SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગણાસ્થાને આઠ કેમના સવેધ ભાંગા. ૩૪૧ 1. રૂમ વામપરા, સુહુ વંધુ સંતરાત્મા गइआइएहिं अट्ठसु, चउप्पयारेण नेयाणि ॥६६॥ ૬૪=એ પૂર્વોક્ત પ્રકારે ગણાસ્થાનો) વડે ચંપુરહંતાણંબધ, ઉથ | સહુ આઠ અનુયોગદ્વારને અને સત્તાસંબંધી, રામપરૂim-કર્મપ્રકૃતિ. | Tarun=ચાર (પ્રકૃતિ, નાં સ્થાનોને | સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ દુ=અત્યંત ઉપયોગ રાખીને રૂ૫ ) પ્રકારે અમારૂ ગતિ આદિ (મા- | નેf=જાણવા વાર્થ:–એ પૂર્વોક્ત પ્રકારે બધ, ઉદય અને સત્તા સંબંધી કર્મપ્રકૃતિનાં સ્થાનોને અત્યંત ઉપયોગ રાખીને ગતિ આદિ માગણાસ્થાનોવડે આઠ અનુયોગ દ્વારોને વિષે ચાર (પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ) પ્રકારે જાણવાં. ૫ ૬૬ છે વિષે વિવેચન –એમ એ રીતે ઉક્ત પ્રકારે સુ-અત્યંત ઉપયોગ રાખીને આઠે કર્મપ્રકૃતિના બંધ, ઉદય સત્તા સંબંધી સ્થાનક ગત્યાદિક ચઉદ માગણસ્થાનકે-ગતિ ૧, ઇન્દ્રિય ૨, કાચ ૩, યોગ ૪, વેદ ૫, કષાય ૬, જ્ઞાન , સંયમ ૮, દન લે, લેડ્યા ૧૦, ભવ્ય ૧૧, સમ્યકત્વ ૧૨, સં િ૧૩, અને આહારી ૧૪, એ ચૌદ સ્થાનકે અને એના ઉત્તર ભેદ બાસઠ માગણા સ્થાનકે કહેવાં તેમજ આઠ અનુગદ્વારને વિષે કહેવા, संतपयपरूवणया १, दव्यपमाणं च २ खित्त ३ फुसणाय ४॥ कालो ५ अंतर ६ भावो ७ अप्पाबहुयं च ८ दाराइ* ॥१॥ * છતાપદની પ્રરૂપણ, દ્રવ્યનું પ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અંતર, ભાવ અને અલ્પબહુત્વ, એ આઠ દ્વારે જાણવા. આનું વિશેષ સ્વરૂપ નવ તત્ત્વ પ્રકરણો જાણવું. ત્યાં એક ભાગ દ્વાર વિશેપ છે એટલે નવ અનુયોગ છે. તરવાર્થ સૂત્રમાં ઉપરોક્ત આઠ અનુગ છે. અનુ-પશ્ચાત્ત ચાજોડાવું. સૂત્ર સાથે અર્થનું જોડાવું તેને અનુજોગ રહીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy