SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫ આને સારાંશ એ છે કે સૂત્રમાં જ્યારે અ જોડવામાં આવે ત્યારે તેનું મૂલ્ય વધી જાય છે, તેથી તેવા અને યોગ નિયેાગ કહેવામાં આવે છે. કેવલ સૂત્ર કે કેવલ અ`નુ` એટલુ` મૂલ્ય નથી જેટલુ સૂત્ર સાથે જોડાયેલ અથ'નું છે; એટલે કે જ્યા બને ભેગા થાય ત્યારે મહત્ત્વ છે. કારણ કે તેમ થવાથી મૂત્રનું હા પ્રકટ થાય છે અને તેથી તેના ફળ રૂપે ચારિત્રની પ્રસૂતિ થાય છે, જેથી મેાક્ષ મળે છે. ગાય સાથે વા ું જોડવામાં આવે ત્યારે દૂધ મળે છે તેના જેવું આ છે. અથવા તો રાજાએ લખી આપેલ કાગળનું મૂલ્ય જો તેમાં તેની મુદ્રા હોય તે જ છે અન્યથા નથી. તેમ સૂત્રનુ મૂલ્ય અનું જોડાણુ તેમાં હોય તે જ છે, અન્યથા નથી. ~મુ ગા॰ ૧૯૫ गा० १४१७ આચાર્ય શ્રી જિનભદ્રે પણ નિયેાગની વ્યાખ્યા કરી છે. તે આ પ્રમાણે છે— णियतो व णिच्छितो वाऽधिओ व जागो मतो णिओगोत्ति આમાં નિ'ના એ અથ કરવામાં આવ્યા છે: નિશ્ચિત અને અધિક. ભાષાનું વિવરણુ બૃહત્કલ્પમાં કરવામાં આવ્યું છે કે पडिसद्दगस्स सरिसं जो भासइ अत्थमेगु सुत्तस्स – गा० १९६ અર્થાત્ જેમ પર્યંતની ગુફામાં શબ્દ એલીએ અને તેના તેના જેવા જ સામે પડધે પડે છે, તેમ સૂત્રના શબ્દને અનુસરીને એક જ અર્થ કરવા તે ભાષા કહેવાય. આચાર્ય શ્રી મલયગિરિએ ભાષાનાં ઉદાહરણા આ પ્રમાણે ટાંકયાં છે " समभावः सामायिकम् । द्वाभ्यां बुभुक्षया तृषा चाssगलितो बालः । पापात् डीन :- पलायितः पण्डितः, अथवा पण्डा - बुद्धिः सा सग् जाताऽस्येति पण्डितः । साधयति मोक्षमार्गमिति साधुः । यतते सर्वात्मना संयमानुष्ठानेष्विति यतिः ५० ॥० ૧૯૬. ઉપરના અર્થમાં બાલ શબ્દ પ્રાકૃત છે- -ત્રિ + આત્ય = વાજ અને બાકીના શબ્દોમાં સંસ્કૃતપ્રાકૃતમાં કશેા જ ફેર પડતા નથી. પણ આચાર્યશ્રી જિનભદ્રે ભાષાની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે— भासा बत्ता वाया सुयवत्तीभावमित्तयं सा य । —વિશેષા૦, ૧૪૧૮ અર્થાત્ વ્યક્તવાણીને ભાષા કહેવાય છે. એટલે સૂત્રને વિવરણ વિના માત્ર અ અતાવી વ્યક્ત કરવું ભાષા છે. ભાષાપાં સૂત્રને સંપૂર્ણ રીતે વિવરણ કરીને અર્થ કરવામાં આવતા નથી. તે કા` તા વિભાષા અને વાતિ કનું છે. વિભાષાનું વિવરણ બૃહત્કલ્પમાં આ પ્રમાણે છે— "गप उ दुगाई जो अत्थे भणइ सा विभासा उ" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy