SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ શ્રી પૂજા સંગ્રહ સાથે વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજો ચિત્ત લાઈ રે; આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે. વિર૦ ૨. શ્રી અરિહંત પદ કાવ્ય જિયંતરંગારિગણે સુનાણે, સપ્પડિહેરાઇસયપ્પહાણે; સંદેહસંદોહરય હરતે, ઝાએહ નિચેંપિ જિPરિહંતે. ૧. સ્નાત્રકાવ્ય વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહોદયકારણ; જિનવરં બહુમાનજલૌઘતઃ, શુચિમના સ્નપયામિ વિશુદ્ધયે. ૧. સ્નાત્ર કરતાં જગગુરુશરીરે, સકળદેવે વિમલ કળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨. - હવે વીર પરમાત્મા ઉપદેશ કરે છે તે તમે સાવધાનતાથી સાંભળજો. આત્માના ધ્યાનથી આત્માની (ભૂલાયેલી) સર્વ સંપત્તિ (તેને પોતાને) આવીને મળે છે. ૨ કાવ્યનો અર્થ : અંતર શત્રુઓના સમૂહને જિતનારા, ઉત્તમ જ્ઞાનવાળા, ઉત્તમ આઠ પ્રાતિહાર્ય અને ચોત્રીશ અતિશય વડે પ્રધાન, ભવ્ય જીવોના સંદેહોના સમૂહરૂપી રજને હરણ કરનાર એવા, રાગદ્વેષને જિતનાર અરિહંત પ્રભુનું હંમેશાં ધ્યાન કરો. ૧. - સ્નાત્ર કાવ્યનો અર્થ : નિર્મળ કેવળજ્ઞાનવડે સૂર્ય સમાન અને જગતના સર્વ પ્રાણીના મહોદયના કારણભૂત એવા જિનવરનું બહુમાન રૂપ સ્નાત્ર કરતાં જળના પ્રવાહવડે પવિત્ર મનવાળો એવો હું આત્મવિશુદ્ધિને માટે સ્નાત્ર કરું છું .૧. સર્વ દેવતાઓએ નિર્મળ એવા કળશના જળવડે જગદ્ગુરુના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy