SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા વળી અહીં ગ્રન્થકારે તાર્વિના શબ્દપ્રયોગ કરીને સમજાવવા માટે તેની મીઠી મશ્કરી પણ કરેલી છે કે તું તાર્કિક કહેવાય, તર્કથી વસ્તુને જાણનાર કહેવાય, ન્યાયશાસ્ત્રોમાં નિપુણ કહેવાય, અને યુક્તિયુક્ત વાત ન સમજે, અને યુક્તિરહિત વાત માની બેસે તે કેમ યોગ્ય કહેવાય ? ગામડીયા માણસો ઓછા અભ્યાસના કારણે તર્કવાળી વાત ન સમજી શકે તે બરાબર છે. પરંતુ તું તર્કશિરોમણિ બીરૂદધારી થઈને શહેરનો નાગરિક બનીને પણ તર્કવાળી આ વાત તું નથી સમજી શકતો તેનાથી બીજું શું ખેદજનક અને આશ્ચર્યજનક હોય. ll૩૬ बहिरर्थग्रहौन्मुख्यं, बहिष्कारणजन्यता । स्थायित्वं वा बहिर्देशे, किं बाह्येन्द्रियता भवेत् ? ॥३७॥ (૨) વર્થિહીનુષ્ય = બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાની સન્મુખતા, કે (૨) વIિRUનિચતા = બાહ્યકારણોથી ઉત્પન્ન થવા પણું, કે (૩) વા વદિ સ્થાયિત્વે = બહારના ભાગમાં રહેવા પણું. આ ત્રણમાંથી વન્દ્રિયતા = બાલ્વેન્દ્રિયતા, તમે, વિ. મવેત્ = કોને કહો છો ? આ પ્રમાણે ચક્ષુઃ પ્રાણકારી નથી. વિષયની સાથે સક્સિકર્ષ પામતી નથી. વિષયથી દૂર રહી છતી જ વિષયબોધ કરે છે. માટે નિયમો અપ્રાપ્યકારી જ છે. આ વાત ગ્રન્થકારશ્રીએ યુક્તિથી સિધ્ધ કરી. - હવે આ ચર્ચાની પ્રારંભેલી કેલી (આનંદક્રીડા) ના પ્રથમ શ્લોકમાં આ તૈયાયિકોએ “ચક્ષુને પ્રાપ્યકારી સિદ્ધ કરવા માટે અનુમાન આપેલું છે. તે અનુમાનને ન્યાયની ભાષાની રીતિનીતિ મુજબ એટલે કે તર્કસંગ્રહાદિમાં બતાવેલા હેત્વાભાસોની ઉક્તિને અનુસાર હેત્વાભાસ બનાવી ખંડન કરતાં ગ્રન્થકારશ્રી જણાવે છે કે તે તૈયાયિકોએ પ્રથમ શ્લોકમાં આવું અનુમાન કહ્યું છેવક્ષઃ પ્રાથવિરિ, વોન્દ્રિય, નિહીંવત્ (જુઓ શ્લોક-૧, પૃ. ૨૧૨) આ અનુમાનમાં “વાઘોયિત્વાર્” આવો જે હેતુ તમે મુક્યો છે. તેનો અર્થ છે નિયાયિકો ! તમે શું કરો છો ? (૨) વહાઈૌમુદ્યમ્ = બાહોન્દ્રિય એટલે બાહ્ય એવા જે ઘટ-પટાદિ પદાર્થોનો સમૂહ છે તેને જણાવવામાં સન્મુખ થવું તે અર્થ છે? કે (૨) બહિષ્યTRUTનતા = આત્માની અપેક્ષાએ બાહા એવું જે દ્રવ્યપુદ્ગલાસ્તિકાય, તે પુદ્ગલાસ્તિકાય નામના કારણદ્રવ્યથી આ ચક્ષુ બનેલી છે તે અર્થ છે ? કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy