SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદય -૨૮૪ સતિકા નામ ષષ્ઠ કર્મગ્રંથ ગુણસ્થાને જ્ઞાનાવરણ, અંતરાય અને દર્શનાવરણના ભાંગા नाणंतराय तिविहमवि, दससु दो हुंति दोसु ठाणेसु । मिच्छासाणे बीए, नव चउ पण नव य संतंसा ॥४३॥ નાગંતા =જ્ઞાનાવરણ અને ! ક્ષણો) અંતરાય કર્મ, g=ગુણસ્થાનકને વિષે ત્તિવમવિ ત્રણ પ્રકારે (બંધ, ! મિચ્છામિથ્યાત્વ અને ઉદય અને સત્તાની અપેક્ષાએ) સાસ્વાદને -દશ (ગુણસ્થાનક) વિ બીજા (દર્શનાવરણ) ના નરં=નવો બંધ =બે (ઉદય અને સત્તા) ચર =ચાર અથવા પાંચને હૃતિ હેય છે રાહુ-બે (ઉપશાંત મોહ, 'ના તં-નવ સત્તા પ્રકૃતિ બર્થ-જ્ઞાનાવરણ અને અંતરાય કર્મ ત્રણ પ્રકારનું (બંધ, ઉદય અને સત્તાની અપેક્ષાએ) દશ ગુણસ્થાનકને વિષે હોય બે (૧૧-૧૨) ગુણસ્થાનને વિષે ઉદય અને સત્તા બે હાય, મિથ્યાત્વ અને સાસ્વાદન ગુણસ્થાને દર્શનાવરણને નાનો બંધ. પાંચ અથવા ચારનો ઉદય અને નવની સત્તા હોય, ૪૩ વિવેચના:-હવે આઠ કર્મના બંધદય સત્તાસ્થાનક અને તેના ભાંગા તે ૧૪ ગુણઠાણા આશ્રચીને કહે છે. જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મની પચે પ્રકૃતિ બંધ, ઉદય અને સત્તાએ મિયાથી માંડીને દશમાં સૂક્ષ્મસં૫રાય ગુણઠાણ લગે છે. એટલે પાંચને બંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા હાય, અને ત્યારપછી ઉપશાન્તાહ અને ક્ષીણ મોહ એ બે ગુણઠાણે બંધને અભાવે પાંચનો ઉદય. પાંચની સત્તા હોય, ત્યારપછી તે ઉદય સત્તા પણ ન હોય, તથા બીજું દર્શનાવરણીય કર્મ તેનો મિથ્યા અને સાસ્વાદન ગુણઠાણે નવન બંધ, ચારને ઉદય, નવની સત્તા ૧; નવન બંધ, પાંચના ઉદય, નવની સત્તા ૨; એ બે ભાગ હેય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy