SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ૩૦૪ - ૨. દિગાચાર્ય : સચિત્ત, અચિત્ત કે મિત્રવર્તુને સંચમાથે લેવાની અનુમતિ આપનાર ૩. ઉદ્દેશાચાર્યઃ જે પ્રથમથી જ યુતને ઉદ્દેશ કરે. ૪. સમુદેશાનુજ્ઞાચાર્ય : ઉદેશાચાર્યના અભાવે તે જ શ્રતને અર્થ ભણાવે અથવા સૂત્રને સ્થિર કરવાને (સમુદેશ) કરે અને -બીજાને ભણાવવાની અનુજ્ઞા આપે તે. પ. આમ્નાયાર્થવાચક : ઉત્સર્ગ અપવાદરૂપ અર્થને (આગમરહસ્યને સમજાવનારા ઉપકારી ગુરુગ્ય સાધુને સ્થાપનાચાર્ય અને આસનની અનુજ્ઞા આપે તે. ૨. ઉપાધ્યાય આચાર્યની આજ્ઞાથી જેની પાસે જઈને સાધુઓ જ્ઞાન ભણે તે. ૩. તપસ્વી : અઠ્ઠમ અને તેની ઉપર તપ કરનાર મુનિ. ૪. શિક્ષક : નવદીક્ષિત તાજે સાધુ, સાધુતાની શિક્ષા મેળવે તે શિક્ષક કહેવાય. પ. પ્લાન : વદિ રેગવાળે સાધુ. ૬. સ્થવિર : શ્રતસ્થવરિ – ૪ થા સમવાયાંગ સુધી ભણેલા. પર્યાયસ્થવિર – ૨૦ કે તેથી વધુ વર્ષના પર્યાયવાળા. વયસ્થવિર – ૭૦ કે તેથી વધુ વર્ષની ઉંમરવાળા. ૭. સમશઃ એક જ સમાચારીનું સમ્યમ્ આચરણ કરનારા અન્ય ગણના સાધુ. ૮. સંઘ : સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકાએ ચારને સમુદાય. ૯ કુળઃ એક જ સમાચારીવાળા ઘણુ ગોને સમૂહ દા.ત, ચાન્દ્રકુળ. ૧૦ ગણુઃ એક આચાર્યને નિશ્રાવત સાધુસમુદાય અર્થાત્ અનેક કુળને સમુદાય દા. ત, કૌટિક ગણુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy