SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શતકનામાં પંચમ કર્મગ્રંથ, नपुकुखगइसासचऊ-गुरुकक्खडरुक्खसीयदुग्गंधे। वीसं कोडाकोडी, एवइआबाह वाससया ॥ ३२ ॥ નg=નપુંસક વેદ. | કુર=દુરભિગંધને વિષે, યુવા અશુભ વિહાયોગતિ થી કોરવીશ કડકેડી વારં=શ્વાસ ચતુષ્ક. સાગરોપમ, ગુજાચવા -ગુરુ, ક. i gવથા=એટલી કશ, રૂક્ષ, અને શીતસ્પ- અવાદ-અબાધા, શને વિષે. વાચાસે વર્ષ અર્થ:–નપુંસક વેદ, અશુભવિહાગતિ, શ્વાસ ચતુષ્ક, ગુરુ, કર્કશ, રુક્ષ અને શીત સ્પર્શ અને દુર્ગધને વિષે વીશ કેડાકડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય. [જેટલા કડાકડી સાગરોપમની સ્થિતિ હોય. એટલા સે વર્ષ અબાધા જાણવી. . ૩ર છે - વિવેચન –નપુંસક વેદ ૩૨, અશુભવિહાગતિ ૩૩, ઉસ ૧, ઉદ્યોત ૨, આતપ ૩, પરાઘાત ૪, એ ધાસચતુષ્ક ૩૭, ગુરૂ સ્પર્શ ૩૮, કર્કશ ૩૯, રૂક્ષસ્પર્શ ૪૦, શીતસ્પર્શ ૪૧ અને દુર્ગધ ૪૨, એ જર પ્રકૃતિની વીશ કેડાછેડી સાગરોપમની ઉકૃષ્ટી સ્થિતિ હોય, આહારક વજીને બીજા બંધન સંઘાતનની સ્થિતિ પણ પોતપોતાના શરીરની સ્થિતિ જેટલી જ હોય, તે માટે ૨૦ કડાકોડી સાગરોપમની સ્થિતિ હોય એમ જાણવું. હવે અબાધાકાળ કહે છે.-જે મૂળ પ્રકૃતિ તથા ઉત્તર પ્રકૃતિની જેટલા કડાકોડી સાગરોપમની સ્થિતિ હોય તે પ્રકૃતિની તેટલા શત (સે) વર્ષનો ૪ અબાધાકાળ હોય; ૪ જેમકે પાંચ અંતરાય, પાંચ જ્ઞાનાવરણ, નવ દર્શનાવરણ અને અસાતા વેદનીય, એ વીશ પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ત્રીશ કોઠારી સાગરોપમ છે તે તેને ઉત્કૃષ્ટ અબાધાકાળ ત્રીસ શતવર્ષ એટલે ત્રણ હજાર વર્ષને હેય અને ત્રણ હજાર વર્ષ હીન ત્રીશ કડાકોડી સાગરોપમ ભોગ્યકાળ હોય; એ પ્રકારે સર્વ પ્રકૃતિઓને માટે જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy