SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ ૩૫૭ બે વિભાગો જણાય છે, પરંતુ પાછળના છંદ શાસ્ત્રીઓએ તેનાં ચાર ચરણો કલ્પીને તેનું લક્ષણ આ પ્રમાણે આપ્યું છે : “પઢમં(ને) વીર મત્તા, વી કાર રોહી સંગુત્તા | નંદ પઢમં ત૬ તીર્ગ, દ્રહ-૫ગ્ન વિલિન હિ ' પ્રા. પિં સૂ૪૯. પહેલા ચરણમાં બાર માત્રા, બીજી ચરણમાં અઢાર માત્રા, ત્રીજા ચરણમાં પહેલા જેટલી જ એટલે બાર માત્રા અને ચોથા ચરણમાં પંદર માત્રા એ ગાથાનું લક્ષણ છે. ગાહા-છંદનું આ લક્ષણ ઉપર જણાવેલી તમામ ગાથાઓને કેવી રીતે લાગુ પડે છે તે જોઈએ : (૧) ય સ ષ્ય મ ાં ! લ લ ગા લ લ ગા લ લ ગા - . ચતુષ્કલ ૧ ચતુ ૨ ચતુ૩ सं - ગા ति - ગા च - લ प - લ सं - ગા त - લ स - ગા व्व - લ ग - લ य - લ पा - ગા वं। - ગા ચતુ ૪ ચતુ ૫ ચતુ ૬ ચતુ ૭ ગુરુ "सत्त गणा दीहन्ता, जो ण-लह छट्ठ णेह जो विसमे । तह गाहे बिअअद्धे, छठे लहुअं विआणेहु(ह) ॥५०॥" પિંગલાચાર્ય પણ છંદશાસ્ત્રમાં ‘ષો ન્ ક! ૨૬ / નૈ વા Iઝાણા' એ બે સૂત્રો વડે આ નિયમને માન્ય રાખેલો છે. + પિંગલાચાર્યું પણ આયના પૂર્વદલ અને ઉત્તરદલ એમ બે ભાગો માનેલા છે પણ પાદ ઠરાવેલા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy