SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય શાસ્ત્રીય સંગીત અને તેનું વૈજ્ઞાનિક રહસ્ય સ્વરાંતલનું નામ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ઑક્ટેવ હાફટોન, માઇનોર સેકંડ માઇનોર ટોન, મેજર સેકંડ મેજર ટોન માઇનોર થર્ડ મેજર થર્ડ પરફેફટ ફોર્થ પરફેક્ટ ફિથ માઇનોર સિક્સ્થ મેજર સિક્સ્થ માઇનોર સેવન્થ મેજર સેવન્થ • ક્યા ગાળા માટેનો સ્વરાંતલ છે. પિયાનોની ‘કી’ની સ્વરો સંજ્ઞાઓ E-F D-E C-D E-G C-E C-F C-G E-c C-A E-D C-B C-' miTM — fa f ret – mi Tr do Hi - ret mi[ sol T mi do HT do ī – fa H do સા sol T mir - do' સા’ do સા – la થ mir - re' ' do - ti નિ do π do' સા’ = Jain Education International આવૃત્તિ ગુણોત્તર 16/15 10/9 9/8 6/5 5/4 4/3 3/2 8/5 5/3 | 9/5 15/8 2/1 વિવિધ આકારોમાં ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, વળી મનોવર્ગણાના વિચાર સ્વરૂપ પરમાણુ-સમૂહો કરતાં ભાષા વર્ગણાના પરમાણુ-સમૂહો ઘણા સ્થૂલ હોય છે તેથી તેને સારી રીતે તેઓ જોઈ શકે છે અને નાટક સ્વરૂપે તેનો આનંદ માણી શકે છે. આ મારું અનુમાન છે. 173 ‘વૈશ્વિક ચેતના’ નામના પુસ્તકમાં તેના લેખક લેફ. કર્નલ સી. સી. બક્ષી, પી.ડી. ઑસ્પેન્સકીના પુસ્તક ‘ઇન સર્ચ ઑફ ધ મિરેક્યુલસ' તથા બીજાં પુસ્તકોનો આધાર લઈ લખે છે કે સૃષ્ટિમાં સાત સૂરનું ખૂબ મહત્ત્વ છે. દરેક સૂરને પોતાનો રંગ તથા ગ્રહ હોય છે અને પ્રત્યેક સૂર આપણા શરીરનાં વિવિધ અવયવો ઉપર અસર કરે છે. તેઓએ આપેલ કોષ્ટકો પૃ.174 પ્રમાણે છે.- તેમાં સ્વર સપ્તક ગુણોત્તર સંબંધી કોષ્ટક તેની ઉ૫૨ આપ્યું છે. 15 For Private & Personal Use Only અત્યારે સામાન્ય રીતે બે પ્રકારનું સંગીત પ્રસિદ્ધ છે. એક છે પાશ્ચાત્ય સંગીત અને બીજું છે ભારતીય શાસ્ત્રીય સંગીત. પાશ્ચાત્ય સંગીત અને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ખાસ્સો ફેર છે કારણકે બંનેના હેતુઓ જ ભિન્ન છે. www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy