SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ નતું ન થાય, ત્યારે તેમાં છ અનંતા ક્ષેપક ભેળવીએ, તે સિદ્ધા નિગેઅછવા, વણસ્મઈ કાલ પુલા ચેવ; સવમલોગનોં પુણ, તિવગિઉ કેવલદુગંમિ ૮પા સિદ્ધા–સિદ્ધના જી. સવં–વં. નિગઅજવા-નિગોદના જી. | અલોગનહે–અલકાકાશ. વણસ્માઈ–વનસ્પતિકાય, પુણ–વળી. કાલ–ત્રણેકાળ [ના સમય] તિવાગ્નિત્રણ વખત વર્ગ કરીને પગલા-પુદ્ગલપરમાણુ. | કેવલદુગંમિ-કેવળદિકના પર્યાય. અર્થ_સિદ્ધો, નિગોદ છે, વનસ્પતિ જીવો, કાળ [અતીત, અનાગત અને વર્તમાન ] ના સમયે, પુદગલ પરમાણુઓ, સર્વલિકાકાશના પ્રદેશ [એ નાંખીને વળી ત્રણ વાર વર્ગ કરીને તેમાં] કેવળજ્ઞાન અને કેવળદર્શનના પર્યા. ૮૫ વિવેચન –૧ સિદ્ધના જીવ. ૨ નિગદિયા જીવ, ૩ વનસ્પતિ કાયના જીવ, ૪ સર્વ અતીત–અનાગત કાળના સમય, ૫ સર્વે પુલ પરમાણુ નિચે વળી ૬ સર્વ અલકાકાશના પ્રદેશ, એ છ ભેળવીને વળી ત્રણવાર વિનિએ ત્યાર પછી કેવળજ્ઞાન અને કેવળદનના પર્યાય ભેળવીએ. ય પર્યાય અનંતા માટે જ્ઞાનના પર્યાય અનંતા છે, એ છ અનંત કહ્યાં તે થકી પણ તે (કેવળદ્વિકના પર્યાય) અનંતગુણ છે. તપા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy