SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ * જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ આ સિવાય શેઠ સુદશન, ધન્યકુમાર અબાધિપતિ શાલિ. ભદ્ર, કસુંદક, વિપ્ર ઋષભદત્ત, સાર્થવાહ સુજાત, ચંપાને મંત્રી ધર્મઘેષ, વાસ્ત્રીને મંત્રી વાત્રક, અવન્તીને રાજકુમાર ગોપાલ વગેરે પરિવ્રાજકે, બ્રાહ્મણ, ક્ષત્રિયે અને શેઠ-શાહુકારો વગેરે પણ ભગવાનની પાસે આવી દીક્ષિત બન્યા હતા. એકંદરે ભગવાનના શાસનમાં ૧૪૦૦૦ સાધુ, ૩૬૦૦૦ સાધ્વીઓ, ૧૫૯૦૦૦ વ્રતધારી શ્રાવકો અને ૩૧૮૦૦૦ વ્રતધારિણી શ્રાવિકાઓ હતી. તીર્થકર ભગવાન મુખ્યત્વે સાડી પચીસ દેશમાં વિચર્યા છે અને ધર્મપ્રચાર કર્યો છે. તે દેશો આ પ્રમાણે છે: નંબર આર્યદેશ રાજધાની મગધ રાજગૃહી (રાજગિર) અંગ , ચપ્પા (ચપ્પાનાલા) બંગ (બંગાળ) તામ્રલિપ્તિ (તાલુક) કલિંગ ઉડીખ્યા અને દ્રવિડની વચ્ચે) કાંચનપુર વારાણસી (બનારસ) કોશલ (અવધ) સાકેત (અયોધ્યા) ગજપુર (હસ્તિનાપુર) કુશાર્ત શેરિયા (શૌરીપુર) પાંચાલ (પ્રેમ) કોપિય (કંપિલા ) જંગલ અહિચ્છત્રા સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ-સૌરાષ્ટ્ર) દ્વારવતી (દ્વારિકા) વિદેહ મિથિલા (જનકપુર) વત્સ (પ્રયાગની પશ્ચિમે) કૌશાંબી (કામ) ૧૪ શાંદિવ્ય મલય (પૂર્વી ધાટ) ભદ્દિલપુર (હટવરીયા પાસે) મસ્ય (અલવર જયપુરને પ્રદેશ) વૈરાટ અસ્ય (અ) વરુણ દર્શાણું (છત્તીસગઢ-ખાનદેશ) મૃત્તિકાવતી ૧૯ ચેદી (ચંદેરી) શુતિમતી કાશી ૧૧. ૧૨ નન્દિપુર ૧૫ ૧૬ ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy