SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ પવરાજ [૩૬] જૈન ગૂર્જર કવિઓ: ૩ મુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૪૧૯/૧૯૫૧. (૧૮૫૬) શત્રજય સ્તવન ૧૧ કડી આદિ– મેરો મન મોહ્યો ઈ ડુંગરે સેત્તજ જેહને નામ રે સઈ મુખ એ વખાણ્યઉ સાચઉ સાચવે સીમધરસ્વામી રે. મે. ૧૧ અંત – તીર્થના ગુણ અતિઘણું ગાવએ સુર કર જોડિ રે કહઈ જયસેમ ભાવાઈ કરી પાવએ વંછિત કોડિ રે. મ. ૧૧ ઈતિ સેતું જઈ ર તવન. (૧) પ.સં.૩૫-૧૫, તેમાં પ.૪.૩૫, મુ.સ્ટે.લા.નં.૧૮૯૪.૪૨૦/૨૧૧૪. જિહાપ્રોસ્ટા પૃ.૧૬૦-૬૧ તથા ૩૩૨.] ૮૧૪. પરાજ એક પદ્મરાજ જ્ઞાનતિલક (સં.૧૬૬૦)ના ગુરુ મળે છે. [તે કે નં. ૫૭૨ના પધરાજ હોવાનું નિશ્ચિતપણે કહી ન શકાય.]. (૧૮૫૭) ભગવદુવાણી ગીત ૬ કડી લ.સં.૧૭૬૪ પહેલાં આદિ રાગ સારંગ. ઢાલ નણદલરી. વાણું તૌ વીર તિહાંરી ત્રિભુવનજનમોહનગારી જિનવરવાણી છે. ૧ વાણી તૌ સબ હી સુહામણું શ્રવણકું અમૃત સમાંણ. જિ. વાણ તૌ ધન જિમ ગાજઇ બહુ રાગ જુગતિ કરી છાજઇ. જિ. ૨ અંત – વાણી તો ઈષ રસાલા રિઝઈ સબ બાલગોપાલા. જિ. ઈણ વાણી તે કઈ ન લઈ શ્રી પદ્મરાજ ઈમ બેલઈ. જિ. ૬ –ઇતિ શ્રી ભગવદ્વાણુગીત. (૧) ૨૮મા પત્રને અંતે – સં.૧૭૬૪ વષે મધુમાસે સિતેતર પક્ષે સમ્યાં તિથૌ જયારે વા. શ્રી ભક્તિવિશાલગણિશિષ્ય પા. રત્નસિંધુ રેણુ લિખિતા એષા ચતુદી..શ્રી પાટણનગરે પૂણું તા. ૫.સં.૨૮-૧૯, તેમાં પ.ક્ર.૧૩, પુ.સ્ટે.લા. નં.૧૮૯૩.૩૬૭૨૦૭૬. [જેહાપ્રોસ્ટા પૂ.૩૦૭.] ૮૧૫. પામ દિગિણિ (વિજયરાજ-દેવતિલકશિ). [કવિની અન્ય કૃતિ અન્યત્ર ૨.સં.૧૬૫૧ની નેંધાયેલી છે.] (૧૮૫૮) બહત સ્નાત્રવિધિ આદિ – પહિલી છત્ર પરિભ્રમણ પ્રક્ષેપ બલિ દિપાલ સ્થાપનાઈ રહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy