SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૧૬. ઠા. સેંઘણુજી (બીજો)–તે તથા લેમા ખુમાણકાઠી વચ્ચે “ગઢવીને હાથી આપવાના કારણે” વેલાવદરની સીમમાં યુદ્ધ થયું. તેમાં ઠાકરના ૧૮ પુત્રે ખપી ગયા. ઠા. પિતે નાસી ગયા. શિહેરના ૧૭ મે ઠાઠ ધુનેજી ઠ૦ નોંધણજીની મદદે આવ્યા. તે પણ માર્યો ગયે. મા ખુમાણે વિ. સં. ૧૬૭૬ (સને ૧૬૧૯) માં ગારિયાધારમાં પોતાનું સીંધી લકર થાણું ગઠવ્યું. ઠા નેઘણુજી અહીંથી નાસી “માળવાના જવાશાના રાજ્ય”માં ગયે. ત્યાં તે રાજકુમારીને પરણ્યો. તેનાથી તેને બે પુત્ર થયા. તેમને એક પુત્ર જવાશાની ગાદીએ બેઠે. ઠાકર વિ. સં. ૧૬૯૬ (સને ૧૬૪૦)માં શિહેર આવ્યા. ત્યાંના ૨૦ મા ઠાકોર અખેરાજછની કુમક લઈ પાલીતાણું આવ્યું. અને અમદાવાદના નગરશેઠ વગેરેની મદદથી તેણે ગારિયાધાર પાછું મેળવ્યું. લોમા ખુમાણ કાઠીની પત્ની બછીઆણીએ ખુમાણ અને ઠાસેંધણુજી વચ્ચેને કજિયે પતા, તેથી ઠાકરે તેને ચણું ગામ ભેટ આપ્યું. આ સમયે દિલ્હીમાં બા શાહજહાં (સં. ૧૬૮૪ થી ૧૭૧૫) હતું. તેના સૂબાઓ અમદાવાદમાં રહીને ગુજરાતનું રાજ્ય ચલાવતા હતા. સૌરાષ્ટ્રમાં તેના તરફથી નાન સૂ થાણેદાર કામ કરતા. સુબા ઔરંગઝેબના સમયે પાલીતાણામાં કામ પર ગેરી બેલમના વંશના મુસલમાન હતા. તે પ્રજાને તેમજ શત્રુંજય તીર્થના યાત્રાળુ એને હરેક પ્રકારે રંજાડતા અને લૂંટતા હતા. આ કારણથી શેઠ શાંતિદાસ ઝવેરીએ ગારિયાધારના ઠા ઘણુછ બીજા વગેરેને ધન-દોલતની મદદ કરી અને તેઓના દ્વારા આ ત્રાસનું નિવારણ કરાવ્યું. આ ઘટના બન્યા પછી શેઠ શાંતિદાસ તથા ગારિયાધારના ઠાકરે વચ્ચે મૈત્રી સંબંધ વધવા લાગે. શેઠ શાંતિદાસને વિચાર આવ્યો કે “આ ઠાકરેને તીર્થની રક્ષાનું કામ સંપાય, અને તેઓને પાલીતાણામાં વસવાટ થાય તે સારું.” ઠાકર પણ આ સંબંધ બાંધવા ઉત્સુક હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy