SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૪૨-૪૩ ૩૦૫ तत्त्र्येककाययोगायोगानाम् ૯-૪૨ તત્ ચેકકાયયોગાયોગાનામ્ ૯-૪૨ ત, ત્રિ-એક-કાયયોગ-અયોગાનામ્ ૯-૪૨ સૂત્રાર્થ : તે શુક્લધ્યાનના ચારે ભેદો અનુક્રમે ૧. ત્રણ યોગવાળાને, ૨. એક યોગવાળાને, ૩. કાયયોગવાળાને અને ૪. અયોગી આત્માઓને હોય છે. ૯-૪૨ ભાવાર્થ:- શુકલધ્યાનના ઉપર કહેલા આ ચારે ભેદોમાંથી અનુક્રમે પહેલો પાયો ત્રણ યોગવાળા પૂર્વધરને, બીજો પાયો એકયોગવાળા પૂર્વધરને, ત્રીજો પાયો કાયયોગવાળા કેવલી મહાત્માને, અને ચોથો પાયો અયોગી કેવલી મહાત્માને હોય છે. ૯-૪૨. एकाश्रये सवितर्के पूर्वे ४-४३ એકાશ્રયે સવિતર્ક પૂવે ૯-૪૩ એક-આશ્રયે સવિતર્ક પૂવે ૯-૪૩ સૂત્રાર્થ : શુક્લધ્યાનના પ્રથમના બે ભેદો એકદ્રવ્યના આલંબનવાના છે અને વિતર્ક સહિત છે. ૯-૪૩ ભાવાર્થ- શુકુલધ્યાનના પ્રથમના જે બે ભેદો છે તે બે ભેદો એકાશ્રય છે એટલે કોઈપણ એક દ્રવ્ય-ગુણ-પર્યાયના આલંબનવાળા છે. અને તે જ બે ભેદો સવિતર્ક છે એટલે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy