SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ મનજી ઋષિ [૨૩૮] જૈન ગૂર્જર કવિએ : ૨ (૧) જીવકીર્ત્તિ લિ. પ્રત ૧૮મી સદીની, ૫.સ'.૫, જિ.ચા. પેા.૮૧ નં.૨૨૮૩. (૨) પ.સ.૧૦, અભય, નં.૨૧૭૧. (૩) જિનકીત્તિ લિ. પ્રત ૧૮મી સદીની, પ.સ.૬, દાન. પેા.૪૫. (૧૯) ૯૬ તીથકર સ્ત, કડી ૨૬ આદિ – તમવિ ગુણરયણગણે ભરિય જિષ્ણુવરપય (૧૧૯૨) પ્રશ્નોત્તર ગ્રંથ (ભાષામાં) સં.૧૬૫૦ આસપાસ લાહારમાં [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૯૩-૯૪, ભા.૩ પૃ.૯૭૩-૭૪ તથા - ૧૫૯૭.] ૫૫૭, મનજી ઋષિ (પા. પાર્શ્વચંદ્ર-વિનયદેવ-વિનયકીર્તિ'શિ.) (૧૧૩) [+] વિનયદેવસૂરિ રાસ ર.સ.૧૬૪૬ પોષ શુદિ ૭ ભૃગુવાર ખુહરાનપુરમાં વિનયદેવ તે બ્રહ્મઋષિ કે જે પાર્શ્વચંદ્રના શિષ્ય થાય અને જેણે પેાતાના ગચ્છનું નામ સુધ ગચ્છ આપ્યું તેને આમાં વૃત્તાંત છે. આ બ્રહ્મ ઋષિની કૃતિ સબંધી જુએ ભા.૧ પૃ.૩૨૧થી ૩૩૩. વિશેષ હકીકત માટે જુઆ ઐ.રા,સ, ભાગ ૩, આગ્નિ – સકલ સિદ્ધિ આનંદકર, જિનશાસન શ્રૃંગાર, ચક્ર પૂરવના સાર એ, જિંગ પઉ મંત્ર નવકાર. મ. ૨૪૦ અંત – પૂજય ચઉમાસૂ તિહાં રહ્યા એ લેાક કરે ધરમધ્યાન. મ. ૨૩૭ શ્રી વિનયદેવ પટ્ટધરૂ એ, શ્રી વિનયકીરતિ રાય, સુધર્મગછ આજ દીપતા એ, આદરયા મન ભાય. મ. ૨૩૮ નયર વરહાનપુર જાણીઇ, એ દેશવિદેશ-વિખ્યાત, સંવત સેાલ છંઇતાલૂઈ એ, સુઝુયેા વિયણુ વાત. મ. ૨૩૯ શ્રો વિનય(દેવ)કીરતિ સૂરીશ્વરૂ એ, રહ્યા તિહાં ચમાસિ, એક દિન ઉલટ ઉપતા એ, કીધઉ શ્રીપૂજ્ય રાસ. પાસ દિ સાતમ ાણીઇએ, ભગવાસર સુવિનાણુ, નક્ષત્ર રૈવતી મનિ ધરા એ, શિવયેાગ અતિહિ સુજાણુ. મ. ૨૪૧ મનજી રિષિ આણુ દસ્` એ ચેાથા રચ્યઉ પ્રકાશ, એહુ રાસ જિંગ નાંયા, એ જા` લિંગ મેરૂ થિરવાસ, ૫, ૨૪૨ ચવિહ સંધ સદ્ સુણુ, એ ભણ્યા નિતુ રાસ, ધવલ મ`ગલ ભલ પામીઇ એ, પુહુચઈ મનની આસ. [પ્રકાશિત ઃ ૧. ઐતિહાસિક રાસ સંગ્રહ ભા.૩.] Jain Education International For Private & Personal Use Only મ. ૨૪૩ www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy