SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સેવક લહે જેમ સ્વામિ સેવાથી, ( શિવ કમળાનું સદન, સાલંબન જિન રાજના ધ્યાનથી, બાલ રહે સુખમાં મગન, સિદ્ધ નમુ ભાવે છે. ૬ હવે એળીના નવ દિવસ પૂર્ણ થયા પછી પારણુના દિવસે નીચે લખેલ વિધિ કરીને પછી પારણા કરવા જોઈએ. વદી એકમને જ પચ્ચખાણ બીયાસણના કરવા. પ્રતિકમણ, પરિલેહણ દેવ વંદન કરીને નવપદજીના નવ ખમાસમણું દેવા. સાથિયા નવ ફલ, નવ પ્રદક્ષીણુ, નવ લેગસ્સનો કાઉસ અને ૨૦ નેકરવાલી નીચે લખ્યા માફક ગણવી. શ્રી વિમલેશ્વર ચકકેશરી પૂજિતાય શ્રી સિદધચકાય નમઃ – ઈતિ સંપૂર્ણ - – વિસ સ્થાપનક તપ – વીસ ઓળીના ઉપવાસ ચારસે વીસ થાય છે વીસ સ્થાનકના દુહા તથા ગુણ વિગેરે પરમ પંચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે દયાઈએ, નમે નમે જિનભાણ ૧ ઓં હીં નમો અરિહંતાણું ગુણ બાર-સાથિયા બાર–ખ૦ બાર૨૦ ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાશ, અષ્ટ કર્મમલ ક્ષય કરી, ભયે સિદ્ધ નમે તાસ રા એ હીં નમે સિદધાણું ગુણ ૮-ત્સા ૮-ખ૦ ૮ ન–૨૦ ભાવાય ઔષધ સમી, પ્રવચન અમૃત વૃદ્ધિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy