SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ જસ્થાન ચઉપઈ ४७ ઘનનિગમઈ સૂરય ચંદ, દોષ ટલઇ મુનિ હોઈ અમંદા મુગતિદશા શિરદર્શન ઘટૈ, જિમ તે મેલ્હી કુણ ભાનુભવ અટઈ | ૩૩ II અનિત્યવાદી ગતઃ | ઇહાં દૃષ્ટાંત કહઈ છઈ – ઘન ક મેઘ તેહનઈં વિગમઈં – નાશૐ જિમ સૂર્ય ચન્દ્ર અમંદ કશુદ્ધ થાઈ તેમ દોષ – રાગદ્વેષાદિક ટલ્યઈ મુનિ શુદ્ધ બુદ્ધ મુક્તસ્વભાવ થાઈ | Vણી પરિ સ્થિરવાદીનઈ દર્શનઈં મુક્તિદશા ઘટઈ તે મેલ્હી અનિત્યવાદી બૌદ્ધનું મત આદરીનઈં કુણ સંસારમાહિ ભઈ બુદ્ધિવંત કોઈ ન ભમઈ ૩૩ / વાદળો દૂર થતાં સૂર્યચંદ્ર અમંદ બને, શુદ્ધ રૂપે પ્રકાશી રહે તેમ રાગદ્વેષાદિક દોષ ટળે મુનિ શુદ્ધ બુદ્ધ મુક્તસ્વભાવ બને. આમ સ્થિરવાદી – નિત્યવાદીના દર્શનમાં મુક્તિદશા સંભવે છે. એ દર્શનને છોડીને અનિત્યવાદી બૌદ્ધ દર્શન સ્વીકારીને સંસારમાં કોણ ભમે ? કોઈ બુદ્ધિશાળી તો નહીં જ. આ રીતે બૌદ્ધોના અનિત્યવાદનું ખંડન કર્યું. ૧. આ પછી “ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા. ૨'માં એક ગાથા વધારે છે : નિત્ય આતમા માનો એમ, યોગમાર્ગમાં પામો ખેમ, કર્તા ભોક્તા ભાખું હવે, તે ના રુચે જે જૂઠું લd I ૩૪ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy