SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ કિ', ૫-૦૦ શ્રી સુખમની [પંચમ શીખગુરુ શ્રી અર્જુનદેવ કૃત] સંપાદકઃ મગનભાઈ દેસાઈ [ગાંધીજીને પત્ર] ચિ૦ મગનભાઈ, સુયોગે જીવણજી, હું નીકળે ત્યારે જ મારા હાથમાં તમારું સુખમની”, કાકાનું “જીવનનો આનંદ” મૂક્યાં. “સુખમની” એ મને Mય તે ખેઓ જ. અષ્ટપદીઓ સિવાયનું બધું પૂરું કરી આ લખી રહ્યો છું. અષ્ટપદી પણ શરૂ તો કરી જ છે.... અનુવાદ સરસ ને મીઠો છે. ... તમને સમય હોય ને તમે વાંચી શકે, તે તમારે શીખ ઈતિહાસ લખી નાખવો જોઈએ. તેને સારુ તમારે ઘણું સાહિત્ય વાંચવું પડે તેમ છે; શીખામાં ફરવું જોઈએ; ખાલસા કૉલેજની લાઈબ્રેરી ગૂંથવી જોઈએ; સર જેગેન્દર સિંગને મળવું જોઈએ. એ જબરો લેખક છે, એ જાણતા હશે. સારો ઇતિહાસ લખ નાનકડું કામ નથી. પણ “સુખમની”ને તમારે અભ્યાસ મને બહુ ગમે છે. તમને એમાં રસ છે એમ જોઉં છું, એટલે કદાચ આ કામ તમે કરી શકે. ઉપરચોટિયા પુસ્તકથી મને સંતોષ નહીં થાય. કદાચ તમારું વર્ષો લગીનું કામ નિમિત થયું હોય? તો “સ્વધર્મે નિધન શ્રેય'. સેગાંવ-વર્ધા બાપુના આશીર્વાદ ૧૧-૧૧’૩૬ શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈએ ગુજરાતને ચરણે મહામૂલા ધર્મસાહિત્યની જે વિવિધ ભેટ ધરી છે, તેમાં શીખ ધર્મની જાણીતી અને માનીતી કૃતિઓ “જપજી” અને “સુખમની” એ બેનું સંપાદન ખાસ ઉલ્લેખનીય છે. ચાતુર્વેદ સનાતન હિંદુ ધર્મના ચાર મુખ્ય પ્રવાહ: બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ અને (તેરમા સૈકા બાદ ખાસ પ્રગટેલ) સંત-ધર્મ. સંતધર્મને એક સ્ત્રોત તે શીખધર્મ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy