SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૫૪]. જસવંતસિંહ (૧) લિ. લબ્બીંદુના (લબ્ધિસાગરેણુ) ૫.સં.૧, કુશલ. વીકાનેર પ.૪૦. (આની નકલ ઉતારીને મારી પાસે રાખી છે.) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૭૦–૭૧.] ૫૯. જસવન્તસિંહ જોધપુરના રાજ. રાજ્યકાલ સં.૧૯૯૫થી સં.૧૭૩૮. જુઓ “કવિતાકૌમુદી' ભા.૧ પૃ.૩૭૪ તથા “મિશ્રબંધવિનેદ' પૃ.૪૧૩. (૬૨) [+] ભાષાભૂષણ (હિંદી) ૨૬૧ દેવામાં અલંકારને ગ્રંથ. (૧) સંવત ૧૮ર૯ વર્ષે શ્રાવણ વદિપ ભામે લિખિતમિદં. પ.સં. ૧૬-૧૭, જશ.સં. [ડિકેટલોગબીજે ભા.૧ (પૃ.૨૫૬).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૭૧.] [પ્રકાશિતઃ ૧. સંપા. વિશ્વનાથ પ્રસાદ મિશ્ર.] (૬૩) કબીરા પાવ ૧૪૬ કડી લ.સં.૧૭૦૧ પહેલાં કબીરાની વાત પ્રેમાનંદ કવિએ દ્રૌપદી સ્વયંવર'માં લીધી છે અને તે મહાભારતના આદિપર્વમાં નથી તેથી તે કૃતિ પ્રેમાનંદીય નથી એમ સ્વ. સાક્ષર શ્રી કેશવલાલભાઈએ પિતાના પ્રેમાનન્દ પરના લેખમાં કહ્યું છે. શ્રી અંબાલાલ જાનીએ “સુભદ્રાહરણની પ્રસ્તાવના (પૃ.૯૪થી ૯૭)માં એ વિષય ચર્ચા જણાવ્યું છે કે “કબીરાની વાત માધવદાસ કવિના મહાભારતના આદિપર્વના કડવા ૭૬થી ૭૮માં આવે છે અને મનહરના સં. ૧૬૬૦ના મહાભારતમાં તેનું સૂચન છે.” શ્રી જાનીના આ આધારમાં આ કાવ્યથી એક વિશેષ વધારે થયો છે; અને દેદ સં.૧૬૫૦ લગભગ થયેલે કવિ લાગે છે, તેથી આ કાવ્ય કબીરા સંબંધીનું સૌથી જૂનું ગણાય. આદિ – કબીરાપર્વ લખું છઈ વાઘવાણ મયા આણું, અમૃત નીત આહારી દેદ ભણુઈ રે અમ ઘરઈ દેહહ્યું, દેવી તું દારિદ્રહરણી ગવરી તણ બેટા બૂધઈ આપુ, ગણપતિ ગુણવીહાય, કર જેડીનઈ કરૂં વીનતી, પાંચઈ પાંડવ ગાય. મુખ તંબેલ નયણે દે કાજલ, નાદ વેદ ધણી આંણી, સારદા અક્ષર અક્ષત આપે, દેજે અવરલ વાણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy