SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ બારવ્રતની પૂજા સૃષ્ટિ બ્રહ્માતણી, વિષ્ણુ શંકર ધણી, એક રાખે એક સંહરીજે. ૨ ગૌરૂપ ચાટણી, વાવ અમૃતતણી, ત્રિપુર ને કેશવા ત્રણ હણીજે; જૂઠ મંડાણની, વાણી પુરાણની, કુગુરુમુખ ડાકિણી દૂર કીજે. ૩ હરિહર બંભને, દેવી અચંભને, પામી સમકિત નવિ ચિત્ત ધરીજે; દોષથી વેગળા, દેવ તીર્થંકરા, ઉઠી પ્રભાતે તસ નામ લીજે, ૪ પ્રાપ્ત થાય છે, ત્યારે આત્મારૂપી પૃથ્વીમાં યોગ્યતા પ્રાપ્ત થવાથી તેમાં સમકિતરૂપી બીજનું આરોપણ થઇ શકે. Jain Education International ૧૩૫ (અહીં પ્રસંગે અન્ય મતની માન્યતા જણાવે છે. જે વાંચતા જ સમજાય તેમ છે કે કેટલી મિથ્યાવાત છે.) આ સૃષ્ટિ બ્રહ્માએ રચી છે, વિષ્ણુ રક્ષણ કરે છે અને શંકર સંહાર કરે છે. ૨ ત્રિપુરાસુર સાથે દેવોને યુદ્ધ થતાં ત્રિપુરાસુર બાજુમાં રહેલ અમૃતની વાવમાંથી અમૃત ચાટી આવતો હતો, તેથી વિષ્ણુએ ગાયનું રૂપ લઇ વાવનું અમૃત ચાટી લીધું, તેથી ત્રિપુરાસુરને અમૃત ન મળ્યું. પછી દેવોએ ત્રિપુરાસુરનો નાશ કર્યો અને ત્રણ નગરોનો નાશ કર્યો. શ્રદ્ધામાં પણ ન બેસે એવી આવા પ્રકારની મિથ્યા મંડાણવાળી વાણીને દૂરથી જ તજી દેવી જોઇએ. મોક્ષકામી વિવેકી આત્માએ ઉપજાવી કાઢેલા સ્વરૂપવાળા તથા કેવળ આશ્ચર્ય જ ઉત્પન્ન કરે એવા દેવ-દેવીઓનું નહિ પણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy