SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ૪. પ્રાણદ્ધાર, [૧૦ દ્રવ્ય પ્રાણુનાં નામ, પાંચ ઈદ્રિયે જ શ્વાસેચ્છવાસ ને આયુષ્ય છે, મન વચન ને કાયના બળ રૂપ દશવિધ પ્રાણ છે. ૩૭ - [જીવલે દેશમાં સંભવતા પ્રાણુ. ઉપરક્ત દશવિધ પ્રાણ પૈકી ચાર છે એકેટ્રિને, છ સાત આઠ જ પ્રાણુ ક્રમથી હોય છે વિકેલેન્દ્રિયને અસત્તિ પંચેનિય ને મનમેળ વિના નવ હેય છે. દશ પ્રાણું જાણે સજ્ઞિ પંચેન્દ્રિય માંહિ હોય છે. ૩૮ [મરની વ્યાખ્યા અને ઉપદેશગર્ભિત રાણકારો ઉપસંહાર). પ્રાણ સાથે જે વિગ જ તે જીવેનું મરણ છે, ધર્મને પામ્યા નથી. એવા જ જી એહ છે તે અનંતીવાર પામ્યા છે મરણ આવું અહે! ભયંકર અપાર સંસાર-સાગરને વિષે નિ કહે. ૩૯ ૫, યોનિદ્વાર, ( વિભેદમાં યોનિની સંખ્યા 1. જીવોની નિ કેરી સંખ્યા લાખ ચોરાશી જ છે, પૃથ્વી પાણી અનિ વાયુ કેરી સાત જ લાખ છે, ચેનિઓ દશ લાખ છે પ્રત્યેક તઓની સહી સાધારણ વનસ્પતિકાય કેરી ચૌદ લાખ જ છે કહી.૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001121
Book TitleJiva Vichar Prakarana Kavya with Meaning
Original Sutra AuthorShantisuri
AuthorDakshasuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1985
Total Pages209
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Soul
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy