SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ચપટ [૪૨] વેદ પુરાણુ સ્મૃતિ તણા, જાંણુ અતિ આચાર. * કોંને કુંડલ ગિલ રૂદ્રાખ, ફિર ફિર માગ પારિખ સાખ ગેારખ ખેલઈ સુણિ હા ભાઈ ! યાગ નહી પણુ ત્રિગુણ હેઈ. ૨૧૩ (૧) સં.૧૬૪૨ માગસર શુદ ૨ને દિને અમદાવાદમાં યાત્રિમલગણિએ લખેલી ‘સુક્તાવલી'માં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૦૫, ૨૧૩૪ તથા ૨૧૩૯.] ૩. ચપટ જન ગૂજર કવિઓ ઃ ૬ ‘મિશ્ર’વિનાદ' ન..૧૪૩૦. [ગોરખ આદિ નવ નાથેામાંના એક. એમને સમય પણ સં.૧૪મી સદી સુધીમાં કહેવાય પણ એમના નામની રચના સં. ૧૬મી સદી પહેલાંની મનાતી નથી.] (૪) સુભાષિત ૨૧-૧૯ ક્રા શ્વેતપટા કે નીલપટા, કેા ટીલા ટસર કલબ જટા જુ મન ચલ્લઈ વટવટા, તું ચરષદ્ર ભણુઈ પેટનટા. (૧) સં.૧૬૪૨ માગસર શુદ રને ક્રિને અમદાવાદમાં વિમલ ૧૮૯ Jain Education International ગણિએ લખેલી સૂક્તાવલી'માં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૩૯.] ૪. સારગર (૫) સુભાષિત જૈન કવિ હીરકલરો સં.૧૬૩૬માં રચેલી સિંહાસન બત્રીશી'માં ઉદ્દત. શ્રવણ સુણ નહી વયણુ, નયન નીંઝરણુ ઝર તે વચન વાણિ લથડ, નિસદિન નાસકા વહુ તે ક ંપે બહુ કરકમલ, પાય વિષ્ણુ પુવિ ન મૐ મસ્તક મેળું ઠાઈ, દત પિણુ થાહર છં કુબડિય કડિહિ પીટૂ સિરહિ, મેાડ રમણુ અધિકો ધરે સુણુ સુણુ સામી સારંગધર, ગાઢપણે ગહલા કરે. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૧૩૧-૩૨. ત્યાં મિશ્ર, પૃ.૧૦૫, ૨૨૫ના સંદર્ભ આપી આ કવિ ને સ.૧૩૫૭ લગભગના શાંગ ધરપતિ તથા હમ્મીર કાવ્ય' ને ‘હમ્મીર રાસા’ના કર્તા હેાવાનું જણાવેલું. અત્યારે શાંગધરપદ્ધતિ' સં.૧૫મી સદી પૂર્વાની રચના મનાય છે ને એના કર્તાએ ૬-૪૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy