SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના પાદલિપ્તસૂરિને જ્યોતિષ્કડંકના વૃત્તિકાર તરીકે નોંધે છે. આ સંબંધમાં પ્રસ્તુત ગ્રંથના સંપાદક આગમપ્રભાકરજી મહારાજનું મંતવ્ય આગળ નોંધ્યું છે તે જોવા ભલામણ કરું છું. ૧૯ વૃત્તિસહિત મુદ્રિત જ્યોતિકદંડક ગ્રંથની મૂલવાચનામાં કેટલ'ક સ્થળે અક્ષમ્ય અશુદ્ધિઓ છે તે પ્રસ્તુત ગ્રંથની વાચનાથી શુદ્ધ થઈ શકી છે. જ્યોતિષ્ઠર્ંડકની સંસ્કૃતવૃત્તિ અને પ્રસ્તુત પ્રાકૃત ટિપ્પનક જોતાં જાણી શકાય છે કે; કોઈ કોઈ સ્થળે મૂલવાચનામાં ભિન્ન પાડે છે. આથી અનુમાન કરી શકાય કે, પ્રસ્તુત પ્રાકૃત પ્પિનકની સંપૂર્ણ પ્રતિ, વૃત્તિકાર આચાર્ય શ્રી મલયગિરિજીની સામે ન હતી. ઉદાહરણુ તરીકે પ્રાકૃત ટિપ્પનકકાર પ્રસ્તુત ગ્રંથનાં કુલ ૨૩ પ્રાભૂત-અધ્યયન જણાવે છે. જ્યારે આચાર્યશ્રી મલય ગેરિજી ૨૧ પ્રાભૂત જણાવે છે, જુઓ પૃષ્ઠ ૨ ટિપ્પણી ૧૧ મી. પ્રાકૃત ટિપ્પનકના કર્તાએ સંપૂર્ણ મૂલવાચના આપી છે તેથી પ્રસ્તુત પ્રકાશનની મૂલવાચનામાં ભાષાની દૃષ્ટિએ પ્રાચીન કહી શકાય તેવા કેટલાક પ્રયોગો અભ્યાસી અન્વેષકોને મળે તેમ છે.ર પ્રાકૃત ટિપ્પનક સિવાયની જ્યોતિ કડંકની હસ્તલિખિત પ્રતિઓમાં તથા વ્રુત્તિગત મૂલપાડમાં ભાષાનું સ્વરૂપ બદલાયું છે. પ્રસ્તુત પ્રકાશનથી નિશ્ચિત થાય છે કે, જ્યોતિષ્કરšકની સંપૂર્ણ મૂલવાચના આપણને પ્રાપ્ત થઈ છે અને તેના કર્તા આચાર્યશ્રી પાદલિપ્તસૂરિ છે. જ્યોતિડક ટિપ્પનક અને તેના કર્તા જોકે પ્રસ્તુત ગ્રંથના અંતે, અહીં જણાવેલ ટિપ્પનકને તેના કર્તા શ્રી શિવનંદિવાચકે ‘વૃત્તિ તરીકે જણાવ્યું છે, તદ્દનુસાર પ્રસ્તુત ગ્રંથના સંપાદક પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજે જેસલમેરના જ્ઞાનભંડારની સૂચિમાં આને ‘વૃત્તિ’ તરીકે જ નોંધ્યું છે, પણ તેની રચના વૃત્તિસ્વરૂપની નહીં જણાયાથી, સંપાદકજીએ પોતે જ તેને ટિપ્પનક તરીકે સ્વીકાર્યું છે. આ ટિપ્પનકમાં અનેક સ્થાનોમાં ભાષાના પ્રાચીનસ્વરૂપને જણાવે તેવા પ્રયોગો છે, તે આ પ્રમાણે— सङ्घीय = षष्टया पृष्ठ १४ पंक्ति ७, पृष्ठ ६५ पंक्ति १६, पृ० ८३ पं० १६ पं० २०. १०३ पं० १९, पृ० १०४ पं० १४. ९७ पं० ६. "" बावडीय = द्विषष्टया पृ० २५ पं० १, पृ० = द्विषष्टेः पृ० ८८ पं० २१, पृ० तीसाय = त्रिंशत्या पृ० ३४ पं० पंचमीय = पञ्चम्याम् पृ० ३६ पं० ४. વાડતીય = નવનવા ૩૦ ૪૭ f૦ ૪ વૃં ૨૪, एगडीय, एक्कसडोप = एकषष्ट्या पृ० ५० पं० ५, पृ० ५३ पं० ५ पं० १६, पृ० १०६ पं० ८. सत्तड्डीय = सतषष्ट्या पृ० ५५ पं० १३, पृ० ५८ पं० ११, पृ० ६२ पं० १ पं० ४ पं० १९ વં૦ ૨૨, ૬૦ ૬૨ વં૦ ૧, सप्तषष्टेः पृ० ६२ पं० २३, पृ० ७९ पं० २९, पृ० ९७ पं० ७, पृ० १०० पं० १९. ', = १३, पृ० ४० पं० ४, पृ० ५८ पं० १८. ૨. જુઓ, સત્તમીય = સપ્તમ્યામ્ ગાથા ૨૪૭ અને ગા. ૨૫૦, ૨૩થીય= ચતુર્થામ્ ગાથા ૨૪૮ અને ગાથા ૨૫૦, શેરિસીય = વૌહગ્યામ્ ગાથા ૩૯૬, થાવિનો=સ્થાપ્યુંઃ ગાથા ૩૯૧, તાતિર્થં= તાવપ્રમાળનું ગાથા ૩૫૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001046
Book TitlePainnay suttai Part 3
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages166
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, & agam_anykaalin
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy