SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અવનિનું તન તે અનિતત્ત, તેમાં રાત તે અવનતત્ત-વાત. આ પદ તેમ જ ત્યાર પછીનું પહેલું, બીજું, પાંચમું અને છઠ્ઠું પદ નિનવર- મવનાનામ્નું વિશેષણ છે. અર્જન-પૃથ્વી. તલ-પૃષ્ઠ. ત-ગયેલાં. પૃથ્વીનાં પૃષ્ઠ પર રહેલાં. વમવનાતાનામ્-ભવનપતિઓનાં શ્રેષ્ઠ નિવાસ-સ્થાનોમાં રહેલાં. વર એવું મવન તે વ-મવન, તેમાં ત તે વ-ભવનાત. વ-શ્રેષ્ઠ ભવન-ભવનપતિ દેવોનાં નિવાસ-સ્થાન, જે પૃથ્વીની નીચે કેટલાક અંતરે આવેલાં છે. ત-રહેલાં. ભવનપતિઓનાં શ્રેષ્ઠ નિવાસ-સ્થાનોમાં રહેલાં. ભવનપતિ દેવોમાં રહેલાં શાશ્વત ચૈત્યોની વિગત માટે જુઓ સૂત્ર ૪૭. વિવ્ય-વૈમાનિાનામ્-દેવતાઈ વિમાનોમાં રહેલા. વ્યિ એવાં વૈમાનિષ્ઠ તે દ્રિવ્ય-વૈમાનિ. દ્દિવ્ય-દેવતાસંબંધી, દેવતાઈ, વૈમાનિ’-વિમાનમાં રહેલાં. દેવતાઈ વિમાનોમાં રહેલાં. વિમાનોમાં રહેલાં શાશ્વત ચૈત્યોની વિગત માટે જુઓ સૂત્ર ૪૭. રૂદ આ મનુષ્યલોકમાં, મનુન- તાનામ્-મનુષ્ય વડે કરાયેલાં. મનુન વડે ત તે મનુખ-કૃત. મનુન-મનુષ્ય. વૃત-કરાયેલું. મનુષ્યો વડે કરાયેલાં. દેવરાનાચિતાનામ્-દેવો અને રાજાઓ વડે પૂજાયેલાં. લેવ અને રાનન્ તે વૈવ-રાખન. દેવોના રાના તે દેવરાજ, તેના વડે ષિત તે વેવાવિત. વ-દેવ. રાનન્- રાજા. ચિંત-પૂજાયેલાં. દેવો અને રાજાઓ વડે, તથા દેવોના રાજાઓ વડે પૂજાયેલાં. નિનવર્-મવનાનામ્-જિનેશ્વરોનાં ચૈત્યોને. નિનમાં વર્તે બિનવર, તેઓનું મવન તે બિનવર-ભવન. બિનવા જિનેશ્વર. ભવન-મંદિર,ચૈત્ય. અહં હું. માવત:-ભાવથી, ભાવપૂર્વક, નમામિ-નમું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy