SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્રી પૂજા સંગ્રહ સાથે પરધન લેતાં પ્રાણ જ લીધા, પંચંદ્રિય હત્યા વરીએ રે; ચિત્ત) વ્રત ધરતાં જગમાં જસ ઉજ્જવળ, સુરલોકે જઈ અવતરીએ રે. ચિત્તo પ. તિહાં પણ સાસય પડિમા પૂજી, - પુણ્યતણી પોઠી ભરીએ રે; ચિત્ત જળ કળશા ભરી જિન અભિષેકે, કલ્પતરુ રૂડો ફળીએ રે. ચિત્ત) ૬. ધનદત્ત શેઠ ગયો સુરલોકે, . એ વ્રત શાખા વિસ્તરીએ રે; ચિત્તo પારકાનું ધન લેતાં તેના પ્રાણ જ લીધા તેમ અપેક્ષાથી સમજવું, કારણ કે ધન ગયાના આઘાતથી કેટલીકવાર મનુષ્યનું મરણ થાય છે, તેથી પંચંદ્રિયની હત્યા લાગે છે. જે ચોરી ન કરવાનું વ્રત લે છે તેનો આ જગતમાં ઉજ્વળ યશ થાય છે અને પરભવમાં દેવલોકમાં અવતાર પામે છે. ૫ ત્યાં પણ શાશ્વતી પ્રતિમાઓની પૂજા કરી પુણ્યની પોઠો ભરે છે, ત્યાં પ્રભુના જન્માભિષેકાદિ પ્રસંગે જળના કળશો ભરી પ્રભુને અભિષેક કરવાથી શ્રાવકવ્રતરૂપ કલ્પવૃક્ષ સારી રીતે ફળવાળો થાય છે. ૬ આ વ્રતનું પાલન કરી ધનદત્તશેઠ દેવલોકમાં ગયા છે. આ વ્રતની શાખાઓ ઘણી વિસ્તાર પામે છે. શ્રી શુભવીર પરમાત્માની ભક્તિથી શિવમંદિરમાં નિવાસ કરવારૂપ શાશ્વત સુખની પ્રાપ્તિ થાય Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy