SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શતકનામા પંચમ કર્મગ્રંથ ઉ ર૭ ની સત્તાવંત હોય અને અનંતાનુબંધી ઉ ૨૪ ની સત્તાવંત હેય, તે માટે એ સત્તાસ્થાનકે અવશ્ય મિશ્રમોહનીય હાય. અને ૨૬ ની સત્તા તો મિશ્ર હાય જ નહિ તે માટે સાસ્વાદને અને મિશ્ર નિશ્ચયે અવશ્ય મિશ્રમેહનીય હોય. મિથ્યાવથી ઉપશાન્તમોહ લગે સાસ્વાદન મિશ્ર વર્જીને નવ ગુણઠાણે ભજનાએ—હોય અને ન પણ હોય. જે મિથ્યાત્વી ૨૬ ની સત્તાવાળો હોય, તેને મિશ્રમેહનીય સત્તાએ ન હોય અને રાને હોય, તથા અવિરતાદિ ઉપશાતમોહ લગે જે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ છે તેને મિશ્રમોહનીય સત્તાએ ન હોય, અનેરાને હેય તે માટે ભજના, પહેલે બે ગુણઠાણે અનંતાનુબંધિ ૪ કપાય નિશ્ચયે હોય, પહેલે તે બંધે અને ઉદયે છે, બીજે બંધ અને ઉદયે નિશ્ચયે હોય તો સત્તાએ તો હોયજ અને મિશ્રાદિક ઉપશાન્તમાહ લગે નવ ગુણઠાણે ભજનાએ કહેવા. ૨૪ ની સત્તાવાળા મિશ્રને ન હોય અને ૨૭, ૨૮ની સત્તાવાળાને હેય, તથા ચેથાથી ૧૧ મા લગે ૨૧-૨૨-૨૩-૨૪ ની સત્તાવાળાને અનં. તાનુબંધી સત્તાએ ન હોય અને ૨૭, ૨૮ની સત્તાવાળાને હોય, તે માટે ભજના ! ૧૧ आहारसत्तग वा, सव्वगुणे वितिणे विणा तित्थं नोभयसंते मिच्छो, अंतमहत्तं भवे तित्थे ॥ १२ ॥ આજ્ઞાનસત્ત આહારકસપ્તક | સમય તે આહારક સંતક અને વા=વિક હોય જિનનામ એ બંનેની રસવનુt=સર્વ ગુણઠાણે સત્તા છતે. િિત બીજા ત્રીજા ગુણ- મિ છો મિથ્યાત્વી અંતમુહુરં અંતમુહૂર્ત પર્યત વા=વિના =હોય, થાય તિતીર્થકર નામકર્મ તિર્થે તીર્થકર નામકર્મ છો ન=ન હોય અર્થ–આહારકસપ્તક સર્વ ગુણઠાણાને વિષે વિકપે હોય, - બીજા અને ત્રીજા ગુણઠાણ વિના બાકીના સર્વ ગુણઠાણાને વિષે - તીર્થ કરનામકર્મ વિક૯પે હોય, બને [આહારકસક અને જિન ઠાણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy