Book Title: Yuga Pradhan Jinachandrasuri
Author(s): Durlabhkumar Gandhi
Publisher: Mahavirswami Jain Derasar Paydhuni
Catalog link: https://jainqq.org/explore/011554/1
JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1
--------------------------------------------------------------------------
________________
THE FREE INDOLOGICAL
COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC
FAIR USE DECLARATION
This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website.
Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility.
If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately.
-The TFIC Team.
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
श्रीमन्मोहन यशः स्मारक ग्रंथमाला. ग्रंथांक ३०
v
યુગપ્રધાન શ્રીજિનચંદ્ર સૂરિ.
મૂળ હિંદી લેખક બીકાનેર (રાજસ્થાન) નિવાસી શ્રીમાન અગરચંદજી તથા ભંવરલાલજી નાહટા
– ગુર્જરીનુવાદક – મુનિવર શ્રીગુલાબમુનિજીની પ્રેરણાથી
દુર્લભકુમાર ગાંધી
સંપાદક વ સંશોધક સ્વઅનુયોગાચાર્ય શ્રી કેશરમુનિજી ગણિવર વિનય
બુદ્ધિસાગર ગણિ
વીર સં. ૨૪૮૭ પ્રતિ ૨૦૦૦ વિક્રમ સં. ૨૦૧૮ (ગુ. ૧૭)
મૂલ્ય રૂ૩)
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક -
શ્રીમાન ગુલાબમુનિજી મ. ના સદુપદેશથી
સહાયક નામાવલિ લિખિત સજ્જનોની દ્રવ્ય સહાયથી મુંબઈ પાયધુની મહાવીરસ્વામિ જૈન દેરાસરના
મુખ્ય કાર્યવાહક શાઃ ઝવેરભાઈ કેસરીભાઈ ઝવેરી
પાયધુની, મુંબઈના ૩
મુદ્રક – પ્રથમના બે ફામ જનતા પ્રિટરી સુરત, ફોરમ ૩ થી ૨૧ સુધી ગંગોત્રી પ્રિ. પ્રેસ, સુરત. પાછળના ૪ ફારમ, તથા મુખપૃષ્ઠાદિ
નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ ૨
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
(l
Page #7
--------------------------------------------------------------------------
________________
tattito
સમર્પણ
જજાજજાજ જેમની અસાધારણ કૃપાથી આ ક્ષુદ્રાત્મા કંઈક મનુષ્યત્વ પ્રાપ્ત કરી શક્યો છે. જેમણે અથાગ પરિશ્રમ વેઠીને મારા જેવા જડબુદ્ધિના આત્માને પણ બે અક્ષરનું જ્ઞાન પ્રાપ્ત કરાવી ચારિત્રધર્મમાં જડ્યો છે તેમ વખતો વખત અનેક પ્રકારે સારણ વારણ આદિ શિક્ષાઓ દ્વારા સન્મામાં રિથર રાખ્યો છે. તે મહાનુભાવ પૂજ્ય ગુરૂદેવ વાદીગજકેસરી વિહિત સમરતાગમ યોગાનુષ્ઠાન અનુયોગાચાર્ય શ્રીમાન્ કેશર મુનિજી ગણિવરના સ્વર્ગત આત્માને સાદર સવિનય
સમર્પિત હો.
સંપાદક
Page #8
--------------------------------------------------------------------------
Page #9
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય નિવેદન
આજે અત્યંત હર્ષનો વિષય છે કે એક મહાનપ્રભાવશાલી મહાપુરૂષનું ઐતિહાસિક જીવનચરિત્ર અને તેને લગતા ખીજા અનેકો પ્રભાવક પુરૂષોના ચરિત્રો સહિત ગુર્જર ભાષાભાષી જનતાની સમક્ષ ઉપસ્થિત થઇ રહ્યો છે.
એની અંદર સત્તરમી સદીના મહાન શાસનપ્રભાવક યવનસમ્રાટ અકબરશાહ પ્રદત્ત યુગપ્રધાન પદથી ભૂષિત આચાર્યપ્રવર ચોથા દાદા શ્રીમજ્જિન ચંદ્રસૂરિજી મહારાજનું સમગ્ર જીવન ચરિત્ર ઐતિહાસિક દૃષ્ટિએ આલેખવામાં આવ્યું છે.
એનું આલેખન ઇતિહાસપ્રેમી સાહિત્યરત્ન શ્રાદ્દવર્ય શ્રીમાન્ અગરચંદજી તથા ભંવરલાલ નાહટાએ લખેલ ‘યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ’ નામક હિંદી પુસ્તકના આધારે થયેલ છે. એટલેકે તે પુસ્તકનોજ અક્ષરશઃ અનુવાદ કરવામાં આવ્યું છે. કેવલ પરિશિષ્ટોમાં કવિવર વાચક શ્રીમાન સૂરચંદ્રજી રચિત છિંદોમય શાંજિત જિન સ્તોત્ર એવં ચરિતનાયક રચિત કેટલી એક વિશિષ્ટ કૃતિઓ. જે અગરચંદજી નાહટાએ મોકળી હતી. તે આ સંસ્કરણમાં ઉમેરી દીધેલ છે.
આથી પહેલા પ્રકાશિત થઈ ચૂકેલા ત્રણ દાદાસાહેબના ચરિત્રોની માફક આના પ્રકાશનનું શ્રેય પણ સુવિહિત ચક્રચૂડામણિ ખરતરગચ્છ મંડન વીસમી સદીના મહાન્ શાસન પ્રભાવક મુંબઇમાં સાધુવિહારના દ્વાર ઉઘાડનાર સ્વનામધન્ય ક્રિયોદ્ધારક શ્રીમન્મોહન લાલજી મહારાજના પટ્ટધર શિષ્ય. પ્રશાંતસ્વભાવી મહાન તપસ્વી ત્રેપન ઉપવાસ કરી પાવાપુરિમાં સ્વર્ગપ્રાપ્ત, ખતર ગચ્છની વર્તમાન સંવેગી શાખાના પ્રથમ આચાર્ય શ્રીમાન્ જિનયશઃ સૂરિજી મહારાજના શિષ્યપ્રવર. થાણાતીર્થોદ્ધારાઘનેકવિધ શાસન પ્રભાવક સ્વર્ગીય આચાર્ય શ્રીજિન ઋદ્ધિસૂરિજી મહારાજના શિષ્યરત્ન. પરમ વિનીત. વયોવૃદ્ધ. મુનિવર શ્રીગુલામમુનિજી મહારાજના ફાળે જાય છે. કેમકે તેઓએજ પૂરેપૂરી ખંતથી યુગપ્રધાન શ્રીજિનદત્તસૂરિ' તેમજ ‘મણિધારિ શ્રીજિનચંદ્રસૂરિ' ની માફક આનું પણ હિંદી પરથી ગુજરાતી અનુવાદ શ્રીમાન દુર્લભકુમાર ગાંધી પાસે કરાવ્યો. એટલુંજ નહીં પણ જેમ એનાથી પૂર્વ અન્ય બે ચરિત્રો મુંબઇ-પાયધુની મહાવીર
Page #10
--------------------------------------------------------------------------
________________
પણ
સ્વામી જિનાલયસ્થ મંડોવર ખરતર ગચ્છ ઉપાશ્રયના ટ્રસ્ટીઓને ઉપદેશ દઇ ત્યાંના જ્ઞાનખાતાથી પ્રકાશિત કરાવ્યા તેમ આના પ્રકાશન માટે વિભિન્ન ભાવુકોને. જેમની નામાવલી જુદા પેજમાં આપેલ છે. ઉપદેશીને ૪૭૪૧) ની રકમ મહાવીરસ્વામિના ટ્રસ્ટીઓને અપાવી. જેના શુભ પરિણામે ‘મણિધારી જિનચંદ્રસૂરિ'ના પ્રકાશન પછી આજે છ વર્ષે આ ગ્રંથ ગુરૂદેવના ભક્ત પાઠકોના કરકમલમાં આવી રહ્યો છે. આટલું વિશ્લેષ થવાનું કારણ પ્રેસની અવ્યવસ્થિતતા તેમજ સંપાદકના શરીરની અસ્વસ્થતા છે.
७
આના પ્રૂફ સંશોધનાદિમાં સાવધાની રાખવા છતાંએ છદ્મસ્થ સ્વભાવ સુલભ અનાભોગાદિકારણે તેમજ પ્રેસની ગફલતના અંગે જે કાંઇ પણ ભૂલ યા ત્રુટિ દષ્ટિગત થાય તો તે સુધારી વાંચવા સુજ્ઞ પાઠકોને નમ્રભાવે પ્રાર્થના છે. ઇતિ શમ્ ।
સં. ૨૦૧૮ (ગુ. ૧૭) આષાઢી પૂર્ણિમા કલ્યાણ ભુવન-ધર્મશાળા પાલીતાણા ( સૈારાષ્ટ્ર)
લિ: સ્વર્ગીય અનુયોગાચાર્ય શ્રીમન્કેશર મુનિજી ગણિવર વિનેય બુદ્ધિ સાગર ગણિ
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
j 2
*
*
-
શેઠ હરિચંદભાઈ માણેકચંદ માટુંગાવાળા જેમણે પોતાના ગુરુવર્ય શ્રીમાન ગુલાબમુનિજી મહારાજના ઉપદેશથી ૧૫૦૦ રૂ. ની ઉદાર
મદદ આ પુસ્તક છપાવવામાં કરી છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય સહાયકોની શુભ નામાવલી
રૂ. ૧૫૦૧ શેઠ શ્રીહરિચંદભાઈ માણેકચંદભાઈ વીરનગર (સૌરાષ્ટ્ર)
હાલ માટુંગા મુંબઈ. રૂ. ૭૦૦) શ્રી શાંતિ નાથજીના દેરાસરની પેઢી તરફથી રૂ. ૫૦૧ શેઠ શ્રીધનરાજજી ઘેવરચંદજી બાફણા, દહાણું. રૂ. ૨૫૧) શેઠ શ્રીલખમીપતસિંહજી જગતપતસિંહજી કોઠારી. કલકત્તા. રૂ૦ ર૫૧) શેઠ શ્રીમંગળદાસ લલ્લુભાઈ ટ્રસ્ટ ફંડ–હ. રસિકલાલભાઈ,
-
મહેસાણું રૂ૦ ૨૫૧) શેઠ શ્રી કાંતિલાલ નિહાલચંદ પાટણ (ઉ. ગુજરાત) - રૂ. ૧૫૧) શેઠ શ્રીપૂનમચંદજી ગુલાબચંદજી ગુલછા, ફલોદી (રાજસ્થાન)
- હાલ મુંબઈ. રૂ૦ ૫૧) શેઠ શ્રી ડાહ્યાભાઈ છગનલાલ બાલચંદ, પાટણ (ઉ. ગુજરાત). રૂ૦ ૫૧) શેઠ શ્રીબાલુભાઈ ફકીરચંદ, સુરત (દ.ગુજરાત). રૂડ ૫૧) શેઠ શ્રી ખીમજીભાઈ પૂનસી. કચ્છકોડાય. હાલ થાણા. રૂ૦ ૫૧) શેઠ શ્રીમાણકચંદજી ફૂલચંદજી સુખાની. કલકત્તા ૩૦ ૩૧) શેઠ શ્રી શાંતિલાલ ભગવાનદાસ. પ્રેમજી. માંગરોળ.
Page #14
--------------------------------------------------------------------------
________________
સેવામૂર્તિ મુનિર શ્રીગુલાબ મુનિજીની
સંક્ષિપ્ત જીવનરેખા નિરાધારનો આધાર
મારવાડની પ્રાચીન રાજધાની નાગોર પાસેના ગામ નોખામાં જાટ કુટુંબના ત્રણ બાળકો માતાપિતાના દેહાન્તથી નિરાધાર થઈ ગયા હતા. સગાં સંબંધી પણ કોઈ સંભાળ લે તેમ હતું નહિ. બાળકોના પિતા રાડ ગોત્રના ભેરાઇ જટ નોખા ગામમાં શિવજી રામજી, બાલા રામજી તથા ઘેવરચંદજી ચોરડીયા નામે એક સ્થાનક વાસી જૈન કુટુંબમાં વર્ષોથી કામકાજ કરતા હતા. ત્રણે બાળકો પણ ત્યાં વારંવાર જતા અને કામે લાગતા. ભેરાજીના મોટા પુત્રનું નામ વીરો બીજાનું નામ ગીગો અને નાનાનું નામ ગિરધારી હતું.
ગીગાનું તેજસ્વી કપાળ, કામ કરવાની લગની, શાંત સ્વભાવ અને સેવા ભાવથી બધાને તે પ્રિય થઈ પડતો. સ્થાનક વાસી સાધુ મહારાજે આ કુટુંબમાં વારંવાર ગોચરી પાણી માટે આવતા. બાળક ગીગાને કોઈ કોઈ વખત મહારાજશ્રીને બીજે ગોચરી માટે લઈ જવા જવું પડતું. એક વખત નોખા ગામમાં શ્રીરૂપચંદજી સ્વામીનું આવવું થયું. ઘરના માણસો વ્યાખ્યાન સાંભળવા જતાં તેની સાથે ગીગો પણ જવા લાગ્યો. મહારાજશ્રી તરફ ગીગાને અનુરાગ જાગ્યો. તે વારંવાર ઉપાશ્રયે જવા લાગ્યો. ગીગાને સેવા ભાવ અને નમ્રતા જોઈ. મહારાજશ્રીને પણ ગીગા તરફ મમતા જાગી. મહારાજશ્રીએ ગીગાને નમસ્કાર મહામંત્ર સીખવ્યો ને ગીગો તે મંત્રને કઠે કરવા લાગ્યો. ધીમે ધીમે સૂત્રો સીખવાની લગની લાગી અને વિહારમાંએ ગીગો તેઓની સાથે ગયો અને મહારાજશ્રીની સેવા સુશ્રુષામાં રંગાઈ ગયો.
ગીગાનો આત્મા ઉો હતો. ભાવના જાગી હતી. મહારાજશ્રી પ્રત્યે ખૂબ ખૂબ અનુરાગ હતો તેથી તે મહારાજશ્રી પાસે રહેવા લાગ્યો અને ધીમે ધીમે જૈન ધર્મના આચારો તેમજ સૂત્રો ભણવા લાગ્યો.
જેમજેમ પરિચય વધવા લાગ્યો તેમતેમ દીક્ષાના ભાવ જાગ્યા અને ગીગાએ દીક્ષા માટે મહારાજશ્રી રૂપચંદજી સ્વામીને પ્રાર્થના કરી.
Page #15
--------------------------------------------------------------------------
________________
સુનિવર શ્રીગુલાબ મુનિજી મ. જેમના ઉપદેશથી આ ચરિત્ર પ્રકાશિત થઈ રહ્યું છે.
થાણાતીદ્વારાદ્યનેકવિધ શાસનપ્રભાવકાચા વ શ્રીજિનન્દ્રિસુરિજી
સ.
---
Page #16
--------------------------------------------------------------------------
Page #17
--------------------------------------------------------------------------
________________
ગીગાની ગુરૂભક્તિ, વિનયભાવ, સેવા અને સહનશીલતા આદિ તેના ગુણ જોઈને મહારાજશ્રીએ સં. ૧૯૫૭ માં ગુલાબચંદજીના નામથી દીક્ષા આપી અને પોતાના શિષ્ય બનાવ્યો.
બીજા બન્ને ભાઈયો પણ સાથે આવી ગયા તેઓ પણ જૈન ધર્મનો અભ્યાસ કરવા લાગ્યા. થોડા સમય પછી મોટા ભાઈ વીરચંદે પણ સ્થાનકવાસી દીક્ષા લીધી અને કાલાંતરે નાના ગિરધારીએ પણ તેમની પાસે દીક્ષા લીધી. ત્રણે નિરાધાર બાળકોને ધર્મનો આધાર મળી ગયો. ગુરૂદેવનો સંદેશ
શ્રીરૂપચંદજી મહારાજ મૂળ પીપાડ સીટી પાસે રીયા ગામના રહેવાસી. મુણોત ગોત્રના ઓસવાળ હતાં. તેમણે સં. ૧૯૩૬ના નાગોરમાં શ્રીસૂર્યમલજી મહારાજ પાસે સ્થાનકવાસી દીક્ષા લીધી હતી. તેઓ વ્યાકરણ, કાવ્ય, સાહિત્યના સારા અભ્યાસી અને વિદ્વાન હતા. તેમણે ઘણા ગ્રંથો પણ લખ્યા હતા. સં. ૧૯૫૭ માં ગુલાબચંદજી દીક્ષા લઈને મહારાજશ્રીની સેવામાં રહ્યા અને સૂત્રાદિનો અભ્યાસ કરવા લાગ્યા. શ્રીરૂપચંદજી મહારાજની શ્રદ્ધા સિદ્ધાંતોની ટીકા વાંચતાં મૂર્તિપૂજા માનવાની થઈ અને તેમની શ્રદ્ધા સ્થાનક્વાસી સંપ્રદાયથી ડગી ગઈ એટલે સિદ્ધાચળ તીર્થની યાત્રા કરવાની ભાવના જાગી. ત્યાર પછી પણ તેમણે ચાર વર્ષ મારવાડમાં ગાળ્યા
ગુલાબચંદજી દિન પ્રતિ દિન ગુરૂવર્યની સેવામાં રહેતા. સં. ૧૯૯૧ માં વિહાર કરતાં કરતાં તીર્થાધિરાજ શત્રુંજયમાં આવ્યા. ગિરિરાજની ઉલ્લાસથી પાંચ યાત્રા કરી. તીર્થપતિ આદીશ્વર દાદાની મનોરમ મૂર્તી–મંદિરોનું નગર, કલાત્મક મંદિરો અને મૂર્તયો જોઈજોઈને આપણા કથાનાયક શ્રીગુલાબચંદજી મુનિને તો ભારે આનંદ થયો તેમને તો શત્રુંજય તીર્થધામ ખૂબખૂબ પ્યારું લાગ્યું અને વારંવાર તીર્થયાત્રા કરીને પોતાને ધન્ય ધન્ય માનવા લાગ્યા.
ગુરૂવર્ય શ્રીરૂપચંદજી મહારાજ તથા મુનિ ગુલાબચંદજી તીર્થયાત્રા કરીને વિહાર કરતાં કરતાં બરવાળા આવ્યા. અહીં ખરતર ગચ્છ વિભૂષણ દિદારક શ્રીમન મોહનલાલજી મહારાજના પ્રથમ શિષ્ય શ્રીઆનંદ મુનિજી પ્રસિદ્ધ નામ શ્રીઆલમચંદજીના શિષ્ય શ્રીપ્રસન્ન મુનિજીનો મિલાપ થયો તેમની સાથે વાર્તાલાપ કરી પોતાની શંકાઓનું સમાધાન કર્યું અને
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૦
સં ૧૯૬૧ માં મેઢેથી મુહપત્તી ઉતારી દેરાવાસી સાધુનો વેષ ધારણ કર્યો અને પિતાનું નામ રૂપ મુનિ અને શિષ્યોનું નામ વીરમુનિ તથા ગુલાબ મુનિ રાખી વિચરવા લાગ્યા. ત્યાર પછી યોગ્ય ગુરૂની તપાસમાં વિહરતા રહ્યા. શ્રીગુલાબ મુનિના નાના ભાઈ ગિરધારીની ભાવના પણ દીક્ષાની થવાથી સં. ૧૯૭૧ માં તેને દીક્ષા આપી અને ગુલાબ મુનિના શિષ્ય ગિરિવર મુનિના નામથી જાહેર કર્યા.
પછી તો પાછા વિહાર કરતાં કરતાં મારવાડ આવ્યા અને ગુલાબમુનિજી મહારાજ તો ગુરૂદેવની સેવામાં જ પોતાનું કર્તવ્ય માનવા લાગ્યા. કાલક્રમે ગુરૂ રૂપચદજીને લકવો થયો. અને તેથી નાગોરમાં ચારે મુનિ સ્થિરવાસી રહ્યા. સં ૧૯૭૫ માં શ્રાવણ સુદ ૧૪ ના રોજ પાક્ષિક પ્રતિક્રમણ કરતાં મોટી શાંતિ બોલતાં બોલતાં નાગોર મારવાડમાં તેઓ સ્વર્ગવાસી થયા અને સંઘમાં શોકની છાયા છવાઈ ગઈ. શ્રીસંઘે ગુરૂદેવની પાલખીને સજાવી. સ્મશાન યાત્રા શહેરમાં ફરી વળી-હજારો લોકોએ અંતિમ દર્શન કર્યા. ગુલાબમુનિજી તે ફરી નિરાધાર બની ગયા. તેમના શોકનો પાર ન હતું.
રાત્રિનો સમય હતે. ગુરૂદેવના સ્વર્ગ ગમનથી ગુલાબમુનિજી શોકાતુર હતા–નિદ્રા વેરણ બની હતી. નમસ્કાર મહામંત્ર–ઉવસગ્ગહર અને મોટી શાંતિનો જાપ કરતાં કરતાં આંખો મીંચાઈ ગઈ અને એક સુંદર સ્વમ લાધ્યું. ગુરૂદેવે દર્શન દીધાં-ગુલાબમુનિજી તે ગુરૂદેવના ચરણમાં પડી ગયા-આંસુઓથી ગુરૂદેવના પગ પખાળ્યા. ગુરૂદેવે ધીરજ આપી અને તીર્થાધિરાજ શત્રુંજય જવા પ્રેરણા કરી. આંખો ખોલી જુએ તો ગુરૂદેવ તે અદશ્ય થઈ ગયા. પણ ગુરૂદેવને સંદેશ હૃદયમાં કોતરાઈ ગયો તીર્થાધિરાજ શત્રુંજયમાં ઉદ્ધાર થશે. એ પરમ પવિત્ર તીર્થધામ ચિરંતન શાંતિ આપશે એમ વિચારી ચોમાસા પછી પાલીતાણા તરફ વિહાર કર્યો ગામાનું ગામ વિહાર કરતાં કરતાં પાલીતાણા આવી પહોંચ્યા. તિર્થાધિપતિ શ્રી આદીશ્વર દાદાના દર્શનથી હૃદયને શાંતિ મળી. મંદિરોના નગરમાં આત્મશાંતિ અને જીવનનું નવું દર્શન મળ્યું. યોગી રાજના ચરણમાં
પૂજ્ય પ્રાતઃ સ્મરણીય ક્રિયાપાત્ર વચનસિદ્ધ પુણ્ય પ્રભાવક મુનિ શ્રીમોહન લાલજી મહારાજ એક સુપ્રસિદ્ધ જશનામ કમ મુનિરત્ન થઈ
Page #19
--------------------------------------------------------------------------
________________
ગયા. તેમના પ્રશિષ્યા રત્ન બાલ બ્રહ્મચારી દીર્ધ તપસ્વી યોગનિષ્ઠ પન્યાસ શ્રી ઋદિમુનિજી મહારાજ પાલીતાણા પઘાર્યા હતા–આપણું ગુલાબમુનિજી પણ ગુરૂદેવના આદેશથી પાલીતાણ આવ્યા હતા. પં. શ્રી ઋદ્ધિ મુનિજીનાં દર્શનથી આપણું ગુલાબમુનિને ખૂબ શાંતિ મળી. તેઓ શ્રીના પરિચયમાં આવ્યા અને શાંતમૂર્તિને ચરણમાં બેસી જવા નિર્ણય કર્યો. પં. શ્રી ઋદ્ધિ મુનિજીને મળી પોતાની સંવેગી દીક્ષાની ભાવના દર્શાવી. પન્યાસજી તો ધીર-ગંભીર અને યોગનિક હતા. તેઓશ્રીએ મુનિજીને પોતાના શિષ્ય બનાવવા સંમતિ આપી એટલે આપણા ગુલાબમુનિજી તો હર્ષથી નાચી ઉઠયા. તેમના આનંદનો પાર નહોતો. શુભ મુહૂર્ત સં. ૧૯૭૬ ના વૈશાખ શુદિ ૬ ના રોજ પંન્યાસ શ્રીએ દીક્ષા આપી અને ગુલાબમુનિ નામ કાયમ રાખી પોતાના શિષ્ય બનાવ્યા. ગુલાબ મુનિએ ગુરૂદેવના ચરણમાં પોતાનું જીવન સમર્પણ કરી કીધું. ગુરૂદેવ પણ એટલા બધા ઉદાર અને સૌમ્ય મૂર્તી હિતા કે તેમણે પ્રેમ પૂર્વક સ્વીકારી લીધા. આપણા ચરિત્ર નાયક શ્રીગુલાબ મુનિત ધન્ય બની ગયા. ગુરૂદેવની સેવામાં લીન થઈ ગયા. સિદ્ધાચલજીમાં પોતાને પુનર્જીવન મળ્યું તેમ માનવા લાગ્યા. તીર્થધામ પરમ પ્રિય બની ગયું. બે વરસ તો ગુરૂદેવની સેવામાં રહ્યા પણ ચંચળ મને ઉધાયો કર્યો મારવાડ તરફ જવાની ભાવના જાગી ગુરૂદેવ તો ઉદાર ચરિત હતા. પણ તેમને તે ગુરૂસેવાની અણમોલ ઘડીની બાજીથી વંચિત રહેવું પડ્યું.
ગુરૂદેવથી જુદા પડી નાગોર આવ્યા. સં ૧૯૮૦ નું ચાતુર્માસ નાગોરમાં કર્યું. અહીં પૂર્વના ગુરૂ શ્રીરૂપચંદજી મહારાજની સ્મૃતિમાં અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યો અને રૂા. બાવીસ હજારનું ફંડ કરાવી, બાલકોને ધાર્મિક શિક્ષણ માટે પાઠશાળા સ્થાપિત કરાવી.
નાગોથી વિહાર કરી ખજવાણી તથા સેવાડી ચાતુર્માસ કરી સં. ૧૯૮૩ નું ચાતુર્માસ સાંડેરાવમાં કર્યું.
સાંડેરાવમાં પરવાળ શ્રીજેઠમલજીને ઉપદેશ કરી કન્યાશાળાની સ્થાપના કરાવી. અહીંથી વિહાર કરી ઊંઝા, જોટાણું ચાતુર્માસ કરી પાલીતાણા આવ્યા. અહીં રણશી દેવરાજની ધર્મશાળામાં ચાતુર્માસ રહ્યા. ગિરિવર મુનિ પોતાના સંસારી ભાઈ તથા શિષ્યની તબીયત નરમ ગરમ રહેતી હતી. વ્યાધિ વધી ગયો અને ગિરિવર મુનિ સિદ્ધાચળમાં કાળધર્મ
Page #20
--------------------------------------------------------------------------
________________
પામ્યા. તેમની વૈયાવચ્ચ ગુલાબમુનિએ ખૂબ કરી હતી. ફરી પાંચ વર્ષ પછી ગુરૂદેવની સૌમ્ય મૂતિ યાદ આવી અને ગુરૂદેવની કૃપાદૃષ્ટિથી પાંચ વર્ષના વિયોગપછી ગુરૂદેવના ચરણમાં પહોંચી ગયા-ગુરૂ દેવની તે એજ અમીભરી દષ્ટિ હતી. પછી તે જ્ઞાન-ભક્તિ અને સેવાના મંત્રો જીવનમાં તાણાવાણાની પેઠે વણતા ગયા પુણ્યરાશિ ગુરૂદેવે અસીમ કૃપાથી સ્તોત્રો છંદો, તત્વજ્ઞાન વગેરે ખૂબ સીખવ્યું. અને આપણું ગુલાબમુનિનો બેડો પાર થઈ ગયો.
પ્રથમના ગુરૂદેવ શ્રીરૂપચંદજી મહારાજ પણ મહા ઉપકારી હતા. તેમણે તો સ્વર્ગમાંથી યાદ કરી સિદ્ધાચળની ભૂમિમાં પુનર્જીવન માટે સ્વપ્નમાં પ્રેરણા કરી અને યોગનિષ્ઠ આચાર્ય શ્રીએ ગુલાબમુનિને પોતાને પ્રાણ. પ્રિય શિષ્ય બનાવ્યો. ગુલાબ મુનિની પહેલેથી એકવડી કાયા. નબળું શરીર, હોવાના અંગે શરીર સંપત્તિ ઘણુ નાજુક છતાં આત્મબળ જબરું. સેવા ભાવ ઉત્કટ અને સહન શીલતા ઘણ. ગુરૂદેવ પણ એવા દયાળુ કે તેઓ ગુલાબ મુનિની રક્ષા કરતા અને તેમની તબીયતની માટે ચિંતા સેવતા કોઈ કોઈ સમયે પોતાના ગુરૂદેવ શ્રીજિન ઋદ્ધિ સૂરીને અજ્ઞાન પણે અસાતા. ઉપજાવી. હશે પણ એ કૃપાદૃષ્ટિએ તે ગુલાબ મુનિ તરફ અમી દૃષ્ટિજ વરસાવી હતી.
બન્ને ગુરુ અને શિષ્યનો એવો ગાઢ સંબંધ બંધાઈ ગયો હતો કે ગુરૂદેવની ચરણ સેવામાં છેવટ સુધી ગુલાબમુનિ રહ્યા અને ગુરૂદેવના અંતિમ આશીર્વાદ પામ્યા. ધર્મ ઉદ્યોત
આજીવન ગુરૂદેવ શ્રીજિન ઋદ્ધિ સૂરિની સેવામાં બાવીસ ચાતુર્માસ, અને ગુરૂ મહારાજની સાથે જ વિચર્યા. પોતે જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યો ત્યાં બધી જગ્યાએ દાદા સાહેબ શ્રીજિનદત્ત સૂરિની જયંતિ ખૂબ ઠાઠમાઠથી ઉજવી.
સં ૨૦૦૮ માં શાંતમૂર્ત દીર્ઘ તપસ્વી યોગનિષ્ઠ ગુરૂદેવ શ્રીમદ્ જિના ઋદ્ધિ સૂરીશ્વરજી મુંબઈમાં સ્વર્ગવાસી થયા. જૈન સમાજ અને ખાસ. કરીને ખરતર ગ૭ને એક મહાન તપસ્વી આચાર્યની ભારે ખોટ પડી ગઈ. આપણે શ્રીગુલાબમુનિએ ગુરૂદેવની એવી તો સેવા–શુશ્રુષા કરી હતી કે
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૩
ગુરૂદેવે તેમને શાસનની સેવા કરવાનો મહામૂલો સંદેશ આપ્યો હતો અને મંગળ આશીર્વાદ આપ્યા હતા.
ગુરૂદેવના સ્વર્ગવાસ પછી ગુરૂદેવના આરંભેલા અનેક કાર્યો પૂર્ણ કરવા શ્રાવક સંઘના આગ્રહથી ૨૦૦૮ નું ચાતુર્માસ પાયધુની શ્રીમહાવીર સ્વામી દહેરાસરમાં કર્યું. અહીં ઘંટાકર્ણ મહાવીરના મનોરમ ગોખની આજીમાં આરસ પાષાણનો સુંદર ગોખ અનાવરાવી ગુરૂમહારાજ શ્રીજિન ઋદ્ધિ સૂરિજીની મનોરમ મૂર્તી સ્થાપિત કરાવી અને તે નિમિત્તે એ અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યા એમાં લગભગ પંદર હજાર રૂપિયાનો ખર્ચ થયો.
ચાતુર્માંસ પૂર્ણ થયે સિદ્ધાચળની યાત્રાની ભાવના થવાથી વિહાર કર્યો–બોરીવલી આવ્યા. અહીં શ્રીસંઘના આગેવાનોએ વિનંતી કરી કે આપશ્રીના ગુરૂદેવે આરંભેલ આ દહેરાસરજી તથા ઉપાશ્રયનું અધૂરું કામ આપ સિવાય બીજા કોઇથી પૂરૂં થઈ શકે તેમ નથી. માટે આપ કૃપા કરી અત્રે સ્થિરતા કરો અને અમારા શ્રીસંઘની ભાવના પૂર્ણ કરો. લાભનું કારણ જાણી શ્રીગુલામ મુનિ બોરીવલી રોકાયા–સંઘમાં આનંદ આનંદ ફેલાવી ગયો. બોરીવલીના મંદિર અને ઉપાશ્રય નિમિત્તે ફંડ માટે પ્રેરણા કરી. પરાઓમાં પણ વિચરી રૂપીયા પચાસ હજારનું ફંડ કરાવી આપ્યું. ઉપરાંત શ્રીમહાવીર સ્વામીના દહેરાસરથી રૂ. તેર હજારની મદદ મંજુર કરાવી આપી. આથી ખોરીવલીના દહેરાસર ઉપાશ્રય તથા દાદાસાહેબની દેરીનું કામ ત્રણ વર્ષે પૂર્ણ થયું. આ છેલ્લા ત્રણ ચોમાસાના શેષ કાલમાં પરાઓમાં વિચરી ધર્મ ઉદ્યોતના અનેક કાર્યો કરાવ્યાં. તેમ ખરતર ગચ્છ શ્રીસંઘની અત્યાગ્રહભરી વિનંતિથી ગુલાબ મુનિજીએ પાયનીના ઉપાશ્રયમાં સં ૨૦૦૯, ૨૦૧૦ અને ૨૦૧૧ એમ ત્રણે ચાતુર્માસ આનંદ પૂર્વક કર્યાં.
સં. ૨૦૧૨ ના જેઠ સુદ ૬ ના રોજ ઓરીવલીના દહેરાસરની પ્રતિષ્ઠા શ્રીગુલામમુનિજીના હાથે ધૂમ ધામપૂર્વક કરાવવામાં આવી. અને શ્રીસંભવનાથ પ્રભુ તથા દાદાજીની મૂર્તિ વગેરેને ગાદીનશીન કરવામાં આવ્યા, ચાતુર્માસ ગણિ શ્રીબુદ્ધિમુનિ મહારાજ સાથે પાયધુની શ્રીમહાવીર સ્વામીના ઉપાશ્રયે કર્યું.
કચ્છ માંડવીની દાદાવાડીના જીર્ણોદ્ધાર માટે ખરતર ગચ્છ સંઘ તરફથી ૦ મોહનલાલ પોપટલાલ આવ્યા તેમની સાથે ફરીને છાટ હાર લગભગનું
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૪ ફંડ કરાવ્યું તેમજ દાદા શ્રીજિન દત્તસૂરિ અષ્ટમ શતાબ્દિ મહોત્સવના ફંડ માટે અજમેરથી ડેપ્યુટેશન આવ્યું તેઓને પણ છ સાત હજારનું ફંડ કરાવી આપ્યું. ત્યાર પછી મુંબઈથી વિહાર કરી દહાણુ પરગણાના ગામેગામમાં વિચરી શ્રીજિનદત્તસૂરી બ્રહ્મચર્યાશ્રમ પાલીતાણા માટે હજારોનું ફંડ કરાવ્યું. અહીંથી વિહાર કરી ભરૂચ ખંભાત આદિની યાત્રા કરી પાલીતાણા આવ્યા. સિદ્ધાચળમાં તીર્થયાત્રા કરી ગિરનારજીની યાત્રા કરીને શ્રીહરિચંદ માણેકચંદ શાહ માટુંગા નિવાસીના અત્યંત આગ્રહથી તેમની જન્મભૂમિ વીરનગરમાં ચાતુર્માસ રહ્યા. અહીં શ્રીહરિચંદભાઈના પિતા શ્રીમાણેકચંદ ભાઈ તથા વીરચંદભાઈ આદિને ઉપદેશ કરી ક૯પસૂત્ર ગુજરાતી ભાષાંતર સહિત પ્રકાશિત કરવા રૂપીયા ત્રણ હજાર અપાવ્યા.
વીરનગરમાં મુનિરાજોનું પ્રથમ ચાતુર્માસ હોઈ શ્રીવીરચંદભાઈ પાનાચંદના આખા કુટુંબે તથા બીજા ભાઈબહેનોએ ખૂબ લાભ લીધો. શ્રીમાણેકચંદ ભાઈએ ચારે માસ મુનિરાજેની ખૂબ શ્રદ્ધા પૂર્વક સેવા ભક્તિ કરી.
ચાતુર્માસ પૂર્ણ કરી ભદ્રેશ્વરની યાત્રા કરી કચ્છ માંડવી જઈ પૂ. ઉપાધ્યાય શ્રીલબ્ધિમુનિજી મ. ને વંદન કર્યું સં. ૨૦૧૪ નું ચાતુર્માસ તેઓશ્રીની છત્ર છાયામાં કચ્છ ભુજમાં કર્યું. ચોમાસા પછી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ સાથે માંડવી આવ્યા.
અહીં દાદા સાહેબની પ્રતિષ્ઠા ખૂબ ધામધૂમથી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રીના વરદ હસ્તે થઈ ત્યારબાદ શ્રીગુલાબમુનિ અભડાસા પંચતીર્થીની યાત્રાર્થે ગયા અને આનંદ પૂર્વક યાત્રા કરી પાછા ઉપાધ્યાયજી મહારાજની સેવામાં આવી પહોંચ્યા.
અહીંથી પૂનડીની પ્રતિષ્ઠા તથા કુંદ્રોડીમાં વરસી તપના પારણા પ્રસંગે તેમજ મુંદ્રા દાદાવાડીની પ્રતિષ્ઠા અને માંડવી જૈન આશ્રમના દહેરાસરની પ્રતિષ્ઠા પ્રસંગે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની સાથે રહ્યા.
કોડાય શ્રીસંઘ તરફથી અત્યંત આગ્રહ ભરી વિનંતિ થવાથી ૨૦૧૫ નું ચાતુર્માસ કોડાય કર્યું. આ ચાતુર્માસમાં ગુરૂદેવોની જયંતીઓ વગેરે ઉજવી ધર્મ પ્રભાવના સારી કરી.
ચાતુર્માસ પૂર્ણ કરી પાછા માંડવી જઈ પૂ. ઉપાધ્યાયજી મહારાજના ચરણે વંદન કર્યું. થોડા દિવસની સ્થિરતા કરી સિદ્ધાચળજી યાત્રાની ભાવના
Page #23
--------------------------------------------------------------------------
________________
થતાં પૂ.ઉપાધ્યાયજી મહારાજની આજ્ઞા અને મંગલ આશીર્વાદ મેળવી વિહાર કરીને. ભસરની યાત્રા કરી અંજાર થઈ ગાંધીધામ આવ્યા.
મારવાડમાં એરણપુરા પાસે આવેલ વાંકલી ગામના રહીશ પોરવાડ શ્રી બોરીદાસજી સંઘ લઈને ભદ્રેસર યાત્રાર્થે આવવાના હતા. તે સમયે સંઘપતિને માળા પહેરાવવા માટે માંડવી ઉપાધ્યાય શ્રીને વિનંતિ કરી પણ તેઓશ્રીની તબીયત બરાબર ન હોવાથી તેઓશ્રીએ શ્રીગુલાબ મુનિ ઉપર આજ્ઞાપત્ર લખી આપ્યું એટલે શ્રીબેરીદાસજીએ ગાંધીધામ જઈ શ્રીગુલાબમુનિને પૃ, ઉપાધ્યાયજી મહારાજનો પત્ર આપી. ભદ્રેસર પધારવા નમ્ર ભાવે વિનંતિ કરી. પૂ. ઉપાધ્યાયજી મહારાજની આજ્ઞા અને સંઘવીની વિનંતિથી શ્રીગુલાબમુનિએ ગાંધીધામથી વિહાર કર્યો અંજાર થઈ ભસર આવ્યા. સંઘવીએ સંઘના ભાઈ બહેનો તથા મુનિરાજની ખૂબ ભાવપૂર્વક ભક્તિ કરીશ્રીગુલાબ મુનિજીએ સંઘવીને વિધિપૂર્વક માળા પહેરાવી. સંઘમાં આનંદ આનંદ થઈ રહ્યો. ભરારથી પાછો પાલીતાણા તરફ વિહાર કર્યો. મોરબી-રાજકોટથઈ પાલીતાણા આવી પહોંચ્યા અને કલ્યાણભુવન ધર્મશાળામાં સ્થિરતા કરી.
ચાતુર્માસ પૂર્ણ થયે કોટાવાળા શેઠ શ્રીસોભાગમલજી મહેતાના આગ્રહથી સંઘ સાથે શ્રીકદંબગિરિની યાત્રા કરી. પછી તો પાલીતાણામાં સ્થિરતા કરવા ભાવના હતી પણ કચ્છ ભુજ નિવાસી સંઘવી હેમચંદ ભાઈ હીરાચંદ ભાઈએ દાદાવાડીમાં બંધાવેલ દહેરાસરની પ્રતિષ્ઠા નિમિત્તે તેમના પુત્ર શ્રી પુનમચંદ ભાઈ આદિ કુટુંબની તથા ભુજના શ્રીસંઘની આગ્રહ ભરી વિનંતી તેમજ પૂજ્યપાદ શ્રીઉપાધ્યાયજી મહારાજની આજ્ઞાને માન આપી શરીર વિહાર યોગ્ય ન હોવા છતાં વેળીની સહાયથી આપ કચ્છ ભુજ પધાર્યા. અહીં ખૂબ ધામધૂમ પૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી. તબીયત નરમ તો હતી જ તેમાં તાપ આવ્યો અને અશક્તિ બહુ આવી ગઈ. દવા આદિના સેવનથી તબીયત કંઈક સારી થઈ એટલે પાલીતાણામાં ગિરિરાજ ઉપર મૂળ ટુંકમાં દાદાસાહેબની દેરીઓને જીર્ણોદ્ધાર ફલોધી નિવાસી શેઠ પુનમચંદજી ગુલાબચંદજી ગુલેચ્છાએ કરાવેલ, તેની પ્રતિ નિમિત્તે તેમનો તથા શ્રી સંઘને અતિ આગ્રહ હોવાથી વિહાર કરીને આપ પાલીતાણા પધાર્યા. કલ્યાણભુવનમાં સ્થિરતા કરી. પ્રતિષ્ઠા ખૂબ ધૂમધામ પૂર્વક કરવામાં આવી આ પ્રસંગે શ્રીજિનદત્ત સૂરિ સેવા સંઘનું બીજું ઓધવેન પણ ખૂબ આનંદ પૂર્વક થયું તેમાં ઉલ્લાસ પૂર્વક ભાગ લીધો. અને
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૬
૨૦૧૭ નું ચાતુર્માસ પણ પાલીતાણામાં કર્યું. ૨૦૧૭ ના ચોમાસા પછી તેમની તખીયત વિશેષ નરમ થઈ, દવા વિગેરે લીધી, પણ કાંઈ ફાયદો ન થયો. ગણિ શ્રીમુદ્ધિ મુનિ મહારાજ આદિએ ખૂબ મમતા અને પ્રેમ પૂર્વક તેમની સેવા કરી. તખીયત વિશેષ લથડતીચાલી. પણ તેઓશ્રીનું આત્મખળ ઘણું જખરૂં હતું. પોતાનું કામ પોતેજ કરતા અને કોઈને પણ તકલીફ આપતા નહિ–ક્રિયાકાંડમાં પણ જરાએ ખામી આવવા દેતા નહિ. અહીં પણ નાના મોટા ધર્મ ઉદ્યોતના અનેક કાર્યો રસ પૂર્વક કર્યો.
વૈશાખ શુદ ત્રીજના વરસી તપના પારણા નિમિત્તે તેમના અનન્ય ભક્ત શ્રીહરિચંદભાઈ તથા તેમના પત્ની હેમકુંવર બહેન આદિ વંદનાર્થ આવેલ એ અધાને મંગલ આશીર્વાદ અને ધર્મલાભ આપ્યા . ૪ દિવસ પહેલાથી પાણી સિવાયના આહારનો ત્યાગ પોતાની મેળે કરી લીધો અને સં. ર૦૧૮ ( ગુ. ૧૭ ) ના વૈશાખ શુદ ૧૦ ના તબીયત વિશેષ ખરાબ થઈ તે રાત્રિના બે વાગે નવકાર મંત્રનો જાપ કરતાં કરતાં સમાધિપૂર્વક આપ આ ક્ષણભંગુર દેહનો ત્યાગ કરી સ્વર્ગે સિધાવ્યા.
શ્રીસંઘે ખૂબ ઠાઠથી તેમની સ્મશાન યાત્રા કાઢી અને તલેટી પાસે શ્રીઆગમ મંદિરની સામેના ખેતરમાં માત્ર ચંદનના કાષ્ઠથી આપની અંત્યેષ્ઠિ ક્રિયા કરવામાં આવી. આ સ્થાનપર મુંબઈ પાયધુની શ્રીમહાવીર સ્વામી મંદિરના ત્રણીઓએ સાધારણ ખાતામાંથી એક સુંદર ચોતરો અંધાવ્યો છે.
તેઓ જાટ કુટુંમમાં જન્મેલા નિરાધાર બાળક હોવા છતાં પારસ મણીના સ્પર્શથી લોઢાની જેમ ગુલામ બની ગયા જીવન ભર ગુરૂદેવની સેવા કરી. સંઘમાં ઘણાં ધમૅ ઉદ્યોતના કામો કર્યાં. આત્મબળ બહુ જખરૂં જૂના જમાનાના હોવા છતાં નવા વિચારના હતા. મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે પ્રેમ હતો. સાધુ સમાજનું સંગઠન, બાળકોને ધર્મ-વ્યવહાર શિક્ષણ, અહિંસાનો પ્રચારજૈન સાહિત્ય પ્રકાશન આદિ માટે અત્યંત પ્રેમ હતો ધન્ય સેવા ધન્ય ત્યાગ
આ પુસ્તિકા આપશ્રીની ઉત્તમ પ્રેરણાથી પ્રકાશિત થઇ રહી છે તેથી આપશ્રીની જીવન રેખા સંક્ષેપમાં અહીં આપવામાં આવી છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
વિષય નામ સમર્પણુ પત્ર
(2)
સંપાદષ્ટીય નિવેદન દ્રવ્યરસહાયકોની શુભ નામાવલી સુનિવર શ્રીગુલાબમુનિજીની સંક્ષિપ્તજીવન રેખા
વિષયાનુક્રમ
અગ્રિમ વક્તવ્ય
પ્રસ્તાવના
સહાયક ગ્રંથસૂચિ
પ્રકરણ ૧ લું–પરિસ્થિતિ
"1
11
'
"}
3:
"}
''
,,
,
વિષયાનુક્રમ
૨ –સૂરિપરંપરા ૩ ર્જા-સૃરિપરિચય : ૪ શું-પાટણમાં ચર્ચાજય·· ૧ મું-વિહાર અને ધર્મ પ્રભાવના
૬ હું-અકબરનું આમંત્રણ ૭ મું-અકબર પ્રતિબોધ
૮ મું-યુગપ્રધાન પદ પ્રાપ્તિ
૯ સુ-સમ્રાટ પર પ્રભાવ
૧૦ ચું-પંચનદી સાધના અને પ્રતિષ્ઠાઓ
૧૧ ચું-મહાન શાસન સેવા ૧૨ મું-સ્વર્ગ ગમન
------
૧૩ મું-વિદ્વાન શિષ્ય સમુદાય
૧૪ મું-અજ્ઞાનુવર્તી સાધુ-સંઘ
૧૫ મું-ભક્ત શ્રાવક ગણુ
૧૬ મું-ચમત્કારિક જીવન અને કેટલીક ઘટનાઓ
#1
સ્તુત્યક ( સવૈયા ) ગુરૂ મહિમા છંદ
પૃષ્ઠ
નર‰ v
૧૮
می
૧
२०
૫૭
*
હ્યુ
૨૪
૩૩
૪૮
દર
૭૪
e
૧૦૮
૧૨૧
૧૩૪
૧૪૮
૧૫;
૧૮૬
૨૧૨
૨૪૬
૨૫૫
૨૫૭
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૫૮ २६३
૨૭ ર૭૩
૧૮
પરિશિષ્ટ (ક) વિહાર પત્ર. નં. ૧ વિહાર પત્ર નં. ૨
પરિશિષ્ટ (ખ) ક્રિયા ઉદ્ધાર નિયમ પત્ર શ્રીજિન ચંદ્રસૂરિ કૃત સમાચારી
પરિશિષ્ટ (ગ) શાહી ફરમાણ સૂબા મુળતાન फरमान सूवा उहीसा (१) उडीसा और उडीसाकी सब सरकारें शाही फरमान नं. २ (शत्रुजय वावत)
, , બીજી નકલ જોધપુર નરેશ શ્રીસૂર્યસિંહજીએ આપેલ પરવાને
પરિશિષ્ટ (ઘ) सांवत्सरिक क्षमापना पत्र આદેશ પત્ર शत्रुजयस्थादिजिन बिंब प्रशस्तिः યોગશાસ્ત્ર વૃત્તિ પ્રશસ્તિઃ વિજ્ઞપ્તિ પત્ર
રાણ (૩) अजित जिनस्तव शांति जिनस्तव
પરિશિષ્ટ (ચ) श्रीआदिनाथ भगवाननी पलाठी उपरनो लेख મૂળનાયક શ્રી આદિનાથ ભગવાન પરિકર ઉપર પંચતીર્થી ભગવાન ઉપરનો લેખ શામળા પાર્શ્વનાથજીના દેરાસરનો લેખ ટેમલાની પળની તક્તી પર લેખ
ર૭૫ ૨૭૭ २७९ ૨૮૦ ૨૮૩ - २८६
२८७ ૨૯૨ ૨૯૩ ૨૯૪ ૨૫
૨૯૬
૨૯
૩૦૦
૩૦૦ ૩૦૧
૩૦૧
૩૦૨
Page #27
--------------------------------------------------------------------------
________________
303
परिशिष्ट (७) અદ ચિત્યપરિપાટી સ્તવન पंचनदी साधन गीत યુ. પ્ર. જિનચંદ્રસૂરિ ગુરૂરાસ जिनचंद सरिगीत यु. प्र. जिनचंद्र सूरिगीत (द्वितीय)
304 ३०८ ૩૧૧ ૩૧૩
૩૧૫
m
१८
स्तवनादि कृति समुच्चय १ श्रीशांतिनाथ हिंडोलणा गीत २ नेमिराजुल चउमासिया गीत ३ जैसलमेर मंडन वीरजिन गीत ४ गीतमस्वामी गीत
सभापित ५ श्रीमुरियाम मुर नाटक विधि गीत ६ धीमहावीरजिन तपस्या दिनमान गीत ७ धीमहावीर देवानंदा गीत ८ शांति जिन स्तवन ९ पार्शजिन लघु स्तवन ३. मुंजयमंटन नाभेयजिन हिंडोलणा गीत १६ अष्टमदचीपर १२ विक्रमपुरमंडन भादि जिन लवन १३ पालीय पंचतीपांगत पंचजिन लपन १४ पार्श्वनाथ सपनम् (संस्कृत) १५ जोगीपाणी
मुरगुण गीत (नदो० रणनिधानत)
MMMMMMMMMMMM
ર૫
૩૨૬
૨૭ ૩૨૭
Page #28
--------------------------------------------------------------------------
________________
ચિત્રસુચિ
૧ સ્વ. અનુયોગાચાર્ય શ્રી કેશર મુનિજી ગણિવર - . : : : ૨ ૨ શેઠ હરિચંદભાઈ માણેકચંદ (માટુંગા)
: : : : ૩ સ્વ. મુનિ શ્રીગુલાબમુનિજી અને તેમના ગુરૂદેવ - આ. શ્રીજિનરિદ્ધિ સૂરિજી મ. ૪ચરિત્ર નાયકની મૂર્તિ (બીકાનેર) પ આ જિનેશ્વર સૂરિ અને ચિત્યવાસિઓનો શાસ્ત્રાર્થ ૬ નવાંગ ટીકાકાર અભયદેવસૂરિ અને દ્રોણાચાર્ય ૭ ચરિત્ર નાયકના હસ્તાક્ષર (જોધપુર) ૮ વિહાર નો ૯ અકબર મિલન ૧૦ પંચનદી સાધના
'૧૨૨ ૧૧ મંત્રીશ્વર કર્મચંદ્રજી
૨૨૨ ૧૨ વિહાર પત્ર ૧૩ શાહી ફરમાન (આષાઢીયાણાહિકામારિ)
ર૫
२६२
Page #29
--------------------------------------------------------------------------
Page #30
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ સદીમાં રચાએલ અને લખાએલ ગ્રન્થોની સંખ્યા બહુ મોટી છે. આમ સાહિત્યની દષ્ટિએ પણ આ યુગનું વિશેષ મહત્ત્વ છે.
સમ્રાટ અકબર આદિ તત્કાલીન રાજ્યશાસકે પિતે પણ વિદ્યાવિલાસી હતા, ને એથી પ્રત્યેક ધર્મપ્રચારક વિદ્વાનની સેટી એની વિદ્વત્તા અને એના આચરણથી થતી. આ કેસેટી જેન વિદ્વાનોએ એવી ઉત્તમ રીતે પાર કરેલ છે જેના અંગે રાજ્યશાસક તેમજ અન્ય વિદ્વાન પર એમણે પિતાને અસાધારણ પ્રભાવ જમાવી દીધો હતો. આના પરિણામરૂપે આ સમયમાં એવા કેટલાયે કાર્યો થયાં જે ચિરસ્મરણીય રહેશે. સમ્રાટ અકબરના શાસન દરમ્યાન પ્રજાએ જે શાન્તિ અને સંતોષ અનુભવ્યાં છે, તેમાં જૈનાચાર્યો અને વિદ્વાનોને સતત ઉપદેશક મુખ્યત્વે કારણભૂત છે.
આ પહેલાં અને આ પછી પણ જૈનાચાર્યોએ સમય સમય પર રાજસભાઓમાં ખૂબ ખૂબ સન્માન પ્રાપ્ત કરેલ છે, જૈનધર્મની જમ્બર સેવા બજાવેલ છે, અને ધર્મને પ્રચાર કરી શાસનની પ્રબળ પ્રભાવના કરી છે. આર્યનૃપતિઓની તે વાતજ શું કરવી ? પ્રત્યેક વિદ્યાવિલાસી રાજવીઓની રાજસભામાં એમની વિકપ્રિયતાના પ્રમાણે મૌજુદ છે. એમણે એમની પ્રખર મેઘા અને અસાધારણ પાંડિત્યથી અજૈન વિદ્વાને પર પિતાની વિદ્વત્તા અને ઉત્કૃષ્ટ ચારિત્ર્યને ભારે પ્રભાવ પાડે છે.
રાજસભાઓમાં ખરતર-ગચ્છાચાર્યો
ખરતર ગછીય વિદ્વાનનું રાજસભાઓમાં અનુપમ માન હતું. “ખરતર” બિરુદ પ્રાપ્તિથી માંડીને જે જે આચાર્યોએ રાજસભાઓમાં પિતાને પ્રભાવ પાડી સન્માન
Page #31
--------------------------------------------------------------------------
________________
3
શિમ વકતવ્ય સંપ્રાપ્ત કરેલ છે, તેમની માનનીય નામાવલિ કેટલીક આ પ્રમાણે છે. ગુર્જરધીશ દુર્લભરાજની સભામાં ૪ શ્રીજિનેશ્વરસુરજીએ; ધારાનરેશ નરવર્મની સભામાં શ્રીજિનવલ્લભરિજીએ; અજમેરના ચૌહાણ નૃપતિ અર્ણોરાજ અને ત્રિભુવનંગિરિના યદુવંશીય રાજા કુમારપાલને શ્રીજિનદત્ત સૂરિજીનો પ્રતિબંધ મણિધારી શ્રીજિનચન્દ્રસૂરિજીને દિલ્હીનરેશ મદનપાલ પર પ્રભાવ છે, અને શ્રી જિનપતિસુરીજીએ અંતિમ હિંદુસમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની સભામાં તેમજ રાજા સિંહ અને આશિકાનરેશ ભીમસિંહની સભામાં હોટા હાટા વાદિચોને શાસ્ત્રાર્થમાં શિકસ્ત આપી બહુમાન પામ્યાની વાત ઈતિહાસસિદ્ધ છે. આ ४ सइढिअदुलहराए, सरसइअंकावसाहिए सुहए। मज्झे रायमाई, .पविसिऊण लायागमाणुमयं ॥६६ ।।
ગણધર સાદ્ધ શતક). કે આ બધા વિષે ની વધુ માહિતી માટે “ગણુધરાર્ધશતક બાદત્તિ ભેજવી જોઈએ.
૧ આ સંબંધી હકીકત ૮૬ પાનાની પ્રાચીન “ગુર્નાવલી"માં છે.
* “એતિહાસિક જેને કાવ્ય સંગ્રહ"પૃષ્ટ ૯ પર નીચે મુજબ પંકતિ છે–
“સ ને છત્તર વિવાદી, जयसिंह पुहघिय परपदाए । दोद्विय पुरयी पमुद नरिन्दर,
निलुणिय घयणि जिणधम्मु करर ए ॥१६।। મા શારાના વિસ્તૃત તેમજ નિરંજક વર્ણન પ્રાચીન
લીમાં છે. જે માન જિનવિપછએ પત્ર ૮૬ વાલી ખતર ગુખ વકાર યુગપ્રધાનાચાર્ય મુવીવલી' નામની સંપાદિત કરેલ છે.
"તરગના બળ પણ કેટલાંક આવ્યા છે, જેમણે Sા રજાઓમાં રાજપીઠારા જારે બહુમાન પ્રાપ્ત કરેલ છે, તેમને ઉલ્લેખ છે. પ્રાચીન ગુજલી આદિમાં મળે છે
Page #32
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ આર્યસંરકૃતિના વિનાશક મુસલમાન બાદશાહો પરનો એમને પ્રભાવ પણ ઉલ્લેખનીય છે, કેમકે ભિન્ન જાતિ, ભિન્ન પ્રકૃતિ અને ભિન્ન વિચારવાળા મુસલમાન બાદશાહે પર પ્રભાવ જમાવ એ દેશી નરેશ કરતાં અતિકઠણ કાર્યું હતું. એ લેકે જરા જરામાં ગમે તે પર ગુર થઈ જતા, અને ફાવે તેમ દંડી નાંખતા. આવા મુસલમાન સમ્રાટો પર સર્વ પ્રથમ પ્રભાવ જમાવવાને કોય પણ ખરતરગચ્છના આચાર્યોને જ ફાળે જાય છે. " દાદાશ્રીજિનકુશળ સૂરિજી મહારાજના ગુરૂ કલિકાલકેવલી શ્રીજિનચન્દ્રસૂરિ(સં. ૧૩૪૯-૭૬)એ પિતાની સર્વતોમુખી પ્રતિભા વડે તત્કાલીન યવન સમ્રાટ સુલતાન કુતુબુદ્દીનને ચમત્કૃત કરેલ છે, એ પછી આચાર્ય શ્રીજિનપ્રભસૂરિજીએ સં ૧૩૮૫ ના પોષ સુદિ ૨ (૮)ને શનિવારે સાયંકાળે મહમદ તુઘલખ બાદશાહની મુલાકાત દરમ્યાન તેના પર જબરદસ્ત પ્રભાવ પાડો કે જે સૂરિજીને પરમ ભકત બની ગયા, તે એટલે સુધી કે પ્રવાસ દરમ્યાન પણ એમને પોતાની સાથેજ રાખવામાં આવેલ અને તપાગચ્છીય પંડિત સોમધર્મ ગણિકૃત ઉપદેશસપ્તતિકાગ્રંથના કથનાનુસાર સૂરિજીના ઉપદેશથી આ સુલતાને સંઘ સાથે શ્રી સિદ્ધાચળજી અને ગિરનારજીની યાત્રા કરી અને સંઘપતિના તમામ કાર્યો કર્યા હતાં.9) ॥ कुतुबुदीन सुरताण राउ, रेळिउ स मणोहरू । जगि पयडउ जिणचंदसरि, सूरिहि सिर सेहरू ।।
(જિનકુશલસૂરિ રાસ, એં-જો-કા. સં. પૃ. ૧૬) १.सरिणामुपदेशेन, सैन्यस घसमन्वितः । તતો જતઃ સુત્રા, શ્રાચપર્વતે રૂ૮ तत्र संघपकृत्यानि, भूपाय कृतपूर्विणे । दुग्धेनाधर्ष यत्सरि-स्तर राजादनी तदा ।३९॥
Page #33
--------------------------------------------------------------------------
________________
''
અગ્રિમ વક્તવ્ય
પંદરમી શતાબ્દીમાં એગડશાખાના પ્રથમ અચાર્ય શ્રીજિનેશ્વર સૂરિજીએ મહમ્મદ બેગડા પાસેથી ભારે સન્માન પ્રાપ્ત કરેલ
यात्रां tarastra, विधाय गुरुभिस्तमम् । મૃત્યુસથ: સુરત્રાળ, પ્રાતવાન યોનિનીપુરમ ટિll (ઉપદેશ સપ્તતિકા પત્ર પ૮)
"
આ વિષે વધુ માહિતી “ વિવિધતી કલ્પ કન્નાનય ની કલ્પય અને પૂ. લાલચન્દ્ર ભગવાનદાસ ગાંધીને જૈન પત્રના રોપ્યુમડાત્સવાંકમાંના લેખ તથા તેમના લખેલ ‘સુલતાન મહમ્મદ નુઘલખ અને જિનપ્રભસૂરિ' નામનેાં પુસ્તક જે આચાર્ય શ્રીજિન રિસાગરસૂરિ જૈન જ્ઞાનભંડાર લેહાવટ (મારવાડ)થી પ્રગટ થયેલ છે,. તે તેમજ ગીતત્રય-એ-જૈ,કા–સ, પૃ. ૧૧ થી ૧૪માંથી પ્રાપ્ત થશે.
પુરાતત્ત્વવિદ્ શ્રીજિનવિજ્યજી વિવિધતીર્થંકલ્પના પ્રાસ્તાવિક નિવેદનમાં જિનપ્રભસૂરિજીના વિષે લખે છે કે:- “ ગ્રંથકાર તેમના સમયના એક બહુ ભારે વિદ્વાન અને પ્રતિભાશાળી ન આચાય હતા. જે રીતે વિક્રમની સત્તરમી શતાબ્દીમાં મેગલ સલાટ અકબર બાદશાહના દરબારમાં જૈન જગદ્ગુરૂ હીરવિદ્ધસૂરિજીએ રાતી સન્માન સ`પ્રાપ્ત કરેલ, એજ રીતે જિનપ્રભસૂરિએ પણ ૧૪મી શનાબ્દીમાં તુઘલખ સુલતાન મહમ્મદશાહના દરબારમાં ભારે ગૌરવ પ્રાપ્ત કરેલ. ભારતતા મુસલમાન બાદશાહેાના દરબારમાં જૈન ધર્મનું મહત્વ દર્શાવનાર અને ગૌરવ વધારનાર કદાચ સૌથી
પહેલા આજ આચાય થયા.’
Ăોનેિશ્ર્વરમુરિ ગીત ( એ જે. કા. સ’. પૃ. ૩૧૪)
17727 લાનનૌ, ગળટિયા માંહિ હો! महाजन प'द मुकाषियो, मेल्यउ संघ उच्छांहि हो. स० ॥ GTT' નર્ પાંડુચ, પ્રતિવìો 'મમ્મટ શો વાળો વાટવા, દુઃ ટીમ ના ૩ . ન^ }{©!!
Page #34
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંન્દ્રસૂરિ
સેાળમી શતાબ્દીના પૂર્વા માં ઉપાધ્યાય સિદ્ધાન્તરુચિજીએ માંડવગઢમાં ગ્યાસુદ્દીનની સભામાં વિજય પ્રાપ્ત કર્યો, અને ઉત્તરામાં શ્રીજિન સસૂરિજીએ સિકદર લેાદી બાદશાહના ચિત્તને ચમકૃત કરી ૫૦૦ જેટલાં કેદીઓને કારાગૃહમાંથી મુક્તિ અપાવી +
યુગપ્રધાન શ્રીચિન્દ્રસૂરિજી કે જે આપણા ચરિત્રનાયક છે, એમણે સમ્રાટ અકમર અને જહાંગીરને પ્રતિધ દઈ શાસનની ભારે ઉન્નતિ સાધી છે, આ ગ્રન્થમાં એ વિષેના હાબેહુબ ખ્યાલ મળી રહેશે. એમના પછી સમ્રાટ જહાંગીરે આ શ્રીજિનસિ’હસૂરિકને યુગપ્રધાન પદ વડે
* श्रीग्यासुद्दीनशाहे - म' हासभालब्धवादि विजयानाम् । श्री सिद्धान्तरुचि महो - पाध्यायानां विनेयेन ॥२॥ ( स. १५९९ साधुसेामकृतमहावीरचरित्रवृत्तिप्रशस्ति) + જૂએ-ઐતિહાસિક જૈનકાવ્ય સંગ્રહ પૃ. ૫૩ પર ભભકતલાભપાધ્યાયકૃત શ્રીનિહ સપૂરિ ગુરૂગીતમ્' અને પટ્ટાવલિયા. તુ સ ૧૬૭૫ ‘ખરતરવસી'ના શાંતિપ્રાસાદ આદિના લેખેામાં. "दिल्लीपतिपातश्याह- श्रीजहांगीरप्रदत्त युगप्रधान बिरुदधारक - श्री अकवर शाहिर जक- कठिनकाश्मीरादिदेश विहारकारक - युगप्रधान श्रीजिनसिंहस्ररि" સ, ૧૬૭૯માં કવિવર સમયસુંદરજીની સ્વયં લિખિત ગુર્વાવલી પત્ર ૧માં, श्री दिल्ली पतिपातशाहिविभुना श्रीनूरदी साहिना, येभ्योऽदायि युगप्रधानपदवी पट्टानुपट्टक्रमात् । भूपीठेोत्तमचेrपडाभिधकुल - प्रालेयरोचिः प्रभा, जीयासुर्जिन सिंह सूरिगुरवः प्रौढप्रतापादयाः ||९||
इति सं. १६७९ वर्षे भाद्रप ( १ व ) द ११ दिने श्रीप्रल्हादनपुरे श्रीसमय सुन्दरोपाध्यायैर्लि लेखि (?) पंडित सहज - विमलमुनि पठनार्थम् । (અમારા સંગ્રહમાં)
Page #35
--------------------------------------------------------------------------
________________
અઝિમ વકતવ્ય વિશ્વપિત કર્યા, ને એમના પર શ્રી જિનરાજરિજી છે પણ સં. ૧૬૯૬ના માર્ગશીર્ષ વદ ૪ના રોજ આગરામાં સમ્રાટ શાહ જહાંનને મળેલ. શ્રીજિનરત્નસૂરિજી અને શ્રીજિનરંગ સૂરિજીને પણ શાહી દરબાર તેમજ નવા સાથે ગાઢ સંબંધ રહ્યો હતે—જેના પૂરાવારૂપે કેટલાંક શાહી ફરમાને લખનૌના ખરતરગચ્છીય જ્ઞાન ભંડાર અને બિકાનેરના બીપૂજ્ય શ્રીજિનચારિત્રસૃરિજી (સંપ્રતિ શ્રીપુજયજી શ્રીજિનવિજયેન્દ્રસૂરિ) પાસે ઉપલબ્ધ છે.
બાદશાહ ઔરંગજેબ ભારે કુર, નીતિજ્ઞ અને કટ્ટર મુસલમાન હતું, એટલે ત્યારથીજ શાહી દરબાર સાથે જેનાધાને સંબંધ મંદ પડશે. અસ્તુ, કહેવાનું તાત્પર્ય એ કે ખરતરગચ્છાચાર્યોને પ્રભાવ માત્ર દેશીનરેશ સુધીનેજ ર્યાદિત નહેતું, પરંતુ મુસલમાન બાદશાહ સુધી પણ એ પર્યાપ્ત હતો.
અમે એ ઉપર દર્શાવ્યું છે તે ખરતરગચ્છાચાર્યોને પ્રભાવ નૃપતિઓ પર એટલો જબરદસ્ત હતું કે તેઓ તેમને પોતાના ધર્મગુરુ તરીકે લેબતા–બિકાનેર, જેસલમેર. જોધપુર, જયપુર દિનરેશ સાથેનો સંબંધ છે (આજ સુધી) અવિચ્છિન્ન રહ્યો છે. જેના ફળ સ્વરૂપે આજે પણ તારપત્ર. પદા, પરવાના, ખાસ રૂકસ આદિ વિપુલ પરિમાણમાં ઉપલબ્ધ છે. બસ, આ વાતનું વિવેચન અહીંજ સમાપ્ત કરી પ્રસ્તુત પુસ્તક લખવાનું કારણ દર્શાવીએ.
અમારી સાહિત્ય પ્રગતિ સં. ૧૯૮૪ની વસંત પંચમીએ પરમપૂજ્ય આચાર્ય મહારાજ, રાકલામરહસ્યવેદી, પરાગીતાર્થ, વયેવૃદ્ધ શ્રી, જિનકપ વરિજી મહારાજ બિલના વિદાન શિધ્ય પ્રવર્તક સુખસાગરજી આદિ મુનીમંડળ સહિત બિકાનેર પધાર્યા.
૧ ના અનિહાસિક ક ા છે. ૧૪
Page #36
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ સૌભાગ્યવશ એમને ચાતુર્માસ પણ અમારા મકાનમાં થયે, ને એથી અમારા જીવન પર એક ઊંડી છાપ પડી. પ્રતિક્રમણ વ્યાખ્યાન-શ્રવણ, તેમજ સમયે સમયે પૂજ્ય આચાર્યશ્રી અને પ્રવર્તકજી આદિ સાથે સંધ્ધાતિક વિષયની પ્રશ્નોત્તરી કરતાં કરતાં ધાર્મિક તત્ત્વનો, યત્કિંચિત્ ધ પણ થયે. જે કે પૂજ્યશ્રી બિકાનેરમાં લગભગ ત્રણ વર્ષ બિરાજ્યા, પરંતુ અમને તે કેવળ દેઢ વર્વજ એમના સત્સમાગમને સુગ મળે.
એક દિવસ પ્રવર્તકજી પાસેથી “આનન્દ કાવ્ય મહોદધિ ૭મું મૌક્તિક' લાવી શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈ, બી. એ. એલ. એલ. બી.નો “કવિવર સમયસુન્દર નામક નિબંધ વાં; ત્યારથી હૃદયમાં કવિવર પ્રત્યેની અગાધ ભકિત પ્રાદુભવી, ને એજ ઘડીથી એમની કૃતિઓની શોધ-ખોળ શરુ કીધી. “શ્રી મહાવીર જૈન મંડળના કેટલાંક હસ્ત લિખિત ગ્રન્થ મગાવ્યાં. સદભાગ્યે અમને એમાંથી એક એવા ગુટકા (પુસ્તકાકારે પ્રતિ)ની પ્રાપ્તિ થઈ કે જેણે અમારી મનોભાવનાઓને અત્યધિક ઉત્તેજિત કરી; એનું કારણ એ કે-એ ગુટકામાં કવિવરની નાની નાની લગભગ બસે કૃતિઓ મળી આવી, જેમાંની ઘણી તો દેસાઈ મહાદયને પણ અનુપલબ્ધ હતી. બસ, ઉત્તરોત્તર શેધ–ળની રુચિ વધતી ગઈ ને આથી એટલા અધિક પ્રમાણમાં કાર્ય કરવાને અવસર મળ્યો કે જે અમારે માટે ખરેખર કલ્પનાતીત કે અસંભવ સમે હતે.
આ ગ્રન્થની જન્મ કથા * સં. ૧૯૮૬માં યુ. પ્ર. શ્રીજિનચન્દ્રસૂરિને સંક્ષિપ્ત પરિચય પટ્ટાવલીના આધારે આલેખે; જેનો એક માત્ર ઉદેશ એ હતો કે કવિવર : સમયસુંદરજી એમના પ્રશિષ્ય
ચાવા લાભારવિવ
Page #37
--------------------------------------------------------------------------
________________
...
અશિમ વક્તવ્ય હતા, ને આથી એમના ચરિત્ર સંપાદનમાં કામ લાગશે, કિન્તુ એ સમયે કલ્પના સુધાં ન આવી કે કવિવરનું જીવન ચરિત્ર લખાયા પહેલાં જ આ મહાપુરૂષનું જીવન આટલા વિસ્તારથી આલેખવાનો સુગ પ્રાપ્ત થશે. સ. ૧૯૮૩ને આશ્વિન કૃણા બીજનાજ આપણા ચરિત્રનાયકની જયન્તિ બિકાનેરમાં ઉજવાઈ, એ સમયે પણ એમના સંબંધી કેટલુંક લખાયું. ત્યારબાદ ત્રીજીવાર જિનદત્તસૂરિ ચરિત્ર-ઉત્તરાર્ધ, ગણધર સાર્ધશતક (ભાષાન્તર) આદિમાં વર્ણવેલ ચમત્કારી વાતે (કે જે આ ગ્રન્થના ૧૬મા પ્રકરણમાં છે) સહિત ચરિત્ર લખાયું. તે પછી શેાધ-ખેળ કરતાં કરતાં નવી નવી સામગ્રી સંપ્રાપ્ત થતી ગઈ; એજ વર્ષમાં શ્રી પૂજ્ય મહારાજના સંગ્રહનું અવલોકન કર્યું, ને ઉપા. શ્રી જયચંદ્રજી ગણના જ્ઞાનભંડારના પુસ્તકની જ્ઞાતવ્ય સૂચિ બનાવી. આ ભંડારમાંથી પણ અમને પ્રચુર સામગ્રી હસ્તગત થઇ, તે તે સંબંધી સાહિત્ય, ગલિયે, પ્રશસ્તિ આદિની નકલ બનાવવામાં આવી. ભાગ્યવશાત્ “અકબર પ્રતિબંધ રાસ' પણ . શ્રી જયચન્દ્રજીના “જ્ઞાનભંડારની સૂચિ કરતા સમયે ઉપલ ધ થયેલ ઉપરાંત અન્ય નાના મોટા જ્ઞાન ભંડારમાંથી શ્રેષ્ઠ રસામમી મળી. આથી અમારા ઉત્સાહમાં અનેરી અભિવૃદ્ધિ ઉદભવી. આખરે, સં. ૧૯૮૯માં સમસ્ત પ્રમાણે સર રી મુદ્રણાર્થે પોથી કેપી તયાર કરીને એમાં જે કાંઈ લખવાનું બાકી હતું તે સં. ૧૯૯૦માં પૂર્ણ કર્યું, ને દા ધઈ કે આને શ્રી. દેસાઈ, શ્રીજિનવિજયજી, નાકરજી,
સાગરસૂરિજી આદિ ઈતિહાસવેત્તાઓને બતાવી વિના વિલંબે છપાવીએ, પરન્ત કઈ અજ્ઞાત શક્તિની પ્રેરણાથી
એસકે પી ન તે કયાંય કલા, કે ન તો એના પ્રકાશન બિપી છે ત્યારથી થઈ ગયે ૧ કિાનેરના "
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૦
યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ જ્ઞાનભંડારના હસ્તલિખિત ગ્રન્થાની સૂચિ છે ... માસના અથાગ પરિશ્રમને અંતે તૈયાર કરતા સમયે પણ ઐતિહાસિક શાષ-ખાળ, અધ્યયન તેમજ સહાયભૂત થાય તેવા અન્યાન્ય ગ્રન્થા જોવાનું ચાલુજ રાખ્યું. પરિણામે શુદ્ધિ તેમજ વૃદ્ધિદ્વારા પાંચ વર્ષની શેષખાળના ફળ સ્વરૂપે જિનચંદ્ર સૂરિજીરૂપી ચમાની ૧૬ કલાઓના સૂચક એવા ૧૬ (મૂળ) કરમાએ અને ૧૬ પ્રકરણેામાં વિસ્તૃત એવા આ મહાન ગ્રન્થ કે જે આટલા માટા થવાની કોઈ સંભાવનાજ નહાતી— આજ અમે અમારા પરમસુદ વાંય સમક્ષ પેશ કરતી વેળા પરમહર્ષ અનુભવીએ છીએ. પ્રયુક્ત સામગ્રીની પ્રામાણિકતા
સૂરિજીના જીવનની અધિકાંશ તમામ વાતા અમે એ તે કાળે લખાએલ વિશ્વસનીય પ્રમાણેાના આધારે આલેખેલ છે. વિહારપત્ર, ગહુલિયા આદિ અધિકાંશ સામગ્રી અમારા સંગ્રહમાં મૌજુદ છે, પ્રથમ તા અમારા એવા વીચાર હતા કે આ ગ્રન્થની તમામ સાધન સામગ્રીને પરિશિષ્ટમાં પ્રક્રેટ કરવી, પરન્તુ એ વિચાર છેવટે માંડી વળાયા. કેમકે એમ કરવા જતાં મૂળગ્રન્થથીએ પરિશિષ્ટ વધુ લખાઇ જાય-કે જે ગ્રન્થને માટે શાભાસ્પદ ન ગણાય. એથી કરીને પ્રમાણુ સાક્ષાત્કારના નિમિત્તે ફ્રુટનેટમાં અવતરણહ કેટલીક આવશ્યક સામગ્રી પરિશિષ્ટમાં આપી છે જ્યારે રાસ અને ઉપયાગી ગહુલિયા ‘ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ'માં પ્રકટ કરેલ છે.
ઘટનાઓને ક્રમાનુસાર આલેખવામાં એ વિહાર પત્ર કે જે અમારા સગ્રહમાં છે, તે ભારે સહાયક નીવડેલ છે; ને સત્ય જણાવીએ તા એના વિના સંવત્સરાનુક્રમે જીવન આલેખવુ' સર્વથા અસંભવજ નીવડત. પ્રથમ વિહારપત્ર તેજ કાળનુ” લખાએલ છે; એ જરિત, જીણુ આદર્શ નષ્ટ ન
Page #39
--------------------------------------------------------------------------
________________
ત્રિ! વક્તવ્ય
૧૧
થઈ વ્યય એટલા ખાતર એનુ ચિત્ર અમે પરિશિષ્ટમાં લગાવ્યુ છે. આથી વાચકે ને છત્રુ પ્રથમાદર્શનાં સાક્ષાતન થો, અને સાથે સાથે અમેએ લખેલ વાર્તાની સત્યાર્થતા સમજવામાં સુગમતા સાંપડશે. આ વિદ્યુાર પત્ર એક ખાસ કારણને લઇ અત્યંત મહત્વપૂર્ણ છે, અને તે એ કે એમાં મંત્રીશ્વર ક ચન્દ્રજીને મૃત્યુસમય મોજુદ છે, કે જે ઇતિહાસની સામાન્ય દુનિયાને ઉપલબ્ધ નથી. દ્વિતીય વિહાર પત્ર અમારા ખ્યાલોતાનુસાર કવિ રાજલાભ કે એમના શિષ્યે આલેખેલ છે, તેના લેખન સમય અઢારમી શતાબ્દીના પૂર્વાધ ઇં, આથી પ્રાચીનતાને હિસાબે આ પત્રથી પણ અધિક પ્રામાણિક હોવાથી પ્રથમ પુત્રને અમે વિશેષ ઉપયોગ કર્યા છે,
ઇટ્યું પ્રકરણ ‘અકબર આમન્ત્રઝુ' અધિકાંશે અકબર પ્રતિબંધ રાસ'ના આપારેજ લખેલ છે, જેની મૂળ પ્રતિ, હર્તાની રવલિખિત ઉ. શ્રીયદ્રજી ગણના ભંડાર (બિાનર)માં સૌજ્જ છે, અને અમે એ એને ‘ઐતિહાસિક જૈન કાવ્ય સઅહુમાં પ્રકાશિત કરેલ છે. ામચન્દ્રવ શ પ્રબંધવૃત્તિની અમે પૂરેપૂરી સહાયતા લીધી છે, કેમકે માં બહુ વિશેષ સામગ્રી -એ સૌથી અધિક પ્રાંચીન (રચના સંવત ૧૬૫૦-૫૫)અને વિશ્વસનીય છે; વળી સૂરિજીની
..
×ા મન્ધની હસ્તલિખિત પ્રત અને નિકૃપાચન્દ્ર નાન ભારબંકાનેર માંથી પ્રાપ્ત ધ' હતી, પરન્તુ પ્રતિ અમૃ ટેકાથી આ ધમાં એનાં જે અવતરણ (પ્લે) આપવામાં બાવ્યો. એમાંય અહિં રડી જવા પામી છે, બીછ પણ દ્રષ્ટિ દેખ તેમજ દદેવની સ્ત્રીના શૈાધન પુરનું હા–શુદ્ધિ પત્ર તૈયાર કરી આપવામાં આવેલ છે (જેથી હિંદી સકરણમાં બાનું સાધન ધાય, કિંતુ આ ગુજરાતી સકરમાં ૬. નાંધાયું ધન દી લેવા યાન પા
Page #40
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ સાથે લાહેર જવાવાળા પરમગીતા વિદ્વાનની કૃતિ છેએટલે એમાં તે સંદેહને લવલેશ સ્થાન નથી. “અકબર પ્રતિબંધ” અને “યુગપ્રધાન પદ પ્રાપ્તિ : આ ઉભય પ્રકરણે આ ગ્રન્થને આધારેજ મુખ્યત્વે લખાયાં છે, એ શિવાય અનેકાનેક શિલાલેખ, પ્રશસ્તિઓ, પ્રાચીન પટ્ટાવલીઓ, હસ્તલિખિત ગ્રન્થો આદિ પ્રાચીન તેમજ પ્રામાણિક સાધન દ્વારા આ ગ્રન્થનું સંકલન થયું છે. “સહાયક ગ્રન્થસૂચિમાં જે જે ગ્રન્થની સહાયતા લેવાઈ છે તેની નામાવલિ આપી છે, બાકીની નાનાવિધ કૃતિઓનાં નામ કુટનોટમાં આપ્યાં છે.
પ્રસ્તુત ગ્રન્થની ઉપયોગીતા ' સૂરિજી સાથે સંબંધ ધરાવતા લગભગ બધાંજ વિષયો પર પ્રકાશ પાડવાને યથાસાધ્ય પ્રયાસ કર્યો છે. દ્વિતીય પ્રકરણમાં સૂરિજીના પૂર્વવર્તી આચાર્યો, ૧૩મા પ્રકરણમાં શિષ્ય સમુદાય, અને ૧૪મા પ્રકરણમાં આજ્ઞાનુવતીં સાધુસંઘના પરીચયની સાથે સાથે એમણે રચેલ ગ્રન્થની વિસ્તૃત નોંધ પણ આપવામાં આવી છે, કે જેથી ખરતેર ગરછના વિદ્વાનોની ઉલ્લેખનીય સેવાનો ચગ્ય પરીચય પ્રાપ્ત થઈ રહેશે. એજ પ્રમાણે ૧૫ મા પ્રકરણમાં ભક્તશ્રાવકની સ્તુત્ય શાસન સેવાઓ પ્રકાશિત કરવામાં આવેલ છે.
જે કે મન્ઝીશ્વર કર્મચન્દ્રજીની જીવનકથા કેટલાંક ગ્રન્થમાં પ્રકટ થઈ ચૂકેલ છે. પરંતુ શોધખોળ અને તત્સંબંધી સુગ્ય સામગ્રીના અભાવને કારણે ઇતિહાસ દુનિયામાં
એમના અને એમના પુત્ર ભાગ્યચન્દ્ર લક્ષ્મીચંદ્ર વિષે અનેક ભ્રમણાઓ પ્રચલિત થઈ ચૂકી છે અને આ બધાંનું તત્કાલીન
* બડવા જૈન મિત્ર મંડળ-ભાવનગરથી પ્રકાશન પામેલ જેન સ્પેશ્યલ ટ્રેન સ્મરણાંકના પૃષ્ટ ૫૯ પર “કરમચંદ દીવાન દિલ્હીમાં
Page #41
--------------------------------------------------------------------------
________________
કામ વાવ વિશ્વસનીય પ્રાણી કરે રિટર કરી રા પ્રક મીકરની ગારિક જીવન જ. રરક એકત્રના યથાશક્તિ પ્રયાસ કરે છે.
- સુરિજીના જીવનની કથા છે -- - ૪૨ રર દિન. એમની કૃતિઓ, કર્ક : અનેક તડકા જાણવામાં મદદ કરે છે,
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૪
યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ સં. ૧૯૪૭માં જહાંગીરની પુત્રી-જન્મને ઉલ્લેખ છે, વળી અત્તરી સ્નાત્ર પણ એિ પુત્રીના જન્મદેવની ઉપાન્તિ નિમિત્તેજ રોજાએલ હતો. આથી અમે “રાસ’ અનુસાર સૂરિજી લાહોર પધાર્યા પછી, આવતી રૌત્રિપૂર્ણિમાનું લખેલ છે, કિન્તુ વાસ્તવમાં સં. ૧૬૪૮ની ઐત્રિપૂનેમ હેવી જોઈએ. પંદરમાં પ્રકરણમાં “રાજપૂતાના કે જૈનવીરના અનુસારે જયપુરના રાજા અભયસિંહનો ઉલ્લેખ કરેલ છે, પરંતુ એ સમયે જયપુરમાં અભયસિંહ નામને કેઈ રાજાજ નહોતો.
ચિત્ર અને ફરમાન પત્ર સૂરિજીનું અકબર સાથેના મેળાપનું ચિત્ર આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે. આ ચિત્રને બ્લોક અમને શ્રીજિનકૃપાચન્દ્રસૂરિ જ્ઞાનભંડાર ઈન્દોર તરફથી પ્રાપ્ત થએલ છે જેને માટે અમે ઉકત જ્ઞાનભંડારના સંરક્ષક શેઠ ચાંદલજીને ધન્યવાદ આપીએ છીએ. આવા પ્રાચીન ચિત્રો અનેક સ્થળે જોવા મળે છે (આને માટે આઠમાં પ્રકરણના અંતે આપવામાં આવેલ કુટનોટ જુઓ), અને દાદાજીના મંદિરની દિવાલ પર પણ ચિન્નેલ જોવા મળે છે. સૂરિજી બેઠા હોય, અને એમની સમક્ષ સમ્રાટ અકબરાદિ હાથ જોડીને ઉભા હોયએવું ચિત્ર કલકત્તામાં સુપ્રસિધ રાય બદ્રીદાસ બહાદુરના મંદિરમાં લગાવેલું છે. ચરિત્રનાયકની એક સ્વતંત્ર છબી : સેદ્રજીના મંદિર-બીકાનેરમાં પણ છે. પંચનદી સાધવા + શ્રીમાન હીરવિજયસૂરિજીનો પણ આજ કે અનેક ગ્રંમાં પ્રકાશિત થએલ છે, પરંતુ એની પ્રાચીનતા અને પ્રામાણિકતાના વિષયમાં પુરાતત્ત્વવિદ્ શ્રીવિદ્યાવિજયજીને પૂછતાં, ફાગણ સુદિ ૧૦ (વી. સં. ર૪૬૧) પાટણથી મોકલેલ કાર્ડમાં તેઓ આ પ્રકારે લખે છે:
હીર વિ. સં. અને અકબર મિલનનું ચિત્ર બનાવટી છે. મેં લખનૌમાં બનાવરાવ્યું હતું,
Page #43
--------------------------------------------------------------------------
________________
શિમ વકતવ્ય સમયનું પાનું એક ચિત્ર શ્રી પ્રત્યજી શ્રીજિન
-
-
-
- - -
-
-
-
-
-
-
-
-
-
૧૫ - અરિજી
રિજીની મૂર્તિ કે જે (બિકાનેર-નાડાટાની ગવાડમાં) શ્રીષદેવજીના મંદિરમાં છે. અને લેખ બારમા પ્રકરણના અંતિમ ભાગમાં આપેલ છે, તેને સુંદર છે આ પુસ્તકમાં આપવામાં આવેલ છે, પરંતુ સ્થળની વિષમતાને કારણે ફાટામાં શિલાલેબની પ્રતિકૃતિ નથી આવી શકી.
અષાઢી ઇન્ડિકાનું મૂળ ફરમાન કે જે અમને પં. પ્ર. યતિવર્ય ર્યમલજીની કૃપાથી પ્રાપ્ત થએલ છે. તેને કેટ પરિપિટમાં લગાવી દીધું છે. લખન ભંડારમાંથી બાવવા બદલ અમે યતિજીને આભાર માનીએ છીએ. બાનું. રાજયવીર્થ વિષયક ફરમાન (મૂળ) શેખેળ કરવા છતાંય નથી મળી રહ્યું. પણ એનો અનુવાદ બિકાનેર જ્ઞાન ભંડારને પત્ર પરથી નકલ કરી પરિશિષ્ટમાં પ્રકટ કરેલ છે. સંભવ છે કે મૂળ ફરમાન મળે તે કંઈક સારા પ્રકાશ પડે. બીજું ફરમાને તપાસ કરવા છતાંય નથી મળી શકયાં. એના કારણમાં એક કારણ એ પણ છે કે સૂરિજીના પછી ખેતર માં ત્રણ શાખા(ગર)દ થઈ ગયાં-(૧) જિનસાગરિ. (૨) જિનગર (૩) જિનમહેન્દ્ર આપી સમય અહીં તહીં વેર વિખેર થઈ ગઈ છે. એથી એને પત્ત લગાવો મુશ્કેલ બની ગયું છે. રાધનપુર છીચન્દ્રસૂર (સં. ૧૮૩૪–૧૮૫૬માં જેસલમેર . ૦િ હજાને કહેલ પત્ર પરથી માલુમ પડે છે કે - મા સહીત કેટલાંય ફરમાન મોજ હતાં. પત્રને
શિક ભાગ છે ઉન કરીએ. છ ના પરથી
Page #44
--------------------------------------------------------------------------
________________
૧૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ અમને સૂચન કરશે તે દ્વિતીય આવૃત્તિમાં એ ત્રુટિઓને દૂર કરવાનો યથાસાધ્ય પ્રયાસ અવશ્ય થશે.
આભાર પ્રદર્શન
આ ગ્રન્થના નિર્માણ અંગે અમને અનેક ઈષ્ટ મિત્રે તરફથી વિવિધ પ્રકારની સહાયતા મળી છે, આથી અમે અમારા તમામ સહાયકે પ્રતિ ધન્યવાદપૂર્વક હાર્દિક કૃતજ્ઞતા પ્રકટ કરીએ છીએ. જૈન સાહિત્યના ધુરંધર લેખક શ્રીયુત, મોહનલાલ દલીચંદ દેસાઈ બી. એ., એલ.એલ. બી. (વકીલ, હાઈકોર્ટ, મુંબઈ)ને અમે હાર્દિક આભાર માનીએ છીએ, એમણે અમારા આગ્રહને વશ થઈ અનેક કાર્યોમાં રચ્યાપચ્યા હોવા છતાં અમને વિદ્વત્તાપૂર્ણ વિસ્તૃત પ્રસ્તાવના લખી મેકલી. રાજપૂત ઈતિહાસના અમર લેખક વિશ્વવિશ્રત પરમ શ્રદ્ધેય મહામહોપાધ્યાય રાયબહાદર પંડિત ગૌરીશંકરજી હીરાચંન્દજી ઓઝા મહદયે વૃદ્ધાવસ્થામાં, શારીરિક અસ્વસ્થતા હોવા છતાં પણ પિતાની અમૂલ્ય સમ્મતિ પ્રદાન કરી અમને અનુગ્રહીત કરેલ છે. અમને નથી સમજાતું કે આ બંને વિદ્વાનો ક્યા શબ્દમાં આભાર માની શકાય!
અમને કહેતાં અવર્ણનીય હર્ષ થાય છે કે વિર્ય (સંપ્રતિ ઉપાધ્યાય) શ્રી લબ્ધિમુનિજી મહારાજે આ ગ્રન્થના આધારે સૂરિજીના ચરિત્રની સંસ્કૃત કાવ્યરચના કરી દીધી છે, જે માટે તેઓ પણ ધન્યવાદને પાત્ર છે. ' ગણાધીશ શ્રીહરિસાગરજી, તથા પ્રવર્તક સુનિ શ્રીસુખસાગરજી, વિદ્વદ્વર્ય શ્રીલધિમુનિજી, બા પૂરણચન્દ્રજી
Page #45
--------------------------------------------------------------------------
________________
અમ વકતવ્ય
નહર એમ. એ, બી. એલ. એમ. આર. એ. એસ. બાબુ, શિખરચનજી કેચર. પં. બલદેવપ્રસાદજી શાસ્ત્રી આદિ સર્વ
હાયને અમે હાર્દિક આભાર માનીએ છીએ કે જેમણે અમને ચગ્ય સૂચનાઓ આપી એક નહીં પણ અનેક રીતે રસાયતા આપેલ છે.
વિહાર માર્ગનું ચિત્ર અને શ્રી સુંદરલાલજી કેચર કરી આપેલ છે, જે બદલ તેમને ધન્યવાદ ઘટે છે.
શ્રીપૂત્યજી શ્રીજિનચારિત્રસુરિજી, ૬. શ્રી જયચંદ્રજી, ચતિવર્ષ .તિલકમુનિજી આદિ ભિન્ન ભિન્ન જ્ઞાનભંડારોના સંચાલકે તથા સહાય મહાનુભાવોને પણ અમે દિલથી ધન્યવાદ આપીએ છીએ કે જેમાં અમને પોતાના સંગ્રહના અમૂલ્ય શિ છે. બનાવ્યા તેમજ સહાનુભૂતિ પ્રકટ કરવાની કૃપા કરી.
નિવેદક : અગરચંદ નાહટા. મવરલાલ નાહટા.
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
એ વાત ખાસ વિચારવા યોગ્ય અને લક્ષમાં રાખવા રોગ્ય છે કે “ભારત વર્ષ” એટલે હજારો વર્ષોના ઇતિહાસ
એક ભવ્ય ખંડેર ! એ ખંડેરના ખોદાણ કામને અંત નથી - એમાંથી હાથ લાગતી સામગ્રીઓ અપાર છે! આર્યાવર્તન પ્રજાજીવન પર ઈતિહાસે ઉપરાઉપરી એટલા તો થર ખડકેલા છે, કે એ થરો ઉખેડનારાઓની સંખ્યા મુકાબલે અપમાત્ર લેખાય. પરદેશીઓના કંઈ કંઈ તને અદ્દભુત વણી આપણુ પ્રજાજીવનમાં થઈ ગયો છે, અને એના સંશોધન મહાપણા હાથમાં આપણા હાય-આંસુઓની કંઈ કંઈ કથા મૂકી છે. એ ઘરમાંથી ખોદાતું એક એક લ્હાનું ચાલું પણ આખી ઐતિહાસિક ઈમારતના ઘાટ તેમજ નકશી વિષેની નિત્ય નવી સમશ્યાઓથી આપણને ચક્તિ કરે છે.
રુસિયાના પ્રસિધ્ધ લેખક મંકિસમગક સોવિયેટ લેખક સમુદાય સનમુખના ભાષણમાં કહે છે કે – “લેખકને હું કહું છું કે રુસિયાની જૂની તવારીખમાંથી યુગેયુગની
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૧
પિપા ઉડ-ઉકેલ, અને હું ખાત્રી આપું છું કે, એમાંથી નમને રસ ભરપૂર લેખન સામગ્રી જડી (મળી) રહેશે. તજ પ્રમાણ જૈન તવારીખમાંથી આ દેશના મુગેયુગમાં કામ આવે તેવી લેખન સામગ્રી લેખકને મળી રહે તેમ છે.
નાએ દેશને ઈતિહાસભંડાર અને સાહિત્યનિધિ સાચવી રાખ્યો છે, તેમનો ઘાએ અપ્રગટ પડે છે, જેનોની ખુદની તવારીખ, તેના મડાન શ્રાવકોની, પ્રતિભાશાળી આચાર્યોની-રધુની, પવિત્ર તીર્થોની, કલામય મંદિરાની, ગની–પ્રદાની તવારીખ આઉકેલી, સિલસિલાબંધ બગલખેલી, છિન્નભિન્ન દશામાં, પણ છૂટક છૂટક પ્રચુર માહિતી આપનારી ઘણી કામવાળી સ્થિતિમાં પડી છે, તેમાંથી દેશના પ્રજાજીવનને લગની રસભરી હકીક્ત પણ ખૂબ " મા તેમ છે.
એના વિષય છે કે વર્તમાન યુગમાં અનેક ભળી પછીનું એક બળ તે આપણા દેશને પ્રાચીન ઇતિહાસ નક સંસ્કૃતિના પ્રમાણિક અભ્યાસમાં ૬ ઉતરવાની સત્ય
પક કા જમી ચૂકી છે. કેવળ કપોલકલ્પિત દંત ધાને ભેગા કરી પણ તકાળને મજજવલ માન્યા ફરી થવા ના વિદેશી અન્ય ઇતિહાસકારોએ કરેલ ૫૫ ૯પરમાં ધન પર અવલંબીને શાપણા અતીતની ૧ : ના કરવા અને આદ વ આ તુલનામક પણ છે કે માર્ચ માધનારી છે.
મારી છે કે દેશ અને વિના જ ન પર : : માલ નગર પ્રાચીનતા ના રાજ છે -
Page #48
--------------------------------------------------------------------------
________________
૨.
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ “અને તે ઉપરાંત દેશવીર ધર્મવીરોના જીવન ચરિત્રે પણ લખાવા માંડયા છે, એ આ જમાનાનું શુભ ચિહ્ન છે. આ પુસ્તક એ એક પ્રયત્ન છે.
જૈન તવારીખમાં પુષ્કળ લેખન સામગ્રી ઉપલબ્ધ થઈ શકે છે, પરંતુ તેમાં જૈનેતર લેખકોએ ચંચુપ્રવેશ નથી કર્યો. તે પ્રત્યે પ્રયત્ન કરવાને કેઈએ સંકલ્પ કર્યો હોય તો તે સફળ થયો નથી. આથી તે કાર્ય જૈન લેખકે, અધિકારીઓ, શિક્ષકે ગ્રેજ્યુએટ અને સાધુઓ પર આવે છે, કારણ કે તેમને જૈનગ્રંથ અને સામગ્રીનો વિશેષ પરિચય કરવાની અનુકૂળતા અને જોગવાઈ મળી શકે છે.
એક વિદ્વાન લખે છે કે – “ઇતિહાસને સર્જનારા તે ગયા, પણ એ સજાએલા ઇતિહાસને એકઠા કરનારા નથી જાગતા. આપણી જ માટીમાં આપણું રત્ન દટાયાં. આપણા પગ નીચે ચગદાયાં. એને વીણવા માટે દરિયાપારથી ટેડ આવ્યા, ફાર્બસ અને વોટ્સન આવ્યા; તેઓ કંઈ ખાસ ઈતિહાસ સંશોધનને માટે નહાતા નીમાયા. હાથમાં સેંપાએલા પ્રાંતની હાકેમી કરતાં જ તેઓને આપણી પ્રેમકથાઓને અને શૌર્યવર્તાઓનો નાદ લાગ્યો હતો. આપણા ખંડેરમાં દટાએલ ભૂતકાળનો પિકાર એને કાને પડયો હતો. ઘેડે ચડી ચડીને એ ઈતિહાસના આશકે પહાડની શિખરમાળામાં ભટક્યા. અખંડ અને રોમાંચક ઈતિહાસ આપીને આજ એ ઇતિહાસના આશકે કબરમાં સૂતા છે અને એના લખ્યા ભાખ્યાંના આજ આપણે ભાંગ્યા તુટયા તરજૂમા કરીએ છીએ. આપણને-હિંદ માતાની તવારીખના મિથ્યાભિમાની વારસદારોને
Page #49
--------------------------------------------------------------------------
________________
નાવના આપણામાંથી જ કેમ કેઈટેડ કે ફાર્બસ ન સાંપડયે ? શૌર્ય તે પરવાર્યા પણ શૌર્યના પૂજન, અરે સ્મરણ પણ વિસાય?
આજ પણ ગેરા અમલદારે નિર્જન, વિકટ, રોગ ભર્યા પ્રદેશમાં ઉલટભેર રહે છે. નંદનવન સજે છે, અને કલમ તથા કેમેરો લઈને પિતાને વિંટળાએલી નાનકડી દુનિયાનો ગાયતમ પરિચય કરી લે છે. કહો કે પી જાય છે. હિંદના કે હિંદના કોઈપણ ભાગના સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, મેવાડ વગેરેના દેશી અધિકારી બંધુને આવી તાલાવેલી કયારે લાગશે? સૌરાષ્ટ્ર, મેવાડની ભૂમિને તે પિપડે પોપડે ઇતિહાસ બાઝા હોવાની આપણને જાણ છે, ગામે ગામને ઇતિહાસ આજ અધિકારી ભાઈઓને ઠેબે [ ખભે ] આવે છે. નવા યુગનું શિક્ષણ પામેલા નવયુવકે હામી ભોગવી કળા છે. કોઈ પુસ્તક થા માસિક વાટે મળી આવતી અસલી કોઈ ઘટનાઓને પણ તેઓ અત્યન્ત જિજ્ઞાસા સાથે વાંચે છે. તેને જૂની તવારીખ કહેનાર મનુષ્યને સામગ્રીઓ પણ હાથ જોડી હાજર છે. માત્ર તેઓને તે કલમ લઈને તે બધું ટાંચણ કરવાની વૃત્તિ થવાની જ રહે છે. અધિકારીઓ એ કર્તવ્ય પાડી લે તે એમની પિતાની જીંદગીમાં જ નવું દીવેલ રાય, પોતાના પગ તળે નિત્ય ચગદાતી ધરતીની મહત્તાના દર્શન થતાં એ પિતે જ માનવતાનાં રોમાંચ અનુભવી રહે. દેશના તિહાસ ભૂળ પર આવા અજવાળાં પાથવા હાય
તે એ ઈતિહાસવિમુખ અને અકિચન ભૂમિના દેશ અધિકારી અને રાહાય બહુ અગત્યની છે.
- દામાં રાચી સુગમતા જે હોય તો તે પ્રત્યેક
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ -
રાજ્યાના કેળવણી ખાતાને તેમાં સેકડે પેાણાસા ટકા શિક્ષકો તે ખચીત આ વસ્તુમાં રસ લેનારા રહ્યા. એને ફુરસદ ઘણી તેથી ગામના વૃદ્ધો, પ્રમાદીઓને ગપ્પાડીઓને ડાયરે એની આસરીમાં મળે. એમાંથી કેટલું ઇતિહાસ-દ્રવ્ય મળે ?
આપણા યુનીવર્સીટીની પરીક્ષામાં પસાર થઈ મહાર નીકળેલા ગ્રેજ્યુએટા પ્રમાદ છેડી પેાતાના જે કાળ ફુરસદ તરીકે ઓળખાય છે તેને સદુપયેાગ પેાતાની ભૂમિની માટીમાં ઘટાએલાં એમૂલ જવાહીરાને શેાધી કાઢવામાં, જે કાઈ વીરધમીની ભાળ લાગે તેની કથા નોંધી લેવામાં ગાળશે, તે નૂતનભૂમિ જન્મશે ને તેના યશેશભાગી પેાતે થશે.
આપણા મુનિએ તે દિવસના ચાવીસે કલાક સેવાનું વ્રત લઈ ગામડે ગામડે, શહેરે શહેર, પ્રાંતેપ્રાંત વિહરનારા છે; એ અપ્રતિબદ્ધ વિહારી પ્રવાસીએ પેાતાના ચાતુર્માંસ સમયમાં એક સ્થળે સ્થિરવાસમાં અને તે સિવાયના આઠ માસમાં અત્ર તત્ર થોડા નિવાસમાં તે તે ક્ષેત્રનાં માનવસમાજની, પ્રકૃતિ સૌંદર્ય ની, ધર્મ જીવનની, વગેરે સદેશીય માહિતી ઉપરાંત તેના ઇતિહાસ, કથાઓ, પુરાતન અવશેષા વગેરેની નોંધા સબળ છતાં સમતાલ, અને લાગણીમય છતાં વિચારત્પાદક તેમજ આહ્લાદક શૈલિમાં પૂરી પાડી શકે તેમ છે. તેમાં પ્રમાદ કે પરપ્રત્યયનેય બુદ્ધિ હાવાં જ ન ઘટે, એવા તેમના શિષ્ટ આચાર છે, તે તરફથી આપણા ઘણા મનેરથા સફળ થવાની આશા છે. તેઓ ધારે તે જૈન સાહિત્યમાં પૂર્વાચાર્યાંના લખેલા ઐતિહાસિક પુસ્તક, પ્રબંધેા, ચરિત્ર અહાર પાડી શકે એટલુ જ નહીં પણ દરેક ગામના જિન
Page #51
--------------------------------------------------------------------------
________________
- -
-
-
-
-
-
-
- -
-
- -
પ્રસ્તાવના મંદિર, પ્રતિમાઓ વગેરેના ઉત્કીર્ણ લેખો એકત્રિત કરી સમગ્ર ભારતમાંના પૂર્વજોનનાં ગૌરવ બતાવી શકે.
જેવી રીતે દેશભક્તિ પદા કરવા માટે દેશને પ્રાચીન ઇતિહાસ શોધાવા જોઈએ, તેવી જ રીતે ધર્મપ્રેમ તથા ઘોવ તે તે ધર્મના મૂલ પુરુષોને ભવ્ય જીવનચરિત્ર, ઇતિહાસિક પ્રમાણોવાળાં બહાર પાડવાથી જ જમે. એમાં પસિંહ દષ્ટિ સાથે એતિહાસિક દષ્ટિ સંકળાએલી રહેવી જોઈએ. આવા પ્રકારનો પ્રયાસ આ જીવનચરિત્રમાં થએલો છે.
ધાર્મિક પુના જીવનચરિત્રો એ પણ એક પ્રકારનું લોકાપાગી સાહિત્ય છે. “સાહિત્યમાં કેમી તાપંએ વધુમાં વધુ અનાની વાત છે એ કથનમાં રહેલું અન્ય કાર્ય છે; અને એ લક્ષમાં રાખી જેન કે જેનેતર- પ, એતિહાશિ
જ્યિમાંથી જેન કે જેનેતર લેખક તેજ ટરિને વળગી કરીને અન્ય માહિત્યની ઉપેક્ષા કરવાની નથી, પણ બને
માંથી મળતી હકીક્ત મેળવી અન્દર કા આકારમાં તાથી અને વ્યાપક દૃષ્ટિથી ર૪ કલર્જી . . કેમ માં બાધા લેખક નાનકડા , થા છે ને!
પાન દષ્ટિ ર
ત
- વિજ કરંટ એક
- હાથ, કે ૬
--
. ---
!
Page #52
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ વિક્રમની પદરમી સદી વીતી ગઈ અને સે।ળમીને પ્રારંભ થતાં હિંદુનાં પાટનગર દિલ્હીનાં સિંહાસને સમ્રાટ અકબર બિરાજ્યા અને તેના સમયમાં મેગલ સત્તાના સૂર્ય પૂર્ણ તેજથી પ્રકાશ્યે!. તે સમ્રાટ અકખરને બધા ધર્માંની માહિતી મેળવી તે સમાંથી ઉપયુક્ત વસ્તુએનું એકીકરણ કરી એક સમાન્ય ધર્મ કાઢવાની ઉત્કંઠા થઈ, તે ઉત્કંઠા તૃપ્ત કરવા માટે સર્વ પૈકી એક એવા જૈન ધર્મના તે વખતે વિદ્યમાન આચાર્ય શ્રીહીરવિજયસૂરિને પેાતાની પાસે ખેલાવી તેમની સાથે મંત્રણા કરી. શ્રીહીરવિજયસૂરિજી એ શ્વેતાંબર જૈનના તપાગચ્છના આચાર્ય હતા, અને તેમણે જૈનધર્મીના મહાત્મ્યની પ્રથમ ઝાંખી સમ્રાટ અકખરને કરાવી, આ આચાર્યનું જીવન ગુજરાતીમાં આલેખવાને સખળ અને સફળ પ્રયત્ન મુનિ શ્રીવિદ્યાવિજયજીએ સૂરીશ્વર અને સમ્રાટ ’ એ નામના પુસ્તક રૂપે કરેલા તે સ. ૧૯૭૬ માં પ્રકટ થયા, ( કે જેનેા હિંદી અનુવાદ પણ ત્યાર પછી પાડયે) જ્યારે પંદર વર્ષે સ. ૧૯૯૧ માં તે જ સમ્રાટ અકબરને થએલા પરિચયની જ્યાત જાળવી રાખવામાં સહાયક ખરતરગચ્છના આચાર્ય શ્રીજિનચન્દ્રસૂરિનું જીવન હિંદી ભાષામાં લખી પ્રકટ કરવાના સફળ પ્રયાસ બિકાનેરના પ્રસિદ્ધ નાહટા કુટુમ્બના વશો. શ્રીયુત અગરચન્દ્ર અને ભંવરલાલ નાહટા તરફથી થયેા છે તે જોઈ ખરેખર આન' થાય તેમ છે.
તેમણે મહાર
૨૬
<
શ્રીહીરવિજયસૂરિની પ્રતિષ્ઠા અને ગૌરવ જેટલાં તપાગચ્છમાં છે તેટલાં પ્રતિષ્ઠા અને ગૌરવ શ્રીજિનચન્દ્રસૂરિનાં ખરતરગચ્છમાં હેાય તે સ્વાભાવિક છે.
ખરતરગચ્છ એ તપાગચ્છથી પ્રાચીન છે. તપાગચ્છની
Page #53
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૨૭
* ઉત્પત્તિ જગચન્દ્રસૂરિએ બહુ તપ કર્યાં તેથી તેમને ‘તપા’ ( એટલે તપસ્વી ) એ ખિરુદ (પ્રાપ્ત થયું ), કહેવાય * ક, મેવાડના તે વખતના પાટનગર આઘાટ નગરના રાજાએ. સ. ૧૯૮૫ માં આપ્યું, તે પરથી તે સૂરિના શિષ્ય પર પરાને ગચ્છ ‘તપા’ નામથી પ્રસિદ્ધ થયેા; જ્યારે ખરતરગચ્છની ઉત્પત્તિ ગુજરાતના પાટનગર અણહિલપુર પાટણમાં દુર્લભ(રાજ)સેન રાતની (રાજ)સભામાં શ્રીજિનેશ્વરસૂરિયે ચૈત્યવાસી જૈન સાધુઓને આચાર શાસ્ત્રસંમત નથી એમ બતાવી આપી ખરતર' (વિશેષ પ્રખર ઉગ્ર (સત્ય )આચારવાળા ) બિરુદ પ્રાપ્ત કર્યું. એ પરથી તે સૂરિની શિષ્ય પરંપરા ખરતરગચ્છના નામે આળખાવા લાગી, એમ જણાવવામાં આવે છે.
પાટણની ગાદી પર ગુર્જરરાજ દુર્લભરાજે સ’. ૧૦૬૬ થી ૧૦૭૮. એમ બાર વર્ષે રાજ્ય કર્યું', એમ મેરુતુ ગરિની વિચારશ્રેણી--સ્થવિરાવલીમાં, તેમજ રાન્તવલીકેાષ્ટકમાં જણાવ્યું છે અને તે શ્રીમાન્ એઝાજીએ અને અન્ય ઇતિહાસકારોએ શ્રીકાર્પેલ છે. જ્યારે ખરતરગચ્છના કેટલાક, ઉપર્યુક્ત બનાવા બન્યાના સ ંવત્ ૧૦૮૦, તો કેાઈક ૧૦૨૪ આપે એમ
ኣብ
પટ્ટાવલીસંગ્રહ ( સંગ્રાહક નિવિચ, એક પાનું પુર્ણચન્દ્ર નાર) પરથી અને અન્ય પટ્ટાવકી * પર જાય છે.
(૧) સ. ૧૫૮૦માં થોથી ખરત-પિ પર પ્રશસ્તિમાં જણાવ્યુ છે કેઃ—
જનરલ સમક્ચતઃ નિશ્ચિતવણ ૪૫૩૫ ચગવાનન-જીત થવા મથર"
Page #54
--------------------------------------------------------------------------
________________
૨૮
યુગપ્રધાન રાજનચંદ્રષ્ટિ श्रीपत्तने दुर्लभराजराज्ये, विजित्य वादे मठवासिसूरीन् । ઘsfશ્વપક્ષાત્રરાશિપ્રમાણે, મેપ : વરતને વિહર વિરારા:
- રિટી ગુમ અથ–તે (વર્ધમાનસૂરિ)ના પટ્ટકમલ પર રાજહંસ રૂ૫ જિનેશ્વરસૂરિ મસ્તકના આભૂષણ થયા કે જેમણે જૈન શૈવ શાસનના શાસ્ત્રોમાં પ્રવીણ હોઈ ભગવાસને ફેંકી દીધે તેઓ જય પામે. શ્રીપત્તનમાં દુર્લભરાજના રાજ્યમાં મઠવાસી અચાને વાદમાં જીતી જેમણે સં. ૧૦૨૪ના વર્ષમાં “ખરતર નામનું [પ્રશંસનીય બિરુદ પણ મેળવ્યું.
આ પ્રશસ્તિમાં જણાવેલી સં. ૧૦૨૪ની સાલને એક સંવત ૧૬૭૫ આસપાસની ખરતરપટ્ટાવલી “રત ના ચિહ્યું વીશેટ્ટી એટલે સંવત્ ૧૦૨૪ માં. “કુદિત છે નવતર बिरुद, दुर्लभ नरवई तिहां दियउ। थीवर्धमान पट्टई तिलउ, सूरि जिणेसर गहगह्यउ॥
એમ કહી ટેકો આપે છે. પણ આ પુસ્તકના લેખક નાહટાજી “વર ના વિદુ રીતે? એનો અર્થ દસ અને ચાર વીસ એટલે એંશી એવો કરે છે, તે ખરેખર હશિયારી બતાવનારો (ingenious) છે.
કહુશિયારી બતાવનારે નહિ, પણ વસ્તુતઃ એજ અર્થ વાસ્તવિક છે. કારણ કે ૧૦૨૪ને અર્થ લેવામાં “દસસય” શબ્દના પછી સીધી રીતે વીસ” શબ્દ લઈને “ચિહું શબ્દ રખાય તોજ ૧૦૨૪નો અર્થ બરાબર થઈ શકે. પરંતુ કવિએ ચિહું શબ્દને વચમાં લઈને અંતે “વીસ” શબ્દ મૂક્યો છે એથી “ચિહું વીસેહિ અર્થ “ચાર વીસ એટલે એંસી એજ બરાબર છે. (ગુ. સં. સંપાદક)
Page #55
--------------------------------------------------------------------------
________________
(૨) ખરતરગચ્છીય મુનિ ક્ષમાકલ્યાણની સં. ૧૮૩૦ની ખતર ગચ્છની પટ્ટાવલીમાં એવું કથેલું છે
xx "एवं सुविहितपक्षधारकाः जिनेश्वरसूरयो विक्रमतः १९८० वर्ष खरतर विरुदधारका जाताः।
અને તે સમયમાં લખાયેલી બીજી પટ્ટાવલીમાં પણ તે સુરિ માટે એમ જણાવેલું છે કે “હંવત્ ૧૦૮૦ ટુર્જમા-- सभायां ८४ मठपतीन् जित्वा प्राप्तखरतरविरुदः।
આમાં ત્રણ હકીકત આવે છે -(૧) પાટણમાં જિને-- અએિ દુર્લભરાજના રાજ્યમાં તેની રાજ્યસભામાં મઠવાણીને હરાવ્યા. (૨) તે જયથી ખરતર બિરૂદ તેમણે મેળવ્યું. (૩) તે ઘટના સં. ૧૦૨૪માં કે સં. ૧૦૮૦માં બની. આ
ના સંબંધમાં વિશેષ પ્રાચીન પ્રમાણે કેવા પ્રકારના મળે.
કિન જિનેશ્વરસૂરિના પટ્ટધર જિનચન્દ્રસૂરિના શિષ્ય. પારિના શિષ્ય સુમતિ વાચકના શિષ્ય મુનિ
અને મહાવીરચરિય પ્રાકૃત ભાષામાં સં. ૧૧૩૯ માં ( મારિના ત્રિપષ્ટિશલાકા પુરુષચરિત્રના દશમાં. પર આવેલ સંસ્કૃતમાં મહાવીરચરિત્ર રચાયું તે પહેલાં) છે પણ કર્યું તેમાં છેલ્લી પ્રશસ્તિમાં કહ્યું છે કે –વર્ધમાન કવિ બે શિષ્ય હતા. પ્રથમ જિનેશ્વરસૂરિ અને બીજા ‘તારિ, અને
q રમો. સિનિત્તે HIT પડ્યો . રા(રા) રાદુન્નત કાવા |
Page #56
--------------------------------------------------------------------------
________________
વવા +
૩૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ [ પાઠાંતર સારો વાગો, નિમi] સાદુરંત ગાથા !!
हिमवंताओ गंगुब्ध, निग्गया सयलजणपुजा। अण्गो य पुण्णिमाचंद सुंदरो-बुद्धिसागरो सूरी।
[પીટર્સને રિપિટ, ૩; ૩૦૬ પી. ૫,૩૩] અર્થ–પ્રથમ શિષ્ય જિનેશ્વરસૂરિ બુદ્ધિમાન સમર્થ હતા, તે ધવલગુરુના સારમાંથી ખરતર (પાઠાંતર–નિર્મલ) સાધુ સન્તતિ થઈ. જેમ હિમવન્તમાંથી સકલ જનને પૂજ્ય એવી ગંગા નીકળી તેમ; બીજા શિષ્ય તે પૂર્ણિમાના ચન્દ્ર જેવા સુંદર બુદ્ધિસાગર સૂરિ થયા +
| [આ ગ્રન્થ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર-ફંડના પ્રખ્યાંક ૭પ તરીકે પ્રકટ થઈ ગયો છે તેમાં ઉપરની ગાથામાં “રાને બદલે સુવિદિવા નિમંત્રા'g] એમ છાપેલું છે.]
ઉક્ત જિનેશ્વરસૂરિના શિષ્ય નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિના શિષ્ય પ્રસન્નચન્દ્રસૂરિના (પ્ર)શિષ્ય દેવભદ્રસૂરિએ.
આ ગાથાયુગલને વાસ્તવિક અર્થ આ પ્રમાણે છે, પ્રથમ શિષ્ય શ્રીજિનેશ્વરસૂરિ થયા કે જેઓ ભવ્ય જેને સંસારસમુદ્રથી તારવાને વાહણના સમાન હતા, હૈયૌદર્ય આદિ અનેક ગુણોથી અત્યંત સારતા (પ્રધાનતા) વાળા અને ધવલ (ઉજ્જવળ) આચારવાળા એવા તે આચાર્ય છીથી, જેમ હિમવાનું પર્વતમાંથી સકલજનને પૂજ્ય એવી ગંગા નદી નીકલી છે. તેમ ખતર (અત્યંત કોર) યા નિર્મલ આચારવાળા સાધુઓની સંતતિ (પરંપરા) થઈ, અને બીજા શિષ્ય તે પૂર્ણિમાના ચંદ્ર સમાન સુંદર એવા બુદ્ધિસાગરસૂરિ થયા. (ગુ. સં. સં).
પાર્શ્વનાથ ચરિત્રકાર આચાર્ય દેવભદ્ર અને મહાવીર ચરિત્રકાર મુનિ ગુણચંદ્ર એ વિભિન્ન વ્યક્તિઓ નથી; પરંતુ દીક્ષાનું નામ એમનું ગુણચક હતું, અને આચાર્ય થયા પછી એમનું જ નામ દેવભદ્રસૂરિ તરીકે પ્રસિદ્ધ ચમેલ છે; એમ બે નામ હેવા છતાં રૂઃ વ્યક્તિ એકજ છે. (ગુ. સ.
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૧
બાનમાં પાર્શ્વનાથ ચણ્યિ સં. ૧૧૬૮ [ વહુ ર ) ના વર્ષમાં કહ્યું, તેમાં પ્રશસ્તિમાં એટલું જણાવ્યું છે કેनम्मामि दोनि सीसा, ज(ग)याविक्खाया दिवायरससिव्य । બાવળા -જુનિરાત્રિના માળ . (પી. ૩,૬૪)
ચર્થ –તે (વર્ધમાનસૂરિ)ના જયથી (જગમાં) વિખ્યાત પગલા સૂર્ય અને ચંદ્રમાની જેવા (અનુક્રમે) એ શિષ્ય–આચાર્ય જિનેશ્વર અને બુદ્ધિસાગર આચાર્ય એ નામના થયા.
આ ગ્રન્થને જેસલમેર જૈન ભાંગારીયગ્નન્યાનાં સૂચિપગમાં થાક ર૯ તરીકે માત્ર નામ આપી ર૨૯ પ જેવી તાડપત્રીય પ્રત તરીકે નોંધેલ છે. તેમાં ઉપલી ગાથાની બીજી પંક્તિ નીચે પ્રમાણે છે એમ શ્રીયુત નાહટાજીનું કહેવું છે -
શારિદ્ધિાન[T] વાળr rivar
એટલે ખતર બિરૂદથી જ્ઞાત થએલા આચાર્ય જિનેશ્વર અને દિશાગર–એમ તેમાં ખતર શબ્દ ઍકલા છે.
નં. ૧૧૭૦માં લિખિત કવિ પાક અપભ્રંશ ભાષામાં કહી પર પટાવવી ૪ કે જે પાકાવ્યત્ર”ના પરિશિષ્ટમાં . ૧૦થી ૧૧રમાં આવી છે તેમાં કદ છે કે૧૪ ૬ નિફ્ટ કે ?િ
નાઈ ર રર ?
*
*
*
દ
ર
" શ *
ર =
ર =
:
-૪૪ =
=
= -
-
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૨.
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ આમાં ખરતરનો વર જેણે લખ્ય કર્યો છે તે વિશેષણ સામાન્ય રીતે ઉદ્યોતન પછી થએલ વર્ધમાનને લાગુ પડે, પણ તે સુગુરૂ જિનેશ્વરસૂરિને લગાડવાનું છે.
ઉપર્યુક્ત જિનેશ્વરસૂરિના જિનચન્દ્રસૂરિ અને અભયદેવસૂરિ તેમના જિનવલભસૂરિ અને તેમના પટ્ટધર જિનદત્તસૂરિ [આચાર્ય પદ સં. ૧૧૬૯ સ્વ. ૧૨૧૧] કૃત “સુગુ પારતંત્ર્યમમાં ઉક્ત જિનેશ્વરસૂરિ સંબંધી એવું દર્શાવ્યું છે કેपुरओ दुल्लह भहिवल्ल-हस्स अणहिल्लवाडए पयर्ड । मुक्का वियारिऊण, सीहेण व दव्वलिंगीगया ॥१०॥ दसमच्छेरयनिसि-विष्फुरंत . सच्छेदसूरिमयतिमिरं । सूरेण व सूरिजिणे-सरेण हयमहियदोसेण ॥११॥
અથ—અણહિલ્લવાડામાં દુર્લભ નૃપતિ પાસે દ્રવ્ય. લિંગીરૂપી ગજેને સિંહની પેઠે વિદારી નાખ્યા અને દેશમાં અચ્છેરા (આશ્ચર્યરૂપી રાત્રિમાં ફેલાએલ સ્વચ્છેદરૂપી સૂરિના મતરૂપી અંધારું જેણે સૂર્યની પેઠે ટાળી નાંખ્યું એવા નિર્દોષ જિનેશ્વરસૂરિ. "
તેજ જિનદત્તસૂરિ વળી પિતાના ગણધર સાર્ધ શતકમાં ઉક્ત જિનેશ્વરસૂરિ સંબંધી વિશેષ જણાવે છે કે – तेसि पयपउमसेवा-रसियो भमरुव्व सव्वभमहिओ। ससमय-परसंमयसत्थ-पयस्थवित्थारणसमस्थो ॥६४|| अगहिल्लवाडए नाडइव्व, दंसियसुपत्तसंदोहे।
पउरपए बहुक विदूसगे य सन्नायगाणुगए ॥६५॥ -~~-सढियदुल्लहराएं, सरसइअंकोवसोहिए सुहए।
मज्झे रायसहं पवि-सिऊण लोयागमाणुमयं ॥६६॥ नामायरिपहिं समं, करिय · वियारं वियाररहिएहिं ।
Page #59
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૩૩
वसईहि निवासी साहूग ठविओ ठाविओ अप्पा ॥६७॥ परिहरिय गुरुकमागय-बरवत्ताए चि गुजरन्ताए । वसहिनिवासो जेहिं, फुडीकओ गुज्जरत्ताए ॥६॥
તેમને [ વર્ધમાનસૂરિના] પદકમલની સેવામાં રસિક એવા ભ્રમરની પેઠે સર્વ ભ્રમથી રહિત, સ્વસમય અને પરસમય (શાસ્ત્ર)ના પદાર્થ જેણે અર્થ સહિત વિસ્તારેલા એવા સમર્થ (જિનેશ્વરસૂરિએ) અણહિલવાડામાં નાટકમાં જેમ છે તેમ સુપાત્રના સંદોહ જેણે દેખાડયા છે એવા, પ્રચુર (પદ) પ્રજ (?), બહુ વિદૂષક, સન્નાયકને અનુગત એવા અદ્ધિમાન રાજા દુલભરાજ સરસ્વતી અંકથી ઉપાભિત, સુખદ અને સુભગ રાજ્ય કરતા સતા તેની લોકાગમને અનુમત એવી રાજ્યસભામાં પ્રવેશ કરીને વિચારહીન એવા નામના આચાર્યો સાથે વિચારવિવાદ કરીને “સાધુઓને નિવાસ વસતિમાં હવે જોઈએ એ
સ્થાપિત કર્યું અને ગુરૂક્રમથી ચાલી આવેલી (ઉત્તમ ધર્મની) વાત (પણ) જેણે તજી દીધી હતી એવી ગુર્જરત્રા (ગુજરાત)માં પણ જેમણે વસનિ નિવાસ સ્કુટ કર્યો.
(ગુજરાત એ શાખ, જે “ગુર્જરત્રા” શબ્દમાંથી ફલિત થયું મનાય છે તે “ગુર્જરત્રા” બારમી સદી જેટલો તે જૂનો છે જ એ આ અવતરણ પરથી સિદ્ધ થાય છે.)
ઉકત જિનેશ્વરસૂરિએ રચેલા પંચલિંગી પ્રકરણ પર ઉક્ત જિનદત્તસૂરિના પટ્ટધર (મણિધારી) જિનરાંદ્રસૂરિ (તેમ)ના પટ્ટધર જિનપતિસૂરિએ (સૂરિપદ સં. ૧રર૩, સ્વ. સં. ૧૨૭૭ વચ્ચે) વૃત્તિ રચતાં તેની આદિમાં જ કહેલ છે કે
इह गूर्जरवसुधाधिपश्रीदुर्लभराजसभासभ्यसमाज
Page #60
--------------------------------------------------------------------------
________________
$*&**
૩૪
યુગપ્રધાન જિનરિક
महावादित्यवासिकल्पित जिनभवनवास[निराससमासादित बिस्रुत्वरकीत्तिकर्पूरपूरसुरभित त्रिभुवनभवनाभोगश्रोजिनेश्वरસ્મૃતિવિરચિતપંચટિયાચપ્રાર્ચે ।।!! ૩ પૃ. ૨૫૦)
~~~આ ગુર્જરભૂમિના રાન્ત થીદુર્લભરાજની સભાના સભ્યસમાજમાં મહાવાદી ચૈત્યવાસીના કલ્પિત નિમદિરમાં વાસને નિર્મૂલ કરીને જેની કીર્તિરૂપી કપૂરથી સુગંધિત થયેલ ત્રિભુવનરૂપી ભવન ઇં એવા શ્રીજિનેશ્વરસૂરિના રચેલ પ'ચલિંગી નામના પ્રકરણની........
તે જ ભાવાનું ઉકત જિનપતિસૃરિએ સદ્યપટ્ટકની વિદ્યુતિના પ્રાર’ભમાં જિનેશ્વરસૂરિ સમુદ્દે કહ્યું છે. જૂએ અપભ્રંશ કાવ્યની પડિત શ્રીલાલચંદભાઈની પ્રસ્તાવના પૃષ્ટ ૧૦.
પૂર્ણ ભદ્રે સ'. ૧૨૮૫ ( કે જે વખતની આસપાસ તપાગચ્છના સ્થાપક જગચ્ચન્દ્રસૂરિએ તપ વડે ‘તપા’ નામનું મિરુદ પ્રાપ્ત કર્યું. ) માં ધન્નાશાલિભદ્ર ચરિત્ર રચ્યું છે તેની પ્રશસ્તિમાં જણાવ્યું છે કે :———
श्रीमद्गुर्जरभूमिभूषणमणौ श्रीपत्तने पत्तने, श्रीमदुर्लभराजराज पुरतो यश्चैत्यवासिद्विपान् । निर्लोट्यागमहेतुयुक्तिनखरैचलिं गृहस्थालये, साधूनां समतिष्ठन् मुनिमृगाधीशोऽप्रधृष्यः परैः ॥ ॥ सूरिः स चान्द्र कुलमानसराजहंसः, श्रीमजिनेश्वर इति प्रथितः पृथिव्यां ।
શ્રી (થી) ભરેલી ગુર્જરભૂમિના આભૂષણ મણ રૂપ શ્રીપત્તન નામના શહેરમાં શ્રીમદ્ દુ ભરાજ રાજાની આગળ જેણે (જિનચૈત્યામાં વસનારા) ચૈત્યવાસી રૂપી હાથી(ચા)ને આગમહેતુ યુકિતરૂપી નખથી પરાજિત કરીને અન્યથી
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૫
પ્રસ્તાવના
(પરામવ) ખાધા ન જાય તેવા જે મુનિરૂપી સિંહે ગૃહસ્થની માલેકીની જગ્યાએ સાધુઓએ વાસ કરવા જોઇએ' એમ સ્થાપિત કર્યું એવા ચંદ્રકુલ રૂપ માનસરોવરના રાજહુ’સરૂપી સૂરિ શ્રીમદ્ જિનેશ્વરસૂરિ પૃથ્વીમાં પ્રસિદ્ધ થયા.
સં. ૧૨૯૫ માં ઉક્ત જિનપતિસૂરિ શિષ્ય સુમતિ ગણિએ ઉપર્યુક્ત ગણધરસાર્ધ શતક પર મહવૃત્તિ રચી છે તેમાંથી જિનેશ્વરસૂરિનું વિશેષ ચરિત્ર મળી આવશે, તે આખી વૃત્તિ ઐતિહાસિક વિગતાના ભડાર છે છતાં તે પ્રગટ થઈ નથી+ એ દુર્ભાગ્યને વિષય છે. ઉક્ત જિનેશ્વરસૂરિના લીલાવતી (કથા) તથા (?) કાવ્યના ઉદ્ધાર થતાં છેવટે લખેલ છે કે :
'r
इति श्रीवर्द्धमानसूरिशिष्यावतंस - वल तिमार्गप्रकाशकप्रभुश्रीजिनेश्वरसूरिविरचित - प्राकृतश्रीनिर्वाणलीलावतीकथेतिवृत्तोવધારે છીછાવતીસારે નિનાં” (નેસટ સૂચીપત્ર ટર્ અં રૂLE )
૪ આ વૃત્તિનું જ અંતગત પ્રકરણ ( વધુ માનસથી શ્રાઈન દત્તસૂરિ સુધીના ઐતિહાસિક ચિત્રાવાળુ ચારિસ ગોણું કૃત તેમ એની લઘુર્દાત્ત પદ્મમંદિર ગણિકૃત નિમ્ર પુકાર કરે ત તરફથી પ્રકટ થઈ ચૂકેલ છે, અને એનું ભયંવર પણ શ્રીજનકૃપાચાર જ્ઞાન-ભંડાર ઇન્દોરથી પ્રકાશિત ચકેલ છે. આ વનમાં સરક પ્રાપ્તિ વિષયક ઉલ્લેખ ! પ્રકારે છે :~~~
" किं चहनेत्थं वादं कृत्वा विपक्षान्निर्जित्य राजानात्यष्टि सार्थवाह प्रभृतिपुर प्रधानपुरुषैः सह मन्चद्वेषु પ્રજારાનપર પતા ાયમાન વિવે साटोपं पठत्सु सत्सु प्रविश क वन्तः श्रीजिनेश्वरसूरयः से गुजर [સુવિદિતતાધુવિહાર.] ચવ = ?!
યુલર
'
Page #62
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદર ઉપરના પ્રમાણે જિનેશ્વરસૂરની શિષ્ય પરંપરામાંના જોયા; હવે આપણે તેથી ભિન્ન પરંપરામાંનું એક સ્વતંત્ર પ્રમાણ લઈએ, તે ચન્દ્રગચ્છમાંથી પછીથી થએલ રાજગચ્છના ધનેશ્વરસૂરિ, અજિતસિંહ, શાલિભદ્ર, શ્રીચન્દ્ર જિનેશ્વરાદિ, પૂર્ણ ભદ્ર, ચન્દ્રપ્રભસૂરિ શિખ્ય પ્રભાનંદસૂરિએ પ્રભાવક ચરિત્રા સંસ્કૃત કાવ્યમાં સંવત્ ૧૩૩૪માં રહ્યું છે તેમાં આપેલા જિનેશ્વરસૂરિના શિષ્ય અભયદેવસૂરિ કે જેમણે નવ અંગપર સંસ્કૃત વૃત્તિઓ રચી છે તેના ચરિત્રમાંથી નીચેની હકીકત મળી આવે છે -
ભેજના રાજત્વકાળમાં ધારાનગરીમાં વસતા લક્ષ્મીપતિ નામે શ્રીમન્તને ત્યાં રહેલા મધ્ય દેશના બે વિદ્વાન યુવાન હું બ્રાહ્મણપુત્ર શ્રધર અને શ્રીપતિએ આચાર્ય વર્ધમાનસૂરિ પાસે દીક્ષા લીધી અને તેઓ જિનેશ્વર અને બુદ્ધિસાગર નામથી પ્રસિદ્ધ થયા.”
આ વખતે પાટણમાં ચૈત્યવાસીઓનું પ્રાબલ્ય હતું, તે એટલા સુધી કે તેમની સંમતિ સિવાય સુવિહિત સાધુ પાટણમાં રહી નહોતા શકતા, આચાર્ય વર્ધમાનસૂરિએ પિતાના શિષ્ય જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરને ત્યાં મોકલીને પાટણમાં સુવિહિત સાધુઓના વિહાર અને નિવાસ ચાલુ કરાવવાને વિચાર કર્યો. અને પોતાના ઉક્ત બને શિષ્યને પાટણ તરફ વિહાર કરાવ્યો. તે બન્ને પાટણમાં ગયા પણ ત્યાં તેમને
સં. ૧૨૯૫ માં રચાએલ ગણધરસાર્ધશતક બૃહદવૃત્તિમાં વર્ધમાનસુરિજી પણ પાટણ સાથેજ પધાર્યા હતા, અને રાજસભામાં પણ સાથે. હતા, અને સ્પષ્ટ ઉલ્લેખ છે.
–લેખક.
Page #63
--------------------------------------------------------------------------
________________
તાવતા
. ૩૭
"ઉતરવા માટે ઉપાશ્રય મલ્યો નહિ; બધે ફરીને તેઓ ત્યાંના સોમેશ્વર નામના પુરોહિતને ત્યાં ગયા અને પોતાની વિદ્વત્તાનો પરિચય આપી તેના મકાનમાં રહ્યા. ત્યારે ચૈત્યવાસીને એ સમાચાર મળ્યા તે પિતાના નિયુક્ત પુ દ્વારા તેને પાટણ છોડી જવા જણાવ્યું, પણ પુરોહિતે કહ્યું કે આ • બાબતને ન્યાય રાજસભામાં થશે. આથી ઐચવાની રાજાની મુલાકાત લીધી ને વનરાજના સમયથી પટક
પાએલ ચૈત્યવાસીઓની સાર્વભૌમ સત્તાનો હકક સમજાવ્યું, જે પરથી પાટણનો નૃપતિ દુર્લભરાજપ, ડાર થશે અને પિતાના ઉપરોધથી એ સાધુઓને હેક દેરા માટે આગ્રહ કર્યો કે જે વાત ચૈત્યવાણીએ - -
“એ પછી પુરોહિતે સુવિડિત સાધુ... . -> રાજાને પ્રાર્થના કરી. રાજાએ એ કાર દર -- ગુરૂ શેવાચાર્ય જ્ઞાનદેવને કરી. જે ઉપર. - નકાર વાગ્ય જમીન પ્રાપ્ત કરીને પરેડિન - ૬ : ત્યાર પછી સુવિહિત સાધુઓને માટે ર - ---
“જિનેશ્વરસૂરિ ત્યારે પાર્લર - c. ત્યાર પાટણમાં દુર્લભરાજનું રત્ન હાદા : પ્રકાર ટુર છે. ( ત્યારે ઉપર બતાવ્યા પ્રકાર, જિ- રર રરર
છીચ આચાર્યો પણ દર - ર કિમ ર ને પાટણમાં દુર્લભરાજનું ૨ - ૨ . . દા - વાળાઓ એ પ્રસંગ (ર. દદદ ક = ૧૦૮૦ કેદ ૦૮૪માં કન્યાનું જ છે - :: -- .
_ સ. ૧૦૮નું કર. કે. = ક દ = કે - છીએ, છતાં મુન ક દ - - -
- - નું પ્રમાણ ને ,
Page #64
--------------------------------------------------------------------------
________________
૩૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ કે (૧૦૨૪માં મૂળરાજનું રાજ્ય હતું, અને સં. ૧૦૮૦માં કે) સં. ૧૦૮૪માં પાટણમાં દુર્લભરાજનું રાજ્ય નહીં પણ ભીમદેવનું રાજ્ય હતું.”
–ઈતિહાસમદધિ સાક્ષર મુનિ શ્રી કલ્યાણવિજયની પ્રભાવક ચરિતના ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવના.
તત્કાલીન પ્રાચીન પ્રમાણથી જિનેશ્વરસૂરિ “ખરતર” એ બિરુદ મળ્યું અને તે મળ્યું તે અમુક વર્ષમાં મળ્યું એ શોધી કાઢી બતાવવામાં ઐતિહાસિક સંશોધકેએ પ્રયાસ સેવવા ચોગ્ય છે. આ વિષય પર લેખક મહાશયને સં. ૧૧૭૦ ની લખેલી પટ્ટાવલીઝ જોવા મળી છેતેમાં જિનેશ્વરસૂરિને
ખરતર” બિરુદ મળ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે અને તે વિષય પર વિશેષ વિચાર લેખક મહાશય એક સ્વતંત્ર નિબંધ રૂપે પ્રગટ કરશે એમ પૃ. ૧૧ની ટિપણમાં પોતે જણાવે છે, તો આ નિબંધ પ્રગટ થએ વિશેષ પ્રકાશ પડવાની આશા રહે છે.
બ્રહખરતરગચ્છની પટ્ટાવલીમાં શ્રીમાનું પ્રભુ મહાવીરથી ઉકત જિનેશ્વરસૂરિનું સ્થાન ૪૦મું છે, ત્યાર પછી તેની પટ્ટપરંપરામાં પ્રસ્તુત પુસ્તકના નાયક છઠ્ઠા જિનચન્દ્ર સૂરિનું સ્થાન ૬૧ મું છે.
નાયકના અસ્તિમાં બીકાનેરના મંત્રી કર્મચન્દ્ર અગત્યને ભાગ ભજવે છે. તેમના દ્વારા સમ્રાટ અકબર સાથે મેળાપપરિચય, જીવવધત્યાગ–અમારિનાં ફરમાન, શાહજાદા સલીમ તથા અમીર ઉમરાવ સાથે પિછાન, સલીમ પાદશાહ થતાં
આ પકાવલી છે જેનું અવતરણ દેસાઈ મહદયે અમારી સુચનાનુસાર આ ગુ. સંસ્કરણની પ્રસ્તાવનામાં છે. ૩૧માં આપેલ છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૩૯
તેણે સાધુએ પ્રત્યે તિરસ્કારથી-કાઢેલ હુકમનું રદ કરાવવું વગેરે અનેક બિનાએથી નાયકનું ચરિત્ર રસભર્યુ અને માહિતીવાળુ છે. તેને ચેાગ્ય ન્યાય આપવા માટે લેખક મહાશયે ઘણી મહેનત લઈ તત્કાલીન સાહિત્યમાંથી ઘણી વિગતો એકઠી કરી તેને અનુક્રમમાં સરલ અને રુચિર ભાષામાં પ્રયાજી એક સત્ય જીવનરિત આલેખી પ્રકટ કર્યુ છે, તે માટે લેખક મહાશયને અભિનદન ઘટે છે.
ક ચન્દ્રમન્ત્રી સ`બાંધી, ગુણવિનય ઉપાધ્યાય કૃત કર્મચન્દ્ર. મન્ત્રી પ્રબન્ધ' ગુજરાતી પદ્યમાં સં. ૧૯૫૫ માં રચેલા બહાર પડયેા તે પરથી આપણે જાણતા થયા હતા અને મુનિ શ્રીવિદ્યાવિજયજીએ ‘સૂરીશ્વર અને સમ્રાટ'માં પૃ. ૧૫૩-૫૪ પર દૂંકમાં હકીકત જણાવી છે પણ તે ગુજરાતી પ્રબંધ તે ગુણવનયનાજ ગુરુ જયસેામ ઉપાધ્યાયે સંસ્કૃતમાં સ'. ૧૯૫૦ માં અક્ષરના 'રાદિનથી ૩૮ મા વર્ષે લાહેારમાં પ્રાધ રચ્યા હતા, તેના પરથી ગુવનયે કર્યાં હતા, અને તે સસ્કૃત પ્રખંધપર તેજ ગુવનચે સંસ્કૃતમાં વ્યાખ્યા સ. ૧૯૫૬ માં શ્રીતાસામપુરે કચન્દ્ર મન્ત્રીના આગ્રહથી રચી પૂરી કરી હતી, તે પ્રસિદ્ધ ઇતિહાસ રસિક શ્રીમાન પૂરણચન્દ્રજીનાર એમ. એ, બી. એલ; પાસેથી મને પ્રાપ્ત થઈ હતી અને તે પરથી તેમજ શ્રીયુત ઉમરાવસિંહજી ટાંકના અંગ્રેજી ચરિતમાંથી હકીકત લઇને અનુક્રમે મારા જૈન સાહિત્યને! સક્ષિપ્ત ઇતિહાસ” નામના પુસ્તકમાં પારા ૮૩૬ થી ૮૪૪ માં તેમજ મુનિ શ્રીજિનવિક્રયન્ટ સ્પાદિત જૈન ઐતિહાસિક કાવ્ય સચયની પ્રસ્તાવનામાં મેં વિશેષ હકીકત આપી હતી. [ તે સંસ્કૃત
Page #66
--------------------------------------------------------------------------
________________
૪૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસુરિ મૂળ પ્રબંધ કર્મચંદ્રવંશીર્તનકે કાવ્યમ” એ નામે રાયબહાદુર ગૌરીશંકર ઓઝાજીએ સંપાદિત કરી હિંદી અનુવાદ સહિત સન ૧૯૨૮ માં છપાવ્યું છે, પણ હજુ સુધી જનતા સમક્ષ પ્રકટ થયે નથી, વળી ખરી ઉપયોગી તેના ઉપરની ગુણવિનયકૃત સંસ્કૃત ટીકા હજી સુધી છપાઈ નથી, એ દુર્ભાગ્યનો વિષય છે. | જૂઓ જૈન યુગ પુસ્તક પ, પૃ. ૪૯૦ થી ૪૯૪]
લેખક મહાશોએ વિશેષ શોધખોળ કરી ઉકત કર્મચદ્ર મત્રીના જીવન અને વંશજનું વિશ્વસનીય ચિત્ર રજૂ કર્યું છે તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે.
સમ્રાટ અકબરને જૈન સાધુઓથી આછી આછો પરિચય સં. ૧૬૩૯ પહેલાં થયે હતું, પણ તેના પર પ્રબલ અવિચલ અને વ્યાપક અસર કરનાર જૈન તપાગચ્છના આચાર્ય શ્રી હીરવિજયસૂરિ હતા એ નિર્વિવાદ છે, અને પછી તે અસર કાયમ રાખનાર તેમનું શિષ્યમંડળ વિજયસેનસૂરિ, ભાનુચંદ્ર આદિનું હતું. તેનું એકજ દૃષ્ટાન્ત બસ થશે કે અકબરના મિત્ર અને મંત્રી જેવા વિદ્વાન્ અબુલફજલે ઉર્દૂ ભાષામાં લખેલા
આઈન–ઈ–અકબરી' નામના પ્રસિદ્ધ પુસ્તક પરથી જણાય છે કે, અકબરે પિતાની ધર્મસભાના સભ્યોને પાંચ વિભાગમાં વિભક્ત કર્યા હતા, તે બધામાં મળીને કુલ ૧૪૦ સભ્ય હતા. પહેલા વર્ગના ૨૧ સભ્ય છે, તેમાં પ્રથમનાં બાર ના મુસલમાનોનાં છે, અને સેળનું નામ હીરજીસૂર (હીરવિજયસૂરિ)નું છે; ને પાંચમા વર્ગમાં વિજયસેન અને ભાનુચંદ્રને મૂકેલા છે. '
આ રીતે જેમાંથી ત્રણ પ્રસિદ્ધ વ્યક્તિઓ બધી તપા
Page #67
--------------------------------------------------------------------------
________________
- પ્રસ્તાવના ગચ્છના સાધુઓ અકબરની ધર્મસભાના સભ્યો તરીકે મૂકાએલા છે, પરંતુ ખરતરગચ્છના આચાર્ય જિનચંદ્રસૂરિ કે અન્ય પ્રસિદ્ધ વ્યક્તિ તેમાં દાખલ કરેલ નથી. અબુલફજલનું ખૂન સલીમે (જહાંગીરે) સન ૧૬૦૨ની ૧૫મી ઓગસ્ટે (સં. ૧દપલ્માં) કરાવ્યું, જ્યારે તેના મરણ પહેલાં દશ વર્ષે જિનચન્દ્રસૂરિને સં. ૧૬૪માં લાહેરમાં યુગપ્રધાનપદ મળ્યું અને અકબર બાદશાહની સાથે તેમનો અને તેમના શિષ્ય જિનસિંહસૂરિનો વિશેષ પરિચય થયે, છતાં તે બન્નેમાંથી એશ્કેન તેમજ સમયસુંદર આદિ વિદ્વાન વ્યક્તિનો પણ સમાવેશ આઈન -- ઈ– અકબરીમાં કરવામાં આવ્યો જણાતો નથી.
આઈન-ઈ-અકબરીમાં ભલે ઉલ્લેખ ન મળે, પરંતુ એથીયે અધિક મહત્ત્વનો ઉલ્લેખ અષ્ટાનિકા ફરમાન પત્રમાં છે. સમ્રાટ અકબર સ્વયં જિનચંદસૂરિજીનો પ્રભાવ આ પ્રમાણે વ્યક્ત કરે છે –
“इससे पहले शुभ चिन्तक तपस्वी जिनचन्दसूरि खरतर हमारी लेवामें रहता था. जब उसकी भगवद्भक्ति प्रकट हुइ तब हमने उत्तको अपनी बड़ी बादशाहीकी महरवानियोमें પિટ્ટા રિચા
(આ ગ્રંથના પરિશિષ્ટ માં જૂઓ) શ્રી જિનસિંહરિનોય ઉલેખ સમ્રાટ અકબર અને જહાંગીર બને આ પ્રકારે કરે છે -
"इन दिनों आचार्य जिनसिंहलूरि उर्फ मानसिंहने अर्ज कराई कि पहले जो ऊपर लिखे अनुसार हुकम हुआथा वह खो गया है. इस लिये हमने उस फरमान के अनुसार नया ના નાયત ાિચા હૈ.” (ઉક્ત ફરમાન પરિ (ગ.
"इन सेवडोंके दो पंथ हैं, एक तपा दूसरा करतल (વાત). માનસદ (નિવરિ) રત (ર)
Page #68
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રમણિ શ્રીમાન જિનવિજયજી પ્રાચીન શિલાલેખ સંગ્રહના બીજા ભાગમાં પિતાના અવલોકન પૃ. ૩૬માં કર્થ છે કે –
“સં. ૧૯૩૯થી ૧૯૬૦ સુધી અકબરને જૈન વિદ્વાનોને સતત સહવાસ રહ્યો, તેમાં પ્રથમના દશ વર્ષોમાં તપાગચ્છનું અને પછીના દશ વર્ષમાં ખરતરગચ્છનું વિશેષ વલણ હતું એમ કહેવામાં કાંઈ હરક્ત નથીપરંતુ સાથે એટલું તો અવશ્ય કહેવું જ જોઈએ કે ખરતરગચ્છ કરતાં તપાગચ્છને વિશેષ માન મળ્યું હતું. અને બાદશાહ પાસેથી સુકો પણ એ ગ૭વાળાઓએ અધિક કરાવ્યાં હતાં.”
લેખકે હીરવિજયસૂરિ સંબંધી ટૂંક ઉલ્લેખ છ પ્રકરણમાં કરી તેમનું સવિશેષ ચરિત જેવા વાચકને “સૂરીશ્વર અને સમ્રાટ’ એ પુસ્તકનો હવાલો આપી દીધો છે.
તપાગચ્છાચાર્ય હીરવિજયસૂરિ સં. ૧૬૩૯ થી ૧૯૪૨ એમ ત્રણ વર્ષ અકબર બાદશાડ પર પ્રભાવ પાડી ગુજરાત પ્રત્યે વિહાર કરી ગયા ને પોતાના કેટલાક શિગ્યને વખતો વખત તેના પરિચયમાં આવ્યું જાય તે માટે રાખતા ગયા. ત્યાર પછી ખરતરગચ્છાચાર્ય જિનચન્દ્રસૂરિએ સમ્રાટનું કર્મચન્દ્ર મંત્રી દ્વારા આમંત્રણ થતાં લાહોર જઈ અકબર બાદશાહને મળી પિતાનો અને પોતાના ધર્મને પરિચય કરા (લાહોરમાં પ્રવેશ સં. ૧૬૪૮ ફા.સુ. ૧૨) ત્યાર પછી તેમણે તથા તેમના શિષ્યમંડળે-જિનસિંહસૂરિ આદિએ તે અકબર બાદશાહ પર પિતાની અસર ચાલુ રાખી–એ સર્વે का सरदार था और बाल (? भानु)चंद्र तपोंका, दोनों सदा स्वर्गवासी श्रीमान् (अकवर )की सेवामें रहते थे।
(જહાંગીરનામા, હિંદી લેખક)
Page #69
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૪૩
વૃત્તાંતનું વર્ણન આ પુસ્તકમાં મનેહર રીતે કરવામાં આવ્યું છે. અત્રે સાથે સાથે એ પણ જોવાનું છે કે તપાગચ્છના વિજયસેનસૂરિને આમંત્રણ મળતાં તેઓ પણ લાહેાર જઈ અકબર માદશાહને મળ્યા. (તેમને લાહારમાં પ્રવેશ સં. ૧૬૪૯ જયેષ્ઠ સુદિ ૧૨) આવી રીતે તપાગચ્છના હીરવિજયસૂરિએ પેાતે તેમજ પેાતાના શિષ્ય પ્રશિષ્યાએ તેમજ ખરતરગચ્છના જિનચદ્રસૂરિ અને તેમના શિષ્યાદિએ સમ્રાટ્ અકબર પર ધીમે ધીમે ઉત્તરોત્તર વિશેષ પ્રમાણમાં પ્રભાવ પાડી તેને જીવયાના પૂરા રંગવાળા કર્યાં હતા, એમાં કિંચિત્માત્ર શક નથી. એ વાતની સાક્ષી તે માદશાહે મહાર પાડેલા ફરમાને (કે જે પૈકી કેટલાંક અત્યારે પણ મળી આવે છે તે ) પરથી, તેમજ અબુલફજલની આઈને અકખરી, મદાઉનીના અલઅદાઉની, અકબરનામા વગેરે મુસ્લીમ લેખકાએ લખેલા ગ્રંથા પરથી પણ સ્પષ્ટ જણાય છે. ( જૂએ મારા ‘જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ' પારા ૮૧૦) આ પ્રભાવ જેવા તેવા ન ગણાય. તેનાથી જૈન ધર્મની મહત્તા સમગ્ર હિંદમાં વિસ્તૃત થઈ અને માદશાહને પણ તે ધર્મના અનુરાગી કરે એવા સમર્થ્ય મહાપુરૂપા જૈનધર્મીમાં પણ પડયા છે એમ સિદ્ધ થયું. તેથી અકબર ખાદશાહ જૈનધર્મી થયે, એમ માનવાનું નથી. તેણે અનેક ક્રાંતિકારી ફેરફારો કર્યાં હતા, તે પૈકી પાતાના રાજ્યવર્ષ થી એક સંવત નામે ચલાવવાનું, અને એક સામાન્ય ધર્મ નામે પ્રવર્તાવવાનુ તેને પેાતાના મનમાં અને તેમાં તે કેટલેક અંશે પેાતાના કુલિભૂત થયા, પણ પેાતાના મરણ પછી તે અને વિલ શ્યા
C
સત્ ઈલાહી’ દીન-ઈ-ઈલાહી'
હતુ;
રાજવકાલમાં.
`
Page #70
--------------------------------------------------------------------------
________________
૪૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
પિતે કાઢવા ધારેલા સામાન્ય ધર્મની સામગ્રી મેળવવા જૂદા જૂદા ધર્મોના વડાઓને બોલાવી તે તે ધર્મના મુખ્ય સિદ્ધાંતો, આચાર, વિધિ વિધાનો જાણવા પુષ્કળ પ્રયાસ કર્યો. એ રીતે હિંદુ, જૈન, પારસી, ખ્રિસ્તી વગેરેના ધાર્મિક સિદ્ધાંત જાણવા તે તે ધર્મના, અગ્રણી વિદ્વાનો આચાર્યોને લાવી તેમની સાથે પિતે કલાકોના કલાકે ગાળ. જૈન ધર્મના વડા તે વખતે તપાગચમાં હીરવિજયસૂરિ અને ખરતરગચ્છમાં જિનચંદ્રસૂરિ હતા પહેલાં હીરવિજયસૂરિને આગરા પાસે ફતેપુર (સીકરી બોલાવી સંવત ૧૯૩૯ થી ૧૯૪ર સુધીમાં તેમને પરિચય છે ને તે સૂરિએ પછી પિતાના શિષ્ય શાંતિચંદ્ર, ભાનુદ્ર આદિને બાદશાહના નિકટ સમાગમમાં વખતો વખત આવે તેમ રાખ્યા. પછી જિનચંદ્રસૂરિને લાહોર બોલાવી સં. ૧૬૪૮ ને ત્યાર પછીના વર્ષમાં તેમને સમાગમ એ તે સૂરિએ પણ પિતાના પટ્ટધર શિષ્ય જિનસિંદસૂરિને તેના સમાગમાં આવે તે માટે રાખ્યા હતા. સં. ૧૯૪૯ માં ડિવિજયસૂરિના પટ્ટધર શિખા વિજયસેનસૂરિને લાહોરમાં
બોલાવ્યા હતા. આ રીતે તપાગશે અને ખરતરગચ્છ એમ -બનેના અગ્રણે વિદ્રાનો પાસેથી જૈનધર્મના સિદ્ધાંતો
આદિ ણી અકબર બાદશાહે જીવદયા, જીવવધાગ, અમુક દિવસોએ આખા દેશમાં પળાવો જોઈએ એ બાબતન, તેમના નીર્થોની રક્ષાનાં, તેઓને કોઈ અડચણ ન કરે એ બાબતનાં, જિજિયાવેરો બંધ કરવાનાં વગેરે અનેક ફરમાનો કાઢી આખ્યાં, તે પછી તે ધર્મગુરુઓનો પ્રભાવ કેટલો બધો અકબર બાદશાહ પર પડે હતો તેને સારો ખ્યાલ આવી શકે તેમ છે, આ માટે તે અને આચાર્યો હીરવિજયસૂરિ અને જિનચરિનાં વિસ્તૃત જીવનચરિત્રે વાંચવા જોઈએ.
Page #71
--------------------------------------------------------------------------
________________
તાવના
T
-
1
-
હવે તે અને આચાર્યો અને તેમના પટ્ટધરોની કાલક્રમ આદિની કંઈક ટુંક માહિતી સરખામણી અર્થે નીચેનાં કેદ રૂપે જોઈએ–
હીરવિજયસૂરિ | જિચન્દ્રસૂરિ | વિજયસેનસૂરિ ! જિનસિક સુર ૧ જન્મ સંવત ૧૫૮૩ ૧પ૯પ. ૧૬૦૪
૧૬૫ ૨ જન્મ સ્થળ પાલણપુર તિસરી- નાકુલાઈ ખાચર
વાલી (મારવા ડે) ૩ જન્મ નામ હરજી સુવાણ જસિહ (જેસંગ) માનસિક આ જ્ઞાન વીસા ઓસવાલ વિસા ઓસવાલ વીસા ઓસવાલ વિસા ઓસવાલ ૫ પિતા ફેરા (કુંવરજી) શ્રીવંતશ કલાશ ચાંપાશા. ૬ માતા નાથી સિરિયાદે કડાદ ૭ દીક્ષા સંવત ૧૫૯૬ ૧૬૦૪ ૧૬૧૩ ૧૨૩ ૮ દીક્ષા નામ હીરા સુમતિધીરે વિમલ મહેમરાજ ૯ દીક્ષાગુરુ વિજ્યાનસુરિ જિનમણિકરિ વિજયનર જનચર ૧૦ ગામ તપા
ખતર તપા ( ૧૧ સૂરિપદ સં. ૧૬૧૦ ૧૬ ૧૨ ૧૬૨૮ ૧૬૪૬. ૧ર પરિચિત નૃપ અકબર અકબર અને અકબર અકબર અને. જહાંગીર
જહાંગીર ૧૩ સ્વર્ગ સંવત ૧૬પર ૧૬ ૭૦ ૧૬૭), ૧૬૪ ૧૪ અગાન ઉના બિલાડા- ખંભાત– બિલાડા
રથળ (કાઠિયાવાડ, નાનટ અકબરપુરા બતાઝ . ૧૫ પટધર વિનિમુદિ જિનસિરિ વિધ્યદેવસૂરિ 1 જિનરાવરિ
વધ કાવ્ય મુખ્ય જંબુદીપ પવધધ મુકવલી ૨ જિનસાગર
ટીકાકાર): કૃતિનામ કપ્તિ ટીકા પ્રકરણ બેનાતટ નહીં કિંતુ મેદિનીનામેના કે ઈ.
Page #72
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીનચંદ્રસૂરિ
-
-
-
-
-
-
-
-
-
-
હીરવિજયસૂરિના ચરિતમાં કોઈ ખાસ અગમ્ય રામસ્કાર જણાતું નથી, જ્યારે જિનચન્દ્રસૂરિના ચરિતમાં પંચનદી સાધનાને ચમત્કાર (પ્રકરણ ૧૦ ) આપવામાં આવેલ છે. તેમજ બીજા ચમત્કાર ૧૬મા પ્રકરણમાં જણાવ્યા છે. બન્નેનું આયુષ્ય લગભગ સરખું ૬ અને ૭પ વર્ષનું હતું. પ્રથમનાં બીજાથી વચમાં (શ્રી હીરવિજયસૂરિ ચરિત્રનાયકથી બાર વર્ષ અગાઉ જન્મેલા). ૧૨ વર્ષ મોટા હતા. બન્નેએ અકબર બાદશાહુ પર પ્રભાવ પાડી “અમારીનાં ફરમાન અનુક્રમે મેળવ્યાં હતાં. અને જિનચન્દ્રસૂરિને આપેલ તે પ્રકારના ફમાનમાં હીરવિજયસૂરિને અગાઉ અપાએલ ફરમાનનો ઉલ્લેખ છે બન્નેને સમ્રાટ અકબરે “જગ ” અને “યુગપ્રધાન” એ મ અનુક્રમે પદ-બિરુદ આપ્યાં હતાં. બનેનો શિષ્ય પરિવાર બહોળો હતો. બન્નેના શિષ્ય પ્રશિષ્યોએ અનેક ગ્રન્થ સંસ્કૃત પ્રાકૃત અને દેશી ભાષામાં રચેલા સાંપડે છે. અને શાસન પ્રભાવક પુરુષ હતા. અને પોતપોતાના ગ૭માં પ્રભાવશાળી અગ્રણી નાયક હતા.
અકબર બાદશાહે ખુદ શ્રીજિનચન્દ્રસૂરિને “યુગપ્રધાન પદવી આપી હતી તેથી આ ગ્રંથનું નામ “યુગપ્રધાન શ્રી જિનચન્દ્રસૂરિ' અન્વર્થક છે. તેમાં જુદા જુદા પ્રકરણો રાખી વિશ્વને કાલાનુક્રમે લેખકે વિશેષ વિકસિત અને વિસ્તૃત બનાવ્યો છે, તે પ્રકરણાનાં નામે આ પ્રમાણે છે :
૧. પરિસ્થિતિ. ૨. સૂરિપરંપરા, ૩. સૂરિપરિચય. ૪. પાટણમાં ચર્ચા જય. ૫. વિહાર અને ધર્મ પ્રભાવના ૬. અકબર આમંત્રણ. ૭. અકબર પ્રતિબોધ. ૮. “યુગપ્રધાન પદપ્રાપ્તિ ૯ સમ્રાટ પર પ્રભાવ. ૧૦. પંચનદી સાધના અને
Page #73
--------------------------------------------------------------------------
________________
વરતાવના
પ્રતિષ્ઠાઓ. ૧૧. મહાન શાસનસેવા. ૧૨. નિર્વાણ. ૧૩. વિદ્વાન શિષ્ય સમુદાય. ૧૪. જ્ઞાનુવતિ સાધુસંઘ. ૧૫. ભકત શ્રાવક ગણ. ૧૬. ચમત્કારિક જીવન અને અવશેષ ઘટનાઓ.
તદુપરાંત પરિશિષ્ટમાં બે વિહાર–પ, કિયાઉદ્ધાર નિયમપત્ર, સામાચાર પત્ર, બે શાહી ફરમાનો, એક પરવાને, સાંવત્સરિક પત્ર, આદેશપત્ર, પ્રશસ્તિપત્ર, વિજ્ઞપ્તિપત્ર, આચાર્ય કૃત અષ્ટમદ ચૌપાઈ, સંસ્કૃતમાં પંચતીથી સ્તવન, પાર્શ્વનાથ સ્તવન એ ઉપરોગી જ્ઞાતવ્ય હકીકતો જૂ કરી છે. તેથી ચરિત્રનાયક સંબંધીની તાત્કાલિક લગભગ ઘણીખરી બિના, તે વખતનું વાતાવરણ, ખરતરગચ્છ અને તે ગના મુનિ શ્રાવક આદિનાં વૃત્તાંત આપણને પ્રાપ્ત થાય છે.
લેખક મહાશયની લેખન પ્રવૃત્તિ પરથી કહેવું જ પડશે કે તેમણે પિતે પુરાતત્વરસિક હોવાથી તેમજ ખરતરગચ્છના અનુયાયી હેઈને પિતાના બીકાનેરમાં રહેલા પુસ્તકભંડાર તપાસવાની સગવડ સુભાગ્યે મળવાથી તેમાંથી શેાધ કરી ઐતિહાસિક સામગ્રી એકત્રિત કરી તેને વ્યવસ્થિત ગોઠવવામાં અને તેને શુભ તથા યથાસ્થિત ઉપગ કરવામાં કઈ જાતની કસર રાખી નથી એ સમગ્ર પુસ્તકના પૃષ્ય પૃષ્ણે દષ્ટિગોચર થાય છે. પિતે રહ્યા શ્રીમન્ત વ્યાપારી, બીકાનેર, કલકત્તા, સિલહટ, બોલપુર, ચાપડ, બાબુરહાટ વગેરે સ્થળોએ પોતાની ધંધાની પિઢીઓ અને તેને લગતા વ્યવસાયે પિતાને સંભાળવાના રહ્યા, છતાં તે સર્વનો વહીવટ કરવાની સાથે આ જાતનું સાહિત્ય કાર્ય અખંડ ચાલુ રાખે છે, ખરેખર તેમનાં ધર્મો અને તદર્થે પ્રીતિશ્રમને (Labour of love) આભારી છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
૪૮
યુગપ્રધાન બીજિનચંદ્રષિ એ પણ નોંધવા જેવું છે કે બીકાનેરના ઘણા વખતથી, બંધ રહેલા પુસ્તક ભંડારો જેવા તપાસવાની મમ્હામહેનતે. પ્રાપ્ત થએલી તક લેખકને ન મળી હત, તે આ ગ્રન્થની. અનેક હકીકતો પ્રકાશમાં આવી શકી ન હતી. જૈન પુસ્તક ભંડાર સ્થળે સ્થળે વિદ્યમાન છે, પણ તે એવી સ્થિતિમાં છે કે તેનો લાભ વિદ્રાને પુરાતત્વના શેાધકોને પણ મળી શકતો નથી એ અતિશાકનો-દુર્ભાગ્યને વિષય છે. આ વખતે અમદાવાદમાં એક પુસ્તકાલયનો પાયો નાંખતાં પુસ્તકાલયનાં મકાન, વ્યવસ્થા અને જૈનસંઘના ગ્રંથ ભંડારોની દશા સંબંધી. મહાત્માજીએ કેટલીક ઘણી મહત્વની સૂચનાઓ કરી છે. છેલ્લે છેલ્લે છેડે દર્દભર્યો વિનેદ પણ કર્યો છે. તે અહીં અવતારવાનું રોકી શકાતું નથી. તેઓ કહે છે “ગુજરાતમાં જૈન ધર્મના પુસ્તકના ઘણા ભંડાર છે પણ તે વાણીઆને ઘેર છે. તેઓ એ પુસ્તકને સુંદર રેશમી વમાં વીંટાળીને રાખો. છે. પુસ્તકોની એ દશા જોઈ મારૂં હદય રડે છે, પણ જે રડવા બેસું તો હું ૬૩ વર્ષ જીવું પણ શી રીતે ? પણ મને તે એમ થાય છે કે જે ચોરીને ગુન્હો ન ગણાતો હોય તે એ. પુસ્તકે હું ચોરી લઉં અને પછી એમને કહું કે તમારે માટે એ લાયક નહતા માટે મેં ચોરી લીધાં. વણિકે એ ગ્રંથિને નહીં શોભાવે, વણિકે તે પૈસા ભેગા કરી જાણે અને તેથી જ આજે જૈનધર્મ જૈનસાહિત્ય જીવવા છતાં સુકાઈ ગયાં છે.. ધર્મ પિસાના ઢાલામાં કેમ પડે? પૈસો ધર્મના દ્વાલામાં. પડો જોઈએ
આ પરથી શ્રીયુત “સુશીલ” નામના સુપ્રસિદ્ધ પત્રકાર જણાવે છે કે મહાત્મા ગાંધીજી જેવા સાત્વિક વૃત્તિવાળા
Page #75
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના પુરૂષને જૈન ગ્રન્થાલનાં રેશમી વસ્ત્રથી વીંટળાએલા, ગર્ભ શ્રીમન્તના લાડકવાયા પુત્રની જેમ પંપાળાતા ગ્રન્થ ચેરવાનું મન થાય એ આપણે સારૂ એક સરસ પ્રમાણપત્ર જ ગણાય. આપણે એની જેવી જોઈએ તેવી વ્યવસ્થા કરી શક્યા નથી, એનાથી જગતને અને આપણને પિતાને જે લાભ મળવા જોઈએ તેનાથી આપણે વંચિત રહ્યા છીએ. અને એનું કારણ આપણે વિદ્યા, સાહિત્ય, જ્ઞાન કરતાં પણ ધનભવને વિશેષ અગત્યનું આસન આપ્યું છે એજ છે એમ તેમના કહેવાનો મુખ્ય આશય છે. જુદાં જુદાં સ્થાનાએ, જુદી જુદી માલિકીના અનેક ગ્રંથભંડારો હોય તેનાં કરતાં સાર્વજનિક અને મુખ્ય સ્થળે સમૃદ્ધ પુસ્તકાલયે હેય એ વધુ ઈચ્છવા ગ્ય છે. મર્યાદિત દ્રવ્ય અને શક્તિથી એનું સુચાગપણે સંરક્ષણ અને પ્રચાર પણ થઈ શકે. આવી સીધી સાદી વાત પણ આપણું વ્યવહારદક્ષ આગેવાનોને ગર્લ હુજી ઉતરતી નથી.”
લેખક મહાનુભાવોએ અન્ય માલિકીના પુસ્તક ભંડારાને તપાસવા જેટલી સગવડ મેળવી તેના બને તેટલે ઉપગ કરવાને ઉદ્યમ કર્યો, એટલું જ નહીં પરંતુ પિને પણ પિતાના માટે અનેક નો જબરે અંગ્રહ દ્રવ્ય પછી બીકાનેરમાં ક્ય છે કે જે જેવા આવવાનું આમંત્રણ અને કરતાજ આવ્યા છે. એ સંગ્રહને એક સાર્વજનિક સંગ્રહસ્થાન તરીકે જનતાને લાભ મળે છે અષ્ટ વાની તેમની અબિલાળા છે તે સત્વરે પાર પડે !
સૂરીશ્વર અને કમ્રાટ એ હુ અકબર બાદશદિછે તેની સાથે સંબંધ ધરાવી અન્ય ાિ . દાદર ? વગેરે સંબધી નેતર અને દ્વારા એકત્રિત કરે છે
ક
હ
-
Page #76
--------------------------------------------------------------------------
________________
૫૦
યુગપ્રધાન જિનચંદરિ મૂકવામાં આવી છે તેથી આ પુસ્તકમાં તે સંબંધી નિદેવ કરવાથી લેખક મુક્ત રહ્યા છે તે અઘટિત છે.
જીવન રાત્રિના પુસ્તકમાં ઉપદેશક વિવેચને વધુ પાનાં કે તે તે અંદરના તિહાસને લગભગ દાટી દઈને વાંચકને ગુદાની વાતથી જ વિમુખ બનાવી દે તેવી ધાસ્તી છે. પુસ્તકને હેતુ કદાચ જૈન ધર્મનો યશ પ્રદ્યોત બતાવવાનો હોય, તેની ફિકર નથી, પરંતુ ધર્મનાં ઉપરછલાં વિવેચનોને લીધે પુસ્તકની એતિહાસિક મહત્તા જાંખી પડે છે એ ધ્યાન બહાર રહેવું ન જોઈએ.
આ પુસ્તકના લેખક તથા “સૂરીશ્વર અને સમ્રાટના લેખક મુનિ પોતાના એતિહાસિક શેખને હરદમ સિંચન કર્યા કરે અને ભવિષ્યમાં વિશેષ અંધકાર ભેટીને એવીજ સાચી ધાતુ કશા મિશ્રણ વિના આપણી સમક્ષ મૂક્યાં કરે, એમ ઈચ્છીશું.
જૈન સંઘ એ એક વિરાટ વટ વૃક્ષ છે. તેના થડમાંથી કુટેલી વેતામ્બર અને દિગમ્બર નામની બે મહતી શાખાઓ છે, અને એ શાખાઓમાંથી ગઈ, સંપ્રદાય, જ્ઞાતિઓ, પેટાજ્ઞાતિઓની કેઈ અજબ રીતે પાંગરેલી ડાળીઓ છે, કે જેથી બધી દિશાઓ ભરાઈ ગઈ હોય તેવું કલ્પનામાં આવે છે, તે વિરાટ વૃક્ષનાં મૂળ જેટલા ઉંડા છે તેટલી જ તેની શાખાઓ હરીભરી છે, ડાળીએ ડાળીએ પુષ્પોની અને ફળોની બહાર જામી પડી છે, તે વૃક્ષની શાખાએ શાખાએ ડાળીએ ડાળીએ મહા પ્રભાવશાળી પુરુષની કીર્તિ સુવાસ બહેકી રહી છે, શાખાઓ ડાળીઓ જાણે કે પરસ્પર સાત્વિક સ્પર્ધા કરતી હોય એમ લાગશે.
સંઘ તો અવિભક્ત રહેવો જોઈએ, એ સિદ્ધાંત ઘણો
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૧
પ્રસ્તાવના
સુંદર અને આદરણીય છે, પણ પ્રકૃતિ પાતે એના વિષ કરે છે, વૃક્ષનું થડ ભલે એક અને અખંડ હાય પણ એટલામાંજ એનું સામર્થ્ય સમાઈ જતું નથી, શાખાના વિસ્તારમાં જ એનાં બળ અને રસની સાચી સાક્તા છે, ખજૂરી અને નાળિયેરીનાં ઝાડ સીધાં વચ્ચે જાય છે, પણ એની ઉપયા આય સસ્કૃતિના પ્રતિનિધિને આપી શકાતી નથી, વડ તે હિંદુસ્થાનની ભૂમિમાં જ ફાલે કુલે છે; અને આ સંસ્કૃતિની વિરાટતા તથા ભવ્યતા પણ એ વટવ્રુક્ષ દાખવે છે એનું બીજ સૂક્ષ્મ છે, પણ કાળની સામે ઝવાની એનામાં તાકાત છે, એને વિસ્તાર પણ એટલા અસાધારણ હોય છે, એની એકેએક શાખા એક વૃક્ષના વિસ્તારની હરીફાઈ કરે છે. જૈનસંઘ એ રીતે જૂદા જૂદા ગચ્છા, સ`પ્રદાયામાં વિસ્તાર પામ્યા છે, અને એ બધામાં જે એકજ પ્રકારના રસ વહી રહ્યો છે તે જોતાં જૈનસઘ તત્વતઃ એક વિરાટ વટ વૃક્ષ નહીં તેા મીત્રુ શું છે ? એ વટ વૃક્ષની શ્વેતામ્બર શાખાની ત્રણ મુખ્ય ડાળીઓ હાલ વિદ્યમાન છે. ૧ ખરતર, ૨ તા, ૩ અંચલ, એ નામના ત્રણ ગચ્છે. આ ત્રણે ગચ્છના આચાર્યની પટ્ટપર પણ પર ષ્ટિપાત કરીશું તે તેનામાં જૈનશાસનને પ્રભાવ પ્રદર્શિત કરવાની પ્રમળ અને એકધારી ભાવના જાગ્રત હતી એમ જણાશે, હજી તેમના સળંગ, વિસ્તર, અને શેાધખેથી મેળવેલી સામગ્રીવાળા ઇતિહાસ લખાયા નથી એ શેાકની વાત છે, પણ જ્યારે તેવેશ લખાઈ બહાર પડશે ત્યારે જણાશે કે તે એક કીર્તિવ ́ત ઇતિહાસ છે, આ શાખા, ડાળીએ ભિન્નભિન્ન હાજા છતાં તે સર્વના મૂળ અને થડની સાથે ઘનિષ્ટ સંબંધ છે; છતાં બીજી Ùએ જોઇશું તો પ્રકૃતિના
Page #78
--------------------------------------------------------------------------
________________
પર
યુગમધાન શ્રીજિનચંદ્રસૂરિ નિયમ પ્રમાણે વિકાસ અને વિસ્તાર એ જેટલા સ્વાભાવિક છે તેટલાજ વિરોધ અને વૈષમ્ય પ્રત્યેક શાખાને માટે ભયંકર તેમજ પ્રાણ હાનિકર છે. આપણા ગચ્છના ઈતિહાસમાં એ. બને વસ્તુઓ મળી આવે છે, આરંભને ઇતિહાસ શૌર્ય અને
ઔદાર્યથી અંક્તિ હોય છે, પણ એ પછી જેમજેમ વર્તમાનકાળની નજીક આવીએ છીએ તેમતેમ વિરોધ અને ભેદ ભયંકર રૂપ ધરતા જણાય છે. મનુષ્ય સ્વભાવ જાણે યુધ્ધશીલ હાય નહિ, તેમ નાની નિર્જીવ વાતો પર ઝઘડા થયાં કર્યા છે, પુરાત વીર પુરૂનાં કથાનક સાંભળી તથા સંસ્મરી આપણે આલ્હાદ અનુભવીએ છીએ પણ વર્તમાન સ્થિતિને સામનો કરવાને અવસર આવે છે ત્યારે તે ઉછાળા મારતું ગરમ લેહી પણ જાણે કે થીજી જતું હોય એમ લાગે છે, આપણે સંદ સંસ્થાનું બળ છિન્નભિન્ન થયું છે અને અન્ય સામાન્ય વિરેધીના હાથ મજબૂત બન્યા છે, હજુ પણ સમાજ ચેતશે અને આપસ આપસના કેલેશથી તદન મુકત રહેવાનું મન, વચન, કાયાએ પાળી શ્રીવીતરાગ પ્રભુના પિતે સાચા અનુયાયી છે એ સ્વતઃ સિધ્ધ કરશે? સૌ પિતપોતાના સંગઠન જે. કુપ્રથાઓના દાસત્વને દૂર કરે અને જ્ઞાનના વિસ્તાર અર્થે કંઈક પણ સંગીન કામ કરી બતાવે તો સમુચ્ચયે સમગ્ર જૈનસંઘ. સંગઠિત અને બળવાન બન્યા વિના ન રહે, એ નિર્વિવાદ છે. - ભૂતકાળની ભવ્યતાનું સંગીત દૂર દૂરથી આવતા સંગીતની પેઠે મનરમ અને કર્ણપ્રિય લાગે છે અને માણસને મુગ્ધ. બનાવે છે, તેમાંથી ઘણીખરી વિષમતા, ૐરતા ઉડી જાય છે, દૂરદ્રથી વહી આવતા ઝરણનું પાણી જેમ નિર્મલતા પામે. તેમ ભૂતકાળના સુર પણ અધિક નિર્મલ બને છે, ક્ષેત્ર અને
Page #79
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૫૩
કાળના અન્તરમાં વસ્તુને વિશુધ બનાવવાનું સ્વાભાવિક સામ
છે, ઇતિહાસમાં ભભકભરી વિગતો માટે ભાગે ભરી હોય છે એ દેખાય છે, પ્રાચીન વધુ ભવ્ય લાગે છે ને ભૂતકાળનું ઘેન ચડે છે, આ વસ્તુ સ્થિતિથી ચેતવાનું છે.
વળી ભૂતકાળ વર્તમાનની સાથે સંકળાએલ રહે છે, એને સાવ ભૂંસી નાંખવાનો પ્રયત્ન કરનાર ગમે તેવી મહાન વ્યકિત કે પ્રજા હોય તે તે નિષ્ફળ નીવડવાની. કેટલાકની ફાિદ છે કે ભૂતકાળની અતિશક્તિઓથી અને ભૂતકાળને જે ભવ્ય આકર્ષણીય રંગથી રંગવામાં આવે છે, તેથી ઘણું વહેમ, પાખંડ, અનાચાર અને દે નભી રહ્યા છે, અને ભૂતકાળની ભવ્યતા ઘણીવાર માણસને આંજી નાખે છે, અને યથાર્થ વસ્તુસ્થિતિ સમજવામાં અંતરાય રૂપ બને છે, રાજાએ અને મોટા શ્રીમંતોની ખુશામત કરવામાં ઘણું સારા પંડિતે, કવિઓ અને તપસ્વીઓએ પણ પુરાતન સમયમાં મોટે ભાગ ભજવ્યો છે, અને એને લીધે જ ભૂતકાળ આટલે આકર્ષક બન્યો છે. ભૂતકાળના એ ઐશ્વર્યશાળી રાજાઓ અને ધનિકેની નબળાઈઓ નહતી એમ બને જ નહીં, તેમણે ગરીબોને ચૂસવામાં, નબળાને જીતવામાં, સામા થનાર પર જૂલ્મ કરવામાં પ્રજાને પીડવામાં જે કંઈ કર્યું હોય તેને કંઈ પણ ઈશારે સરખો કરવામાં આવતો નથી, સમાજમાં રહેલા અનાચાર અત્યાચાર પણ લાચારને નામે ઓળખાતા હતા, અને જેમને એ જમાનાના એક મહાપુરૂષ ગણી શકાય તેમણે પણ એ અત્યાચાર સામે ઉંચી આંગળી કરવાની હિમ્મત નથી જણાવી, એટલે કે જુનું એટલું બધું સારું એમ ગણવું કે માનવું એ સત્યને રોડ છે, જે લોકાચાર કે રીતિનીતિ ઉપર “પ્રાચીનતાની છાપ
Page #80
--------------------------------------------------------------------------
________________
{}
યુગપ્રધાન જિનચંદ્રસિર
ડી દેાય તે પ્રત્યેક યુગમાં પવિત્ર અને ઉપકારકજ હેાય એ ભ્રમણા છે.
એક વિદ્વાનના શબ્દોમાં ઇતિહાસ એટલે અવનવી પ્રેરણાને પ્રેરક, પ્રજાને આત્મદર્શક, પણ વિશુદ્ધિકારક અનેક શથનો જગાવનાર મહાપ્રાણ: એ મહાપ્રાણનું હાર્દ લેખકેાની લેખનીઓના પની ઉઘડે છે, અનેક કલમે એ મહાકાલના મનોમંદિરમાં પ્રવેશવા ચાલી છે, અને અંધ મારણાની ચીરાડા જોઈ પાછી વળી છે, ગભદ્વારમાં દાખલ થનારી તા વિરલ છે. ઇતિહાસ એટલે હતું તેવુ આલેખવું, પગ ખરેખર કેવુ હતું એ કહેવું શકય નથી માન્યું. છતાં નિવાસના કાલાલ પાતપોતાના યુગ–સંસ્કારના પડદા ઉપર ઝીલવા એ જ ઇતિહાસ લેખક કરી શકે તેમ છે. ઇતિહાસના અનાવામાં ઉંડે ઉતરી અમૃતના અક્ષા ધારવા એટલું તેની ધારથી ઇચ્છીએ
જીવનચરિત્ર એ પણ ઇતિહાસનું એક અંગ છે, મહાનપર્ધાના જીવન યુગને ઘડે છે, તે યુગસર્જક છે, અને યુગને જેના માપુરા વીર છે. તેમનાં જીવનમાંથી તેમનાં યુદ્ધનાં હિતાવ પર છે. ઇ માયાના જીવન પ્રસંગે પ્રકાશ પચતી નાડીઓ છે. તેના અર્થ એ છે કે પુષ વ્યાજે છે. નાં ન મળે ય છે, અને પ્રકાની ગરજ સારે છે. સેંકડા ઉપદેશ રના વા થનાર શ્રાવ્ય અને વકાના દિલ ઉપર રહી કે છે, એ પછી વિચારવાનું છે કે ધર્મના ડ્યું ! શક્યો ! નાક ધર્મની પ્રાકિનના આ વજન પ્રસંગ સંગટન કે
વાહન ને મહુ લાંબા કાળ
સુધી ટકી
-
કેવી નાની નાની જલ શ મારા ક ક ા શ છે.
! જરૂર
Page #81
--------------------------------------------------------------------------
________________
૫૫
પ્રસ્તાવના પડયે પ્રભાવક, પ્રચારક યુગપ્રધાન અને ધર્મ ધુરંધરો એ વહેતા પ્રવાહને વિષે દેશ કાલને અનુસરી પુનર્ઘટનાના નવા સંસ્કારના પ્રાણ પૂરે છે, એ રીતે ધર્મ સંપ્રદાયે પિતાના અનુયાયીઓ અને અનુરાગીઓને આલેક તેમજ પરલેકના કલ્યાણમાં સાધનરૂપ બને છે.
ખરતરગચછના એક મહાન આચાર્ય શ્રીજિનચન્દ્ર સૂરિનું જીવનવૃત્તાન્ત બહાર પાડી લેખક. નાહટાજીએ એક સારી ઈતિહાસ સેવા કરી છે. ખરતરગચ્છીય સાધુઓએ જૈન શાસન અને સાહિત્યની ઘણી સેવા બજાવી છે. અને હજુ સુધી કાળના પ્રવાહમાં દેદિત રહી તે ગરછ વિદ્યમાન છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે પ્રાયઃ ગુજરાતમાં, પશ્ચિમ હિંદમાં તપાગચ્છના સાધુઓને વિહાર અને પ્રભાવ જામી રહ્યો ત્યારે પ્રાય: મેવાડ, મારવાડ આદિ રાજપૂતાનામાં અને ઉત્તર હિંદમાં ખરતરગચ્છના સાધુઓને વિહાર અને પ્રભાવ થતો રહ્યો. તપાગચ્છ વાળાનું સાહિત્ય ગુજરાતમાં તપાગચ્છીય શ્રાવક અને સંસ્થાઓએ પ્રકટ કરવાનું સતત જારી રાખ્યું, જ્યારે દુર્ભાગ્યે ખરતરગચ્છીય સાહિત્યને વિશેષ પ્રમાણમાં સતત બહાર પાડવા અર્થે કઈ જબરી સંસ્થા કે શ્રીમંત હજુ સુધી મળી શકેલ નથી. તેથી તેમનું સાહિત્ય બહુ અલ્પ પ્રકટ થયું છે. અને તે ગચ્છની શાસન સેવા પ્રકાશમાં પૂરતી રીતે આવી નથી.
લેખક શ્રી નાહટાછે ખરતરગચ્છ પ્રત્યેના અનુરાગથી પ્રેરાઈ તે ગચ્છની શાસન સેવા અને સાહિત્ય સંપત્તિ જનતા સમક્ષ મૂકવાના દઢ અભિલાષ સેવી રહ્યા છે. અને તેને પ્રથમ પ્રયાસરૂપે બે ત્રણ ગ્રન્થ બડાર પાડી આ જીવનચરિત્ર અનેક પ્રમાણે સહિત પરીશ્રમપૂર્વક લખી પ્રકટ કરે છે અને ઐતિહાસિક જેન કાવ્ય સંગ્રહ નામનો સંગ્રહ પિતાની માહિતી ભરપૂર પ્રસ્તાવના સહિત ઘેડા સમય પછી પ્રકાશિત કરશે (કરી ચૂક્યા છે), તે સ્તુત્ય છે. તેમની શુભેચ્છા પાર પડે એ સૌ કઈ ઈચ્છશે.
Page #82
--------------------------------------------------------------------------
________________
પ૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ મને આ પ્રસ્તાવના લખવા માટે ઉદ્યત કરી જે તક આપી છે તે માટે શ્રીયુત નાહટાને હૃદયપૂર્વક આભાર માનું છું. ૨૨-૪–૩૫ ને દિને ટૂંકી પ્રસ્તાવના લખી મેકલ્યા પછી તેને જરા વિસ્તૃત કરવાની સૂચના થતાં તેમ મેં કરેલ છે. છતાં ય હું પૂરતે ન્યાય આપી ન શકે તેવું તે તે ક્ષેતવ્ય ગણી લેવાશે એટલી ખાત્રીભરી આશા સેવું છું.
તવાવાલા બિલ્ડીંગ ) - ત્રીજે માળે, લહાર ચાલ, મુંબઈ તા. ૨૪–૯-૩૫
સપુરુષ ચરણે છુ, હિનલાલ દલીચંદ દેસાઈ
બી. એ; એલએલ.બી; એડવોકેટ B. A. LL. B. Advocate
Page #83
--------------------------------------------------------------------------
________________
સહાયક ગ્રન્ય સૂચી
ગ્રં નામ લેખક, સંપાદક અથવા પ્રકારક રચનાકાળ
સંસ્કૃત-ગ્રંથ * કર્મચંદ્રનંત્રિવંશપ્રબંધ દુ. જયસોમ ગણિ (સં. ૧૯૫૦ ૨ કર્મચંદ્રમંત્રિવંશપ્રબંધતિ ૬. ગુધિય (સં. ૧૯૫૬) 3 અષ્ટલક્ષી (પ્રશતિ) 9. સમયદર (સં. ૧૯૪૯) (અનેકાનમંડમાં પ્રકાશિત)
મારા શતક ઉ. સમયદ્ર (સં. ૧ ડર) *પ કપલતા (પ્રશકિત) ૬. સમયસન્દર (સં. ૧૯૮૫) ૬ મધ્યાહ્ન વ્યાખ્યાનપતિ વાદી નન્દન (સં. ૧૯૩૩) છ જૈન લેખ સંવડ ભાગ-૧–કે બાબરાન્દ્રજી નાડાર
એમ. એ. બી. એલ.
૪૯ *૧૦ બરતરગચ્છ પાવલી સંડ
- સં. શ્રીજિનવિજી 1 પ્રાચીન જૈન લેખસંગ્રડ બાળ દ્રિતિય સં. શ્રીજિનજિજી
અને ધાતુ પ્રતિમા લંપસંચડ ભાગ-૧ સં થી બુદ્ધિજાગરજી ૩ જૈન ધાતુ પ્રતિક હે પ્રચંડ બાગ-૨ä. શ્રીકૃદ્ધિદરી
૪ આ નિદા મુદારા પ્રકાર ગ્રંથો અપ્રકાશિત અવા.
| દિલ સુરારા પ્રકાશિત થઈ છે. તે =િ =
Page #84
--------------------------------------------------------------------------
________________
૫૮
યુગપ્રધાન શ્રીજિનચંદસૃષ્ટિ ૧૪ બીકાનેર જૈન લેખ સંગ્રહ સંગ્રાહક-અગન્દ, ભંવરલાલ ૪૧પ અપભ્રંશ કાવ્યત્રથી સં પંડિત લાલચન્દ ભ૦ ગાંધી ૪૧૬ ભાનુચન્દ્રચરિત્ર સિદ્ધિચન્દ્રજી ૪૧૭ વિજય પ્રશસ્તિ કાવ્ય. મૂ. હેમવિજયટી.ગુણવિજય (સં.૧૬૮૮) ૧૮ પ્રશસ્તિ સંગ્રહ દ્વય
P. C. હરસાગરજી ૧૯ આચાર દિનકર પ્રશસ્તિ વાદી હર્ષનંદન (૧૯૬૯) ૪૨૦ ષસ્થાન પ્રકરણ પ્રસ્તાવના ખર. વિદ્વન્મુનિ મંગલસાગરજી ૨૧ પંચનદી સાધનવિધિ
(અમારા સંગ્રહમાં) પ્રાકૃત-ગ્રંથ૨૨ પાનાથ ચરિત્ર (પ્રશસ્તિ) દેવભદ્રાચાર્ય ( ૧૧૬૮)
હિન્દી-ગ્રંથ-- ૪ર૩ રાવલ જાતિક ઈતિહાસ પ્ર. એસવાલ હિસ્ટ્રી
પલ્લીશિંગ હાઉસ ૪૨૪ રાજપુતાનેકે જૈન વીર લેક અધ્યાપ્રસાદ ગોયલીય ૪૨૫ સુરીશ્વર ઔર સમ્રાટ લે. મુનિ વિદ્યાવિજયજી
(મૂળ ગુજરાતી, અનુવાદ હિન્દી) ૪૨૬ વિજય પ્રશસ્તિ સાર
સં૦ મુનિ વિદ્યાવિજયજી ૪ર૭ પારસ કેપ
સં. શ્રીજિનવિજયજી ૪૨૮ ગણધર સાદ્ધશતક (ભાષાંતર) સં. શ્રી જયસાગરસૂરિજી ૪૨૯ શ્રીજિનદત્તસૂરિ ચરિત્ર ભાગક્રિટ સં. શ્રી જયસાગરસૂરિજી ૪૩૦ મહાજનવંશ મુકતાવલી લેમહ૦ શમલાલજી ૪૩૧ એતિહાસિક નકાવ્ય સંગ્રહ, સં. અગરચંદ ભંવરલાલ નાછુટા ૪૩ર ચતીન્દ્ર વિહાર દિગ્દર્શન
યતીન્દ્ર વિજયજી ૪૩૩ વિજ્ઞપ્તિ ત્રિવેણું
સંવ જિનવિજ્યજી ૪૩૪ અકબરી-દરબાર પ્ર. નાગરી પ્રચારિણી સભા, કાશી. ૪૩૫ જહાંગીરનામા
મુ દેવીપ્રસાદ જોધપુર ૪૩૬ ખાનખાનાનામા
મુખ્ય દેવીપ્રસાદજી છે,
Page #85
--------------------------------------------------------------------------
________________
સહાયકગ્રંથ સૂચિ
પ
૨૩૭ મીકાનેર રાજ્યકા ઇતિહાસ પ્ર. વૈકટેશ્વર પ્રેસ, લે. કન્હેયાલાલ
સં વિશ્વેશ્વરપ્રસાદ રૂ.
×૩૮ ભારતકે પ્રાચીન રાજવંશ ×૩૯ સરસ્વતી (માસિક ) ×૪૦ નાગરી પ્રચારિણી પત્રિકા
ગુજરાતી—ગ્રંથ—
×૪૧ જૈનસાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ
લે॰ મેહનલાલ દ. દેસાઇ બી. એ; એલ એલ મી.
સન ૧૯૧૨ સ૦ ૧૯૮૧
ܕܕ
×૪૨ જૈન ગુર્ કવિએ, ભાગ ૧લે ×૪૩ જૈન ગુર્જર કવિએ, ભાગ રો ×૪૪ જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય ×૪૫ ઐતિહાસિક (જૈન ) રાસ સંગ્રહ ભા, ૩જો સં॰ શ્રીવિજયધસૂરિજી
સ૦ શ્રીજિનવિજયજી
×૪૬ ઐતિહાસિક (જૈન) રાસ સંગ્રહ ભા, ઘેા
સં॰ શ્રીવિદ્યાવિજયજી ×૪૭ પ્રાચીન તીમાલા સંગ્રહુ સ૦ શ્રીવિજયધર્મ સરિજી ૪૪૮ શ્રીજિનઐન્દ્રસૂરિર્ટ સક્ષિપ્ત જીવન ચરિત્ર
પ્ર. શ્રીજિનદત્તસુજ્ઞિ!નભંડાર, મુંબઈ. ×૪૯ સવા–સામા લે ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા ×૫૦ આનંદકાવ્ય મહેાધિ મો. છ પ્ર૦ દેવચંદલાલ હુ કુંડ, સુરત ૪૫૧ ધ દેશના વિધ મૂરિજી ×પર સમેતશિખર સ્પેશ્યલ ટ્રેન સ્મરણાંક પ્ર. વડવા જૈનમિત્રમંડ ×૫૩ જૈનયુગ
૪૫૪ આત્માનંદ પ્રકાશ, (માસિક)
'
×૫૫ “ જૈન ” ( સાપ્તાહિક પત્રક રીધ્ય મહવ અક ×૫૬ કોન્ફરન્સ હેરલ્ડ (ઇતિહાસ-સાહિત્ય અક ×૫૭ જૈન સાહિત્ય સÀાધક ત્રૈમાસિક
""
Page #86
--------------------------------------------------------------------------
________________
६०
પ્રાચીન ભાષા-ગ્રંથ
×૫૮ શ્રીજિનચંન્દ્રસૂરિ અકખર પ્રતિષેધ રાસ, લબ્ધિ કલ્લોલ
પ્રઐ રે. કા. સ.
સ. ૧૬૫૮
સમય પ્રમેાદ
કુશલલાભ
}
ર
×૫૯ યુગપ્રધાન નિવા રાસ ×૬૦ શ્રીપૂય વાહણ ગીત ૬૧ શ્રીજિનચન્દ્રસૂરિ ગીત ન. ૧૦૮ ૬૨ શ્રીજિનસિંહરિ ગીત ન. ૩૧
×૬૩ શ્રીજિનરાજસસર રાસ ×૬૪ શ્રીજિનસાગરસૂરિ રાસ ×૬૫ શ્રીનિર્વાણ રાસ ×૬૬ શ્રીહીરવિજયરિ રાસ
,,
૭૬ વચ્છાવત (પદ્ય) વંશાવલી
૭૭ વચ્છાવત (ગદ્ય) વંશાવલી
७८
૬૭ પ્રનેત્તર ગ્રન્થ (વિચારરત્ન સ`ગ્રહ) ઉ. જયસેામજી ૬૮ બેગડ (ખરતર) શાખા પટ્ટાવલી ૬૯ ખરતરગચ્છ પટ્ટાવલી ૭૦ ખરતગચ્છ પટ્ટાવલિયા ૭૧ જતિ પદ્મવેલિ
માટે
૭૨ શત્રુજય યાત્રા રિપાટી સ્તવન ૭૩ શત્રુજય યાત્રા પરિપાટી સ્તવન ૭૪ શત્રુજય યાત્રા પરિપાટી સ્તવન
૭૫
ל'
.
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
૭૯ વાસુપૂજ્ય સ્તવન
10
""
૮૧ પ્રશસ્તિ સંગ્રહ
""
,,
અનેક સુવિ (અમારા સંગ્રહમાં ) શ્રીસાર (સ. ૧૬૮૧) ધર્મપ્રીતિ (સ. ૧૬૮૧) સુમતિ વલ્લભ (સ. ૧૭૨૦) કવિ ઋષભદાસ (સં. ૧૬૮૫) પ્ર. આ, કા. મહેા. સૌ.૫ મે
અમાસ સંગ્રહમાં
શ્રીજિનકૃપાચદ્રસૂરિ જ્ઞાનભંડાર ઉપાસરા, બૃહત્ જ્ઞાનભંડાર કનકસેામ (સ. ૧૬૨૫)
ગુણુરગ સં. ૧૬૧૬)
જીવિનય સ’. ૧૬૪૪) હ નંદન સ. ૧૯૭૪)
....
....
અમારા સગ્રહુમાં
..
વંશખ્યાત શ્રીજિનકૃપાચદ્રસુરિ જ્ઞાનભંડાર
સમયરાજ
અપૂર્ણ સંગ્રાહક-અગરચંદ, ભવરલાલ નાહટા
Page #87
--------------------------------------------------------------------------
Page #88
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
- -
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ ૧૦૨ કુશલચંદ્ર સૂરિ પુસ્તકાલય
કાશી ૧૦૩ હેમચન્દ્રસૂરિ પુસ્તકાલય પાટણ (ગુજરાત) ૧૦ ચુન્નીલાલજી યુતિ સંગ્રહ અવકન નેટસ્ ૧૦૫ પુનમચંદ્રજી યતિ સંગ્રહ ૨. અગરચન્દ્રજી નેહુટા ૧૦૬ જયપુર પંચાયતી ભંડાર (ખરતર) સૂ. ગણાધીશ હરિસાગરજી ૧૦૭ હરિસારજી પુસ્તકાલય, લેહાવટ ૧૦૮ કેટ અતર પંચાયતી ભંડાર સૂ. વીર પુત્ર આનંદ સાગરજી ૧૦૯ વીરપુત્ર આનંદ સાગરજી પુસ્તકાલય કટા ૧૧૦ અંબાલા ભંડારસૂચિ સૂ. છે. બનારસીદાસજી જૈન, એમ એ ૧૧૧ ગુલાબ કુમારી લાયબ્રેરી (P, C) સૂચિ કલકત્તા ૧૧ર નિત્યમણિ વિનય જેન લાયબ્રેરી સૂચિ કલકત્તા ૧૧૩ વબદ્રિદાસજી મ્યુઝીયમ, અવકન નેટસ ૧૧૪ પ. પ્ર. સૂર્યમલજી રાતિ સંગ્રહ, કલકત્તા ૧૧૫ રેલ એશિયાટીક સોસાયટી (જૈન ગ્રંથ સૂચિ) કલકત્તા ૧૧૬ નેમિચંદ્રાચાર્ય ભંડાર સુચિ, કાશી ૧૧૭ નેમિનાથજી ભંડાર સુચિ, અજીમગંજ ' ૧૧૮ જ્ઞાનચંદ્રજી યતિ સંગ્રહ (અજીમગંજ) અવલોકન નોટ ૧૧૯ ફતેહસિંહજી કેઠારી સંગ્રહ (અજીમગંજ) અવલોકન નેટસ ૧૨૦ જિનદત્ત સુરિ જ્ઞાન ભંડાર સૂચિ-સુરત ૧૨૧ ભકિત વિજયજી ભંડાર-ભાવનગર (આત્માનંદ સભા) ૧રર જૈન ધર્મ પ્રસારક સભા પુસ્તકાલય ભાવનગર ૧ર૩ આણંદજી કલ્યાણજી ભંડાર, પાલીતાણું ૧૨૪ હેમચંદ્રસુરિ પાઠશાળા પુસ્તકાલય, પાલીતાણા ૧૨૫ નત્તમદાસજી એમ એ સંગ્રહ અવેલેન નટસ
ઉપરાંત અનેક હસ્તલિખિત ગ્રન્થો, એની પ્રશસ્તિઓ, પટ્ટાવલિય, વિકીર્ણ પ ડે. ભંડારકર, પીટર્સન, બુલ્ડર આદિ કૃત રિપટે આદિ પ્રકાશિત, અપ્રકાશિત સેંકડો ગ્નનાં અવલોકન, અધ્યયન અને સાથી આ ગ્રન્થનું સંકલન થયું છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
98
જિનચંદ્રસૂરિ
'કરણ
ઈતિહાસ અતિશય ઉજજવલ; છે. ધાર્મિક શું કે સામાજિક મામ ક્ષેત્રમાં આ દેશનું
ભગવાન મહાવીર અને રમ તત્ત્વવેત્તા મહાપુરુષે * થયા છે, કે જેમના ગહન
શિક્ષણમાં સર્વોપરિ ધુરં - ને મુગ્ધ બની ગયા છે.
ને નિરંતર પરિશ્રમદ્વારા રને ચમત્કૃત કરેલ છે, સાહિત્યમાં હજારો વર્ષ . અધ્યાત્મતત્તવની જ * કર્યા છે, તેની તુલના
Page #90
--------------------------------------------------------------------------
________________
*
*
*
: " - - -
*
*
*
s
ચોરત્રનાયક યુગપ્રધાનાચાર્ય શ્રીજિનચંદ્રસૂરિજી મહારાજની મૂર્તિ (બીકાનેર નાહટાની ગવાડ સમજિનાલયમાં) શ્રીમાન્ અગરચંદજી નાહટાના સૌજન્યથી.
Page #91
--------------------------------------------------------------------------
Page #92
--------------------------------------------------------------------------
________________
ગમન ભજન માં કરવાનું ભાગ્ય પણ અન્ય કોઈ દેશને આજ સુધી પ્રાન થયું નથી. આજેય આ વિષયને લગતું ભારતીય દિવ્ય એટલું વિપુલ અને ગન છે કે એને પૂર્ણ રામજવાને માટે અને પશ્ચિમના ધુરંધર વિદ્વાનો પણ અસમર્થ જેવા ભાસે છે.
આવ્યામિક અને ધાર્ભિક તત્ત્વના ચિંતનની આટલી મુ. તિની ગાથ અડીનું સામાજિક જીવન પ ક ટ ઉક મય નહેતું, કે સામાજિક ઉકઈ પણ એટલા જ નોંધપડના શિશુપાલન, શિક્ષણ, ગૃહજીવન, કટાક રાંધો. પારક વ્યવહાર અને સામાજિક માંગઠન ખુળ ખૂબ સુવ્યવસ્થિત હતા. માનવ જીવનના સાફલ્યને આવશ્યક એવા તમામ અંગેનું શીર્થ પુર્ણ વિકાસ પામેલું હતું આચારવિચારોનું પવિત્ર્ય આદિ ભારતની સામાજિક ઉન્નતિનું અતીવ ઉજવેલ ગંવ તિડાને પાન સુવર્ણકારે આલેખાએલ છે.
ક્ષેત્ર ભારતભૂમિના ચમકતા સીતારા કામ માટે ચન્દ્રગુપ્ત, અશેક, સંપ્રતિ, વિકમદિત્ય. ભેજ, કુમારપાળ, આદિ પ્રજાવત્સલ નૃપતિઓનું સ્થાન ઘા ઉંચું છે. કૌટિલાય અર્થશાસ આદિ ભારતના પ્રાચીન રાજનિતિક ગ્રન્થમાં રાજમાંદા, રાજનીતિ, રાજ્યવ્યવસ્થા, યુદ્ધનીતિ, અધિકારીઓનાં કર્તવ્ય. જનસમુદાયનાં સુખ પ્રતિ લક્ષ્ય આદિ રાજકીય તમામ અંગો સુવ્યવસ્થિત હવાનાં ઉલ્લેખ મળી આવે છે.
પરંતુ “કેઈને બધાંજ દિવસે સરખાં નથી લેતાં એ ઉતિ ભારત વર્ષને પણ બરાબર લાગુ પડી. કાળકના પ્રબળ પ્રવાહમાં, પારસ્પરિક ફાટફટ આદિ દુર્ગણેએ આ દેશની ઉન્નતિને દિવસે દિવસે ઉછેરવાનો પ્રારંભ કરી દીધું અને ક્રમશઃ દેશની શકિત એટલી તે ક્ષીણ બની ચૂકી કે એના પર ધીમે ધીમે વિદેશીઓએ આક્રમણ કરી પિતાનું અધિપત્ય જમાવી દીધું.
જ્યારથી રત્નગર્ભા ભારત–વસુંધરાની રાજ્યસત્તા અંયશાસકે
Page #93
--------------------------------------------------------------------------
________________
- ૫
- - -
-
-
-
-
પરિસ્થિતિ પાસેથી યવનેને હરતક ચાલી ગઈ ત્યારથી ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં વિકૃતિસૂચક ઊંડું પરિવર્તન થવા લાગ્યું. મુસલમાન ' 'શાહએ પિતાની કઠેર રાજનીતિ અને અહિંગુ વૃત્તિ વડે ભારતની અનુપમ સ્થાપત્યકલા તેમજ વિશિષ્ટ વિપુલ સાહિત્યપર ક૯પનાતીત વાઘાત કર્યો, ને સાથોસાથ ભારતવાસીઓ પર અસહ્ય યાતનાઓ નાંખવા માંડી. - કેવળ ઈસ્લામ ધર્મની વૃદ્ધિના જ એકમાત્ર અભિલાષી અત્યાચારી સ્વેચ્છાએ પિતાની અન્યાયી પ્રવૃત્તિઓને સર્વોપરિ સીમા સુધી પહોંચાડી દીધી હતી. ઈસ્લામ ધર્મનો અસ્વીકાર કરનાર આપર નાના પ્રકારના કર લાદવામાં આવ્યા હતા, જેમાં “જજિયા નામને કર તો ભારે ભયાનક તેમજ અત્યંત - અન્યાયપૂર્ણ હતો. આ કર ન ભરનાર આર્યના પ્રાણ સુદ્ધાં લેવામાં આવતાં. અનેક સ્થળોએ મુસલમાનેએ આર્યોનાં મન્દિર તોડી પાડી એ જગાએ ૪ મજીદ સ્થાપી આર્યપ્રજાના દિલમાં માર્મિક વેદના પેદા કરી દીધી હતી. . . . - જે સાહિત્ય સમાજના પ્રાણ સમું હતું એવા તે સેંકડે વર્ષોથી સંચિત કરેલ પ્રાચીન સાહિત્ય અને ધર્મગ્રંથાને એટલી મેટી સંખ્યામાં કે જેની સીમા નહિ, સળગાવી, કે કુવામાં ફેંકી નષ્ટ કરી દેવામાં આવ્યા કે જેથી એનું નામ નિશાન પણ ન રહ્યું. સાહિત્ય પ્રેમીઓ સારી રીતે જાણે છે કે એવા સેંકડો ગ્રંથના અસ્તિત્વના પ્રમાણે મળતા હોવા છતાં, એ ગ્રન્થ આજે અપ્રાપ્યજ છે. . . ... . .
આદર્શ અને ઉન્નત શિલ્પકલાના નમુના રૂપે એવા - હજારે દેવમન્દિરને તેડી ડી છિન્નભિન્ન કરી નાંખ્યાં જેને
૪ જેના પ્રમાણ રૂપે આજે પણ કેટલીએ મેદોમાં ખંડિત થાંભલાઓ અને ધ્વસ્ત શિલાલેખો ભીનમાં લાગેલ જોવાય છે.'
-
-*
Page #94
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
-
-
-
-
એકાદ વંચાવશેષ પણ આજે કોઈ કોઈ વાર આપણે પ્રાચીન ગૌરવગાથાને અો પરિચય આપી રહ્યા છે. આ બધાંના ધરાશાયી થવામાં કેવળ મુસલમાન અધિકારીઓ જ કારણભૂત હતાં. આ અન્યાય પ્રવૃત્તિ પઠાણશાસકના સમયમાં તે વળી ખૂબજ ઉગ્ર બની, જેનું વર્ણન શ્રીયુત બંકીમચન્દ્ર લાહિડી પિતાના “સમ્રાટ અકબર નામક પુસ્તકમાં આ પ્રમાણે કરે છે. "पाठानदिगेर अत्याचारे भारत स्मशान अवस्थाय प्राप्त होइल, जे साहित्यकानन नित्य नव नव कुसुमेर सौन्दर्य ओ सुगन्ध
आमोदित थाकित तादा ओ वि शुष्क होइल । स्वदेशहितैपिता, . निःस्वार्थपरता, ज्ञान ओ धम्म सकलेई हईते अन्तहित होईल, • समन देश विपाद को अनुत्साहेर कृ.पण छायाय आवृत होईल।" ' અર્થાત–“પઠાણોના અત્યાચારોથી ભારતવર્ષ સ્મશાન જેવું થઈ ગયું. જે સાહિત્યનાટિકા રોજે રોજ નવાં નવાં પુનાં સૌન્દર્ય અને સુવાસથી પ્રકુલિત રહેતી હતી તે સુકાઈ ગઈ. રાષ્ટ્રપ્રેમ દેશદાઝ, નિઃસ્વાર્થપરાયણતા, જ્ઞાન તેમજ ધર્મ આ બધું જાણે કે ભારતવર્ષથી વિમુખ બની રહ્યું. સારે દેશ વિષાદ અને અંધકારની, નિરૂત્સાહની કાળી ઘટાઓથી છવાઈ ગયે.”
આમ, એક તો પઠાણોના ત્રાસથી આર્યલોકે “ત્રાહિમામ્ પુકારી રહ્યા હતા, તે બીજી તરફથી તૈમુરલંગના ભયંકર આક્રમણથી તે ભારતવર્ષને એવી ક્ષતિ પહોંચી કે
જેનું વર્ણન કરવામાં આવે તો એનો જ એક મહાગ્રન્થ રચાઈ જાય. - ટૂંકમાં એટલું જ કહેવું બસ થઈ પડશે કે આ લોકેએ . પિતાની લાભ. અને કામની પાશવી વૃત્તિઓને પરિતૃપ્ત કરવા જનહત્યા, લૂંટફાટ અને સ્ત્રીઓનાં સતીત્વને ભંગ આદિ અમાનુષી દુકૃદ્વારા ભારતીય પ્રજાને અત્યંત કેપ્ટ
Page #95
--------------------------------------------------------------------------
________________
. :
-
પહોંચાડવામાં કશીજ કમીના ન રાખી. તૈમુરના આ ઉપરથી પઠાણાની રાજ્યસત્તાને ધક્કો અવશ્ય લાગ્યું, પરંતુ તેમ છતાં એમણે એને તિસ્વભાવ તો નજ છે.
- સિકંદર દી આદિ બાદશાહોએ મંદિરો તોડવાનું કામ ચાલુજ રાખ્યું. કવિવર લાવણ્યસમયે : જેમાં કહ્યું છે– "जिहां जिहाँ जाणइ हिन्दू नाम, विहाँ विहां देश उजाड गाम । fણનો અવતરિયર , રાજ – જરિ લંક
(સં. ૧૫૬૯ ર૯ “નિ પ્રબંધ”) એ પછી મેગલ બાદશાહના સમય જ ર અત્યાચાર જે ને તેજ ચાલુ કરો. = ૨૦ ઈ.સાં બાબરને દેહાંત થતાં એને પુત્ર હેમ્પર કઈ ઉન્મ દિલ્હીની રાજગાદી પર બેઠે 7િ ટુગી દાર-કાં તો અશાંતિજ રહી. બીજું તો ઠીક પણ ચંદુજાયુ પણ કેટલાંક વર્ષો સુધી પદષ્ણુત અવસ્થામાં દેશદેશાં ભૂકા ફર્યો. એના આ પ્રવાસ દરમ્યાન એને ત્યાં એક તેજી પુત્ર ઉત્પન્ન થયા, જેનું નામ એણે “જલાટુન ઝર” રાખ્યું. કેટલાક સમય પછી હુમાયુએ સૃઢ કરી દિલ્હીનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું. એનાં મૃત્યુ પછી રોજગારી પર અકબર આવ્યા, પરંતુ એની બાલ્યાવસ્થાને કારણે ડાં ન સુધી તા રાત્યમાં અશાંતિ રહી; કેમકે સમલ રાવ્યની વ્યવસ્થાનાં સુત્ર
એના વિશ્વાસુ પુરા બેરામખાંના હાથમાં હતાં. એ ભારે "ક્રૂર અને અન્યાયી હતો. એનાથી પ્રજાને સુખ મળવાનું છે દૂર રહ્યું, પણ એણે તે ખુદ અકબર સામે પણ યંત્ર કે પરંતુ અકબરને આ વાતની ખબઈ ગઈને એ સેનાપતિ મુનીમખાને યુદ્ધ કરવા પર સોલ્યો ૧૫ ઈ.માં બિરામખાને કેદ કરાવ્યો.
છે, ને એ પર
Page #96
--------------------------------------------------------------------------
________________
- યુગપ્રધાન શ્રી જિનચંદ્રસ હવે દિલ્હીનું નિષ્કટક રાજ્ય અકબરને હસ્તક આવ્યું અને તે બાર વર્ષો સુધી યુદ્ધો કરી ભારતના મોટા ભાગને સ્વામી બની સુખપૂર્વક રાજ્ય કરવા લાગે. શતાબ્દીઓથી અસહા કષ્ટ વેઠતી ભારતની જનતાને આ સમયે કાંઈક શાંતિ સાંપડી..
ભારતની મધ્યકાલીન રાજનૈતિક પરિસ્થિતિ પર સંક્ષિપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. રાજનૈતિક અને સામાજિક વિષયને પરસ્પર ગાઢ સંબંધ હોવાને કારણે એ સમયની સામાજિક પરિસ્થિતિ પણ ભારે વિકટ બની ગઈ હતી. પોતાના પૂર્વજોના ગૌરવની રક્ષા કરવાનું તે એક બાજુ રહ્યું. પરંતુ પોતાનો જીવન-નિર્વાહ કરવાનું પણ આને માટે કપરૂં થઈ પડયું સાહિત્ય રચનાનું કાર્ય તો મંદ ગતિએ ચાલું જ રહ્યું, પરંતુ આચાર-વિચારની એ પ્રાચીન પવિત્રતા તે ન રહી શકી
જ્યાં પિતાપિતાના ધન, કુટુચ્છા કે ધર્મની રક્ષા કરવામાં જે સમર્થ ન રહ્યા, ત્યાં પારસ્પરિક પ્રેમ, સંગઠન, શિક્ષણાધિ આવશ્યકીય વસ્તુઓને હાસ થાય, એ સહજ છે. બાળવિવાહ પર્દા (ઘુંઘટ) આદિ કેટલીક ઘાતક કુરીતિઓ પણ આ સમયમાં જ પ્રચલિત થઈ, કે જેને પ્રવાહ હજુય અપ્રતિહતો ગતિએ ચાલુ જ રહ્યો છે ! '. આ કપરા કાળમાં વાસ્તવિક ધાર્મિકતાને લોપ થઇ ગયો હતો. કષ્ટોની ચાલુ પરંપરામાં અધ્યાત્મ-તત્ત્વ-ચિંતન માટે તે અવકાશજ કયાં હત? ધર્મની ફિરકાબંધીઓએ શ્રી
શ્રીયુત મોહનલાલજી દેસાઈ બી. એ, એલ એલ. બી; તેમના “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસમાં આ પ્રકારે લખે છે... !
એકંદરે દરેક દર્શનમાં–સંપ્રદાયમાં ભાંગતોડ ભિન્નતા–વિચ્છિન્નત યુએલ છે. મુસલમાની કાળ હતું, જેમાં અનેક જાતના ખળભળો વધુ વધુ થયા કરતા, રાજસ્થિતિ, વ્યાપાર, રહેણીકહેણી વિગેરે બદલાયાં !
Page #97
--------------------------------------------------------------------------
________________
પરિસ્થિતિ સારી એવી સત્તા જમાવી દીધી હતી. શુષ્ક ક્રિયાકાંડ અને અને ઉપલકી આ આડંબરમાં સાચી ધાર્મિક્તા લેખવામાં આવતી. ખુદ સાધુઓના કઠણ આચાર-વિચારમાં પણ ફેમશઃ શિથિલતાએ પ્રવેશ કરી પિતાને અડ્ડો જમાવી દીધો હતો.
પડતી પછી ચડતી થાય, એ એક સામાન્ય નિયમ છે, આ અટલ નિયમાનુસાર પ્રત્યેક કપરા કાળે વિકૃત પરિસ્થિતિને સુધારવા માટે અને ધર્મરક્ષાર્થે મહાપુનાં જન્ટ કરે . આવશ્યકતા પ્રમાણે આ સમયે પણ એક ટકા પ્રકટ થયા, જેમાં પ્રાતઃસ્મરણય, :. કરો અસાધારણ પ્રતિભાસંપન્ન આપણા ચરિત્રક ૨૦૨૨૮ શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજનું કાર ર. : અને ખાસ ઉલ્લેખનીય છે.
આર્ય પ્રજાના સુખ ખાદજ : ૬ જન્ય થયે હતો. એમણે કેદ ૮ કિ - - - થતાં ભાગવતી દશા પ્રજી ક. == = : - ક આચાર્ય પદ પ્રાપ્ત કર્યું, જે કર ફિર : કવિ ચારિત્ર પાળનારા દર ૮ = ૮૮, ૯૬૨ પિતાના અસીમ કઇ ? -૬ - કુલ શિથિલતા દૂર કરી, કર - એક દર રજુ ક
જેનશાની દદર:- . :- 3 - વિનીત-આમંત્ર- . -
- ::: પધાર્યા. ત્યાં પિતા:૨: :: -- . : : અલૌકિક પ્રકાર - - - - - - - રીતે ભારતીય દર : ---- -- --- ફરમાન કટારી - - - - -
Page #98
--------------------------------------------------------------------------
________________
-
૧ ૧ :
:
: -
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ અવર્ણનીય પ્રચાર સાધી મૂક્વાણુઓનું હિત સાધન કર્યું. બિચારા જળચર તેમજ સ્થળચર પશુ પ્રાણીઓ પણે નિર્ભય બની રહ્યો, અને અંતરંગ ભાવેથી સૂરિમહારાજના યશગાન કરવા લાગ્યા. - આવા વિણસેલા સમયમાં પણ પોતાના લેકોત્તર પ્રભાવથી સૂરિજીએ યુગપલટે આર્યો. આથીજ એમના સદ્ગ પર મુગ્ધ બની સમ્રાટ અકબરે એમને “યુગ–પ્રધાન” પદ વડે અલંકૃત કર્યા. અચાયે જૈનતીર્થોની રક્ષાર્થે સમ્રાટ પાસે ફરમાને પ્રકટાવી જૈનશાસનની અનુપમ સેવા બજાવી. એમના જીવનની ઉલ્લેખનીય ઘટના એક એ પણ છે કે સં. ૧૬૬લ્માં સમ્રાટ જહાંગીરે જ્યારે સાવિહાર પ્રતિબંધક એક ફરમાન જારી કર્યું, ત્યારે તેમણેજ પાટણથી આગરા જઈ આ ઘાતક ફરમાનને રદ કરાવી જૈનશાસનની અભૂતપૂર્વ પ્રભાવના કરી હતી. વાચકોને આ સઘળી વાતોનો પરિચય એમની આ જીવનગાથામાં સારી રીતે મળી રહેશે.
Page #99
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ નું
* સૂરિ - પરંપર–
Rajugli-illing ( ભ ગવાન મહાવીરની અવિચ્છિન્ન પરંપરામાં
RimminĖ મહાન પ્રભાવક આચાર્ય શ્રીઉદ્યોતને સૂરિજી થયા. કહેવાય છે કે એક વેળાએ ઉત્તમ મુહૂર્ત જોઈ એમણે
* આ પ્રકરણમાં સરિપરંપરા ખૂબજ સંક્ષિપ્તમાં લખાએલી છે. કેમકે એનો હેતુ કેવળ ચરિત્રનાયકની ગુરુપરંપા બતાવવા માત્ર છે. એથી, આ પ્રકરણમાં દર્શાવેલ આચાર્યોનો વિશેષ પરિચ્યું “ખરતરફ પટ્ટાવલી સંગ્રહ”માંથી પ્રાપ્ત થશે, શ્રવદ્ધમાનસૂરિજીથી શ્રીજિનદરસૂરિજી સુધીનું સવિશેષ વર્ણન “ગણધરસાદ્ધશતક બૃહદ્વૃત્તિ માં છે આ ગ્રંથમાંથીજ ઉદ્ધત શ્રીજિનવલ્લભસૂરિજી તેમજ શ્રીજિનદત્તસૂરિજીનાં જીવનચરિત્ર, અપભ્રંશ કાવ્યોમાં વિશેષ જ્ઞાતિવ્યસહિત પ્રકાશિત થએલ છે. શ્રીજિનદત્તસૂરિજી પછી મણિધારી શ્રીજિનચરિથી જિનપરસૂરિજી સુધીને પ્રામાણિક વિસ્તૃત–જીવન અમને મળેલ ૮૬ પત્રની પટ્ટાવલમાં છે. શ્રીજિનભદ્રસૂરિજીને વિશેષ પરિચય વિજ્ઞપ્તિ ત્રિવેણી” તેમજ
જેસલમેર-ભાંડાગારીય-ગ્રન્થાનાં-સૂચિમ પ્રકર્શિત થયેલ છે નવાંગીત્તિકારક શ્રીઅભયદેવ સુરિજીનું જીવનચરિત્ર પ્રભાવક ચરિત્રમાં પણ
Page #100
--------------------------------------------------------------------------
________________
૧૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
પોતાની સાન્નિધ્યમાં રહેતા ચાર્યાશી (૮૪) શિષ્યાને એકી સાથે આચાય પદ અખ્યું. આ ચોર્યાશી આચાયેથી ચાર્યાશી ગચ્છાની સ્થાપના થઈ.. ઉદ્યોતન સૂરિજીના શ્રીવદ્ધ માનસૂરિજી નામે વિનયી શિષ્ય હતા. એમણે ઉપમિતિભવપ્રપ ચાનામસમુચ્ચય $, વીરપારણુસ્તવ, ઉપદેશમાળા બૃહદ્ઘત્તિ તથા સ', ૧૦૫૫ માં ઉપદેશપદ્ય ટીકા બનાવી છે.4 અને ગિરિરાજ આબુ પર મત્રીશ્વર વિમલશાહે કરાવેલ ભવ્ય મદિરાની સ'. ૧૦૮૮ માં પ્રતિષ્ઠા કરી. એમને જિનેશ્વરસૂરિજી અને મનનીય છે. ભાષાથામાં શ્રીજિનદત્તસરિજી જીવનચરિત્રના એ ભાગો તેમ • ગણધર્સાહ શતક ભાષાંતર ' રત્નસાગર ભાગ ખીજો, જૈન—ગૂજર કવિ ' ભાગ બીજો આદિ ગ્રથી પણ ખરતરગચ્છના આચાર્યાંના જીવન જવામાં સહાયક છે.
:
આ પ્રકરણમાં આચાર્યાંના પદસ્થાપના તેમજ સ્વર્ગવાસ સ ંવત્ આદિ કેટલીક બાબતામાં પાાન્તર પ્રાપ્ત થાય છે. પરન્તુ અમેએ તે ઐતિહાસિક દૃષ્ટિએ જે હકીકત સત્ય લાગેલ છે, એજ લખેલ છે. એ બાબતમાં વધુ વિચાર વિનિમય અને ઉચિત સંશાધન-અવગાહન ભવિષ્યમાં ખરતરગચ્છના વિશાળ તિહાસ સપાદનની વેળાએ કર્તાની શુભાકાંક્ષા સેવિએ છીએ.
<
<
ભગવાન મહાવીરથી શ્રીઉદ્યોતનસૂરિજી સુધીના આચાર્યાંના વિષયમાં ગણુધરસાહ શતક બૃહદ્ઘત્તિ તેમજ પટ્ટાવલિયા જોવી જોઈ એ, આ પરંપરાના આચાર્યાંના નામ, ક્રમ, તેમજ સંખ્યામાં મતભેદ હાવાના કારણે અમેએ લખેલ નથી. વિદ્વાન લોકો આ બાબતમાં વિશેષ શોધખેાળ કરી ઉદ્યોતનસૂરિજી સુધીની પરંપરામાં ઉચિત સંશોધન કરે !
હુંપ્રકાશિત * ઉપાધ્યાયજી વિનયસાગરજીના સંગ્રહમાં છે.
+ આથી પહેલાં સ ંવત્ ૧૦૪૫ માં સૂરિજીના હાથે પ્રતિષ્ઠિત ધાતુપ્રતિમા ગુજરાતના કંડી ગામમાં છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
-
--
,
: :
જે
G
. '
-
છે
',
+
1.
:
:
-
-
st..
-
TA
- -
-
:
૯
* *,* *
*
*
-
--
નારી
;N
, ":"
: *
*
:
/
* *
IT, * *
-
*
-- :
*
E
-
N|| મહારાળા તારાજ ના ીિમદેવની રાજરાભામાં ચૈત્યવાસીઓ સાથે
"|| Niliારરિ 5) મને પાસા. વિ. સંવત ૧૦૮૦
Page #102
--------------------------------------------------------------------------
Page #103
--------------------------------------------------------------------------
________________
પરંપરાબુદ્ધિસાગર સુરિજી નામઃ રિટર - - તેઓ પિતાના રિાડઃ - ૨ - - - ત્યાં ચિત્યવાસીઓનું રાજ દરે ૬=== ક ને તે ઉતરવાનું ચાર ગુડ -: - . કિ = : સહિત રાજપુરોહિત - . -- - - - દેવા માટેની રાજ-રાજા રા
- - - સૂરિજીનાં પાંડિત્રક ડિ -દિક : હરજી મુગ્ધ બની . હર- ર૪. ૨૨ ૬૬ જન જીિના કઠેર સાવરકર - ક ર - ૨ આપ્યો ક =૬-.
દિકરા - સીએ દિકરા-દિ.
સાથે રા
.
:
:
: - કડવું છે,
હતા, જેનું ક દ, દિલ બાકી તો --- દિલ - મહારાજ ૬૬ જિ અથૉત્ અ ર રરર રર
ડે
- ડ વિધિ- દે. - - : -
-
-
-
૬
૬
વિક છે
* નિરિક
આદિ સાધ્વાચા દિ-
ઇ---
-
-
E-
--
---
-
-*
ૐ -૮
:
"
વિશે પરિચય માં : " - ખરતરતીકસં. ૧૧/માં ચાર
du
"
Page #104
--------------------------------------------------------------------------
________________
૧૨.
પ્રધાન શ્રીજિનચંદ્રસર પાંળવાવાળા હતા એટલુંજ નહીં પરંતુ સાથેાસાથ પ્રકાંડ વિદ્વાન પણ હતા. શ્રીજિનેશ્વરસૂરિજીએ હરિભદ્રસૂરિષ્કૃત અષ્ટકની વૃત્તિ (રચના સં. ૧૦૮૦ જાલેાર), અને પ્રમાલક્ષ્મ સવૃત્તિક, કથાકાષ, લીલાવતીકથા, પંચલિંગી પ્રકરણ, ષટ્ટસ્થાન પ્રકરણ, ચૈત્યવંદનક, વીરચરિત્ર, સતી મહર્ષિકુલક આદિ ગ્રન્થા રચ્યા, અને બુદ્ધિસાગરસૂરિજીએ સં.૧૦૮૦માં ‘પ’ચગ્રન્થી’ નામક વ્યાકરણ અને છંદઃશાસન નામક છન્દના ગ્રંથ આદિ ગ્ર ંથા અનાવ્યા. જિનેશ્વરસૂરિજીના પટ્ટધર શ્રીજિનચન્દ્રસૂરિજી થયા, જેમણે “ સંવેગ રંગશાળા”“ શ્રાવક-વિધિ ” પંચ પરમેષ્ઠિ નમસ્કારફળકુલક* ક્ષષકશિક્ષા પ્રકરણ હું ધર્મોપદેશ કાવ્ય, જીવવિભત્તિ, ઋષિમ’ડળસ્તવ આદિ ગ્રન્થા બનાવ્યા. તેમના સ્વર્ગવાસ બાદ ખીજા પટ્ટધર તેમના કનિષ્ઠ ગુરુભ્રાતા શ્રીઅભયદેવસૂરિજી થયા, જેમણે નવમ ગેાની વૃત્તિ (રચનાસમય ૧૧૨૦–૨૮), ૧૦ પાઁચાશક વૃત્તિ, ૧૧ ઉનવાઈ (સૂત્ર) વૃત્તિ, ૧૨ પ્રજ્ઞાપના તૃતીયપદ સંગ્રહણી, ૧૩ ૫'ચનિ થી પ્રકરણ,
(જેસલમેર ભંડારમાં તાડપત્રીય ગ્રંથાંક ૨૯૬) અને સ. ૧૯૭૦માં લખાએલ પટ્ટાવલીમાં જિનેશ્વરસૂરિજીને ખરતર બિરુદ મળ્યાના સ્પષ્ટ ઉલ્લેખ છે. આ વિષય પર વિશેષ વિચાર અમે એક સ્વતંત્ર નિબંધના રૂપમાં પ્રકટ કરીશું.
+ એ ગુણચન્દ્ર ગણિ રચિત મહાવીર ચિરયની પ્રશસ્તિ * આ કુલક બિકાનેરનાં યતિય ઉપાધ્યાય જયચન્દ્રજીના જ્ઞાનભડારમાં સુરક્ષિત છે.
આ પ્રકરણ હિંદી અનુવાદ સહિત પૂજ્ય આચાય શ્રીજિનરત્નસૂરિજી મહારાજના ઉપદેશથી જયપુરના સધદ્રારા પ્રકાશિત આરાધનાસૂત્ર સગ્રહ'માં છપાએલ છે..
Page #105
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
- -
-
-
-
**
ના *
*
:
:
:
-
:
—--
-
કન
,
* *
*
'
.'
'
છે
ક
* *
'. * - *.
' ,
'
'
: *
R
નવાંગ વૃતિકાર આચાર્ય મહારાજ શ્રી અભયદેવસૂરિજી અને
તે વૃત્તિઓના સ શોધક શ્રી દ્રોણાચાર્યજી મહારાજ
Page #106
--------------------------------------------------------------------------
Page #107
--------------------------------------------------------------------------
________________
સરિ–પરંપરા૧૪ ષસ્થાન ભાષ્ય, ૧૫ નવતત્વ પ્રકરણ ભાષ્ય, ૧૬ વન્દનક ભાષ્ય, ૧૭ સત્તરીભાષ્ય, (ગા. ૧૯૨), ૧૮ નિર્ગદષત્રિશિકા, ૧૯ પુગળષત્રિશિકા, ૨૦ આરાધના પ્રકરણ, ૨૧ આલેયણા. વિધિ પ્રકરણ, ર૨ લોયણ (૫)યાણ x ૨૩ સ્વમિ વાત્સલ્ય કુલક (ગા. ૨૯) ૨૪ આગમ અષ્ટોત્તરી ૨૫ વિજ્ઞખિકા, ૨૬ ય તિહુઅણ સ્તોત્ર, ૨૭ વસ્તુપાસ્તવ ૨૮ સ્તષ્ણન. પાસ્તોત્ર, ર૯ પાર્થવિજ્ઞપ્તિ, ૩૦ વીર સ્તોત્ર, ૩૧ નેમિનાથ
સ્તવ, ૩ર રાષભ સ્તોત્ર આદિ અનેક એન્થની રચના કરી, તેમજ શ્રીસ્તંભનક પાર્શ્વનાથ પ્રભુની સાતિશય પ્રતિમા પ્રકટ કરીએમના પટ્ટધર વિદ્વાન શિરોમણિ શ્રીજિનવલ્લભસૂરિજી થયા, જેઓને શ્રી અભયદેવસૂરિજીની આજ્ઞાથી દેવભદ્રસૂરિજીએ સં. ૧૧૬૭ આષાઢ સુદિ ૬ના રોજ ચિતોડમાં આચાર્ય પદ આપ્યું.. વાગડ દેશમાં વિહાર કરી તેમણે દસ હજાર અજેનોને ઉપદેશ. આપી જૈનધર્મના ઉપાસક બનાવ્યા એમણે પિતાના. તેજોમય ચારિત્રબળથી ચિતોડમાં ચામુંડા દેવીને પ્રતિબંધ કર્યો. તેમજ પિંડવિશુદ્ધિ પ્રકરણ, ષડશીતિ કર્મગ્રન્થ--- સંઘપટ્ટમ, સૂક્ષ્માર્થવિચારસારે દ્વાર, પૌષધવિધિ પ્રકરણ ૪, ધર્મશિક્ષા, દ્વાદશકુલક+, પ્રશ્નોત્તરેકષષ્ટિશતક, પ્રતિક્રમણ. સામાચારી, અષ્ટસપ્તતિકા (ચિત્રકૂટ મહાવીર જિનાલય પ્રશસ્તિ) શૃંગારશતક અને સ્વપ્નાષ્ટકવિચાર આદિ.
૪ ઉ૦ વિનયસાગરજીના સંગ્રહમાં છે. * એમના બનાવેલા નિમ્નાંતિ ગ્રન્થ ઉપલબ્ધ છે – ૧ મહાવીર ચ ૫ (પ્ર.), ૨ કરાયણ કેસ (પ્ર.), ૩ પાસનાહ . ચરિયં(પ્ર.), ૪ આરાધના શાસ્ત્ર, ૫ પ્રમાણે પ્રકાશ, પ્ર. ૬ અનંતનાથ સ્તોત્ર, ૭ પાર્શ્વનાથ દશeગર્ભિત સ્તવ; એમણે આચાર્ય જિનચંદ્ર - રચેલ “સંગ રંગશાલા” નામક ગ્રન્થન સંસ્કાર પણ કર્યો હતેા. (
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
અનેક ગ્રંથે અને સ્તોત્રોની રચના કરીને પિતાની. પ્રખર વિદ્વત્તાનો સારો એવો પરિચય આપે. ધારા નગરીના રાજા નરવર્મને પિતાની લોકોત્તર પ્રતિભાથી એમણેજ રંજિત કરેલા. સં. ૧૧૬૭ ના. કાર્તિક વદી ૧૨ ની રાત્રિના ચતુર્થ પ્રહરે એમનો દેહવિલય થયો. . એમના પટ્ટધર પ્રકટપ્રભાવી જ. યુ. પ્ર. દાદા શ્રીજિનદત્તમૂરિજી થયા, જેમણે અનેક એજૈનોને ન બનાવી જન શાસનની મહાન પ્રભાવના કરી. એમનું જીવન તો સુપ્રસિદ્ધજ છે, એથી એ વિષે અત્રે વધુ એટલા માટે નથી લખતા કે એમનું સ્વતંત્ર જીવનચરિત્ર આલેખવામાં આવશે. * એમણે ૧ સદેહદેલાવલી, ર ગણધર સાર્ધશતક, ૩ ગણધર સપ્તતિકા, ૪ કાલ
રૂપકુલક, પચૈત્યવન્દન કુલકદ અધ્ય)વસ્થા કુલક ૬, ૭ ઉપદેશ રસાયન કુલક, ૮ વિશિકા અને ચર્ચરી આદિ અનેક ઍન્થની તેમ ૧ સુગુરૂપાતંત્ર્ય સ્તોત્ર, ૨ વિનવિનાશી સ્તોત્ર, ૩ સર્વાધિષ્ઠાતૃ બ, ક શ્રતસ્તવ, પ આધ્યાત્મ ગીત, ૬ મંત્ર
. કે એમના બનાવેલા નાના મોટા ૪૩ ગ્રવ્ય છે. તે પૈકી આગમ સારોદ્ધાર, અષ્ટસપતિકા, નાટક વિચાર અને પ્રચુર પ્રશસ્તિ, ચારે ગ્રન્થ અનુપલબ્ધ છે, ને બાકીના ૩૦ ગ્રન્થનું સંપાદન “વલ્લભ ભારતી ને નામે ઉપાધ્યાય વિનયસાગરજી કરી રહ્યા છે, જે ટૂંક સમયમાંજ પ્રકાશિત થશે તેમ + આ નિશાનીવાળા ગ્રન્થ ભિન્ન ભિન્ન સંસ્થાઓ તરફથી પ્રગટ થઈ ચૂક્યા છે. (ગુ સં.)
+ જણાવતા આનંદ થાય છે કે નાહટાબંધુઓકૃત “શ્રીજિનદત્ત અરિજી’નું જીવનચરિત્ર સ્વતંત્રરૂપે પ્રકટ થઈ ચૂકેલ છે. (ગુ.સં.)
હું સંભવતઃ આ વ્યવસ્થાકુલકજ હશે, કે જે થીજિનચન્દ્રસૂરિજી છે, ને જેસલમેર તેમજ બિકાનેરના જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
સૂરિપરંપરા
૧૫
ગર્ભિત સ્તોત્ર આદિ અનેક સ્તોત્રો આદિની રચના કરી છે. એમને સ્વર્ગવાસ સં. ૧૨૧૧ અષાઢ સુદ ૧૧ના રોજ અજમેર ખાતે થયે. એમના પટ્ટ પર નરમણિમંડિતભાસ્થલ આચાર્ય શ્રીજિનચન્દ્રસૂરિજીને એમણે સ્વહરતે સ્થાપિત કર્યા. તેઓ “મણિધારીજી નામથી પ્રસિદ્ધ થયા. નાની વયમાં જ તેઓ ભારે પ્રતિભાસંપન્ન આચાર્ય થયા. એમનો સ્વર્ગવાસ દિલ્હીમાં રાં. ૧રર૩ના ભાદ્રપદ (ગુશ્રા) વદ ૧૪ના રોજ થશે. શ્રી તીર્થ પાવાપુરીજીના શિલાલેખ અને કેટલીક પટ્ટાવલીઓથી પ્રતીત થાય છે કે એમણે જ મહતિયાણ જાતિની સ્થાપના કરી હતી. આ જાતિની બહું ઉન્નતિ થઈ પૂર્વદેશીય પાવાપુરીજી, રાજગૃહ આદિ તીર્થોના મંદિરે આ ભાગ્યશાળી મહતિયાણ સંઘ દ્વારા બન્યા તેમજ જીર્ણોદ્ધાર કરાવાયા છે. વ્યવસ્થાકુલક (ચતુર્વિધ સંઘ શિક્ષા ગાથા દ૯) નામક ગ્રન્થની અને પાર્શ્વ સ્તોત્રની રચના પણ એમણે કરી છે.
એમનું પ્રભાવશાળી શુભ નામ ખરતરગચ્છમાં સદા અમર રાખવા માટે ચતુર્થ પાટ પર એજ નામ (આચાર્યોનું) રાખવાની પ્રથા પ્રચલિત કરવામાં આવી. એમના સ્વર્ગવાસ પછી શ્રીજયદેવાચાર્ય શ્રીજિનપતિસૂરિજીને પટ્ટધર આચાર્ય બનાવ્યા. વિદ્વત્તામાં એમની પ્રતિભા ખૂબ ખૂબ વૃદ્ધિ પામી હતી. છત્રીસ શાસ્ત્રાર્થોમાં એમણે વિજય પ્રાપ્ત કર્યો હતો. વાદીઓને યુકિત તેમજ પ્રમાણે દ્વારા નિત્તર કરી દેવામાં તેઓ સાક્ષાત્ સરસ્વતી પુત્ર”જ હતા. એમનું જીવનચરિત્ર વિસ્તાર પૂર્વક
+ એમનું વિસ્તૃત જીવન ચરિત્ર “મણિધારી જિન ચંદ્રસૂરિના નામે હિંદીમાં નાણા બંધ તકથી અને એનોજ ગુજરાતી અનુવાદ મુંબઈ પાયધૂની મહાવીર સ્વામીના દેરાસર તરફથી પ્રકાશિત થઈ ચૂકેલ છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
..
:
-
-
-
-
-
-
:
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ એમના શિષ્ય વિદ્વરત્ન શ્રીજિનપાલપાધ્યાયે સ્વરચિત ગુવલ માં આપેલ છે. આ પુસ્તકને વાંચતા એમની અપૂર્વ મેધા અને પાંડિત્યનો સારો પરિચય મળે છે. સંઘપટ્ટવૃત્તિ, વાદસ્થલ, સમાચારી, પંચલિંગ ટીકા, તીર્થમાલા, ચતુર્વિશતિજિનસ્તવ, વિરાધાલંકાર અષભસ્તુતિ, અજિત શાંતિસ્તોત્ર (કોલાનિવ), સ્તંભતીર્થ અજિતજિનસ્તવ (વિશદસમવિદ), નેમિસ્તોત્ર (ને િમાહિતધિયા), ચિન્તામણિ પાર્થસ્તોત્ર (જગદ્ગુરું જગદ્ધ, ચિંતામણિ પાર્થસ્તોત્ર બીજુ (દ્ધિ કપૂરમયં), પાકવંસ્તવ (અમી સ્વ.) મહાવીર દેવસ્તુતિ (સુડિમાડંબરપંચબાણ), મહાવીર સ્તુતિ (પ્રભુતસુર નિકાય) આદિ ગ્રન્થ એમણે રચેલા છે.
સંવત્ ૧ર૭૭ અષાઢ સુદિ ૧૦ ના પાલણપુરમાં તેમને સ્વર્ગવાસ થયે પછી મારેટ (મારવાડ) વાસ્તવ્ય ધર્મિઈ ભાંડાગારિક (ભંડારી ગોત્રના) નેમિચન્દ્ર (ષષ્ટિશતક અને જિનવલ્લભ ગીતના કર્તા) ના પુત્ર શ્રીજિનેશ્વરસૂરિજી પટ્ટાધિકારી થયા. એમણે અનેક શિષ્યને દીક્ષા દીધી, અને જિનાલયોમાં જિનબિબોની પ્રતિષ્ઠા કરી. એમણે સં. ૧૩૧૩માં પાલણપુરમાં
વિ (ડારી ગા? શ્રીજિનેશ્વરસૂલામાં જિ"
એમણે રચેલ બીજા નિનાંકિત ગ્રંથે આજે પણ ઉપલબ્ધ થાય છે. સનકુમારચરિત્ર મહાકાવ્ય,* પસ્થાન પ્રકરણ વૃત્તિ× (સં. ૧૨૬૨) ઉપદેશ રસાયન વૃત્તિ* (અ. ૧૨૯ર), દ્વાદશકુલકવૃત્તિ ૪ (સં. ૧૨૯૩), ધર્મશિક્ષા પ્રકરણ વૃત્તિ (સં. ૧૨૯૩), પંચલિંગી ટિપ્પણ, ચર્ચરી ટિપ્પણ, સ્વનિવિચારભાષ્ય વૃત્તિ, સ્વપ્ન ફેલ વિવરણ, સંક્ષિપ્ત પિપધવિધિ, જિનપતિસૂરિપંચાસિક, એમાંથી ૪ નીશાનીવાળા ગ્રંથ મુકિત થઈ ગએલા છે. અને આ બે ગ્રન્થનું સંપાદન ઉપાધ્યાય વિનય=સાગરજી કરી રહ્યા છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
- સુરિ-પરંપરા -
.૧૭ “શ્રાવક ધર્મવિધિ” નામક ગ્રંથ બનાવ્યો. તેમજ બીજાં સ્તોત્રની રચના પણ સારી સંખ્યામાં કરી હતી. સં. ૧૩૩૧ અશ્વિન વદી ૬ને રેજે જાલોરમ એમને સ્વર્ગવાસ થયો.
એમની પાટે શ્રીજિનપ્રબોધસૂરિજી આવ્યા એમણે સં. ૧૩૨૮નાં કાતંત્ર વ્યાકરણ પર “દુર્ગ પદપ્રબોધ” નામક વૃત્તિ રચી. અને “મહોપાધ્યાય વિવેકસમુદ્ર કૃત “પુણ્યસાર કથાનો સંશોધન કર્યો હતો, એમના પટ્ટધર શ્રીજિનચન્દ્રસૂરિ થયા જેમણે કેટલાયે રાજાઓને પ્રતિબંધ કરવા સાથે “કલિકાલ કેવલી” બિરુદ પ્રાપ્ત કર્યું; અને યવન સમ્રાટ “કુતુબુદ્દીનને પિતાના અપ્રતિમ ગુણો વડે રંજિત કર્યો. સં. ૧૩૭૬ અષાઢ શુકલ ૯ને રોજે કોરાણા ગામમાં એમને સ્વર્ગવાસ થયા, ત્યાર પછી સં. ૧૩૭૭માં જેઠ વદી ૧૧ ના રોજ શ્રી રાજેન્દ્રાચાર્યજીએ શ્રીજિનશુકલસૂરિજીને એમના પટ્ટધર બનાવ્યા. એમણે પણ સિધ તેમજ મારવાડ આદિ દેશમાં વિહાર કરી જૈન ધર્મની ભારે પ્રભાવના કરી. સં. ૧૩૮ના ફાગણ વદી અમાસનાઝ રોજે દેરોઉરમાં એમનો સ્વર્ગવાર થયું. તેઓ દાદાજીના
+ સં. ૧૯૨૪માં એમના હાથથી પ્રતિતિ ગૌતમસ્વામીની મૂર્તિ ભાર્ડીયાજી તીર્થના ભોંયરામાં મૂળનાયકની સામે અને લદરાની પાસે ઉતરતાં જમણી બાજુના ગોખલામાં બિરાજમાન છે. જેને લેખ આ પ્રમાણે છે
' संवत् १३२४ वैशाखवदि ५ वुधे श्रीगौतमस्वोमिमूर्तिः श्रीजिनेश्वर मूरिशिष्यश्रीजिनप्रबोधसूरिभिः प्रतिष्ठिता कारिता च सा. दो(१बो)हित्थपुत्र)
सावइजलेन मूलदेवादि સ્ત્રી ૪ ) રથયો
ચોઈ = " - * .જપા પા પાયે રચેલ ગુલીના આધારે સ્વર્ગવાસ સમય ફાગણ વદ પાંચમનો છે. છતાં આજે લાંબા ટાઇમથી સર્વ પર
Page #112
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
૧૮
યુગપ્રધાન જિનચથી દિમૃ. નામથી સવત્ર સુપ્રસિદધ છે. સં. ૧૭૮૩માં એમણે મૈત્યવંદન કુલકવૃત્તિ પણ રચી અને કેટલાક સ્તુતિ-સ્તોત્રની પણ રચના કરી હતી, એમની ચરણપાદુકાઓ હજાર સ્થળોએ ભારે ભક્તિભાવપૂર્વક આજે પણ પૂજાય છે. તેઓ ભારે ચમત્કારી હોવાના અંગે આ કલિકાળમાં ભક્તોની મનોવાંછા પૂરવા માટે સુરતરુ સમાન છે. એમના સમયે ખરતરગચ્છમાં ૭૦૦ સાધુઓ તેમજ ૨૪૦૦ સાધ્વીઓ એમના આજ્ઞાનુવતી હતા. એવો ઉલ્લેખ ધમકલશ કૃત “શ્રીજિનકુશલરિરાસ” માં મળે છે. એમના પટ્ટપર ષડાવશ્યક બાલાવબેધ તેમજ અનેક સ્તોત્રોના કર્તા શ્રીતરુણપ્રભસૂરિએ લઘુવયસ્ક શ્રીજિનપદ્મસૂરિજીને સં. ૧૩૯૦ જ્યેષ્ઠ સુ ૬ ના રોજ સ્થાપિત કર્યા. - બાલ્યાવસ્થામાં જ એમના પુણ્ય પ્રભાવથી સરસ્વતી દેવી પ્રસન્ન થઈ, જેથી તેઓ “બાલ-ધવલ કુલ સરસ્વતી બિરુદથી પ્રસિદ્ધિને પામ્યા. એમને સ્વર્ગવાસ સં. ૧૪૦૦ ના વૈશાખ શુદિ ૧૪ ના રોજ પાટણમાં થયે. એમની કૃતિઓમાં
સ્યુલિભદ્ર ફાગ” ઉપલબ્ધ છે. લુપ્ત થઈને અમાસ કેમ પ્રવૃત્તિમાં આવી ગઈ? એની સત્ય શોધ ઇતિહાસ વેત્તાઓએ કરવી જરૂરી છે. અમારા ખ્યાલ મુજબ તો “પંચદશ્યને
પંચસ્યાં” લખાઈ ગયું હોય અને તે વાંચનારાઓના ટે. પંચમ્યાં સહેજે વંચાઈ જવું. કાંઈ અસંભવ નથી. એથી ગુર્નાવલીમાં - લખનારની એ ભૂલ થઈ હોય એમ વિશેષ સંભવ લાગે છે. વસ્તુતઃ
સ્વર્ગતિથિ ફાગણની અમાસ, ઠીક લાગે છે. એમનું પણ વિસ્તૃત જીવન ચરિત્ર હિંદીમાં નાહટાજીએ અને તેને ગુજરાતી અનુવાદ મુંબઈ મહાવીર સ્વામી દેરાસરના ટ્રસ્ટીઓએ બહાર પાડેલ છે. (ગુ. સં.)
આ બિરુદને ઉલેખ ઉ૦ જિનપાલની ગુર્નાવલીમાં નથી મલતા (8)
Page #113
--------------------------------------------------------------------------
________________
સિર—પર પરા
૧૯
એમના પાટે .આચાય જિનલબ્ધિ સુરિજી થયા, એમને પણ સૂરિપદાપ ણ ઉપરોક્ત તરુણુપ્રભાચાર્યજીએજ સ. ૧૪૦૦ આષાઢ શુદ્ધ ૧ ને રાજ કર્યુ અને સ. ૧૪૦૬માં એમના સ્વર્ગવાસ થયાંÆ · એમના પછી ગચ્છનાયક શ્રીજિનચંન્દ્રસૂરિજી થયા સ. ૧૪૧૫ ૐ માં સ્ત ંભનક (ખંભાત) તીમાં એમના સ્વર્ગવાસ થયા. એમની પાટ પર શ્રીતરુણુપ્રભાચાયે જિનેયસૂરિજીને સ્થાપિત કર્યાં એમણે અનેક જિનાલયેામાં જિનખિએની પ્રતિષ્ઠા કરી, અને કેટલાંયે સ્થળે એ અમારિ ઉત્પ્રેષણા કરાવીને જૈન શાસનની મહાન પ્રભાવના કરી.
.
એમની પાટ પર શ્રીજિનરાજસૂરિજી × થયા, જે ન્યાયશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા. શ્રીવણું પ્રભાચાય, ભુવનરનાચાય, અને સાગરચન્દ્રાચાય ને એમણેજ આચાર્ય ૫ પ્રદાન કરેલ. સ ૧૪૬૧ માં દેવલવાડામાં + એમા સ્વર્ગવાસ થયેા. એમના પટ્ટ પર નારચન્દ્રટિપ્પનના કર્તા સાગરચન્દ્રાચાર્યજીએ શ્રીજિનવદ્ધ ન સરિજીને` સ્થાપન કર્યાં, જેના પર દૈવી પ્રકોપ થઈજવાને કારણે સંઘઆજ્ઞાથી ગસ્થિતિ રક્ષણાર્થે સ. ૧૪૭૫ માં શ્રીજિન ભદ્રસૂરિજીને ગચ્છનાયક મનાવ્યા.
શ્રીજિનભદ્રસૂરિજી એક પ્રતિભાશાળી વિદ્વાન અને જૈન સાહિત્યની રક્ષા તેમજ અભિવૃદ્ધિ રનાર અગ્રગણ્ય આચાર્ય થયા એમની રચેલ શાન્તિ સ્તવ અને શત્રુ જય વિજ્ઞપ્તિ એ એ કૃતિ પ્રાપ્ત થાય . (સં.)
એમની પર્ંપરામાં હજીસુધી પતિવય સુમેરમલજી . અનેઋધ્ધિકરણજીના શિષ્યા છે.
– જે મેવાડમાં આવેલ જેનેતર તીથ એકલિંગજી’ ની પાસે છે. Śખરતગચ્છની પિપલક શાખાના સ્થાપક તેજ છે. એમની સ. ૧૪૭૪ માં રચેલ સપ્તપદા વૃત્તિ અને ખીજો, ગ્રન્થ વાગ્ભટાલ કાર વિત્ત અને પૂર્વ દેશચૈત્યપરિપાટી પણ મળે છે.
<
Page #114
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજીનચંદર છે. એમણે જેસલમેર, જાલેર, દેવગિરિ, નાગૌર, પાટણ, માંડવગઢ, આશાપલી, કર્ણાવતી, ખંભાત આદિ અનેક સ્થાનો પર હજારે પ્રાચીન ગ્રન્થને સંગ્રહ કરવા સાથે હજારે નવીન ગ્રન્થ લખાવી કરીને ભંડારોમાં સુરક્ષિત કર્યા કે જેને માટે કેવળ જૈન સમાજજ નહીં, કિન્તુ સમગ્ર સાહિત્યસંસાર એમના પ્રતિ ચિર કૃતજ્ઞ રહેશે. જિર્નષિઓની પ્રતિષ્ઠા પણ એમણે વિપુલ પ્રમાણમાં કરી હતી, જેમાંની સેંકડે તે આજેય વિદ્યમાન છે.
એમણે બનાવેલ “જિન સત્તરી પ્રકરણ” (ગા-૨૨૦) પ્રાકૃત ભાષામાં ઉપલબ્ધ છે. એમની હસ્તલિખિત “ગ–વિધિની સુંદર પ્રતિ શ્રીપૂજ્યજી (બિકાનેર) ના સંગ્રહમાં છે. સં. ૧૪૫માં ઉપાધ્યાય જયસાગર પ્રણીત સંદેહદોલાવલી ટીકાનું અને સં. ૧૫૦૧ માં તપ(ગુણ) રત્નકૃત “ષ્ટિશતક વૃત્તિ”નું સંશોધન એમણેજ કરેલ.+
શ્રીભાવપ્રભાચાર્ય અને કીર્તિરત્નાચાર્યન એમણેજ આચાર્ય પદથી વિભૂષિત કરેલ. સ. ૧૫૧૪ ના માગસર વદી ૯ ના રોજ કુંભલમેર (મેવાડ)માં એમનો સ્વર્ગવાસ થશે.
એમના પટ્ટ પર શ્રી કીર્તિરત્નાચાર્ય શ્રીજિનચન્દ્રસૂરિજીને સ્થાપિત કર્યા. શ્રીધર્મરત્નસૂરિ, ગુણરત્નસૂરિ આદિને એમણેજ આચાર્યપદ આપ્યાં. સં. ૧૫૩૦ માં જેસલમેર ખાતે એમને
+ એમની બનાવેલ નિતિ ફટકર કૃતિઓ પણ ઉપલબ્ધ છે – દ્વાદશાંગી પ્રમાણુકુલક (ગા. ૨૧), શત્રુંજય લધુ મહામ્ય (ગા. ૧૩૫), સૂરિમંત્રકલ્પ (શ્રીપૂજ્ય જિનધરણેન્દ્રસૂરિના સંગ્રહમાં, છપાઈ પણ ગયેલ છે), સાર મહાવીરસ્તવ, સપ્તદશભેદ જિનસ્તવ, અને કુમારસંભવવૃત્તિ.. (સં)
આચાર્યપદ પ્રાપ્તિપૂર્વે એમનું નામ કીર્તિરાજ ઉપાધ્યાય, હતું. સં. ૧૪૯૫()માં એમણે “નેમિનાથ મહાકાવ્ય બનાવ્યું. એમના જીવનચરિત્ર બાબતમાં અમારા તરફથી પ્રગટ થએલ “ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ” જુઓ. એમની પરંપરામાં પરમગીતાર્થ વયેવૃદ્ધ આચાર્ય શ્રીજિનકૃપાચન્દ્રસૂરિજી આદિ. થયા. . . . . . . . .
Page #115
--------------------------------------------------------------------------
________________
૨૧
ર-પર પરાસ્વવાસ થયે.. એમણે પેાતાના પટ્ટ પર સ્વહરતેજ શ્રીજિનસમુદ્રસુરિજીને સ્થાપિત કર્યાં. એમણે પ ંચનદી સાધન આદિ કરી ખરતગચ્છની ખૂબ ઉન્નતિ કરી. સ. ૧૫૩૬ માં જેસલમેરના શ્રીઅષ્ટાપદપ્રાસાદમાં પ્રતિષ્ઠા કરી. સ. ૧૫૫૫ માં અમદાવાદ સુકામે એમના સ્વર્ગવાસ થયે. એમના પછી ગચ્છનાક શ્રીજિનહું સસૂરિજી થયા, જેમણે ૧૫૭૩ માં બિકાનેરમાં આચારાંગ દીપિકા” ખનાવી ખાદશાહ સિકંદર લેદીને પેાતાની અપ્રતિમ પ્રતિભાદિ અસાધારણ ગુણ્ણા વડે ચમકૃત કરી પાંચસા (૫૦૦) દીવાના( કેદીયા )ને કારાવાસ(જેલ)માંથી મુકિત અપાવી. એમને સ્વર્ગવાસ સ. ૫૮૨ માં પાટણમાં યે પેાતાના પટ્ટ પર એમણે શ્રીજિનમાણિકયસૂરિજીને સ્થાપિત કર્યાં જેમને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે;
એમના જન્મ સ. ૧૫૪૯ માં ફૂકચોપડા ગોત્રીય સંઘપતિ રાઉલદેવની ધર્મપત્નિ રયણાદેવીની ફૂખે થયે. સ. ૧૫૬૦ માં દીક્ષા ગ્રહણ કરી શાશ્ત્રાભ્યાસ કર્યા. એમની વિદ્વત્તા અને ચેગ્યતા જોઈને ગચ્છનાયક શ્રીજિન સસૂરિજીએ સ. ૧૫૮૨ ના માહ શુદી ૫ ના રાજ માલાહિક ગૌત્રીય શાડુ દેવરાજભૃત નન્દી મહેત્સવપૂર્વક આચાર્ય પદ આપી પોતાની પાટ પર સ્થાપિત કર્યાં. એમણે ગુજરાત, પૂર્વ,. સિંધ દેશ તેમજ મારવાડમાં વિહાર કર્યાં. સ. ૧૫૯૩ ના મા શુદિ ૧ ગુરુવારે બિકાનેરના મંત્રીશ્વર કસિંહે અનાવરાવેલ શ્રીનમિનાથ સ્વામીના મંદીરની પ્રતિષ્ઠા કરી. સિંધુદેશમાં શાહ ધનપતિકત મહેમવથી પંચનદીના પાંચ પીના અદિત સાધ્યા,
તે
એમના સમયે ગચ્છના સાધુએમાં શિથિલાચાર વધી ગયા એમને આ અસહ્ય લાગ્યું. એટલે પરિગ્રહમાત્રના ત્યાગ કરી ક્રિચૈહાર કરવાની તીવ્ર ઉત્કંઠા એમના હ્રયમાં જાગી બિકાનેરના મન્ત્રી વર
એમને રચેલ કલ્પાન્તર્વાસ્થ્ય પઃ પ્રાપ્ત છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
-
-
યુધાન જૈન હિં સંગ્રામસિંહુ વહાવતને પણ ગચ્છની આ પરિસ્થિતિથી ભારે અસંતે હ; અથી એમણે પણ અરિ મહારાજને બિકાનેર પધારી. ગચ્છની અવસ્થા કરવા વિનંતી પત્ર પાઠવ્યું.મસ્ત્રીવરની આ નમ્ર પ્રેરણાએ વર્ગમાં સુગંધના જેવું કામ કર્યું. શ્રીજિન માણિક અને ભાવથી ક્રિોદ્ધાર કરી એ વિચાર્યું કે પહેલાં દેરાદર જઈ દાદા કીજનકુશલરિજીની યાત્રા કર્યા પછી સમસ્ત પરિગ્રહ ત્યાગ કરીશ અને સારા આજ્ઞાનુયાયી સાધુવંગને પણ શું. સાધ્વારાર પાલન કરાવીશ. પ્રગટ-પ્રભાવી દાદા કુશલસરિજી મને આ કાર્યમાં સફળતા આપે આ હેતુથી દેશઉર પધાર્યા.
ત્યાં ગુરુદેવનાં દર્શન કરી જેસલમેર તરફ પાછા ફરતાં માર્ગમાં
ને કે એમની આજ્ઞાનુવાત ઉપાધ્યાય કનકતિલકજી આદએ સં. ૧૬ ૮ માં કિયાઉદ્ધાર કર્યો હતો, પણ એથી ગના અન્ય સાધુઓ પર પ્રભાવ ન પડયા. આથી સંગ્રામસિંહ મંત્રીએ સમગ્ર ગ૭ની સ્થિતિ સુધારવા માટેજ સુરિજીને વિનંતી પત્ર પાઠવ્યો હતો..
શ્રી કનકતિલપાધ્યાયજી દ્દિા –નિયમ–પત્ર અમને મળેલ છે. એમાંનો આવશ્યક ભાગ આ પ્રમાણે છે. . 'संवत् १६०६. वर्षे .. दिवालीदिने श्री विक्रमनगरे ए सुविहितगच्छ साधुमार्गनी स्थिति सूत्र उपरि किधी ते મત ગણી પ્રાઈ જવી. ” . . “ wત્ત, વાળ મા નળિ, વાહ ગુમ વન વિ વલી, રસદાચાર દીધો છે.' ' ':
એ પછી બાવન બેલેનું વર્ણન છે, જેમાં સાધ્વાચારની કઠણ બંસ્થા લખી છે. આ લેને અમાન્ય ગણે . તેને પાસસ્થા” નામથી સંબંધેલ છે. આ પત્ર જર્જરિત તેમજ કેટલાયે સ્થળે ફાટી વટી ગએલ છે, એથી એની સંપૂર્ણ નકલ નથી દઈ શકાઈ. આ જીણું પત્ર માહુ સાખના શાહ ગોપા-પરમ સુબાવકના પઠન અર્થે લખાએલ હતeઅને અમારા સંગ્રહમાં છે" : : : : : :
:
Page #117
--------------------------------------------------------------------------
________________
સરિ-પરંપરા
૨૩ પિપાસા પરિસહ અતિશયપણે ઉદય થયે. એટલે અત્યંત તીવ્ર તૃષા લાગી. આ દિવસે એમને પંચમીને ઉપવાસ હતું, પરંતુ આ પ્રાંતમાં પાણીની અતિશય તંગી હોવાને કારણે કયાંય પણ પાણી ન મળી શકયું. સંધ્યા સમય થઈ ગયે, ત્યારબાદ ડુંક પાણી મળ્યું. લોકેએ કહ્યું, મહારાજ ! આ પાણી ગ્રહણ કરી આપની પિપાસા છિપાવે પરંતુ દૃઢતાપૂર્વકનો ઉત્તર મળે કે વર્ષો સુધી ચઉવિહાર વ્રત કર્યું છે, તે શું એક દિવસ માટે ભંગ કરું? એ તો કદાપિ નજ બની શકે. આયુષ્ય વધારવા ઘટાડવાની શક્તિ તે કેઈમાં છેજ નહિ. જે ભાવિ સર્વજ્ઞ પ્રભુએ ખ્યુિં છે, એ જ પ્રમાણે બનશે. . આમ શુભ અધ્યવસાયની ધારામાં આરૂઢ થઈને કઈ પ્રકારે વ્રત ભંગ ન કરતાં, સ્વયં અનશન વીકારી લીધું. સં. ૧૯૧૨ મિતી પાઠ શદિ ૫ ના રોજ ગુરુ મમ્હારજ : ચગે પધાર્યા. જે સ્થળે એમને અગ્નિ સંસ્કાર છે, ત્યાં જૈન સંઘે એક સુંદર તૃપ૪ બનાવરાવ્યા હતા, જેનો આજે કાંઇજ પત્તો નથી લાગતું. - આપણા ચરિત્રનાયક શ્રી જિનચરિજી એમનાજ વિરત્ન હતા, જેમનું યથાણાત જીવન ચરિત્ર હવે પછીના પ્રકામાં આલેખવામાં આવશે. . - -
આ સ્વપનો ઉલ્લેખ પદરાજન પંચનન્દ ન જનાર - ગીત” માં છે જે આગળના કટકા કરશે. એક પટાલીમાં એકતા
વગેવાસ દેરાઉિરથી ૨૫ કિશ લઇ છે. ઇ કાર્ન દાદા - કરવી આવશ્યક છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રકરણે ૭ જુ
સૂરિ પરિશ્ય
૬ સાËરવાડ !ાંતના જેઘપુર રાજ્યમાં ખેતસર નામે એક શિimëિ રમણીય ગામ છે. ત્યાં એસવોલ જાતીય રીહડ ગોત્રવાળા શ્રીવંતશાહ નામના શ્રેષ્ઠ રહેતા હતા. એમની સુશીલા
ખરતરગની ઘણી ખરી પટ્ટાવલીઓમાં શ્રીવંતશાહનું નિવાસ- સ્થાન તિમરીની પાસે વડલી ગામ લખેલ છે, પરંતુ એથી અધિક પ્રાચીન, કવિ કનકસમકૃત “શ્રીજિનચંદ્રસૂરિ ગીત. કે જે સં. ૧૬ર૮માં કવિએ (સ્વહસ્તે) લખેલ ઉપલબ્ધ છે; એમાં આ પ્રકારે લખેલું છે – मारवाडि देश उदार, जिहां धरमको विस्तार,
તિહાં રહેતા મારે ओशवशकउ सिणगार, सिरिवंतशाह उदार,
ततु सिरियदेवी नार ॥२॥ सुख विलसतां दिनदिन्न, पुण्यवंत गरम उतपन्न,
____ नवमास जिहां पडिपुन्न: जनमियां पुत्ररतल्न, तिहां खरचिया बहु धन्न,
1 2 3 ઘનયન એમાં ખેતસરનું નામ સ્પષ્ટ લખ્યું છે. પ્રાચીન હોવાથી અમોએ પણ ખેતસરનું જ નામ આલેખેલ છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
અરિ પરિચય
૨૫ ધર્મપત્નીનું નામ સિરિયાદેવી હતું. આનંદપૂર્વક શ્રાવકધર્મ પાળતાં આ સિરિયાદેવીની રત્નગર્ભ કુક્ષિમાં એક પુણ્યવાન જીવે ઉત્તમ ગતિથી ચવીને અવતાર ધારણ કર્યો. ગર્ભકાળ વ્યતીત થતાં સં. ૧૫લ્પના ચૈત્ર વદિ ૧૨ ના શુજ દિવસે કાસદેવ સમા રૂપલાવણ્યવાળા, સૂર્યસમાન તેજથી, શુભ તાણયુકત એક પુત્રરત્નને જન્મ થયે. આ શુ અવસર નિમિત્તે છિએ પુષ્કળ દ્રવ્ય વ્યય કરી ખુબ આનંદ ઉદ્ભવ મનાવ્યા. દસમે દિવસે આ બાળકનું નામ “સુલતાન કુસર રાખવામાં આવ્યું. આ “સુતાન કુમાર સુદ પક્ષના ચંદ્રમાની જેમ દિતદિન વૃદ્ધિ કરવા લાગ્યા, માતાપિતાએ એને ટપકાંજ સાદી કે અક્કડા કરાવી નિપુ, બના
વિ. સં. ૧૬૪. સ દરજી શ્રીજિનકિરસૂરિજી મહારાજ ની દિશ રતિ અને ધર્ટ. એમની પટકી દર કરી દાદ - થઈ. ત્યાં જ શિકાર
, રકતા પદેશ-વચન . :દર કા ર્દિ. દિકર વેરાગ્ય લારઃ ૨૪ ૬ ૬ કિ કદરરઅમને સમજ: ૬૦, રર : ૨૪ કે ... "
મા ક. ૨૮ ૨૯ - - -
વોરંટ, =-૪-રરરર ર : =. ૬૬ર૮ કિ. -
કિર -
દાર-ર નં.
.
. :
જાય એજ એમ વાત છે.
છે, દ. ૬૯, ૨
Page #120
--------------------------------------------------------------------------
________________
૨૬
પાલન
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસુરિ ! દીક્ષા અંગીકાર કરવાના દૃઢ નિશ્ચય કરી લીધે ં હવે સુલતાનકુમાર પોતાના માતાજી પાસે આવી દીક્ષા લેવા માટેની આજ્ઞા માંગવા લાગ્યા. એમણે કહ્યું, “ માતાજી ! આ સંસાર અસાર છે. પુદ્ગલ માત્રનું સુખ ક્ષણભંગુર છે, એટલે આત્માના સાચા સુખની પ્રાપ્તિ માટે હું શ્રીજિનમાણિકય સૂરિજી મહારાજ પાસે દીક્ષા લઇ સાધુ નીશ. એટલે આપ કૃપા કરીને અને રજા આપેા.” સાતાએ કહ્યુ, “ોગ! તુ તેા હજુ બાળક છે, હજી તે યૌવનાવસ્થામાં પ્રવેશ કરવાનું બાકી છે; ચારિત્રનુ પાલન કરવુ અત્યંત કઠિન છે; મેટા થા, પછી ચારિત્ર લેજે,” વગેરે વાતે દ્વારા સાધુમા ની મુશ્કેલીગ્મા બતાવી અને દીક્ષા લેવાની ના પાડી; પરન્તુ જેના હૃદયમાં સાચા વૈરાગ્યે વસવાટ કર્યાં છે એવા સુલતાનકુમાર કયાં માનવાના હતા? એમણે યુક્તિપૂર્વક માતાજીના કચનના ઉત્તર ઇ, છેવટે અનુમતિ મેળવીઝ લીધી.
સુલતાનકુમારે સ. ૧૬૦૪ માં શ્રીજિનસાણિકયસૂરિજી પાસે દીક્ષા લીધી; એમનુ દીક્ષાનામ ગુરુમહારાજે સુમતિધીર રાખ્યું. આ સમયે એમનું વય કેવળ ૯ વર્ષનું જ હતું, પરન્તુ વિલક્ષણ બુદ્ધિ અને ગુરુભકિતના પ્રભાવે અલ્પકાળમાંજ ૧૧ અગાદિના અભ્યાસ કરી સકલ શાઓમાં પાર ંગત થયા. શાસ્ત્રવાદ, વ્યાખ્યાન કલાદિમાં નિપુણ અની ગુરુમહારાજ શ્રીજિનમાણિકયયરિજી સાથે દેશ વિદેશમાં વિચરવા લાગ્યા.
દેરાઉથી જેસલમેર આવતાં. સ. ૧૬૧૨ ના અષાઢ શુદિ પંચમીના રોજ શ્રીજિનમાણિકચસૂરિજીને દેહાન્ત થતાં, અન્ય સાધુઓની સાથે વિહાર કરીને, શ્રીસુમતિધીરજી જેસલમેર પધાર્યાં. અંત સમયે ’શ્રીજિનમાણિકયરજી સાથે ૨૪ શિષ્યા હતા, પરન્તુ સચેાગવશ તે કોઈને પેાતાની પટ્ટ પર સ્થાપિત ન કરી શકયા. જેસલમેર આવ્યા પછી આ ખાખતમાં પરસ્પર મતભેદ પડશે. અંતે સમરત સંઘ અને ત્યાંના નરેશ રાઉલ શ્રીમાલદેવજી (રાજકાળ
Page #121
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
दासीणादिनस्यमरस्यामिसीसिक गसि विवस्वाशकीहतिदददिवशतादि सुडानपामारुतेश्दलोयादिवदिबिधश्सीलनिकाधादिवशतसमशिलवनमादितभीवो गाासी सिरिजासददतमसुयसासीसी विजनिरमलतादिनयनाशारशनागतवाना लिननितस्करकरजाझिावीनताएहजवा जरिवामीकास्तरणलामाबाडासाललब सहपातडीहिदकतराधावानवावीसमाजाज्ञावालयन अन्तरामधासीयावाबरक्षक नविताजमहानाहाशविफलकाज्या मुख्यातकासाजिजिनशायदानाचाम रितनश्कष्टदसावधशिवेगिमानारामादशियसंसंटागऑपित्यादिववी वश्यमश्रीविजयादवसशिसालय तिश्राबशस्त धराधरणश्रीनिनि नाजिलकराए तिरासासयामासंगश्चिापछिसमुदिशनासारापोरवस्तागरणशणा प्राजिलमाणिक्यार
राशाानांविनियिराापविण्सुमतिधार निरलिखताश्राविकाचगानस्ताविकाकवझावावना राएपाथवा रथयात्ता गालखकनावकाच्याबातोउनल्याए|श्रीशा वामपसादाता 2011 Dil
ચરિત્રનાયકના હસ્તાક્ષર વિજયદેવસૂરિરચિત નેમિનાથ રાસનું અંતિમ પત્ર, જે સૂરિપદથી ૧ વર્ષ પહેલાં ૧૭ વર્ષની વયે સુમતિ ધીર ગણિ અવસ્થામાં ચરિત્રનાયકે સં. ૧૬૧૧ પિોષ સુદ બીજે લખેલ છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
. २९
-
-
बडी चेलौ धन
ल आयो. तिवारइ रा
अनइ ए जाप
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસુરિ કરાવી* શ્રીસુમતિધીરજીને સં. ૧૬૧ર ના ભાદરવા શુદિ ૯ ગુરુવારે આચાર્યપદ અપાવ્યું. બેગડગચ્છના આચાર્ય શ્રી ગુણપ્રભસૂરિજીએ એમને સૂરિમંત્ર આપે. શ્રીજિનહંસરિજીના વિદ્વાન શિષ્ય મહોપાધ્યાય શ્રી પુણ્યસાગરજીએ સૂરિપદના ગ, તપ આદિ तिवारइ बडी चेलौ धन: नीसों, जाइ पातिस्याहनई मिली जैसलमेर
ओळखी देखांडी, तदा जेसलमेर कागल आयो. तिवारई रावल संघ सर्व आवी गुरोनई कह्यौ। गुरों कह्यो, आंबिल तप घरघरि करउ अनइ ए जाप जपउ "आंविल अमृतवाणी, धन्नो हुओ घूलधाणी" ते तिमन धूलधाणी हुओ, ए बीजो अवदात। हिवे एकदा श्रीजेसलमेरई तीन वरसी दुकाल पडयौ, तिवार राउल मीमई गुरु वीनव्या, तिवारई गुरे तीन उपवास करी वाम पादांगुष्ट धारइ करी कायोत्सर्ग करी २२००) रुपइयारो दीपधूप होम जाग करायौ, तीजै दिन धरणेन्द्र प्रत्यक्ष थयौ, वर मांगी ! कह्यौ. मेह कीजइ, तिवारइ धरणेन्द्र कहै-सवा पुहर दिन चढतै मेह आविस्यई बाई निश्चौ राखिजो पारणौ करीनौः गुरु कह्यौ 'काछली भरियै गढिसर भरिय' ए संकेत छ, इम कही देवता विसरज्यौ, हिवइ प्रभाते पारणो कीधौ, सवा पुहर दिन चढते बादला उपडया, गाज वीज घटा करि मूसलधार वरसवा लागौ, गुरे चेलो। अने श्रावको हाथे काछली देई वैसाडया, इम आधी काछली थई, काउली नांखी पाछा उतर्या हैबति खमी न सके, 'गढिसर' दौढ वरसरौ पाणी आयौ, तिवारईं रावल भीम गुरोंनै तेडी पटोली पंच शब्दो पिचोल दीधौ वह्यो-जे बेगडां विना पटोली करणी बीजो कोई करण न पावै पंच शब्दौ वजावण न पावई, ईम मान महत्व दीघउ एहवा प्रभाविक सं. १५८५(में) पाटपति थया 'सं. १६५५ स्वर्ग हूंयां ।"
* स. १६२८ लिपित "नाम" । गीतमा सयु छ :
"सोलहसई संवत बार, जिनमाणिक्य सूरि पदधार, सूरिमन्त्र उच्चार । હીરકલશ ત ગÉલીમાં પણ
" भादवां सुदि नवमी दिनई, जैसलमेर मझारु हे । . . . . संघ सयल • गुरु आइसई, थापई नाम अपारु हे ॥" ३ ॥
Page #123
--------------------------------------------------------------------------
________________
સરિ પરિચય
રહે
કરાવ્યાં, એને ઉલ્લેખ એક પ્રાચીન પત્રમાં આ પ્રમાણે છે :—
▾
स्वस्ति श्रीः ॥ श्री पूज्यजीनउ कागल हिवणांइज आव्यउ, कागल श्रीसंघ भणी भाव्यउ। वाच्यां समाचार जाण्या । तंत्र लिख्या जे पदस्थापना विधि लिखो मूकीज्यो । तप विगरि ॥ श्रीपुज्य श्रीजिनचन्द्रसूरि भणी भाद्रवामहे जेसलमेरुरई घणी सुरिमंत्र दिवराव्यउ । पछई तप उपाध्याय श्रीपुण्यसागरजी पासे वह्या, ए वात वडां पासे सांगळी छन् || पर हिवणां तत्र देशमा रहतां भला नहीं छइ । हिवणांईज राजनगरथी राजा पासइ ब्राह्मण १ सविलासरउ मूकिंड लहणा लेवा भणी आयो छ, तियई कहिए- 'सां-लदासई अहम्मदाबादरा भट्टारिकिया श्रावक तेडिनई कह्यौ - गच्छ भेलो करउ' सु गच्छ भेलउ करिस्य । आ शत थे पण सांभलि हुस्यई. अत्र लिखी नहीं सु किस ? ईस्या वातां भल्यां नहीं तुरत विनति करिस्यई । चउमास उतरी पछई जोरावरी करी तुहांनई राख्या तर कुण आडौ आवस्यई ? । ते भइया पिण तत्र आवी विरूप कीधर तर किम थास्यई । विचार पहिलउ कीजइ तर भला छई । भारवाडी मांहें कोई एक श्रावक पठवणा कराविवावालउ मिलाईज करिस्वई । चउमासमाहे नही बोलई । चडमास उत्तरी तुरत विरूप करिस्यई । थारा भाग्य छई भला थास्यई, परं अम्हानई घणा मामला पडया छई । म्हे बीहां छां । तथा सूरिमंत्र कियइ पासि तत्र लेस्यउ ? अस्वकीय भट्टारक आचार्य, इयां पास आपांनइ लेतां भलउ नहीं, बीजर कुण देस्यइ ? ते दिण समाचार देज्यो । विधि लिखतां वेला कां नहीं लागती ।
विधिप्रपामहे विधि वातरूप लिखी छछ, डौड पत्र छ, पं. हर्पसोम योग्यम् । पंडित होज्यो । जड जोरावर मांडर तउ टाणा २२ श्री पूज्यां भणो चलाइ देख्यो । पछइ थे चालिज्यो । रखे ढीला था। इतरां तींम आवज्यो । तथा थे
Page #124
--------------------------------------------------------------------------
________________
-
-
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ लिख्या जे फागुण चौमासा पछी आदेश देस्यां । तत्रार्थ अत्रं
आयां पछी जाग्याजोग्य विचारी आदेशरी बात करज्यो। पं. .भावप्रमोद भणी तेडाविज्यो। ते सर्व रूडीपरइ जाणिइ छ। मा पिण कागळ दीघर छइ । जाणां छां पारा तुहां पासि आवस्यइ। सदा चंदना जाणिज्यो ।। सावचेत रहिन्यो ।) तथा तुहांनई गच्छमाहे जिबई यतिरउ कागल नथी आव्यङ, जिया संघरउ पिण नहीं आयो। तेलिखिज्यो । भारवाडि बेगा पधारियो । कागलरा समाचार उत्तर सह लिखिच्यो। सर्वोऽपि साधुवाँऽनुम्य : ।। गुजरातरा जती गुजरालमांहिज राखियो। લાશ ત T૩ | ધાર ૭ છે !
આચાર્ય પદ પ્રાપ્તિ પછી આપણા ચરિત્રનાયક સુમીિરજી શ્રીજિનચન્દ્રસૂરિજી નામથી પ્રસિદ્ધ થયા. જે દિવસે એમના આચાર્ય પદ પ્રદાન થયું એ રાત્રિએ એમના ગુરુ કીજિનમાણિક વરિજીએ સ્વપ્નમાં પ્રત્યક્ષ દર્શન દીધાં, જે સમવસરણ પ્રકરણના પુસ્તકમાં રહેલ સામેના રિમંત્ર પર્વ તરફ સંકેત કરી અદ્રશ્ય થઈ ગયા. સ. ૧૬૧ર નો ચાતુર્માસ જેસલમેર . બિકાનેરના મંત્રી શ્રીસંગ્રામસિંહ વછાવતે હરિજીને બિકાનેર પધારવા વિનંતી પાડવી.
ચાતુર્માસ પૂરો થતાં ચરિક જેસલમેરથી વિહાર કરી બિકાનેર પધાર્યા. સં. ૧૯૧૩ નો ચાતુર્માસ ત્યાંજ કર્યો. બિકાનેરને પ્રાચીન • ઉપાશ્રય + શિથિલાચારી યતિઓએ રોકેલે દેખી મંત્રીકવરે પિતાની અવશાળામાંજ અરિજીને ચાતુર્માસ કરાવ્યું. તે સ્થળ આજે ઘડી ચેકમાં મેટા ઉપાશ્રયના નામથી પ્રસિદ્ધ છે.
૪ જુઓ ક્ષમા કલ્યાણજી કૃત ખરતરગચ્છ પટ્ટાવલ આદિ. .
+ આ ઉપાય, બારમાં શ્રીચિન્તામણિજીના મંદિરની બાજુમાં હતો, જ્યાં આજકાલ મથેરણ લેકે નિવાસ કરે છે. કહેવાય છે કે (1) ચિંતામણિજીનું મંદિર (૨) આ ઉપાય અને (૩) બિકાનેરના પ્રાચીન કિલ્લાની નીવ એકી સાથે નાંખવામાં આવી હતી.
સિહ વછાવતે
જેસલમેરથી કરતા પ્રાચી
Page #125
--------------------------------------------------------------------------
________________
સૂરિ પરિચય : ?
૩૧. * સૂરિજી ગરછમાં ફેલાયેલા શિથિલાચારને જોઈ ભારે ઉદ્દેશ પાગ્યા. જે આત્મસિદ્ધિના ઉદેશથી ચારિત્ર ધર્મને વેષ ધાર્યો એ આદર્શ ન પાળવે એ લોક-વંચનની સાથે સાથે આત્રા-વંચના પણ છે. ગચ્છની સુધારણાથે ગચ્છનાયક માટે કિયાઉદ્ધાર કરે અનિવાર્ય છે, ઈત્યાદિ વિચાર કરતાં એમનામાં આગળ તેમજ ચારિત્રની અમોઘ શક્તિનો ઉલ્લાસ થવા લાગ્યો, અને અંતે એમના હરામાં કિલેદાર કરવાની પ્રબળ ભાવના જાગૃત થઈ એમને લાગ્યું કે ત્યાગ વિના સફળતા નથી. શુદ્ધ ચરિત્ર પાળવાથી જ ઈટબેચની સિદ્ધિ થાય છે. પરિગ્રહધારી વ્યકિતઓ સ્વતંત્ર સત્ય ઉપદેશ કદી આપી શકતા નથી. તેમ જનતા પર પ્રભાવ પણ નથી પાડી શક્તા, ને તેઓ સ્વાર્થ નિમિત્તે હંમેશાં દબાલાજ રહે છે. આથી મારે સમસ્ત. પ્રકારના સુખ અને કલ્યાણને દેનાર ક્રિધાર કરે એજ પરમ શ્રેય છે. આમ વિચારી સં. ૧૬૧૪ ચૈત્ર વદી ૭ ના રોજ કિયેધાર કર્યો. આ શુભ અવસર પર મંત્રીશ્વર શ્રીસંગ્રામસિંહ. વાવતે પુષ્કળ દ્રવ્ય ખચી ઉત્સવ કર્યો. એ સમયે બિકાનેરમાં ૩૦૦ ગૃહીતિઓ હતા, જેમાંથી ૧૬ શિષ્યોએ પરિગ્રહને રિસર્વથા ત્યાગ કરી સૂરિજી પાસે પાંચ મહાવ્રત ધારણ કર્યા, બાકી બધાં મરણ મથે (એટલે મસ્તક પર), અને રણ–ણ (એટલે કરજાની માફક બઝારૂપ પાઘડી ધારણ કરી) અર્થાત્ ચારિત્ર પાળવામાં અસમર્થ નીવડયા. એ લોકે આજ
* * ખરતરગચ્છ પટ્ટાવલી નં. ૧માં ક્રિધારને સં. ૧૬૧૩ લખેલ છે. સંભવ છે કે કર્તાએ ગુજરાતી પધ્ધતિનું અનુસરણ કર્યું હોય, વિહાર પત્રમાં તે બંનેમાં સં. ૧૬૧૪ જ લખેલ છે.. . +આવું કથન સ્વ. આચાર્ય શ્રજિનકપાચન્દ્રસૂરિજી મહારાજનું છે
આ લેકે પિતાને મથેન અથવા મહાત્મા લખે છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
કુર
યુગપ્રધાન શ્રીનચંદ્રસરિ
સુધી લેખક અન, ચિત્રકારનું કામ કરે છે, પરન્તુ ખેદ તે એ છે કે એમાંના કેટલાંક તે જૈનધમ છેડી વિધમી પણ ખની ગયા છે. સ’. ૧૬૧૪ના પણ ચતુર્માસ સૂરિજીએ ખિકાનેરમાંજ કર્યાં; આ સમયે ગચ્છની સુવ્યવસ્થા અને સાધુઓના ઉત્તમ ચારિત્રપાલન અથે “કેટલાંય કંઠાર નિયમે ઘડયા જેના અભ્યાસ કરવાથી તે કાળના સાધુએનાં ચારિત્ર કેવાં ઉત્કૃષ્ટ પ્રકારનાં હતાં, એ સ્પષ્ટ સમજાય છે.x
ચતુર્માસ પૂર્ણ થતાં, ત્યાંથી વિહાર કરી સૂરિજી મહેવા ખાતે પધાર્યા સ. ૧૬૧૫: ચતુર્માસ ત્યાં કર્યાં. વિહાર પત્ર નં ૨માં “તિહાં દાસી તપ ” લખેલ. છે. સંભવ છે કે સિર મહારાજે કે અન્ય કેાઈએ છમાસી તપ કર્યું હોય. સ. ૧૬૧૬ ના ચાતુર્માસ જેસલમેરમાં થયા. વિહાર પત્ર નં. ૨ માં વીદ્યા॰” લખેલ છે, એના આશય અમારી સમજમાં નથી આવતા. ચતુર્માંસ પૂરો થતાં ત્યાંથી વિહાર કરી સૂરિજી ગુજરાત દેશમાં પધાર્યાં.
સ’. ૧૯૧૬માં મહા શુદિ ૧૧ ના ખિકાનેરથી નીકળેલ યાત્રી સંઘે મહાતીર્થ શ્રીશત્રુંજયની યાત્રા કરી પાછા વળતાં પાટણમાં શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજના પુનીત દન કર્યાં હતાં. જેને ઉલ્લેખ -કવિ ગુણુરંગ કૃત “ચૈત્ય-પરિપાટી સ્તવન ” માં આ પ્રમાણે છે :~
''
,,
"वडली नयर मझारि, दुई चेई नम्या पेख्यउ पाटण सिर તિરુપુ ૬ ॥ ૨૩ / તિદિત્તિવિના વૃન્દ્ર, વૈદ્દાસર પુનિ, चरच्या चित्त चोखई करी ए । तिहां श्रीजिनचन्द्रसूरि, विहरन्ता ગુરુ વદ્યા મનને સજીવ થી ૬ ॥”
સ. ૧૬૧૭ ના ચાતુમાસ સૂરિ-મહારાજે પાટણમાં કર્યાં. આ ચાતુમાસ દરમ્યાન એક મહત્ત્વની ઘટના બની, જેનું વર્ણન હવે પછીના પ્રકરણમાં આવશે.
× એ. વ્યવસ્થા પત્ર માટે “ પરિશિષ્ટ (. ખ ) ”
Page #127
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ થું
પાટણમાં ચર્ચાજય –
હું પા કુટણનગર ગુજરાત પ્રાંતની પ્રાચીન રાજધાની છે. આ
BuuuÈ નગર વનરાજ ચાવડાએ વસાવેલ. ગુજરાતના ઈતિહાસમાં આ શહેરનું સ્થાન ઘણું ઊંચું છે. ધર્મિષ્ઠ મહારાજા દુર્લભરાજની સમક્ષ આચાર્ય શ્રીજિનેશ્વરસૂરિજીએ ચૈત્યવાસીઓને શાસ્ત્રાર્થમાં પરાસ્ત કરી “ખરતર” બિરુદ આજ નગરમાં પ્રાપ્ત કરેલ, જેનું વર્ણન બીજા પ્રકરણમાં આવી ગયું છે. સંવત્ ૧૬૧૭ માં આપણું ચરિત્રનાયક શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજે પાટણમાં ચોમાસું કર્યું. એ સમયે તપગચ્છીય કદાગ્રહી-શિરોમણિ તેમજ ઉગ્રસ્વભાવી ઉ. ધર્મસાગરજીએ ૪ લોકેની સમક્ષ કહ્યું કે નવાંગી વૃત્તિના કર્તા શ્રી અભયદેવસૂરિજી ખરતરગચ્છમાં નથી થયા, આ
* શ્રીહનલાલ દ. દેસાઈ બી.એ, એલ.એ બી, પિતાના પુસ્તક “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસના પૃ. ૫૬ર માં આ પ્રમાણે લખે છે. “તેઓ ઘણું વિદ્વાન પણ અતિઉ સ્વભાવી અને દૃઢ આગ્રી (પ્રખર સંપ્રદાયી) હતા. ધર્મસાગરે તપાગર સાચે ને બીજા ગો ખાટા જણાવી તેમના પર ઘણા પ્રકારો ઉગ્ર ભાષામાં મંથો નામે તવતરંગિણી, પ્રવચન પરીક્ષા કુમતિ-મતદાલ (આદિ) સી ક્યો. ખતરો
ઉભાવી એ બીજિનચી ગયું છેનગરમાં
Page #128
--------------------------------------------------------------------------
________________
૩૪
યુગપ્રધાન શ્રીનચંદ્રસુરિ ગચ્છની તે ઉત્પત્તિય સં. ૧૨૦૪માં થઈ છે. એમણે આમ કહ્યું એટલું જ નહીં, પરંતુ ખરતરગચ્છવાળાઓને ઉસૂત્રમારી સાબિત કરવા “ટ્રિક-મતે દીપિકા” અને “ત-તરંગિણી વૃત્તિ (કુમતિ-કંદ-કુલ) અદિ ખંડના વિકાસ સાહિત્ય રી ન શાસનમાં કલહના વિપછીજ વાવ્યા.
આ અગાઉ કેઈએ એવી વાત નહતી મળી કે અભયદેવસૂરિ ખરતરગચ્છમાં નથી થયા. ધર્મસાગરજીના આ ચેષ્ઠાપૂર્ણ એવા અભૂતપૂર્વ (નિંદ્ય) પ્રતિપાદનથી સમગ્ર જૈનશાસનમાં ખળભળાટ મચી ગયે. ચારે તરફથી આનો વિરોધ થવા લાગે, રોના હૃદયમાં આ વિષવૃક્ષનો વિછેર કરી નાંખવાની તમન્ના જાગી કે જેથી ભવિષ્યમાં ભગવાન વીરના સંતાનમાં પરસ્પર દ્વેષ, કલંડ કે અસંતોષ ન ફેલાય. સાથે પાટણમાં સં. ૧૬ ૧૭ માં “અભયદેવસૂરિ ખરતરગચ્છના ન હતા. એવા પ્રબળ વાદ કર્યો, તે વર્ષ તેમને શ્વેતાંબર સંપ્રદાયના જૂદા જૂદા ગચ્છના આચાર્યોએ ઉત્સુત્ર પ્રરૂપણાને કારણે જિનશાસનથી બહિષ્કૃત કર્યા તપાગચ્છના નાયક વિજય નિરિએ “કુમતિ-મત-ટુંડાલ”ને જળશરણ કરાવ્યો અને જાહેરનામુ કાઢી સાત બેલની આજ્ઞા કાઢી. એક બીજા મતવાળાને વાદ વિવાદની અથડામણ કરતા અટકાવ્યા ધર્મસાગરે સૂરકીને ચતુર્વિધ સંઘ સમક્ષ મિચ્છામિ દુકકડે આપો, તેમની માફી માંગી”
તે સમય સુધી શ્રીઅભ્યદેવસૂરિજીને સૌ કોઈ ખરતરગચ્છીય જ -માનતા હતા. બીજાની તો વાત જ કયાં કરવી, જ્યાં ખુદ તપાગચ્છીયઃ : આચાર્યોએ પિતાનાં ગ્રન્થમાં શ્રી અભયદેવસૂરિજીને સ્પષ્ટ ખરતરગચ્છીય. સંબોધિત કરી ગુણવર્ણન કરેલ છે જેમકે – : સંવત ૧૫૦૩ તપાગચ્છીય આચાર્ય શ્રી રામસુંદર સૂરિ શિષ્ય. પંડિત સોમધર્મગણિ વિરચિત ઉપદેસ સત્તરીમાં– કે' - ' TRા શ્રીપત્તને રચં, બે મીનમૂતિ . ” - * - - સમવન - ફ્લાવર શોકનેશ્વરજરા: ૨ : :
Page #129
--------------------------------------------------------------------------
________________
- -
વીટમાં ચર્ચાય છે
આપણા ચરિત્રનાયક શ્રીજિનચંદ્રસૂરિજી ખરતરગચ્છની જવાબદાર વ્યક્તિ હતા એટલે ખરતરગચ્છ સામે ધર્મ સાગરે કરેલ અનુચિત આક્ષેપોનું નિરાકરણ કરવું એમને પરમ
सूरयोऽभयदेवोख्यास्तेषां पट्टे दिदीपिरे ।
gઃ પ્રતિષ્ઠાનો , નર સતરામ રામ તપાછીય ઉપાધ્યાય મહેમહંસખણિ કૃત કલ્પાનવામાં - "नवांगी बृत्तिकारके .श्रीअभयदेवरिजीये स्यम्भणई सेढी नंदीनई उपकण्ठि श्रीपार्श्वनाथ . तणी स्तुति करी धरणेन्द्र प्रत्यक्ष कीधउ । शरीर तणउ उत्कृष्टंउ रोंग उपशमाव्यउ । तत्शिष्य श्रीजिनवल्लभर्ति हुवा । चारित्र निर्म औरा तगड निर्माण कीघउ । ईणि अनुकमि सरतर पक्षई सरिवर अनेक हूया सातिशय ।"
તર્ગીય આચાર્યો વિજયદાનયુરિજી અને શ્રી હીરવિજ્ય સૂરિજી પણ શી અભયદેવસૂરિજીને ખરતરગચ્છના માનતા હતા, અને એ બાબતમાં લિખિત સનિ દેન પણ તૈયાર થયાં, પરંતુ પાછળથી ધર્મસાગરના કપટ પ્રપંચમાં આવી જવાથી એમણે ખરતરગચ્છવાળાઓને લિખિત સંમતિ આપવાનું નકાર્યું. આ આશયને ધસાગરના કેઈ શિષ્ય આ પ્રમાણે વ્યકત કર્યું છે -
હે પૂજ્ય! શ્રીઅભયશ્નર કુગ મથે હુઆ ? તિવારી શ્રીપૂલવજી એમ કીધું જે પ્રવઈ તે ખતર કહેવરાવી છે, તે સાંભળી ખતર બોલવા જે પ્રય! એટલું લિખિ આપી! જેમ દંદ નાસઈ ઈમ કદી કાગવું તિલા આચાર્ય શ્રી હીરવિજયસૃષ્ટિ
ઈ છીપૂજ્ય આના દાલી જે લિખ આપ તિવાર શ્રીઆચાઇએ કશું જે કિવણું તઉ ધ્યાન અથવું હું મળ્યા પછી લિખિ આ ઇમ કહી પાડ્યા વાવ્યા પછી માફ પછી વિધિ રે જ આ શ્રી પૂજ્ય! મીચાઈ લે જે એન જ ને ? એહવઈ સમઈ સં. ઉલ્ય પામદન પ્રમુખ અને
Page #130
--------------------------------------------------------------------------
________________
*
*
**
*
.
૩૬
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસુરિ આવશ્યક લાગ્યું. કેમ કે આવા પ્રસંગે મૌન રહેવું ભવિષ્યમાં વધુ અહિતકર નીવડે એ સુનિશ્ચિત છે. આથી, કાર્તિક સુદિ ૪ ના રેજ એમણે પાટણ ખાતેના તમામ ગચ્છના આચાર્યો
ભગવન જી! મ્યું લિખિ આપે છે ? તિવારઈ. શ્રી પૂજ્ય કહિવા લાગ્યા જે પાટણમાંહિ ખરતર અનઈ શ્રી ઉપાધ્યાય ધર્મસાગર ગણિ નઈ માંહોમાંહે ચરચા અભયદેવ સૂરિ સંબંધી થાઈ છઈ અનઈ ઇહાનાં ખરતર લિખ્યું માંગઈ છઈ અનઈ પ્રજઈ શ્રીઅભયદેવ સૂરિ ખરતર કહવાઈ છઈ તે લિખ્યું માંગઈ છઈ !” ૪ ૪
૪ શ્રીઉપાધ્યાયજી (ધર્મસાગર) નૌ નફરઈ લેખ આપો (તે લેખ મળે પૂર્વાચાર્યના ગ્રંથના ૨૧ નામ પૂર્વક લિખ્યાં હતાં જે એતલાં ગ્રંથની મેલઈ) શ્રીઅભયદેવસૂરિ ખરતર નથી કહા ૪ ૪ તે શ્રીપૂજ્ય શ્રી વિજયદાનસૂરિ આચાર્ય શ્રીહીરવિજયસૂરિઈ વાંચ્યા પછઈ વિચાર કીધે જે ૪ ૪
* * ખતરનઈ લિખિ ન આપવું x x . [આત્માનંદ પ્રકાશ વર્ષ ૧૫ અંક ૩. ૪. પૃ. ૮૭–૮૮] . - ધર્મસાગરની નવીન પ્રરૂપણાને કારણે હજુય કેટલાએક લેકે
અભયદેવસૂરિજી ખરતરગચ્છમાં નથી થયા એમ માને છે, તેઓની નિસાર દલીલ એ છે કે “શ્રીઅભયદેવસૂરિજીએ પોતાના ગ્રંથમાં પિતાને ગ૭ ખરતર છે એમ લખ્યું નથી,” પરંતુ આ યુકિતથી તેઓ
ખરતરગચ્છમાં નથી થયા એમ સાબીત થઈ શકતું નથી; કેમકે તપાગચ્છના દેવેન્દ્રસૂરિજી આદિએ પણ પોતાના ગ્રંથમાં પિતાના ગચ્છનું નામ તપગચ્છ ન લખતાં ચિત્રવાલ–ગ લખ્યું છે. એથી શું તપાગચ્છવાળા એમને તપાગચ્છીય નથી માનતા? સં. ૧૬૬૮ માં અભયદેવસૂરિજીના પ્રશિષ્ય દેવભદ્રસૂરિજીએ જિનેશ્વરસૂરિજીને ખરતર બિરુદ મળ્યાનું લખેલ છે. આમ અનેક પ્રમાણેથી શ્રીજિનેશ્વરસૂરિજીના શિષ્ય શ્રીઅભયદેવસૂરિજી ખરતરગચ્છમાં થયાનું સ્વયમેવ સિદ્ધ બને છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
--
પાટણમાં ચર્ચાય
३७ અને સાધુઓને એકત્ર કર્યા, ને શાસ્ત્રાર્થ x માટે ત્યાં ધર્મસાગરજીને બોલાવવામાં આવ્યા. પરંતુ તેઓ આવ્યાજ નહિ, ઉપાશ્રયના દરવાજા બંધ કરીને છૂપાઈ રહ્યા, • કાર્તિક શુદિ ૭ શુક્રવારે ફરીથી સભા એકઠી થઈ ધર્મસાગરજીને બોલાવવામાં આવ્યા, પરંતુ “ચેરને પગ
xसंवत सोल सतो(सतरो)तरई, पाटण नगर मझार। श्री गुरु पहुंता विहरता, सहु भवियण मन हप अपार ॥७॥ केई कुमति कलंकिया, बोलई सूत्र अरथ विपरीत । निज गुरु भापित ओलचई, तिहां कणि श्रीगुरु पाम्यो जीत ॥ ८ ॥ कंकाली मही मूलगो, पण्डित तणो वहै अभिमाण । . सागर छीलर सम थयो, जिहि उदयो खरतर गुरु भाण ॥९॥
[विधि स्थान योपा] संक्त सोल सतो (सतरो) तरई, पाटण नगर मझार(र)। मेलि दरशन सह सम्मत, ग्रन्थनी साखि साधार(रे) ॥५॥ पूरव विरुद उजवालियउ, साखि दाखई सहु लोकरे । तेज खरतर सहगुरु तणउ, ऋपिमति ते थयउ फोकरे ॥ ६ ॥ ऋपिमति जे हुँतो कंकाली, वोलतउ आल पंपालरे। खट फीघउ खरतर गुरे, जाणई वाल गोपाल रे ॥ ७ ॥
(विलय-२२ गत ० ८ मधी) पाटण सोल सतरोतरई, च्यार असी गच्छ साखिरे । खरतर विरद दीपाचियउ, आगम अक्षर दाखिरे ॥ ७ ॥
+ पाटणमांहि पंचासरउ, पाडा पाखलि जे पोसाल। पोल देह पैली रघउ, जे मुखि लावत आल पंपाल ॥१०॥ गच्छ चौरासी मेलवी, पंचशास्त्रनी साख उदार । जीत्यउ खरतर राजियउ, ए सहु को जाणइ संसार ॥११॥
(विविश्यान योपा मा. ७) ,
Page #132
--------------------------------------------------------------------------
________________
૩૮
યુગપ્રધાન શ્રીજીનગ્ન દ્રસુરિ
re
:
કાચા એ કથનાનુસાર એ આવવાનાજ ક્યાં હતો? આખરે એકત્ર થએલ મહાનુભાવાને શ્રીજિનચન્દ્રસૂરિજીએ સવાલ કર્યાં : “ શ્રીઅભયદેવસૂરિજી કયા ગચ્છમાં થયા? આપ લેાકા એ વાતના નિર્ણય કરા, ઉપસ્થિત વિદ્વરાએ ૪૧ પ્રાચીન ગ્રંથાના પ્રમાણથી એ નિશ્ચય કર્યાં કે જે મહાપ્રભાવક આચાય ને ચા*સી ગચ્છવાળાઓ પૂજ્યભાવથી જૂએ છે તે નવાંગીવૃત્તિના કર્તા અને સ્તંભનક પાર્શ્વનાથપ્રતિમા પ્રકટ કરનાર શ્રીઅભયદેવસૂરિજી ખરતર ગચ્છમાંજ થયા છે.
આ નિષ્યના એક મતપત્ર લખાયે, જેમાં તમામ આચાય. અને મુનિઓના હસ્તાક્ષરા લેવાયા. કાર્તિક શુદિ ૧૩ ના રાજ તમામ ગચ્છવાળાઓએ ' મળીને ધર્મસાગરજીને જૂઠ તેમજ શાસ્ત્રવિરુદ્ધ વાત કરનાર તરીકે અને શાસ્ત્રાકત સત્યને છૂપાવનાર ગણી એમને જૈન સંધમાંથી અહિષ્કૃત કર્યાં, ઉપરાત આશયના મતપત્રની નકલ અહી આપવામાં આવે છે; જેથી આ વાત વિષેની પૂરી જાણુ થશે.
મત-પત્રમિદમ્ જ
સ્વસ્તિ શ્રી સંવત ૧૯૧૭ વર્ષે મંતિક સુદી ૭. સપ્તમી દિને શુક્રવારે શ્રીપાટણ મહાનગરે શ્રીખરતર ગચ્છનાયક વાદિ—કં દ. કુંદાલ ભટ્ટારક શ્રીજિનચન્દ્રસૂરિજી ચઉમાસી (રહ્યા હુંતા) કીધી. તિવારઈ ઋષિમતિ ધર્મ સાગરે કૂડી ચર્ચા
×એજ પ્રમાણે ખંભાતમાં પણ આજ આશયનું એક · મતપત્ર લખાયું હતું, જેની નકલ આ પ્રમાણે છે.
સ્વસ્તિ શ્રીસ્થમ્મનાધીશ નવા શ્રીને ભતી. મધ્યે સમસ્ત દર્શન લિખિત શ્રીઅભયદેવસૂરિ નવાંગી વૃત્તિકારક, શ્રીસ્થ ભણુ પાત્ર પ્રગટકારક ખરતરમાં ૭ હુવા કઈએક એમ નથી સડતા, રાગ
Page #133
--------------------------------------------------------------------------
________________
-
-
- પાબુમાં રાજય : ૬
માં જ શ્રીઅભયદેવસૂરિ નવાગી વૃત્તિકારક શ્રીસ્થંભનો પાર્શ્વનાથ પ્રકંટકર્તા, તે બરતરંગઠુિં ન હુવા એહવી વાત સાંભલી, તિવાર ખરતર શ્રીજિચન્દ્રરિ (એ વાત વિચારી) સમસ્ત દર્શન એકઠા કીધા, પછી સમસ્ત દર્શન પૂછો જે શ્રીઅભયદેવસૂરિ, નવાંગી–વૃત્તિ કર્તા —ણુઈ પાર્શ્વનાથ પ્રકટ ર્તા કિયઈ (કિસઈ) ગ૭ઈ હુવા? તિવારઈ સમસ્ત પના વાવ્યા મુબુદ્ધિ લાગ (વાઘ) તે બાપડા ગાઢા દુખિયા વચ્ચે (હસ્ય) સહી સહી ૧૦૪
* સિદ્ધાંતનઈ મેલિ નવાંગી વૃતિને મેલિ વૃદ્ધ સંપ્રદાય નઈ મેલિ) અનુસાર છે. જેહ ન માઈ તે ઘણું કુડા પડઈ છઈ . ::
સમસ્ત દર્શન (જૈન) ઈસી નવાંગી વૃત્તિ પ્રશસ્તિ જોઈ વૃદ્ધ સંપ્રદાય જોઈનઈ બીજા મણિ વિચારકર સહી કીધી. જે શ્રીઅભયદેવર સુરિ ખરતરગચ્છ હુવા સહી સહી! . . ત્ર સાખ-ઓસવાલગચ્છ પં. સીંહા મતમ ૧ .. છે , અચલગચ્છ પં. લક્ષ્મીનિધાન મતમ ૨ , , ધશાલીય તપાગચ્છનાયક શ્રી સૌભાગ્ય રત્નસૂરિ મતમ ૩ - , ,, વડા ઉ. વિનયકુશલે મતેમ ૪ - , , , કોટવાલગચ્છ પં. પાશેખર સંતમ ૫ , , પૂર્ણિમાએ પં: નિધીર મતમ ૬
• ભરૂઅચ્છા (તપાગચ્છ) પં. રત્નસાગર મતમ ૭ : . . ,, મલધારગ સમાર મતમ ૮ : : , અંચલયા પૂર્ણચન્દ્ર મતમ ૯
* * સંડેરા સમયર મતમ. ૧૦ : * *
કે અગમિયા ગચ્છે ઋષિ રામા મતમ ૧૧ : , સુધર્મદેવ છે ઋષિ રત્નસાગર મતમ ૧૨ » કહુમતી પિમસી મતમ ૧૩
Page #134
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજીચંદ્રસૂરિ દર્શન મિલી અનઈ ઘણા ગ્રન્થ જઈ પછઈ (એ વાત વિચારી નઈ) ઇમ કહા જે શ્રીઅભયદેવસૂરિ (નવાંગી–વૃત્તિકારક સ્થમ્ભણઈ પાર્શ્વનાથ પ્રટ-કારક) ખરતરગચ્છ હવા સહી ! સત્ય, સમસ્ત દર્શન ઘણા ગ્રન્થ જોઈ નઈ સહી કીધી . સહી ૨ વાર ૧૦૮ . અત્ર સાખિ–ભટ્ટારક કમ્મસુન્દરસૂરિ મત ૧ '', , સિદ્ધાતિયા વડગચ્છા શ્રીથિરચંદ્રસૂરિ માં ૨
, ,, જાવડિયા ગચ્છ શ્રીહર્ષ વિનય મત ૩ , , નિગમીયા તપાગચ્છ શ્રી ભ. કલ્યાણરત્નસૂરિ મતં ૪
શીખરતરગચ્છ અભયદેવસૂરિ સં. ૧૧૧૧ શ્રીસ્થંભણઉ પાર્શ્વનાથ પ્રગટ કીધઉ સં. ૧૧૨૦ વર્ષે નવાંગીવૃત્તિ કીધી . સં. ૧૨ ૦૪ રૂદ્રપલીય અભયદેવસૂરિજી બીજા હુવા ન માનઈ તે અભાગીયા (ઉત્સત્ર-ભાષી કૂડા થકા ધર્મનિગમી સંસાર મધ્યે લક્ષ્ય સહી સહી) છેટું બોલીનઈ ચારિત્ર ગમાડઈ છઈ તથા કેઈ કદાગ્રહી એમ કહે છે શ્રીઅભયદેવસૂરિ નવાંગીવૃત્તિ કર્તા શ્રીસ્થંભણઉ પાર્શ્વ પ્રકટકારક ખરતર છે ન હુવા તે મહા ઉસૂત્રવાદી જાણિવા જિણે કારણે તપાગચ્છનાયક શ્રી સોમસુંદરસૂરિ (શિષ્ય પં. સેમધર્મ ગણિીની કીધી ઉપદેશ સત્તરી તે મહું બારમઈ ઉપદેશિ, તે કાલના ગીતાર્થ સંગી હુવા તિણુઈ ખરતરગચ્છી કહ્યા છઈ તે હંડી લખી જઈ છઈ (ત્યારબાદ અહીં ઉપરોક્ત ગ્રંથમાંથી સંસ્કૃતનાં ૨૧ કલેક મૂક્યાં છે, જે અનાવશ્યક લાગવાથી અમે અહીં નથી લખ્યા) .
ઈત્યાદિ વૃન્ત જાણ કરી જે સંવેગી ગીતાર્થ થઈ તે સમસ્ત સુધા કહિયાઈ ઉત્સત્રથી બીહતા થકા બીજાઈ પૂર્વાચાર્ય અનેરઈ છે હુવા તેહી ઈમ કહ્યા જે શ્રી ભદેવ સૂરિ નવાંગીવૃત્તિ કર્તા સ્થંભના પાર્શ્વનાથ પ્રકટ કરણહાર જય તિહુઅણ બીસી કારક શીખરતરગચ્છિ હુવા સહી સહી સંદેહ નહીં
Page #135
--------------------------------------------------------------------------
________________
પાટણમાં ચર્ચા -
હત્ તપાગચ્છ શ્રીસિદ્ધિસૂરિ માં પ , ,, બિવંદણક બારેજિયા ખડખડતા તપાગચ્છ
શ્રીપરમાણુંદરિ મત ૬ , , (સિદ્ધાન્તિયા) વડગચ્છા શ્રીમહીસાગરસૂરિ માં ૭ , , કાછેલા પુનમિયા ગ શ્રીઉદયરત્નસૂરિ મત ૮
, પીપલિયા છે વિમલચન્દ્રસૂરિ માં ૯ , ત્રાંગડિયા પુનમિયાગ છે શ્રીવિદ્યાપ્રભસૂરિ માં ૧૦ , ઢઢેરિયા પુનમિયા ગ શ્રીસંચમ સાગરસૂરિમi૧૧ , કુતબપુરા તપાગચ્છ શ્રીવિનય તિલકસૂરિ માં ૧૨ ,, બોકડિયા ગ શ્રીદેવાનન્દસૂરિ મત ૧૩ , સિદ્ધાનિયા ગ૭ પંન્યાસ પ્રમેહંસ માં ૧૪ , પાહિણપુરા એ વા. વિનયકતિ માં ૧૫
, પાલ્ડણપુરી શાખા તપાગચ્છ વા. રંગનિધાન મત ૧૬ , , અંચલગચ્છ પંડિત ભાવરત્ન મત ૧૭
, છાપરિયા પુનમિયા ગએ પંડિત ઉદયરાજ માં ૧૮ , સાધુપુનમિયા ગ૭ વા. નગા મત ૧૯ , મલધારા ગચ્છ પંડિત ગુણતિલક મત ૨૦ : , ઓસવાલ છે પંડિત રત્નહર્ષ માં ૨૧ , ધવલ પર્વયા આંચલિયા (આગમિયા)
૫ડિત રંગા મત ૨૨ , , ચિત્રવાલ ગ. વા. ક્ષેમા માં ર૩
, ચિંતામણિયા પાડા વા. ગુણમાણિજ્ય મત ૨૪ , આગમિયા ઉ. સુમતિશેખર મત ૨૫ , બેગડા ખરતર પંડિત પમાણિક્ય મત
(ઉ. ધર્મમેક મત) ૨૬
Page #136
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ દર્શન મિલી અનઈ ઘણા ગ્રન્થ જે પછઈ (એ વાત વિચારી નઈ) ઇમ કહ્યા જે શ્રીઅભયદેવસૂરિ (નવાગી–વૃત્તિકારક, સ્થલ્મણઈ પાર્શ્વનાથ પ્રકટ-કારક) ખરતરગર છે હુવા. સહી ! સત્ય, સમસ્ત દર્શન ઘણું ગ્રન્થ ઈનઈ સહી કીધી સહી ૨ વાર ૧૦૮ .
અત્ર સાખિભટ્ટારક કમ્મસુન્દરસૂરિ મત ૧ - *', ,, સિદ્ધાતિયા વડગચ્છા શ્રીથિરચંદ્રસૂરિ મત ૨ ..
, , જાવડિયા ગ૭ શ્રીહર્ષ વિનય મત ૩ , નિગમીયા તપાગચ્છ શ્રી ભ. કલ્યાણરત્નસૂરિ મત ૪
શ્રી ખરતરગચ્છ અભયદેવસૂરિ સં. ૧૧૧૧ શ્રીસ્થંભણુઉ પાર્શ્વનાથ પ્રગટ કીધઉ . સં. ૧૧૨૦ વર્ષે નવાંગીવૃત્તિ કીધી સં. ૧૨૦૪ રૂદ્રપલીય અભયદેવસૂરિજી બીજા વા . ન માનઈ તે અભાગીયા ( ઉત્સત્ર-ભાવી કૂડા થકા ધર્મનિગમી સંસાર મધ્યે લચ્ચે સહી સહી)
બોલીનઈ ચારિત્ર ગમાડઈ છઈ તથા કેઈ કદાગ્રહી છે મ કહે છે શ્રીઅભયદેવસૂરિ નવાંગીવૃત્તિ કર્તા શ્રીસ્થંભણઉ પાર્શ્વ પ્રકટકારક ખરતર છે ન હુવા તે મહા ઉસૂત્રવાદી જાણવા જિણે કારણે તપાગચ્છનાયક શ્રી સોમસુંદરસૂરિ (શિષ્ય પં. સેમધર્મ ગણિીની કીધી ઉપદેશ સત્તરી તે મહું બારમઈ ઉપદેશ, તે કાલના ગીતાર્થ સંગી હુવા તિeઈ ખરતરગચ્છી કહ્યા છોઈ તે હૂંડી લખી જઈ છઈ (ત્યારબાદ અહીં ઉપરોક્ત ગ્રંથમાંથી સંસ્કૃતનાં ૨૧ લેક મૂક્યાં છે, જે અનાવશ્યક લાગવાથી અમે અહીં નથી લખ્યા) . .
ઈત્યાદિ વૃતાન્ત જાણ કરીજે સંવેગી ગીતાર્થ છઈ તે સમસ્ત સુધા કથિઈ. ઉત્નત્રયી બીહતા થા બીજાઈ પૂર્વાચાર્ય અનેરઈ ગઓ હુવા તેહી ઈમ કહ્યા જે શ્રી ભદેવ સૂરિ નવાંગીવૃત્તિ કર્તા સ્થંભના પાર્શ્વનાથ પ્રકટ કરણહાર જય તિહુઅણુ બત્તીસી કારક શીખરતરગચ્છિ હુવા સહી સહી સંદેહ નહીં
Page #137
--------------------------------------------------------------------------
________________
પાટણમાં ચર્ચા -
» હતું તપાગચ્છ શ્રીસિદ્ધિસૂરિ મત પ , , બિવંદણીક બારેજિયા ખડખડતા તપાગચ્છ
શ્રીપરમાણંદસૂરિ મત ૬ (સિદ્ધાતિયા) વડગચ્છા શ્રીમહીસાગરસૂરિ મત ૭ કાછેલા પુનમિયા ગચ્છ શ્રીઉદયરત્નસૂરિ મત ૮ , પીપલિયા ગચ્છ વિમલચન્દ્રસૂરિ મત ૯ ત્રાંગડિયા પુનમિયાગઓ શ્રીવિદ્યાપ્રભસૂરિ માં ૧૦ ઢઢેરિયા પુનમિયા ગચ્છ શ્રીસંચમ સાગરસૂરિ મત ૧૧ , કુતબપુરા તપાગચ્છ શ્રીવિનય તિલકસૂરિ મત-૧૨
બોકડિયા ગણે શ્રીદેવાનન્દસૂરિ મત ૧૩ , સિદ્ધાતિયા ગ૭ પંન્યાસ પ્રમેદહંસ મત ૧૪ પાહિણપુરા ગએ વા. વિનયકીર્તિ માં ૧૫ પાલ્ડણપુરી શાખા તપાગ છે વા. રંગનિધાન મતં ૧૬ , અંચલગચ્છ પંડિત ભાવરત્ન મત ૧૭ , છાપરિયા પુનમિયા ગચ્છ પંડિત ઉદયરાજ મત ૧૮ , સાધુપુનમિયા ગ૭ વા. નગા મત ૧૯
માલધારા છે પંડિત ગુણતિલક માં ૨૦ - , ઓસવાલ ગ પંડિત રત્નહર્ષ માં ૨૧ , ધવલ પવીયા આંચલિયા (આગમિયા)
૫ડિત રંગા માં ૨૨ , ચિત્રવાલ ગ૭ વા. હેમા મત ૨૩
,, ચિંતામણિયા પાડા વા. ગુણમાણિક્ય મત ૨૪ » » આમિયા ઉ. સુમતિશેખર માં ૨૫ » , બેગડા ખરતર પંડિત પમાણિકય મત
(ઉ. ધર્મમે મત) ૨૬
Page #138
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીનચરિ » » બૃહખરતર વા. મુનિરત્ન મતં ર૭ . » , ચિત્રવાલ જગીવાડઈ છે. રાજા મત
(મુનિ જયરાજ મત) ૨૮ કેરંટવાલ ગએ ચેલા હાંકા મત ૨૯ . . , બિવંદણક ખિરાલુઆ (ચેલા કલ) મત ૩૦ , આગમિયા મોકલ મત ૩૧
. , , ખરતર ઉપાધ્યાય જયલાભ મત કર .
એવં કાતી સુદિ ૪ દિને (કાતી સુદિ છે શુક્રવારે) સર્વદશન મિલિ (સર્વ સંઘ સમુદાયે) મજલસ કીધી ધર્મસાગર ઋષિમતી તેડાવ્યઉ પણિ ધર્મસાગર. દર્શન માંહિ ન આવ્યઉં, વાર તીન મજલસ કરી તેડાવ્યઉં, પછઈ (તે શ્યામ મુખ કરિનઈ) છિપિ રાઉ, પણ નાવઈ તિવારઈ કાતી સુદિ ૧૩ ને દિને સર્વ—દશન મિલિનઈ ચચયઈ ખોટ (ફૂડલ, ઝુઠ8) જાણનઈ (સર્વથા ) નિન્દવ થાપ્ય૩. જિન દશનિ બાહિર કીધઉ સહી સહી ૧૦૮ સર્વ દર્શન સંમત
શ્રી અભયદેવસૂરિ નવાંગી વૃત્તિ કર્તા સ્વભણુ પાર્શ્વ પ્રકટ કર્તા તે ખરતર ગ૭ઈ હુવા પત્તનીય સમસ્ત દર્શન વિચારી મત લિખત x I
અથ ગ્રન્થ + સાક્ષિ લિખ્યતે– ૧ શ્રીતપાગચ્છીય શ્રીહેમહંસસૂરિ કૃત ક૯પાન્તરવા !
મહોપાધ્યાય શ્રી જયસોમજી કૃત “પ્રશ્નોત્તર વિચાર સાર” તથા મહોપાધ્યાય શ્રીસમયસુદરજી કૃત “સમાચાર શતક”માંથી અત્રે આ મતપત્ર પ્રકાશિત કરેલ છે. આ મતપત્રથી એ સમય છે અને આ ના વિષયમાં ઠીક ઠીક જાણવાનું મળે છે.
આમાંના કેટલાંક ગ્રન્થ આજે મળતાં નથી. એની શોધખોળ જરૂરી છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
પાછમ ચંજયં ૨ ભાવડરા કૃત ગુરુપર્વ પ્રભાવક ગ્રન્થ .. - ૩ તપાગચ્છીય (રત્નશેખરસૂરિ) કૃત આચાર પ્રદીપે ! - ૪ તપાગચ્છીયકૃત લધુશાલીય પટ્ટાવેલ્યા ૫ સદેહ દોલાવલ ખરતર ગ્રંથ પ્રામાણ્ય સાધકન ! ; . ૬ કુમારગિરિ સ્થિત તપા સામગ્રી સાધુ પટ્ટાવંત્યામ ! - ૭ શ્રીજિનવલ્લભ સૂરિકૃતિ (સ્માર્થવિચાર) સાદ્ધશતક " (ઢસયા) કર્મગ્ર મધ્યે
. ૮ ચિત્રવાલ ગચ્છીય ધનેશ્વરસૂરિ કૃતાવૃતિ પરંપરા સાધકને ૯ તપાસ્યાણરત્નસૂરિ કૃત ચરિત્ર ટિપ્પનક 1
" (કલ્યાણરત્નસૂરિ પ્રબંધ ગ્રંથ) ૧૦ છાપરિયા પુનમિયા પટ્ટાવલ્યામ ! ૧૧ સાધુપુનમિયા પટ્ટાવલ્યામ ! ૧૨ ગુરુપર્યાવલી ગ્રન્થ એ ૧૩ પ્રભાવક ચરિત્ર ૧૫ (૧૩) સગે લોક ૫૫ થી ૫
પર્યત શ્રીઅભયદેવસૂરિ ચરિત્રે ૧૪ પલીવાલ ગચ્છીય ભઈ આમદેવસૂરિકૃત પ્રભાવક ચરિત્રે
(ગદ્યમયે) . ૧૫ પીપલિયા ઉદયરત્નસૂરિ પ્રારંભેણ છવાનુશાસન વૃત્તિ ! ૧૬ તથા શ્રીમસુન્દરસૂરિ સત્યે કૃતાપદેશ–સત્તરી ગ્રન્થ !
કિમ્બહુના ૪૧ ગ્રન્ય મધ્યે હુંડી, ખરતર ગચ્છીય અભયદેવસૂરિ નવાંગીવૃત્તિકારક ભના પાશ્વનાથ પ્રકટ થયા (ભૂવ) મૂલગા (લિ)ખત સર્વ દાનિ (જૈન)રા મતા પાટણા ભંડાર માંહિ મૂક્યા છે તે ઉપરિએ પરત લિખિ થઈ, જે ન માનઈ તે નિન્હવ જાણવા.
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રીજીનેંચ દ્રરિયુગપ્રધાન
એ સમયના તપગચ્છના આચાર્ય શ્રીવિજયદાનસૂરિજીએ પણ પરસ્પર ગચ્છામાં અગાઉની માફક પ્રેમ જળવાઈ રહે, અને ઉત્સૂત્ર પ્રરુપણાની વૃદ્ધિ ન થાય એટલા માટે ધર્મસાગરજીએ બનાવેલ ઉસૂત્ર-કદ-કુદાલ તેમજ તત્વતરાગિણી આદિ ગ્રન્થાને જલશરણ કરાવ્યા, અને ધર્માં સાગરજીને પોતાના ગચ્છથી બહિષ્કૃત કર્યાં; અને તે ગ્રન્થાને અસ્વીકાર્યું–અમાન્ય ઠરાવવા માટે સાત મેલ સત્ર પ્રસિદ્ધ કરી દીધા, કે જેથી ભવિષ્યમાંય કાઈ પણ એ ગ્રંથાને પ્રમાણિક ન માને.
(ધર્મ સાગરના ) ગ્રંથાને જલશરણ કરવાનાં ઉલ્લેખા તપગચ્છના પુસ્તકામાં પણ આ પ્રમાણે ઉપલબ્ધ થાય છે. સંવત સેલ સત્તા (સતરે) તરઈ નિપુણો અવદાત રે।”
૪૪
×
x.
×
“ ધર્માંસાગર તે પડિત લગઈ, કર્યાં નવા એક ગ્રન્થ રે । નામથી કુમતિ કુદ્દાલડૌ, માંડી અભિનવઉ પન્થ ૨૫૧૫૫॥ આપ વખાણ કરઈ ઘણા, નિન્દઈ પર તણઉ ધર્મ રે। એમ અનેક વિપરીત પણું, ગ્રન્થ માંહિ ઘણા મ` ૨ ॥૧૫૬॥ માંડી તેણુઈ તેહ પરૂપણા, સુણી ગચ્છપતિરાય રે । મીસલ નયરિ વિજયદાનસૂર, આવી કરઈ ઉપાય રે૫૧૫૭ના પાણી આણ કહઈ શ્રી ગુરુ, ગ્રન્થ ખેાળાવઉ (ડુખાએ) એહ રે । નયર બહુ સઘની સાખિસુ', ગ્રંથ મેળિયઉ તેહ ૨ ॥૧૫૮ શ્રી ગુરૂ આણ લહી સહી, સૂરચન્દ્ર પન્યાસ રે । હાથિસ્યું ગ્રન્થ જલિ મેાળીયઉ, રાખિ પર પરા અશ રે ।।૧૫૯ ગ્રન્થ એળિ સાગર કહનઈ (કન્હઈ ?) લીધું લિખિત તસ એક રે નત્રિ એહ ગ્રંથ પ્રરૂપણા, વિ ધરવી રિટેક ૨ ૧૬૦ન ( દનવિજય કૃત વિજય તિલકસૂરિ રાસ )
Page #141
--------------------------------------------------------------------------
________________
પાટણમાં ચર્ચાય
સુણ્યા સરઇ ન પેાતઈ સાગર, રાંકતણી પરિ શલ્યા ! કુમતિ-કુદ્દાલ નઈ તત્વતરગિણી, સંધી પાણી માંહે એત્યા ॥૨૪॥
૪૫
( સિ’હવિજય કૃત સાગર-ખાવની સ`, ૬૬૯૪) ઉપાધ્યાય ધસાગરે પેતે પણ આ સાત ખેલને સ્વીકાર કરી પોતાની કરેલી ઉત્સૂત્ર પ્રરૂપણાના “ મિચ્છામિ દુષ્કડમ્ ” દઇ પેાતાના ગ્રન્થ કુમતિ( ઉત્સૂત્ર ) કંદ કુદ્દાલને અશ્રદ્ધેય, અમાન્ય, અપ્રમાણિક સ્વરૂપની પ્રસિંદ્ધિ કરી હતી. માસિક “જનયુગ” વર્ષ ૧, પૃ. ૪૮૩ પરથી એ પત્રની નકલના ઉતારા અત્રે રજૂ કરીએ છીએ..
“ સ્વસ્તિ શ્રીશાન્તિજિન' પ્રણમ્ય ॥ •તિવાડા નગરતઃ પરમગુરુ શ્રીવિજયદાનસૂરિ સેવી ઉ શ્રીધર્મ સાગર ગણિ લિખતિ સમસ્ત નગર સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકા ચેાગ્યમ્ ॥ આજ પછી અમે પાંચ` નિહૅવ ન કહુઉં, પાંચ નિન્દ્ગવ કહ્યા હુઈ તે ‘મિચ્છામિ દુક્કડમ ’૧॥ ઉત્સૂત્રક-કુદ્રાલ અન્ય ન સદ્દહુઉ', પૃઇ સદ્દાઉ હુઈ તે “ મિચ્છામિ દુક્કડમ્' ર ષટ્ પી ચતુઃપા આથી જિમ શ્રીપૂન્ય આસિ ( આદેશ ) વઈ થઈ તે પ્રમાણ છે:! ૩૫ સાત ખેલ જિમ ભગવન અસિ ઘઈ ઈ તે પ્રમાણ ॥ ચતુર્વિધ સંઘની આસાતના કીધી હુઈ તે “ મિચ્છામિ-દ્રુડમ્ ” ૪। આજ પછી પાંચના ચૈત્ય વાંદવા ૫ તિરવાડા માંહિ શ્રીપૃસ્ત્ય પરમ ગુરુ શ્રીવિજયદાનસૂરિ નઈ “ મિચ્છામિ દુક્કડમ્” દીપઉ છઈ સંઘ સમક્ષ એ બેલ આશ્રી જિણઇ ખાટા
।।
裴
પુનમિયા, ખરતર,
પાંચ (જુ. તાસિક રાસ સંગ્રહ ભા. ૯ પૃ. ૬. )
{લયા, સાપુર્નામયા, તે પામિયા એ
Page #142
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજીચંદ્રસુરિ સદાઉ હુવઇ તે “મિચ્છામિ દુકકમદે છ : ૪ - વિજ્યાનસૂરિજીના પટ્ટધર શ્રીહીરવિજ્ય સૂરિજીએ પણ ધર્મસાગરના ઉસૂત્રોનું નિરાકરણ કરવા માટે ૧૨ બેલ કાઢયા હતા, જેમને દસમે બોલ આ પ્રમાણે છે –
તથા શ્રીવિજયદાનસૂરિ બહુ જન સમક્ષ જલશરણ જે કીધું ઉસૂત્ર-કંદ-કદાલ ગ્રંથ તેહ મહિલું જે અસંમત અર્થ બીજા કોઈ ગ્રંથ માંહિ આણ્યઉ હુવઈ, તઉ તે તિહાં અર્થ અપ્રમાણ જાણિવઉ ”
અને શ્રીવિયેસેનસૂરિએ પણ ૧૦ બેલ પ્રકટ કર્યા હતા, જે “જૈન યુગમાં છપાઈ ગયાં છે. '
આમ પાટણમાં ઉ. ધર્મસાગરને પરાસ્ત કરી શ્રી જિનચન્દ્રસૂરિજીએ ખરતરગચ્છની મહાન સેવા કરી. આજ ચાતુર્માસમાં એમણે “પૌષધ-વિધિ પ્રકરણ પર એક વિશિષ્ટવૃત્તિ રચી, જે વડે એમની પ્રકાંડ-વિદ્વત્તાને ઠીક ઠીક પરિચય મળી રહે છે. ઉકત ગ્રંથને આદિ મંગલ પદ્ય અને પ્રશસ્તિનો આવશ્યક અંશ આ પ્રમાણે છે – ' ' આદિ:–રોઝમરીમુશસ્ત્રક્ષિતમાઢ, '
કમાવર્તાિ વાનાવાતા . * ધર્મસાગરના અપ્રમાણિક ગ્રંથને આશ્રય લઈ આજે પણ કેટલાક કાગ્રહીઓ ગળામાં પરસ્પર વૈમનસ્યની વૃદ્ધિ કરી રહ્યા છે, એ એક ભારે દુઃખની વાત છે. એ સમયના પ્રભાવક તપાગચ્છીય આચાર્ય શ્રાવિદાનસુરિ, શ્રી હીરવિજયસરિ અને શ્રીવિજયસેનસૂરિ આદિએ જે ગ્રંથને સર્વથા અસહનીય, અમાન્ય, અપ્રમાણિક, સાબિત કર્યા હતા, અને જેને
ધર્મસાગરે સ્વીકૃત કરી “મિચ્છામિ દુક્કડમ” દીધેલ, આજે એમની જ પરંપરા વાલા એ ગ્રન્થને ઉપાદેય સમજ પ્રકટ કરી લેશ ફેલાવવાનું કલંક કેમ વહોરતા હશે!!!
Page #143
--------------------------------------------------------------------------
________________
પાટણમાં ચર્ચાય
दान्तेन्द्रियद्विरदवृन्दममन्दवाच, वाचंयमेनमनिशं स्मरतादिदेवम् ॥ १ ॥
४७
गत्य प्रशस्ति:
।। २५ ।।
तेषां गुरूणां शिष्येण, श्रीजिनचन्द्रसूरिणा । श्री पौषधविधेर्वृत्तिश्चक्रे स्वेप्टप्रसादतः संयोज्य वृत्तिचूर्णी, समाचारों विलोक्य सद्दृष्ट्या पुनरपि तच्छास्त्रभावं भत्वा सत्सम्प्रदायमर्पि श्री पुण्यसागरमहोपाध्यायैः पाठकोद्धर्धनराजैः । अपि साधुकीर्तिगणिना, सुशोधिता दीर्घदृष्ट्येयम् ॥ २६ ॥ मुनिशशि विद्यादेवी (१६१७) - प्रमिते वर्षे ऽल्लिपुरनगरे अश्विनविजयदशम्यां सुमुहत्ते पुण्यसंयोगेन ( ) ॥ २७ ॥ प्रत्यक्षरगणनेन, त्रिसहस्त्री पंचशतकस युक्ता । चतुरधिकैः पंचाशत् - श्लोफेरस्थाः प्रमाणमिदम् इति पौषधविधिप्रकरणवृत्तिः समाप्ता । प्र. ३५५४ पत्र ६७ [ તકાલીન પ્રતિ; બીકાનેર બૃહજ્ઞાનભંડારાન્તગત શ્રીજિનÖસૂરિ ભંડાર ]
॥ २८ ॥
-
11 28 11
Page #144
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ મું
વિહાર અને ધમ પ્રભાવના
DU1> <1/1(B
i
ભાતસંઘના અગ્રગણ્ય શ્રાવર્ક વચ્છરાજનાં
khus
mા પુત્ર કમ્માશાહ આદિ સૂરિજીને ખ'ભાતમાં ચૈામાસુ' કરવાનુ` આમત્રણ કરવા આવ્યા. એમના વિશેષ આગ્રહથી સૂરિજી મહરાજ ખંભાત પધાર્યાં, સ્તંભતીર્થીની ચાત્રા કરી, અને સંઘના આગ્રહથી સ. ૧૬૧૮ નું ચામાસુ` ખંભાત ખાતે કર્યુ ત્યાંની ધર્મપ્રભાવનાનુ વર્ણન કવિ કુશલલાભ ” પેાતાના “ શ્રીપૂજ્ય વાહણુ ગીત ”માં આ પ્રમાણે કરે છેઃ-ધમ મા ઉપદેશતાં, કરતાં વિધઈ વિહાર રે । આવ્યાજી નગર ત્રખાવતી, શ્રી સંઘ હર્ષ અપાર રે ।।૩૫ ॥ પૂજ્ય આવ્યા તે આશા ફળી, શ્રી ખરતરગચ્છ ગણુધાર રે । શ્રીજિનચન્દ્રસૂરિ વાંદિયઈ, સાથઈ સાધુ પરિવાર રે ॥ ૩૬
.66
cr
*
×
×
પ્રભુ + પાટિએ ચવીસમŪ, શ્રીપૂજ્ય જિનચન્દ્રસૂરરે ।
C
>
× · પ્રભુ ' એટલે પૂજ્ય આચાય શ્રીઉદ્યોતનજી, કે જેમણે ૮૪ શિષ્યાને શુભ મુત્તમાં આચાય પદવી પ્રદાન કરીને ૮૪ ગાની સ્થાપના કરી હતી, તેમની ચેાવીસમી પાર્ટ (સ ંપાદક)
Page #145
--------------------------------------------------------------------------
________________
૪૯
પાટણમાં ચર્ચાય ' ઉદ્યોતકારી અભિનવઉ, ઉદયઉ પુણ્ય અંકૂર રે ! પપ / શાહ (શ્રાવક) ભંડારી વીરજી, શાહ. રાંકા નઈ ગુરુ રાગ વર્ધમાનશાહ વિનયઈ ઘણુઉ, શાહ નાગજી અધિક ભાગ રપ૬ શાહ વછા શાહ પદમસી, દેવજી નઈ જૈત શાહ શ્રાવક હરખા હીરજી, ભાણજી અધિક ઉછાહ ૫૭ છે ભંડારી માંડણ નઈભગતિ ઘણ, શાહ જાવડ નઈ ઘણઉ ભાવ 1 શાહ મનુવા નઈ શાહ સહજિયા, ભંડારી અમિયઉ
અધિક ઉછાહ ૫૮ નિત મિલઈ શ્રાવક શ્રાવિકા, સાંભલઈ પૂજ્ય વખાણ હિયડઉ ઉલટઈ ઉલ્લાસઈ, એમ જયઉ જનમ પ્રમાણ ૫૯ આગ્રહ દેખી શ્રી સંઘ નઉ, પૃજ્યજી રહ્યા ચઉમાસ ! ધર્મનઉ મારગ ઉપદિસઈ, ઈમ પહંતી મનની આસ ! દo in પ્રતિમા પ્રતિષ્ઠા થાપના, દીક્ષા દિયઈ ગુરૂ રાજ | ઈમ સફલ નર ભવ તેહનઉ, જે કરઈ સુકૃતના કાજ ૬૧
આમ તીર્થભૂત ખંભાતમાં જિન બિંબ પ્રતિષ્ઠા, શિષ્ય-દીક્ષા આદિ ઘણાં ધર્મકાર્યો થયા. ત્યાંથી ગામે ગામ વિહાર કરતા કરતા સંવત્ ૧૬૧૯માં શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજ “રાજનગર” પધાર્યા. ત્યાં એક મહાવિદ્વાન ભટ્ટ પોતાની વિદ્વત્તાના અભિમાનમાં ચકચૂર બની ફરતે હતે. એને મંત્રીશ્વર “સારંગધર સત્યવાદી” આ ઉપાશ્રયમાં સૂરિ મહારાજની પાસે લાવ્યા. સૂરિજીએ એની સમસ્યા પૂર્ણ કરી એને પરાજિત કર્યો. એનું વર્ણન બિકાનેર જ્ઞાન ભંડારની
મગનું નામ મહોપાધ્યાય કી જયસોમજી કૃત પ્રશ્નોતર ગ્રંથમાં આવે છે. તગડના એ પરમ ભક્ત અને પ્રતિભાશાળી પુરવ હતા. મને સંઘપતિની પદવી હતી.
Page #146
--------------------------------------------------------------------------
________________
પ૦
-
'
-
-
યુગપ્રધાન શ્રીજીસંસરિ ૧૮મી શતાબ્દીમાં લખાયેલ એક પટ્ટાવલીમાં આ પ્રમાણે છે :
“વણી હં હં, રાઝના પ મ મવિદ્યાવા नगरमई फिरई, माथे अंकुश पेटई पटो वाध्यउ एक चाकर माथे घडो पाणीरौ वीजारै माथि खडरौः पूलो . एहवउ अहंकार, धरीनई फिरई । तरई. सत्यवादी सारंगधर मंत्री उपासरई लेई आयउ, पहिली जतियांसु. वाद (कियां)का(?) वोल्यां थागं न लाभई, तरई समस्या कही :
* “ક્ષરધાન, પિત્ત જાતસ્ત્રા” - પદ સમયાન કર્થ (ફૂર્તિ તા), મનડું ની. ચુડાપ્રધાનની રહ્યો
મક્ષિાપતેને પિત્ત તસ્રાન્ | ૨.” ' છે મન દૃષs, () જે સ્રાવક * ત્યાંથી વિહાર કરી સૂરિ મહારાજ પાટણ પધાર્યા, સં. ૧૬૧૯ મેં ચાતુર્માસ ત્યાં કેર્યો. સ. ૧૬ર૦ને એમને ચાતુર્માસ વીસલનગર થયે. ત્યાંથી બિકાનેરના મંત્રીશ્વર શ્રીસંગ્રામસિંહ
મક્ષિકા (માખી)ના પગના આઘાતથી ત્રણે લેક કંપવા લાગ્યા.” .. + સમાન ભીંત ( દિવાલ) પર ત્રણે જગતનું ચિત્ર દોરી એની. નીચે પાણીથી ભરેલું એૐ જલંધપાત્ર રાખ્યું. એમાં ત્રણલોકના ચિત્રની છાયા પડવા લાગી. એ પાણીની ઉપર માખીના બેસવાથી પાણી હલવા લાગ્યું. પાણીના હલનચલનની સાથોસાથ ત્રણે જગતની પ્રતિચ્છાયા પણું ડોલવા લાગી. આમ મક્ષિકાનાં પગની આધાંત વડે ત્રણે બેક કંપવા લાગ્યા.” - વિહાર પત્ર ન માં વિસલનગરના સ્થાન પર બિકાનેર લખેલ છે; પરનું અમને વિસલનગર જ ઠીક લાગે છે. . . . .
Page #147
--------------------------------------------------------------------------
________________
વિકાર અને ધર્મપ્રભાવના
૫૨
વાવતના આગ્રહુથી બિકાનેર પધાર્યાં. સ. ૧૬૨૧ નું રામાસુ` બિકાનેરમાં કર્યું
માનેરના શ્રીવાસુપૂજયજીના મંદિરમાં શ્રીસુપાર્શ્વ - નાથજીની પચીથી ધાતુપ્રતિમા સં. ૧૬૨૨ વૈશાખ શુદિ ૩ નારાજ સૂરિજીના વરદ હસ્તે પ્રતિષ્ઠિત થઈ, તેના લેખની નકલ આ પ્રમાણે છેઃ~~~
" संवत् १६२२ वर्षे वैशास्त्र सुदि ३ सोमवारे उपके वंशे । रामागोत्रे शाह आबू, तत्पुत्र साह भाडकेन पुत्र ला. नींवा माह मेरा हेमराज धनु [युतेन] श्रीसुपार्श्व विस्त्र कागपितम् । सरतरगच्छे श्रीजिनमाणिक्यसूरिपट्टाधिपश्री जिनचन्द्रसूरिभिः प्रतिष्ठितम् ॥ शुभं भवतु ** ' હવે જે સુરિજીએ ઉપરાષ્ઠત પ્રતિમાજીની પ્રતિષ્ઠા બિકાનેરમાં કરી હોય. તે એટલું તે નિઃસંદેહ સમજી શકાય કે ચ્છિ અક્ષયતૃતિયા પછીત્ર બિકાનેથી વિહાર કરી જેસલમેર પધાર્યા. સ. ૧૬૨૨ ના ચાતુર્માસ જેસલમેર ખાતે કર્યા. વિાર પત્ર ન' ૨ માં લખેલ છે કે વિધિ નૉર નાન_નવઢાય પટણા" એને આય અમરી સમજમાં તું કે અરાળર નથી આવ્યે, પરન્તુ અનુમાન કરી શકાય છે કે બેંકાનેરથી જેસલમેર જતાં કે આવતાં વચ્ચે નાગાર પધાર્યા રાય ને ત્યાં હસનકલીખાને ” × કે યુદ્ધમાં પલાભ પ્રાપ્ત કરવાને કારણે રિ મહારાજના માનપૂર્વક નગરપ્રવા ગે! દાય,
'
r:
×
સફીખાનનું નામ પર સામસિદ્ધયે તેની સાથે પમાં આવેલ “ જયલાલ અરે ! હૈય
•
દ
''
વે
ચંદ્રમાંથી બા સધી ઇ, દુશન વડે ૨ પ સ, !
Page #148
--------------------------------------------------------------------------
________________
પિર
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ સં. ૧૬૨૨ નું ચોમાસું જેસલમેર કરી સૂરિજી. બિકાનેર પધાર્યા. સંવત્ ૧૬૨૩ નું ચોમાસું. અહીં કર્યું ખેતાસર . દમના રહીશ ચૂંપડા ગોત્રીય સા. ચાંપસીની પત્નિ ચાંપલક દેવીના પુત્રરત્ન માનસિંહને. માગસર વદ ૫ ના રોજ દીક્ષા આપી, એમને દીક્ષાનામ “મહિમરાજ' + રાખ્યું.
ત્યાંથી વિહાર કરી “નાડેલાઈ” પધાર્યા, સં. ૧૬ર૪. : ચાતુર્માસ ત્યાંજ થયો. વિહાર પત્ર નં. ૨ માં લખ્યું છે કે - “જન સર જ્ઞાતિ કુલ ૨૦ નિવર્યા” એનું સ્પષ્ટીકરણ
એક બિકાનેર જ્ઞાનભંડારની પટ્ટાવલીમાં કરેલ છે–મેગલ - સેના આ શહેરથી તદ્દન સમીપ આવી પહોંચી હતી. લૂંટફાટ
અને મારકૂટના ભયથી આકુળ વ્યાકુળ બનેલી પ્રજા ચારે તરફ નાસવા લાગી. સંઘે મળી સૂરિ મહારજને પણ વાત કરી; પરંતુ મહાપુરૂ સ્વયં નિર્ભય તેમજ બીજાને માટે પણ અભયકારક હોય છે. આખું શહેર ખાલી થઈ ગયું, પરન્તુ સૂરિ મહારાજ સામાન્ય જનતાની માફક વ્યાકુળ ન બનતાં ઉપાશ્રયમાંજ નિશ્ચલ ધ્યાન લગાવી બેઠા. એમના ધ્યાન - ર ઉપાધ્યાય શ્રાક્ષમાં કલ્યાણજી ગણિ કૃત ખરતરગચ્છ પટ્ટાવલીમાં માનસિંહની માતાનું નામ “ચતુરંગ દે” લખેલ છે, પરન્તુ ઉપાધ્યાય શ્રી શિવનિધાન અને લબ્ધિકાલ આદિ કૃત પ્રાચીન ગદ્ગલિયો તેમજ શ્રીજિનપાચન્દ્રસૂરિ જ્ઞાન ભંડારની તત્કાલીન લખેલ ખરતરગચ્છ પાવલી ”માં માતાનું નામ ચાંપલદેવી લખેલ છે. પ્રાચીન હોવાને કારણે
એજ વધુ ઠીક લાગે છે. • + આ મહિમ રાજજી (બીજિનસિંહસૂરિજી) ભારે પ્રભાવક તેમજ નિર્મળ ચારિરયવાન પ્રકાંડ પંડિત થયા, સંત્રાટ અકબરે એમના ગુણોથી મુગ્ધ બની સૂરિજી પાસે એમને “આચાર્યપદ અપાવેલું એમના વિષેની ' વિશે માહિતી યથાસ્થાન આપળનાં પ્રકરણમાં લખવામાં આવશે.
Page #149
--------------------------------------------------------------------------
________________
લાગ્યા
લ
ક
.
વિહાર અને ધર્મપ્રભાવના
૫૩ બળથી જ મોગલ સેના માર્ગ ભૂલી અન્યત્ર ચાલી ગઈ. બધા* લાકે ખુશ થતાં થતાં પોતપોતાને ઘેર આવ્યા, ને સૂરિજીના યોગ પ્રાબલ્યથી ચમત્કત થઈ તેમની, ભારોભાર પ્રશંસા કરવા લાગ્યા. ઉપરોક્ત પટ્ટાવલીમાં આનું વર્ણન આ પ્રમાણે કરેલ છે. . "वलि जियई नहलाई नगरमांहि श्रीपूज्यजी हता, संघ मिली गुग चिनव्या गुरुजी! मुगलनड भय सांभलियई छई । गुरे फाहयो महानुभाव ! कोई विशेष नहीं। इम य.रतां मुगल हफा आया. तिवारइ सर्वलोक जीव लेई दिलोदिस नाठा (ાળા) 7 કૂચ કક્ષામાં દિશી દાવા ન, દાર यईटा. गुणनानई प्रभावि मुगलांनउ कटक मारग थकी चूकड, .पीजी टामि गयउ । सर्व लोक आप आपणा घरे आध्या, संघ मिली उपासरई आधि देवर तर गुरुजी ध्यान करइ छ । संघ पांदी, पूजी स्तवना फरवा मांडी, सर्व लोक दक्ति थयउ, રામ રામ રામ રામ
ત્યાંથી વિહાર કરી ચૂરિજી બાપડાઉ (? બાપે, જે બિકાનેરથી ૪૪ માઈલ છે) પધાર્યા. સં. ૧૬૨૫નું ચોમાસું રસંઘના વિનીત આગ્રહથી ત્યાંજ કર્યું. ચાતુર્માસ પૂરો કરી, રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં બિકાનેર પધાર્યા. સં. ૧૬રનું મારું બિકાનેર થયું, રાં. ૧૯૨૭નું ચોમાસું મહિમ કર્યું.
સાપુ-વિહાર કરતા મેવાત પ્રદેશમાંથઈ આગરા પધાર્યા. વિહાર પત્રોમાં લખ્યું છે :-“d. દર૭ , . . . म. धुंभ। चन्द्र० म० स्० नेमिचैत्य, चिचि सौरिपुर यात्रा,
પાકિ જs gઈ આવ્યા આથી હસ્તિનાપુરમાં કાન્તિના, કુપુના, કરનાલ તથા મલ્લિનાથજીની પિ તેમજ વાડમાં ધીરન્દ્રપ્રભુ ભગવાનની યાત્રા કરવાનું નકકી છે. વાગરામાં ધર્મકાર્યો બહુ થયાં, ત્યાં એક માસની માસ
Page #150
--------------------------------------------------------------------------
________________
४
યુરપ્રધાન શ્રીજીચંદસૂરિ કલ્પ સ્થિતિ કરી સૂરિજી સૌરિપુર પધાર્યા. ત્યાં શ્રી નેમિનાથ
સ્વામીની યાત્રા કરી, અને ચન્દ્રવાડિ હસ્તિનાપુરની યાત્રા કરી પાછા આગરા પધાર્યા. ત્યાંથી ચોમાસું કરવા ગવાલિયર જતા હતા, પરંતુ આગરા સંઘના વિશેષ આગ્રહને લીધે સં. ૧૬૨૮૪
મારું આગરામાંજ કર્યું. વિવિધ ધર્મધ્યાન કરતાં સુખપૂર્વક પર્યુષણ પર્વ વ્યતીત થયા બાદ સૂરિજીએ એક પત્ર “સામલિ નગરના સંઘને પાઠ. આ અસલી મૂળપત્ર અમારા સંગમાં છે, એમાં ઉપરોક્ત તીર્થ પર્યટન, વિહાર અને ધર્મકાર્યોનું पशु थाई वर्णन छ. २१ पत्री न४८ २ प्रमाणे छ :- ॥६०॥ स्वस्ति श्रीशान्तिजिनं प्रणम्य श्रीआगरानगरात:...श्रीजिनचन्द्रसूरयःपं. आणंदोदय गणि, पं. वीरोदय मुनि, पं. भक्तिरंग गणि, पं. सकलचंद्र गणि, पं. नयविलास मुनि, पं. हर्षविमल, प. कल्याणकमल, पं. महिमराज, पं. समयराज पं. धर्मनिधान, पं. रत्ननिधान, श्रीपाल, प्रमुख साधु १९ विहितापास्तयः श्रीसांभलिस्थाने श्रीदेव गुरुभक्तिकारकं श्रीजिनाज्ञाप्रतिपालकं सा. मूला. सा. सासीदास सा. पूरु सा. पदू सा. वस्तू सा. गांगू नाथू धम्मू पूरू लकडू श्रोसंध समुदायकं सादर धर्मलाभपूर्वक समादिशन्ति श्रेयोऽत्र श्रीदेवगुरुप्रसादात्। उपदेशो यथा ॥ “घरमा मंगलमुकिट्ठ अहिंसा संजमा तया । देवा वि तं नमसंति, जर धरले सया भणा ॥१॥" इत्यादि बपिदेश जाणी धधिम करता लाम छइ, तथा महिम हुती विहार करी साधुविहार करतां सेवात देश मोहि थइनइ अत्र आव्या, घणा धर्म ना लाभ थया.। पछा मास कल्प क......(री नई!) सौरीपुर श्रीनेमिनाथनी यात्रा करीना अत्र आ......(व्या) पछइ चौमासि उपरि चालेर नई चालता हुता प... (२ श्रीस)वनइ आग्रहइ अत्रेज रह्यो । धर्म ध्यान
Page #151
--------------------------------------------------------------------------
________________
-
વિહાર અને ધર્મપ્રભાવના करतां करावतां श्रीपर्यु पणा पर्व आय्यर सा. श्रीवच्छ सा. लक्ष्मीदासादि संपरिवारर विधिपूर्वक पुस्तकं घंचाव्या, पावना प्रमायनादि धर्मफरणी घणी हुइ पोसाहता १५१ हुवा, वीजाई दान शोल तप भावनादि धर्म करणी एवं जाणी तुहे अनुमोदिवां।
आ सामग्री साधू साध्वी विशेषर चिंता करवी। तथा तुम्हारा कागळ माल्या समाचार परीछया । तुहे उत्तम सुश्रावक छ, सयटी सामग्री आयद तउ राखेंज्या ज्यु धम निर्वहर, एवं समस्त संघमांहि धर्म लाभ कहेज्यो. एवं परीछे ज्यो)... पारण पूर्व दिशद तीर्थ यात्रा भणी विहार...(करवाना भा?) पहा. पली वर्तमान जोगि जाणिस्यर ॥ समस्त धावफ धाषिकागर धर्मलाभ फहेजो।
આ પત્ર અનુસાર ચતુર્માસ પૂર્ણ કરી સૂરિજી જે ‘પૂર્વદેશીય તીર્થોની યાત્રા કરવા ગયા હોય તે યથાસંભવ રામેતશિખરજી, પાવાપુરીજી, ચંપાપુરીજી, રાજગૃહ આદિ નીના દર્શન કરી આવ્યા હશે. ત્યાર પછી સં. ૧૨૯ ને ચાતુમસ કસ્તક (દિતી નજીકનું હિતક) કયે, ચાતુર્માસ પૂર્ણ કરી રિ મહારાજ રામાનુગ્રામ વિહરતા વિહરતા બિકાનેર ખાતે
પા, અડીને શાપભદેવ ભગવાનના મંદિરમાં રિજના કમાલ વડે પ્રતિષ્ઠિત ઓલ શ્રી અજિતનાથે સવામીની ધાતુ પ્રતિમા વિદ્યમાન છે, જેના પર નીચે મુજબનો લેખ છે – __ "संपन् १९३० मालुदि १० दिने श्रीराम नागा सा.पटाचा (:: नरपुष सा. अमरतीकेन पारिन धाप मानाशयि प्रनिटिनगरनरत धिजिनचन्द्रमभिः".
કારણ માસમાં “ના” નામક વિકાર અપાશે 11. यदि साधना तिने
Page #152
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રી”નચ િ “खरतर गच्छरउ राजियउ, जिनचन्द्रसूरि मुनिराय । तासु पास ए विरति लेइ, श्राविका नयणा आर्य ॥ ४ ॥ संवत साल સ્ત્રીનેાત્તરફ, फागुण मासि विसाल साधुवर्धन पसाउलइ, रची विरत[सं]बंध रसाल ॥५॥
:
..
जिम शशि रवि धू Æાછે, धरणिधर सुप्रसिद्ध તિમ વિષજ હાથે સદી, પદવિતા 'સમ્બન્ધ ॥૬॥ ( અન્તિમપત્ર, પૂજ્ય”ના સંગ્રહમાં સૂરિજીની પધરામણીથી ખિકાનેરમાં ખિખપ્રતિષ્ઠા, વ્રત ગ્રહણ આદિ ખૂબ .ધ કાર્યાં થવા લાગ્યા. લાભ જાણી સૂરિજી મહારાજે સં. ૧૬૩૧ તેમજ ૧૬૩૨ નાં ચામાસાં બિકાનેરજ કર્યાં. ત્યાંથી વિહાર કરી લેાખી પધાર્યાં. ત્યાંના શ્રીપાર્શ્વનાથ પ્રભુના પ્રાચીન ભવ્ય મંદિર પર દ્વેષવશ તપગચ્છવાળાએ તાળાં લગાવી દીધાં. સૂરિ મહારાજ પ્રભુદશનાર્થે પધાર્યાં, કિન્તુ મદિર પર તાળાં લાગેલ જોઈ એમણે હાથના સ્પર્શ કર્યાં ત્યારે તેમના પ્રભાવખળ વડે વગર ચાવીએ તાળાં ખુલી જઈ નીચે પડયાં
૫૬.
તીર્થં દર્શન કરી સૂરિજી ત્યાંથી વિહાર કરતા કરતા જેસલમેર પધાર્યાં. સ'. ૧૬૩૩ ને ચાતુર્માંસ ત્યાં કર્યાં. માહ શુદિ ૫ ના રોજ શ્રાવિકા વિઝુએ સૂરિજી પાસે ખાર વ્રત લીધાં, જેનું વર્ણન બિકાનેર જ્ઞાન ભંડાર (મહિમા ભકિત વિભાગ પેાથી નં. ૬૩) માં ગા. ૫૫ ના રાસમાં છે :~~~
“ જીભે ક્ષમાકલ્યાણજી કૃત પર્નગ પટ્ટાવલી અને વિહારપત્ર આદિ, એક પ્રાચીન પટ્ટાલીમાં લખ્યું છે કે ‘ જોષી વીતાન ફેદરાनउ तालड विणकूची हाथ उपरि मूंकी उखेल्यर '
'
( બિકાનેર જ્ઞાનભડ.ર, પટ્ટાવલી પત્ર, ૭)
Page #153
--------------------------------------------------------------------------
________________
..... .. .. ५७
વિહાર અને ધર્મભાવના
. "शुभस्थान जेसलभेरुं नयरइ, सुकृति करी हितं कारणइ। संपत सोल तेतीस वरसइ, · माह सुंदि पंचम दिगइ ।। गच्छगय श्रीजिणचन्दसूरि गुरु, सइ मुखइ संभासु ए । श्राधिका चीर मुव्रत पालइ, धरि मनि उल्हासु ए ॥ ४५ ॥"
એજ વર્ષમાં ફાગણ વદી ૫ ના રોજ શ્રાવિકા ગેલીએ. ચુરી પાસે બાર વત ગ્રહણ કર્યા હતાં. જેનું વર્ણન એક બારવ્રત રાસની પ્રશસ્તિમાં આ મુજબ છે –
"संचन सालसय तेतीसह, फागन वदि पंचमि उत्लासि । परतरगछि गरूयर गुरुराजा, श्रीजिनचन्दसरि गुरू पासइ ॥२२॥ श्रायिका गेलीए व्रतलीधा, कीधा नरभव सफल आज । पारस पसायइ प. विधि पारला पामिस शिवनगरीनो राज ।। ९३॥ पारद प्रत नूधा पाठवा, एम कदइ परिग्रह परिमाण । लीलविलास सदासुख पाम, वाघ दिन दिन कलाविनाण ॥२॥
इति धीच्छापरिमाणटिप्पन सं० १६३३ वर्षे फाल्गुन यदि ५ दिने श्रीमच्छीखरतरगच्छाधिराज श्रीजिनमाणिक्ष्यसरिपट्टालदार श्रीजिनचन्द्रमरिराजानां स्वहस्तेन गेली सुधाविस्या गृहीतम ॥ (ાની પ્રતિ આમોદ ગુજરાતના અતિ ચવિજયજી પાસે છે.)
૪ =ા પ્રશસ્તિ અમે “ન ગુર્જર કવિ ભાગ ૧ માંથી Guત કરેલ છે. આ મંચમાં આ રાસને જિનચરિકની મને કરે છે, પરનું રણ પ્રારતમાં સુરિજીની કૃતિ બનું કાઈ પ્રમાણ નથી मा... ५
: २ मनी भास
1 "it-81-किसा" (:)
, (B)
:(8)ी कार (१) नयी (NF५. नदी
- नरे प
नि ' Edite
.
Page #154
--------------------------------------------------------------------------
________________
૫૯
યુગપ્રધાન શ્રીજીનચંદ્રદર
ત્યાંથી વિહાર કરી સૂરિજી દેરાઉર પધાર્યાં. ત્યાં શ્ર જિનકુશલ સૂરિજીના “સ્વ સ્થાન” નાં દર્શન કરી, સ ૧૬૩૪ ના ચાતુર્માંસ' ત્યાં કર્યાં. એ પછી સં. ૧૬૩૫ માં જેસલમેર, ૧૬૩૬ માં બિકાનેર, સ. ૧૬૩૭ માં સેરૂા (ખિકાનેરથી ૨૮ માઈલ પૂર્વ) સ'. ૧૬૩૮ માં બિકાનેર, સ. ૧૬૩૯ માં જેસલમેર અને સ. ૧૬૪૦ માં આસનીકોટ ખાતે ક્રમશ : ચાતુર્માંસ. આસનીકેટ ’ હું ચાતુર્માંસ કરી સૂરિજી જેસલમેર પધાર્યાં, ત્યાં માડુ સુદિ ૫ ના રાજ પેાતાના વિદ્વાન શિષ્ય મહિમરાજજીને વાચક” પદ્મથી અલંકૃત કર્યાં.
જેસલમેી વિહાર કરી સૂરિ મહારાજ જાલેાર પધાર્યા. સ. ૧૬૪૧ ને ચાતુર્માસ ત્યાં થયા. આ ચાતુર્માસ દરમ્યાન ઋષિમતી તપાગચ્છવાલાએ સાથે શાસ્ત્રાર્થ થયા, જેમાં સૂરિજીને વિજય + થયા. ત્યાંથી વિહાર કરી પાટણ ગયા, ને ૧૬૪૨ તુ' રામાસું પાટણ કર્યું. ત્યાં પણ તપગચ્છવાળાએ સાથે શાષામાં સૂરિજીએ વિજ્ય પ્રાપ્ત × કર્યાં.
ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યાં. સં. ૧૬૪૩ નું ચેાવાયું ત્યાં થયું. ત્યાં ધર્મ સાગરકૃત ઉસૂત્ર-મય પુસ્તકરૂપી વિષવૃક્ષને ઉચ્છેદ કર્યાં, જેમકે × ખરતરગચ્છ પટ્ટાવલી ન` ↑ અને ન. ૩ માં લખ્યું છે.
66
“ पुनः स. १९४३ वर्षे ताद्य धर्म सागर कृत ग्रन्थेोच्छेदः कृतः સ. ૧૬૪૪ તું ચામાસુ` સૂરિજીએ ખભાત કર્યું. ત્યાં શ્રીરત'ભનતી તેમજ શ્રીજિનકુશલસૂરિ સ્તૂપનાં દન + બુએ વિહાર પત્ર નં. ૧૨. × જુએ વિાર પુત્ર ન. ૨. × જુએ પુચંદ્રજી નાહર પ્રકાશિત ખતરગચ્છ પટ્ટાવલી સંગ્રહ
Page #155
--------------------------------------------------------------------------
________________
વિવાર અને ધર્મપ્રભાવના કર્યા. ચાતુર્માસ પૂરો થતાં અમદાવાદ પધાર્યા. શ્રીગુણવિનયે રચેલ, બિકાનેરથી શત્રુ થયાત્રા નીકળેલ સંઘના “ચૈત્યપરિપાટી–સ્તવનમાંથી જાણવા મળે છે કે “બિકાનેરથી સં. ૧૬૪ ના માહ માસમાં તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીની યાત્રાએ સંઘ નીકળે, આ વિશાળ યાત્રી સંધ રસ્તામાં આવતા તમામ તીર્થોની યાત્રા કરતે કરતે ફેમશ સેરિસે, લેણુ-પાર્શ્વનાથન તીર્થો આવ્યો.”
તરફ અમદાવાદથી સંઘપતિ રોગીનાથ અને સમજીના સંઘસહિત સૂરિ પણ આવ્યા અને આ સંઘમાં
મેલ થયા. ચારે ઠેરથી લોકો આ સંઘમાં આવ્યા હતા; જેમાં બિકાનેર, મડવર, સિંધ દેશ જેસલમેર, સીરાહી, બાલેર, શેરઠ અને ચાંપાનેરનાં નામો ઉલ્લેખનીય છે.
વિશાળ યાત્રિીસંઘની સાથે ચત્ર વદ ૪ના રોજ સૂરિમહારાજે મહાતીર્થ, સિદ્ધક્ષેત્ર શ્રી સિદ્ધાચલજીની ચાત્રા કરી. જે
- “ તેરા ૪ મિ. વસિ ત્રિ પુકાર | સવ ૨૩ દિન, વિજય સુંવાળo 1 1 सापान योगी सामर्जा. मनधर दरखना
* ન, રોઝા રા ૨૨ નાં ૦ मबिहिन भातर संबनर. श्रीयादेव . ૨ : ૨ . રજન રજ ! ૧૨ ૧
ની અનેરનાં નાસર સાડા
અનીલ
E
"
: રરર
રર.
દ
= * *
એ જ
ર ર ,
રારિ , ૪૧
જજ *
7
+
2. =
=
Page #156
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાને શ્રીજીનચંદ્રસુરિ | | ત્યાંથી ગામેગામ વિહાર કરતા કરતાં સૂરિ મહારાજ સુરત પધાર્યા એમનાં આગમનથી સંઘમાં ભારે ખુશાલી કંઈ ધર્મધ્યાને વિપુલ પ્રમાણમાં થવા લાગ્યાં. વર્ષાકાલ નિકટ હેવાથી સં. ૧૬૪૫નું ચોમાસું સૂરિજીએ સુરતમાં કર્યું છે : I ! . ૧૬૪૬નું અમદાવાદ, અને સં. ૧૬૪૭નું માસું પાટણ કર્યું. સં. ૧૯૪૭માં શ્રાવિકા કેડાએ સૂરિજી પાસે બારવ્રત ગ્રડણ કરેલ, જેને રાસ મહા શ્રીજયામજી કૃત (કપડા પર લખેલી પ્રતિ) અમારા સંગહમાં છે. તેને આવશ્યક ભાગ આ પ્રમાણે છે – - “નિવરિ શ્રીમુકું, અવિવ વવ . आदरइ बारह व्रत इसा, शुभ दिवसं रे मन हर्ष धरेह ॥१८॥ सोलहसइ सैंताल समइ, वैशाख । सुदि दिन तीज। इम ढाल बधइ गुथिया, श्रावक व्रतरे जिह समकित बीज ॥१९॥ जिनदत्तसूरिः गुरु सांनिधइ, जिनकुशलसूरि सुपसाइ। जयसामगणि इणिपर कहइ, शुभ भावइरे दिन दिन सुख थाइ॥२०॥
પાટણથી વિહાર કરી અમદાવાદ થઈ સૂરિજી ખંભાત પધાર્યા, ત્યાં શ્રીસ્તંભન પાર્શ્વનાથ પ્રભુના તીર્થના દર્શન કર્યા ખંભાતના સંઘે સૂરિજીને અત્રેજ ચેમાસું કરવા વિશેષ આગ્રહ કર્યો. સંઘને આવો આગ્રહ જોઈ સુરિજીએ અહીંજ સ્થિરતા કરી. દેહા- પૂરવ શ્ચિમ ઉત્તર, શિક્ષણ વિરું . જ્ઞાન છે. संघ चाल्पउ शत्रुजय भणी, प्रगटी महियल वाण ॥ २१ ॥ : विक्रमपुर मडावरउ, सिन्धु जेसलमेर ।
सीराही जालोरनउ, सोरठ चांपानेर ॥ २२ ॥ संघ अनेक तिहां आविया, भेटणं विमल गिरिन्द। . . . સાત રંચા નઠ્ઠી, સાથિ | વિનચન્ ૨૩ .. . - [ યુગપ્રધાન શ્રી જિનચન્દ્રસૂરિ અકબરે પ્રતિબંધ રાસ, સં. ૧૬૫૮] . .
દિ
ક્ર, ગુજરાત રાઈસ દર્શન કર્યા
Page #157
--------------------------------------------------------------------------
________________
...
..
વિવાર કાને ધર્મભાવના
આચાર્ય પદ પ્રાપ્તિ પછી પિતે નિરર રર્વત્ર વિહાર કરતા કરતા અને જેને પ્રતિધ કર્યો, અને હજારો શ્રાવિકાને નદર્શનનો સદુધ આપી ધમાં ભૂત ક. આથી અનેક સ્થળમાં જિનાલય અને જિનબિંબોની પ્રતિષ્ઠા ઉપધાન, વ્રત , ઈત્યાદિ પ્રશંસનીય ધર્મ-ક થયા. અનેક સંઘ કાઢવામાં આવ્યા, જેની સાથે અરિ-મહારાજે મારવાડ, ગુજરાત અને પૂર્વમાનીય તની યાત્રા કરી. પર પશિ દલા આક્ષેપો રદીને આપવામાં અને વિદ્યાબિમની પંકિતાને નિત્તર કરી મૂકવામાં અરિજીની પ્રતિમા ખyબ ખ્યાતિ પ્રાપ્ત ઈ દી હની. જેદનને પ્રચાર
એ પૂબ જેથી કે તેમના સદગુણ ને વિજ્ઞાની બિ સર્વત્ર પ્રકારની પ્રસરતી સરકાટ કારના દરબાર
Page #158
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છઠ્ઠું
અકબરનું આમન્ત્રણ :~
સ
3}}}}}}}> {{}}}}
શ્રાદ્ અકખરમાં સધર્મ પ્રત્યેની સહિષ્ણુતા અને ધર્મજિજ્ઞાસા, આ એ ગુણે! અસાધારણ હતાં. તે પેાતાના દરબારમાં પ્રત્યેક ધર્મના વિદ્વાનેાને ખેલાવી તે તે ધર્મના ઉપાદેય તત્ત્વાને ગ્રહણ કરતા, મુસલમાન કુળમાં જન્મ્યા છતાં તેનામાં દયાના ભાવ અધિકાધિક હતા, મુસલમાન બાદશાહેામાં એના જેવા ન્યાયપ્રિય અને અહિંસાને અનુરાગી ખીને કાઈ બાદશાહ નથી થયા. દીન દુઃખિયાનેા ઉદ્ધાર કરવા એને સમ્રાટ અકબર પેાતાનું પરમ કર્તવ્ય સમજતા હતા, ને એના અનેક દૃષ્ટાન્તા એના જવનમાંથી મળી રહેતા, એના રાજ્યમાં હિન્દુ અને મુસલમાન પ્રજા જે પ્રકારે સુખ શાંતિમાં રહી એવી રીતે સુખી અન્ય કાઈ પણ મુસલમાન શાસકના રાજ્યમાં નથી રહી.
* "बादशाह अपने दिलमें यही चाहताथा कि किसी प्रकार मुझे धार्मिक तत्त्वकी बातें मालूम हो; वल्कि वह उनकी छोटी-छोटी बातों -काभी पूरा पता लगाना चाहता था, इस लिये वह प्रत्येक धर्म के विद्वानोंको
Page #159
--------------------------------------------------------------------------
________________
૬૩
અકબરનું પાત્રનું શાસ્ત્રાર્થ, ઉપદેશ,
વિદ્ગોષ્ઠી આદિનો એ ભારે શોખીન હ, ને એ કારણે એને દરબારમાં ચુનંદા વિદ્વાન હરમેશ રતા, એમાં કેટલાક એવા પણ હતા, નાગપુરીય તપ ના પતિ પાસુંદરજી પણ ચાટની સભામાં કંઈક વણે અપી રહ્યા હતા. સંવત્ ૧૬૫ માં જ્યારે સવાટ આગરામાં નિવાસ કરતા હતા ત્યારે ય એમને વિદ્વાનોની
ચાં ખબ મઝા પડતી હતી. ખરતરગના વાચક યાકલાએ પોતાના વિદ્વાન પ્રશિષ્ય પુર્તિજી આદિની
છે . ૧૬૨ નો અનુમસ આગરા ખાને કરેલ. એ સમયે કા દરબારમાં તપાગડી બુદ્ધિસાગરજીને પધ બાબતમાં
કીર્તિ સાથે શાસ્ત્રાર્થ રોડ અને પંડિત નિદ્રજી ન નિ મહાદેવ મિલ આદિ કો વિદોનો મદા બનાવવાની જન મેલી સાપુતાGિજી બિપી દિ: 1m એ પણ લખવામાં આવશે.
ન ૧૬૮માં નાના આચાર્ય શ્રી વિરજી 1 1 11.5
= T 1 = n :
Page #160
--------------------------------------------------------------------------
________________
-
૨ ..
|
* *
*
*
*
*
*
.
જ
=
:
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ પણ સમ્રાટને મળેલાએ પછી તે જેનેને સમાગમ એને કાયમી રહેલે-ને આમ, જૈન દર્શન પરત્વેને એને અનુરાગ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતે રહેલે - - એક દિવસ લાહોરની રાજસભામાં બેઠા બેઠા સમ્રાટ અકબરે ઉપસિથત વિદ્વાને દ્વારા આપણુ ચરિત્રનાયક શ્રીજિનચન્દ્રસૂરિજીની ભારે પ્રશંસા સાંભળી. એ વિદ્વજને એમની અત્યધિક લાઘા કરતા હતા, તેથી સમ્રાટને એમના દર્શનની અને જૈન ધર્મના વિશેષ
ધપ્રાપ્તિની ઉત્કટ ઈચ્છા થઈ. એણે પૂછયું, “અહીં એમનું કઈ ભક્ત શિષ્ય છે? કે જેના દ્વારા એમને પત્તો લગાવાય” એને ‘ઉત્તરમાં પંડિતએ “મંત્રીશ્વર કમચન્દ્ર”નું નામ આપ્યું. ત્યારે સમ્રાટે મંત્રીશ્વરને બોલાવી માનભરી રીતે પૂછયું કે “હે મંત્રીશ્વર! તમારા ગુરુ શ્રીજિનચંદ્રસૂરિજી હાલમાં કયાં બિરાજે છે? કઈ એવો ઉપાય જે કે જેથી તેઓ શ્રી જેમ બને તેમ જલ્દી અહીં પધારે” ત્યારે મંત્રીવરે વિનયપૂર્વક જણાવ્યું કે “તેઓ તે અત્યારે ખંભાતમાં બિરાજે છે, પરંતુ ગ્રીષ્મ ઋતુમાં દૂર દેશથી અત્રે આવવું ખૂબ કઠણ છે, કેમ કે તેઓ કે સવારી તો કરતા નથી, અને -આવા આકરા તાપમાં વૃદ્ધાવસ્થામાં આવવું પણ વધારે કષ્ટદાયી નીવડે.” ત્યારે સમ્રાટે કહ્યું, કે “જે તેઓ ખુદ જલ્દી ન આવી શકે તે એમના શિષ્યોને બોલાવવા માટે તે બે શાહી પુરુષને અવશ્ય મેકલી આપ.” ત્યારે મંત્રીકવરે વાચક માનસિંહજી (મહિમરાજજી)ને બોલાવવા શાડી દૂતને વિનંતિ પત્ર સહિત સૂરિજી પાસે મેકલી આપે.
*તપગચ્છને પ્રભાવક આચાર્ય શ્રીમાન હીરવિજયસૂરિજીના સમાગમથી અકબર પર સારો પ્રભાવ પડયો હતો, જેના પરિણામે એણે ક્રિયાકર વિગેરે છેડી દીધેલ, કેટલાંય દિવસો સુધી અમારિ’ ઉદ્દે ઘણાના ફરમાન પત્ર દ્વારા અનેક જીવને અભયદાન પ્રાપ્ત થએલ.
Page #161
--------------------------------------------------------------------------
________________
કબરનું આમત્રનું
વિનંતપત્ર મળતાં જ સૂરિજીએ વાચક શ્રીમગિરાજજીને શ્રી સમય સુંદરજી અને અન્ય છ સાધુઓ સાથે લહેર કલ્યા. નિરંતર વાર કરતા કરતા થોડાં દિવસોમાં તે લોર પચી
થા, વાચકજીના દર્શનથી આટ ખૂબ ખુશ , ને ઉસુકતાપૂર્વક એ કીધરને પૂછ્યું કે એ જમદગ) શ્રીજિનચરિજી કયારે કા પર કાંતિ, વિનિરિ, ભચન્દ્ર છ જૈન એ દિપ છે, આ બધી જ જગ્યા માટે “રીર પર રાટ ” દ નેવી.
ખતરાના ઉપાધ્યાય પરિધાન અને ગુરુ કરીઅર પગ રાટ એવ. નો ઉલેખધાન વિનિસંકળા "ની ઘરનાં આ પ્રમાણે છે –
T -જના નં :-: | 1 nr. Tો
: * M 3
એમને મા સભામાં કોઈ મને પરસત કરી વિજ પ્રા'' રિલ, છે જે તેને દિપ : નિવાસ" છે . ૫૮૮ માં આ બમ છે –
" જે કારની સભામાં જ છે. તેના પર iા વિના, પાના પ્રખ્ય કા રિમાં જ છે”
=ા ન કર ની પ્રતિમા (ખ .ય ક . [ મ કરતી માં નો વિકાસ ' , , ! = = . ! =
લખ ના . ૫૮ - પ . ર ા ભ : અંજી
“
er, tr
"
Page #162
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજીચંદ્રસૂરિ આવશે, કે જેના દર્શનથી ચિત્ત પ્રસન્ન થાય ને જેમના ચરણની અનેક લેકે સેવા કરે છે ત્યારે મંત્રીશ્વરે જણાવ્યું કે હવે
માંસું નજીક આવે છે, એટલે એમનાથી વિહાર થઈ ન શકે ત્યારે સમ્રાટે કહ્યું કે જલ્દી પધારે તે એમના દર્શન અને ઉપદેશથી મારું જીવન સફળ થાય, અને અનેક ઈવેને અભયદાન આપી એમને પણ સંતુષ્ટ કરી શકાય, એટલે એ કેઈ ઉપાય કરે કે જેમ તેઓ અત્રે જલ્દીથી અવશ્ય પધારે.” અને તે જ વખતે એક વિનંતિપત્ર પણ લખાવીને સમ્રાટે મંત્રીશ્વરને આપે. મંત્રીશ્વરે પણ સૂરિજીને ખૂબ ખૂબ આગ્રહપૂર્વક લહેર આવવાને વિનંતિપત્ર લખી શીધ્રગામી મેવડા દૂતેની સાથે ખંભાત પાઠવી આપ્યો.
એક વેળા સમ્રાટ અકબરના પુત્ર સલીમ સુરતાણને ત્યાં મૂળ નક્ષત્રના પ્રથમ પાદમાં કન્યાને જન્મ થયે. જોતિષી લેકેએ કહ્યું કે આને જન્મ એગ એના પિતાને માટે અનિષ્ટકારક છે. એનું મોઢુંય જોયા વિના એને પરિત્યાગ કરે જેઈએ. સમ્રાટે શેખ અબુલફક્કલ આદિ વિદ્વાનને બેલાવી મૂલનક્ષત્રના જન્મદષનો પ્રતિકાર પૂછયે. એમની સાથે મંત્રણ કરી મંત્રીશ્વર કર્મચન્દ્રને પૂછી, સમ્રાટે આજ્ઞા કરી કે જૈનધર્મ પ્રમાણે આ દેષની ઉપશાંતિ કરવા અર્થે શાંતિ-વિધિ આદિને ઉચિત પ્રબંધ કરો. - સમ્રાટની આજ્ઞા મળતાં મંત્રીશ્વર કર્મચન્દ્ર વિશેષવિધિથી
સોનાચાંદીના ઘડાઓ દ્વારા મહાન ઉત્સવથી ચૈત્ર શુદિ ૧૫ ના રોજ - (શ્રીસુપાર્શ્વનાથજીની) અષ્ટોત્તરી સ્નાત્ર કરાવી, જેમાં લગભગ
કે ફાં મૈત્રી પૂનમ વિવસ શાંતિ, શાહિ સુગમ તે વયા - जिनराज जिनचंन्द्रसूरि वन्दी, दान याचकनई . दीयउ ॥ १.२.॥
[ યુ. પ્ર. જિનચન્દ્રસૂરિ અંકબર પ્રતિબંધ રાસ ] * * * પછી સેલની ગુણની પેટી, તેહનડું સાથી મૂત્રમાં વેરા તેકચર પંડિત નૌશી , ત્યા માં લો. દો. રેટ છે
लेड्या पाणी शेखजी५. ५. नान याचकन
Page #163
--------------------------------------------------------------------------
________________
અંકમરનુ આમન્ત્રણ
એક લાખ રૂપિયાના ખર્ચે થયા. જે વિધિવિધાન વા. શ્રીમાનસિહજી (મહિમરાજજી )એ સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિથી કરાવેલ, આના ઉપલક્ષમાં શ્રીજિનચન્દ્રસૂરિજીના આદેશથી ઉપાધ્યાય શ્રીજયસેામજીએ અષ્ટોત્તરી સ્નાત્રની વિધિ ગદ્ય ભાષામાં મનાવી. ૪
૬૭
પૂજન પરિસંમાપ્ત થતાં મગલ દીપક અને આરતીને સમયે સમ્રાટ અને એમના પુત્ર શેખુજી ( સલીમ શાહજાદા) અનેક મુસાહિમે સાથે ત્યાં આવ્યા, અને રૂપિયા દસહજાર જિનેન્દ્ર ભગવાન સન્મુખ ભેટ ધરી પ્રભુભકિત તેમજ જૈનશાસનનું ગૌરવ વધાર્યું .
મત્રીશ્વરના કથનાનુસાર શાંતિનિમિત્તે પ્રભુના સ્નાત્રજલને मुनि कहे हत्या नवि लीजै, स्नात्र अष्टोत्तरी कीजै । पांतस्यां हरेख्यो तेणिवार, कुट्टण वामण बडे ગવાર્ ॥ ૪૦ ]].
झूठे बामण ऋषि भली वात, करो अष्टोत्तरी सनात हुकुम करमचन्दनई Èí, मानसिंहे अष्टोत्तरी હીયે ॥ ૪૨ थानसिंह मानु कल्याणकरि स्नात्र उपासरइ બાળ ! पांतस्या शेखजी આ, लाख रुपइया
લાવર || ૪૨ ॥ आंबिल धरता ।
स्नांत्र सुपासनु करतां, श्राद्ध श्राविका जिनशासननी उन्नति थाय, विघ्न पातशाह केरू
નાય ॥ ૪૪ ॥
[ કવિ ઋષભદાસકૃત હીરવિજયસૂરિ રાસ ] આ વિષયમાં વધુ જાણવા સૂરીશ્વર અને સમ્રાટ પૃ. ૧૫૪, ક ચન્દ્રમ ત્રિ-વંશ પ્રાધવૃત્તિ અને ભાનુચંદ્ર ચરિત્ર જુઓ.
× “શ્રીગિનષન્દ્રનુ–માવેરા દામપુરે હિલિતા ! जयसोमोपाध्यांयैः,स्नात्रविधिपुण्यवृद्धिकृता ॥ १ ॥
આની હસ્તલિખિત પ્રતિ બીકાનેરના જ્ઞાનભંડાર અને યતિવય ઉ. જયચન્દ્રજીના ભંડારમાં છે.
"
૯
Page #164
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ સમ્રાટે મંગાવ્યું અને પિતાનાં ઉભયનેત્રો પર લગાવ્યું અને પછી એને અંતઃપુરમાં ભકિતપૂર્વક લગાવવા માટે મેકલી આપ્યું. આ અષ્ટોત્તરી સ્નાત્રના પવિત્ર દિવસે તમામ શ્રાવક શ્રાવિકાઓએ આંબિલની તપશ્ચર્યા કરી. આ અષ્ટોત્તરી સ્નાત્રના અનુષ્ઠાનથી સર્વ દોષ ઉપશમી ગયા, ને આથી સમ્રાટને અત્યંત આનંદ થયે. | મુસલમાન હોવા છતાં સમ્રાટ અકબરે જેનવિધિથી શાન્તિસ્નાત્ર કરાવ્યું, એ જૈનધર્મ પ્રત્યેની એની વિશેષ શ્રદ્ધાભક્તિ અને અનુપમ આદરના પ્રતીકરૂપે છે.
ડાંજ દિવસોમાં એ દૂતે ખંભાત પહોંચ્યા. અને પ્રસન્ન ચિત્તે સૂરિજીના દર્શન કરી એમેણે વિનંતિપત્ર રજૂ કર્યો ને લાહેર પધારવા વિનયપૂર્વક પ્રાર્થના કરી. | વિનંતિપત્ર વાંચી સૂરિજીને લાગ્યું કે મારે પોતાને લાહોર અવશ્ય જવું જોઈએ, કેમકે સમ્રાટ અકબર ધર્મજિજ્ઞાસુ છે, અને જે એ જૈનધર્મનું અનુકરણ કરવા લાગી જાય તે “યથા ના તથા પ્રજ્ઞા” ના નિયમાનુસાર જેનધર્મની ભારે ઉન્નતિ થાય, જ્યારે ભારત વર્ષના રાજાઓ જૈનધર્માવલંબી હતા ત્યારે જેનેની સંખ્યા પણ બહુ વધારે હતી, અને સર્વત્ર શાંતિનું સામ્રાજ્ય હતું. હજીય જે ગુરુદેવની કૃપાથી અકબરના હૃદયમાં જૈનધર્મના ઉંચા સિદ્ધાન્ત ઉતરી જાય, તે વર્તમાન સમયમાં આર્યપ્રજ પર થનારા અત્યાચારનો સર્વથા નાશ થઈ જાય, આથી ત્યાં જઈ સમ્રાટને જૈનધર્મના સૂક્ષ્મ તત્તનું દિગ્દર્શન કરાવવું અતિ ઉપયોગી નીવડવાનું. -
ખંભાતથી વિહાર કરવાનો સૂરિજીનો દઢ નિશ્ચય જોઈ સમસ્ત સંઘે એકત્ર થઈ એમને પ્રાર્થના કરી કે “હે ગુરુદેવ! ચાતુર્માસ તે નજીક છે, આપ દૂર દેશ કેવી રીતે પહોંચશે, માટે અહીંજ બિરજો.” ત્યારે સૂરિજીએ સંઘને સમજ આપી, અને મહાન લાભને ખાતર અષાઢ સુદિ ૮મેં જ ત્યાંથી
Page #165
--------------------------------------------------------------------------
________________
અકબરનું આમત્રણ છે પ્રસ્થાન કરી નવમીના રોજ વિહાર કર્યો. માર્ગમાં મળેલી શુભ શકુનથી સમસ્ત સંઘને ભારે આનંદ થયો. સૂરિજી અષાઢ સુદિ ૧૩ ના રોજ અમદાવાદ પધાર્યા. શ્રીસંઘે ઉત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવ્ય, ઉપાશ્રયમાં આવ્યા બાદ સૂરિજી મહારાજ શ્રીસંઘ સાથે પરામર્શ કરવા લાગ્યા કે ચતુર્માસમાં સાધુ વિહાર કેમ થશે? એ સમયે વળી બે શાહી ફરમાન આવ્યા, જેમાં મંત્રીશ્વરે આગ્રહપૂર્વક લખેલું કે “આપ વર્ષાકાળ કે લેકાપવાદની તરફ નજર ન રાખતાં સત્વર લાહેર પધારે, આપની પધરામણીથી અત્રે ધર્મની બહુ મોટી પ્રભાવના થશે ત્યારે સૂરિજીએ સંઘની સંમતિ થતાં ત્યાંથી લાહોર જવા વિહાર કર્યો. મેસાણ થઈ સિદ્ધપુર પધાર્યા, ત્યાં વન્નાશાહે નગરપ્રવેશ કરાવ્યું. અને ખૂબ દ્રવ્ય ખરચી પૂજા પ્રભાવનાદિ કાર્યો કર્યા. પાટણને સંઘ પણ ત્યાં સૂરિજીના દર્શને આવ્યો. ત્યાંથી વિહાર કરી પાલણપુર પધાર્યા. પાટણને સંધે લ્હાણિ આદિ કરી ત્યાંથી પાછો ફર્યો. ત્યાંથી વિહાર કરી સૂરિજી શિવપુરી ગયા. એમના આગમનથી મહુરઃ તેમજ: શિવપુરીના સંઘને ઘણે હર્ષ થશે. સૂરિજીની પાલણપુરમાં પધરામણું થયાના સમાચાર જ્યારે સહીના રાવ સુરતાને ૪ સાંભળ્યા, ત્યારે * *ચાતુર્માસમાં સાધુઓને નિષ્પો જનવિહાર ન કરતાં એકજ સ્થળે રહેવાની જિનાજ્ઞા છે કિનું વિશેષ ધર્મપ્રભાવના કે અનિષ્ટકારક સંગમાં આચાર્ય, ગીતાર્થ મહાનુભાવોને માટે દેશ, કાળ, ભાવનો વિચાર કરી વિહાર કરવાનો અપવાદ માર્ગ પણ જિનાજ્ઞામાં છે. પૂર્વકાળમાં પણ આવા સંગમાં વિહાર થયાના કેટલાક પ્રમાણે ઉપલબ્ધ થાય છે. - : xએ રાવ . ૧૬૨૮ માં ફકત બાર વર્ષની અવસ્થામાં સારાહીની રાજગાદી પર બેઠો હતો. એ મોટો વીર : ઉદાર અને મહારાણા પ્રતાપની
Page #166
--------------------------------------------------------------------------
________________
७०
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
તેણે જૈન સંઘને એકત્રિત કરી આજ્ઞા દીધી કે “ સૂરિજીને પાલણપુરથી અત્રે આવવાના આમંત્રણ આપવા હું મારા પ્રધાન પુરુષાને તમારી સાથે મેાક્કું છું; તમે સહુ જલ્દી જઈ એમને અહીં પધારવા વિનતી કરશ.” ત્યારે શ્રીસંઘ અને સીરે।હીપતિના પ્રેષિતપુરુષા પાલણપુર જઈ સર્જીને આમંત્રણ દઈ આવ્યા. સૂરિજી પણ ગ્રામાનુગ્રામ વિહરતા સીરેાહી પધાર્યાં. એમનું સ્વાગત કરવા મેાટી સંખ્યામાં લેકે એકઠા થયા; પચશબ્દ નિશાન, નેજા, માદલ, શંખ, ઝાલર, ભેરી આદિ નાના પ્રકારના વાજિંત્રે વાગતા હતા; સધવા સ્ત્રીએ ગુરૂગુણ ગાતી ગાતી પાછળ પાછળ ચાલતી હતી. ભક્તિમાન કુલવંતી સ્ત્રીએ મુક્તાફળથી વધાવી રહી હતી, જય જય શબ્દના જયનાદો વડે મેઘગર્જના જેવી પ્રતીતિ થઈ રહી હતી, આ પ્રમાણે ઠાઠથી સૂરિજી સીરાહી નગરના રાજમાર્ગ પર થઈ શ્રી ઋષભદેવ સ્વામીના મંદિરમાં પધાર્યાં, ત્યાં પ્રભુના દર્શીન સ્તુતિ
આદિ કરી ઉપાશ્રયમાં પધાર્યા, જ્યાં સ્વગિરિ (જાલેાર ) તે સંઘ સૂરિજીના દર્શને આવ્યેા. રાવ સુરતાને ઠાઠમાઠથી આવી સૂરિજીને વંદના નમસ્કારપૂર્વક પર્યુષણપ સીરાહીમાં કરવાની વિનંતિ કરી. સૂરિજીએ સંઘ તેમજ નૃપતિના આગ્રહથી પ ગ્રુપ ના આઠ દિવસે સીરાહીમાંજ વીતાવ્યા. સૂરિજીના બિરાજવાથી સીરેાહીમાં ધર્મ ધ્યાન ખૂખ થયાં. જિનપૂજન, તપશ્ચર્યાં આદિ અનેક ધર્માંકાર્યાં થયા. આઠ દિવસ સુધી અમારિ ઉદ્ઘાષણા કરી અનેક જીવાને અભયદાન અપાયું. માર્કક સ્વતંત્રતાના ઉપાસક હતા. એણે એના વનમાં ૫૧ યુધ્ધા કર્યા હતાં. એની વીરતાની સામે મેટી મેાટી સેનાએ પણ ભય પામતી. વિશેષ જાણુવાને સિરાહી રાજ્યના ઇતિહાસ પૃ. ૨૧૭ થી ૨૪૪ જૂઓ.
Page #167
--------------------------------------------------------------------------
________________
અકબરનું આમંત્રણ
૭૧. સમસ્ત સીરેહી રાજ્યમાં જીવહિંસા બંધ કરવા માટે સૂરિજીએ રાજાને ઉપદેશ દીધો, ત્યારે રાજાએ દરેક પૂર્ણિમાને રેજ જીવહિંસા દૂર કરવા માટે ઉઘેષણ કરી, અને બીજી રીતે પણ રાજાએ સૂરિજીની ખૂબ ભક્તિ કરી. પર્યુષણ પછી ત્યાંથી વિહાર કરી સૂરિજી જાવાલિપુર (જાર) પધાર્યા. વન્નાશાહે ઉત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવ્યું.
એ સમયે લાહારથી સમ્રાટે બે વ્યક્તિઓ સાથે સૂરિજીને ફરમાન પત્ર મેકલ્ય, જેમાં લખ્યું હતું કે “હમણાં ચાતુ મસમાં વિહાર કરતાં આપને ભારે કષ્ટ થતું હશે, માટે અત્યંત ઉતાવળ ન કરતાં ચાતુર્માસ પૂરો કરી તરતજ પધારશે, કિન્તુ પાછળથી વિલંબ ન કરશે.” તેથી સૂરિજી કાર્તિક ચૌમાસી સુધી જાલોરમાંજ બિરાજ્યા. ચાતુર્માસ પૂર્ણ થતાં માગસર માસમાં પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તમાં અનેક સાધુઓના પરિવાર સહિત વિહાર કર્યો, એમની સાથે ચતુર્વિધ સંઘ તેમજ શાહી પુરૂષ પણ હતા. વિમલ ચશોગાન કરવાવાળા ભોજક, ભાટ, ચારણ અને દક્ષ એવા ગાંધર્વ લેકે સૂરિજીના પ્રસ્તાચિત ગુણગાન કરી શ્રીમંત શ્રાવકો પાસેથી સમુચિત પુરસ્કાર પામતા. ગ્રામાનુગ્રામ વિહરતા સૂરિજી દેછર, સરાણુઉ, ભમરાણી, ખાંડપ અને રંગી વગેરે ગામોમાં આવ્યાં. વિક્રમપુરના સંઘે દર્શને આવી લ્હાણી કરી. ત્યાંથી તૃણાડા (સંભવતઃવર્તમાનમાં ધુમાડા) નગર પધાર્યા, ત્યાં જેસલમેરને સંઘ દર્શનાર્થે આવ્યા. ત્યાંથી વિહાર કરી રહીઠનગર પધાર્યા. ત્યાંના શાહ થિરા અને મેરાએ ભારે ઉત્સાહપૂર્વક નગરપ્રવેશ કરાવ્યું, અને ઈચ્છિતદાન દઈ યાચકને સંતુષ્ટ કર્યા. અહીં જોધપુરને વિશાલ સંઘ દર્શનાર્થે આવ્યો. સૂરિજીના દર્શન કરીને લ્હાણી
Page #168
--------------------------------------------------------------------------
________________
છર
યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ આદિ દ્વારા સ્વામીભક્તિ પ્રદર્શિત કરી પાછો ફર્યો. ચાર વ્યકિત એએ નન્દી મહોત્સવ આદિ રચના કરી સૂરિજી પાસે ચોથું વ્રત અર્થાત્ બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર કર્યું. બીજાં : પણ અનેક શ્રાવકેએ યથાશક્તિ વ્રત પચ્ચકખાણ આદિ લીધા. ત્યાંના ઠાકુરે પિતાના રાજ્યમાં સૂરિજીનાં ઉપદેશથી બારસ તિથિને રોજ બધા જીવને અભયદાન આપ્યું. ત્યાંથી વિહાર કરી પાલી નગર પધાર્યા, નદી મંડાવી અને શ્રાવક શ્રાવિકાઓને વતાદિ આપ્યાં. ત્યાંના સંઘે ભારે હર્ષસહ ચારે પ્રકારના ધર્મની વિશેષ રૂપે આરાધના કરી. ત્યાંથી લાંબિયા ગામ થઈ જત પધાર્યા, પ્રભુમંદિરમાં દર્શન કર્યા. ત્યાંથી બીલાડા પધાર્યા, જ્યાંના સુપ્રસિધ્ધ કટારિયા જાતિના (સંભવતઃ જૂઠા શાહ) શ્રાવકે નગર પ્રવેશત્સવ કરાવ્યો. ત્યાંથી જયતારણ નગર થઈ મેડતા નગર પધાર્યા.
આ સમયે મેડતા નગર અનેક સમૃદ્ધિશાળી શ્રાવકેનું લીલાસ્થાન હતું. અનેક સૌશિખરી ગગનચુંબી જૈન મંદિર નગરની શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા. મંત્રીશ્વર કર્મચન્દ્રના પરાક્રમી અને બુદ્ધિશાળી પુત્ર ભાગ્યચન્દ્ર, લક્ષ્મીચન્દ્રને વસવાટ અહીં હતો; એમણે હાથી, ઘેડા, રથ અને પાયદળ પુરુષની સાથે પંચ શબ્દ, ઢેલ, નગારા, નિશાનની મધુર ધ્વનિ વડે મોટા સમારેહથી સૂરિજીને નગરમાં પ્રવેશાવ્યા. મંત્રીશ્વરપુત્રએ મહાજનેને એકત્ર કરી શ્રીફળની પ્રભાવના કરી. સમગ્ર શહેરમાં લ્હાણી કરી, યાચકને ઈચ્છિત દાન આપ્યાં. જિનમંદિરની મોટી : પૂજાઓ અને નદીમહાત્મવાદિ કરાવ્યાં. અનેક ભવ્ય શ્રાવકે એ વ્રત પ્રચખાણ લીધાં, ત્યાં ફરી. શાહી ફરમાન આવ્યાં. ત્યાંથી
Page #169
--------------------------------------------------------------------------
Page #170
--------------------------------------------------------------------------
________________
સુગપ્રધાન શ્રીજિનચંદ્રસુરિ
ED
किसूर
(4 जाग
IAL
सरसा
( मावल पूर -
(बी का नरिणी ___ राजन्टेसर
मालासर
जिसन मेर
मा
डाऔर
.
पामनपुरा
मटटर
कछ एEPAL
मानी निरचा रिमा
विहार मार्ग। खम से बार सादि
का चित्र
काठियावाड़
d
ખંભાતથી લાહેર સુધી સૂરિજી મને વિહારમાર્ગ
Page #171
--------------------------------------------------------------------------
________________
અકબરનું આમંત્રણ
૭૩ સમસ્ત સંઘ સહિત ફલોધી પધાર્યા. ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રાચીન મંદિરમાં પ્રભુદર્શન કર્યા.
ત્યાંથી વિહાર કરી સૂરિજી નાગર પધાર્યા, મંત્રીશ્વર મેહાએ પ્રસન્નચિત્તે વિપુલ ધન ખરચી સ્વાગત પૂર્વક નગર પ્રવેશોત્સવ કર્યો ત્યાં બિકાનેરને સંઘ સૂરિજીને વાંદવા આવ્યો. આ સંઘની સાથે ૩૦૦ સિજવાલા (પાલખી) અને ૪૦૦ વાહન હતાં. તેઓ સ્વયમ–વાત્સલ્યાદિ કરી પાછા ફર્યા. ત્યાંથી વિહાર કરી સૂરિજી બાપેઉ, પડિહાર, માલાસર આદિ ગામમાં થઈ રિણી ૪ (બિકાનેરથી ૧૪૪ માઈલ) પધાર્યા, ત્યાંના લોકો ઉત્સાહપૂર્વક સૂરિજીનું સ્વાગત કરવા આવ્યા. સમસ્ત સંઘની સાથે મંત્રીશ્રવર શ્રીઠાકુરસિંહના પુત્ર મંત્રી શ્રીરાયસિંહે પ્રવેશોત્સવ આદિ કરી ગુરુભક્તિ દર્શાવી. ત્યાં મહિમને સંઘ ગુરુવંદનાર્થે આવ્યા, ને શ્રીશિતલનાથ પ્રભુના પ્રાચીન ભવ્ય જિનાલયનાં દર્શન પૂજન કરી, સૂરિજીને વાંદી, સંઘ પાછો ફર્યો. સૂરિજીએ ત્યાંથી વિહાર કર્યો. લાહોર સુધી ભકિત કરવા શાહ શાંકર સુત વીરદાસ સાથે થઈ ગયા. કમશઃ સૂરિજી સરસ્વતી પત્તન (સરસા) અને કસૂર થઈ હાપાણઈ પધાર્યા ત્યાંથી લાહોર માત્ર ચાલીસ કેસ રહ્યું. સૂરિજીના શુભાગમનનો સંદેશ લઈ જે માણસ લાહોર ગર્યો તેનું મંત્રીશ્વરે ખૂબ સન્માન કર્યું અને એને નાની જિલ્લા તેમજ કરકકણાદિ ભારે મૂલ્યવાન વસ્તુઓની ભેટ આપીને સંતુષ્ટ કર્યો.
આ રિણી શહેર ખૂબ પ્રાચીન છે. અહીં અગાઉ ડહાલિયા રાજાનું રાજ્ય હતું. અહીં સં. ૮૪૬ આસપાસ બનાવેલું શ્રીશિતળનાથ સ્વામીનું મંદિર હજુયં વિદ્યમાન છે કે જે એટલું સંગીન અને મજબૂત છે કે જાણે આજેજ બન્યું હોય એવું લાગે છે. કેટલીક જગ્યાએ એને નિર્માણકાળ સંવત ૯૯૯ લખાએલ છે. . . . . : : ' ',
Page #172
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સાતમું
અકબર પ્રતિબોધ –
II
III -
સૂલ રિઝ હાપાણઈ પધાર્યાના શુભ સમાચાર Ument સાંભળી લાહોરના સંઘને અપાર હર્ષ થયો. અને સૌ લેકે મંત્રીશ્વરની સાથે એમના દર્શન કરવા ત્યાં ગયા. ત્યાંથી સૂરિમહારાજને વિનંતિ કરી ભક્તિપૂર્વક અને સમારોહ સહિત લહેર લઈ આવ્યા. નગરની સમીપ પહોંચતાં મંત્રીશ્વરે સમ્રાટને નિવેદન કર્યું કે “આપે આમંત્રેલ સૂરિ–મહારાજ પધાર્યા છે. જે સાંભળી બાદશાહ અકબર ખૂબ ખુશ થયા અને 'ઉત્સુક્તાપૂર્વક એમને બોલાવવાનું કહ્યું. આ આશયને મુનિ લબ્ધિકત્સાલ કવિએ આ પ્રમાણે વ્યક્ત કરેલ છે – पूज्य पधार्या जाणि करि, मेली सब सं(घसाथ)घात। पहुंता श्रीगुरु वांदवा, सफल करइ निज आथ ॥ ८३॥ તેવી ફેરફ વારિ, રાદન; મંત્રીશ. जे तुम सुगुरु बोलाविया, ते आव्या सूरीश॥ ८४ . अकबर वलता दम भणइ, तेड़ उ ते गणधार। दर्शन तसु कउ चाहियइ, जिम हुइ हर्ष अपार ॥ ८५॥
Page #173
--------------------------------------------------------------------------
________________
અકબર પ્રતિબંધ
૧૭૫ ' સૂરિજીની સાથે વાજયમ, કનકસેમ, વાવમહિમરાજ, વારત્નનિધાન, વિદ્વદ્વર ગુણવિનય અને સમયસુંદર આદિ મોટા મેટા પ્રકાંડ વિદ્વાન યશસ્વી અને નિર્મળ ચારિત્રનું પાલન કરવાવાળા ૩૧ સાધુઓ હતા. સં. ૧૬૪૮ ના ફાગણ શુદિ ૧૨ ને રાજ પુણ્યગમાં સૂરિજીએ લાહોરમાં પ્રવેશ કર્યો. એ દિવસે મુસલમાનોને ઈદનું પર્વ હતું.
મંત્રીશ્વરે સૂરિજીના સ્વાગત પલક્ષમાં ખૂબ ખર્ચ કરી મહત્સવ કર્યો, જેનું વર્ણન કેઈ કવિએ આ પ્રમાણે કર્યું છે. घडी पन्ना मद गयन शीश सिन्दूर संवारें। चंवर अमोलख चार वाचरा चांचरा सुधारै ।। घणीनाद वीर-घंट इणि उपरि अंबारि। गूघर पाखर पेखतां जु थरहराए भारी। परतिख धजा फरनिजा इम सामेले संचरे। जिनचन्द्रसूरि आयां जुगति इम कर्मचंद उच्छव करै ॥२॥ श्रीमहाराज पधारे लाहौर, अकबरशाह मतंगज जूथ समेला। चढे है नवाब वडे उमराव, नगारांकी धूससुं होत सभेला ॥ वजे हे आरब्बि थटे हे झिंडा, . फर्राट निशान घुरे हैं नौवत अराबा सचे(जे)ला। पातिशाह अकवर देख प्रताप, कहे जिनचंद्रका सूर्य उजेला ॥१॥
સૂરિજીનું સ્વાગત કરવા રાજા, મહારાજા, મલ્લિક, ખાન, શેખ, સુબેદાર, અમીર, ઉમરાવ આદિ તમામ પ્રતિષ્ઠિત શાહી પુરુષે અને અગણિત નાગરિકે હાજર હતાં. સમ્રાટ અકબર પિતે રાજમહેલના ગોખમાં બેસી સૂરિમહારાજની રાહ જોતા હતા. દૂરથી જ સૂરિજીને આવતા જોઈ અત્યંત પ્રસન્નતાપૂર્વક નીચે ઉતરી આવી ખૂબ ભક્તિ અને વિનયપૂર્વક સૂરિજીને વંદન કરી સમ્રાટ એમના વિહારની સુખસાતા પૂછી કહેવા લાગ્યા.
Page #174
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ હે ભગવન્! ખંભાતથી અહીં આવતાં માર્ગમાં આપને શ્રમ તે પડયેજ હશે, કિન્તુ મેં તે ભવિષ્યમાં જીવદયાના પ્રચારના હેતુથીજ આપને લાવ્યા છે. આપે અત્રે પધારી મારા પર ભેટી કૃપા કરી છે. હું આપ પાસેથી જૈનધર્મને વિશેષ ધ પ્રાપ્ત કરી ને અભયદાન અપી આપને
ખેદ (માર્ગ–શ્રમ) દૂર કરીશ.” ! સમ્રાટના આ વિનીત વચને સાંભળી સૂરિમહારાજે મૃદુ વચન વડે કહ્યું, “સમ્રા! સધર્મનો પ્રચાર કરે એજ અમારૂં ધ્યેયમાત્ર છે, અને સર્વત્ર વિચરતાજ રહેવું, એ અમારા ખાસ આચાર છે. એટલે માર્ગ શ્રમને અમને જરાય ખેદ નથી. કર્તવ્યપાલન કરવાજ અમે અહીં આવ્યા છીએ. આપની ધર્મજિજ્ઞાસુતા દેખી અમને પરમ આનંદ થયે છે.” આ વાર્તાલાપથી સમ્રાટને ખૂબ હર્ષ થશે. સૂરિજીને હાથ મિલાવી ભારે સન્માન સહિત એ સૂરિજીને ડયૌઢી-મહેલમાં લઈ ગયા. આનું વર્ણન એક કવિએ આ પ્રમાણે કર્યું છે. पहुँता गुरुदीवाण देखी अकवर, आवइ साम्हा उमहीए।। वंदी गुरुना पाय मांहि पधारिया, सइ हत्थि गुरुनौ कर गहीए ॥ पहुँता ड्योढी मांहि सहगुरु शाहजी, धर्म बात रंगे करईए। चिन्ते श्रीजी देखी(ए गुरु होय सेवतां पापताप दूरई हरइए ॥८९॥
(યુ. શ્રીજિનચન્દ્રસૂરિ અકબર પ્રતિબંધ રાસ) મહેલમાં ગ્રંથા–સ્થાન બેઠક લગાવ્યા બાદ પરસ્પર ધર્મગોષ્ઠી ચાલી. સૂરિજીએ પિતાની ઓજસ્વી વાણી વડે પ્રભાવશાળી શબ્દો દ્વારા આ પ્રમાણે ઉપદેશ દેવો આરંભ કર્યો :- સમ્રાટ ! આત્મા એ એક સનાતન સત્ય પદાર્થ છે, જેનું અસ્તિત્વ અનુભવ આદિથી સિદ્ધ છે. એ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ સદ્ગણોનો સમૂહ છે, અને ચૈતન્ય એનું લક્ષણ છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
અકબર પ્રતિબંધ : '..
gs જ્યારે એ પોતાના સદ્ગુણોમાં સ્થિર બની. જ્યાં સુધી એમાં લીન રહે છે ત્યાં સુધી એમાં ભારે શુદ્ધિ રહે છે. કામ, ક્રોધ, મેહં, અજ્ઞાન આદિ દુર્ણ સાથે સંબંધ થતાં સાથે સાથ કર્મોનું બંધન થઈ જાય છે. આ કર્મોને કારણેજ વિવિધ જવાનિમાં નાના પ્રકારના રૂપ ધારણ કરી જી ક્યારેક મનુષ્ય ક્યારેક પશુ પક્ષી તે કયારેક દેવરૂપમાં અવતરે છે. પોતાના પુણ્ય પાપને કારણે કોઈવાર રંક ઈવાર સબળે, કઈવાર દુર્બળ, તે કોઇવાર સત્તાધીશ કે કે ઈવાર ભિક્ષુક આદિ સ્થિતિથી જગતમાં પિતાનો પરિચય આપી પોતે અનેક જાતના સુખદ અનુભવે છે. ' * પ્રત્યેક આત્માએ આવા અનેક પર્યાયે ધારણ કર્યા છે. અને જ્યાં સુધી એની સાથે કને સંબંધ છે, ત્યાં સુધી એ પર્યાયે ધારણ કર્યાજે કરશે. કર્મોને સર્વથા વિનાશ થતાં, આત્માને શુદધા સ્વભાવ પ્રકટ થાય છે. આત્માની આ અવસ્થાને જ જૈન-દર્શનમાં પરમાત્મા કે ઈશ્વર કહે છે. આ પરથી એ સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક જીવ પરમાત્મા બની શકે છે. આથી. પ્રત્યેક પ્રાણીનું એ કર્તવ્ય છે કે એ પરમાત્મા બનવાના કારણોને સમજે, અને એને અનુકૂળ પોતાનું વતન રાખે.
જે માર્ગને આશ્રય લઈ આત્મા પરમાત્મા બને છે, એ માર્ગને ધર્મ અથવા સાધક અવસ્થાને નામે ઓળખવામાં આવે છે; અને દુર્ભાને પેદા કરી કર્મ બાંધનાર જેટલાં કારણે છે, એને પાપ કે બાધક અવસ્થા કહે છે. પ્રત્યેક પ્રાણને સાધક અને બાધક માર્ગનું જ્ઞાન હોતું નથી. આથી જેઓ તત્વજ્ઞાનના ઉંડાઅધ્યયન દ્વારા એને યથાવત્ જાણી સાધક માને આશ્રય લે છે, અને બીજાઓને સન્મા
Page #176
--------------------------------------------------------------------------
________________
७८
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસુરિ બતાવે છે, એમને જૈનદર્શનમાં ગુરુ નામથી સંબોધવામાં આવે છે. વસ્તુતઃ આત્મા નથી પુરુષ કે નથી સ્ત્રી, નથી નિર્બલ કે નથી સબળ, નથી ધનિક કે નથી રંક, કેમ કે આ સઘળી અવસ્થાઓ તે કર્મભનિત છે, જ્યારે આત્મા તે શુધ્ધ સચ્ચિદાનંદ છે, તમામ આત્માઓ, સત્તા, દ્રવ્ય, ગુણ અને શકિતની અપેક્ષાથી સમાન છે, એથી સર્વ જીવો મિત્રવત્ હોવાથી પરસ્પર પ્રેમને પાત્ર છે. જેમ આપણને આપણે જીવ વહાલો છે, તેમજ તમામ જીવોને પિોતપોતાનું જીવન વ્યારું છે, ને મૃત્યુ ભયાવહ છે. એટલે એ તમામ જીવોને સુખપૂર્વક જીવવા દેવા એ આમાનું પ્રથમ કર્તવ્ય છે. પરમાત્મ અવસ્થા પ્રાપ્તિના સાધનામાં સમસ્ત જીવોની સાથે મિત્રિ અને પ્રેમભાવને વ્યવહાર રાખવો એ સર્વોત્તમ અને પ્રધાન સાધન કે ધર્મ છે. આ ધર્મ “અહિંસા"ના નામથી પણ ઓળખાય છે.
જ્યારે એક સત્તા પ્રાપ્ત પ્રાણ એક નિર્બળ કે શુધ્ધ જીવને સતાવે છે, ત્યારે તે પોતેજ ખુદ પોતાને સતાવવાનું આહવાન બીજા કોઈને કરે છે, અને એના મનની કઠોર વૃત્તિએ એને પાપમય વ્યાપાર પ્રતિ ઝુકાવે છે. જ્યાં સમસ્ત આત્માઓને મિત્રિભાવરૂપ સમાન સ્થાન અર્પવામાં આવે છે,
ત્યાં વિશ્વપ્રેમ, સહિષણુતા, ઉદારતા આદિ સદ્ગણોને સોત -વહેવા લાગે છે. પિતાનું આધિપત્ય જમાવવા મનુષ્ય વિશ્વપ્રેમ દ્વારા સર્વ જંતુઓના કલ્યાણનું ધ્યાન ધરવું જોઈએ, કેમ કે અન્યને સતાવીને કેઈપોતે સુખી રહી શકતું નથી. મનમાંયે કઈ પણ પ્રાણીનું અહિત ચિંતવવું, એને જૈનદર્શનમાં “હિંસા” કહેલ છે, જ્યાં “હિંસાનું આટલું સૂક્ષ્મ વિવેચન છે, ત્યાં એ બતાવવું આવશ્યક નથી કે કોઈપણ જીવને મારવામાં અધર્મ કે પાપ છે,
Page #177
--------------------------------------------------------------------------
________________
૭૯.
અંબર પ્રતિબંધ મતલબ કે કેઈપણ જીવને દુઃખ પહોંચાડવામાં પાપજ છે.
જે દેશ કે ગ્રામનો શાસક પિતાની પ્રજાને સુખી નથી. રાખતે, એના પ્રત્યે પ્રેમ નથી રાખતો, અને રાજ્યમાં અનેક પ્રકારના કર લગાવે છે, એ રાજયમાં શાંતિ અને સુખ-સામ્રા-- જ્યની આશા જ ન રાખી શકાય, એ દીવા જેવું સ્પષ્ટ છે.
આથી પિતાના આધિપત્ય નીચેના પ્રાણુઓ જે રીતે. શાંતિપૂર્વક જીવનનિર્વાહ કરી શકે એ વાતનું નિરંતર ધ્યાન. રાખવું જોઈએ. જગત આખાનું કલ્યાણ હો, સૌ સુખી થાઓ કઈ દુઃખી ન રહે, આ પ્રકારની હિતેચ્છુ વૃત્તિને અહિંસા. કહેવાય છે. જ્યાં અહિંસા છે, અર્થાત્ કઈ પ્રાણીને દુઃખ ન. પહોંચાડવું એ જ્યાંનું પ્રધાન લક્ષ્ય છે, ત્યાં અન્ય કેટલાંય. ગુણે સ્વતઃ આવી નિવાસ કરે છે. દયાળુ આત્માની સમીપ. છળ, પ્રપંચ, ચિંતા આદિ વાસનાઓ અને અસદુ વ્યવહાર કદી. ફરકી શક્તો નથી. એ તે સારા સંસારને અપનાવી લે છે, એ.
જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં અન્ય જીવોને અભયકારક બની પિતે દરેક પ્રાણીને પૂજ્ય રૂપે દેખાય છે. અહિંસા તત્વમાં રમણ કરવાવાળા યોગિની પાસે સિંહ અને બકરી વૈર ભાવ ત્યજી દઈ એક સાથે બેસે છે. એવાઓના દર્શન માત્રથી પ્રાણીઓ પર અદ્દભુત પ્રભાવ પડે છે, ને નહીં કહેવા છતાંય હજારેનર નારીઓ એમની સેવામાં હાજર રહે છે. પિતાના હૃદયની પવિત્રતા અન્યના પાપ ભાવેને ભૂલાવી હિત ચિંતન તરફ ઝુકાવે છે. જે બીજાઓને અભયકારક હોય છે, તે સ્વયં હંમેશને માટે અભય બની જાય છે. સંસારમાં જ્યાં જ્યાં બીજાએને કષ્ટ પહોંચાડવાની નીતિ છે, ત્યાં બધે અશાંતિ અને કલહ સદાને માટે નિવાસ કરે છે, એટલા માટે પ્રજા પર
Page #178
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસુરિ બતાવે છે, એમને જૈનદર્શનમાં ગુરુ નામથી સંબોધવામાં આવે છે. વસ્તુતઃ આત્મા નથી પુરુષ કે નથી સ્ત્રી, નથી નિર્બલ કે નથી સબળ, નથી ધનિક કે નથી રંક, કેમ કે આ સઘળી અવસ્થાઓ તો કર્મજનિત છે, જ્યારે આત્મા તે શુધ્ધ સચ્ચિદાનંદ છે, તમામ આત્માઓ, સત્તા, દ્રવ્ય, ગુણ અને શકિતની અપેક્ષાથી સમાન છે, એથી સર્વ જી મિત્રવત્ હેવાથી પરસ્પર પ્રેમને પાત્ર છે. જેમ આપણને આપણો જીવ વહાલો છે, તેમજ તમામ જીવોને પોતપોતાનું જીવન પ્યારું છે, ને મૃત્યુ ભયાવહ છે. એટલે એ તમામ જીવોને સુખપૂર્વક જીવવા દેવા એ આમાનું પ્રથમ કર્તવ્ય છે. પરમાત્મ અવસ્થા પ્રાપ્તિના સાધનામાં સમસ્ત જીવોની સાથે મિત્રિ અને પ્રેમભાવને વ્યવહાર રાખવો એ સર્વોત્તમ અને પ્રધાન સાધન કે ધર્મ છે. આ ધર્મ “અહિંસા"ના નામથી પણ ઓળખાય છે.
જ્યારે એક સત્તા પ્રાપ્ત પ્રાણી એક નિર્બળ કે શુધ્ધ જીવને સતાવે છે, ત્યારે તે પિતેજ ખુદ પિતાને સતાવવાનું આહવાન બીજા કોઈને કરે છે, અને એના મનની કઠેર વૃત્તિઓ એને પાપમય વ્યાપાર પ્રતિ ઝુકાવે છે. જ્યાં સમસ્ત આત્માઓને મિવિભાવરૂપ સમાન સ્થાન આપવામાં આવે છે, ત્યાં વિશ્વપ્રેમ, સહિષ્ણુતા, ઉદારતા આદિ સદ્ગુણોનો સ્ત્રોત વહેવા લાગે છે. પિતાનું આધિપત્ય જમાવવા મનુષ્ય વિશ્વપ્રેમ દ્વારા સર્વ જંતુઓના કલ્યાણનું ધ્યાન ધરવું જોઈએ, કેમ કે અન્યને સતાવીને કેઈપિતે સુખી રહી શકતું નથી. મનમાં કોઈ પણ પ્રાણીનું અહિત ચિંતવવું, એને જૈનદર્શનમાં “હિંસા” કહેલ છે, ત્યાં “હિંસાનું આટલું સૂક્ષ્મ વિવેચન છે, ત્યાં એ બતાવવું આવશ્યક નથી કે કેઈપણ જીવને મારવામાં અધર્મ કે પાપ છે,
Page #179
--------------------------------------------------------------------------
________________
અકબર પ્રતિબંધ
૭૯. મતલબ કે કેઈપણ જીવને દુઃખ પહોંચાડવામાં પાપજ છે.
જે દેશ કે ગ્રામને શાસક પોતાની પ્રજાને સુખી નથી. રાખતે, એના પ્રત્યે પ્રેમ નથી રાખત, અને રાજ્યમાં અનેક પ્રકારના કર લગાવે છે, એ રાજ્યમાં શાંતિ અને સુખ–સામ્રા-- જ્યની આશા જ ન રાખી શકાય, એ દીવા જેવું સ્પષ્ટ છે.
આથી પિતોના આધિપત્ય નીચેના પ્રાણીઓ જે રીતે. શાંતિપૂર્વક જીવનનિર્વાહ કરી શકે એ વાતનું નિરંતર ધ્યાન. રાખવું જોઈએ. જગત આખાનું કલ્યાણ હે, સૌ સુખી થાઓ, કઈ દુઃખી ન રહે, આ પ્રકારની હિતેચ્છુ વૃત્તિને અહિંસા કહેવાય છે. જ્યાં અહિંસા છે, અર્થાત્ કઈ પ્રાણીને દુઃખ ન. પહોંચાડવું એ જ્યાંનું પ્રધાન લક્ષ્ય છે, ત્યાં અન્ય કેટલાંય. ગુણો સ્વતઃ આવી નિવાસ કરે છે. દયાળુ આત્માની સમીપ, છળ, પ્રપંચ, ચિંતા આદિ વાસનાઓ અને અસત્ વ્યવહાર કદી ફરકી શકતો નથી. એ તે સારા સંસારને અપનાવી લે છે, એ.
જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં અન્ય જીવોને અભયકારક બની પોતે દરેક પ્રાણીને પૂજ્ય રૂપે દેખાય છે. અહિંસા તવમાં રમણ કરવાવાળા ચેગિની પાસે સિંહ અને બકરી વૈર ભાવ ત્યજી દઈ એક સાથે બેસે છે. એવાઓના દર્શન માત્રથી પ્રાણીઓ પર અદ્દભુત પ્રભાવ પડે છે, ને નહીં કહેવા છતાંય હજારેનર નારીઓ એમની સેવામાં હાજર રહે છે. પિતાના હૃદયની પવિત્રતા અન્યના પાપ ભાવને ભૂલાવી હિત ચિંતન તરફ ઝુકાવે છે. જે બીજાઓને અભયકારક હોય છે, તે સ્વયં હંમેશને માટે અભય બની જાય છે. સંસારમાં જ્યાં જ્યાં બીજાએને કષ્ટ પહોંચાડવાની નીતિ છે, ત્યાં બધે અશાન્તિ અને hહ સદાને માટે નિવાસ કરે છે, એટલા માટે પ્રજા પર
Page #180
--------------------------------------------------------------------------
________________
--
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ પિતાને પ્રભાવ પાડવાના હેતુથી પ્રજાના કલ્યાણમાર્ગ અને સુખ શાંતિના ઉપાય તરફજ લક્ષ્ય રાખવું જોઈએ. જ્યાં સ્વાર્થ માત્રના સાધન માટે માનવી અંધ બની બેસે છે, ત્યાં અસત્ય ભાષણ, ચોરી, પરસ્ત્રી સંસર્ગ આદિ વિકૃત ભાવોની લહેરીએ લહેરાયા કરે છે. કિન્તુ જ્યાં અહિંસા રૂપી સગુણના વાસ છે, ત્યાં એ દુર્ગણ નથી આવી શકતો; કેમકે કેઈની ચેરી કરવી, પરસ્ત્રી પ્રત્યે અનુચિત ભાવ રાખવો એ બધું હિંસાભાવ વિના બની શકતું નથી. આમ જે સર્વ મનુષ્ય પર હિંસાભાવની અશુભ ભાવના આરૂઢ થઈ જાય તે જગતના - વ્યવહારમાં અનેક અડચણો ઉભી થઈ જાય, એટલે સ્વકલ્યાણના ચાહક મનુષ્યએ હિંસા ભાવને સર્વદા ત્યાગ કરવો જોઈએ. રાજનીતિમાં પ્રજાપર વાત્સલ્ય ભાવ રાખવું, અને એને સુખશાંતિમાં રાખવી એ પ્રજાપાલકનો ધર્મ ગણાય છે. માણસ તે શું? પણ - જે પશુ પક્ષી પણ પોતાના રાજ્યમાં રહેતાં હોય એ પણ
સ્વપ્રજાજ છે, માટે તેને પ્રાણુરહિત કરવા એને રાજનીતિ કદાપિ નહીં કહેવાય; એટલે એને પણ નિર્ભય રાખવા જોઈએ. -ધર્મની સાથે આત્માનો પૂરેપૂરો સંબંધ છે. કોઈને પણ એના પિતાના ધર્મથી જૂદે કરે, કે ધર્મપાલનમાં વિન નાંખી ધાર્મિક આઘાત પહોંચાડે એ પણ એક વિદ્રોહ છે, માટે શાસ્ત્રકે મતસહિષ્ણુતાને ગુણ અવશ્ય ધારણ કરવો જોઈએ. એક માત્ર પ્રજાવાત્સલ્ય જ શાસકને પ્રજાના હૃદયને સમ્રાટ બનાવે છે. હંમેશા આવી ઉદાર વૃત્તિ અને નિર્મલ પવિત્ર હૃદય રાખવાની પૂરેપૂરી જરૂરત છે. હૃદયની નિર્મલતા માટે સાત વ્યસનને ત્યાગ કરે પરમાવશ્યક છેઃ જુગાર ખેલ ૧, માંસ ભક્ષણ ૨, મદિરા પાન ૩, શિકાર , પ્રાણી હિંસા પર ચેરી કરવી કે, અને
Page #181
--------------------------------------------------------------------------
________________
અકબર પ્રતિખાધ
૮૧.
પરસ્ત્રીગમન છે. આ બધાના ત્યાગ કરનારના સદા જય થાય છે, અને એની કીર્તિ ચાતરફ પ્રસરી જાય છે. અહિંસારૂપી સદ્ગુણની ધારણા વડે લક્ષ્મીની સતત વૃદ્ધિ થાય છે, અને લાખાં પ્રાણીઓનાં આશીર્વાંઢ મળે છે. પ્રાચીન ઇતિહાસથી એ સ્પષ્ટ થાય છે કે જ્યારે જૈન અને ઔાના અહિંસા પ્રચાર અતિ પ્રખળ હતા, ત્યારે રાજ્યમાં કલહ, વિગ્રહ ને અશાંતિ લાંબા સમય માટે અલાપ થઈ ગયાં હતાં.
:
સૂરિજીની આં અમૃતમય વાણી સાંભળી સમ્રાટના ચિત્ત પર ભારે પ્રભાવ પડયેા, અને એના દિલમાં કરુણાનાં ખીજ પ્રકટયાં. એમનાં પ્રત્યે પૂજ્યભાવ અને ભક્તિ પ્રાદુર્ભવ્યા. તેમણે વસ્ત્રો તેમજ સુવર્ણમુદ્રાઓ લાવી સૂરિજી સન્મુખ ભક્તિપૂર્વક ધર્યાં, અને કહ્યું, “હું ગુરુવર્ય ! આમાંથી આપની જરૂરિયાત પૂરતુ' કાંઈ પણ સ્વીકારી મને આભારી કરી. ” ઉત્તરમાં સૂરિજીએ કહ્યું, “ નરાધીશ! જ્યાં સાધુએથી કેડી માત્રને પણ પરિગ્રહ ધારણ કરાયજ નહી', ત્યાં આ બધાંને અમે શું કરીએ ? સૂરિજીની આ નિલે’ભતા જોઈ સમ્રાટ મનમાં ને મનમાં ખૂબ પ્રસન્ન થયા, અને પેાતાના હૃદય મંદિરમાં સૂરિજીને આરાધ્ય ગુરુના સ્થાને સ્થાપિત કર્યાં. ત્યારબાદ સમ્રાટ સૂરિજીની સાથે મહેલથી બહાર આવ્યા, અને સમસ્ત સભાજન, દિવાના અને કાજીઓને સમાધી કહેવા લાગ્યા કે “ આ જૈનાચાર્ય ધૈર્ય વાન, ધર્મ ધુરંધર અને વિશિષ્ટ ગુણાના સમુદ્ર છે. આજે અમારાં અહેાભાષ્ય છે; અમારી ઋધિ, ધન, અને રાજ્યસ’પદા આજે સફલ થઈ છે, કે એમનાં દર્શન થયાં. '
સમ્રાટે સૂરિજીને નિવેદન કર્યુ કે “ પૂન્યવય ! આ
માર
Page #182
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ અહીં પધારી અમારા પર ભારે કૃપા કરી છે, અને હવે હંમેશ એકવાર ધર્મોપદેશ સંભળાવવા અને દર્શન દેવા મહેલમાં અવશ્ય પધારજો.૪ દયા ધર્મ પર જેમ મારી મતિ સ્થિર છે, એમ મારા અન્તપુર અને સંતાનની પણ થાય, એવી મારી અભિલાષા છે. હવે આપ ખુશીથી ઉપાશ્રય પધારો, અને સંઘની આશાઓ પૂર્ણ કરો.”
સમ્રાટે મંત્રીશ્વર કર્મચન્દ્રને આજ્ઞા કરી કે હાથી, ઘોડા અને વાજિંત્ર પરિવાર લઈ ઉત્સવ સહિત ગુરુમહારાજને ઉપાશ્રયે પહોંચાડે. ત્યારે સૂરિમહારાજે કહ્યું કે ના ના રાજનૂ! અમારે માટે ઉત્સવ આડંબરની કઈ જરૂરત નથી, કેમ કે દયામય જૈનધર્મને પ્રચારજ અમારે મન પરમ ઉત્સવરૂપ છે. તે પણ સમ્રાટ અકબરે અત્યંત આગ્રહ કરી મહાન ઉત્સવપૂર્વક સૂરિમહારાજને પહોંચાડવાની મંત્રીધરને ફરીથી આજ્ઞા કરી.
લાહોરના પરમ ધર્મિષ્ઠ ઝવેરી “પરબત શાહે મંત્રીશ્વર કર્મચન્દ્રને વિનંતી કરી કે “અહીંથી ઉપાશ્રય સુધીના પ્રવેશોત્સવને લાભ મને લેવા દે” મંત્રીશ્વરની આજ્ઞા મેળવી એમણે હાથી, ઘોડા, પાયદળ સિપાહી અને શાહી વાજિંત્ર સહિત સૂરિજીને ઉપાશ્રયમાં પહોંચાડ્યા. અન્ય શ્રાવકોએ પણ ચિત્ત અને વિત્ત બને થકી શાસન પ્રભાવના કરી. સધવા સ્ત્રીઓએ મુકતાફળોથી વધાવ્યા, અને ભક્તિભાવપૂર્વક ગુરૂગુણ ગર્ભિત ગીત ગાયાં. ભાટ, ભેજક આદિ યાચકોએ સૂરિજીની પ્રશસ્ત કીર્તિના ગુણાનુવાદ કરી શ્રાવકો પાસેથી
ઘર નં રે, ગુcર્મામિ તિવારજૂ अस्माक धर्मवृद्ध्यर्थ-मनिवारितगतागतैः ॥ ९०॥ ..
" (ઉ. જયસોમવૃત કર્મચંદ્ર મંત્રિવંશ પ્રબંધ)
Page #183
--------------------------------------------------------------------------
________________
*
કે
,
*
છે
"', S
* *
*
*
"'
છે
RE
.
:
:
૧.
કારણ
મજ કે
-
વાવ
- • બાદરાયું કમચંદ.
જિનકિતા છે. ] ': અકબરસા. અકબર ઝનિબ વી વાચનયા... વંજર બીરબલ, કાજી ખનખાં.
' શ્રીજીનચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાજી . . ને - અ શ્વિને વીવીધ સંવત ૧૮૮માં_પધાર્યા -
-
-
Page #184
--------------------------------------------------------------------------
Page #185
--------------------------------------------------------------------------
________________
અબર પ્રતિબોધ .
O :
-
મનવાંછિત દ્રવ્ય મેળવ્યા.
સૂરિ મહારાજે ઉપાશ્રયે પધારી મધુર ધ્વનિ વડે મંગલમય ધમાં દેશના આપી, સંઘપર એનો અનુપમ પ્રભાવ પડ્યો. સર્વત્ર “ધન્ય, ધન્ય” અને “જ્ય-જય” ને શબ્દ ઘેષ થવા લાગ્યું, ને સૌ અતિપ્રસન્ન ચિત્તે પિતાપિતાને ઘેર ગયા. - સૂરીજીની પધરામણી લાહેરમાં થતાં પ્રતિદિન અધિકાધિક ધર્મધ્યાન થવા લાગ્યા. આ બધાનું શ્રેય સમ્રાટ અકબર અને મંત્રીશ્વર કર્મચન્દ્રજીનેજ હતું, કેમકે તેઓએ સૂરિજીને આમંત્રણ કરી દૂર દેશથી અત્રે લાવેલા'' ' - સમ્રાટના વિનીત આગ્રહથી સૂરિજી મહારાજ દર રોજ શાહી મહેલમાં જઈ ધર્મોપદેશ દેવા લાગ્યા. જેનધર્મની સર્વોત્તમ વિશે તાઓ અને અહિંસાનું સ્વરૂપ સમ્રાટને બરાબર બનાવી આપ્યું, કે જેથી તેઓ અત્યંત ધર્મપરાયણે અને દયાળુ બની રહ્યા. - સમ્રાટ પોતાના દરબારમાં સૂરિજીની હરહંમેશ પ્રશંસા * दिनप्रति श्रीजीसु वलि मिलतां, वधिउ अधिक सनेह । गुरुनी सुरति देखी अक कहइ जगि धन धन एह ॥ ७ ॥
ડું ધી રેરું સ્ટેમ ઉં, જે મન ઘર ગુમાન ' -- * પ ર મહું નથM , નહીં તે ઘટ્ટ માર ! ૮r
(યુપ્ર. જિનચંદ્રસૂરિ અકબર પ્રતિબંધ રાસ) जिनचन्द्र सूरि सम को नहीं रे, गच्छ चौरासी मांहि । ' :: खान प्रधान सवइ सुणो रे, कहइ अकबर पातिशहि ॥ ३ ॥
ध्येतांवर हम बहु मिले रे, - इन सम और न कोइ । .. अवर तारांगण घणा रे, दिनकर सम कुण होइ ? ॥ ५ ॥
(વિમલ વિનય કૃત ગીત ગ. ૭)
Page #186
--------------------------------------------------------------------------
________________
' '
** 1
::
'
*
*
*
*
,
,
,
*, *
*
- - યુગપ્રધાન શ્રીજિનચંદરિ કર્યા કરતા હતા કે-શ્વેતામ્બરાદિ યતિ સામે ઘણા જોયા છે, અનેક ધર્મના ગુરુઓને સત્સંગ મેં સેવ્યા છે, પરંતુ આમના જે શાંત, ત્યાગી, વિદ્વાન અને નિરભિમાની મેં બીજે કઈ જ નહીં જ. એમના દર્શન અને સમાગમથી મારું જીવન સફલ થયું છે. .
. . . A સૂરિજીને સમ્રાટ હંમેશાં બડે ગુરૂના નામથી સંબેધતા.૪ એથી આપણા ચરિત્રનાયક શ્રીજિનચન્દ્રસૂરિજી બડે ગુરૂના નામથી સર્વત્ર પ્રસિદ્ધ થયા. રાજા મહારાજા સૂબેદાર, મુસાહિબ અને સમ્રાટને સારો પરિવાર એમનાં પરમ ભક્ત બની ગયા.
એક દિવસ સમ્રાટે સૂરિજી સાથે ધર્મચર્ચાઓ કરતાં કરતાં ભક્તિના ઉલ્લાસમાં આવી જઈ એક સો સુવર્ણ મુદ્દાઓ સૂરિજી સન્મુખ રાખી. તે સમયે સમ્રાટને સાધવાચારનું સ્વરૂપ દર્શાવતા સૂરિજી કહેવા લાગ્યા કે “સમ્રાટ!આ દ્રવ્યને ગ્રહણ કરવું તો શું પણ એને સ્પર્શવું પણ સાધ્વાચાપંથી વિપરીત છે, કેમકે, દ્રવ્યથી મમત્વ આદિ અનેક દુર્ગુણોની ઉત્પત્તિ થાય છે; જૈન સાધુઓને તે એમના વસ્ત્ર, પાત્ર, અરે પિતાના શરીર પરનીય મૂછ-આસક્તિનમહ કરવો નિષિધ છે, ત્યાજ્ય છે, વર્યા છે. માતા, પિતા, કુટુંબ, પરિવાર અને ધન-દોલતને ત્યાગ કરવાથીજ જૈન દીક્ષા લઈ શકાય છે, અને એને આજીવનને માટે પાંચકઠણ લેવાં પડે છે, જેનું સંક્ષિપ્ત રāરૂપ આ પ્રમાણે છે – (૧) તમામ પ્રકારની હિંસા, મન વચન કે કાયાથી કરવા, * बृहद्गुरुतया पूज्या, ख्यातिमाप्ताः पुरेऽखिले । શાહ્મિાના માં-mના વૃદ્ધનુપિંક ૨૪
(કર્મચંદ્ર મંગ્નિ વંશ પ્રબંધ)
*
*
Page #187
--------------------------------------------------------------------------
________________
૮૫
અકબર પ્રતિબંધ
કરાવવા કે અમેદવાને સર્વથા ત્યાગ. (૨) તમામ પ્રકારના મિથ્યા ભાષણને ઉપરોક્ત ત્રણ કરણ
અને ત્રણ ગણી ત્યાગ. (૩) કેઈએ ન દીધી હોય એવી નાનાથી નાની પણ
વસ્તુના ગ્રહણનો વિકરણ ત્રિોગથી ત્યાગ. (૪) સમસ્ત પ્રકારની કામવાસનાઓને ઉપરોક્ત ત્રિકરણ,
ત્રિગથી ત્યાગ. (૫) સમસ્ત પ્રકારના દ્રવ્યોના મેહનો : ત્રિકરણ
ત્રિોગથી ત્યાગ. [ આ કારણે જૈન સાધુ નિ કહેવાય છે તેથી અમારા માટે આ દ્રવ્ય સર્વથા અગ્રાહ્ય છે. :
- સૂરિજીના આ નિર્લોભી વચન સાંભળી સમ્રાટને અત્યંત હર્ષ અને આશ્ચર્ય થયાં. એ દ્રવ્યને ધર્મકાર્ય માં ખર્ચવા મટે સમ્રાટે. મંત્રીશ્વર • કર્મચન્દ્રને સંપી દીધો. એમણે એને ઉપગ ધર્મસ્થાનમાં કર્યો. તે - ધર્મગોષ્ઠી પરાયણ સમ્રાટ અકબરના આગ્રહથી સૂરિજીએ ભવિષ્યમાં જૈનધર્મની વિશેષ પ્રભાવનાના હેતુથી સં. ૧૬૪૯
ચાતુર્માસ લાહોરમાં કરવાનો નિશ્ચય કર્યો.
Page #188
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ મુ
યુગપ્રધાન પદ પ્રાપ્તિ– gin IP ailm
ફૂર્ય લોકોના દેવમંદિરોનો નાશ કરે એ મુસલHome શા માનેને સ્વાભાવિક દોષ હતો. જો કે સમ્રાટ અકબરના સુખ સામ્રાજ્યમાં આવું દુષ્કૃત્ય સર્વથા વજર્ય અને નિષિદ્ધ હતું, છતાંય “જાતિ સ્વભાવ જતો નથી” એ ઉક્તિ અનુસાર સમયે સમયે એવી ઘટનાઓ બહુધા બન્યાજ કરતી, એ હકીકત તે કાળના ઈતિહાસ પરથી સિદ્ધ થાય છે. ૪ સ. ૧૬૩૩ માં સુરસમખાને સીહી પર ચઢાઈ કરી હતી, ત્યારે
*સમ્રાટના સમયમાં જિનપ્રતિમાની આશાતના થવાનો ઉલ્લેખ હીરવિજયસૂરિ રાસ”માં કવિ ઋષભદાસે પણ આ પ્રમાણે કર્યો છે. " पाटणथी पछइ करइ विहार, त्रस्बावतीमां आवणहार।
વિતરે રહ્યા વરવતી, રાતની દુરૂ પ્રતિમા મસ્તી ૨૮ अहम्मदाबाद अकबरशाह जिसै, पाले आजमखान सही तिसै। खंडी प्रतिमा पासनी त्यांहि, लख्यु आव्युत्रम्बावती मांहि ॥ १९ ॥ हाकिम हसनखान कर करी, आसातना प्रतिमाकी करी। सुणी हीर सोजितरै रह्या, बोरसदे पछे गुरुजी गया ॥ २० ॥
(આનન્દ કાવ્ય મહોદધિ મૌ. ૫, પૃ. ૪૮)
Page #189
--------------------------------------------------------------------------
________________
- -
-
યુગપ્રધાન પદ પ્રાપ્તિ ૧૦૫૦ ધાતની જૈન પ્રતિમાઓ ત્યાંથી લૂંટી ફડર કરસમ્રાટ પાસે લાવ્યું. આ પ્રતિમાઓને ગોરી ને કરુવા એને ઈરાદે હતું, પરંતુ નીતિ પરાયણ સમ્રાટ કરે એમ ન થવા દેતાં પ્રતિમાઓને સુરક્ષિત રાષ્પી, એ પછી સ. ૧૬૩૯માં અષાઢ શુદિ ૧૫ ને દિન બીકાનેરના મંત્રીશ્વર કર્મચઢે સમ્રાટને પ્રસન્ન કરી પ્રતિમાઓને બિકાનેરમાં બિરાજમાન કરી, જે આજ સુધી ત્યાંના શ્રીચિંતામણિજીના મંદિરમાં વિદ્યમાન છે, આ બાબતમાં વધુ આગળના પ્રકરણમાં લખવામાં આવશે. . '
ત્યારે આપણી ચરિત્ર નાયક શ્રીજિનચંદ્રસૂરિજી લાહોરમાં બિરાજતા હતા, ત્યારે પણ આવી એક દુઃખદ ઘટનાના સમાચાર મંત્રીશ્વર કર્મચન્દ્રને મળ્યા કે નૌરંગખાન નામના કે ઈ મુસલમાન અધિકારીઓ દ્વારિકાના જૈનમંદિરનો નાશ કર્યો છે. આ સમાચાર મળતાં મંત્રીશ્વરે સૂરિમહારાજને નિવેદન કર્યું કે જે સમ્રાટને ઉપદેશ આપી તીર્થરક્ષાને માટે કાંઈ ઉપાય નહીં લેવામાં આવે તે દ્વારિકાની માફક અન્ય તીર્થોને પણ નાશ કરવામાં યવન લકે પાછું વાળીને નહીં જૂએ. ''
સૂરિમહારાજને આ કાર્યની આવશ્યક્તા જણાઈ ને તેથી સમ્રાટને શત્રુંજય પ્રકૃતિ તીર્થોનું મહામ્ય સમજાવ્યું, અને સાથે સાથે એમની રક્ષાને ઉચિત પ્રબંધ કરવાની સૂચના પણ કરી. સૂરિજીની આ પવિત્ર આજ્ઞાએ સમ્રાટે શિધાર્ય કરી અને પ્રસન્નતાપૂર્વક તમામ જૈનતીર્થોની રક્ષા માટેનું એક ફરમાનપત્ર લખાવી એના પર પિતાની મુદ્રિકા–મહોર લગાવી મંત્રીશ્વરને પી દીધું. એમાં લખ્યું હતું કે આજથી તમામ
Page #190
--------------------------------------------------------------------------
________________
* * 90
*
:
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ જૈન તીર્થોનમંત્રીધરને આધીન કરી દેવામાં આવ્યા છે.
સમ્રાટે અમાવાદના તત્કાલીન સૂબેદાર આજમખાનને શત્રુંજય, ગિરનાર આદિ તીર્થોની રક્ષાને સખ્ત હુકમ દઈ ફરમાન કહ્યું, જેથી મહાતીર્થ શ્રી શત્રુંજય પરથી છોના ઉપદ્રવનું નિવારણ થયું.
આ ફરમાનપત્ર ઈલાહી સન્ ૩૬ ના સહયુર મહીનામાં લખાયું હતું. જેને ઉલ્લેખ આવાજ આશયના એકફરમાનના ભાષાનુવાદમાં છે, જેની બે જાતની નકલ બીકાનેર જ્ઞાન ભંડાર માંથી લઈ આ પુસ્તકના પરિશિષ્ટ (ગ) માં પ્રકટ કરેલ છે.
એકવાર સમ્રાટ અકબરને કાશ્મીર પર વિજય પ્રાપ્ત કરવા જવાની ઈચ્છા થઈ ને તદનુસાર પ્રસ્થાન કરી નાવમાં આરૂઢ થયા, ત્યારે એણે મંત્રીશ્વર કર્મચન્દ્રને કહ્યું “બડે ગુરૂ” શ્રીજિચન્દ્ર- સુરિજીને બોલાવે. એમના દર્શન કરી ધર્મ* કચરા રિલાસન્નેય ઘરેડમુના. તે ..
સ્વરક્ષા, વિશા શ્રીગણા, રૂદ્દ नाथेनाथ प्रसन्नेन, जैनास्तीर्थाः समेऽपि हि। : .. મંત્રિપા(શશિકોહેતાન, પુરવઠારા आजमखानमुद्दिश्य, मुद्रित निजमुद्रया । फुरमाणमदोत् साहि-यस्मै प्रीणितमानसः ॥ ३९८ ॥
દ્વારા વાતચંતાનાં, રિદિધુ પુરા કદાત: પુરાવા રક્ષણ પુના.. ૩૨
!! ' (ર્મચન્દ્ર ત્રિ વંશપ્રબંધ) * આ આજમખાને સન ૧૫૮૭ થી ૧૫૯૨ સુધી અમદાવાદને બે હતો. ખાને આજમ અથવા મિઅઝીઝ કેકા ના નામથી પણ એ ઓળખાય છે. વિશેષ જાણવાને રાતે સિકંદરી'નો ગુજરાતી અનુવાદ. જ.
Page #191
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ લાભરૂપી આશીર્વાદ પ્રાપ્ત કરવાની મારી અભિલાષા છે, કે જેથી મારી મનોકામના પૂર્ણ થાય.” સમ્રાટેની આંજ્ઞાથી મંત્રીશ્વરે સૂરિમહારાજને લાવ્યા સૂરિજીના દર્શનથી સમ્રાટને અત્યંત હર્ષ થયો. એના હૃદયમાં નિશ્ચય થઈ ગયે કે હવે મારે વિજય ચોક્કસ છે, કેમકે સૂરિજી પર સમ્રાટની અસીમ શ્રદ્ધા અને ભક્તિ હતાં. - ' સૂરિજીની અમૃતમય વાણી અને અહિંસાત્મક ઉપદેશ સાંભળી સમ્રાટનું હૃદય દયાથી ઓતપ્રોત થઈ ગયું, અને દરવર્ષે અષાઢ શુદિ થી પૂર્ણિમા પર્યત સમસ્ત જીને અભયદાન દેવ પોતાના બાર x સૂબાઓ પર ૧૨ શાહી ફરમાને (અમારી શેષણુના) લખી મેલ્યા. ४ काश्मीरान् गन्तुकामेना-न्यदा नौमध्यवर्तिना । शाहिना मुंदितेनैव-मुदिता भत्रिनायकः ॥ ४०० ॥ जिनचन्द्रास्त्वया तूर्ण-मायां वचसा मम । धमलामा महास्तेषा, ममादेयोऽस्ति वांछितः ॥ ४०१ ॥ पूज्या अपि तथाऽऽहूता, नायकश्रीशाहिसन्निधौ । श्रीगुरोर्दर्शनादेवा-नन्दितोऽभून्नराधिपः ॥ ४०२ ॥ शुचिमासे शुचौ पः, प्रसन्नी दिनसप्तकम् । નવમા ર શદિ-મારિગુપાવનમ્ ૪૦રૂ I
(મહેપા. જ્યામજી કૃત કર્મચન્દ મંત્રિ વંશ પ્રબંધ) કઈ જગ્યાએ ૧૧ સૂબાઓને જ ઉલેખ છે, હિતુ વાચનાચાર્ય શ્રીસમયસુન્દર પિતાની “
કલતાત્તિી પ્રશસ્તિમાં આ પ્રમાણે લખે છે. अकबररञ्जनपूर्व, द्वादशसूबेषु सर्व देशेषु । स्फुटतरममारिपटहः, प्रवादिता यैश्च सूरिवर ૭ | -
'
Page #192
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ આ ફરમાનોમાંના મુલતાનના સૂબાનું ફરમાન ખોવાઈ જવાથી સં. ૧૯૬૦-૬૧ (તા. ૩૧ ખુરદાદ ઈલાહી સન્ ૪૯)માં એની પુનરાવૃત્તિ કરી ફરીથી એક ફરમાન સમ્રાટે શ્રીજિન સિંહસૂરિજીને આપેલ, જેની નકલ પરિશિષ્ટ(ગ)માં આપેલ છે.
સમ્રાટે અમારિ ફરમાન પ્રકટ કર્યા. એથી અન્ય રાજાઓ પર ઘણો સારો પ્રભાવ પડયો. એટલે તેઓએ પણ સમ્રાટનું અનુકરણ કર્યું અને પિતા પોતાના રાજ્યમાં કોઈએ ૧૦ દિવસ,
કેઈએ ૧૫ દિવસ, કોઈએ ૨૦ દિવસ, કોઈએ ૨૫ દિવસ અને કેઈએ માસ–તે કેઈએ બે માસ સુધી તમામ જીવોને
सदगुरु वाणी सुणी साहि, अकवर परमानंद मनि पाए । हफ्तह रोज अमारि पालणकु, तिणि फुग्माण पठाए ॥२॥
. (સમયસુજી કૃત જિનચન્દ્રસૂરિગીત) सात दिवस जिणि सब जीवनकी, हिंसा दूर निवारी । देश देशि फुरमाण पठाए, सब जनकु उपगारी ॥ ३ ॥
(ગુણવિનય કૃત જિન ચં. સ. ગીત) आठ दिवस आषाढके, अठ्ठाहि निरधारि ।
. : सब दुनियामांहि शाश्वती, पलाधी अमारि ॥ ८ ॥ . .
. (શ્રીસુન્દર કૃત શ્રીજન ચં. હું ગીત) गुर्जर मंडल ते बोलाए, संतन मुख सुणी जसुः गुणगान । बहुत पडूर सुगुरु पउधारइ, वखत योग लाहोर सुथान ॥२॥ अर्थ विचार पूछि सह विधविध, रीझे अकबर शाहि सुजान । बहुत बहुत दर्शन भई देखे, को न कहुं या सुगुरु .समान ॥३॥ भाग सेाभाग अधिक या गुरुको, सूरति पाक अमृत समवान । पेश करइ अकबर अणमांग्ये, सब दुनियामांहि अभयदान ॥ ४॥
(ગુણવિનય કૃત જિ. ચં. સુ. ગીત બીજે)
Page #193
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ
૯૧ .
અભયદાન દીધાની ઉદ્ઘાષણા કરી. × સમ્રાટ પણ આથી ખૂખ ખુશ થયા, અને જૈન ધર્મની પ્રભાવના પણ વધી. આ રીતે સૂરિજીના આ ઉપદેશથી અસખ્ય જીવેને સુખશાન્તિ મલી.
પેાતાના કાશ્મીરના પ્રવાસ દરમ્યાન પણ ધગાષ્મી અને ધર્મચર્ચા ચાલુ રહે અને ત્યાં પણ દયા ધર્મના પ્રચાર થાય એ હેતુથી સામ્રાટે મંત્રીશ્વરને નિર્દેશ કરી સૂરિજીને નિવેદન કર્યું” કે “ સૂરિમહારાજ લાહેારમાંજ સુખ શાંતિએ ખીરાજે અને અમારી સાથે ધર્મચર્ચા કરવા અને દયાના ઉપદેશ દઈ અનાય દેશને પણ આ રૂપ અક્ષવા વાચક માનસિંહને અવશ્ય મેકલે” ત્યારે મંત્રીશ્વરે સમ્રાટના કથનનું સમન કરી વાચકજીને મેાકલવામાં જે એક મુશ્કેલી (આહારાદિ પ્રાપ્તિની હતી પણ તેના પ્રતિકાર કરતાં સૂરિમહારાજને વિનય પૂર્વક કહ્યુ` કે “એ અનાર્ય દેશ હોવાથી મુનિચેાના આહાર–પાણીમાં અસુવિધા થવી સ'ભવ છે, તે પણ અમે અનેક - શ્રાવક લેાકેા પ્રવાસમાં સમ્રાટની સાથે રહેવાના છીએ; એટલે : સાધુધર્મના પાલનમાં કાઈજ પ્રકારની હરકત રહેશે નહિ. અને એ દેશમાં વિહાર કરવાથી દયાધર્મના પ્રચાર સાથે જૈનધર્મની પ્રભાવના થવાની, માટે એમને અવશ્ય મોકલો. ” સૂરિજીએ લાભ જોઇ એ વાતને સ્વીકાર કર્યાં.
કાશ્મીરની યાત્રાની તૈયારીએ થવા લાગી, સમ્રાટે સાચ્ x पातिशाहिमनाल्हाद हेतवे निखिलैरपि । देशाधीशः स्वदेशेषु. दशपंचाधिकान्दिनान् ॥ ४०५ ॥ दिनानां विंशति कैश्चिदन्यैस्तु पञ्चविंशतिम् । मास मासद्वय यावदपरंरभयं ददे ॥ ४०६ ॥
(ક`ચન્દ્રમૌત્રિ વંશ પ્રધ)
Page #194
--------------------------------------------------------------------------
________________
-
:
,
.
.
પ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સૈન્ય સુસંજિત કરી સં. ૧૬૪૯ના શ્રાવણ શુદિ ૧૩ (તા. ૨૨ જુલાઈ ૧૫૯૨) ના રોજ પ્રથમ પ્રયાણું રાજા શ્રી રામદાસની ૪ વાટિકામાં કર્યું એ દિવસે સંધ્યાકાળે ત્યાં એક સભા 2 એકત્ર થઈ જેમાં સમ્રાટ અકબર, શાહજાદા સલીમ, મોટા મોટા સામત, સંડળિક રાજાઓમહારાજાઓ અને અનેક વૈચ્યાકરણ તાર્કિકાદિ ઉલ્ટ વિદ્વાને પણ સામેલ થયાં. આ સભામાં આ શ્રીજિનચન્દ્રસૂરિજીને એમના શિષ્ય, મડળ સહિત અતિશય સન્માન તેમજ બહુમાનપૂર્વક નિમવામાં આવ્યા.
આ પ્રયાણથી ડા સમય પહેલાં સમ્રાટની સભામાં વિદ્વગણી દરમ્યાન કોઈ વિદ્વાને જનધર્મના બારત કુત્તર સળો અશો” આ વાક્યપર-ઉપહાસ કર્યો હતો, આ વાત સૂરિજીના શિષ્ય વિદ્વતશિરોમણિ શ્રીસમયસુંદરજીને બહુ ખક એટલે એમણે જૈન દર્શનના આ આગમ વાકયની સાર્થકતા દર્શાવવા નિમિત્તે તા. ફતે થે” આ વાક્ય - + જૂઓ અકબર નામ. * * * તેઓ ૫૦૦ સેનાના સ્વામી હતા, “સુરીશ્વર અને સમ્રાટમાં એમનું પ્રસિધ્ધ નામ કરણરાજ કછવારા પણ લખેલ છે, એમને “રાજાનું બિરૂદ હતું. વિશેષ જાણવા આઈન. ઈ. અકબરીનો અંગ્રેજી અનુવાદ જુઓ...
શ્રીયુત મોહનલાલ દ. દેસાઈ, બી. એ; એલ એલ. બી. મહદયે. આ સભા યદ્યપિ કાશમીર દેશ પર વિજય કર્યો તે નિમિત્તે લખેલ છે, કિન્તુ (કવિચશિક વાચનાચાર્ય શ્રીમાન સમય સુંદરજીએ સ્વરચિત) અષ્ટલક્ષીની પ્રશસ્તિમાં “રામીરવિજ્ઞયિ શ્રી સંજ્ઞાશ્રીમરાવવાદિયાં કશમકથાન" લખેલ છે. આ વાકયથી કાશમીર પર વિજય કરવાના ઉદ્દેશથી પ્રથમ પ્રયાણ કર્યું ત્યારે સભા મળ્યાની વાત સિદ્ધ થાય છે. જે
૪ શ્રીવિજ્ય ધર્મ સૂરિજી કૃત “ધર્મદેશના” પૃ. ૨ જુઓ.
Page #195
--------------------------------------------------------------------------
________________
યુણિધાન પદ પ્રાપ્તિ પર વ્યાકરણ સિદ્ધ દશ લાખ વીસ હજાર પાસે પાd (૨૨૨૪૦૭) અર્થ કર્યા એમાં કયાંય કેઈ અર્થ વપર ન રહે કે અર્થાજનામાં કદાચિત્ યુક્તિ યુક્ત ન રહે એ માટે રરર૪૦૭. અને એમની પૂર્તિ માટે છોડી દઈને એ ગ્રંથનું નામ અષ્ટલક્ષી” રાખ્યું. સમ્રાટને આ ગ્રંથનિર્માણની સૂચના મળતાં-અત્યંત હર્ષ થશે, અને એ ગ્રન્થ. જેવું અને શ્રવણ કરવાની ઉત્કટ ઈચ્છા પ્રદર્શિત કરી. : :
આ સભામાં એ ગ્રંશને શ્રવણ કરવાને સુઅવસર પ્રાપ્ત થતાં સમ્રાટે કવિવર સમયસુંદરજીને એ ગ્રંથ વાંચી સંભળાવવાને ખાસ આગ્રહ કર્યો. સૂરિમહારાજની આજ્ઞા મેળવી સમયસુંદરજીએ વિદ્વાનની આ સભામાં સાહિત્ય સૃષ્ટિમાં અપૂર્વ અને અનુપમ ગ્રંથન “અષ્ટ લક્ષી” વાંચી સંભળાવ્યા. આ ચમત્કારી અભુત. ગ્રંશને એકાગ્ર મનથી સાંભળી સમ્રાટ તેમજ હાજર રહેલા વિનોના દિલમાં ભારે આશ્ચર્ય અને કુતુહલ ઉત્પન્ન થયાં. ઉપસ્થિત વિદ્ધસમાજમાં સમયસુદરજીની વિદત્તાની ખૂબ ખૂબ Bસા થવા લાગી. સમ્રાટે આ પૃથરનની ભારે તારીફ કરી, અને એને પોતાના હાથમાં લઈ સૌભાગ્યશાળી નિર્માતા શ્રી. સમયસુંદરજીના કરકમલેમાં સમર્પણ કર્યો તથા એ ગ્રંથને પ્રમાણિક . જાહેર કર્યો. ઉપરાંત સમ્રાટે એ ઈચ્છા પણ દર્શાવી કે આ અલીકિક ગ્રંથને અભ્યાસ થાય, અને એની અનેક નકલે બનાવી સર્વત્ર પ્રસાર કરાવાય -
છે જુઓ “અષ્ટ લક્ષી” : ચંચની છ -આ ગ્રંશનું બીજું નામ “અર્થે નાવલી” પગ છે. અન્ય કાઈ ની સાથે “અને કાર્યો મંજ” નાદથી દરદ દફા 4 ફતાદ્વાર ફંડ” ગેપીપુરા, સુરીસ્ટ જયેટ. છે. “ જેન રાહિમનો એક મહાન રહ્યુ છે. જેની જી શકે એ સમસ્ત વિશ્વાસને
. ય કક
Page #196
--------------------------------------------------------------------------
________________
:
. . . . . . . યુગપ્રધાન શ્રીજિનચંદસંરિ કરી એમણે પિતાના આચારનું જે દૃઢતાથી' પાલન કર્યું છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. અનેક કષ્ટ સહન કરવાની હોવા છતાં અને અમેં એ ઘણું ઘણું કહ્યું હોવા છતાં તેઓ પોતાની પ્રતિજ્ઞા ઓથી ચલિત નજ થયા. એમની કર્તવ્યનિષ્ઠા તેમજ નિરીહતા હંમેશાં મારા હૃદયમાં આનદ અને આશ્ચર્ય પેદા કરે છે. એમના ઉપદેશથી મેં કાશમીરમાં તળાવના માછલી આદિ જળચર પ્રાણીઓને અભયદાન બહ્યું હતું. તે હવે આપ કૃપા કરી એમને • (માનસિંહજીને) આપની પાટ પર સ્થાપિત કરી જેન શાસનનું સર્વોત્કૃષ્ણ આચાર્ય પદ આપે કેમકે એઓ તે પદને સર્વથા ગ્ય છે અને અત્યંત કઠેર સંયમ પાળવામાં નિશ્ચલ છે. - અકબરના આ ગ્રહ અને વાચકજીની યોગ્યતાનો વિચાર કરી સૂરિજીએ એમને આચાર્ય પદે અર્પવાનું સ્વીકાર્યું. ત્યારબાદ સમ્રાટે મંત્રીશ્વર કર્મચન્દ્રને પૂછયું કે જેને શાસનમાં એવું વિશિષ્ટ મહત્ત્વનું પદ કયું છે? કે જે વડે સૂરિજીને અલંકૃત કરી શકાય - ત્યારે મંત્રીશ્વરે કહ્યું કે જેને શસમાં સુપ્રસિદ્ધ અને અમારા
ખરતરંગચ્છમાં જે પહેલાં શ્રીજિનદત્તસૂરિજીને દેવતાઓએ આપેલ -હતું તે યુગપ્રધાન” પર છે આ સાંભળી સમ્રાટે ઉત્સુકતા પૂર્વક પૂિછયું કે એ- પદ દેવંતાઓએ કેમ અને કઈ રીતે આપ્યું એ અમને સમજાવે. મંત્રીશ્વરે શ્રીજિનર્તસૂરિજીનું જીવન આપાત કહી સંભળાવ્યું, અને “યુઝર્પધૉન” પદ બાબતમાં વિષેશ સ્પષ્ટી કરણ કરતાં આ પ્રમાણે કહ્યું -
એક વારનાગદેવ નામના શ્રાવકે એ વર્તમાન કાળને યુગપ્રધાન સદ્ગની શેધ કસ્વાશ્રીMિારજી-પર-અષ્ટમ (ત્રણ ઉપવાસ)
તપ કરીને એક દેવીની આરાધના કરી દેવીએ પ્રર્ટ થઈ એના હાથ પર સ્વર્ણાક્ષરે વડે એક શ્લોક અંકિત કર્યો ને *એ બ્લેક આ હતો. ..
दासानुदासा इव सर्व देवा, यदीयपादाब्जतले लुठन्ति ।
Page #197
--------------------------------------------------------------------------
________________
-
-
--
-------
---
'
,
1,
*
,
*
•
-
-
'
ધગધાન પદ પ્રાપ્તિ ... ----- -- -- -- - - - કહ્યું કે જે આ અક્ષર વાંચી શકશે તેને પ્રધાને જણને એ ધકે ચારે બાજુ પરિબ્રણ કર્યું પરતું એ કલેક વાંચી તાવનાર કોઈને મળ્યું, છેવટે એણે શ્રીજિનદત્તસૂરિજીની પાસે આવી હાથ બતાવ્યો શ્રીજિનદેરચંરિજીએ એને હાથ પર વાસક્ષેપ નાખ્યો અને સંદેશ મળવાથી શિષ્યોએ તે વાંચી સંભળાવ્યું ત્યારે નાગદેવને જણાયું કે અમાં તો શ્રીસૂરિમહારાજનીજી સ્તુતિ છે, અને દેવતાઓએ એમને “યુગ પ્રધાન પદે વડે અલંકૃત કર્યા છે.”
મંત્રીશ્વર ચંદ્રને મેથી દાદાશ્રીજિનદä સૂરિજીનું આ પ્રકારનું પ્રશસ્ય જીવન ચરિત્ર સાંભળી સમ્રાટ અકબર આશ્ચર્ય ચક્તિ થંઈ ગયા. અને એ ઈંગ પ્રધાન પદને માટે અત્યારે આ પણ ચંદ્રિનાધક શ્રીનિચન્દ્રચુરિજ સર્વ છે એ વાતની એને બરાબર ખેતરી થઈ ચૂકી. એટલે સમ્રાટે સૂરિજીને “ચુંપ્રધાન પદ પ્રદાન કર્યું અને વાંચક માનસિંહજી (મહિમરાજ) . मरुस्थलीकल्पतरुः स जीयात्, युगप्रधानो जिनदत्तसूरिः ॥१॥
આને અર્થ છે કે જેને ચરણ કમળમાં બધા દેવ દાસના દવસની પિ આલેટી રહ્યા છે, એવા તે મરૂસ્થલીમાં કલ્પવૃક્ષ જેવા યુગપ્રધાનાચાર્ય શ્રીજિનદત્તસૂરિજી. જ્યવંતા રહે.” * રાત્તિ દમરિશીને, શું પ્રધાન પ્રધાન સંમત દ્િ મંત૬, નાઘેરવાજે ૨. .
(ગુણવિનયકૃત જિનચંદ્રમરિ ગીત) : उत्तम काम अवलि ए कीघो, युगप्रधान पद दीघो। तिणि अवसर"सांगासुत भाई, सांकोर्डि वित्त वावई ॥
[ રત્ન નિધાનંત ગદલી युगप्रधान पदवी भली, मापद अकवरराज । सम्मुख हरले हम कहईप, ए गुरु सर्व सिरताज ।
સં. ૧૯૦ચે. ૯ દિન સમય પ્રમોદ કૃત જિનચન્દ્રગીન
Page #198
--------------------------------------------------------------------------
________________
૯૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ ને આચાર્ય પદ અર્પણ કર્યું, સાથોસાથ સુવિહિત સાધ્વાચારના પાલનમાં સિંહ જેવા સાહસિક હેવાને કારણે સમ્રાટે “શ્રીજિનસિંહસૂરિ નામ આપવાને પણ નિર્દેશ કર્યો. અને મંત્રીશ્વરને આજ્ઞા આપી કે જૈનદર્શનની વિધિ અનુસાર સંઘની સાક્ષીએ ઉત્સવ-મહોત્સવપૂર્વક શુભ દિવસે અદ્વિતીય સમારોહ સાથે હર્ષ ઉત્કર્ષથી આ ઉત્સવ યે જવાની તૈયારી કરે.' - સમ્રાટની આજ્ઞા મળતાં મંત્રીશ્વર કર્મચન્ટે બિકાનેર નરેશ રાયસિંહજીને આખો વૃત્તાન્ત કહી બતાવ્યો. એમણે પણ આ શુભ કાર્યમાં પિતાની સંમતિ આપી. તે પછી પૌષધશાળામાં જૈનસંઘને એકત્ર કરી વિનીત વચને વડે મંત્રીશ્વરે નિવેદન કર્યું કે “જે કે સંઘ તમામ કાર્ય કરવાને સમર્થ છે, તો પણ આ મહાન ઉત્સવને લાભ કૃપા કરી મને જ લેવા દે” શ્રીસંઘે મંત્રીવરના આ પ્રસ્તાવને સહર્ષ સ્વીકારી આજ્ઞા આપી.
. સંઘની આજ્ઞા મળે મંત્રીશ્વરે મહત્સવની તૈયારીઓ આરંભી દીધી. સારે દિવસ જેઈ ફાગણ વદી ૧૦ થી ૪ “અષ્ટાબ્લિકા મહેસવ મનાવા લાગે. સંઘમાં સર્વત્ર આનંદ પ્રસરી રહ્યો રાત્રિ જાગરણમાં શ્રાવિકાઓ ભક્તિપૂર્વ એકત્ર થઈ દેવ, ગુરુ અને ધર્મને માંગલિક ગીત ગાવા લાગી. મંત્રીશ્વરે પ્રત્યેક સાધમીના ઘરે શ્રીફળ સેપારીઓ અને એકેક સેર પ્રમાણ સાકર અને સુરંગી ચુનડીએની લ્હાણી કરી. • * આને લગતું એક કવિનું કથન છે કે – संबन्न दसमुद्रषट्शशिमिते (१६४९) श्रीफाल्गुने मालि ये ન(૨૪) or શ્રીમતિથૌ (હિ વિરુ)પુર્થી રતાં નનિઃ शाहिदत्तयुगप्रधानबिरुदा आनन्दकन्दान्विते ।... श्रीमच्छीजिनचन्द्रसूरिगुरवो जीवन्तु विश्व चिरम् ॥.४ ॥ .. આ લેક અમને અશુદ્ધજે મળે છે તેને યથાશક્ય સુધારે કર્યો છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ ,
* “અષ્ટાબ્લિકા” મહોત્સવ ખૂબ આનંદથી ઉજવા. ફાગણ શુદિ ૨ ભદ્રા-તિથિના મધ્યાહ્ન સમયે શુભ મુહુર્તમાં આગમત વિધિથી શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજે વાચક શ્રીમહિમરાજજીને “ચુરિમંત્ર” આપી આચાર્ય પદથી અલંકૃત કર્યા અને સમ્રાટના કહેવા મુજબ એમનું નામ “શ્રીજિનસિંહસૂરિજી રાખવામાં આવ્યું. આજ સમયે વાઇ જયસમજી અને રત્નનિધાનજીને... “ઉપાધ્યાય પદપ ગુણવિનયજી અને સમયસુંદરજીને “વાચનાચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યા
એ સમયનું દૃશ્ય અત્યંત મનોહર અને દર્શનીય હતું. જે સંખવાલ ગોત્રીય ગ્રાહક સાધુદેવે બનાવેલા ઉપાશ્રયમાં એમને આચાર્ય પદ આપવામાં આવેલ, એને ધજાપતાકાથી ખૂબ સજાવવામાં આવેલ. કિંમતી મતી જડેલા ચંદરવા પૂઠીયા ચારે તરફ લગાવવામાં આવ્યા, ભગવાનના ચતુર્મુખ બિંબ સમવસરણ (નાંદ)માં બિરાજમાન કરી એની સન્મુખ સર્વવિધિ સંપન્ન થઈ. આ મહોત્સવમાં
xएवं सूरिपरम्परागत इह श्रेष्ठे गणे दीपिते, स श्रीमजिनचन्द्रसरिसुगुरुचारित्रपावित्र्यभृत् । तेजःश्रीमदकचराधिनृपतिः श्रीपातिसाहिमुदाऽवादीयत्सुयुगप्रधान इति सनाम्ना यथार्थेन वै ॥ ४ ॥ श्रीमन्त्रीश्वरकर्म चन्द्रविहितोद्यत्काटिटकव्ययं, श्रीनन्युत्सवपूर्वक युगवरा यस्मै ददो स्वं पदम् । મરામપુને યામતતUધિવારિરિલુપુર રવીવાઈ વિલોપાધ્યાય રચિત અભિધાન ચિન્તામણિનામ માલા ટીકા પ્રાપ્તિ श्रीसादिगुणयोगतो युगवरेत्याख्य पद दत्तवान् . येभ्यः धीजिनचन्द्रसूरय इलाविख्यातसत्कोत्तयः । - ઉપાખ્યાય સહજ કીર્તિ રચિત શતદલકમળ પાનાથ જિનસ્તવઃ |
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૦
યુગ પ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સ્વગચ્છ, પર ગચ્છ, સ્વધર્મ કે પારકે ધર્મ એવા બધાં ભેદભાવને ત્યાગી અગણિત નાગરિકે અને રાજ્યના મોટામેટા લગભગ બધાં જ અધિકારીઓ હાજર રહ્યા હતા. શાહી વાજિંત્રોના ધ્વનિથી સારુંય નગર ખરેખર એક આનંદનિકેતન બની રહ્યું હતું.
સમ્રાટ અકબરે આ આનંદેત્સવના ઉપલક્ષમાં સૂરિજીના ઉપદેશથી સ્તંભતીથી સમુદ્રના અસંખ્ય જલચરજીને વર્ષાવધિ અભયદાન દેતું એક ફરમાન પત્ર પ્રકટ કર્યુઝ અને લાહોરમાં પણ એ દિવસે શાહી નેબત ગજાવી અમારિ ઉઘોષણા કરી.
આ ધાર્મિક ઉત્સવમાં મંત્રીશ્વર કર્મચન્દ્ર વચ્છાવતે પિતાના દ્રવ્યને સદુપયેગ કરવામાં કશીજ કચાશ ન રાખી જેણે જે માંગ્યું. તે તેને આપી પિતાની પ્રશસ્ત કીર્તિને ચિરસ્થાયી અને દિગંતવ્યાપી કરી, “યુગપ્રધાન” નામ સ્થાપનાપર યાચકોને નવ હાથી, પાંચસે ઘોડા, નવ ગામ અને સવા કરેડ રૂપિયાનું અભૂતપૂર્વ દાન દીધું, જેનો ઉલ્લેખ તત્કાલીન ગ્રંથ કર્મચન્દ્ર મંત્રિવંશ પ્રબંધ વૃત્તિ (સં. ૧૬૫૦) +, જયમજી કૃત પ્રશ્નોત્તર ગ્રંથ ગણ (પ્રશ્ન નં. ૧૩૪ નો ઉત્તર) આદિમાં મળે છે. x जग लगले जस पामीयउ, प्रतिवाधी पातशाह खभायत दधि माछली, राखी अधिक उच्छाह ।। १ ।।
खभायत दरियावके जीरे जी, पूजजी. छोडाया सहु जाल ।
. (.કવિ શ્રીસુંદર કૃત ગીત) + આ ગ્રંથમાં આ પ્રકરણમાં ઉલ્લેખિત તમામ વાતનું વિસ્તૃત વર્ણન છે. પરંતુ ગ્રંથ વિસ્તારના ભયને કારણે એનાં લકે અહીં નથી આયા. * આ ગ્રંથમાં કેટલીક જાણવા જેવી વાતોની સાથે આ પ્રમાણે વર્ણન છે.
વિણ . શીલાહોરમાં શ્રીઅન જલાલુદી પાસ્યા પછી બૃહ ખતર ગóનાયક શ્રીજિનમર્ણિકક્ષસૂરિ પટ્ટાલકાર શ્રીકાંચ
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૦૧
યુગપ્રધાન પદ પ્રાપ્તિ
છે. આ વિષયમાં એક પ્રાચીન કવિત્ત હીરકલશશિષ્ય હેમાણંદકૃત “ભેજ ચરિત્ર ચૌપાઈ” જે સં. ૧૬૫૪ ના દિવાળીના દિવસે “ભદાણુઈ ગામમાં બનાવેલ, એની પ્રશસ્તિમાં આ પ્રમાણે લખેલું છે –
"नव हाथी दिन्है नरेश, मदस्यौं मतवालइ ॥ . ऐ राखो पचसइ लोकत, पावइ नित हालइ ॥ नवइ गांव वगसीस, सइ तु सह को जाणइ ॥ सवा कोडिका दान, "मल्लवि" साच वखाणइ ॥ को राइ न राणा करि सकर, संग्राम नंदन जो किया । युगप्रधानके नामकुं, कर्मचन्द इतना दिया ।" .
આ દાન ખરેખર અભૂતપૂર્વ હતું. પદસ્થાપનાને સમયે આટલું વિશાળ દાન અગાઉ કેઈએ દીધું નહોતું. આવા દાની મહાનુભાવોથીજ જૈનશાસન ગૌરવાન્વિત છે
લાહોરના સંઘે એકત્ર થઈ મંત્રીશ્વરને ઘેર જઈ તેમને ચશતિલક કરી સન્માન્યા.
સમ્રાટ અકબરને પણ આ મહોત્સવના ઉપલક્ષમાં મંત્રીધરે શેખ અબુલફજલને સાથે લઈ ૧૦૦૦૦ રૂપિયા, ૧૦ હાથી, ૧૨ ઘોડા અને ર૭ સ ટ ધર્યા. અમ્રાટે મંગલ નિમિત્તે રા. ૧૩ રાખી બાકી બધું મંત્રીશ્વરને પાછું સુરજને ચગ્યતા પર ખુશી થઈને યુગપ્રધાન નામે બેડલા, કર્મ
મંત્રીધરે યાકે ને ૯ હાથી, ૫૦૦ ડા, ૯ ગામ અને સવા કાડીનું શન આપ, મલાડ કીધા ! લહેકમ, મારિ બાપા પતાવિ નન બરડી મુંડને પાનિસારજીને ૨૦૦ રુપ ૧૧ થી ૧૨
ર૧ સ સ ક ક ર (1) ર રા બીન સર્વ મુંજા . એ મહા સવ પૂર્વક સર્વક માર યુગના . મા તે તેના દિ. તથા રાવક યુગપ્રધાન કઈ તિરાં રથ દ
-
Page #202
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્ર
આપ્યું. આ પ્રમાણે શાહજાદા સલીમ તેમજ શેખ અબુલફજલ
આદિ સમ્રાટના આત્મીયજનોનો પણ ભેટપૂર્વક સત્કાર કર્યો. -મંત્રીશ્વર સમ્રાટના સામાજિકાધ્યક્ષ પદ પર નિયુક્ત હતા. આથી એ વિભાગના તમામ કર્મચારીઓ અને અન્ય અધિકારિએનું પણ ઉચિત સન્માન કરવામાં આવ્યું.
આમ આ મહાન મહોત્સવ અવર્ણનીય આનંદ, અનુપમ ઉત્સાહ અને અસાધારણ ભક્તિથી સંપૂર્ણ થયે. એ સમયના ભાવુક ઢંકોના ઉલ્લાસ, શુભભાવ અને હર્ષને 'અનુભવ તો જેઓ એ ઉત્સવમાં હાજર હતા. તેઓજ કરી શકે. આ જડ લેખિની દ્વારા એ આનંદનું વર્ણન કરવું શક્ય નથી. તે પણ સંક્ષિપ્તમાં એટલું તો અવશ્ય કહેવું પડશે કે એ ઉત્સવ અષ્ટપૂર્વ, પરમગૌરવસંપન્ન અને જૈનશાસનની ભારે ઉન્નતિ અને ઉત્કર્ષ સાધવામાં અદ્વિતીય હતે. * ' સૂરિમહારાજે પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પને દિવસે “જય તિહુઅણ” પઢ(બેલ)વાનો શાશ્વતો (હંમેશાને માટે કાયમ) આદેશ બહિત્ય (બેથરા) વંશની સંતતિને આપ્યું અને આજ ત્રણે પર્વોના પ્રતિક્રમણમાં સ્તુતિ 'બલવાનો આદેશ શ્રીમાલને (સદાને માટે) આપે.* ....x बोहित्थ संतति नइ दियइ, युगप्रधान गणधारो रे। .. __ पक्ष चउमास पजूसणइ, श्रीजयतिहुअण सारो रे ॥ ७८ ॥ तिम चौमासइ, पाखीयई संवत्सरियइ थुइ रे। .: पडिकमणइ संध्यातणे, श्रीमालांनइ हुइ रे ॥ ७९॥
[કર્મચન્દ્ર વંશાવલી પ્રબંધ ચૌ.] ' ' બીકાનેરમાં હજીયે ખરતરગચ્છમાં વછાવતોનું ધાર્મિક કાર્યોમાં સારૂં સન્માન છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ :
૧૦૩, , બીકાનેરના મહારાજા રાયસિંહજી x સૂરિજી મહારાજના પરમ ભક્ત હતા. અમે પહેલાં, લખી ચૂક્યા છીએ કે તેઓ પણ આ મહત્સવમાં સામેલ હતા, એમણે દશ દિવસ બાદ એટલે કે ફાગણ શુદિ ૧૨ ના રોજ કેટલાંક ગ્રંથ સૂરિજીમહારાજને. આગ્રહપૂર્વક સમર્પણ કર્યા હતાં. સૂરિજીએ આ બધા છે બીકાનેરમાં સ્થપાએલ જ્ઞાનભંડારમાં રાખ્યા હતા, એમાંથી બે ગ્રં અમને મળી શક્યા છે, જેને “પુપિકા” લેખ આ પ્રમાણે છે – ; .. "सं.. १६४९. वर्ष. फाल्गुनशुक्लद्वादश्यां श्रीलाभपुरनगरे पातशाहश्रीअकबरप्रदत्तयुमप्रधानपदसमलंकृत खर(तर)गच्छेश भट्टारफ युगप्रधान श्रीजिनचन्द्ररिराजानां । श्रीजिनसिंहसूरियुतानां भूशनाचक्रचर्चितचरणारविन्द महाराजाधिराज श्रीरायसिंधैः सुधर श्रीदलपतिप्रतिपरिवारयुतैः पुस्तकमिदं विहारित। तैश्च ज्ञानवृद्धयर्थ श्रीविक्रमनगरे चित्कोपे स्थापितम् । शिप्यादिभिर्वाच्यमानं चन्द्रार्क चिरनंद्यात् । બિસ્વામિત્વ પતિવૃત્તિ પત્ર પર્વ પૂજાના સંખમાંથી]
* એમના જન્મ સં. ૫૯૮ ને શા. વિ. રિની એલ. સં. ૨૮ વંશાખ આદિ સે ને દિને બીકાનેરની રાજગાદીએ બેઠા. તેઓ શર, વીર, અને દાની હતા. બાદશાહ ખુશ થઈ એમને “રાજ” ની પદવી, પાંચ હારીનું મન સબ અને બાવન પરગણું જાગીરમાં દીધા, સં ૬૬ ૮ માં એમને સ્વર્ગવાસ થયો. વધુ જાણવા માટે બીકાનેર રાયકા ઈતિહાસ', ભારત અને રાજ" અને “કર્મચન્દ્રવં પ્રબંધ' આદિ જુઓ.
+ સાહિત્યની રક અને અભિદ્ધિ કરવા સારૂ મહારાજે કેટલીય જાપ જ્ઞાનભંડાર સ્થાયાં હતાં. રમા પુછે બીકાનેર નાનભંડારમાં :ખાવા હોવાનું બીજું કેટલાંય પુસ્તકની પ્રાપ્તિમાંથી જાણવા મળે છે, જેમાં રને જાવકાએ લખવી રખાવ્યાં હતાં. કેટલાંય પુસ્તકોને પ્રામથી જાવા મળે છે કે એમ નાના નાનામાં છે
વાય ? રાપત કર્યા હતાં.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૦૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ. सं. १६४९ वर्षे फाल्गुनशुक्लद्वादश्यां गुरौ पुण्ययोगे શ્રીરામપુરે તંતુનાતાદિ શાહિ શ્રીવત્ત ગુજધાનપરમાત–શ્રીમર્યરત છાપ–માર श्रीजिनसिंहसूरिसंयुतानां । सदा सुप्रसन्नवदनारविन्द महाराजा. fધાર છ...વિહરિત પુસ્તકમિટું જ્ઞાનવૃદ્ધચર્થ ૨ શ્રીવિરામપુરા તિથ્ય માં જે રથાપિત૬ 1 શિષ્ય..
[અમારા સંગ્રહમાં, મૂષકોએ કાપી નાંખેલ પન્નવણું સૂત્રમાંથી }
કહેવાય છે કે કેઈક સમયે સૂરિજી મહારાજે જ્યારે શાહી દરબારમાં પ્રવેશ કર્યો. અને બાદશાહ સ્વાગત કરવા સામે આવ્યા, ત્યારે માર્ગના કેઈ નાળામાં એક બકરી રાખેલ હતી. જ્યારે સમ્રાટે સૂરિજીને આગળ પધારવા વિજ્ઞપ્તિ કરી, ત્યારે સૂરિજીએ પિતાના ગબળ વડે ભૂગર્ભમાં રહેલ બકરીનું સ્વરૂપ જાણી લીધું, એટલે ત્યાં જ અટકી જઈ કહ્યું કે “નાળામાં જીવ છે, એને ઉલંઘીને ન આવી શકાય” સમ્રાટે પૂછ્યું કે “કેટલા જીવ છે ?” સૂરિજીએ કહ્યું “ત્રણ જીવ છે” સમ્રાટ ચકિત થઈ વિચારવા લાગ્યા કે નાળામાં તે એકજ બકરી રાખી છે. ને સૂરિજી ત્રણ જીવ લેવાની વાત કરે છે, એ કેમ બની શકે? પણ જ્યારે નાછું ખોલી જોયું તો બરાબર ણ જીવ નીકળ્યાં, કેમકે બકરી સગર્ભા હતી અને એણે ભૂગર્ભમાંજ બે બચ્ચાને જન્મ આ હતો. આ આશ્ચર્યજનક ઘટનાથી સમ્રાટને દિલમાં સુરિજી પરત્વે અત્યંત શ્રદ્ધાભકિત ઉત્પન્ન થયાં ૪
- ૪ સં. 112 આસપાસની લખાયેલ બીકાનેર જ્ઞાન ભંડારની એક પાવલીમાં આ ઘટનાને લેખ આ પ્રમાણે છે :
વાંઉ અતિશય દેખીની પતિશાઈ યુગપ્રધાન પદવી દીધી તે નિરાય કરી છે. એક કિઈ કે શાદી નઈ કહ્યઉ એક ગુરુ જ્ઞાની
Page #205
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન પદ પ્રાપ્ત
૧૦પ * એજ પ્રમાણે એક વખતે સમ્રાટને સૂરિમહારાજના ભકત બની ગયેલા જોઈ ઇર્ષાવશ કાજીએ સમ્રાટની નજરે સૂરિજીને નીચા દેખાડવાના હેતુથી મંત્રબળ વડે પિતાની ટેપી ઉડાડી આકાશમાં અધર બી. સૂરિજી પિતાની બુદ્ધિવૈભવથી કાજીને ઉદેશ સમજી ગયા, અને જૈનશાસનની અવહેલના ન થતાં પ્રભાવના થાય એ હેતુથી કાજીએ ઉડાવેલ ટોપીને પાછી લાવવા મંત્રશતિ દ્વારા રજોહરણને એની પાછળ મોકલ્યું. સૂરિ મહારાજે મોકલેલ રજોહરણે કાજીની ટેપીને દાંડીથી માતાં મારતાં પાછી લાવી કાજીના મસ્તક પર ગોઠવી દીધી આમ નિષ્ફળ થતાં, કાજીએ પોતાના ઈર્ધા-અભિમાનનો ત્યાગ કર્યો.
એક ત્રીજી ચમત્કારિક ઘટના પણ આ પ્રમાણે કહેવાય છે. કે–આહાર માટે પરિભ્રમણ કરતા સૂરિજીના એક શિષ્યને રસ્તામાં સામે મળેલ લવીએ જ્યારે તિથિ પૂછી ત્યારે તેણે ભૂલથી અમાવાસ્યાને બદલે પૂર્ણિમા કહી દીધી. આ વાતને ઉપહાસ કરી મૌલવીએ કહ્યું કે “વાડ મહારાજ! મેં સાંભળ્યું છે કે જૈન સાધુઓ છે કે એક જ્ઞાન ) પૂછઉ ? તપાતાપિતા ઈ નિવાસણનીચે પરવર્તી ગર્ભવતી એક કાલી ઘલિનઈ આપ ઉપર બેઠા, તરઈ ગુરાની પૂશ્યક “મેરે નીચ યા હૈ?” ગુરે ન લેઈ કો એક નર બિ માદી છે, શાહિ કાઢી જોય હાલી વ્યા, જ્ઞાન મિલ્યા તરઈ યુગપ્રધાન પદવી દીધી” આ ઉપરાંત અન્ય કેટલાં કવિતામાં પણ બકરીના ભેદને ઉલ્લેખ છે.
બીકાનેર એટ લાયબ્રેરીમાં જિનસાગરિ શાખાની એક ૧૮ મા શતાબદીમાં લખેલ પદાવલીમાં લખ્યું છે કે જિનહિ સુરિઅને બાદશાહે કરામત બતાવવાનું કહ્યું ત્યારે એમણે કહ્યું કે અમે જિઓ કરામત શું છે ? એટલામાં કે મકિતથી પોતાની ટોપી માસમાનમાં ઉડાડી, ત્યારે જિનસિંહરિ એ છે કે આપને " પાકાત કરી. ઈવાદિ
Page #206
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ જૂઠું નથી બોલતા, પરંતુ આ તે સરાસર જૂઠું જ છે, હવે જોઈએ કે આજે પૂર્ણિમાને ચંદ્ર કઈ રીતે પ્રકાશમાન થાય છે. તે સાધુજીને પણ પિતાની ભૂલ સમજાઈ ગઈપરંતુ મેંઢામાંથી નીકળી ગએલું વચન હવે પાછું લઈ શકાય તેમ હતું નહીંઆથી એમણે ઉપાશ્રયમાં આવી સૂરિમહારાજને તમામ હકીકતથી વાકેફ કર્યા. " આ તરફ મૌલવી સાહેબે ચારે બાજુ, ને ઠેઠ સમ્રાટના દરબાર સંધી એ વાત ફેલાવી દીધી કે જૈન સાધુઓનાં કહેવા પ્રમાણે આજે ચાંદ ઉગવાને! જૈન શાસનની અવહેલના ન થાય એટલા માટે સૂરિજીએ કઈ શ્રાવકને ત્યાંથી સુવર્ણથાળ મંગાવ્યું, ને એને મંત્રબળે આકાશમાં ઉડાડી મૂકે, આ થાળ સૂરિજીના પ્રતાપથી પૂર્ણિમાના ચન્દ્રની માફક સર્વત્ર પ્રકાશવા લાગ્યા. આ વસ્તુની
જે કરવા સમ્રાટે ઘડેસ્વારેને બાર બાર કેશ સુધી એકલી આવ્યા, પરંતુ જ્યાં જુઓ ત્યાં પ્રકાશ હતે. એમ જાણું સમ્રાટ ભારે વિસ્મય પામી રહ્યા * * કે આ ઘટનાનું કઈ પ્રાચીન પ્રમાણ અમને નથી મળ્યું. આધુનિક વીસમી સદીમાં પ્રકટ થએલ ગ્રંથમાં મહો. રામલાલજી ગણિત “દાદાજીની પૂજા” અને આચાર્ય શ્રી જયસાગરસૂરિજી સંપાદિત “ગણધર સાર્ધ શતક ભાપાં ર” શ્રીજિનદત્તસૂરિ જ્ઞાન-ભંડાર, મુંબઈથી પ્રકટ થએલ “ શ્રી જિનચન્દ્રસૂરિ ચરિત્ર” વિગેરેમાં એવો ઉલ્લેખ મળી આવે છે. અને ચિત્રામાંય આ ચમત્કારિક ઘટનાનો ભાવ ચિત્રિત જોવા મળે છે. ખરતર ગચ્છની એક પટ્ટાવલીમાં શ્રીજિનપ્રભસૂરિજીના સંબંધમાં “સામાવાડ્યા પૂfમાતાન, દાદરાનન યાવગ્રાહુદ્યોતા જ્ઞાત: લખેલ છે.
ઉપરોક્ત ત્રણે ઘટનાઓ સહિત સુરિજીના અકબર મિલનનું પ્રાચીન ચિત્ર, બીકાનેર જ્ઞાનભંડાર, શ્રીપૂજ્યજીનો સંગ્રહ, ઉ. જયચન્દજીને જ્ઞાન ભંડાર, અને યતિ મુકુન્દચન્દજી પાસે, એવં બાબૂ પૂરણચન્દ્રજી નાહરના સંગ્રહમાં, અને બીકાનેર દુર્ગાન્તર્ગત “ગજ મન્દિર” માં મળે છે. ચિત્ર શ્રીજિનકૃપાચન્દ્રસૂરિ જ્ઞાન ભંડાર” ઈદર તરફથી છપાઈ ચૂકેલ પણ છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
ગપ્રધાન પદ પ્રાપ્તિ
૧૦૭ સૂરિજી લહેરમાં બિરાજ્યા એથી ત્યાંના સંઘમાં શાસનન્નતિનાં અનેક ધર્મ થયાં. લોકેના હદયમાં સદ્ભાવનાના શ્રોત વહેવા લા” . જૈન ધર્મની અતિશય પ્રભાવના થવા લાગી.
ત્યાંથી વિહાર કરી સૂરિ મહારાજ હાપાણઈ પધાર્યા, સંવત ૧ ૦ ને ચાતુર્માસ ત્યાં કર્યો. એક દિવસે રાત્રિના સમયે ઉપાશ્રયમાં ચે આવી પહોંચ્યા. પરંતુ એને માટે અહીં ક્યાં ધનમાલ સંચિત હતાં? અને જે કાંઈ હતું તે તે સાધુઓનાં ભણવા ગણવાના છે કે ભિક્ષા માટેના કાષ્ઠપાત્ર. પણ ચોરોએ તે એ પણ ન છેડ્યા, પુસ્તકે ઉપાડી રવાના થવા લાગ્યા. પરંતુ સૂરિજીના ગબળથી ચાર લેકે આંધળોભીંત બની ગયા, અને પુસ્તકો પાછા મળ્યા.* - આ ચમત્કારપૂર્ણ ઘટનાથી સૂરિમહારાજના પિબળની સર્વત્ર ખૂબ ખૂબ પ્રશંસા થવા લાગી, સૂરિજી “હાપાણ” ચોમાસું બિરાલ્યા, એથી, ત્યાં અધિકાધિક ધમ–ધ્યાન થવા લાગ્યાં
બાબું પૂરણચન્દ્રજી નાવર એમ. એ, બી. એલ, ને ત્યાં અકબર મિલન સમયનું પ્રાચીન ચિત્ર છે, એમાં ઉપરોક્ત ત્રીજી ચમત્કારિક ઘટનાને ભાવ નથી, ને એને બદલે એ ચિત્રમાં એક પાડા ચિલ છે કે જે શ્રી જિનપ્રભસરિઝના વિષયમાં “ િ િક િવાર નજર પિત્ત નરના આ ચમત્કાર સ્મૃતિસૂચક ભાવ જણાય છે. અમારી સમજ પ્રમાણે “અમાસને ચન્દ્ર” અને “મહિપ મુખવાણી”ને ચમત્કાર જિન ભરિજી સાથે સંબંધ ધરાવે છે. આ ચમત્કારો વધુ પડતા પ્રસિદ્ધ થઈ ગયાને કારણે સંભવતઃ રિઇના ચિત્રની સાથે લગાવી દેવાયા છે. ઉપાજ્યગન્ડ ગણની પાસે જે ચિત્ર છે એમાં તો ચારેય ચમક રોડ સરિઇના ચિત્રમાં વિલાં છે.
* વાર પત્ર નં. 1માં લખ્યું છે કે “૬ વર पुस्तक सर्व लेट गया परं अंधा धया. पुस्तक आया पाहा."
ની પીકાનેરના નાન ભંડારની એક પદાવલીમાં લખ્યું છે કે – "हापाणि प्रामे ध्यान पल्टर जियई चोर निन्ज कीधा.:
Page #208
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯ મું
-
સમ્રાટ પર પ્રભાવ
Intlle-cample રૈ સ Ê મ્રાટ અકબર સૂરિમહારાજના પરમ ભક્ત Em બની ચૂક્યા હતા. સૂરિમહારાજ હાપાણાઈમાં ચાતુર્માસ રહ્યા. તે સમયે પણ સમ્રાટ એમનું હંમેશાં . સ્મરણ કર્યા કરતા. સૂરિજીના આદેશથી પરમગીતાર્થ ઉપાધ્યાય શ્રી જયરામજી આદિએ સં. ૧૬પ૦ ને ચાતુર્માસ પણ લાહોરમાંજ કર્યો + તેઓ ઘણીવાર શાહી દરબારમાં જાયા કરતા. એમની સાથે ધર્મચર્ચા કરી સમ્રાટ અનેક પ્રારનું જ્ઞાન મેળવતા. અવારનવાર સમ્રાટ તેમને સૂરિમહારાજની સુખશાંતિના (સંવાદ-ખબર) પૂછી સંતોષ મેળવ તા.
ચાતુર્માસ પૂરો થતાંજ સમ્રાટે સૂરિમહારાજને લાહેર પધારવાનું વિનીત આમંત્રણ પાઠવ્યું. સમ્રાટના આગ્રહથી સૂરિમહારાજ લાહોર પધાર્યા સં. ૧૬૫૧ ને ચાતુર્માસ પણ એમણે ત્યાં કર્યો. આ સમાગમથી સમ્રાટ પર અલૌકિક પ્રભાવ
+ જયસમજીએ આજ ચાતુર્માસમાં વિજયાદશમીને દિવસે “કર્મચન્દ્ર મંત્રિ વંશ પ્રબંધ” નામક સંસ્કૃત પદ્ય ગ્રંથ રચી પૂર્ણ કરેલ.
Page #209
--------------------------------------------------------------------------
________________
પ્રતિ ય = ૩િ =...જાની : ૨ ને જcર કડી : ને સુકાન પર
*
૬ દર એક મારીને હું
કામ છ માસ સુધી પિતાના સમસ્ત રાજ્યમાં નિ :
ર જયારે તને કરકન. (૩) ગોરડાને સર્વત્ર પ્રચાર.
જૈન દર્શનના હિંસા તરવનું કામ ન કર રિડારાજે સંસારને જ સારી રીતે સમજી રી ના પ્રવાહી સાટનું હદય પેટવું દયા અને હમ જી : - કે “અવસા” શબ્દ સાંભળો પર અને મા =
* श्रीलकम्यरसारिप्रदत्तयुगप्रधानपदप्रवरैः प्रतिवाद ढीयाष्टाधिकादिपाण्मालिकामारिप्रदत्तकैः। शेर्पत ( सम्भ:ધાંધિનાની
પાકિસ્તાન : રતર નો વંનપર ગુજાલિનરિમા વાતરિ દરવા
11 વારવાર ઘા. રપનુ વા. Sauragi વિવિજ સંદિત કરીને જેને સંત - " } - દિને આપેલ ફોન માં ખુદ સઇ પર છે
..
.....
, .
.
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૧
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ થઈ પડ; અને માંસભક્ષણ પરત્વે તે વૃણે પેદા થઈ ગઈ હતી.આ વાતને વિષે સમ્રાટ જહાંગીર તેમની “આત્મજીવની માં પોતાના રાજ્યારોહણ પછી પ્રકટ કરેલ ૧૨ આજ્ઞાઓમાંની ૧૧ મી આજ્ઞામાં આ પ્રમાણે લખે છે –
आभार जन्म भाले समग्र राज्ये मांसाहार निषिद्ध एवं वत्सरेर मध्ये एमन एक एक दिन निर्दिष्टे थाकिते, जे दिन सर्व प्रकार पशुहत्या निषिद्ध । आमार , राज्यारोहण दिन वृहस्पतिवार से दिन एवं रविवार केह मांसाहार करिते पारिवे ना। केनना से दिन जर्गत शृष्टि सम्पूर्ण होईयाछिल, से दिन कोन जीवेर प्रान हरनं करा अन्याय । ११ वत्सरेर अधिक काल आमार पिता एई नियम पालन करियाछेन: एवं एई समयेर मध्ये रविवार दिन तिनि करवनऊ मांसाहार करेन. नाई। सुकरां आमार राज्ये आमिऊ एई दिन मांसाहार निषिद्ध વર્જિા વપ રાત્તેિજીિ” . . .
[બહાર આજનીવન]. મારા જન્મ માસમાં સમસ્ત રાજ્યમાં માંસાહાર નિષિદ્ધ રહેશે. વર્ષમાં એક એક દિવસ એવા રહેશે જેમાં સર્વ પ્રકારની પશુહત્યાન નિષેધ રહેશે. મારો રાજ્યાભિષેકદિન અર્થાત્ બહસ્પ- તિવાર અને રવિવારે પણ કઈ માંસાહાર નહીં કરી શકશે. કેમકે તે દિવસે સંસારનું સૃષ્ટિસર્જન સંપૂર્ણ થયું હતું, એ દિવસે કોઈપણ પ્રાણીની હત્યા કરવી અન્યાય છે. મારા પિતાએ અગિયારથીયે વધુ વર્ષો સુધી આ નિયમને પાળ્યા છે, અને તે દરમ્યાન રવિવારના દિવસે એમણે કદીયે માંસાહાર નહીં કરેલ, આથી મારા રાજ્યમાં પણ તે તે દિવસે માં જીવહિંસા નિષેધ કરવાની હું ઉલ્લેષણ કરું છું
સમ્રાટે કરેલ જીવહિંસાનિધનું સારું શ્રેય જૈન સાધુએ--
Page #211
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ પર પ્રભાવ
૧૧૧
ના
સમાગમના
ફળ સ્વરૂપેજ છે, એ વાત પ્રસિધ્ધ અંગ્રેજ ઇતિહાસકાર ડેા. શ્રીવિસેન્ટ એ. સ્મિથ તેમના પુસ્તક “Alar The Great. Mogal” “મહાન મેગલ અકમર ના સન ૧૯૧૭ના સંસ્કરણમાં પૃ. ૧૬૭ પર લખે છે કેઃ
“ Akbar's action in abstaining almost wholly from eating meat and in issuing stringent prohibitions, 1esembling those of Asoka, restricting to the narrowest possible limits the destruction of animal life, certainly was taken in obedience to the doctrines of his Jain Teachers. The infliction of capital penalty on a human being for causing the death of axy animal, was in accordance with the practice of several famous ancient and Buddhist and Jain Kings. The regulations must have inflicted much hardship on many of Akbar's subjects and especially on the Mamadams."
અર્થાત્ અકબરે માંસના લગભગ સોંપૂર્ણ ત્યાગ કર્યાં હતા, અને સટ અશેકની માર્ક જીદ્રમાં ક્ષુદ્ર ( ન્હાનામાં જાની પશુ ) જીવહિંસાનો નિષેધ કરવા જે સખ્ત ક઼માના કાઢવાં, એ બધાં એના જૈન ગુરુઓના સિદ્ધાંત અનુસારના આચરણનાંજ પિરણામ છે. હિંસા કરનાર માનવીને સખ્ત સજા કરવી, ધ્યે પણ પ્રાન પ્રસિદ્ધ બોદ્ધ અને જૈન સાટેના રિવાજ અનુસારનું જ કાર્ય હતું. આ આજ્ઞામે કરાનેથી અકમરની પ્રામનાં ઘટ્ટા લીકને, ખાસ કરીને સલમાનેને ઘણી મુશ્કેલી પડી છે.
વળી પણ પેનાના પુસ્તક “ અકમર ”ના પૃષ્ડ ન. ૨૩૫માં ટેડ વિસેન્ટ મિર્ચ એજ બાબત સ્પષ્ટતાપૂર્વક લખે છે કૅઃ—
}l cared little for flesh fool, and gave un
Page #212
--------------------------------------------------------------------------
________________
* વિ-૧૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ the use of it almust entirely in later year's, of his life, when he came uider. Jain, influence". ' અર્થાત–માંસાહાર પરત્વે સમ્રાટને બિલકુલ રુચિ નહેતી, “ અને જીવનના અંતિમ ભાગમાં તો જયારથી પિતે જૈનોના સમા
ગમમાં આવ્યા ત્યારથી તે એનો સર્વથા જ ત્યાગ કરી દીધે - બાબૂ પૂરણચન્દ્રજી નાહર એમ. એ. બી. એલ એમ. આર.
એ. એસ. મહદયનાં સંગ્રહસ્થ એક ગુટકામાં પ્રાચીન કવિત્ત આ પ્રમાણે લખેલ છે –
आदरियो चडोजती ताई अकवर, लोक हुवा सहु ल लबै । गढ जिणी जबे की जती गायां, जीवनके को तठे जबै ॥१॥ पति असुरां लागौ आई, पाए कचे चरणा दिलि करि। मंडलि तियांले सुरहे भारता, मुरगा हीटला तेथ मरि ॥२॥ एहवो धरम आदरे अकबर, जिण धर्म देखी बांवडो जत्त। भोजन किवला तिके भखता, पर मंस खावा लियो परत्त ॥३॥ | ભાવાર્થ-સૂરિજીની વંદનાર્થે સમ્રાટ સામા ગયા, એમની સાથે પ્રજા અને અનુગામી અમીર ઉમરાવ પણ હતા. ગુરુના ચરણમાં સમ્રાટે બન્ને હાથ જોડી પ્રણામ કર્યા, એમના ઉપદેશથી સમ્રાટ જેન ધર્મનો એટલે આદર કરવા લાગ્યા કે જેના પરિણામે જે કિલ્લામાં ગાયોની કતલ થતી હતી, મરઘાં અને હિટલા આદિ જાનવરો મર્યા જતાં હતાં, એ બધી કતલ બંધ થઈ ગઈ, એસ્કંજ નહીં પરંતુ સમ્રાટ કે જે પહેલાં માંસ ભક્ષણ કરતા હતા એમણે એનો ત્યાગ કરી દીધે. . સમ્રાટ જહાંગીરના કથનાનુસાર છેવટના અગિઆરથી વધુ વર્ષો, અને ડે. વિન્સેન્ટ સ્મિથના “જીવનના અંતિમ ભાગ ના કથનથી સ્પષ્ટ થાય છે કે સમ્રાટના હૃદયમાં આટલો ઉંડે દયાભાવ જાગવાનું ખાસ કારણ જિનચંદ્રસૂરિજી અને એમના શિષ્ય શ્રીજિનસિંહસૂરિજીને ધર્મોપદેશ છે. કેમકે સં.
Page #213
--------------------------------------------------------------------------
________________
જાટ પર પ્રભાવ
૧૧૩
૧૬દર માં અકબરનો દેહાંત થયો, અને સં. ૧૯૪૯થી અકબરને સૂરિજીના સત્સમાગમનો લાભ મળે. સૂરિજી એ ૧૬૫૧ માં અકબરની પાસે જ હતા. એથી ઉપરના બને કથનોને પરિપુષ્ટિ મળે છે.
આ કથનને ટેકો આપતા બીજાં કેટલાંય પ્રમાણે મળે છે. ડા. સ્મિથે આગળ જતાં આ પ્રમાણે લખ્યું છે -
But the Jain holy men undoubtedly gave Akbar prolonged instruction for years, whicl:-'argely influ (nccd his actions and they secured his assent to their doctrines so for that he was repute: 10 bave been converted 10 Jainism,"
. - " Jain Teachers of Akbar" . “પણ, જૈન સાધુઓએ વર્ષો સુધી અકબરને ઉપદેશ આપે ને કે જેનો અકબરના કાર્યો પર મોટો પ્રભાવ પડયો હતા. તેઓએ પિતાના સિધાન્તોને સ્વીકાર એટલે સુધી કરાવ્યું હતું કે લોકો સમ્રાટને ન સમજતા થઈ ગયા હતા
– અકબરના જન ગુ માં ” લોકોની આ રામજ કેવળ અમને રિત નહાની, મિતુ વાસ્તવિક પણ કરી કેટલાંય વિદેશી મુસાફરોને પણ
અકબરનો વ્યવડા નિહાળી એમ નિકાય થઈ ગયા હતા કે અકબર જૈન સિધાન્તનો અનુયાયી હતો.
આ રબામાં છે. શિવ પોતાના “અકબર” નામક માં તેની વાત કદર કરે છે. ઉન
ના દરમા પુલમાં પિનારા નામના એક પાક પદના પત્રના ર નાકને કાપડ એ છે કે જે ન હર ૮ આ પબ. વ.હાદ ન પડ
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૧૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસર
1
ના ડિસેમ્બરની ૩ જી તારીખે લખ્યા હતા; જે આ પ્રમાણે છે. He follows the sect of the jains (Vertei). અર્થાત્—“અકખર જૈન સિધ્ધાન્તાનેા અનુયાયી છે” (નેાના કેટલાંક સિધ્ધાન્તા પણ એણે આ પત્રમાં લખ્યા છે. ) આ પત્ર લખાયાને સમય સ. ૧૬૫ર ( સન ૧૫૯૫) છે. ખરાખર આ સમયે શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજ, શ્રીજિનસિંહ સૂરિજી આદિ લાહેારમાં અકમરની પાસે હતા. આથી અકમ-ને જૈનધર્માનુરાગી કહેવડાવાને શ્રેય સૂરિજીનેજ છે. કેમકે આ પ્રભાવ સૂરિજીના સતત ધમે પદેશને જ છે.
પ્રોફેસર ઈશ્વરીપ્રસાદ પેાતાના પુસ્તક A short history of Muslim Rule in India ભારતના મેગલ શાસનના સંક્ષિપ્ત ઇતિઙાસ” નાં પ્રથમ સંસ્કરણમાં પૃષ્ઠ નં ૪૦૬ પર લખે છે.
“ The Jain teachers who are said to lhave greatly influenced the emperor's religions out look were Hiravijaya suri, Vijayasena sri, Bhanuchandra Upadhyaya and Jinchandra. From 1578 on wards one or two jain teachers always remained at the court of the Emperor. From the first he received instructions in the jain doctrine at Fateh pur and received him with great courtesy and respect. The last (i. . jinchandra) is reported to have converted the emperor to jainism........
Yet the jains exercised a far greater influence on his habits and made of life than the Jesuits..... The tax on pilgrims to the Satrunjaya hills was abolished and the holy places of the jains were placed under his control. In short, Akbar's giving
Page #215
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ
૧૧૫ up of meat, the prohibition of injury in einmal life were dine in the influence of je lachers."
અર્થાત -- ભ્રાટના ધાર્મિક વિચારો પર મહાન પ્રભાવ પાડવાનું જે જન ગુ વિષે કહેવાય છે, તેઓ હીરવિજ્યસૂરિ. વિજયસેનસુરિ, ભાનુચન્દ્ર ઉપાધ્યાય અને જિનચન્દ્રસૂરિ હતા. સન ૧૫૧૮ પછી એક કે બે જેનગુરુઓ સમ્રાટની રાજસભામાં સદા કાયમ રા કરતા. સરૂઆતથી તે સમ્રાટ અકબરે જૈન સિદ્ધાંતની શિલા ફતેપુરમાં પ્રાપ્ત કરી હતી. અને તેઓ જેનગુરૂઓનો અત્યંત ધા એવં આદરની સાથે વાત કરતા હતા. કહેવાય છે કે જિનચંદ્રસૂરિજીએ સાટને જૈન ધર્મમાં દીતિ કરી લીધા હતા . તેમ છતાંએ સમ્રાટના મા અને ચાલચલન પર જેસુએટ (અન્યધર્મી) લાગો કાં જે લાવોને પ્રભાવ બહુ અંધક હતા........, શત્રુત્ય પના પાના પરના કરો ડટાવી દીધો હતો. અને
ના તીર કાને પાટની સંરક્ષતામાં રાખ્યા હતા. • કપમાં (એટલું કહેવું બસ છે કે સમ્રાટના ચિત્તમાં) માંસા
ને પત્યિાગ અને જીવહિંસાનો વિરોધ (જે થયું તે) જે પુરના પ્રભાવદારાજ થયું હતું.
માહિત્યમહારશ્રી શ્રીમાન હનલાલ દલીચંદ દેસાઈ 1 1 1, , . (1.1KILL HIGH-COURT BOી . ) નાની તક “જેન હિત્યનો સંક્ષિપ્ત ઇતિડાસ” પુ. ૫૬ માં એ પ્રમાણે લખે છે. તે
"તેમજ ખતર ના જિનચંદ્રરિ પદ સાટ કાર પર ધીમે ધીમે ઉત્તરોત્તર વિશેષ પ્રમાણમાં પ્રભાવ પાડી તને જીવદયાના પૂરા રંગવાળો કર્યો તે તેમાં વિચિત મા એક નથી, એ વાતની સાક્ષી તે બાદશાહે બહાર પાડેલા ફરમાન
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૧૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ પરથી, તેમજ અબુલ-ફજલની “આઈન–ઈ–અકબરી,” બદાઉનીના “અલ–બદાઉની, “અકબર-નામા વગેરે મુસલમાન લેખકેએ લખેલા ગ્રંથ પરથી સ્પષ્ટ જણાય છે.”
કેવળ અકબર પરજ નહીં, કિન્તુ એના પુત્ર સલીમ આદિ પર પણ સૂરિજીને પ્રભાવ યથેષ્ટ હતો. એમને આ પરિવાર સૂરિજી મહારાજને પરમ ભક્ત બની ગયે હુંતો, સમ્રાટના સભાસદ આદિ પર પણ સૂરિજીનો ખાસ પ્રભાવ હતો. જેમાં શેખ અબુલ-ફજલ, આજમખાન, ખાનખાના અબ્દુડી મx અને નવાબ મુકુરબખાન આદિ વિશેષ ઉલ્લેખનીય છે. આ બાબતને ઉલ્લેખ તત્કાલીન સૂરિજીની ગહૂલીયામાં મળી આવે છે. -
અબુલફજલને જન્મ સન્ ૧૫૫૧ ઈ. (હિ. સ. ૯૫૮ ના મેહરમની ૬ દી તારીખે) થયો હતો. સન ૧૫૭૪ માં તેઓ અકબરના દરબારમાં દાખલ થયા. ધીરે ધીરે ઉંચી પદવી પ્રાપ્ત કરતાં કરતાં ઈ. સન ૧૬ ૦૨ માં એમને પાંચ હજારીનું મનસબ (સેનાધ્યક્ષપણું) મલ્યું. સમ્રાટ એમના શાંત સ્વભાવ, નિષ્કપટ વૃત્તિ અને સ્વામીભકિત પર વિશેષ સ્નેહ અને વિશ્વાસ રાખતા હતા. અબુલફઝલ અકબરના સર્વસ્વ હતા, એમ કહીએ તેય જરાય અતિશયોકિત નહીં થાય.
૪ ખાનખાનાને જન્મ સં. ૧૬૧૩ના માગસર શુ. ૧૪ ના રોજ થયો હતો. એનું પૂરું નામ “ખાનખાનાન મિઝ અબ્દુર્રહીમ હતું. એના પિતાનું નામ “બૈરામખાન” હતું. એણે ગુજરાત પર વિજ્ય કર્યો એથી પ્રસન્ન થઈ સમ્રાટે એને “ખાનખાના” ને ખિતાબ આપે. અને પાંચ હજાર ફોજના સેનાપતિ બનાવ્યું આ બાબતમાં વિશે જાણવાને “ખાનખાના-નામ” અને “આઈન–ઈ–અકબરી જુઓ.
: अवलियर अकवर, तासु अंगज, सबल साहि सलेम। शेख अबुल, आजम खानखाना, मानसिंहमु प्रेम ॥ १॥ गच्छपति गाईयइ, जिनचंद्रमूरि, मुनिमहिराण ।
(સમયસુંદર કૃત જિનચન્દ્રસૂરિ ગીત)
Page #217
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ
૧૧૭
સં. ૧૯૧૭ માં પાટણમાં ધર્મસાગર નામના તપગથીય ઉપાધ્યાયને ૮૪ ગો એકત્ર થઈ સંઘથી બહિષ્કૃત કવિ, અને એના તત્ત્વતરંગિણી વૃત્તિ- આદિ ગ્રંથને પ્રમાણિક કાવી અસભ્ય ને એના પિતાના ગુરૂઓ તરફથીજ - શારા કરવામાં આવેલ. અને ધર્મસાગરે એ દુન્યનાં સંધ સમકા “મિચ્છામિ દુકડે” દીધાં. આ બધું વાન ગમે ચોથા પ્રકરણમાં કરી ચૂકયા છીએ. આટઆટલું જ અગરએ પિતાની કુટેવ ન છેડી તે નજ છે. કેમકે : માને ત્યારે સ્વભાવ કે અભ્યાસ થઈ જાય છે, ત્યારે તેને પાડવાનું કામ અસાધ્ય નહી તે દુસાધ્ય તે જરૂર થઈ જાય છે.
- “ વાગીણી નિની સં દ ની લિખન ન પાટણ બારના ડર . ૧પ માં છે, લા. , કે આ
ને કે સર્વગ સાથી જિનારાથી દુર કરી કરી માટે ન કરેધર્મસાગર છે."
Page #218
--------------------------------------------------------------------------
________________
|
૧૧૮
યુગપ્રધાન શ્રીજિનચ કર એક રાજસ્થાની કવિએ શું સુંદર વાક્ય કહ્યું છે કે
ચાંદા ઘડ્યા માવે છે, કાસી નીપણું નીમ ને મીઠા હોય વો, સીંચો ગુણ ઘણું" આ કહેવત સાગરજીને બરાબર લાગુ પડી હતી. સં. ૧૬૨માં એમણે ફરીથી “પ્રવચન પરીક્ષા” નામક વિષમય અને સાહિત્યમાં કલંક સમે એક ગ્રંથ-નિર્માણ કર્યો. આમાં એમણે અનેક જૈન સંપ્રદાયનું ખંડન કરી કેવળ પિતાની આચરણવાળાઓને સાચા બતાવવાને નિષ્ફળ પ્રયત્ન કર્યો. આ ગ્રંથ ઉપરાંત એમણે આજ વર્ષમાં પથિકી ષત્રિશિકા” અને અને સં. ૧૬૨૮માં “કલપકિરણાવલી” નામની વૃત્તિ બનાવી. રજીના સ્વભાવને મનન કરતાં આ વસ્તુ વધારે સંભવિત લાગે છે.
ધર્મસાગરજી વિષે વધુ જાણવા માટે (૧) ધર્મસાગર ગણિ રાસ અને શ્રીજિનવિજયજીને “મહોપાધ્યાય ધર્મસાગર” નામક લેખ (આત્માનંદ પ્રકાશ પુ. ૧૫) અને એમની ઉત્સુત્ર–પ્રરૂપણાને માટે તપાગચ્છીય વિદ્યાને કૃત નીચેના પ્રત્યે જૂઓ.
(૧) કુમુતાહિ વિષ જંગુલી (૨) પત્રિંશજલ્પ વિચાર (૩) રત્નહિતોપદેશ (૪) બારબલ રાસ (૫) સહમકુલ રત્ન પટ્ટાવલી (૬) કલ્પ અબાધિકાત્તિ (૭) વિજય તિલક સૂરિ રાસ (૮) પત્રિશન્મધ્યસ્થ જલ્પ વિચાર (૯) લષત્રિશજજલ્પ વિચાર (૧૦) ૧૦૮ બેલ સજઝાય (૧૧) છત્રીસ બેલ બાર બાલ સંગ્રહ (૧૨) કેવલી સ્વરૂપ સજઝાય (૧૩) વિજ્યદાન, વિજ્યહીર અને વિજયસેન સૂરિના ૭-૧૨ અને ૧૦ બેલ ઈત્યાદિ.
ખરતરગચ્છ વાળાઓએ પિતાના ગચ્છની આચરણાઓને સિદ્ધાંતસમ્મત પ્રમાણિત સિદ્ધ કરતાં ધર્મસાગરજીના સૂત્રોના ખંડન રૂપે. (૧-૨)
જ્ય સમજી કૃત પ્રશ્નોત્તેરઠય (૨૬-૧૪૧ પ્રશ્ન), (૩) ગુણવિનયજી કૃત કુમતિ મત ખંડન (સં.૧૯૬૫), (૪) એમની જ ૫૧ બેલ ચૌપાઈ સવૃત્તિ તથા (૫) લઘુ તટ વિચાર સાર (૬) ધર્મસાગર ખંડન આદિ ગ્રં બનાવ્યા.
Page #219
--------------------------------------------------------------------------
________________
-
-
ગધ ન પદ પ્રાપ્ત કરવાની જરૂર નથી કે આ ગ્રંથોમાંય સાગરજીએ પોતાના રાજ વિભાવનુસાર વિકૃત અને ખંડનાત્મક શિલિજ અપનાવવ. એટલે આ બધા ગ્રંથોમાં પોતાની વિદ્યાના અભિયાનમાં ન બની ભયંકર અસત્ય આપે અને સાધના અન્ય ને અતિ કટ વચનોથી શ્રીજિનદત્તસૂરિજી આદિ ગુગપ્રધાન ન પ્રભાવક મહાપુની નિદાજ કરી.
- સાગરજીના “મિળ્યા તે પગ કપમૃત્ર વૃતિ નિટિ કુંભારના “મિચ્છામિ દુકક” ની વાર જેવા ra, અને આવી એમની પ્રવૃત્તિથી શાસનમાં પાનની વિષમાવાળાઓ અતિતીવ્રપ પ્રકટી ઉઠી, જેના ફળ આજે ! રાધા ગામાં અરસપરસ વમરૂપ ભોગાવાનું ન પડે, . અન્ય ગાવાળાઓને ન આપી વિડો બાન ન ઈ પન તાવાળાઓના કેટલાંય વિતાને ના પદા : ને પરિણામે એ ગની ગહન નિ ત થ ા
અને અંદરના ધર ટલા પ વધી પા . પી ‘બાજ સુર” અને “દેવ” નાના : - નદાન માટે કઈ ગયા.
આપણા પરિવનાયક જદ્ર સરકારી નો - વિદ્વાનોની મંડલમ ૬પ કાન કાપી ! વિના ન ભૂતા ફિ કરી ના: : : :
: :
: :
:
, .
.
. . . .
. . .
.
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૨૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ વિદ્વાનોએ પણ એ ગ્રંથને અપ્રમાણિત અને અમાન્ય કબૂલ્યા*
ચાતુર્માસ પૂર્ણ થયા બાદ જે સમયે સૂરિજીએ લહેરથી વિહાર કર્યો. એ સમયે એમની સાથે બહુ મોટા પ્રમાણને સંઘ હતે. એની સાથે સૂરિજી મહારાજે ગુરુ મુકુટ સ્થાનમાં મંત્રીશ્વર કમેચ બનાવેલ શ્રીજિનકુશલસૂરિજીના સ્થાનની યાત્રા કરી, જેને ઉલ્લેખ રત્નનિધાનજી કૃત “જિનકુશલસૂરિ
સ્તવન” માં આ પ્રમાણે છે – सतिसागर कर्म चन्द्र मंत्रीश्वर मग्गिण जन दुख काटई। थिरथानक गुरुपगला थापी महिमंडलि जस खाटई ॥१॥ युगप्रधान जिनचंद्र महामुनि जिनमाणिकसूरि पाटई । श्रीलाहोर सकल संघलेती, जातरा करत सुहु घाटई ॥४॥
ત્યાંથી ગ્રામાનુગ્રામ વિચરતા સૂરિમહારાજ હાપણાઈ પધાર્યા. ત્યાંના સંઘના ખાસ આગ્રહથી તેમણે સં. ૧૬પર નો ચાતુર્માસ હાપણાઈ કર્યો. સૂરિજીની હાજરીથી સંઘમાં સારી ધર્મજાગૃતિના અંગે ધર્મની અતિભારે પ્રભાવના અને શાસનોન્નતિ થઈ
x वितथतथा श्रोशाहिराजसमक्ष निराकृत( दूरीकृत, कुमतिकृतोत्सूत्रीयकुवचनमय(असभ्यसंशनमय)प्रवचनपरीक्षादिव्याख्यानविचारैः। [સં. ૧૬૬૨ માં પ્રતિષ્ઠિત શ્રી બીકાનેર, અષભદેવજીની પ્રતિમાને લેખ ]
“वली तपांसु घणीवार पोथीनई मामलई. पातस्या अकबर हजुरि पोथी खोटी करी जय पाम्या"
(જિનકૃપાચન્દ્રસૂરિ જ્ઞાન ભંડારસ્થ પટ્ટાવલી) + આ ગુરુ-મુકુટ નામનું સ્થાન લાહોરની નજીક હજીએ વિદ્યમાન છે દાદાજીના ચરણેના લેખ બાબતમાં શ્રીમાનું બનારસીદાસ જૈન એમ. એ. પાસેથી જાણવા મળ્યું કે એ અક્ષરે ઘસાઈ જવાથી વંચાતાં નથી.
Page #221
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છે કે
પંચનદી સાધના અને પ્રતિકાઓ.
{ લા હોરમાં મંત્રીધર કર્મચંદ્રના મુખથી કાટે
, શ્રીજિનદ રિજીનું ચરિત્ર કરવું. એક પનીના પરાની રાધનાના પ્રસંગનું વર્ણન કરતાં મંત્રી અમને ભાઈ રામત કરેલ એલ રિઇને એ રાતના કરવા માટે એમા વિનંતિ કરી. સમ્રાટના દર x ને
પાન વાડી પાર્શ્વનાથ મંદિર છે. ( ૬ ) માં ? મા લખેલ :
Page #222
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસુરિ સંધૈાન્નતિના હેતુથી સૂરિજીએ પંચનદી-સાધન કરવાના વિચાર મ્પેર્યાં. પ્રસંગની અનુકૂળતાએ પ્રાપ્ત થતાં સજીિએ ત્યાંથી વિહાર કર્યાં, અને ગ્રામાનુગ્રામ ધમ પ્રભાવના કરતા સંઘની સાથે મુલતાન પધાર્યાં. સૂરિજીના આગમન-સમાચાર મળતાં નગરના તમામ લેકે સૂરિજીના દ”ને આવ્યાં, જેમાં ખાન, મલ્લિક અને શેખ આદિ રાજ્યાધિકારીએ પણ અનેક હતાં, તે બધાં સૂરિજીના દર્શનથી અલૌકિક આનંદ પામ્યા અને ધામધૂમથી નગરપ્રવેશે।ત્સવ કર્યાં. ધમ પ્રભાવના કરતા કરતા સૂરિજી ત્યાંથી પચનદીના તટ પર ચન્દ્વવેલિ પત્તનમાં પધાર્યાં. આ પ્રવાસ દરમ્યાન સમ્રાટની આજ્ઞાથી સૂરિજીને સર્વત્ર અનુકૂળતા રહી. સ્થળે સ્થળે એમના ભારે આદર-સત્કાર થયેા. અભયદાન આદિ ધર્મતત્ત્વને ખૂબ પ્રચાર થયા. × સિધ અને પજાખમાં સૂરિજીની કીર્તિ ખૂખજ પ્રસરી ચૂકી અને જૈન ધર્મની ઉન્નતિ અને મહત્તા પણ વધી.
·
૧૨૨
( ? ) दा ( ना ) दिविशेषश्रीसंघोन्नतिकारक - विजयमानगुरुयुगप्रधान श्री १०८ શ્રીબિન વન્દ્રસૂરીશ્વરાળાં... | અમને આ શિલાલેખના ફોટા ખરતગચ્છનાયક શ્રીજિનકૃપાચદ્ર સૂરિજીના વિદ્વાન શિષ્ય પ્રવત કે શ્રીસુખસાગરજી પાસેથી મળ્યા, અને એની નકલા ગણાધીશ શ્રીહરિસાગરજી અને વિદ્વાન મુનિવર્યાં શ્રીરત્નમુનિજી અચાય પદપ્રાદ્યન તર શ્રીજિનરત્નસૂરિજી મહારાજ પાસેથી પ્રાપ્ત થઈ છે. हुकमि श्री शाहिनई, पंच नंदी साधिनई, उदय कियो संघनो सवायो संघपति सोमजी, सुणो मुज वीनति, सोय जिणचंद गुरु आज आयो ॥ [લબ્ધ કલ્લેલ કૃત ગલી] श्रीशाहिने, कहतां धर्म विचार वरतावतां, संघउदय जयकार ||५|| ( પદ્મરાજકૃત પ ંચનદી સાધન ગીત)
x ठामि ठामि हुकम अभयदान महियले
Page #223
--------------------------------------------------------------------------
Page #224
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાનાચાર્ય શ્રીજિનચદ્રસૂરિજીના પંચ નઢી સાધવાનું દ્રશ્ય
[ કલકત્તાવાલા શ્રીમાન લક્ષ્મીચંદજી શેઠના સૌજન્યથી સ’પ્રાપ્ત પ્રાચીનચિત્ર ]
Page #225
--------------------------------------------------------------------------
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૨૪
યુગ પ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સૂરિજી પંચ નદી (ના અધિષ્ઠાતા દેવોને) સાધીને પ્રાતઃકાળમાં (પાછા ચંદુવેલી) પત્તન પધાર્યા. વિવિધ વાજિંત્ર વાગવા લાગ્યા, નગરમાં અપાર આનંદ છવાઈ રહ્યો. ભક્ત શ્રાવકેએ ચાચકોને મેં માગ્યા દાન આપ્યાં. ઘેરવાડ કુળના શાહ 'નાનિગના સુપુત્ર રાજપાળે પિતાના દ્રવ્યને છૂટથી સદુપગ
* પંચ નદીની સાધના સર્વ પ્રથમ તે સંઘની ઉન્નતિને માટે શ્રીજિનદત્તસૂરિજીએ કરેલ. એ પછી જિનસમુદ્રસૂરિજી અને જિનમાણિજ્યસૂરિજીએ પણ એ સાધના કર્યાનાં ઉલેખ પટ્ટાવલિયામાં મળે છે. પંચ નદી સાધનાની બાબતમાં શ્રીજિનવિજયજી સંપાદિત ! ખરતરગચ્છ પટ્ટાવલી - સંગ્રહ! (પટ્ટાવલી નં. ૩) માં વિશેષ વૃત્તાંત જાણવા મળે છે. જો કે આ સાધનામાં અપ્લાય જીવોની વિરેાધનાને પ્રશ્ન ઉપસ્થિત થાય છે, પરંતુ કારણ વશ જેમ નદી પાર કરવાની જિનાગમમાં આજ્ઞા છે. ( તેમ શાસન પ્રભાવનાને કારણે આ સાધનમાં દોષનું કારણ ન મનાય, શાસન પ્રભાવના નિમિત્તે તત્કાલીન ઈવરિક ચક્રવતી નમુચીને પ્રાણાંત શિક્ષા દઈને પણ મહામુનિ વિષ્ણુકુમારજીએ માત્ર ઈપથીકી પ્રતિક્રમિને જ આત્મશુદ્ધિ કરી શાસ્ત્ર પ્રસિધ્ધ છે.) આ પ્રશ્નનું વધુ સ્પષ્ટીકરણ ઉ. જયસોમજીએ પિતાના પ્રશ્નોત્તર ગ્રંથ” ના પ્રશ્ન નં. ૧૩૯ ના ઉત્તરમાં આ પ્રમાણે કરેલ છે – '
"जे खरतरगच्छि पंचनदी साधै छै, वली क्षेत्रपाल योगीनी नदी प्रमुख धर्मार्थीनई साधवा नथी कहा, ते पिण साधै छै, वली इहां घणी जीव विराधना थाइ छै ते स्यु? तत्राथैः-श्रीसंघनइ समाधाननिमित्ति श्रीयुगप्रधान श्रीजिनदत्तसूरिजीए ५ नदीयांना देवता सूरि-मत्रनई गुणणे तथा तप संयमई सतोप्या हुँता. देवताई पिण संतुष्ट थए थके वाचा लीधी हुती जे इणइ देशमांहि तुमारा गच्छनायक आवे ते इहां ५ नदी नई एकठइ मेल थए सूरिमंत्र जाप करै, अम्है पिण संघना विघ्न वारिस्यां एतले वर दीर्ध थके श्रावक श्राविकाए पुणि तेह देवताने वली वाकुलनी
Page #227
--------------------------------------------------------------------------
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૨૪
યુગ પ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સૂરિજી પંચ નદી (ના અધિષ્ઠાતા દેવને) સાધીને પ્રાતઃકાળમાં (પાછા ચંદુવેલી) પત્તન પધાર્યા. વિવિધ વાજિંત્રો વાગવા લાગ્યા, નગરમાં અપાર આનંદ છવાઈ રહ્યો. ભક્ત શ્રાવકેએ યાચકને મેં માગ્યા દાન આપ્યાં. ઘેરવાડ કુળના શાહ નાનિગના સુપુત્ર રાજપાળે પિતાના દ્રવ્યને છૂટથી સદુપયોગ
* પંચ નદીની સાધના સર્વ પ્રથમ તો સંધની ઉન્નતિને માટે શ્રીજિનદત્તસૂરિજીએ કરેલ. એ પછી જિનસમુદ્રસૂરિજી અને જિનમાણિજ્યસૂરિજીએ પણ એ સાધના કર્યાનાં ઉલ્લેખ પાવલિયોમાં મળે છે. પંચ નદી સાધનાની બાબતમાં શ્રીજિનવિજ્યજી સંપાદિત! ખરતરગચ્છ પટ્ટાવલી - સંગ્રહ ! (પટ્ટાવલી નં. ૩) માં વિશેષ વૃત્તાંત જાણવા મળે છે. જો કે આ સાધનામાં અષ્કાય જીવોની વિરોધનાને પ્રશ્ન ઉપસ્થિત થાય છે, પરંતુ કારણ વશ જેમ નદી પાર કરવાની જિનાગોમાં આજ્ઞા છે. (તેમ શાસન પ્રભાવનાને કારણે આ સાધનમાં દોષનું કારણ ન મનાય, શાસન પ્રભાવના નિમિતે તત્કાલીન ઈવરિક ચક્રવતી નમુચીને પ્રાણાંત શિક્ષા દઈને પણ મહામુનિ વિષ્ણુકુમારજીએ માત્ર ઈપથીકી પ્રતિકૃમિનેજ આત્મશુદ્ધિ કરી શાસ્ત્ર પ્રસિધ્ધ છે.) આ પ્રશ્નનું વધુ સ્પષ્ટીકરણ ઉ. જયસોમજીએ પિતાના “પ્રશ્નોત્તર ગ્રંથ” ના પ્રશ્ન નં. ૧૩૯ ના ઉત્તરમાં આ પ્રમાણે કરેલ છે – '
"जे खरतरगच्छि पंचनदी साधै छै, वली क्षेत्रपाल योगीनी नदी प्रमुख धर्मार्थीनई साधवा नथी कहा, ते पिण साधै छै, वली इहां घणी जीव विराधना थाइ छै ते स्यु? तत्रार्थ:-श्रीसंघनइ समाधाननिमित्ति श्रीयुगप्रधान श्रीजिनदत्तसूरिजीए ५ नदीयांना देवता सूरि-मत्रनई गुणणे तथा तप संयमई सतोष्या हुता. देवताई पिण संतुष्ट थए थके वाचा लीधी हुती जे इणइ देशमांहि तुमारा गच्छनायक आवे ते इहां ५ नदी नई एकठइ मेल थए सूरिमंत्र जाप करै, अम्है पिण संघना विघ्न वारिस्यां एतले वर दीधै थके श्रावक श्राविकाए पुणि तेह देवताने बली बाकुलनी
Page #229
--------------------------------------------------------------------------
________________
પંચનદી સાધના અને પ્રતિષ્ઠા
૧૨૫
કરી ખૂબ સુયશ પ્રાપ્ત કર્યો. ત્યાંથી સૂરિજી ઉચ્ચનગર આવ્યા. ત્યાં શાંતિદાયક સળમાં તીર્થકર શ્રીશાંતિનાથપ્રભુના દર્શન, વંદન ४३री "रा" .५चार्या. त्यांप्रट प्रभाव हाहा साप श्रीशिनકુશલસૂરિજીના સ્વર્ગસ્થાનમાં ચમત્કારી ગુરુચરણોના દર્શન કર્યા.
ત્યાંથી વિહાર કરી જેસલમેર આવતાં સૂરિજીએ માર્ગમાં પિતાના ગુરૂ શ્રીજિનમાણિયરિજીના સ્વર્ગસ્થાન પર એમનાં સુંદર સ્તૂપનાં દર્શન કર્યા. અને નવહરપુરમાં પાર્શ્વનાથજીની યાત્રા કરી મિતિ ફાગણ સુદ ૨ ના દિવસે જૈસલમેર પધાર્યા. पूजा साहम्मी भणी कीधी, एतल मेलि संघनई कार्ये आज पिण ५ नदी साधै छै ए चालि छ. तथा ठाणांग सूत्र मांहि पांचमें ठाणे पांच महा नदी नउ कारणे “ उत्तरित्तए वा संतरित्तए वा” इत्यादि पाठ जोज्यौ, जे उतरतां पिण जीव विराधना थातां ईरियावही प्रमुख पडिक्कमे, एवं विचारीज्यौ, तथा श्रुतदेवता, क्षेत्रदेवता, भुवनदेवताना काउसग्ग पडिक्कमणांमांहि करी थुइ प्रमुख कहै छै ते विमासिज्यौ दृष्टिराग छोडेज्यौ । वलि ईम लोक कहावत सांमली छई जे ऋषीमती हीरविजयसूरि, गच्छनई उदय निमित्त उच्छिष्ट चंडालिनी देवता मइलै प्रकारि साधवी मांडी हती पण कीणहीक मेलि न सधाणी किंतु कोपित थइ, पछी यतिशत २ तथा २५० यतिना यान दीधा पछै वली फेरी साधी गच्छ प्रतिष्ठा पिण थइ, इहां झूठ साच केवली जाणे वली धाणधारदेशे मगरवाड गाम पाल्हणपुरने पासि माणिभद्र नामें लोक प्रसिद्ध क्षेत्रपाल छइ सिंदूर तेल तिलवटीई पूजाइ छै, तिहां लहुडी पोसालनां तपा आचार्य पद स्थापनानई अधिकारि सवा मण गुल पापडी करी पूजी एक राति गुणणा करी तेहनइ आराधै छै, पातिसाह पास जातां ऋषिमती हीरविजयसूरिई पिण तेतली विधि गुलपांपडी करावी पाल्हणपुरना श्रावकां पासे पूजा करावी गुणणा करी श्रीजी पातिसाह पास गया, समहता थया, ए वात सर्व लोक जाणे छै पाल्हणपुरना लोकने पुछी चौकस करिज्यों इम श्री. मगरवाडि यक्ष आराधतां मिथ्यात न थाइ एवं विमासिज्यो ।
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૨૪
યુગ પ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સૂરિજી પંચ નદી (ના અધિષ્ઠાતા દેવોને) સાધીને* પ્રાતઃકાળમાં (પાછા ચંદુવેલી) પત્તન પધાર્યા. વિવિધ વાજિંત્રે વાગવા લાગ્યા, નગરમાં અપાર આનંદ છવાઈ રહ્યો. ભક્ત શ્રાવકેએ ચાચકને મેં માગ્યા દાન આપ્યાં. ઘેરવાડ કુળના શાહ નાનિગના સુપુત્ર રાજપાળે પિતાના દ્રવ્યનો છૂટથી સદુપયેગ
* પંચ નદીની સાધના સર્વ પ્રથમ તો સંધની ઉન્નતિ માટે શ્રીજિનદત્તસૂરિજીએ કરેલ. એ પછી જિનસમુદસુરિજી અને જિનમાણિજ્યસૂરિજીએ પણ એ સાધના કર્યાનાં ઉલ્લેખ પટ્ટાવલિયામાં મળે છે. પંચ નદી સાધનાની બાબતમાં શ્રી જિનવિજ્યજી સંપાદિત! ખરતરગચ્છ પટ્ટાવલી - સંગ્રહ! (પટ્ટાવલી નં. ૩) માં વિશેષ વૃત્તાંત જાણવા મળે છે. જો કે આ સાધનામાં અકાય જીવોની વિરાધનાને પ્રશ્ન ઉપસ્થિત થાય છે, પરંતુ કારણ વશ જેમ નદી પાર કરવાની જિનાગમોમાં આજ્ઞા છે. ( તેમ શાસન પ્રભાવનાને કારણે આ સાધનમાં દોષનું કારણ ન મનાય, શાસન પ્રભાવના નિમિત્તે તત્કાલીન ઈત્વરિક ચક્રવતી નમુચીને પ્રાણાંત શિક્ષા દઈને પણ મહામુનિ વિષ્ણુકુમારજીએ માત્ર ઈપથીકી પ્રતિક્રમિનેજ આત્મશુદ્ધિ કરી શાસ્ત્ર પ્રસિધ્ધ છે.) આ પ્રશ્નનું વધુ સ્પષ્ટીકરણ ઉ. જયસમજીએ પિતાના પ્રશ્નોત્તર ગ્રંથ” ના પ્રશ્ન નં. ૧૩૯ ના ઉત્તરમાં આ પ્રમાણે કરેલ છે – '
"जे खरतरगच्छि पंचनदी साधै छै, वली क्षेत्रपाल योगीनी नदी प्रमुख धर्मार्थीनई साधवा नथी कहा, ते पिण साधै छै, वली इहां घणी जीव विराधना थाइ छै ते स्यु? तत्रार्थ:-श्रीसंघनइ समाधाननिमित्ति श्रीयुगप्रधान श्रीजिनदत्तसूरिजीए ५ नदीयांना देवता सूरि-मत्रनई गुणणे तथा तप संयमई सतोष्या हुता. देवताई पिण संतुष्ट थए थके वाचा लीधी हुती जे इणइ देशमाहि तुमारा गच्छनायक आवे ते इहां ५ नदी नई एकठइ मेल थए सूरिमंत्र जाप करै, अम्है पिण संघना विन्न वारिस्यां एतले वर दीधै थके श्रावक श्राविकाए पुणि तेह देवताने बली बाकुलनी
Page #231
--------------------------------------------------------------------------
________________
?
૧૩૬
યુગપ્રધાન શ્રીાજનચંદ્રસરિ ત્યાંના સંઘના હર્ષ ના પાર ન રહ્યો. કેમકે સ. ૧૬૩૯ પછી પૂજ્યશ્રીનું જૈસલમેર ખાતે પધારવું થયું નહેાતું,એટલે લેાકેાના દિલમાં ગુરૂદનની અધિકાધિક અભિલાષા હતી. ત્યાંના રાવલ ભીમજી અને સમસ્ત શ્રીસ`ઘે સૂરિ મહારાજના પ્રવેશેત્સવ. આ રાવલ હરરાજજીના પુત્ર હતા. એમના રાજ્યકાળ સ. ૧૬૫૦થી ૧૬૬ ૩ સુધી હતા. એમને થાડેાક પરિચય પ્ર૦ ૩, પૃ. ૨૭ પર લખેલ છે. સૂરિજીના એ અનન્ય ભક્ત હતા. સમયસુંદરજી કહે છે કેઃ— રનિંદરાના મીમ રા૩૦, સૂર નય (રૂં?) ત્રુપ્તાન । बडा बडा महीपति चयण मानई, दियै आदरमान || गच्छपति० ॥ એમને વિષે વા. ગુણવિનયજી પણુ એમની જિનચન્દ્રસૂરિ ગ ુલીમાં લખે છે કેઃ~~~~
/
राउल श्री भीम ईम कहईजी, यादव वंश वदीत रे । पधारो जैसलमेरुनईजी, प्रीति धरी निज चित्त रे ॥ १ ॥
તેઓ જૈન સાધુઓનું ભારે સન્માન કરતા. વા, સમયસુંદરજીએ એમને ઉપદેશ દઈ એમના રાજ્યમાં મયા (મીના નામની જંગલી ભિત) એ દ્વારા માર્યા જતા સાંઢે તે છેડાવ્યા.
जीवदयो जश लीध; राउल रंजी हो भीम जेसलगिरी । करणी उत्तम विध; सांडा छोडाया हो देश मे माराता ॥ ३७ (રાજ સેમજી કૃત, મહે. સમયસુંદરજી ગીત. ) सांडा छोडाया मयणे मारता जो, राउल भीम हजूर | समय० ॥ (ટુનન્દન વાદી કૃત, સમયસુંદરજી ગીત)
૧. રાજસમુદ્રજી ( સુરપદ પ્રાપ્ત્યનતર શ્રીજિનરાજ સૂરિજી) એ આ રાવલફ્ટની સભામાં તાગવાળાઓને શાસ્ત્રામાં પરાજિત કર્યા • તુતા; જેતા ઉલ્લેખ કવિ શ્રીસારસ્કૃત જિનરાજ સૂરિ રાસ'માં છે:जेसलमेरु दुरंगगढि, राउल भोम हजूर । वादइ तपा हराविया विद्या प्रवल पहूरि ॥ ९ ॥
-
Page #232
--------------------------------------------------------------------------
________________
પંચનદી મૂકી ને ખૂબ જરૂર કરો . કંઇ કરે રાવજી: રિએક આર્થી ને પોચનાં છેટર - ક *
ચતુર પુરી થતાં તુરતજ દાર.કઈ પ્રકાર શ્રેણી જે સહુના પુત્ર સંઘપતિ : રાજનાથી પ્રતિષ્ઠા કરવાની વિનંતિ કરતાં જ દરે વિહાર કરી ગ્રાચારકિરતા અદા : પાય. નથુદ ૧૦
મવારે ર:૦ઇ આદિ તીઈ કરાર અનેક લિંક પ્રતિષ્ઠા કરી તે . અા જિનબિંદુ સરક,?, .. સમય જ, ૬. મન નિશાન આદિ અનેકદિન દુનિઓ એ સાથે હતા,* સંત કેનજી રિસરાજીએ દ્રવ્ય ખર કર્યો , એક પટ્ટાવકીમાં આ પ્રકાર પર ૩૬૦૦૦ રૂપીઆ ખર્ચ કર્યું છે કે, ૬. નિધિ નજીક રવિજિનચર શરીર આ પ્રમાણે છે :
गाजनगर प्रविष्टा करो, सकल मंडाण गुलराइ रे। संबी लोनजी लाच्छिन्ड, लाह लिया कि टाइरे રિએ ૬. ૧૬પ૦ ચાતુના કદાવાદમાં જ કરે.
'છિન , નદી સાધનાના સમયથી આ મુદોનું અન્ડર વર્ણન ઉપર
ચ નન્દી સાન (જ --” ગો. 1 કે
જે ના પરિદિનાં ય છે. દરેક છે.
આજે સુરની પ્રતિતિ શ્રોતની તુ વિના - પના સિનિયર મંદિર છે, જેના દ્વાર --કર સપtત “ન કે ” ના લેક ૧૯દક = કેક . “ગાઈ રિરાજી કાર જ દે દિન. લખ જ છે, એમાં જ દુ િકાર =
ઉલ્લેખ છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
૧ર૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
વિક્રમ સંવત ૧૬૫૪ માં ચોમાસાના પહેલાં સૂરિજીએ શત્રુજ્યની યાત્રા કરી હતી અને ત્યાંની મોટી ટૂંક (વિમલવસહી) ની સમક્ષ સભામંડપમાં યુગપ્રધાન દાદા શ્રીજિનદત્તસૂરિજી તેમજ શ્રીજિનકુશલ સૂરિજીની પાદુકાઓ પ્રતિષ્ઠિત કરી હતી આ બન્નેના લેખે સરખા છે, એથી વાચકેના અવશેકાનાથે એક લેખ અત્રે ૨જૂ કરીએ છીએ.
संवत् १६५४ वर्षे जेठ सुदि ११ रवि दिने श्रीवृहत्खरतर. गच्छे श्रीजिनकुशलसूरिजीपादुका थो गुगप्रधान श्रीजिनचन्द्र सूरिभिः प्रतिष्ठितं (1)च सं. साना पुत्र मन्ना जगदाल पुत्र सं. ठाकरसिंह पुत्र संघवी सामल का सपरिवारेण !
અમદાવાદનો ચાતુર્માસ પૂર્ણ થતાં સૂારમહારાજ વિહાર કેમે રામાનુગ્રામ વિચરી ભવ્યાત્માઓને પ્રતિબંધ આપતા અનુકેમે ખંભાત પધાર્યા અને સ્થાનીય સંઘની અત્યાગ્રહ ભરી વિનતિને સ્વીકાર તથા લાભાલાભને પણ વિચાર કરી. સં. ૧૬૫૫ને ચાતુર્માસ ત્યાં ખંભાતમાં કર્યો. વિહાર પત્ર નં. ૧માં “શ્રી રાજાજીના તેડા” લખેલ છે. પરંતુ કયા ભત નૃપતિનું આમંત્રણ હતું. એનું કાઈ પ્રમાણ નહિ હોવાને કારણે એ વિષે કંઈ કહી શકાય તેમ નથી. - ખંભાતથી વિહાર કરી સૂરીશ્વરજી અમદાવાદ પધાર્યા સંવત ૧૬૫૬નો ચતુર્માસ ત્યાં કર્યો. સમ્રાટ અકબર એ સમયે બરહાનપુર આવ્યા હતા. એમણે સૂરિજીનું સ્મરણ કર્યું. એ પછી એમણે ઈડર આદિ ગામમાં ધર્મોન્નતિ કરી પાછા રાજનગર પધાર્યા. અત્રે મંત્રીશ્વર કર્મચન્દ્રજીનો દેહાંત થયો એટલે સમગ્ર સંઘ પર શેકની ઘેરી છાયા પ્રસરી ગઈ કેમકે મંત્રીશ્વર સત્તરમી સદીના એક ઉજજવળ નરરત્ન હતા,
Page #234
--------------------------------------------------------------------------
________________
પંચનદી સાધના અને પ્રતિષ્ઠાઓ
૧૨૯ જૈનશાસન તેમજ દેશની સેવા અને ઉન્નતિ કરવામાં આગેવાન હતા. એ વાતનો ઉલ્લેખ વિહારપત્ર નં. ૧માં આ પ્રમાણે છે. _ "तत्र बरहानपुरी श्रीजीए चीतार्या, पछई ईडर प्रमुख गामे थई घणा लाभ लई राजनगरि आव्या. अत्र * श्रीकमचन्द मत्री પરોક્ષ .
મંત્રીશ્વર કમચન્દ્રના મૃત્યુની સાલ સાહિત્યસંસારમાં અલભ્ય છે. આથી એમના સંબંધમાં અનેક ભ્રમાત્મક કિંવતિઓ (દંતકથાઓ) વહેતી થઈ છે, વિહારપત્રદ્વારા આ મહત્વપૂર્ણ સંવતને નિર્ણય થતાં અનેક ભ્રમોનું નિવારણ થઈ જાય છે. આ બાબતમાં વધુ ચર્ચા મંત્રીશ્વર કર્મચન્દના જીવન પરિચયમાં કરવામાં આવશે.
શ્રીસુંદર કવિએ રચેલ “વિમલાચલ સ્તવન” ગા. ૯ પરથી જાણવા મળે છે કે આ સાલ(૧૯૫૬)માં માધવ (વૈશાખ) સુદિ ૨ ના રોજ સંઘની સાથે સૂરિજી મહારાજે ગિરિરાજ
| ‘અત્રે એ શબ્દથી વિવિક્ષિત ક્ષેત્રજ માની લેવું, એ એક જાતની ભ્રમણા છે. વર્તમાનકાળના અર્થમાં પણ વપરાએલ “અ” શબ્દ સાહિત્ય સંસારમાં દૃષ્ટિગત થાય છે, એટલે “અત્રે એ શબ્દ માત્રથી એમનો સ્વર્ગવાસ ક્ષેત્ર “અમદાવાદ માનવાને વિચાર મનુષ્ય ત્યાં સુધી તૈયાર નહીં થાય કે જ્યાં સુધી મંત્રીશ્વરનું સ્વનિવાસ સ્થાન લાહોરથી અમદાવાદ આવવામાં કોઈ ખાસ કારણ એતિહાસિક પ્રમાણેદારો ઉપસ્થિત ન કરાય, હા જ્યારે સૂરિજી ઇડર તરફના વિહારથી પાછા અમદાવાદ આવ્યા. ત્યારે સૂરિજી મહારાજને મંત્રીશ્વના સ્વર્ગગમનના સમાચાર મલ્યા હોય અને એને અંગે ત્યાંના સ્થાનિક સંઘમાં શોકની લાગણી છવાઈ ગઈ હેય, એ વાત જરૂર બનવા અને માનવા લાગ્યા છે. (ગુ સ. ના સંપાદક)
Page #235
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસુરિ
વિમલાચળની યાત્રા કરી હતી. ×
સૂરીશ્વરે સં. ૧૬૫૭ ના ચાતુર્માંસ પાટણમાં કર્યાં. ત્યાં અનેક ધમ કાર્યો થયાં, ચાતુર્માંસ ખાદ સૂરિજી સીરે હી પધાર્યાં. ત્યાંના નરેશ મહારાવ-સુરતાન સૂરિજીના પરમ ભકત હતા. એમણે તથા સથે સૂરિજીની ખૂબ સેવા-ભકિત કરી. મહાસુદ ૧૦ ના રોજ સીરાહીમાં પ્રતિષ્ઠિત થએલ અષ્ટદલ કમલાકાર શ્રીપા નાથ પ્રભુની ધાતુમૂર્તિ કે જે મીકાનેરના શ્રીચન્દ્રપ્રભ સ્વામીના મંદિરમાં વિદ્યામાન છે, એને લેખ આ પ્રમાણે છેઃ—
सं. १६५७ वर्षे माध सुदि दसमी दिने श्रीसीरोही नगरे राजाधिराज श्रीसुरतान विजयराज्ये उपकेशवंशे बोहित्राय गोत्रे विक्रमपुरवास्तव्य मं. दस्सू पौत्र म. खेतसी पुत्र मं. रूदाकेन सपरिकरेण कमलाकारदेव गृहमति पाश्र्वनाथ बिकारित प्रतिष्ठितं च श्रीवृहत् खरतरगच्छाधिप श्रीजिनमाणिकय सूरि पट्टालंकार (दिल्लीपति प्रदत्त युगप्रधान
.
૧૩૦
.
× सोल छप्पन माधव सुदि बीजइ, संघ सहित परिवार । યુપ્રધાન બિનચન્દ્ર જીહારિયા, શ્રીસુ વર' સુવાર ILIL આ ઉપર્યુકત પ્રમાણમાં આવેલ માધવ' શબ્દને અ વૈશાખ છે, એથી સ્પષ્ટ જણાય છે કે સૂરિજી મહારાજે સ. ૧૬૫૬નું ચામાસું અમદાવાદ કરીને નહીં, પણ સ. ૧૬૫૫નું ચેમાસું ખંભાત કર્યો પછી ખંભાત યા અન્ય કાઈ પણ સ્થળના સ ંધ સાથે ગિરિરાજની યાત્રા કર્યાં પછી ૧૬૫૬તુ ચામાસુ` અમદાવાદ કર્યું, જો ૧૬૫૬ના ચામાસા બાદ માધવ (વૈશાખ) માસમાં યાત્રા કરી હોય તે યાત્રાને સ. ૧૬૫૬ નહિ પણ ૧૬૫૭ હોવા જોઇએ, કારણ કે આ બધી પટ્ટાવલી આદિમાં લખેલા સવતા કાર્તિકથી શરૂ થતા નથી. પણ ચૈત્રથી શરુ થતા લખેલ છે. (ગુ. સ. સપાદક)
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૩૧
પંચનદી સાધના અને પ્રતિષ્ઠાઓ મુવિ શ્રોત્તિનવઘુરિ
અ વારા સાધુસંગુતૈ: पूज्यमान वंद्यमानं चिरं नंदतु । लि. उ० समयराजैः + ।
અહીંથી પાછે ગુજરાત તરફ વિહાર કરી સૂરિ મહારાજ ખંભાત પધાર્યા, સં. ૧૮૫૮નો ચાતુર્માસ ખંભાત થયે. એ પછી સં. ૧૯૫૯ ના ચાતુર્માસ અમદાવાદ કર્યો. ત્યાંથી વિહાર કરી પાટણ પધાર્યા.
સં ૧૬૬૦ નું ચોમાસું પાટણ કરી, ગ્રામાનુગ્રામ વિહરતા વિહરતા મહેવા પધાર્યા ત્યાં ૧૬૬૧નું ચોમાસું થયું શ્રી નાકોડા પાર્શ્વનાથજીની યાત્રા કરી તેમજ અનેક ધર્મકાર્યો થયા, ત્યાં કાંકણ્યિા ગોત્રના કમ્મા શેઠ સૂરિજીના પરમ ભક્ત હતા, એમણે સૂરિજીના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. એક
સં. ૧૬૩૮ પછી સૂરીજીન બીકાનેર ખાતે ચાતુર્માસ
+ સૂરિજીએ પ્રતિદિન અષ્ટલ કમલાકાર જિન પ્રતિમાઓ બિકાનેરના બીજા પણ કેટલાંય મંદિરમાં છે. આ કમલ-આકાર દેવગૃહની ૮ પાંખડીઓમાંથી બે નહીં મળવાના કારણે આ લેખનો મધ્ય ભાગ અપૂર્ણ રહી ગયું છે. - વિવાર પત્ર નં. ૧ માં જન્મ લેતા જવી લખેલ છે. એની સાથે બીજું પણ કેટલાંક જિન બિઓની પ્રતિષ્ઠા થઈ હતી. જેમાંની એક મૂર્તિ બીકાનેર : ની ગવાડમાંહેના આ દનાથ મંદિરમાં છે, જેનો લેખ આ પ્રમાણે છે –
स. १६६१ वर्षे मार्गशीर्पमासे प्रथमपक्षे पंचमीवासरे गुरुवारे ऊकेशवंश-बहुरागोने शाह अमरसी पुत्र साह राम पुत्ररत्न ........ રળ થોરાન્તિનાયવિંદં વારિતં શ્રીદું........સરે યુaધાન ગિનન્ટ સમિટ
ભરૂચના મુનિસુવ્રત જિનાલયમાં આજ તિથિએ પ્રતિષ્ઠિત થએલ વિલનાથ પ્રભુની પ્રતિમા છે. જેને લેખ “જૈન ધાતુ પ્રતમ લેખ સંગ્રહ” ભા. ૨ જમાં છપાએલ છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૩૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ નહોતો થયે, એટલે બીકાનેરને સંઘ એમના દર્શન માટે ખૂબ ઉત્સુક હતો. આથી સૂરિજીને પોતાની નજીક આવ્યા જાણી, અત્યંત હર્ષ સહ એમને ત્યાં પધારવાની વિનંતિ કરવા સંઘના મુખ્ય શ્રાવકે મહેવા ગયા અને બીકાનેરમાં ચાતુર્માસ કરવા અત્યંત આગ્રહપૂર્વક પ્રાર્થના કરી. સંઘની ખૂબ ભકિત અને આગ્રહને વશ થઈ તેઓશ્રી બીકાનેર પધાર્યા. સૂરિજીના શુભાગમનથી ત્યાંના મહારાજા રાયસિંહજી અને શ્રીસંઘે હર્ષિત થઈ એમનો નગર પ્રવેશ ખૂબ સમારોહપૂર્વક કરાવ્યા. ઘણાં વર્ષો પછી આવ્યા હોવાને કારણે સંઘની ભક્તિ અને ધર્મપરાયણતાને શ્રોત અપૂર્વ રીતે વહેવા લાગ્યા, અને ચાતુર્માસમાં ખૂબ ખૂબ ધર્મ પ્રભાવના થઈ
ખરતરગચ્છ સથે નાહટાની ગુવાડમાં શીશનું જ્યાવતાર નામે શ્રી ઋષભદેવ ભગવાનના જિનાલયનું નિર્માણ કર્યું. એની પ્રતિષ્ઠા સં. ૧૬૬રના ચૈત્ર વદિ ૭ના રોજ સૂરિજીએ વિધિપૂર્વક કરી. એ સમયે પાષાણની ૪૦ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી, + જેમાંની ઘણીખરી આજેય ત્યાં મજૂદ છે. કેટલીક મૂર્તિઓ + अडसठ अंगुल प्रतिमा बडी, उज्जवल दल आरासे घडी । झिगमिग ज्योति तणो विस्तार, जय जय शत्रुजय अवतार ॥२॥
૪ રોફે રસ (રસ) શશિબિત (૧૬ ૬૨) વરસૈ રે તારી સાતમ વિવે રે युगवर श्रीजिनचन्द यतीशै रे, प्रतिष्ठा कीधी जगीशै रे ॥५॥ वलि श्रावक श्राविकारी रे, प्रतिमा चालीश विचारी रे । उच्छव करि इहां वित्त वावई रे, निज भत्तितणो फळ भावई रे॥६॥ (સ. ૧૬૬૪ પોષ સુદી ૮ સુમતિકલ્લેબ કૃત ઋષભ સ્તવન)
સંવત સોઢ વાસટી સમરું, ચિત્ર સાત વરિ ગેહો ની ગુગપ્રધાન શિનવળી, વિશ્વ પ્રતિસ્ય પો ની ૮
x
Page #238
--------------------------------------------------------------------------
________________
પંચનદી સાધના અને પ્રતિષ્ઠા
૧૩૩ અન્યત્ર પણ મળી આવે છે, જેમાં ત્રણ મૂતિઓ શ્રીસુપાર્શ્વનાથજીના મંદિરમાં અને એક મૃતિ રેની સેરીના શ્રી મહાવીર સ્વામીનું દેરાસરમાં બીજે માળે મૂળનાયકરૂપે વિરાજમાન છે.
આ પ્રતિષ્ઠા સમયે સૂરિજીની સાથે એમના પટ્ટઘર શિષ્ય આચાર્ય શ્રીજિનસિંહ સૂરિજી, ઉ. શ્રી સમયરાજજી, ઉ. રત્નનિધાનજી વાચક પુણ્યપ્રધાનજી આદિ હતા.૪ પાષાણ પ્રતિમાઓ ઉપરાંત આ સમયે પ્રતિષ્ઠિત થએલ કેટલીક અષ્ટદલ કમલાકાર મૂર્તિઓ પણ મળે છે. જેમાંથી ૧ આદિનાથજીના મંદિરમાં, અને કેટલીક અન્ય મંદિરોમાં પણ દેખાઈ દે છે.
આ પછી સં. ૧૬૬રના વૈશાખ વદિ ૧૧ને દિવસે બીજે પ્રતિષ્ઠત્સવ થયા. તે સમયની પ્રતિષ્ઠિત કરેલ ધાતુમૂર્તિ શ્રીસુપાશ્વનાથજીના મંદિરમાં છે, જેનો લેખ આ પ્રમાણે છે –
"सं. १६६२ वर्षे वैशाख वदी ११ शुक्रे ओ जातीय शिवराज ‘સુત મ. સાત્રિ પુર વરલી મારિ વારિયા: શનિપુત્રવિન્દ્ર વા. . શહેન્........કિરવ...” ' સૂરિજીએ સં. ૧૬૬૩ નો ચાતુર્માસ પણ લાભ જોઈ બીકાનેરમાંજ કર્યો, વિહારપત્રમાં “તર તિ” લખેલ છે, સંભવ છે કે ડાગોની ગુવાડવાળા શ્રી મહાવીર સ્વામીના મંદિરની પ્રતિષ્ઠા કરાવી હોય, પરંતુ ત્યાં કઈ શિલાલેખાદિ ન
मूलनायक प्रतिमा नम, आदीसर निसदीसो जी । मुन्दर रूप मुहामणउ, बीजी वलि च्यालीसो जी ॥ ९॥
(સમયસુન્દર કૃત સ્તવન ગા. ૧૧) * આ બધાનાં નામ બીકાનેરના શ્રીપાદેવના મંદિરના લેખોમાં ‘મળી આવે છે. એ તમામ લેખે અમારા સંગ્રહમાં છે. મૂળ નાયકને લેખ વિસ્તૃત હેવાને કારણે અત્રે નથી આપે. બીકાનેરના સમસ્ત લેખોનો સંગ્રહ પુસ્તકાકારે અમારા તરફથી પ્રકાશિત થયેલ છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૩૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસર નહેાતા થયા, એટલે બીકાનેરને સંધ એમના દર્શન માટે ખૂબ ઉત્સુક હતા. આથી સૂરિજીને પેાતાની નજીક આવ્યા જાણી, અત્યંત હ સહુ એમને ત્યાં પધારવાની વિનંતિ કરવા સંઘના મુખ્ય શ્રાવકે। મહેવા ગયા; અને મીકાનેરમાં ચાતુર્માંસ કરવા અત્યત આગ્રહપૂર્વક પ્રાના કરી. સંઘની ખૂબ ભિકત અને આગ્રહને વશ થઈ તેઓશ્રી ખીકાનેર પધાર્યાં. સૂરિજીન શુભાગમનથી ત્યાંના મહારાજા રાયસિંહજી અને શ્રીસ હર્ષિત થઈ એમને નગર પ્રવેશ ખૂબ સમારાહપૂર્ણાંક કરાવ્યે - ઘણાં વર્ષોં પછી આવ્યા હેાવાને કારણે સંઘની ભકિત અ ધર્મ પરાયણતાના શ્રોત અપૂર્વ રીતે વહેવા લાગ્યેા, ચાતુર્માંસમાં ખૂબ ખૂબ ધમપ્રભાવના થઈ.
શીશત્રુ
ખરતરગચ્છ શ્રીસ ઘે નાહટાએની ગુવાડમાં વતાર નામે શ્રીઋષભદેવ ભગવાનના જિનાલયનું નિર્માણુ એની પ્રતિષ્ઠા સ’. ૧૯૬૨ના ચૈત્ર વિદે છના રાજ સૂરિ વિધિપૂર્વક કરી, એ સમયે પાષાણુની ૪૦ મૂર્તિ આની પ્રતિષ્ઠા + જેમાંની ઘણીખરી આજેય ત્યાં મૈજૂદ છે. કેટલીક મૂિ + અડસઠ અંગુરુ પ્રતિમા વી, પુનવર્લ્ડ આરાતે ઘડી । झिगमग ज्योति तणो विस्तार, जय जय शत्रुंजय अवतार !
×
×
X
ટોટ્ટ્ સ (સ) રાશિબિત (૧૬૬૨) વરñ રે, ચેતવવી સાતમ युगवर श्रीजिनचन्द यतीशै रे, प्रतिष्ठा कीधी जगीरौ रे वलि श्रावक श्राविकारी रे, प्रतिमा चालीश विचारी रे उच्छव करि इहां वित्त वावई रे, निज भक्तितणो फळ भाव (સ. ૧૬૬૪ પોષ સુદી ૯ સુમતિકલ્લોલ કૃત ઋભ "संवत सोल बासठी समई, चैत्र सातमि वदि जेहो युगप्रधान जिनचन्दजी, बिम्ब प्रतिष्टया एहो जी
Page #240
--------------------------------------------------------------------------
________________
પંચનદી સાધના અને પ્રતિષ્ઠાઓ . .
૧૩૩ અન્યત્ર પણ મળી આવે છે, જેમાં ત્રણ મૂતિઓ શ્રીસુપાર્શ્વનાથજીના મંદિરમાં અને એક મૃતિ વોરેની સેરીના શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં બીજે માળે મૂળનાયકરૂપે વિરાજમાન છે. - આ પ્રતિષ્ઠા સમયે સૂરિજીની સાથે એમના પટ્ટધર શિષ્ય આચાર્ય શ્રીજિનસિંહ સૂરિજી, ઉ. શ્રી સમયરાજજી, ઉ. રત્નનિધાન વાચક પુણ્યપ્રધાનજી આદિ હતા. ૪ પાષાણ પ્રતિમાઓ ' ઉપરાંત આ સમયે પ્રતિષ્ઠિત થએલ કેટલીક અટદલ કમલાકાર મૂતિઓ પણ મળે છે. જેમાંથી ૧ આદિનાથજીના મંદિરમાં, અને કેટલીક અન્ય મંદિરમાં પણ દેખાઈ દે છે. * * *
આ પછી સં. ૧૬૬રના વૈશાખ વદિ ૧૧ને દિવસે બીજે પ્રતિષ્ઠત્સવ થયે. તે સમયની પ્રતિષ્ઠિત કરેલ ધાતુમૂર્તિ શ્રીસુપાર્શ્વનાથજીના મંદિરમાં છે, જેનો લેખ આ પ્રમાણે છે –
"सं. १६६२ वर्षे वैशाख वदी ११ शुक्र ओ० जातीय शिवराज પુત પાયા મા. સાવિયા સુત કુંવરસી મા .દ્ધિ સારવાર :
મુનિસુવ્રત જા , શ્રી શ્રી વિશ્વ ' સૂરિજીએ સં. ૧૬૬૩ ને ચાતુર્માસ પણ લાભ જોઈ બીકાનેરમાં કર્યો, વિહારપત્રમાં બતક પ્રતિg લખેલ છે, સંભવ છે કે ડાગોની મુવાડવાળા શ્રી મહાવીર સ્વામીના મંદિરની પ્રતિષ્ઠા કરાવી હોય, પરંતુ ત્યાં કોઈ શિલાલેખાદિ ન
मूलनायक प्रतिमा . नमू, आदीसर निसदीसो जी । मुन्दर ला सुहामणउ, बीजी वलि च्यालीसो जी ॥९॥
| (સમયસુન્દર કૃત સ્તવન ગા. ૧૧) ૪ આ બધાનાં નામ બીકાનેરના શ્રીષભદેવજીના મંદિરના લેખમાં મળી આવે છે. એ તમામલે અમારા સંગ્રહમાં છે. મૂળ નાયકને લેખ વિસ્તૃત હોવાને કારણે અત્રે નથી આપ્યો. બીકાનેરના સમસ્ત લેખે -સંગ્રહ પુસ્તકાકારે અમારા તરફથી પ્રકાશિત થયેલ છે. . . ..
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૩૪
યુપ્રધાન શ્રીનિચંદ્રસૂરિ મળવાથી એ વાત નિશ્ચયપૂર્વક નથી કહી શકતા. આ મંદિરમાંજ સં. ૧૬૬૪ ના વૈશાખ સુદિ ૭ ના રોજ પ્રતિષ્ઠિત કરેલ ધાતુપ્રતિમા છે, જેનો લેખ આ પ્રમાણે છે –
"स. १६६४ वर्षे वैशाख सुदि ७ गुरुवारे राजा श्रीरायसिंहविजयराज्ये श्रीविक्रमनगरवास्तव्यथोओसवाल ज्ञातीय बोहित्थरगोत्रीय सा वणवीर भार्या वीरमदेपुत्र हीरा भार्या हीरादे पुत्र पाम भार्या पाटमदे पुत्र तिलोकसी भार्या तारादे पुत्ररत्न लखमसीकेन अपरमात रंगादे पुत्र चोला सपरिवार-सथीकेन श्रीकुन्थुनाथविम्ब कारित प्रतिष्ठित च श्रीबृहत्खरतरगच्छाधिराज श्रोजिनमाणिक्यसूरिपट्टाल कार युगप्रधान श्रीजिनचन्द्रसूरिभिः पूयमान चिरनदतु ॥ कल्याणमस्तु ।
શ્રીચિન્તામણિજી” મંદિરના ગુપ્તભંડારમાં પણ આજ દિવસે પ્રતિષ્ઠિત થએલ ધાતુમૂર્તિ છે એને લેખ આ પ્રમાણે છે.
"सं. १६६४ प्रमिते वशाख सुदि ७ गुरुपुष्ये राजा श्रीरायसिंहजीविजयाराज्ये श्रीविक्रमनगरवास्तव्य श्रीओसवाल ज्ञातीय गालवच्छागोत्रीय सा० रूपा भार्या रूपादे पुत्र मिन्ना भार्या माणकद पुत्ररत्न सा० वन्नाकेन(भा०) वल्हादे पुत्र नथमल-कपूरचन्द्रप्रमुखपरिवारसश्रीकेन श्रीश्रयांसविंव कारित प्रतिष्ठितं च श्रीवृहत्खरतरगच्छाधिराज श्रीजिनमाणिक्यसूरि पट्टालंकारहार श्रीशाहि प्रतिवोधक युगप्रधान श्रीजिनचन्द्रसूरिभिः पूज्यमान चिरं नंदतु ॥ श्रेयः ॥"
વૈશાખ સુદિ ૭ પછી વિહાર કરી લવેરે પધાર્યા, ને સં. ૧૬૬૮ નો ચાતુર્માસ ત્યાં કર્યો. જોધપુરથી રાજા સૂરસિંહજી વંદના કરવા આવ્યા, ન સૂરિજી સાથે ધર્મગેષ્ટિ કરી ખૂબ આનંદ પામ્યા, ને યુગપ્રધાન ગુરૂવર્યનું સન્માન વધારવા નિમિત્તે પિતાના રાજ્યમાં શ્રાવક સૂરિજીને વાજિંત્ર વગાડતા
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૩૫
પંચનદી સાધનો અને પ્રતિષ્ઠાઓ લઈ આવે, એ સામે કોઈ વાંધે ન ઉઠાવે, એ માટે પરવાને લખી આપે, જેની નકલ આ પુસ્તકનાં પરિશિષ્ટ (ગ) માં છાપેલ છે. આ મહારાજા સૂરસિંહજી સૂરિજીના પ્રસિદ્ધ ભક્ત હતા, એમના નામનો ઉલ્લેખ સમયસુંદરજી પિતાના આલિજા ગીત કે જે અપૂર્ણ મળેલ છે, તેમાં આ પ્રમાણે કરે છે –
शाही सलेम सहु उमरा, भीम सूर भूपाल । चीतारइ तूंनइ चाहसुं. पूज्यजी पधारो कृपाल ॥५॥
લવેરાથી વિહાર કરી સૂરિજી મેડતા પધાર્યા, જ્યાં એમણે સં. ૧૬૬૫ને ચાતુર્માસ કર્યો. ચાતુર્માસ પછી અમદાવાદના ખાસ આમંત્રણથી સૂરિજી રાજનગર પધાર્યા. ત્યાંથી વિહાર કરતા કરતા ખંભાત પધાર્યા, ને સં. ૧૬૬૬નો ચાતુર્માસ ખંભાતમાં કર્યો. એ પછી સં. ૧૬૬૭ને ચાતુર્માસ અમદાવાદમાં કરી પાટણ પધાર્યા અને સં ૧૬૬૮નું ચોમાસું પાટણ ખાતે કર્યું. આ વર્ષો દરમ્યાન બીજાય ઘણાં જૈન મંદિરની પ્રતિષ્ઠાઓ સૂરિજીના વરદ હસ્તે થઈ. ૪
તેઓ સં. ૧૬પર ના શ્રાવણ માસમાં લાહોર ખાતે એમના પિતા ઉદયસિંહના ઉત્તરાધિકારી બન્યા મહા સુદિ ૫ ના જોધપુરમાં એમને રાજ્યાભિષેક થયો. એમને સમ્રાટ બેહરીન્નત અને સવાસાત હજરને મનસબ દીધેલ. તેઓ ખરા વીર દાની અને નીતિચતુર વિદ્વાન હતા. કહેવત છે કે-એક દિવસમાં એમણે ચાર કવિઓને એક લાખનું દાન કરેલું. સં. ૧૬૭૦ માં એમનો સ્વર્ગવાસ થયે.
* એક પટ્ટાવલીમાં સં. ૧૬૬૮ ના મહાશુદિમાં તીર્થાધિરાજ શ્રી રાવું જય પરના નવા જિનપ્રાસાદમાં સુરિજીના હરતકમલ વડે અર્વત બિંબની પ્રતિષ્ઠા થયાને ઉલ્લેખ આ પ્રમાણે મળે છે -
" संवत १६६८ वर्षे माघसुदिमाहे नीशत्रुजय उपरि नवीन प्रासाद,
Page #243
--------------------------------------------------------------------------
________________
, યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ યદ્યપિ સૂરિમહારાજના પવિત્ર કરકમલે વડે પ્રતિષ્ઠાદિ, મહોત્સવ અંકે થયા. જેને સંપૂર્ણ ઇતિહાસ તો તથાવિધ સામગ્રીના અભાવે આલેખિત થવા અશકય છે. તથા યથાપ્રાય. અને યથાશકય વૃત્તાંત આ પ્રકરણમાં આલેખ્યું છે. :
THIS
तिहाइज प्रतिमानी प्रतिष्ठा कीधी. बीजी पणि घणी प्रतिष्ठा कीधी।"
* (બીકાનેર જ્ઞાનભંડાર-પાવલી) ઉ૦ ક્ષમા કલ્યાણ ગણિ કૃત પટ્ટાવલીમાં શ્રીજિનસિંહ સુરિજીના શિષ્ય રાજસમુદજી (શ્રીજિનરાજ સૂરિજી) ને આ વર્ષે આસાવલીપુરમાં “વાચક પદ દીધાને ઉલ્લેખ આ પ્રમાણે છે.
सं. १६६८ आसाउलापुरे श्रीजिनचन्द्रसूरिभिः वाचकपद प्रदत्तम् ।। . '
શ્રીસાર કવિ કૃત “જિનરાજરિરાસ” માં પણ વાચક પદ આપવાનો ઉલેખ છે, તે આ પ્રમાણે –
"वाचनाचारज पद दियउ, श्रीजिनचन्द्रसूरिन्द ।। पाटोधर प्रतपंउ प(स)दा, रलिय रंग आणंद ॥ ५॥"
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ મું
મહાન શાસન સેવા
Hea
s
.
»
છે મ્રાટ અકબર ન્યાયપરાયણતાએ રાજ્યશાસન
wા કરીને સં. ૧૬૬ર ના કાર્તિક સુદિ ૧૪ મંગલ વારની રાત્રે કાળધર્મ પામ્યા. સમ્રાટના સર્વ ધર્મો પર સમભાવ અને પ્રજાવાત્સલ્યના ગુણ પર પ્રજા ખૂબ ખૂબ પ્રસન્ન હતી. મુસલમાન શાસકેમાં એક આજ એવા સમ્રાટ થયા કે જેના રાજ્યકાળ દરમ્યાન હિંદુ મુસલમાન બંનેએ શાંતિપૂર્વક જીવનનિર્વાહ કર્યો. સમ્રાટના મૃત્યુથી હિંદુ તેમજ મુસલમાન બન્નેના હૃદય શેકાતુર બની ગયા, સર્વત્ર હાહાકાર મચી ગયો, એનું થોડુંક વર્ણન “બનારસી-વિલાસ”માં મળી આવે છે. સમ્રાટના દેહાવસાન પછી એમના પુત્ર શાહજાદા સલીમ “નરુદ્દીન જહાંગીર” નું બિરુદ ધારણ કરી આગરામાં સિંહાસનારૂઢ થયા, જ્યારથી લાહેરમાં (સૂરિજીની) પધરામણી થએલ ત્યારથી જ શાહજાદા એમને સન્માનની દૃષ્ટિથી જોતા, અને એમના ભકત બની ગયા હતા. . .
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૩૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સમ્રાટ જહાંગીર ખૂબ મદિરાપાન કરતા હતા તેમજ સ્વભાવે અતિશધ્ર કોધી હતા. આ બેમાંથી જે એક પણ દુર્ગુણ હોય તો મનુષ્ય અનેક અવિચારી અને અનર્થ ના કાર્યો કરી નાંખે છે, તે જ્યાં બન્ને ગુણે વિદ્યમાન હોય, એની તે વાત જ શી કરવી?
સં. ૧૬૬૮માં કઈ એક સાધ્વાચારહીન વેષધારીને
*સમ્રાટ સ્વયં પોતાની આત્મજીવનની (જહાંગીરનામા) માં આ વાત સ્વીકારે છે.
*વિહાર પત્ર નં. ૧ અને લધિશેખર કૃત જિનચન્દ્રસૂરિ ગીત (અવતરણ પૃ. ૧૪૧) પરથી આ ઘટના સં. ૧૬૬૮ માં છે ત્યાનું સિદ્ધ થાય છે. ગીત પરથી તો એ પણ જાણવા મળે છે કે સં. ૧૬૬૮ માં કે
જ્યારે સૂરિજીને ચાતુર્માસ પાટણ ખાતે હતો, ત્યારે આગરાના સંધ તરફથી પિતાને ત્યાં શીધ્ર પધારવા વિજ્ઞપ્તિ પત્ર ચાતુર્માસની અંદરજ આવ્યો હતો એટલે ચાતુર્માસ પૂર્ણ થતાં તરતજ સૂરિજી મહારાજ લાંબા વિહાર કરી આગરા પધાર્યા હતા, સં. ૧૬૬૮ માં તે સૂરિજીએ સમ્રાટને પ્રતિબોધ આપી સાધુ વિહાર પ્રતિબંધક હુકમને રદ કરાવી સાધુ સંઘની મહાન રક્ષાની સાથે સમગ્ર જૈન શાસનની પણ અપૂર્વ સેવા કર્યાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. આ વાત સં. ૧૬૬ માંજ રચાએલ વાદી હનંદન કૃત “આચારદિનકર પ્રશસ્તિથી સિદ્ધ થાય છે.
वृद्ध खरतरगच्छे, श्रीमजिनभद्रसूरिसन्ताने । श्रीजिनमाणिक्ययताश्वर-पट्टाल कारदिनकारे ॥ १ ॥ राज्ये राउलभीमनामनृपतेः कल्याणमल्लस्य च, वर्षे विक्रमतस्तु षोडशशते एकोनसत्सप्ततौं (१६९ ॥ जाग्रद्भाग्यज(च)ये प्रबुद्धयवनाधीशप्रदत्ताभये, . साक्षात् पंचनदीशसाधनविघौ,, सप्राप्तलोकस्मये ॥ २ ॥
यावज्जैनसुतीर्थ दंडकरयोः सम्मोचनाख्या(तये)लये, . . શોરક્ષાનનીવરક્ષણવિધિપ્રાપ્તપ્રતિષાશ્રયે '
देशाकर्षणसाधुदुःखदलनातू कारुण्यपुण्याशये, . . . . . . . .
11
Page #246
--------------------------------------------------------------------------
________________
મહાન શાસન સેવા
૧૩૯
અનાચારનું સેવન કરતા જાણી- સમ્રાટે એને દેશનિકાલ કર્યાં, અને અન્ય સર્વે યતિ સાધુઓના ચારિત્ર્ય બાબતમાં શકિત અની પાતાના ઉતાવળીમા અને કાધી સ્વભાવના અંગે આવે હુકમ સત્ર જાહેર કરી દીધા કે—મારા રાજ્યમાં જે કાઈ દની, સાધુ યતિ હાય એમને કાંતા ગૃહસ્થી મનાવી દેવાય, નહીં તે તેઓને મારા રાજ્યમાંથી બહાર કાઢી દેવાય
तत्तद्रूपविलोकर जितमनः श्रीनूरदीरंजनात् ॥ ३ ॥ श्रीमच्छ्री जिनचन्द्रसूरि सुगुरौ वप्रधाने चिर, राज्यं कुव्वंति जैनसिंहसुगुरोः सद्यौवराज्ये किल ।
જિનસાગરસૂરિ રાસમાં
संवत सोल गुणहतर ई, ગિનાાસન મુત્તકા,
वूझवि साहि सम 1 વર્તાઇમ સ્લેમ || ૧૨ | (ઍ જે. કા. સ. પૃ-૧૯)
સ. ૧૬૭૦ ચૈત્ર સુદિ ૧૦ ના રાજ લખાએલ વિર્ત્તપત્રમાં પણ સાધુ સંધની રક્ષાના ઉલ્લેખ છે. જૂએ પરિશષ્ટ (ધ). શિલાલેખામાં પણ——4 દુષિતનઢાંક્ષાદ્રિ ગામ
ન
(પ્રાચીન જૈન લેખ સંત દેશીંક ક
• साधुरक्षक युगप्रधान श्रीजिनचन्द्रसूरि ।
+ કવિવર સમયસુ ંદર કૃત ખરતગચ્છ પટ્ટાન
पुनः गुरुणा एकदर्श निनोऽनाचारं द्रष्ट्वा कुटे साहित्य पछय
का श्रीषामि
दर्शनिषु देशेभ्यो निष्कासितेषु पत्तनाद्विहृत्य आगरा अपराधमोचनेन सर्वदर्शनीनां सर्वत्र विहारः
એજ કવિવર રવરચિત છંદ કે જે ચાલુ મા પ્રકારનાં ખે આપવામાં આવશે. તેમાં પણ લખે છે કે “ચ સાવ સૂકો * ખરતરગચ્છીય સાયિમાં તે ! ઘનું વસ્તીનું વ મળી આવે છે, જેના કેટલાક પ્રમાડ તો ટમાં ક
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૪૦ ,
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ આ કઠોર અને અન્યાયી શાહી હુકમને સાંભળી દાર્શનિક (સાધુઓ) આમ તેમ ભાગવા લાગ્યા. કઈ જંગલમાં, કઈ ગુફાઓમાં તે કોઈ અન્યાન્ય દેશેમાં ચાલ્યા ગયા. કોઈ તે ભયના માર્યા ભૂગર્ભમાંય છૂપી રહ્યા. આમ જેને જેમ ઠીક લાગ્યું તેમ નાશી છૂટયા કેટલાએકને તો પલાયમાન થતાં દેખી યવનેએ પકડી ગીરફતાર કરી એવી કાળી કોટડીમાં ધકેલી દીધા, કે જ્યાં અન્ન-જલ પણ આપવામાં નહોતા આવતા..૪ કિંતુ તપાગચ્છીય સાહિત્યમાં પણ આ પ્રમાણે ઉલ્લેખ છે –
એહવઈ પૃથ્વીપતિ જહાંગીર, દેષિી વચને લાગે વીર .. વેષધારી ઉપર કપિ, મુતલનઈ દેસોટ દિયો ! મલેક ન જાણઈ તે વિચાર, અમારી મોકલ અણગાર ૩૬ નાસડું પડિયું બહુ દેસિ ભલા હું તો તેણે રાખ્યા વેષ . (વિજય તિલકસૂરિ રાસ. એ. રા. સં. ભા. ૪ પૃ. ૩૩)
આ ઘટનાની વધુ માહિતી ભાનુચન્દ્ર ચરિત્ર “જહાંગીરનામા ક્ષમા.. કલ્યાણજી કૃત પટ્ટાવલી આદિમાં પણ મળે છે.
વસ્તૃત : કોઈ એક વ્યકિતના અનાચરણના કારણે સમસ્ત સાધુ-- સંઘને અનાચારી માની તમામને દેશનિકાલ કરવાનો હુકમજ અન્યાયી હતું. આ પ્રમાણે ચરિત્રનાયકે સમ્રાટને એની આ બહુ મોટી ગંભીર ભૂલનું ભાન કરાવ્યું અને આ ઘાતક હુકમ રદ કરાવી બહુ મોટું ગૌરવ પ્રાપ્ત કર્યું એ કાળના અનેક પ્રમાણે પરથી આ વાત સિદ્ધ થઈ ચૂકી છે. * * પતિસાહિ સલેમ સટોપ, કિયેઉ દર્શનિયાંસું કે૫,
એ કામણગારા કામી, દરબારથી દૂરિ હરામી છે ૧૭ :
'એકન પાંગે બંધાવ, એકન ના આસ અણુ ' .. એકન; દેસવંટઉ જંગલ દીજઈ એકનકે પખાલી કીજઈ ૧૮ ' ; ' એ સાહિ હુકમ સાંભલિયા, તસુ ખઉફ થકી ખલભલીયા, . . . જજમાન મિલી સંજતના, દરવાલ કરે ગુરુ , જતના ૧૯..
Page #248
--------------------------------------------------------------------------
________________
મહાન શાસન સેવા .
૧૪૧ આવી વિકટ પરિસ્થિતિ ઉપસ્થિત થવાથી અને એને ઉકેલ આણી શકે એવા એક માત્ર સૂરિજી હોવાથી આગ સંઘે સૂરિજીને આ સંકટના નિવારણાર્થે પધારવા વિનંતિ કરી. + - કે નાસિ હિન્દુ પઠિ પડિયા, કેઈ મધવાસઈ જઈ ચઢિયા
કે જંગલ જાઈ બઠા, કે દૌડિ ગુફામાંહિ(જઈ) પદઠા ! ર” I' - જે નાસત યવને ઝાયા, તે આણિ ભાખસી ઘાલ્યા |
પાણી નઈ અન્નજલ પાલ્યા, વયરીડા વાયરસું સાલ્યા ૨૧ ઈ સાંભલી શાસન હીલા, જિણચંદસૂરીશ સુશીલા ! ગુજરાત ધરાથી પધારઈ જિનશાસન વાન વધારઈ | ૨૨ . અતિ આસતિ વલિ ગુરુ ચાલી, અસુરાં ભય દૂરઈ ટાલી | ઉગ્રસેન પુરઈ પઉધારઈ, પૂજય સાહિ તણઈ દરબારઈ ૨૩ - પૂજય દેખિ દીદારઈ મિલિયા, પતિસાહ તણા કોપ(જ) ગલિયા ! ગુજરાત ધરા (તે) કયું આએ, પતિસાહિ ગુરૂ બાલાએ | ૨૪ પતિસાહિ૬ દેણ આશીસ, હમ આએ શાહિ જગીશ ! કહે પાયા દુઃખ શરીર, જાઓ જઉખ કરે ગુરૂપીર | ૨૫ | ઇક સાહિ હુકમ જઉ પાવાં, બન્દિ ડાં બન્દિ (ઘ) છુડાવાં. પતિશાહિ! ખયરાત કરી જઈ, દરણિયાં પુરું (ઓ) દીદી ૨૬ in પતિશાહિતઉ જે જૂઉં, પૂજ્ય ભાગ બલઈ અતિ તુઠઉ 1 જાઉ વિચરઉ, દેશ હમારઈ, તુમ્હ ફિરતાં કેઈન વારઈ / રહે ધન ધન ખરતરગચ્છરાયા, દર્શનિયાં દંડ છુડાયા ! પૂજય સુયશ કરિ જગ છાયા, કિરિ હરિ મેતં આયા ૨૮ /
(યુગપ્રધાન નિર્વાણ રાસ) - ' + અનુક્રમ શ્રીગુરૂ વિહરતા સહિ એ, આયા પાટણ માંહિ ! ચઉમાસે પ્રભુ તિહાં કરઈ સહિ એ, મન આણી ઉઠાંતિ ૪ .
લેખ આય૩ આગરા થકી સહિ એ, જાણ સગલી વાત '' : સાહિ સલેમ કપઈ ચઢઇ સહિ એ, કુમતિ બાંધ્યા રાત | ૫ | - ચઉમાસઉ કરિ પાંગુર્યા સહિ એક કરતા દેશ વિહાર |
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૪૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
આ વિનંતિપત્ર દ્વારા તમામ હકીકત જાણી લઈ, જૈનશાસનની અવહેલના દૂર કરવા અને ધમ રક્ષાથે સૂરિજીએ મહાન સાહસ કરી આગરા તરફ વિહાર કર્યાં. ઝડપથી વિહાર કરી, ઘેાડાજ દિવસે માં સૂરિજી પેાતાના શિષ્યમંડળ સહિત આગરા પહોંચ્યા, અને શાહી દરબારમાં જઈ સમ્રાટને મળ્યા. પેાતાના પૂજ્ય યુગપ્રધાન ગુરુદેવને આવ્યા જોઈ જહાંગીર અત્યંત ખુશ થયાં, એમના દર્શન. માત્રથી સમ્રાટને ક્રોધ શમી ગયે, અને નમ્રતાપૂર્વક વાર્તાલાપ કરવા લાગ્યા.
“ આપે વૃધ્ધાવસ્થામાં 'ગુજરાતથી અહીં સુધી આવવાનુ એકાએક કષ્ટ કેમ વહેાયુ ? ગુરુદેવ ! સેવા ફરમાવા” જહાંગીરે કહ્યુ .
સૂરિજી—સમ્રાટ ! તમને આશીર્વાદ આપવા અમે આવ્યા છીએ. સમ્રાટ તે એ મારા ખરેખર અહેાભાગ્ય છે. લાંખા વિહારથી આપને શરીર શ્રમ ખૂબ લાગ્યા હશે, માટે હાલ આપ આરામ કરો. સૂરિજી-અત્યારે તે આરામ કરવાના સમયજ નથી. કારણ કે તમારા ફમાનથી જૈનસંધમાં જે અશાન્તિ ફેલાઇ ગઇ છે, એનું નિવારણ કરવા માટેજ મારૂં' આગમન અહિં થયું છે. સમ્રાટ ! કોઈ એક વ્યક્તિના દોષથી આખા સમાજ દંડ ચાગ્ય નથી થઇ શકતા, પ્રત્યેક મનુષ્યની પ્રકૃતિ સરખી નથી હાતી, અને ભૂલ તે મેટામોટાનીયે થઈ જાય છે. માટે હું સમ્રાટ! વિચાર કરો. તમે એ જે સાધુ વિહાર બંધ કરાવ્યેા છે, તે છુટ્ટો કરો. સાધુ વિહારના સ્નાઈ હેકમ રદ કરી દે.
સમ્રાટ-આપે જે કહ્યું એ ઠીક છે, પરંતુ મારી સમજ
ઉગ્રસેનપુર આવિયા સહિ એ, વરહ્યા જય જયકાર ॥ ૬ ॥ શ્રીપાતિસાહ મેલાવિયા સહિ એ, જંગમ જુગહ પરધાન 1 ધરમ મર્મ કહિ મૂઝબ્ય સહિ એ, તુરંત દિયા ક્રમાન !! ૭ || જિનશાસન ઉજવાળિયા સહિ એ, શાહ શ્રીવંત
કુચંદ ।
સાધુ વિદ્ગાર મુગતા કિયા સહિ એ, ખરતર
પૂર્વ જિર્ણચન્દ્ર II ૮ ॥ ૮ લબ્ધિ શેખર કૃત ગહુંલી )
Page #250
--------------------------------------------------------------------------
________________
મહાન શાસન સેવા
૧૪૩
પ્રમાણે ભેળ ભેગન્યા વિના સાધુ બનવું એ ઠીક નથી, કિ ંતુ ભુક્ત ભેગી થઈને સાધુ થવું સુખકર છે. સમ્રાટે પેાતાનુ મતવ્ય જણાવ્યું. એટલે સૂરિજી મહારાજ કહે છે કે :
""
સમ્રાટ ! લાંખા સમયથી આત્મા ઇન્દ્રિયાના વિષયમાં આસક્ત બની રહેલ છે. આથી ગૃહસ્થાવાસમાં રહી એ વિષય-વાસનાએથી વિરક્ત થવાની ભાવના જાગે, એ બહુ એછુ સંભવિત છે, કારણ કે આત્મા વિષયાના અનુરાગી અનાદિ કાળથી છે એટલે વિષયવાસનાના સાધનાને પહેલેથીજ ત્યાગી દેવા ચેાગ્ય છે. બ્રહ્મચય ને જૈનધર્મમાં ઘણુંજ ઉંચુ સ્થાન અપાયુ છે. એના પાલન અને રક્ષા માટે અત્યંત આકરી નવ આજ્ઞાએ શાસ્ત્રકારોએ દર્શાવી છે, કે જેથી સુખપૂર્વક અને નિર્વિઘ્ને બ્રહ્મચર્ય વ્રત સ્થિર રાખી શકાય, તે આજ્ઞાએ આ પ્રમાણે છે ઃ
(૧) જ્યાં સ્ત્રી, પુરુષ, પશુ કે નપુ ંસકેાના નિવાસ હોય તે સ્થાનમાં ન રહેવું
(૨) વિષય વિકારોની નગૃતિ કે અભિવૃદ્ધિ થાય એવી વાતે સુદ્ધાં ન કરવી, ન સાંભળવી.
(૩) જ્યાં સ્ત્રી બેઠેલ હાય, એ સ્થાનકે એ આસન પર બે ઘડી પહેલાં ન બેસવું.
(૪) દિવાલની આડમાંય કે જ્યાં સ્રી, પુરુષ કામ-કીડા કે પ્રેમવાર્તાએ કરતા હોય ત્યાં ન રહેવું, કે ન સાંભળવા ઉભા રહેવું. (૫) પૂર્વાવસ્થામાં ભેગવેલા ભાગનુ સ્મરણ સુધ્ધાં ન કરવું. (૬) ચિકણાં રસભરપુર કે કામોદ્દીપક પદાર્થાનુ ભાજન કે ઉપભોગ ન કરવે.
(૭) શ્રી કે પુરુષ કોઇનેય સરાગ દષ્ટિથી ન જેવા,
(૮) હંમેશાં જરૂરત કરતાંય એક લેાજન લેવુ, જેથી આળસ કે. વિકાર ઉત્પન્ન ન થાય.
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૪૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસાર (૯) શરીરને કોઈ જ પ્રકારના ગારથી શુભાવવું નહીં, જેથી
મેહદશા ઉત્પન્ન ન થાય.
હવે તમે જ વિચારી જુઓ કે આ પ્રતિજ્ઞાઓને પળવાવાળો કોઈ પણ પ્રકારે આચારચુત થઈ શકે ખરે? નજ થઈ શકે. અને જે ભ્રષ્ટ થએલ છે. તે આ નિયમનું યથાવતુ પાલન નહીં કરવાનેજ કારણે. જૈન શાસન એને કોઈ પ્રકારેય ચલાવી નથી લેતે, કે નથી એના પ્રત્યે સહાનુભૂતિ દાખવતે. એટલે કેઈ એકને કારણે સમસ્ત સાધુ સંઘ પર અશ્રધ્ધા લાવી એમને દુઃખ પહોંચાડવું એ તમારા જેવા વિચારશીલ, ન્યાયવાન અને પ્રજાહિતેચ્છુ સમ્રાટને માટે ઉચિત નથી લેખાતું, આ રીતે મધુર વચનો વડે યુક્તિથી સૂરિજીએ સમ્રાટની વાતનું નિરાકરણ કર્યું. એટલે સમ્રાટે પિતાની ભૂલ સમજાઈ જવાથી તેજ વખતે સ્પષ્ટ કહી દીધું કે –
“એ વાત બરાબર છે. હવે મારા રાજ્યમાં જ્યાં ઈરછા હેય ત્યાં કોઈ પણ જાતની રેક-ટોક વિના તમામ સાધુઓ ખુશીથી વિચરી શકે છે, કઈને કઈ પ્રકારનું વિન્ન નહીં થાય સૂરિજીએ કહ્યું “તો હવે ગિરફતાર કરેલા સાધુઓને તરતજ છોડી દે અને ભવિષ્યને માટે “સાધુ વિહાર પર કેઈ જાતનો પ્રતિબંધ નથી” એ શાહી ફરમાન જાહેર કરી દે.” સત્રાટ “ગુરુદેવ! આપ હવે નિશ્ચિત રહો, હવે એમજ થશે”
આમ વાત પાકી થયા પછી સૂરિજી ઉપાશ્રયે પધાર્યા. સમ્રાટે નવું ફરમાન જાહેર કરી દીધું. શ્રીસંઘના હર્ષને પાર ન રહ્યો. સૂરિજીએ સંઘના આગ્રહથી સં. ૧૮૬૯નો ચાતુર્માસ ત્યાં . ઉપરોકત ઘટનાનું વર્ણન કવિવર સમય સુંદરજીએ આ પ્રમાણે કરેલ છે. सुगुरु जिणचन्द्र सौभाग्य सखरौ लियौ,
चिहुं दिश चन्द्र नामो सवायौ।
Page #252
--------------------------------------------------------------------------
________________
१८५
... मदन सासन सेवा जैनशासन जिकै डोलतो राखियो,
साखियो जगत सगलै कहायौ ॥ १ ॥ एक दिन पातिशाह आगरे कोपियो,
दशनी एक आचार चूपयो । शहरथी दुरि काढी सबै सेवडा.
मेवडा हाथ फुरमाण सूक्यो ॥ १ ॥ आगरे शहर नागौर अरु मेडते,
माहिम लाहोर गुजराति माहै । देश दन्दोल सबली पड्यो तिहां कणे,
तुरत ना पंथिया तुवक वाहे ॥ ३ ॥ दर्शनी केई पर होपमें चढि गया,
केइ नासो गया कच्छ देशे । फेर्दि लाहोर फेद रहा भूहिमां.
दर्शनी केई पाताल पैसे ॥ ४ ॥ तिण समय युगप्रधान जगि राजियो,
श्रीजिनचन्द्र तेजे सवायो । पुज्य अणगार पाटण थकी पांगुर्या,
आगरे पातिझ्या पास आयो |॥ ५ ॥६ तुरत गुरुरायनै पातशाह तेडिया,
देखि दीदार अतिमान दीधा । अजवकी छाप पुरमाण करि आखिया.
के डला गुनहु सहु माफ कीधा ॥ ६ ॥ जैनशासन तणी टेक रासी लरी,
ताहरै आज कोइ न तोल । सरतर गच्छने शाम चाढो करी,
'समयसुन्दर' विरुद् सांच वोलें ॥ ७ ॥
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૪૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સમ્રાટ પર સૂરિજીનો કેટલે ઉંડે અને જબરદસ્ત પ્રભાવ હતે, એ આ ઘટનાથી બરાબર સમજાય એમ છે. આ અત્યુત્તમ કાર્યથી જેનશાસનની અતિ મહાન પ્રભાવના કરવાના કારણે સૂરિજી “સવાઈ યુગપ્રધાન”ના નામથી પ્રસિદ્ધ થયા.૪
કહેવાય છે કે જ્યારે સૂરિજી આગરા પધાર્યા અને જ્યારે સમ્રાટને સમાચાર મળ્યા કે “બડે ગુરુ” યુગપ્રધાનજી પધાર્યા છે, ત્યારે તેમણે પિતાની આજ્ઞાનો ભંગ ન થાય એટલા માટે સૂરિજીને રાજમાર્ગથી ન પધારતાં લોકોત્તર માર્ગે આવવાનું કહેવડાવ્યું. આથી શાસનની પ્રભાવનાને નિમિત્તે સૂરિજી કબળને યમુના નદીમાં બિછાવી મંત્રશકિત દ્વારા એની ઉપર બેસી, પેલી પાર જઈ સમ્રાટને મળ્યા. સમ્રાટ આ અદ્ભુત શકિત જોઈ દિમૂઢ બની ગએલા.
એક દિવસ કઈ વિદ્વાન ભટ્ટ કે જેણે કાશીના + પંડિતને જીતી લીધા હતા, એ જહાંગીરના દરબારમાં આવે અને ગર્વ પૂર્વક શાસ્ત્રાર્થ કે વાદ કરવાની ઘોષણા કરવા લાગ્યા. આથી સમ્રાટે ગુરુ શ્રીજિનચન્દ્રસૂરિને એની સાથે વાદ કરવા સર્વથા સમર્થ સમજી તેમને વિનમ્ર ભાવે નિવેદન કર્યું. સુરિજીએ પોતાની અસાધારણ વિદ્વત્તાથી એને પરાસ્ત કરી પ્રસિદ્ધિ મેળવી શાસ્ત્રાર્થમાં ભટ્ટને હરાવવાથી “યુગપ્રધાન ભટ્ટારક” પદની પ્રાપ્તિ કરી. આ બાબતમાં એક પ્રાચીન પ્રસિદ્ધ કવિત અત્રે રજૂ કરીએ છીએ –
४" श्रीसाहिसलेमराज्ये (ताद्य)कृतजिनशासनमालिन्यतः श्रीसाधुविहारो निपिद्धः साहिना, तत्रावसरे श्रीउग्रसेनपुरे गत्वा साहिं प्रतियोध्य च साधूनां विहारः स्थिरीकृतः, तदा लब्धः 'सवाई युगप्रधान बडा गुरु' रिति विरुदो येन गुरुणा।"
(તત્કાલીન પઢાવલી) +" जितकाशी जय पामियउ, करि गौतम ज्यु सिधि वाधी रे ॥ ११॥
(યુગપ્રધાન નિર્વાણ રાસ).
Page #254
--------------------------------------------------------------------------
________________
* મહાન શાન સવા
૧૪૭ "મર નિ (2) જાદવ વા મિr! વાર વર્લ્ડ શો પંડિત ના शाहि सलेम वुलाय श्रीपूज्यकु मोहि भरोसो चन्द्र न भागै ॥ भट्ट हार गरी ईक बोट शब्दकी जीत भई युं जैनके तागे। वाद जित्यउ जिणचन्द भट्टारक युं पतिशाहि दिल्लीपति आगे ॥
સૂરિમહારાજે આગરામાં ચાતુર્માસ કર્યો, એથી સંઘમાં ખૂબ ધર્મધ્યાન થયાએટલું જ નહીં પણ એમણે સમ્રાટ જહાંગીર પર અલૌકિક અને અનુપમ પ્રભાવ દાખવી શાસનની જે વિરલ સેવા કરી, તે શબ્દ દ્વારા વર્ણવી શકાય તેમ નથી.
આ પ્રકરણ વાંચી વાંચકોને શ્રીજિનચન્દ્રસૂરિજીની અનુકરણીય મહાન શાસન-સેવા, અદમ્ય ઉત્સાહ, અતૂટ સાહસ, નિર્મલ તપ, સંયમ અને શૈર્ય–ગાંભીર્ય આદિ અનેક સગુણોનો અો પરિચય થવાનો.
Page #255
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગગમન
પ્રકરણ ૧૨ સુ
આ
HID 110/1/L
ગરામાં ચેામાસા દરમ્યાન અદ્વિતીય શાસન પ્રભાવના કરી, ચામાસું ઉતયે વિહાર કરતા કરતા સૂરિમહારાજ મેડતા પધાર્યાં. ત્યાં ચાપડા ગેાત્રના શેઠ આસકરણ આદિ અનેક ધનવાને અને રાજ્યમાન્ય શ્રાવકા સૂરિજીના પરમ ભક્ત હતા. સૂરિજીની પધરામણીથી સંઘમાં અધિકાધિક ધર્મ ધ્યાન થવા લાગ્યા.
સૂરિજી મેડતા નગર પધારવાના ખખ૨ મળવાથી ખિલાડા શહેરના સંઘ ખૂબ આનંદ પામ્યા. એમણે એકત્ર થઈ સૂરિજીને બિલાડામાં ચાતુર્માસ કરાવવાના નિય કર્યાં, અને તત્કાળ સંઘની પ્રતિષ્ઠિત વ્યકિતઓ, જેમાં કટારિયા ગાત્રના (સંભવતઃ શાહ જૂઠા આદિ) શ્રાવક આગેવાન હતા. એ બધાં મળીને મેડતા આવ્યા. અને સૂરિમહારાજને વંદના કરી તેઓએ વિનયપૂર્ણાંક ચાતુર્માસ નિમિત્તે ખિલાડે પધારવાની નમ્ર વિજ્ઞપ્તિ કરી, સંઘના ખૂબ આગ્રહ જોઈ . સૂરિમહારાજ
મ
Page #256
--------------------------------------------------------------------------
________________
સ્વયં ગમન
૧૪૯
બિલાડા પધાર્યાં એ સમયે એમની સાથે વા. સુમતિ કલ્લેાલ +, વા. પુણ્યપ્રધાન, ૫. મુનિવલ્લભ, ૫. અમીપાલ આદિ અનેક સાધુ હતા. સં. ૧૯૭૦ ના ચાતુર્માસ ત્યાં કર્યાં.
સુરિમહારાજના બિરાજવાથી ધર્મધ્યાન મૃખ થયા. મુનિસમુદાય સ્વાધ્યાય, ધ્યાન, સંયમ અને તપશ્ચર્યા કરવામાં તલ્લીન થઈ ગયા. ધર્મિષ્ઠ શ્રાવકગણ પૌષધ, પ્રતિક્રમણ, શાચશ્રવણ અને દ્રવ્યનેા સદુપયોગ કરવામાં પ્રવૃત્ત થઈ ગયા. તેમાંયે પર્વાધિરાજ પર્યુષણાના દિવસેાની તે વાતજ શું? ધ ભાવનાને પ્રવાહુ ચારે તરફ એવાતા વહેવા લાગ્યા કે જેનું વર્ણન કરવું લેખન શક્તિની બહાર છે.
પપણુંપવું આનંદ પૂર્વક આરાધ્યા ખાદ જીએ જ્ઞાનાપયેાગથી પાતાની આવરદા પૂરી થતી જાણી શિષ્યવળ ને મહત્ત્વની ભલામણ દેવા લાગ્યા :—“તમે લેાકેા જૈનશાસનની ઉન્નતિ કરવાની સાથેાસાથ આત્માતિ કરવામાંય હરહમેશ કટિબધ્ધ રહેળે. ગચ્છના ભાર આચાર્ય ‘ જિનસિંહસૂરિ ' ધારશે, તમે તત્પરતાપૃર્વક એમની આજ્ઞાનું પાલન કરજે” ઈત્યાદિ. સ્થાનિક શ્રાવક-શ્રાવિકાઓને પણ તેમના ચેાગ્ય
,
તે એમણે સ. ૧૭૦પ્ માં કવિવર સમયસુંદરઇના વિદ્વાન શિષ્ય યાદી ૬ના ર્ડ રહીને પરમ સવંત ખતરગચ્છ વિષ્ણુન નવાંગી ફ઼ાકાર બી દે નરિ રચિત પાંચત્તિગત ગાયાનીને ની છે જેની કાચીન નિ લીંબડીના ખંડારમાં છે.
ટેસલમેરથી ૫. વિમલતિલક આદિએ ચૈત્ર સુદિ ૧૦ ના ૨૮ સૂરિને બેંક પણ પાળ્યે માં આ નામે લખેલ છે. એ સહ્ન પત્ર ા પુત્રના શિશ(1)માં આપેલ છે, એમાં જિનસુરિસ્ટનું મ નથી ઝંથી આવ્યું છે કે એ વખતે તેઓ રિટની સાધ ની સવ, ન પછીથી આઇસ સમયે ગુરૂ માર પાસે િડા લાવી પડેના રો
Page #257
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ મું
સ્વગમન
હn.time andle ( આ છે ગરામાં ચોમાસા દરમ્યાન અદ્વિતીય શાસન
SHINDExamon પ્રભાવના કરી, ચોમાસું ઉતર્યો વિહાર કરતા કરતા સૂરિમહારાજ મેડતા પધાર્યા. ત્યાં ચેપડા ગોત્રના શેઠ આસકરણ આદિ અનેક ધનવાન અને રાજ્યમાન્ય શ્રાવકે સૂરિજીના પરમ ભક્ત હતા. સૂરિજીની પધરામણીથી સંઘમાં અધિકાધિક ધર્મધ્યાન થવા લાગ્યા.
' સૂરિજી મેડતા નગર પધારવાના ખબર મળવાથી બિલાડા શહેરનો સંઘ ખૂબ આનંદ પામ્યા. એમણે એકત્ર થઈ સૂરિજીને બિલાડામાં ચાતુર્માસ કરાવવાનો નિર્ણય કર્યો, અને તત્કાળ સંઘની પ્રતિષ્ઠિત વ્યકિતઓ, જેમાં કટારિયા ગોત્રના (સંભવતઃ શાહ જૂઠા આદિ) શ્રાવક આગેવાન હતા. એ બધાં મળીને મેડતા આવ્યા. અને સૂરિમહારાજને વંદના કરી તેઓએ વિનયપૂર્વક ચાતુર્માસ નિમિત્તે બિલાડે પધારવાની નમ્ર વિજ્ઞપ્તિ કરી, સંઘને ખૂબ આગ્રહ જોઈ સૂરિમહારાજ
Page #258
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગગમન
૧૪૯ બિલાડા પધાર્યા એ સમયે એમની સાથે વા. સુમતિ કલ્લોલ +, વા. પૂણ્યપ્રધાન, પં. મુનિવલભ, પં. અમીપાલ આદિ અનેક સાધુઓ હતા. સં. ૧૯૭૦ નો ચાતુર્માસ ત્યાં કર્યો.
સૂરિમહારાજના બિરાજવાથી ધર્મધ્યાન ખૂબ થયા. મુનિસમુદાય સ્વાધ્યાય, દયાન, સંયમ અને તપશ્ચર્યા કરવામાં તલ્લીન થઈ ગયો. ધર્મિષ્ઠ શ્રાવકગણ પૌષધ, પ્રતિકમણ, શાસ્ત્રશ્રવણ અને દ્રવ્યનો સદુપયોગ કરવામાં પ્રવૃત્ત થઈ ગયા. તેમાંયે પર્વાધિરાજ પર્યુષણાના દિવસની તે વાતજ શું? ધર્મભાવનાનો પ્રવાહ ચારે તરફ એતો વહેવા લાગ્યું કે જેનું વર્ણન કરવું લેખન શક્તિની બહાર છે.
પર્યુષણ પર્વ આનંદ પૂર્વક આરાધ્યા બાદ સૂરિજીએ જ્ઞાને પગથી પિતાની આવરદા પૂરી થતી જાણી શિષ્યવર્ગને મહત્વની ભલામણ દેવા લાગ્યા :–“તમે લોકો જેનશાસનની ઉન્નતિ કરવાની સાથેસાથે આત્મોન્નતિ કરવામાંય હરહંમેશ કિટિબધ્ધ રહેજે. ગચ્છનો ભાર આચાર્ય “જિનસિંહસૂરિધારશે, તમે તત્પરતાપૂર્વક એમની આજ્ઞાનું પાલન કરો” ઈત્યાદિ.
સ્થાનિક શ્રાવક-શ્રાવિકાઓને પણ તેમના યોગ્ય + એમણે સં. ૧૭૦૫ માં કવિવર સમયસુંદરજીના વિદ્વાન શિષ્ય વિાદી હર્ષનંદનની જોડે રહીને પરમ સુવિહિત ખરતરગચ્છ વિભૂષણ નવાંગી ટીકાકાર શ્રીઅભયદેવસૂરિ રચિત ઠેણંગવૃત્તિગત ગાથાઓની વૃત્તિ રચી છે જેની પ્રાચીન પ્રતિ લીંબડીના ભંડારમાં છે.
જૈસલમેરથી વા. વિમલતિલક આદિએ ચૈત્ર સુદિ ૧૦ ને રેજ સૂરિજીને એક પત્ર પાઠવ્યું જેમાં આ નામ લખેલ છે. એ સંસ્કૃત પત્ર આ પુસ્તકના પરિશિષ્ટ(ઘ)માં આપેલ છે. એમાં જિનસિંહસૂરિજીનું નામ નથી એથી જણાય છે કે એ વખતે તેઓ સૂરિજીની સાથે નહીં હોય, ને પાછળથી ચાતુર્માસ સમયે ગુરૂ મહારાજ પાસે બિલાડા આવી પહોંચ્યા હશે.
Page #259
--------------------------------------------------------------------------
________________
૧૫૮.
યુગપ્રધાન જનચદ્રસૂરિ ઉપદેશ આપી ચતુર્વિધ સંઘ સાથે ખમત–ખામણા કર્યા અન્ય દેશ-દેશાંતરના સઘને પણ પત્ર મારફતે ધર્મલાભ સાથે ખમત–ખામણા લખાવ્યા. ત્યાર પછી ચોરાસી લાખ છવાયેનિને શુધ્ધ મનથી ખમાવી, પાપસ્થાનકને નિરોધી, સમાધિપૂર્વક અનશન ગ્રહણ કર્યું. ચાર પ્રહરનું અનશન પાળી ઉત્કૃષ્ટ ધર્મ ધ્યાનમાં લીન બન્યા, અને પિતાના પૌગલિક દેહને વિસર્જનકરી આસ (. ભાદરવા) વદી ૨ના રોજ સ્વર્ગે સિધાવ્યા.
આમ જગતની આ અનુપમ જ્યોતિ સદાને માટે વિલીન થઈ ગઈ દુર્દેવ કરાલ કાળે આવા મહાપુરુષોને પણ નથી છોડ્યું. પુદ્ગલની નિઃસારતાને આજે જગતની જનતાને, ને ખાસ કરીને તત્વજ્ઞ જૈન સમાજને પૂરેપૂરો પરિચય મળી ચૂકે. દેશભરમાં તે સર્વતઃ સુંદર અને વિશ્વપૂજ્ય દેહે સદાને માટે રૂક્ષતાભર્યો ઉત્તર આપી દીધો, તત્કાલીન તે તે સાધનો દ્વારા એ શેક સમાચાર છેડાજ સમયે દેશ દેશમાં પ્રસરી ગયા એટલે ભારે વિષાદ અને હાહાકાર મચી ગયો. ધોળે દિવસેય સર્વત્ર અંધકારજ અનુભવાતો હતો. કારણ? એ જ્ઞાનાત્મક તેજોમયી પ્રભા સદાને માટે અદશ્ય થઈ ગઈ. એ દેદિપ્યમાન જ્ઞાનદીવડે કાળવાયુના ઝંઝાવાતથી અંધકારની ભિતરમાં ચાલ્યા ગયે. ગુરવિરહાશિની દારુણ જવાળાઓ લોકોના હૃદયમાં પ્રજqલી ઉઠી. એ વાળાઓ નેત્રોમાંથી આંસુરૂપે આવિર્ભાવ પામીને મેઘઝડીની માફક વહેવા લાગી ગઈ. તે સમયનું દ્રશ્ય જે ન જાય એવો હૃદયદ્રાવક શોકમય થઈ જવા છતાં ભાવભીના દર્શે જ્યાં ત્યાં જોવા મળતા. જાણે કે વિષાદના પ્રલયપૂરમાં સારાય સંસાર ડૂબી ગયા હતા.
સુજીની અત્યેષ્ટિ ક્રિયા કરવા બિલાડાના સ્થાનીય સંઘ
Page #260
--------------------------------------------------------------------------
________________
સ્વગ ગમન
૧૫૧
સુંદર વિમાનના સદેશ મઢી બનાવી અને શાકાકુલ ચિત્તે ગુરૂદેવના શબને નિર્મળ ગંગેાદક વડે પ્રક્ષાલન કરી ચંદુન આદિના વિલેપન લગાવ્યા, અને સાધુવેષથી વિભૂષિત કર્યાં.
કૃષ્ણાગરના સુગંધિત ધૂપ સહિત શમને વિમાનમાં રાખવામાં આવ્યું, અને શેક સૂચક વાજિંત્રાદિ સાથે શને ઉત્સવપૂર્વક નગરના ખાસ ખાસ લત્તાઓમાં થઇને લઈ ચાલ્યા. રસ્તામાં ગુરૂદર્શનાર્થે લેાકેાની ભીડથી મેાટા મેાટા માગે પણ ટૂંકા જણાવા લાગ્યા. ધીમે ધીમે બાણગંગાના તટની નજીક આવતાં પવિત્ર સ્થાનમાં સૂરિજીના મૃતદેહ રાખવામાં આન્યા. ત્યાં ચન્હનની ચિતા સજાવીને ઘી વડે દેહને અગ્નિસંસ્કાર દેવામાં આવ્યા. તે દેહરૂપ પુદ્દગલને પુજતા સૌના દેખતાંજ ક્ષારરૂપમાં અવતી થઇ ગયા. પણ સૂરિજીના પ્રભાવને કારણે એમની મુંહપત્તિ ( મૂખવસ્ત્રિકા ) ન સળગી. * લેાકેાએ આ પ્રત્યક્ષ ચમત્કારને આશ્ચય સહિત તૈયા, ભગવાન શ્રીશાંતિનાથ પ્રભુના નામનું સ્મરણ કરતા કરતા સંઘ સ્વસ્થાને પાછા ફર્યાં. લેાકેાએ પેાતાનું વિરહદુઃખ આ પ્રમાણે પ્રકટ કર્યું :“ એ ગુરુદેવ !! તમે ક્યાં ચાલ્યા ગયા? અમે એવા તે કચે નયરીંગ કૃત પટ્ટાવલીમાં
--
.
.
* સમયપ્રમેાદ કૃત · નિર્વાણુ રાસ અને
પણ આ પ્રમાણે લખેલ છે:——
वैश्वानर केहनउ सगउ, पण अतिशय संजोग ! नवि दाझी पूज्य मुहपत्ति, देखई सघलो लोग ॥ ( નિર્વાણ રાસ ) येषां विशिष्टातिशयेन देहे, दग्धेऽप्यधाक्षीन्नहि वक्त्रवासः । श्रोद्यत् प्रभावप्रथिता जयन्तु, युग प्रधाना जिनचन्द्रपूज्याः ॥ ( નયર ંગકૃત પટ્ટાવલી )
Page #261
--------------------------------------------------------------------------
________________
૧૫ર
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ અપરાધ કર્યો? કે જેથી આપે અમને સદાને માટે વિખૂટા પાડી દીધા, હવે અમને કેનો આધાર? જેનસંઘના સંકટ કે અવહેલના હવે કોણ મટાડશે રે? હે જ્ઞાનનિધાન ! તમારા વિના હવે અમારા સંશયે કેણ છેદશે? હેયુગપ્રધાન! હે ગુરુદેવ! હવે અમે ગુરૂજી, ગુરૂજી કહી કેને પિકારશું? ” ઈત્યાદિ.*
જે જગ્યાએ સૂરિજીને અગ્નિસંસ્કાર થયો, ત્યાં બિલાડાના સંઘે સ્મારક રૂપે એક સુંદર સ્તૂપ બનાવ્યું. અને એમાં સૂરિજીની ચરણપાદુકાઓ સ્થાપી, જે હજૂય બાણગંગાના તટપર વિદ્યમાન છે. એને લેખ આ પ્રમાણે છે – ___संवत् १६७० मगसर सुदि १० गुरुवासरे सवाइ युगप्रधान श्रीज़िनचन्द्रसूरि चरण-पादुके कारापि[तेत श्रीविलाड़ा श्रीस घेन प्र० श्रीजिनसिहरिभिः।
બીજાં અનેક સ્થળોએ એમનાં ચરણે સ્થાપિત કર્યા હતાં. બીકાનેરમાં શહેરની બહાર એક સ્થળે એમની ચરણ પાદુએ શાપિત કરેલ છે, જે આજકાલ “રેલ દાદાજી” ના નામથી કહેવાય છે. અનેક ભકૃત લોકે ગુરૂદર્શનાર્થે ત્યાં નિત્ય (એમવારેતો ખાસ ) જાય છે, આ ચેશા દાદાજી સવાઈ યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિજી ભક્તોની મનોકામના પૂર્ણ
* અહીં સુધી તમામ વૃત્તાંત કવિ સમયપ્રમેહં કૃત “યુગપ્રધાન નિવાગે રાસમાંથી લીધેલ છે. આ રાસ અમારા તરફથી પ્રગટ થએલ એતિહાસિક જેને કાવ્ય સંગ્રહમાં પ્રગટ થઈ ચુકેલ છે.
* દમણે આ તૂપ સ્થાન શહેરના કિનારે આવી ગએલ તેમ ત્યાં આસપાસ મુસલમાનોની વસતિ હોવાના અંગે આશાતનાને સંભવ હોવાથી આ ચરણ–પાદુકાઓ ત્યાંથી ઉપાડી લઈને બિલાડા શહેરની અંદર મોટા દેરાસરમાં રાખેલ છે. (ગુ.સં.)
Page #262
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગગમન
૧૫૩ [ કરવાવાળા છે. અનેક ચમત્કાર પણ સાંભળવામાં આવે છે. - ત્યાંનો પાદુકા લેખ આ પ્રમાણે છે –
संवत् १६:३ वर्षे वैशाखमासे अक्षयतृतीयायां सोमवारे श्रीखतरगच्छे श्रीजिनमाणिक्यसूरि पट्टाल कारहार युगप्रधान श्रीज़िनचन्द्रसूरीणां पादुके श्रीविक्रमनगरवास्तव्यसमस्त श्रीस चेन कारिते शुभम् ॥
બીકાનેરના નાહટાઓની ગવાડ (મહલ્લા) માં શ્રી કષભદેવ ભગવાનનું મંદિર છે એના મૂળ ગભારાની ડાબી તરફ સૂરિજીની પાષાણ નિમત અતિ સુંદર પ્રતિમા છે, જેની પ્રતિકૃતિ (તસ્વીર) આ રહે અને તેનો લેખ આ પ્રમાણે છે -
सवत् १६८६ वषे चैत्रवदि ४ दिने श्रीखरतरगच्छाधीश्वर श्रीजिनचन्द्रसूरीणां प्रतिमा का० जयमा श्रा०, प्र० श्रीयुगप्रधान श्रीज़िनराजसूरिराजैः ।
જૈસલમેરમાં પણ શહેરની ઉત્તરમાં એક માઈલપર ‘દેદાનસર’ નામના તળાવની પાસે શ્રીજિનકુશલસૂરિજીનું સ્થાન છે, ત્યાં પણ એમની પાદુકાઓ છે, જેને લેખ નીચે મુજબ છે –
संवत् १६७२ वर्षे वैशाखसुदि ९ सोमवारे भट्टारक सवाइ युगप्रधान श्री श्री श्री श्री श्री ज़िनचन्द्रसूरि पादुका प्रतिष्टिता।
(रैन सेम संबड मा. 3 पी. सी. नाडरने) એજ દિવસને લેખ દાદાજીના સ્થાનની પૂર્વ તરફના થંભના ગોખલામાં છ લાઈનનો નીચે મુજબ છે –
संवत् १६७२ वर्षे वैशाखसुदि ९ दिने सोमवारे श्रीजैशलमेर वास्तव्य राउल श्रीकल्याणदासजी विजयराज्ये कुंवर श्रीमनोहरदासजी। सवाइयुगप्रधान श्रीजिनचन्द्रसूरीश्वरपादुके कारिते युगप्रधान भट्ठारक श्रीजिनसिंहसूरि ॥ श्रीखरतर
Page #263
--------------------------------------------------------------------------
________________
૧૫૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ संघेन तैव (१) सर्वदा श्रीसंघस्य समुन्नति सुख श्रेयो वृद्धिर्वाचयेतामिति ॥ ५० उदयसिंह लिपि कृतम् ॥ श्री श्री श्री.
(रेन सेम संबड HI. 3 पी. सी. ना२) સ્તંભ તીર્થમાં સૂરિજીની ચરણપાદુકા વિદ્યમાન છે, જેને લેખ આ પ્રમાણે છે –
संवत् १६७७ (१) वषे माघ वदि १० दिने गुरुवारे युगप्रधान श्रीजिनचन्द्रसूरीणां पादुके कारिते खतरगच्छे ओस वंशे...............ते सं० जसराज भार्या जसलदे पुत्र म माडणकेन प्रति० युगप्रधान श्रीजिनसिंहसूरिवरैः॥
(જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ ભા ૨ લેખાંક ૮૮૨)
આ સ્થાન ઉપરાંત મુલતાન, અમદાવાદ, બાડમેર, પાટણ આદિ ઘણું સ્થાનોમાં એમની ચરણપાદુકાઓ અને મૂર્તિઓ સ્થાપિત થયા હોવાનો ઉલ્લેખ મળે છે.* ' સૂરિજીની સ્વર્ગતિથિ આસો વદિ ૨ (ગુજરાતી ભાદરવા पहि २)न। २।०४ नुय अॅम [ मायma], सुरत, १३५, > ससमुद्र त गीतमा -
श्रीजिनचन्द्रसूरीश्वरू, खरतरगच्छ गणधार, मेरे युगवर । थूम्भ सकल थिर थापना, विक्रमपुर सिणगार, मेरे युगवर ॥१॥ કુંભકરણ કૃત ગીતમાં – मूलचक्क (मुलतान )में धुंभ मडानो, परतउ सहुनउ पूरे । कुंभकरण जपई कर जोडी, दूष्मण करि सहु दूरे ॥२॥ હેમમન્દિર કૃત ગુરૂ ગીતમાં– जीहो मूल थूभ अति सुन्दरु, दादा बिलाडै थिर ठाम । जीहो राजनगर विक्रमपुरै, दादा पूरै वांछित काम ॥६॥ स० जीहो वाहडमेरइ दीपतउ, दादा जेसाणइ मुलताण । जोहो अणहिलपुर खंभाइतइ, सुरनर करइ वखाण ॥७॥ स. ,
Page #264
--------------------------------------------------------------------------
________________
૧૫
સ્વર્ગગમન પાટણ આદિ નગરોમાં “ગુરૂ દુજ” કે “દાદા બીજ”ના નામે દાદા સાહેબના સ્થાનો પર “મેળો” થાય છે.
જો કે સૂરિજીનો નશ્વર અને પૌગલિક દેહ આજે આપણું સામે પ્રત્યક્ષ નથી, છતાં એમને મૂતમાન અમર આત્મા અને એમને અનુકરણીય ગુણ સમુચ્ચય આજે પણ આપણને આદર્શપથ દાખવવા પરમ સાધનભૂત થઈ રહેલ છે. એમનાં પુનીત કૃત્યો અને એમની ગૌરવગાથા વિશ્વમાં દેદિપ્યમાન દીપશિખાની માફક સદા ઝળહળ્યા કરશે. કવિવર સમયસુંદરજી શું સર્વોત્તમ માર્મિક શબ્દોમાં કહે છે –
मुयई कहई ते मूढ नर, जीवई जिनचन्दसुर । जग जंपई जस जेहनो, पुहवी कीरति पडूर ८॥ चतुर्विध संघ चीतारस्यई, जां जिवस्यई तां तीन ! वीसार्या किम वीसरई, हो निर्मल तप जप नीन:९;
*SSRY
Page #265
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ મું
વિદ્વાન શિષ્ય સમુદાય.
આવિ છે શ્વમાં એવા મહાપુરૂષે બહુ ઓછા મળે છે કે
છે જેના કથન અને આચરણ એક સરખાં હેય. છે મોટી મોટી વાતો કરનારાઓનો તો નથી, તેવાઓ તો સદા અધિક પ્રમાણમાં જ હોય છે, કિંતુ તટે છે કર્તવ્યનિષ્ઠ અને સચ્ચસ્ત્રિી પુરૂષોને, જે લોકે સ્વયં ગુણ છે, ગુણના ધારક છે, તેમજ અપેપર પૂરતો પ્રભાવ પડે છે.
આપણું ચરિત્રનાયક પૂજ્ય શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજ જેવા પ્રકાંડ વિદ્વાન હતા, એવાજ દુર્ઘર્ષ ચારિત્ર્યને કડકપણે પાળવાવાળા હતા. આચાર્યપદ પ્રાપ્તિ પછી તરતજ કિયે દ્ધાર કરી અતિ દઢતાથી તેઓ ઉત્કૃષ્ટ સંયમ પાળવામાં સદા કટિબદ્ધ રહ્યા અને એ ચારિત્ર્યનો પ્રભાવ ઉત્તરોત્તર વધતો જ રહ્યો, પરિણામે એમના ઉપદેશથી સેંકડે ભવ્યાત્માઓએ સર્વવિરતિ ચારિત્રધર્મ અને સેંકડેએ દેશવિરતિ (શ્રાવક) વ્રત ગ્રહણ કર્યા, તેમજ હજારો ગ્રંથ લખાવી શ્રુતજ્ઞાનને ચિરસ્થાયી
Page #266
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન શિષ્ય સમુદાય
૧પ૭ બનાવવા ભંડારોમાં સ્થાપિત કર્યા. સેંકડે નવા નવા જિનપ્રાસાદ અને જિનબિંબોની પ્રતિષ્ઠાઓ એઓશ્રીના વરદહસ્તે થઈ ધાર્મિક સનક્ષેત્રમાં કરોડો રૂપિયા વ૫ગયા. ટૂંકામાં એટલું જ કહેવું બસ થશે કે એમના ચારિત્રના તેજોમય પ્રતાપેજ સમ્રાટ અકબર અને જહાંગીર આદિ મુગ્ધ બની ગયા હતા. અને આકરામાં આકરા કાર્યો પણ સરળતાથી પાર પડતાં હતાં.
કહેવાય છે કે સુરિજીના આજ્ઞાનુયાયી સાધુસમુદાયની સંખ્યા ૨૦૦૦ થી વધુ હતી. એમણે એટલી મોટી સંખ્યામાં સાધુ સાધ્વીઓને દીક્ષિત કરેલ, કે તેટલા પ્રમાણમાં ભાગ્યેજ અન્ય કેઈ આચાર્યોએ કરેલ હશે. સાધુ બન્યા પછી પૂર્વાવસ્થાના નામ પરિવર્તન કરી ખરતરગચ્છમાં જે ૮૪ નંદી
માંથી નામ સ્થાપના કરવાની પ્રણાલિકા છે, એ ચોરાસીમાંથી ૪૪ નંદિઓમાં ૪ નામસ્થાપના કરવાનું સૌભાગ્ય સૂરિજી મહારાજને પ્રાપ્ત થયું હતું. પ્રત્યેક નન્દિના ૨૦-૨૫ સાધુએને દીક્ષિત ક્યનું અનુમાન કરાય તે પણ સૂરિજીના હાથે દીક્ષિત અને ઉપસંપદા ગ્રહણ કરેલ સાધુઓની સંખ્યા એક હજારથી વધારે થાય છે.
આ વાત કેઈ કલ્પના માત્ર નથી, પરંતુ નરી સાચી હકીકત છે, કેમકે ઉપાધ્યાય શ્રીક્ષમાલ્યાણજી પિતાની પટ્ટાવલીમાં ખાસ સૂરિજીને ૯૫ શિષ્ય પોતાના હોવાનો ઉલ્લેખ કરે છે. અમે પણ ખૂબ શોધખોળ કરી એમાંના ૨૫-૩૦ શિષ્યોના નામ એકત્ર
+ શ્રાજિનદત્તરિ જ્ઞાન ભંડાર' મુંબઈથી પ્રકાશિત પુસ્તક “જિનચન્દ્રસૂરિ જીવન ચરિત્ર” પૃ. ૧૧ માં છે.
૪ ૪૪ નંદિના નામ પરિશિષ્ટ(ક)માં “વિહાર પત્રની સાથે છે. આ બાબતે કઈવેળા સ્વતંત્ર લેખ રૂપે તપાસીશું.
Page #267
--------------------------------------------------------------------------
________________
-
૧૫૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ કર્યા છે, જેમને સંક્ષિપ્ત પરિચય આગળ લખવામાં આવશે. પ્રત્યેક શિષ્યના અગર ઓછામાં ઓછા પાંચ-પાંચ શિષ્ય પ્રશિષ્યનું અનુમાન કરવામાં × આવે તો એ સંખ્યા લગભગ પ૦૦ ની થાય છે. તદુપરાંત એ સમયે બીજી પણ કેટલીયે શાખાઓ વિદ્યમાન હતી. જેવી કે જિનદત્તસૂરિસંતાનય, જિનકુશલસૂરિ પરંપરા, ક્ષેમકતિ શાખા, સાગરચન્દ્રસૂરિ શાખા, જિનભદ્રસૂરિ શાખા, જિનકીર્તિરત્નસૂરિ શાખા, જિનહંસસૂરિ શાખા, અને જિનમાણિકયસૂરિ શાખા
- સુરિજીના સમયમાં એમનાં પ્રશિષ્યોનાંય પ્રશિષ્ય વિદ્યમાન, હોવાનાં પ્રમાણ મળે છે. જેમકે ઉપાધ્યાય શ્રીસમયસુંદરજી સૂરિજીના પ્રશિષ્ય હતા. અને તેમના શિષ્ય વાદી હર્ષનંદનજીના શિષ્ય જ્યકીર્તિજી આદિને પણ સૂરિએજ દીક્ષા આપેલ. સૂરિજીના કેટલાક શિષ્યના શિષ્ય-પ્રશિષ્ય આદિની સંખ્યા ૧૦-૧૫ સુધીની મળી છે, છતાં અમે સાધારણ રીતે કેવળ ૫ તરીકે જ ગણેલી છે.
+ એક પ્રાચીન પટ્ટાવલીમાં લખ્યું છે કે આ સૂરિજીએ એકજ નંદિમાં ૬૪ સાધુએ ને દીક્ષા આપેલ અને ૧૨ મુનિઓને “ઉપાધ્યાય પદપ્રદાન કરેલ. આજ ગ્રંથના પ્રકરણ ૩ના ૨૬ મા પૃષ્ઠ પર એમના ૨૪ શિષ્ય હોવાનો ઉલ્લેખ કરાઈ ચૂકેલ છે, એમાંથી નિમ્નલિખિત ૬ નામ અમને મળેલ પણ છે –
(૧) કવિ કનકા–મેઘકુમાર ચૌઢાળીયાના કર્તા.
(૨) વિનયસોમ –એમને “ફલૌદી પાસ્તવ” ગા. ૧૭ને અમારા સંગ્રહમાં છે. એમને શિ૦ સોમસુંદર શિવ અમર કૃત “વિવાહ પડલ” (પત્ર ૧૫ મળે છે.
(૩) વાવ વિનવ સમુદા–એમનું ઋષભસ્તવ”ગા. ૨૨નું અમારા -સંગ્રહમાં છેએમના શિષ્યો વા- હર્ષ વિશાલ) શીલ, ગુણરત્ન આદિ કેટલાંય હતાં. હર્ષવિશાલજીના શિષ્ય ઉ. જ્ઞાનસમુદ્રના શિષ્ય વા. જ્ઞાનરાજના શિય લબ્ધોદયજી સારા કવિ હતા. એમના “ પદ્મિની ચરિત્ર ચોપાઈ
Page #268
--------------------------------------------------------------------------
________________
૧૫૯
વિદ્વાન શિષ્ય સમુદાય
આ બધી શાખાઓમાં તે સમયે સારા સારા વિદ્વાન ઉપાધ્યાય (સં. ૧૭૦૭ ચૈત્રી પૂનમ), ગુણવલી ચૌપાઈ (ઉદયપુર) મલય સુંદરી ચોપાઈ, ધુલેવા ઋષભદેવ સ્તવન ઉપલબ્ધ છે. આ (પદ્મિની ચરિત્ર) ચોપાઇમાં એમણે આ અગાઉ અન્ય ૬ ચોપાઇઓ લખ્યાનો ઉલ્લેખ છે. એમના શિ૦ દાનસાગર, શિવ સ્નધીર કૃત “ભુવન દીપક બો” (સં. ૧૮૦૫નું જે સારા સં૦ ઈ) મળે છે વાવ વિનયસમુદ્રજીના બીજા શિષ્ય ગુણરત્નજીએ રચેલ “કાવ્ય પ્રકાશ ટીકા (સં. ૧૬ ૧૦ જેઠ વદ ૭, શિષ્ય રત્નવિશાલ નિમિતે). અને “સારસ્વત ક્રિયા ચંદ્રિકા (સં. ૧૬૪૫ ભુવન ભં૦ પત્ર ૪૪) ઉપલબ્ધ છે, એમના શિષ્ય રત્નવિશાળ કૃત “રત્નપાલ ચૌ૦” (સં. ૧૬૬૨ મહિમાપુર, ભુવન ભં૦ માં) અને એમણે લખેલ પ્રશસ્તિ સં. ૧૬૬૬ ભાદરવા સુદ ૩ વીરમપુરની (નાહર લેખાંક ૧૭૧૫ છે, એમના શિષ્યના પ્રશિષ્ય મહિમોદય કૃત પંચાંગાનયન વિધિ ગાથા ૫૪ (સં. ૧૭૨૩ ભાદરવા સુદ ૭). ઉપરાંત રઘુવંશવૃત્તિ અને તીર્થ તરંગિણ મળે છે. સં. ૧૬૩૦માં શ્રીજિનચરિક ના આદેશથી “સંયતિ સંધિ (પત્ર ૪ સ્વામી નરોત્તમદાસજી એમ. એન્ડ સંગ્રહમાં) બનાવી એમની વિશિષ્ટ કૃતિ “ નમસ્કાર પ્રથમ અને
અનેકાર્થ રત્ન મંજૂષા”માં છપાયેલા છે. એમના શિષ્ય વાદ ૩ શિ૦ ત્રિભુવનસેન શિવ મનિહંસ શિવ મદિયજી પણ કર કડક એમને થાપલ રાસ' (સં. ૧૭૨૨ માગસરની (2) તેરસ, નબE સાઠિસી, જન્મપત્રી પદ્ધતિ (પત્ર ૧૧૪ શ્રીપૂજ્ય = = ગ્રહસ્પષ્ટીનયન ચેગાથા ૪૬ (સં. ૧૭૩૧ : _ક ટુ રચિત (સંગ્રહ નં. ૧૨૫) આદિ ગ્રંથ - ક ...ગુરૂબ્રાને લબ્ધિવિજયે એમના વિદ્યાગુરુ -
(૪) ભુવનધીર–અમારા - અદા -ત્ર કે પ્રશસ્તિથી જાણવા મળે છે કે એ જરુર રર-: ૨ - . (૫) વાવ કલ્યાણધીર – ક 2 . એમણે રચેલ “સાધુ. દ = = ર૩, ૩રર રર
Page #269
--------------------------------------------------------------------------
________________
૧૬૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ અને સાધુઓ સેંકડો હતા. એમના શિષ્ય-પ્રશિષ્યને પણ એમના શિષ્ય (૧) ધર્મર કૃત “ જય વિજય ચોપાઈ ” (સં. ૧૬૪૧ વિજ્યાદશમી. આગરા) ઉપલબ્ધ છે, (૨) શિ. ભણસાલી ગોત્રીય વાઇ કલ્યાણલાભજી હતા, એમના શિષ્ય (A) કમલકીતિ રચિત જિતવલ્લભસૂરિજીકૃત વીર ચરિત્રનું બાળા (સં. ૧૬૯૮ શ્રા. ક ટન જેસલમેરમાં રચેલ અને લખેલી પ્રતિ બાબુ અમચન્દ્રજી બેથરા નાથનગરના સંગ્રહમાં છે), મહીપાલ ચરિત્ર (સ. ૧૬૭૬ વિજયાદશમી હાજીખાનદેરા-સિંધ, એમનાંજ શિષ્ય ચારિત્રલાભ લિખિત, જયચન્દજીના ભંડારમાં છે) “સતમરણ બાળવબેધ” અને “કલ્પસૂત્ર ટબાર્થ” પત્ર ૯૯ (સં. ૧૭૦૧ ભરેટમાં શિ, ચારિત્રલાભ પઠનાર્થે લિખિત જ્યચન્દજીના ભંડારમાં છે) એમના શિષ્યા સુમતિલાભ, શિ. સુમતિમંદિર, શિ. જ્યનંદન શિ. લબ્ધિસાગર કૃત “ધ્વજ ભુજંગકુમાર ચૌ.” (સં ૧૭૭૦ આશ્વિન વદિ ૫, ચૂડા–સૌરાષ્ટ્ર) ઉપલબ્ધ છે. (B) કુશલધીરજી એક ઉત્તમ પ્રકાર કવિ હતા, એમણે રચેલ (૧) ભેજ ચૌપાઈ (સં. ૧૭૨૯ના મહા વદિ ૧૦ સોજત, શિ. ઘર્મસાગર, આગ્રહથી (૨) લીલાવતી રાસ (સં. ૧૭૨૮ જત ) (૩) પૃથ્વીરાજ કૃત વેલિ બાળા (સં. ૧૬૯૬ વિજયાદશમી શિષ્ય ભાવસિંહના આગ્રહથી, નાહ જીના સંગ્રહમાં ગુટકા નં. ૯૦) (૪) ઉદ્યમ કમ સંવાદ ૪, “સિક પ્રિયા ભાષા ટીકા' (જોધપુર, વર્ધમાન ભં) ગુ) શીલવતી રાસ (સં. ૧૭૨૨) રાજર્ષિ કૃતવર્મ ચૌપાઈ (૧૭૨.૮) અને ચૌવીસી (સં. ૧૭૨૯) અને કુશળલાભ કૃત વન (યવ) રાજર્ષિ ચૌ૦ (સં. ૧૭૫૦, જય ભ૦), મહિસ્તવ (સં. ૧૭પ૬ જેસલમેર) મળે છે. અને અનેક સ્તવનાદિ પણ ઉપલબ્ધ છે, (C) કનકવિમલ, એમનું નામ વેલિ–બાળા”ની પ્રશસ્તિમાં છે. (૫) ધર્મ પ્રમોદ–એમની કૃતિ “મહાશતક શ્રાવક સ”િ અમારા સંગ્રહમાં છે. “વધુ શાંતિસ્તવન વૃત્તિ” અને “ચૈત્યવદન ભાષ્યવૃત્તિ (તત્વાર્થ દીપિકા સં. ૧૬૬૪ પિસ વદ ૧૦) બીકાનેર જ્ઞાન ભંડારમાં છે.
(૬) ક્ષેમરંગ–એમણે લખેલ “બન્ધસ્વામિવ વાવયૂરિ” શ્રી પૂજ્યજીના સંગ્રહમાં છે. એમના શિ૦ વિનયપ્રમોદ શિ૦ મહિમાસેન લિખિત
Page #270
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન શિષ્ય સમુદાય
૧૬૧ સુરિજીએ દીક્ષિત કરેલ હતા. એ બધાંની સંખ્યા પણ ઓછામાં ઓછી એટલીજ માની લઈએ તે જરાય અતિશયોક્તિ નહીં થાય. ' સૂરિજીએ દીક્ષા આપેલ સાધ્વીઓના નામોની તથા “નન્દિ ઓની સંખ્યા હજુ અમને પ્રાપ્ત થએલ નથી, એથી એમની સંખ્યા વિષે બરાબર નિર્ણય નથી કરી શકતા, પરંતુ સાધુસંઘથી સાધ્વીઓની સંખ્યા ઓછી તે નજ કહી શકાય. આ (સાધુના) આંકડાથી અગર સંખ્યાની કાંઈક ન્યૂનતાય રહી ગઈ હિોય તે પણ પૂર્વ દીક્ષિત આજ્ઞાનુવતિ સાધુ અને સાધ્વીઓની સંખ્યા મેળવીએ તો કુલ ૨૦૦૦ થી વધુ તો સિદ્ધ થાય છેજ.
“વિહાર પત્ર”ની સાથે જે ૪૪ નન્દિઓના નામ છે, એ નામ પણ અનુક્રમે લખેલ છે, એ એક મહત્તાની વાત છે. એથી એ સમયના તમામ વિદ્વાનને દીક્ષા સમય નિણિત કરવામાં બહુજ સુગમતા અને સહાયતા પ્રાપ્ત થાય છે, અને જે એની સાથે સંવતાનુક્રમ હોત, તો તે સેનામાં સુગંધ જ જેવું બનત, અસ્તુ ! પ્રતિ મહિમા ભં, બં૦ નં. ૨ માં છે
શ્રીજિનમાણિજ્યસૂરિ શાખામાં બીજાં પણ કેટ 4 કવિઓ થયા છે. સં. ૧૭૦૦ માં જિનરંગમુકિથી દો . એ સમયથી કુશલધીરજી આદિ અને તે ઉપરાંત જિન કર. - - પરિવાર આખોય એમને આજ્ઞાનુયાયી બની : દર
* “ક્રિયદ્વાર નિયમ પત્ર” થી જારવ = 3 એ દાર દેવાને અધિકાર નાયકને જ દો. = Eદ અા ઉપર * દીક્ષા આપતા તે પણ તે તેમની ચા . . . ખાસ કરી મોટી દીક્ષા સુરિજ અદ્- રિઝ રિ અને સિદ્ધસેનજીને પણ તે દંશ કુરિક અને
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૬૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ અમો આ પ્રકરણમાં નન્દિ-અનુક્રમ પ્રમાણેજ સૂરિજીના શિષ્ય સમુદાયને સંક્ષિપ્ત પરિચય આપીશું–
(૧) સકલચન્દ્ર ગણિ–તેઓ જાતે ઓસવાળ રીહડ ગેત્રીય અને સૂરિજીના પ્રથમ શિષ્ય હતા. આગરાથી આપેલ સં. ૧૬ર૮ ના પત્રમાં કે જે આ ગ્રંથના પ્રકરણ ૫ પૃ. ૫૪માં છાપેલ છે, એમનું નામ છે. * એમણે રચેલ એક ગહેંલી ગા. ૭* ઉપરાંત હજુ સુધી કોઈ બીજી કૃતિ મળી નથી. એમની ચરણપાદુકા બીકાનેરથી ૪ કોશ “નાલ” નામક ગામમાં સૂરિજી સ્થાપિત વિદ્યમાન છે, જેને લેખ આ પ્રમાણે છે –
.................................કુરિ દિને ફાન સિદ્ધિોને શ્રીનિવરિ થિ મુચ જં૦ રનવેસ્ટ...................ચર
દુલા શ્રીવતરાછાધીશ્વર પુજાધાન પ્રભુ શ્રી....... શનિનાબૂ મ: પ્રતિદિત....................................હૃ૩ થર્વત ટૂખ્યાં ”
સ્તૂપના ગોખલાનું મુખ બહુ સંકીર્ણ હોવાથી આ લેખ
- + પરંતુ તે પત્રમાં એમનું નામ સૂરિજી પછીના સાધુઓમાં ચોથા નંબરે છે. એથી સહેજે શંકા થાય કે મુખ્ય શિષ્ય હોવા છતાં સુરિજીએ પિતે એમનું નામ ચોથા નંબરે કેમ લખ્યું? એના સમાધાનમાં સમજવાનું કે એ પત્રમાં જણાવેલ આણંદોદયાદિ મુનિઓ સૂરિજીના શિષ્ય ન હોવા છતાં સૂરિજીની આજ્ઞાનુયાયી હોવા સાથે સકલચંદજીથી પર્યાયે વૃદ્ધ હશે એટલેજ સકલચંદજીનું નામ ચોથા નંબરે લખેલ છે. (ગુ. સં.)
સં. ૧૯૮૬ માં જ્યારે રતલામથી શેઠ શ્રીનથમલજી ગાદિયા પરમ પૂજ્ય આચાર્ય શ્રીજિનકૃપાચન્દ્રસૂરિજીના દર્શનાર્થે બીકાનેર આવ્યા હતા ત્યારે એમનાં ધર્મપત્નીએ વ્યાખ્યાનમાં આ ગÉલી ગાઈ હતી, અમે એ સંગ્રહી રાખી છે, એની પ્રાચીન હસ્તલિખિત પ્રતિ અમને મળી શકી નથી. ”
Page #272
--------------------------------------------------------------------------
________________
. વિદ્વાન શિષ્ય સમુદાય ?
ખૂબ પ્રયત્ન કર્યા છતાંય સપૂર્ણ વાંચી શકાયું નથી, એટલે એમના સ્વર્ગવાસના સંવતનો નિર્ણય નથી થઈ .. - પ્રખ્યાત કવિશ્રેષ્ઠ મહોપાધ્યાય શ્રીસમયસુન્દરજી એમનાજ શિષ્યરત્ન હતા. એમને જન્મ સૌર વાસ્તવ્ય પારવાડ જ્ઞાતીય શ્રાધ્ધવર્ય શાહ રૂપસીની સુશીલા ધર્મપત્નિ લીલાદેવીની કૂખેથી થએલ હતો. નાની ઉમરેજ એમણે સૂરિજી પાસે ચારિત્ર
ગ્રહણ કરેલું. એમના વિદ્યાગુરૂ વાળ મહિમરાજજી અને વા. - સમયરાજજી હતા. એમની કવિત્વ શક્તિ અને વિદ્વત્તાની
પ્રતિભા ખૂબ ખૂબ ખીલી ઉઠી હતી. સં. ૧૬૪૯માં સૂરિજીની સાથે તેઓ પણ લાહોર પધાર્યા હતા. ત્યાં સમ્રાટ અકબરની સભામાં સ્વનિર્મિત “અષ્ટલક્ષી” જેવો વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ સંભલાવી ફાગણ સુદિ ૨ના રોજ વાચક પદ પ્રાપ્ત કર્યાને ઉલેખ અમે આજ ગ્રંથના આઠમા પ્રકરણમાં કરી ચૂક્યા છીએ. સિંધ દેશમાં વિહાર કરી મબન્મ શેખને પ્રતિબંધ આપી પાંચ નદીના જલચર છે અને ખાસ કરીને ગાયેની રક્ષાનું પ્રશંસનીય કાર્ય કર્યું હતું. જેસલમેરમાં રાવલ ભીમજીને ઉપદેશ આપી મીના જાતિના લોકો દ્વારા માર્યા જાતા “સાંડા” નામના જીવોની રક્ષા કરાવી હતી. મંડોવર અને મેડતાધિપતિને ખુશ કરી શાસનની શોભામાં ખૂબ અભિવૃદ્ધિ કરી હતી. સં. ૧૬૭૧ માં જિનસિંહસૂરિજીએ “લવેરા” (મારવાડ) માં એમને ઉપાધ્યાય પદ આપેલ. સં. ૧૬૮૭/૮૮ માં દુષ્કાળને કારણે સાધુધર્મમાં કિંચિત શિથિલતા પેસી ગઈ હતી. એને પરિત્યાગ કરી સં. ૧૬૯૧ માં એમણે પુનઃ કિયોધ્ધાર કર્યો હતો. પિતે હજારો સ્તવન સઝા અને સેંકડે ગ્રંથ રચી સાહિત્યની અમૂલ્ય સેવા બજાવી હતી. સાહિત્યની દુનિયામાં એમનું નામ હરહંમેશને
Page #273
--------------------------------------------------------------------------
________________
૧૬૪
-
-
યુગપ્રધાન શ્રીજિનચર માટે સુવર્ણાક્ષરે આલેખાએલું રહેશે. એમનું વિસ્તૃત જીવન ચરિત્ર એમની કૃતિઓ સાથે અમે ભવિષ્યમાં પ્રકટ કરીશું એથી અત્રે વિશેષ લખેલ નથી. સં. ૧૭૦૨ નાં ચિત્ર સુદિ ૧૩ ના રિોજ અમદાવાદમાં પગથી આના ઉપાશ્રયે તેઓને સ્વર્ગવાસ થયે.
સંવતના અનુક્રમે એમની કૃતિઓ આ પ્રમાણે છે
સં. ૧૬૪૧ ભાવશતક (ખંભાત), સં. ૧૬૯ લાહેરમાં અષ્ટલક્ષી (અર્થ રત્નાવલી ૪, સં ૧૬૫૧ જિનકુશલસૂરિ અષ્ટક અને ૨૪ જિન ૨૪ ગુરૂનામ ગર્ભિત સ્તવન, સં. ૧૬૫ર વિજયાદશમી-ખંભાતમાં જિનચન્દ્રસૂરિ ગીત, સં. ૧૬૫૬ અક્ષયતૃતીયા જેસલમેરમાં ર૭ રાગગર્ભિત સ્તવન, સં. ૧૬૫૭ ચિત્ર વદી ૪ આબૂતીર્થ યાત્રા સ્તવન, સં. ૧૬૫૮ ચૈત્રી પૂર્ણિમા શત્રુજ્ય યાત્રા સ્તવન, અને વિજ્યાદશમીના અમદાવાદમાં સંઘપતિ સમજીની અભ્યર્થનાથી ચૌવીસી, અને એજ સંવતમાં અટપદ સ્તવન, સં. ૧૬૫૯ વિજયાદશમીખંભાતમાં શાંબ પ્રધુમ્ન ચૌપાઈ, સં. ૧૬૯૧ મૈત્ર વદી ૫ નાગેરમાં પાર્શ્વનાથ સ્તવન, સં. ૧૬૬૨ સાંગાનેરમાં દાનાદિ ચેતાલિયા, એજ વર્ષે માહ મહિનામાં ઘંઘાણી (ગાંગાણી) પપ્રભુ સ્તવનન, સં. ૧૬૬૩ (૪) રૂપકમાલ ચૂણિ (વૃત્તિ જે. ભં. સૂ). સ. ૧૬૬૪ ફાગણ આગરામાં કરકંડુ પ્રત્યેકબુદ્ધ રાસ, ચૈત્ર વદી ૧૩ ના દુમુહ પ્રત્યેકબુદ્ધ રાસ, પૂરાસ (જેસલમેર . સૂ.) અને નમિ પ્રત્યેકબુધ્ધ રાસ, સં. ૧૬૬૫ જેઠ સુ.૧૫ નગઈ પ્રત્યેકબુદ્ધ રાસ, એજ વર્ષે ચૈત્ર(?) સુદિ૧૦ ગ્રામર સરમાં ચાતુર્માસિક વ્યાખ્યાન પદ્ધતિ, સં. ૧૬૬૬ વીમ
સમય દર કૃ કુસુમાંજલિ” માં પ્રગટ થઈ ગયું છે. ' * આ ચિલોવાળા પ્રાયો પ્રકાશિત થઈ ચુક્યા છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન શિષ્ય સમુદા - ‘પુર (નાકેડા)માં કાલિંકાચાર્યો કંથ, સં. ૧૬É૭ માગસર સુદિ * ૧૦ મરેટમાં પૌષધવિધિ સ્તવન, આજ સાલમાં ઉચ્ચનગશ્માં
શ્રાવકારાધનાઝ, સં. ૧૬૬૮ મુલતાનમાં મૃગાવતી રાસ અને માહ સુદિ ૬ના દિવસે અહીંજ કર્મ—છત્તીસી, સં: ૧૬૬૮સિધપુરમાં પુણ્ય-છત્તીસી, અહીંજ સામાચારી-શતક, નામે મોટા ગ્રંથની રચનાનો આરંભ કર્યો, સં. ૧૬૬ (?) શીલ છત્તીસી સં. ૧૬૭૦ આસેજ, અમદાવાદમાં નવાવાડ શીલ સઝાય, સં. ૧૬૭૧ અબૂ સ્તવન, સં. ૧૬૭૨ મેડતામાં સમાચાર શતકની સમાપ્તિ, એજ સમયે સિંહલસુત પ્રિયમેલક રાસ બનાવ્યા, એજ સંવતમાં પોષ દશમીના રોજ અત્રેજ વિશેષ શતકx, સં. ૧૬૭૨ (૩) ભાદરવામાં પુણ્યસાર ચૌપાઈ, સં ૧૯૭૩ વસંત (પંચમી.) મેડતામાંજ નલદમયંતી ચૌપઈ, અને કાર્તિક સુદિ ૫ મે ગાથા લક્ષણ, સં. ૧૯૭૪ માં પણ અત્રે જ વિચારશતક સં. ૧૬૭૬ માગસર રાણકપુર યાત્રા સ્તવન, (સં. ૧૬૭૭ જેઠ વદિ ૫ મે પ્રતિષ્ઠા સમયે મેડતામાં હતા, જૂઓ “જૈન લેખ સંગ્રહ લેખાંક ૪૪૩), સં. ૧૬૭૭ માહ માસ સાચારમાં મહાવીર સ્તવન, અહીં જ સીતારામ ચૌપાઈની ૧ ઢાલ, સંવત ૧૬૭૯ ભાદરવા વદિ ૧૧ ગુર્વાપલી પત્ર૧ (સ્વયં લિખિત અમારા સંગ્રહમાં છે.) સં. ૧૬૮૧ નભ (ભાવ) માસ જૈસલમેરમાં ગણધરવસહી સ્તવન, એજ સંવતમાં અહીંજ વકલચરી રામ અને મૌન એકાદશી સ્તવન, સં. ૧૬૮૧ કાર્તિકસુદિ ૧૫ ના લેદ્રવપુર યાત્રા રતવન, સં. ૧૬૮૨ શ્રાવણ નાગોરમાં શંજય રાસગ્ન, એજ વર્ષે તિમરીપુર (સંભવતઃ તિવારી–મારવાડ) માં વસ્તુપાલ તેજપાલ રાસ, સં. ૧૬૮૩ માંગર બીકાનેરમાં આદિનાથ સ્તવન, સં. ૧૬૮૩ (૮૧-૮૯ પાઠાંતર)
Page #275
--------------------------------------------------------------------------
________________
"
\
/
!”
યુગપ્રધામ મીજિયદેસર અહીંજ શ્રાવક ૧૨ વ્રત કુલક, સં. ૧૬૮૪ શ્રાવણું-લુણકરણ સરમાં દુરિચયસ્તત્ર વૃત્તિ, એ જ વર્ષે અહીં સંતોષ-છત્તીસી અને ક૯પસૂત્ર પર કલ્પલત્તા ૪ નામક વૃત્તિનો પ્રારંભ, સંવત ૧૬૮૫ ફાગણમાં અહીંજ વિશેષ સંગ્રહ, આજ સાલમાં વિસં. વાદ શતક અને બારવ્રત રાસ (જે. ભ. સૂ), સં. ૧૬૮૫. - રિમાં “યતિ આરાધના અને અહીં જ કં૫લતાવૃત્તિ પૂર્ણ કરી, સં. ૧૬૮૬ ગાથા સહસીઝ, સં. ૧૬૮૭ પાટણમાં જયતિઅણવૃત્તિ, એજ વર્ષે ભક્તામર સુધિનવૃત્તિ, અહીં જ વિશેષ શતક લેખન સમય દુષ્કાળ વર્ણન ગ્લૅકઝ, સં. ૧૬૮૮ અમદાવાદમાં દુષ્કાળ વર્ણન–છત્રીસીઝ (ગા. ૩૬) અહીં જ કાર્તિક માસે નવતત્વ શબ્દાર્થ વૃત્તિ, સં. ૧૬૮૯ અમદાવાદમાંજ
સ્થૂલિભદ્ર સઝાય અને રાજધાનીમાં દુઃખિત ગુરુ વચનમ, . સં. ૧૬૯૦ ખંભાતમાં સવૈયા-છત્તીસી, સં. ૧૬૯૧ માં અત્રે દશવૈકાલિક સૂત્રપર દીપિકાવૃત્તિઝ, કાતિ કવદિ ૩ થાવગ્યા ચૌ૦, દિવાળી પર ૪૭ દેષ સજઝાય, સં. ૧૬૨ માધવ (વૈશાખ ) મહિનામાં અહીંજ રઘુવંશવૃત્તિ સં. ૧૬૯૯૩ જેઠમાં અમદાવાદ ખાતે સંદેહ દોલાવલિ પર્યાય, સં. ૧૬૯૪ દિવાળીપર જાલે૨માં વૃત્તરત્નાકરવૃત્તિ, અહીંજ ચોમાસામાં ક્ષુલ્લકુમાર રાસ, સં. ૧૬૯૫ જાહેરમાંજ ચંપકકી ચૌપાઈ સમસ્મરણ વૃત્તિ (સુખ બોધિકા)*, સં. ૧૬૫ ફાગણ સુદ ૧૫ ના પ્રહાદન (પાલણ) પુરમાં કલ્યાણમંદિરવૃત્તિ, આંકેઠમાં ગૌતમપૃચ્છા ચૌપાઈ સં. ૧૬૯૬ નભમાસ (ભાદરવા વદિ અમદાવાદમાં દંડકવૃત્તિ, આસેજમાં ધનદત્ત ચોપઈ સં. ૧૬૭ ચૈત્રમાં
ત્યાં સાધુવંદના, સં. ૧૬૯૮ શ્રાવણ સુદિ ૫ ના રોજ પુંજરત્ન વિરાસ, એજ વર્ષે ત્યાંજ આલોયણ-છત્તીસી, સં. ૧૭૦૦
Page #276
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન શિષ્ય સમુદાય.. માહ માસમાં ત્યાં જ દ્રૌપદી ચૌપઈ વૃદ્ધાવસ્થા હેવાં છતાંય રચી. અહીંજ એમને સ્વર્ગવાસ થયો. . . .
સંવત વગરની મેટી અને ઉલ્લેખનીય કૃતિ નીચે મુજબ છેઃ : (૧) સામાચારી શતક, (૨) સીતારામ ચૌપાઈ; (૩) કપ-. લતાટીકા, એ ત્રણેનો ઉલ્લેખ ઉપરોક્ત ધમાં આવી ગયે. છે), (૪) સારસ્વત રહસ્ય, (૫) સેટ-અનિટ ધાતુ-લક્ષણ સમુચ્ચય (૬) ખરતરગચ૭ પટ્ટાવલી, (૭) વિમલ; યમલ
સ્તુતિ વૃત્તિ, (૮) અલ્પાબહુવ ગર્ભિત સ્તવન સ્વપજ્ઞ ટકા, (૯) ત્રષભ ભક્તામર . (૧૦) દ્રૌપદી સંહરણ (૧૧) મહાવીર ૨૭ ભવ, (૧૨) ષડાવશ્યક બાળાબેધ, (૧૩) પ્રશ્નોત્તર પદ (વિચાર, જે. ભ. સૂ) (૧૪) વાગભટ્ટાલંકાર વૃત્તિ, (૧૫) ભજન , વિછિત્તિ ઈત્યાદિ તથા નાના મેટા સ્તવન સઝાય અષ્ટક આદિ મળીને સેંકડોની સંખ્યામાં અમારા સંગ્રહમાં છે, જેને યથા સમયે પ્રકટ કરવામાં આવશે.
ઉ. સમયસુંદરજીના અનેક વિદ્વાન શિષ્ય હતા, જેને પરિચય કવિવરના જીવન ચરિત્રમાં આપવામાં આવશે. અહીં તે માત્ર એમના એક ઉભટ વિદ્વાન શિષ્ય વાદી હર્ષનંદનજીને થડે પરિચય આપવામાં આવે છે.
વાદી હર્ષનંદનજી સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા, એમની વિદ્વત્તાની પ્રશંસા કવિવર પોતે પણ પોતાની કલ્પલતા વૃતિ આદિમાં કરે છે. ન્યાય અને વ્યાકરણ વિષયમાં તો એમની વિદ્વત્તા
એક કવિવરની સ્વહસ્તલિખિત પ્રતિ સં. ૧૯૮૦માં જાલોરની અંદર યતિ શ્રી પૂનમચંદજીને ભંડાર કે જે આચાર્યવર શ્રીજિનભદ્રસુરિજી સંસ્થાપિત હતા. તેમાં આ સંપાદકે જોઈ હતી. દુ;ખને વિષય છે કે આજે એ આખેય ભંડારકુશિષ્યના હાથે જતાં સમૂળો નાશ થઇ ગયો છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
...
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસરિ ખાસ ઉલ્લેખનીય છે. “ચિન્તામણિ મહાભાષ્ય” જેવા મહાન ઉત્કૃષ્ટ ગ્રંથને એમણે અભ્યાસ કરેલો. એમણે બનાવેલ ૧ મધ્યાહ્ન વ્યાખ્યાન પધ્ધતિ (સં. ૧૬૭૩ પાટણ), ૨ ત્રાષિમંડલ પ્રકરણ વૃત્તિ ૪ ખંડ (સં. ૧૭૦૫ બીકાનેર), ૩ સ્થાનાંગ વૃત્તિ ગત ગાથા વૃત્તિ (સં. ૧૭૦૫ વા. સુમતિ કલેલની સાથે) લીંબડી નં. ૪ ઉતરાધ્યયન વૃત્તિ સં. ૧૭૧૧ બીકાનેર જ્ઞાન, ૫ આદિનાથ વ્યાખ્યાન, ૬ આચાર દિનકર પ્રશસ્તિ, ૭ શત્રુજય યાત્રા પરિપાટી સ્તવન સં. ૧૬૭૧, ૮ ત્રાષિમંડલ બાળાવ- . બેધ, ૯ જિનસિંહસૂરિ ગીત, ૧૦ ઉદ્યમકર્મ સંવાદ, ૧૧ પાર્શ્વનેમિ ચરિત્ર. તથા ગૌડી પÁસ્ત. સં. ૧૬૮૩, અને અન્ય સ્તવન ગહુંલિયે, ઈત્યાદિ ઉપલબ્ધ છે.
(૨) નય વિલાસ-એમનું નામ પણ આગરાથી લખેલ પત્રમાં આવે છે. એમણે બનાવેલ લોકનાલ દ્વત્રિશિકા બાળાવબેધ (. ૧૬૫૪ લિખિત). શ્રીજિનકૃપાચન્દ્રસૂરિ જ્ઞાન ભંડાર બીકાનેરમાં છે.
(૩) જ્ઞાન વિલાસ –એમના શિષ્ય સમયપ્રદજી કૃત (૧) જિનચન્દ્રસૂ િનિર્વાણ રાસ(૨) ચૌપવી ચૌઈ (સં. ૧૬૭૩ જૂઠા ગામે પત્ર ૧૪ સ્વયં લિખિત) બીકાનેર જ્ઞા ! ભંડારમાં છે, (૩) અભયદેવસૂરિ કૃત સાહિશ્મીરછલકુલક ટો (સં. ૧૬૬૧ ફા. વ. ૭ વીરમપૂરે કૃત વ લિખિત), (૪) જિચન્દ્રસૂરિજી ગીત (સં. ૧૬૪૯), (૫) આરામશોભા ચૌપાઈ (૬) અરહનક રાસ. (૭) દશાર્ણભદ્ર નવાલિયા ઈત્યાદિ નાની મોટી કેટલીય કૃતિઓ ઉપલબ્ધ છે.
અમારા સંગ્રહમાંની ભગવતી સૂત્ર પ્રશસ્તિ (સ. ૧૬૭૬) પરથી જાણવા મળે છે કે જ્ઞાનવિલાસજીને લબ્ધિશેખર, જ્ઞાન
Page #278
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન શિષ્ય સમુદાય. વિમલ, નયન કલસ આદિ બીજા પણ કેટલાય શિષ્ય હતા.
(૪) હર્ષ વિમલ –એમનું નામ સં. ૧૬૨૮ નાં આગરાવાળા પત્રમાં આવે છે.
એમના શિષ્ય શ્રી સુન્દરજી હતા. જેમણે બનાવેલ અગડદત્ત પ્રબંધ પત્ર ૯. એ મારા સંગ્રહમાં છે, અને નાની કૃતિઓ પણ કેટલીય ઉપલબ્ધ છે. સં. ૧પ૬૧ માગસર વદિ ૫ ના લેખમાં પણ એમનું નામ આવે છે. જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ ભાગ ૨.
(૫કયાસ કમલ –એમનું નામ પણ ઉપરોકત પત્રમાં આવે છે. એમનાં ૧) જિનપ્રભસૂરિકૃત “ષભાષા સ્તવ અવચૂરિ” (પત્ર ૨ અમારા સંગ્રહમાં છે.) (૨) સનત્કુમાર ચૌપાઈ તથા નેમિનાથ +1. ઋષભ . આડદ પણ મળે છે.
૬ . તિલક કમલ–એમના શિષ્ય પહેમ (ગેલછા ગોત્રીય હતા.+ જેમણે વાડી પાર્શ્વનાથ (પાટણ) અને જિનદત્તસૂરિ સૂપ (મુલતાન) ની પ્રતિષ્ઠા કરી હતી. એમના શિષ્ય (1) વા. ધનરાજ (ગોલછા ગેત્રીય), (૨) વા. નિલયસુન્દર, (૩) વા. તેમસુન્દર, (૪) પં. આનંદવર્ધન, (૫) હર્ષ રાજ આદિ ઘણા શિષ્ય થયા. વા. ધનરાજજીના શિષ્ય વા. હીરકીર્તિ ગેલછા ગોત્રીય હતા, એમને સ્વર્ગવાસ સં, ૧૭૨૯ શ્રા. સુ. ૧૪ ના જોધપુરમાં થયો. એમના શિષ્ય (A) વા. રાજહર્ષ (B) મતિહર્ષ હતા, 4) વા. રાજહર્ષના શિષ્ય વા. રાજાભજી ઉચ્ચ કક્ષાના કવિ થયા, એમની ધના શાલિભદ્ર ચૌપાઈ (સં. ૧૭૨ ૬ આ સુ. ૫ વણાડ, બીકાનેર
એમને શિષ્ય અજ્ઞાત નામે રચેલ દેશી નામમાલાં અવચૂરી ? (સં. ૧૫ર કૃપા જ્ઞા૦ ભ૦ ન. પર૫) મળે છે. . ' ' . '
' જટકા
અને
Page #279
--------------------------------------------------------------------------
________________
૧૭. '
યુગા.ધાન શ્રીજિનચંદ્રસૂરિ જ્ઞાન ભંડાર) ભદ્રાનંદ સંધિ આદિ અનેક કૃતિઓ ઉપલબ્ધ છે, જેમને પરિચય સ્વતંત્ર નિબંધમાં આપવામાં આવશે વા. રાજાભાજીના શિષ્ય પં. રાજસુન્દર, ક્ષમાપીર અને એમના શિષ્ય ગુણભદ્ર, નયણરંગ આદિ હતા. વા. હીરકીર્તિજીના બીજા શિષ્ય મતિહર્ષજીના વા. ભુવનલાભ અને મહિમામાણિક્ય નામના બે શિષ્ય હતા. વા. ભુવનલભજીના તેજસુન્દર અને મહિમામાણિજ્યજીના મહિમસુન્દર, શ્રીચન્દ્ર આદિ શિષ્ય હતા.
(૭) નયન મલ–એમના શિષ્ય જયમંદિરજીના શિષ્ય કનકકીતિ સારા કવિ હતા. જેમના ૧ નેમિનાથ રાસ, [સં. ૧૬૯૨ મહાસુદિ ૫ બીકાનેર), ૨ દ્રૌપદી રાસ [સં. ૧૯૯૩ વૈશાખ સુ૧૩ જૈસલમેર, ૩ મેઘદૂત ધાવ્ય અવસૂરિ આદિ ઉપલબ્ધ છે. . (૮), યુગપ્રધાન શ્રી જિનસિંહરિ–તેઓ ભારે પ્રતિભાશાળી અને પ્રખર વિદ્વાન હતા, ગુરૂદેવની સાથે વર્ષો સુધી રહી એમણે વિનય, વિદ્વત્તા, વ્યાખ્યાન કળા આદિ ગુણ પ્રાપ્ત કર્યા હતા. ટુંકમાં એટલું જ કહેવું બસ થશે કે સૂરિજીના ઘણાખરા ગુણે એમનામાં આવી ગયા હતા. એમણે સમ્રાટ અકબરના દરબારમાં સૂરિજીથીયે પહેલાં જઈ પિતાની લોકોત્તર પ્રતિભાથી સમ્રાટને જૈનધર્મના અનુરાગી. બનાવ્યા હતા. સં. ૧૬૨૮ ના આગરાના પત્રમાં સૂરિજીની સાથે એમનું પણ નામ આવે છે.' . કે એમને જન્મ સં. ૧૬૧૫ નાં માગસર સુદિ ૧૫ ના ખેતાસર ગામે થયો. એમના પિતાનું નામ ચોપડા ત્રીય શાહ ચાંપસી, અને માતાનું નામ ચાંપલદેવી હતું. એમનું મૂળ
Page #280
--------------------------------------------------------------------------
________________
વિઠોના શિષ્ય સમુદાય
૧૭૧ ? નામ માનસિંહ હતું, એથી જ સમ્રાટ એમને પ્રાયઃ એ નામેજ સંધતા હતા. અમે આ પુસ્તકના પાંચમા પ્રકરણમાં લખી ચૂક્યા છીએ કે સં. ૧૯૨૩ માં જ્યારે શ્રીજિનચંદ્રસૂરિજી બીકાનેર પધાર્યા હતા ત્યારે એમણે કેવળ આઠવર્ષની અવસ્થામાં વૈિરાગ્ય પામી સૂરિજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરેલ, સૂરિજીએ એમનું નામ “મહિમરાજજી” રાખ્યું, અને વિદ્વાન નિર્મલ ચારિત્રપાત્ર અને વિનયશીલ હોવાને કારણે સં. ૧૬૪૦ ના માહ સુદિપ ના રોજ જૈસલમેરમાં સૂરિજીએ એમને વાચક પદથી અલંકૃત કર્યા હતા.
“શ્રીજિનચન્દ્રસૂરિ અકબર પ્રતિબંધ રાસ”થી જાણવા મળે છે કે સમ્રાટ અકબરના આમંત્રણથી સૂરિ મહારાજે પિતાથી પહેલાં અન્ય છ સાધુઓની સાથે એમને જ સમ્રાટના દરબારમાં મલ્યા હતા, અને એમના દર્શનથી સમ્રાટ ખૂબ પ્રસન્ન થએલ, અને એમની સાથે જ ધર્મચર્ચા કરવા લાગેલ.
અમે સાતમા પ્રકરણમાં લખી ચૂકેલ છીએ કે જ્યારે શાહજાદા સલીમના ઘેર મૂળ નક્ષત્રમાં કન્યાનો જન્મ થયે હતો, ત્યારે મંત્રીશ્વર કર્મચન્દ્રના પ્રબંધથી એમણેજ તેના દેષ નિવારણાર્થે અષ્ટોત્તરી સ્નાત્ર પૂર્વ સવિધિ ભણાવી હતી સૂરિજીની આજ્ઞાથી સમ્રાટની સાથે કાશ્મીર વિહાર કરી જૈન ધર્મની અતિશય ઉન્નતિ કરનાર પણ તેઓજ હતા. ગજની અને ગોલકુંડા જેવા અનાર્ય દેશોમાં તથા ઠેઠ કાબુલ સુધી અમારી ઉષણ પણ એમણેજ કરાવી હતી, કાશમીરના . રસ્તામાં આવતા અનેક તળાને જલચર જીવોની રક્ષા પણ એમણે કરાવી હતી કાશ્મીર વિજય પ્રાપ્તિ પછી શ્રીનગરમાં સમ્રાટને ઉપદેશ આપી આઠ દિવસની અમારી ઉદ્ઘેષણ કરાવી હતી. . . . . . .
Page #281
--------------------------------------------------------------------------
________________
૧૭૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ એમના સહવાસે સમ્રાટપર અમિત પ્રભાવ પાડ્યો, એથીજ સમ્રાટે સૂરિજીને નિવેદન કરી એમને આચાર્યપદ વડે અલંકૃત કરાવ્યા, અને એમનું નામ “જિનસિંહસૂરિ” રાખવાનો નિર્દોષ પણ સમ્રાટે પોતેજ કર્યો હતો. ઉપરાંત આ અવસર પર મંત્રીશ્વર કર્મચન્ટે કરડે રુપીયા ખીર જબરદસ્ત મહોત્સવ ઉજવ્ય આ બધું અગાઉના પ્રકરણોમાં આવી જતું હોઈ અત્રે લખવું અનાવશ્યક છે.
એ પછી કેટલેક સ્થળે સૂરિજીની સાથે તે કેટલેક સ્થળે. સૂરિજીની આજ્ઞાથી અન્યત્ર ચાતુર્માસ કર્યો. અનેક શિલાલેખો. અને ગ્રંથ પ્રશસ્તિઓમાં એમનું નામ મળે છે. - સં. ૧૬૫૬ ના માગસર સુદિ ૧૩ ના રોજ બીકાનેરમાં બાથરા ગોત્રીય ધર્મસી શાહની માર્યા ધારલદેવીના પુત્ર રાજસિંહને દીક્ષા આપી. ત્યાંથી વિહાર કરી જ્યારે સૂરિજીની પાસે આવ્યા ત્યારે એમને મોટી દીક્ષા અપાવી અને “રાજસમુદ્ર” નામ રાખ્યું.
સં. ૧૬૬૧ ના માહ સુદિ ૭ ના બીકાનેરના શાહ વચ્છ-- રોજના પુત્ર ચોલાને અમરસરમાં દીક્ષા આપી, એની સાથે એના મોટા ભાઈ વિક્રમ અને માતા મિરગાદેવીએ પણ દીક્ષા લીધી. થાનસિંહ શ્રીમાલે દીક્ષા–મહત્સવ કર્યો. ચેલાને રાજનગરમાં શ્રીજિનચન્દ્રસૂરિજીએ મેટી દીક્ષા આપી સિદ્ધસેનમુનિ નામ આપ્યું. ઉપરોક્ત રાજ સમુદ્રજી અને સિધ્ધસેનજી બને. જિનસિંહસૂરિજીના પટ્ટધર આચાર્ય બન્યાં, તેઓ અનુક્રમે જિનરાજસૂરિ અને “જિનસાગરસૂરિ નામથી પ્રસિદ્ધ થયા.
સં. ૧૬૬૦–૬૧ આસપાસ (ઈલાહી સન ૪૯ તા. ૩૧ ખુરદાદ) આષાઢી અષ્ટાલિંકા અમારિ ફરમાન ગુમ થઈ જવાથી.
Page #282
--------------------------------------------------------------------------
________________
વિધાન શિ - સમુદાય ..
૧૭૩
એમણે નવું ફરમાન સમ્રાટ-અકબર પાસેથી પ્રાપ્ત કર્યું, જેને ઉલલેખ આ ફરમાનમાં સમ્રાટે પોતે કર્યો છે.
સં. ૧૮૬૨ ના શૈવદિ ૭ના જ્યારે બીકાનેરમાં સરિજીએ શ્રીહષભદેવસ્વામીના મંદિરની પ્રતિષ્ઠા કરી, એ સમયે તેઓ પણ સુરિજીની સાથે હતા, એમ ત્યાંના લેખ દ્વારા જાણવા મળે છે. સં. ૧૬૬ ના લેખમાં પણ એમનું નામ છે.
સુ ધે વિદ્વાન કવિવર શ્રી સમયસુંદરજીના તેઓ વિદ્યાગુરુ હતા, અને એમણેજ સં. ૧૬૭૧ માં લવેરામાં કવિવરને ઉપાધ્યાયપદ આપ્યું હતું.
રાજ સમુદ્રકૃત “શ્રીજિનહિંસૂરિ ગીતથી જાણવા મળે છે કે સાટ જહાંગીરને પિતાની અલૌકિક પ્રતિભાવડે પ્રતિબંધ આપી અભયદાનને પડહ વગડાવ્યો હતો ૪ સમ્રાટે પ્રસન્ન થઈ પિતાના પિતાનું અનુકરણ કરી મુકરબ ખાન નવાબને મોકલી આચાર્ય મહારાજને યુગપ્રધાનપદ આપ્યું હતું
સં. ૧૬૭૦ નો ચાતુર્માસ ગુરુદેવની સાથે બેનાતટ (બીલાડા)માં કર્યો હતો. એ પછી ગચ્છનાયક પદ પ્રાપ્ત કરી ४ वचन चातुरी • गुरु प्रतिवुझवी, शाहि सलेम नरिन्दो जी । अभयदाननउ पडह बजाविया, श्रीजिननिहसू रिन्दो जी ॥ २॥ .
(રોજ સમુદ્રનગીત) मेहनी गुण परंपरा चित्तने विषे धरी जहांगीर-सलेम संतुष्ट हृदय थकइ श्रीमुकुरव 'खाननइ पोते मोकली 'महोत्सव पूर्वक युगप्रधान पदवी (दीधी)एहवा 'श्रीजिनसिंहसूरि ॥
[ શ્રીજિનરંગસૂરિ રાજ્ય લિખિત ચૌમાસી, વ્યાખ્ય ન ! * श्रीसिंघ रे युगप्रधान पदवी लही, आया मुकरव खान रे । साजण मनचित्या हुआ, मल्या दुरजन मान रे ॥ ४ ॥
(વાદી હર્ષનંદન કૃત ગીત)
Page #283
--------------------------------------------------------------------------
________________
૧૭૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસરિ અનેક સ્થાનેમાં વિહાર કરવા લાગ્યા. સં. ૧૬૭૧માં મેડતા વાસ્તબ્ધ ચેાપડા ગેાત્રીય શાહ આસકરણે શત્રુજય મહાતીર્થની યાત્રા સંઘ કાઢવાને વિચાર કર્યાં ત્યારે એમને પણ વીનતિપત્ર મેાકલી સંઘમાં સમ્મિલિત થઈ ગિરિરાજની યાત્રાએ મેલાવ્યા હતા. પાષ સુદી ૧૩ ના રાજ મેડતાથી સંઘે પ્રયાણુ કર્યુ ... અને અનુક્રમે ગુટ્ટા (નગર) આવ્યા, ત્યાં બીકાનેરને વિશાળ સંઘ આવ્યા, તે પણ આ સંઘની સાથે થઈ ગયા. સ્થળે સ્થળે દેવવન્દેન પૂજન આદિ કરી આબૂ આદિ તીર્થાંની યાત્રાને લાભ લેતા લેતા ચૈત્રી પૂનમને દિવસે ગિરિરાજ શ્રીસિધ્ધાચલજી પર યુગાદિજિનેશ્વરના દર્શન કર્યાં. સંઘપતિ આસકરણને ગચ્છનાયક શ્રીજિનસિંહસૂરિજીએ ‘સંઘપતિ’ પદ અર્પણ કર્યું.
ગિરિરાજની યાત્રા કરી સૂરિજી મહારાજ ખંભાત આવ્યા, ત્યાં સ્તંભના પાર્શ્વનાથજીના દન કરી પાટણ,અમદાવાદ થઈ વડલી પધાર્યાં, ત્યાં દાદા શ્રીજિદત્તસૂરિજીની ચરણપાદુકાના પુનીત દેશન કર્યાં. ત્યાંથી વિહાર કરી ગચ્છનાયક શ્રીજિનસિંહસૂરિજી સીરેાહી પધાર્યાં. સ ંઘે હું પામી ઉત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવ્યો. ત્યાંના રાજા રાજસિંહે એમની ખૂબ ભકિત કરી. ત્યાંથી વિહાર કરી જાલેાર પધાર્યા, શ્રીસ ંઘે સમારાપૂર્વક સ્વાગત કર્યું. ત્યાંથી ખડપ અને કુણાડઈ (નાડા) થઈ ઘંઘાણી (ગાંગાણી). પધાર્યા ત્યાં પદ્મપ્રભુ આદિ પ્રાચીન જિનમૂર્તિએના દ ત કર્યાં. ત્યાંથી બિહાર કરતા કરતા બીકાનેર પધાર્યાં. ત્યાં શાહ વાઘમલે એમના ધૂમધામથી પ્રવેશેાત્સવ કરાબ્યા, સં. ૧૬૭૪ ના × આ યાત્રા વર્ણનવાળા મે ચૈત્યપરિપાટી સ્તવન’ અમારા સંગ્રહમાં છે. +આ મૂર્તિની પ્રાચીનતા આદિની બાબતમાં સમયસુંદરજી કૃત ધંધાણી સ્તવનમાં સારૂં વર્ણન છે.
Page #284
--------------------------------------------------------------------------
________________
-વિદ્વાન શિષ્ય સમુદાય .
- ૧૭૫. ચાતુર્માસ ત્યાં કર્યો, એથી ધર્મની ભારે પ્રભાવ ના થઈ. - સમ્રાટ જહાંગીર ઘણા સમયથી એમના ઉનના અભિલાષી હતા, બીકાનેરમાં એમનો ચાતુર્માસ છે એમ જાણી, એમણે પોતાના આગેવાન ઉમરાવને શાહી ફરમાન દઈ મેકલ્યા અને તેમની સાથે આગ્રહપૂર્વક દર્શન દેવાની વિનંતિ લખી મોકલી. શાહી પુરુષે બીકાનેર આવ્યા, અને ફરમાન બતાવી ગર પધારવાની વિનંતી કરી + બીકાનેરને સંઘ એકત્ર થયું અને ફરમાન વાંચી ખૂબ આનંદ પામે. સમ્રાટને આગ્રહ જોઈ આચાર્ય મહારાજે ત્યાં જવાનું આવશ્યક માન્યું. એટલે બીકાનેરથી વિહાર કરી મેડતા પધાર્યા અને ત્યાંના સંઘની અતિશય ભક્તિ જઈ એક માસ પર્યંત ત્યાં જ રોકાયા. ત્યાર પછી એમણે ત્યાંથી વિહાર કરી સમ્રાટ પાસે જવાનો પ્રયાણ
+हिव श्रीशाही सलेम, मानसिंहसु धरि प्रेम । बड़बड़ा साह सधीर, मूकइ आपणा वजीर ॥ ॥ તુ વાળરૂ પાડ, માનલિકી ગુના इकबेर मानसिंह आवई, तउ मन मुज सुख पावइ ।। २ ।। ते बीकाणइ आया, प्रणमइ मानसिंह पाया । વધા મન મહરા, તિરહી ફરમાઇ રે ! मिलिय उ संघ सुजाण, वांच्या ते फुरमाण । तेडाया पातिशाह, सहु को धाइ उच्छाह ॥ ४ ॥
શ્રીસારકૃત જિનરાજસૂરિ રાસ” સં. ૧૬૮૧ आणंदइ चउमासो करि, आया मेवड़ा बहु हित धरि । तेड़ावई श्रीशाहि सलेम, मेड़ता आया कुशले क्षेम ॥६६॥
ધિમકીતિ કૃત “જિનસાગરસૂરિ રાસ” સં. ૧૬૮૧ વધુ જાણવા માટે જુઓ અમારે સંપાદિત “ઐતિહાસિક કાવ્ય સંગ્રહ.”
Page #285
--------------------------------------------------------------------------
________________
૧૭૬ . . . . . યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ કર્યું. પરંતુ મનુષ્યને વિચાર જરાય ચાલતું નથી, દુર્દેવ કાળે કોઈને છેડયા નથી. એટલે એમનું શરીર અસ્વસ્થ થઈ ગયું, જેથી આગળ ન જવાતાં મેડતા પાછું ફરવું પડ્યું નિમિત્તાદિ જ્ઞાન દૃષ્ટિએ પોતાનું આયુષ્ય પૂરું થતું જાણી અનશન ગ્રહેણ કરી લીધું. ચોરાસી લાખ છવાયોનિ સાથે ખમત ખામણું કરી શુધે ધ્યાનમાં લીન થઈ સં. ૧૬૭૪ ના પિષસુદિ ૧૩ ના રોજ શ્રીજિનસિંહસૂરિજી સ્વર્ગે સીધાવ્યા. સમસ્ત સંઘમાં શોક પ્રસરી ગયે, કેમકે તેઓ એક પ્રૌઢ પ્રતિભાશાળી તેમજ મહાન પ્રભાવક આચાર્ય હતા. શ્રીસારજી કૃત “જિનરાજસૂરિ રાસ”માં લખેલ છે કે તેઓ પ્રથમ દેવલેકમાં મહેક દેવ થયા.
સમ્રાટ અકબરને જૈન ધર્મના અનુરાગી બનાવવામાં શ્રીજિનચન્દ્રસૂરિજીની સાથે એમનો પણ સારો એવો ફાળો છે. કાશ્મીર વિહાર દરમ્યાન એમના ચારિત્રનો સમ્રાટ પર જે પ્રભાવ પડેલો એના પરિણામે સમ્રાટે સૂરિજી પાસે એમને આચાર્ય પદ અપાવેલું, એ વાતનું શબ્દો દ્વારા વર્ણન યથાવત્ થઈ શકે તેમ નથી. સમ્રાટ જહાંગીર એમને ભારે સન્માનની નજરે જોતા. નવાબ મુકરબ ખાન આદિ પર એમનો ઘણો ઉંડો પ્રભાવ હતો ૪
એમણ જિનાલયની ઘણે સ્થળે પ્રતિકાઓ પણ કરાવી હતી. જેનો ઉલ્લેખ “જૈનધાતુ-પ્રતિમા–લેખ સંગ્રહે” આદિમાં છે.
* सईमुखि लीधउ संथारउ, कीघउ सफल जमारो। सुद्ध मनई गहगहता, पहिलई देवलोक इ) पहुंता ॥१॥
४ समर इ सगला उंवरा, मुकरब खान नवाब हो।
ए पतिशाहि मेवड़ड, ऊभउ करइ अरदास हो। ए । बडी पडतुं नहीं, चाला श्रीजी पास हो ।। ७ ।1.
[વાદી હવનંદન કૃત “આલિન ગીત”]
Page #286
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન શિષ્ય સમુદાય
૧૭૭ સાધ્વી વિદ્યાસિધ્ધિકૃત “ગુરુ–ગીત પરથી જાણવા મળે છે કે એની ગુણીને “પહાણી” (પ્રવત્તિની)પદ એમણેજ આપ્યું હતું. * * એમની સ્તવન, સજઝઈ આદિ કેટલીક નાની કૃતિઓ પણ મળી છે.
બીકાનેરના શ્રીરેલ દાદાજીમાં એમની પાદુકાઓ એક તૂપમાં પ્રતિષ્ઠિત છે. જેને લેખ આ પ્રમાણે છે – ___ "सं. १६७६ वर्षे जेष्ठवदि ११ दिने युग-प्रधान श्रीजिन सिंहसूरि सूरीश्वराणां पादुके कारिते प्रतिष्ठिने च ॥शुभं भवतु।"
બીકાનેરમાં નાહટાઓની ગુવાડના શ્રીષભદેવજી મંદિરમાં પણ એમની પાદુકાઓ છે, તેનો લેખ આ પ્રમાણે છેઃ___“सं..१६८६ वर्षे. चैत्र वदि ४ दिने युगप्रधान श्रीजिनसिंह सूरीणांः पादुके कारिते जयमाश्राविकया, (प्र.) भट्टारक युगप्रधान श्रीजिनराजसूरिराजैः” ।
એમના શિષ્ય ઘણું સારા સારા વિદ્વાન હતા, જેમાંના કેટલાકના નામે તો અમને મળેલ છે. એ બધાને મોટી દીક્ષા યુગપ્રધાન શ્રીજિચન્દ્રસૂરિજીએ આપી હતી, એથી એમનાં નામ પણ ન%િ અનુક્રમ પ્રમાણે લખીએ છીએ.
(૧) હેમન્દિર –તેઓ પ્રકાંડ વિદ્વાન હતા. બીકાનેર જ્ઞાનભંડારમાં જુદા જુદા શ્રાવકશ્રાવિકાઓએ એમને વરાવેલ ગ્રંથની કેટલીક પ્રતિઓ વિદ્યમાન છે. એમની કૃતિ એક શ્રીજિનકુશલસૂરિ સ્થાન સ્તવન ગાથા ૯ નું ઉપલબ્ધ છે.
(૨) હીરાનંદન–આ પણ એમના શિષ્ય હતા, એમના + શિષ્ય ભુવનરાજે સ. ૧૬૮૭ કુ. સુદ ૫ બીકાનેરમાં લખેલ એક અજ્ઞાત નામ. પ્રતિનો અંતિમ પત્ર અમારા સંગ્રહમાં છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
૧૭૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ શિષ્ય લાલચન્દ્રજી સારા કવિ હતા. એમની ૧ મૌન એકાદશી સ્ત. ગ!. ૧૭ (સ. ૧૬૬૮ લીંમડી), અદત્તાદાન વિષે દેવકુમાર ચાપાઈ (સ. ૧૬૭૨ શ્રા. સુદ ૫ અલવર, યતિ સૂર્ય મલજીના સ ંગ્રહમાં), ૩ હરિશ્ચન્દ્ર રાસ ( સ. ૧૬૭૯ કાર્તિક પૂનેમ, ઘંઘાણી, (સ્તવ.) શ્રી પૂજ્યજીના સંગ્રહમાં, ૪ વૈરાગ્ય ખાવની ગા. ૫૩ પત્ર ૨ (સ ૧૬૯૫ ભાદરવા સુદ ૧૫) આદિ કૃતિએ ઉપલબ્ધ છે.
L
(૩) શ્રી જનરાજસૂરિ——એમનું દીક્ષા નામ રાજસમુદ્ર જંતુ તેમા પ્રતિભાશાળી અને ઉચ્ચ કેટિના વિદ્વાન આચાર્ય હતા. એમણે રચેલ ૧ ઠાણાંગ વૃત્તિ, ભાંડારકર એરિએટલ રિસર્ચ ઈન્સ્ટીટયુટ તથા . વિનયસાગરજી મહારાજના સ ંગ્રહમાં,ર નૈષધ કાવ્ય વૃત્તિ (ગ્રંથ સ. ૩૦૦૦ અલભ્ય, ) અને ૩ ધનાશાલિભદ્ર રાસ (સ. ૧૬૭૮), ૪ જમ્મૂ રાસ (સ’. ૧૯૯૯ અમદાવાદ), ૫ સ્તવન ચાવીસી, ૬ વિહરમાન જિન સ્તવન વીસી ૭ ગજસુકુમાલ રાસ, ૮ પ્રશ્નોતર રત્ન માલિકા ખાળાવમેધ, ૯ નવતત્ત્વટખા આદિ ઘણી કૃતિઓ ઉપલબ્ધ છે, એમના વિસ્તૃત પરિચય અમારા તરફથી પ્રકાશન પામેલ ‘ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ” માં જૂઓ.’
(૪) પદ્મકીર્તિ—એ પણ એમના એક વિદ્વાન શિષ્ય હતા. એમના શિષ્ય પદ્મરંગજી, તેતે એ શિષ્યા હતા, (૧) પદ્મચંદ્ર, એમના જંબૂરાસ (સ'. ૧૭૧૪ કા. સુદ ૧૩, સરસા) ઉપલબ્ધ છે. (ર) રામચંદ્ર, એ પણ વિદ્વાન, કવિ, અને વૈદકશાસ્ત્રવેત્તા હતા. એમની કૃતિઓમાં (૧) રામ વિનેાદ ચૌપાઈ (સ. ૧૭૨૦ માગસર સુદ ૧૩ બુધવાર, અમારા સંગ્રહમાં છે,) (૨) વૈવિનેાદ (સ. ૧૭૨૬ વૈશાખની પૂનમ, મરાટ,) દાન ભ, (૩) મૂળદેવ ચાપાઈ, નવહરસ. ૧૭૧૧ ચતુર સં. (૪) સામુદ્રિક ભાષા (સ. ૧૭૨૨ માઘ રૃ. ૬. ભેહરા જિનસૂરિ ભ. અને (૫) દસ પચ્ચક્ખાણુ સ્ત. (સ. ૧૭૩૧ પોષ સુદિ ૧૦) ઉપલબ્ધ છે.
(૫) શ્રીજિનસાગરસૂરિ–એમનુ દીક્ષા નામ સિદ્ધસેન હતું.
Page #288
--------------------------------------------------------------------------
________________
:
વિદ્વાન શિષ્ય સમુદાય
૧૭૯
એમના વિશેષ પરિચય માટે ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ” વાંચા,
૬) જીવર ગ-એ પણ જિનસિંહસૂરિજીના શિષ્ય હતા, એમણે સ. ૧૯૮૨ના માગસર સુદ્ઘ ૧૩ ના દિવસે લખેલ મુનિમાલિકા પુત્ર ૮ (અમારા સગ્રહમાં . પ્ર. નં. ૧૨૨) ઉપલબ્ધ છે
શ્રીજિનસિંહસૂરિજીના શિષ્યાના નામેા ખીજાય કેટલાક ગ્રંથાની પ્રશસ્તિએમાં મળે છે, પરંતુ ખરતરગુચ્છમાં જિનસિ’હસૂરિ નામના આચાર્યે જૂદી જૂદી શાખાઓમાં એજ સમયે ત્રણ થઈ ગયા છે. આથી અનિશ્ચિતતાને કારણે તેમના પરિચય અહિં નથી આપ્યું.
(૯) સમયાોપાધ્યાય -યુ. પ્ર. શ્રીજિનચંદ્રસૂરિજીના મુખ્ય શિષ્યામાં તેએ ગણાતા. આગરાના સ. ૧૬૨૮વાળા પત્રમાં એમનું પણ નામ છે. એએ સારા વિદ્વાન હતા. અષ્ટલક્ષી”ની પ્રશસ્તિમાં કવિવર સમયસુ દરજી એમને પેાતાના વિદ્યાગુરુ તરીકે દર્શાવે છે. એમણે રચેલ કૃતિઓમાં (૧) ધમ'મજરી ચૌ. (સં. ૧૯૬૨ મા. સુ. ૧૦ બીકાનેર), પયૂ ષણ-વ્યાખ્યાન-પદ્ધતિ (૭૫૦ સામાચારિ વ્યાખ્યા) પત્ર ૧૨ (અમારા સ ંગ્રહમાં), શત્રુંજય ઋષભ-સ્તવન ગા૦ ૧૪ અવસૃરિ, અને સંસ્કૃત ભાષામાં કેટલાક સ્તવના ઉપલબ્ધ છે. સં. ૧૯૭૭ જેઠ વદી ૫ મેડતાના શિલાલેખમાં તેઓનું નામ આવે છે. એમના શિષ્ય અભયસુન્દરદ્ર, ચા શિષ્ય કમલલાને પાધ્યાય- શિષ્ય લબ્ધિકીતિ મિ.
શિ. દેવવિજય શિ, ચરણકુમારે લખેલ સારી પ્રતિ
× એમણે ઉત્તરાધ્યયનસૂત્ર · બાળાવમેધ
ક + એમણે ઉત્તરાધ્યયનસ્ત્ર બાળાવાધ ક કે ઇના
સગ્રહમાં છે.
Page #289
--------------------------------------------------------------------------
________________
૧૮૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ શ્રીપૂજ્યજીના સંગ્રહમાં છે.
(૧૦) ધર્મનિધાનોપાધ્યાય –એમનું નામ પણ આગરાવાળા પત્રમાં હેવાથી સં. ૧૬૨૮ પૂવે દીક્ષા લીધી હોવાનું નક્કી થાય છે. એમનાં “જીરાવલા પાર્ષ–સ્ત” અને “ચતુર્વિશતિજિન સ્તવન” પ્રાકૃત), શીલપદેશમાલા અવસૂરિ ઉપલબ્ધ છે. તેમના શિષ્યો-(૧) સુમતિસુંદરનું શાંતિસ્તવન (સં. ૧૬૫૦ કા. સુ. ૧૩ વીરમપુર) અને અન્ય નાની કૃતિઓ ઉપલબ્ધ છે. (૨) ધમકીર્તિ-તેઓ સારા કવિ હતા, એમની કૃતિઓ (૧) નેમિરાસ (સં. ૧૬૭૫ ફા. સુ. ૫ રવિ), (૨) મૃગાંક પદ્માવતી ચૌ. (અપૂર્ણ, અમારા સંગ્રહમાં છે), (૩) જિનસાગરસૂરિરાસ (સં. ૧૬૮૧ પોષ સુદી ૫), (૪) ૨૪ જિન ૨૪ બલ-સ્ત, (૫) સાધુ સમાચારી બાલા (પત્ર ૪ ક્ષમા કલ્યાણ ભંડાર) અને અન્ય કેટલાંય સ્તવનાદિ ઉપલબ્ધ છે. એમના શિષ્ય “દયાસાર” હતા. જેમણે શીલવતી રાસ (સં. ૧૭૦૫ ફા. સુ. ૯ વર્તુ. ભ. ઈલાપુત્ર ચૌ. (દયાસાર ચૌ. સં. ૧૭૧૦ નભ(ભાદરવા)સુદિ ૯ સુહાવા નગર) અને અમરસેન–વયરસેન ચૌ. (સં. ૧૭૦૬ વિજયાદશમી શીતપુર) રચી. ક્ષેમકલ્યાણજીના ભંડારમાં છે. ધર્મકીર્તિજીના વિદ્યાસાર, મહિમસાર, રાજસાર આદિ બીજંય કેટલાક શિષ્યો હતા. જેમાંના રાજસાકૃત કુલધ્વજરાસ (સં. ૧૭૦૪ આ. સુ. ૫ રવિ) પુંડરીક-કંડરીક સંધિ ઉપલબ્ધ છે. (૩) સમયકીર્તિ, એમણે લખેલ સં. ૧૬૭૫ મા. વ. ૧૦ નું “પચકખાણ-નિર્યુકિત” બીકાનેર જ્ઞાન ભંડારમાં છે. એમના શિષ્ય શ્રીમે “ભુવનાનન્દ ચૌ.”(સં. ૧૭૨૫ મા. સુ. ૫ આસીકેટમાં પિતાના શિષ્ય સુમતિધર્મ માટે) બનાવી
Page #290
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન શિષ્ય સમુદાય
૧૮૧. સં. ૧૬૭૫ વૈ. સુ. ૧૩ ના શત્રુંજયના શિલાલેખમાં ધમનિધાનજીનું નામ છે. સં. ૧૬૭૪ માગસર વ. ૫ જેસલમેરમાં એમની સાથે ધર્મકિર્તિજી પણ હતા એવું ત્યાંના લેખ ઉપરથી માલુમ પડે છે.
(૧૧) રત્નાનિધાને પાધ્યાય –એમનું નામ પણ સં. ૧૯૨૮ ના આગરાવાળા પત્રમાં છે. એમનું સંવત ૧૬૩૩નું (૧) નવહર પાર્શ્વ સ્તવ, (૨) ગાથાભારે દ્વાર ઉપલબ્ધ છે. સ. ૧૬૪૯ માં સૂરિજીની સાથે તેઓ પણ લાહેર ગયા હતા, ત્યાં ફાગણ સુદિ ૨ ના રોજ એમને ઉપાધ્યાય પદ મળ્યું, જેનો ઉલ્લેખ આગલા પ્રકરણમાં આવી ગયો છે. આમનું નામ કેટલીક પ્રશસ્તીઓમાં મળે છે, જેથી સમજાય છે કે તેઓ ઘણુંખરૂં સૂરિજીની સાથે જ રહ્યા હતા.
- વ્યાકરણના તેઓ પ્રકાંડ વિદ્વાન હતા. વા. ગુણવિનયજીએ કર્મચન્દ્રમત્રિવંશ પ્રબંધ ટીકા (સં. ૧૬પ૬) માં એમને “સાંગહૈમશબ્દાનુશાસનાબેતારઃ ” કહ્યા છે. કવિવર સમયસુંદરજીકૃત રૂપકમાલા ચૂણિનું એમણેજ સંશોધન કર્યું હતું. એમણે બનાવેલા ઘણાંય સ્તવને ઉપલબ્ધ છે. - . એમને રત્નસુંદર નામે શિષ્ય હતા. તેમનાય કેટલાક
સ્તવને ઉપલબ્ધ છે. રત્નસુંદર શિ. રત્નારાજ શિ. નરસિંહકૃત કુલપસૂત્રબાલા અને ચિંતામણિ બાલા મળે છે.
(૧૨) રંગનિધાન –એમનું નામ “નિત્ય-વિનય–મણિ જીવન જૈન લાયબ્રેરી” ની કાલિકાચાર્ય–કથાની પ્રશસ્તિમાં મળી આવે છે.
(૧૩) કલ્યાણતિલક -એમને ભણવા માટે સં. ૧૯૩૦ માં લખાયેલ મૃગવનચરિત્ર” શ્રીપૂજ્યજીના સંગ્રહમાં '
સ્તવના છે
અને ગીચતા
નિત્ય-વિના
Page #291
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજચંદ્રસૂરિ - ૧(૧૪) સુમતિ કલોલ –એમનાં (૧) એક શુકરાજ ચૌ. (સં. ૧૬૬૨ ચૈત્ર દસમી પ્રથમાભ્યાસ, જય ભંડાર પત્ર ૧૪), (૨) સ્થાનાંગ સૂત્રવૃત્તિગત ગાથાઓ પર “વૃત્તિ વાદી હર્ષનંદનની સાથે સં. ૧૭૦૫ માં રચેલ, એની પ્રાચીન પ્રતિ લીંબડીના ભંડારમાં છે. જે સં ૧૭૧૪ માં લખેલ છે. (૩) બીકાનેર-ઝષભસ્ત. (સં. ૧૬૬૦), (૪) મૃગાપુત્ર સંધિ (રામચંદ્ર ભં. સં. ૧૬૬૧ (?) આ૦ વદ ૧૧ મહિમનગરમાં રચેલ આદિ કેટલીયે કૃતિઓ ઉપલબધ છે. આપે સંશોધેલ પિંડવિશુદ્ધિની પ્રતિ (શિ. વિદ્યાસાગર માટે) શ્રીપૂજ્યજીના સંગ્રહમાં છે. આ વિદ્યાસાગરે લખેલ “પ્રાકૃત વ્યાકરણ દેધકાવચૂરિ” તેમજ કલાવતી ચોપાઈ ઉપલબ્ધ છે.
(૧૫) વા. હર્ષવલ્લભ –એમની મયણરેહા ચૌ (સં. ૧૬૬૨ મહિમાવતી) ગા. ૩૭૭ પત્ર ૯ અમારા સંગ્રહમાં છે. બીજી કૃતિ ઉપાસક દશાંગ બાલા (સં. ૧૬૯૨) ઉપલબ્ધ છે.
(૧૬) વા. પુણ્યપ્રધાન –તેઓ પણ સૂરિજીના એક વિદ્વાન શિષ્ય હતા. બીકાનેર આદિનાથ–પ્રશસ્તિ લેખમાં એમનું નામ છે. સં. ૧૬ ૬૭ જેઠ વદી ૫ મેડતાના શિલાલેખમાં પણ એમનું નામ આવે છે. એમનું ગેડી પાશ્વત. મળે છે. એમને સુમાસાગરપાધ્યાય નામક વિદ્વાન શિષ્ય હતા. જેમનું સિદ્ધાચલસ્તવ. ગા. ૧૨ (સં. ૧૬૮૫ કા. વદ ૧૪) નું ઉપલબ્ધ છે.
સુમતિસાગરજીના શિષ્ય (૧) જ્ઞાનચન્દ્રકૃત વિદત્તા ચૌ. (મુલ્લાન, જિનસાગરસૂરિ રાજ્યો અને પ્રદેશી ચ., એ બને કૃતિએ બીકાનેર-જ્ઞાનભંડારમાં છે, અપૂર્ણ તે અમારા સંગ્રહમાં પણ છે. જિનપાલિત જિનરક્ષિત રાસ, (ગાથા ૧૮૪), ચિત્ત
Page #292
--------------------------------------------------------------------------
________________
,
,
વન શિષ્ય સમુદાં 5% સંભૂતિ ચઢાવ (ગા૧૮૬ ક્ષમા ભંડા), અને ચૌવીશીન છે. એમના શિષ્ય રંગપ્રમોદ હતા. જે “ચંપો - ૧૭૧૫ વિ. વિ. ૩ મુસ્તાન) ઉપલબ્ધ છે. (૨) ચારએમની કૃતિઓમાં ધર્મોપદેશ : ૮૭, સૂયગડાં દક,
દયા છત્તીસી” (સં. ૧૬૮૫ અમદાવાદ) અમારા ડર ઉપલબ્ધ છે. વા. સાધુરંગજીના શિષ્ય વિવેદ , વિનયલાભ (બાલચંદ) હતા. એમણે રચેલ
પાદર 21 ૪૫, (ભકતામર પાદપૂર્તિ કાવ્યસંગ્રહ ભાગ ૨જક - કૃતિઓમાં શત્રુંજયમંડન આદિજિનાં ૨ . * વચ્છરાજ દેવરાજ ચૌ. સં. ૧૭૩૮ સુતારા :(સં. ૧૭૪૮ શ્રા. વ. ૭ ફલોધી, પૂનમ - દરેક છે), ચેટઆવી તાવાધવલ (2) લવેંડર કદ-
કાર બૃહસ્તવ. સંવૈયા બાવની ગા. દ ર ર . . સાધુરંગજીના શિષ્ય મહોપાધ્યાય ૬૪ ૬ -- જ શિષ્ય જ્ઞાન ધર્મજીના શિ. રર રર . રરન્દ્રક થયા. તે સુપ્રસિદ્ધ વિદ્વાન અને -- - - જીવન માટે “દેવવિલાસ', એ ર ટ ડર કેર ભાગ ૧-૨-૩ જૂઓ. ૯ - ૧ રરકાર (૨) સણસ્મરણટબા () દર = ૬ ૬૯ ૬.૦ . ૧૮૦૩ કા. સુદ ૧૧ : ક . . . સ્તવનાદિ મળેલ છે. મેં કદ દર. રિ અને રાયચંદ્ર ર ર રા - રર રૂપચંદ્ર નામે દિસ્ટ - ' (૧૭) - - - - - - હષજી હતા,
જ ૮૯
'ii
,
Page #293
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
સમય રાજપાધ્યાયની “પયૂષણ વ્યા, પદ્ધતિ” પત્ર ૧૨, (૨) જિનરત્નસૂરિ છમ્પઈ, (૩) દુર્જનદમન એપાઈ(સ. ૧૭૦૫ પ્ર.આ. વ. ૧૪ બુધ જિનરત્ન સૂરિ રાજ્ય). લખેલ અમારા સંગ્રહમાં છે. આજ જ્ઞાનહર્ષજીનું પાર્શ્વસ્ત. ગા. ૧૩ ઉપલબ્ધ છે. ઉપરાંત (૨) વા. ચારિત્ર વિજય (૩) મહિમાકુશળ (૪) રતનવિમલ (૫) મહિમા વિમલ આદિ મહા સુમતિશેખરજીના શિષ્ય હતા. તેમણે સં. ૧૭૩૩ને ચાતુર્માસ સકુકી ગામમાં કર્યો, એ સમયે માહિમાકુશલે (ભા. સુ. ૯) લખેલ “નાહર જટમલકૃત બાવની પત્ર છ શ્રી પૂજ્યજીના સંગ્રહમાં છે.
(૧૮) દયાશેખર -એમણે લખેલ નવકાર બાલા) પત્ર-૪ શ્રીપૂજયજીના સંગ્રહમાં છે.
(૧૯) ભુવનમેર -એમના શિષ્ય પુણ્યરત્ન શિષ્ય દયાકુશલ શિ. ધર્મમંદિર એક સારા કવિ હતા. એમની કૃતિઓમાં (૧) મુનિપતિચરિત્ર (સં. ૧૭૨૫ પાટણ), (૨) દયાદીપિકા ચૌo (સં. ૧૭૪૦ મુલ્તાન), (૪) પરમાત્મ પ્રકાશ ચૌ૦ (સં. ૧૭૪ર કા. સુ. ૪ મુતાન), (૫) આત્મામદપ્રકાશ, (૬) નવકાર રાસ (બૃહત્ સ્તવનાવલીમાં છાપેલ) ચૌમાસી વ્યાખ્યાન (જૈન ગ્રંથાવલી પૃ. ૩૪૩), શંખેશ્વરસ્ત. (સં. ૧૭૨૩), સંખેશ્વર ગીત. સુમતિ નાગીલ ચોપાઈ આદિ કેટલીએ કૃતિઓ ઉપલબ્ધ છે. : (૨૦) લાલકલશ-એમના શિષ્ય જ્ઞાનસાગર શિ. કમલહર્ષ સં. ૧૬૪ ચૈત્ર સુ. ૭ રાજનગરમાં લખેલ “પુંજરાજી ટીકા” (સારસ્વત વ્યાકરણની) પત્ર ૧૧૧ શ્રીપૂજ્યજીના સંગ્રહમાં છે.
આ ઉપરાંત સૂરિજીના શિષ્યોમાં રાજહર્ષ, નિલયસુન્દર કલ્યાણદેવ, હીરદય, વાદી વિજયરાજ, હીરકલશ, જ્ઞાનવિમલ, (ક્ષમાલ્યાણજીકૃત પટ્ટાવલિમાં ઉલ્લેખ), નાં નામ પણ મળે છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન શિષ્ય સમુદાય
૧૮૫ પરંતુ શ્રીજિનચંદ્ર સૂરિજીને નામે એમની વિદ્યમાનવામાં અન્ય (૧) પિબ્લેક શાખા, (૨) આદ્યપક્ષીય, આદિ ખરતરગચ્છની શાખાઓમાં કેટલાંક આચાર્યો થઈ ગયા છે, એથી ઉપરોક્ત નામવાળા શિષ્ય, કઈ શાખા વર્તિ જિનચંદ્રસૂરિ આચાર્યના શિષ્યો હતા. એ નિર્ણય ન થઈ શકવાથી તેમને પરિચય આપવામાં આવતો નથી.
સં. ૧૯૮૬માં શ્રીજનસાગરસૂરિજીથી “લઘુ-આચાર્ય” નામની શાખા નીકળી હતી. એ પછી આપણું ચરિત્રનાયકને અધિકાંશ શિષ્ય પરિવાર એમના આજ્ઞાનુયાયી થયાનો ઉલ્લેખ “શ્રીનિર્વાણરાસ” x માં છે. યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિજીની પરંપરામાં હજુય પં. નેમિચન્દ્રજી યતિ (બાહભેર) આદિ કેટલાક યતિવર્ષ વિદ્યમાન હતા. અને એજ શાખાના અનુયાયી હતા.'
* સંવર ગીતારથ સાધુ મામાની, માનરૂ મન (3) પૂડથી આખા समयसुन्दरजी पाठक परगडाजी, पाठक पुण्यप्रधान ॥२॥ जिनचन्द्रसूरिना शिष्य मानइ सहुजी, वड़ा वडा श्रावक तेम। धनवन्त धींगा पूज्य तणइ पखइजी, वडभागी गुरु एम ॥३॥ વધુ માહિતી માટે અમારો “ઐતિહાસિક જૈન-ક-સંગ્રહ” જૂએ.
Page #295
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪ મું
આજ્ઞાનુવત્ત સાધુ-સઘ
ગલા પ્રકરણમાં સૂરિજીના વિશાલ શિષ્યdhutushmanō સમુદાયને પરિચય આવી ગર્ચા. શિષ્યા ઉપરાંત તત્કાલીન આજ્ઞાનુવી સાધુસંઘના પણ સૂરિજીનાં જીવન સાથે ઘનિષ્ટ સંબંધ છે, એટલે એમના પરિચય પણ આપવે અત્યાવશ્યક હાઈ અત્રે સંક્ષેપથી આપવામાં આવે છે.
(૧) મહેાપાધ્યાય પુણ્યસાગર :-તેઓશ્રી સત્તરમી સદીના પ્રૌઢ પ્રતિભાશાળી તેમજ ગીતા વિદ્વાનામાં અગ્રગણ્ય હતા. તેઓ ઉદયસિંહજીના સહધર્મિણી ઉત્તમદેવીની રત્નકુક્ષિએ અવતરેલા. બાદશાહ સિકંદર લેાદીને ખુશ કરી ૫૦૦ અઢીજનાને કારાવાસમાંથી મુક્ત કરાવનાર આચાય જિન'સસૂરિજીએ ( સં. ૧૫૫૫-૮૨ ) પોતાના વરદ હસ્તે એમને દીક્ષા આપેલ. આપણા ચરિત્રનાયક શ્રીજિનચદ્રસૂરિજીને સૂરિપદના યાગ ઉપધાન-તપ આદિ એમણેજ વહન કરાવ્યા
Page #296
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનુવર્તી સાધુ-સંધ
૧૮૭ હતા, જેનું વર્ણન ત્રીજા પ્રકરણમાં આવી ગએલ છે. સૂરિજી એમને માનભરી દૃષ્ટિથી જોતા, અને વખતોવખત સિદ્ધાન્તિક વિષ અને વિધિમાર્ગની બાબતમાં એમને પૃચ્છા કરતા એમણે લખેલા નીચેના ગ્રંથે ઉપલબ્ધ છે - " (૧) સુબાહુસબ્ધિ સં. ૧૬૦૪ શ્રીજિનમાણિજ્યસૂરિ આદેશાત્ ), (૨) મુનિમાલિકા (જિનચન્દ્રસૂરિ ઉપદેશાત્ ), (૩) કવિચક્રવર્તાચાર્ય શ્રીજિનવલ્લભસૂરિ પ્રણીત પ્રશ્નોત્તરેકષષ્ટિશતક કાવ્યવૃત્તિ (સં. ૧૬૪૦), (૪) જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ (૧૬૪૫ જૈસલમેર રાઉલ ભીમજી રાજ્ય), (૫) નમિરાજર્ષિ ગીત ગા. પ૪, (૬) પેંતીસ વાણું અતિશય ગર્ભિત સ્તવન. ગા. ર૭, (૭) પંચકલ્યાણક સ્તવન, (૮) પાર્શ્વ જન્માભિષેક ગા. ૧૯, (૯) મહાવીર સ્વ. ગા. ૨૧, (૧૦) આદિનાથ સ્ત. ગા. ૨૬ (બીકાનેર), (૧૧) અજિતજિન સ્તવન, ૧૨ ભાવારિવારણ પાદપૂર્તિસ્તોત્ર સ્વોપ વૃત્તિસહ (ઉ૦ વિનયસાગરજીના સંગ્રહમાં), અને ૧૩ ઉવસગ્ગહર બાલાવબોધ આદિ અનેક નાની મોટી કૃતિઓ છે. એમની કૃતિઓની ભાષા પ્રૌઢ, અને શિલી પ્રાચીન છે. '
તેઓશ્રીએ સં. ૧૯૫૦ માં જેસલમેરમાં જિનકુશળસૂરિ જીની પાદુકાઓ પ્રતિષ્ઠિત કરી હતી. સંભવ છે કે એ પછી
જુઓ શિવનિધાન ગણિ કૃત લઘુવિધિપ્રપોનિહાળી શીy_सांगर महोपाध्यायनइ पुछायउ हुतउ, तिवारइ एही जवाव कीधउ हुतउ"
એવી જ રીતે જિનસિંદસૂરિજી લિખિત સમાચાર વિષયક પત્ર જે અમારા સંગ્રહમાં છે, તેમાં લખ્યું છે –
.. "ए. व्यवस्था । श्रीजिनचन्द्रसूरिजीयई श्रीपुण्यसागर महोपाध्याय શ્રી સાધુરીન્યું વાચન પુછી વીધી છરું . ૧૨૩ વષે” . .
Page #297
--------------------------------------------------------------------------
________________
१८८
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ થોડા સમયે ત્યાંજ એમને સ્વર્ગવાસ થયે હોય, કેમ કે એ સમયે એમની ઉંમર ૮૦-૯૦ વર્ષની હશે. એમને ઉ. પદ્મરાજ, હર્ષ ફુલ, જીવરાજ આદિ કેટલાંય શિષ્ય હતા, જેમાં પદ્યરાજજી સારા વિદ્વાન હતા, જેમણે બનાવેલ (1) ભુવનહિતાચાર્ય કૃત રુચિરદંડક વૃત્તિ (સં. ૧૬૪૪), (૨) અભયકુમાર ચૌ. (સં. ૧૬પ૦ જૈસલમેર), (૩) સનકુમાર રાસ (સં. ૧૬૬૯ જૈન ગુ. ક.), (૪) ક્ષુલ્લક ઋષિ પ્રબંધ (સં. ૧૯૬૯ મુતાન, ગા. ૧૪૧ અમારા સંગ્રહમાં), (૫) ચૌદ ગુણસ્થાન સ્તવ ટ, ૯ બેલ ગર્ભિતિ ચોવીસ જિનસ્તવનાદિ ઉપલબ્ધ છે, તદુપરાંત નાની મોટી ઘણી કૃતિઓ બીજી પણ મળે છે. સં. ૧૬૪૫ માં જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ-વૃત્તિની રચનામાં પિતાના ગુરુ શ્રી પુણ્યસાગરજી મહાને સારી એવી સહાયતા કરી હતી.
એમના શિષ્ય વાચક જ્ઞાનતિલક પણ સારા વિદ્વાન હતા. સં. ૧૯૬૦ દીવાળીના દિને એણે “ગૌતમ-કુલક” પર વિસ્તૃત ટીકા અને પાક્ષિક સામણુક વ્યાખ્યા (ઉ. વિ. ના સંગ્રહમાં) રચી હતી. જંબૂઢીપપ્રજ્ઞપ્તિ વૃત્તિના પ્રથમદર્શને. લેખક એ પિતજ હતા. એમનાઓ રચેલા કેટલાએ સ્તવનાદિ મળી આવે છે.
મહોપાધ્યાયજી વિશે વધુ માહિતી મેળવવા “ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ” જેવો જોઈએ. સં. ૧૯૧૭ માં પાટણ ખાતે શ્રી જિનચન્દ્રસૂરિજીકત “પૌષધવિધિ પ્રકરણવૃત્તિ” નું ! એમણે સંશોધન કરેલ હતું.'
(૨) ધનરાજોપાધ્યાય – તેઓ પણ સારા વિદ્વાન હતા. સં. ૧૯૧૭માં રચાએલ શ્રીજિનચંદ્રસૂરિજીની “પોષધ વિધિ પ્રકરણ વૃત્તિ” ના સંશોધકેમાં એમનું પણ નામ આવે છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનુવર્તી સાધુ-સંઘ
- ૨૮૯-. “આત્માનંદ પ્રકાશમાં પ્રકટ થએલ મહો ધર્મસાગર : નામક લેખમાં એમના શિષ્ય લખેલ પત્રોની નકલ તેજવિજય પ્રશસ્તિ કાવ્યમાં પણ ૧૬૧૭ની અભયદેવરિટ ચર્ચામાં એમને ધર્મસાગરના પ્રતિદ્વન્દી કર છે. તેને ચરણ પાદુકા બીકાનેર (નાહટાઓની ગુડ કેઆદિનાથજી મંદિરમાં છે. જેનો લેખ આ કરે છે. "सं. १६६२ चैन्न दि ७ दिने श्रीधनरामबाबा
(૩) મહેપાધ્યાય સાધુ કીર્તિ – દરજીને પરંપરામાં વાચક દયાકુશલજીના શિષ્ય વાર અટક નામાંક્તિ શિષ્યોમાંના તેઓ એક છે. .
૯દર સુતા ગોત્રના વરતુપાલજીની સુશીલા ધતિ દડ આપ. પુત્રરત્ન હતા. સં. ૧૬૧૭ માં રચાર દીર પ્રકર વૃત્તિ” ના સંશોધકેમાંના તેઓ પણ એક હૃદ, ઉદરમાં આગરામાં સામ્રાટ અકબરની સાર્વત્રિકાની બાબતમાં શાસ્ત્રાર્થ કરી તપાગચ્છવાળા વિ . સં. ૧૯૩૨ માહ સુદિ ૧પના રોજ શ્રીજિનદિર ઉપાધ્યાય પદ બડે અલંકૃત કરેલા. વતન સુરિક એમની સાથે સિધાતિક બાબતમાં પગાર કાં કરવા. સં. ૧૯૪૬માં માહવદી ૧૪ના જાહેરમાં એ કત્ર ક્ર. ત્યાં છે એમને સ્તૂપ પણ બનાવ્યા હતા. એમની બાબતમાં પ વિશેષ જાણવા સારૂ તિરિક કેવ કા. સ” ૨ નીચે જણાવેલી એમની રો ઉપવા છે. - બીજા કિડ્યું . ફાત્રિ નિલાભ વર્ધમાન દેશના ઉ છે.
ધકેમાંના તે ચાર કરે
આગર
૩ -
૨
Page #299
--------------------------------------------------------------------------
________________
',',
યુગપ્રધાન શ્રીજિંનચ દ્રસુરિ
૧૯૦
સ. ૧૬૧૧ ઢીવાલી, સપ્તસ્મરણ માલા૦ ( બીકાનેર મીશ્વર સંગ્રામસિંહની અભ્ય નાથી ), સ. ૧૬૧૮ શ્રા. સુ. પ પાટણમાં “સત્તરભેદી” પૂજા, સં. ૧૬૨૪ વિજયા દશમી, દિલ્હીમાં આષાઢ ભૂતિ પ્રખ” અને “મૌન એકાદશી સ્ત. ( અલવરમાં), સ. ૧૬૩૫ જેઠ સુદ ૩ ભક્તામર સ્તે ત્રાવસૂરિ ( શિષ્ય વચ્છાને માટે સ્વય`લિખિત પ્રતિ અમારા સંગ્રહમાં છે. ', સ. ૧૬૩૬ નાગે। . જનચન્દ્રસૂરિજીના આદેશથી નિમરાજિષે ચૌપાઇ, સ. ૧૬૩૮ અમરસર શીતલજિનસ્ત, શેષનામમાલા (પત્ર ૪ર શ્રીપૂયજીના સંગ્રહમાં ), દેષાવહાર માલાવમેધ અને ઘણા સ્તવન વગેરે...
એમના શિષ્ય (૧) વા, વિમલતિલક, (ર) સાધુસુન્દર. (૩) મહિમસુંદર આદિ ઉચ્ચકક્ષાના વિદ્વાના હતા. (૧) વિસતિલકજી –એમના શિષ્ય વિમલકીતિએ રચેલ ૧ દશવૈકાલિક ટએ, ૨ પાક્ષિકસૂત્ર ટખા, ૩ પ્રતિકમણ સમાચારી ટમેા, ૪ ચંદ્રત કાવ્ય (સં. ૧૬૮૧), ૫ ૫૪ વ્યવસ્થા, ૯ જય૬ દડક-ખાલા, છ નવ તત્વ ખાલા., ૮ જીવવિચાર માલા, તિહુઅણુ ખાલા., ૧૦ યશેાધર રાસ, ૧૧ પાક્ષિક મુત્ર ટો, ૧૨ શિનક ખાલા, અને ૧૩ ઉપદેશમાળા ટમેા, ૧૪ પ્રતિક્રમણ 'વિધિસ્તવનાદિ ઉપલબ્ધ છે.
ܕ ܝ ܚ ܐ
(૨) સાધુસુ ંદર -તે વ્યાકરણના જખરદસ્ત વિદ્વાન હતા. એમની કૃતિઓમાં (૧) ઉક્તિરત્નાકર (સં. ૧૬૭૦-૭૪). (ર) ધાતુરત્નાકર ( સં. ૧૬૮૦ દીવાળી ), (૩) શખ્તરત્નાકર શબ્દપ્રભેદનામમાલા), + આ ત્રણે ગ્રથા શ્રી પૂજ્યજીના સંગ્રહમાં છે. યુકૃિત સંગ્રહ (ઉ. વિનયસાગરના સગ્રહમાં ), ૪ પાર્શ્વ + આ છેલ્લે ત્ર ંથ યશે વિજય જૈન ગ્રંથમાલા બનારસથી છપાઈ ગયેલ છે.
Page #300
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનુવર્તી સાધુ-સાઘ
૧૯ી સ્તુતિ (સં. ૧૬૮૩), વગેરે મળે છે. એમના શિષ્ય ઉદય-. કીતિકૃત પદવ્યવસ્થા ટીકા સં. ૧૬૮૧માં રચેલ ઉપલબ્ધ છે.
(૩) મહિમસુંદર–એમના (૧) શત્રુંજય તીર્થોધ્ધાર કલ્પ ગા ૧૧૬ (સં. ૧૮૬૧ જે. સુ. ૮ જેસલમેરમાં રચેલ) બીકાનેર જ્ઞાન ભંડારમાં છે. (૨) નેમિ વિવાહ (સં. ૧૬૬૫. ભા. સુ. ૯) ઉપલબ્ધ છે. એમના શિષ્ય (1) નયમેરુજી તેમના શિષ્ય લાવણ્ય રત્નના શિષ્ય કેશવદાસજીની એક બાવની (સં. ૧૭૩૬ શ્રા. સુ. ૫ મંગળ ), વિરભાણ ઉદયભાણ રાસ ( સં. ૧૭૪પ વિજયાદશમી નવાનગર ઉપલબ્ધ છે. (ર) જ્ઞાનમેરુજી જેમની ગુણવલી ચૌ. (સં. ૧૬૭૬ આ. ૧૩ વિનયપુર ફતહપુર) અને વિજય શેઠ વિજયા શેઠાણી પ્રબંધ (સં. ૧૬૬૫ સરસા, શેઠ થિરપાલના આગ્રહથી, અમારા સંગ્રહમાંના ગુટકામાં, કાલિકાચાર્ય કથા (ભુવન. મં.), માધવ નિદાન બાળ, કુગુરૂ છત્રીસી વગેરે કૃતિઓ ઉપલબ્ધ છે, મહો. સાધુકાતિજન.. પ્રશિષ્ય “વિમલકીર્તિજીનો પરિચય સ્વરૂપ બે ગીત કરી પાસે છે. જેમાં એમને સ્વગ વાસ સં. ૧૬૯રમાં રકેદ લખ્યું છે. એમના વિમલચંદ્ર શિ. વિયહપના દિ દર વર્લૅનજી (ઘમસી) અઢારમી સદીના એક અટક તિજા-- શાળી વિદ્વાન હતા. વિમલકીર્તિ આદિની જરૂર “ સી” ના ચરિત્રમાં વિશેષ લખીશું.
(૪) કનકસેમ –તેઓ ઉપા.ગ્રાફિકના ગુરુ બ્રાતા. હતા. એમણે ઘણ ચૌપાઈ અને તવન દ રવ છે. i જેમાંની મોટી કૃતિઓ નીચે મુજબ છે.
૧. જઈત–પદ વેલિ (સં. ૧દર રાઈ, ૨, જિ - પાલિત– જિનરક્ષિત રાસ (8. દિકર નાર, અંડું
=
Page #301
--------------------------------------------------------------------------
________________
૧૯૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ ગુટકામાં), ૩. આષાઢભૂતિ સંબંધ (સં. ૧૯૩૮ વિજયા દશમી, (ખંભાત), ૪ હરિકેશી સંધિ (સં. ૧૬૪૦ કાર્તિક, વૈરાટ ), ૨. આદ્રકુમાર ચૌ. (સં. ૧૬૪૪, શ્રાવણ, અમૃતસર), ૬. મંગલ કલશરાસ (સં. ૧૯૪૯ માગસર, મુલ્તાન), ૭. જિનવજસૂરિકૃત પાંચ સ્તવને પર અવસૂરિ (સં. ૧૬૧૫ માં સ્વયંલિખિત, યતિ ચુનીલાલજીના સંગ્રહમાં), ૮. થાવગ્રા સુકેશલ ચરિત્ર (સં. ૧૬પપ નાગર), પત્ર ૭ શ્રીપૂજ્યજીના સંગ્રહમાં, ૯. કાલિકાચાર્ય કથા (જેસલમેર સં. ૧૬૩૨ અષાઢ સુ. ૫, અંતિમ પત્ર અમારા સંગ્રહમાં છે), ૧૦. સં. ૧૬૨૮ માં લખેલ જિનચંદ્રસૂરિ-ગીત, ૧૧. હરિબલ સંધિ આદિ.
એમના શિષ્ય (૧) રંગકુશલની અમરસેન–વયર એન–સંધિ (સં. ૧૬૪૪ સંગ્રામપુર) અમારા સંગ્રહમાં છે. (૨) લક્ષમીપ્રભુ કૃત અમરદત્ત મિત્રાનંદ રાસ (સં. ૧૬૭૬) અને “મૃગાપુત્ર–સ ધિ” ઉપલબ્ધ છે. (૩) કનકપ્રભુ કૃત દશ-વિધ યતિધર્મ ગીત પત્ર ૪ (શ્રીપૂજ્યજીના સંગ્રહમાં), (૪) યશકુશલ–એમને સ્વર્ગવાસ સિંધ પ્રાંતમાં થએલે.
વા. કનકસમજી “નાહટા”ગોત્રીય હતા. સં. ૧૯૪૯માં જ્યારે સુરિજી સમ્રાટના આમંત્રણથી લાહેર પધાર્યા એ સમયે તેઓ પણ સાથે હતા. એમણે લખેલ (૧) વૃત્ત-રત્નાકરની પ્રતિ (સં. ૧૬૧૩ ચિ. વ. ૧૧) અને (૨) ષડશીતિની પ્રતિ (સં. ૧દરપ . સુ. ૫ અમદાવાદ) જયચન્દ્રજીના ભંડારમાં છે.
(૫) વા. નયરંગ: તેઓ શ્રીજિનભદ્રસૂરિજીની વિદ્વત્ પર પરામાં વાવ સમયધ્વજ શિષ્ય જ્ઞાનમંદિર શિષ્ય વાત ગુણશેખરના શિષ્ય હતા. એમના ગુરુભ્રાતા સમયરંગજી પણ વિદ્વાન અને કવિ હતા, જેમનું “ગૌડી પાર્શ્વસ્ત.” અમારા “અભયરત્નસાર” માં છપાએલ છે. વા. નયરંગજી એક સારામાં સારા વિદ્વાન હતા, એમની નીચે જણાવેલી કૃતિઓ ઉપલબ્ધ છે.
Page #302
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનુવર્તી સાધુ–સધ
૧. સ. ૧૬૧૮ વિજયાદશમી, ખ’ભાત, શ્રીજિનચન્દ્રસૂરિ આદેશથી “ સત્તર ભેદી પૂજા ” ( અ ંતિમ ૪ પત્ર અમારા સંગ્રહમાં ૐ), ૨. વિધિક’દલી-મૂળ પ્રાકૃત સ. ૧૬૨૫ અષાઢ વ. ૧૦ ગુરુ શ્રીજિનચન્દ્રસૂરિજીની આજ્ઞાથી વીરમપુરમાં (એની સ્વેપન્ન વૃત્તિ સહિત પ્રતિ, શ્રીપૂજ્યજીના સંગ્રહમાં છે), ૩. પરમહુસ લેધ ચરિત્ર (સ. ૧૬૨૪ વિજયાદશમી, વાલાપતાકાપુરી ઉ. વિન્ત્યાઃગરજીના સંગ્રહમાં ), ૪. કેશી પ્રદેશી સધિ (ગા. ૭૨, ૬ સંગ્રહમાં), ૫. ગૌતમપૃચ્છા ગા, ૫૭ ( અમા સગ્રહમાં ૬. જિનપ્રતિમા છત્તીસી ગા. ૩૫, અને છ. કલ્યાણકત. ૫, ૩૬, ૬ જ્ શ્રીપૂયજીના સંગ્રહમાં છે. અને મુનિપતિ ચો.(૧:૨૬, નમાળી સધિ (૧૯૨૧) કુબેરદત્તા ચૌ॰ (૧૯૨૬, ૬ ક એલ (૧૯૨૫), ખીજીય કેટલીક નાની કૃતિ ઉક્લબ્ધ છે. એમને વિમલવિનયજી નામે શિષ્ય હર એક મ સંધિગા. ૭ર (સં. ૧૬૪૭ ફા. સુ. ૩ કસૂર એર સ્ટેરાં છે), અરહન્નક રાસ આદિ ખીજા કેટલઙ છે. એમના રાજસિંહ, ધ મદિર આદિ... -- ~ સિંહષ્કૃત ૧) આરામશેાભા ચૌ. (સ. ૧૯૮૭ ૯ ૩ ૯, ૨ વિદ્યાવિલાસ ચૌ॰ (સ. ૧૯૬૯ દે, રસ
ન
(૩) પા સ્તવન, (૪) વિમલસ્તાન અને ઇન્ટર અમારા સંગ્રહમાં છે. ધર્માં મંદિચ્છાત્રવૃત્તિ સ, ૧૬૫૧ સરસ્વતી પત્તર
ન ઇ થ જીના શિષ્ય મહે! પુણ્યકલાને ૩ કારનું સંગ્રહમાં છે. એમના શિષ્ટ કાર સહિ જેમણે રચેલ ૧ અનરાંત દંડ. ૨૩૦૨ જેસલમેર ), ૨ ક. ૨૯ શહેર વૈકાલિક સર્જાયા સે . ઇન શિષ્ય પણ કરવું કે સં
૧૯૩
Page #303
--------------------------------------------------------------------------
________________
૧૯૪.
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ ૧૭૪ જેલેર) જૈન ગૂર્જર કવિઓના બીજા ભાગમાં નોંધાએલ છે. એમના શિષ્ય ચારિત્રચંદ્ર રચેલ ઉત્તરાધ્યયન દીપિકા (સં. ૧૭૨૩ રિણી ઉ. વિનયસાગરના સંગ્રહમાં), બીજા શિષ્ય સુગનચંદ રચેલ ધ્યાનશતક બાલા (૧૭૩૬ જેસલમેર) પ્રાપ્ત છે.
(૬) વા, કુશલલાભ :-તેઓ વા૦ અભય ધર્મજીના શિષ્ય હતા. આપ સારા કવિ હતા, એમની કૃતિઓ (૧) માધવાનલ ચૌપાઈ (સં. ૧૬૧૬ ફા. સલમેર), અને ૨ ઢેલા મારવા ચૌ. (સં. ૧૬૧૭ વિ. . ૩ જૈસલમેર) આનંદ કાવ્ય મહોદધિ મૌ. ૭માં પ્રકાશિત છે. ૩ તેજસાર રાસ (સં. ૧૬ર૪ વીરમગામ), ૪ અગડદત્તરાસ (સં. ૧૬૨૬ વીરમગામ, પૂજ્ય વાહણગીત અમારે ઐ. જ. કા. સંગ્રહ જૂઓ), ૬ સ્તંભના પાસ્તવ, ૭ નવકાર, ૮ ભવાની, ૯ ગૌડી પાછંદ, જિન પાલિત-જિનરક્ષિત રાસ (સં. ૧૬૨૧ શા. સુ. ૫) અને પિંગલ શિરોમણિ (સં. ૧૫૫ ઉ. વિનયસાગરજીના સંગ્રડમાં) વગેરે ઉપલબ્ધ છે. એમના ગુરૂભાઈભાનુગંધ ચામચંદ્ર (૧૮પ૭ બાલવયસ્ક ગૃહસ્થપી) હતા, ભાનુચંદ્ર પાસે સુપ્રસિદ્ધ કવિવર બનારસીદાસજી શ્રી માલે પ્રતિક્રમણદિને અભ્યાસ કર્યો હતો.
( ચારિત્રસિહ તેઓ વા. મતિ દ્રજીના શિષ્ય હતા. તઓ વિદ્વાન અને સારા કવિ પણ હતા.એમની નીચે જણાવેલી તિઓ ઉપલબ્ધ છે. ૧ ચતુઃ શરણ પ્રકીર્ણક સંધિ ગા. ૯૧ (સં. ૧૬૩૧ જેસલમેર, અંતિમ પત્ર અમારા સંગ્રહમાં ઇ.) ૨ સ્વત્વ વિચાર સ્તવ. બાલા. (સં. ૧૬૩૩ ઝરપુર, તમ ર પત્ર અમારા સંચમાં છે.), ૩ કાતંત્ર વિશ્વજાવ . ૬૧૫? ધવલકપુર શ્રીજીના સં. તેમજ કૃપા
Page #304
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનુવર્તી સાધુ-સંઘ
૧૯૫ ભંડારમાં છે. ), ૪ મુનિમાલિકા (સં. ૧૬૩૬ રિણી, અમારા તરફથી પ્રકટ થયેલ “અભયરત્નસાર માં), પ રૂપકમાલાવૃત્તિ પત્ર ૩ (જિનચન્દ્ર રિ રાજે અમારા સંગ્રહમાં), ૬ શાશ્વત ચે. સ્તવ ગા. ૩૮, ૭ ખરતર ગચ્છ ગુર્નાવલી ગા. ૨૧, ૮ અલ્પાબહુ સ્ત ગા-૩૮, ૨૦ દેશી નામમાલા વૃત્તિ, પત્ર ૪૫ મહિમા ભ૦, શી? કલ્પકમ મંજરી, ઇત્યાદિ, બીજા કેટલાંયે સ્તવને અમારા સંગ્રહમાં છે, અને શ્રી પૂજ્યજીના સંગ્રહમાં સં. ૧૯૩૭માંલખાએલ ગુટકામાં એમના ૧૧ સ્તવન સઝાય વગેરે છે
(૮) મહે. જયસમજીઃ તેઓ ક્ષેમધાડ શાખામાં પ્રદ માણિક્યજીના x શિષ્ય હતા. શ્રીજિનમાણિકય સૂરિજીએ
સં. ૧૬૦૫–૧ર ની વચ્ચે એમને દીક્ષા આપી જયસમ નામ રાખ્યું હતું, એથી પહેલાં સં. ૧૬૦૫ ની પ્રશસ્તિમાં એમનું પૂર્વનામ જેસિંઘ' લખેલું છે. તેઓ અસાધારણ મેધાવી અને મહાન જબરદસ્ત વિદ્વાન હતા. સં. ૧૬૪૬ ની પૂર્વે મંત્રીશ્વર કર્મચંદ્ર એમની પાસે બીકાનેરમાં ૧૧ અંગો શ્રવણ કર્યા હતા. સં. ૧૯૪૯માં સૂરિજીની સાથે તેઓ પણ અકબર પાસે લાહોર ગયા હતા. સૂરિજીએ ત્યાં ફાગણ સુદ ૨ ના રોજ એમને ઉપાધ્યાય પદ પ્રદાન કરેલું. એમણે સમ્રાટની સભામાં કઈક વિદ્વાનને પરાભવ આપીને જયપતાકા મેળવેલ. સં. ૧૯૭૫ માં વશાખ સુદિ ૧૩ના શત્રુંજય પ્રતિષ્ઠા સમયે તેઓ પણ શ્રીજિનરાજસૂરિજીની સાથે હતા. એમણે શ્રીજિનચન્દ્રસૂરિ વિરચિત પૌષધવિધિ પ્રકરણ વૃત્તિ (રચના સં. ૧૬૭ પાટણ) નું પુનરાવલોકન કરી અંતિમ દ્વિપદી પદ્યની વ્યાખ્યા કરીને - ૪ શિષ્ય ક્ષેમસોમ (શિ. પુણય તિલક લિ. વિદ્યાકતા નરવર્મ ચરિત્ર સં. ૧૮૬૯, પત્ર ૫), મહિમા. ભંડારમાં છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
૧૯૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
સંશોધિત પ્રતિ લખી હતી. કવિવર સમયસુંદરજીએ એમને માટે “સિદ્ધાન્તચક્રવતી” એવું વિશેષણ લખેલું છે. ઉપારને નિધાનજી આદિ પણ સૈધ્ધાતિક બાબતમાં એમને પૃચ્છા કર્યા કરતા. તેઓ ઉચ્ચ કોટિના કવિ પણ હતા. સંસ્કૃત, પ્રાકૃત તેમજ પ્રચલિત લેક ભાષામાં ઘણાંય ગદ્ય તેમજ પદ્ય ગ્ર રચેલા, જેની સંક્ષિપ્ત સૂચિ નીચે મુજબ છે
૧ ઇર્યાવહીષત્રિશિકા (સં. ૧૬૪૦ જિનચન્દ્રસૂરિના આદેશથી) પ્રાકૃત ગા ૩૬, પજ્ઞ વૃત્તિ ( સં. ૧૯૪૧), પૌષધષત્રિશિકા (સં.૧૬૪૩) પ્રા. સ્વપજ્ઞ વૃત્તિ { સં ૧૬૪૫) આ બને છે “જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર” સૂરતથી છપાયેલ છે. ૩ સ્થાપનાષત્રિશિકા (વૃત્તિ) એને ઉલ્લેખ કર્મચન્દ્ર નંત્રિ વંશ પ્રબંધ વૃત્તિમાં છે, ૪ કડાં શ્રાવિકા વ્રતગ્રહણ રાસ (સં. ૧૬૪૭, અક્ષયતૃતીયા), ૫ અષ્ટોત્તરી સ્નાત્ર વિધિ (લાહારમાં જિનચન્દ્રસૂરિ આદેશાત્ ), ૬ કર્મચન્દ્ર નંત્રિ વંશ પ્રબંધ (સં. ૧૬પ૦ વિજયાદશમી લાહોર) જિનચન્દ્રસૂરિના આદેશથી, શ્રાવિકા રેખા વ્રત-ગ્રહણ રાસ (સં. ૧૬૫૦ કા.સુ.૩), ૮-૨૬ પ્રશ્નોતર ગ્રંથ (મુલ્તાન વાસ્તવ્ય ગેલછા ઠાકુરસી કૃત પ્રશ્નોને ઉતર જિનસિંહસૂરિની આજ્ઞાથી લાહોરમાં), ૯-૧૪૧ પ્રશ્નોત્તર, (વિચારરત્ન સંગ્રહ કચ્છકડાયના ભ૦), ૧૦ આદિ જિનસ્ત. (૧૬૫૫ ફાગણ ), ૧૧ ચોવીસ જિન ગણધર સંખ્યા સ્ત. (૧૯૫૬), ૧૨ વયસ્વામી ચૌ. (સં. ૧૬૫૯), ૧૩ બાર ભાવને સંધિ (બીકાનેર સં. ૧૬૭૬-૪૬), આચાર્ય શ્રીજિનરત્નસૂરિજી મ૦ ના ઉપદેશથી છપાએલ અને જયપુર (રાજસ્થાન)ના સંઘ
* રાધનપુરમાં ૨૪ પ્રશ્ન એમણે રજુ કર્યા હતા. જેની સમય સંદરજી લિખિત પ્રતિને પ્રથમ પત્ર જ્ઞાન ભંડારમાં છે.
.
Page #306
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનુવર્તી સાધુ–સંધ
૧૯૭ તરફથી પ્રકાશિતઆરાધના સૂત્ર સંગ્રહ’ માં છપાએલ છે ),બીજાય અનેક ઑત્ર સ્તવન, સઝાય, પ્રશ્નોત્તર ઉપલબ્ધ છે.
એમના મોટા ગુરુભ્રાતા પદ્મમંદિર, ગુણરંગ તેમજ દયારંગ હતા, એમના નામ સં. ૧૬૦૫ માં લખાએલ “સારસ્વત દીપિકા”ની પ્રશસ્તિમાં આવે છે. પદ્મમંદિર ગણિકૃત ઋષિમંડળ પ્રવ વૃત્તિ, જે આ. વિજયમંગસૂરિજી એ છપાવેલ છે, પ્રવચનસારોદ્વાર બાળાબેધ. જેમાંના માત્ર બે દ્વાર જેટલો પ્રથમ ભાગ પાલીતાણાથી એક માસ્ટરે છપાવેલ છે. વા. ગુણરંગ કૃત શત્રુંજય યાત્રા પરિપાટી (સં ૧૬૧૬), સામાયક વૃદ્ધિ સ્ત. (સં. ૧૯૪૯ કાર્તિક) મા. ૩૨, અજિત સમવસરણ સ્ત. અને અષ્ટોત્તરશત નવકારવાલી મણકા સ્તવન ઉપલબ્ધ છે. એમના શિષ્ય જ્ઞાન વિલાસના શિ. લાવણ્યકીર્તિ સારા કવિ હતા. જેમને ૧ રામકૃષ્ણ ચૌ. (સં. ૧૬૭૭ વૈ. સુ. ૫ બીકાનેર બાંધવ ભુવનકિતિની સાથે), ૨ ગજસુકુમાલ રાસ, ૩ દેવકીટપુત્ર ઢાળ (અમારા સંગ્રહ નં. ૧૪૦૨માં) અને આત્માનુશાસન પુરૂદય ધવાય (?) હરિબલ ચૌ. ઉપલબ્ધ છે
મહો. જયસમજીના ઉપા૦ ગુણવિનયજી વિજયતિલક, સુયશકીતિ આદિ કેટલાય વિદ્વાન શિષ્ય હતા એમાં ઉપા ગુણવિનય છે તે શતાબ્દીના નામાંક્તિ વિદ્વાનોમાંના એક હતા. એમની પ્રતિભા લગભગ સમયસુંદરજીની બરાબર ગણાય. એમની કૃતિઓની સંખ્યા પણ ઘણી વિશાળ છે, પરંતુ એ પ્રમાણે પ્રસિદ્ધિ પામેલ નથી. સં. ૧૬૪લ્માં સુરિજીની સાથે તેઓ પણ લાહોર પધાર્યા હતા ત્યાં તેમને પણ સમયસુંદરજીની સાથે જ વાચક પત્ર આપવામાં આવ્યું હતું. સં. ૧૯૭પમાં શત્રુંજય પ્રતિષ્ઠા સમયે તેઓ પણ ત્યાં હતા. સંવનાનુક્રમે
Page #307
--------------------------------------------------------------------------
________________
-
-
-
૧૯૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રમર એમની કૃતિઓ નીચે જણાવ્યા મુજબ છે.
ષિમંડલસ્તબાવચૂરિ (પત્ર ૧૯, ભુવનભ૦), સં. ૧૬૪૧ ખંડ-પ્રશસ્તિ-કાવ્ય વૃત્તિ (શ્રી પૂજ્ય સં.), સં. ૧૬૪૪ નેમિદૂત કાવ્ય–વૃત્તિ-બીકાનેર (સેઠિયા લાય), સં. ૧૬૪૬ નળ-દમયંતી ચંપૂ વૃત્તિ (સેઠિયા લાગ) અને રઘુવંશ ટીકા (બીકાનેર), સં. ૧૬૪૭ + પ્રાકૃત વેરાગ્ય શતક વૃત્તિ (શેઠ દે. લા. પુ. ફંડ સુરતથી પ્રકાશિત), સં. ૧૬૫૧ સંધસતિ વૃત્તિ આત્મા સભા ભાવનગરથી પ્રકાશિત, જયતિહુઅણ બાળા (લાહોર, સ્વયં લિ. રામ ભ૦ ), સં. ૧૬૫૪ કાવત્રા સંધિ (નેમિજન્મ દિન મહિમપુર), સં ૧૬૫૫ મા. વ. ૧૦ સધરનગર, કર્મચન્દ્ર નંત્રિ વંશાવલી રાસ, સં. ૧૬પ૬ તે સામપુરમાં, કર્મચન્દ્ર નંત્રિ વંશ પ્રબંધ વૃત્તિ, સં. ૧૬૫૭, વિચારરત્ન સંગ્રહ લેખનમ, સં. ૧૬૫૭ આષાઢ પૂર્ણિમા પાર્શ્વ સ્તગા. ર૭, સં. ૧૯૫૯માં લઘુશાંતિ ટીકા (પત્ર ૪ અમારા સંગ્રહમાં), સં. ૧૬૬૦ ચાર મંગલ ગીત ગાઇ ૩૨, સં. ૧૬૬ર ચૈ. સુ. ૧૩ બુધે અંજનાસુંદરી પ્રબંધ, સં. ૧૬૩ ફા. સુ. ૧૩ શત્રુંજય-યાત્રા સ્વ. સં. ૧૬૬૩ જૈ. સુ. ૯ ખંભાત, ઋષિદત્તા ચૌ. સં. ૧૬૬૪ ઇન્દ્રિય પરાજય શતક વૃત્તિ, સં. ૧૬૬૫ ગુણસુંદરી ચૌ; નળદમયંતી પ્રબંધ નવાનગર આ. વ. ૬ (અમારા સંગ્રહમાં) અને કુમતિમતખંડન (નવાનગર જિનસિંહસૂરિ આદેશથી “જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર” સૂરતથી પ્રકાશિત, સં. ૧૬૭૦ શ્રા. સુ. ૧૦ બાહડમેર જ બૂ રાસ (અમારા સંગ્રહમાં), સં. ૧૬૭૨ જેસલમેર પાર્થસ્ત. ગા ( ૪ઉપા. વિનયસાગરજી દ્વારા સંપાદિત થઈને પ્રકાશિત થઈ ચુકી છે. - ' હીરાલાલ હંસરાજ દ્વારા પ્રકાશિત.
Page #308
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનુવતિ સાધુ-સઘ
૧૯૮ ૧૬ સંસ્કૃત, સં. ૧૯૭૪ કાર્તિક પૂનમ-ધન્નાશાલિભદ્ર ચૌo ( શ્રીમાલ માનસિંહના આગ્રહથી–બીકાનેર જ્ઞાન ભં૦), સં. ૧૬૭૪ માધવ (વૈ) સુ. ૬ બુધ માલપુર અંચલમત સ્વરૂપ વર્ણન ચૌ૦, સં. ૧૬૭૬ જિનરાજસૂરિ અષ્ટક અને એજ સાલમાં ચૈત્ર વ. ૨ નિબાજીપાનાથ સ્ત; સ. ૧૬૭૬ રાડદ્રહપુર તપ ૫૧ બેડલ ચૌપાઈ સટીક-એમનો આ અંતિમ ગ્રંથ નમસ્ત કૃતિઓમાં કળશ કે શિખર સમે છે. એમાં સેંકડે ગ્રંથેના પ્રમાણે રજૂ કરી તપાગચ્છવાળાઓના ૫૧ બેલેનું નિરાકરણ કરેલ છે.
આ કૃતિના પત્ર ૮ થી ૪૦ સ્વયં લિખિત શ્રી પૂજ્યજીના સંગ્રહમાં છે, મૂળ માત્રાની સંપૂર્ણ નકલ અમારા સંગ્રહમાં છે.
સંવત વગરની સ્વયંલિખિત પચાસેક નાની કુતિઓ અમારા સંહગ્રમાં છે, પરંતુ ગ્રંથ વિસ્તારના ભયથી એ બધાને ઉલેખ કર્યો નથી કેટલીક ઉલેખનીય કૃતિઓ આ પ્રમાણે છે –
૧ લૂંપકમત તમે દિનકર ચૌ. (પત્ર ૧૩૪ જયપુર જ્ઞાનભંડાર) ૨. જિનવલ્લભીય અજિત-શાન્તિ (“ઉલાસિકમ') સ્તવન વૃત્તિ ૩. સત્ય શબ્દાર્થ સમુચ્ચય (શેઠ દેવ લાવ જે પુ. ફંડ સુરત તરફથી પ્રકાશિત), ૪. ચરણ-સત્તરી કરણ સત્તર ભેદ (અમારા સંગ્રહમાં, ૫. સમાચારી ત્રા. (પત્ર-૧૯ ટીપૂજ્યજી સં૦), ૬. વિજયતિલકે - પાધ્યાય કૃત આદિ જિન સ્ત. બાળાવ. (જ્ઞાનનંદનને આગ્રથી બાપડાઉમાં રચેલ, અતિમ પત્ર-સંગ્રહમાં) છે. પ્રણિપાતવર દંડક (મુ) બાળા સ્વયંલિખિત અમારા સંગ્રહમાં છે ૮. પ્રશ્નોત્તર (જ્ઞાન ભંડાર). ૯. અગડદત્ત રાસ (પ્રથમ પત્ર સંગ્રહમાં), ૧૦. શત્રુંજય યાત્રા પરિપાટી સ્ત. ગા. ૩ર (સં. ૧૬૪૪ બીકાનેરી સંઘ-અમારા સંગ્રહમાં પત્ર ૨), ૧૧. ખરતરગચ્છ ગુર્નાવલી ગીત, દશાશ્રુત સ્કંધ સ :
3 ટીકા, શીલપદેશમાળા વૃત્તિ, બૃહત્સંગ્રહણી બા, કલ્પસૂત્ર બાલા,
Page #309
--------------------------------------------------------------------------
________________
-૨૦૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ ભક્તામર ટખા, પાન્ધચંદ્ર મત ખંડન, તપગચ્છ ચર્ચા ઈત્યાદિ.
એમના ગુરુભ્રાતા, ૧ વિજયતિલક શિ. તિલકપ્રદ શિ. ભાગ્યવિશાલ હતા, જેમણે લખેલ ગુણાવલી ચૌ. પરા ૭ બીકાનેર જ્ઞાનભંડાર મહિમાભક્તિ વિભાગમાં છે. ૨. સુયશકીતિનું સંખેશ્વર પાર્શ્વ સ્ત, ગા ર૫ (સં. ૧૬૬૬) અમારા સંગ્રહમાં છે.
વા. ગુણવિનયજીના મતિકીર્તિ નામે સારા વિદ્વાન શિષ્ય હતા જેમની (૧) નિયુક્તિ સ્થાપન (સં. ૧૬૭૬ વિદ્વત લાવણ્યકતિના આગ્રહથી, પણ ૧૮, ક્ષમાકલ્યાણજી ભંડારમાં), (૨) લખમસી કૃત ર૧ પ્રશ્નોત્તર (જિનરાજસૂરિરાન્ચે પત્ર ૨૬ બીકાનેર જ્ઞાનભંડાર), (૩) ગુણવિશેડષિકા (જયપુર ભંડાર), (૪) લલિતાંગ રાસ (પત્રો ૭ અપૂર્ણ, અમારા સંગ્રહમાં છે), (૫) કુંપકમ સ્થાપક ગીત ગા. ૬૧, (૬) ધર્મ બુદ્ધિ રાસ (સં. ૧૬૭), (૭) સમ્યકત્વ પચ્ચીસી ટો (પરા ૪ મહેર૦ ભંડાર), અઘટકુમાર ચૌ, પંચકલ્યાણક સ્તોત્રા, બીજાંય કેટલાંક સ્તવનો આદિ ઉપલબ્ધ છે. વા. મતકીતિજીના શિષ્ય સુમતિસિધુર રચિત ગૌડી પાર્શ્વ સ્તવન (સં. ૧૬૯૬ મા સુ. ૮. જૈ, ગુ. ક. પૃ. ૫૭૪ માં નોંધ છે). સુમતિસિધુરજીને કીર્તિવિલાસ આદિ કેટલાય શિષ્ય હતા, જેમણે રચેલ કેટલાક
સ્તવનો આદિ મળે છે. મતિકીર્તિના બીજા શિષ્ય સુમતિસાગર હિતા, જેમના શિષ્ય કનકકુમાર શિષ્ય કનકવિલાસ કૃત દેવરાજ વચ્છરાજ ચૌ. (સં. ૧૭૩૮ જેસલમેર) ઉપલબ્ધ છે.
ઉપાધ્યાય જ્યામજીની પરંપરા ૧૯મી સદી સુધી વિદ માન હતી એના નામેની સૂચિ અમારા સંગ્રહમાં છે. .
(૯) જ્ઞાન વિમલપાધ્યાય-સુપ્રસિધ્ધ ઉપા. શ્રીજયસાગરજી ની શિષ્ય પરંપરામાં તેઓ ભાનુમેરુજીના શિષ્ય હતા. એમણે સ. ૧૯૫૪માં બીકાનેર ખાતે શબ્દપ્રભેદ નામક શબ્દકેશ ગ્રંથ ૫ ટકા રચી, એમના શિષ્ય ઉ. શ્રીવલ્લભજી પણ ઉત્તમ કેટિના બહુ
Page #310
--------------------------------------------------------------------------
________________
બાસ નુવર્તી સધુ સઘ
૨૦૧ જબરદસ્ત વિદ્વાન હતા એમણે ૧ સં. ૧૬૫૪ શીલેછ નામ કેષ પર ટીકા, ૨ સંવત ૧૬૬૧ જોધપુરમાં હૈમલિંગાનુશાસન પર દુર્ગપદ પ્રબોધ નામક વૃત્તિ, ૩ સં ૧૬૬૭ જોધપુરમાં હૈમ અભિધાન નામમાલા વૃત્તિ (શ્રીપૂજ્યજીના સંગ્રહમાં), ૪ ચતુર્દશ સ્વર સ્થાપન વાદ સ્થલ, જિનરાજસૂરિરાયે ચિત ઉ. જયચંદજીના ખુદના હાથ પુસ્તકમાં, ૫. વિજયદેવ મહાસ્ય, આ ગ્રંથ એમની આદર્શ ગુણગ્રાહકતાનો પરિચય આપે છે, તે શ્રીજિનવિજયજીના સપાદનથી પ્રકાશન પામી ચૂકેલ છે, તેઓશ્રી ભારે મીલનસાર અને તમામ ગબ્બો પ્રત્યે સમભાવ રાખવાવાળા હતાસં. ૧૬૫૫ માં
જ્યારે તેઓ બીકાનેર આવ્યા ત્યારે ઉપકેશગીય સિદ્ધસૂરિજીના કથનથી ૬ “ઉપકેશ શબ્દ વ્યુત્પત્તિ” બનાવી હતી. ડે. બુલ્લર સાહેબે પિતાના રિપોર્ટમાં એમના એક ૭ અરનાથ સ્તુતિ સવૃત્તિક નામક ગ્રંથની પણ નોંધ લીધી છે.
(૧૦) ઉપાઠ હંસપ્રદ- દાદા શ્રીજિનકુશલસૂરિજીની શિષ્ય પરંપરામાં હર્ષચન્દ્રજીના તેઓશ્રી શિષ્ય હતા. એમને સાર
સારવૃત્તિ નામક ગ્રંથ (સં. ૧૬૬૨) ઉપલબ્ધ છે. ભાષાકૃતિઓમાં વરાણા સ્તવ (સં. ૧૬પ૩ માગસર) આદિ ઉપલબ્ધ છે. સં.
૩.
* આ સ્તુતિ (સ્તોત્ર) સહસ્ત્રદલ કમળબંઘથી રચેલ છે, એની સટીકની પ્રતિ આ. શ્રીમણિ સાગરસુરિજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી વિનયસાગરજીએ સંપાદિત કરેલ છે. પાઠક શ્રીવલભજીના વિશેષ પરિચય માટે જુઓ એ સ્તવની ભૂમિકા.
એમણે રચેલ બીજા પણ વિત પ્રય, પ સ ગ્રહ દીપિકા, નિઘંટુ શેષ નામ માલા ટીકા, સિદ્ધહેમ શબ્દાનુશાસન વૃત્તિ, સારસ્વત
ગ નિર્ણય. કશા પર વ્યાખ્યા, ચતુર્દ ગુણ સ્થાન સ્વાધ્યાય ઈત્યાદિ ગળે મળે છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૦૨
યુગપ્રધાન શ્રી જનચંદ્રસૂરિ
૧૬૭૭ મેડતાના શિલાલેખોમાં એમનું નામ આવે છે.
એમના શિષ્ય ચારુદતછ ત કુશલસૂરિ સ્ત. (સં. ૧૬૯૬ માગસર વ. ૭), સેવાવા સ્ત. (સં. ૧૯૭૬ શ્રાવણ સુ. ૧) મુનિ સુવ્રત સ્ત. (જોધપુર, સંખવાળ મલશાહ કારિત પ્રાસાદ સ્ત. સં. ૧૬૯૬) વગેરે મળે છે. તેમના (1) શિષ્ય કનક નિધાન કૃત રત્નચૂડ રાસ (સં. ૧૭૨૮ શ્રા. વ. ૧૦ શ્રી પૂજયજીના સંગ્રહમાં છે અને ભીમસી માણેક તરફથી પ્રકાશિત છે.), શિષ્ય કલ્યાણ નિધાન ના લખિચંદ્ર કૃત જન્મપત્રી પધ્ધતિ (સં. ૧૭૫ કા. સુ. મહિમા ભ૦ માં છે). .
ઉપાહું સપ્રમોદજીના શિષ્ય પૂણ્યકતિ ઉત્તમ કવિ હતા. એમના (૧) રૂપાસેનરાસ ચૌપાઈ (સં. ૧૬૮૧ વિજયાદશમી મેડતા), (૨) મત્સ્યોદર ચૌ. (૧૬૮૨ કૃપા ભં, (૩) પુણ્ય સાર રાસ સં. ૧૯૬૬ વિજયા દશમી સાંગાનેર, (૪) મોહ છત્રીસી (સં. ૧૬૮૪ ભા. નાગોર), (૫) મદછત્તીસી (સં. ૧૬૮૪ આ. વ. ૧૩ મેડતા) મહિમા ભક્તિ ભ ઉપલબ્ધ છે. આ ઉપરાંત જૈન ગુર્જર કવિઓ પ્રથમ ભાગમાં. (૪) ધન્નાચરિત્ર (સં ૧૬૮૮ ભા. સુ. ૧૩ રવિ વલપુર, અને (૫) કુમાર મુનિ રાસની પણ નોંધ છે.
(૧૧) સૂચન્દ્ર-શ્રી જનભદ્રસૂરિ શાખામાં (વા. ચારિત્રોદય ગણિ શિષ્ય) વા. વીરકલશજીના તેઓ શિષ્ય હતા. એમણે રચેલ.(૧) પંચતી શ્લેષાલંકાર ચિત્રો (અંપૂર્ણપત્ર ૯ બીકાનેર જ્ઞાન ભંડાર), અલંકાર સાહિત્યમાં એક વિશિષ્ટ અને મહત્વનો ગ્રંથ છે. ગ્રંથ અપુણ હોવાથી રચનાકાળ નથી મળતો. (૨) જૈન તત્વસાર (સં. ૧૬૬૯ આશ્વિન પૂર્ણિમા બુધ અમૃતસર) આ ઉત્તમ રચના શલિવાળો ગ્રંથ હિંદી અને ગુજરાતી ભાષાનુ
Page #312
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનુવર્તી સાધુ-સંધ
૨૦૩ વાદ સહિત તેમ સટીક પણ છપાઈ ચૂકેલ છે. (૩) ચૌમાસી વ્યાખ્યાન (જયચંદજી ભંડાર). (૪) વર્ષફલાફલ નિપ સઝાય ગા. ૩૬, અને (૫) જિનદરસૂરિ સ્ત. ગા. ૧૭ અમારા સંહમાં છે. અને સ્થૂલિભદ્ર મહાકાવ્ય અછાથ કલેક વૃત્તિા, શાન્તિલહરી પણ પ્રાપ્ત છે. એ કૃતિઓ ઉપરાંત એમની એક અપૂર્વ કૃતિ નામે “શાંતિનાસ્તવ ગર્ભિત અજિત જિન સ્તવ” કલેક ૧૪ની છે , તેઓશ્રીની કવિતા અતિ સુંદર તેમજ રોચક છે. સંભવ છે કે કવિવર વાષભદાસજીએ પ્રસિદધ કવિઓના નામમાં જે સૂરચન્દ્રજી” નામેલ્લેખ કર્યો છે, તે આજ હોય ! કિત કૃતિઓ પૂરતી સંખ્યામાં નહીં મળવાને કારણે એ બાબત નિશ્ચય પૂર્વક કહી શકાતું નથી. એમના શિષ્ય હીર ઉદય પ્રમોદ કૃત ચિત્ર સંભૂતિ ચો. (સં. ૧૭૧૯ જેસલમેર, ચતુર. સં) મળે છે.
(૧૨) ઉપાટ શિવનધાન:-શ્રીજિનદત્તસૂરિજીની શિષ્ય પરંપરામાં તેઓશ્રી વા. હર્ષસારજીના શિષ્ય હતા. આ વાટ હ. સારજી તે જ છે કે જેના વિષે અકબરને મળ્યાનો ઉલ્લેખ છઠ્ઠા પ્રકરણમાં થયે છે. ઉપાટ શિવનિધાનજીએ એ સમયની
1આ સ્તવમાં શરૂઆતના બે લેકે ઉપજાતિમાં તેમ બે શાલ અને બાકીના ૧૦ કલેકે અધુરામાં છે. એને અપૂર્વ કૃતિ એટલા માટે કહેવામાં આવે છે કે એના એ ૧૪ કે માંથીજ અનુરુપ છંદના
૩ લોકે જુદા કહી શકાય છે. જેમાં ભગવાન શાંતિનાથની સ્તુતિ થાય છે. આમાં બને છેદેના લક્ષણોથી વિરુદ્ધતા અંશમાત્ર પણ ન આવવાદેવી. આ કવિની અસાધારણ પ્રતિભાનો પરિચય મળે છે. આ સ્તવન નકલ બને છંદોમાં જુદી જુદી આ ગ્રંથના પરિશિષ્ટમાં પઠકની જાણકારી માટે આપેલી છે. આની પ્રતિકૃતિ પૂજ્ય ઉ૦ કીલબ્ધિમુનિજી મારાજ પાસેથી અમને પ્રાપ્ત થઈ છે. ગુ. સં. સંપાદક )
Page #313
--------------------------------------------------------------------------
________________
२०४
યુગપ્રધાન. શ્રીજિનચંદ્રસુરિ લેાક પ્રચલિત ગદ્યભાષામાં વિધિવિધાન આદિ ગ્રંથ રચીને જૈન જનતા પૂરતુંજ નહીં, બલ્કે સમગ્ર સાહિત્ય સંસાર પર મહાત્ ઉપકાર કર્યાં છે. એમણે રચેલ (૧) કલ્પસૂત્ર માળાવાધ (૨) શ્રીચદ્રીયા મેાટી સંગ્રહણી બાલા॰ પ્રકરણ રત્નાકરમાં ભીમસી માણેક તરફથી છપાઈ છે. (૩) ચૌમાસી વ્યાખ્યાન (૪) લઘુવિધિપ્રપા–જેમાં ૨૮ વિધિ-વિધાનેાનું સરળ વિવેચન છે, (૫) કૃષ્ણ–રૂક્િમણી વેલિ તમા−, ગુણસ્થાન સ્તવન માળા॰ (યતિ પૂનમચંદજી સં; પત્ર ૧૬) સ‘ગ્રામપુરમાં શેડ જીવરાજજીની ધર્મ પત્ની માટે રચેલ તેમ ભાષામય કાલિકાચાય કથા, તથા ચેામાસી વ્યા, ઉપદેશમાલા સ ંસ્કૃત પર્યાય ટખ્ખા સહ, ચેાગશાસ્ત્ર ટખ્ખા, શાશ્વત (જિન) સ્તવ માળા॰ ઉપધાન વિધિ અને સ્તવનદિ કેટલીક નાની કૃતિએ પણ ઉપલબ્ધ છે.
(
એમના (૧) મહિમસિંહ ( માનકવિ ) નામના શિષ્ય એક સારા કવિ હતા, જેમના ૧. કીર્તિધર-સુકેાશલ પ્રમ'ધ (સ. ૧૬૭૦, દીવાલી, પુષ્ક(પાક)રણ, ૨. મેતા ઋષિ સમધ ચૌ (સ. ૧૬૭૦ પુષ્કરણ), ૩. ક્ષુલ્લકકુમાર ચૌ, ૪. હુંસરાજ-વચ્છરાજ પ્રાધ ( સ. ૧૬૭૫ શ્રીયુત્ મેા. દ. દેસાઈના સંગ્રહમાં), પ અદ્દાસ સબંધ ( સંઘવી આસકરણ પુત્ર કપૂરચન્દ્રજીના આગ્રહથી ર રાય બદ્રીદાસ બહાદુરના મ્યુઝિયમ-કલકત્તામાં–પ્રતિ છે), ૬. મેઘદૂત કાવ્ય વૃત્તિ(સ. ૧૬૯૩ શિષ્ય હર્ષવિજયને ભણવા માટે), ૭. રસમજરી (ગા૦ ૧૦૭), ૮. શિક્ષા છત્તીસી (દાન ભં॰), અને ઉત્તરાધ્યયન ગીત ( સ. ૧૬૭૫ શ્રા. વ. ૮ ), જીવવિચાર ટખ્ખા અને ચેાગ ખાવની, ઉત્તરાધ્યયન ગીતાના અંતમાં કવિએ પોતાના એ ગુરૂભાઈએ મતિસિંહ અને કનકસિંહના નામને પણ ઉલ્લેખ કર્યાં છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૦૫
-
-
આજ્ઞાનુવની સાધુ સઘ
ઉપાઠ શિવનિધાનજીને (૨) મતિસિંહ નામે શિષ્ય હતા. એમના શિ. વા. રત્નજય કૃત આદિનાથ પંચકલ્યાણક સ્તવ, ગા. ૨૪, અને એમના શિષ્ય દયા તિલક કૃત ધનાવાસ (સં. ૧૭૩૭ કાર્તિક), “ભવદત્ત ચૌ.” (સં. ૧૭૪૧ જે. સુ. ૧૧ ફતેપુર કવિની સ્વલિખિત પ્રતિ શ્રી પૂજ્યજીના સંગ્રહમાં છે );
(૧૩) સહજ કીત—ક્ષેમકીર્તિ શાખામાં શ્રી હેમનંદનજી કેક (. ૧૬૪૫ સુભદ્રા ચૌ ના કર્તા, જયપુર ભંડાર)ના શિષ્ય હતા. પિતે જબરદસ્ત વિદ્વાન અને ઉત્તમ કોટિને કવિ હતા. લૌદ્રવપુરના શિલા પટ્ટપર ઉત્કીર્ણ કરેલ “શતદલપમયંત્રમય શ્રી પાશ્વ જિનાસ્તવ.” (સં. ૧૬૮૩ કાર્તિક સુદિ ૧૫ એમનીજ અદ્વિતીય કૃતી છે. જૈન લેખ સંગ્રહ (ભા ૩જા) માં બાબુ પૂરણચંદજી નાહર, એમ. એ બી. એલ; લખે છે કે “શિલાપટ્ટપર કેએલ આવું ઉત્તમ કાવ્ય અન્ય કોઇ સ્થળે જોવામાં આવ્યું નથી. એથી તેમની અસાધારણ વિદ્વત્તાનો અ પરિચય મળે છે. એમની નીચેની કૃતિઓ ઉપલબ્ધ છે.
૧ દેવરાજ ચૌ. (સં. ૧૬૭૨ જયપુર ભ) ૨ હંસરાજ વચ્છરાજ નૌ (પત્ર ૩૭ અમારા સંગ્રહમાં છે). ૩ શત્રુંજય મહામ્ય રાસ (સં. ૧૮૮૪ આસનીકેટ જય-ભે) ૪ સાગરરેડ ચૌ. (સં. ૧૬૭૫ બીકાનેર, શ્રીપૂજયજી સં., ૫ હરિશ્ચંદ્ર રાસ (સં. ૧૬૯૭ ચિત, અંતિમ પત્ર અમારા સંગ્રહમાં છે.) ૬ સારસ્વત વૃત્તિ (સં. ૧૮૮૧), ૭ કલ્પસૂત્રવૃત્તિ (૩૫ મંજરી
પૃ. ૨૨ની ટિપ્પણમાં ઉલિખિત ઉપા૦ કનકતિ કછ (કદાર કર્તા)ને શિખ લવિનય શિષ્ય રત્નસાર શિષ્ય ઉપરોક્ત નિદન છેઅને રત્નજી હતા. એમની પરંપી ૧૯મી સદી સુધી વિદ્યમાન હતી. એના મો પણ અમારો સંહમાં છે.
Page #315
--------------------------------------------------------------------------
________________
.૨૦૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સં. ૧૬૮૫, જ્ઞાન ભંડાર), ૮ મહાવીર સ્તુતિ વૃત્તિ સં. ૧૬૮૬), ૯ સપ્તીપિ–શબ્દાર્ણવ વ્યાકરણ-ઋજુ પ્રાજ્ઞ વ્યાકરણ પ્રક્રિયા (પત્ર ૬૬ ક્ષમા કલ્યાણ ભંડાર), ૧૦ અનેક શાસ્ત્રસાર સમુચ્ચય, ૧૧ એકાદિ શત પર્યત શબ્દ સાધનિકા, ૧૨ નામકેશ (છ કાંડમાં), ૧૩ પ્રતિકમણ બાલા), ૧૪ ગૌતમકુલક બૃહવૃત્તિ (ગુટક પત્ર અમારા સંગ્રહમાં), ૧૫ પ્રીતિછત્રીસી (સં. ૧૬૮૮ વિજયાદશમી સાંગાનેર, ૧૬ વિસનસત્તરી (સં. ૧૬૬૮ નાગોર, ભુવન ભ.) અને ઉપધાન વિધિ સ્ત, જેસલમેર ચૈત્ય પરિપાટી સ્તવ, નરદેવ ચૌ. સુદર્શન ચૌ કલાવતી ચૌ. રાયપણી ઉદ્ધાર, પ્રવચન સારોદ્ધાર બાળા, યશેધર સંબંધ, વૈરાગ્ય શતક બી, થિાવલી, ૧૦૮ સ્થાન નામ ગભિત પાશ્વ સ્તવ, શીલ રાસ, દશવૈ. કાલિક ટબા, શાંતિનાથ વિવાહલે આદિ કેટલીય કૃતિઓ ઉપલબ્ધ છે. એમણે બનાવેલ એક રાસ + બીકાનેર ભંડારમાં છે. જેના પ્રારંભમાં એમના પૂર્વ રચિત પદ રાસોના નામને ઉલ્લેખ છે. એમના શિ. રત્નસુંદર શિ. નન્દલાલ કૃત (૧) અષ્ટાલિકા વ્યા. (સં. ૧૭૮૯ ફા. સુ. ૫), (૨) શૃંગાર વૈિરાગ્ય તરંગિણી વૃત્તિ (સં. ૧૭૮૫ આગરા), (૩) ચૌદ ગુણસ્થાન વિવરણ (સં. ૧૭૮૮ બૈ. સુ. ૩ કાસમપુર, જય. ભં, (૪)
આની એક પ્રતિ શ્રીમોહનલાલજી જૈન જ્ઞાન ભંડાર સુરતમાં છે. જે શ્રીમાન મોહનલાલજી મહારાજે સ્વયં શેલ છે. અને એની પ્રેસ કોપી કુ. વિ. સા. પાસે છે.
+ સંભવ છે આ રાસ તે એમનો ચેલ હરિશ્ચંદ્ર રાજ હેય જેમાં, એના પહેલાં ૧ સાયરશેઠ, ૨ દેવરાજ વછરાજ, ૩ નરેદેવ, ૪ સુદર્શન, ૫ કલાવતી, ૬ રાયપણ ઉદ્ધાર, અને છ શત્રુંજય રસ રચાનો ઉલ્લેખ છે.
Page #316
--------------------------------------------------------------------------
________________
.
આજ્ઞાનુવતી સાધુ–સંઘ
૨૦૭ સિધ્ધાંત રનવાર આદિપદ વ્યાખ્યા પત્ર ૨, દાન. ભં. આદિ ઉપલબ્ધ છે.
એમના ગુરુ હેમનંદનજીના ગુરુભ્રાતા રત્નહર્ષજીના શિ. ૧ હમકીર્તિ અને ૨.શ્રીસારજી હતા. એમાં શ્રીસારજી સારા કવિ હતા. જેમની કૃતિઓની નોંધ “જૈન ગુર્જર કવિઓ” (પૃ. ૫૩૪) માં છે. એ ઉપરાંત એમણે ૧ પાર્શ્વનાથ રાસ (સં. ૧૬૮૩ જેસલમેર પત્ર ૧૦ અમારા સંગ્રહમાં છે.) ૨ જિનરાજસૂરિ રાસ, (સં. ૧૬૮૧ અષાઢ વદિ ૧૩ સેવા),. ૩ જયવિજય ચૌ (શ્રીપૂજયજીના સંગ્રહમાં), ૪ કૃષ્ણરુકિમણી વેલિ બાલા, પ સત્તરભેદી પૂજાગર્ભિત શાંતિ સ્ત. (સં. ૧૬૮૨ આરોજ, ફલોધી, દ લેકનાલ ગર્ભિત ચંદ્રપ્રભ સ્ત. (ગા ૭૬), ૭ ગુણસ્થાન મારોડ બાળા, (સં. ૧૬૭૮', ૮ જય તિહુઅણ બાળબેધ.(પત્ર રર દાન. ભં), જિનપ્રતિમા સ્થાપન રાસ, વચન પરીક્ષા સજઝાય. આ દ નાના મોટા બીજા પણ કેટલાંય સ્તવને મળેલ છે. તેમનદનજીને યતીન્દ્ર નામે પણ એક શિધ્યા હતા. જેમણે દશવૈકાલિક બાલાસં. ૧૭૧૧માં રચ્યું છે
(૧૪) શુલવન -એમનું નામ પૃ. ૨૨ ની ફૂટનોટમાં કિયોદ્ધાર કર્તાઓમાં આવે છે. એમના શિષ્ય સુધરૂચિ કુત (૧) આપાઠ ભૂતિ રાસ, (૨) ગજસુકુમાલ સ (૧૭ ઢાલ સં. ૧૯૬૯ લિખિત) ઉપલબ્ધ છે.
સાગરચદસૂરિની પરંપરાના વિદ્વાનો.
(૧૫) જ્ઞાનપ્રમાદ -એમની રચેલ વાગ્લટાલકાર વૃત્તિ સં. ૧૯૨૧) તથા જગદાભરણ વૃત્તિ (જિનરાજસૂરિરાયે, પત્ર ૬ દાન ભ૦) અને કેટલાંક સ્તોત્રે તવનાદિ ઉપલબ્ધ
* આ રાસ અમારા “ઐતિહાસિક જેન કાવ્ય સં.” માં જુએ.
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૦૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ છે, એમના શિષ્ય ગુણવંદન કૃત “ઈલાપુત્ર ચોપાઈ' (સં. ૧૬૭૫ વિજયાદશમી વિહારપુર, ક્ષમા ભ૦) દામનક ચૌ. (સં. ૧૯૯૭ મિ. સ. ૧૧ સરસા) અને પ્રશિષ્ય વિનયચંદ્રત
મેઘદૂત અવચૂરિ” (સં. ૧૬૬૪ રેડદ્રહ) સ્વયં લિ. પ્ર.) સંગ્રહમાં છે, અને બીજા શિષ્ય વિશાળ કી હૈ વ્યાકરણના સારા વિદ્વાન હતા, એમને “સરસ્વતી નું બિરૂદ હતું, એમણે ઈડરની રાજસભામાં કોઈ વાદીની સાથેના વિવાદમાં વિજય પ્રાપ્ત કર્યો હતો, એમણે રચેલ “પ્રકિયા કૌમુદા, સારસ્વત પ્રકાશ અને કિરાતાજુનીય ટીકા આદિ કેટલાંક 2 મળે છે, એમના (૧) શિષ્ય ક્ષેમહર્ષ કૃત ૧ પુણ્યપાલ ચોપાઈ ( સ. ૧૭૦૪ પિસ સુદ ૧૦ શનિ સિંધ-સજાઉલપુર, વદ્ધ ભ૦), ૨ ચંદનમલયાગિરિ પાઈ (સં. ૧૭૦૪ મહિમા ભ૦), ફલેદી પાર્શ્વસ્તવન ગાવ ૭૪ (પત્ર ૩) અને ભુવનતિલક કૃત ભુવન દીપક બાલા (સં. ૧૭૬૭ માગસર વદ ૧૦ દાન ભ૦) ઉપલબ્ધ છે. અને બીજા એમના શિષ્ય હેમહર્ષના શિષ્ય (૧) અમર (૨) રામચંદ્ર શિષ્ય અભયમાણિક્ય શિષ્ય લક્ષ્મીવિનય કૃત “અભયકુમાર રાસ (સં. ૧૭૬૧ ફે. સુ. ૫ મોટ) અને ઢુંઢક મતોત્પત્તિ રાસ મળે છે. એમની પરંપરાના યતિ સુમેરમલજી વિદ્યમાન છે.
(૧૬) હીરકલશ -એમના (૧) સમ્યકત્વ કૌમુદી રાસ ( સં. ૧૯૨૪ મા. સુ. ૧૫ બુ. સવાલ દેશ), (૨) કુમતિવિદવસન ચૌ. (૧૬૧૭ જે. સુ. ૧પ કર્ણ પુરી ) (૩) જેઈસ હીર + ( સં. ૧૬૨૧ નાગોર), (૪) મુનિ પતિ એપાઈ (સ.
+ આ ગ્રંથ “હીકળશ” નામથી ગુજરાતી અનુવાદ સાથે સાગભાઈ મણીલ લ નવાબ તરફથી પ્રકાશિત થયેલ છે. . . :
Page #318
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનુવર્તી સાધુ-સંઘ
૨૦૯ ૬૧૮ માઘ૦ ૭ રવિ, બીકાનેર, મહિમા ભ૦), (૫) રાધના ચૌ૦ (સં. ૧૬૨૩), (૬) જીભ-દાંત સંવાદ સં. ૧૬૪૩ બીકાનેર સં), (૭) હિયાલી (સં. ૧૬૪૩ કાનેર), ઉપલબ્ધ છે. એમના શિષ્ય હેમાનંદ હતા, જેમણે ચેલ (૧) વતાલ પચીસી (સં. ૧૬૪૬ ઈદ્રોત્સવ દિન), અને (ર) ભજચરિત્ર ચૌ. (સં. ૧૬૫૪ ભદાણઈ), (૩) અંગ -કણ ચૌ૦, ૪ દશાર્ણ ભદ્ર રાસ (સં. ૧૬પ૮ કારિક પૂર્ણિમા, ગાથા પ૬) વગેરે પ્રાપ્ત છે.
(૧૭) જયનિધાન – તેઓ વાચક રાજચંદ્રના શિષ્ય હતા. એમણે બનાવેલ ૧ ધર્મદત્ત ધનપતિ રાસ (અમદાવાદ), ૨ સુરપ્રિય રાસ (મુસ્તાન), ૩ દેવદિન ચરિત્ર (કૃપા ભ૦), ૮ અઢાર નાતરાની સઝાય (સં. ૧૬૩૬ જથ૦), પ સંમત શિખર યાત્રા સ્તવન(સં. ૧૬૫૯ ગાથા ૧૭), ૬ ચોવીસજિનઅંતરકાલ સ્તવન (સં. ૧૬૩૪), ૭ યશોધર રાસ, ૮ કુર્માપુત્ર ચિ, કામલક્ષ્મી વેદવિચણ માતૃ-પુત્ર કથા પ્રબંધ ચ૦, ૧૦ નેમિફાગ અને બીજી સ્તવન સ્તોત્રાદિ કેટલીક હાની કુતિઓ ઉપલબ્ધ છે. એમના શિ.કમલસિંહ શિ. કમલરત્ન કૂત જ્ઞાન પંચમ સ્તવનાદિ મળી આવે છે, કમલરનના શિષ્ય -દાન પૃથ્વીરાજ વેલીને ટો લખે છે. (મહિમા ભ૦ નં. ૩૩), જયનિધાનજીની ખુદની લખેલી કેટલીએ પ્રતિઓ બીકાનેરના જ્ઞાન ભંડારમાં મૌજૂદ છે.
(૧૮) લબ્ધિ કલ્લોલ –તેઓ વાચક વિમલરંગના દિવ્ય ડતા. “શી જિનચ દ્રસૂરિ અકબર પ્રતિ બોધ રાસ” સિંહાસન બીસી, રત્નચૂડ ચો. મોતી કપાસિયા સંવાદ, અને પંચાખ્યાન ગત બક-નાલિકેર કથાનક, ભુવનાનંદ રાસ, કૃતવર્મ રાસ, સ્પિન
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૧૦
-
ક
.
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ મન ચૌ. તીર્થ ચૈત્ય પરિપાટી, ઘંઘાણી સ્તવન, કીતિ રત્નસૂરિ ગીત, જિનચંદ્રસૂરિ ગીત અને ઘણી ગહેલીઓ ઉપલબ્ધ છે. એમના બે શિષ્ય હતા. ૧ ગંગદાસ એમણે રચેલ વંકચૂલ રાસ (સં. ૧૬૭૧ શ્રા. સુ. ૨ પાતી ગ્રામ) મળે છે, રવિનયરાજ કૃત અંતરિક પાર્શ્વસ્તવ (સં. ૧૭૧૨), ૩ લલિત કીર્તિ રચિત શીલપદેશ માળા વૃત્તિ તેમ અગડદત્ત રાસ (સં. ૧૬૭૯ જે. સુ. ૧૫ જનગર), ના કર્તા, જેમના (૧) શિષ્ય રાજહર્ષ રચેલ થાવગ્યા સુકેશલ રાસ (સં. ૧૭૦૩ મહા સુ. ૧૩. બીકાનેરમાં) ઉપલબ્ધ છે. (૨) શિવ પુણ્ય હર્ષકૃત હરિબેલ ચોપાઈ (સં. રૂપુ. ગુળ. ગુનિ. શિ. ૧૭૩૫ કૃપાઠ ) મળે છે, (૩) હીર(હર્ષ)રાજના શિ૦ ઉદયહર્ષ પણ સારા કવિ હતા ' (૧૯) હર્ષકલેલ -એમના શિષ્ય “ચંદ્રકીર્તિ” કૃત યામિની ભાનુ મૃગાવતી ચૌ. (સં. ૧૬૮૯ આષાઢ સુદ ૯ બાડમેર), અને ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ ચોટ ઉપલબ્ધ છે ચકીર્તિ શિષ્ય સુમતિરંગ પણ સારા કવિ હતા, એમની ૧ પ્રબોળ ચિતામણિ પાઈ, ૨મેહવિવેક ચે. (સં. ૧૭ર૯ વિજ્યા દશમી સુલ્તાન), ૩ હરિકેશી ચોપાઈ (૧૭૨૭ શ્રા. સુ. ૨ મ. મુલતાની, જ જંબુ ચે. (સં. ૧૭૨૯ આ. વદ ૯ મુલ્તાન શ્રી પૂજ્યજીને સંગ્રહમાં, જિનમાલિકા; સવૈયા ચોવીસી, અમૃતધ્વની, કીતિરત્નસૂરિ છદ, ગશાસ્ત્ર ભાષા ચે; એકવિંશતિસ્થાન પ્રકરણ વચૂરિ આદિ કેટલીયે કૃતિઓ ઉપલબ્ધ છે.
(૨૦) ભાવઉપાધ્યાય-એઓ આ૦ સાગરચંદ્રસૂરિની પરંપરાના છે, એમનું નામ બીજા પ્રકરણમાં પૃ. ૨૨ ના કુટનેટમાં (ક્રિધ્ધાર કર્તાઓમાં) આવે છે. એમણે રચેલ કેટલાંક સ્તવને આદિ મળે છે. સં. ૧૦૨૬ સુધી તેઓ
Page #320
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનવતી સાધુ સંઘ
૨૧૧ સૂરિજી આજ્ઞાનુયાયી હતા. એ પછી એમનાથી “ભાવતુર્વીય શાખા” નામે ગભેદ થી એમનો વધુ પરિચય “ઐતિહાસિક જેન-કાવ્ય સંગ્રહમાં મળશે.
(૨૧) વિનસ -એમણે રચેલ ૧ પન્નવણા વિચાર તવન ગાત્ર ૨૫ (સં. ૧૯૯૨ પપૈ સુ. ૧૫ સાર, સંગ્રહમાં છે), તેમ ૨ “હંસરાજ વછરાજ પ્રબંધ” (સં. ૧૯૬૯ લાહોર), ક્યવને ચૌ. દ્રોપદી ચો, ઉપલબ્ધ છે. એ શ્રીજિનકુશલસૂરિ શિષ્ય ક્ષેમટીતિ શાખાનાં હતા.
આ ઉપરાંત સૂરિજીના આજ્ઞાનુવતિ સાધુસંઘમાં અનેક વિદ્વાને અને કવિઓ હતા. પરંતુ પ્રથ-વિસ્તાર વધી જવાના ભયથી, તેમજ કાંઈક અંશે વિષયાંતર થઈ જતા હોવાથી, અને નીરસતા ન આવી જાય છે કારણે પણ એમનો પરિચય આપેલ નથી. ઉપરોક્ત વિદ્વાનોને પરિચય પણ અમોએ ખૂબજ સંક્ષિપ્તતયા આપેલ છે. બીકાનેર જ્ઞાનભંડારની સૂચિઓ, નોટસ ઈત્યાદિ સામી પરિચય લખતી વેળા પાસે નહીં હોવાના કારણે કેટલીક પ્રસિધ્ધ કૃતિઓનો પરિચય પણ આપી શકાયું નથી. ભવિષ્યમાં વાચકેની અભિરુચિમાં અનિવૃદ્ધિ થાય, અને યથાયોગ્ય અવસર મળે તો તસંબંધી ગણપૂર્ણ વિસ્તૃત વિવેચન કરવાની અભિલાષા છે.
Page #321
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫ મું
ભક્ત શ્રાવક ગણુ
g||||||Dill0 |||||
આ
મ્રાટ અકમરના શાસનકાળ સમયે જૈન ધર્માંવ. આ લખીએ કરાડાની સંખ્યામાં હતા. ભક્તિવાદના એ જમાના હતા. લેાકેાનાં હૃદયા ધાર્મિક શ્રદ્ધા અને ભકિત વડે આતપ્રેાત હતાં. સ્વધમી અધુએ પ્રત્યે વાત્સલ્ય અને સદ્ગુરુ પ્રત્યે આદરણીય પૂજ્યભાવ છલકાઈ રહ્યા હતા. એ સમયે અનેક સુશ્રાવકે જૂદે જૂદે સ્થળે પ્રતિષ્ઠાપાત્ર, રાજ્યમાન્ય, અમાત્યાદિ ઉચ્ચ પદાધિકારી, વૈભવસંપન્ન, દાની, વીર અને ધર્મિષ્ઠ હતા.
સ
આપણા ચરિત્રનાયક શ્રીજિનચંદ્રસૂરિજીના ભકત શ્રાવકાની સંખ્યા લાખાની × હતી. ભારત ભૂમિના લગભગ તમામ પ્રાંતામાં એમના આજ્ઞાનુયાયી સાધુએ વિચરી જૈનધર્મના
X येषां हस्तप्रभावातिशयमभिदधुर्म न्त्रिकर्मादिचन्द्राः, श्रीमत्साहीशसाहेरकवर नृपतेः प्राप्तसभ्यप्रतिष्ठाः । स्थाने स्थाने प्रकृष्टा नरपतिविदिताः श्रावका ऋद्धिमन्तः, सङ्घाध्यक्षा विपक्ष प्रतिभयजनकाः लक्षसङ्ख्या विशेषात् ॥७॥
(વાદી નન્દન કૃત ‘ મધ્યાહ્ન વ્યાખ્યાન પદ્ધતિ' સ. ૧૬૭૩)
Page #322
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રાવક ગણું
૨૧૩
મહાન પ્રચાર કર્યા કરતા હતા. આથી સૂરિજીને ભક્તશ્રાવકગણ અજિકાલની માફક ધર્મતત્વથી અજાણ કે વિચલિત શ્રદ્ધાવાળો નહીં, પરંતુ એકમાત્ર દેવ, ગુરુ અને ધમને જ આરાધ્ય માનવાવાળે અને પરમ વિજ્ઞ હતો. કહેવાની જરૂરત નથી કે એજ કારણે એ યવન સામ્રાજ્યના ભયંકર ધાર્મિક સંઘર્ષમાં પણ એ પોતાના ધર્મમાં રપટલ અને દઢતાપૂર્વક સ્થિર રહી શકે. એણે ધર્મની કેવળ રક્ષા કરી એમ નહીં, પરંતુ અપૂર્વ આત્મત્યાગ કરી ધર્મની અનેકાનેક સેવાઓ કરી, જેમાં તીર્થોની રક્ષા, જીર્ણોદ્ધાર, પ્રશંસનીય શિલ્પકલાનાં
મૂર્તિમંત સ્વરૂપ નવા દેવમંદિરનાં નિર્માણ, સ્વધર્મીઓને છે સહાય આદિ મુખ્ય છે. ધાર્મિક સેવાની સાથે દેરાસેવા, . લોકપકાર આદિ આવશ્યક શુભ કાર્યોમાંય એ કોઈથી પછાત જ ન રહ્યો. દુષ્કાળના સમયમાં એ પિતાના કોપાર્જિત દ્રવ્યને
પાણીની માફક વેરવામાં જરાય અચકાતે નહીં. મુસલમાન રાજ્યકાળના દુકાળના સમયે જેનેએ યથાસાધ્ય દાનશાળાઓ * ખેલી નિઃસહાય અને નિર્ધનની રક્ષા કરવાનું જે મહાન | | ગૌરવ પ્રાપ્ત કર્યું, એ અન્ય કોઈ સમાજને પ્રાપ્ત નહીં થએલ. | સૂરીશ્વર મહારાજના કેટલાક અદ્ધિમત અને પદાધિકારી
શ્રાવકોને નામે લેખ આગલા પ્રકરણમાં આવી ગએલ છે. કે એતિહાસિક સાધના અભાવને કારણે એ બધાને વિશેષ | પરિચય આપી શકાય તેમ નથી, છતાંય એમાંથી બે પ્રતિભા
શાળી અને પ્રધાન નરરત્નને યથાજ્ઞાત પરિચય આપ્યા વિના ગંધનો એક આવશ્યક અંગ અપૂર્ણ રહી જાય તેમ છે, તેમજ અમે પણ એમની મહાન સેવાનો ગુણાનુવાદ લખ્યા વિના મહા શકતા નથી, એટલે આ પ્રકરણમાં એમનું યથાક્ષાત અવન આપવામાં આવશે.
Page #323
--------------------------------------------------------------------------
________________
૧૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસાર - મંત્રીકાર કર્મચન્દ્ર–એ સવાલ . જ્ઞાતિના પુનીત ઇતિહાસમાં વછાવત વંશની બલિહારી છે. આ વંશની ઉજજવલ કીર્તિકૌમુદીનું વિસ્તૃત વર્ણન “કર્મચન્દ્ર ત્રિ વંશ પ્રબંધ” માં છે. આ વંશના મહાપુરુષનો. બીકાનેર રાજ્ય સાથે રાજ્યની સ્થાપનાથી માંડીને લગભગ દોઢ વર્ષ સુધીના ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. સંક્ષિપ્તમાં આટલું જ કહેવું બસ થશે કે બીકાનેર રાજ્યની સીમાં વૃદ્ધિ અને રક્ષા કરવામાં આ લોકોનો બહુ માટે ફાળે હતો. રાજનૈતિક ક્ષેત્રની સાથેસાથે ધાર્મિક ક્ષેત્રમાં પણ આ વંશની વિભૂતિઓની સેવાઓ વિશેષ ઉલ્લેખનીય છે. ' , , , , વછાવત વંશને જૈન ધર્માનુરાગી બનાવવાનો શ્રેય - તરગચ્છની આચાર્યોને છે, અને એ લેકેએ પણ આ ગચ્છ પરની પૂરતી કૃતજ્ઞતા વરૂપ શ્રધાંજલી સમર્પણ કરીને ગચ્છનું પોતાપરનું અણ રીતસર સ્વીકાર્યું છે. એ વિષે વધુ માહિતી
કર્મચન્દ્ર વંશ પ્રબંધ” પરથી મેળવી લેવી. અહીં તે અમે માત્ર સૂરીજીના જીવન સાથે સંબંધ ધરાવનાર મંત્રિ સંગ્રામસિંહજી અને કર્મચન્દ્રજીનો સંક્ષિપ્ત પરિચય આપીએ છીએ. * મંત્રી નગરાજજી વછાવતના પુત્ર સંગ્રામસિંહજી ખરતરગચ્છ પ્રત્યે ખૂબ ભક્તિ તેમજ અનુરાગ રાખવાવાળા હતા. તત્કાલીન ગચ્છના શિથિલાચારને હટાવી સુવ્યવસ્થા કરવામાં એમની પ્રેરણા મુખ્યત્વે હતી. સ. ૧૬૧૪ માં જ્યારે સૂરિજીએ કિયેદ્વાર કર્યો, ત્યારે એમણે ધર્મકાર્યમાં ખૂબ ધન વાપર્યું હતું, .
શ્રીં ન રળાં, સમગ્રyળશાકિનાન્ ! . : - : દ્ધિારમચ, ચેન વિરૂદન હૈ ૨૪
(કમચન્દ્ર વંશ પ્રબંધ).
Page #324
--------------------------------------------------------------------------
________________
જા શ્રાવક ગણું
૨૧૫ ' જેનો ઉલ્લેખ અમોએ ત્રીજા પ્રકરણમાં કર્યો છે. એમણે પોતાના માતુશ્રીના પુરયા પિષધશાળા નિર્માણ કરાવી, અને ૨૪ વાર બીકાનેરમાં ચાંદીને રૂપિયાની લહાણી કરી હતી. રાય કલ્યાણસિંહજીના તેઓ પ્રધાન મંત્રી હતા, અને હસન કુલીખાન સાથે એમણેજ સંધિ કરી હતી. પવિત્ર તીર્થાધિરાજ શયની યાત્રા કરી પાછા વળતી વખતે મેવાડાધિપતિ મહારાણા ઉદયસિંહે એમને સન્માન્યા હતા. ચતુર્વિધ સંઘ અને કૃતજ્ઞાનની ભક્તિમાં એમણે ખૂબ ધન વ્યય કર્યું હતું. સં. ૧૬૧૧ માં એમના કહેવાથી શ્રીસાધુ કીર્તિજીએ “સમરણ બાલાવબોધ”ની રચના કરી, જેની પ્રતિ શ્રીપૂજ્યજીના સંગ્રહમાં છે.
એમને સુતાણદેવી, ભાગવતાદેવી અને સુપાદેવી નામે ત્રણ ધર્મપરાયણ પત્નીઓ હતી.
મંત્રીશ્વર કર્મચન્દ્ર અને જસવંત એમના પુત્રરત્ન હતા. બાલ્યકાળમાંજ કર્મચન્દ્રની પ્રતિભા દાખવતી હાથપગની
* વાવતોની પદ્ય વંશાવલીથી કણવા મળે છે કે મંચ બ, ર છોડયા પછી તેના શતા જસત રાજા રામસિંહ પાસ ર હતા. એક સમયે થરા નગર જીતી લાવવાનું સન્નાટ અકબરે પોતાની રસભામાં બી ફેરવેલું, ત્યારે અન્ય કોઈએ એ ન લઈ વાર રામના માસિ એ બહુ ઝડપ્યું, ને મોટી સેના લઈ યુદ્ધ નિમિતે યા ગયા. આ વખત મંત્રી કર્મચંદના જાતા જસવંત પિતાની રવામિનાકિન અને ક - પશ્ચિય કરાવ્યો, કંથી પ્રસન્ન થઈ મડાગાગાએ એને ના પર “ી પદ” પર નિયુકત કર્યા. જસવ જેવા તાર હતા,
જ દાની પણ ના. સાંકર (જાર) ને એમણે ખૂબખૂબ દાન દીધેલ. રર લિમાં તેમનું કહ્યુ કે નારાજગી પાન કાર થવું ૮ નું લખેલ એમની સતત બસ્તમાં બાગકુટરમાં કામ આવશે.
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૧૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસર શુભ રેખાઓ અને લક્ષણો જોઈ રાય કલ્યાણસિંહજીએ + સંગ્રામસિંહજીના અવસાન બાદ એને અમાત્ય પદ આપ્યું. એમણે શત્રુ જ્ય, આબુ, ગિરનાર, સ્તંભતીર્થ આદિની સપરિવાર યાત્રા કરી. તેઓ રાજનીતિ, યુદ્ધ કળા, અને સંધિ કરાવવામાં કુશળ હોવા ઉપરાંત વીર, દાન, અને ધર્માત્મા પણ હતા.
એકવાર રાય કલ્યાણસિંહજીએ જોધપુરના ગવાક્ષમાં કમલપૂજા કરવાને પોતાના પૂર્વજોને દુસ્સાધ્ય અને ચિરકાળને મનોરથ મંત્રીશ્વરને જણાવ્યું. એમણે કુમાર રાયસિંહજીની સાથે સ્વામિ ભક્તિના ભાવથી દિલ્લી સમ્રાટ અકબર પાસે જઈ તેમને પ્રસન્ન કરી ૪ આ અતિ કઠણ કાર્ય પણ સિધ્ધ
+એ. રાય જેતસીજીના પુત્ર હતા. એમનો જન્મ સં. ૧૫૭૫ મહી સુદિ ૬ ના થએલે, સં. ૧૬૦૧ પિષ સુદિ ૧૫ ના રોજ બીકાનેરની રાજગાદી પર બેઠા. શત્રુના હાથમાં ગએલું બીકાનેરનું રાજ્ય એમણે પુનઃ પ્રાપ્ત કર્યું. સં. ૧૬૨૮ ના વૈશાખ વદી ૫ એમને દેહાંત એ.
એમણે કર્મચંદ્રને અમાત્ય પદ પર નિયુકત ક્ય. કર્મચંદે સમ્રાટેની કૃપાથી એમને જોધપુર રાજ્ય ગવાક્ષમાં બેસાડવાનું ગૌરવ પ્રાપ્ત કરેલું, એ ઘટનાને જે કલ્યાણહિજીના સ્વર્ગવાસથી ૩-૪ વર્ષ પૂર્વની માનવામાં આવે, તો કર્મચન્દ્ર મંત્રી બન્યાને સમય સં. ૧૬૨૫ ની પહેલાંનો ગણી શકાય છે; અને આ સમયે જે એમની ઉંમર ૨૦-૨૫ વષ નીય અને માનવામાં આવે તો કર્મચન્દ્રને જન્મ સં. ૧૬૦૦ આસપાસ થયે હોય, એવો સંભવ છે.
1 x સમ્રાટને પ્રસન્ન કર્યાની બાબતમાં “ઓસવાલ જાતિ કે ઇતિહાસ” માં લખ્યું છે કે જે સમયે કર્મચન્દ્ર દિલ્લી (2) દરબારમાં ગયા, ત્યારે સાટ સતરંજ ખેલતા હતા. પરંતુ એ) સતરંજની ચાલ અટકી પડી હતી, કેમ કે જે કાંઈ ચાલ સમ્રાટ ચાલતા એમાં એમની હાર થતી હતી. કહેવાય છે કે એ વખતે કર્મચને સતરંજની એવી ચાલ બતાવી કે બાદશાહ વિજયી થયા, અને મંત્રીશ્વર પર ખૂબ પ્રસન્ન થયા.
Page #326
--------------------------------------------------------------------------
________________
ભકત શ્રાવક ગણ
૨૧૭
કર્યું. મંત્રીશ્વરની આ સેવાથી ખુશ થઈ ગય કલ્યાણડિજીએ એમને મનવાંછિત માંગવા કહ્યું, પરંતુ એમને તે વિભાવ કરતાંય ધમ વધુ પ્રિય હતું, એટલે અન્ય કંઈ ન માંગતાં એમણે યાચના કરી કે (૧) ચાતુર્માસમાં ભારે હલવાઈ, તેલી વગેરે લેક ઘાણે ફેરવવી આદિ પિતાના હિંસાત્મક કાર્યો ન કરે. (૨) વણિક પાસેથી “માલ” નામે જે કર લેવામાં આવે છે તે, અને ચતુર્થાશ જકાત લેવામાં આવે છે, તે ભવિષ્યમાં ન લેવામાં આવે (૩) બકરી, ભેડ, ઉરબ્રાદિના કર ન લેવામાં આવે. નરેશે આ વાતનો સહર્ષ સ્વીકાર કર્યો, તે ઉપરાંત ચાર ગામનો પટ્ટો વંશપરંપરા સુધીને માટે પ્રદાન કર્યો.
દિલ્હી પર આક્રમણ કરવા જતા “ઈબ્રાહીમ મીઝને નાગર પાસે, કુમાર રાયસિંહની સાથે રહી, મંત્રીશ્વરે સંગ્રામ કરી પરાજિત કર્યો. સમ્રાટને મદદ કરવા ગુજરાત પર ચઢાઈ કરી મીઝ મહંમદ હસેન સાથે યુદ્ધ વિગ્રાદિમાં પોતાની નિરુના અને બુધ્ધિવૈભવ વડે સજત સમિયાણા (જિન કુશવાર મનું જન્મ સ્થળ) અને આબૂ પ્રદેશ સર કર્યા. જલાર: - પતિને વશ કરી એને રાયસિંહજીને પગે પાડશે. - આજ્ઞા મેળવી મુગલ સેના વડે આકમિત આ - -! અને યોની પુનઃ સુવ્યવસ્થા કરી. શિવપુરી કરી. દા બંદીજનેને પિતાને ઘેર લાવી સન્માન્યા. . - કવિકલશ, ધ્વજા, અને દંડ ચટા ક - - - વાણના બંદીજનોને રાયસિંહજી (જ. .. . છેડાવ્યા.
સ. ૧૬૩૫ ના મહા લકર ::. ૨ - થી મંદિરે દાનશાળા . , ,
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૧૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસુરિ વ્યક્તિને ખન-પાન, વસ્ત્ર, ઔષધ આદિ દઈ પ્રશસનીય સહાયતા કરી, આ સહાય સંચિત ક્ષેત્ર પૂરતીજ નહીં, કિન્તુ જે કાઈ માણસ કાઈ પણ ધર્મ કે જાતિને! હાય તેને પણ આપવામાં આવતી, જ્યાં આવી ઉદાર ભા ના હોય ત્યાં સ્વાતિ ને સ્વધર્મ એની તેા વાતજ શું? એવા હીન સ્થિતિના સ્વપર્મિઓને વ ભરના ખર્ચ જેટલું દ્રવ્ય ગુપ્તરૂપે ઘરેઘરે પહોંચાડવામાં આવતું. ૧૩ માસ પછી સુકાલ થઈ જતાં આશ્રિતાને પેાતાના ખર્ચે સથવારા કરીને સ્વસ્થાને પહોંચાડવામાં આવ્યા.
સ. ૧૬૩૩ માં તુરસમખાને સીરાહી લૂંટી, ત્યાંથીસ ધાતુની ૧૦૫૦ જિનપ્રતિમાએ લાવી ફતેપુરમાં સમ્રાટ અકબર પાસે પેશ કરી, સમ્રાટે પાતાના ધમ સહિષ્ણુતાના ઉત્તમ ગુણને કારણે એને ગળાવી સેાનું કાઢવાનું નિધ્ધિ કર્યું, અને એક સારા સ્થળે સાવચેતીથી રાખવાને આદેશ કરવા સાથે પેાતાની આજ્ઞા સિવાય કોઈનેય નહીં દેવાનું ક્રમાન કર્યુ, જૈન સ`ઘમાં આ પ્રતિમાએ પુનઃ પ્રાપ્ત કરવાની આતુરતા વધવા લાગી; પરન્તુ સમ્રાટને મળીને એમની આજ્ઞા મેળવવી એ પણ કાર્ય કાંઈ સહેલુ નહાતુ. ૫-૬ વર્ષ વીતી ગયા, પરંતુ જિનબિંને છેડાવવા કોઈ સમર્થન નીવડયું. જયારે એ વ!ત મંત્રીશ્વર કચંદ્રે સાંભળી ત્યારે એમના હૃદયમાં આ વાત ખૂબ ખટકી ને ચેનકેન પ્રકારેણ લાખા રૂપિયા ખર્ચીને પણ એને પ્રાપ્ત કરવાનું પેાતાના સ્વામી રાયસિંહને નિવેદન કર્યું. આથી એમણે પણ મંત્રીશ્વરને સાથ આપ્યા, ને સમ્રાટ અકબરને ઘણી ભેટ ધરી પ્રસન્નતા પ્રાપ્ત કરી. એમનાં માંગવાથી સમ્રાટે તમામ પ્રતિમાએ એમને સુપ્રદ કરવાનુ' ફ્માન કર્યુ`'.
સં. ૧૬૩૯ ના અષાઢ સુદિ ૧૧ ગુરુવારને દિન એ
Page #328
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રાવક ગણ
૨૧૯ પ્રતિમાઓને પુનઃ પ્રાપ્ત કરી મંત્રીશ્વર સ્વસ્થાને લાવ્યા જૈન સંઘ ખૂબ હર્ષ પામે. આ કાર્યથી મંત્રીશ્વરે શાસનની અપૂર્વ સેવા કરી. ફત્તેપુરથી તમામ પ્રતિમાઓ પોતાની સાથે બીકાનેર લઈ આવ્યા અને મહાવપૂર્વક પિતાના ઘરદેરાસરમાં સ્થાપિત કરી
સમ્રાટ અકબરે પ્રસન્ન થઈ વછરાજ વંશજોની મંત્રી પત્નિઓના પગમાં નૂપુર આદિ સેનાનાં આભૂષણો પહેરવાની આજ્ઞા આપીને વછાવતવંશની મહત્તા વધારી. આથી પહેલાં એસવાલ વંશજ “સાધુ-સારંગ”ના ઘરાણાની સ્ત્રીઓ સિવાય ઈનેય માટે આવી આજ્ઞ નહોતી.
તરસમખાને ગુજરાતમાંથી કેટલાય વણિક કેદીઓને લાવેલા, એમને ઘણું દ્રવ્ય આપી મંત્રિએ છોડાવ્યા, જન યાચકોને બહુ દાન દીધાં, શત્રુજ્ય અને મથુરાના જ ચિને ઉદ્ધાર કર્યો. દરેક દેશ, દરેક ગામ, પ્રત્યેક પ્રાંત અને શહેર, ડેડ
| આ વિષયના તત્કાલીન બે સ્તવને મને મળ્યાં છે, અને જે આધારે આ વૃત્તાંત લખેલ છે. આ સ્તવને ભવિષ્યમાં અમારા તરફથી કટ થનાર “બીકાનેર જેન લેખ સંશ”માં પ્રકાશિત થશે.
આ પ્રતિમાઓમાં મૂળનાયક શ્રી વાસુપૂજય સ્વામીની વીસી અતિ જે પણ “વાસુપુજ્ય ના મદિર”માં વિદ્યમાન છે. અન્ય પ્રતિમાઓ ૫ કલાય વર્ષો સુધી ઉકત મદિરનાં રોજ પૂજતી હતી. પાણી આટલી બધી પ્રતિમાનું પ્રજા બંધ મકલ યથા, કે અન્ય કોઈ કે ન સ વિપિનામ દર ભૂમિમાં રબારી દીધી. - પ્રાંને વખતોવખત ઉપદ્રવ ને અડામારી દિ રોગ - પતિ નિત રમવા નર કાટ : 'ના-કર રદ કરવામાં આવ્યા છે. હાલનાંય સં. ૧૯૮૦ - કાન - દિ ને જ ૩. મેરાસર દ ને પૂનઃ દર પધરાવડમાં કરી હતી.
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૨૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસાર કાબૂલ સુધી સર્વત્ર “લહાણી” કરી. ઉ. પા. શ્રીજય સમજી પાસે ૧૧ અંગો શ્રી ચંદ્રની+ સાથે બીકાનેરમાં શ્રવણ કર્યા,
તજ્ઞાનની ભકિત નિમિતે સિધાન્તો લખાવવામાં ઘણું ઘણું દ્રવ્ય ખર્યુ.
એકવાર બીકાનેરમાં મંત્રીશ્વરે સૂરિજી પાસે “ભગવતી સૂત્ર” શ્રવણ કર્યું, અને ભગવાન મહાવીરને ગણધર ગૌતમ સ્વામીએ કરેલ પ્રત્યેક પ્રશ્ન પર મોતી ચઢાવ્યાંઝ, આ આગમમાં ૩૬૦૦૦ પ્રશ્ન હોવાથી મોતીની સંખ્યા પણ ૩૬૦૦૦ની થઈ જેમાં ૧૬૭૦૦ મતી ચક્રવામાં, ૧૧૯૦૦ પૂઠિયામાં, અને બાકીના ઠવણ, પૂઠા, કવલી, સાજ, વીટાંગણા આદિમાં લગાવ્યા
+ શ્રીચંદ્રની કાંઈ વિશેષ હકીકત જાણવા નથી મળી છતાં અનુમાનથી સંભવ છે કે મંત્રીશ્વરજીના કોઈ સંબંધી હોય.
૪ ક્ષમા કલ્યાણોપાધ્યાય કૃત ભગવતી સૂત્ર સઝાયમાં:“बीकानेर तणो वली मंत्री, कर्मचन्द्र इण नाम, तिण गौतम गुरुना नाम पूज्या, मुक्ताफल अभिराम ॥ १३ ॥ ૫. દીપવિજય કૃત ભગવતીસૂત્રની ગહુંલીમાં:
“ कर्मचन्द्र मोतीडे वधाई, कीन भगत गुरु सेवा । માવતીસૂત્ર સુ વહુ માવે, વાતો સમૃત મેવા છે ૬ ”
શ્રીજિનકૃપાચન્દ્ર-જ્ઞાનભંડારની એક ખ્યાતમાં લખ્યું છે :
" हिवे राजा रायसिंहजीरे वारे मुहते करमचन शहर उथेलीने वसायो,. जात आप आपरी बास( गुवाड में वसाया x x x x रायसिंही पातसारे पगे लागा अर मुंहते करमचन्द्रने लेकर गुजरात चढया, उठे राड जीत्या. पछे पातसाहसु मुहते करमचन` मुजरो कियो, तरे पातस्या कह्यो 'मांग कम चन्द्र ! मैं तूठा' पछे पातस्यासु अरज कर ५२ परगना राजा रायसिंहने दराया x x x x उपासरो महात्मा नीचे देखके आपरी घोडारी घुडसालरी जागा उपासरो करायो । देहरो १ चौवीसटैरो, २ वासुपूजजीरो,
Page #330
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રાવક ગગ
૨૨૧
મંત્રીએ શત્રુંજય, ગીરનાર પર નવા જિનાલય નિર્માણ કરાવવા દ્રવ્ય મોકલ્યું. રાજા રાયસિહની આજ્ઞ થી સમસ્ત રાજયમાં ચેપવી (અ દમ ચૌદસ પૂનમ અમાવાસ્યા) અને ચાતુર્માસમાં કુંભાર, તેલી આદિને , મનો હિંસાત્મક કુલ વ્યાપાર ત્યાગ કરી સમગ્ર મરુકંડલમાં જડી આદિ વૃક કાપવાનું બંધ કરાવ્યું. સિંધ દેશનું સ્વામીત્વ મેળવી, સતલજ
ક, રાવી આદિ નદીઓમાં માછલીઓની હિંસા બંધ કરાવી. ચતુર્વિધ સૈન્યની સહાય વડે હરપાના બાકી રહેલા શક્તિશાળી બલુચિને હરાવી કુલીન બંદીવાનોને છોડાવ્યા, અને પિતાને ઘેર લાવી સત્કાર્યા. મંત્રીશ્વર હરહંમેશ જિનાલમાં નાત્ર પૂજા કરાવતા. ફલવધિ (ફલોધી)માં દાદાસાહેબ શ્રીજિનદત્તસૂરિજી અને શ્રીનિકુશલસૂરિજીના સ્તૂપ બનાવ્યા.
મંત્રીધર કર્મચન્દ્રને અલયબદે, જવાદે અને કપુર, નામે ત્રણ સીઓ હતી. એમાંની જવાદે, અાયદે આ બે સ્ત્રીઓથી બે પુત્રરત્ન થયા. (સં. સેળો) પાંત્રીસના દુકાળમાં અનાની રક્ષા અને મરૂ દેશમાં વૃક્ષ છેદન નિષેધ કરવાથી એના પુની ખૂબ વૃધ્ધિ થઈ, જેના ફળસ્વરૂપે કુલદીપક એવા વયની 3 અપી , ર ન કા પંચર જે કરી ને નકી ખ્યા, પુર કાં ૩૬૦૮ માં ડા, તં
વ Hi૨ એ નહી બર ઝાન માં રા. ક 1 છેકે :
* 1, ૧૧૦૦ મોટી વાત છે ! ' , દેના iી ટાંગાર ઝારા, કપ રવો.”
પn વાતમાં રાવ તારા કાન તી . એ મને • કે, પદ - ૮ વર્ષ પૂર્વે બીકાનેરના ભર રે છે : ન (ા, દ ગમે તે કારણે હાલ નથી ! ! !
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૨૨
.
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
-
*
પ્રાપ્તી થઈ આ મંગલ પ્રસંગ પર મંત્રીશ્વરે સમ્રાટને વિવિધ પ્રકારની ભેટ ધરી. સમ્રાટે વધાઈ દેતાં, એમનાં નામ “ભાગ્યચંદ્ર અને “લક્ષ્મીચન્દ્ર” રાખ્યા. +
મંદીર કર્મચન્દ્રના ઉદ્યોગથી બીકાનેર નરેશ રાયસિંહ પાંચ હજારી પદને પામ્યા, ને “રાજા પદ વડે વિભૂષિત થયા.. “રાજપુતાને કે જૈન વીર' નામક ગ્રંથમાં લખ્યું છે કે જયપુરના રાજા અભયસિંહે જયારે બીકાનેર પર આક્રમણ કર્યું ત્યારે મંત્રીશ્વરેજ પિતાની પ્રખર બુધિથી શત્રુ સાથે સંધિ કરી રાજ્યની રક્ષા કરી હતી. ટૂંકમાં એટલું જ કહેવું બસ થશે કે મંત્રીશ્વરે બીકાનેર રાજ્યની સેવા અને સ્વામી ભક્તિમાં કાંઈ કસર નથી રાખી. “બીકાનેર રાજ્ય કે ઇતિહાસ” માં લખ્યું છે કે સ. ૧૯૪પમાં બીકાનેરને અત્યારનો કિલ્લો બનાવવાનું તેમણેજ શરુ કરેલું.
દીર્ધદશ મંત્રીશ્વર કે ઈ કારણે રાજા રાયસિંહના મનફેરને * સમજી લઈ ભાવિના શુભ સંકેતથી એમનો આદેશ લઈ
+ કમંચ મંત્રિ વંશ પ્રબ ધ” ના આ વર્ણનથી સં. ૧૬ ૩૫ થી પછીજ બન્ને પુત્રોનો જન્મ થવો નિર્ધારિત થાય છે.
* કર્મચન્દ્ર મંત્રી વંશ પ્રબંધ (. . ૧૬૫૦) વૃત્તિમાં – બી” નન્તર “ચા” રિમનું વાહે “વૈ' ગુમાસુમ જર્મ, “રેવા વિધવા સારા વિસ્મિત” વિસિતં “નિરા” आनीयमना: श्रीरयसिंहरय वैमनस्य' चित्तकालुध्यनिजे चित्ते ज्ञात्वा राज्ञः श्रीरायसिंहस्य · आज्ञा' आदेश 'समासाद्य' प्राप्य 'निजजन' स्वजनवर्ग 'समादाय' गृहीत्वा · मेदिनीतट' मंडतापुरेत्याख्यया ख्यात 'अध्यास्त' શષ્ય તિર્ તિબયા દિમૂનો મંત્રી ? રામ(વર્ષ) (૨) gવ ધનં, તેન
ધ” તા િ(સ્વામ)ઘનાયા: - I
Page #332
--------------------------------------------------------------------------
________________
અને
* *
*
*,*
*****
-:
:
'
,
ck salt=.ના
.
- ક
કા
આ
-
-
-
i
-
-
-
su
મંત્રીશ્વર શ્રીમાન કર્મચંદ્રજી વચ્છાવત
Page #333
--------------------------------------------------------------------------
Page #334
--------------------------------------------------------------------------
________________
ભકત ભાવક ગણું
૨૨૩ વિચાર્યું અને બુદ્ધિમાન કર્મચન્દ્ર જન પરિવાર સહિત ૮તામાં આવી રડવા લાગ્યા, ત્યાં તેઓ પ્રાચીન તીર્થ ફુલવધિ પાનાથ અને જિનદત્ત સૂરિજીની ભકિત સહિત પૂજા કરતા હતા
જિનચન્દ્રસુરિ અકબર પ્રતિબોધ રાસ (સં. ૧૫૩ રશિત) માં :
ન તા કે, ' ઘાનેરા. 20ાર કર્યા , તે તil | ફેર છે
વસાવાને પદ્ય પ્રાણી વાવવામાં – “નામાં એ વાત જી પાંવ, રાહ પર પડી છે પર ના . ત્ ા ડ ા : n = 0 હવે વિષયમાં આધુનિક ઇતિહાસકારોના મત વ્યાપી જીએ:1) “બીમાર છે ઇતિહાસ માં આવ્યું છે. - એ મને 1 પી . નં
વાલી નો. પા. 3 રાગી
: : : સૌ છે કે દર ૪ ર ર ર . ! = =1 ! . . . : - , તે ( ર ) + 1 ના fક ક કા ર ર ફિવા ગૌ પાપ ? પ :
. તે દિ ઉ . પટ સર ક ઉપર 30 ( 1 )
) “ . . કે પ્રાન રાજ ” માં વૈમનસાનું કે રોનિંને મારી પર ૬૧ રને ગાદી પર બેનામી કલા બે , ૨ પણ એ છે કે સં. ૧૬પર માં ક દ કાર અકબર
( કલ પર “નીકર પર "માં લખ્યું છે કે તે જ .. જ ર છે તારં ખેલતા , જીર કર્મચન્દ્રક
ડા છે, પરંતુ અરિ રેડ ઉંજા રહે, રા દેશની
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૨૪
યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ મંત્રીશ્વરનો બીકાનેર છેડવાને સમય સં. ૧૬૪૬-૪૭ની વચ્ચેનો છે, કેમકે ગુણવિનયજીએ સં. ૧૬૪૬માં “રઘુવંશ વૃત્તિ” બીકાનેરમાં રચી હતી, એની પ્રશસ્તિમાં એ સમયે
(૪) “રાજપુતાને કે જૈન વીર”માં શ્રાગે લાયજીએ લખેલ છે કે - ___ “एक बार श कर भाटको राजा रायसिंहने एक करोडका दान देनेके लिये मंत्रीश्वरको आज्ञा दी; उनकी इस आज्ञाको मत्रीश्व'ने अनुचित समज्ञा x xxx कमचन्द्रने बीकानेरके घरानेसे भक्ति और प्रेमके कारण अपव्ययी राजाको सचेत करनेका फिर उद्योग किया, परन्तु उसका परिणाम વડુત મીન સુમા
ગોયલીયજીએ ટાંક સાહેબને અભિપ્રાય આપતાં ઉક્ત દલપતસિંહની બાબતમાં કર્મચન્દ્રને ષડયંત્રના દેષથી સાવજ વિમુકત હોવાનો ઉલ્લેખ આ પ્રમાણે કર્યો છે –“જન િવ પ ત્ર ઘણે વિવુઢ વિમુવત था, उसने सत्य और न्यायके कायों के लिये अपने प्राण निछावर कर दिये, वह किसी षड्यंत्रका रचयिता नहीं था, ( फिर मी ) वह स्वयं षड्यत्रका शिकार हो गया, उसकी बुद्धिमानी और कर्तव्य तत्परताही, जिससे उसने राज्यको सम्भाल रखा था, उसके नासका कारण हुई, जो राजाको अपव्यय और दुराचार में फसा देखना चाहते थे, उनका जोर वढता गया और कर्मचन्द्रके तरफसे राजाके कान भरने शुरु कर दिये और षड्यंत्र रचनेका दोष लगाया"
મુન્શી દેવી પ્રસાદજીએ રાયસિંહજીની નારાજીનું એક અન્યજ કારણ બતાવ્યું છે, પરંતુ અમે આધુનિક ઇતિહાસકારોએ દર્શાવેલ એક પણ કારણ સાથે સહમત નથી, મંત્રીશ્વરનું પવિત્ર હદય, એમની સ્વામિભક્તિ અને રાજ્યસેવાઓ જેવાં રાજ્યવિદ્રોહી આદિ હોવાનો દોષ કેવળ કલ-કલાની અને મનમાની દંતકથાજ ભાસે છે.
અમારા આ કથનનાં મુખ્ય કારણ આ છે – મંત્રીશ્વર સં. ૧૬૪૭ની સાલમાં લાહોર પહોંચી ગયા હતા.
Page #336
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રાવક ગણું
કમચન્દ્રજી ત્યાં જ મંત્રીશ્વર પદ પર હોવાનો ઉલ્લેખ આ પ્રમાદ છે –
"श्रीरायसिंहभूभुजि, निजभुजबलनिर्जितारिनृपराज्ये । • सन्ध्यादिगुणविचक्षण-मन्त्रीश्चरकम चन्द्रवरे ॥"
સં. ૧૬૪૮ માં સમ્રાટ અકબર આ ચરિત્ર નાયક અશ્વિને આમંચ્યા એ સમયે મંત્રીધર પણ ત્યાં હતા. આથી રઉછનું “. ૧૨ મને જ ફિ પાલખાણ તદન બીન પાયાદાર છે. સ. ૧૬ ૫૦ માં " કમંચ મરીશ પ્રબંધ” લાહોમાં રચવામાં આવેલ. એમાં બત્રીધરનું રા યતિના આદેશથી ગેડના જવું અને ત્યાંથી સાટની પાસે એમની જ આનાથી આપવું, પખતયા લખેલું છે એટલું જ નડ્ડ પરંતુ સવાટને સન્માનપાલ હાઈ. લાહે માં હીનય મંત્રીશ્વર ભજનપર “યુગધ-પદ” મહાસ પણ રામ પતિજીની સારા મળીને કર્યો હતો. જેમ કે:
સંતા : - પૌરયતાપ: | શ્રી પ
-વાવડી વમાજ ! રામાધાન માટે (૬) દિવાળી ! મહાપ, નિ: ર મે | ૮ ||
આમ, આ ઘટનાથી ચાર છ માસ પછી લખાએલ એનિત નિક અમ કરતાં નથને ગાંધક મહા બાપ એકી .. હ81 " બંધ' પરથી ગેયત કક . કે ન્દ્રને દિલ અને છેઃ પી રમત પર ગયા છે, તે જ ર પ્રમાડ અને પર ત ત છે, જે છે કે નીર . સ. કાન કા ની વહુ ના વા છે
..૩ ન કરો : -
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૨૬ -
જિનયુગપ્રધાન શ્રીચંદ્રસૂરિ અને ગુણવિનયજીએજ સં. ૧૬૪૭ માં મેડતામાં “દમયંતી ચપૂવૃત્તિ ” ની રચના કરી, એ ની પ્રશસ્તિમાં પણ મંત્રીશ્વરનું નામ છે. એટલે તે સમયે તેઓ મેડવામાં આવી ગયા હતા.
જ્યારે મંત્રીશ્વર મેડતામાં હતા, ત્યારે એમને બેલાવવાના રાણું માનસિંહ આદિ કેટલાય નૃપતિઓના આમંત્રણ આવ્યા. પરંતુ તેઓ ચંચળ ન થતાં ધીરતાપૂર્વક, કેટલાક માસ સુધી ત્યાંજ રહ્યા. કારણ કે સાધારણ નૃપતિઓની સેવા કરવાનું એમને અનુચિત લાગ્યું.
સમ્રાટ અકબર એમના ગુણસમૂહથી બરાબર પરિચિત હતા કેમકે રાજા રાયસિંહની સાથે મંત્રીશ્વર અનેકવાર સમ્રાટને મળી ચૂકેલ હતા. સમ્રાટે એનાં વાક્ચાતુર્ય, યુદ્ધ કૌશલ, અને પરમ રાજનીતિજ્ઞતા આદિ સદ્ગુણોની પ્રશંસા. રાયસિંહના મઢે સાંભળેલી, તેમજ પિતે સ્વયંપણ અનુભવેલી. આ પ્રસંગ પર સમ્રાટે મંત્રીશ્વરને પોતાની પાસે લાહોર મોકલવાનું રાજા રાયસિંહને ફરમાનપત્ર મોકલ્યું, ત્યારે રાયસિંહજીએ સમ્રાટના ફરમાનની સાથે સાથે પોતાની તરફથી અભુત કૃપાસૂચક વાક્યોથી ભરપૂરે આદેશપાત્રસમ્રાટ પાસે જવાને
કથનને પુષ્ટિ આપે છે. સારાંશ એ કે કર્મચન્દ્રજી રાજ્યવિદ્રોહી કહેતા,
નં. ૩, અને ૪ ના કરે છે પણ મહત્વના કે વિશ્વસનીય, નથી જણાતા, કારણ કે તમામ આધુનિક લેખકે, સમ્રાટ અકબગ્ની સેવામાં મંત્રીશ્વરનું દિલ્હી જવાનું લખે છે, પરંતુ એ સમયે સમ્રાટ લાહોરમાંજ રહેતા હતા, અને તે પછીય ઘણું વર્ષો સુધી લાહોર રહેલા. એટલે એમનું આ લખાણ અયુફત અને ભ્રમપૂર્ણ છે, નથી સમજાતું કે કઈ રીતે આધુનિક ઈતિહાસકારોએ (!) ભળતી સળતી વાત લખી નાંખી છે. •
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૨૭
આદેશપત્ર - ક
મંદર -- - - શ્રી પ્રાપ્ત કરી • હાથી, :.. કા..... - સાથે ત્યાંથી રવાના થઈ - - - - જનદત્તસૂરિજીની દુ"
- જુદ: રન પૂજન કરી લાહોર ---- ---- -
કારણે કોઈપણ ઉમરાવ - ૬ : વિના વય સમ્રાટને જઈ બા - ..--જાવ-ઉચિત અને યુક્તિ દિન ૨૬ : =ાટના દિલને જીતી હી.
- - અને કૃપા પ્રકટ કરી કહ્યું, “તને કે -- -- -- 1 કઈ વનસ્પતિન અંકરને વાર છે, - ૬ - જામ રાઓથી પારે ક - દર
ર.” કીટ ફકત એટલું
*
. . . . :
- - - - - - - - - - -. ૧૬પ૦ . . . . . . . ધરાસ” : - - - ર : ૬ :વા પધાર્યા,
પર
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૨૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
બેલીને જ બેસી ન રહ્યા, પણ તે સમયેજ એમણે મંત્રીશ્વરને * પિતાની પરિષદના સામાજિક લેકેના અધ્યક્ષ બનાવ્યા, અને ખુદ પિતાને હાથી અને સોનાનાં આભૂષણથી સુસજિજત શિકારી ઘેડે અર્પણ કર્યો, એટલું જ નહીં, પરંતુ થોડાજ દિવસમાં તેઓ સમ્રાટના એટલા બધા વિશ્વાસપાત્ર બની ગયા કે સમ્રાટે મંત્રીશ્વરને પિતાના ખજાનાના અધિકારી (ખજાનચી) અને સામપુર નગરના રાજ્યપાલ નીમ્યા.
એ પછી મંત્રીશ્વરનું સમ્રાટ પુત્ર સલીમના મૂળ નક્ષત્રમાં ઉત્પન્ન પુત્રીના જન્મદેષની શાંતિ નિમિત્તે અષ્ટોત્તરી સ્નાત્ર કરાવવું, વા. મહિમરાજજી અને પછી સૂરિજીને સમ્રાટના વિનીત આમંત્રણથી લાહોર બેલાવવું, કાશ્મીર યાત્રામાં સમ્રાટની સાથે મહિમરાજજીનું જવું, જિનસિંહ સૂરિજીની પદ સ્થાપના સમયે સવા કરોડનું દાન દેવું આદિ અનેક કાર્યોમાં વિપુલ જૈન ખર્ચ કરી શાસન શોભામાં અભિવૃદ્ધિ કર્યાનું વિસ્તૃત વર્ણન આ પુસ્તકના ૬-૭ અને ૮મા પ્રકરણમાં અમે લખી ચૂક્યા છીએ, એટલે અહીં એની પુનરૂક્તિ કરવી આવશ્યક નથી. “અકબર પ્રતિબંધ રાસથી જાણવા મળે છે કે એમનો પ્રભાવ સર્વવ્યાપી હતું. તમામ દેશના રાજાઓ, અમીર ઉમરાવ, મીર, મલિક, ખોજી અને ખાન બધાયે એમનું બહુમાન કરતા. અને સમ્રાટ અકબર સાથે તે એમની ગાઢ પ્રાતિ બંધાઈ ગઈ હતી. આ બાબતમાં એ. જે. કા. સં. પૃ. ૯૧ જુએ.
મંત્રીશ્વર ખરતરગચ્છના અનન્ય ભકત હતા. તપાગચ્છીય સુપ્રસિદ્ધ વિદ્વાન સિદ્ધિચન્દ્રજીએ “ભાનુચન્દ્ર ચરિત્ર” માં મીત્રવરને “ખરતરગચ્છ શ્રાદ્ધમુખ્ય” અને ભૂભુજમાન્ય
Page #340
--------------------------------------------------------------------------
________________
ક્ત આવક ગણું
૨૨૯
લખ્યા છે. એમણે લેાધિ તાસામપુર X લાહાર સાંગાનેર આદિ અનેક સ્થાનોમાં શ્રીજિનકુશલ સુરિજીના સ્તૂપ બનાવી એમની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. ફ્લુએ, ઉપાધ્યાય વિનયસાગર સંપાદિત ‘પ્રતિષ્ઠા લેખ સંગ્રહ' લેખાંક ૧૦૦૦ I વાચક ગુવિનયજીએ ‘કર્મચન્દ્રવંશ પ્રબંધ' ની વૃત્તિ એમના આમથીજ રચી હતી. +
શ્રી નકૃપાચન્દ્ર સૂરિ જ્ઞાનભંડારસ્થ પટ્ટાવલીમાં સં. ૧૬૫૩ના દુષ્કાળમાં મંત્રીશ્વરે દાનશાળા ખાત્રી અનાયાની રક્ષા કર્યાના ઉલ્લેખ આ પ્રમાણે છેઃ—
मंत्रा करमचन्दई पत्रीलाई नविन गामि गावि सत्रकार (दानशाळा ) मंडावी पृथ्वी इदती राखी, पनिसाठ
X*ીપુર, ચચા 17-fઝારો ; ''
(ચન્દ્ર વા સબંધ)
5]
(કર્મચન્દ્ર ભદ્ર ૧૦ પ્રભંધ)
+ $ીz IS A મેળ મુદ્રા
-
* કવિવર સયનું દર૦ સ્વત કલ્પલતા ત્તિની ક્તિને પ્રતમાં સપ્તે ; ~~~
**!* *
»xyzs•I, યો 1
ચંદ્ર kg: ટુ૦૬૨૨પ વાત કર પ્રાંત કાલ કે પછી
૫૦, ૩ ।
Riiq(),
ને સામને હું ઘ
રસ, અન્તિભ્ર માં મોપરા નું ખ
. ܝܐ ܗ ܕ ܘ ܘ ܕ ܠ
Page #341
--------------------------------------------------------------------------
________________
૨૨૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
ખેલીનેજ બેસી ન રહ્યા, પણ તે સમયેજ એમણે મત્રીશ્વરને પેાતાની પરિષદના સામાજિક લેાકેાના અધ્યક્ષ ખનાવ્યા, અને ખુદ પેાતાના હાથી અને સેાનાનાં આભૂષણેાથી સુસજ્જિત શિકારી ઘેાડા અર્પણ કર્યાં, એટલુંજ નહીં, પરંતુ થાડાજ દિવસેામાં તેઓ સમ્રાટના એટલા બધા વિશ્વાસપાત્ર ખની ગયા કે સમ્રાટે મ`ત્રીશ્વરને પેાતાના ખજાનાના અધિકારી ( ખજાનચી ) અને તાસામપુર નગરના રાજ્યપાલ નીમ્યા,
એ પછી મંત્રીશ્વરનું સમ્રાટપુત્ર સલીમના મૂળ નક્ષત્રમાં ઉત્પન્ન પુત્રીના જન્મટ્ઠષની શાંતિ નિમિત્તે અષ્ટેત્તરી સ્નાત્ર કરાવવું, વા. મહિમરાજજી અને પછી સૂરિજીને સમ્રાટના વિનીત આમ ત્રણથી લાહેાર ખેલાવવું, કાશ્મીર યાત્રામાં સમ્રાટની સાથે મહિમરાજનુ જવું, જિનસિંહ સૂરિજીની પદ્ય સ્થાપનાં સમયે સવા કરાડનું દાન દેવું આદિ અનેક કાર્યોંમાં વિપુલ જૈન ખર્ચ કરી શાસન શાભામાં અભિવૃદ્ધિ કર્યાંનું વિસ્તૃત વર્ણન આ પુસ્તકના ૬-૭ અને ૮ મા પ્રકરણમાં અમે લખી ચૂકયા છીએ, એટલે અહીં એની પુનરૂક્તિ કરવી આવશ્યક નથી. ‘અકબર પ્રતિમાધ રાસ’ થી જાણવા મળે છે કે એમના પ્રભાવ સ વ્યાપી હતા. તમામ દેશના રાજા, અમીર ઉમરાવ, મીર, મલ્લિક, ખાજા અને ખાન બધાયે એમનું બહુમાન કરતા, અને સમ્રાટ અકબર સાથે તે એમની ગાઢ પ્રાતિ ઞધાઈ ગઈ હતી. આ માગતમાં ઐ, જે. કા. સં. રૃ. ૯૧ જુએ.
મત્રીશ્વર ખરતર ગચ્છના અનન્ય ભકત હતા. તપાગચ્છીય સુપ્રસિદ્ધ વિદ્વાન સિદ્ધિચન્દ્રજીએ “ ભાનુચન્દ્ર ચરિત્ર ” માં મત્રીશ્વરને “ ખરતરગચ્છ શ્રાદ્ધમુખ્ય ” અને “ભૂભુજમાન્ય”
tr
'
Page #342
--------------------------------------------------------------------------
________________
ભકત શ્રાવક ગણ : :
૨૨૯ લખ્યા છે. એમણે ફધિ તો સામપુર*લાહોર સાંગાનેર આદિ અનેક સ્થાનમાં શ્રીજિનકુશલ સૂરિજીના સ્તૂપ બનાવી એમની - ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. જુઓ, ઉપાધ્યાય વિનયસાગર સંપાદિત “પ્રતિષ્ઠા લેખ સંગ્રહ લેખાંક ૧૦૭૦ |
વાચક ગુણવિનયજીએ “કર્મચન્દ્રવંશ પ્રબંધ” ની વૃત્તિ એમના આગ્રહથીજ રચી હતી. +
શ્રી જનકૃપાચન્દ્ર સૂરિ જ્ઞાનભંડારસ્થ પટ્ટાવલીમાં સં. ૧૬૫૩ ના દુષ્કાળમાં મંત્રીશ્વરે દાનશાળા ખેલી અનાથની 'રક્ષા કર્યાને ઉલ્લેખ આ પ્રમાણે છે –
मंत्रो करमचन्दई पत्रीलई नई* विपनई गामि गामि सत्रकार (दानशाळा) मंडावी पृथ्वी डुलती राखी, पतिसाह
X“બ્રીતોસીમપુર, વાવતિદ્દાનપ્રધાનપુર | શ્રીનંત્રિરાત્ર શરિત-વિનવુરારતૂતરશે | ૬ ”
(કર્મચન્દ્ર વંશ પ્રબંધ) + “ શ્રીકા --હેશે સનુન યુઝરો ”
(કર્મચન્દ્ર મં૦ નં૦ પ્રબંધ વૃત્તિ) * કવિવર સમયસુંદરજી સ્વકૃત કલ્પલતા વૃત્તિની અંતિમ પ્રશસ્તિમાં
લખે છે કે“યારે વિઝ રવિવ:, શ્રાદ્ધો મવદીતિમાના. येन श्रीगुरुराजनन्दिमहसि, द्रव्यव्ययो निर्म मे ।। જોટેક યુગઃ શાનિ(), સુમિક્ષા
સત્રારવિધાનતો વદુરના નવા ચેન જ છે ૬૦ છે : .. અને અકબર પ્રતિબોધ રાસ, જિનરાજસૂરિ રાસ, જિનસાગરસૂરિ - રાસ તેમજ ઘણું ગહુલિયામાં મંત્રીશ્વરના સુકૃત્યેનું વર્ણન છે. એ હસિક જૈન કાવ્ય સંગ્રહ” માં આ રાસાઓ છે.
Page #343
--------------------------------------------------------------------------
________________
૨૩૦ .
યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ
पालथी पीतलमय प्रतिमा घणी छोडावी. वलि जिण नगरी मुहतउ गयो तिण नगरी रुपइया विनी लाहण कीधी ॥
આ પ્રમાણે અનેકાનેક લોકપકાર અને ધમપ્રભાવના દ્વારા પિતાની પ્રશસ્ત કીર્તિને દિગન્તવ્યાપી અને અમર બનાવી, મંત્રીકવર સં. ૧૬૫૬ માં અમદાવાદ ખાતે સ્વર્ગે સીધાવ્યા. જેનો ઉલ્લેખ આ ગ્રંથના દશમા પ્રકરણમાં અમેએ કર્યો છે.
આધુનિક લગભગ બધાજ ઇતિહાસકારો અને લેખકે મંત્રીશ્વર કર્મચન્દ્રનું મૃત્યુ સમ્રાટ અકબરના દેહાંત પછી કેટલાક સમયે (સં. ૧૬૬૨-૬૪) દિલ્હીમાં થયાનું લખે છે અને તેઓ એમ પણ લખે છે. કે એ સમયે મહારાજા રાયસિંહજી પણ બાદશાહ જહાંગીરને મળવા ત્યાં ગયા હતા. તેમણે મંત્રીશ્વરની અનન્ય અવસ્થામાં એમની હવેલીએ જઈ શોક પ્રકટ કરેલ. મહારાજાના તેમાંથી નીર વહેવા લાગ્યા, જયારે તેઓ ચાલ્યા ગયા ત્યારે કર્મચન્દ્રના પુત્રએ મહારાજાના પ્રેમની બહુ પ્રશસા કરી, પરંતુ મંત્રીશ્વરે કહ્યું, “પુત્ર! તમે ભૂલ કરે છે. આ આંસૂ પ્રેમના નહોતા. એ તે એ વાતના હતા કે હું સુખ અને સુયશથી સ્વર્ગે જઈ રહ્યો છું, અને રાજાજી જીવતાંય મારો બદલ ન લઈ શકયા. એટલે તમે એમનાં આંસુઓ જોઈ
xકેઈ ખાસ નિમિત્તને જાણ્યા વગર માત્ર વિહારપત્ર નિર્દિષ્ટ “અત્ર શબ્દથીજ મંત્રીશ્વરનું સ્વર્ગસ્થળ અમદાવાદ છે. એમ સ્વીકારવાને હૃદય તૈયાર નથી થતું. કારણકે (“અત્ર) શબ્દને અર્થ માત્ર “અહિં” એજ નથી થતું, કિંતુ આ સમયે” એમ પણ થાય છે, માટે વિહાર પત્ર નિદિષ્ટ “અત્ર” શબ્દને અર્થ “આ સમયે” એમ લે વધારે બંધ બેસતો છે. (ગુ. સં. ના સંપાદક)
Page #344
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
ભકત શ્રાવક ગણ
૨૩૧ બકાનેર જવાની ભૂલ કદાપિ ન કરતા”. તે પછી તરતજ કમચન્દ્રજી સ્વર્ગવાસ પામ્યા, પરંતુ પ્રતિકારપરાયણ મહારાજા રાયસિંહે પિતાની અંતિમ અવસ્થામાં પોતાના વધુ પ્રેમભાજન પુત્ર કુમાર સૂરસિંહને વચ્છાવત પુત્રનો બદલો લેવાની ઈચ્છા પ્રકટ કરી. તે પછી રાજ્ય સિંહાસનારૂઢ બની સૂરસિંહ દિલ્હી ગયા અને કર્મચન્દ્રના પુત્રને અત્યંત વિવાસમાં લઈ બિકાનેર લઈ આવ્યા. મહારાજાએ એમને સન્માન પૂર્વક મંત્રી પદે નિયુક્ત કર્યા, કેટલાંક (૨-૪-૬) માસ તે ખૂબ કૃપા બતાવી. એક વખત મહારાજા સ્વયં એમની હવેલી પર પધાર્યા, વચ્છાવત ભાઈઓએ એક લાખ રૂપિયાને ચેત કરી એમને સન્માન્યા. એ પછી એક દિવસ રાત્રિને સમયે સૂરસિંહજીના ૩૦૦૦ સિપાહીઓએ એમનું મકાન ઘેરી લીધું. તેઓ બંને ભાઈઓ ભારે વેર બહાદુર હતા, એટલે પિતાના પાંચ સૈનિકે સાથે સામનો કર્યો, પરંતુ રાજ્યની વિશાળ શક્તિની સામે ટકી રહેવું મુશ્કેલ જણાતાં પિતાના તમામ પરિવારને મારી પિતે જોહર કરી વીરગતિને પામ્યા. એમના કુટુંબની એક ગર્ભવતી સ્ત્રીએ રઘુનાથ સેવકને સાથે લઈ
ભાગીને શ્રીકરણ માતાના મંદિરમાં જઈ આશરે લીધે, ત્યાં • રાજ્યના નિયમાનુસાર એને રક્ષા મળી અને ત્યાંથી પિતાના પિયર ઉદયપુર ચાલી ગઈ. એના પુત્ર “ભાણથી વંશપરંપરા ચાલી જે આજેય ઉદયપુરમાં આબાદ છે.
મહાજન વન મુક્તાવલીમાં” મહે. રામલાલજી ગણિ લખે છે કે એમનો રગતિયે નામને કર આ યુદ્ધમાં ખૂબ વીરતાથી લડી ખતમ થયે, જે આજે પણ “રિગતમલજી’
Page #345
--------------------------------------------------------------------------
________________
--
૨૩૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ નામે (પ્રસિદધ ક્ષેત્રપાલ) લકેથી પૂજાય છે. અત્યાર “રઘડી ચેક પહેલાં “માણેકચોક”હતો. પરંતુ ત્યાં આ યુદ્ધમાં ઘણું રાંગડ (રજપુત) માર્યા જવાથી ઉકત સ્થાન “રાંગડી” નામથી પ્રસિધ્ધ થયું. ઉકત પુસ્તકમાં ભાટ-મરણેની વંશાવલિ (વહી)યા કમચન્દ્રજીદ્વારા કૂવામાં નખાયાની, રાજા સૂરસિંહે એના પુત્ર નીવરાજ (?) ને બોલાવી “ખિયાસર” ગામ, અને કારખાનામાં વિષ્ણાવતેને હાજર રહેવાનું સન્માન દેવાની આદિ ઘણી વાતો લખેલી છે. -
અમે ઉપરોકત કથન સાથે પૂરા સહમત નથી, અમારી નવી ઐતિહાસિક શોધળમાં જે સમસ્યાઓનાં તથ્ય નિર્ધારિત થયા છે, તે આ છે –
(૧) મંત્રીશ્વર કર્મચન્દ્રનું મૃત્યુ સં.૧૮પ૬માં અમદાવાદમાં થયું હતું, એ વાત તે સમયે લખાયેલ “વિહાર પત્ર” થી સિધ થાય છે. આથી અકબરના મૃત્યુ પછી એમનું અવસાન દિલ્હીમાં થયાની વાત મિથ્થા સાબિત થાય છે. “વિહારપ”થી એમ પણ જાણવા મળે છે કે સમ્રાટ અકબર એ સમયે (દક્ષિણ જીતવા) બુરહાનપુર ગયા હતા. પં. દશરથજી શર્મા એમ. એ. ના કથનાનુસાર બીકાનેર સ્ટેટના શાહી ફરમાનમાં એ સમયે મહારાજા રાયસિંહને યુદ્ધમાં સહાયતા કરવા નિમિત્તે દક્ષિણમાં
લાવ્યાનું પણ એક ફરમાન ઉપલબ્ધ છે. સંભવ છે કે માર્ગમાં રાયસિંહજી મંત્રીત્રવરના અંતિમ સમયે અમદાવાદમાં મળ્યા હોય.
(૨) સંવત ૧૬૮૧ માં રચિત “જિનસાગરસૂરિ રાસ” થી જાણવા મળે છે કે સં, ૧૬૭૬ લગભગ જ્યારે શ્રીજિનસાગર
Page #346
--------------------------------------------------------------------------
________________
स
श्राव. गाय
૨૩૩
સૂરિજી બીકાનેર પધાર્યા હતા, ત્યારે ત્યાં એમના પ્રવેશોત્સવમાં મંત્રીકવર ભાગ્યચંદ્રના પુત્ર મનહરદાસ પણ સંમિલિત થયા हता. मेनुं अवतरण मा प्रमाणे छ:-~
बीकानयर वंदीइ पहुँचइ, श्रीजिनसागरसूरि । पासाणिए कयु पइसारउ, रंगई बहुत पद्धरि ।। ७९ ॥: पासाणी बहु वित्त बावई, पइसारा साम्हा आवइ । सोलह शृंगारे सारी, श्रीकलश धरी बहु नारी ॥ ८० ।। श्रीभागचन्द सुत आवइ, मनोहरदास निज दावा ॥
वलि संघ सहगुरु वंदइ, श्रीखरतरगच्छ चिरनं दइ १८॥ - ઉપરોક્ત પ્રમાણથી બીકાનેર ગયા પછી ભાગ્યચંદ અને લક્ષ્મીચંદ કેટલાક મહિના નહીં, બલકે કેટલાયે વર્ષો સુધી બીકાનેરમાં સુખપૂર્વક રહેલ, એ સિદ્ધ થાય છે.
(3) लाग्ययन्द्र, सक्ष्मायन्द्रनो मृत्यु संयमा समने ૧૮મી શતાબ્દીના પૂર્વાર્ધમાં લખાએલ વચ્છાવત વંશાવલીની
બે પ્રતિઓ મળી છે, જે પરથી સં. ૧૯૭૯ ના ફાગણ માસમાં ' સૂરસિંહજી કેપિત થવાની અને મંત્રીશ્વરના પુત્રો માર્યા ગયાની વાત સિદ્ધ થાય છે. વંશાવલીને આવશ્યક સાર આ પ્રમાણે છે. * मुंहता वछावतारी वंशावली लिखींयै छै, देवडा गोत्र रजपूत चौवाण सांवतसीरो। सगरारा वोहित्य । देवलवाडइरो उपनो वोहित्थ श्रावक हुवौ । अभयदेवसूरि प्रतिवोध दीयो, श्रावक कीयो, प्र० सगर-१ वोहित्ध, २ रांणो ३ समधर, ४ तेजपाल, ५ विजयराज, ६ कडवो, ७ मेरो, ८ मांडण, ९ उदो, १० नागदे, ११ जेसल, १२ वछो । वछासु सिरदार हुआ, वछईसु वछावत कहाणा । वच्छावतरो प्र० (परिवार ), पुत्र ४-करमसी १, वरसिंह, २, नरसिंह, ३. रतो, ४, कामसी निपट सरदार हुओ। करमसीह वच्छावतारो प्र० बेटा २, राजसी १, सुजों २, मूहतोजी राजसी । सजो
Page #347
--------------------------------------------------------------------------
________________
૨૩૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ “મંત્રીશ્વર કર્મચન્દ્રને ભાગ્યચંદ્ર અને લક્ષ્મીચંદ્ર નામે બે પુત્રો હતા, જેમાંના ભાગ્યચંદ્રને મનેહરદાસ નામે પુત્ર હતા. રાજા સૂરસિંહે કે પાયમાન થઈ એના ઘરને ૧૦૦૦ સૈનિકે સાથે ઘેરે ઘાલ્યો. એ સમયે ભાગ્યચંદ્ર સૂતા હતા, લક્ષ્મીચંદ્ર અને મનોહરદાસ દરબારમાં ગયા હતા. ભાષ્યદ્રજી જાગ્યા ત્યારે વહૂ મેવાડીજીએ એમની ઉપર જ ચઢી આવ્યાની ખબર આપી, અને એ પણ કહ્યું કે આપની આજ્ઞા હાય તે હું પણ પુરુષવેશ પરિધાન કરી રાજ્યસેનાને હાથ બતાવું. ભાગ્યચન્ટે ના કહી. ત્યારપછી (૧) પોતાની માતા, (૨) મનહરદાસની માતા (૩) પુત્રવધુ (મને હરદાસની વહૂ) ને મારી પોતે યુદ્ધ કરતાં કરતાં ખતમ થયા”
“આ પ્રસંગે મુંતા રાજસીને ખવાસ ખૂબ વીરતા દાખવી યુદ્ધમાં ખપી ગયે. લક્ષ્મીચન્દ્રને બે પુત્ર હતા. (૧) રામચં राव लूणकर्ण आगे ढोसीरी वेठ (?) माहे काम आया । वरसिंघ वछावतरो ઘરવાર વેટા. ૬, ના ૧, ૩મરો ૨, પૈવ રૂ, કુંજરતી ૪, મગ 3, ६ हरो । नगै (ने) टीको दीयो । अमरो सिरदार हुओ। टीकायत नगो, । नगो वरसिंघ, तणरो परवार । सांगो १, देवो २, राणो ३, सांगो टीकायत, सांगा नगावत रो. प्र. बेटा २-मु. श्रीकरमचंदजी १, जसवंत २, जसवंतनु कुवर भीवराज चूक करनइ मारीयो । ____ करमचंद सांगावत रो. प्र. बेटा २. भागचंद १, लक्ष्मीचंद २, भागचन्दरो बेटा १. मनोहरदास १. राजा सूरजसिंघ सुहता उपरी कोपीयो तिवारै फोज विदा कीधी, मणिस १००० मैली साथ घर दोलो फिरीयो, भागचन्द पौढीयाथा, लखमीचन्द अने मनोहरदास दरवार गयाथा, भागचन्दजी सूता जागिया तिवारै वहू मेवाडीजी मालिम कीयो-राज उपरी फोज आई । बहू कह्यो-राजरो हुकम्म हुवे तो मरदी वागों करिने हाथ
Page #348
--------------------------------------------------------------------------
________________
त श्राप गए .
૨૩૫ (૨) રૂઘનાથ, એને પરિવાર ઉદયપુરમાં છે. રામચંદ્રને કેસરીસિંહ, સબલસિંહ અને પીથા નામે ત્રણ પુત્ર હતા, રઘુનાથ નિઃસંતાન રહ્યા.”
સં. ૧૬૭૯ ફાગણ સુદમાં આ ભયાનક ઘટના બની હતી. કેઈ કવિએ માર્મિક શબ્દમાં કહ્યું છે – मरिस्यइ अशत घणा महि उपरि, शत साहिस रिण समधरीयउ। भागचन्द भिडंतइ भारथ, मुंबउ नहीं जगि उधरियउ ॥१॥ लाखा जमहरि कियउ लोह बलि, रीसाणइ मारावइ राय । . सांगाहरई कियउ दम समहर, जुग जासी पिण नाम न जाइ ॥२॥ कान्हड़ (दे) वीरमदे कलि हूंती, शाकउ ज्यूं जालोर कीयउ । वच्छाहरइ वीकाणई विढतइ, दो मज दु जने भरण दीयउ ॥३॥ परमाणंद ते अंधला, हीना थून (1) आखा जोह ।
अर्द्ध कहइ न बुज्झई, लव कुण दख्यइ तोह ॥ १ ॥ जोवाडां, भागचंदजी वहूनीनु मनहि कीधो । आप जुहर कीधो, वायर ३ मारी, माता १ मनोहरदासरी मानुं मारी २ वेटारी बहू मारी ३ आप, 'आदमी ४ कामि आया । खवास १ मुं. राजसीरो वडो जुहर कीयो । सं. १६७९ हुकम्म हुवो फागूण सुदी मांहे १ लिखमीचंद करमचंदवतरो प्र० वेटा २. रामचंद १, रुघनाथ २, प्रवार उदयपुर छै। रामचंद लिखमीचंद वतरोप्र० केसरीसिंघ १ सवलसिंघ २ पीथो ३, रुघनाथरो कोई नहीं, प्रवार १ ओक, करमचंद सांगावतरो प्र० वंस । जसवंत सांगावतरो प्र० बेटा २. आसकरण १, अखैराज २, आसकरण जसवंतरो प्र. नरसिंघदास १, अखैराज जसबतरो प्र० बेटा १ दुरगदास १, दुरगदास अखेराजवतरो प्र० "सुंदरदास १ कल्याणदास २ प्र. २ जसवंत सांगावतरी विगति ईतरो प्र० अंथ नगावतमाहे प्र० २ भाईरों, २ मुं० देवो नागावतरो प्र० ....इत्यादि - (A) पछी नजावत. पश्विानी विस्तृत ५२५२१ समेती छे.)
આ વંશાવલીથી મંત્રીશ્વર. કર્મચન્દ્રના ભાઈ જશવંતના મૃત્યુ
Page #349
--------------------------------------------------------------------------
________________
૨૩૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ મંત્રીશ્વર કર્મચન્દ્રને ભાગ્યચંદ્ર અને લક્ષ્મીચંદ્ર નામે બે પુત્રો હતા, જેમાંના ભાગ્યચંદ્રને મનેહરદાચ નામે પુત્ર હતું. રાજા સૂરસિંહે કોપાયમાન થઈ એના ઘરને ૧૦૦૦ સૈનિકે સાથે ઘેરો ઘાલ્યો. એ સમયે ભાગ્યચંદ્ર સૂતા હતા, લક્ષ્મીચંદ્ર અને મનહરદાસ દરબારમાં ગયા હતા. ભાગ્યેદ્રજી જાગ્યા ત્યારે વહૂ મેવાડીજીએ એમની ઉપર જ ચઢી આવ્યાની ખબર આપી, અને એ પણ કહ્યું કે આપની આજ્ઞા હિય તે હું પણ પુરુષવેશ પરિધાન કરી રાજ્યસેનાને હાથ બતાવું. ભાગ્યચન્દ્ર ના કહી. ત્યારપછી (૧) પોતાની માતા, (૨) મનોહરદાસની માતા (૩) પુત્રવધુ (મનહરદાસની વ) ને મારી પોતે યુદ્ધ કરતાં કરતાં ખતમ થયા”
આ પ્રસંગે મુંતા રાજસીને ખવાસ ખૂબ વીરતા દાખવી યુદ્ધમાં ખપી ગયે. લક્ષ્મીચન્દ્રને બે પુત્ર હતા. (૧) રામચં राव लूणकर्ण आगे ढोसीरी वेठ (ढ?) माहे काम आया । वरसिंघ वछावतरो प्ररवार बेटा. ६, नगो १, अमरो २, मेंघों ३, डुगरसी ४, भोज ५, ६ हरो । नगै (ने) टीको दीयो । अमरो सिरदार हुओ। टीकायत नगो,। . नगो वरसिंघ, तणरो परवार । सांगो १, देवो २, राणो ३, सांगो टीकायत, सांगा नगावत रो. प्र० बेटा २-मु. श्रीकरमचंदजी १, जसवंत २, जसवंतनु कुवर भीवराज चूक करनइ मारीयो।
करमचंद सांगावत रो. प्र. बेटा २. भागचंद १, लक्ष्मीचंद २, भागचन्दरो बेटा १. मनोहरदास १. राजा सूरजसिंघ सुहता उपरी कोपीयो तिवारै फोज विदा कीधी, मणिस १००० मैली साथ घर दोलो फिरीयों, भागचन्द पौढीयाथा, लखमीचन्द अने मनोहरदास दरवार गयाथा, भागचन्दजी सूता जागिया तिवारै वहू मेवाडीजी मालिम कीयो-राज उपरी फोज आई । बहू कयो-राजरो हुकम्म हुवे तो मरदी वागों करिनै हाथ
Page #350
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રાવક ગણુ
(२) ३धनाथ, भेने। परिवार કેસરીસિંહ, સમલસિંહ અને રઘુનાથ નિઃસંતાન રહ્યા.”
સં. ૧૬૭૯ ફાગણ સુદમાં આ ભયાનક ઘટના બની હતી. કાઈ કવિએ માર્મિક શબ્દોમાં કહ્યું છેઃ—
૨૩૫
उदयपुरमा छे. रामचंद्रने પીથા નામે ત્રણ પુત્ર હતા.
मरिस्य अशत घणा महि उपरि, शत साहिस रिण समधरीयउ । भागचन्द भिड़ंतर भारथ, मुंवर नहीं जगि उधरियउ ॥ १ ॥ लाखा जमहरि किउ लोह वलि, रीसाइ मारावइ राय । सांगाहरई कियउ दम समहर, जुग जासी पिण नाम न जाइ ॥२॥ कान्हड़ (दे) वीरमदे कलि हुती, शाकउ ज्यू जालोर कीयउ । वच्छाहरइ वीकाणई विढतइ, दो मज दु जने मरण दीयउ || ३ || परमानंद ते अंधला, हीना थून (!) आखा जोह |
अर्द्ध कहइ न बुझई, सव कुण दख्यइ तोह ॥ १ ॥
जोवाडां, भागचंदजी वहूजीनु मनहि कीधो । आप जुहर कीधो, वायर ३ मारी, माता १ मनोहरदासरी मानुं मारी २ बेटारी वहू मारी ३ आप, आदभी ४ कामि आया । खवास १ मुं. राजसीरो वडो जुहर की वो । सं. १६७९ हुकम्म हुवो फागूण सुदी मांहे १ लिखमीचंद करमचंदवतरो प्र० बेटा २. रामचंद १, रुघनाथ २, प्रवार उदयपुर छै । रामचंद लिखमीचंद वतरो प्र० केसरीसिंघ १ सवलसिंघ २ पीथो ३, रुघनाथरो कोई नहीं, प्रवार १ ओक, करमचंद सांगावतरो प्र० वंस । जसवंत सांगावतरो प्र० बेटा २. आसकरण १, अखैराज २, आसकरण जसवं तरी प्र. नरसिंघदास १, अखैराज जसवंत प्र० बेटा १ दुरगदास १, दुरगदास अखैराजवंतरी प्र० "सुंदरदास १ कल्याणदास २. प्र. २ जसवंत साँगावतरी विगति ईतरो प्र० अथ नगावतमांहे प्र० २ भाईरो, २ मु० देवों नागावतरो प्र० इत्यादि (आ पछी नगांवत परिवारनी विस्तृत परंपरा समेसी छे.) આ વંશાવલીથી મંત્રીશ્વર ક`ચન્દ્રનાભાઈ જશવંતના મૃત્યુ
ww
Page #351
--------------------------------------------------------------------------
________________
२६
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
रीसागई सूरिजसिंघ महारिण, हूंतिल जिनलइ वाहिआ हाथ । कीयउ न को चले इम करिस्यइ, भागचंद सारिखउ आराथ ॥१॥ आवे ग्रहट निहट उथडे घणा, घाघरट पाखरां घेर । जमहर समहर तई कीयउ, सांगाहरां गृहे समसेर ॥२॥ नल छाडी पहिरि नहि बेडी, परनाले थयउ रगत प्रवाह । करतइ कलिह भागचन्द कीयउ, सांगाला महुता वड(!) साह ॥३॥ अररहिचे बोथरा महारिण, तइ कीयउ करमेत तणा । साकट बीकानयर तणइ सिर, घणु सरिहस्यइ दीह घणा ॥४॥
(अभा२। समाना विडा ५माथा) એમના વંશની પ્રશંસામાં કોઈ કવિએ કહ્યું છે કે – प्रथम राज पृथ्वीराज, धुरा सांभर सिरसधर । हुवो रिणथंभ हमीर, राजेन्द्र नरेसर । जन्मतीय जालोर, कुमर वीरम कहाणो । चौथे गढ गागरण, बलि अचलेश वखाण ।
करमचंद तणो चहुआण कुल, थिर सनाम पंचेथियो । તેમજ સંતતિ પરંપરાની બાબતમાં પણ નવું જ જાણવા મળે છે કે જે આજ સુધી જાણવામાં જ નહોતું.
મંત્રીશ્વરના પુત્રોની તો વાત જ શું ? પરંતુ ભાગ્યચન્દ્રજીની વીરાંગના પત્નીના ઉદ્દગારો પણ રોમાંચ ખડા કરી દે તેવા છે. તેઓમાં સાચા જૈનત્વ અને ક્ષત્રિયત્વને પૂર્ણ ઓજસ હતો. જેને આ વલ हम छे.
આ વંશાવલીમાં બેહત્ય”ને પ્રતિબંધ દેનાર તરીકે શ્રી અભયદેવસૂરિજી જણાવેલ છે, જ્યારે “વંશ-પ્રબંધ માં જિનેશ્વરસૂરિજીનું નામ છે. ઘટનાની પ્રાચીનતાને કારણે આવા પાઠાંતર અને વિસંવાદિતા થઈ જાય છે, પરંતુ અમને તો “વંશ–પ્રબંધનું કથનજ વિશ્વસનીય લાગે છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રાવક ગણું :
૨૩૭ - भागचंद उही पृथ्वीराज भिड, जिण कलि उपर साको कियो ?x * . ઉપરની હકીક્તથી સમજી શકાય છે કે (૧) આ ઘટના રાતના નહીં પણ દિવસની જ બની હોય, કેમકે એ સમયે લક્ષ્મીચંદ્ર અને મને હરદાસ દરબારમાં ગયા હોવાનું લખેલ છે એથી (૨) લક્ષ્મીચંદ્ર અને મનોહરદાસ દરબારમાં જ વીરગતિને પામ્યા હોય, કેમકે તેઓ દરબારમાંજ હતા, અને ઘરે માર્યા ગયાની નામાવલિમાં એમનું નામ નથી. (૩) મનાં માર્યા જવાનું કારણ કરમચંદજી પર મહારાજા રાયસિંહની અવકૃપા નહીં, પરંતુ કેઈ અજ્ઞાત કારણથી ભાગ્યચંદ્ર, લક્ષ્મીચંદ્ર પર મહારાજા સૂરસિંહજી કેપિત થયા હોય.
અમારા આ અનુમાનમ બે કારણો છે -એક તો એ કે વિચ્છાવત + ભાઈઓ ઘણા મહિનાઓ સુધી નહીં, બલકે વર્ષે સુધી બીકાનેરમાં રહ્યા હતા, એ સિદ્ધ થઈ ચૂકયું છે. એટલે જે પહેલાંનુજ વેર હોત, તો તે ત્યાં ઘણાં વર્ષો સુધી
*વચ્છાવત વંશને આદિમ કુળ ચૌહાણ છે, એટલે કવિએ તે કુળમાં થઈ ગએલા નરરત્નની પ્રશંસાપૂર્ણ આ કવિતા રચી છે. આ કવિતામાં લખેલા પૃથ્વીરાજ ચૌહાણ અને હમીર તો સુપ્રસિદ્ધજ છે. જાલેરના કાન્હડ વીરમાદેનું નામ કર્મચન્દ્રવંશ પ્રબંધમાં આવે છે, એમને વિશેષ પરિચય પરિચય સાપ્તાહિક જૈનના રૌપ્ય મહોત્સવાંકના પૃ. ૫૪ પર આપેલ છે.
૧ અ. + ભાગ્યચન્દ્રને માટે લખેલી “પૃથ્વીરાજ રાસો” ની ગુટકાકાર =તિ. બીકાનેર સ્ટેટ લાયબ્રેરીમાં વિદ્યમાન છે, જેની અંત્ય પ્રશસ્તિ આ છે –
मंत्रीश्वर मंडल तिलक, वच्छा वंश (व)खाण । ___ करमचंद सुत करम वड, भागचंद स्रव (2) जाण ॥ १ ॥
तसु कारण लिखीयो सही, पृथ्वीराज चरित्र । પત સુણ Bત્ત હવેઠ, મમ દુલ વે બિગ !' ૨ |
---
Page #353
--------------------------------------------------------------------------
________________
૨૩૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
સુખશાંતિમાં રહી શકવું ઓછું સંભવિત છે. બીજું કારણ એ કે વંશાવલીમાં “રાજા સૂરસિંહ મેહતા ઉપર કેપી લખેલું છે. આ વાક્ય પણ મહત્વનું લાગે છે.
(૪) કર્મચંદ્રજીનો વંશ, આ ઘટના સ્થળેથી ચાલી ગએલી ગર્ભવતી સ્ત્રી *થી નહીં, પરંતુ પહેલેથી જ ઉદયપુરમાં રહેતા લક્ષ્મીચંદના પુત્ર રામચંદ્ર અને રઘુનાથથી ચાલ્યું હતું. કેમકે સં. ૧૯૮૦–૮૧ માં જ્યારે શ્રીજિનસાગરસૂરિ ઉદયપુર પધાર્યા ત્યારે તેમને વંદના રામચંદ્ર અને રઘુનાથ પોતાની દાદી
* ગોયલીયજી લખે છેઃ - આ મહિલા ઉદયપુરના ભામાશાહની પુત્રી હતી. ઓઝાળ પણ ભાણને ભામાશાહની પુત્રીને પુત્ર હોવાનું લખે છે. મહેતાઓની તવારીખમાં “ભાણ” ને ભેજરાજને પુત્ર લખેલ છે, પરંતુ અનુમાન છે કે મંત્રીશ્વર કર્મચન્દ્રજીને વિવાહ ભામાશાહની પુત્રી જોડે થયે હોય. અને એનું નામ અજાયબંદે હોય, અને એ ઉપરોક્ત દારૂણ ઘટના સમયે પિતાની પુત્રવધુ અને ઉભય પૌત્રની સાથે પિતાને પીયર ઉદયપુર આવી હોય. અમને મળેલ વંશાવલીમાં ભેજરાજને કશેજ ઉલ્લેખ નથી.
કર્મચન્દ્રજીના પ્રભાવથી રાયસિંહજીને પાંચ હજારી પદ મળ્યાને આ પ્રમાણે ઉલ્લેખ છે: –
अकबरजलालदीन-प्रसादतोऽनेककोट्टवलकलितः । म त्रिकृतमंत्रयोगात् , पंचसहनीपतिज ज्ञे ॥ ३४ ॥
व्याख्या -श्रीराजसिंह अकबरजलालदीनस्य साहेः प्रसादतोऽनुग्रहात् અરે વો “ોટ્ટા” ટુળ (તૈ;) “વન ર જૈન “તિ: તિ अनेककोट्टवलकलित:, 'मन्त्रिणः का चन्द्रस्य यो 'मन्त्रः' आलोचस्तस्य 'योगात्' संयोगात् , मन्त्रप्रभावादित्यर्थः, पञ्चानां सहस्राणां अश्ववारसम्बन्धीनां समाहारः पञ्चसहली, तस्याः पतिः' स्वामी 'जज्ञे' बभूव, पंचहजारिति ख्याति प्राप्त રૂ : છે રૂ4 | (કમ. મં. નં. પ્રબંધ વૃત્તિ)
Page #354
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રાવક ગણ
-
૨૩૯
-
-
-
અજાયબદે સાથે આવ્યા હતા, જેને ઉલ્લેખ સં. ૧૬૮૧ માં રચાએલ શ્રીજિનસાગરસૂરિ રાસમાં આ પ્રમાણે છે – "कुम्भलमेरई जिन थुणि ए, मेवाडई गुण गान । કરપુરાના નિચાણ ૩ “ ળ” ચરૂ માન ૧૪ "लखमीचंद सुत परगडा ए, रामवन्द रघुनाथ । चित्त धरि बंदइ प्रहसमइ ए, अजायबदे सुत साथ ॥ ९५॥"
આ અવતરણથી સં. ૧૬૮૦ માં રામચંદ્ર રઘુનાથની અવસ્થા ઓછામાં ઓછી હોય તે પણ ૧૦-૧૨ વર્ષની તો હેવી જ જોઈએ, એથી ગર્ભવતી સ્ત્રી ભાગી ગઈ અને એના. વડે વંશ ચાલ્યાની વાત તદ્દન કહિયત અને અર્થ વગરની છે.
(૫) અમને જ્યાં સુધીની વંશાવલી મળી છે, એમાં “ભાણ કેઈ ઉલ્લેખ નથી. મંત્રીશ્વર કર્મચંદ્રના જીવનચરિત્ર પરથી એમના અનેક સગુણે અને અસાધારણ બુદ્ધિ વૈભવને પરિચય મળે છે. એમના વંશજો હાલમાંય ઉદયપુર રાજ્યના ઉચ્ચ પદાધિકારી અને પ્રતિષ્ઠાસંપન્ન છે, એમને વિષે વધુ જાણવા માટે એક સવાલ જાતિક ઈતિહાસ” જે જોઈએ.
હવે સૂરિજીના શ્રાવકરત્ન સંઘવી સમજી શિવા” ને સંક્ષિપ્ત પરિચય આપીએ છીએ –
Page #355
--------------------------------------------------------------------------
________________
-૨૪૦
યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ
-
-
-
-
-
-
સંઘપતિ સોમજી-શિવા જગત્મસિદ્ધિ પ્રાગ્વાટ જ્ઞાતીય મંત્રીશ્વર વસ્તુપાલના નિર્મલ વંશમાં કે સંઘપતિ જોગીદાસની ભાર્યા જમાદેની કુક્ષિથી આ બંને ભાઈઓને જન્મ થએલ. ઉ. ક્ષમાકલ્યાણજી પિતે રચેલ “ખરતર પટ્ટાવલી” માં લખે છે કે અમદાવાદમાં આ બન્ને ભાઈઓ ચિટી (ચીભડા) ને વ્યાપાર કરતા હતા. સૂરિજીએ એમને પ્રતિબોધ આપી જૈન ધર્મમાં દૃઢ બનાવ્યા એમણે તીર્થયાત્રા, નવા જિનબિમ્બનાં નિર્માણ, જિર્ણોદ્ધાર અને સ્વધની વાત્સલ્ય આદિ શુભકાર્યોમાં લાખો રૂપિયા બચી જૈનશાસનની મહાન સેવા અને પ્રભાવના કરેલ.
સં. ૧૬૬૪ માં જેગીશાહ અને સમજીએ શત્રુંજયને મોટો સંઘ કાઢી સૂરિજીની સાથે શત્રુંજય ગિરિરાજની યાત્રા
કક શલવિજયજી કૃત તીર્થયાત્રામાં ઉલ્લેખ છે કે – वस्तुपाल मंत्रीश्वर वंश, शिवा सोमजी कुल अवतंस । शत्रुजय उपरि चौमुख कियउ, मानव भव लाहो तिण लियउ ॥
મુંબઈથી પ્રકટ થએલ “શ્રીજિનચન્દ્રસૂરિ જીવનચરિત્ર” માં એમના ધનવાન થવા બાબતની એક દંતકથા લખી છે કે –
આ બન્ને ભાઈઓ ચિભડાનો વેપાર કરતા હતા, એમને ભાગ્યદય જગી સૂરિએ પ્રતિબોધ દીધો. લાભ જાણ સૂરીશ્વરે એમના નવીન વસ્ત્રો પર પ્રભાવ વાસક્ષેપ નાંખ્યો. ઘણાં તરબૂચ ખરીદ કરી આ ભાઈઓએ ફળે પર એ વસ્ત્ર ઢાંકી વેપાર કરવા લાગ્યા, તે ઉનાળાના સમયમાં કોઈ નગરને લૂંટીને શાહી ફેજ આવેલી ત્યારે તેઓને અમદાવાદમાં એમને ત્યાંથી જ ચીભડા-તરબૂચ એક એક સોનામહોર આપીને ખરીદવા પડેલ, કેમકે અન્યત્ર કયાંય ખરબૂ આવા ન મળ્યાં. આ વેપારમાં સમજી-શિવાએ અગણિત કવ્ય ઉપાર્જિત કર્યું.
Page #356
--------------------------------------------------------------------------
________________
33
ભક્ત શ્રાવક ગણુ
૨૪૩
કરી હતી, જેના ઉલ્લેખ આ ગ્ર′થમાં પ્રકરણ ૫ માંના અંતિમ ભાગમાં કરવામાં આવેલ છે.
સં. ૧૬૫૩ અમદાવાદમાં આદિનાથના નવનિર્મિત જિનાલયની સૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. એમણે રાણકપુર, ગિરનાર, આબૂ, ગૌડી-પાર્શ્વનાથ અને શત્રુજય પર મેટા મેાટા સંઘ કાઢી યાત્રાએ કરી, દરેક સ્થળે લ્હાણીએ કરી, કરાડા રૂપિયાના ખર્ચ કર્યાં, જેના ઉલ્લેખ કવિવર સમયસુંદરજી ‘કલ્પલતા' માં આ પ્રમાણે કરે છેઃ—
यद्वारे पुनरत्र सोमजिशिवाश्राद्धौ जगद्विश्रुतौ याभ्यां राणपुरस्य रैवतगिरेः श्री अर्बुदस्य स्फुटम् । गौडीश्री विमलाचलस्य च महान्, संघोऽनघः कारितो, गच्छे लम्भनिका कृता प्रतिपुरं रुक्माद्वियेक पुनः ॥९॥ એક પટ્ટાવલીમાં લખ્યું છેઃ—
सं. सौमजी शिवइ शत्रुंजयनी पहली यात्रा करी, ३६००० रुपइया खरच्या, वली बडी प्रतिष्ठायइ ३६००० रुपिया खरच्या, गिरनार आवूना संघ कराव्या अनेक देहरा कराव्या बिम्व भराव्या, खरतरगच्छमां लहाण कीधी. "
અમદાવાદની દસા પારવાડ જાતિમાં એમણે કેટલાંક સારા રીતરિવાજો પ્રચલિત કરેલા એટલે હજીય વિવાહુપત્રના લેખમાં શિવા સેામજીની રીતિ પ્રમાણે લેવા દેવાની મર્યાદા લખાય છે. એમના નિવાસસ્થાન ધના સુતારની પેાળમાં, જિનાલયના વાર્ષિક દિવસ હાય કે અન્ય પ્રસંગ પર જ્યારે જમણવાર થાય છે, ત્યારે નિમ...ત્રણ પણ ‘શિવા સામજી’ ના નામથી દેવાય છે. એમણે અમદાવાદમાં ત્રણ જિનાલયે મનાવ્યાં. (૧) ધના સુતારની ઉર્દૂ શિવા સેામજીની પાળમાં આદિનાથજીનું મંદિર,
Page #357
--------------------------------------------------------------------------
________________
૨૪૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
જેમાં પિતાને ઉપકારી ગુરૂદેવ શ્રીજિનચંદ્રસૂરિજીની મૂર્તિ સ્થાપિત કરી, (૨) ઝવેરીવાડના ચૌમુખજીની પળમાં શ્રી શાંતિનાથજીનું ચૌમુખ મંદિર, જેને જીર્ણોદ્ધાર સં. ૧૯૨૦માં ઝવેરી શ્રી મોહનલાલ મગનભાઈના પિતા મગનભાઈ હકમચંદે કરાવ્યો હતો. (૩) હાજા પટેલની પિળના ખુણામાં શ્રી શાંતિનાથજીનું મંદિર. - ગિરિરાજ શ્રીસિદ્ધાચલજી પર “ખરતર વસહી” માં ચૌમુખજીના મંદિરનું નિર્માણ કરાવ્યું, જેમાં ૫૮ લાખ રૂપિયા ખર્ચ થી ૪
આ મંદિરની પ્રતિષ્ઠા કરાવ્યા પહેલાંજ એમને સ્વર્ગવાસ થઈ જવાથી એમજીના પુત્ર રૂપજીએ સં. ૧૬૭૫ માં શ્રીજિનરાજસૂરિજીના કરકમળે પ્રતિષ્ઠા કરાવી. - શેઠ સમજી શિવાજીનું સ્વધર્મી વાત્સલ્ય ખૂબ પ્રશંસનીય
અને અનુકરણીય હતું, જેનું એક ઉદાહરણ નીચે દેવાય છે. - એક વખત કેઈ અજાણ્યા સ્વધર્મ બંધુએ વિપત્તિને સમયે
એમના ઉપર સાઠ હજાર રૂપિયાની હુંડી કરી નાંખી. જ્યારે હુંડી વટાવવા માટે એમની પાસે આવી ત્યારે એમનાં મુનીમ ગુમાસ્તા આદિ કર્મચારીઓએ તમામ ખાતા જોઈ નાંખ્યા, પણ હુંડી કરવાવાળાનું ક્યાંય નામ નહોતું. ત્યારે વિલક્ષણ
બુદ્ધિશાળી અને અનુપમ ઉદાર વૃત્તિધારક એમજીએ એ હુંડીને . * મીરાં, તે અહમદીમાં લખ્યું છે કે આ મંદિર બનાવવામાં ૫૮૦૦૦૦૦) રૂપિયા ખર્ચ થયે, કહે કે ૮૪૦૦૦) રૂપિયાની તે કેવળ રસી–ડોરિજ લાગેલી. મંદિરની વિશાળતા અને સુંદરતા જોતાં જરાય સંદેહ નથી આવતો.
Page #358
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રા .ક ગણ
૨૪૩
બરાબર તપાસતાં એના પર પડેલ અશ્રુબિંદુના ડાઘ જોઈ તેઓ રહસ્યને સમજી ગયા, ને પોતાના કોઈ અજ્ઞાત સ્વધર્મી ભાઈની વિપત્તિને અનુભવ કરી પિતાના ઘર ખાતામાં ખર્ચ લખાવી હુંડી
સ્વીકારી લીધી, કેટલાંક દિવસો પછી એ અજ્ઞાત સ્વધર્મીભાઈ ત્યાં , આવ્યા અને આગ્રહપૂર્વક હુંડીને રૂપિયા જમા કરવાની પ્રાર્થના : કરી. પરંતુ સમજીએ તો “તમારા નામે અમારું એક પૈસાનુંય લેણું નથી” એમ કહી પણ સ્વીકારવાની શેખી ના પાડી દીધી. છેવટે સંઘની સંમતિથી શ્રી શાંતિનાથ પ્રભુના જિનાલયનિર્માણમાં તે સમસ્ત રૂપિયા ખર્ચી નાંખ્યા આ વૃત્તાન્તથી સમજીનું ઉદાર હૃદય, અને અભૂતપૂર્વ આદર્શ સ્વમીં– વાત્સલ્ય જાણવા મળે છે. આવા નરરત્નનાં જેટલાં ગુણગાન થાય એટલાં ઓછાં છે.
સૂરિજીના ઉપદેશથી એમણે ઘણું નવા ગ્રંથ લખાવી, - જ્ઞાનભકિતને બહુ મોટો લાભ લીઘો હતો. એ ગ્રંથમાંના
એકને ઉંલ્લેખ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં આ પ્રમાણે છે –“સં. ૧૬૫ર માં ખ૨ જિનચન્દ્રસૂરિના ઉપદેશથી અમદાવાદના પ્રાગ્વાટ સંઘપતિ સમજીએ જ્ઞાનભંડાર માટે
કર હુંડી સ્વીકારવાનું વિસ્તૃત વર્ણન “સવાસોમા” નામક રેટમાં છે, જેના લેખક છે, શ્રીમાન ગોકળદાસ દ્વારકાદાસ રાયચુરા (તંત્રી, શારદા એમણે આ ટ્રેકટમાં સોમા પર હુંડી કરવાવાળી વ્યક્તિ “સવાને (વામનસ્થલી નિવાસી શેઠ લખેલું છે, અને શિવા–સોમાજીની ટૂંક પણ બને ભિન્ન ભિન્ન વ્યક્તિઓના નામથી પ્રસિદ્ધ થયાને ઉલ્લેખ કર્યો છે, પરંતુ એમાં એમણે ગંભીર ભૂલ કરી છે. શિલાલેખથી એ હકીકત પણ થાય છે કે શિવ-સોમજી બન્ને સગા ભાઈઓ હતા, અને એ જ બને ભાઈઓએ આ કૃત્ય કરેલ છે. ; , , ,
Page #359
--------------------------------------------------------------------------
________________
૨૪૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
સિદ્ધાંતની પ્રત લખાવી તે પૈકી રાજપ્રશ્નનીય ટીકાની પ્રત ગુ. નં. ૧૬ર૭ મળે છે.”
સં. ૧૬૬૩ ચૈત્ર સુદિ ૯મીએ રચેલ ઉ. ગુણવિનયજી કૃત માષિદત્તા ચૌ. થી જાણવા મળે છે કે ખંભાતમાં પણ એમણે દાણું દ્રવ્ય ખરચી જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી હતી. श्रीखंगायत थंभण पास, धरण पउम परतिख जसु पास ॥६६॥ श्रीखरतरगच्छ गगन नभोमणि, अभयदेवसूरि प्रगटित सुरमणि। धन खरची बहु बिंब भराविया, साह शिवा सोमजी कराविया॥४॥ अचरजकारी पूतली जसु ऊपरि, शरणाइ वड (१२) भेरी विविह परि पास भगतिवस जिहां बजावइ, गुरु प्रसाद रमा शुभ भावइ ॥६५।'
એમની વંશપરંપરાના ઝવેરી બાલાભાઈ ચકલદાસ લગભગ ૪-૫ વર્ષ પૂર્વે (અમદાવાદથી) બીકાનેર આવ્યા હતા. એમણે પિતાની પરંપરાને ઘણાખરો ઇતિહાસ પિતા પાસે હોવાની વાત કરી હતી, પરંતુ ત્યારપછી થોડા જ માસમાં એમનો સ્વર્ગવાસ થયો, એટલે એ ઈતિહાસ અપ્રકટ અવસ્થામાં જ રહી ગયો. એમણે “ખરતરવસહી” સંબંધી ઝઘડા સમયે “ખરતરવસહી અને શેઠ આણંદજી કલ્યાણજી વચ્ચે ઝઘડા” નામક વિજ્ઞાપન + પ્રકટ કરેલ, એમાં પણ શિવા શેમજી બાબતમાં જાણવાજોગ ઈતિહાસ ભવિષ્યમાં પ્રકટ કરવાનો વિચાર દર્શાવેલ પરંતુ કમભાગ્યે, પિતાના પૂર્વ નો ઇતિહાસ પ્રકટ કરવાને એમને મેકે ન મળે
એન. સિવાય સૂરિજીના ભકત શ્રાવકેમાં અમદાવાદના મંત્રી સારંગધર સત્યવાદી, ભાતના ભંડારી વીરજી, રાંકા
- અ. વિજ્ઞાપનના આધાર અનાએ કેટલીક વાતે “સમજી વિા" ના પરિચયમાં લખી છે.
--
Page #360
--------------------------------------------------------------------------
________________
ભક્ત શ્રાવકે ગણ
૨૪૫
વમાન, નાગજી, વચ્છા, પદમજી, દેવજી, જૈતશાહ, ભાણજી, હરખ', હીરજી, માંડણુ, જાવડ, મનુઆ, સહજિયા, અમિયા શાહ; સાંલિ નગરના સા, મૂલા, સામીદાસ, પૂરૂ, પ, વસ્તૂ ગાંગ્, નાથુ, ધરમૂ, લખૂ, આગરાના શાહુ શ્રીવચ્છ અને લક્ષ્મીદાસ, સિદ્ધપુરના શાહુ વન્ના, રાહિઢના શાહ થિરા મેરા, • બિલાડાના સ’. જૂઠા – કટારિયા, રિણીના મત્રી રાજસિંહ અને સાંકરતુત વીરદાસ, લાહેારના ઝવેરી પર્યંતશાહ, સિંધના યેારવાડ વંશજ શાહ નાનિંગના પુત્ર શાહ રાજપાલ, જૈસલમેરના ભણસાલી થાહર શાહુ, નાગૌરના મંત્રી. મેડા, બીકાનેરના મંત્રી દસ ખેાથરાની સંતતિ, મહેવાના કાંકરિયા શાહુ કમ્મા, મેડવાના શાહ આસકરણ –ચાપડા આદિના નામ વિશેષ ઉલ્લેખનીય છે. શ્રાવિકાઓમાં પણ ઘણી ધર્મ પરાયણા વ્રતધારિણીઓ હતી, જેમાં નયણા, વીંજૂ, ગેલી, કાડાં, રૈખાના વ્રત ગ્રહણના ઉલ્લેખ આગળના પ્રકરણેામાં આવી ગયેલ છે.
- કૃપાચન્દ્રસૂરિ જ્ઞાનભંડારની પટ્ટાવલિમાં લખ્યું છે કે,
" श्रीशत्रुंजे उपरि सं. जुठइ कटारिया संघ करावी प्रतिष्ठा करावी.” એમના પરિચય ઐ. જૈ. કા. સંગ્રહ” માં આપેલ છે.
+ એમના વિશેષ પરિચય ઐ. જૈ. કા, સંગ્રહમાં” આપેલ છે.
Page #361
--------------------------------------------------------------------------
________________
AIMINITIlls
પ્રકરણ ૧૬ મું ચમત્કારિક જીવન અને કેટલીક ઘટનાઓ
આ ગલા પ્રકરણમાં સૂરિજીના જીવન ચરિત્ર સંબંધી
- પ્રાય તમામ વિષયો પર યથાશય પૂરતું લખાયું છે, તે છતાં કેટલીક ઐતિહાસિક અને કેટલીક જનતામાં પ્રચલિત એવી વાત રહી જવાથી “જીવન ચરિત્ર અપૂર્ણ લાગેલું, એટલે આ પ્રકરણમાં એ તમામ વાતોને સંક્ષિપ્તમાં રજૂ કરીએ છીએ,
જ્યારે સૂરિજી મહારાજ ખંભાત હતા, ત્યારે માલકોટથી હર્ષનન્દન રત્નલાભ, મુનિ વર્ધમાન, મેઘા, રેખા આદિએ સંસ્કૃતમાં એક વિસ્તૃત સાંવત્સક્કિ પત્ર લખેલ * એમાં સૂરિજીના ગુણગાનમાં આગલા પ્રકરણમાં લખેલી જીવનની મુખ્ય મુખ્ય ઘટનાઓનું વર્ણન કરતાં “
ડિસ્ત્રીપુ પુનનિનીસાધવાઃ સૂરિમંત્રપુરાના સંસાધા.” લખેલું છે. એથી લાગે છે કે સૂરિજીએ સં. ૧૬ર૯ માં જ્યારે રૂસ્તકમાં
ચાતુર્માસ કરેલ, ત્યાંથી દિલ્હી નજીક હોવાથી દિલ્હી જઈ » ૬૪ ગિનીઓને પિતાના સૂરિમંત્રના પ્રભાવથી સાધી હશે.
*૧ સં.૧૬૫૮ અથવા સં.૧૬૬૬માં આ પત્ર સૂરિજીને આપવામાં આવેલ. એ સમયે સૂરિજીની સાથે ઉ. રત્નનિધાન, ઉ. જયપ્રમોદ શ્રીસુંદર, રત્નસુંદર, ધર્મસિંધુર, હર્ષવલ્લભ, સાધુવલ્લભ, પુણ્યપ્રધાન, સ્વર્ણ લાભ, જીવર્ષિ અને ભીમમુનિ આદિ મુનિઓ હતા. આ પત્ર અસાધારણ પાંડિત્યપૂર્ણ અને અતિપ્રૌઢ સંસ્કૃતમાં લખેલ છે. આ પત્રની પૂર્ણ નકલ આ ગ્રંથના પરિશિષ્ટ (ધ) માં આપેલ છે.
Page #362
--------------------------------------------------------------------------
________________
ચમત્કારિક જીવન અને કેટલીક ઘટનાઓ
૨૪૭ એમની આજ્ઞાથી ઘણું વિદ્વાનોએ અનેક ગ્રંથો રચ્યા હતા, જેને ઉલ્લેખ છે તે વિદ્વાનોના પરિચયમાં કર્યો છે. ગ્રંથ રચના ઉપરાંત એમના આદેશથી ઘણી જગ્યાએ પ્રતિષ્ઠા પણ થઈ હતી. જેમાં સં. ૧૯૫૦ અષાઢ સુદિ ૯ ના રોજ મહેપાધ્યાય શ્રી પુણ્યસાગરજી પ્રતિષ્ઠિત શ્રીનિકુશલસૂરિજીની પાદુકાને લેખ જૈન લેખ સંગ્રહ ભા. ૩ ના લેખાંક ૨૪૯૪ માં છપાઈ ચૂકેલ છે. અને સં. ૧૬૬૯ વિ. . ૧૩ “સમદ્યાનગર માં પં. રાજપ્રમોદના શિ. પં. નંદિજયે પ્રતિષ્ઠા કરેલ મહાવીર ચિત્ય લેખ “ચતીન્દ્ર વિહાર દિગ્દર્શન ભાગ-૧ માં છપાએલ છે.
સં. ૧૮૬૧ અક્ષય તૃતિયાએ જ્યારે સૂરિમહારાજ, જિનસિંહ સૂરિજી, ઉ. સમયરાજ,ઉ. રત્નનિધાન, પં. પુણ્યાધાન આદિ શિષ્ય સાથે નાગર પધાર્યા, ત્યારે ત્યાંના નિવાસી - કાતેલા શેત્રીય સં. સહંસા, સં. સુરતાન સંકરે પિતાના પુત્ર તેજસી, જોધા, ડુંગરસી, પૂરચંદ, પૂરણમલ આદિ સપરિવારે સાંૌકાદશાંગ આગમ પુસ્તકે વહેરાવેલ, તે પુસ્તકેમાંથી સ્થાનાંગ સૂત્ર વૃત્તિ પત્ર ૩૭૧ શ્રીજિનકૃપાચસૂરિ જ્ઞાન ભંડાર, બીકાનેરમાં થોડા સમય પહેલાં વિદ્યમાન હતી.
+ આ પ્રતિ સૂરિજીએ પિતાને વિદ્વાન શિષ્ય વા૦ સુમતિકલ્લોલ ગણિને આપી અને તેમણે પિતાના શિષ્ય વિદ્યાસાગરને માટે સંશોધિત કરી હતી.
*ભારે ખેદ છે કે જિનપાચન્દ્રસૂરિજીને આ જ્ઞાન ભંડાર–આખોય વેચાઈ ચૂકી છે.
Page #363
--------------------------------------------------------------------------
________________
૨૪૮
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
સ. ૧૬૫૫ કાર્તિક સુદિ ૧૩ ના જ્યારે આપ ઉપરકત શિષ્યમડળ સાથે ખભાતમાં હતા, ત્યારે હાપાણુક ગામના સંઘે “જયાતિષ્કરડ વૃત્તિ” નામે ગ્રંથ વહેારાવ્યો. સૂરિજીએ એ ગ્રંથની સ્થાપના સ્તંભતીર્થીના જ્ઞાન ભડારમાં કરી, આ ગ્રંથ પણ (પત્ર ૧૨૦) ઉપરાકત (કૃપા॰ સ્૦) જ્ઞાન ભંડારમાં છે. આ ઉપરાંત પણ સેકા ગ્રંથ * ભકત શ્રાવકાએ વહેારાવી જ્ઞાનભક્તિ અને ગુરુભક્તિને લાભ ઉઠાવેલ. સૂરિજીએ એ બધાને ખભાત અને મીકાનેરના જ્ઞાનભંડારમાં સુરક્ષિત કર્યાં. જેમાંથી મીકાનેરના જ્ઞાનભંડારામાં હજૂજ્ય બહે વિસ્તૃત x પ્રશસ્તિયેાવાળાં ઘણાં ગ્રન્થા મૌજૂદ છે. વિસ્તાર ભયથી એ સઘળાંના ઉલ્લેખ અમેાએ અહિં નથી કરેલ.
સૂરિમહારાજના કરકમલવડે પ્રતિષ્ઠિત થયેલ ઘણાં ઘણાં
* ખંભાતના ભંડાર જોવાથી, સંભવ છે કે કાંઇ નવું પણ જાણવા મળે, ખંભાતમાં પ્રાગ્ધાટ જ્ઞાતિવાળાઓએ લખાવેલ સ. ૧૬૫૬ વૈ. સુ. ૫ મહાનિશીથી સૂત્રની પ્રતિ પત્ર ૨૧ (ન: ૨૧૬૬) ખબૂ પુરણચન્દ્રજી નાહરના સંગ્રહમાં છે.
સૂરિજીએ લખાવેલ પ્રતિ ઠેક ઠેકાણે વધુ પ્રમાણમાં મળી આવે છે. જેસલમેર ભાંડાગારીય ગ્રંથાનાં સૂચિ' માં સ. ૧૬૩૫ અષાઢ સુદિ ૯ના લખેલ પ્રતિની પ્રશસ્તિ ઉક્ત ગ્રંથના પરિશિષ્ટ પૃ. ૫ માં જૂએ.~
45
;
ખીંકાનેર સ્ટેટ લાયબ્રેરી ગ્રંથાંક ૪૮૩૨ ની પ્રશસ્તિ આ પ્રમાણે છે. “श्रीशा हिप्रतिबोधका र कश्रीजिनचन्द्रसूरि युगप्रधानानां प्रतिरियं लिखिता संवत् १६५६ वर्षे धन्य त्रयोदश्यां ।
;
(સૂરિ મંત્રાદિ સામાન્ય કલ્પ પત્ર ૧૧ ) × એમાંથી એક પ્રશ્નતિ ( યોગશાસ્ત્ર વૃત્તિ ) ની નકલ પરિશિષ્ટ (ધ) માં આપેલ છે.
Page #364
--------------------------------------------------------------------------
________________
ચમત્કારિક જીવન અને કેટલીક ઘટનાઓ
२४९ः
જિનબિંબો પણ અહીં તહીં મળી આવે છે, જેનાં કેટલાંક લેખ અમે આગળ આપી ચૂકયા છીએ. બાકીના સં. ૧૬૧૬ અને ૧૬૬૭ ના લેખની નકલ નીચે આપીએ છીએ.
(१) “संवत् १६१६ वर्षे वैशाख वदि ६ दिने ओसवाल ज्ञातीय राखेचागोत्रे म. हीरा भार्या हांसू भा० हीरादे पुत्र देवदत्त भा० देवलदे सुत उदयसिंघ रायसिंघ कुटुंबयुतेन में देवदत्तेन श्रीवासुपूज्य चतुर्विशति पट्ट कारापित श्रीखरतरगच्छे श्रीजिनचंद्रसूरिभिः प्रतिष्ठित ॥श्री॥
. (श्रीगौर पाश्वनाथ भरि-४ीन२) (२) सं० १६१६ वर्षे श्रीपार्श्वनाथबिम्ब प्रतिष्ठित श्री. जिनचन्द्रसूरिभिः ।
(श्रीमहावीरनु' माहिर-सानियाना व्या४, ५01२) શ્રીશશુંજય તીર્થ પર પ્રતિષ્ઠિત– . सं. १६६७ वर्षे फाल्गुन सुदि पंचम्यां गुरौ सं० रत्ना पुत्र सं० जुगकेन का० श्रीचंद्रप्रभबिंव प्र० श्रीबृहत्खरंतरगच्छेशाऽकवर साहि प्रतिवोधक युगप्रधान श्रीजिनचन्द्रसूरिभिः मा० जिनसिंहसूरियुतैः वा० पुण्यप्रधान वा० राजसमुद्र (भ्यां) स्यां (?) व्यलेखि प्रतिष्ठापया(मास) मौलि बिम्बमेत् *
सं. १६६७ वर्षे फाल्गुन शुक्ल पंचमी गुरौ श्रीविक्रम नगर वास्तव्य श्रीओसवालज्ञातीय इलला गोत्रीय सा० हीरा। तत्पुत्र सा० मोक् ल । तत्पुत्र अज्जा । तत्पुत्र द-तु'
* આ લેખ અમને આ પ્રકરણ લખતી વખતેજ પાલીતાણાથી પ્રવતક મુનિવર્ય શ્રીસુખસાગરજી મહારાજ પાસેથી મળે. એ સંવતના બીજા કેટલાક લેખો અમને મોકલવાની તેઓશ્રીએ કૃપા કરી છે. પરંતુ એ * બધાં અપૂર્ણ હોવાથી અત્રે નથી આપેલ.
Page #365
--------------------------------------------------------------------------
________________
૨૫૦
. . .
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
तत्पुत्र सा० अमीपाल भार्या अमोलकदै पुत्ररत्नेन सा० लाखाकेन । भार्या लखमादे लाछलदे पुत्र सा० चन्द्रसेन पूनसी सा० पदमसी प्रमुख पौत्रादि परिवार सहितेन श्री. पाश्च विम्ब अष्टदल कमल सपुटसहित कारित, प्रतिष्ठित श्रीशत्रुजयमहातीथे श्रीवृहत्खरतरगणाधीश श्रीजिनमाणिक्यसूरि पट्टाल कारक, श्रीपातिसाहप्रतिबोधक युगप्रधान श्री. जिनचन्द्रसूरिभिः ॥ पूज्यमानं चिर नंदतु । आचन्द्रार्क ॥ (અષ્ટદલકમલ પર શ્રી મહાવીરજીના (વેદોના) મંદિરમાં, બીકાનેર)
શ્રી શત્રુંજય મહાતીર્થની એમણે કેટલીય વાર યાત્રાઓ કરી હતી, અને ત્યાં એમના ઉપદેશથી ખરતરગચ્છના સાથે ઘણું નવા મન્દિર બંધાવ્યાં હતાં.x ઉપરાંત બીજા પણ સૌરીપુર, હસ્તિનાપુર, ગિરનાર, આબું, આરાસન, રાણકપુર, વરકાણા, શંખેશ્વર આદિ ઘણા તીર્થ સ્થળે યાત્રાઓ કરી હતી, જેનો ઉલ્લેખ પા રત્નનિધાનકત ગીત અને અપૂર્ણ મટી ગહું લીમાં છે.* સ્વર્ગીય ગુરુદેવ શ્રીનિજદરા સૂરિજી અને જિનકુશલ સૂરિજી શાસન સેવામાં આપને પૂરે સાથ આપતાં, તે હંમેશાં હાજરાહજૂર રહેતાં.
સૂરિજીએ રચેલાં કેટલાંક સ્તવને પણ અમોને મળેલ છે. સૂરિજી અત્યંત ઉચ્ચ ચાસ્ત્રિવાળા અને પરમ નિઃસ્પૃહી હતા. એમને કઈ પ્રકારનો અનુચિત પ્રતિબંધ નહોતે. કહેવાય છે કે એક દિવસ બીકાનેરમાં જ્યારે તેઓ ભગવતીસૂત્ર વાંચતા.. હતા. ત્યારે એક દિવસ વ્યાખ્યાન સમયે સંજોગવશાત કર્મચંદ્રજી હાજર ન થઈ શકયા. સૂરિજીએ વ્યાખ્યાન વાંચવું,
૪ પરિશિષ્ટ (ધ) માંની પ્રશસ્તિ જુઓ. * આ બન્ને ગીતો “એ. જે. કા સંગ્રહમાં છપાયેલ છે. “
Page #366
--------------------------------------------------------------------------
________________
ચમત્કારિક જીવન અને કેટલીક ઘટનાઓ
૨૫૧ શરૂ કર્યું. કર્મચન્દ્રની માતુશ્રી એ નિવેદન કર્યું કે “ભગવન્! મારો પુત્ર આપને પરમ ભકત અને આગમ શ્રવણને અભિલાષી છે. એટલે એના આવ્યા પછી વ્યાખ્યાન શરૂ કર્યું હોત તે ઠીક થાત” સૂરિજીએ આ ઉપરથી પિતાના ઉચ્ચ ચારિત્રને આ શબ્દોમાં પરિચય આપેઃ “એ પ્રમાણે હું કઈ પણ વ્યક્તિને પ્રતિબંધ ન રાખી શકું. હું મારા વિચારો માં કઈનેચકે ઊં નીચ જેતેજ નથી. સભામાં હાજર રહેલાં બધાંજ મારે મન કર્મચંદ્રજ છે. એક વ્યક્તિને કારણે વ્યાખાનને સમય આગળ પાછળ કર સાધુઓને માટે ગ્ય નથી.” સૂરિજીનું આવું સ્પષ્ટવક્તવ્ય સાંભળી કર્મચન્દ્રની માએ રોષની દષ્ટિથી ચારે બાજૂ જોયું તો એને સર્વત્ર કર્મચંદ્ર કર્મચન્દ્રજ બેઠા દેખાયા. બસ ત્યારથી એને સમજાયું કે અમારી જે ભકિત છે એ આપણા પિતાના આત્મ કલ્યાણ નિમિત્તેજ હોવી જોઈએ, સૂરિજીતે નિઃરષ્ટહ છે. હાજર રહેલી જનતાપર સૂરિજીને આ સ્પષ્ટ ઉત્તર ભારે પ્રભાવ પડયા.”
“ ગણધર સાદ્ધશતક ભાષાંતર” માં લખ્યું છે કે એક વાર સૂરિજી કઈ નગરમાં પધાર્યા. ત્યાં એક ધમષી - કાપાલિક ગી લેકેને ડરાવવા નિમિત્તે કાળા સાપનું રૂપ ધારણ કરી ઉપાશ્રયમાં આવી બેઠે. આ ઉપદ્રવના નિવારણાર્થે
* આ પ્રવાદ સંક્ષેપમાં (મુંબઈથી પ્રકાશિત) જિનચંદ્રસૂરિ ચરિત્રમાં પણ લખેલ છે.'
આ ગ્રંથ ઈરિના “શ્રીજિનપાચદ્રસૂરિજ્ઞાન ભંડાર” તરફથી છપાઈ ગએલ છે.
Page #367
--------------------------------------------------------------------------
________________
૨પર
: યુગપ્રધાન જિનચંદ્રસૂરિ, સ સૂરિજીને વિનંતિ કરી, સૂરિજીએ શેષ નાગને આકષી ઉપદ્રવ દૂર કર્યો '' કાપાલિકે સૂરિજી માટે ઈર્ષા ધારણ કરીને પિતાની મંત્ર શકિતથી ગર્વાન્વિત બની સૂરિજીને છેતરવાના અનેક પ્રપંચે રચ્યા અને કરામાત (માંત્રિક ચમત્કાર) બતાવવા સૂરિજી સામે પડકાર કર્યો. સૂરિજીએ મૃદુ વચનેથી શાંતિપૂર્વક સમજાવવાની બહુ કોશીષ કરી, અને એમ પણ કહ્યું, “અહ”
ગીરાજ! આવા મિથ્યા પ્રયત્નમાં છે શું ? આ બધું છેડી પરમાત્માનું ભજન કરો કે જેથી આત્માનું કલ્યાણ થાય.” પરંતુ આ ગીરાજ સીધી વાત માને એવા નહોતા, એમણે તો ઉંટુ અધિકાધિક ઉપદ્રવ કરે શરૂ કર્યો, એટલું જ નહિ પરંતુ કાંઈક ચમત્કાર બતાવી લેકેને ધાર્મિક શ્રધ્ધાથી ચલિત કરવાનું પણ દુઃસાહસ કર્યું. ઘણાં ઘણાં આડેબર રચ્યા, ત્યારે સૂરિજીએ શાસન પ્રભાવનાના હેતુથી સૂરિમંત્રના પ્રભાવથી એના તમામ ઉપદ્રને વિનાશ કરી એનાથીયે અધિક ચમત્કારિક વસ્તુઓ બતાવી શ્રાવકને ધર્મમાં દઢ કર્યા. આથી કાપાલિક પણ સૂરિજીની અસાધારણ પ્રતિભા જોઈ એમને ભક્ત બની ગયે.
એકવાર સૂરિજી અને કેઈગીને મંત્રવિદ્યા સંબંધી વાર્તા-લાપ થતાં કેઈ અપૂર્વ કાર્ય કરી બતાવવાનું નકકી થયું,
એને પરિણામે સૂરિજીએ વડનગરથી જૈનમંદિરને આકાશ માગે ઉડાવી રતલામથી ૧૦ માઈલ પર આવેલ સેમલિયા નગરમાં સ્થાપિત કર્યું, શાંતિનાથજીનું આ મંદિર આજે પણ માલદેશનું એક તીર્થસ્થળ મનાય છે, રપા મંદિરમાં સૂરિજીની
Page #368
--------------------------------------------------------------------------
________________
ચમત્કારિક જીવન અને કેટલીક ઘટનાઓ
૨૫૩
ચરણપાદુકા પણ છે. ત્યાં દર વરસે ભાદરવાસુદ ૨ ના રાજ મદિરમાં દૂધની વર્ષા થાય છે, એ પ્રત્યક્ષ ચમત્કાર છે. ચેાગીએ લાવેલ મહાદેવજીનું 'દિર પણ અરણેાદ પામે વિદ્યમાન હાવાનું સંભળાય છે. ×
એકવાર સૂરિજી ગાઢવાલ (બાડમેર આસપાસના)પ્રદેમાં પધાર્યાં, ત્યાંના શ્રાવકોને ધાર્મિક તત્ત્વાથી અભિન્ન અને વિવેક હી જોઈ ધમ બેધ આપ્યા, અને શૌચ પ્રવૃત્તિથી રહિત એવા તે પ્રદેશના બધા શ્રાવક સમાજને શૌચવૃત્તિમાં ચેાજિત કર્યાં, એટલે આ પ્રસંગની એક કહેવત તે પ્રદેશમાં પ્રસિદ્ધ થઈ ગઈ જે આજેય પ્રસિદ્ધ છે: જિનચન્દ્રસૂરિ આમે ભલેજ અવિયે, સાઠે વરસે હાથમે પાણી લિરાવિયે.”
"
એકવાર સૂરિજી સેવાવા નામના ગામે પધાર્યાં, ત્યાંના સ ંઘે એમનુ` ભારે સ્વાગત કર્યું, એ નગરમાં મહધિક ચાપડા ગોત્રીય ધન્નાશા નામના શેઠ રહેતા હતા, સંતાન ન હેાવાથી તે સદા ઉદાસીન રહેતા હતા. સૂરિજીના સામર્થ્યને જાણી એમણે પેાતાનું દુઃખ સૂરિજી મ ંને કહી બતાવ્યું, સૂરિજીએ કહ્યું કે ધર્મ જ ઇચ્છિત વસ્તુને આપવાવાળા છે, માટે નિ:શક બની અધિકાધિક ધર્મારાધના કરો, કે જેથી આલેાક અને પરલેાક બન્નેનાં કા સિદ્ધ થાય. સૂરિજીના ઉપદેશથી તેઓ વિશેષરૂપે એકચિત્ત ધર્મધ્યાન કરવા લાગ્યા. ક્રમશઃ એમને સાત પુત્રા થયા. એક
×
× આવીજ ચમત્કારિક દંતકથા નાડેાલના મદિર સબંધે જાણીતી છે, એ બાબતમાં વડવા જૈન મિત્રમ`ડળના સમેતશિખર સ્પેશ્યલ ટ્રેન ́ સ્મરણાંક’, અને કાટ્ટુર સ–હેરલ્ડના ‘ઇતિહાસ સાહિત્ય' અંકમાં યોાભદ્રસૂરિજીનું ચરિત્ર જુઓ.
Page #369
--------------------------------------------------------------------------
________________
૨૫૬
યુગપ્રધાન જિનયદ્રસૂરિ
२
,
तबहीचित चाहन चूप भई, 'समयसुंदर' के प्रभु" गच्छति, पठ पातशाहि अज्जव े की छाप, बालाये गुरु गजराज गति । १ ॥ पजी गुजरतें गुरुराज चले, विचमें चोमास जालोर रहे; 'मेदिनीतट' मंत्री मंडाण कियो, गुरु 'नागोर' आदमान लहे | मारवाड 'रिणी' गुरु वंदनको, तरसे 'सरसे" विच वेग लहे; हरख्यो संघ 'लाहोर' आये गुरु, पातशाह 'अकबर' पांव गहे ॥२॥ -एजी शाह अकबर' बच्चरके, गुरु सूरति देखतही हरखे, हम योगी जति सिद्ध साधु व्रती सबही पटदर्शनके निरखे; तप जप दया धर्म धारणको, जग कोइ नहीं इनके सरखे, समयसुंदर' के प्रभु धन्य गुरु, पातशाद 'अब जो परखे ॥३॥ पजी अमृतवाणी सुणी सुलतान, ऐसा पातिशाह हुकम किया, सब आलममांहि अमारि पलाइ, बोलाय गुरु फरमाण दिया । जग जीवदया धर्म दाखणतें, जिनशासनमें जु सोभाग लिया; 'समयसु ंदर' कहे गुणवंत गुरु दुग देखी हरषित होत हिया ॥ ४॥ एजी श्रीजी गुरु धर्मगोठ" मिले, सुलताण 'सलेम' अरज्ज करी गुरु जीवदया नित चाहत है, चित अंतर प्रीति प्रतीति धरी । 'कर्मच'द' बुलाय दियो फुरमाण, छुडाइ खंभाइतकी मछरी; 'समयसुंदर' कहे सब लोकनमें, जु 'खरतर 'गच्छकी ख्याति खरी ॥ 'एजी 'श्रीजिनदत्त' चरित्र सुणी, पातशाह भयो गुरुराजीय रे; उमराव सबे करजोडी खडे, पभणे अपणे मुख हाजीय रे युगप्रधान किये गुरुकु, गिगिडदृ धुंधुं वाजीय रे; "समयसुंदर' तूही जगतगुरु, पातशाह 'अकबर' गाजीय रे ॥६॥ एजी ज्ञान विज्ञान कला सकला, गुण देख मेरा मन रीझीये जी, પાઠાંતરો અને અમુક શબ્દોના અ
१ गुरू पा० २ भे उल्या उमाशाह अरनी ४ वरये ! "टोपी -धश अमावस चन्द उदय, अज ( सरी) तीन वताय कला परखे". पा यि ७ धर्मी हर छन्न मुरानव भेट |
1
"
Page #370
--------------------------------------------------------------------------
________________
ચમત્કારિક જીવન અને કેટલીક ઘટનાઓ
૨પ૭
'हुमायु' को नंदन एम अखे, 'भानसिंह पटोधर कीजीये जी। पतिशाह हजूरी थप्यो 'सिंहसूरी, मडाण मंत्रीश्वर वींजीयेजी, 'जिनचंद' अने 'जिनसिंहसूरि' चन्द-सूरज ज्यू प्रतपीजीयेजी ॥७॥ एजी 'रीहड' वंश विभूषण हंस, 'खरतरगच्छ समुद्र ससी प्रतप्यो 'जिनमाणिकसूरि'के पाट, प्रभाकर ज्यू प्रगमो उलसी; भन सुद्ध 'अकवर' मानते है, जग जागत है परतीति इसी; 'जिणचंद' मुणिंद चिर प्रतपो, 'समयसुंदर देत आशीस इसी ॥८॥
॥सुशु३ सालमा ६ ॥ अवलियो अकवर तास अंगज, सवल शाहि सटेम । शेख अबुल आजम खानखाना, मानसिंहसु प्रेम ॥ 'रायसिंह राजा भीम राउल, सूर नय सुरतान । वड़ा बड़ा महिपती वयण मानई, दियइ आदरभान ॥१॥ गच्छपति गाइये जु, जिनचंदसूरि मुनिमहिराण अकबर थापियोजी, युगप्रधान गुण जाण ॥०॥ काश्भीर, कावुल, सिंध, सोरठ, मारवाड (मेवाड') । गुजरात पूरव गौड़ दक्षिण, समुद्रतट पय लाड ॥ पुर नगर देश प्रदेश सगलै, भमई जेति भाण (भानु) आषाढ़ मास अमीय वर्षे, सुगुरु पुण्य प्रमाण ॥२॥(गच्छ०) पंच नंदी पांचे. पीर साध्या, खोडिया क्षेत्रपाल । जल घहै जेथ अगाध प्रवहण, थांभीया तत्काल ॥ ...... ... ... ...किता किता कहुं वखाण । परसिध्ध अतिशय कला पुरण.रीझवण रायाण ॥३॥(गच्छ). गच्छराज गिरुयो गुण गाढो, गोयमा अवतार । बड़ वखतवंत वृहत्खरतर, गच्छको सिंणगार ॥ चिरंजीवो चतुर्विध संघ सांनिध, करउ कोडि कल्याण ।
गणि 'समयसुन्दर'सुगुरु भेटया,सफल आज विहाण (गच्छ०) છે ઇતિ પરમપ્રભાવક યુગપ્રધાન સુગુરૂ મહિમા સંપૂર્ણ છે
Page #371
--------------------------------------------------------------------------
________________
૨૫૮
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ પરિશિષ્ટ (વે)
વિહાર પત્ર-નં. ૧ | યુગપ્રધાન જિન) ચંદ્રસૂરિકૃત નાંદિ અનુકેમેણ (લિખ)ઈ છઈ ૧ ચંદ્ર સં. ૧૫૯૫ ચિત્ર વદિ ૧૨ જન્મનામ
“સુતાણ સં. ૧૬ (૦૪) દીક્ષા, સુમતિ ધીરે નામ, સં. ૧૬૧૨ ભાવા સુદિ ૯ ગુરૌ પદસ્થાપના, “શ્રીજિનચંદ્રસૂરિ નામ
૪ સૂરિપદથી માસાઓની સંખ્યા. ૨ મંડણ ૩ વિલાસ ૪ મેરૂ સં. ૧૬૧૨ જેસલમેરૂ ચઉમાસ
૪૧, સૂરિપદ રાઉલ “માલદે દિવરાવ્યો. પ વિમલ ,, ૧૩ બીકાનેર ચઉમાસ ૨ : ૬ કમલ
૧૪ બીકાનયરિ ચઉ. ૩, પરિગ્રહ
ત્યાગ વિક્રમ પુરે ૭ કુશલ
» ૧૫ મહેવઈ (સંપ્રતિ નાકડા
તીર્થ યા એના નજીકનું અન્ય
કેઈ સ્થળ) ચઉમાસ ૪ ૮ વિનય , ૧૬ જેસલમેરુ , પ ૯ હેમ . ૧૭ વાટણિ , ૬ ક. ચર્ચાજય,
* અભયદેવ સૂરિ ૧૦ રાજે, , ૧૮ ખંભાત ,, ૭ ૧૧ આનંદ છે ૧૯ પાટણિ » ૮ : .. ૧૨ નિધારિ. .૨ વીસલનગરિ, ૯
Page #372
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ (ક)
૧૩ રત્ન . ૧૪ વિજય ૧૫ તિલક ૧૬ સિંહ ૧૭ હર્ષ ૧૮ પ્રમોદ ૧૯ વિશાલ
૨૦ સુંદર
સં. ૨૧ બીકાનેર ચઉમાસ ૧૦ , રર જેસલમેર , અ ૨૩ બીકાનેરૂ ૧૨
૨૪ નડુલાઈ
૨૫ બાપડાઉ , ૧૪ , ૨૬ બીકાનેરિ , ૧૫ ૨૭ મહિમ , ૧૬, શાં કું. અ. મ.
થુ ચંદ્ર.મુ. સ્થૂ નેમચત્ય વિચી સૌરીપુર યાત્રા, ચંદ્રવાડિ
હથિણાઉરિ આવ્યા. છે ૨૮ આગરા ,, ૧૭ ,, ૨૯ નારનઉલી ,, ૧૮ » ૩૦ રુસ્તક , ૧૯
૩૧ બીકાનેર , ૨૦ ૩૨ બીકાનેર , ૨૧ બીકાનેરથી
જેસલમેરૂ આવતાં ફલવધ ચૈત્ય
તાલા ઉઘાડયા. ૩૩ જેસલમેરૂ , ૨૩ ૩૪ દેરાઉરૂ ,
૩૫ જેસલમેર , શાહ , ૩૬ બીકાનેર , માસી » ૩૭ એરણા
(
૨૧ નન્દિ રર સિધુર ૨૩ મંદિર
૨૪ કલે ૨૫ ધમ ૨૬ વલર ર૭ નંદન ૨૮ પ્રધાન ૨૯ લાભ ૩૦ વર્ધન
» ૩૮
કાનેર
વાદ છy.
૩૯
સલમેરૂ,
:
Page #373
--------------------------------------------------------------------------
________________
૨૬૦
૩૧ જય
૩૨ પ્રભ
૩૩
સાગર
૩૪
સમુદ્ર
૩૫ કુંજર
૩૧ કર્ ૩૦ પતિ
૩૮કલ્યાણ
૩૯ શેખર
કીર્તિ
*
૪૧ મેરુ
૪૨ સેન
સ.
',
>>
}}
'
,,
ܝܝ
',
""
22
در
૪૦ આણિકેટ ચઉમાસ ૨૯
૪૧ જાલેાર ઋષિતિ
યુગપ્રધ ન નિચ સરિ
ચચા જય
૩૦
૩૧
૪૨ પાટણ ૪૩ અહમદા(વા)ર્દિ
૩૨
હિ
૪૪ ખંભાઈત ૩૩, સંધ અમદાવાદ આવી શ્રીશત્રુ જય યાત્રા,
૪૫ સૂરતિ (સુરત)
૩૪
૪
અમદાવાદ
૩૫
૪૭ પાટણ, ૩૬, તિહાં ચઉમાસ કરી અમદાવાદ આવી સંઘ વદ્યાની ખભાઇતિ આવ્યા, તત્ર શ્રીજીનાTM તેડા આવ્યા,અસાડ સુદિ ૮ પ્રસ્થાન ૯ ચાલ્યા, ફાગણ સુદ ૧૨ દ્વિનિ (લાહાર) પહુઁ તા.
૪૮ જાલેાર ३७
૪૯ લાહારી ૩૮
૫૦ હાપાણઈ, ૩૯, રાઈ ચાર પૂર્ણઠા, પુસ્તક સવ લઈ ગયા પર અંધ થયા, પુસ્તક આવ્યા પાછા. ૫૧ લાહારી , ૪૦
ܙܕ
ܕܕ
,
ܕܕ
ܕܕ
ܕܙ
ܕܕ
+શ્રી
Æ બાદશાહનું સંકેતવાચક છે, સમ્રાટ અકબર તે તે પછી નીમ હાંગીને માટે આ સંકેત લખેલ છે
Page #374
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ (ક)
૨૧ ૪૩ સિંહ સે. પર હાપાણી રાઉમાસ ૪૧, નષિમતી*
કૃત કુમતિકુદ્દાલ ગ્રંથ (ખ) ઉ .
શ્રીજી હુજૂર કીધઉ, કુરમણિ (કાય?) ૪૪ કલશ છે, પ૩ જેસલમેરુ , અર ઇતિ નંદી ,, ૫૪ અહમદાવાદી ,, ૪૩, માહ સુદ
૧૦ બડી પ્રતિષ્ઠા સોમજી ,, ૫૫ ખંભાત , ૪૪, શ્રી રાજાજીને
તેડા પદ અહમદાવાદિ , ૪પ, તવ છાપ
હાનપુરિ શ્રીજીયે ચિતાય, પછઈ ઈડર પ્રમુખ ગામે થઈ ઘણું લાભ લેઈ રાજનગરિ આવ્યા, અને શ્રી
કમચન્દ્ર મંત્રી પણ જયા. ,, ૫૭ પાટણિ , ૪૬ » ૫૮ ખંભાઈત , ઇ , પ૯ અહમદાબાદ , ૪૮
( ચોમાસીની અઠકરાર. લકા મતને નિર્દો શિષ્ટ (ગ) કળાએ
* “ઋષિમતી ” શબ્દ તપાગચ્છી શ્રીમાન મોહનલાલ દલીચંદ દેસાઈએ “
પાંચ શાહી ફરે ના સારમાં ઋષિમતીથી લુંક મતનો નિર્દેશ ગીય ગ્રંથમાં અનેક જગાએ “પિમતી” વિક
નવાદ " માટેજ પ્રયુક્ત કર્યો છે.
+ અને એટલે આ સમયે નહીં કે, અમૂળ કરીને
Page #375
--------------------------------------------------------------------------
________________
૨૨
યુગપ્રધાન જિનચંદશરિ સં. ૧ મહેવઈ ચઉમાસ, પ૦, ક. કમ્મઈ
પ્રતિષ્ઠ કરાવી. , ૬૨ બિકાનેર ,, ૫૧, તત્ર પ્રતિષ્ઠા , ૬૩ બીકાનેર , પર, તત્ર પ્રતિષ્ઠા ૬૪ લવેર , ૫૩, રાજાને “સૂરિ
વાંદિવા આ જોધપુર થકી. ૬૫ મેડતઈ ,, ૫૪, અહમદાબાદ)
સંઘરઈ તેડઈ રાજનગરિ આવ્યા , ૬૬ ખંભાઈ , ૫૫ , ૬૭ અહમદાબાદિ ,, ૫૬ , ૬૮ પાટણ ,, ૫૭, જિનશાસનને
કામ આગરે શ્રીજી કન્ફઈપધાર્યા,
પછે દર્શન મુગતા કરાવ્યા. , ૬૯ આગઈ , ૫૮
,, ૭૦ બીલાડૅ ,, ૫૯, સ્વર્ગ આ પછી જિનદત્તસૂરિજી સંબંધી કેટલીયે વાતો લખી છે, પરંતુ અગિક હોવાથી એની નકલ નથી આપી મે એને
નથી બનાવ્યો. - અ “ હમાં તે ને લખેલ.)
*
ધે
,
ત્કાલિન નરેશ સુરસિંહજી (સૂર્યસિંહજી).
FrRs.
1.
Page #376
--------------------------------------------------------------------------
Page #377
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ સં. ૬૧ મહેવઈ ચઉમાસ, પ૦, કે. કમ્મઈ
પ્રતિષ્ઠ કરાવી. , ૬૨ બિકાનેર , ૫૧, તત્ર પ્રતિષ્ઠા - ૬૩ બીકાનેર , પર, તત્ર પ્રતિષ્ઠા ૬૪ લવેરઈ ,, ૫૩, રાજાને “સૂરિ
વાંદિવા આવ્યો જોધપુર થકી. ૬૫ મેડતઈ ,, ૫૪, અહમદાબાદ)
સંઘરઈ તેડઈ રાજનગરિ અવ્યા , ૬૬ ખંભાઈત ,, ૫૫ ,, ૬૭ અહમદાબાદિ , પદ ,, ૬૮ પાટણિ , ૫૭, જિનશાસનને
કામે આગરે શ્રીજી કહુઈ પધાર્યા,
પછે પદર્શન મુગતા કરાવ્યા. , ૬૯ આગઈ , ૫૮
, ૭૦ બીલાડે ,, ૫૯, સ્વર્ગ અા પછી જિનદત્તસૂરિજી સંબંધી કેટલીયે વાતો લખી છે, પરંતુ અગિક હેવાથી એની નકલ નથી આપી " મે એને નથી બનાવ્યું.
પત્ર - " હમાં તે કાને લખેલ.)
* *
*
જે.
કાલિન નરેશ સુરસિંહજી (સિંહજી).
Page #378
--------------------------------------------------------------------------
Page #379
--------------------------------------------------------------------------
Page #380
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ (ક)
૨૬૩
વિહાર પત્ર નં. ૨
સંવત્ પનઈ ૯૫ વૈશા(ખ) વદ ૧૨ જન્મ, જન્મ નોમ ‘ સુરતા’ દીધા.
સવત્ ૧૬૦ (૪) ૨ (?) દીક્ષા લીધી ‘‘સુમતિધીર” નામ દીધઉં, સંવત્ સે।લઇસઈ ખા૨ે તરઇ ભાદવા સુર્દિ ૯ ગુરૂવારઈ પદ દીધઉં સંવત્ ખારેાતરઈ શ્રીજેસલમેરૂ ચઉમાસ સૂરિપદા રાહણુ સંવત્ તેતરઈ બીકાનેર ચઉમાસ
સંવત્ ૧૪ (ચઉદાત્તરઈ) બીકાનેર ચક્રમાસ, પરિગ્રહ ત્યાગ માઁ સાંમઈ મહાચ્છન્ન કીધઉં.
સંવત્ પનરઇ વિઈ ચઉમાસ; તિહાં છમ્માસી તપ સત્ સેલે તરઇ જેસલમેરૂ ચઉમાસ, વીદા(?) સંવત્ સત્તરોત્તરઇ પાટણ ચ. . ચર્ચા જય; અભયદેવસૂરિ સંવત્ ૧૮ ``ભાઇત ચઉમાસ; સા૦ કમ્મનઈ અાગ્રહુ ચ. સંવત્ ઉંગણીઓાત્તરઈ પાટણી ચઉમાસ
વીસાત્તરઈ બીકાનેર
ઈવીસેત્તરઈ ખીકાનેર; સાંગા આગ્રહ ખાવીસેત્તરઇ જેસલમેર; વિચિ નાગાર
લાભ ઈસાર
હરર સૌજન્યથી
પાંચ શાહી ફર4. ચોમાસાની અા
નિષ્ટ (ગ) માં
'વાદ છપાઈ
યા છે. નિવત્ય ઉ.
તેવીસેત્તરઈ બીકાનેર.
વીત્તઈ નાડુલાઇ, લશ્કરનૐ ભય કાતિ
પચીસાત્તરઇ ખાપટા
Page #381
--------------------------------------------------------------------------
Page #382
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ (ક)
૨૬૩ વિહાર પત્ર નં ૨ સંવત પનઈ ૫ શા(ખ) વદિ ૧૨ જન્મ, જન્મ નામ
“સુરતાણ દીધા. સંવત્ ૧૬૦ (૪) ૨ ?) દીક્ષા લીધી “સુમતિધીર” નામ દીધ, સંવત્ સેલ ઈસઈ બારોતરઈ ભાદવા સુદિ ૯ ગુરૂવારઈ પદ દીધઉં સંવત બારેતરાઈ શ્રી જેસલમેરૂ ચઉમાસ સૂરિપદારહણ - સંવત્ તેતરઈ બીકાનેર ચઉમાસ સંવત્ ૧૪ (ચઉત્તરઈ) બીકાનેર ચઉમાસ, પરિગ્રહ ત્યાગ
મંત્ર સાંગઈ મહોચ્છવ કીધઉ. : સંવત્ પનઈ મડિવઈ ચઉમાસ તિહાં છમ્માસી તપ સત્ સેલેરી જેસલમેરૂ ઉમાસ; વિદા(2) સંવત સત્તરોત્તર પાટણ ૨. ત્રા. ચર્ચા જય અભયદેવસૂરિ સંવત્ ૧૮ ખંભાત ચઉનાસ; સા કમ્પનઈ આહ ચઉ. સંવત્ ઉંગણીસેત્તરઈ પાટણ ૨૬માસ વીસોત્તરઈ બીકાનેર ઈકવીસેત્તરઈ બીકાનેર; સાંગા આગ્રહ કરતા સૌજન્યથી બાવીસેત્તરાઈ જેસલમેર વિચિ નાગોર પાચ શાહ -
છે. ચોમાસીની અટાણે લાભ પસાર નિછ (ગ) માં 1 તેવીસેત્તરઈ બીકાનેર.
વાદ છપાઈ વરસોત્તરઈનાડુલાઈ લકરનઉ ભય કાતિ. પિચવીસોત્તર બાપડા.
Aનિવર્ચઉ.
Page #383
--------------------------------------------------------------------------
________________
२६४
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ છાવાસેત્તરઈ બીકાનેર, સતાવીસેત્તરઈ મહિમ, શાં. કું. અ૦ મા શુંભ, ચામુ
થ૦ નેમિ ચૈત્ય બિચિ સેરીપુર યાત્રા, ૨૬
વાડ હાઉર પછઈ આવ્યા અઠાવીસોત્તરઈ આગઈ ઉગણતીસઈ નારનઉલ. તીસઈ રૂસ્તક ચકાસ ઈગતીસઈ બીકાનેર બીસઈ બીકાનેર તેંતીસઈ જેસલમેર ચલતી સઈદેરાફર પઇતીસઈ જેસલમેર છત્તીસઈ બીકાનેર સઇતીસઈ સેરણઈ અડતીસ બીકાનેર ગુણતાલઈ જેસલમેર ચાલઈ આસણકોટ ઈકતાલ - પાસ; ચર્ચાજય ગયા . સ ચાજય સૈ
સૂરિજીને વિજય લખ્યો છે. આજ વાત વિસ્તા
વિહિત પરંપરા” નામના ની પ્રશસ્તિમ આ પ્રમાણે
રનનારે, વિદ્યામાં પુનઃ, "સતd, ચાવજ વાર મુશન
Page #384
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ (ક)
યાલઈ અમદાવાદ ચશ્માલઇ ખ‘ભાઈત
પદંતાલઈ સૂરત ચઉમાય
યાલઈ અર્હમ્મદાબાદ
સÛતાલઈ પાટણ, શ્રીજીના તેડા આવ્યા. આસાડ સુ. ૮ ચાલ્યા
અડતાલઈ જાલેાર ચમાસ
ગુણપચાસઇ લાહેાર ચઉસ.
પંચાસઇ હાપાણઇ, ચઉસ.
ઈકાવનઈ લાહાર
આવનઈ હાપાણઈ, ચાર આંધા થયા પાથા લાધા
તિપનઇ જેસલમેર્
૨૫
ચપનઇ અહમદા॰ đ, તત્ર શ્રીજીગ ખરહાણુ શ્રીજી ચીત્તારા,
પંચાવનઈ ખ ભાઈત નઇ અહેમદાાદ
સતાવનઈ પાટણ ચઉમાસ, અઢાવનઈ ખભાઈત.
ગુણસાઈ અહમદાળાદ
સાઠંઇ પાટણ ચઉમાસ
पूज्य श्री जिनचंद्रसूरिगुरुणा, मूकीच् વિચિત્રાલમોઢતા નિગ લેનાદિર સૌજન્યથી
ભાવાય ઃ-પાટણ અને રાજનગરમાં જિન પાંચ શાહી ફેરસ સુધી વિદ્વાન સમક્ષ શાસ્ત્રાર્થ કરી વિજયસેનસ ‘વિજય પ્રાતિ' કાવ્યથી જાણવા મળે સાગર કૃત ‘પ્રવચન પરીક્ષા' સંબધે થયો વિજય લખ્યા છે. પક્ષપાતના કારણે લખ્યું હોય
ચોમાસીની અાલે કર્યો. શિષ્ટ (ગ) માં ધર્મ 'વાદ છપાઈ ત્યસેનસૂરીને છે
સભવ છે
અમાન્યતના
Page #385
--------------------------------------------------------------------------
________________
૨૦૦
ઈંગસડઈ મડુ ઇ, કાંકરિય! કમ્મક પ્રતિા કરાવી ખાસઇ બીકાનેર, તંત્ર પ્રતિષ્ઠા.
તેસાઇ પણ ભીકાર પ્રતિષ્ઠા,
ચઉસડઈ લવેઈ ન ઉં!સ, શ્રીરાજી વદધુ આયે તૈલપુરથી પઇડઈ શેડનઈ ચ. અહમદાબદરા લંડા આયા,
હાસઈ ખાત
સડસડઈ અહમદામાદ અડસઠઈ પાટણ ઉગારો, ગુણહત્તરઇ પાગરઈ ચોમા સત્તરઈ ખીલાડઇ ચઉમાસ
યુગપ્રધાન નિસર
( પત્ર ૧ અમારા સંગ ડુમાં ૧૮મી શતાબ્દીન! પૂર્વોધમાં કવિ રાજ લાલે લખેલ )
•l• વિદ્યા માએ યથ
ની પ્રતિમાં અને સ્થાને વલખ્યું છે, જે બ' કરેલ છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ (ખ)
પરિશિષ્ટ (ખ) ક્રિયા ઉધ્ધાર નિયમ પત્ર
૨૬૭
11 દ્દની (નમ:) શ્રીપ્રવચનચચનચનાય । સિટ્ટુિ : श्रीमद्विक्रमदुर्गस्थैस्तत्र भवद्भिः श्रीमनिचन्द्रमूरिसरीश्वरैविविधदुर्वि धिवारणवारणकेशरिकिशेारवरैः सुमतिसुविहितयतिसंततिरनुकंयद्भिः संप्रे ( क्ष्य) ष्य ( ? ) प्रेक्षया मुख्ययामिजगणसूत्रां संसूचिता सम्मतसंमतिसंगत्याऽऽऽमोद विनोदकोचिदर्पिगणैत्रसूरीकृता विगतत्वेन श्रीमत्सुविधिसंघेन तथेति करणपूर्वकमुत्तमांगे निवेशिता, सा चैपा
(૧) ચઉમાસિ માંડે. એકઈ ક્ષેત્રિ એક સામગ્રી × રઈ વલી કાઈ ખીજી તપ પ્રમુખનઇ કા(જિ) યે રહુઈ, તઉ મુખ વિહારીરાન કથન માંહિ રહેઈ ૧
(૨) જીયઈ ક્ષેત્રઇ જે સામગ્રી રહિવા આવઈ તિયઈ ક્ષેત્રઈ વસ્ર ક બલાદિક વિહરઇ। સાધુનઈ પ્રત્યેકિ વેસ ૩વિરિવા, સાધ્વીનઈ વેસ ર, કાર્દાતિ તિહાં ન મિલઈ તક જિહાં સામગ્રી ન રહી હુઇ તિહાં વિહરઈ આસ્તા પૂર્વક ૨
(૩) પાંચે તિગ્યે વિગઈ નિષેધ સદા, અ.લ બ્લાનાદિ વિના, વિશેષ તપરા કરણહાર યથાશક્તિ રહઈ ૩
(૪) અષ્ટમી ચતુર્દશી સમસ કદાચિ ન કરઈ તઉ આમ્બિલ નીવી કરાર (૫) લઘુ શિષ્ય વૃદ્ધ પ્લાનરા કા ન વિહરણા આહાર। ઉત્તર વારણા, પારણા, (૬) જિણિ ક્ષેત્રિ નવ પટ્ટીક × દીક્ષા દિયઇ, પર ગણીશ
શિષ્યાદિક
+
× સોંઘાડે! + મુખ્ય-સંઘાડાના
કઈ
સૌજન્યથ પાંચ શાહી ફ ચોમાસીની અકાર્ડ એષ્ટિ (ગ) મ વાદ છપાઈ નઈ . દીયઈ
Page #387
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ - નવીન શિષ્યનઈ ૧૨૫ કે શ માંહિં પદક ન હુવઈતઉ ગણિ પિણ વેષ પહિરાવઈ ૬
(૭) ગણીશ તપ પ્રમુખ નાંદિન કઈ ૭
(૮) એકલ ઠાઈ વિહાર ન કરઈ. એકલઉ ક્ષેત્રિ પિણ ન રહઈ સ્વછન્દ પણઈ એકલઉ રહઈ તે માંડલિ બાહર ૮
(૯) વારીસ ઉપાધ્યાય પદકે જે શિષ્ય દીખ્યૌ હવાઈ તે પાખી ચોમાસઈ પર્યુષણ દિને વાંદતાં પહિલઉ દીખ્યઉ તે. બડવું, પછઈ દીખાણ તે લઘુ પછઈજિ શ્રીપૂજ્યાં તીરઈ બડી. દીખ્યા લિયઈ, તિહાં થકી બડ લહુડાઈ વ્રત પર્યાય ગિણઉ નામ પિણ બડી દીક્ષાયઈ શ્રીપૂજ્ય દિયઈ માંડલિરા તપ મહિલા વહઈ, બિહું ઉપધાનાસાંઈ અર્ગલા નહીં વહિ સકઈ તે વહઈ ૯
(૧૦) શ્રી પૂજ્ય જિણિ દેસિ હવઈ તિયાઈ દેસમાં જે શિષ્ય હાઈ સાધુનઈ, તે પૂજ્ય પૂછાવી ચારિત્ર દિયઈ કોશ. ૪૦ માંહિ પૂછાવિવા. ઉપરાંત હુઈ તઉ દીક્ષા દેતાં પૂછાવર વિશેષ કે નહિં શ્રીપૂજે દયા દેઈજ મેલ્યા છઈ શ્રી.
કાયર દેસ માંહિ પૂજ્ય હવાઈ તઉરિણી પ્રમુખ બીકાનેર દેશ મ ધુ શ્રી પૂજ્ય પૂછાવી ટીખઈ ૧૦ || - જિયઈ તીરઈ દિક્ષા લીધી હુવઈ અનઈ
ન ચાલઈ અનઈ સંઘાડા બાહિર ની સરઈ છવાસી સાધુ શ્રીપૂજ્યરા આદેશ પાખઈ
ધ્યાય આદિ પદો વડે વિભૂષિત +રાકે 'ણિ-ઈશ = સમુદાય–સંધાડાના અધિપતિ, તે વસ્તુતઃ
ગણિ” પદ લીધેલ હોય તે સમજવા.
Page #388
--------------------------------------------------------------------------
Page #389
--------------------------------------------------------------------------
________________
૨૭૦
યુગપ્રધાનશ્રીજિનચંદરિ ' (૧૯) શેઈ કાલિ એક નગરી એકઈ ઉપાયિ કદાચિ વહિવાર ગ ન હુવઈ, તઉ પ્રભાતિ સઝાય એકઠા કરણ જૂએ જૂએ ઉપાહરઈ ઉપાશ્રયે નઉ. ૧૯
(૨૦) પડિકમણઉ વલિ માંડલિ અગલે જતિયે એકડ કરણ, એકણિ ઉપાસઈ રહતાં ય પડિકામણ જો કરઈ વિમુખ વિહારી, પદીકરા આદેશ લિયઈ કાણિ. ૨૦
(૨૧) પિસાત-વાલા મહતમા મોકલા તેડસઉ પશ્ચિા (પરિચા) ન કરણ માહુતમા દ્રવ્ય લિંગીયાનઈ ભણાવણ -ન કરણ . કેઈ સુવિહિત માહતમા રૂડા જાણિ ભણઈ તઉ - ભણાવઉ I aષીશ્વર આપ માહતમાં તીરઈ ભણઈ તઉ સંઘની અનુમતિ લઈ ભણવઈ. ૨૧
(૨) સાધ્વી એકઈ ખેત્રિ એક વરસ ઉપરાંત ન રહુઈ, જિણઈ ઉપાયિ રાઉમાસી કીધી હવઈ તિહાં ઉમાસિનઈ પારણુઈ બિ માસકપ બીજઈ થાનકિ રહઈ પછઈ મૂલગઈ ઉપાશ્રય રહઈ, જિક સામગ્રી રહઈ તે સાધ્વીની વસ પાત્રની ચિંતા કરઈ અનઈ સાદેવી પિણિ તેહના કથનમાં ચાલઈ રર
(૨૩) શેષ કાલ હતી ચઉમાસમાંહિ સાધુ સ. દેવીએ વિશેષ ત—- ૨૩
કાદિક સાધુ નઈ પૂછા (છી?) વહિઈ. ૨૪ પણઈ કાનિ કીત પાત્રાદિક ન કરણ ૨૫ શેપ વઈરાગિ આપણઈ ભાવિ ચારિત્ર હિના મન હવઈ તે તિહાં ચારિત્ર લિયઈ
*મી ને કિયા ઉદ્ધાર સમયે શિથિલાર રી રહેવાના કારણે સાધુ સંઘમ ક. --- આવ્યાં હતાં.
Page #390
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ (M) સામાન્ય વઈરાબ જે જિઈ દીપણ પ્રતિબધ્યા હવઈ તે તિચઈજ ખનિ દીક્ષા લઇ, જઉ ઠામ ઠામ સુખ ઘાતઈ ત ન દીધા .
(ર) જેહના પવિત્ર (માતા-પિતા) કાંઈ વંછા કરઈ તે લઘુ છાત્રરાઈ સંઘનઈ કહિ દીક્ષા દેણ સંઘઈ યથાયોગી ઉદ્યમ કરણા ! યતિય જિમ ઉડ્ડા હવાઈ તિમ ન કરણા. ર9
(૨૮) સાધુ કાદવીનઈ જે પુસ્તક પાના જેઈઈ તે ભિન્ન ભિન્ન શ્રાવકનઈ ન કહણા, યથાગ્ય તે સંઘનઈ" કહ, શ્રી સંઘઈ યથાયોગ્ય ચિંતા કરણ. ૨૮
(૨૯) ગચ્છમાંડી ઋષીશ્વરે માંહ માંહિ પઠન પાઠના. ઉદ્યમ કરણ! ભણહારે પિણિ વિનયપૂર્વક ભણિવા. ૨૯ -
(૩૦) કે વઈરાગી નવઉ આવઈ તેહની પરીક્ષા કરશે માસ ૨ સીમ ! ૨ માસે ભલઉ જાણઈ તઉ દાખઈ. ૩૦
તથા વીશ્વરાંશ સંઘાડા જિકઈ પિસાલમાંહિ ઈ. તિયાં કે ચેલા કીધા છઈ, જિયારી જાતી પાંતિ જાણિયઈ nિઈ ગામમાંહ વસતા હતા, તિયાંરી સાખિ ભાઈ સગઉ સણજઉ અલગઉ ટૂકડઉ નિકટ વત) દેખાડઈ સુ પીરોમાંહિ મન માનઈ તઉ, શ્રીપૂરઈ આદેશિ. આણી જઈ તથા પાસાલ માં હિંલા માહતમને તે સંધાડાબધ્ધ ઘાલણા પર જે ચેલા કે પાંચ શાહી ફઈ ન. ઘાલ, વાંસઈ અરિ ન રાખી. વીચોમાસાની અને ૬ આવી ત ળ વર રૂડા રહઈ સંઘ મણિ (ગ) જી તીરઈ આવઈ શીવાઈ મ. નવાદ છપાવોરી માંડ િ
જિયઈ
લાલ ૬૨ પિસ માંદુલા એ જ સંદર્ય હતા પથઈ
કરિના સૌજન્ય કિંઈ
Page #391
--------------------------------------------------------------------------
________________
૨૭ર ...
સુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
બધ સંઘાડા પિસલમાંહિલા આઈ ત૬ઈજ લઈશું શ્રીપૂત્યાં મન મનાવિન પર વલિ ૧ ૨ અધૂરાઈ મન વરણ ચોગ્ય પરઇજ લઈણ, શ્રીપુત્યરઈ આદેશિ. તથા રાધુ શ્રાવક ઘણ માંડ બચીનઈ ગીત ગાન ગાવઈ, સભા માંડિનઈ જઉ કોઈભણતા હોય તે પ્રતિ હાલ સખાવો
(પ્રત્ર ૧ અમારા સંગ્રહમાં તત્કાલીન લખિત )
Page #392
--------------------------------------------------------------------------
________________
વિશિષ્ટ (ખ)
શ્રીજિનચન્દ્રસૂરિ કૃત સમાચાર એતલા બોલ દેદલા હુતા સુ શ્રીજિનચંદ્રસૂરિ બીજે ઉપાધ્યાયે વ ચનાચાર્યોએ ગીતા એકઠા મિલીનઈ શ્રી બીકાનેર મધ્યે થાપ્યા
શ્રીસ્થાપનાચાર્ય પડિલેહી જિણિ હાનિ માંડિએ તે ઠામ પહિલા દષ્ટિમું જોઈ પૂંજી માંડિયઈ, જઈ તિહાં કે જીવ જન્તુ હુઈ, તઉ રૂડા પરઠવાઈ ઈરિયાવહિ પડિક મીયઈ અન્યથા ઈરિયાવહી પડિકમણ વિશેષ કંઈ નહીં
૨ પાણી પારીયઈ તેહની વિગતી ઈ-અવડુઢરા પચખાણું કીધા હઈ તઉ સાંઝરી પડિલેહણ પછઈ પારીયઈ બીજી પિરસિ પ્રમુખ પચખાણ કીધા હુઈ તો પહિલા પારીયઈ.
(3સ્થાપનાચાર્ય વિધિ પૂજથી હુઈ અનઈ સામાયકાદિક ક્રિયા કી જઈ તઉ વારૂ! કદાચ ન પૂજ્યા હુઈ અનઈ કે એક આપ નીચઈ ભૂમિકા પૂછ કાઈ ઉઘરઈ સામાયકાદિક ક્રિયા કઈ પારઈ, તઉ પિણિ અસૂઝિવ કેઈ નહીં !
(૪) પણ પડિલેહણની ગુરે મુહપતિ પડિલેહી પછઈ, પધાન નંદિ પોસહ દિયા ન સૂઝઈ
(પ) પઢિલી આડી હઈ અનઈ ગુરુ સ્થા જાગતિ શિયા ઈ - ૧ ય ભૂમિકાઈ રહ્યાં અને ૬) જબ સૂતક ડએ ઘરકા મનુષ્ય કે ચોમાસાની અડાવે
આ પાંચ શાહી ફરજ ન કર૪, પડિકમણનાં વિશેષ કેઈ નહીંમુનિ (ગ) માં ! ૧૩ ન પ ટાવઈ મૂવ કાંધિયા હઈ તે, વાદ છપાઈદન
દેવ પડકણા (ભગ નવા ટાઈ, ઘરા - ધા હુઈ તે ૧૨ દિન રે પૂરા ન કઈ પડિકણા ભજન ૪ પર ન
Page #393
--------------------------------------------------------------------------
________________
२७८
- परिशिष्ट (1) हीन सइदखां जो बादशाहका कृपापात्र है, मालूम हो-चूं कि मेरा (बादशाहका) पूर्ण हृदय तमाम जनता य(त)था सारे जानदारों (जीवधारियों) के शांतिके लिये लगा है कि समस्त संसारके निवासी शांति और सुखके पालनमें रहें। इन दिनों में ईश्वरभक्त व ईश्वरके विषय मनन कर(ते)ने जिनचंद्रसूरि खरतर भट्टारकको मेरे मिलनेका सौभाग्य प्राप्त हुआ, उसकी ईश्वरभक्ति प्रगट हुई, मैंने उसको बादशाही मिहरवानीयोंसे पूर्ण कर दिया, उसने प्रार्थना की कि इससे पहले ईश्वर-भक्त हीरविजयसूरि तपसाने (हजूरके) मिलनेका सौभाग्य प्राप्त किया था, उसने प्रार्थना की थी कि-हरसाल चारह दिन साम्राज्य में जीववध न हो और किसी चिडिया या मच्छी के पास न जाय (न सतावे)। उसकी प्रार्थना कृपाकी दृष्टिसे व जीव बचानेकी दृष्टि से स्वीकार हुई थी, अब मैं भी आशा करता हूं कि-मेरे लिये (भी एक) लताह भर के लिये उसी तरहसे (बादशाहका) हुक्म हो जाय । इस लिये हमने पूर्ण दयासे हुक्म किया कि-आषाढ मास के शुक्ल पक्ष में सात दिन जीव वध न हो और न सतानेवाले (गैरमूजी) पशुओंको कोइ न (?) सतावे, उसकी तफ्तील यह है-नवमी दसमी एकादशी द्वादशी त्रयोदशी चतुर्दशी और पूर्णमासी । वास्तवमें वात यह है कि-चूं कि आदमीके लिए ईश्वरने भिन्न भिन्न अच्छे पदार्थ दिए हैं, अतः उसे शुओंको न सताना चाहिये और अपने पेटको पशुओंकी 'नाए। कुछ हेतुवश प्राचीन समयके कुछ बुद्धिम " .'प्रथाको चला दिया था। चाहिए कि जैसा उपम, उस पर अमल करे, इसमें कमी न हो, और इसे
रूप में परिणत करने में बहुत सहनशीलतासे
काम ली
उपर लिखी तारीखको लिखा गया। अही जल व वाकयानवीस इब्राहिमवेग ।
Page #394
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
२७८ (१) उडीसा और उडीसाकी सब सरकारें (प्रांत)
खिलजीयावाद जिहंतावाद
सरीकावाद मारो (मादो) हा
सासा गाँव . तारीकावाद
सारकाम गोरीया
सलीमावाद कफदा
स(सि)लसल कीचर
फतेहाबाद चलाद (टांडा)
भूराघाट ताजपुर
महमूदावाद हसनगाँव
मदारक (२)फरमान क्याजी व मोहर 'अल्लाह अकवर' असकरार ४, सहरयूर माह महर आलही सन् ३७ आंकि जागीरदारान करोरीयान ओ मुत्सहियान सूबे अवध विदानंद, अवघ
वहराइच खेरावाद
गोरखपुर लखनउ
(कटा हुआ उपरका भाग नहीं मिला) देहली
सरहिंद वदायु
संवल हिसार-फीरोजा(वाद)
सहारनपुर रिवाडी ખરતર આચાર્ય ગચ્છીય યતિ શ્રીપૂનમચંદજીના સૌજન્યથી હમણાંજ (હિંદી સંસ્કરણના પ્રકાશન સમયેજ) અમને પાંચ શાહી ફરમાનોની નકલો મળી છે. જેમાં ત્રણ ફરમાનતો આવાઢ ચોમાસીની અડાહીની અમારીના છે. મુળતાન સૂબાનો એક ફરમાન પરિશિષ્ટ (ગ) માં તેને બ્લોક તથા મૂળ ઉ ભાષા અને તેને ગુજરાતી અનુવાદ છપાઈ ગયેલ છે. મા ત્રણ ફરમાને પછી અનુક્રમે સૂબા ઉડીસા. અવધ અને દિલ્હીના છે. આ પછીનો એક ફરમાન ધર્મસાગર કૃત પ્રવચન પરીક્ષા સંબંધી છે જે આગળ દેવામાં આવશે.
Page #395
--------------------------------------------------------------------------
________________
-.
.
.
-
.
.
२८०
. परिशिष्ट (1) शाही फरमान नं. २ (नकल पातसाइ परवानेरी, इण ठिकाणे नवमोहररी छाप)
॥श्री॥ सेठेजा पर देहरा अरु किल्ला है सो तमाम जैन मारगके यात्राका जगा है, अरु भा(नु चंद्र)ण क्षेत्र (?) सेवड मना करता है अरु किल्लामें देहरा मत करो। पहिला वखतमें भरत चक्रवर्तिने पा(हा)ड पर किल्ला अरु देहरा बनाया। दूसरी वखत सगर चक्रवर्ति 'सोमदेव (जितशत्रु) के बेटेने पा(हा)ड पर देहरा वणाया। तीसरे वखत राजा जुधिष्ठिर पांडवने पा(हा)ड पर देहरा बणाया। चोथा वखत विक्रमादित्यके एकसो आठ सन्में जावड बनीयेने देहरा बणाया पांचवा वखत १२१३ सन्में मेहता बाहडदे जयसिंह देवके चाकरने पा(हा)ड पर देहरा वणाया। छठा वखत अल्लाउदीनके वखतमें १३०० (१३७१?) सन्में समर बनीयेने एक मूरत नवी बनवाइ और जुने देहरेमें रखी। सातवें वखत
$ આ ફરમાનની નકલમાં જે સાત ઉદ્ધારોનો ઉલ્લેખ છે તેનું વર્ણન કવિ લાવણ્ય સમય કત “શત્રુંજય ઉદ્ધાર” સ્તવનમાં આ પ્રમાણે છે
"उद्धार पहिलउ भरत केरु, बीजउ सगरु सुहावए। जीजउ ति पांडव राय जुधिष्ठिर, पुहवी प्रगट करावए ॥ चउथउ ति जावड' अनइ बाहड, कराव्युं जग जाणीयइ। उद्धार छठो शाह समरा, तणउ वलिय वस्वाणीयइ॥" (શ્રી વિદ્યા વિજયજી સંપાદિત “પ્રાચીન તીર્થમાલા સંગ્રહ) આ તીર્થમાલામાં ઉપરોક્ત છ ઉદારોના વર્ણન પછી સાતમો ઉદ્ધાર જે કરમાશાહ ડોસીએ સં. ૧૫૮૭ માં કરાવ્યો તેનો વર્ણન છે. અને જાવડશાહનો ઉદાર ચોથો હોવાનો કવિ ‘દેપાલ” કૃત “જાવડ–ભાવડ રાસથી પણ સિદ્ધ થાય છે, જેમ કે
"जावड प्राग वंश सिणगार, सोरठिउ सहजिइ सुविचार । जेहनउ शैजि चउथु उधार, तसु गुण पुहवी न लाभइ पार ॥ १०८ ॥
( सनी न४१ अमारा संगडमा छ) જય સોમજી કૃત કર્મ ચંદ્ર મંત્રિ વંશ પ્રબંધમાં પણ કહે છે
Page #396
--------------------------------------------------------------------------
________________
૨૮૧
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ वहादर(शाह) गुजरातीके अमलमें १५५७ सनमें करमान डोसीने जो चंप्रान (?) पूनमीये गच्छका था, उसने जुने देहरेका मरम्मत फरवाया और जुरा जुरा मुरतां तुटेली थी सो भंडार कीवी नवी मुरत जुनै देहरामें थापना कीवी। आठवीं वखत १५९१ सनमें मजादेहखान गुजरातीने देहरेकुं तोडा, कितनीक मूरतां तोडी, पीछे करमान डोसीने जेपुरसुं आयकर देहराकुं मूरतांको मरम्मत किया। १५९२ सन्में राजकाज युक्त हुमायु वादशाह गुजरातमें आये, १५९३ सन्में वाहादर गुजरातीकुं फिरंगीयोंने मारा, सुलतान महंमद पातस्या हुआ अरु इस महंमदके अमलमें आधा चरसतक सोरठ (देश)के मुलकमें दंगा रहा, उस पीछे एक हजार पांचसो च्यार (में) सैबुजा मजाहीदखानकुं जागीरी में मिला। उस पीछे अंचलगच्छके जसवंत पसारी बहुत आता जाता मजाहीदखानका जागीरीमें, उस(ने) अपने साहिवकुं वीनति किया, फागुण सुदि ३ मुकरवार के दिन अमारत शुरु करी, एक वडा देवल बनाया ३५ छोटे वनाए, अरु खरतर गच्छके वनियाने २२ देहरा बनाया अरु किल्लामे अंबार(त)थ(?)भी कराया। कर(? कड)वामतीके गच्छके यनियेने किल्लेके दरम्यान अंबारत (इमारत) करके२ देहरे वनाए। पायचंद गच्छके धनियेने किले में अंवारत करके देहरा ३ बनाया। अंचलगच्छके वनियेने चोहट अ(रु)स? ववरुवालने ३ वरस तलक किलाम अंबारत किया, वडे देहरे ३(तीन) बनाए और छोटे ९वनाए। इल्लाहीके आठमें सनमें राजकाज युक्त पातशाहके १३ सनमें पदमो (१)डोसी अरु हुंमान मोहते ओसवाल खरतरान् गच्छके थे. उन होने अंधारत करके ५ वरस तक टूटे हुए देहराकी मरम्मत करवाई। रामजी तराने किल्लामें देहरा बनाया। इलाहीके १९ सनमें गुजरतके मुलकम काल पड्या, ४ (चार) वरस तलक सेजा उजड रहा। उस पीछे इलाहीके २२ सन्में............ ..........आवादान हुना अह अल्लाहीके २५ सन्म तपागच्छके जसू वनियेने देहरा बनाया। फते इलाहीके ३० सनमें खरतरानके सील मेहता सारंग. लाहोरम पातस्याहके कदंवोसे हुआधा, उसने रायणके...... राडके नीचे ४ (चार) बडे देवल किल्लेमें करवाये। अल्लाहीके ३६ सन्म सहरयर महिनेमें पातसाने गिरनार सेर्बुजा और पालीताणके देहरे संपूर्ण शापासे महता कर्मचंदको कृपादान किया और
Page #397
--------------------------------------------------------------------------
________________
२८२
પરિશિષ્ટ (ગ) इस वाव(त)में फरमान मुहरवाला कर दिया। अब करमान मेहताने भलमणसाइ करके जैन मारगके तमाम गच्छके लोगांकुं सव देहरे दे डाले, इस वास्ते के मुझे तो पातसाने कृपाकर दिए, મે તેવુંના રાવ રે (નામ)વાવ (?) જૈન મા રોઝ, मुझे एकलाकुं राखणे लायक नहीं । अरु तेहत्तर वरस हुवेके छोटे तपागच्छने हीरविजयसूर तपाके गच्छकुं अपनेसे जुदा किया, अरु हीरविजयसूरके चेले भाणचंदकुं पूछणा चाहिये के-आदिनाथके देहरा अरु किल्ला ७३ वर्ष पहले तुमारा था के ७३ वरस पीछे तुमारा हुवा ? अगर भाणचंद केहवे-७३ वरस पहला किसा (?) हमारा था तो छोटे तपागच्छका लिखा हुआ तको (?) किससे हीरविजेसूरका गच्छ जुदा हुआ?, लिखा अपने हाथमें है के-सतरंजा अरु आदिनाथका देहरा किल्ला तमाम जैन मारगका है, अगर कोई दावा-हरकत करे सो झूठा, अगर कोइ तपामतके कहते हैं सेजा हमारा है सो विचार तजवीज करेगा। सेजुंजा तमाम जैन मारगका. है, कृपादान परवाना 'कर्मचंद'का है ।
મૂળ ફરમાનનો આ અનુવાદ બીકાનેરના મોટા ઉપાશ્રયમાં બૃહદ્ જ્ઞાન ભંડાર સ્થિત ૧૯ મી સદીમાં લખાયેલ એક પાનાની જેવીની તેવી નકલ કરીને અહિં પ્રકાશિત કરેલ છે. અનુવાદ કરનારની અસાવધાનીના અંગે કેટલીક ભૂલો અનુવાદમાં રહી ગયેલ જણાય છે.
આ ફરમાનમાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજય સંબંધી ઘણું મહત્વની વાત જાણવા મળે છે. ગિરનાર શત્રુંજય અને પાલીતાણા (શહેર) ના દેવાલયોની સુરક્ષા નિમિત્ત સમ્રાટે મંત્રીશ્વર કર્મચંદ્રજીને આધીન કરવા સાથે તેના ફરમાન લખી આપવાનું, શત્રુંજય તીર્થના કિલ્લામાં નવીન દેવાલય બનાવવા ભાનુચંદ્રજીએ નિષેધ કરવાનો ઉલ્લેખ છે.
શત્રુંજય તીર્થ પર નવીન મંદિર બનાવવા બાબતમાં ખરતર ગચ્છ અને તપા ગ૭વાળાઓને ઝઘડો થવાનો ભાનચંદ્ર ચરિત્રના પરિશિષ્ટમાં છપાએલ (નં. ૪) પ્રશસ્તિ આદિથી પણ જાણવા મળે છે. તે ઝગડાની ઉપશાંતિ નિમિત્તેજ આ ફરમાન જાહેર કરવામાં આવ્યો હોય એમ જણાય છે. આ બાબતનો વિશે વિચાર મૂળ ફરમાન મલ્યથી કરી શકાશે.
પ્રાચીન પત્રોની નકલ જેમની તેમજ કરીને પ્રકાશિત કરવામાં અમોએ પૂરેપૂરી સાવધાની રાખી છે. જે પ્રતિ અશુદ્ધ મળી છે, તે પણ પાઠકોને મૂળ વસ્તુના દર્શન તે રૂએજ થઈ શકે. એટલે પ્રાયઃ તે રૂપેજ પ્રકાશિત કરેલ છે.
Page #398
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
२८3 (ઉપરોક્ત શાહિ ફરમાન બીજાની બીજી નકલ આ પ્રમાણે મળે છે)
. महार
अल्लाहो अकवर बादशाह अकवर । याददास्त देहरे और किल्ले सतरंजा पहाड पर वाकै है, और तमाम जैन धर्मीयों (पंथों) के पूजनेकी जगह (तीर्थस्थान) है, उनकी हकीकत
इस जमाने में भाणचंद सेवडा ममानिअत (मना) करता है कि-इस किलेके अंदर देहरा मत वनाओ।
१ पहेली मतवा भरत चकरवरत वल्द आदिनाथने सतरंजा पहाड पर किला और देहरा वनवाया।
२ दूसरी मर्तवा एक मुद्दत (वहुत समय) के वाद सगर चकरवरत वल्द सुमेर (?) (जितशत्रु) ने पहाड पर देहरा दुरस्त करवाया। ___३ तीसरी मतवा राजा दुस्तर (जुधिस्टर) पांडवने पहाड पर देहरा वनवाया। .४ चौथी मतवा सम्मत् १०८ जो विक्रमी है, जावड वनियेने देहरा वनवाया। । ५ पांचवी मतवा सम्मत् १२१३ में महता माहर (वाहड) देव, जो कि राजा जयसिंह का मुलजिम (अधिकारी) था, देहरा बनवाया।
६ छठी मतने सुलतान अल्लावदीन के जमाने (सम्मत् १३०१ । १३७१]) में समरा वनियेने एक नइ मूरत वनवाकर पुराने मंदिरकी हिफाजत (जीणोद्धार कराके उसीमें स्थापित) की।।
७ सातवीं मर्तवा वहादुरशाह गुजरातीके जमानेमें १५ (८७) ७८ में करमा डोसी, जो कि जैन गिरोह (पूनमीये गच्छ) का चला (भक्त) था, ने इसी तरह पुराने देहरे की मरम्मत कराके एक पुरानी मूर्ति अमुक (ऐरक) समिताके द्वारा तयार कराके (ताड दी गई, मृत्ति की मरम्मत कराके) इसी देहरे में रखी।
Page #399
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट (1)
२८४
८ आठवीं मर्तबा १५९१ में मजाहिदखां गुजरातीने इस देहरे को तोड डाला, फिर इसी सम्मतमें कर्मा डोसीने चितोड ( जैपुर - जेसहोर ? ) से आकर देहरे और मूरत को दुरस्त कराइ ।
९ नवीं मर्तबा वादशाह हुमायु ( अकवर ) गुजरात में तशरीफ लाये, सं. १५२३ में वहादुर गुजराती को फिरंगीयोंने मार डाला, सुलतान महमूद बादशाह होगया, महमूदके जमाने में ११ साल तक मुल्क सोरठ में बेअमनी रही ( उन फिरंगीयोंने वडा खलल -मचाया ) ।
( सं . ) १५० ( ६ ) ४ में सतरंजा मजाहिदखांको जागीर में दिया गया, जसवंत गंधी ( खुशवू बेचनेवाला) जो कि अंचल गच्छका था, और मजाहिद खां के दरबार में बहुत दखल (असर) रखता था, उसने मजाहिदखांसे अर्ज करके उसी सं. ( १५० (६) ४ ) में फागुन सुदी ३ जुम्मे (शुक्रवार) की रात को किले में तामीर (बनाना) शुरु किया, एक बडा देहरा और ३५ छोटे देहरे बनाये । किरतरान् ( खरतर ) पंथी के चेलोंने उसी किलेसें ( दो मंजील इमारतें) २२ देहरे बनवाये । कडवामती के चेलोंने उसी किलेमें २ देहरे (दो मंजील इमारतें बनवाये । पास गच्छके चेलोंने ३ देहरे बनवाये । चौहत और वीरपाल बनीयेने जो कि अंचलिया गिरोहका मुरीदथा, ( उसने ) इमारतें बनाकर काम तीन सालतक जारी रखा, तीन बड़े देहरे और ९ छोटे देहरे बनवाये ।
अकबर बादशाह के ८ वें सन्से १३ तक पदमसी डोसी और हु [भी]मा महेता ओसवाल जो कि खरतर गिरोहका मुरीद थाउसने ५ साल तक तमाम तूटे हुए देहरों की मरम्मत कराई ।
रामजी तपाने एक देहरा उसी किलेमें बनाया ।
इलाहि १९ वें सनमें गुजरातके मुल्क में कहत ( अकाल ) पडा इसी वजह से सतरंजा ४ सालतक गैर आबाद ( विरान ) पडा रहा । ( २२ इला हिमें) फिर आवाद हुआ ।
Page #400
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
૨૮૫
२५ इलाहिमें तपागच्छी जसू वनीयेने उसी पहाड़ पर किलेमें १ देहरा वनवाया।
सन् ३० (३५-७) इलाहि में खरतर महेता सारंग दास जो कि एलोर (?) के जगहपर वादशाहके दरवारमें मिलाथा, खिरनी (रायण)के दरख्तके नीचे वडे देहरेके पीछे उसी किलेमें ४ दरवाजेवाला मंदिर बनवाया।
सन् ३६ सहरयूर इलाहि-अकवरीमें गिरनार-सतरंजा और पालीताने के सव देहरोंकी पूरी आझादी महेता कर्मचंदको वग्स दिये, और अकवरी मुहरी फरमान दिया गया था। उसी महेताने पूजारीयोंके खरचको छोड दिया इस हैसीयतसे कि-उन पर वन्दगाने हजरत इवादतने महरवानी कीथी (देवरोंका खरच अकबरसे दिलवाया)। लेकिन सतरंजाके तमाम देहरोंपर जो जैन पंथीयों के कब्जेम है, दखल देना जायज (योग्य) नहीं।
मुद्दत तेहत्तर सालका जमाना हुवा कि छोटे तपापंथीयों ने श्रीहीरविजय सूरिके वडे तपापंथीयोंको अपनेसे जायज (अलग) करदिया, चुनाचे अव भाण (निहाल) चंद सेवडा. चेला थीहीरविजयसूरिसे दरियाफ्त करना चाहिये कि-देहरे आदि नाथ और वह (उतरावनका) किला वगेरह तिहत्तर साल पहलेसे तुम्हारे कलम है ? या तिहत्तर सालके वादसे? । अगर भान (निहाल) चंद यह कहे कि-७३ साल पहले से देहरा व किल्ला हमारी मिलकियतमे है तो छोटे तपापंथीयोंकी तहरीर के तायफेमें हीरविजय
रिके पंधी उसले अलग होगये हैं। .. शढुंजय देहरा आदिनाथ और किल्ला उतरावनका तमाम जैन पायोको मिला हुआ है, अगर कोई दावा करे तो झूटा है। बार अगर भानचंद यह कहे कि-७३ साल के बादसे किल्ला और दहर। हमारे कब्जे में है, इस विपयमें तजवीज की जायगी कि सिला आर देहरा कव वनवाया गयाथा? और वह (भानचंद) ५९ मा बताये कि तुम्हारे चेलेका क्या नाम है? और इस .. पहले कोई इमारतधी या नहीं? ।
Page #401
--------------------------------------------------------------------------
________________
2
श्रीकण
હું, ગ, મ, જનસૂરિસ્ટને તવા પી એ સ પરવાનો
(५)
श्रीपरमेसराजी सही
स्वस्ति श्रीमहाराजाधिराज महाराना श्रीसूरन सिंहजी कुं० श्रीगजसिंघजी वचनात् युगप्रधान श्रीजिन चंद्र सूरिजीनु मया करे वो दियो जु श्रीवोधनेर सोशत शिवा मेड जैतारण आसोप देस, माहूरी धरती है ततरी मांहे बाजा बजावी शालर दमांमा बाजा मात्र बजावतां कोई मने करें सु गुन्हेगार होती मागध ( मिगसर ) बदि ९ संवत १६६४ दुवै श्रीमुस । म । भाटी गोइंद दासजी । पा । जोधनेर ।
ओ मूल परवांनो उ. श्रीसरूपचंदजी गणि पास है श्रीजोधपुर में, तिकैरी आ नकल है ।
( पत्र १ सभारा संगम छे. )
Page #402
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट ()
सांवत्सरिक क्षमापना पत्र सकलविमलशाश्वतस्वस्तिमज्योतिरुद्योतितं सर्वसूर्यादिमंत्रपु तंत्रेषु सर्वत्र भूर्यादिपत्रेषु यंत्रेपु विद्यापवित्रितेपु मिथ्यात्वबल्लीलवित्रेपु दत्तात्मभक्तातपत्रेपु संसिद्धिसत्रेपु मित्रेपु लिव्या विचित्रेपुवा (च्य)य (2), पुनर्य च वालाः पतद्वकलाला, लसत्कंठपीठेषु मुक्तादिमाला,अनालिएसंसारमायादिजंबालजालाः सुभालाः सुबुख्या विशालाः समात्मीयनालप्रणालाः करालस्त्रिकालाः सदा सन्मुदा मातृकायां पठंतीह पूर्व, तथान (?) रक्षणे धातुरूपस्वरूपं, नतानेकभूपं, सदान्नायपानीयकृर्ष, सदाप्यव्ययं न व्ययं सन्मनोहारि समेत्र विस्तारि मिथ्यात्वसंहारि सभ्य त्यसंस्कार दुर्बुद्धिनिधारि सहुद्धिसंचारि निर्वाणनिर्धारि, तीर्थेशचामेव शी प्रचंडेन दंडेन संमोल्लसत्कीत्तिं पिंडेन दीतेः कांडेन नित्यं अबंडेन युक्तं तदुई महेंद्रध्वजेनापि कुंमेन सचिलं भेन संशोभितं वर्गमे, पुनः पद्मनामो विरंचिव॒पांकश्च देवत्रयं यत्र नित्यं मिलिल्या स्थित वधारं पाणं तथा लोहगोलं यको दानयो मानवो व्यंतरः किनरो राक्षसो यक्षवेतालवैमानिकमेतगंधविद्याधरक्षेत्रपालादिदिग्भूपाल भूतबजे भास्करोभासुरश्चंचुरश्चंद्रमा मंगुलो मंगलः सोमपुत्रो (?) पवित्रतथा सनगी पतिर्भार्गवो नीलवासात्तया सेंहिकेयस्त्रिशि बीयो(?) बहो दुग्रहो या च नक्षत्रमाला विशाला. तथा शाकिनी डाकिनी नाकिनी सुंदरी मन्त्रिगी तंत्रिणी यंत्रिणी दुष्टनारी. तथा केसरी चित्रका कुंजरो वेसरः सैरमेयस्तुरंगो विरंगः कुरंगो महांगो भुजंगलवाऽन्योऽपि जीयो महादुश्वुद्धिः सदाऽमाकोकाग्रचिताशं भकिनाजां सुराजां विरूपं विधात्य यहो तं वयं मारयियाम एतद् यस प्रहारैरितीवात्र हेतोर्दघानं [अ], तथा सयपु.मुरुषं सुरक्ष सुकलं मुलकं सुयशंसुदर्श सुरहं विरिंच्यात्ममतिदतावा
यसानियायकं नायकं वाय दायक संविनाम्येति सम्पत्य मुगलवर्गो बराकः धियोीय संधितः, तोऽपि सत्याधिक
Page #403
--------------------------------------------------------------------------
________________
२८०
परिशिष्ट (4) कचिन्मत्तमातंगघंटानिनादं, क्वचिद्वाजिहेषारवैर्लग्नवादं ॥ क्वचिद्रम्यहम्यर्जितस्वर्विमानं, क्वचिच्चारुचैत्यावलीभ्राजमान । कचित्साधुसाध्वीकृताध्यायघोषं, कचित्कामुकाविष्कृतप्रेमपोषं ॥ कचिल्लप्तविस्फारश्रृंगारवेष, क्वचिदिव्यनव्यांगनारूपरे(पं)खं । क्वचित्तीरसांयात्रिकोत्तीर्णपण्यं, क्वचिद्वारिमध्यभ्रमन्नौवरेण्यं ॥ कचित्स्वर्णपीठोपविष्टक्षमेशं, क्वचित्साधुभिर्दीयमानोपदेशं । क्वचित्सूरिमंत्रस्मृतौ लीनबुद्धं, क्वचिद्राजसंसद्भवन्मल्लयुद्धं ॥ कचित्स्तंभनाधीशचैत्यप्रधानं, कचित्सदुरुस्तूपरूपमतानं । ततःकिं वहुक्त्या (समृद्ध्या) सुवृद्ध्या, सुनाशीरपुर्याः सदक्षं सुवृक्षं ॥ पुरं स्तंभतीर्थ सुतीर्थ च ।
तस्मिंस्तथोक्केशवंशांवुजोद्वोधने भास्करा रैहडीये कुले गाढराढाधराः, श्रीमदुद्वोहरत्नानि, सल्लक्षणशानविज्ञानचातुर्य विद्याचणाः शीलभास्वच्छ्रियादेविमातुः प्रलब्धावताराः, कलाकेलिरूपरेखातिसारा, लसत्पंचधात्रीभृशं पाल्यमाना, द्विसप्तप्रमाः सज्वला सत्कलामंडिताः, पंडिताः, सर्वदक्षाः पुनर्लब्धलक्षाः, विनीताः सुगीताः सुमित्राः पवित्राः सुलावण्यवाणीसुधारंजितानेकलोकाः सरोकाः नुदाक्षिण्यनैपुण्या जाग्रत्प्रतापा विपापा, गुरोर्जनमाणिक्यसूरेः सकाशाछूतासारकांतारकाराविचाराः समुत्पनवैराग्यरंगत्तरंगाः सरंगा गृहीतव्रताः सुव्रता गुत्तिगुप्ताः समित्याभियुक्ताः प्रमुक्ताः सुभुक्ताः श्रुतोक्तास्तपस्तेजसा दीप्यमानाः समानाः सुगानाः सुतानाः सुदानाः सुयानास्ततो जेसलान्मेरुदुर्ग सुवर्ग सुसर्गे गुरुपदत्तपहाधिकारास्ततो विक्रमे सक्रियाः श्रीफलवया महामंत्रशक्त्या प्रभोमंदिरे तालकोद्धाटकाः शात्रवोच्चाटका दिल्लीपुया पुनर्योगिनीसाधकाः सूरिमंत्रस्फुटानायसंसाधकाः, गुर्जरे. जर्जरे या तपोटैत्तपोटैः कृता गालिनिंदामयीपुस्तिका तद्विवादेषु सर्वत्र संपातजाग्रजयधीप्रवादाः, पुनर्यद्गुणाकर्णनाकृष्टसंहएदुत्साहिना मानसम्मानपूर्व समाकारिता लाभपुयाँ, यकैः साहिछप्पाप्रयागेण अंगे कलिंगेसुवंगे प्रयागे सुयागेसहहे, पुनश्चित्रकूटे त्रिकुटे किराटवराटे च लाटे च नाटे, पुनमैदपाटे तथा नाहले डाहले
Page #404
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
૨૯૧
जंगले सिंधुसोवीरकश्मीरजालंधरे गुर्जरे मालवे दक्षिणे काबिले पूर्वपंचावदेशेवमारि शं पालयांचक्रिरे, प्रापि योगप्रधानं पदं, स्तंभतीर्थोदधौ दापितं सर्वमीनाभयं, यैः पंचकूलंकपासंगमे साधिताः सूरिमंत्रेण पंचापि पीरा महाभाग्यवैराग्यवंतः सदा अनचंद्राः मुनींद्राः सुभट्टारकाः ॥ ९९९ ॥
प्रवरविदुररतनिध्यायाः श्रीउपाध्यायविद्वगजेंद्रा जयादिप्रमोदाः भिया सुंदराः सुंदरा रत्नतः सुंदरा धर्मतः सिंधुरा हर्पतो यलमाः साधुतो वल्लभाः प्राज्ञपुण्यप्रधानाः पुनः स्वर्णलाभास्तथा
जीवर्णिमीमाभिधानास्तयेत्यादि सत्साधुसाध्वीविरेफन (जः) ne) लेषितांहिवयांभोजराजी मनोहारिणस्तांस्तथा मालकोट्टाचमन्मेदिनीतच शिष्याणुसिद्धांतचागेणिहतो नंदनो रत्नलाभो मुनियमानो मेघरेयामिवानौ तथा राजसी खीमसी ईश्वरी गंगपासो गणादिः पतियटनामा मनिः सुंदरो मेघजीत्यादि यत्याश्रितः सातव्याक्षिमित्यतावत्वत्या प्रणत्या च विज्ञप्तिमेवं चंचरीकात, साप नियनधेपिरत्रातसत्यराजक्रमांमोजमंदारसारप्रसा1. तया पत्तनाच्छीगुरुणामिहादेदारनं गृहीत्वा त्रिहत्यानुलसाधयागेन सार्य वरात्काण पार्श्वनायं च जूटत्य वशाखा लाप नवम्यहि साडंबरं सन्नुहऽहमत्राजपामाशु, सत्रा नवमानतः प्रापितो धर्मलानं जहर प्रक। तुतः प्रातल्याय
" श्रापपाने वाच्यमाने पुनस्यनंद सुनौबतान: समानदादिकमांद्विपक्षामिवाने उपत्यकृत ब्राहमान
नाकाहादाचादिलइनकायं विद्याप सहव्यद नियन्य मत्सतनांने पुनः पाचनान नवि प्रार
नागारदात्यानं नाविनातिन्ऋण मा बहन मास्त्रकनीयः सन...... नडन्धान
पमा समातिपर्व - सन्न प्रकार सारा नुदा मंदियां करदिपाया
सत्यद्भुत वाहमाने प्रति
एमाः समागदिदाय
नति श्रीमहा तरम सम्वर
RAEL मंदरादेववादिगादा
---
एमादगाहादियानंः नवा
मांगदिदानः मन्त्र
Reनीnter*
Page #405
--------------------------------------------------------------------------
________________
ર૯ર
पर्वमा पुनविनायन घनं दत्तमाशातक पारणा पौषधाग्राही
परिशिष्ट (4) स्फुरत्पंचशाखांवुजे स्थापयित्वा महापंचशब्दादि वाजिननिर्घोषपोषं त्रिके चत्वरे राजमार्गे चतुष्के भृशं भ्रामयित्वा मदीये शयांभोजयुग्मे प्रदत्तं, ततः संघवाचा मया वाचितं ब्रह्मगुप्तिप्रमाणाभिरामाभिर्वरं वाचनाभिः प्रभावाभिरम्याभिरानंदतः, पुस्तकग्राहिणेवाक्षिवेदश्रुतीनामिहांतर्वहिस्ताच्च सम्यग्दृशां पौषधाग्राहिणां पुंसां कसत्कुंडलाकारपक्वान्नसन्मोदकैः पारणा भीमसंसारकांतारभीवारणाऽदायि दानं घनं दत्तमाशीलि शीलं तपस्तप्तमष्टाह्निकापक्षमुख्यं, पुनर्भावनाभावितेत्यादिसद्धर्मरीत्या समाराधितं श्रीमहापर्वसर्व, कृतार्थ कृतं मानवं जन्म एतत् । पुनस्तातपादैरपि स्वीयपर्वस्वरूपं निरूप्यं । महामंत्रिराइ भागचंद्रः सदारंगजी भाणजी राघवो वेणिदासोऽपि वाघाच वीरम्मदे सामलोराजसी ईश्वरो मंत्रिहम्मीर खंगारसत्कादि भोजू अमीपाल तेजा समू उपमुख्यः पुरांतश्च मेहाजलः सिद्धराजश्व रेषासुरत्राण सद्वीरपाला नृपालस्तथा राजमल्लोपि पीथादिकः सर्वसंघः सदा वंदते पूज्यपादान महादंडकः ॥ ९९९ ॥ श्री. श्री. श्री. આચાર્ય શ્રીજિનસિંહસૂરિજીએ વા યશઃ કુશલ ગણિને આપેલ
આદેશપત્ર स्वस्ति श्री। श्रीबेन्नातटात् श्रीजिनसिंहसूरयः सपरिकराः। सर्वगुणसुंदरान् वाचनाचार्ययशःकुशलगणिवरान् सपरिकरान सादरमनुनम्यादिशंति. श्रेयोऽत्राप्तप्रसत्तेः। __ तथा हिवणोकउ तुहांनइ लाहोरना आदेश छइ.भलि परइरहेज्यो, श्रावक-श्राविकाना जिम घणा भाव वधइ तिम करेज्यो, तुहे पिण डाहा छउ, सर्व वातना जाण छउ, जिम गच्छनी घणी शोभा वघड तिम करेज्यो, श्रावक-श्राविका समस्तनइ नाम लेइधर्मलाभ कहेजो। वा० राजसमुद्रगणिः सादरं प्रणमति. मगसिरसुदि ११ दिने ।
(पत्रना मुम पृष्४५२ समेत छ ।) भट्टारकश्रीजिनसिंहसूरिभिः २ वा० यशः कुशल गणीनां । મૂળ પત્ર અમારા સંગ્રહમાં છે.
Page #406
--------------------------------------------------------------------------
Page #407
--------------------------------------------------------------------------
________________
२८४
परिशिष्ट (4)
हारपुंजस्थापक, पदसंपदनुत्तरसुधामधुमधुरतरवचनरचनाssवर्जितातर्जिताश विज्ञश्रीसलेमसुरत्राणसदाचीर्णवितीर्णरवि-गुरुवार दुर्निवारसदुच्चारामारिपटहप्रकारप्रसादी कृतोच्छ्रितोच्छ्रितनिरुपमपरित्राणपितृसुरत्राणधर्मप्रारभारसदुपदेशोल्लासजगत्प्रकाशजगतिजेजीयाप्रभृतिकरमोचनकारितदिग्वलय, मलयज, हासकाशसंकाश, यशोमरालवालपदप्रचारप्राभृतिकृतस्फुरत्कांतकांतिस्फुटस्फटिकविमलदलतद्भणितिघटितसुघटकलिकालप्रगटप्रतापदूरीकृतसंतापव्यापपुरुषादेयश्रीवामेयर्विवप्रतिष्ठाविधायकः श्रीखरतरगच्छनायकसुविहितचक्रचूडामणियुगप्रधानश्रीजिनचंद्रसूरिपुरंदरैः श्रीमदाचार्य श्रीजिनसिंहसूरि श्रीसमयराजोपाध्यायश्रीरत्ननिधानोपाध्याय वा० पुण्यप्रधानगणिप्रमुखशिष्यप्रशिष्यसाधुसंघसुपरिकरैः प्रतिष्ठितं श्रीआदिनाथविवं कारितं च सकलश्रीसंधेन, पूज्यमानं चिरं नंदतादाचंद्रार्क तीर्थमिदं ।
યોગશાસ્ત્રવૃત્તિ પ્રશસ્તિ , - सं० १६६२ वर्षे चैत्र वदि सप्तमी दिने श्रीविक्रमनगरे राजाधिराज श्रीरायार्सहविजयिराज्ये युगप्रधानश्रीजिनचंद्रसूरिपुरंदराणां सदुपदेशेन श्रीविक्रमनगरवास्तव्यभन्योसवालज्ञातीयचोपडागोत्रीयसंघपतिकचरापुत्ररत्नसंघपति अमरसी भार्या अमरादेवी पुत्र संघपति आसकर्णेन भ्रातृ अमीपाल कपूर(चंद्र)परिवृतेन श्रीयोगशास्त्रवृत्तिपुस्तक लेखयित्वा, श्रीयुगप्रधानगुरुभ्यः प्रददे, तैश्च श्रीस्तंभतीर्थज्ञानकोशे ज्ञानसंपदृद्धये स्थापयांचक्रे, शिष्यप्रशिष्यपरंपरया वाच्यमानं चिरं नंदतादानंदविधायकं । श्रीरस्तु । (શ્રીપૂજ્યજીના સંગ્રહમાં, પ્રશસ્તિપત્રક ગુણવિનય લિખિતથી ઉદ્દત)
પ્રવર્તક શ્રીમાન સુખસાગરજીએ મોકળેલ વસુદેવહિંડીના અંતિમ પત્રમાં પણ આ જ પ્રશસ્તિ છે. પણ તેમાં પાછળની બેત્રણ લાઈનો નથી.
Page #408
--------------------------------------------------------------------------
________________
विज्ञति-पत्रस्वस्ति श्रीशांतिजिनमानम्य. श्रीमति चेन्नातटे प्रकटोत्कटसंकटकोटिकरटिसत्पराक्रमाकांतनभक्रांताभ्रांतवादिवृंदप्रदत्तामानसन्मानदानान् प्रस्फुरदुःपमार विसारिम्लेच्छसंभारिहारिनिकरप्रणामाभिरामपादसाहिसलेमस्वच्छलगलन्मानावमतितापितजिनपतियतिततिकृतवाणावदातान् , युगप्रधानधीजिनचंद्रसूरिराजान्वा० नुमतिकल्लोल, वाचनाचार्य पुण्यप्रधानगणि, पं० मुनिवल्लभगणि, पं० अमीपाल प्रमुखसाधुपरिकरसंसेवितपदिदीवरान् , धीजेसलमेरुदुर्गतो वि० विमलतिलकगणि, वा० साधुसुंदरगणि, वि० विमलकीर्ति, वि० विजयकीति, वि० उदयकीर्ति प्रभृतियतिततिसमनुगतसरणिः सादरं सुंदरं त्रिः प्रदक्षिणीकृत्य सत्यं विज्ञापयतीदं वचः, श्रेयोऽत्र श्रीसीवगुरुराजप्रसादतः।
श्रीमतां वश्मिय(?) स्मि । तथा पत्रमेकं श्रीयुगप्रधानगुरुणामागतमवगतोदंतप्रवृत्तिराग(? नं) दितं मन्मनसः । यत्तु कोहडादेशसत्य आदेशो नेतरथाऽकारि तचारु कृतं, नहि पुण्यप्रचयमंतरेण पुष्यायुक्तस्य क्षेमस्य देवसत्येव कार्यसिद्धी तत्कालमेव दुप्पाप्यमाणत्वान्ममद्विरूपदिष्टा विशिरक्षेत्रादिष्टिः पुण्यमेवाविर्भावयति, यतु द्विस्थान्या तत्पावर्तिनि ग्रामे स्पेयमिति लिखितं तदरपार्थवत्त (? वत्ति) प्रामोऽपि नास्ति, पृथक् चातुर्मास्यवस्थानरदपि नास्ति इति विज्ञेयं । भवत्प्रसादात्ता अपि मुखित . ... बाई स्वास्ये इति. न कापि चिंताऽस्ति । सा०धिक्षकस्य प्रतिः शोध्यते. यावत स्थास्यामि तावत्तत्प्रतिशोधनं कारिप्यानीति ।।
तथा धीगुरुराजदर्शनार्थं गतरूपी मधापी सतपीस्तत्तत्स्य. दर्शनदानप्रधानपीयूपदानेन तोपीये इति । सदा वंदनाऽयसेया, भाटी गोइंददासोऽपि च चलितुमुत्ताललां करोति तथापि कतिचिदिनानि लगिपति, वलमानपत्रं प्राय, सर्वेषां पार्वत्तिनां सानां मसामग्राई वंदना नियधा, चैधारितदशन्या रजन्यां ।
( 1
0 .)
Page #409
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट (ङ)
~
कषिवर श्रीसूरचन्द्र * विनिर्मित द्विछंदोमय शांतिनाथस्तवगर्भित
अजितजिनस्तव
(उपजाति)विश्वप्रभु सेनमही न नाथ, सुवंशजं पङ्कजडत्वहारम् । श्रीभास्करं श्रीअजितं च भूया, आनन्दकन्दं त्वचिरेणतायं ॥१॥ जनाशुधीशं करमंशुकान्ति, वन्दे महाशान्तिमहं सदा (१४) यम्। सुरासुरक्षमापनराह्यधीश-संसेवितं श्रीसुमनःप्रभु च ॥२॥ युग्मम् ॥
(शार्दूल विक्रीडित)वर्ण्यस्वर्णसवर्णरुक्समगुणक्षेत्रं रसारम्यको,
जन्मानन्तसमुद्रसज्जतरणिः सारङ्गर(२१)गाकरः। दुष्कर्मालिरिपुषवारकतमः संहारता कारिक
स्त्राणं मां करुणास्पदं ह्यजितराट् सूरोऽवतात्तामसात् ॥३॥ मिथ्यात्वद्रुमभङ्गवारणनिभं रङ्गेण भव्यप्रदं,
सन्नित्यं सुखभङ्गिभद्रविनिकाधं संतुतंसन्त(।३।युग्मम्)तम् मोहाद्रि स्वरुकं । शिवं खरनिभच्छेद-क्षम वज्रस
हन्ताभोगविधिं वरं नमनमश्रीबन्धुरं चाजितम् । ॥४॥ * આ કવિવરની કૃતિ ૩ હજાર શ્લોક પ્રમાણ સ્થૂલભદ્રગુણમાલા પ્રકરણ ની પ્રેસ કોપી “યશોવિજયગ્રંથમાલા-ભાવનગરના સંચાલક શ્રીમાન અભયચંદ ભગવાનદાસ ગાંધી પાસે છે.
* જે અક્ષરોના નીચે કાળી લીટી કરેલ છે. તે અક્ષરોને જુદા કરી લેવાથી અનુષ્ટ્રપ ૧૩ લોકનો શાંતિ જિનસ્તવ જુદો થાય છે. જે એના પાછળ આપેલ છે. * खरुकं-वज्रं ।
Page #410
--------------------------------------------------------------------------
________________
NNN
(स्रग्धरा)वैश्वप्राधान्यसेद्धः सुगुणनिकरलानिर्जितो नन्दिविद्यासच्छ्रीशांतिःसलीलः सदुपशमधनीतालयः (1४1) पात्वपायात्। सस्यानो हर्पकारः समगुणवसतिव्यजिताशानभारो,
नुन्नक्रोधारिवर्गः प्रदितभवनिवासाकरः श्रीजिनेशः॥ ५॥ अच्छाच्छात्माचिराञ्च प्रथितमहिसमाख्योत्करः सादरोधो
दारस्कानोदरीशोऽतिदरकरिहरीशो दशाश्वप्रचारः॥ (141) मन्दारद्रुममल्लिसितमुमकलिकाजातिमुख्यैः पयोजेः, श्रीदेवाः पूजयन्ति प्रजितगदमदः सुफमः सोऽस्तु लक्ष्म्यै ॥३॥ ध्यातो देवाधिपः सद्दयहृदयधरो दामसो व्याधिवाराविश्वप्रष्ठोरसेनोधनदनुजनृपांच्यो हि योगनराजः (1६1 युग्मम् ) । यस्य ध्यानात्समेऽत्र क्षयमहितगणा यान्ति रोगालिनाशी, दुष्टास्ताादिवोप्रागरलवदुरगाः सोऽचिरात्पातु नन्दी ॥ ७ ॥ दुक्षो भास्वन्मनः पाः अतुलवलफलो युद्धमुक्तः सशुप्मा भव्यान भद्रेकपा (वि)गतभषभयौघप्रगाढः ससातः (111) धेयः श्रेयः सुकली सदनुपमनिवासानुकारो विभोगो, रक्ष्यात्प्राणीगुणीशफमलमुखकलोऽशोचनः सोऽजितेशः ॥ ८ ॥ नित्यं सचन्द्रचोऽद्विरिपुनतपदः कामहा चन्द्रकायः, सर्प मद्रं 'सुकीर्तिः करिफरमुकरो रातु शं (11) वनानाम् । विद्याशालन्धिकारः समयनयधनो मानरिकोटमारः, मायोजो मारफोग्यो मुनिजनसुमनः पुश्यः शान्तिदोऽसौ ॥ २ ॥ नपा नाथो जिनोऽयों दलितकदिमलः साधु जीपाधिरं यां, गता विश्वस्य लार्धनिजगदयनरजन्मना नापिनी? ना)ी।
-
-
AM
Page #411
--------------------------------------------------------------------------
________________
W
ANN
२८८ .
परिशिष्ट (७) निस्सन्तापः (१९।) स शीघ्रं शमयमनिरतो हेमवर्णाभदेहो, । वर्यः पापं हरोतीह भुवि कृततनूमन्मतौघो नितान्तम् ॥ १० ॥
अंहो निस्तारकोऽसावयद इह भवाम्भोधितोऽलव्धसन्धेः, स्फूर्जत्सम्पत्तिकायुद्धरतु भविजनान् क(1१०।)म्ररूपो जिनेशः।
साधुप्राण्यजबोधप्रियतरतरणिः सारणिः सारसम्पद्वल्लीवृद्धौ समन्ताजितरवजलधिः सेवधिः सौख्यराशेः॥ ११ ॥ सातत्यं पाहि पाहि प्रवरगुणजिनाधीश!संसारवाधिमध्याशिःशोध्य नेतः प्रभवविसरहा सत्स्मर प्राणहन्तः । संसक्तं युष्मदंहिप्रवरजलरुहापातिनं (।११।) मां जिनेश!, सौभाग्यप्रष्ठभाग्य ! प्रथनदतमसां संहरापनपाप ॥ १२॥ कल्याणप्रख्यकायच्छविरशुभहरः सन्ततं विग्रहच्छित् , सौवीं पाचं प्रयच्छ प्रशमततिकरी त्वं जनाधारदेव ! । नित्यं सम्प्रार्थयेऽहं जयनिचयकरांशुप्रभो हि ध्रुवं ।। १२ ।) मएतद्दे वधशान्तिप्रदगतवृजिनेशोतिदायं च प्राप्त ॥ १३ ॥
एवं स प्रातु वो वाञ्छितमिह नियतं सर्वदा सूरचन्द्रो, जाविश्वेशो नुनावात्र सविनयनयं सौवभक्तप्रभुर्य स श्रेयाः श्रेयसे षई विधु (१६) मितभगवत्स्तोत्रमिश्रस्तवेन, श्रीचारित्रोदयांतिद्वयकजमधुकृ'त्सूरचन्द्रो'वशी ।१३। शः ॥ १४ ॥ इति श्रीखरतरगच्छेश श्रीजिनभद्रसूरिसन्तानीय श्रीचारित्रोदयवाचकशिष्यवाचक
वीरकलशगणिशिष्य 'सूरचन्द्र' वाचकविरचित श्रीशान्तिनाथत्रयोदश. श्लोकवद्धस्तवगर्भित श्रीअजितजिनराजस्तवः ( समाप्तः)। • किष्किन्धायां कृतमिदम्।
कएय
m
$ असावदायक-सौभाग्यदायक ।
Page #412
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
૨૯૯
चतुर्दशश्लोकात्मकाजितजिनराजस्तवादुद्धृतो वाचक-श्रीसूरचन्द्रकृतः
श्रीशान्तिजिनस्तव:विश्वसेनमहीनाथ-वंशपङ्कजभास्करम् । आचिरेयं जनाधीशं, वन्दे शान्तिमहं सदा ॥ १ ॥ सुरासुरनराधीश-सेवितं सुमनःप्रभुम् । स्वर्णवर्णसमक्षेत्रं, साम्यसद्रससागरम् ॥२॥ कर्मारिवारसंहार-कारिणं करुणास्पदम् । मिथ्यात्वद्रुमभन्नेभ-सन्निभं भविका! नुत ॥ ३॥ युग्मम् । मोहादिशिखरच्छेद, वज्रभोगवियन्धुरम् । वैश्यसेनिर्जिनो नन्द्या-च्छीशान्तिः समतालयः॥४॥ पापायासहरः सर्व-शानभानुदिवाकरः। अचिराख्योदरोदार-दरीदरहरीश्वरः ॥ ५॥ मन्दारमल्लिकाजाति-पयोजः पूजितक्रमः। देवाधिपः सदा सोऽव्या-द्विश्वसेननृपाजः ॥ ६॥ युग्मम् । यस्य ध्यानात्समे यान्ति, रोगास्ताक्ष्यादिवोरगाः। सोऽचिरानन्दनः पातु, युप्मान् भवभयोघतः ॥ ७॥ श्रेयः कलिनिवासाभो!, गुणी कमललोचनः। सचन्द्रचन्द्रिकाचन्द्र-समकीर्तिः करोतु शम् ॥ ८॥ विशालनयनो मार-मारको मुनिपुङ्गवः । शान्तिनाथो जिनो जीया-चिरं जगजनाधिपः ॥ २॥ शीघ्रं शमय हे देव!, पापं भुवितनूमताम् । निस्तारय भवाम्भोधेः, स्फत्सम्पत्तिकारक! ॥१०॥ पाहि पाहि, जिनाधीश:, संसार वादिमध्यतः। भवस्मरणसंस, युप्मदहिमपातिनन् ।॥ २२ ॥ सामान्यमान्यसम्पन-फल्शवाच्छविविग्रहः । पाचंयमजनाधार!, नित्यं जय प्रमो ! भुवम् ।। १२ । एवं शान्तिजिनेशोऽयं, प्रानु यो वाञ्छिनं सदा । 'सूरचन्द्रो'नुनावात्र, सौरपसे वशी ॥ १६ ॥
Page #413
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट (च)
અમદાબાદ ધનાસુથારની પોળમાં દેહરાની પોળ. ભોયરામાં મૂળ નાયક શ્રી આદિનાથ ભગવાનની પલાઠી ઉપરનો લેખ.
श्री आदिनाथ भगवाननी पलाठी उपरनो लेख.
संवत् १६५३ अलाइ ४२ वरसे पातिशाहि श्री अकबर विजयिराज्ये माघवद २ सोमे प्राग्वाट ज्ञातीय श्रीअहम्मदाबादनगरवास्तव्य सं० ॥ श्रीसाइया भार्या ताकु पुत्र सं० जोगी भार्या जसमादे कुक्षिरत्नसंघपति सोमजीकेन मातृसहिता ( ? ) पुत्र सं० रत्नजी. सं० रूपजी सं० खीमजी पौत्र सं० सुंदरदास प्रमुखयुतेन श्री आदिनाथर्वियं सपरिकरं कारितं प्रतिष्ठितं च बृहत्खरतरगच्छे श्री जिन माणिक्य सूरिपट्टालंकार दिल्लीपति शाह श्रीअकवर प्रदत्त युगप्रधान विरुदधारक थ्रोजिनचंद्रसूरिभिः आचार्य श्री जिनसिंह सूरि प्रमुख परिवारयु (तैः ) तेन श्रेयोस्तु ॥ सूत्रधार गल्ला मुकुंद कारितं ।
આ॰ શ્રીનંદનસૂરિજી મ. ના સૌજન્યથી,
ઘના સુથારની પોળમાં શાંતિનાથ ભગવાનના દેરાસરના ભોંયરામાં
મૂળ નાયક શ્રીઆદિનાથ ભગવાન ।
संवत् १६५३ भलाइ ४२ वर्षे पातिशाहि अकबर विजयिराज्ये माघ सुदि १० सोमे । प्राग्वाट ज्ञातीय श्रीअहम्मदावादनगर वास्तव्य सं० सा० साइया भार्या ताकु पुत्र सं० जोगी भार्या जसमादे कुक्षिरत्नेन संघपति सोमजीकेन भ्रातृ सं० शिवा, पुत्र सं० रतनजी. सं० रूपजी. सं० पीमजी, पौत्र सं० सुंदरदास प्रमुखयुतेन आदिनाथर्विवं सपरिकरं कारितं प्रतिष्ठितं च श्रीवृहत्वरतरगच्छे श्री जिन माणिक्यसूरिपट्टालंकार दिल्लीपति पातिशाहि श्री अकवर प्रदत्तयुगप्रधान विरुदवारक श्रीजिनचंद्रसूरिभिः... ...... आचार्य श्री जिन सिंह सूरिभिः प्रमुख परिवारयुतैः
..श्रेयोऽस्तु. આ॰ શ્રીનંżનસૂરિજી મ. ના સૌજન્યથી.
.... सूत्रधार गल्ला मुकुंद कारित
*****..
Page #414
--------------------------------------------------------------------------
________________
३०१
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
પરિકર ઉપર પંચતીર્થી ભગવાન ઉપરનો લેખ. ॥ ९० ॥ स्वस्ति । अलाई ४२ वर्षे माघमासे शुक्ल दशमीदिने धीअहमदाबाद महानगरे प्रक.........प्रभाव प्रौढ प्रताप प्रासाद प्रसादित निखिल प्र............प्रतिस्पर्धक वरपार्थिव पटल यावजीवपा-मरसिक जीवामा......प्रवर्तनकुशल विशेप विहित... ...कला? गाररक्षणा समस्तजीवसंमतसंततसुकृतसारहारसंगत श्रीशगुंजयमहातीर्थकरमोचनवरविचक्षण । सकलस्वदेशपरदेश शुल्कजीजीयाकरमोचनविधिसमुत्पादितजगजीवसमाधान । परचललीलादलनप्रत्यल निसुभनिर्मलं प्रवलबलस्वीरुतसकलभूमंडलं लक्ष्मी......। ... लाससावधान करुणारसनिधान । प्रभूत यवनप्रधान समा.........दिल्लीपति सुरत्राण श्रीअकवरशाहिविजयिराज्ये श्रीवृहत्खरतरगच्छाधिप श्रीजिनमाणिक्यसूरिपट्टप्रभाकरसुधर्मदशनाथनेक २ प्रगुणगुणरंजितश्रीमदकचरशाहिप्रदत्त युगप्रधान वि.........
આ૦ શ્રીનંદનસૂરિજી મ. ના એજન્યથી
અમદાવાદ રાયપુર શામળાની પોળમાં શામળાજીના ખાંચામાં શ્રી શામળા પાનાથજીના દેરાસરનો શિલાલેખ, ॥ ९० ॥ स्वस्ति श्रीमंगलाचार, स्फारवस्तुप्रकाशनम् ।
पापप्रपादानं जीया-जिनशासनमुत्तमम् ॥२॥ संवत् १३५३ अलाइ ४२ वर्षे पातिसाहि श्रीअकवर विजयराज्ये धाहत्खरतरगच्छाधिप धीजिनमाणिक्यसूरिपट्टालंकार स्वधर्म दशनाचनेकगुजरंगजन श्रीमदकररसाहिप्रदत्त युगप्रधानपद धीस्तंभनतीनगरमीप सागर जलचर जीवरक्षाकारक सदापा.
यादान गरलजीशनयदानदायक फुमतकौशिकसु(स)राबदार नहार अगमवान श्रीजिनचन्द्रनरिभिः धीजिनसिंहावा अनुसज्यानमारसंघयतेः। श्रीमहन्मदावादनगरवातन्य मारनामानिमंटन मामाच्या पत्र सं. जोगी भा. जसमारता सुभदन प्रोपरगार सामाचारीवासितान्तःकरपान स्वगत. परनामसरन्यागादिसाघुसायोलोनित भी
मनिकन अजानकाजिनामसारमा
.
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૦૨
परिशिष्ट (२) रसिकेन संघपति सोमजीकेन भ्रा० शिवायुतेन पुत्र सं. रत्नजी सं. रूपजी सं. पीमजी पौत्र सं. सुंदरदासादिपरिवारशोभितेन श्रीलटकणसाधु प्रतोलिकायां । विधिनास्ववित्तनिष्पादिते नव्यचैत्येश्रीश्यामलपार्श्वनाथबिंब फाल्गुनशुदि ११ दिने महामहं स्थापयामास । श्रीदेवगुरुगोत्रदेवीप्रसादाद् वंद्यमानं पूज्यमानं च चिरं नंद्यादाचंद्राकं शुभं भवतु ॥ छ ॥
સં. ૨૦૧૬ ના આસો સુદ ૧૨ રવિવારે આ શિલાલેખ ઉતારીને અમદાદાવાદ રાયપુર શામળાની પોળ, ભૈયાની બારી, શ્રીપાર્ધચંદ્રગચ્છના ઉપાશ્રયથી મોકલનાર મુ. બાલચંદ્ર. મલાની પોળની તક્તીઉપરનો લેખ.
स्वस्ति श्रीमंगलाचार-स्फारवस्तुप्रकाशनं ।
पापप्रणाशनं जीया-जैनंशासनमुत्तमं ॥१॥ संवत् १६५३ अलाइ ४२ वर्षे पातिशाहि श्रीअकवरविजयिराज्ये श्रीबृहत्खरतरगच्छाधिप जिनमाणिक्यसूरिपट्टालंकारश्रीस्वधर्मदेशनाधनेकगुणरंजित श्रीमदकबरशाहिप्रदत्तयुगप्रधानपद श्रीस्तं. भतीर्थनगरसमीपसागरजलचरजीवरक्षाकारकसदाषाढीयाष्टाहिकासकलजीवाभयदानदायक कुमतकौशिक सु(सू)रावतार भट्टारक युगप्रधान श्रीजिनचन्द्रसूरिभिः जिनसिंहसूरि.........वाचकोपाध्याय......प्रमुखोपाध्यायादिकसाधुसंघयुतिः]तेन श्रीअहम्मदावादनगरवास्तव्य प्राग्वाटज्ञातिमंडन सा० साइया पुत्र सा० जोगी भार्या जसमादेवी पुत्ररत्नेन श्रीखरतरगच्छसामाचारीवासितांतःकरणेन संवत् १६४४ स्वगच्छपरगच्छीयसुपरिवारस्यगुरुराजादि.........सार्थन) श्रीशचुंजयमहायात्राविधायकेन विहितस्वदेशपरदेशीय (सकल)साधर्मिकप्रतिगृहरजतादिलंभनिकेन, कृतानेकजैनप्रासादप्रतिमाप्रतिष्ठादिधर्ममहोत्सवेनादानेकसाधर्मिकविविधवात्सल्यादिधर्मकरणीर सिकेन संघपति सोमजीकेन भ्रात शिवा युतेन पुत्र सं० रतनजी रूपजी खीमजी, पौत्र सुंदरदासादि परिवारशोभितेन श्रीटीमलाप्रतोलिकायां अक्षततृतीयादिने स्वधननिष्पादिते नव्ये चैत्ये स्वयं कारितं स्वगुरुप्रतिष्ठितं श्रीनमिबिवं सपरिकरं समहं स्थापयामास । श्रीदेवगुरुगोत्रदेवीप्रसादाद्वर्धमानं प्रपूज्यमानं नंदतु आचंद्रार्क वंद्यमानं शुभं भवतु ॥
Page #416
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट (७)
( श्रीमान साधियोर रयित-) અર્થદતીર્થ ત્યપરિપાટી સ્તવન
(સંવત ૧૯૪૧ જિનચંદ્રસૂરિ યાત્રીસંઘસહ) दहा-तीर्थकर वीसमड, पासजिणेसर देव ।
चरण कमल तमु अणुसरी, गुण जंपिसुं संखेव ॥१॥ जालउरा संघ चालीयउ, अर्बुद भेटण काज । भवियण जन सवि हरखीया, जिम केकी धनगाज ॥२॥ जुगप्रधान गुरु सुरतरु, श्रीजिणचंद मुर्णिद ।
जात्रा करण गुरु संचरइ, साथई श्रावक वृंद ॥ ३॥ चउपद-रिसहनाह मरुदेवीनंद, सेवन ऊ(वा)ननइ (?) सुरतरुकंद ।
अगर कपूर कस्तूरी करी, पूजिउ आदिजिन ऊलट धरी ॥४॥ सोलम जिन सोहग कंदलउ, पूनिम ससि दीसइ भलउ । शांति करण श्रीशांतिजिणंद, वीजइ भुवनि पणमुंआणंद ॥५॥ नेमिनाह जिण यावीसमउ, तीजइ जि(ण)हर उलट नमउ । पुरिसादाणी पासजिणंद, जलु दरिसण मनि परमाणंद ॥६॥ महापीर त्रिभुवन आधार, चरच्या चरण कमल नुहकार । तुरनर किंनर लेवइ पाय, बंद्या जिणवर पंचे भाय! ॥ ७ ॥ श्रीजिनकुशलसरि नामि, सीश बंछित मनना काम । पद पंकज प्रणनी मनरंगि, पासज नमि चाल्या मनरंगि ॥८॥ -हिष पहिराउरे सार सुधि सुहारियउ,
दुख दुरगति रे दालिद दरई वारीयउ। रटिसरे गामह जिनवर भटीय,
गोहिली रेजिनवंदी व मटीपइ । भेटीया रिपर विरद संन्ट जानु रिसादुर टला, गराइजिनचंदर तह नाम विशाखा पल्टा
Page #417
--------------------------------------------------------------------------
________________
30४
परिशिष्ट (७) अरविंद हरि जिम मोर पावस केतकी मधुकर मनइ, तिम सुगुरु दरिसण भविक बंछइ, अंगि आणंद अतिघनइ सीरोही रे आवा जउ गु. ॥ १० ॥ संचरइ श्रावक साधु साथइ आदि जिणवर वंदिया, श्री सात जिणहर संति ताई वंदी पाप निकंदिया। संधणोद वाढिल उपर जगगुरु भविकजन अभिनंदिया,
हम्मीर पुरवर आदि जिणहर संघसुखकर वंदिया॥११॥ ढाल - सीरोढी पुरि पास जिन निरखी
पालडी जिनवर पूजी मन हरखिया, हणाद्रपुरि जिणहर एकमई भेटीयउ,
आदि जिन पास नमि कर्ममल मेटीयउ ॥ १२ ॥ ढाल-धरणी रमणि उरि हार सार त्रिभुवन मन मोहइ,
देउलवाडइ भुवन पंच नलणी सम सोहइ । नवर नाटारंभ थंभ तोरण अति चंग, विमल वसही नाभिनंद पूजउ मनिरंग ॥ १३ ॥ लूणग वसही बिंब चंग वंद्या नेमि नाह, भीमसाह वसही रिसह अरचिउ उछाह । मंडलक वसही पासदेव भेटिउ कल्पद्रुम, हुंबड वसही बिंबरंग पूज्या पुरुषोत्तम ॥१४॥ अचलगढई वरराघविहार पूजिउ संतीसरा, युगवर कीरत रतन सूरि वंदिउ गुरु सुरतरा। चउमुख सह (?) सा तणइ प्रसादि वंद्या आदीसरा,
कुंथुनाथ त्रीजइ भुवनि पण मिउ जगदीसरा ॥ १५॥ ओरीसइ सिरिवीर सामि मनरंगि जुहारउ,
लहुया गुरुया विव सवे नमि दोहग डारिउ । खरतर श्रावक सकलसंघ मननइ उच्छाह, दान पुण्य पूजा करी ए ल्यइ ल(ख)मी लाह ॥१६॥
Page #418
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
૩૦૫ दाल - हिय वलितां वलि स्वामि हणादइपुरि भेट्या जिन वेलांगरी, कालं(दरि)झरि(?) पुरि ठामि प्रमुख नयर प्रभु बंद्या मनि
ऊलट धरी ए ॥१७॥ कुशलम संपत सोवनगिरिवर शुभ सुकने निज घरि
बली ए| पंधा जिनवर पास आसज मनतणी जिनवर दरसणि
सषि फली ए ॥१८॥ से(? जे)समरई अरिहंत तसु घरि संपदा कित्तिरयण सिरि
सो घरइए। सेय्यां हर्षपिशाल प्रमोद अंगि बली हर्पधर्म ते मनि
धरइ ए ॥ १९॥ गच्छ खरतर सिणगार थीजिनचंदसूरि सांनिधि तीरथ
घंदिया । घात्र(? गाय )कमांहि प्रधान साधुमंदिरगणी सीस हु (इण)
परि गुण गाधिपा ए ॥२०॥ -इम नयर धीजाल र अरखुद सकल तीरथ वंदिया, सोलसागताल (१६४१) वरसइ माघ मासि आणंदिया। मुनि पिमलरंग मुसीस लब्ध मन कहोटड़ा गुप भण्या, जे चिस चोख हदय राखइ तेह पामइ सुख घणा ॥२१॥
पंचनदीसाधन गीत
राग भाशार्गदहाधीक्षकदर हरषित कन, फराद आनंद । पंचनदी साधन नणी, बीनदीप जिनद ॥ ६ ॥ सुन पेला मुर पालाद, सुमसुमने तुम वारि ! मुलवालि संपक्षासर, काम तु करद विहार ॥२॥
--
-
Page #419
--------------------------------------------------------------------------
________________
3०६
परिशिष्ट (७) महिपति मूक्या मेवडा, च्यारे चतुर सुजाण ।
पतसाही जण वर्या, पहुता गुरु मुलताणि ॥३॥ चाल-मुलताण मंडल मोटइ परि मंडयु, कीधा तोरण सात ।
दसारणभद्रतणी परि वंदइ, श्रीसंघ सुगुरु विख्यात ॥४॥ मीर मल्लिक खुदा सिम खोजा, आव्या सनमुख वाक । जयजयकार हुया जगि सघलइ, याज्या गहिर निसाण ॥५॥ संघसमवाय कियउ पइसारु, राख्यउ महीयलि नाम । आदर अधिक अमारि पलाई, मास दिवस लगि ताम ॥६॥ संवत सोल बापन्नइ वरसइ, माहसुदइ तिथि बारसीत । जिनदत्तसूरि कुशल गुरु समरी, माणिक्यसूरि सुधा सीत ॥७॥ अठम भत्त करी आराधइ, पंच पीर सुभ ध्यान । श्रावक विबुध करइ तिहां करणी, पूजा प्रमुख प्रधान ॥८॥ सुविहित साधुसिरोमणि मुनिवर, श्रावकनुं परिवार । पातसाहि आदेसी बइठा, नाघा नदियमझार ॥९॥ ततखिण ध्यान धरंतां आया, पंचपीर तिण ठाणि । गाज वीज आडंबर मंड्यु, न चल्युं सूरि सुझाणि ॥ १०॥ ध्यानबलइ गुरुसांनिधि साध्या, पंचपीर तिणवार । तब तूठे वर दीधा पंचे, जंपइ जय जयकार ॥ ११ ॥ अतिशइ देखि तिहां कणि अधिकउ, लोकतणइ मनि भायउ। झगमग दीप्ति थई दीपकनी, रामा रंगि वधायउ ॥ १२॥ पंच नदी साधी संघकाजइ, पूगी मनोरथमाला। दान पुण्य संघइ तिहां कीधा, जाणइ बाल गोपाला ॥ १३ ॥ उदय कीधउ खरतर जिनशासनि, उदयउ जिनचंद। अधिक उदय प्रतपउ श्रीसुहगुरु, जां लगि ध्रुव रवि चंद ॥१४॥ सादर सुंदर अति आडंबर, उच्च नयर गुरु आया।
पारख लखइ प्रमुख चांपसी, पइसारइ जसु पाया॥१५॥ राग सोरठी-आज उछरंग आणंद उलट घj,
आज सुधारसमेह वूठउ।
Page #420
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
30७
जुगप्रधान गुरु गच्छ खरतर धणी,
रि जिनचंद जु आज दीठउ ॥१६॥आज० ॥ पंचनदी साधिनइ नयर देराउरई, विहरता साधुसु मुगुरु आयु । नाम मंत्राक्षर ध्यान धरतां निसंदे, कुशलगुरु दरसण वेगि पायु ॥ १७॥ आज० ॥
श्रीजिनमाणिफसूरि गुरु वंदिया, नरहर हरखिया भविक प्राणी। जेसलमेर गढ पूज्य पधारीया, छत्रपति समानी भीम बंदीया ॥ १८॥ आज०॥ पाजि गजराज नरराजमुं परिवर्यु, आधीयु भीमजी यदु दियाजद । संघपति राइचंद अधिक उच्छ्य कियु, घरि घरि मंगलतर वाजइ । अनुकमइ मरुधरा देसमाहि विचरना, नयर अहिलपुर सुगुर आवइ ॥ १९ ॥ आज !! पृरय पोल सुममा मारि आपा, गरि निष्पंदम जस जग पाय॥२॥ आज आरिधा भी साधानी पुरी, पाराए मरीया मारी। संघसहित चिरकाल नियंदा थति काला दुपद गमतरी .
!
Page #421
--------------------------------------------------------------------------
________________
3०६
परिशिष्ट (७)
महिपति मूक्या मेवडा, च्यारे चतुर सुजाण ।
पतसाही जण वर्या, पहुता गुरु मुलताणि ॥३॥ चाल-मुलताण मंडल मोटइ परि मंडयु, कीधा तोरण सात ।
दलारणभद्रतणी परि वंदइ, श्रीसंघ सुगुरु विख्यात ॥४॥ मीर मल्लिक खुदा सिम खोजा, आव्या सनमुख वाक। जयजयकार हुया जगि सघलइ, याज्या गहिर निसाण ॥५॥ संघसमवाय कियउ पइसारु, राख्यउ महीयलि नाम । आदर अधिक अमारि पलाई, मास दिवस लगि ताम ॥६॥ संवत सोल बाघनइ वरसइ, माहसुदइ तिथि बारसीत । जिनदत्तसूरि कुशल गुरु समरी, माणिक्यसूरि सुधा सीत ॥७॥ अठम भत्त करी आराधइ, पंच पीर सुभ ध्यान । श्रावक विबुध करइ तिहां करणी, पूजा प्रमुख प्रधान ॥ ८॥ सुविहित साधुसिरोमणि मुनिवर, श्रावकनुं परिवार । पातसाहि आदेसी बइठा, नाघा नदियमझार ॥९॥ ततखिण ध्यान धरतां आया, पंचपीर तिण ठाणि । गाज बीज आडंबर मंड्यु, न चल्युं सूरि सुझाणि ॥ १०॥ ध्यानबलइ गुरुसानिधि साध्या, पंचपीर तिणवार । तब तूठे वर दीधा पंचे, जंपइ जय जयकार ॥ ११॥ अतिशइ देखि तिहां कणि अधिकउ, लोकतणइ मनि भायउ। झगमग दीप्ति थई दीपकनी, रामा रंगि वधायउ ॥ १२॥ पंच नदी साधी संघकाजइ, पूगी मनोरथमाला। दान पुण्य संघइ तिहां कीधा, जाणइ बाल गोपाला ॥ १३ ॥ उदय कीधउ खरतर जिनशासनि, उदयउ जिनचंद । अधिक उदय प्रतपउश्रीसुहगुरु, जां लगि ध्रुव रवि चंद ॥१४॥ सादर सुंदर अति आडंबर, उच्च नयर गुरु आया।
पारख लखइ प्रमुख चांपसी, पइसारइ जसु पाया॥१५॥ राग सोरठी-आज उछरंग आणंद उलट घj,
आज सुधारसमेह वूठउ।
Page #422
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
300 ऋमि ऋमि सहगुरु विचरतां, आया श्रीमुलताणई रे। : । अति उच्छच आडंबरइ, जयजयकार वखाणई रे ॥१४॥ श्रीजिण ॥ थो(घो)रवाड नानिग तणा, राजा सीमा रंगई रे। पंचनदी साधण तणी, देई खमासण चंगई रे ॥ १५॥ श्रीजिण० ॥ शुभ दिवसइ मुलताणथी, पांगुरिया गुरुराया रे । संघसहित हिव अनुक्रमइ, पंचनदी तटि आया रे ॥१६॥ श्रीजिण०॥ चंदवेली पत्तन भलइ, उतरीया शुभ ठामई रे।। गुणरागी श्रावक भला, सावधान गुरु कामई रे ॥ १७॥ श्रीजिण० ॥ हाजी फते आलम खान, समाइल देर रे । फतेपुर किहरीरना, उच्च. मरोट संमेला रे ॥१८॥ श्रीजिण० ॥ सीतपुरी उवाबडा, घल्ल जजेवाहण रे। जेसलगिरि देराउरा, भरकर भुट्टे वाहण रे ॥ १९॥ श्रीजिण०॥ पइंत्रीसां गामां तणा, संघ सहु तिहां मिलिया रे। सहगुरु भावइ वांदतां,संघ मनोरथ फलिया रे ॥ २० ॥ श्रीजिण ॥ आंविल तप जप साधना, करी आतमसुद्धि सारू रे पूरवविधि सवि साचवी, करी अट्ठम तप वारू रे ॥ २१॥ श्री० ॥ सोलह सइ वावन (१६५२ ) समइ, माहसुदीइ शुभमासई रे । वारसि तिथि पुष्यारकइ, सुंदर मन उल्लासई रे ॥२२॥ श्रीजिण०॥ धूप जाप वलिवाकुला, श्रावक सयल करेई रे। पाठक वाचक मुणिवरू, श्रावक साथइ लेई रे ॥ २३॥ श्रीजिण० ॥ जपता निजगुरु देवता, वइठा बेडी मांहई रे। वेडी हिव चालती, आई नदी प्रवाहई रे ॥२४॥ श्रीजिण ॥ पंचनदी विच पामीनइ, मंत्र जपइ तिणि वेला रे। सूर वीर साहस पणइ, श्रावक साधु समेला रे ॥२५॥ श्रीजिंण ॥ भीम भयंकर अध रातइ, पंचनदी जल पूरई रे। निरधारी बेडी तिहां, राखी लोक हजूरई रे ॥२६॥ श्रीजिण०॥
Page #423
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट ( ७ )
૩૧૦
पंचपीर तिहां साधीया, पंचनदीना सामी रे |
सह गुरु नई सुप्रसन्न थया, संघ उदय सुख कामी रे ॥२७॥ श्रीजिण० ॥ तिहांथी बेडी वालीनई, आया गुरु निज डेरई रे ।
ढोल दमामा सरणाइ, वाजइ सवद घणेरई रे ॥ २८ ॥ श्रीजिण० ॥ सहगुरु सघली विधि साचवी, सघला संघ वंदाया रे । उच्छव रंग विनय करी, नरनारीय वधाया रे ॥ २९ ॥ श्रीजिन० ॥ याचक जन संतोषीया, दान घणा तिहां दीया रे |
साहम्मी वच्छल करी, लाहणि विधि जस लीया रे ॥३०॥ श्रीजिण० ॥ सुरनर जस कीरति कहइ, जिण सासण जयकारा रे । उच्छव रंग वधामणा, संघ उदय अधिकारा रे ॥ ३१ ॥ श्रीजिण० ॥ कुशल खेम आणंद, पांगुरी उच्च पधारई रे । अधिक महोच्छव अनुदिन, संघ करइ धनसारई रे॥ ३२ ॥ श्री जिण० तिहां मुलताण प्रमुख सह, सिंधु महाजन वलीयां रे । वंदि गुरु निजि थानकइ, पहूचइ मननी रलीयां रे ॥ ३३ ॥ श्रीजिण० ॥ उच्चथी गुरु पांगुरी, देराउरि गुरु भेट्या रे ।
श्री जिनकुशल सूरीसरू, नमतां पातक मेट्या रे ॥ ३४ ॥ श्रीजिण० ॥ देउरथी पांगुरी, माणिकसूरि जुहार्या रे ।
नवहरि देव नमी करी, जेसलमेर पधार्या रे ॥ ३५ ॥ श्रीजिण० ॥ संघ सहु मिली मनरली, राउल भीमनरिंदो रे ।
वंदइ सुह गुरु भावसुं, अधिक मनई आणंदो रे ॥ ३६ ॥ श्रीजिण० ॥ अति उच्छव रंगइ करी, आया श्रीजिणचंदो रे ।
पास जिणेसर भेटिया, सेवक सुरतरुकंदो रे ॥ ३७ ॥ श्रीजिण० ॥ श्रीजिणमारग उपदिसइ, कुमत कदाग्रह टालई रे ।
जुगप्रधान गुरुराजीयउ, रीहड कुल उजुवालई रे || ३८ ॥ श्रीजिण० ॥ 'समयराज' गुरु गावतां, पूरइ मनह जगीसो रे । श्रीजिणचंद सूरीसरू, प्रतपर कोडिवरीसो रे ॥ ३९ ॥ श्रीजि० ॥ इति श्रीजिणचंद सूरिगुरुरासः समाप्तः ।
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૧૧
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
श्रीमत्सुमतिकल्लोल रचित
जिनचंदसूरि-गीत सारद पय पणमी करी, गाइसुं श्रीजिणचंद । भावभगति भोलीम करी, मनि आणि रे, २ अधिकउ आणंद कि॥१॥ वंदउ रे गछराया गच्छराया रे, २ श्रीजिणचंदसूरि कि । आंकडी। संवत सोल सडतालीसइ (१६४७), गुरु विहरइ गुजराति । अकवर गुरुनागुण सुणी, गुरुदरसण रे,२ चाहत दिनराति कि ॥२ अकवर कहइ कर्मचंद भणी, कहां तुम्हचे गुरु होइ ?। मंत्रि कहइ साहिव! सुणउ, गुजरातइं रे,२ विचरइ अव सोइ कि॥३ दे फरमाण वोलावीया, श्रीजिणचंद मुर्णिद। वात सुणी गुरु पांगुर्यो, साथइ भला रे, २ मुनिवरना बंद कि ॥४॥ श्रीसीरोही आवीया, तिहां राजा सुरतान । गुरुनइ लाभ दिया घणा, पूनिम दिन रे, २ जीव अभयदान कि॥५॥ गुरु जालउरि पधारीया, तिहां किणी रह्या चउमासि । श्रीजीनइ वचनइ करी, पूरइ भवियण रे, २ मन केरी आसि कि ॥६॥ तिहाथी पारणइ पांगुर्या, गुरु करइ साधुविहार । अबूझ जीव प्रतिवूझवइ, कलिजुगमइ रे, २ गोतम अवतार कि ॥७॥ फागुण सुदि वारसि दिनइ, सुभ योगई सुचंग। श्रीलाहोरि पधारिया, भवियण जण रे, २ हूया उछरंग कि ॥ ८॥ तिणही दिनि अकवर भणी; सहि गुरु मिलिवा जाइ। दूरथकी देखी करी, अकवरजी रे,२ जसु सन्मुख आइ कि ॥९॥ गुरु दसणं देखी करी, करइ निज मुखि गुणगान। . तेह सुणी सवि ऊंबरा, मनमोहे रे, २ हूया हयरान कि ॥१०॥ गुरुनइ हुकुम दिया इसा, नित नित तुम्ह इहां आउ। ' धरमकी वात काउ.मुझे, इतनउ गुरु.!.रे, २ करउ उ (सु) पसाउ कि
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૧૨
.. . परिशिष्ट (७) एकतइ श्रीजी भणी, गुरु ! कहइ धरमनी वात । कुमतमति जन मनथी रहरइ, घूहडनइरे,२न सुहाइ परभात कि १२ श्रावण सुदि पडिवा दिनइ, श्रीजी यु(विन)व्या (?) सेख । साधु इसा तुम्ह को देख्या, जिण देख्या रे, २ जरामांहे रेख कि॥१३ नरपतिसुं सेखजी भणइ, सुणि साहिव ! इक वोल । बहुत बहुत दरसणि देखे, नांहि कोई रे, २ इनहीं कइ तोल कि॥१४ इम सुणी अकबर हरखीया, आवइ सुहगुरु पासि । आदरमान देई घणा, इम बोलई रे, २ मनकइ उल्लासि कि ॥१५॥ जु कछु चाहउ सु दीजीयइ, तव पभणइ गुरुराय । सब दुनियां हम तजि रहे, हम चाहूं रे,२ जीवद्याकउ उपाय कि १६ करइ बगसीस ए गुरु भणी, श्रीअकबर पतिसाहि। सात दिवस अमारिनउ, पडहउ दियउ रे, २ सवि पृथिवी मांहि कि गुरुना गुण देखी घणा, श्रीअकबर भूपाल । जुगप्रधान पदवी दीनी, जाणइ जगमई रे, २ सहु बाल गोपाल कि १८ सुहगुरुनइ उपदेशथ(की)इ, नयरि खंभाइतमांहि । जलचर जीव उगारीया, हुकुमइ करी रे, २ श्रीअकबर साहि कि १९ वधतइ वानइ दिनदिनइ, खरतर गच्छि अवतंस । तुम्हहिं बडे गुरु इणि जुगई, इम अकबर रे, २ जसु करइ प्रशंस कि मात सिरीयादे उरि धर्या, श्रीवंतसाह मल्हार। इणि जगि ए सम को नहीं, जसु नामई रे,२ हुवइ जय जयकार कि ॥ रीहड वंसइ अति भलउ, जिण सासणि सिणगार । ए गुरुना गुण अति घणा, कवियण जण रे, २ कुण पामइ पार कि ॥ जां लगि मेरु महीधर, जां सायर जां चांद । 'सुमतिकल्लोल' लेवक भणइ, तां प्रतपउ रे, २ गुरुआ जिणचंद कि ... ... ... ..इति श्रीजिन चंदसूरि-गीतं ।
Page #426
--------------------------------------------------------------------------
Page #427
--------------------------------------------------------------------------
________________
३१४
· · परिशिष्ट (७) गुरु अवदात कहुँ केतला, जेता दिन हुआ तेतला ।
आसू वदि बीजइ सित्तरइ, बीलाडइ अणसण गुरु करइ॥१०॥ सुभ ध्यानइ सुरलोकमझार, पहुता देव करइ जयकार । कहइ गणि सुमति कल्लोल वचन, गुरु गुण गावइ ते धन धन ॥११॥
इति गुरु गीतम् । बाई नाना वाचनार्थ ............री, ए कीरति बहुली लाधी॥७॥ .. जासु वास प्रभावथीय, संघपति हुया अनेक । बहु जिणहर जिण बिंवनीय, कीध प्रतीठ विवेक ॥ ८॥ जे सई हथि गुरु दीखीयाए, सीस तणा परिवार । ते गीतारथ गुण भर्या ए, हूया पदवी धार ॥९॥ सात ईति तिहाँ नवि हुई ए, जिहाँ गुरु रह्या चउमास । प्रतिबूझवि पतिसाहि करी, जिन शासन परकास ॥१०॥ गोतम जिम लब्धइ भर्या ए, रूपइ वयर कुमार। ए गुरुना गुण गावतां ए, किमइ न आवइ पार ॥ ११॥ संवत सोलह सित्तरइ ए, नयर बीलाडा ठामि । स्वर्गवास युगवर हुआ ए, करि अणसण सुहझाणि ॥१२॥ श्रावक धन कटारिआ ए, वित्त वावइ गुरु थानि । उच्छव कीधा अति घणा ए, दिन दिन बधई तइ वान ॥१३॥ एह कवित्त भणइ गुणइ ए, मन धरि भाव विसुद्धि । 'सुमतिकल्लोल' गणि इम कहइ ए, ते पामइ बहु रिद्धि ॥१४॥
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૧૫
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ . चतुर्थ दादा युगप्रधान श्रीजिनचंद्रसूरिचित
स्तवनादि कृति समुच्चयः । १ श्रीशांतिनाथ हिंडोलणा गीत
(राग सारंग मल्हार) श्रीभरत दखिणमइ, मनोहर नयर वर विस्तार । कुरुदेश हथिणाउर अनोपम, इंद्रपुर अवतार ॥ तिहां विश्वसेन नरिंद पालइ, राज राणिम सार। तसु घरणी अचिरादे दीपइ, अपछरनइ अणिहार ॥१॥ हिंडोलणइ माइ ! झूलता, संति कुमार, मुझ मन हरख अपार । (आंकणी) तसु ऊअरि अणुत्तरथी चवी, प्रभु अवतरे अरिहंत । वदि भाद्रवानी सातमई, वलि जेठ वदि जगत ॥ अधरयणि तेरसि तणी,जनम्यउ वरतीयउ सुभसंति। तिणकाज संतिकुमार दीघउ, नाम भलऊ बुधवंत ॥२॥
हिंडोलणइ०। कमनीय कंचन कमल कोमल, सदल सुंदर अंग। वालपणइ अतिरूप निरखी, सुरवधू मनरंग ॥"
मणिकनक मंडित पालणइ, हीडोलती हइ. चंग । , काइ अपछरा आसीस आपइ, जगि तुझ सुजस अभंग ॥३॥
हिंडोलणइ०। घर अंगणइ प्रभु ठवति पगला, घुघरा घमकंति । गजराज राजमराल मंथर, गतिसुं गुणवंति ॥ .. धरि गोद अंणिमिसनयणि वलिवलि,मातजी निरखंति। चिरि जीवज्यो तुम्हे नान्हडा, तिहां अपछरा एम कहति ॥२॥
हिंडोलणइ०।
Page #429
--------------------------------------------------------------------------
________________
.... परिशिष्ट (७) आंजती अंजन काइ अमरी, देव कुमरी (काय) काइ। मृगनाभि कुंकुम देवचंदण, घसीय तिलक वणाय ॥ प्रभु वदति कोमल वयण तिमतिम, मात तात सुहाय । करइ कलिसुर नर कूअरसूं वलि, अपछरसू निजिदाय ॥५॥
हिंडोलणइ० । चालीस धनुष प्रमाण अंकित, चलण सुर सारंग ॥ सारंग तनु सारंग गुरु, सम धीरिमा सारंग । सारंग वंस विलासनी वर, वण्यऊ वर सारंग। सारंग गुण सारंग वसुधा, गरजति जिम सारंग।
हिंडोलणइ०। इम सकल त्रिभुवनभवनमांहि, सबल जसु सोभाग । सुर असुर नर नारि तणऊ, प्रभु ऊपरइ बहु राग। मंडलीक चक्रवर्ति तणा सुख लही, लाऊपद वीतराग ।
गावंति गुण 'जिणचंद' दिन दिन, इणपरि सारंग राग ॥७॥ ( हिंडोलणइ) माई झूलता संतिकुमार, मुझ मन हरख अपार ।
इति श्रीशांतिनाथ हिंडोलणागीतं ।
२ नेमिराजुल चउमासिया गीत श्रावण आज सुहामणऊ, वसुधा वरसइ मेह। चिहुं दिशि चमका दामनी, जागइ नवल सनेह । जागति नवल सनेह, सखि हे कुंअरि राजिमती कहइ । जदुराइ ! जाइ मनाय आणो, एकुण पावस दिन वहइ ॥ इण समइ सुरंगा नयर दीसइ, रएण पिण रलियामणऊ । पियु तुम्हे आवो सुख पावो श्रामण आज सुहामणउ ॥२॥ भला रे पधार्याऊ भाइवऊ, गरुऊ गुहर गंभीर। गहर घटा करि गाजीयऊ, जगिमइ जलधर धीर। जगमाहि जलधर धीर आपी, वरस वरस वली वली वेलडी। (वेलडी) रहीं लयलाय तरुसुं, मोरनसुं जिम ढेलडी। तिम रमण रमणी संग इण रितु; रंग धरइ दिन दिन नवऊ । संजोग सुंदर रति पुरंदर भला रे, पधार्यऊ भाद्रवऊ ॥२॥
Page #430
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
आसूडइरे आस सफल करो, प्रीतम प्राण आधार । वेग मिलो मुझ वालहा !, पूरव प्रेम संभार ॥ संभार पूरव प्रेम प्रीतम !, प्रीति अविचल कीजीयइ । पडिवन्नऊ पालो रोस टालो, सुजस सवल ओ लीजीयइ ॥ निसि झरइ अमृतनीर निरमल, नीलांणी अवनीयरो | सोलसे किरणे सूर विचरइ, आसू आस सफल करो ॥ ३ ॥ कातीडई रे कौतिक गहगह्या, कोमदी महोछव चंग । दिवस दीवाली गुण निलऊ, घर घर हुवइ उछरंग ॥ उछरंग नित नित हुवइ दिन दिन, धवल मंगल अति घणा । घडलीया धूना धमल घर घर, थया रंग वधामणा ॥ श्रीनेमि राजुल मिल्या मुगतइ, सासता सुखतिहां लह्या । कहइ (जिण ) चंद चिरि आणंद आणो, काली कौतिक गहगह्या ॥ ४ ॥ इति नेम राजुल चउमासिया गीत । ३ जैसलमेर मंडन वीरजिन गीत ( राग नट्टनारायण मिश्र )
प्रभु ! तेरी मूरति मोहनगारी, जिन ! तेरी मूरति मोहनगारी शशि अनुकारी अजव समारी, ऊपम कोटि उवारी, प्रभु० ॥ १ ॥ हां हां सदल सकोमल सुंदर सारी, प्रफुलित अधर प्रवाली । नयन कमल दल भाल निहालति, अष्टमि शशि अणुहारी, प्रभु० ॥२॥ हां हां जेसलमेरु नयर मुखमंडण, जिण सासन जयकारी । सूरति वीर जिणंदकी द्यो निति, चंदकुं मुगति पियारी, प्रभु० ॥३॥ ४ गौतमखामी गीत ( राग बेलाउल )
૩૧૭
श्री गौतमगुरु गाईयइ, गुणलब्धि भंडार ।
म्ह ऊठी नितिः प्रणमीयइ, वंछित (फल) दातार, श्री गौतम० ॥ १॥ गौतम गोत्र प्रकाशवा, उदयउ दिनकार ।
कलिजुग़' सुरतरुं सारीखउ, सहु कहइ संसार, श्रीगौतम० ॥ २
·
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૧૮
.. परिशिष्ट (७) श्रीमहावीर जिणंदनऊ, पहिलउ गणधार । मनमोहन महिमानिलऊ, मोटउ' अणगार, श्रीगौतम० ॥३॥ श्रीवसुभूति पुन वडऊ जती, पृथिवी मात मल्हार । गुणमणि रोहणगिरि समउ, सविजन सुखकार, श्रीगौतम०॥४॥ गौतम नामइ पामीयइ, सुख सुजस संतान । आधि व्याधि दूरइ टलइ, वाधइ वसुधा वान, श्रीगौतम० ॥५॥ गुरु नामइ गहगट हवइ, भय भाजइ दूर। मनवंछित भोजन मिलइ, हुवइ सुजस पडूर, श्रीगौतम० ॥६॥ गौतम गुरुना गुण थुण्या, हूआ निरमल आज । आज जनम सफलउ थयऊ, पाम्यऊ शिवपुर राज, श्रीगौतम०॥७॥
... सुभाषित गीत विनोद विलास रस, पंडित दीह लियंति। का निद्रा कइ कल(ह) करी, मूरख दीह गमंति ॥१॥ सालूरांनइ सरवरां, जिम धरतीनइ मेह । उत्तम जन एहवऊ करइ, निति निति वधतउ नेह ॥२॥
५-श्रीसुरियाभ सुर नाटक विधि गीत
राग प्रभाती मिन-थगना मगना थेईरे थेई । ए जाति । नयरि अनूपे आमलकप्पे, वीर वदीते तिहां पहुते । सुर सुरियाभ साहिब सेवनकू, तबही नाटक विधि रचते ॥१॥ जुग जुगते नाटक इम करते,
मन सुध महावीरजीकुं वलि नमते । ए आंकणी। दोनुं भुज वीचि रचते, ....
अठशत अठशत अतिरूप कुंअर कुंअरी। तिम सुर अउरातणी सो महणी, .... ...... ....
सजनि रमति सुर हेज. धरी ॥ २॥ जुग० ॥ वाजिन वाजे गुणपंचासे, सुरसंचे.तिम अऊर सजे। , ...:, विकट पाट उत पाट नटावे, ताल ताल सुधताल वजे ॥३॥ जुग०॥
Page #432
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
૩૧૯ इकत्रीसेइ निरति करेई, थैई थेई बोलति मुख थेई। . . . . थैई थैई थिरि हमकुं धृति थैई दी,
थैई रे प्रभु! मेरे थैई थेई ॥४॥ जुग० ॥ वत्रीसइ नाटक इम करते, पुन्वभवंतर जेह छते । पटु कल्याणक विधिप्रभुजीके, वरणविसुंनवर सुरवर ते॥५॥ जुग०॥ तं तं तं विततं तं सुघने, सुसरे ए चीहुँ भेदि सुरते। वाजिन एम वजते सुरते, चऊविध गीते ते वदते ॥६॥ जुग०॥ उक्खित्त पाउअत्ते लहुअ ते, रुदित मुदित ध्वनि संलवते। चउविध नटारंभ रचंते, सुर पदवी सफली गिणंते ॥ ७॥ जुग। इणपरि नाची प्रभुगुण राची, सुरियाभ नाटक संवरते। श्रीजिणचंदुसूरीसर पभणइ, प्रभुनामइ वंछित फलते ॥ ८॥ जुग० ।
इति श्रीमुरियाभसुर नाटकविधि गीत ।
६-श्रीमहावीरजिन तपस्या दिनमान गीत श्रीमहावीर जिणंद जुहारीयई रे, श्रीसिद्धारथ नंद । शासन नायक प्रभु चउवीसमऊ रे, दरसण परम आणंद ॥१॥ श्रीमहावीर जिणंद जुहारीयई रे । ए आंकणी। बीस वरस लगि गृहस्थपणइ रह्या रे, संयम लीधउ सार। बत पालइ प्रभुजिनकलपीपणई रे,करइ अप्रमत्त विहार, श्रीम०२ खमइ उपसरग परीसह जे हुवई रे, हो अणुलोमि पडिलोम । छतिय शक्ति जिण समताआदरी रे, होधन खमागुण सोम,श्रीम० ३ एक छमासी तप कीधउ जिणइ, एक सउ असी उपवास । पांच दिवस ऊणऊबीजऊवरमी रे,तप कीधऊ खटमास, श्रीम० ४ नव चऊमासी तप कीधऊ भलऊ रे, हुवइ उपवास हजार।. अधिक असीए तेपिण जाणवऊरे,धन्न अभिग्रह खग्ग धार,श्रीम०५ दोइ त्रिमासी तप उपवास ते रे, असीय अधिक शत थाय । साद विमासी तप वीरइ कीयऊ रे, दोइ वेला सुखदाय, श्रीम०६ शत पंचास दिवस हुवइ तेहना रे, दोइ मासी पट्वार । साठ अधिक दिन तेहना तीनसऊ रे.ना उपवास उदार,
Page #433
--------------------------------------------------------------------------
________________
૩ર છે
..:: परिशिष्टः (७) दोइ दऊढमासी तप कीधऊ वली रे, तेहना नेऊ उपवास। मासखमण बारह महावीरजी रे, करि अभिग्रह उल्हास, श्रीम० ॥८॥ तीनसय साठ दिवस हुवइ तेहना रे, मासखमण परमाण। पखखमण बिहुत्तर कीधा वली रे, निरमल चरण निधान,श्रीम०९ सहस एक उपवास अनइ असी रे, पखखमणना होइ। एक रात्रिक प्रतिमा बारह धरी रे, छत्रीस तपदिन जोइ, श्रीम०.१० विसय अनइ गुण त्रीस वले कीया रे, छ? तप कसमल छोड । तसु उपवास अठावन च्यार सऊ रे, जाणेवा परचंड, श्रीम० ॥११॥ भद्र महाभद्र प्रतिमा साचवी रे, सर्वतोभद्र उपवास। . बार वरस खट मास इक पखवली रे, इण परितपअभ्यास, श्रीम०१२ वार वरस खट मास इक पख विचई रे, प्रभुजी पारणा कीध । गुणपचास दिवसवलि तीनसऊरे, सुजस घण तिण लीध,श्रीम० १३ इम तपना दिन सहु ए एतला रे, सहस च्यारि उपवास । छासठ नइइक सय अधिकेरडारे, चउविहार सुविलास, श्रीम० १४ इणपरि च्यारि करम चकचूरिनई रे, पाम्य केवल नाण । श्रीजिणचंदसूरीसर इम कहई रे, आज भला सुविहाण, श्रीम०॥१५॥
इति श्रीमहावीरजिनवर तपस्यादिनमान गीत७-श्रीमहावीर देवानंदा गीत ।
(ढाल......) माहणकुंड महावीरजी रे, देखी देवाणंदा माइ, मेरे मोहन!। वोलाइ सुत विरुदावली हो लाल, दरसण तुम्ह सुखदाय, मेरे मोहन
वीर सुणो मुझ वालहा हो लाल,
__ लालन हूं बलिहार, मेरे मोहन !। तुम्ह ऊपरि थऊ वारणइ हो लाल, - वल्लभ सुणि सऊ वार, मेरे मोहन!॥२॥ आंकणी सुंदर रूप सुहामणऊ रे,
सहज सुकोमल देह, मेरे मोहन!। हसत वदत तुम हेजसुं हो लाल,
निरख्या जागड नेह, मेरे मोहन ! ॥ ३॥ ..
Page #434
--------------------------------------------------------------------------
________________
३२१:
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ मूरति मोहन वेलडी रे, .
मन मेल्हणीय न जाय, मेरे मोहन!। ते स्वउ मोहन तइ कियऊ हो लाल,
विरते मोहि वताय, मेरे मोहन ! ॥४॥
पोन्हऊ प्रगट्यऊ दूधनऊ रे,
सुर नर असुर समक्ख, मेरे मोहन !। प्रेम किसऊ ते पाछलऊ हो लाल,
___ कहो प्रभु ते परतक्ख, मेरे मोहन ! ॥५॥ जिणवर कहइ ए नेहलू रे,
रह्या उअरइ छयासी रात, मेरे मोहन! तुम्हनइ हेज घणऊ तिणइ हो लाल,
हुं सुत तूं मेरी मात, मेरे मोहन!॥६॥ वीर तणी वाणी सुणी रे,
__ कहइ इम अम्हां तात, मेरे मोहन !। वीर प्रसू हूआ म्हे हिवइ हो लाल, ___म्हे बेऊ जगत्र विख्यात, मेरे मोहन !॥७॥ एम कहीनइ आदरइ रे, . चतुर महाव्रत चा(र)ह चा(र)ह, मेरे मोहन!। नेह इसऊ जगि जाणीयइ हो लाल,
मा पिउ सुत त्रिहुं मांहि, मेरे मोहन ! ॥८॥ तीने एक मत थई रे,
पाम्य परमाणंद, मेरे मोहन!। श्रीजिणचंद कहइ इसुं रे लाल,
द्यो मुझ चिरि आणंद, मेरे मोहन ! ॥९॥ वीर सुणो मुझ वालहा हो लाल।
इति श्रीमहावीर-देवाणंदा । श्रीरस्तु।
Page #435
--------------------------------------------------------------------------
________________
३२२
परिशिE (४)
अणहिल्ल पत्तन मंडन. ८-शांति जिन स्तवन
(राग केदारा गौडी) देखउ माई! आसा मेरइ, मनकी सयल फली रे । उलट अंगि न माइ मेरउ, प्रभुवान चडावइ रे, मोहन सरूप रे, सेवउ श्रीसंति जिनराय ॥१॥ देखउ० । सुरतरु अंगणि सफल फल्यउ, पिसुन लुलइ मेरइ पाय, नवनिधि रिद्धि सिद्धि संपद भली, सहज मिली मुझ आय
॥२॥ देखउ०॥ पूरव भव राख्यऊ सरण पारेवउ, ए जस त्रिभुवन गाइ । महिर करउसेवक भणी, जिम दुख दूरि पलाइ ॥३॥ देखउ०। जनम जिणंद तणइ असिव दम्य उ, तिण नाम संति सुहाइ। नीकीहो लीला प्रभु! ताहरी, चकि जिनराज कहाइ
॥४॥ देखउ०। अणहिल्ल पाटणि भेटियउ, चरण नमुं चित लाइ। श्रीजिनचंदसूरि इम भणइ, नितु नितु तेज सवाइ॥५॥ देखउ०।
९-पार्श्वजिन लघु स्तवन जगदानंदन जिनवर पाया, पाया परम प्रमोद पसाया।
साया संतति संपति साधी, साधीना हवइ जे अपराधी ॥१॥ आपणा पूंजिणसुं प्रेरीजइ, रीजइ जउ मूरति देखीजइ । देखीजइ आवइ सुभ भावइ, भावइ जे मनि ते सवि पावइ ॥२॥ अनुपम रूप त्रिजगजन तारण, रण विवाद प्रमाद निवारण । वारण कुमत महीरुह भंगइ, भंगइ विविध भजउं प्रभु रंगइ ॥ ३॥ पावन वावन चंदन सारइ, कुंकुम अगरु कुसुम घनसारइ।, रचइ भगति जे धन अनुसरइ, ते दुख दुरगति मूल विसारइ॥४॥ तुझ पद पंकज मुझ मन भमरउ, लीण रह्यर छइ ऊउ इणि भमरउ। मइगल विंझ वणइ उडागडड. पदरी वन तिम किमइ न राचइ॥५॥
Page #436
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
३२७ मधुर सुधारस समजसुवाणी, (वाणी) ते मुझ मनि अधिक सुहाणी। अखलित ललित अमित गुणखाणी, भलइ भलइ सोपुरिसादाणी॥६॥ वामानंदण नयणाणंदण, कामित दान कलपतरु कंद।। निरमम निरमद नइ निरदंद,जयउ जयउ जिणसासण जिणचंद्॥७॥ इति श्रीपार्श्वनाथ लघुस्तवनं, कृतं सवाई जुगप्रधान . . श्रीजिनचंदसूरिणा । (राजलाभ लिखितं)
१०-शत्रुजयमंडन नाभेयजिन हिंडोलणा गीत । - ऐ मेरे जिणवरके हरष हिंडोलणइ, सुकृत हिंडोलणइ सखि
खेलइगी सुंदरी ॥ आंकणी ॥ सुभ भागि सुंदर नत पुरंदर, प्रगुण सुगुण निवास । सिरिनाभिनंदन त्रिजग वंदन, सुजस चंदनवास ॥ सिरि विमल भूधर सबल सिंधुर, खंध हरि संकास । मरुदेवि उर सिरिहंस अकलित, सकल पूरइ आस ॥१॥ ऐ मेरे० । भवभमण विरमण दुरित दरगण, दमण कुसल सुगेह । अति अवल अवर कुतीरथ गिणी, ग्रही परम तीरथ एह ॥ देखतां दरसण नयण विकसति, प्रीति पुलकति देह । पुंडरीक गिरिवरि जयउ जिहां सिरिनाभिनंदन रेह ॥२॥ ऐ मेरे । इणि शिखरि शिवपुरि सुघरि पहुता, सधर साधु अनेक । तिणि सिद्धक्षेत्र प्रसिद्ध शत्रुजय, पुण्य गुण अ(ति)रेक॥.. निज मुखइ सीमंधर वखाणति, महि महिम सुविवेक। .. जे करइ विधिसुं जात्र मानव, लहइ ते जस एक ॥ ३॥ ऐ मेरे। इहां शान सहित सुध्यान धरतां, पुण्यतरु अंकूरि । तिरि निरय दुरगति दुरित रुंधइ, मुगति पंथ पडूरि ॥ ए महिम जाणउ जस वखाणउ, करउ पातक दूरि ।। सिरि रिसह जिणवर चरण सेवक,भणइ जिणचंदसूरि ॥४॥ ऐ मेरे०
इति श्रीशत्रुजयगीतं । श्राविका केलि पठनार्थ.शुभं भवतु । (पत्र १ तत्कालीन लिखित. यति गह. बीकानेर)
२५
Page #437
--------------------------------------------------------------------------
________________
३२४
परिशिष्ट (७) ११-अष्ट मद चौपइ प्रथम ऋषभ नमुं जिनराज, जसु सेवइ सवि सीझइ काज । अष्टमद चउपइ सुचंग, रचि (सुं) सि भाव भगति मनरंगि ॥१॥ परहित परउपकार मुर्णिद, पूछइ गोयम वीर जिणिंद । कहि प्रभु! कर्म विपाक विचार, किम जीव रुलइ? मदइ संसार॥२॥ जाति न अम्ह सम उत्तम कोइ, इसइ गरवि मरइ सो कमि होइ। पूरव भव जातिमद कियउ, मरी चंडाल 'हरिकेसीवली' हुअउ ॥३॥ जे कुलमद करइ वोलइ आल, ते परभवि हुइ ससउ सियाल । कुलमद 'मरीचि' लगाइ खोडि, भमिउ सागर कोडाकोडी ॥४॥ हम सम रूपि न इसि मदि नडिउ,
निरखत सयल अचल (चलत) आखडीउ। . . विणसत रूप न लागी वार, हुओसु ऊंट योनि अवतार ॥ ५॥ षटखंड पृथिवी ऋद्धि अपार, चउद रतन नवनिधि भंडार ।। रूप गर्व कियउ 'सनत्कुमार', विणठउ तन धिगधिग संसार ॥६॥ कहइ न बलवंत हम सम कोई, मरि पतंग सो निश्चय होई। गति यौवन वलि थिर न रहेइ, तु'बाहुबलि' दीक्षा लहेइ ॥ ७॥ मति बुद्धिनउ फल परतखि जोइ, मरि मूरख मृग छालउ होइ । पढत पाठ गरविउ अयाण, हुं जगि पंडित अवर न जाण ॥ ८॥ ज्ञानमदिइ बलदिउ सु होइ, रथ जूतइ दुख सहसिइ सोइ । धण कण कंचण ऋद्धि मद कीउ,.
धिग धनु जिसु लगइ कूकर हुउ ॥९॥ राति(दि)हि घरि घरि भमतउ रहइ, हडकत रांक न खुरचनि लहइ । नवइ नंदि मम्मणि लोभीयउ, धन न धर्म दुख आगल थयउ ॥ १० ॥ भोजन करि वेयावञ्च करइ, निंदइ तसु तपु गरव मनि धरइ । 'कूरगडू' नी परि दुख सहइ, तृपति आहार करत नवि लहइ ॥११॥ मुझ न गमइ इहु दोभागियउ, हुं जगि वल्लभ सोभागियउ । .. इसा वचन गरब मनिहागई साप काग होइ अवतरइ ॥ १२॥
Page #438
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
૩૨૫
सूवा सारू मधुरसि लवइ, वचनदंड पंजर दुख सहइ। . मगर सहस योजन विस्तार, तंदुल लघुतमि मन व्यापार ॥ १३ ॥ इक इक दंडि महादुख पार, तिहुँ सहत तिणि कवण आधार । माया वागुल क्रोध भुजंगु, मानिहि वेसर होइ मतंगु ॥ १४ ॥ लोभिइ उंदरडो मरि होइ, कर्म आगल नवि छूटइ कोइ। नयन रूपि रंगि रमइ पतंगु, नाद वेधि वेधियउ कुरंगु ॥ १५ ॥ मीन रसनि परिमल भमरलउ, फरस रसि गज गयवर गलिउ। इक इक लगइ दुख सहइ, जिस तनि पंचइ ते किम सहइ ॥१६॥ (कलश-) इय सुणिय मुणिय विचार निरमल,
आठमद जिउ परीहरइ। तजी राग दोस कसाय इंद्रि, पंच विषय नं चित धरइ ॥ धन धन्न खरतर गच्छ सुरतरु, भणइ 'जिणचंद सूरि'। जे पढइ तेहनइ 'आदि जिणवर', मनह वंछित पूरि ॥ १७ ॥
- (पत्र १ तत्कालीन लिखित) १२ विक्रमपुर मंडन आदिजिन स्तवन । (राग-धारणि) साचउ इक अरिहंत अकल सरूपी, जिणवर जाणीयइ रे। __ हरि हर ब्रह्मा देव ते सुहणइ, मनहि न आणीयइ रे ॥ सामी समरथ आज मई, नयणउ निरखीयइ रे।।
मन माहरउरे रूडा, जिणगुण गाइवा हरखीयउ रे॥१॥ आंकणी । रमणि रंग विलास यौवन, धन छइ सहु (य) कारिमउ रे। __ भवभयभंजण धीरश्रीरिसहेसर,मुखसुरतरु समउरे ॥२॥ मन०.
तुम्ह दरिसण जगनाह सफल, जमारो जाण्यो मइ माहरऊ रे। __ कामित फल दातार हिव हुँ, नाम न छोडूंताहरऊ रे ॥३॥ मन०। यो समकित सामि ! वलि वलि, पय पणमी वीनवउं सहि रे।
गिरुआ तणउ रे सभाव एहज, प्रारथीया पहिडइ नहीं (रे) ॥४॥ 'विक्रमनयर' श्रृंगार श्रीआदिसर, निजमन ध्यायइ रे। श्रीजिनचंदसूर्ति' एम पभणइ, वंछित ( पायडरे ॥५॥ मन'
Page #439
--------------------------------------------------------------------------
________________
३२१
परिशिष्ट (७) . १३ धात्वीयपंचतीर्थीगतपंचजिनस्तवन.
(सं. द्रुतविलंवितवृत्त) कनककेतककेसरदीधिति, मिलितमुक्तिमहासुखसन्ततिम् । विदितविश्वपति विगतानृतं, नमत नाभिभवं नयनामृतम् ॥ १॥ सुमुखगोमुखयक्षवरेण यः, समनुसेवित आदिमतीर्थपः। दमदयापर कामकलाऽजितः, शिवरमां ददतात्स वृषाङ्कितः॥२॥ मृदुमृगांकमहाभवभीतिभिद्-गगननीरधिचापतिनुस्सवित् । कलकुमारककांच(न)लकांतिजित्, .
विजयतां जिनशांतित्रिकालवित् ॥ ३॥ सकलसद्गुणरत्नकरण्डकं, भवमहोदधितारतरण्डकम् । सपदि वारितवादवितण्डकं, स्मरत शान्तिजिनेशमचंडकम् ॥४॥ विगतविस्तरवामविरामकं, मुखकलाजिततापनधामकम् । नतसुरासुरशङ्करनामकं, विधनमार्जनताकृतकामकम् ॥ ५॥ घनघनाघनकजलकासितं, परमकेवलभावविभासितम् । नमितनिर्जरराजनरेश्वरं, भजत सुन्दर ! नेमिजिनेश्वरम् ॥६॥ सकलमंगलमूलमपापकं, विदलिताखिलकर्मकलापकम् । वरविभाभरभासुरभालकं, प्रणत पार्श्वपति परपालकम् ॥७॥ तव दिनेश! दिनेशसमाकृति-जनितलोकसुकोकचमत्कृतिः । रुचिररोचिकलापकलाधृतिः, कृतकुवोधतमोहरणादृतिः ॥ ८॥ मथितमन्मथमन्थुरसङ्कथं, जरितजन्मजरामरणव्यथम् । सबलसजितसंयमसद्रथं, विनुत वीरजिनं धृतसत्पथम् ॥९॥ तरुणतप्तहिरण्यसमत्विषं, दरितरत्यरतिप्रभृतिद्विषम् ।। विकटसङ्कटकोटिपरामुखं, हृदि विधत्त जिनं विलसत्सुखम् ॥१०॥ इति जगहुरुपञ्चकसंस्तव-स्सविनयं 'जिनचन्द्र' कृतस्तवः। सुकविचित्तकृतानघसम्मदः, प्रतनुतात् सुखसन्ततिसम्पदः॥११॥ . इति श्रीधामगई तीर्थीगतजिनपञ्चकस्तवनम् ।
Page #440
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન જિનચંદ્રસૂરિ
३२७
१४ पार्श्वनाथस्तवनम् ।
पदद्वयासक्तनखप्रभूता, अभीषवो यस्य परिप्रभूताः । ऊर्द्ध प्रयान्ति प्रतिभासमानाः, सूर्यस्य जेतुं प्रतिभा-समानाः ॥ १ ॥ वीर्यादिहार्यादितमन्युनेव, रक्ता नितान्तं खलु मन्युनेव ।.
अयं जनं तापयति प्रमोदा - दस्मत्सु सत्सु प्रभु (शः ) षः प्रमोदात् ॥२॥ पदद्वयं यस्य विभाति कामं, सरोजसम्भारमिव प्रकामम् । सुरेन्द्रनागेन्द्रकृत प्रणामं, स्तवीमि पार्श्व सुगुणाभिरामम् ॥ ३ ॥ मुद्दे सोsस्तु पार्श्वो जिनो मे विशालः, सदा योऽदेहोऽभवच्छर्मकालः ।
अहेर्न (? र) ग्रभूतस्य सप्तास्य चूड़ामणिवितोऽष्टप्रकर्मच्छिदे हि ॥ ४ ॥ स्वच्छः श्रीशशिगच्छमण्डनमणिर्गाम्भीर्यधैर्योदधिः,
श्रीमच्छ्रीजिनपूर्वको गुणनिधिर्माणिक्यसूरिर्गुरुः । शिष्य श्री जिनचन्द्रसूरिभिरिति सम्यक् स्तुतो भक्तितः श्रीपार्श्वः प्रददातु निर्मलफलं त्रैलोक्य चूडामणिः ॥५॥ १५ जोगी वाणी
( अध्यात्मज्ञानगर्भितसज्झाय )
काया नगरी कोट सबल तिहां, अट वुरज नव द्वारं । सहस वहुत्तरि राणी रमतां, राइण (रावइन) विचरत बारं ॥ १ ॥ जोगी हो भूलि म भरम संसारं | आंकणी ।
यहु घटकाचउ कूड म राचउ, कीजइ जिनधर्म सारं ॥ १॥ जोगी हो ० । चीर कपूर आसन कि पटंवर, ताल सु अमृत हारं ।
देखत धिग धिग सयल संगत ए, फीटी हुइस्यइ असारं ||२|| जोगी० काउ रे कुंभ भर्यो जिम नीरइ, होइ न विणसत वारं । तेम भरि तनु छीज खिण खिण, कीजइ पुण्य अपारं ॥ ३॥ जोगी० जडिय न औषध मंत्र न मूली, तंत्र नत्र जनोई |
जनम मरण जरा दुख वारणं, राख
कोई ॥ ४ ॥ जोगी हो०
Page #441
--------------------------------------------------------------------------
________________
३२८
परिशिष्ट () नव त(त्त्व)त मेरी कंगुरी (किन्नरी)रे, जीवदया तंत सारं। जे कंगुरी(किन्नगरी)वावइ अरिहंत ध्यावइ, ते पावइ भवपारं ॥५॥जो. वाणी श्रुत रंग सिंगी पूरं, नासइ दुप्कृत पूरं । कानइ मोरइ तप मुद्रा दीपइ, जीपइ चंदनई सूरं ॥ ६॥ जोगी। समता अंगि विभूति लगाउं, विनइ जटासु रखाउं । मेखलि मौनि महाव्रत कथा, पहिरि परमपद पाउं ॥ ७॥ जोगी। शील गु(ण)ण्ड (१) तिन डंपति जोगवटउ, दीनउ गुरु हितकारं । ज्ञान मढी थिर आसन बइठउ, मंत्र ज(पइ)पुं नवकारं ॥८॥ जोगी० भावना भूमि खिमा मोरी सिज्या, सोवत सयर सुरंगो। सुगुरुवचनसुणी मोहनिद्रामिसि, राव(?)लणी सिवरंगो॥९॥जोगी० खपर खाइ संघ(संथा) रइ सोवंइ, भार जटा सिव धारइ । जोगी नाम विगोवइ कां रे, जिणमत विण भ(व)हारइ ॥१०॥जोगी० आदीसर जिनशासन जोगी, नेमिनइ थूलिभद्र राया। जेहनइ लामइ पाप पुलायइ, निर्मल होवइ काया ॥ ११॥ जोगी० पूरि मनोरथ वीर जोगीस, 'ढिलीपुर' प्रभु (राया) जाणी। *जोगी वाणी 'जिनचंद सूर' हि, रंगइ एम वखाणी ॥ १२॥ जोगी *पाठांतर-श्रीजिन चंदसुरिसर इणपरि, जोगीकुं समझाया॥१२॥जो० .
Page #442
--------------------------------------------------------------------------
________________
चरित्रनायकना शिष्य महोपाध्याय श्रीरत्ननिधानजी गणिवरकृत. - गुरुगुणगीत. देशी भर्तनी
जुगवर श्रीजिनचंदजी, जगि जिनसासन चंद रे। प्रहसमे ऊठी पूजिये, कामित सुरतरु कंद रे॥१॥ जुग० । संवत पनर पंचाणुये, श्रीवंत साह मल्हार रे। . मात सिरियादेवी जनमियो, रीहड कुल सिणगार रे ॥२॥ जुग०॥ संवत सोल चिडोतरे (१६०४), जाणी जेणे अथिर संसार रे। हाथे जिनमाणिकसूरिने, संग्रह्यो संजम भार रे ॥३॥ जुग० । वयर कुमार तणी परे, लघु वये वुद्धि भंडार रे। गुरुकुलवासे वसि पामियो, प्रवचन सागर पार रे ॥४॥ जुग०। संवत सोल वारोत्तरे, जेसलमेर मजारि रे। भाग्य वले सूरि पदवीलही, हरखिया सविनर नारि रे॥५॥ झुग०। कठिण क्रिया जेणे ऊधरी, मांडियो उग्र विहार रे। सूरि जिनवल्लभ सारिखो, चरण करण गुण धार रे ॥६॥ जुग०। पाटण सोल सतरोत्तरे, च्यार एसी गच्छ साखि रे। खरतर विरुद दीपावीयो, आगम अक्षर दाखि रे ॥ ७ ॥ जुग०। सोरिपुरे हथिणाउरे, विमलगिरि गढ गिरिनारि रे।। तारंग अरवुद तीरथे, जात्रा करी बहु चारि रे ॥ ८॥ जुग०। अकवर साहि परिखियो, कसवटि कंचण जेम रे। पूज्यनी मधुर देसना सुणी, रंजियो साहि सलेम रे ॥९॥जुग० । सात दिवस वरतावियो, माहि दुनिया अभय दान रे। पंचनदीपति साधीया,वाधियो अति घणोवान रे ॥१०॥ जुग०। राजनगर प्रतिष्ठा करी, सवल मंडाण गुरुराई रे। संघवी सोमजी लाछिनो, लाह
लिहाई रे ॥१॥ जुग० ।
Page #443
--------------------------------------------------------------------------
________________
सुप्रसन्न जेहने मस्तके, गुरु धरे दक्षिण पाणि रे। तेह घरे केलि कमलाकरे, मुख वसे अविरल वाणि रे॥१२॥ जुग०। दरसनी जिणे मुगता करी, सोल सित्तर वासे रे । आविया नयर विलाडए, सुगुरु रह्या चउमासे रे ॥१३॥ जुग०। दिवस आसू वदि बीजने, ऊचरी अणसण सार रे। सुरपुरि सुगुरु सिधारिया, सुर करे जय जयकार रे॥१४॥जुग। नाम समरणे नवनिधि मिले, सवि फले संघनी आस रे । आधि ने व्याधि दूरे टले, संपजे लील विलास रे ॥१५॥ जुग० । केसर चंदन कुसुमसुं, चरचतां सहु गुरु पाय रे। पुत्र संतान परिघल हुवे, दिन दिन तेज सवाय रे ॥१६॥ जुग०। श्रीजिनचंदसूरीसरु, चिर जयउ जुगह प्रधान रे । इणिपरे गुरु गुणसंथुणे, पाठक 'रत्न निधान' रे ॥१७॥ जुग०।
इति श्रीगुरु गीतं, संवत् १६७६ वर्षे लिखितं.
Page #444
--------------------------------------------------------------------------
_