SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચાચણી તપની વિધિ 33 દિવસે નીવી કે મિશે મે દિવસે ણામ કવળ. શ્યામ પાંચ વખત માથી તપ ૩૫ દિવસે સપૂણ થાય છે. (૪૩) શ્રી ચિતામાં સંપની માટ આ તપ છ દિવસના છે. ૧ લે દિવસે ઉપવાસ, ૨ જે દિવસે એક્ષસણુ, ૩ જે દિવસે નીવી, ૪ થે દિવસે ઉપવાસ. ૫ મે દિવસે એકાસણુ, અને વિશ્વસે ઉપવાસ કરવાથી થાય છે, જાપ “નમે અરિહ ંતાણુ ” એ પન્નુની ૨૦ નવકારવાલી, કાઉ. ખમા. સાથીયા વગેરે ૧૨, ૧૨, કરવા. ઉદ્યાપનમાં જ્ઞાનપૂર્જા અને પાંચ એનાને તાંબૂલ વગેરે આપવુ.. (૪૪) શ્રી બાવન જિનાલય તપની વિધિ આ તપ શ્રઔન દીશ્વર દ્વીપના ખાવન જિનાલયની આરાધના નિમિત્તના છે. આ તપને એના બાવન અજવાળાં તપ પણ કહે છે. ચૌદશે તેર મહીના તીથિએ તપ કરવાનું આ તપ શુકલ તેમજ કૃષ્ણ પક્ષની આઠમ સુધી ઉપવાસ કરવાથી પૂછુ થાય છે. જો કાઈ ભૂલી જાય તો ફરીથી આ તપ કરવા પડે છે. જાપ—શુકલ પક્ષની આઠમે ,, 99 કૃષ્ણ પક્ષની આઠમે શુકલ પક્ષની ચૌદશે - "" કૃષ્ણ પક્ષની ચૌદશે શ્રી વાષિણસ્વામિ સફ્રાય નમઃ ખમા કાઉ. સાથીયા વગેરે માર, માર કરવા. નવાાલી ૨૦ (૪૫) શ્રી કલંક નિવાસ્તુ તપ ( સીતા તપ) ની વિધિ આ તપમાં ૧ ઉપવાસ, ૧ એક્ષણું, ૧ આયંબિલ, ૧ બેસણું, ૧ આયમિલ અને ૧ ઉપવાસ એમ ૬ ખ્રિસ થાય છે. ” એ યુદ્ધની ૨૦ નવકારવાલી ગણવી. Jain Education International શ્રી ચંદ્રાનનસ્વામિ સજ્ઞાય નમઃ શ્રી વ માનસ્વામિ સજ્ઞાય નમઃ શ્રી ઋષભાનનસ્વામિ સજ્ઞાય નમઃ - “નમે। અહિં તાણ ઢાઉ, સાથીયા વગેરે ૧૨, ૧૧ કરવા. વિ. સ. ૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy