SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શતકનામા પંચમ કર્મગ્રંથ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હય, નારકી અને દેવતાના આયુ:કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની હય, એ ૩૩ સાગરોપમ કહ્યા તે ભેચ્યકાળ આશ્રયી જાણવાં પણ બાંધે તો તે પૂર્વ કોટીને ત્રીજે ભાગે અધિક ૩૩ સાગરોપમ બાંધે. ભગવતી સૂત્રે શતક ૬ઢાના ત્રીજા ઉદેશે એમ કહ્યું છે, તથા સંવિધ બંધકનો કાળ પણ ૩૩ સાગરોપમ પૂર્વકેડિને ત્રીજે ભાગે અધિક અને ઈમાસે ઊણે કહ્યો છે, તે માટે ૩૩ સાગર પૂર્વકેટીને ત્રીજે ભાગે અધિક આયુકર્મની સ્થિતિ જાણવી, ૨૬ ૮ મૂળર્મને જઘન્ય સ્થિતિબંધ. मुत्तुं अकलापीठइं, बार भुत्ता जहन्न वेअगिए। अट्ठट्ठ नामगोएसु, सेसएसुं मुहुर्ततो ॥ २७ ॥ મુક્ત છોડીને ત્યાગ કરીને -આઠ આઠ મુહૂર્તની કાચ=અકષાચીને નામvg નામકર્મ અને દિ સ્થિતિ ગોત્રકર્મને વિષે વાજદુત્તા=બાર મુહૂર્ત વિપડું બાકીના પાંચ કર્મને ગ=જઘન્ય વિષે v=વેદની ચકર્મને વિષે | મુહુરંત અંતર્મુહૂર્ત અર્થ:–અપાયીને ત્યાગ કરીને [ સકયાયીને] વેદનીય કર્મને વિષે જઘન્ય સ્થિતિ બાર મુહૂર્ત હેય નામ અને ગોત્ર કમને વિષે આઠ આઠ મુહૂત જઘન્ય સ્થિતિ હય, બાકીના પાંચ [જ્ઞાનાવરણ, દશનાવરણ, મોહનીય, આયુ અને અંતરાય કર્મને વિષે જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત હોય છે ર૭ છે વિવેચનં–હવે જઘન્ય સ્થિતિ કહે છે-અષાથી તે ૧૧. ૧૨, ૧૩, ગુણઠાણાવાળા, તેની સ્થિતિ વઈને [ જે ભણી ૪ આયુકમને વિષે દેવાયુ અને નરકાયુની સ્થિતિ સર્વ કરતાં વધારે હોવાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં ગ્રંથલાઘવ માટે તે બેની સ્થિતિ કહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy