SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठं परिशिष्टम् । अन्तर्गणफलम् । ‘ધાતુપારાયણ’ આદિ ગ્રંથોમાં ધાતુઓના મુખ્ય નવ વિભાગો પાડયા છે. તે એક એક વિભાગ એક એક ‘ગણ’ કહેવાય છે, તેથી ધાતુસમૂહને નવ ગણના ધાતુઓ તરીકે ઓળખાવાય છે. તે નવ ગણ ક્રમશ: નીચે મુજબ છે - ? સ્વાતિયાળ, ૨ ગાવિયાળ, ૩ વિવાવિાળ, ૪ સ્વાતિાળ, બે રુધાવિાળ, ૭ તનારિયળ, ૮ વારિનળ, તથા o પુરાવિન હૈમધાતુપાઠમાં ૧૦૫૯ થી ૧૧૪૩ સુધીના ધાતુઓને બીજા જ્ઞાતિ ગણમાં ગણેલા છે. પાણિનીયવ્યાકરણકારે ૧૦૫૯ થી ૧૧૨૯ સુધીના ધાતુઓને બીજા અહિ ગણના માનેલા છે તેમજ ૧૧૩૦ થી ૧૧૪૩ સુધીના ધાતુઓને ત્રીજા નુત્તોત્પાતિ ગણના ગણેલા છે. તેથી પાણિનીય ધાતુપાઠ પ્રમાણે ધાતુસમૂહના નીચે મુજબ ૧૦ ગણ પડે છે. ? સ્વાતિયાળ, ૨ સવાવિયા, રૂ ખુદ્દોત્યાવિાળ, ૪ વિવાાિળ, બે સ્વાવિાળ, દ્દ તુવાવિયાળ, ७ रुधादिगण, ८ तनादिगण, ९ क्रयादिगण, १० चुरादिगण અહિં હૈમધાતુપાઠ પ્રમાણે નવ ગણને આશ્રયીને વિચાર કરીએ ગણ તરીકે ધાતુના વિભાગ પાડવાનું ફળ, જુદી જુદી જાતના વિકરણ પ્રત્યયોથી જણાય છે. જુઓ ૧ પહેલા ખ્વાદિગણનું ફળ ‘રાવ’ ૨ બીજા અદાદિગણનું ફળ ‘૦’ ૩ ત્રીજા દિવાદિગણનું ફળ ‘વ’ ૪ ચોથા સ્વાદિગણનું ફળ ‘શ્રુ’ ૫ પાંચમા તુદાદિગણનું ફળ ‘રા’ ૬ છઠ્ઠા રૂધાદિગણનું ફળ ‘’ ૭ સાતમા તનાદિગણનું ફળ ‘૩’ ૮ આઠમા ક્યાદિગણનું ફળ ‘T’ ૯ નવમાં ચુરાદિગણનું ફળ ‘પ્િ’ વિકરણ પ્રત્યય છે. ઉપર જણાવેલા ગણમાં પણ જે અન્તર્ગણ-પેટાગણો બતાવ્યા છે, તેનું શું ફળ છે તેને જણાવનારી કારિકાઓ નીચે પ્રમાણે છે. द्युतादेरद्यतन्यां चाङात्मनेपदमिष्यते । વૃદ્રારિપક્વમ્યો વા, સ્વ-સનોરાત્મનેવવમ્ ।।।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001123
Book TitleSiddhahem Sabdanushasana sah swopagnya San Laghuvrutti
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1994
Total Pages678
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Grammar
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy