SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ નામકર્મનાં ઉદયસ્થાનક ૨૩૯ ૧, તેઈદ્રિય યોગ્ય ૧, ચરિંદ્રિય યોગ્ય ૧, પચંદ્રિય તિર્યંચ યોગ્ય ૧, મનુષ્ય યોગ્ય ૧, એવ ૨૫ ભાંગા હોય. એકેદ્રિય ગ્ય છવીશને અંધે સેળ ભાંગા હેય દેવપ્રાગ્ય ૨૮ ને બધે ૮ ભાંગા હોય, નરકયોગ્ય ૨૮ ને બંધે ૧ ભાંગે હોય એમ અઠાવીશને બધે નવ ભાંગ હેય બેઈદ્રિય યોગ્ય ૮, તે ઇન્દ્રિય યોગ્ય ૮, ચરિંદ્રિય યોગ્ય ૮ પંચંદ્રિય તિર્યંચ ગ્ય ૪૬૦૮, મનુષ્ય ગ્ય ૪૬૦૮ અને દેવખ્ય ૮, એવં સર્વ મળી આગ ત્રીશને બધે બાણું અને અડતાલીશ ભાંગ હોય. બેઈદ્રિય યોગ્ય ૮, તે ઈદ્રિય યોગ્ય ૮, ચઊંરિંદ્રિય ગ્ય ૮ પંકિય તિર્યંચ પ્રાગ્ય ૪૬૦૮ મનુષ્ય પ્રાગ્ય ૮, દેવ પ્રાગ્ય એક, એવું સવ મળી ત્રીશને બંધે છેતાળીશો ને એકતાલીશ ભાંગ હેય. એકત્રીશને બંધસ્થાનકે દેવપ્રાગ્ય ૧ જ ભાંગે હેય. એક યશ-કીતિને બંધે પણ ૧ જ ભાંગે હય, એ સર્વ મળીને આઠે બંધસ્થાનકે થઇને તેર હજાર નવો પીસ્તાલીશ ભાંગા નામકર્મના થાય. ૫ ૨૭ - - - - - - નામકર્મના ઉદયસ્થાનક वीसिगवीसा चउवी-सगा उ एगाहिआ य इगतीसा। उदयट्ठाणाणि भवे, नव अट्ठ य हुंति नामस्स ॥२८॥ રિલા=વીશ એકવીશનું | રચનrif=ઉદયસ્થાને. વત્તા ૩ વીશથી =હોય, માંડીને નવ ૬ =નવ અને આઠ ઉદ્દિગા=એક એક અધિક પ્રકૃતિનું. કુત્તાના એકત્રીશ પર્યત | હૃત્તિ હોય છે, પ્રકૃતિનું.. નામર નામકર્મનાં. અર્થ:-વીશ, એકવીશ, ચોવીશથી માંડીને એક એક પ્રકૃતિએ અધિક એકત્રીશ પર્યત (૨૪-રપ-૨૬-૨૭-૨૮-૨૯-૩૦–૩૧), Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy