SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ જે આપણું દુ:ખ દૂર કરવાની વાત કરે તે આપણા ગુરુ નહિ, જે આપણું અજ્ઞાન દૂર કરી આપે તે આપણા ગુરુ. અજ્ઞાન એ મોટામાં મોટું દુ:ખ છે અને જ્ઞાનમાં જ બધું સુખ સમાયું છે. તેથી સંસારમાં આવતાં દુ:ખો દૂર કરવાના બદલે આપણું અજ્ઞાન ટાળે અને સંસારનાં સુખોને બદલે આગમનું જ્ઞાન આપે : એ જ સાચા ગુરુ. * અત્યાર સુધી આપણે સંસારમાં રખડીએ છીએ તે ધર્મ ન કરવાના કારણે રખડીએ છીએ-એવું નથી. ધર્મ કરવા છતાં આપણી ઈચ્છા મુજબ કરવાના કારણે રખડીએ છીએ. આ રખડપટ્ટી ટાળવી હશે તો આપણી ઈચ્છાઓને બાજુ પર મૂકી ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરવા માટે તત્પર બન્યા વગર નહિ ચાલે. મન સુધાર્યા વગર ધર્મ કરવાની શરૂઆત કરી હોવાથી આપણે ધર્મને સુધારવાની(સગવડિયો કરવાની) શરૂઆત કરી છે. મન સુધારીને અથવા મન સુધારવા માટે ય જો ધર્મ કરવાની શરૂઆત કરી હોત તો ધર્મને અનુકૂળ(સગવડિયો) બનાવવાને બદલે ધર્મને અનુકૂળ બનવાનો પ્રયત્ન ચાલુ હોત. * ભગવાનની આજ્ઞાના પ્રેમમાંથી સાચી સમજ આવે છે. * ‘ભગવાનજેવું આ દુનિયામાં કોઈ નથી' એવું જે દિવસે હૈયે Jain Education International ૧૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy