SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ એ પ્રમાણે સ્વમતે-૧૨, ૧૩ પ્રકૃતિનું સત્તાસ્થાન અને અન્ય મતે-૧૧ ને ૧૨ નું તથા ૮૦, ૮૧, ૮૪, ને ૮૫ એ છ સત્તાસ્થાને ૧૪ મા ગુણસ્થાનકે હેય છે. ત્યારબાદ ચરમ સમયે બાકી રહેલી સવ પ્રકૃતિને ક્ષય કરી અનાદિસંબંધવાળા કામણ શરીરને છેડી જન્મમરણથી મુક્ત થવા રૂપ નિવૃત્તિ નગરમાં સાદિ અનંતકાળ વાસ કરે છે. એ પ્રમાણે ૧૧ ને ૧૨ અથવા ૧૨ ને ૧૩ એમ બે સત્તાસ્થાન અને ૮૦, ૮૧, ૮૪, ૮૫, ૯૪, ૯૫, ૯૬, ૯૭, ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૯, ૧૧૦, ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૪, ૧૨૫, ૧૨૬, ૧૨૭, ૧૨૯, ૧૩૦, ૧૩૧, ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૦, ૧૪૧, ૧૪૩, ૧૪૩, ૧૪૮, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૪૮ એ પ્રમાણે કુલ ૪૯ સત્તાસ્થાને છે.X * આ નિબંધમાં મતાંતરે ટાંકવામાં આવેલા નથી, તેમજ અભ્યાસી વિદ્યાથીએ તૈયાર કરેલ હોવાથી તેમાંથી અલનાઓ વિશિષ્ટ અભ્યાસીઓ સૂચવે, તે પ્રમાણે સુધારીને સમજાવી આ વિદ્યાર્થી-શિવાલાલ સૌભાગ્યચંદ છડીઆરડાના રહીશ હતા. છઠ્ઠો કર્મ ગ્રંથ પૂરે કરી પંચત્વ પામેલ છે. જે જીવ્યા હતા તે ક્રમ ગ્રંથના સમર્થ વિદ્વાન થવાની ચોક્કસ આશા હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy