SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ अन्वय :- अणोर-पारे भीमम्मि संसारे सायरम्मि अपत्त-धम्मेहि जीवेहिं एवं अणंत-खुत्तो पत्तो. ४४, શબ્દાર્થ એવંત્રએ પ્રકારે. અણેર–પારે= | =ધર્મને ન પામેલા. હિં=જી. આ પાર કે સામા પાર–વગરનો | વોએ. પ્રિાણોને વિગ એટલે આ કાંઠે કે સામા કાંઠા વગરને ! મરણ પત્તો પામ્યા છે. અણ. અનાદિ અનંત. સંસારે=સંસાઃ | તખનો=અનંત વાર ખુત્તાક રરૂપી. સાયશ્મિ =સાગરમાં ભી. ) વાર) ૪૪ મમ્મિ=ભયંકર અપdધમૅહિં | ચાથાર્થ - પારાવાર વગરના સંસારરૂપી ભયકર સમુદ્રમાં ધમ ન પામેલા જ એ પ્રકારે (પ્રાણુને વિયાગ મરણ) અનંતવા૨ પામ્યા છે. ૪૪ : સામાન્ય વિવેચન સંસાર અનાદિ અનંતકાળને છે, અને તે ઘણે જ ભયંકર છે. ધમ ન પામેલા જીવોને અનંતવાર પ્રાણેનો વિશે થાય છે. એટલે મરવું પડે છે. અનંતવાર મરવું-જન્મવું એ જ તેને સંસાર. અનંતવાર મરવું અને જન્મવું એ જ તેની ભયંકરતા. અનંત મરણેમાંથી બચવું હોય, તે ધર્મ એ જ તેને ઉપાય છે. ધર્મ કરનાર જીવ જેમ બને તેમ વેળાસર મરણેની પરંપરામાંથી છૂટો થાય છે. અને અમર બને છે. અજ–જન્મરહિત બને છે. અમર-મરણ વગરને થાય છે. મુકત–છૂટો થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001121
Book TitleJiva Vichar Prakarana Kavya with Meaning
Original Sutra AuthorShantisuri
AuthorDakshasuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1985
Total Pages209
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Soul
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy