SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૬ ] છે. નીતિ: અને સદાચાર: વિનાની આજીવિકા પ્રાપ્તિઃ અને વિષયે।પભોગાઃ તે અર્થ અને કામ કહેવાય. પરંતુ તેને પુરુષાર્થનું નામ ન જ આપી શકાય. જો કે એ બન્નેય સ્વતંત્ર રીતે વાસ્તવિક રીતે પુરુષાર્થ નથી, પરંતુ મેાક્ષ મુખ્ય પુરુષાર્થ છે. તેનુ સાધન ધર્મ યુક્ત જીવનઃ છે. માટે, મેાક્ષના કારણ તરીકે ધર્મને પુરુષાર્થનું નામ આપવામાં આવેલું છે. અને નીતિઃ સદાચારઃ પણ ધર્માંનાં અંગા હોવાથી પરપરાએ ધવૃદ્ધિના કારણભૂત હાવાથી, તે યુક્ત અઃ કામઃ ને પણ પુરુષાર્થાંનું નામ ઉપચારથી આપવામાં આવેલુ છે નહીંતર, આધ્યાત્મિક દૃષ્ટિથી તેા તે લુંટ: અને પાશવતાઃ ગણાય. ઉપદેશઃ વ્યવસ્થિત જાહેર સન્ધ્યવહારઃ વગેરેથી તેને નિયત્રણમાં રાખવા છતાં, ઉદ્દામ માનસિક વૃત્તિઓ ધરાવતી વ્યક્તિએ જ્યારે અઃ અને કામઃ પુરુષાની વ્યવસ્થાના નિયમેામાં અવ્યવસ્થા ઉત્પન્ન કરે, ત્યારે તેવા સ’જોગામાં જ્યારે તેને કાણુમાં લાવવાના ખીજા કામળઃ અને રચનાત્મક ઉપાયઃ ન રહે, ત્યારે તેને નિયંત્રણમાં લાવી, ધ પુરુષાથ તે સહાય કરવા ન્યાયના પાયા ઉપર રાજ્યવ્યવસ્થાની ગોઠવણુ અહિ'સક મહાપુરુષાએ ગાવી આપી છે. જેને સમાવેશ મુખ્યપણે અથ પુરુષામાં કરવામાં આવેલા છે. અર્થાત્-ચાર પુરુષાર્થ ની જીવન સંસ્કૃતિની મર્યાદામાં રહીને જીવવુ': તેનુ' નામ પણુ અહિંસા છે. આ અહિંસાના મુખ્ય પાયે છે. તે સિવાય વવું: એ પણ જાહેર હિસા છે. આ અહિંસા કાયમ માટે જાહેર રીતે યાગ્ય પ્રવૃત્તિ ચાલુ રહે, તે પણ અહિંસાને જગમાં તે સાધન છે. માટે તે પ્રવૃત્તિએ પણ અહિંસારૂપ છે. વ્યાપક રીતે જીવી શકે, અર્થાત્— ભૂમિકા ઉપર ટકી રહે, માટે મેાક્ષાનુકૂળ ધર્મોનુષ્કાનાની વ્યક્તિના જીવનમાં ટકાવવા માટેનુ એક મેટામાં મેાટું તે ચાલુ રહે, તે જ જગમાં અહિંસા પાતે પણ (૧) અહિંસક મહાપુસ્થેાની મહાદયામાંથી ચાર પુરુષાર્થ ની જીવનવ્યવસ્થા જન્મી છે. તેથી તે અહિંસાત્મક કહી શકાય છે. (૨) તેની છાયામાં રહેલા આત્માઓની જેમ બને તેમ Rsિ'સા આછી થાય. ” તેવી તેમાં ગોઠવણ છે. માટે અહિંસાને વેગ મળે છે. તેથી તે પણ અહિંસા છે. (૩) તેની છાયામાં રહેલા લેાકેા જેમ બને તેમ સાદુંઃ સ્વાભાવિકઃ અને તપઃ ત્યાગઃ સયમઃ તે આછી જરૂરીઆતથી જીવી તેા શકે છે, છતાં તેના આરગ્યઃ અને દીર્ઘાયુષ્યઃ ઉપર ખેાટી અસર ન થતાં ઉલટી સારી અસર થાય, તેવુ" જીવન જીવે. જેથી ખીજા વેાની જેમ બને તેમ આછી હિંસાથી– શુલલેશ્યાની અભિમુખ મનેાવૃત્તિથી-જીવી શકાય. તેથી પણ અહિંસા જ પળાય છે. માટે, તે પણ અહિંસા છે. અને (૪) જેમ બને તેમ ખીજા જીવાતું રક્ષણ કરવાની અહિંસક ભાવનાથી રક્ષણ કરવાના પ્રયત્ને કરવામાં આવેઃ જાહેરમાં તે જાતનું વાતાવરણ રાખવામાં આવેઃ જાહેર જીવન તે જાતનું ગાઠવવામાં આવેઃ તે પણ અહિં`સા છે. (૫) આમ ધમ પ્રધાન માનવી જીવન-સસ્કૃતિ સાથે ચાર પ્રકારે અહિંસા ગુપ્તપણે-ગૂઢપણે બેડાયેલી છે. પ્રથમ તીર્થંકર પ્રભુએઃ તેના પાયા રાપ્યા છે, અને પછીના તીર્થંકરાએ તથા તદનુસારી ખીજા સખ્યાતીત મહાત્માઓએઃ તેને વખતેવખત વેગ આપીને ટકાવેલી છે. જેને પરિણામે-કરાડે વર્ષે મનુસ્મૃતિ અ૦ ૪-૧૭૬. * પરિત્યનેડથ-વામાં ચૌ ચાતાં ધર્મ-નિતૌ 1 “ ધમ િવનાના અંઃ કામઃને! ત્યાગ કરવા જોઇએ. Jain Education International 39 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy