SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ઉપઈ પ્રકૃતિધર્મ હિત-અહિત આચાર, ચેતનના કહઈ તે ઉપચારા વિજય પરાજય જિમ ભટતણા, નરપતિનઇ કહિ અતિઘણા ૪૯ અપરોક્ષભ્રમ તે અપરોક્ષસાક્ષાત્કાર જ નિવર્નઇં તે શુદ્ધાત્મજ્ઞાન જે કઈ હિત-અહિત કવિધિ-નિષેધ, આચારક્રિયારૂપ છઈ તે સવિ પ્રકૃતિના] નાનાધર્મ છ0 / આત્મા તો અક્રિય છઇ, તેહનઈ જે ચેતનના કહઈ છઈ તે ઉપચાર કરી જાણવો, જિમ સુભટના વિજય-પરાજય છઈ અતિઘણા તે સર્વ રાજાના કહિછું ! સુભટ જીત્યૐ રાજા જીત્યો, સુભટ હાર્યજી રાજા હાર્યો, એહવો વ્યવહાર છઇં. ઇમ પ્રકૃતિગત શુભાશુભ ક્રિયા આત્માની કરીનઈ વ્યવહારી લોક માનઈ છઈ |૪૯ II અપરોક્ષ ભ્રમ અપરોક્ષ સાક્ષાત્કારથી - શુદ્ધ આત્મજ્ઞાનથી જ દૂર થાય. વિધિનિષેધરૂપ સર્વ આચારો પ્રકૃતિના વિવિધ ધર્મરૂપ છે. પુરુષ – આત્મા તો અક્રિય છે પણ એ આચારો ચેતનના કહેવાય છે તે ઉપચારથી – લાક્ષણિક અર્થમાં. જેમ યોદ્ધાના વિજ્ય-પરાજય તે રાજાના ગણવાનો વ્યવહાર છે – રાજા લડતો ન હોવા છતાં, તેમ પ્રકૃતિગત શુભાશુભ ક્રિયાને વ્યવહારી લોક આત્માની માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy