SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ નવમે અધ્યાય ૫૪૯ સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય એમ દશ પ્રકાર (યતિ) ધર્મ છે. સાધુધર્મ અને ગૃહસ્થધામ એ બે પ્રકારના ધર્મમાં અહીં સાધુધર્મનું વર્ણન છે. આથી જ સૂત્રમાં ઉત્તમ શબ્દને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. ઉત્કૃષ્ટ પ્રકારને ક્ષમા આદિ ધર્મ સાધુઓને જ હોય છે. ગૃહસ્થને ક્ષમા આદિ સામાન્ય હોય છે. (૧) ક્ષમા-ક્ષમા એટલે સહિષ્ણુતા. બાહ્ય કે આંતરિક (–શારીરિક કે માનસિક) પ્રતિકૂળતામાં નિમિત્ત બનનાર ઉપર ધ ન કર, ગફલતથી કૈધને ઉદય થઈ જાય તે તેને નિષ્ફળ બનાવ (-અંતરમાં ક્રોધ હોય, પણ બહાર ન લાવ, અને તરત શમાવી દે. જેથી તેનાં વૈમનસ્ય આદિ નવાં અશુભ ફળે ન આવે.) એ ક્ષમા છે. ક્ષમાની સાધના માટે નીચેના પાંચ મુદ્દા વિચારવાની જરૂર છે. (૧) દેષને સદુભાવ-અસદુભાવ, (૨) ક્રોધના દોષે, (૩) બાલ સ્વભાવ, (૪) સ્વકર્મોદય, (૫) ક્ષમાગુણ. (૧) જ્યારે કોઈ આપણને અપ્રિય કહે, આપણા દેશે બેલે ત્યારે વિચારવું કે એ મારા જે દેશે બેલે છે તે મારામાં છે કે નહિ ? વિચારતાં જણાય છે કે એ દેશે મારામાં છે તે એ છે શું બોલે છે કે જેથી તેના ઉપર ગુસ્સો કરે? જે એ જે કહે છે તે સાચું છે તે એના ઉપર શા માટે ગુસ્સે કરે? એમ વિચારીને ક્ષમાં ધારણ કરવી. (૨) હવે જે વિચારતાં જણાય કે મારામાં એ દેશે નથી, તે એ અજ્ઞાનતાથી લે છે એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy