SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ આહારમાં લેવાના પુલો વિષે ચર્ચા છે કે આહાર કરનાર તે પુદ્ગલેને જાણે છે, દેખે છે કે જાણત-દેખતે નથી ? –તેના વિષેના વિકલ્પ કર્યા છે તેને સાર આ પ્રમાણે છે– (૨૦૪૦-૪૬). જાણે રેખે ન જાણે ન દેખે નારક, ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષ્ક ૦ ૦ એકેન્દ્રિયમાં–ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિયમાં– ૧. કેટલાક ૨. , પંચેદ્રિયતિર્યંચ તથા છે. કેટલાક મનુષ્ય ૨. " ૩. ,, ૪. " વૈમાનિક– ૨. , ૦ ૦ ه ه અધ્યવસાનસ્થાનની પણ પ્રાસંગિક ચર્ચા પ્રસ્તુત પદમાં છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત એવાં અધ્યવસાસ્થાને ૨૪ દંડકના જીવમાં અસંખ્યાત પ્રકારનાં હોય છે એમ જણાવ્યું છે (૨૦૪૭-૪૮). આટલી જ હકીકત પ્રજ્ઞાપનામાં છે, પરંતુ આ વિષે ષટૂખંડાગમમાં વિસ્તૃત ચર્ચા જોવા મળે છે. કર્મના સ્થિતિબંધનાં અધ્યવસાનઃસ્થાનેની ચર્ચા માટે પ્રથમ ચૂલિકામાં ઘણો વિસ્તાર છે તેમાં ખાસ કરી સર્વતેકબંધસ્થાનના સ્વામીથી માંડી સર્વોત્કૃષ્ટબંધનું સ્થાન કોને, જીવોમાં સંકલેશ અને વિશુદ્ધિનું તારતમ્ય, અલ્પબદુત્વ આદિની ચર્ચા છે (પુ. ૧૧, પૃ. ૧૩૯). બીજી ચૂલિકા તે સ્થિતિબંધના અધ્યવસાયસ્થાની પૂરી ચર્ચા માટે જ છે (પુ૧૧, પૃ. ૩૦૮). આ પછી ભાવવિધાન નામના પ્રકરણમાં બે ચૂલિકા છે, જેમાં એકમાં ઉપશમ અને ક્ષપકશ્રેણીનું તારતમ્ય (પુ. ૧૨, પૃ. ૮૦) અને બીજીમાં અનુભાગબંધનાં અધ્યવસાયસ્થાની વિસ્તૃત ચર્ચા છે (પુ. ૧૨, ૫ ૮૭). પરિચારણાધારમાં દેવની બાબતમાં પરિચારણાની દષ્ટિએ આ પ્રમાણે ચાર વિકલ્પોને સંભવ બતાવ્યું છે (૨૦૫૧) : ? - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy