SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ હાલ ૩૭૯ ૩૮૦ ગુણવિનય [૮] જૈન ગૂર્જર કવિઓઃ સ - તે હું તુન્ડ વચને કરી, પરકાસું ઈણ રૂપિ. અત – નિરમલ મતિના ધરણહાર તે સુધી નિરખઈ વિક્કમથી રસ મુનિ પજરિ શશિ પરિમિત્ત વરખઈ નયન માહિ ન સમાઈ રેણુ તિમ દોષ જે નિરખઈ ચિંતામણિ નઈ અન્ય મણિ કિમ થાયઈ સરિખઈ. ૩૭૮ હિમવત ભૂધર થકીય જિમ હુઅ ગગપ્રવાહા તિમ શ્રી વીર થકી હુઅઉ એ એ ગછ સુણિ ડાહા એરંડ સરખા અવર જત્તિ સન્નિઈ કરિ સુન્ન ગયર્નેડૂયણ જે સહઈ એ તે તરૂવર અન. તિણિ ગનઉ થંભ યુગપ્રધાન જિનરાજ સૂરીસર તસુ રાજઇ જિનસિંહસૂરિ પાટઈ સભાકર તેહના ચરણકમલ નમઈ એ ભાવઈ ભવિ નાગર મતિઆગર આચારિજ દીપઈ ગુણસાગર. શ્રી પ્રેમશાખઇ ખેમરાય પાઠક મહિમાધર પ્રતિવાદી વયણે અભ, જિમ વાતાઈ ભૂધર તસુ પાટિ વાચક શ્રી પ્રમાદમાણિક સંયમવરૂ તસુ પટિ શ્રી જયસેમ મહા-ઉવજઝાય કલપતરૂ. શ્રી ગુણવિનયઈ તાસુ સીસિ ડિપ્રહપુર વરિ શ્રી જિનદત્ત જિનકુશલસૂરિ પરભાઈ સુભ પરિ જિમ કલહસથી ખીરનીર વિવરઉ જગિ રાજઈ તિમ એ કરિય વિચાર ચારૂ ચતુરાં હિત કાજઈ. ૩૮૨ (૧) એકપંચશદ્ વિચારસાર ચતુપદિકા વૃત્તિઃ - તે પરથી તપટ લઇ વિચારસાર ગદ્યમાં વિવરણ રૂપે કરેલ છે. સં.૧૮૩૮ આગ્રાહિણિ માસે શુ.૯ લિ. પં. રત્નસુંદરેણ. પ.સં. ૮, જિ.ચા. (૧૧૭૩) ધર્મસાગર ૩૦ બાલ ખંડન અથવા ત્રિશ ઉસૂત્ર નિરા * કરણ કુમતિ મત ખંડન ગદ્યમાં છે કે પદ્યમાં તે મૂલ જોયાથી જણાય. (૧) પ.સં.૧૨, દાન. પ.૬૬. (૨) સં.૧૮૯૦ આ.શુ.૧૦ બુધ. પ.સં.૯, કૃપા. પિ.૪૬ નં.૮૧૧. (૧૧૭૪) જયતિહુઅણ સ્ત, બાલાવબાધ ૩૮૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy