SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિ પ્રકર્સે સાંભળી વાદી અને સિદ્ધસેન બન્નેનું ચરિત અહીં કહેવામાં આવ્યું છે. તે હ્રષ અને બુદ્ધિની વૃદ્ધિ કરે. શ્રી ચંદ્રપ્રભસૂરિના શિષ્ય પ્રભાચંદ્ર છે. રામપિતા અને લક્ષ્મીમાતાના પુત્ર એ પ્રભાદ્રે રચેલ પૂર્ષિના ચરિત્રમાં વૃદ્ધવાદી અને દિવાકર વિષયક આઠમું આ વ્યાખ્યાન પૂરું થયું, જેને પ્રદ્યુમ્નસૂરિએ તપાસેલુ છે. પ્રધાની હકીતામાં વધઘટ ୯ કથાવલીમાંના સિદ્ધસેન વિષેના ગદ્ય પ્રબંધમાં ફક્ત જે ચાર બાબત આવે છે, તે આ પ્રમાણે:- ૧. પ્રણામના બદલામાં રાજાને ધ લાભ અને રાજા દ્વારા દિવાકરને ક્રાટિ દ્રવ્યનું અપણુ; ૨. પ્રાકૃત આગમને સંસ્કૃતમાં ઉતારવાના દિવાકરના વિચાર અને તેના દડરૂપે સંધ દ્વારા તેમને પારાંચિક પ્રાયશ્ચિત્તનું વિધાન; ૩. અજ્ઞાતવેશમાં દિવાકર દ્વારા કુડગેશ્વરની સ્તુતિ અને બત્રીશી વડે તેમાંથી પાશ્વ - નાથની પ્રતિમાનું પ્રકટ થવું; ૪. દિવાકરનું દક્ષિણમાં વિચરવું અને ત્યાં જ સ્વર્ગવાસી થવું. પ્રથમ સૂચવેલ ખંડિત પદ્યપ્રબંધમાં ગદ્યપ્રખધમાંની ઉક્ત ચાર આખતે પૈકી પહેલી ત્રણ બાબતે ો છે જ અને વધારામાં બીજી પણ ત્રણ બાબતે છેઃ૧. સિદ્ધસેનને વૃદ્મવાદી સાથે શાસ્ત્રા અને તેમાં હારી છેવટે વૃદ્ધવાદીના શિષ્ય થવું; ૨. કાઈ આપત્તિગ્રસ્ત રાજાને ધન અને સૈન્યથી મદદ કરવી અને તેથી વિજય પામેલ તે રાન દ્વારા સમ્માનિત થત્રુ; ૩. રાજસત્કારના લેાભમાં પડવું અને છેવટે ગુરુ બૃહવાદીના ઉપદેશ દ્રારા સાવધાન થવું. આ યે આખા પ્રભાવકચરિત્રમાંની તે તે બાબતે સાથે સહેજસાજ ફેરફાર તા ધરાવે છે જ; પણુ પ્રતનાં પાનાં ગયેલાં હાવાથી તે ઓછીવત્તી ખડિત છે. તેથી સિદ્ધસેને કયા રાજાને ધન અને સૈન્યની મદદ આપી તે નામ તેમાં નથી મળતુ અને સિદ્ધસેનના સ્વર્ગવાસના સ્થળ વિષે પણ તેમાં કાંઈ ઉલ્લેખ નથી દેખાતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy