Page #1
--------------------------------------------------------------------------
________________
ઈ અહંતુ 1 શ્રીમદ્દ વિજય રાજેન્દ્ર-ધનચંદ્ર-ભૂપેન્દ્ર-ચતીન્દ્ર વિદ્યાચંદ્ર-જયંતસેનસૂરીશ્વરેભ્યો નમઃ
બીન નનામાની જાન
કે, ડ્યોતિષાચાર્ય શ્રી પર્યાવયજી મહારાજ
TA
/
*
!
--
-
શ્રી
ઋષભ જિન પ્ર દિ થીરપુર થરાદ
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : શ્રી રાજેન્દ્રસૂરિ જૈન જ્ઞાન મંદિર
હાથીખાના રતનપળ અમદાવાદ
ઇશ્વીસન -૧૯૮૫
પ્રત સ વત
-૧૦૦૦ -૨૦૪૧
રાજેન્દ્ર સ વત-૭૮
* પ્રાપ્તિ સ્થાન : (૧) સેમચંદ ડી. શાહ, જીવન નિવાસ સામે
પાલીતાણા (૨) સરસ્વતી પુસ્તક ભંડાર હાથીમાના
અમદાવાદ
(૩) શ્રી પાર્શ્વનાથ જૈન પુસ્તક ભંડાર
જ શખેશ્વર, (વાયા હારીજ)
(૪) રાજેન્દ્રસૂરિ જૈન જ્ઞાન મંદિર કિંમત રૂ. ૫૧
રતનપળ, હાથીખાના અમદાવાદ (૫) પૂનમચંદ નાગરદાસ દોશી, સદર બજાર
ડિસા (બ. કા)
આવશયક સુધારો : પિજ ન. ૧ થી ૨૬૪ પિજ નીચે શ્રી યતીન્દ્ર મુહૂત પ્રભાકર છપાયેલ છે તેના બદલે શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણુ વાંચવુ.
Page #3
--------------------------------------------------------------------------
________________
મંગલ વચ61,
તિષ માનવ જીવનમાં ડગલે ને પગલે દરેકને કોઈ પણ રીતે સહાયક બને છે. કારણ તિષનુ એક કિરણ બની વિસમ સ્થિતિના માનસને ઘડીભર વિશ્રામ આપે છે.
ગણિત અને ફલિત, બે વિભાગમાં વિવિધ પ્રકારી સમજણ આપતુ આ જ્યોતિષ પિતાનામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણના સંયોગ વિયેગથી થતા અનેક શુભાશુભ ને માનવીને સફળતા અને વિફળતાને સત પણ કરી શકે છે એટલું જ નહિ ઘણીવાર સચેટ પરિણામે નિર્દેશ, સૂચન પણ કરે છે.
નવગ્રહની જુદી જુદી પ્રકૃતિ અને સ્થાનભેદ, દષ્ટિભેદ, શત્રુમિત્રાદિના ભાવને જાણુને ભૂત ભવિષ્યનું દર્શન પણ એથી થઈ શકે છે.
કમ રેખા કયારેય ટળતી નથી આ વાત સંપૂર્ણ સાચી હેવા છતાં પણ ફલિત પ્રકરણ સર્વથા અનુપયેગી નથી. પ્રત્યુત ઉપયોગી છે
એ સિવાય સામુહિક, શિલ્પ શાસ્ત્ર પણ પિતાનું આગવું રથાન ધરાવે છે વિશ્વના પ્રાગણમાં.
આમ ભારતીય વિવિધ વિદ્યાઓ નિરૂત્સાહી માનવને ઉત્સાહની અનુપમ ભેટ પણ આપી શકે છે. જે પરંપરાથી મળતાં અનેક દખાતેથી સમજી શકાય છે,
૪ ચન્દ્ર મુહુર્ત દર્પણ
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તુત શ્રી તીન્દ્ર મુહુર્ત પણ સંકલન તિવિધ પૂમુનિરાજ વિજયુજી મહારાજે કરીમ સુદર કામ કર્યું છે, જેમાં ગણિત, વિત, આ રીતે પવિતા અને શિલ્પ શાસ્ત્રને આવરી લઈને એક સ્થાન પર બધુ ભેગુ કર્યું છે, તે પ્રશંસનીય છે,
જુદા જુદા પુસ્તકે અને ગ્રામાંથી આમાં જુદા જુકા વિષ લેવામાં આવ્યા છે. જે પુસ્તક દેખતાં સહેજે દેખાઈ આવે છે.
પ્રકાશનની વેળામાં કયાંક ક્યાંક થયેલ પુનરૂક્ત દેશને ટાળ વાને પ્રયત્ન પ્રશંસનીય ગણી શકાત.
મુનિશ્રીના પ્રયત્નને સહુ કોઈ લાભ ઉઠાવે અને આમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સહયોગી બનનારને પ્રયત્ન સફળ બનાવે એજ અભ્યર્થના
જયનસેનસૂરિ અષાડ સુ. ૧૪ ૨૦૪૧
નેનાવા
'
છે
'
ચતીન્દ્ર મુહુર્ત દર્પણ :
Page #5
--------------------------------------------------------------------------
________________
प्रातः स्मरणीय गुरुदेव श्रीमदविजयराजेन्द्रसूरीश्वरजी म. सा.
th
.
".
।
"
.
RASE
Pusta
.
m
14
.
I
CUen.
ORTAL
STRAM
LONRHM
NWAR
:
JALA
SARVAS
.
SMOS
SARO
Ch
श्री नेवावा जैन संघ तरफ थी दर्शनार्थे भेट
Page #6
--------------------------------------------------------------------------
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રાક્ કથા
પ્રાચીન કાલસે ભારતવષ ગણિત વિદ્યાકા શુરૂ રહા હૈ । વેદાંગમે ઇસકી ગણના હૈ1 ચેતિષ શાસ્ત્ર ઈનકા ચક્ષુ કહા ગયા ૐ1 ચક્ષુકે વિના જૈસે કુછ નહીં. દીખતા વૈસે હી તિષ અધકારકી મીટકર ત્રિશ્ચંદૃષ્ટા પથપ્રદ્દેશ હૈ ! જૈન ગ્રંથાગમ ઈસ વિદ્યામે પરિપૂર્ણ હૈ... ! સૂ*પ્રજ્ઞપ્તિ, ચદ્ર જ્ઞપ્તિ, મહાવીર ગણિતસાર સ ગ્રહ, ભદ્રમાડુ સહિતા, કેવળજ્ઞાન પ્રશ્ન ચૂડામણી નારચ દ્ન ચેતિષ હીરકલશ, આર’સિદ્ધિ વાસ્તુસાર, અહત્સહિતા વરાહમિહિરાચાય કૃત, ભુવન દીપક, હસ્તસંજીવની ઉત્કૃષ્ટ ચના ઉપલબ્ધ હાતી હૈ 1 ભારતીય યેતિષ ખેડાજાતક, ગર્ભાપાશાકેતલી ઉપલબ્ધ હૈં। હેારા નતક, તાજક પ્રન, રમલ, છાયા શુકન હસ્તરેખા, કૃષ્ટ વિજ્ઞાન વાયુ વિજ્ઞાન, શુકન વિજ્ઞાન, સ્વપ્નશાસ્ત્ર તેજીમદી, લગ્ગાનયન, કેરલ ચૈા તિષ, અસમજ્યેાતિત્ર મહારાષ્ટ્ર જ્યેાતિષ, જૈન જ્યાતિષ, યંત્ર તંત્ર પ્રકીશુ વિખરી હુઈ સામગ્રી તાપમાં,ભેાજપત્ર, પાંડુલિપિયા ભડારામે યતિઓમે' સાધુ સન્યાસીએમે જૈન મુનિવરીના ઉપાશ્રયે મે' જિનમદિર જ્ઞાન ભડાર ગૃહામે પ્રચુરમાત્રા મે સ ́ગ્રહિત યંત્ર ત વિખરીહુી સામગ્રી પ્રાપ્ત હાતી હૈ ! જૈન સાધુ મુનિવર યંત્ર તંત્ર પયાત્રા ચાતુર્માસ તીથ યાત્રા કરતે વિદ્વરતે રહેતે હૈ ! સબસે સ'પર્ક બનાયે રહતે હૈં ! અનુભવ સિદ્ધ ચેાગિ યતિચા સાધુ સન્યા સીચાં, સગૃહસ્થાં શ્રાવક સાલ્વિયે બ્રાહ્મણ વિદ્વજના સે સંપર્ક રખર અનેક કષ્ટ ઉઠાકર ભી ઇસ વિદ્યા થાતી કે સ જોયે હુએ હૈ ! ઇન્હીકે પ્રમલ પરિશ્રમ, અતૂટ લગન સાહિત્ય સેવા સાધના, સરસ્વતી કી પ્રખલ આરાધના ઉત્કટ અભિરૂચી કે હી પરિણામ સ્વસૃપ સેક સાધ્ય પરિણામ કુલ સ્વરૂપ યહુ ગ્રંથરત્ન પ્રકાશમે આયા
1 મુનિરાજ પૂણ્યવિજયજી મહારાજ જાતિખાય, યત્ર તંત્ર મગ કે ઉત્કૃષ્ટ જ્ઞાની, જીવનભરમાં ભારતી કી આરાધના કરનેવાલે, ઔર વિદ્વતજનેાકી સમ્માન મઢાને વાલે, સા સદા આશ્રય દેનેવાલે જયાતિષ શાસ્ત્ર કે તપાપૂત, ઉજ્જવલ રત્ન હૈ ! ઉન્હીકે પ્રયામ સે યહુ ગ્રંથ પૂણ્ય રૂપ પ્રકાશિત ક્રિયા જા રહા
• યતીન્દ્ર મુર્હુત દપ ણુ
Page #8
--------------------------------------------------------------------------
________________
હૈ! સંસ્કૃત ભાષામેં હેરાચક્રમ, શીઘોષ, સુહુત ચિંતામણી, મુહુર્ત પ્રકાશ. મુહુર્તગણપતિ, મુહુર્ત સંગ્રહ દર્પણ, મુહુર્ત માર્તડ, મુહુર્ત પારિજાત જ્યોતિષસર્વ સંગ્રહ, વિવિધ મુહુર્તવિધાયક ગ્રંથ, પ્રકાશિત ઉપલબ્ધ હૈ પરંતુ ફિર ભી ઈસ ગ્રંથ મેં જે સામગ્રી પ્રકાશિત કી જા રહી હૈ. વહ સામગ્રી ઈન ગ્રંથમેં ઉપલબ્ધ નહિ હે . અતઃ ઈસ 2થકે પ્રકાશિત કરનેકી મહતી આવશ્યક્તા પ્રતીત હુઈ દુર્લભ પાંડુલિપિભેંસે મુનિસે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર યત્ર તત્ર પ્રકીર્ણ જતિષ વિદ્યાકા પ્રચુર માત્રામેં ઈસકા એકત્ર સંગ્રહ કિયા ગયા છે
અતઃ સુનિરાજ પુણ્યવિજયજી મહારાજ જતિષાચાર્યકા યહ પ્રયત્ન સર્વથા પ્રશંસનીય, શ્લાઘનીય, સ્તુત્ય છે. આશા છે ઇસી પ્રકાર દુર્લભ જ્યોતિષ વિદ્યા કી પ્રકાશન સુદ્રણ હેાતા રહે તે ભારતીય વિદ્યા કા પુનરૂદ્ધાર પ્રચાર પ્રસાર હેતા ૨હેગા. ઈસસે ભારતીય સાહિત્ય સંસ્કૃતિ, તિષ વિજ્ઞાન કી બલવૃદ્ધિ હાગી!
તપેપૂત્ર મુનિરાજ પુણ્યવિજયજી મહારાજને વિ સં. ૨૦૩૮ મે આકેલી જિ. જાલોર રાજસ્થાન) મેં ચાતુર્માસ કાર્તિક માસમાં પૂર્ણ કિયાા ઈસ અધિકાલમેં પૂણ્ય પ્રભાકર, વિશાય કાયગ્રંથ, હિન્દી, સંસ્કૃત, રાજસ્થાની સાહિત્ય મેં ઉત્કૃષ્ટ કાવ્યગ્રંથ સજન કિયા ગયા
મુહુર્ત દર્પણ(જોતિષ ગ્રંથ) સુજિત કિયા ગયા જીવનભર સ્વાધ્યાય કરકે સ્થાન સ્થાનને જમણુ કરતે હુએ જે જતિષશાસ્ત્ર વિદ્યાકી ઉપલબ્ધિ હુઈ ઉન સબકે ચુન ચુન કર ઈસ ગ્રંથરત્ન મચમન કિયા ગયા હૈ. જો કે પ્રાણ પ્રકાશિત ગ્રંથ મેં યહ સામગ્રી છે હી નહીં અને વિવિધ વિદ્ધ ભાર વહન કરતે હુએ યહ સામગ્રી એકત્રિત કી ગઈ ઔર સમય મિલને પર પ્રકાશ નાર્થ યહ પાંડુલિપિ તૈયાર કી ગઈ. ઈસમે જ્યોતિ વિજ્ઞાન કી અલભ્ય પ્રાપ્ત જ્ઞાન ભંડાર ઉપલબ્ધ હૈ અત ઈસ દુષ્કર પરિશ્રમ યતીન્દ્ર મુહુર્ત દર્પણ :
Page #9
--------------------------------------------------------------------------
________________
સાધ્ય કાય ડે વિચે દૈવજ્ઞ જ્યેાતિવિધ જ્યેાતિષાચાય મુનિરાજ પુણ્ય પુણ્યાત્મા શુદ્ધાત્મા શ્રી પૃણ્યવિજયજી મહારાજ સત્રથી બંધાઈ કે પાત્ર
ઇન્સાંને વેદ વ્યાસકે તરŚ પ્રવકતા કા રૂપ ધારણ ક્રિયા । મુઝે ગણેશ કી તરત લેખન કાર્ય કા ભાસાંપ ગયા ! ઇનકી વાણી ફી નહી મેરી લેખની ભી રૂકી નીં' અલ્પ સમય મે હી ખૂત્ કાર્ય પૂર્ણ રૂપેણ સંપાન્તિ કિયા ગયા હૈં। ઇસી કે પરિણામ સ્વરૂપ ચહું જ્યેાતિ વિજ્ઞાન આપર્ક મમક્ષ મુદ્ભુત કણ કે રૂપમે પ્રસ્તુત હું એર ગાપ સા જ્જન મે આઘોપાન્ત પઢિ એર ઝિએ એર ઉપચેગ એ લાઈએ ચડી મનેાકામના મુનિવર પૃષ્ઠ વિજયજી મહારાજ માહેબ કો 51 ધલાભ કે સાય જ્ઞાનલાભ, ભી પ્રાપ્ત કરના ચાહિએ ! તભી ઇહુલે એર પરલેાક કા મા પ્રશસ્ત્ર હા શકત્તા ।
विद्वत् जन. हि जानानि, विद्वज्जन परिश्रमम् । नहि वध्र्या विज्ञानानि, गुर्वी प्रसन वेदनाम् ॥
વિદ્વાન માણુસેાજ વિદ્વાન જનતા પરિશ્રમ કે જાનતે હૈ' મૂઢ મડલ નહીં જાન શકતી, જિન્સ પ્રકાર પ્રમન પીડા પુત્રની માતા હી જાનતી હું વધ્યા સ્ત્રી કયા જાને પ્રસવકી પીડાકા
।
L
अलमति विस्तरेण बुद्धिमद् वर्येषु ।
विदुपाव गवद
देव देवकरण गास्त्री सारस्वता ज्योतिषाचार्य કૈટ્ટુ નિ૰ નાગોર (રાનસ્થાન)
નોંધ-પાંડુલિપની મૂળ નોંધ પરની ગુજરાતી લિપિમાં આ લખવામાં આવી છે ભાષા હિન્દી-રાજસ્થાની મૂળ રૂપે જ રાખી છે જેથી ગુજરાત રાજસ્થાન ખધા સમજી વાંચી શકે.
વિભાગ પહેલા પાડુલિપિમાં લખેલ નામ પરથી ગુજરાતીમા અનુવાદ કરી છપાવામાં આન્યા છે.
મતીન્દ્ર મુર્હુત દપ ણુ .
G
Page #10
--------------------------------------------------------------------------
________________
જ્યોતિષાચાર્ય જ્યોતિષ માds મુનિરાજ શ્રી પૂણ્યવિ. મ.નું સંક્ષિપ્ત
તથી આવેલા
થતી
ની
એ જ
અરયાસ
(અસલ હિન્દી પરથી ગુજરાતી અનુવાદ)
પ્રાતઃ સ્મરણીય સદા સર્વદા વંદનીય, મુનિરાજ શ્રી પૂછ્યું વિજયજી મહારાજની જન્મ ભૂમિ થરાદ (થીરપુર) છલે (બનાસકાંઠા) ઉત્તર ગુજરાત છે. તેમની માતાનું શુભ નામ મેનાબહેન એમના પિતાજીનું નામ શ્રી ભાઈચ દભાઈ એમની અટક ધ્રુવ અપભ્રંશ ધરૂ નામે ઓળખાય. ધરૂ કટુંબ મૂળ સંવત ૧૦૧ની સાલમાં ભીનમાલથી આવેલ અને તેમના વડવા એવા થરપાળ ધરૂના હાથે થીરપુરની સ્થાપના થયેલી. આજ વીશ સદીથી પૃથ્વી પડલ ૫૨ અનેક ચડતી પડતીના પવનને ઝીલતુ અણનમ આજે ખડુ રહેa છે. તેજ ગામમાં આપણા જતિષાર્યશ્રીને શુભ જન્મ થયે છે.
- બચપણમાં ગામડી શાળામાં થોડોક ગુજરાતી અભ્યાસ કર્યો હતો અને પોતાના બાપના ગામડાઓમાં ધીર ધારના ધ ધામાં તેઓ પણ જોડાયા હતા. થરાદ પાસેના પીપરાળ ગામમાં તેમના ધંધા માટે તેમના વડવાઓનુ રહેઠાણ હતું ત્યાં તેઓશ્રી ઉછરીને મેટા થયા,
તેમને નજીકના કુટુંબી સ્વરૂપચંદભાઈના સુપુત્ર પુનમચંદભાઈએ પૂજ્ય આચાર્ય દેવશ્રી યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસે બાળકવયમાં જ સવત ૨૦૧૦ માં શિયાણા મુકામે દીક્ષા લીધી હતી. ત્યારથી તેમને પણ આ સંસારની સ્થિતિ આળપંપાળ જેવી જણાવા લાગી. પુજ્ય આચાર્યશ્રીના સદુપદેશને ઘાઢ પ્રભાવ તેમના પર પણ ઢળી પડે અને એમના આશીર્વાદથી બીજા જ વરસે સ વત ૨૦૧૧ ની સાલમાં માગશર માસની કૃoણુ અગ્યારસના દિવસે મગળવાર હસ્ત નક્ષત્રમાં ગુરૂવરના ચરણકમલમાં પિતાનું શિશ,
: યતિન્દ્ર મુહૂર્ત દર્પણ
Page #11
--------------------------------------------------------------------------
________________
સમર્પણ કરી દીધું ભાગવતી પ્રવજ્યા ધારણ કરી લીધી અને તેઓ માધવલાલ ધરૂમાંથી પૂણ્યવિજયજી બની ગયા.
પછી તે આખાય જીવનનું પરિવર્તન થઈ ગયું. પંચમહાવ્રતનું પાલન કરવું નમસ્કાર માત્રને અખંડ જાપ કરે. વ્રત તપ કરવા સામાયિક, પ્રતિક્રમણ, દેવવંદન, ગુરૂવંદન વિદ્યાભ્યાસ યોગ જપ તપ સયમ શીવ સાધન, સ્વાધ્યાય, જિનમદિરમાં પ્રભુ દર્શન, તીર્થોની યાત્રા માટેના વિહાર કરવા વગેરે જીવનમાં વણાઈ ગયું. શ્રદ્ધાળુ શ્રાવક શ્રાવિકા ગણને ધર્મોપદેશ આપીને ધમભમુખ બનાવીને ધર્મમા દઢ બનાવવાની ફરજ નિત્યની થઈ ગઈ. કષ્ટમય સાધુ જીવનમાં સમ્યગૃજ્ઞાન, સમ્યગુદર્શન સમ્યગુચારિત્રને તપથી પુષ્ટ કરતા પૂર્ણપણે પવિત્ર બની જઈ મેક્ષ માર્ગના યાત્રિ બની ગયા.
પિતાના જીવનમાં જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એનું સદા સર્વદા વિતરણ કરતા રહ્યા ઇશ્વર-પ્રભુ ભકિતમાં એમની અતૂટ શ્રદ્ધા છે. શ્રાવકજનોના એ સાચા વિશ્વાસપાત્ર સાધુ-સાચા ગુર છે અત્યંત નિરાભિમાની ! સ્પષ્ટવકતા, વિદ્યા, વિનય વિવેકની તપોભૂતિ, સાક્ષાત્ પ્રભુભકિત છે. સદા સર્વદા નિષ્કપટી, મધુર અને પ્રિયભાવી સ્વાધ્યાય સાહિત્ય પ્રેમી, આકવિ, હિન્દી ગુજરાતી સંસ્કૃતિને તિષ પર પ્રભુત્વ રાખનાર પ્રબલ પ્રચારક છે.
એમનું ધર્મ પ્રચાર ક્ષેત્ર એટલે મારવાડ રાજસ્થાન જાહેર જિલ્લે. ગુજરાત અમદાવાદ, આણંદ, પાલીતાણા, સિદ્ધપુર મધ્ય ભારત રતલામ મોહન ખેડા-મેવાડ ચિતેહ ઉદયપુર સિરોહી લે વગેરે છે. પ્રધાનતઃ હિન્દી ગુજરાતી મિશ્રીત ભાષામાં પ્રભાવેત્પાદક પ્રવચન તેઓ આપે છે એમનું વ્યક્તિત્વ ચારિત્ર ઘણા ઊંચા પ્રકારનું છે જે એકવાર એમના સંપર્કમાં આવનારે જીવનભર એમને છોડી જવાનું ઈચત નથી. એમની વાણીમાં જ તેજસ સવરની અસર છે. એમની ભાષા પણ ઘણું જ ભાઉપાદક છે મધ્ય પ્રદેશમાં ઉજજન, ઈન્ટર, બનાસકાંઠા (ગુજરાત) માં એ વિશેષ રૂપે પ્રચાર કાર્ય કરી રહેલા છે. ઈ.સ. ૧૯૮૨.
લી. વિનિત : પંડિત રામપ્રસાદ રામનિવાસ સવઓકા બી. એ. સાહિત્યચાઈ આયુર્વેદરત્ન, વિદ્યાવાચસ્પતિ, વિદ્યાન, સાહિત્યરન પિ. ખામંડી છલે બિકાનેર (રાજસ્થાન) નધિ સં.૨૦૧૦માં શ્રી પૂનમચંદભાઈએ દીક્ષા લીધી હતી તેવર્તમાન આચાર્ય શ્રી જયંતસેનસૂરીશ્વરજી “મધુકરના નામે જાણીતા છે. શ્રી યતીન્દ્ર સુહુર્ત દર્પણ:
Page #12
--------------------------------------------------------------------------
________________
!
ઉવ્ય ચેતા.
પૃથ્વીના પાટલે પરમાત્માના સાકાર પ્રતિનિધિએ 1
આ પૃથ્વી ઉપર પરમાત્માના પ્રતિનિધિ તરીકે સાક્ષાત્ દ્રન અ પી રહેલા ભગવાન સૂર્ય નારાયણ છે. તેમ આ દેહની અદર પરમાત્માના પ્રતિનિધિ તરીકે આત્મા છે.
સસારમાં પરમાત્માના પ્રતિનિધિ તરીકે માતા પિતા છે. સાધના માટે પરમાત્માના પ્રતિનિધિ તરીકે સદ્ગુરૂ (સિદ્ધાત્મા) છે. વૈદિક સંસ્કૃતિની પર પરામાં ગુરૂવાદનું ઘણું મહત્વ માનેલુ' છે. પશ્ચિમી લેાકશાહીમાં બહુમતી કહે તે ખરૂ મનાચ છે જ્યારે વૈકિ પરંપરામાં સિદ્ધગુરૂ કહે તે ખરૂ એ માન્યતા છે કેમકે સિદ્ધ થયેલા ગુરૂ એ પરમાત્માના પ્રતિનિધિ છે.
કોઈ પણુ ઘર સમાજ કે દેશમાં માણુસેની શાણાઓની સાચા જુજ હોય છે મૂર્ખાઓની પ્રચઢ બહુમતી ડાય છે. ઘરમાં અધ ડેઝન સભ્ય ડાય અને દરેકના મત લઈ બહુમતીના આધારે નિઊઁચે લેવાય તે ઘરના વહીવટ ‘થપ' થઈ જાય. એના મલે અનુભવી વડિલ કે સુચેાગ્ય એક વ્યક્તિના હાથમાં વહીવટ હાય તે ઘરના વહીવટ ખરાખર ચાલે.
જે ઘરમા પશ્ચિમી લેાકશાહી ઘૂસી ગઈ છે ત્યાં વિખવાદ *સ ૫ અને અથાતિ નજરે પડે છે. લેાકશાહી એટલે ટાળાશાહી જેનાથી ક્દી શ્રેય નજ થાય. ભારતીય સયુક્ત કુટુ ખની પ્રથા હજી ગામડાઓમાં યથાવત્ છે કેમકે આય સંસ્કાર પ્રમાણે માતા-પિતઃ અથવા વડિલને પરમાત્માના પ્રતિનિધિ ગણીને તેમની આજ્ઞા શિમાન્ય ગણાવામાં આવે છે.
10:
શ્રી ચતીન્દ્ર મુર્હુત દશ
Page #13
--------------------------------------------------------------------------
________________
ભારત દેશ ૮૦ ટકા ગામડાઓને બનેલ છે. અને તેવા ગામડા એમાં બબે ડઝન સભ્યો ધરાવતા એક જ રસોડે પ્રેમથી ભેજન લેતાં હેય એવાં કુટુંબો છે. સનેહ અને શાંતિની દષ્ટિએ એ સંયુકત કુટુંબની પ્રથા જેટલી ઉત્તમ પરિવાર થઇ છે, એટલીજ આર્થિક દૃષ્ટિએ પણ લાભકારક નીવડી છે.
વેદના ત્રિકાલજ્ઞાની સંધિઓએ પ્રબોધેલી સંયુક્ત કુટુંબની પ્રથા ત્રણે કાળ માટે સરખી ઉપકારક છે. જે કુટુંબને લાગુ પડે છે એજ સનાતન સત્ય સમાજ તથા રાષ્ટ્રને પણ લાગુ પડે છે. વેદોને આદેશ છે કે સમાજે સત્ય પુરૂષ અને સતીઓએ ચી ધેલા માર્ગે ચાલવું જોઈએ.
દેશના શાસન માટે તેમાં વિધાન છે કે “એ વાર અનુવતિ” એકજ સુ૫ ચાલકના હાથમાં જ સત્તાનાં સૂત્ર હોવાં જોઈએ. આ ચાલક બધાનું સાંભળે પણ તે પિતાને ચગ્ય લાગે તે નિર્ણય લઈ શાસન કરે.
સુગ્ય ચાલક કોને કહે? આ બાબતમાં પણ વેદ સ્પષ્ટ છે, જેનામાં વીર અને ચાગીને સમનવય થયો હોય ત્યા સુગ્ય ચાલક અથવા શાસન બને જ્યાં આ સમન્વય ન હોય ત્યાં ત્યાગી હોય તે ગુરૂ બને અને વાર હોય તે શાસક બને. ગીની આજ્ઞામાં વીર રહે.
ઉપર્યુંકત પરંપરાના જવલંત ઉદાહરણે આપણા ઈતિહાસમાં જ મોજુદ છે. શ્રી કૃષ્ણ અને અર્જુન મહર્ષિ યાજ્ઞ વકર્યો અને રાજવિ વિશ્વામિત્ર થયા છે. જનકશુરુ ચાણકય અને સમ્રાટ ચકગુપ્ત મૌર્ય, સમર્થ સ્વામી રામદાસ અને વીર છત્રપતિ શિવાજી વગેરે થઈ ગયા છે.
શીખ ગુરુ વિદસિંહમાં વેગ અને વરના ગુણોને સમશ્રી યતીન્દ્ર મુહુર્ત કર્યું :
Page #14
--------------------------------------------------------------------------
________________
ન્વય હતે. તે ગુરુ હતા અને શાસક પણ હતા. એમને વહીવટ નમુનેદાર ગણાતે હતે.
ઈ. સ. ૧૯૧૧માં મહાગી અરવિંદ કહેલ છે કે ભારત સ્વત ત્ર થશે ત્યારે બ્રિટીશરોનું અનુકરણ કરીને આપણે પશ્ચિમી લેકશાહી ભારતમાં લાદીશું. તે દેખાવમાં સુંદર હશે, પરંતુ વાસ્તવમાં તે ભારતને અનુકુળ નહિ જ પડે. અનુભવે પ્રજાને ખાતરી થશે કે પશ્ચિમી લેકશાહીથી ભારતમાં કદી રામરાજ્ય નહી આવે.
ચુગાચાર્ય સ્વામી પ્રણવાનંદજીએ ઈ. સ. ૧૯૧૫માં કહ્યું છે કે પશ્ચિમી લોકશાહીની બડી બડી વાતે નિરર્થક પુખ્વાર થશે. આ દેશની આધ્યાત્મિક આહવાને વેદકત શાસન પદ્ધતિજ અનું, કુળ છે અને એ જ પદ્ધતિ વહેલી મોડી આવ્યા વિના રહેવાની નથી, ભાવિમાં વીર અને ચગી સત્તાનાં સૂત્રે ગ્રહણ કરશે અને પુનઃ રામરાજ્યની સ્થાપના થશે તેની મને સંપૂર્ણ ખાત્રી છે! *
-સંગ્રહિત સ ગ્રાહક- તિષાચાર્ય શ્રીંપૂણ્યવિજયજી મહારાજ
| શ્રી યતીન્દ્ર મુહુત દર્પણ
Page #15
--------------------------------------------------------------------------
________________
(96) જ્યોતિષ કેવો છે
માણ-પ્રાણી માત્ર કર્માનુસાર સુખ દુઃખને શેકતા થાય છે એમ જૈન ધર્મની ફિલસૂફી કહે છે. છતાં ય એ ભાવિ ગર્ભમાં છુપાએલાં સુખ દુખ પ્રાપ્ત કરવા માટેના ઉપાય પહેલેથી જાણી શકાય તે પાણી પહેલા પાળ બાંધવા રૂપ બુદ્ધિમાન માનવ તેને હળવાં ભારે બનાવીને પિતાના જીવનને તેના સહારે દેરી સરળ માર્ગે ઓછામાં ઓછું દુખ ને વધુ સુખ પ્રાપ્ત કરવાની સદા ઝંખના સેવે છે. એ સરળ માર્ગ દર્શાવનારા તિષ ગ્રંથ છે. તેના અભ્યાસીઓ મારફત અથવા તેને સ્વાનુભવે અભ્યાસ કરીને માનવ જીવન ધન્ય બનાવી શકે છે. •
વ્યવહારમાં ડગલે ને પગલે કરવાને કાર્યોમાં ભાવિ કાળના સકતે સમાએલા હોય છે. એ પ્રત્યક્ષ થતા નથી. કેવળજ્ઞાની પરમાભા તે પ્રત્યક્ષ જોઈ શકે છે. કહી શકે છે. પણ એ જ્ઞાનને તે આજે ભારતક્ષેત્રમાંથી વિચછેદ થયો છે. એટલે એવી અપેક્ષા જ અસ્થાને છે જ્યારે કર્મ ઉધોતમાં આવી પ્રત્યક્ષ ફળ આપે ત્યારે શુભાશુભ અનુભવેમાંથી અમુક નિયમો કાર્યકારણનુસાર મહાપુરુષોએ નક્કી કરી લીધા છે. અને તે ફરીથી તેવા કાળ સમયની સ્થિતિના પ્રસગે આવે ત્યારે તે નિયમો મુજબ ચાલીને શાંતિ મેળવી શકે છે.
- જ્યોતિષ સમય સમયના શુભાશુભ પળ નક્ષત્ર વાર દિવસ તે વરસની સાચી માહિતિથી સભર છે. તેનો અભ્યાસ મનનીય ને ઉપાગી છે જે હદયમાં જ્ઞાનને પ્રકાશ ફેલાવનાર દીપક સમાન છે. એટલે તિષ વિવો છે એ કથન વ્યાજબી કરે છે. શ્રી યતીન્દ્ર મુહુત દર્પણ
Page #16
--------------------------------------------------------------------------
________________
વિક પર હુ નિરાજ શ્રી પૂણ્યવિજયજી મહારાજ સા એ પોતાના લગભગ દીક્ષાર્થીમાં મિક્ષ સાધક આત્મ અને કરાવી લે હિતાર્થે તિષ ગ્રથનું સારું વાચન મનન એથિ હરીન્જ જુદા જતિષ ગ્રંથમાંથી તત્વરૂપ નવ જાત શોધી શેાધીને એકત્ર કરેલું છે જે આજે લેક કલ્યાણની ભાવનાએ “શ્રી યાતિસુહુર્ત દર્પણ” નામે આપની સમક્ષ રજુ કરવામાં આવેલ છે. આ પ્રયત્ન સુયોગ્ય ને સફળ છે. માનવ માત્રને આ ગ્રંથના વાચનથી અનેક ગૂચનો ઉકેલ આપમેળે મળી આવશે. છતાંય આ ગ્રંથમાં આપેલ શુભાશુભ ફળાદેશને ઉપયોગ કરતાં પહેલા તેના જાણકારને પરિચય મેળવીને પછી જ પિતાના ઉપયોગમાં લે તે તે વધુ શ્રેય કરનાર બનશે એમાં એમાં શંકા નથી,
માનવ માત્ર પોતાના જીવનની સાચી દિશા પ્રાપ્ત કરીને સરળ માર્ગે જીવન વહન કરી શકશે.
• સુકૃત કર્મો કરીને સુકૃત કરનારની અનુમોદના કરીને કર્મના વિપાકે હળવા પાડી માનવ પોતાના આત્માનું હિત સાધી શકશે. લી. સમાજને જ એક માનવ
પુનમચંદ નાગરલાલ દેશી (થરાવાળા) (શશિપૂનમ) ' ભૂતપૂર્વ મુખ્ય અધ્યાપક ગુજરાતી તાલુકા શાળા ડીસા (ડીસા તા. ૨૫-૪-૧૯૮૩ મહાવીર જયંતી)
૧૪૬
થતીન્દ્ર મુહુત દર્પણ
Page #17
--------------------------------------------------------------------------
________________
હદફગાર (૧) मुहर्त दर्शन. प्रणेतारः मुनिराज पुण्यविजयजी महा भागा ज्योतिचार्य स्य उत्कृष्ट सुष्ठ रचना वर्तते । ज्योति विज्ञान स्य प्रवारस्य प्रकाशन स्य महती आवश्यकता वतते । मम शुभ कामना मगलमय भावना सदा सह वर्तते। गुरु कृपया चिरजीवी, वर्चस्वी तेजस्वी भूयात् । मम साधूवाद अस्मिन् सह सदावर्तते । प्रचारकार्यम् प्रशंसनीयोऽस्ति।
देवकाण शास्त्री दैवज्ञ विनीतं सारस्वत विद्यावाचस्पति जैनसिद्धाताचार्य, राजस्थानी साहित्यविशारद, आयुर्वेद वाचस्पति ज्योतिषरत्न कविरत्न, वैद्यप्रभारी
श्री राजकिय आयुर्वेदिक चिकित्सालय सियाणा जिल्ला जालौर (राजस्थान) दोहा-डेहग्राम नागौर जिला, प्रान्त राजस्थान ।
देवकरण शास्त्री सुधी, सारस्वत संतान ।। આજે જ્યારે સમગ્ર દેશમાં અધ શ્રદ્ધાઓ પ્રસરેલી છે. અને લેકે જુદી જુદી બાધાઓ જુદા જુદા સાધુ-ભુવાઓની પેટી દારવણીથી છેતરાય છે, ત્યારે તિષ શાસ્ત્રની સંપૂર્ણ અને સચોટ માહિતિ સરળ ભાષામાં પુરું પાડતું આ પુસ્તક પ્રસિદ્ધ થઈ રહ્યું છે, તે એક ખૂબજ મહત્વની ઘટના છે તે પ્રસંશનીય છે
આ પુસ્તક તૈયાર કરવા માટે પ. પૂ. શ્રી પૂણ્યવિજયજી મહારાજ સાહેબે જે મહેનત અને સમય આવે તે ખરેખર અદભૂત છે.
_ અમારા આ પ. પૂ. શ્રી પૂણ્યવિજયજી મહારાજ સાહેબને કેટિ કોટિ વંદન!
વિજળ્યું છે. શાહ તા. ૧-૩-૮૩ નેમનાથનગર
મેનેજર સાયટીડીસા-બનાસકાંઠા
ડીસાનાગરિક બેંક-ડીસા
(૨)
This book will assist the person who is surrounding by problems is the life, such as stick assit the person.
in my view, this book becomesa best astrology on all the points of human problems.
S. V. Shah, D. 1-8–83
Civil Judge & Judicial Magistrate F. C. Palanpur
Page #18
--------------------------------------------------------------------------
________________
( સ મ ર્પણ
કાકા
પરમ ગુરૂદેવશ્રી
વ્યાખ્યાન વાચરપતિ, જ્ઞાન વારિધિ
પરોપકારી ગુરુ આચાર્યદેવેશ શ્રી
શ્રીમદ વિજય
' યતદ્ધ સુરીશ્વરજી
મહારાજા સાહેબના શુભ કર કમલે
||
-સમર્પણલી. આપને ચરણ જ શિષ્યાણ મુનિ પૂણ્યવિજયજી (જોતિષાચાર્ય)
ની મસ્તક ઝૂકાવી કેટિ કોટિ વંદના
Page #19
--------------------------------------------------------------------------
________________
परम पूज्य व्याख्यान वाचस्पति आचार्य गुरुदेव श्रीमद् विजययतीन्द्रसूरीश्वरजी म. सा..
-
---
-----
--------
-
-
Trwlin
NAGbab
-
તોલામ ન
कोठारी डाह्यालाल दलपतभाई-अहमदावाद तरफ थी दर्शनार्थे भेट
Page #20
--------------------------------------------------------------------------
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રારા
- સત્કાર્ય-અનુમોદના-સન્માન પત્ર
, આ ગ્રથ છપાવવા માટે નીચેના ભાઈબહેને, તરફથી જે આર્થિક સહકાર પ્રાપ્ત થયેલ છે. તે સ્વીકારીને તેમના સત્કાર્યની અનુમેહના કરતાં તેમની શુભ નામાવલી આ મિચે પ્રગટ કરતાં હવે અનુભવીએ છીએ.
શ્રી વામણું જૈન મg , ” .ઈ- વાસણ મેરખી આ મફતલાલ શીખવચંદ " ' વાસણ મોરબીઆ તમચંદ લવજીભાઈ કે વાસણા ધરૂ ચ દુલાલ કાલીદાસ . * ,
વાસણા દોશી મસ્તલાલ નાગરદાસ
વાસણું-ડીસા દેશી દેવચંદ ચુનીલાલ
- v. જેતડા મેરખીયા ગગલદાસ ગમાનચંદ , 5 લાખણી મિરખીયા હરીલાલ ત્રીવનદાસ 1 - 5 લાખણ મેરખીયા ભેગીલાલ ત્રીવનદાસ લાખણી મેરખીયા મતલાલ રામચદ . લેવાનું મેરખીયા વાડીલાલ મણીલાલ “ ' લેવાણ મેરખીયા વાઘજીભાઈ રીખવચંદ મલકચર લેવાણ મરખીયા છોટાલાલ લેગીલાલ, * *
- અમૃતલાવ કકલદાસ શ્રી યતીન્દ્ર મુહુર્ત પણ
વાર્તિમ
Page #22
--------------------------------------------------------------------------
________________
દુધવા
gધવા
ઈટાયા
દેશી બાબુલાલ મતલાલ દેવચ દ વોરા ગાલદાસ ભુદરમલ વેરા કાલીદાસ દીપચંદ વેરા મોહનલાલ નેમજીભાઈ વેરા ભોગીલાલ લહમીચંદ વારા ઈશ્વરલાલ અનેપચદ વશ દીપચંદ વાલચંદ વોરા જયતીલાલ માધવલાલ મગનલાલ વારા કાન્તિલાલ વીરચંદ વોરા વસતલાલ અમૃતલાલ મણીલાલ દેશી ભોગીલાલ વીરચંદ દેશી નરપતલાa મણીલાલ દોશી કલદાસ બારમલ વશ શુકરમલ આયુલમ શેઠ બાદરમલ વરૂપચંદ શિક મોહનલાલ છગનલાલ શઠ અનેપચંદ છગનલાલ' શાહ હસરાજ લવાજી શાહ નેમચછ તલાક શાહ અમરચંદજી તલછા વેરા ભુદરમલ જીવરાજ શાહ સરમલજી જેસાજી દોશી પરસોતમદાસજી નેમજીભાઈ
નરાલી
મડાલ (ડીસા)
મહાલ પાલડી
૧૮ :
: યતીન્દ્ર મુહર્ત પણ
Page #23
--------------------------------------------------------------------------
________________
વેદલીઆ ભાણજીભાઈ કીચ વેટીઆ પેપટલાલ ઉમેદચઢ
દેશી તેજસીભાઈ છગનલાલ દેશી ગગલદાસ હઠી મયાચદ્ર
મારખીયા ગગલદાસ ભાણજીભાઈ
મારખીયા સાહનલાલ મણીલાલ
ઢાશી ગગલદાસ ખેતસીભાઈ
શાહ ગુણીબેન બાબુલાલ
વારી
અનેપચઃ અવચળદાસ
પર દરમલ નીરથ
દેશાઈ હાલચંદ્ર હુકમચ' (માસ્તર)
પારેખ કેશવલાલ ખેતસીભાઈ
પરૂ કાલીદાસ ખેંગારભાઈ
દાથી ગગલદાસ નાગરવાલ (ઍટાવાળા)
શાહ મણીલાલ પૂંજાભાઇ
વેારા વીરચં, માનચ
વારા મતલાલ ડાહ્યાલાલ
વારા અમીચ તેજસીભાઈ મારખીઓ છોટાલાલ ભાણજીભાઈ
સારખીયા ટીચ ભણુજીભાઈ
સારખીયા ચીમનલાલ રીખચ
વીરવાડીયા ભુદરમત મગનલાલ
શ્રી ચીન્દ્ર મુર્હુત દર્પણું ઃ
ભાડું
કુંભારા
""
37
33
64
39
ડાડીઆ
11
વાડા
39
"7
27
થરાદ (ડીસા)
થરાદ
ડીસા (થરાદ)
::
""
$9
ડીસા(જેતા)
: ૧૯
Page #24
--------------------------------------------------------------------------
________________
વેરા ખાતરમલ આતમચંદ્ર વારીયા મફતલાલ હંસરાજ
દેશી પરસેાતમ ત્રિભાવનદાસ
સઘવી વલમચક્ર ખેમચં નેમજીભાઈ
ધરૂ લહેરચંદ સ્વરૂપચ ૬,
દ્વારા પેપટલાલ જેવતલાલ
બહુ હાલચંદ્ર વીરચ
શાહે તેજરાજજી સુલતાનજી જૈન
શાહુ અમેદજી કરતાજી
ચાલુ સુલતાનળ દરવાજી કાંશીઓ એટમલજી વેલાજી શાહુ માનલાલજી કેરીમલજી
શાહુ પુખરાજજી મેતીલાલજી મારીયા વાઘજીભાઈ દેવચંદ શ્રી જૈન સદ જ્ઞાન ભંડાર (મુનિ શ્રી વિનયવિજયજીના ઉપદેશથી)
1
3
ડીસા (થરાદ)
ડીસા જેતડા
ચાંદ
33
"
27
23
.
જાલેર
29
"
~ ભીનમાલ
શ્રીમતી રૂખસમેન શાતિલાલ દીપચંદ વેસ અમદાવાદ
સાયલા
પુરા
મારા શહ’
""
"
I
વાતમ
શુડા ખાલે ત્રા
', '', ''
.
શ્રી યતીન્દ્ર મુર્હુત પશું
Page #25
--------------------------------------------------------------------------
________________
तीर्य प्रभावक परम पूज्य वर्तमानाचार्य गुरुदेव श्रीमदविजयजयंतसेन सूररिवरजी म सा.
EHIV
गुरुवानमः
NAT
ने.जालोर
स्व श्रीमान् शेठ श्री छोगालालजी हीराणी ना स्व धर्मपत्नी चमनीवाई ना सुपुत्रो दरनमल, उकचंद, हस्तीमल अने तगराज होराणी परिवार रेवतडा तरफ
थी दर्शनार्थे भेट
Page #26
--------------------------------------------------------------------------
Page #27
--------------------------------------------------------------------------
________________
જ છે O
—વિ ષ યા નું ક્રમ --- ક્રમાંક વિષય સૂચિ પાન કમાંક વિષય સૂચિ - પાન મગલા ચરણ ૧ ૨૧ નક્ષત્ર રાશિ એકતા ૯
વિચાર * વિભાગ પહેલો
રર કરી દોષ
૯ (સગ્રહીત નોંધ ઉપરથી) ૧ તિથિઓની સંજ્ઞા
૨૩ સૂર્ય ગ્રહ ચન્દ્રગ ૯ ૧
૨૪ જવાલા મુખી ચાગ ૯ ૨ અમૃતસિદ્ધિયોગ
૨૫ ચન્દ્રવાસ ૩ ઇચ્છા નક્ષત્ર
૨૬ રોગની વિચાર . ૧૦ ૪ યમઘંટ ચાગ
૨૭ વાવકુવા પેદવાનું મુહુને ૧૧ ૫ વિવર્જિત મેગ
૨૮ વાપી-કુપ ચક ૧૨ ૬ ચોગ કોષ્ટક ચક્ર
૨૯ જલાશય ખનન મુહુર્ત ૧૨ ૭ મૂશલ વજાગ. ૩
૩૦ સૂર્યકૂપ ચક ૧૩ ૮, નક્ષત્ર દશ્વરેગ ૩
૧ જળ શોધન પ્રકાર - ૧૩ ૯ અપરાગ
૩૨ ખાત ચક - ૧૫ ૧૦ અમૃતસિદ્ધિ યોગ
૩૩ વૃષભ ચક 1 કયારે શુભ? ૪
૩૪ કૂર્મ ચક. ૧૧વીર સાધ અભિચારમૂહુર્તઝ 3
૩૫ પૃથ્વી સૂતેલી જાણવી ૧૬ ૧૨ મૂળ અશ્લેષા જન્મ ફળ૪ ૩૬ શયન ગણના ૧૬ ૧૩ મૂળ નક્ષત્રને વાસ - ૫ ૩૭ પૃથ્વી બેઠી યા સૂતી ૧૬ ૧૪ મૂળ નક્ષત્ર દોષ પરિહાર ૫
૩૮ ગૃહપ્રવેશે કુંભચક્ર ૧૭ ૧૫ પંચક પેયક વિચાર ૫
૫ ૩૯ ગહે-કૂપ ખનન ફળ ૧૭ ૧૬ રાશિફૂટ વિચાર
૪. ગૃહ-પ્રવેશ ૧૭ અનિષ્ટ ગ્રહ વિચાર ૬ ૪ જીર્ણ ગૃહ પ્રવેશ ૧૮ મંગલ દોષ પરિહાર ૬ ૪ર વાસ્તુ શાંતિ ૧૯ વદિ સંજ્ઞા ૭ ૪૩ હોળાષ્ટક વિચાર ૨૦ તારા કટ વિચાર .૮ ૪૪ હાળાષ્ટક પરિહાર શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ
જ છે
૨૧
Page #28
--------------------------------------------------------------------------
________________
જય ચૂલાનું મુર્હત ૨૦ ૭૩ અભિજિત મુહર્ત વિચાર ૨૭ ૪૬ ચન્દ્ર ગ્રહણ વિચાર ર૦ 98 રાશી ઘડી પળ ચક્ર ૨૮ ૪૭ સૂર્યગ્રહણયોગ વિચાર ૨૦ ૭૫ વિવાહના દશ દેવ ૪૮ તારાબળ વિચાર ૨૧ ૭૬ લાત દેષ ૪૯ કાળમુખી યેગ
૭૭ પાતદોષ ૫૦ રવિયોગ
૭૮ યુતિષ ૫૧ નામ-રવિ વિચાર ૭૯ વેદોષ પર વસ્ત્ર વિચાર
૮૦ યા મિત્રદેવ ૫૩ રાહુ વાર વિચાર
૮૧ ૫ચક વિચાર ૫૪ રાહ વાસ સ્થાન
૮૨ પંચક દેશ ને ૫ચક ૩૨ ૫૫ રાહુ સુખ
વિચાર ૫૬ કુમાર ચાગ
૮૩ બાણ દેવ વિચાર ૫૭ રાજચાગ
૮૪ એકાઈલ દેવ ૫૮ સ્થિરાગ
૮૫ એકાલ ચક્ર ૫૯ સન્મુખચંદ્ર ફળ ૨૪ ૮૯ ઉપગ્રહ દોષ ૬ મભચક વિચાર ૨૫ ૮૭ કાનિત સામ્ય દેષ ૩૬ ૬૧૦ઉપગ્રહણ ૨૫ ૮૮ લત્તાદિ દેષ પરિહાર ૩૬ ૧૨ પ્રાણ હરણાગ ૨૫ ૮૯ ૬થા તિથિ દેષ ૩૭ ૬૩ ગુરૂ-શુક્ર અસ્ત વિચાર ૨૫ ૯૦ ચક્રવાસ ઘટી વિચાર ૩૭ ૬૪ પ્રયાણ દિશામા નક્ષત્રદેવ ૨૫ ૯૧ પુરૂષ વાત ચદ્ર ચક્ર ૩૮ ૬૫ ખાત વિષે પ્રમાણ ૨૫ ૯૨ સ્ત્રી વાત ચંદ્ર ચક્ર ૬૬ ગિની ઘડી ત્યાગ ૨૬ ૯૩ ભદ્રાનિષેધ ૬૭ દગ્ધાતિથિ ત્યાગ કોષ્ટક ૨૬ ૯૪ ભદ્રાસર્પિણી વિ છીની ૬૮ ભદ્રાવાસ
૨૬ ૯૫ ભદ્રા કાર્ય ૨૯ વિષ ચાગ
૨૭ ૯૯ પૂર્વદલ ભાતિથિ પક્ષ ૩૯ ૭૦ મૃત્યુ પૈગ તિથિવાર ૨૭ ૭ ભદ્રા કરવમાં ત્યાજય ૪૧ ૭૧ અમૃતસિદ્ધિ ચોગ ફળ ૨૭ ૯૮ ભદ્રામાં સર્વથા ત્યજા ૪૧ ૭૨ વર્ષના ચાર પાયા ૨૭ ૯૯ ભદ્રાનું જ્ઞાન ૪૧ ૨૨ :
- શ્રી યતીન્દ્ર મુહૂર્ત પંણ
૩૮
ge
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૬
૧૦૦ દિશા શૂળ વિચાર કર ૧૨૬ પ્રશ્ન માર્ગ સૂચક, ૧૦૧ રાજભંગાદિ ગ કર શકુન વિચાર ૧૧૨ સ્પષ્ટ આયુ જ્ઞાન કર ૧૨૭ શનિ પાદ વિચાર ૫૭ ૧૦૩ દ્વાદશ ભાવ-વિશ્વાયત્ર ૪ર ૧૨૮ પતીના રૂપ ૫૭ ૧૦૪ સિદ્ધિયેાગ ૪૩ ૧૨૯ પાયાનુ ફળ ૫૭ ૧૦૫ મૃત્યુ યેાગ ૪૩ ૧૩. યાત્રામાં જન્મને ચંદ્ર ૧૦૬ ચાતુર્માસમાં વર્ષ કર્યો ૪૪ વર્ષ
૫૮ ૧૦૭ ગુરૂ શુક્ર ઉદયાસ્ત દેશ ૪૪ ૧૩૧ પદ્માવતી યંત્ર ૫૯ ૧૦૮ સિંહસ્થ ગુવતિ દેવ ૪૫ ૧૩૨ દેશાવળી જેવાનું શક ૬૧ ૧૦૯ શુક્ર દોષ
૪૫ ૧૩૩ મેષ લગ્ન ફળ ૬૧ ૧૧૦ શુક દોષ પરિહાર ૪૬ ૧૩૪ વૃષભ-મિથુન, કર્ક લગ્નફળ ૬૧ ૧૧૧ ચારી-કાળ ૪૯ ૧૩૫ સિંહ કન્યા તુલાલન ૧૧૨ શુક વિચાર ૧૧૩ વસ વિચાર ૪૭ ૧૩૬ વૃશ્ચિક ધન લગ્ન કુળ ૬૫ ૧૧૪ આયાદિ ચક્ર ૪૭ ૧૩૭ મકર કુભ મીન લગ્નફળ ૬૫ ૧૧૫ ગુહારંભમા ખાત ૪૮ ૧૩૮ સુથા જ્ઞાન ૬૬ ૧૧૬ જળાશયનું ખાત ૪૯ ૧૪૯ વિવાહમાં સ્થંભ રેપ ૬૭ ૧૧૭ વિહરમાન જિનનાં ૧૪૦ વાર પ્રવૃત્તિ વિચાર ૬૮
માતા-પિતા લંછન ૪૯ ૧૪૧ બે ઘડીને વિચાર ૬૮ ૧૧૮ આનંદ એગ કોષ્ટક ૫૦ ૧૪૨ ખેડા પ્રાપ્તિ યોગ દ૯ ૧૧૯ રેવતી નક્ષત્ર ફળ ૫૦ ૧૪૩ સુકાળ-દુકાળ વિચાર ૬૯ ૧૨૦ જળ કૂર્મ ચક્ર પ૧ ૧૪૪ ગોધૂલિક લગ્ન પ્રશસા ૬૯ ૧૨૧ નક્ષત્ર વય તારા આશ પર ૧૪૫ કન્યા વરણ મુહુર્ત ૭૦ ૧૨૨ વર્ણ ચરણ રાશિ પર ૧૪૬ વર વરણ સુહર્ત
સ્વામી નાઠિ નિ ગ્રહાદિ ૧૪૭ ધાર ચક ૧૨૩ આનદાદિ કષ્ટક ચક્ર પ૩ ૧૪૮ વાર મુહૂર્ત ૧૨૪ નક્ષત્ર વિચાર ૫૪ ૧૪૯ પ્રતિષ્ઠા ન થાય ૧૨૫ ભગવાન રાશિ વર્ણનિ ૫૫ ૧૫૦ વર્ષ માસ શુદ્ધિ શ્રી ચતીન્દ્ર મુહુર્ત દર્પણ:
Go
૭૧
:
૨
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૫૧ માસ શુદ્ધિ ૭૨ ૭૬ ગુમ પશુધન જેવાની રીત ૧૫ર દિન શુદ્ધિ ૭૩ ૧૭૭ નષ્ટ વસ્તુ જ્ઞાન , ૧૫૩ અગલા
૭૩ ૧૭૮ ચોરની જાતિ જાણવાની ૧૫૪ ઉપગ્રહ
૭૫ રીત ૧૫૫ નક્ષત્ર શુદ્ધિ ૭૫ ૧૭૯ શ્રીચરના અંક કાઢવાની, ૧૫૬ રન બળ ૭૫ રીત ૧૫૭ લગ્ન નયનમ ૭૬ ૧૮૦ તેજી મદી વિચાર ૧૫૮ ષડ્ય શુદ્ધિ ૭૭ (મામ વાર પણ ધ્રુવાંક) ૯૫ ૧૫૯ ઉદયાત શુદ્ધિ : ૧૮૧ રાશિ તિથિ યુવાંક ૯૬ ૧૬૦ શ્રેષ્ઠ પ્રતિષ્ઠા લગ્ન ૭૮ ૧૮૨ નક્ષત્ર રોગ ધ્રુવાંક , " ૧૬૧ મધ્યમ પ્રતિષ્ઠા લગ્ન ૭૯ ૧૮૩ અનાજ કરી આણ ધ્રુવાંક - ૧૬૨ જઘન્ય પ્રતિષ્ઠા લગ્ન ૭૯ ૧૮૪ દિશાચક્ર * ૯૭ ૧૬૩ સરગ્રહો ૮૦ ૧૮૫ દીક્ષા મુહૂર્ત, , ૧૦૦ ૧૬૪ દીક્ષામાં મધ્યમ ૮૩ ૧૮૨ સ્વયથી લગ્ન જાણવું , ૧૬૫ દીક્ષા ગ્રહ બળ ૮૪ ૧૮૭તના નામ તથા ફળ ૧૦૧ ૧૬૬ કુંભ સ્થાપના મુહૂર્ત ૮૫ ૧૮૮ સરસવતી મંત્ર - ૧૬૭ ચંદ્રા બળાબળ ૮૫ ૧૮ વીંછી ઉતારવાનો મંત્ર ,, ૧૬૮ ગૃહ પ્રવેશ માસ ૮૭ ૧૦ લાદ્રા આવવાને કમ ૧૦૨ ૧૬૯ વાર વિચાર ૮૭ ૧૯૧ કરણ નામ સ્વામી છે ૧૭૦ સંવત અકળ દુકાળજ્ઞાન ૮૮ ૧૯૨ ભદ્રામાં ગમન નિષેધ ૧ ૩ ૧૭૧ સોના ચાંદીના ભાવ ૧૩ ભદ્રા ક્યા કામમાં લેવાય છે
કાઢવાની રીત ૮૯ ૧૪૪ ભદ્રા પૂ૭ વિચાર છે. ૧૭૨ રૂ અળસીના ભાવ કાઢ ૧૫ શનિ પાદ વિચાર ૧૦૪
, વાની રીત ૮૯ ૧લક પાયાનાં ફળ ' ૧૭૩ ગ્રહ ઉદયાત તેજી મંદી ૨ ૧૯૭ શનિ વાહન ફળ ૧૦૫
* ફળ - - - - ૧૯૮૫ ચાંગ વિના ચંદ્રજ્ઞાન ૧૦૫ ૧૭૪ શક સંવત્સર પરથી જ્ઞાન ૯૩ ૧૯૯પયોગ વિના નક્ષત્ર : ૧૭૫ પચકા પરથી તેજી મદી ૩ | જ્ઞાન : ૧૦૬
• શ્રી યતીન્દ્ર ચહુત પણ
૨૪ :
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૦૦ પંચાંગ વિના વાર જ્ઞાન ૧૦૬ આહુતિ વંચાર ૧૧૯ ૨૦૧ આયુષ્યને નિર્ણય , ૨૨૫ એકવીશા યંત્ર , ૨૦૨ તિથિ વધઘટ તેજીમંદી ૧૦૭ ૨૨૬ નક્ષત્ર દર ચાગ ૧૨૦ ૨૦૩ ચંદ્ર દર્શન તેજીમંદી , રર૭ મુશળ વાગ ૨૪ અમાવાસ્યા તેજમંત્રી ૧૦૮ ૨૨૮ રાજવંગ ચગ ૨૦૫ર્યચંદ્રગ્રહણ તેજીમંદી ૧૦૯ ૨૨૯ શુક વિચાર ૨૦૬ સંક્રાતિફળ તેજીમંa , ૨૩૦ શુક ઉદય-અસ્ત વિચાર ૧૨૨ ૨૦૭ પૂર્ણિમા પરીક્ષા ૨૩૧ પ્રયાણે શુક્ર
તેજીમંદી ૧૧૦ ૨૩૨ શકશસ્તમાં વજર્ય કાર્યો ૨૦૮ બારમાસ ગ્રહપરિણામ ૨૩૩ ગારખ પતરે ૧૨૩
તેજીમંદી ૧૧૧ ૨૩૪ લાનયંત્ર ૨૦૯ કરશું સૂતાં બેઠાં ઉ ૨૩૫ પાતયંત્ર
૧૨૪ વિચાર ૧૧૪ થ૩૬ વેધયંત્ર ૧૨૫ ૨૧૦ જન્મ પત્રિકા અને ૧૧૫ ૨૩૭ પંચક યંત્ર ૨૧૧ સૂર્ય પુરૂષાકાર ચક , ૨૩૮ કાર્નેલ યંત્ર ૧૨૬ ૨૧૨ વીથાકાર ચક્ર ૧૧૬ ૨૯ ઉપગ્રહ યંત્ર છે ૨૧૩ શનિ ચક્ર ૧૧૭ ૨૪૦ નષ્ટ વસ્તુ પ્રફળ ૧૨૭ ૨૧૪ સ્પષ્ટ આયુષ્યમાન , ર૪૧ ચાર જાતિ-નક્ષત્રપરથી ૧૨૮ ૨૧૫ વર્ષ તંભ વિચાર , ૨૪૨ વિધ્ય ભાવફળ ૨૧૬ વિષ પુત્ર વિચાર શ ૨૪૩ ૨૧૭ વિષ કન્યા વિચાર ૧૧૮ ર૪૪ યુજિવિર્ય પાત રોગ છે ૨૧૮ વિદ્યાર્થી મહુર્ત ર૪૫ શ્રેષ્ઠ ગૌતમ ગ્રહબળ ૨૧૯ ત્રટકીયા જ્ઞાન , વિચાર ર૦ સવત જ્ઞાન - ર૪૬ હાટક ચક્ર વિચાર ૧૨૯ ૨૨૧ લગ્ન માન ૧૧૯ ૨૪૭ હાટક ચક છે. ૨૨૨ વિજય મુહુત સમય - ૨૪૮ ગ્રહ બળ વિચાર -
૨૩ વર્ષ જેગ ) ૨૪૯ દેષ પરિહાર - ૧૩ ૨૨૪ નવગ્રહ દાન અને ૨૫૦ થાત્રામાં લન બળ શ્રી યતીન્દ્ર મુહુત દર્પણ
૨૫
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૫૦
૧૫૧
મહિયારું
૧૬૨
૨૫૧ પ્રસ્થાન દિવસ પ્રમાણ ૧૩૦ જેડ મીલાપ ૧૪૯ ૨પર દુગ્ધાદિ ત્યાજય - ૨૭૭ માસ અક્ષય વૃદ્ધિ ૨૫૩ પ્રસ્થાન દિન મર્યાદા , સમયજ્ઞાન ૨૫૪ વાર દોષાદેષ જ્ઞાન , ૨૭૮ રાશીનાં નામ ૨૫૫ અધિક માસનું જ્ઞાન ૧૩૧ ૨૭૯ પ્રતિષ્ઠાની લગ્ન ૨૫૬ વર્ષાઋતુમાં પાણીનેગ, કુડલીને ભાવ ૧૫ર ૨૫૭ વર્ષના ચાર પાયા - ૨૮૦ ગ્રહણ ફળ ૧૫૩ ૨૫૮ વરસાદના દુહા ૧૩ર ૨૮૧ ચોરાયેલ વહુ કયાં ગઈ ૧૫૭ ૨૫૯ સમય જ્ઞાન
, ૨૮૨ ગર્ભવતીને સુવાવડ માટે ર૬૦ રેહણમાં વરસાદના બે મુકવાનું મૂહુર્ત ૧૫૮ ર૬૧ દત્તકપુત્ર વિચાર , ૨૮૩ ગોધુલિકના દે ૧૫૯ ર૬ર વિદ્યાર મૂહુર્ત વિચાર ૧૩૩ ૨૮૪ લગ્ન બળ પ્રભાવ ૧૬૦ ૨૬૩ સકાન્તિ દિન માન ૨૮૫ વિદ્યાર્થી ઉન્નતિ ગ્રહને
ઘડી–પળનું જ્ઞાન, ૨૬૪ મુહુર્ત નક્ષત્ર ૧૩૪ ૨૮૬ કેમ તુમ એગ ૧૭૪ ૨૨૫ સંક્રતિ ક્રમ , ૨૮૭ શટક ચાગ ૧૭૪ ૨૬૬ પ્રતિષ્ઠા લગ્ન બળ , ૨૮૮ કાલ સર્ષ ચાગ ૧૭૫ ૨૬૭ તારા દ્વાર ૧૪૧ ૨૮૯ અંગારક ચાગ ૧૭૫ ૨૬૮ શુક દેષ પરિહાર ૧૪૨ ૨૯૦ વિષયોગ ર૬૯ માસિક રાહુ ચક - ૨૧ જન્મ કુંડલીનું ૧૧મુ ૨૭૦ શુક્રથાદિ વિચાર ૧૪૩ સ્થાનનું ફળ ૧૭૬ ૨૭૧ વિવાહે વન વિચાર , ૨૨ - - ૧૨ મું - ૧૭૮ ૨૭ર વગચક ૧૪૪ ૨૯૩ , , નવ ગ્રહને ૨૭૩ સકાન્તિ નિર્ણય , ફળાદેશ ૧૭૯ ર૭૪ દીક્ષા કંડલી ગ્રહ ૧૪૫ ર૯૪ યાદ રાખવા જેવા જે વાની રીત ને કુંડલિ
ખાસ
૧૮૨ ૨૭૫ કંડલીના ગ્રહ ગ ૧૪૮ ર૯૫ લાખનો દેવાદાર કયા ર૭૬ શ્રી તીર્થ કર નામ
ગે?
૧૮૨ | શ્રી યતીન્દ્ર સુહર્ત દર્પણ
૧૭૬
Page #33
--------------------------------------------------------------------------
________________
ર૯ આવા રોગોનાં
૧૬ જન્મ લોન ફળ- રરર ઉદાહરણ ૧૮૪ ૧૭ મહાપુરૂષના પાંચલક્ષણ રર૫ ૨૭ વૈરાગ્ય ઈશ્વર દર્શનના ૧૮૬ ૧૮ રૂચકાદિ ચુંગ યેગા
૧૯ રૂચક ગ ફળ ૨૯૮ પુપ નહાત્ર પ્રશંસા ૧૮૯ ૨૦ ભદ્રગ ફળ ૨૨૭ ૨૯૯ ભૂમિ રજસ્વલા દેષ ૧૦ ૨૧ હંમ પેગ ફળ ૨૨૮ ૩૦૦ વરસાદના દુહા - ૨૨ માલવ્ય યોગ ફળ ૨૨૯ ૩૦૧ હમ આહતિ ચક્ર ૨૩ શશક યોગ ફળ ૨૨૦ વિચાર
૧૯૧ ર૪ મહાપુરૂષ ભંગ એગ ર૩૧ ૩૦૨ નાના નામ ૧૨ ર૫ સુનફા ચાગ કુળ ,
વિભાગ બીજો ૨૬ અનફા પેગ ફળ ર૩૩ (માન સાગરી) પદ્ધતિ ગ્રંથમાં ર૭ દૂધેરા ચાગ ફળ ૨૩૪
સાભાર ઉઘુત). ૨૮ કેમ દ્રુમ યોગ ફળ ર૩૬ ૧ ૫ક્ષ ફળ
૧૩ ૨૯ કેમ કુમ ભ ગ ર૩૭ ૨ તિવિ ફળ
, ૩૦ અનાદિ ચગે કેવી રીતે કનંદાદિ તિથિ જ્ઞાન
થાય
૨૩૮ ૪ નંદાદિ તિથિ ફળ , ૩૧ વેશિ–શિ આદિ યાગ , ૫ જનમ વાર ફળ ૧૯૮ ૩ર વેશિ એમ ફળ ૨૪૦ ૬ દિવસને રાતનુ જન્મફળ ૨૦૦ ૩૩ ઉભય ચરી યંગ કુળ ર૪૧ ૭ જન્મ નક્ષત્ર ફળ
૩૪ સિંહાસન રોગ ૮ યેાગ જાત ફળ . ૨૦૬ ૩૫ વાગ ૯ કરણ કયારે આવે.” ૨૧૨ ૩૬ હંસ ચાગ
૨૪૨ ૧૦ કરણ ફળ ૨૧૩ ૩૭ કારિકા ચાગ ૧૧ ગણજ્ઞાન
૨૧૯ ૩૮ એકાવલી ચાગ ૧૨ ગણી
• ૩૯ ચતુઃ સામર ચાગ ૧૩ નિ જ્ઞાન ૨૧૭ ૪૦ અમર એગ ર૪૪ ૧૮ એનિ વિચાર ચક્ર ૨૧૮ ૪૧ ચાપ ચાગ ૧૫ વાર અને આયુષ્ય ૨૨૧ ૪ર ડગ શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ:
૧૭
૨૪૨
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૫૮
૪૬
૨૬૧
૪૩ વાપી ચાગ ૨૪૫ ૭૦ કટ ચાગ ૨૫૭ ૪૪ યુપાદિ ચાગ , ૭૧ ના રોગ કપ ચૂપચાગ ફળ
૨ દાતાર ચાગ ૪૬ શર થેગ કુળ
૭૩ રાજહંસ ચાગ ૪૭ શક્તિ રોગ ફળ ર૪૭ ૪ ચિહ્નિ પૂછ ચાગ ૨૫૯ ૪૮ દંડ વેગ ફળ
૭૫ લાલાટિક રોગ ૨૦૦ ૯ નીકા, ફૂટ છત્રખ્યાય ૭૬ મહા પાવક ચાગ ,
અર્ધચન્દ્ર વેગ ૨૪૮ ૭૭ બલીવ હંતા વેગ ૫૦ નૌકા એગ ફળ ૨૪૯ ૭૮ હડાદ હતા રોગ , પ ફટાગ ફળ , ૭૯ વૃક્ષ હંતા વેગ પર છત્ર ચાગ ફળ • ૮૦ નાસા છે જેમાં ૧૩ ચાપ ચાગ ફળ ૨૫૦ ૮૧ કર્ણ વિછેર ગ રદર ૫૪ અધચન્દ્ર ચાગ ફળ • ૮૧ (અ) પાદ અંજ ચાગ ) પપ ચક્ર સમુદ્ધ ગ , ૮ર સર્ષ હંતા ચાગ છે. પર ચક ચેગ ફળ ૨૫૧ ૮૩ વ્યાવ્ર હતા ચાગ , પ૭ સમુદ્ર ચાગ ફળ - ૮૪ અસિઘાત ચોગ ૫૮ ગોલાદિ ચા
, ૮૫ શરક્ષેપ ઉતા ચાગ છે ૫૯ ગેલ ચેર ફળ રયર ૮૬ ઘા ઘાતિ ચાગ ૬૦ સુગ ચાળ ફળ
૮૭ પિયા પત્ય વિનાશગ , ૬૧ ફૂલ ચાગ કળ ૨૫૩ ૮ દલા ચગ ૨૬૪ દર કેદાર યાગ કુળ
૮૯ પદક વિદ ચાગ ,, ૬૭ પાશ ચાર કુળ , ૯૦ ઇચ્છિત મૃત્યુ ચાગ ૬૪ દામિની ચાગ મુળ ર૫૪ ૯૧ માસ સુ ચાગ ૨૬૪ ૬૫ વણ ચાબ ફળ
૯૨ રાગ પ્રકરણું , ૬૬ ચંદ્ર રોગ ફળ ર૫૫ ૩ અરિષ્ઠ ચાગમાં ૨૮૮ ૬૭ દરિન્દ્ર ચાગ
, ત ભાવ ફળ ૬૮ કર સંપુટ ચંગ - ૬૪ દ્વાદશ ભવન વિચાર ૨૮૯ ૬૯ કારક ગ ૨૫૯ જારજોગ ૨૮ :
શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ
Page #35
--------------------------------------------------------------------------
________________
૯૯ ધન ભાવ વિચાર ૩૦૮ ૧૨૩ કે, ચક ૩૬ ૧૭ સહજ ભાવ વિચાર ૩૯ ૧૨૪ નવ પ્રકાર ગ્રહ ફળ , ૯૮ સુખ ભાવ વિચાર ૩૧૨ ૧૨૫ અવસ્થા ફળ : ૯૯ સુત ભાવ વિચ ૨ ૩૫ ૧૨૬ ગજક
૩૬૩ ૧૦૦ રિપુ ભાવ, વિચાર કર૦ ૧૨૭ અશ્વચક્ર ૩૬૫ ૧૦૧ જાથા ભાવ ફલ બ ૧૨૮ શતપદ ચક્ર - ૩૬૬ ૧૦૨ આયુષ્ય ભાવવિચાર ૩૨૩ ૧૨૯ સૂર્યકાલ વલ ચક ૩૬૭ ૧૦૩ ભાગ્ય ભવન વિચાર ૩૩૫ વિભાગ ત્રીજો ૧૦૪ ભાગ્યેય લક્ષણ ૩૩૬ વારતુસાર પ્રકરણમાંથી સાભાર ૧૦૫ દશમ ભાવ ફળ ૩૩૮
ઉત) ૧૦૬ એકાદશ લાભ ભાવ ફળ ૩૪૫ ૧ ભૂમિ પરીક્ષા ૩૬૯ ૧૦૭ વ્યય ભાવ વિચાર ૩૪૭ ૨ વણકુળ ભૂમિ ૧૦૮ મહત્વના કેટલાકકે ૩૪૮ ૩ દિશા–સાધન ૩૭૦ ૧૦૯ સબળ નિર્મળ ગ્રહજ્ઞાન , ૪ દિશા સાધન યંત્ર - ૩૭૧ ૧૧૦ સર્વ ગ્રહોની દ્રષ્ટિ ૩૪૯ ૫ સમરસ સ્થાપના ૩૭૨ ૧૧૧ જન્મ પત્રિકા નામાની ૩૫૦ ૬ સમચોરસ મિ સાધન ૧૧ર જન્મ સમયે શબ્દ જ્ઞાન ૩૫૧ ચૈત્ર અને ભૂમિલક્ષણ ફળ.. ૧૧૩ નામનું જ્ઞાન ૩પર ૭ શલ્ય સાધનવિધિ ૩૭૪ ૧૧૪ લનથી જન્માદિ જ્ઞાન ૩૫૧ ૮ વત્સ ફળ
૩૭૭ ૧૧૫ નવ ગ્રહનાં પુરૂષાકારચક ૯ શેષનાગ ચક ૩૭૯
પહેલું સુર્ય ચક ૩૫૩ ૧૦ વૃષ-વારતુ ચક ૧૧૬ ચંદ્ર ચક ૩૫૫ ૧૧ ઘરના આરંભમાં ૧૧૭ શ્રેમ (મંગળ) ચક
રાશિનું ફળ ૩૮૧ ૧૧૮ બુધ ચક
૩૫૬ ૧૨ ઘરના આરંભમાં માસફળ ૩૮૨ ૧૧૯ ગુરૂ ચક
ક ૧૩ ગૃહ આરંભમાં નક્ષત્રફળ ૩૮૪ ૧૨૦ ભૂણ (શ) ચક ૩૫૭ ૧૪ નક્ષત્રોની અધોમુખાદિ ૧ર૧ શનિ ચક
સંજ્ઞા
૩૮૫ ૧૨ રાહુ ચક્ર ૩૫૯ ૧૫ ખાત લગ્ન વિચાર » શ્રી યતિન્દ્ર મુહુર્ત દર્પણ
: ૨૯
જ
Page #36
--------------------------------------------------------------------------
________________
૪૦૨
૪૦૫
૧૬ ગૃહપતિના વર્ણસ્વામી ૩૮૭ ૩૮ પ્રતિમાનું દષ્ટિ સ્થાન ૪૦૧ ૧૭ ઘર પ્રવેશ મૂહુર્ત , (બીજા પ્રકારે) ૧૮ ગૃહપ્રવેશમાં શુભાશુભ ગ્રહ ૩૯ કળશને ઉદય ૪૦૨ યંત્ર
- ૩૮૯ ૪૦ પ્રતિષ્ઠાદિનાં મૂહુર્ત ૧૯ ઘર આદિના આય લાવ- ૪૧ વર્ષની શુદ્ધિ
વવાની રીત ૩૯૦ ૪૨ અયન શુદ્ધિ ૨૦ આઠ આયના નામ , ૪૩ માસ દિધ ૨૧ આય ચક્ર , ૪૪ તિથિ શુધિ ૪૦૪ ૨૨ આથ ઉપરથી દ્વારની ૪પ કુર તિથિ સમજણ
૩૯૧ ૪૬ કુર તિથિ યંત્ર ૨૩ એકના બદલે બીજો આય ૪૭ સુય દગ્ધા તિથિ
આવી શકે ? , , ૪૮ પ્રતિષ્ઠા તિથિ ૪૦૫ ૨૪ કયે કયે કેકાણે કયાય ૪૯ વાર શુદ્ધિ આપ ?
છે ૫૦ ગ્રાનુ ઉગ્ર બળ ૪૬ ૨૫ ઘરના નક્ષત્રની સમજણુ ૩૯૩ ૫૧ ગ્રહોનું દષ્ટિબલ ૪૦૭ ૨૬ ઘરની શશીની સમજણ , પર પ્રતિષ્ઠાનાં નક્ષત્ર ૪૦૮ ર૭ ગુહ રાશિનું જ્ઞાન , પ૩ શિલાન્યાસ અને સત્ર બે ૨૮ ગુહ રાશિ યંત્ર , પાતના નક્ષત્ર ૨૯ વ્યય લાવવાનો પ્રકાર ૩૯૪ ૫૪ પ્રતિષ્ઠા કારકના અશુભ ૪૯ ૩0 થયનું ફળ ૩૧ અંશ લાવવા પ્રકાર , ૫૫ બિંબ પ્રવેશ, નક્ષત્ર ૪૦૯ ૩ર તારાની સમજણું , ૫૬ નવિન બિંબ આ છે " ૩૩ આયાદિને અપવાદ ૩૯૫ પ૭ નક્ષત્રની નિ, સજ્ઞા ૪૧૦ ૩૪ લેણદેણને વિચાર ૨૯ ૫૮ નિ વૈર , , ૩૫ ગૃહ પ્રવેશને શુભાશુભ ૫૯ નક્ષત્રના ગણ સંજ્ઞા ૪૧૧ પ્રકાર
૩૯૬ ૩૬ મદિરની ધજાનું છાયાનું ૬૦ રાશિફૂટ ફળ
૩૯૮ ૬૧ રાશિટને પરિહાર કર ૩૭ પ્રતિમાનું દષ્ટિ સ્થાન ૪૦૦ ૬૨ રાશિઓના સ્વામી
શ્રી યતીન્દ્ર સુહુત દર્પણ
નક્ષત્ર
.in
Page #37
--------------------------------------------------------------------------
________________
૬૩ નાડીકૂટ
૪૩ ૮૫ ઘર સામે દેના નિવા૬૪ નાડી ફળ
સનું ફળ
૪૨૯ ૬૫ તારા બળ ૪૫૪ ૮૬ મંદિર વજા છાયાનું ફળ ૬૬ તારાને યંત્ર , ૮૭ ઘરમાં કેવા લાકડા ૬૭ વર્ગ બળ
૪૧૫ વાપરવા? ૪૩૦ ૬૮ લેણ દેણને વિચાર " ૮૯ ઘરની પાસેના વૃક્ષોનું ફળ ૪૩ ૬૯ રાશિ નિ નાડીગણનું ૮૯ પત્થર ત ભ ઘરમાં
શતપદ ચક્ર ૪૧૬ રાખવાનો વિચાર કર ૭૦ કાળ સુખી ચાગ ૪૧૮ ૯૦ સૂર્ય દગ્ધા તિથિ યંત્ર , ૭૧ યમલ અને ત્રિપુષ્કરોગ , ૯૧ ચંદ્ર કંધા તિથિ યંત્ર ૪૩૩ ૭ર પંચક ગ ૪૧૯ હર સ્થિર યોગ
છે ૭૩ અબળા યોગ ,, ૯૩ વજપાત યોગ , ૭૪ તિથિને નક્ષત્રના મૃત્યુ
વિભાગ ચોથે યોગ
, (કલ્યાણ કલિકામાંથી સાભાર ઉત) ૭૫ અશુભ યોગને પરિહાર ૪૨૦ ૭૦ લગ્ન વિચાર કર૧ ૧ કળશના અંગ વિભાગ ૪૩૪ ૭૭ લગ્ન થક કર૨ ૨ દેવજ દંડ
૪૩૫ ૭૮ કુડલીમાં સાતમા સ્થા- ૩ ઇંડમાપ (૧) નની શુદ્ધિ , ૪ દંડમાપ (૨)
૪૩૬ પ્રતિષ્ઠા કુડલીમાં ગૃહે ૫ ઇંડમાપ (૩) સ્થાપના
" અ દંડની જાડાઈ ૮૦ શ્રી જિનરાજ પ્રતિષ્ઠા ૬ દંડની પાટલી સુર્ત
૪૨૪ ૭ પાટલીનું સ્વરૂપ - ૮૧ દ્વાર ખૂણા સ્તંભ રાખ ૮ દંડ શાનો બનાવ - ૪૩૮
વાનો ક્રમ ૪૨૫ ૯ જાનું માપ ૮૨ સ્તંભનું માન ૪૨૬ ૧૦ વિજા રોપણું ૮૩ ઘરનું શુભાશુભ ફળ ૪ર૭ ૧૦આ જિનેન્દ્ર પ્રસાદ ૮૪ ઘરમાં મિત્રનો વિચાર ૪૨૮ પાંચ નામ ૪૪૦ શ્રી થતી મુહુર્ત અર્પણ
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૦' તલવી ભક્તિ રભાગ -
૧૧ કલશ લક્ષજી
૧૨ આજકાલ કલશમાં ચાલતી
ભૂલ
૧૩ કળશની ઉંચાઈ ૧૪ કલશના છ અગાનુ
૧૮ ધ્વજ ક્રૂડની જાહાઈ
૧૯ ધ્વજ દંડની પાટલી
૨૦ વૃદ્ધ પરિમાણુ ૨૧ માસથક
વિસ્તાર માપ
૧૫ ધ્વજ કાર્ડ લક્ષણ ૧૬ ૪ ની લ આઇના પ્રકાર
.
૧૭ ક્રૂડમાં વાપરવાના મુખ્યા ૪૪૬
૩ નમસ્કાર સુશ ૪ પ્રણિપાત મુદ્દા
૫ ભુંગાર મુદ્દા
W
હું અભય મુદ્રા
છ ત્રાસની મુદ્રા
૮ વજ્ર મુદ્રા
૯ પદ્મ સુ ૧૦ ચક્ર સુદ્રા, ૧૧ પરમેષ્ઠિ
39
૩૨૩
૪૪૧
૩૪૪૨
19
૪૪૪
29
૨૨ મલ્યારા સ્થાપન શકે ૪૪૯
૪૫૦
૨૩ વિશ્વ શાતિ વિધેયકા ૨૪ પ્રતિષ્ઠાની મુદ્રાઓ ૧ જિનમુદ્રા
૪૫૪
૨ કુંભમુદ્રા
૪૪૯
૪૪૮
૪૪૯
"1
$3
૪૫૫
"
"9
સુકા
"
13
પદ્
"9
12
૧૨ અંગ મુદ્રા
૧૩ અજલિ મુદ્રા
૧૪ સૌભાગ્ય મુદ્રા
૧૭ સુગર મુદ્રા
૧૮ તર્જની મુદ્રા
'
૪૫૭
૧૫ ગારુડ સુકા
19
૧૬ મુકતા મુક્તિ મુદ્રા૪૫૮
..
-
..
4
૩ સુનિધાની મુદ્રા ૪ નિષ્ઠુરા અથવા સનિધિની મુદ્રા ૫સમુખી રણમુકત
૬ અવગુ ની મુદ્રા
૧૯ પ્રવચન કા
ર૦ ધેનુચુદ્રા
ર૧ મગન સુધી
૨૨ અંકુશ મુદ્રા
૨૩ મત્સ્ય સુત
૨૪ કવચ મુદ્રા
૨૫ અસ્ત્ર સુ
21
૨૬ ક્ષુરત્ર સુદ્ધા ૨૫ જાપનુષ્ઠાનની મુદ્રા ૬૪૧
૧ આવાહની મુદ્રા
૨ સ્થાપની મુદ્રા
19
૪૧૯
11
૭ સહાર સુદ્રા
૨૬કાર દૃષ્ટિ સ્થાપન જ્ઞાપક
93
૪૬૦
19
11
"
33
ܕܕܬ
79
22
.
..
૪૬૬
કાશ્મ
૪૬૨
૨૭ પ્રાસાદ લક્ષણે ૨૫ નાગરી રેખા કાઠા
૪૪
શ્રી યતીન્દ્ર મુહુત 4 શુ
Page #39
--------------------------------------------------------------------------
________________
વિભાગ પાંચમા (આલખાધ નૈતિષ સારમાંથી
સાભાર ઉધૃત
૧ નવું વસ્ત્ર પહેરવાનું ૪૬૭ મુર્હુત
૨ ગણિત મારભ સુહુત ૩ રત્ન પરીક્ષા મુહુત ૪ કુંભારના કામનું મુર્હુત
11
'
૫ નટક્રિયા આરંભ મુહુત° ૪૬૮
.
૬ યંત્ર ઉપર વસ્ત્ર વણુવાનું મુર્હુત છ વ્યાકરણ ભણવાનું મુર્હુત, ૮ મલ્લ વિદ્યા શીખવાનું
૧૧ નવું વગ
19
93
મુહુ
૯ સેનીના કામનું મુહુ` ૪૬ ૧૦ ચારના કા'નું મુહુ ૧૦૫ સ્ત્રીએ નવાં વસ્ત્ર
પહેવાનું
..
"
33
પહેરવાના વારનું ફળ
rot
૧૨ ઘર બાર ભત્તુ માસફળ ૪૭૦ ૧૩ ઘર આરંભ પક્ષતિથિ કુળ, ૧૪ o આરંભ કરવાનું મુહુત ૧૫ ઘર બાંધવાનું મુર્હુત ૧૬ દ્વાર શુદ્ધિ
૧૫ 'નુકુળ ગામના લાભાટાભ
શ્રી ચન્દ્ર સુહૂત કણ
19
૧૮ શિલાન્યાસ નક્ષત્ર
૧૯ ઘરના આરસમાં કાળનિષેધ
૨૦ ઘર આર ંભ માસ શુદ્ધિ ૪૭૩
૨૧ બારણું સુકા વારના વિચાર
"3
૨૭ રાહુનું ફળ ૨૮ ત્રિમાસિક રાહે ચક્ર
૨૯ કમાડ ચઢ
૩૦ સૂલાત માટચક્ર
૨૨ જુના ઘરમાં પ્રવેશ મુર્હુત,, ૨૩ વાસ સૂર્ય લક્ષાણુ
13
૨૪ નવા ગામમાં પ્રવેશ મુર્હુત ૪૭૪ ૨૫ ત્રિયાગમને માસિક રાહુ વિચાર
૨૬ માસિક રાહુ વાસ ચક્ર ”
૪૭૫
૩૧ કળી ચૂકે
કર હળ હાંકવાનું મુહુ
૩૩ હળચક્ર
૪૭૨
૪૦ ચૂડી ધારણચક્ર ૪૭૧ ૪૧ અનિવાસ ૪૨ ડેામ આહુતિ વિચાર
"
19
"1
$2
૪૭૫
૪૭૨
31
12
४७७
C
૩૪ ખીન્નત્પતિ સુહુત ૩૫ કમદન (ખળાં કરવાં) મુહુત
૩૬ ચૂડી પહેરવાનું મુહુર્ત ૪૭૮ ૩૭ ચૂડી ચક્ર ૩૮ સૂઈ ભાત ચૂડીચક્ર
૪૭
૩૯ ચૂડીચક્ર બીજો પ્રકાર ૪૭૯
"
"3
"3
99
39
21
૩૩
Page #40
--------------------------------------------------------------------------
________________
૪૮૦
૪૩ હામ આહિત ચક્ર ૪૪ રાગમુકત પછીનું સ્નાન, ૪૫ રાગ ઉત્પન્નનું શુભાચુસ ૪૬ અશ્વ તણુ વચર્ચા ૪૮૧ ૪૭ હાથી સમધિ કાર્યો
"1
૪૮ ઘેાડા-હાથી પર બેસવાનું
J
૪૮૩
મુહુ ૪૯ ગાડું વહાણુ 'ચલાવવાનુ મુહુર્ત પ૦ રાજ્યાભિષેકનુ મુર્હુત ૪૮૨ પત્ત નૃત્ય આરંભનુ મુહુ પર યાત્રાનુ મુર્હુત પ૩ શૂલ ઢાષ નિવાણુ માટે
લક્ષાણુ
૫૪ કાલવાસ
૫૫ ચકાસ
૫૬ સમુદ્ર વિશેષફળ ૫૭ ગમન વત ૫૮ કાળવેળાને વિચાર ૫૯ પ્રસ્થાન વિચાર ૬૦ ગાંધાન
19
૪૮૩
""
૩૪ *
99
',
૪.૪
"3
૪૮૪
૪૮૫
૪૮૫
૪૮૬
૬૧ પુ ભવન શ્રીમત સુહુ ત ૪૮૬
૬૨ મસ્ટારે સ્ત્રીચંદ્ર ખળ વિચાર
૪૮૭
૬૩ મૂળ નક્ષત્રે જન્મ ફળ ૬૪ જ્યેષ્ઠામાં જન્મ ૬૫ આલેષા જન્મ ફળ
23
૬૬ પ્રસૂતાને સ્નાનનુ ફળ ૪૮૮
"
23
૬૭ બાળકનું નામકરણ મુર્હુત ઇંટે ૬૮ બાળકને પારણે ઝૂલાવ વાસ્તુ' સહેન'
૬૯ માંળકને કાન વીધવાનું મુહુત
91
૭૦ મુંડન કરાવવાનું મુર્હુત ૪૯૦ ૭૧ જન્મ વખતે ઉપસુતિકા જાણવાની રીત
1
૭૨ જન્મ વખતે દીવા બત્તી
તેલ જોવાની રીત
૪૯૧
'
૭૩ બાર ભાવ
૭૪ દૃષ્ટિ વિચાર
૭પ ઉચ્ચ નીચ ગ્રહ
7
-
૭૬ જન્મ કુંડલી પરથીજન્મ
માસ
હછ ચ્યુઇંગસ્ક્રૂરજી ૭૮ પલ્લી પડે તેનું ફળ
૪૮૯
11
"
'
૪૯૨
.
૪૯
"
12
૭૯ છીંક થાય તેનું ફળ
"1
૮૦ શેતાન પ્રશ્ન વિચાર ૪૯૪
૮૧ સાનાના પાથાનું ફળ
15
૮૨ રૂપાના પાયાનું ફળ ' ૮૩ તાંબાના પાયાનું ફળ ૪૫ ૮૪ લાઢાના પાયાનુ ફળ છે, વિભાગ છઠ્ઠો
(અન્ય પુસ્તકામાંથી સાભાર ઉધૃત)
(જ્યાતિષ પ્રવેશમાંથી) ૧ પ્રતિમા પ્રવેશ
૨ નૂતનગૃહ પ્રવેશ મુર્હુત ૩ ત્રિવાહના નક્ષત્ર
27
·
શ્રી ચીન્દ્ર મુર્હુત પથ
૪૯૬
Page #41
--------------------------------------------------------------------------
________________
૫૧૬
‘સ-સુખ શુક ' ૪૯ ૯ ઘુવડ છે કે તેનું ફળ ૫૧૫ પશુકન વિષે દુહા ક૭ ૧૦ કાગડો બેલે તેનું ફળ " ૬ દ્વાદશચંદ વિચાર ૪૯૯ ૧૧ કૂતરે કાન ફફડાવે તે ૭ કુડલીના રથાન કારક
શુભ ગ્રહે પ૦૦ ૧૨ હેળી ચક (પવનનીદિશા) '૮ નક્ષત્રની રોગ પર અસર ૫૦૧ ફળ
૫૧૭ ૧ વિશેતરા મહાદશા ૧૩ દિવાળીએ કવડીઓ દેખાય વિચાર કઠો ૫૦૫ તે ફળ
૫૧૮ ૨ ગામને ભગવાનની રાશિ ૧૪ દેવ ચકલી બેલે તેનું ફળ પાક
સાથે મિલાપ કઠે ૫૦૬ ૧૫ આંકડા પરથી કાર્ય સિદ્ધિફળ નિત્ય ઉપયોગી ભાવિ ફળાદેશે
દિન ૧૬ પાસા પરથી ફળાદેશ પર સંપાદક “શશિપૂનમ
૧૭ યંત્ર પરથી ફળાદેશ પરપ ૧ મળી પડે તેનું ફળ પ૦૯ ૧૮ અસાધ્ય રોગ માટે ભકતામર ૨ ગધેડે બોલે તેનું ફળ પ૦િ ૧૩ મી ગાથા ૫૨ ૩ ભેરવ દિવસે બોલે તેનું ફળ પ૧૧ ૧૯ દાવા માટે ભકતામર ૪૨ ૪ ભેરવ રાત્રે બેલે તેનું ફળ પ૧૨ ની ગાથા ૫૩૦ ૫ માસિ દિવસે બેલે તેનું ૨૦ ચિતવેલ વસ્તુનો સવપ્નમાં
૫૧૩ જવાબ મેળવે છે ૬ માસ િરાત્રે બેલે તેનું ફળ - ૨૧ બાર રાશી દુહા " ૭ શિયાળ દિવસે બોલે તે ૫૧૪ રર સતાવીશ નક્ષત્ર દુહે પ૩૧
૨૩ વાર નક્ષત્ર પરથી સિદ્ધિ પગ ૮ શિયાળ રાત્રે બોલે તે , ૨૪ તિથિ પરથી સિદ્ધિ ચિગ » ફળ
- ૨૫ કુંડલી અલેકન પર શ્રી તિન્નમુહુત દર્પણ
કુળ
કુળ
: ૬૫
Page #42
--------------------------------------------------------------------------
________________
૧ થી ૪
૨૬ અભ્યાસ નામ ચાર ૧ શુકન શાસ્ત્ર
કુલીઓ પ૩૪ ૨ - ૨૭ શહે-પરિચય ૫૩૬ ૩ , ૨૮ ગ્રહવસ્થા કેપ્ટક પ૩૭ ૪ - ૨૯ પ્રભુ સ્થાપના કે , ૫ ૨૦ અંતર મહા દશાના કોઠા પ૩૮ ૬ સુષા માસિકના સહયોગે સાભાર ૭
• શ્રી યતિન્દ્ર મુહુત દર્પણ
Page #43
--------------------------------------------------------------------------
________________
મંગળાષ્ટક
(રાખનાં રમકડાં-એ રાગ). વારક્ષેત્ર શ્રી વીરપુર, શ્રી આદિપર સેટયારે માંગલિક આરાધનાથી, ભવનાં પાતિક મેટયારે વર૦ ૧ બીજું વંદન ગૌતમસ્વામી વીર પ્રભુના પટ્ટધર રે, ત્રિપદી પરથી સગે શુંઓ, શાસનના એ હિતકરશે. વીર. ૨ પપી ને શિથિલાચારી, જાની સામે પડતા, વદન હાજે રાજેન્દ્રસુરીશ્વર ગમાં કે નહિ જડતા. વીર. ૩ ધન્ય ધન્ય ધનચંદ્રસૂરીશ્વર, જ્ઞાની સ્થાની ત્યાગીર, માંગલિક વદન શું કરતા, અને આતમ વૈરાગી. વીર. ૪ ભલાભલે કે ભૂપેન્દ્રસૂરીશ્વર, લવિજનના ભવ કપેરે, પંચમ વદન નિતનિત કરતાં, હૈયું હે નારે. વીર પ થતીન્દ્રસૂરીશ્વર વદન તું, આશિર્વાદ ફળતા, રત્નત્રયીને બોધ આપતા, ગુરૂવર મુજને ગમતા. વીર. ૬ વિદ્યાચંદ્રસૂરીશ્વરજીને સપ્તમ વંદન કરતા, કવિજનના ગુણ ગણ ગાતાં, આનંદ હિલે ઉભર તેરે, વીર. ૭
શ્રી જયંતિસેનસૂરીશ્વરસ્થાપિ, શ્રી સંઘ લહાવો લીધરે પુણચવિજય મંગલ શશિપૂનમ,એ અબ્દને પાયે પડત. વર૦ ૮
શ્રી યતિન્દ્ર મુહંત દર્પણ"
Page #44
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવને નિર્ચનમન
હલ રહા હૈ કાન્તિ ગુણકી, શાતિ કે, ભંડાર હૈ,
જાતિ કરકે દુર નિત, કરતે સદા ઉપકાર છે. સૌમ્ય મુદ્રા હૈ જિન્હોં કી, પરમ સૌ યકાર છે, ગુરુદેવ સૂરિ થતીન્દ્ર કે, નિત નમન વારવાર હે.
ખડગ કીસી ધાર પર, ચારિત્ર લેકર કે ચલે, ઉપકાર માનવ માત્ર કા, કરને કઠિન પથ પર બઢ, વાચસ્પતિ વ્યાખ્યાન મેં હૈ, વાણી મેં ઓજસ્વિતા, ગુરૂદેવ સૂરિ યતીન્દ્ર કે નરનારી મિલ ગુણ ગાવતા.
નવ તિ કે સંચાર કર્તા, પૂનમ સુવિચાર છે, દઢ સગઠન આગે બઢાને, આપ શ્રી પતવાર છે.
સાહિત્ય સર્જન કર કિયા, સસાર કા ઉદ્ધાર છે, ગુરૂદેવ સૂરિ થતીન્દ્ર કે, નિત મન વારંવાર હે.
યશ ગાન જિનકે ચિહું દિશિ, સ સાર એ અભિવ્યાપ્ત છે, આદર્શ ગુણ કી પુપિકા, જિન કે જીવન મેં પ્રાપ્ત છે ઉપકારી છે જો ઈસ જગત મેં, જિન કી સદા જયકાર છે, ગુરૂદેવ સૂરિ યતીન્દ્ર કે, નિત નમન વારવાર હૈ
૩૮
•
- શ્રી યતિન્દ્ર મુહુત દર્પણ
Page #45
--------------------------------------------------------------------------
________________
ગુરૂવરને કેટિ પ્રણામ
જન્મ ધારણ કર જગત મેં, જાતિ થી સંચાર કે, જીવન બિનાકર ઉન્નતિમય, જ્ઞાન દે સંસાર કે. કર દિયા ઉદ્ધાર જગકા, પરમ સુખદ અભિરામ હૈ, ઐસે ગુરૂ રાજેન્દ્ર કેનિત કેટ કેટિ પ્રણામ હૈ
શ્રી શુભ ચેતિ ત્યાગ કી, તપ તેજ થા વર જ્ઞાન કા, અજ્ઞાન તમ કે દૂર કર, રાસ્તા દિબાયા જ્ઞાન કા, અનુકૂળ છે પ્રતિકૂળ કે ભી સહ લિયા સમભાવસે, ગુરૂદેવ શ્રી રાજેન્દ્ર કે વંદન કરુ તિ ભાવસે.
ગુરુદેવ શ્રી રાજેન્દ્ર જિનકા, નામ જગ વિખ્યાત છે, અદભૂત કિયે હું કાર્ય જિન સે પૂજ્યવાર પ્રખ્યાત છે. જગ કો દિખાયા રાહ અનુપમ, તમ હરા અજ્ઞાનકા, વંદન નમન કરતે સભી જા, દેવ તજ અભિમાનકા.
અજેય છે જે ઈન્દિર્યો સે જ્ઞાન સે સમૃદ્ધ છે. જગ વધ ચગી રાજ જિન કે કાર્ય ભી સવિ શુદ્ધ છે, સજ્ઞાન કી દી શુભ ના, અમર જિનકા નામ હો, ઐસે ગુરૂ રાજેન્દ્ર કે નિત કટિ કોટિ પ્રણામ છે.
શ્રી યતિન્દ્ર મુહંત દર્પણ
Page #46
--------------------------------------------------------------------------
________________
ગુરૂદેવની આરતી -
ક0 જય જય ગુર દેવા. સ્વામી જય જય ગુરૂ દેવા, સૂરિ રાજેન્દ્રની આરતી કરતી શિવ એવા ૩૦૦ ૧
છત્રીશ ગુણ કે ધારક, તારક ઉપકારી (ગુરૂ તાકo) શત્રુ મિત્ર સમ જાણે બાળ બ્રહ્મચારી ૩૦ ૨
ધન્ય પિતા રૂષભાજી, કેશર મા તારી શરૂ કરી ધન્ય ભરતપુર નગરી, જનમ્યા ગુણ ધારી 90૩
મિથ્યા તિમોર વિનાશક ચિંતામણી જેવા (ગુરૂ ચિતા) મન વાંછિત ફળ દાતા, કરીએ ગુરૂ સેવા ...
હુઆ સમાધિત ગુરૂવર, શ્રી મોહન ખેડા (ગુરૂ શ્રી) કરૂ ભક્તિ તન મનસે પાર કરે બેઠા છે. ૫
પૂજ્ય યતીન્દ્ર પાસે, પૂરણ હુ આશા (શુરૂ પુર) કુન્દન વંદન કરલે કરે કરમ પાશા ૩૦ ૬
પતિન્દ્ર મુહુર્ત દર્પણ
૪૦ છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
ॐ ही अहत् नमः [ શ્રીમદ્દ વિજય રાજેન્દ્રસુરીશ્વરજી ગુરૂભ્યો નમ] શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ
વિભાગ પહેલો
મંગલાચરણું વંધી વીર જિણુંદને, પ્રણમી ગયમ સ્વામ, ગુરૂવર સૂરિ રાજેન્દ્રજી, ચરણે કટિ પ્રણામ. ૧ સૂરિ યતીન્દ્ર ગુરૂવર નમું, જેથી પામ્ય જ્ઞાન, જિનવાણી સુધિ શારદા, દે મુજ વર વરદાન. થતીન્દ્ર સુષાર જોતિષ તો, ગ્રંથ લખુ મહાર, સરસ સુધારસ વર્ણવું, બાળ વૃદ્ધ હિતકાર, ૩
| (સંગ્રહીત નેધ ઉપરથી) [૧] તિથિઓની નંદાદિ સંજ્ઞા તથા સિદ્ધ તિથિ
नदा च भद्रा च जया च रिक्ता, पूणेति तिथ्ये। 5 शुभ मध्य शस्त्राः । सिते 5 सिते शस्त समा धमाः स्युः,
सितज्ञ भौमा कि गुरौ च सिद्धाः ।।
અર્થ - ૧-૯-૧૧ ના તિથિ, ૨-૭-૧૨ ભદ્રા, ૩-૮૧૩ જ્યા, ૪-૯-૧૪ રિક્તા, ૫-૧૦-૧૫ પૂર્ણ તિથિ ગણાય છે.
આ તિથિઓ ક્રમશઃ શુક, બુધ, મંગળ, શનિ અને ગુરૂ વારના દિવસે આવે છે, તે સિદ્ધિ યોગ થાય છે.
[] અમૃત સિદ્ધિ એગ રવિવારે ના, સમવારે ભા, મગળવારે નંદા, બુધવાર જયા, ગુરૂવારે રિક્તા, શુક્રવારે ભદ્રા અને શનિવારે પૂર્ણ હોય તે અમૃત સિદ્ધિ યોગ થાય છે. ૧-શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
Page #48
--------------------------------------------------------------------------
________________
[3] ધા નક્ષત્ર , રવિવારે ભરણી, સેમવારે ચિત્રા, મંગળવારે ઉત્તરાષાઢા, બુધવારે ધનિષ્ઠા, ગુરૂવારે ઉત્તરા ફાગુની, શુક્રવારે જયેષ્ઠા અને શનિવારે રેવતીએ દશ્ય નક્ષત્ર કહેવાય છે.
[૪] યમ ઘંટ યોગ मघा दिव्यो विशाखेन्दौ. भोमे चार्द्रा नले गुरो। बुधे मूलं विधिः शुक्रे यम घंट शनि करः ॥
અથ : રવિવારે મઘા નક્ષત્ર હોય તે, સેમવારે વિશાખા હોય તે, મંગળવારે આ હેય તે, બુધવારે મૂળ હેય તે, ગુરૂવારે કૃતિકા હોય તે, શુક્રવારે રેહિણું હોય છે અને શનિવારે હસ્ત હોય તે યમઘંટ યૂગ થાય છે.
આ ચોગ શુભ કાર્યોમાં વર્ષે છે. विन्ध्यस्योत्तरे भागे, यावदातु हिमाचलम् । यम घट दोषोऽस्ति, नान्य देशे कदाचनः ।। लग्नाच्छुभग्रहा: केन्द्र त्रिकोणे ऽ वास्थितो यदि । चन्द्रे वाऽपि न दोषः स्याद्यम धंट क-सप्लवः ।।
અથ વિધ્યાચળના ઉત્તર ભાગમાં જ્યાં સુધી હિમાલય પર્વત છે, ત્યાં સુધી યમ ઘટ દેાષ લાગતો નથી.
લગનથી ગભ ગ્રહ કેન્દ્ર-ત્રિકોણમાં સ્થિત હોય તે ચન્દ્રદેષ નથી થતું એટલે યમ ઘટ-દોષ પણ નથી જ થતો. પશી પાછો નહિ જાય, ને વિન નિશ્ચય થાય; પ્રતિષ્ઠા, વાતુ ખાતજ હોય, નિશ્ચય મૃત્યુ તેને થાય.|
[૫] વિવજિત રોગ गृह प्रवेशे यात्राया, विवाहे च यथा क्रमम् । भौमेऽश्विनी शनी ब्राह्म, गुरु पुष्प विवर्जयेत् ॥
અથ: મગળવારે અશ્વિની નક્ષત્ર હોય તે ગૃહપ્રવેશ ન કર, શનિવારે રોહિણી નક્ષત્ર હોય તે યાત્રા પ્રસ્થાન ન કરવુ અને ગુરૂવારે પુષ્પ નક્ષત્ર હોય તે યાત્રા ન કરવી. આવા રોગ અનિષ્ટકારક નીવડે છે માટે તેને ત્યાગ કરવા.
* વિભાગ પહેલે
Page #49
--------------------------------------------------------------------------
________________
[૬] રોગ કેષ્ટક ચક
ફળ
| શનિ
6 3
ધ
પુષ્પ
|
અરજીભ અશુભ અશુભ
અભિ
ચિત્રા
વા
નામ રવિ | મ | મગળ | બંધ | ગુa | ઉત્પાત વિશાખા પૂર્વ
અનુરાધા ઉિ આ શત અબ્ધિ કપણ નિષ્ઠા
ભરત મઘા સિદ્ધિ
શિવમ ઉલિકા કળવેu યમઘટ કરફ અધરામ
૧૧૪T
મળ
૫ ફા
હાભ
અશુભ અશુભ અશુભ
અશુભ ) ૧૧૨ અશુભ
૩/૪
[૭] મસૂલ વિજ ચોગ સોમે ચિત્રા, શુક્રે છા શનિ રેવતી હોય, બુધે ઘનિષ્ઠા, રવિ ભરણ જોય, ઉત્તરાષાઢા મગલા, ગુરૂ ઉત્તર ફાગુની આય,
થહ મુસલ વજ યોગ કહેવાય.
અથ - જે સેમવારે ચિત્રા નક્ષત્ર હેય, શુક્ર ચેષ્ઠા હાય, શનિએ રેવતી હોય, બુધે ધનિષ્ઠા હેય, રવિએ ભરણ હોય, મંગળે ઉત્તરાષાઢા હેય, ગુરૂએ ઉત્તરા ફાગુની હેય, તે વજ મૂસવ યોગ થાય
આ વેગના કારણે ધારેલું ધૂળમાં મળે, શુભ કાર્ય થાય નહિં. કરવા જઈએ તો પણ નાસીપાસ થઈએ.
[૮] નક્ષત્ર દગ્ધ વેગ રવિવારે ભરણી નક્ષત્ર હોય તે સેમવારે ચિત્રા હોય, મંગળે ઉત્તરાષાઢા હોય, બુધે ધનિષ્ઠા હોય, ગુરૂએ ઉત્તરાફાલ્ગની, શુકે ચેષ્ઠા અને શનિએ રેવતી હોય. આ નક્ષત્રો દગ્ધા નક્ષત્ર, હોઈને દુઃખદાયી ગણાય છે. શ્રી ચતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર .
Page #50
--------------------------------------------------------------------------
________________
[૯] ખપ્પર ચાગ રવિવાર શશિને બદલે, જે વારે અમાવાસ્યા વાર, ખપ્પર ચાગ તે કહીએ સહી, દુનિયા પરવિન પડે તે સહી.
[૧૦] અમૃત સિદ્ધિ વેગ કયારે શુભ ? अमृतसिद्धि योग श्च यदि कस्मिन् दिने भवेत् । तदातु तद्दिनं दुष्ट मधु सपि यथा विषम् । विष्टिरंगारक श्चैव व्यतीपात श्ववैधृति । प्रत्यरिर्जन्म नक्षत्र, मध्यान्हात परतः शुभम् ।।
અર્થ - ભદ્રા, અંગારક દેવ, વ્યતીપાત, વૈધૃતિ રોગ, જન્મનક્ષત્ર મધ્યાન્વેકાળ પછી શુભ થાય છે.
शुद्धा हि तिथि मासाब्दा, ग्राह्या मगल कर्मसु । न्यूनाधिका श्चैते, त्याज्या इति प्राहुमुनीश्वराः ।।
અર્થ - શુદ્ધ તિથિ, માસ, વર્ષ મગળ કાર્યમાં ગ્રાહ્યા છે. ક્ષય, અધિક માસ તિથિ વર્ષ ત્યાજ છે એવુ મુનીશ્વરજી કહેવું છે.
[૧૧] વીરસાધના અને અભિચારનું મુહૂર્ત मूलाद्रौ भरणी पित्र्यमृगे, सौम्ये घटे तनौ । शुभे शुक्रो ऽष्टमे शुद्धे, सिद्धिीरा भिचारयोः ॥
અથ – મૂળ, આદ્રા, ભરણ, મઘા, મૃગશિર-આ નક્ષત્રમાં અને બુધથી યુક્ત કુંભ લગ્ન હોય તેમજ શુક્ર એથે હોય અને લગ્નથી આઠમું સ્થાન ગ્રહથી વિવર્જિત હોય તેવા રોગમાં વીરસાધના કરવી [૧૨] મૂળ નક્ષત્ર તથા અલેષા નક્ષત્રમાં જન્મનું ફળ.
आये पिता नाशमुपैति मूल पादे द्वितीये जननो; तृतोये धन ।
વિભાગ પહેલો
Page #51
--------------------------------------------------------------------------
________________
चतुर्थोऽस्य शुभो ऽथ शान्त्या सर्वत्र सत्स्याद हि मे बिलोयम् || અર્થ :- મૂળ નક્ષત્રના પ્રથમ પાયે જન્મ હૈ ય તા નાશ કરે, ખીજા પાયે જન્મ થાય તે માતાના નાશ કરે, ત્રીજા પામે જન્મ થાય તે પનને! નાશ કરે, જ્યારે ચેાથા પાયા શુભ્ર છે. આ લૈષાના પ્રથમ પાયે જન્મ થાય તે શુભ છે. ખીજા ચર જીમાં જન્મ થાય તેા ધનના નાશ કરે. ત્રીજા પાસે જન્મ થાય તે માતાના નાશ કરે અને ચેાથા પાયામાં જન્મ થાય તે પિતાના નાશ કરે અને શાન્તિ કરવાથી બધા પાયામાં જન્મ શુભ છે. [૧૩] મૂળ નક્ષત્રના વાસ
અસાડ, ભાદરવા, આસે અને મહા આ મહિનાઓમાં મૂળ નક્ષત્રના વાસ સ્વર્ગમાં હાય છે.
શ્રાવણુ, કારતક, ચૈત્ર અને પાષ માસમાં મૂળ નક્ષત્રના વાસ જમીન પર હાય છે ફાગણુ, માગસર, વૈશાખ અને જેઠ માસમાં મૂળ નક્ષત્રના વાસ પાતાળમાં હાય છે. મૂળ નક્ષત્ર જ્યાં વાસ કરે છે, ત્યાં અશુભ ફળ આપે છે.
[૧૪] મૂળ નક્ષત્રમાં ઉત્પન્ન દોષના પરિહાર विशाखा पाद त्रय जा कन्या देवर सौख्यदा । मूलान्त्य पाद सार्याद्याद्, जाते तयेाः शुभे ॥
અથ~ વિશાખાના પ્રથમ ત્રણ પાચે જન્મેલી કન્યા પેાતાના ક્રિયરને શુભ ફળ આપનારી થાય છે.
અને મૂળ નક્ષત્રના ચેાથા પાયે જન્મેલી કન્યા વર અને સાસરાને તથા માàષાના પ્રથમ પાસે જન્મેલી કન્યા પેાતાની સાસુને સુખ આપનારી થાય છે.
[૧૫] પંચ પંચક વિચાર
घनिष्ठा अर्थ गत देख, शत तारका संपूर्ण पेख । पूर्वा उत्तरा रेवती जान, ये नक्षत्र पंचक मान ॥ શ્રી યતીન્દ્ર મુર્હુત પ્રભાકર :
ક પ
Page #52
--------------------------------------------------------------------------
________________
અથ - અર્ધા બે ચરણે ધનિકાના તથા ચાર ચરણ રેવતીના હોય ત્યાં સુધી ૫ચક માન્યું છે તેમાં શુભ કાર્ય ન કરવુ. જે કરવામાં આવે તે અશુભ પરિણામ આવે.
[૧૬] રાશિકુટ વિચાર मृत्युः षडष्टके ज्ञेया, पत्य हानिर्नरात्मजे । द्वि-द्वादशे निर्धनत्वं, द्वयोरन्यत्र सौरव्यकृत् ।।
અથ – વર અને કન્યાની રાશિમાં પરસપર ૬૮ હેય તે મૃત્યુ થાય. ૯/૫ હેાય તે સતાન હાનિ થાય. ૨/૧૨ હોય તે નિર્ધનતા પ્રાપ્ત થાય. અન્ય રાશિએમાં શુભ છે.
[૧૭] કુંડળીમાં અનિષ્ટ ચહેને વિચાર लग्ने व्येय च पाताले, या मित्रे चाष्टमे-कुजे । वरः पत्नो विनाशाय, कन्या पति विनासिनो ॥
અથ - લગ્નમાં વરને ૧/૪ હેય તે વર સી ઘાતક અને કન્યાને હોય તો તે પતિને નાશ કરનારી નીવડે છે.
અહીં “કુજ' શબ્દથી લેક ખાસ કરીને મંગળને માને છે, એટલે આવા પ્રકારની કુંડળીવાળી કન્યાને મ ગલી અને સુરતી આવે મંગલા કહે છે.
જે વર-કન્યા બનેની કુંડળીમાં આ યોગ હોય તે અશુભ અને બંનેની કુંડળીમાં આ રોગ સમાન હોય તે શુભ ગણાય છે. અર્થાત્ બંનેના દોષ નટ થઈ જાય છે.
[૧૮] મંગળ દોષ પરિહાર शनि भौमोऽथवा कश्चित्, पापा वा तादृशो भवेत् । तेष्वेव भवनेष्वेव, कुज दोष विनाशकृत् ।।
અથ:- એકની કુંડળીમાં રહેલા અનિષ્ટ ગ્રહને બદલે બીજાની કુંડળીમાં જે શનિ અથવા સગળ કોઈ પણ પાપ ગ્રહ
વિભાગ પહેલો
Page #53
--------------------------------------------------------------------------
________________
આ સ્થાનમાં હોય તો ઉપરોક્ત મંગળના દેષનો નાશ થાય છે. અને તે શુભ ફળ આપે છે.
આ રીતે ચન્દ્ર-સ્થાનથી પણ જેવુ તેમજ વિચારવું જોઈએ. જે વર-કન્યાની કુંડળીમાં પરસ્પર દેને પરિહાર થતે હેય તે તેને પુનવરણ આદિ ઘટિતના સંદર્ભમાં વિચારવા જોઈએ. વરની કુંડલી
કન્યાની કુંડલી
શભX
શાહ
X ૧.
૧૦ કાર
કારશક્તિ
- ૪
/
અગs Tદોષનૉ
GS
પ.
નિરાશ
निज निज गण मध्ये प्रीतिरत्युत्तमा स्याद् । मनुजयो सा मध्यमा संप्रदिष्टा ।। असुर मनुज यो श्चेन मृत्युरेव प्रदिष्टो । दनुज विबुधयो स्याद् वैर ये कान्त तौऽत्र ।।
અથ:- જે વર અને કન્યાના એક જ ગયું હોય તે પરસ્પર વચ્ચે અત્ય ચ પ્રીતિ રહે દેવતા અને મનુષ્ય વચ્ચે મધ્યમ મીતિ રહે. રાક્ષશ અને મનુષ્ય માટે આ રોગ મૃયુકારક નીવડે અને દેવતા-રાક્ષસ વચ્ચે કલહકારક નીવડે.
[૧ળું જન્મ કુંડલી મેળવવામાં વર્ણાદિ સંજ્ઞા वर्णों वश्यं तथा तारा यो निश्चग्रहमैत्रीकम् । गण मैत्री भकूट च नाडी चैते गुणाधिकाः ।।
અથ - વર્ણ, વશ્ય, તારા, ની, ગણ, ગ્રહ, મિત્રી, ભકૂટ એ આઠ નાડી છે એ આઠ પ્રકારના કૂટ ગુણમાં એક એકથી ચઢી આતા છે.
શ્રી યતીન્દ્ર મુહર્ત પ્રભાકર :
:
૭
Page #54
--------------------------------------------------------------------------
________________
વર્ણમાં એક વશ્યમાં છે, તારામાં ત્રણ, નિમાં ચાર, શહમૈત્રીમાં પાંચ, ગુણમૈત્રીમાં છે. ભકૂટમાં સાત અને નાડીમાં આઠ ગુણ છે. બધાના મળીને ૩૬ રોગ થાય છે એથી ગુણેને રોગ ૧૮ થી વધારે શુભ થાય છે.
વર્ણ | શશિ વર્ણ જ્ઞાન ચક્ર બ્રાહ્મણ 1 મીન ! કઈ ! વૃશ્ચિક
| સિહ | ધન વૈશ્ય વૃષભ કન્યા મકર
ક્ષત્રિય
શુદ્ર
મિથુન | તુલા
વર વર્ણ
પ્રાણ
કન્યાવણું
વરથી ઉચ્ચ વર્ણ રાશિવાળી કન્યા શુભ નથી હોતી, એવું શા કહે છે.
[૨૦] તારા ફટને વિચાર કન્યાના નક્ષત્રથી વરના નક્ષત્ર સુધી અને વરના નક્ષત્રથી કન્યાના નક્ષત્ર સુધી ગણત્રી કરીને તેને નવના આંક વડે ભાગાકાર કરે. જે ૩-૫-૭ શેષ આવે તે અશુભ સમજવુ. જે ૧-૨-૪૬-૮-૯ તારા બચે (શષ રહે) તે શુભ સમજવુ.
વિભાગ પહેલો
Page #55
--------------------------------------------------------------------------
________________
[૨૧] નક્ષત્ર અને રાશિની એકતા અંગે વધુ વિચાર
કન્યા અને વરની રાશિ એક હોય અને નક્ષત્ર ભિન્ન હોય અથવા નક્ષત્ર એક હોય અને રાશિ ભિન્ન હાથ, તે નાડી અને ગણનો દોષ નથી થતા અને બંનેના એક નક્ષત્ર એક હોય તે ચરણમાં ભિન્નતા હોવાના કારણે શુભ બને છે.
(રર) કરી દેશ लग्नात् पापा वृज्जवनूज व्यपार्थ स्थौ यदा तदा । कर्तरी नाम सा ज्ञेया, मृत्यु-दारिद्रय शोकदा ।।
અથ – લગ્નથી બીજે વક્રી ગ્રહ હોય અને બારમે માગી પાપગ્રહ હોય તે કરી નામના ચોગ થાય છે. આ રોગ મૃત્યુ, દુખ અને દરિદ્રતા દાયક છે.
[૨૩] સૂર્ય ગ્રહ ચન્દ્ર વેગ चन्द्रे सूर्यादि सयुक्ते. दारिद्रय मरण शुभम् । सौख्य सापत्न्य वैराग्ये पाप द्वये युते भृतिः ।।
અર્થ - જે ચન્દ્રમાં સૂર્ય યુક્ત હોય તે દરિદ્રતા, મંગળ યુક્ત હય, તે મરણ, બુધ યુક્ત હોય તે શુભ, ગુરૂ યુક્ત હોય, તે સુખ, શુક યુક્ત હોય, તે શત્રુતા, અને શનિ યુક્ત હોય તે વૈરાગ્ય પ્રદ નીવડે અને પાપગ્રહથી યુક્ત હોય તે મૃત્યુ દાયક નીવડે છે.
(૨૪) જ્વાલામુખી ચાગ પહિમા મા પચમી ભરણી
| અષ્ટમી કૃતિકા નવ રહિણી જાણ, દશમ અમલા ટૂ વાંચ વાલા સુખી નક્ષત્ર પાંચ
જો તે જીવે નહિં, વસિએ, ઉજજડ થાય.
નારી પહેરે ચૂડલે, બાહ સમૂળી જાય, ૨ શ્રી જતીન્દ્ર મુહૂર્ત પ્રભાકરઃ
Page #56
--------------------------------------------------------------------------
________________
पायु त सो नल, नीर नही डाय. . જાણે નહિ તે જોશીયા, કહે કેમ જવાય આ ભયંકર આ જવાળામુખી ગ છે.
[૨૫] ચન્દ્રવાસ मेषे च सिंहे धनु पूर्व भागे,
मृषे च कन्या मकरे च याम्ये । मिथुने तुला कुभ सुपश्विमायां,
काऽलि मीने दिशि चोत्तरस्याम ।। અર્થ - મેષ, સિંહ, ધન રાશિની પૂર્વ દિશામાં ચન્દ્રમાં હોય છે. વૃષભ, કન્યા, મકર રાશિને ચન્દ્રમા દક્ષિણમાં હોય છે મિથુન, તુલા, કુંભ રાશિને ચન્દ્રમાં પશ્ચિમમાં હોય છે કે, વૃશ્ચિક મીન રાશિને ચન્દ્રમાં ઉત્તર દિશામાં હોય છે.
[२६] यी विचार प्रतिपत्सु नवभ्यां च, पूर्वस्यां दिशि यागिनी । अग्निकाणे तृनियाया, मेकादश्यां तु सा स्मृता ॥१॥ त्रयो दश्यां च पंचभ्यां, दक्षिणस्य शिव प्रिया । द्वादश्यां च चतुर्थ्या च, नैऋत्य कोण गामिनी ॥२॥ चतुर्दश्यां च षष्टयां च, पश्चिमायां च योगिनी । पूर्णिमायां च सप्तम्या, वायुकोणे तु पार्वती ॥३॥ दशम्या च द्वितीयाया, मुत्तरस्या शिवा वसेत् । ईशान्या दर्श चाष्टम्यां, योगिनी समुदाहृता ॥४॥ योगिनो सुखदा वामे, पृष्ठे वांछित दायिनी । दक्षिणे धन हत्री च, संमुखे मरण भयम् ॥५॥
: विभाग पडेटा
Page #57
--------------------------------------------------------------------------
________________
પડવે અને તેમના દિવસે ગિની (નેગી) પૂર્વમાં હોય છે. બીજ અને દશમના દિવસે ચેગિની ઉત્તરમાં રહે છે. ત્રીજ અને અગ્યારસના દિવસે ગિની એરિન ખૂણામાં હોય છે. ચોથ અને બારસના દિવસે ગિની નૈઋત્ય ખૂણામાં હોય છે. પાંચમ અને તેરસના દિવસે ગિની દક્ષિણ દિશામાં હોય છે. છઠ અને ચૌદસના દિવસે ચેગિની પશ્ચિમ દિશામાં હોય છે. સાતમ અને પૂનમના દિવસે ગિની વાયવ્ય ખૂણામાં હોય છે.
આઠમ અને આમાવાસ્યાના દિવસે પેગિની ઈશાન ખૂણામાં હોય છે.
ગિનીને જોગાણી પણ કહે છે,
ગિની પૂછે હોય તે વાંછિત પ્રદ છે. દક્ષિણ હોય તે ધન વિનાશિની છે. સન્મુખ હોય તે મરણપ્રદ છે.
દિશાશૂલ ડાબો ભલે, ચિની ભલીજ પુંઠ, ચંદ્રમા સન્મુખ ભલે, લાવે લક્ષ્મી યુટ.
ચેગિની પૂછે ભલી છે, ચન્દ્રમાં સન્મુખ ભલે છે. તે અણધારી સંપત્તિ મળે. અને દિશાશૂળ ડાબી બાજુનો લાભ કરનાર છે.
(૨૭) વાવ કૂવા ખોદવાનું મૂહુર્ત स्वात्यां अश्विनी पुष्य हस्तेषु चैत्रे, चैव पुन व सौ रेवत्यां वारुणे चव वापि-कर्म प्रकाश्यते ।
અથ - અશ્વિની, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, વાતિ, અનુરાધા, શતભિષા ને રેવતી-આ નક્ષત્રોમાં વાવ કૂવા ખેડાવવા તે શુભ છે. શ્રી થતીન્દ્ર સુત પ્રભાકર :
: ૧૨
Page #58
--------------------------------------------------------------------------
________________
[२८] बाबा -या भुत कूप वाप्योस्तु चक्र वै, विज्ञेयं विबुध शुभम । रोहिणी गर्भ मेतस्य, त्रि त्रि ऋक्षाणि चन्द्रभम । मध्ये, पूर्व तथा ऽग्नेय, चैव तु नैऋत्ये पश्चिमे चैव वायव्या, सैम्य सुक्ति दिशिक्रमात् ।।
અથ - વાવ-કૂવાના ચક્રનું મુહૂર્ત પડિતએ નીચેના ક્રમે बतायु छे.
મધ્યમાંથી પ્રારંભ રહિણી નક્ષત્રથી કર પછી ત્રણ-ત્રણ નક્ષત્ર મધ્યમાં ત્રણ, પૂર્વમાં ત્રણ, અનિખૂણામાં ત્રણ, દક્ષિણમાં ત્રણ, નૈઋત્યમાં ત્રણ, પશ્ચિમમાં ત્રણ, ઉત્તરમાં ત્રણ અને ઈશાન ખૂણામાં ત્રણ આ પ્રમાણે અનુક્રમ લે જઇએ.
તે સારા, મીઠા જળની પ્રાપ્તિ સમયસર થાય.
५२ . ra', न ६, मध्यम , न Nangare -- અમૃત જલં, બહુ ક્ષાર જલં, સજલં, મધ્યમ જવું, એમદમસર જાણવું
[૨૯] જળાશય દવાનું મૂહુર્ત अनुराधा मघा हस्त, रेवती उत्तरा ये । रोहिणी युगले पुण्ये, धनिष्ठा द्वितीये तथा पूर्वाषाढा 5 भिधे मे च्च शुभे मासे शुभे दिने वापी कूप तडागा नाम मारंभ कथिता बुधैः ।। रविवारे जलं न स्यात् । सेामे पूर्ण जलं भवेत् । वालुका भौम वारे स्तु । बुधे बहु जलं भवेत् । गुरुश्च मधुरं तोयं, शुक्रो क्षारं प्रजायते । शनिश्चरे जलं न स्यात, कीर्तित वारज फलम् ॥
વિભાગ પહેલે
Page #59
--------------------------------------------------------------------------
________________
અર્થ :- અનુશાષા, મઘા, હસ્ત, રેવતી, રાહિણી, ત્રણે ઉત્તરા, મૃગશિરા, પુષ્ય, ધનિષ્ઠા, શતભિષા અને પૂર્વાષાઢા નક્ષત્રામાં ઝુલ માસે, શુભ દિવસે જળાશયનું ખાતમુહૂત કવુ તેને પહિતે એ શુભ કહ્યુ છે.
જળાશયનું ખાતમુર્હુત જો રિવવારે કરે સેામવારે કરે તે જળ નીકળે, મગળવારે રેતી અધિક જળ નીકળે, ગુરૂવારે મીઠું પાણી નીકળે, પાણી નીકળે, શનિવારે જળ ન નીકળે.
આ પ્રમાણે વારનું ફળ જાણવુ..
[૩૦] સૂર્ય કૂપ ચઢ
||1||
W
તે જળ ન નીકળે, નીકળે, મુધવારે શુક્રવારે ભાજ
poyJ
૩
નક્ષત્ર
ખારૂં જળ
ફળ
[૩૧] જળસંશાધવાના પ્રકાર
આ ભાત ભૂમિમાં ખેતી આદિ માટે જળની ખૂબ જરૂર રહે છે. આ જરૂરીઆત પૂરી કરવા માટે જે જગ્યાએ ફૂવા–વાવ કે તેવું અન્ય જળાશય કરવાના વિચાર હાય,તેનીચે લખ્યા મુજબ વિસ્તારમાં કરવાથી જળ સહેલાઈથી મળી રહે છે.
(૧) પાણી વિનાની જગ્યામાં જે નેતરનાં ઝાડ હાય, તે તે ઝાડથી આથમણી દિશામાં ત્રણ હાથ ઉંડે પાણી છે એમ જાણવુ. શ્રી યતીન્દ્ગ ગ્રુત પ્રભાકર :
૨ ૧૩
Page #60
--------------------------------------------------------------------------
________________
(૨) જાંબૂના ઝાડની ૫ છળ, પૂર્વ દિશામાં સર્ષના રહા હાચ, તે ત્યાંથી દક્ષિણ દિશામા સાડા દસ હાથ ઊડે પાણી છે. એમ જાણવું. ત્યાંથી ૧૪ હાથના અંતરે હાડકાં હોય છે અને આસમાની રંગની માટી હોય તે ત્યાં પણ નહિ, પણ પાણા (પત્થર) છે, એમ સમજવું.
(૩) બેરડીના ઝાડથી ઉગમણી દિશામાં સાપનો રાફડે હૈય, તે ત્યાંથી આથમણી દિશામાં સાડા દશ હાથની ઊંડાઈએ પાણી છે, એમ સમજવું.
(૪) બહેડાનાં વૃક્ષની દક્ષિણ દિશામાં સાધનો રાફડો હોય, તે ત્યાંથી પૂર્વ દિશામાં સાડા છ હાથ ઊડે જળની સેર છે એમ જાણવું.
(૫) દરેક જાતના વૃક્ષના મૂળથી એક હાથ ઉપર જમીનમાં ઘણાં દેડકાં હેય, તે ત્યાં સોળ હાથ ઊડે પાણીની સરવાણી છે, એમ જાણવું.
(૬) મહુડાના ઝાડથી ઉત્તર દિશામાં જે સાપને રાફડે હાય તે જાણવું કે ત્યાં પાંચ હાથ ઊડે પાણી છે.
() વીરણના છે અને ધરે જ્યાં લીલાં રહેતાં હોય તે જગ્યામાં પાણી ન દેખાતું હોય તે પણ જાણવું કે ત્યાં સાડા ત્રણ હાથ ઊડે પાણી છે.
(૮) જ્યાં માટી છિદ્રોવાળી, પાચી અને તેલવાણું હોય, ત્યાં પાણી ચોક્કસ નીકળે.
પાણીના પ્રીનને હલ કરવામાં આ માર્ગદર્શનનો લાભ લેવા જેવો છે. અનુભવીઓનાં આ વચન પાછળ ઊ કે અભ્યાસ રહેલો છે.
વિભાગ પહેલે
Page #61
--------------------------------------------------------------------------
________________
[૩૨] ખાત-ચક
| વિવાહે દેવાલય ચહાત્મા જલાયે. ૨-૩-૪ વચ ૧૪ પ૬૭
૧૦-૧૧ ૧૨ બળ ૧૧- ૧૨-૧ ૯૧૦-૧૧ ૨ ૩ ૪ ! ૭-૮-૯ |-- ૧૦૫ ૧૦ ૨૨૧ ૪- ૫-૬ વાયવ્ય ૫-૬-૭ | ૩-૪ ૫ ૮-૯-૧૦ ૧-૨-૩ | ઈશાન
[૩૩] વૃષભ-ચક સૂર્ય નક્ષત્રથી મુહુર્તના દિવસ સુધી સાભિજિત નક્ષત્ર ગણતાં તેમાં તે મુહુર્તના દિવસે જેટલામું નક્ષત્ર હોય ત્યાં સુધીનું ફળ પહેલાં ૭ અશુભ, પછી ૧૧ શુભ, પછી ૧૦ અશુભ.
૧૦ | ૧૦ | અશુભ | શુભ અશુભ
વૃષભ ચક ગણનાની બીજી રીત નિરભિજિત ગણનાથી પહેલા ૩ શુભ, ૪ અશુલ, ક શુભ સ્થિરતાદાયી, ૪ લક્ષમીદાચ, કદારિદ્ધ, ધન, ૨ ગ, ૩ મત્યુનાં જાણવાં.
[av] કૂર્મ ચક માણેકસ્તંભ રોપવામાં આ ચકથી ગણના કરાય છે.
જે દિવસે પતંભ રોપવાનું હોય, તે દિવસની તિથિને પાંચ વડે ગુણવી અને કૃતિકા નક્ષત્રના દિવસ સુધીના દિવસે થતા હોય તેટલી સંખ્યા તેમાં ઉમેરવી, પછી તેમાં (૧૨) બાર ઉમેરવા, પછી તેને ૯ વડે ભાગવા. ૪/૭/૧ શેષ આવે તે જાણવું કે કૂર્મ શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
: ૧૫
Page #62
--------------------------------------------------------------------------
________________
જળમાં છે. ૫/૨૮ શેષ રહે તે જાણવું કે ફળ હાનિકારક છે. અને ક્રમે પૃથ્વી ઉપર છે અને જે શેષ ૩/૬/૯ રહે તે તેનું ફળ મરણ છે, અને કૂર્મ આકાશમાં છે એમ જાણવું.
આમ ત્રણ પ્રકારે કુમ ફળ જોઈ આવતાં શુભ મુહુર્ત લેવાં.
[૩૫] પૃથ્વી સૂની જાણવાની રીત बाण शत्य शिवा नवा तिथि न वाद्वा विंशत्रि विशका: । अष्टा विशति वासरे च शयने क्राति धस्तं व्यजेत् ।।
અથ : સૂર્ય સંક્રાતિથી પ-૭-૯-૧૧-૧૧-૨૦-૨૨-૨૩ -૨૬ આ દિવસોમાં ધરતીને સૂતી જાણવી. પૃથ્વી સૂતી હોય તે દિવસે શુભ કાર્યોમાં ત્યાગ કરવો જોઇએ. એવું મૂહુર્ત માર્તડમાં જણાવવામાં આવ્યું છે.
[૩૬] ભૂ-શયન વગણના ક્રમ
નિર્ણય સાગર પચાંગના આધારે) સુર્ય જે નક્ષત્રમાં હોય તેનાથી ૫-૭-૯-૧૨-૧૯-૨૬ આ દિવસના નશામાં પૃથ્વી સૂતેલી હોય છે.
આ નક્ષત્રમાં ક્રમશઃ ૪-૮-૧-૩--૭ ઘડી કાળાશ માત્રમાં ભૂમિ સુતેલી હોય છે શેષ ઘીઓમાં જાગૃત હેાય છે.
આ ઘડીઓમાં, કૂવા-જૂળાવ ખેડવાનું કામ, વાવેતર, હળ ચલાવાવા તે કામ કરવાથી અનિષ્ટ ફળ આવે છે.
ભૂ-શયને મતાંતર કેટલાક વિદ્વાને ૫-૭-૯–૧૫-૧૧-૨૪ દિન માત્રમાં જ ભૂશયન માને છે.
[૩૭] પૃથ્વીને બેઠી યા સુતી જાણવાની રીત
સુદી પ્રતિપદા (સુદ એકમથી) થી તિથિ, અને રવિવારથી વાર તથા અશ્વિની નક્ષત્રથી નક્ષત્ર ગણવાં. મુહુર્તના નક્ષત્ર સુધી ગણત્રી કરી, તિથિ, વાર, નક્ષત્ર એ ત્રણેને મેળવી દઈને ૪ વડે ભાગવા. જે શેષ ન રહે તે જાણવું કે પૃથ્વી ઊભી છે, શેષ ૨
• વિભાગ પહેલે
Page #63
--------------------------------------------------------------------------
________________
રહે તે જાણવું કે પૃથ્વી બેઠી છે, શેષ ૩ રહે તે જાણવું કે પૃથ્વી સૂતી છે. જે શેષ શૂન્ય () રહે તે જાણવું કે પૃથ્વી જાગતી છે, ઉભી અને જાગતી પૃથ્વી અનિષ્ટ ફળદાયી છે. બેઠી અને સૂતી પૃથ્વી શુભ ફળદાયી છે. .
કૂવા, તળાવ ખેરાવવામાં પૃથ્વી સૂતી સારી.
મદિર, ઘર, ધર્મશાળાના ખાત મુહૂર્તમાં પૃથ્વી બેઠી સારી જાણવી.
[૩૮] ગૃહ પ્રવેશે-કુંભ અક वक्त्रे भूर विभात् प्रवेश समये, कुम्भे ऽग्निदाहाः कृताः । प्राच्या मुद्वसनं कृता यम गताः, लाभकृता पश्चिमे । श्री वेदा फलिरुतरे युग मिला, गर्भे विनाशो गृहे । रामाः स्थैर्यमतः स्थिरत्व मनसा, कंठे भवेत् सर्वदाः ।।
અથઃ સુર્ય નક્ષત્રથી ૧ નક્ષત્ર કળશના મમાં પડે છે, તેમાં ગૃહ પ્રવેશ કરવાથી અનિદાહ થાય છે અને ચાર નક્ષત્રમાં ગુહ પ્રવેશ કરવાથી ગૃહમાં શૂન્યતા ઉભી થાય છે માટે ગૃહપ્રવેશમાં ઉપરના પાંચ નક્ષત્રનો ત્યાગ કરવો જોઈએ અને ૮ નક્ષત્રો લાભદાયી. નીવડે છે ને આઠ નેણ છે. તે તેને ત્યાગ કરવો જોઈએ. ૬ નક્ષત્રમાં ગૃહ પ્રવેશ કરવાથી ઘરના સ્વામીની સ્થિતિ સારી તથા આયુષ્ય દીર્ષ રહે છે.
[૩૯] ઘરમાં કુવો છેદવાનું ફળ ઘરના મધ્ય ભાગમાં કૂ દવાથી ઘરના સવામીનું મરણ થાય છે. ઈશાન ખૂણામાં દવાથી પુષ્ટિકર્તા થાય છે. પૂર્વમાં ખોદવાથી ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે. અગ્નિ ખૂણામાં ખોવાથી પુત્રનું મૃત્યુ થાય છે, દક્ષિણ દિશામાં ખોદવાથી સ્ત્રીનું મરણ થાય છે. નૈઋત્ય ખૂણામાં ખોદવાથી ઘરના સ્વામીનું મૃત્યુ થાય છે,
પશ્ચિમમાં ખોદવાથી ધનની પ્રાપ્તિ થાય છે, વાયવ્યમાં કૂવો ખોદ૩ શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
Page #64
--------------------------------------------------------------------------
________________
વાથી શત્રુ તરફથી પીડા થાય છે અને ઉત્તરમાં ખોવાથી સુખી થવાય છે. આ વર્ણન મુહૂર્ત-માર્તડમાં છે.
[૪૦] ગૃહ પ્રવેશ પ્રકરણ सौम्यायने ज्येष्ठ तपो ऽन्त्य माधवे,
વાત્રા નિવૃત્તી સુપd Rવે જ ! स्याद् वेशन द्वा.स्थ मृदु ध्रुवोडुलि,
जन्मलं लग्नो पचयोदये स्थिरै ।।
અર્થ: ઉત્તરાયણમાં રહેલા સૂર્યમાં જૈઠ, મહા, ફાગણ, વૈશાખ-આ મહિનાઓમાં દ્વારનુ નક્ષત્ર તથા મૃદુ સક્સક, ધ્રુવસજ્ઞક નક્ષત્ર અને જન્મની રાશિ યા લગ્નથી ઉપયુક્ત ૩-૬-૧૦-૧૧ તથા સ્થિર લગ્નમાં રાજાને યાત્રાથી પાછા ફરીને નવા ઘરમાં પ્રવેશ કરવો તે શુભ છે.
[૪૧] જીણું ગૃહ પ્રવેશ અંગે વિશેષ ની ગુફે ડા િમાવે કવિ,
____ मार्जियो श्रावणो के पि सन्स्यात् । वेशो ऽ म्बु पैजया निल वासबेषु,
ना 55 वस्य मस्तादि विचारण। * ॥ અથ: જૂના તથા અતિ આદિના ભયથી નવા બનાવેલાં મકાનમાં કારતક માગસર, શ્રાવણ એ માસમાં તથા શતતારકા, યુષ્ય, સ્વાતિ, ધનિષ્ઠા એ નક્ષામાં ગૃહ પ્રવેશ શ્રેષ્ઠ છે. અને ગુરૂ તથા શુકના અતાદિની વિચારણું કરવાની આવશ્યક્તા પણ રહેતી નથી.
[૨] ગૃહ પ્રવેશ પૂર્વે વાસ્તુશાન્તિ-લગ્ન વાર આદિ मृदु ध्रुव क्षिप्र चरेषु मूल भेवा स्त्वचन
भूत बलि च कारयेत् । ૧૮ :
૧ વિભાગ પહેલે
Page #65
--------------------------------------------------------------------------
________________
त्रिकोण केन्द्राय, धन विगैः शुभै लग्ने
વિદાય તૈa que } शुद्धाम्बुरंधे विजनुर्भ मृत्यौ व्यपद रिक्ताचर दर्श मैत्रे । अग्नेम्बु पूर्ण कलशं द्वि भैश्च कृत्वा
વિશે દેરમ મજૂર શુદ્ધ છે અથ ધ્રુવ, મૃદુ ક્ષિપ્ર, ચર, સંસક અને મૂળ નક્ષત્રમાં વાસ્તુ પૂજા અને ભૂતબલિ કરવા જોઈએ.
પ-૯-૧-૪-૭-૧૦-૧૧-૨-૩ આ સ્થાનમાં શુભ ગ્રહ અને ૩-૬-૧૧ સ્થાનમાં પાપ ગ્રહ હોય, ચતુર્થ અફટમ ભાવ શુદ્ધ હય, જન્મ રાશિથી અષ્ટમ લગ્ન ન હોય, તથા સૂર્ય, મંગળવાર રિકતા તિથિ, ચર લગ્ન અમાવસ્યા મૈત્ર માસ અને લીન તિથિ-વાર હોય તે જળથી પૂર્ણ કળશ ભર તથા બ્રાહ્મણને આગળ રાખીને ભટથી શુદ્ધ ઘરમાં પ્રવેશ કરે.
શ્રી બાલબધ તિષ સાર સમુચ્ચય ગ્રન્થમાં આ મુજબ ઉલ્લેખ છે.
मध्या नेतु कृत वास्तु कंतु वितं विनाशनम् । महा निशा स्मर दि' तथा संध्याया नैव कारयेत् ।।
અર્થ: મધ્યાહ્ન સમયે વાસ્તુ પૂજા કરવાથી ધનને નાશ થાય છે. રાત્રે વાસ્તુ પૂજા કરવાથી ધન અને ધાન્યને નાશ થાય છે. રાત્રે ગ્રહ પ્રારંભ કરવાથી ધનનો નાશ થાય છે સધ્યા કાળે ગ્રહ આર ભ કરવાનો નિષેધ છે.
[૪૩] હેળાષ્ટક વિચાર शुक्ला ऽष्टमी समारम्व. फाल्गुनस्य दिना कप्टकम् । पूर्णिमा मधिकं कृवा, त्याज्यं होलाष्टक वुवै. ॥ શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
Page #66
--------------------------------------------------------------------------
________________
અથ ફાગણ સુદ આઠમથી સુદ પૂનમ સુધીના આઠ દિવસે હોળાષ્ટકના દિવસો છે. આ દિવસમાં બુદ્ધિશાળી માણસે શુભ કાર્ય નથી કરતા.
[૪૪] હોળાષ્ટક પરિહાર વિપાશા, ઇરાવતી, શતદુ આ ત્રણ નદીઓ પશ્ચિમ ભાગમાં છે તેના કિનારાવાળા પ્રદેશમાં પુષ્કર રાજયની પાસેના ક્ષેત્રમાં હોળાષ્ટકને દેવ નથી લાગતું.
[૪૫] ચૂલાનું મૂહુર્ત शनिवारै दारिद्रयत्व, शुक्रे अन्न-धन मेवच । गुरुवारे लक्ष्मी, बुधे लाभ, भवेत् सदा । भौमवारे मृत्यु-भार्या, सामे धन क्षयं भवेत् । रविवारे मवेद् रोगः अस्य चुल्लि स्थापना ॥
અથ• રવિવારે ચૂલાનું મુહૂર્ત કરે તે રોગ થાય,સોમવારે કરે તે ધનનો નાશ થાય મગળવારે કરે તે સ્ત્રીનું મૃત્યુ થાય, બુધવારે લાભ થાય, ગુરૂવારે કરે તે લક્ષમી આવે, શુક્રવારે કરે તે ધન ધાન્ય આવે, શનિવારે કરવાથી દરિદ્રતા આવે. આ પ્રમાણે ચૂલાં મુહૂર્તનું પ્રમાણ ગર્ગ સુનિએ કહેલું છે,
[૪] ચન્દ્ર ગ્રહણુ વિચાર भानु पच दशे चन्द्रमा यदि तिष्ठति, पूर्णमास्या निशामेष चन्द्र ग्रहण मा दिशेत् ॥
અર્થ : જે સૂર્યથી ૧૨ નક્ષત્ર પ૨ ચન્દ્રમાં છે, તે પૂનમની રાત્રે પ્રતિપદાની સધિમાં ચન્દ્ર ગ્રહણ થાય છે. [૪] સૂર્ય ગ્રહણ વેગ વિચાર
1 વિભાગ વહે
Page #67
--------------------------------------------------------------------------
________________
मधान ग्रस्त क्षेत्रात् सेहि शेष दिसुवम् । अमा वस्या दिश शेषे सूर्यग्रहणं मा दिशेत् ॥
અર્થ: પૂર્ણ થતા મહિનાની અમાવાસ્થાને દિવસે સૂર્ય અને ચન્દ્ર એક રાશિમાં હોય છે. પરંતુ અમાવાસ્યાના દિવસે સૂર્ય નક્ષત્ર અને ચન્દ્ર નક્ષત્ર એક આવતાં હોય તે અમાવાસ્યાના દિવસે પ્રતિપદા (સુદ એકર્મા)ની સંધમાં સૂર્ય ગ્રહણ થવાને વેગ થાય છે, એમ જાણવું.
સૂર્ય ગ્રહણ થવાની બીજી રીત બીજી રીતે જોતાં સૂર્ય નક્ષત્રથી ચન્દ્ર નક્ષત્ર નઈ તેમાંથી ૧૧ દિવસ બાદ કરતાં જે ૧૬ મા નક્ષત્ર પર સુર્ય હોય તે સૂર્ય પ્રહણ થાય.
તિથિ અને મુહર્ત પ્રકાશમાં વાસ્તુ પ્રકરણમાં લખ્યું છે કેઆર વૃષભચક્ર, સ્તક્ષે કૂભચક્ર તુ કૂમચક !
પ્રવેશેકવશચ વાલ્વ ચકં ત્રયં બુધ છે નવલી, મૂહુર્તચિંતામણી, પીયૂષ ધારા અને વાસ્તુ પ્રકરણ જુઓ)
[૪૮] તારા બળ વિચાર જન્મ નક્ષત્રથી, જે દિવસે મુહૂર્ત કરવાનું હોય ત્યાં સુધીના નક્ષત્ર ગણવા, જે સંખ્યા અને તેને ૯ વડે ભાગવી, જે શેષ રહે તેને તારા સમજવા. ૧-૨-૪-૬-૮-૯ શેષ રૂપ તારા આવે તે સારા સમજવા, ૫-૭-૩ શેષરૂપ તારા સારા નહિ.
[૪૯] કાળ મુખી ચામ - ચોથના દિવસે ત્રણે ઉત્તરા, પાંચમે મઘા, તેમના દિવસે કૃતિકા, ત્રીજે અનુરાધા, આઠમે રેહિણી હોય તે કાળમુખી યોગ થાય છે. આ યોગ અશુભ છે.
[રવિ વેગ રવિ નક્ષત્રથી ગણતાં થકા, દિનીયા નક્ષત્ર જોય,
ચાર, છ, નવ, દસ, તેર, વીસના, રવિયોગ તેથી હેય શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર -
Page #68
--------------------------------------------------------------------------
________________
[૫૧] નામ-રવિને વિચાર नामो रवि मृत्यु सुतार्थ लाभ तो s के,
__पंच भेद प्राग्वदना मंदिरे; पूर्णेति थौ-प्राग्वदने गृहेषु,
વે નાદિ જે ગ્યા ગોજરાજે છે અથઃ લગ્નથી ૨-૫-૮-૧૧ ભાવેથી પાંચમા સ્થાનમાં સૂર્ય હેય તે ક્રમશઃ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાના મવાળા ઘરમાં પ્રવેશ કરવાથી નામ રવિ રહે છે.
અને ગૃહ દ્વાર પૂર્વમાં હોય તો પૂર્ણ તિથિમાં દક્ષિણ દ્વારે હોય તે નંદ તિથિમાં, પશ્ચિમ દ્વારે હોય તે ભદ્રા તિથિમાં અને ઉત્તર દ્વારે હોય તે જયા તિથિમાં ગૃહ પ્રવેશ શુભ છે.
લનથી ૮-૯-૧૦-૧૧-૧ર એ સ્થાનમાં સૂર્ય હોય તે પૂર્વના દ્વારથી ઘરમાં પ્રવેશ કરો.
૫-૬-૮-૯ એ સ્થાનમાં સૂર્ય હોય, તે દક્ષિણ દિશાથી ગૃહમાં દાખલ થવું
૨-૩-૪-૫-૬ એ સ્થાનમાં સૂર્ય હોય, તે પશ્ચિમ દિશાથી ઘરમાં દાખલ થવું.
૧૧-૧૨-૧-૨-૩ એ સ્થાનમાં સૂર્ય હોય, તે ઉત્તર દિશાના મોંવાળા ઘરમાં પ્રવેશ કરે. નામ સૂર્ય લાભદાયી થાય છે.
પિ૨] વત્સ વિચાર સામે વત્સ ન ચાલિયે, ન કરીએ ઘર વાસ, દેવળ દેવ ન બેસાડીએ, જેથી વિચારે છે, સન્મુખ હરે આયુ, કે ધનનો નાશ; વાગે ને વળી દક્ષિણે સુખદાયી ગણુ જાસ.
વિભાગ પહેલે
Page #69
--------------------------------------------------------------------------
________________
[૫૩] રાહુ વાસ-વિચાર બારણા માટે રાહુ સન્મુખ ન લે.
માગશર, પિષ, મહામાં રાહુ પૂર્વમાં રહે છે. ફાગણ ચૈત્ર અને પૈશાખ માસમાં રાહુ દક્ષિણમાં રહે છે.
જેઠ, અસાહ અને શ્રાવણમાં રાહુ પશ્ચિમમાં રહે છે. ભાદ, આસે અને કારતકમાં શહુ ઉત્તરમાં રહે છે.
જે દિશામાં દ્વાર બનાવવું હોય તે દિશામાં રાહુ ન હવે જોઈએ,
[૫૪] રાહુવાસ સ્થાન રાહુ રવિવારે નેઋત્ય ખૂણામાં, સોમવારે ઉત્તરમાં, મંગળવારે અગ્નિ ખૂણામાં, બુધવારે પશ્ચિમમાં, ગુરૂવારે પશ્ચિમમાં, શુક્રવારે પૂર્વ દિશામાં અને શનિવારે વાયવ્ય ખૂણામાં હોય છે.
[૫૫] રાહુ મુખ રવિવાર અને ગુરૂવારે રાહુ મુખ પૂર્વમાં. શુક્રવાર અને સોમવારે દક્ષિણમાં, મંગળવારે પશ્ચિમમાં તેમ જ બુધવારે અને શનિવારે ઉત્તરમાં હોય છે, તેમ જાણવું.
[૫૬] કુમાર ચાગ ૧ એકમ, ૬ છઠ્ઠ, એકાદશી, પચમી, દશમી તિથિ જોય; આગળ-બુધ-સમ, શુક્રવાર હેય. અશ્વિની, રોહિણી, પુનર્વસુ, મલા હd, વિશાખા, મૂળ, શ્રવણ, પૂર્વાભાદ્રા નક્ષત્ર જે હેય, તિથિવાર નશાત્ર મિલા કે કુમાર યાગ તેથી થાય, આ યોગ સર્વ કાર્યમાં લાભદાયક થાય.
[૫૭] રાગ પૂનમ, ત્રીજ, બીજ, સાતમ, બારસની તિથિ હોય, શવમંગળ બુધ, સોમ શુક્રવાર હોય તેમ જ ભરણી, મૃગશિરા, પુષ્ય, શ્રી થતી મુર્ત પ્રભાકર :
૨૩
અખા
ના પગ થી થાય
Page #70
--------------------------------------------------------------------------
________________
પૂર્વ કૃષ્ણની, ચિત્રા, અનુરાણા, પૂર્વ રાઢા, ધનિષ્ઠા, ઉત્તરાભાદ્રા પદ નક્ષત્ર હોય, તે તિથિ વાર નક્ષત્ર મેળવવાથી રાજોગ થાય છે આ વેગ સર્વ કાર્યમાં શુભ ફળદાયી છે.
[૫૮] સ્થિર રોગ તેરસ, ચૌદસ, ચોથ, નેમ આઠમની તિથિ હોય, ગુરૂ અને શનિવાર હોય તેમજ કૃતિકા, આદ્રા, આલેષા, ઉત્તર ફાગુની, હવાતિ, જ્યેષ્ઠા, ઉત્તરાષાઢા, શતભિષા, રેવતી, એ નક્ષત્ર હોય તે તિથિ વાર નક્ષત્ર મેળવવાથી રિથર યોગ થાય, આ વેગ અસ્થિરને સ્થિર બનાવે છે.
[૫૯] સન્મુખ ચંદ્ર ફળ સુહુર્ત પ્રકાશમાં કહ્યું છે કે
ચન્દ્ર સન્મુખ હોય તેનું વિશેષ ફળ હોય છે. करण भगण दोषं वार संक्रान्ति दोषं,
कुतिथि कुलिक दोष, यमयमा अर्घ दोष, कुज शनि रवि दोषं, राह केन्द्रादि दोषं
हरति सकल दोष, चन्द्रमा सन्मुखोस्थः ।। તાત્પર્ય કે સન્મુખ-ચંદ્ર આ રીતે સર્વ દેહને હરનારે થાય છે.
સૂર્ય નક્ષત્રથી ચન્દ્ર નાગ સુધી ગણગી કરવી, પછી મંગ ળના મૂળમાં ત્રણ નક્ષત્ર મુકવાં. તેમાં ઘરના સ્વામીનો નાશ થાય, ત્યાર પછી ગર્ભના પાંચ નક્ષત્ર સુધી લાભ થાય છે. મધ્યના આઠ નક્ષત્ર સુધી ધન તથા પુત્ર વિગેરે સર્વ સુખો મળે, પાછળનાં આઠ નફામાં હાનિ થાય છે. અા ભાગનાં ત્રણ નક્ષત્ર સુધી ઘરધણીને શુખ પુત્ર લાભ ને ધન મળે છે.
આ પ્રમાણે મેચક જાણવું. ૧૪ :
વિભાગ પહેલા
Page #71
--------------------------------------------------------------------------
________________
નક્ષત્ર
હળ
[૨૦] માલચક્ર
3
avst
મ
सूत्र
૮ { ૩
युभ
સુબ
હાનિ
[૬૧] ઉપગ્રહ યાગ
સૂર્યાં નક્ષત્રથી ચન્દ્ર નક્ષત્ર સુધી ગણતાં ૫૮-૧૪૦૧૮-૧૯ ૨૨-૨૩-૨૪ એ ક્રમના નક્ષત્ર હાય, તે! ઉપગ્રહ ચેશ થાય છે. આ ચેાગમાં શુભ કાર્ય ન કરવું, ઉપગ્રહ ચૈન કાર્ય માં ત્યાય છે. [૬૨] પ્રાણ હરણ ચાંગ
સૂર્ય નક્ષત્રથી ગણુતા મુર્હુતના નક્ષત્ર સુધી ૧-૫-૭-૮-૧૧ ૧૫-૧૬ સુ નક્ષત્ર આવે તે પ્રાણ હરજી નામના યાગ થાય છે. આ ચાન શુભ કાર્યોમાં વર્જ્ય છે.
[૬૩] ગુરુ શુક્રને અસ્ત વિચાર
શુક્ર કે શુરૂ મસ્ત હાય તેા પ્રતિષ્ઠા, વિવાહ મૈલ તેમ જ બારણુ ચઢાવવાનુ` કા` પશુ કરવુ નહિ. કૂવા- વાવ-સરેશવર ખેાદાનવાં નહિ, અને વાસ્તુ ખાત ને ધર્મશાળાનું કામ પણ કરાવવું નહિં ગુરુ-શુક્રના અસ્તમાં શુભ કાર્ય કરવું એમાં શાસ્ત્ર વિશષ છે.
[૧૪] પ્રયાણની દિશામાં નક્ષત્ર દાષ
ઉત્તરે હસ્તા, દક્ષિણી ચિત્રા, પૂવે રહિણી નક્ષત્ર હાય તા પ્રયાણ કરવું, પશ્ચિમે શ્રવણ નક્ષત્ર હેાય તે પ્રયાણુ ન કરવુ. તે મરણનું કારણુ અને છે.
[૬૫] ખાત વિષે પ્રભાણુ
ભાતમાં અને શિલાન્યાસમાં વૃષભ ચક્ર પ્રશંસાપાત્ર છે. સુત પ્રકાશશાં કહેલ છે કેન્દ્ર
કન્યા રજસ્વલા હાય તે પછી ગુરૂ ૪-૮-૧૨ માં હોય તે પણ ત્રણ દ્વિવસ પછી લગ્ન કરે તે દ્વાષ નથી, રજસ્વલા પછી લગ્ન કરી શકાય છે. લગ્ન ખળ, તારાખઙ દેખીને લગ્ન કરવાં જોઈએ ગુરુનું દાન સાનુ હલતી કે ચણાની દાળનુ કરવુ જોઈએ.
૪ શ્રી યતીન્દ્ર ગ્રુહુર્ત પ્રભાકર
+ ૧૫
Page #72
--------------------------------------------------------------------------
________________
ઘડીને રવીને
[૬] ગિની ઘડી ત્યાગ કરવા વિષે परिघार्घ पच शूले, षट्गडातिगंडयो । થાધારે નવ નાથ%, વર્ષો સર્વ યુ
અથ - અધાં પરિવારને ત્યાગ ક, શૂળની પંચ ઘડીનો ત્યાગ કર, ગડ અતિ ગડની છ ઘડીનો ત્યાગ કરે વ્યાઘાતની નવ ઘડીને ત્યાગ કર ગુરુ-શુક્ર અસ્ત, તેમ જ સિહ
ના થાય ત્યારે ત્યાગ કર. જન્મ માસ, જન્મ નક્ષત્ર, વ્યતિ પાત વૈધૃતિ, ભદ્ર, પિતૃદિન, શ્રાદ્ધતિથિ, ક્ષય વૃદ્ધિ તિથિ, અધિક માસ, ક્ષય માસ કુલિક, પ્રહરાર્ધ, પાત, મહાપાત અને વિષકુંભની ત્રણ ઘડી આદિને સર્વ શુભ કાર્યમાં ત્યાગ કરે.
[૬૭] દગ્ધાતિથિ કેષ્ટક
મા
તિથિ
ધન તપ...
કઈ કન્યા|સિંહ મકર સૂર્ય કુંભ) મેષ, મિ. . તુલા રાહુ
૧૦] ૧૨ (તિથિ
સેવાદિ સક્રાન્તિમાં સૌરમાસ, દાતિથિએ સર્વ કાર્યમાં વર્ય ગણેલ છે, લગ્નમાં સર્વથા ત્યાગ કરેલ છે.
कु योगा स्थिति वारोत्था, भोत्या भ वार जाः । हण बग खशेत्वेव वा स्मि तया जास्तथा ।।
અથ - તિથિ વારથી ઉત્પન્ન થયેલા ક્રિકત્વ જૂદગ્ધા મૃત્યુ આદિ રોગ હણ દેશમાં અંગદેશમાં શિગમાં જ વજર્ય કરવાનું શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે.
[૬૮] ભદ્રાવાસ વચા, તુણા, મર, ઘન, ઘર પતિ ! વૃષમ, વૃશ્ચિ, મિથુન, મેષ વાલે ! ક, કુમ, , , મૃત્યુનો વાસ: .
વિભાગ પહેલે
Page #73
--------------------------------------------------------------------------
________________
पूण्यविजयजी अमज भणे, संशय मन नहीं आण ।
[૬] વિષ ચગ ગુરુ-પુષ્ય નવમી તિથિ, શુકે રેવતી દશમી તિથિ, શનિ રોહિણી એકાદશીએ જોય. નક્ષત્ર વાર તિધિ મેળવતાં વિષયોગ હોય. આ ચાળ શુભ કાર્યમાં વિર્ય છે.
[૭૦] મૃત્યુ ચાગ તિથિવાર રવિવાર, મંગળવાર ૧-૬-૧૧, સેમવાર શુક્રવારે ૨-૭-૧૨, બુધવારે ૩ ૮-૧૩, ગુરૂવારે ૪-૯–૧૪, શનિવારે ૫-૧૦-૧૫તિથિ વાર મેળવતાં મૃત્યુ ચાગ થાય છે.
[૭૧] અમૃત સિદ્ધિ ચાગ ફળ हस्ते रवि, मृगे शशि, मंगले अश्विनी धार । गुरु पुष्ये शुके रेवती, शनि रोहिणी अमृतसार ॥ ગુરુ પુષ્ય વિવાહીત પ્રમાણે શનિ રહિણી અશ્વિની ભૌએ ગુહ-ગ્રામ પ્રવેશ અમૃત રોગ વર્જિત છે વ્યતિપાત વૃષ્ટિ એગમાં, અમૃત સિદ્ધિ વેગ હોય !
જેમ સૂર્ય અધિકારને દૂર કરે, તેમ અમૃત સિદ્ધિ વેગ હેાય છે આ યોગ સર્વ અશુભનું નિવારણ કરે છે.
[૭૨] વર્ષના ચાર પાયા છે ગૌત્ર સુદ ૧નું રેવતી નક્ષત્ર હોય તે પાણી અપાર પડે. વૈશાખ સુદ ૧નું ભરણી નક્ષત્ર હોય તે ધાસ બહુ થાય. જેઠ સુદ ૧૪ મૃગશિર નક્ષત્ર હોય તે પવન ઘણે થાય. અષાઢ શુદ ૧નું પૂનર્વસુ નક્ષત્ર હોય તે ધાન્ય બહુ પાકે.
[૭૩] અભિજિત મુહુર્ત વિચાર
વાર
સૂર્ય, ચન્દ્રમ ગળ
૨૦.
૧૫
શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
* ૨૭
Page #74
--------------------------------------------------------------------------
________________
બાર આગળની સળી બનાવવી આંકડા પ્રમાણે સળી માસીન બંને સબીની છાયા મળે ત્યારે અભિજિત મુહર્ત-
વિજ્ય મુહુર્ત આવે છે.
[૭૪] રાશિ ઘડીપળ ચક શશિ મેષ | હિs| | | | | | | |
Is
TRIVE
પળ era પળી
૮
on ouપા પા ૧૧ [૧૧ ના
cou
qon ton
oli
[૫] વિવાહના દસ દોષ નિરૂપણ વિવાહમાં દસ દેષને ત્યાગ કરવો જોઈએ. (૧) લાત, (૨) પાત, (૩) યુતિ, (૪) વેધ, (૫) ચામિત્ર (૬) બુધ પંચક, (૭) એકાલ(૮) ઉપગ્રહ, (૯) કાન્તિ સામ્ય, (૧) દધા તિથિ.
આ દસ હૈષ ભયાનક છે. વિવાહ-લગ્નમાં તેને ત્યાગ કરા જે ઈએ.
[૭] લાત દેશ
ક્ષત્ર
શિગમે
ઝાલાનાશ દૂબ ત્રાસ
નાશ 13
Jાશ ક્ષય
શીવ્ર બેધ પ્રમાણે-જે નક્ષત્રનું લગન હોય, તે નક્ષત્રથી જમણી બાજુએ ગણતાં સૂર્ય મંગળ, ગુરૂ અને શનિ એ ચાર ગ્રહો આ પ્રકારે લાત મારે છે. ૧૨ સૂર્ય, ૩ મંગળ, ૬ ગુરૂ ૮ શનિ લાત મારે છે. અને હા ભાગ હોય તે સાતમાં નક્ષત્રને બુધ લાત મારે છે. નવમાં નહાત્રને રાહુ, પાંચમા નશાત્રને શુક તથા ઘરમાં નક્ષત્રને ચન્દ્રમાં લાત મારે છે. ૨૮ :
ક વિભાગ પહેલે
Page #75
--------------------------------------------------------------------------
________________
સૂર્યની લાત વાગે તે સંપત્તિનો નાશ બાય, મંગળની લાત મૃત્યુકારક છે, ગુરૂની લાત બંધુને નાશ કરે, શનિની લાત કુળને ક્ષય કર, રાહુની લાત નાશકારક છે. શુની લાત દુખ દાયક છે. બુધ અને ચન્દ્રની લાત ત્રાસદાયક છે.
[૭પાત દેષ વિચાર જે નક્ષત્રમાં સૂર્ય હાય, તે નક્ષત્રથી પાત દેષ કહેવાય છે.
મઘા, અશ્લેષા, ચિત્રા, અનુરાધા, રેવતી. શ્રવણ એ છે નક્ષત્ર પાત છે. આ નક્ષત્રોના સાગથી છ પ્રકારના પાત બને છે.
પ્રથમ-સૂર્ય નક્ષત્રથી ર૭ રેખા ખેંચવી તેને નક્ષત્ર પાત કહે છે.
ષટૂક કરે, પછી અશ્વિની આદિના ફેરના નાત્ર સુધી ગણત્રી કરવી, જે ષક નક્ષત્રમાં ગણત્રી પૂરી થાય ત્યારે પાત દેલ લાગે.
છ પ્રકારના પાતના નામ:
(૧) પાવક, (૨) પવસાન, (૩) વિકાર, (૪) કલહ, (૫) પ્રત્યુ, (૬) ક્ષય.
આ છ પાત પિતાના નામ અનુસાર ફળ આપે છે.
પાતથી બ્રહ્માનું પતન થયું. પારથી વિણનું પણ પતન થયું અને શિવનું પણ પતન થયું.
માટે વિવાહમાં પણ છે ખાસ કરીને છેડી રે.
ચિત્રા નક્ષત્રને પાત વિચિત્ર દેશમાં વર્જિત છે, અનુરાધાને પાત માળવામાં નિષિદ્ધ છે. રેવતી અને શ્રવણનો પાત ઉત્તરમાં વર્ષ છે અને અભિષાને પાત સર્વ દેશમાં વન્ય છે.
[૮] યુતિ દોષ જે રાશિ પર ચન્દ્રમાં હોય અને જે રાશિ પર જે ગ્રહ હેય-તે શુક વિના શુભાશુભ દેષ થાય છે, એટલે વર્યું છે. શ્રી યતીન્દ્ર સુહુર્ત પ્રભાકર :
= ૨૯
Page #76
--------------------------------------------------------------------------
________________
નક્ષત્ર
ચદ્ર બુધ ગુરૂ શુક્ર શનિ
ચં. | ચં. | ચં. ચં. ચં. દિારિ ઋા
દુભ સાપલ દીક્ષા દય | | નાશ થ | | જે નક્ષત્રને ચન્દ્રમાં હોય અને તે જ નક્ષત્રમાં કોઈ ગ્રહ હોય તેને યુતિ દેષ કહે છે. પરંતુ શુક્ર વિના શુભ, સંયુક્ત શુભ, અન્ય અશુભ છે.
वर्गोत्तम गत श्चन्द्रः स्वोच्च वा मित्र राशिगः । युति दोष श्चन भवे इम्पत्योः श्रेयसी सदा ॥
જે ચન્દ્ર ષડ્રવર્ગમાં શ્રેષ્ઠ વર્ગમાં અથવા ઉચ્ચને ચા મિત્ર રાશિને હેય, યુતિ-દોષનો નાશ કરે, સ્ત્રી-પુરૂષ સુખી રહે.
[૯] વેધ દોષ
ગ્રહ પૂવ ફાગુની અશ્વિની સૂર્ય
વિધવા અનુરાધા-ભરણું
ચન્દ્ર
ખ વિશાખા-કૃતિકા મંગળ
કુળ નાશ અભિજિત-હિણી મંગળ
કુળ નાશ ઉત્તરાષાઢા મૃગશિરા બુધ
પુત્ર રહિતતા પૂવાષાઢા આદ્રા
સંન્યાસિની પુનર્વસુ મૂલ
સન્યાસીની પુષ્ય જયેષ્ઠા
અપુત્રા ધનિષ્ઠા અશ્લેષા મઘા શ્રવણ ઉત્તરા ફાલશુની રેવતી
પર પુરુષરત શતભિષા, સ્વાતિ કેતુ
ઈચછાનુસારિણી ઉત્તરાભાદ્રા હસ્ત કેતુ
ઈચ્છાનુસારણ પૂર્વાભાદ્રા ચિત્રા
વિભાગ પહેલો ૩૦ :
દુખ
રાહે
Page #77
--------------------------------------------------------------------------
________________
વિવાહમાં વેપ-દેષને ત્યાગ છે, કારણકે ઉપરના નક્ષત્રમાં આપેલ નફાની ઉપર કોઈ વાર અથવા ગ્રહ અથવા સામ સામે નક્ષત્ર આવે તે વેધ દેવ થાય છે અને ઉપર આપેલ કેકામાં ગ્રહ પ્રમાણે યોગ બને છે.
જે લગ્નમાં શુભ ગ્રહ હય, લનપતિ ૧૧મા સ્થાનમાં હોય અને શુભ ગ્રહ લનપતિને જેતે હેય, તે વેધ-દેવા નથી બનતે.
[૨૦] યામિત્ર દેષ વિચાર લનના નક્ષત્રથી ૧૪મા નક્ષત્રને યામિત્ર કહેવામાં આવે છે, અને શુભ ગ્રહ હોય, તે શુભ છે તેથી તેને સ્વીકાર કરે પણ, પાઘગ્રહ યુક્ત હોય, તે ત્યાગ કરવો.
જેમકે લગ્નના નક્ષત્રથી ગણતાં ૧૪ મા નક્ષત્ર ઉપર ચન્દ્ર, બુધ, ગુરૂ ને શુક્ર-એ પૈકી કોઈ ગ્રહ પણ શુભ ગ્રહ હોય તે થામિત્રને ગ સ (સાર જાણવે.
લનના નક્ષત્રથી ચૌદમા નક્ષત્ર પર હુ, સૂર્ય, શનિ અને માળ-એ પૈકી કઈ ગ્રહ આવે તે અશુભ ગ્રહ હોય તે યામિત્ર દોષ જાણવે.
ચન્દ્રમાં અથવા લગનથી ગાણુતા સાતમા સ્થાન ઉપર કઈ ગ્રહ હોય તે દેષ, વ્યાધિ અને વૈધવ્ય કરનાર નીવડે છે, માટે તેને ત્યાગ કરવો.
[૧] પંચક વિચાર धार्या तिथि मसि १५ १२ दशाष्टवेदाः । १०-८-८४ संक्रान्ति तो यात दिनैश्च योज्याः ।। ग्रहै ' विभक्ता यदि पंच शेषा ।
रोग स्तथा- ऽग्नि नृप चौर मृत्युः ।। શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
: ૩૧
Page #78
--------------------------------------------------------------------------
________________
અથ – હવે પંચક શું તે કહીએ છીએ.
તિથિ અર્થાત્ ૧૫-૧૨-૧૦-૮-૪ સંક્રાન્તિનો જે અંશ અથવા દિવસ ગયા હોય, તેને જોડીને નવ વડે ભાગવા, એટલે જે પાંચ શેષ રહે તે પંચક જાણીએ.
આ રીતે પાંચે એક વિચારતા રાગ પંચક ૧૫ માં, અગ્નિ પંચક ૧૨ માં, રાજ-પંચક ૧૦ માં, ચાર-પાંચ ૮ માં અને મૃત્યુ પંચક ૪ માં જાણવું.
[૨] પંચક દેષ यद्यर्क वारे किल रोग पंचकं,
सोमे च राज्यं क्षितिजे च वन्हिः । सौरो च मृत्यु धिषणे च चौरो,
વિવાહ જે નીચઃ | અર્થ - જે રવિવારે રાગ-પંચક લાગે, સેમવારે રાજ્ય પચક, મંગળ અગ્નિ પંચક, શનિવારે મૃત્યુ પાચક, ગુરૂવારે ચારપંચક હય, તે વિવાહમાં વર્યું છે. રોગ વર ને રાત્રી,
લિવા રચાઈન ! उभयोः संध्ययो मत्यु
रन्य काले न निदिताः ॥ અથ - રાગ અને ચાર પાચક રાત્રે અશુભ છે. રાજ્ય અને અગ્નિ પંચક દિવસમાં વર્જિત છે, અને બંનેની સધિમાં થતું મૃત્યુ પંચક નિહિત છે અન્ય સમયમાં વર્જિત નથી.
- પંચક ચક રોગ |અવિના તૃપ | ટ | અન્ય ૧૫. ૧૨ ૧ ૬
મુળ મંગળ સોમ | ગુણ | શ |
: - - : વિભાગ પહેલે
Page #79
--------------------------------------------------------------------------
________________
રાગ-બાણ અને શેર-બાણ રાત્રિના ત્યાજ્ય છે. રાજખાણ અને અગ્નિ બાણ દિવસે ત્યાન્ય છે. મૃત્યુ બાણ સર્વ સમયે ત્યાજ્ય છે.
ખાસ કરીને વિવાહ આદિ શુભ કાર્યમાં તેને ત્યાગ કર જે ઈએ.
[૩] બાણુ દોષ વિચાર સુર્ય સક્રાન્તિના જેટલા દિવસ ગયા હોય તેટલા અંકમાં જોડવાથી શેષ પાંચ રહે-તે બાણ દેવ સમજ.
૮િ૪] એકાગલ દેષ વિચાર વિવાહના દિવસે જે યોગ હોય, તે યુગને અંક જે વિષમ હોય છે તેમાં એક ઉમેરો અને જે એક સમ હેય, તે તેમાં ૨૮ ઉમેરીને તેના અર્ધા કરવા, એમ કરવાથી જે અંક આવે તે પ્રમાણે અશ્વિની નક્ષત્રથી શરૂ કરીને એકાર્બલ ચક્રની તેર રેખા આડી એચવી એક રેખા ઊભી ખેંચવી. રવિ ચોગના અંક અને નક્ષત્ર કહેલ છે તે સૂર્ય અને ચન્દ્રને વેગ જે એક રેખા પર હોય તે એકાર્ગલ દેષ થા ખાર્જર દેષ થયો કહેવાય.
રોહિણી કૃતિકા -~- ભરણી અશ્વિની રેવતી
ઉ ભાદ્રા ૫ -શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
આદ્રા પુનર્વસુ પુષ્ય અલેષા મવા પૂ. ધ.
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રુ સાકા
થતભિષા
ધનિષ્ઠા
શ્રવણુ
અભિજિત્
ઉત્તરાષાઢા
પૂર્વાષાઢા
३४ :
€. 1.
હેત
ચિત્રા
સ્વાતિ
વિશાખા
અનુરાધા
જ્યેષ્ઠા
भू.
योगां के विषर्मको, देयो ऽष्टा विशति समे । अर्द्ध कृत्वाश्विनी, पूर्वी मकभ मुनिं दीयते ।
[शीघ्रशोध ] અથ – જો ચાળના એક વિષમ હાય, તે તેમાં એક ઉમેરવા અને સમ હાય, તે! તેમાં અઠ્ઠાવીસ ઉમેરીને તેના અર્ધા કરવા પૂર્વે જો અંક હાય તેને મથાળે મૂકવા.
विष्कं मे चा श्विवीनी देया प्रीतौ, स्वाति निगद्यते । सौभाग्ये च विशाखा, स्यादा युष्मान भरणी युतः । शोभने कृत्तिका देया, अनुराधा च गण्डके । रोहिणी च सुकर्मारव्ये, घृतौ ज्येष्ठा प्रकीर्तिता ॥ गण्डे मूलं मृगः शूले, वृद्धो चार्दा निगद्यते । पूर्वाषाढा ध्रुवं प्रोक्ता, व्याघाते च हर्षणे चोत्तराषाढा, वज्र े पुष्य
पुनर्वसुः ॥
प्रकीर्तितः । व्यतीपात के ||
अभिजिच्च तथा सिद्धा,
वरीयसी श्रुति दया, शिवै घनिष्ठा दातव्या,
साध्ये शतभिषा देया, पूर्वा भाद्रपदा शुक्ले,
वाश्लेषा
परिघे च मघा तथा । सिद्धी पूर्वा च फाल्गुनी ॥ शुभे चोत्तर फाल्गुनी ।
हस्ते
ब्रह्मा
प्रकीर्तितः ॥
• વિભાગ પહેલા
Page #81
--------------------------------------------------------------------------
________________
उत्तरा भाद्रपच्चन्द्रे, चित्रा देया च वैधती । सूर्याचंद्र मसौ येोगे, भवे देकार्गलं तदा ।। त्रयो दश तिरो रेखा, एकार्वा मूधन्य भिस्मृता । योगांके प्राप्त नक्षत्रे, ज्ञेय मेकार्गलं बुधैः ।।
એકાર્બલ ચક્રની તેર રેખા તિછી ખેંચવી, એક રેખા ઊભી ખે ચવી, પગના અંકે અને જે નક્ષત્ર કહ્યાં છે, તે સુય-ચન્દ્રના ગની એક રેખામાં હોય તે એકાર્ગલ દેષ કહેવાય. વિષમ રોગ અને અશ્વિનીને કહેલ છે. આ ક્રમથી એકાગેલ ચકમાં સમજી લેવું.
હિણ
શ્રવણ
[૮૫] એકાગલ ચક્ર
અશ્વિની રેવતી
ભરણું ૬ ભાદ્રપદ
કૃતિકા પૂર્વા ભાદ્રપદ શતભિષા
મૃગશિરા ધનિષ્ઠા
આદ્ર
પુનર્વસુ ઉત્તરાષાઢા પૂવષાઢા
અષા મૂળી ચેષ્ઠા
પૂર્વા ફાગુની અનુરાધા
ઉત્તરા શગુની વિશાખ ———— — વાતિ
ચિત્રા શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
મવા
= ૩૫
Page #82
--------------------------------------------------------------------------
________________
[૮] વિવાહમાં ઉપગ્રહ દેષ વિચાર
સૂર્યના મહાનક્ષત્રથી ગણતાં જે ચન્દ્રમાનુ નક્ષત્ર આવે તે ઉપગ્રહ દોષ થાય.
સૂર્ય મહા નક્ષત્રથી ગણતાં ૫-૮-૧૦-૧૪૭ ૧૯-૧૫-૨૧ ૨૨-૨૩-૨૪-૨૫-૧૮મું નક્ષત્ર આવે, તે ઉપગ્રહ ચાણ થાય છે જે કુરુક્ષેત્રમાં વિર્ય છે.
[૭] વિવાહમાં ક્રાંતિ સભ્ય દોષ વિચાર ત્રણ રેખા ઉભી અને ત્રણ રેખા આડી બે ચે.
મધ્ય રેખા ઉપર મીનથી લખીને ઉપર પ્રમાણે ચક્ર બનાવવુ અને તેમાં સૂર્ય અને ચન્દ્ર એક જ રેખા ઉપર આવે, તે કાન્તિસામ્ય નામને દેવ છે. એમ જાણવું
[૮] દેશ ભેદથી લાદિ દેષ પરિહાર लत्ता मालवके देशे, पातः कौशल के तथा । एकार्गल काश्मीरे वैधः, सर्वत्र परिवर्जयेत् ॥ उर्ध्वा स्तिस्रतर स्तिस्तो, मध्ये मीव लिखेद् बुधः । સૂર્યા જ મસી દુર્દો, નિત સામ્ય વિદ્યતે
ન: વન્ય યુaો, જેષ : ! मकरेण वृष क्रान्ति श्वापोऽपि मिथुनेन च ॥ कर्केण वृश्चिको विद्धो, वैधश्य तुल कुभयोः । क्रान्ति साम्ये कृतो हो, हान जीवति कदाचन ॥
ત્રણ રેખા ઉર્ધ્વ અને ત્રણ તાછી ખેંચીને મધ્યની રેખા ઉપર મીન-કન્યા અને તીખી રેખા પર મિથુન, ધન ઉદર્વ રેખા પર લખીને ક્રમશઃ બધાં લો રાખીને ચક બનાવે, તેમાં એક રેખા પર ચન્દ્ર સૂર્ય આવે તે ક્રાંતિ સામ્ય દેષ જાણુ. મીન અને કન્યાને વધુ જાણો.
વિભાગ પહેલે
Page #83
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન વાચસ્પતિ શ્રીમદ વિજય યતિન્દ્રસુરીશ્વરજી
મહારાજના સુશિષ્યરત્ન
'.
.
1
-
1
કો
જ્યોતિષાચાર્ય શ્રી પૂણ્યવિજ્યજી મહારાજ
Page #84
--------------------------------------------------------------------------
Page #85
--------------------------------------------------------------------------
________________
આજ રીતે બધી રાશિઓના વેધ, ચક્રમાં સમજી લેવા.
તુલા કુણથી, કન્યા વૃશ્ચિકથી, મિથુન ધનથી, મકર વૃષભથી, મેષ સિંહથી-આ રાશિઓને પરસ્પર સમજીને છોડી દેવી, વેધ વિવાહ આદિ શુભ કાર્યોમાં વયે છે.
क्रान्ति साम्येच कन्याया, यदि पाणिग्रहो भवेत् । कन्या वैधव्यतां याति, ईशस्य दुहिता यदि ।।
જે કાન્તિ સામ્યમાં વિવાહ થાય, તે મહાદેવજીની પુત્ર પણ વિધવા બને.
[૮] દધા-તિથિ દેખ વિચાર मोने चापे द्वितीया च, चतुर्थी वृष कुभयो । मेष कर्क टयोः षष्ठो, कन्या युग्मेषु चाष्टमी ।। दशमी वृश्चिके सिंह, द्वादशी, मकरे तुले । एतास्तु तिथयो दग्धाः, शुभे कर्मणि वर्जिताः ।।
અથ - મનના ખનના સૂર્યમાં બીજ, વૃષભના કુલના સૂર્યમાં ચોથ, મેષ અને કર્કના સૂર્યમાં છઠ, કન્યા અને મિથુનના સૂર્યમાં આઠમ, વૃશ્ચિક અને સિંહના સૂર્યમા દશમ, મકર અને તુલાના સૂર્યમાં બારશ આ સંક્રાન્તિઓમાં ઉક્ત તિથિઓ દગ્યા જાણવી, શુભ કાર્યોમાં આ તિથિઓ વજિત ગણાય છે.
]િ ચન્દ્રવાસ ઘટી વિચાર
Iઈશાળાગ
૫
અનિકોણ ૧૨
દક્ષિણ ૨૧
૫ ઉત્તર
૧૫
૧૯ વાયગણ પશ્ચિમ
માવિક
શ્રી જતીન્દ્ર મુહર્ત પ્રભાકર :
:
૭.
Page #86
--------------------------------------------------------------------------
________________
[૧] પુરૂષ ઘાત ચંદ્ર ચક્ર મેષ |ષબબલુન કk |સંહ કળા તુલા વૃશ્ચિક, ધનમા
મેષ |કન્યા કુંભ સિહ મકર (શિશુને ધન વૃષભ માના ભંણ | વન કલા
[૨] સી ઘાત ચન્દ્ર ચક્ર મેષ શિષભ|મથુન ર્ક |સહ | ક્યા લાફશ્ચિકધન |મરભાગાન
મિષ કળ્યા, ધન, મન મક) મકરધાન કા વૃશ્ચિક મિથળ બT
[] ભદ્રા નિષિદ્ધ रक्षाबधने ऋतुस्नाने, कातियां च रजोत्सवे । देवो पूजासु सर्वासु, विष्टि दोषो न विद्यते ॥१॥ શુ ફોન દિઃ જ્ઞાન , gિ a તાજ यज्ञादि उत्सवे कार्य, भद्रा दोषो न विद्यते ॥२॥
અર્થ - બળેવ, ઋતુ સ્નાન, કાર્તિકી પૂનમ રજવલા કન્યા, દેવી પૂજા કાર્યમાં ભદ્રા દેવ નથી લાગતું.
તેમ જ અશ્વમેઘ યજ્ઞ, દાન કર્મ, પિતૃશ્રાદ્ધ, તર્પણ, યજ્ઞાદિ કાર્યમાં પણ ભદ્રા દેષ નથી લાગતું. વાઇ કરણ વરી હરણ, મિત્ર બુલાવન કાજ, એતા કાર્ય ભદ્રા કરે, સાથે લીજે રાજ, રૂની ભદ્રા દિન વહી, દિન ભદ્રા વહી રાત ! તેને વ પુણ્ય કહે, કીજે સઘલી વાત છે मोमवार भद्रा वहे, पूण्यवंती रवि जानि । शनिवारी विष्टि अवरई, हीर कहे कल्याणी॥
* વિભાગ પહેલો
Page #87
--------------------------------------------------------------------------
________________
અથ – વાદવિવાદ, શત્રુસંતાપ નિવારણ, મિત્ર મેળાપ આ બધા કાર્યો ભદ્રામાં કરવાથી જરૂર સફળ થવાય છે. ભદ્રાની રાત તેજ દિવસ છે અને દિવસ તેજ રાત છે માટે તેનો ત્યાગ ન કરશો એમ મુનિ શ્રી પુણ્યવિજયજી કહે છે.
મંગળવાર, રવિવાર અને શનિવારે ભાગ કલ્યાણકારી છે. [©] ભતા અપિણ-વિંછ જણવાની રીત सित पक्षे सपिणी जनाई, विच्छनी तम पक्षे होई। पांच घड़ी सर्पिणी मुखी, विच्छनी पुच्छनी रक्खई ॥ .
અર્થે – અજવાળી આમાં સર્પિણી જાણવી. અંધારીઆમાં વિંછણ જાણવી, પાંચ વલ સર્પિણીસુખી સમજવી, પૃષ્ઠ ભાગની રક્ષા વિણી કરે છે.
ભદ્રા કાર્યો वादकरण वैरी हरण वैद्य बुलावन काज । भय प पुरी थइ भूपति, मिलन भद्रा लीजे साज ।। दशभ्यां च तृतीयाया, कृष्ण पक्षे परे दले । सप्तभ्यां च चतुर्दश्यां विष्टिः पूर्व दले स्मृता ।। एकादश्यां चतुथ्य चि, शुक्ल पक्षे परे दले । अष्टभ्यां पूर्णिमियां च विष्टिः पूर्व दले स्मृता ।।
હરે કૃષ્ણ પક્ષ તથા શુકલ પક્ષની જે તિથિઓમાં પૂર્વદળ અથવા પર દળ વિષે વિષ્ટિ (લા) થાય છે, તેને નીચેના ચકને વિશે સમજી લેવી.
[ી પૂર્વદલ ભકા તિથિ પક્ષ કૃષ્ણ પક્ષ ૩૧૦ પરાર્થે કૃષ્ણ પક્ષ ૧૪ પૂઈ શુકલ પક્ષ ૪/૧૧ પરાધે
શુકલ પક્ષ ૧૧૫ પૂર્વ શ્રી યતીન્દ્ર મૂહૂર્ત પ્રભાકર :
: ૩
Page #88
--------------------------------------------------------------------------
________________
મેષ, મર, gs, કર દત્ત,
ચી, મિથુન, તુણા, ઘન ના ! कुभ मीन, अलि, केसरि मृत्यौविचरित भद्रा त्रिभुवन मध्ये ॥
અથ - આ ભદ્રા સ્વર્ગ પાતાળ અને પૃથ્વી ત્રણે લોકમાં વિચરે છે.
મેષ, મકર, વૃષભ, કર્ક આના ચન્દ્રમામાં ભદ્રા સ્વર્ગ લેકમાં જાણવી.
કન્યા મિથુન, તુલા અને ધનના ચન્દ્રમામાં, ભદ્રા પાતાળ લેકમાં અને કુંભ, મીન, વૃશ્ચિક, સિંહના ચન્દ્રમામાં મૃત્યુલેકમાં રહે છે.
स्वर्गे भद्रा शुभं कुर्यात्, पाताले च धनागमम् । मृत्युलोके यदा विष्टि , सर्व कार्य विनाशिनी ।।
અથ - જે ભદ્રા વર્ગ લેકમાં હોય, તે શુભ કાર્ય કરે, જે પાતાળમાં હોય, તે દ્રવ્ય લાભ કરે અને મૃત્યુ લેકમાં હોય, તે સર્વ કાર્યને વિનાશ કરે.
सम्मुखे मृत्युलोक स्या, पाताले च अधोमुखी । ऊर्ध्वस्था स्वर्गगा भद्रा, सम्मुखे मरणप्रदा ।।
અથ:- જે ભદ્રા મૃત્યુ લોકમાં હોય, તો સન્મુખ સમજવી, પાતાળમાં હોય, તે અધોમુખ સમજવી અને વર્ગમાં હોય, તે ઉર્વ-સુખ સમજવી. જે સસુખ હોય, તે મૃત્યુદાયી નીવડે છે.
વિવા મા થતા રાત્રો, રાત્રિ મદ્રા થતા ને तदा विष्टि कृतो दोषो, न भवेत्सर्व सौरव्यदा ॥
દર માસના કૃષ્ણ પક્ષમાં સાતમ અને ચૌદસ તથા શુકલ પક્ષમાં આઠમ અને પૂનમની પૂર્વદલ ભદ્રા દિન સંજ્ઞક છે.
વિભાગ પહેલે
Page #89
--------------------------------------------------------------------------
________________
તે રાત્રિમાં આવી પડે તે, શુકલ પક્ષમાં ૪/૧૧ તથા કૃષ્ણ પક્ષમાં /૧૦ ની પરદુલ ભદ્રા , રાત્રિસંશક છેપણ જે-દિવસે આવે તે ભદ્રાનો દોષ નથી. તે ભદ્રા સુખદાયી છે. . .
* * [૭] વિડિટ (ભકા) કરવાંમાં ત્યાજ્ય - विष्टिस्तु सर्वथा त्याज्या, “क्रमेणैत्रांगा तु या । અમે જતા મન સર્વે કાર્યેષુ શમના ||
અથ પૂ નક ભદ્રા દિવસમાં અને ઉત્તરાઈ ક્રમની ભદ્રા રાત્રે આવે તો સર્વ પ્રકારના શુભ કાર્યો છેડી દેવાં.
તેનાથી વિપરીત અર્થાત મૂકી - ભદ્રા રાત્રે અને ઉત્તરાની ભઠ્ઠા દિવસે આવે તે સર્વ કાર્યોમાં શુભ ફળદાયી નીવડે છે.
[[૮] ભદ્રામાં સર્વથા ત્યાજ્ય માયાં તળે, સાવ જુની તથા = श्रावणी नृपति हन्ति, ग्राम दहति फाल्गुनी ।।
અથડ- ભદ્રામાં શ્રાવણ અને કાળુની ક ન કરવાં જોઈએ. શ્રાવણ કરવાથી રાજાને નાશ થાય, અને હળી- કરવાથી ગામનો આગથી વિનાશ થાય.
-- . [૯] ભતાનું જ્ઞાન शुकले पूर्वार्धे ऽष्टमी पंच दश्यो भद्रे
થી રથ ચતુર્થી રહેં , कृपणे ऽन्त्याधं स्यात्तृतीया दशम्योः,
1. પૂર્વે મા સપ્ત શંકુ તિથ્થો છે ! અથ:- અજવાળી આઠમ અને પૂનમના પૂર્વાર્ધમાં તથા અગિયારસ અને ચાથના ઉત્તરાર્ધમાં ભદ્રાને વાસ હોય છે.
તથા આધારીઆ પક્ષની તેરસ અને દશમના ઉત્તરાર્ધમાં અને સાતમ અને ચૌદસના પૂર્વ ધમાં ભદ્રાને વાસ હોય છે. [બત બહડચક્રમ] ૬-શ્રી ધતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
Page #90
--------------------------------------------------------------------------
________________
[૧૦] દિશા શૂળ વિચર દિશા શૂળ સેમવાર અને શનિવારે પૂર્વ દિશામાં રહે છે, ગુરૂવારે દિશા શુળ દક્ષિણ દિશામાં રહે છે. શુક્ર અને રવિવારે પશ્ચિમ દિશામાં રહે છે, બુધ તથા મંગળે ઉત્તર દિશામાં રહે છે.
[૧૦૧] રાજભંગાદિ ચોગ શનિ-રવિ ને મગળે, આમાવાસ્યા જોગ જે મળે સ્વાતિ અશ્વિની, આયુષ્ય માનનો થગ છે પશુ, પખી, જંગમ સ્થાવરા,
વળી થાય મનુષ્ય સંહાર ! યા રાજ ભંગ મિશ્ચય થશે,
સંશય નહિ તલભાર ! [૧૨] સ્પષ્ટ આયુષ્ય જ્ઞાન केन्द्रांक संख्या त्रिगुणी विहाय,
___ भौमार्क राहु शनि वर्जनीयः । एव कृते सर्व जनेषु, ननु आयु प्रमाणं मुनयो वदति ।।
[૧૩] દ્વાદશભાવ પ્રતિગ્રહ વિશ્વાતંત્ર
| ||sm an ami aur |w a || મે ભ|| || || ગ | ૨૫ કિલ્લો
||ભા ||om | ગ ||ow u] | | | | | | | | અંગ us on બંગલા |
? વિભાગ પહેલે
૪૨ :
Page #91
--------------------------------------------------------------------------
________________
यदा कुभ गते भानु, सिंह लग्नं परित्यज्यते । गोधूलिक विधवी स्यात् कुलनाशकरी ग्रहे ।।
[૧૪] સિદ્ધિ એગ શુક્રવારે હસ્ત, ત્રણ ઉત્તરા કે મૂળ નક્ષત્ર હોય, સોમવારે હિણી, મૃગશિરા, પુષ્ય, અનુરાધા કે શ્રવણ હય, મંગળવારે ઉત્તરા ભાદ્રપદ, અશ્વિની કે રેવતી હેય, બુધે કૃત્તિકા, રહિણી, મૃગશિરા, પુષ્ય અનુરાધા હોય, ગુરૂવારે અશ્વિની, પુનર્વસ, અનુરાધા કે રેવતી હોય, શુક્રવારે પુનર્વસુ, અશ્વિની, પૂર્વા ફાલ્ગની, રેવતી, અનુરાધા કે શ્રવણ હય, શનિવારે રોહિણી, શ્રવણ કે સ્વાતિ નક્ષત્ર હોય–તે સિદ્ધિ રોગ થાય છે.
સિદ્ધિ વેગ (શી બધી शुक्रे नंदा, बुधे भद्रा, शनी रिक्ता, कुजे जया । गुरौ पूर्णा तिथि ज्ञेया, सिद्धियोग उदाहृतः ।।
અર્થ: શુક્રવારે નદા, બુધવારે ભદ્રા શનિવારે રિક્તા, મંગળવારે જ્યા અને ગુરુવારે પૂર્ણ તિથિ હોય તે સિદ્ધિ યોગ થાય છે.
[૧૫] મૃત્યુ વેગ आदित्य भोम योनन्दा, भद्रा मार्गक चन्द्रयोः । बुधे जया गुरौ रिक्ता, शनौ पूर्णा च मृत्यु दा ॥
અર્થ : રવિ અને મગળવારે ના હોય, શુક્ર અને સેમવારે ભદ્રા હોય, બુધવારે જયા હોય, ગુરૂવારે રિક્તા હે, શનિવારે પૂર્ણ તિથિ હોય તો મૃત્યુ યોગ થાય છે,
આવા યોગમાં યાત્રા-પ્રવાસ ન કરવા જોઈએ. શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રમાકર :
૧ ૪૬
Page #92
--------------------------------------------------------------------------
________________
|
ગ્રહે , Jસ. រ៉ូរ ભાવના' | ડું સ્થાળ |
* 9 ૦ = ળ છે
6. દ
sfarcu si au
| .
[૧૦] ચાતુર્માસમાં છોડવાનાં કાર્યો , . ! ચાતુર્માસમાં વાવ-કૂવા-તળાવ દિવાનાં કાર્યો, મકાનના ખાત મુહુર્ત પ્રતિષ્ઠા આદિ કર્યો, નર્વવધૂનાં આણાં વગેરે કાર્યો ન કરવા.
वाप्याराम कूप भवनारंभः प्रतिष्ठे ।। , રામોલ્સ , , aq - પ્રવેશન મહારાજાતિના सामाष्टके गोदान. 5 अयण प्रपा प्रथम-कोपाकर्म ।
वेद व्रत पं निलो द्वाह मथाति पन्न शिशु-सस्कारी ।। , , , [૧૭] ગુરૂ-શુકને ઉદયાત દેશ * *
वापी कूप तडाग यज्ञ गमनं क्षौर-प्रतिष्ठा व्रतं । विद्यामंदिर कर्णवेधन महादानं गुरो-सेवन । તોંઘેન્નાને, વિ, 'રે મન ગાર "
दूरेणैव जोजि दिषु परिहरे, "हस्ते गुरी-भार्गवे । - + અર્થ - રૂ અને ના અરતમાં જીવવાની ઇચ્છાવાળા 'પુરુષે-વાવ, કૂવા, તળાવ યજ્ઞ, યાત્રા, દેવ-પ્રતિષ્ઠા, ચંપવીત,વિદ્યારંભ, ગૃહનિમણ, કાન વી ધાવવા, ગુરૂસેવા, વિવાહ, તીર્થનાન, દેવમદિર. મંત્રાદિઉપદેશ દેવદર્શન એટલાં કાર્યોને ત્યાગ કરવો જોઈએ.
. * વિભાગ પહેલે
દ
!
"
દt
Page #93
--------------------------------------------------------------------------
________________
(૧૮) સિંહસ્થ શુદિ છે ? અતે વર્ષ દિન ની . . . .
वयं के चिद्वक्र ये यातिचारे ।
- ગુવવિશે વિંઘt sfજ વશે : -
आयुस्तद्वत् रत्नादि भूषणं ना અર્થ જે જે કાર્યો ગુરૂ તથા શુક્રના અંતમાં ત્યાગવાનાં કહ્યાં છે, તે તે સર્વ કાર્યો સિહ અને મકર રાશિના ગુરૂમાં પણ ત્યજી દેવાં. * *વિકાસને અતિચાર ગુરૂ હોય, ત્યારે પણ કેટલાંક કાર્યો કરવાનાં નથી.
ગુરૂ અને સૂર્ય એક રાશિ પર હોય, ત્યારે પણ તે કાને ત્યાગ કર.. ' ,
તેર દિવસનું પખવાડિયુ હોય ત્યારે પણ શુભ કાર્યો ન કરવાં, તેમજ હાથી દાંત, સેના અને મણિરતનના બનાવેલા અલંકારે પ્રથમ ધારણ ન કરવા..
: , [૧૯] શુક-દોષ • दक्षिणे दुःख, सन्मुख हन्ति लोचनम् । वामे पृण्ठे शुभो 'नित्वं, राधयेदस्तंगशुभं ॥
અર્થ એ યાત્રામાં શુક દક્ષિણ ભાગમાં હોય છે, તે સુખદાયી નીવડે છે, અને સન્મુખ હોય છે, તે નેત્રોનો નાશ કરે છે. અને ડાબા તથા પૃષ્ઠ ભાગમાં હોય છે, તે આનંદદાતા નીવડે છે.
પૂર્વમાં શનિ અસ્ત હોય, તે તે દિશા ટાળીને પશ્ચિમ મમાં ગમન કરવું અને જે પશ્ચિમમાં અસ્ત હોય, તે પૂર્વમાં ગમન કરવું સારું શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર ઃ
૨ ૪૫
Page #94
--------------------------------------------------------------------------
________________
[૧૧૦] શુક દેશ-પરિહાર रेवत्यादि मृगांते च, यावनिष्ठति चन्द्रमा । तावच्छुको भवेदन्धः, सन्मुखे दक्षिणे शुभम् ॥
અર્થ - રેવતી નક્ષત્રથી મૃગશિરા નક્ષત્ર સુધી ચન્દ્રમાં રહે, ત્યાં સુધી શુક બંધ (અ) હોય છે, માટે તે શુક્ર સમુખ કે જમણે હેય તે પણ લેવામાં શુભ છે.
[૧૧૧] ચેરી-કાળ સૂર્ય નક્ષત્ર ગણતાં ૪-૧૧-૧૮–૨૫ આવે, ચેરી કાળ સમજાવે.
ક્ષપ્ત સ્વાસ!
Iઉ જાઉ ભારતી/
[૧૧૨0 શુક્ર વિચાર सन्मुखे मृत्यु नाशाय सुत हानी च दक्षिणे । वामे स्थित श्च सौभाग्य, भृगु पृष्ठे सुखाव हा.॥ देवदानव गंधर्वाः यक्ष राक्षस किन्नरा. । एतव नैव गच्छन्ति, भृगु दक्षिणे सन्मुखे ॥
અર્થ - શુક સન્મુખમાં હોય તે તે વ્યક્તિને નાશ કરે તેમ જ દક્ષિણે પુત્રને હાનિ કરે.
વિભાગ પહેલે
Page #95
--------------------------------------------------------------------------
________________
ડાબી બાજુના શુક્ર સેાભાગ્યપ્રદ છે. પૂ રહેલા શુક્ર સુખદાયી છે.
શુક્ર દક્ષિણમાં અથવા સન્મુખ હોય, તે દેવ, દાનવ, ગેાધવો યક્ષા, રાક્ષસે અને કિન્નરી પશુ ગમન કરતા નથી.
[૧૧૩] નૃત્ય વિચાર
કન્યા, તુલા વૃશ્ચિક પૂર્વ લાગે !
ધન, મકર, કુંભ દક્ષિણ ભાગે
મીન, મેષ, વૃષભ પશ્ચિમ ભાગે । મિથુન, કર્ક, સિંહ ઉત્તર ભાગે
સામે વત્સ ન ચાલીએ !
સખ્યા
નહી કીજે ઘરવાસ !!
કેવળ દેવ ન બેસારીએ !
सन्मुखः हरते मायु, पृष्ठे च दुःखदायकः । વામે-શિખે વત્ત, સ વત્સ મુલવાચ: ।।
અર્થ :- વત્સ સન્મુખ હાય, તે આયુષ્યને નાશ કરે, પુકે હાય, તે દુઃખ આપે. ડાએ તેમજ દક્ષિણે ડાય તે વરસ સુખદાયી છે.
[૧૧૪] આયાદિ ચક્ર
.
જોષી વિચારે ખાસ ॥
,
ર
ખર
આય
ધ્વજ ધૂમ્ર સિંહ શ્વાન વૃષભ
દિશા પૂર્વ અગ્નિ દક્ષિણ નૈઋત્ય પશ્ચિમ વાયન્ય
શ્રી યતીન્દ્ર મુર્હુત પ્રભાકર :
"
દ
७
ર
ગજ વાક્ષ
ઉત્તર ઈશાન
+ XG
Page #96
--------------------------------------------------------------------------
________________
ધૂમ્ર (ધૂમાડા), શ્વાન (સૂત), આર (ગધેડે), વાંસ, અશુભ છે. * વેજ, સિંહ, વૃષભ અને ગજ આપે શુભ છે.
દવાલયના માટે કન્યા, તુલા, વૃશ્ચિક સંક્રાતિમાં નાગનુ માં પૂર્વમાં હેય. છે એટલે દેવાલય માટે ખાત-કાર્ય વાયવ્ય-સુખે કરવું , ,--
શાળ
& wળ
LI
| ૨ |
/
// જ ! શું
આ
પસિસ
ધન મકર કુંભમાં નાગનું માં દક્ષિણમાં હોય એટલે ખાત કાય નૈરૂત્યમાં કરવું ?
1 મિથુન, કર્ક, સિંહમાં નાગનુ મેં ઉત્તરમાં હોય એટલે ઇશાન ખૂણામાં ખાત. કાર્ય કરવુ. .
- મીન, મેષ, વૃષભમાં નાગનુ મ, પશ્ચિમમાં હોય એટલે ખાત-કાર્ય અગ્નિ ખૂણામાં કરવું.
[૧૧૫] ગૃહારંભમાં ખાત કુંભ, મીન, મેષ સંક્રાન્તિમાં ઘરનું ખાત-કાર્ય વાયવ્ય ખૂણામાં કરવું..
વૃષભ, મિથુન, કર્કમાં નૈઋત્યમાં કરવુ. વૃશ્ચિક ધન, મકરમાં ઈશાનમાં કરવું..
સિંહ, કન્યા, તુલામાં અગ્નિ ખૂણામાં કરવું.
Page #97
--------------------------------------------------------------------------
________________
કેમ
[૧૧૬] જાશયનું ખાત મેષ, વૃષભ, મિથુન સક્રાન્તિમાં ઈશાન ખૂણામાં કરવું. કર્ક, સિંહ, કન્યામાં વાયવ્ય ખૂણામાં કરવું મકર, કુંભ, મીનમાં અગ્નિ ખૂણામાં કરવુ. તુલા, વૃશ્ચિક, ધનમા મૈત્રત્ય ખૂણામાં કરવું.
આ બધું-સૂર્ય સંક્રાન્તિથી જાણવું. [૧૧] વિહરમાન ૨૦ તીર્થ કરવાનાં નામ- લંછન વગેરે
નામ લ છન પિતા ૧ શ્રી સીમ ધરસ્વામી વૃષભ શ્રેયાંશરાજા સત્યકી ૨ શ્રી યુગમ ધરવામી ગજ સુદઢરાજા સુતારા ૩ શ્રી બાહજિનસ્વામી હરણ સુગ્રીવરાજા
વિજય ૪ શ્રી સુબાહુસ્વામી વાંદરે નિશઢરાય સુન દા ૫ શ્રી સુજાતસ્વામી સૂર્ય દેવસેન
દેવસેના ૬ શ્રી રવય પ્રભસ્વામી ચન્દ્ર મિત્રનુ૫ સુમંગલા ૭ શ્રી નવભાવવસ્વામી સિહ કિતિન પતિ વીરસેના ૮ શ્રી અને તવીર્ય સ્વામી ગજ | મેઘરાય મંગલાવતી ૯ શ્રી સૂરપ્રભજિનસ્વામી ઘડો વિરાય
વિજ્યાવતી ૧૦ શ્રી વિશાલજિનવામી સૂર્ય પ્રરાજા
લકામાતા ૧૧ શ્રી વજ ધરસ્વામી શખ પધારથી સરસ્વતી ૧૨ શ્રી ચ જિનસ્વામી વૃષભ વાલમિક પદ્માવતી ૧૩ શ્રી ચ દ્રબાહજિનવાણી કમળ દેવાનંદરાય દેવાન દામાતા ૧૪ શ્રી ભુજ સ્વામી કમળ મહાબલરાય મહિમામાતા ૧૫ શ્રી ઈશ્વરજિનસ્વામી ચન્દ્ર નૃપરાય જસોદામાતા ૧૬ શ્રી નેમિનિસ્વામી સૂર્ય ગજજોન
સેનામાતા ૧૭ શ્રી વીરસેનસ્વામી
ભાનુસેન ગજગતિ ૧૮ શ્રી મહાભદ્રજિનસ્વામી ગજ દેવરાય ઉમામાતા ૧૯ શ્રી ચંદ્રશાજિનસ્વામી શશિ સંવરમપ ગ ગામાતા ૨૦ શ્રી અજીતવીર્યવામી સ્વસ્તિક રાજપાલ કનિનિકા શ્રી યતીન્દ્ર મુહર્ત પ્રભાકર :
વૃષલ
Page #98
--------------------------------------------------------------------------
________________
નામ
રવિ
પ્રવાસ વિશાખા પૂમા,
[૧૧૮] આન’દાદિ ચેાગ કાષ્ટક
સેામ મગળ છુધ ગુરૂ શુક્ર
સિદ્ધિ મૂલ શ્રવણુ
ગ
મરણ અનુ. ઉ.ષા. શનિ
વ્યાધિ જ્યે.
અભિ. પુ ભા
ઉભા,
શુભ
પૂ.ષા. ધુનિ. રેવતી રા.
અમૃત
અશ્વિ .
ઉ.ષા, નિ મૂશક્ષ અભિજિત પુ.ભા. ભરી અદ્ન થા ઉષા. કૃતિ. પુનવ, પૂ.ફા. માતંગ પ્રતિષ્ઠા રેવતી શ. પુષ્પ ઉ.ફ્રા.વિ. પૂ. અલૈ. હત રાક્ષસ થત.
શ્રવણુ
સ્વા. મૂળ
ક્ષય.
લવૃદ્ધિ
અમિ ભૃગ.
અનુ. ઉ.ષા.
મહાકલેશ
પ્રા. ભરણી આર્દ્રા મા ચિત્રા
યે. અભિ. કાયસિદ્ધિ
સ્થિર
ગુહારભ
ઉ.ભા. કૃતિ. પુન પૂફા. સ્વાતિ મૂળ શ્રવણુ વધુ માન રેવતી રાહિ. પુષ્ય ઉ. વ. પૂર્વાષાઢા ધનિષ્ઠા
ચર
શનિ
નિ. રેવતી રાહિણી પુછ્યું .કા. પ્રાણુનાશ
અશ્વિ. ગ આશે. હસ્ત મૃત્યુ
ભણી આર્દ્ર મા ચિત્રા
કલેશ
પુનર્વસુ પૂ।. સ્વાતિ કાર્યસિદ્ધિ
'
વિ. ઉફ્રા.
કલ્યાણુ
પુષ્ય અલે. હસ્ત અનુ. રાજ્યાગ
ચિત્રા ચે. ધનનાશ
[૧૧૯] રેવતી નક્ષત્રનુ ફળ
આઠમ, ચૌશ, છઠ્ઠના દિવસે જે જન્મ, તે કુલઘાી અને, માતા-પિતા– ભાઈ વગેરે ગૂમાવે. નામ દેનારા જોષી પણ મરે. ૬ મહિનામાં બહુ ઉજ્જડ કરનારી મને.
૫૦ :
લગ્ન
•
વિભાગ પડેલા
Page #99
--------------------------------------------------------------------------
________________
તિથિ નક્ષત્ર
૧ રાહિ. પુન, મા હસ્તે વિશા,
પૂ.ફ્રા. ચિ.
અલે. ઉફ્રા,
મૃગ
૩
કૃતિ.
૪ રૂાહિ.
પુષ્ય
અલૈ.
પુન.
[૧૨૦] જળ-ધૂમ-ચક્ર
૧૨ ફ
૧૩ રા.
૧૪ મૃગ,
૧૫ રૃ.
૮ મૃગ. પુષ્પ
૯ કૃતિકા ૧૦ શ
૧૧ મૃગ.
મા હત
૫ મૃગ. પુષ્ય
પૂા
ચિત્રા અનુ
૬ કૃતિકા અશ્વે. અલે ઉક્ા. સ્વા.
૭ રૅાહિણી પુન. મા
મૂળ શ્રવણુ
હસ્ત વિ. પૂા. ચિત્રા અનુ.પુ ષા. ધુનિ. ભૂલે. અત્રે ઉ.ફ્રી. સ્વાતિ જન્યું. ઉષા.
મા હરત વિ.
પુન.
પૂ ક્। ચિત્રા અશે. અન્ને ઉ ફા.
પુષ્પ
અનુ.
સ્વાતિ
વિશા. મૂળ શ્રવણુ પૂ.ષા, નિ,
યે ઉષા.
મૂળ શ્રવણુ
પૂ ષા. કૃનિ.
જ્યે. ઉષા,
પૃથ્વી
પુન.
મા હત
વિ.મૂળ પૂા. ચિત્રા અનુ, પુ ષા, અશ્લે અશ્ને ઉફ્ સ્વા જયે.
પુષ્ય
મૂળ શ્રેણ
અનુ પૂ.ષા. નિ સ્વાતિ જયે.
..
આકાશ
- ૬ ૯ ખરાબ
જ૪-૭-૧
શિલ્પ-રત્નાકર' ગ્રન્થના ૬૨૧ મા પાના પર લખ્યું છે કેकर्म शिला स्थापन कूर्म तिथिस्तु पंचगुणिता कृता का वृक्ष संयुक्ता तथा द्वादश मिश्रा भवन भागे न जले वेदामुनिचद्र स्थले पंच द्वयं वसु ति षट्कनव आकाशे त्रिविध कूर्म लक्षण जले लाभे स्था प्रोक्ता स्थले हाने स्तथैन च आकाशे मरण प्रोक्तमिदं कूर्मस्य ।
4-2-C ખરાબ
શ્રેષ્ઠ
અશ્વિની
ભરણી
શત. રેવતી
પૂ.ભા.
અશ્વિની
ઉં ભા.
ભરણી
શત.
રેવતી
૪.ભા. અશ્વિની
ઉ.ભા.
ભરણી
રેવતી
અશ્વિની
ભરણી
રેવતી
અશ્વિની
પૂ.ભા.
ઉ.ભા.
ત.
પૂ.ભા.
ઉભા.
ઉષા,
શત
શ્રવણ
પૂ તા.
નિઉ, તા.
ભરણી
ઉ.ષા. શત. રેવતી
-
Page #100
--------------------------------------------------------------------------
________________
[૧૨૧] શ્રી નક્ષત્ર-વચ-તારા-અ‘શ-સુખ-વ-ચરણુ-રાશિ -સ્વામી-નાડી-ચેાનિ-ગણ-આદિ
નક્ષત્ર વય તારા
મુખ વધુ ચરણ રાશિ સ્વામી નાડી ચેનિ ગણુ અશ્વિની ૧ ' ૧ વિષ્ણુ વિપ્ર ૪ મેષ મ. આ અમ વ
ભરણી ૨
ર
૨ અધા
ક્ષત્રિય ૪
સ ગજ
મનુ.
""
કૃતિકા
3
૩
મ. અંત મેષ
રાક્ષસ
૪
યુ
સપ
મનુ
રાહિણી ૪ ભૃગસીરા ૫ ૫
'
G
'
ટ
i ૧
ર
ર
17
3
3 6q
37
૪ ૧ તિખ્ખુ વૈશ્ય
૫ *
આશ
પુનવસુ છ
પુછ્ય '
અલૈ.
૧
સા
ર
પૂ.શ.
૬. ફ્
અનુરાધા ૧
જયેષ્ઠી ૨
3
મૂળ
પૂ. પા.
૩. તા.
*
સુરત
૫
ચિત્રા ; સ્વાતિ ७
፡
3
વિશાખા ૮ છ ૧
.
p
૫. પી.
ઉ. મા.
વતી અનિભિત
પર ક
४
。
૨
૨ તિષ્ણુ
૩ ઉર
૧ તિષ્ણુ
૨ ઉધ્વ
૩ અધેા
૩ અપે
"
૧ ઉધ્વ વૈશ્ય
e 3
૫
શ્રવણુ + ૪
ધનિષ્ઠા છ ૧ ૨
શતભિષા ૮ ૬
૧
"
ર
e
ટ 3
O
""
19
"
??
.
"2
..
૨ તીથ્થુ વિગ
13
"
૧ મા
૨-૩
૩ તિથ્થુ
O
19
શુક્ર
11
">
૧ ધા ક્ષત્રિય
29
,,
વિપ્ર
R
33
93
૩ ઉર્ધ્વ શૈશ્ય
૧
.
શુક્ર
23
૪ ૨. મધ્યમેશ્વ
૪
ક્ષત્રિય *
22
""
.
શુદ્ર
,
વિપ્ર
૪ ..
"
૨
મધ્ય
૨ મિચ્ છુ આફ્રિ શ્વાન
૧
માર
"3
pr
12
૪ સિંહ સૂર્ય' મ.
૧
મૈં
૩
૧
૪
૪
૪ ધન
1
*
૪
४
કુંભ
૪ મીન
""
વ
દૈવ
'તમાર રાક્ષસ
વૃક્ષક
..
માદિ ગાય
ૐં
נן
અ.
મ
31
દેવ
મધ્ય વાધ રાક્ષસ
મનુ
..
મનુ
"1
આ. ભૃગ રાક્ષસ
વાધ રાક્ષસ
33
મનુ ગુરૂમ. પિ અનાવિશ મનુષ્ય
શ. આ. અન્ય
ગુરૂ મ. ગાય
સિહ રાક્ષસ
રાક્ષસ
મનુ.
અ. ગુજ
વ
અ. તા.
મનુ.
: વિભાગ પહેલા
Page #101
--------------------------------------------------------------------------
________________
વિર૩] આનંદાદિ કોષ્ટક ચક સોમ મંગળ બુધ ગુરૂ શુક્ર શનિ ફળ ઘડત્યાગ
ગ રવિ
આનંદ અશ્વિની મૃગ અશ્વે. હસ્ત અનુરા. ઉ. પા. શત સિદ્ધિ ૦ કાલદંડ ભરણું આદ્રા મ. ચિત્રા જયેષ્ઠા અતિ. પૂ.ભા, મૃત્યુ ૬૦ ધૂમ કૃતિકા પુન, પૂજા સ્વાતિ મૂળ શ્રવણ ઉ.ભા, અશુભ ૧ ધાતા રેહિ પુષ્ય ઉફા. વિ. પુ ષા ગ. રે. સૌભાગ્ય ૦ સૌમ્ય મૃગ. અષે હસ્ત અનુ, ઉ.ષા. શત. અશ્વિ. મહા સૌ. ૦ ધ્યાક્ષ આદ્રા મ. ચિત્રા જ. અભિજિત પૂ ભા. ભ. ધનક્ષય ૫ કેતુ પુવ. પૂજા સ્વા. મળ શ્રવણ ઉભા કે સુખ શ્રીવાસ પુષ્ય ઉછે. વિ. પૂ.ષા, ધ, રેવતી રે. સુખ વજ અષે હસ્ત અનુ ઉષા. શત. અભિ. મૃ ક્ષય ૫ મુગર મધા ચિત્રા . અતિજિત પૂ.ભા. ભરણી આદ્રા ઘરનાશ ૦ છ ૫,ફા. સ્વા. મૂળ. 2. ઉ.ભા. ફ. પુન રાજમાન છે મિત્ર ૬ ફા. વિ. પૂષા, ધ રે. ર. પુષ્ય વૃષ્ટિ ૦ માનસ હસ્ત અનુ. ઉ.ષા. શ. અશ્વિ. મૃગ અલે. સૌભાગ્ય ૦ પદમ ચિત્રા . અભિ. પુ ભા. ભ. આદ્રા મ. ધનલાભ ૦ લુબ સ્વાતિ મૂળ શ્રવણ ઉભા. કુ. પુનર્વસુ પૂરફા. ધનના ૪ ઉત્પાત વિશાખા પૂષા. ધ. રેવતી રે. પુષ્ય ઉ ફા. પ્રાણનાશ ૬૦ મૃત, અનુ ઉ.ષા. શ. અશ્વિ મૃ. અષે હસ્ત મૃત્યુ ૬૦ કાણુ જ્યેષ્ઠા અભિ. અ.ભા. ભ. આકા મવા ચિ. કલેશ ૨ સિદ્ધિ મૂળ ત્ર, ઉ.ભા. કુ. પુન, પૂફા. સ્વ. કાર્યસિદ્ધિ ૦ શુભ પૂષા ધ. રેવતી ર. પુષ્ય ઉકા. વિ. કલ્યાણ ૦ અમૃત ઉ.ષા. શત. અશ્વિ. મૃગ અલ્પે. હહત અનુ રાજગ ૧ મૂસલ અભિ. પૂ.ભા. ભ. આકામ ચિત્રા જ્ય. ધનન શ ૨
શ્રવણું ઉ ભા. કુ. પુન. પૂજા સ્વા મૂ. ક્ષય ૭ માત ગ ધનિ. રેવતી રે. પુષ્ય ઉ.ફા. વિ. પુ ષા ફળસ્કૃદ્ધિ રક્ષ શત. અ. મૃ. અલે. હસ્ત અનુ, ઉં.વામહાકાલેશ૬૦ ચર પૂ.ભા. ભરણું અઢા મધા ચિત્રા જજે. અભિ, કાર્યસિદ્ધિ ૦ સુરિથર ઉ ભા. કૃતિકા પુન. પૂરો. વા. મૂળ ત્ર. ગૃહારંભ ૦ પ્રવર્ધમાન રેવતી રે. પુષ્ય ઉ.ફા. વિ. પૂ.પા. ધ. લગ્ન ૦
બ૬
શ્રી ચતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
: ૫૩
Page #102
--------------------------------------------------------------------------
________________
૦ ૦
જ
ક
૦ ૨ ૦
م
ه
م
૦ ૦
م
૦ ૦ ૦
?
ક્ષત્રિય
જ
م
સાય
=
» ૪
૦ ૦
ه م
É
[૧૨૪] નક્ષત્ર વિચાર સંખ્યા નક્ષત્ર વય તારા અંશ મુખ વર્ણ કાર્ય ૧ અશ્વિની ૧ ૧ ૧ તિર્થક વિપ્ર પશુવશ ૨ ભરણ ૨ ૨ ૨ અધો ક્ષત્રિય ખાતા ૩ કૃતિકા ૩ ૩ ૩ • • ૪ રહિણી ૪ ૪ ૧ ઉર્વ વૈશ્ય રાજ્યાદિ ૫ મૃગશરા ૫
પશુવશ
Stal શુદ્ધ રાજ્યાદિ ૭ પુનર્વસુ ૭
તિર્યક પશુવશ ૮ પુષ્ય ૮ ૮ ૨ ઉર્વ
રાજ્યાદિ ૯ આશ્લેષા ૧ ૯ ૩. અધે
ખાત ૧૦ મઘા ૨ ૧ ૧ ૧૧ પૂ.ફા. ૩ ૨ ૨ ૧૨ ઉફા. ૪ ૩ ૩
રાજ્યાદિ ૧૩ હસ્ત ૫ ૪ ૧
વય મવશ ૧૪ ચિત્રા ૬ ૫ ૨ ૧૫ સ્વાતિ ૭ ૬ ૩. ૧૬ વિશાખા ૮ ૭ ૧
ખાત ૧૭ અનુરાધા ૧
પશ્રવણ ચેષ્ઠા ૨ ૧૯ મૂળ ૩ ૧ ૧ અ ક્ષત્રિય ૨૦ પૂર્વાષાઢા ૪ ૨ ૨ - ૨૧ ઉત્તરાષાઢા ૫ ૩ ૩ ઉર્વ વૈશ્ય રાજયાદ્ધિ
અભિજિત ૦ ૨૩ શ્રવણ ૬ ૪ ૧ ઉર્વ વૈશય ૨૪ ધનિ. ૭ ૫ ૨ " સુદ ૨૫ શત. ૮ ૬ ૭
,, , ૨૯ પૂ.ભા. ૧ ૭ ૧ અધે , ૨૭ ઉ.ભા. ૨ ૮ ૨ ઉદ્ઘ વિપ્ર રાજ્યાદિ ૨૮ રેવતી ૩ ૯ ૩ તિર્થફ..
*
૦ ૦ ૦ ૦ ૦
*
Ê É
ه
ه ه
ખાત
૦ ૦
ه م
-
Rયા!
• •
A
ખાત
- ૧
ه
Page #103
--------------------------------------------------------------------------
________________
[૧૫] ભગવાનનું કાષ્ટક [ગણ, રાશિ નગ ચેાનિ વગેર]
વર્ગ નાડી રાશિ ચેનિ અન
સ ભગ નું નામ તારા ગણ
અત્ય
૧ ઋષભદેવ ૩ મનુષ્ય અ અત્ય ન નકુલ ૨ અજિતનાથ ૪ મનુષ્ય વૃષભ સ ૩ સ'ભવનાથ ૫ દેવ મધ્ય મિથુન સપ્ ૪ અભિનદન ૭ આફ્રિ મિથુન ખિલાડા સિહુ ઉદર
શમધ્ય
ધ્રુવ
૫ સુમતિનાથ ૧
સત્ય
૫ મધ્ય કન્યા વાઘ
રાક્ષસ
હું પદ્મપ્રભુ
૫ રાક્ષસ
મધ્ય
છ સુપાર્શ્વનાથ છ રાક્ષસ સ અત્ય ૮ ચંદ્રપ્રભુ ૮ ધ્રુવ ૯ સુવિધિનાથ ૧ રાક્ષસ ૧૦ શિનલનાથ ૨ મનુષ્ય ૧૧ શ્રેયાંશનાથ ૪ દેવ શ
માહિ
શ
મધ્ય
ધર્મ
અત્ય મકર
સ
તુલા
વૃશ્ચિક
ધૃત
૧૨ વાસુપૂજ્ય ૬ ૧૩ વિમલનામ L
રાક્ષસ ય િભ
મનુષ્ય ય મધ્ય મીન
૧૪ અનતનાથ ૯
દૈવ
અન્ય મીન
૧૫ ધમનાથ છ ધ્રુવ ત મધ્ય
ધ્રુવ
૩ રાક્ષસ ત
૧૬ શાંતિનાથ ૧ ૧૭૩થુનાથ ૧૮ અનાય ક દેવ ૧૯ મલ્લીનાથ ૧ દેવ ૨૦ મુનિસુવ્રત ૪ દેવ ૫ અંત્ય
૨૧ નમિનાથ ૨૨ નેમિનાથ ૫
૨૩ પાર્શ્વનાથ છ ૨૪ મહાવીર ૩ સ્વામી
શ્રી યતીન્દ્ર મુર્હુત પ્રભાકર :
સ આદિષ
અન્ય વૃષભ
અ અંત્ય સીન
૫ આહિઁ મેષ
મકર
દેવ ત ફ્રિ મેષ
રાક્ષસ ત મધ્ય કન્યા રાક્ષસ પ અંત્ય મનુષ્ય પર માહિઁ
તુલા
કન્યા
વાય
રણુ
કુતરા
વાનર
વાનર
વાડા
ઘોડા
વાનર
ઘેાડા
વૃષભ
હાથી
કાય
વાઘ
ગાય
ઘેાડા
વાનર
કૌચ
ગાય
વરાહ
હાથી હાથી સિચાણા
ખકરી
ઘેાડા
ખરી
હાથી
કમળ
સ્વસ્તિક
ચંદ્ર
સગર
વસ
ગા
પા
વજ્ર
હરણ
ખરા
નાવૃત્ત
કલશ
કામા
મલ
શખ
સાપ
સિંહુ
: પૃષ
Page #104
--------------------------------------------------------------------------
________________
[૧૨] મન માર્ગ સૂચક શકુન વિચાર
પ્રશ્નકર્તા જે સમયે પ્રશ્ન કરે, ત્યારે પહેલા લગ્ન શુદ્ધિ કરીને લગન કાઢવું.
તે સમયે મેષ લગ્ન હોય તે તેમને કહેવું કે તમને પ્રથમ ક્ષત્રિય મળશે. બકરીની જાતિનું પશુ સામે મળે. એક સ્થાન પર વિશ્રામ લેવાનું થાય.
વૃષભ લગ્ન પહેલા બળદ યા ગાય સામે મળે, બે સ્થાન પર વિશ્રામ લેવાનું બને.
મિથુન લગ્ન પહેલાં બાળક મળે, પછી અલકાર ધારણ કરેલ સ્ત્રી અને પુરુષ મળે, ત્રણ સ્થાન પર વિશ્રામ લેવાનું થાય.
કર્ક લગ્ન-પહેલાં જ મળે, પછી પુરુષ એક સ્થાને વિશ્રામ થાય
સિંહ લગ્ન પહેલા કૂકડે મળે, પછી પુરૂષ તેમ જ બિલાડી બે સ્થળ પર વિશ્રામ.
કન્યા લગ્ન-પ્રથમ સ્ત્રી મળે, પછી કન્યા, બે સ્થળ પર વિશ્રામ
તુલા લગ્ન વેત વસ્ત્ર ધારણ કરેલ સ્ત્રી અથવા પુરુષ સામે મળે, એક રથાન પર વિશ્રામ.
વૃશ્ચિક લગ્ન-પહેલાં ગાય, પછી પુરૂષ મળે, વિશ્રામ બે સ્થાન પર.
ધન લગ્ન-સુદર પુરૂષ સામે મળે, ત્રણ સ્થળ પર વિશ્રામ.
મકર લગ્ન-પહેલા સ્ત્રી, પછી બાળક અને તે પછી વિધવા સ્ત્રી મળે, એક વિસામે થાય.
કુભ લગ્ન-પાણી લઈને આવતી સ્ત્રી યા પુરુષ સામે મળે. મીન લગ્ન-બે પુરુષ સામે મળે વિશ્રામ ત્રણ સ્થાને.
વિભાગ પહેલે
૫૬ :
Page #105
--------------------------------------------------------------------------
________________
[૧૨] શનિ-પાક વિચાર त्रिषट् एकादशे सूर्य त्रिपाद शनिश्चरः । चतुरष्टे त्यये सूर्य लोह पादश्च हानिकृत् ॥ जन्म द्वि-पच-सप्त ताम्रपाद प्रकीर्तितः । नवमे दशमे हेम पाहो हानि र्धनस्य च ॥
અથ – ૩-૬-૧૧ મી રાશિમાં સૂર્ય હોય તે ત્રીજા પાયે (રૂપાના) પતી સમજવી. ૪-૮-૧૨ મી રાશિમાં હોય, તે લેઢાના પાયે પતી. ૧-૫-૨-૯ શશિમાં સૂર્ય હેય, તે તાંબાના પાયે પનોતી અને ૯–૧૦ મી રાશિમાં સૂર્ય હોય, તે સેનાના પાસે પનોતી હોય છે.
[૧૨૮] પનોતીનું સ્વરૂપ
માતા ! સ્ત્રી |
\ બહિત | સખી
સન્મુખ પીઠ | હાથ ! ચરણ
[૧૨૯] પાયાનાં ફળ ચાંદાને પાયે સારે છે, તેમાં દ્રવ્ય મળે, વેપારમાં લાભ થાય ઠેર-ઠેર આદર મળે, પદવી મળે, રાજ્યમાં પણ સન્માન મળે
લોઢાને પાયે ખરાબ છે. તેમાં વધ, બ ધન, કલેશ, પરાભવ રખડપટ્ટી, સ્વજન-વિયેગ આદિ દુ ખ મળે.
તાંબાનો પાયે સારે છે તેમાં વેપાર વધે, ધન વધે, માનસન્માન વધે. સરકાર રહે.
સોનાને પાયો સારે નથી, તેમાં એક પ્રકારની પ્રતિકૂળતાને સામનો કરવો પડે, રાજ્ય ભય, માન હાનિ, રેગ વગેરે આવે. ૮-શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
Page #106
--------------------------------------------------------------------------
________________
પાયાની ગણત્રી પોતાના જન્મ-નક્ષત્રથી કરવી જે નક્ષત્ર પર શનિ બદલતે હેય ત્યાં સુધી ગણત્રી કરવી.
જે સંખ્યા આવે તેને નવ વડે ભાગવી, શેષ રહે તેને શનિનું વાહન સમજવું.
પહેલું ગર્દભનું વાહન હોય, તે ધનનાશ કરે. બીજુ અશ્વિનું વાહન, હોય તે સુખ આપે. ત્રીજુ હાથીનું વાહન હોય, તે વિપુલ રાજ્યઋદ્ધિ મળે.
ચોથું પાડાનું વાહન હોય, તે શત્રુઓને પરાસ્ત કરવામાં સફળતા મળે.
પાંચમું શિયાળનું વાહન છે, તે બુદ્ધિ બગડે છ સિંહનું વાહન હોય તે શત્રુઓને નાશ કરે. સાતમું કાગડાનું વાહન હેય, તે સન્માન મળે. આઠમુ મારનું વાહન હોય તે સન્માન મળે, રાજ્યાશર મળે. નવમું હસનું વાહન હોય, તે રાજ્ય-સત્કાર તથા દ્રિવ્ય મળે.
આ રીતે શનિનું વાહન દેખાય છે. | [૧૩૦] જન્મસ્થ ચન્દ્ર, યાત્રામાં વર્ષ છે. जन्म स्थ च शशांके च, पंचकर्माणि वर्जयेत् । यात्रा, युद्ध, विवाह च, क्षीरं च गृहवेशनम् ।।
અર્થ: યાત્રા, યુદ્ધ વિવાહ, શૌર તથા ગૃહપ્રવેશ એ પાંચ કાર્યોમાં જન્મનો ચન્દ્રમા વર્જ્ય છે.
જન્મસ્થ ચન્દ્રમાં ન કરવાના કામ ચિથો, છો, આઠમે, બારમે, ચન્દ્રમા સારા નહિ, તેમાં ઉપરોક્ત પાચ કર્મો વર્ષ છે.
रवियोगे च राजयोगे च कुमारयोगे च, अशुद्धादि अहे बीज सुह कज्ज । कीरयो त सव्व बहु फलं होई ।।
? વિભાગ પહેલે ૧૮
Page #107
--------------------------------------------------------------------------
________________
અર્થ - અશુભ દિવસે જે રાજ્યગ, કુમારગ ચા વિગ હોય તે તે દિવસે કરવામાં આવતા શુભ કાર્યનું બહુ મોટું ફળ મળે છે. विरुद्ध दिन यहदैको भवंति,
સૂર્ય યોreતુ હિમવત વિનર:किरणे सर्व दोषा विलयं यान्ति ॥
લગ્નથી, નક્ષત્રથી, વેગથી, કિરણથી, ચન્દ્રથી અથવા તારાથી અને વારથી એક લાખ દેષ હેય, તેથી પણ રવિયાગ બળવાન છે. સર્વ દેનો નાશ કરનાર છે ગ્રહ સૂર્ય ચન્દ્ર ભગળ બુધ ગુરૂ શુક્ર શ રા. ! કુંડળીના ૩ ૨ ૩ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૩ ૩ ભાવના ૬ ૩ ૨ ૩ ૪ ૩ ૪ ૩ ૪ ૬ ૬ સ્થાન ૧૧ ૧૧ ૧૧ ૫ ૬ ૫ ૬ ૫ ૬ ૧૧ ૧૧
૦ ૦ ૦ ૧૦ ૧૧ ૧૦ ૧૧ ૧૦ ૧૧ ૦ ૦ વિશ્વા દ. ૩ પા ૧ ૨ ૦ ૩ ૦ ૨ ૦ ૧ ૧
વિશ્વા ચાતુર્માસાદિ કાર્ય વર્થ છે. वापी राम तडागकूप, भवनारभ प्रतिष्ठा । व्रतारभोत सर्ग, वधु प्रवेशन महादानानी ॥ सामाष्टकं गौदान 5 ग्रयणप्रपा प्रथमेका पाकर्म । वेदव्रत मनिलो द्वाह्म, यातिपन्न शिशु सस्कारीः ।।
[૧૩૧] સુર સ્થાપન પાવતી યંત્ર
V
0
5
શ્રી યતીન્દ્ર મૂહૂર્ત પ્રભાકર :
૫૯
Page #108
--------------------------------------------------------------------------
________________
:
(૧૩૨] દાષાવલી દેખવાનું ચક્ર
૧૨ માન
3
થુિન
મ
-
સિંહ
ર
વૃષભ
*
ઉત્થા
ಈ ಸ
6
-
તુલા
૧૦
នំ
પ્ર
C
વૃશ્ચિક
કુલ્મ
ન
પ્રથમ મેષ લગ્ન છે.
દાષાવથી દેખતી વખતે જે લગ્ન આવે તે લગ્નમાં માંડવું, પ્રથમ તે લગ્ન પછી ૧૧ કું ડળીઓ કરવી. અને તેની આગળ ધાન્યની ૩ ઢગલીએ કરવી, અને પાછળથી ઉતારા મૂકાવી અને તેનાથી ચાર દૂર ખસી....
ૐ નમા રક્ત ભૈરવ ચાસઢ
ચાગિની, જળ દેવી, સ્થળ દૈવી, દેવી સતી,
મૃદુ છાયા,
માકાશી, પાતાળદેવી, પિશાચ-રાક્ષસ, જોટીગ,
દસ દોષ ત્રીત મેગા જે કાઈ દાજ હોય તેા મુઠ્ઠી મધ્યે
અવતર
અવતર સ્વાહા. ના અવતરે,
તેનÁસહુની શાણુ.” એ મત્ર ભણુવા.
આજ્ઞા પછી સાત સેાપારી મત્રીને સ્ત્રીના ડાબા પડખેથી અને પુરુષના જમણા પડખેથી સેપારીએ લેવી, કુંડલી માડી, તેના ઉપર ત્રણ વાર ફેરવીને આ સેપારીએ મૂક્વી. જે લગ્ન આવે તેનુ ફળ કહેવુ જોઈએ તેને સાચુ જાણવુ.
૬૦ =
- વિભાગ પહેલા
Page #109
--------------------------------------------------------------------------
________________
[૧૩૩] મેષ લગ્ન ફળ
હવે સાંભળે મેષ લગ્નનું વર્ણન
મેષ લગ્નવાળી વ્યક્તિના શરીરમાં વાતપિત્તના ઢાષ હાય, શાકિની દાષ ષ્ટિ લાગી છે. તેના લક્ષણ કહે છે,
પેટપીડા રહે, શરીરે કળતર થાય, ભૂખ એછી લાગે, વાયુને આફરો રહે, મળેશેાષ પડે, મનમાં ઉદ્વેગ રહે, શરીર સૂકાતુ જાય, ઉઘ બહુ આવે, સંતાનેાને કષ્ટ પડે.
તેના ઉપાયઃ દિવાળીનાં દિવસે તાંજળીની લેખણ તૈયાર કરીને તેના વડે શાઈની દ ફૂડાલય યંત્ર લખવે જોઇએ. તે ચત્રને ધૂપ આપીને તાવીજમાં મૂકવા જોઈએ તે તાવીજને માળાની જેમ ગળામાં રાખવાથી સુખ-શાન્તિ થાય છે.
[૧૩૫] વૃષભ, મિથુન કે લગ્ન ફળ
વૃષભ લગ્ન
કૃષભ લગ્નવાળા કે ભાઈ આ સાંભળો તમને પૂજ-પિતૃ દુઃખ માપે છે. તમારા ઉપર તેમની અશુદ્ધ દ્રષ્ટિ છે. તેની લવરાણી તેના કુડાળો કાઢેલ હતેા, તેમાં તેને પગ પઢયેા હતેા. ચૌદસના વિસે સબ્યા સમયે આમ થયું હતુ. તેથી તે દિવસથી ઘરમાં ઉપદ્રવ થાય છે.
તે ઉપદ્રવના લક્ષણ
પેટ-પીડા કે, શરીર દાઝતુ લાગે, રૂદન રહે કુક્ષિ રાગ થાય, સંતાન ન થાય, ઉંઘ ન આવે, સતત મુજવણૢ રહ્યા કરે, ઘર કામમાં જીવ લાગે નહિ, વેપાર-ધા સૂઝે નહિ, વાતે-વાતે ક્રોધ ચઢે. ઘણાં સ્વપ્નાં આવે, ઝઘડાળુ સ્વભાવ રહે, ખેલવુ ગમે નહિ. બાળકની જેમ રીસાઈ જાય,
શ્રી યતીન્દુ મુહૂત પ્રભાકર ૩
* $1
Page #110
--------------------------------------------------------------------------
________________
તેને ઉપાય
હોમ અષ્ટગધથી પંચાંગુલને યંત્ર લખીને તાવીજમાં મૂકવો, મધરાતે લાલ વસ્ત્રો પહેરીને હેમ કર. આમ કરવાથી - સુખ-શાંતિ થાય
મિથુન લગ્ન ફળ મિથુન લગ્નવાળા ભાઈઓ સાંભળો
તમને પિતર મથે શાકિની દોષ નડે છે. તેનું લક્ષણ એ છે કે ગામમાં તમારે નીચ વર્ણ સાથે ઝઘડા થાય છે.
આ મેલે દેષ છે તેનાં અનેક લક્ષણે છે. જેમ કે શરીર રોગગ્રસ્ત રહે, શારીરિક શકિત ક્ષીણ થતી જાય, કામ સૂઝે નહિ, લૂખી ઉધરસ પડે, મુંઝારો થાય, જીર્ણ તાવ રહ્યા કરે-કવિકાર થાય. નેત્ર-પીડા થાય, અગૂઠા આંગળીઓ વગેરે એ ખારા અને ખાટા પદાર્થો સારા લાગે. ઉવમાં ઝબકી જવાય, રાત્રે અનેક જાતના તુ વિચારે સતાવે, વાતે-વાતે ક્રોધ ચઢ, ભૂખ ઓછી લાગે. પૂરતી આવક થાય નહિ. હવે તેને ઉપાય
સફેદ આકડાના મૂળની કલમને દિવાળીના દિવસે બનાવીને તેને અષ્ટ-ગધથી વાસિત કરવી. તેને યત્ર બનાવવા અને ક્ષેત્રપાલની મૂર્તિ કુક્ષમાં લખી, મધરાતે શ્વેત વસ પહેરી શાનિી મંત્ર ભણ જાપ-હેમ કરવું જોઈએ. હોમ કરીને યત્ર કઠે બાંધવાથી શુભ થાય છે.
કર્ક લગ્ન ફળ કર્ક લગ્નવાળા ભાઈઓ સાંભળો. શાકિની દેશ-કોઈ પૂર્વજની માનતા કરેલી છે, તે પૂરી કરી નથી. બીજુ તમારા ઘરમાં દેવતાના સ્થાન ઉપર તે ઘર બાંધ્યું છે તે ચાલી શકે નહિં.
: વિભાગ પહેલે
Page #111
--------------------------------------------------------------------------
________________
તેથી આઠમ-ચૌદસના દિવસે અંગ ભારે રહે, પેટ, હાથ, શરીરમાં પીડા થાય. પડયા રહેવાનું મન થાય. પુત્ર પરિવારનું અશુભ થાય. ઉબકા આવે, સંતાન થાય તે જીવે નહિં અનેક ઉપાધિઓ આવે. ઘડીક ઠીક તે ઘડીક અઠીક રહે.
તેનો ઉપાય : લાલ ચંદનની કલમ બનાવવી, તેના વડે ચેસ ચેગિનીઓને યત્ર, નૃસિહ ચત્ર-દિવાળીના દિવસે અષ્ટ ગંધથી લખ. મધરાતે નીલવર્ણનું વસ્ત્ર પહેરીને હમ કરે. પૂર્વજની પૂજા કરવી યંત્ર કઠમાં ધારણ કરે. તેમ કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે તેમ જ સુખ શાન્તિ થાય છે. [૧૩] સિંહ કન્યા તુલા લગન ફળ
સિંહ લગન ફળ સિંહ (નવાળા સાંભળો. મેલા દેષ જલાશ્રયથી તથા પત્ની કરેલી માનતા પૂરી ન કરવાથી દોષ લાગે છે.
એટલે તમારૂ શરીર કળે છે. મુ ઝવણ થાય છે, ભૂખ લાગતી નથી. વ્યર્થ વિચાર આવે છે કામ સૂઝતું નથી. ઉચાટ રહે છે. મનમાં ચિંતા રહે છે. કેઈ બેલાવે તે તેના તરફ અણગમા થાય છે.
તેને ઉપાય – મરકટના લીડા નીચે રહેલા લાકડાના ટુકડાની કલમ કરવી. તે કલમને અષ્ટગ ધથી વાસિત કરવી પછી તેના વડે પંચાંગુલિ માત્રષખૂણિ લખવે પછી નિર્વસ્ત્ર બનીને યંત્ર બનાવવું, પછી હામ કરો ને માદળીઆમાં યત્ર નાખીને તે માદળિયું કઠે પહેરવુ, તે તેનાથી સુખ-શાતિ થાય.
કન્યા લગ્ન ફળ કન્યા લગ્નવાળા સાંભળે. તમે ક્ષેત્રપાલની જગ્યામાં તમાઓ વાસ કર્યો છે. અને ક્ષેત્રપાલની માનતા કરી નથી તે મળે શાકિની તમને નડે છે.
એટલે તમને શૂળ-પીડા થાય છે, ભૂખ લાગતી નથી, બાપુ પચતું નથી. સુરસે ઘણે રહે છે. સતાને કષ્ટ પડે છે. રક્તવિકાર શ્રી યતીન્દ્ર મૂહુર્ત પ્રભાકર :
૬૩
Page #112
--------------------------------------------------------------------------
________________
રહે છે. કામ સૂઝતું નથી. ચિત્ત વ્યગ્ર રહે છે. વેપારમાં જીવ લાગતું નથી. આવકમાં ભલીવાર આવતા નથી.
તેને ઉપાય - દિવાળીના દિવસે રાજળીની કલમ કરીને રતીઆ ક્ષેત્રપાવના ત્રિકોણ-યંત્ર-મધે, રાત્રે રનાન કરીને ટચલી આંગળીમાંથી લોહી કાઢીને તેમાં મેળવવું અને પછી અષ્ટગંધથી તે થત્ર લખો. ને હોમ પણ કરવે, ને માદળીઆમાં યંત્રની ચિઠ્ઠી ઘાલવી, પછી કઠે બાંધવી અને ક્ષેત્રપાલની ઘી તથા સિંદુરથી પૂજા કરીને ઉતારે ભૂક.
આ ઉપાય કરવાથી સુખ–શાતિ થશે.
તુલા લગ્ન સુધી તુલા લગ્નવાળા સાંભળે, બાળપણમાં તમે ક્ષેત્રપાલની માનતા કરી છે તેની મધ્યે શાકિની મેલી સાથે છે તથા ઘરમાં કાળા ક્ષેત્રપાળને ઉપદ્રવ છે તે કારણે તમે પતિ-પત્ની રાજ ઝઘડે છે. સંતાન પ્રત્યે ગુસ્સો કરે છે. શરીરે પીડા રહે છે. કોઈનું
લાગ્યું ગમતું નથી. આંખે ની બળતરા રહે છે. ઉબકા આવે છે. વાયુના પ્રકોપથી શરીર ધ્રુજે છે. પડયા રહેવાનું મન થાય છે. શરીરે ઘણું ખરુજ આવે છે. ખાસી તથા શ્વાસને વ્યાધિ રહે છે.
તેને ઉપાય – દિવાળીના દિવસે વાંકીઆ લીમડાની ડાબીની કલમ કરવી. ઘટાકર્ણને યંત્ર અને પાંસઠીઓ યત્ર (૫) અષ્ટગંધથી લખીને વાલી સાત નાગણી કરવી. પૂજાને વિશેષમાં આસા જ બેશું લખવો. મધરાતે શરીર પ્રમાણે લાલ વસ્ત્ર પહેરવું,
એક શ્રીફળ લેવું. એક રેશમી કચુકા રાખવે, પછી તેમ કરો. હિમમાં ટચલી આંગળીનું લેહી પણ છાંટવું. અને એકાંતમાં નિર્વ
સ્ત્ર થઈ સ્નાન કરી, યત્ર ધારણ કરે. તેથી ઉપદ્રવ શમે. સુખ શાંતિ થાય.
• વિભાગ પહેલે
Page #113
--------------------------------------------------------------------------
________________
[૧૩] વૃશ્ચિક ધન લગ્નનું ફળ, -
વૃશ્ચિક લગ્ન ફળ હે વૃશ્ચિક લગ્નવાળા સાંભળે, તમને શાકિની તથા પુરૂષની છાયા નડે છે. તેથી પેટ-પીડા રહે છે. ઘણી ઉઘ આવે છે, જીવ કેકાણે રહેતું નથી. બગાસા આવે છે. અગ દાઝે છે, આંખે દુખે છે પડયા રહેવાનું મન થાય છે. કેઈ સાથે બોવવું ગમતું નથી, ઘણું રીસ ચઢે છે સંતાનની ચિંતા રહે છે.
તેને ઉપાય – સાથે ઉગેલાં બે વૃક્ષની ડાળીની કલમ કરી, તેના વડે શાકિની કુડાસ-કુડ મત્ર લખવે પછી તેને અષ્ટગંધથી વાસિત કરવો. તે પછી વિષમ આસને બેસીને મધરાતે તે યત્ર આગળ હમ કરે. શરીર પ્રમાણ છીંટનુ કાપડ લેવું. એક શ્રીફળ લેવું. સર્વ વસ્તુ નવ-નવ વખત લખવી.
ધન લગ્ન ફળ ધનલગ્નવાળા સાંભળો. તમને રક્તીશ ભૈરવને દોષ નડે છે. તેથી શરીર-કંઠ દુખે છે, શ્વાસ ઘણે ચઢે છે. ખાંસી આવે છે. સતાનેને પીડા થાય છે. ખાવાની ઈચછા થતી નથી. ગુડાની કળતર થાય છે. માથું ભારે રહે છે. હઠ વારંવાર સૂકાય છે. ઘણા વપ્ન આવે છે
તેને ઉપાય ઃ અણગધથી સિંહને થત્ર રાતી કલમથી લખ કપડું પણ રાત રાખવું. શ્રીફળ નગ ૧૦ લેવાં, બધું કાંચળીમાં મૂકીને મધ્ય રાત્રે પાસને બેસીને મંત્ર ભણુ હનુમંત બલીને શેવામૃત પંચવણે દોરે કરી, દિવેટ કરવી. ગામ બહાર જઈ ક્ષેત્રપાલની પૂજા કરવી. પૂર્વજની વિધિ કરવી, તેનાથી શુભ થાય. [૧૩૮] મકર-કુંભ-મીન લગ્ન ફળ
મકર લગ્ન ફી મકર લગ્નવાળા સાંભળે. તમને શાકિનીની પૂર્ણદષ્ટિ મળે -શ્રી યતીન્દ્ર મહુર્ત પ્રભાકર :
.
Page #114
--------------------------------------------------------------------------
________________
પિત્તર દોષ નડે છે. એટલે નેત્ર પીડા થાય છે, ઘણા બગાસાં આવે છે, જીવ ઉચાટમાં રહે છે, ઉત્તમાં ઝબકી જવાય છે.
તેના ઉપાય : અષ્ટગ થી મધરાતે યંત્ર લખી હૈામ કરવે યંત્ર કંઠે બાંધવું, તેનાથી સુખ ઉપજે.
કુંભ લગ્ન ફળ
કુંભ લગ્નવાળા સાંભળેા. તમને ગૈાત્રજ શાકિનીની ષ્ટિના દોષ નડે છે. માટે ચક્કર આવે છે, નેત્ર પીડા રહે છે, રીસ ઘણી રહે છે, સતાનની ચિંતા રહે છે, અવારનવાર ઉબકા આવે છે. જાં જાળ ઘણી રહે છે.
તેના ઉપાય ઃ- ઊંટની હાકીની કલમ બનાવી તેના વડે હનુમાનના પ'ચાંગુલી યંત્ર લખી, માદળીમામાં ઘાલી, ગળે બાંધવા. એટલે સુખ-શાન્તિ થશે.
મીન લગ્ન ફળ
મીન લગ્નવાળા સાંભળે, તમને કિચિત્ નરજ દૃષ્ટિ લાગી છે એટલે અંગ પીડા રહે છે, માલચાલ થઈ જાય છે. પેટપીડા રહે છે, બગાસા આવે છે, કામમાં મન લાગતુ નથી.
તેના ઉપાય ઃ મધ્ય રાત્રિએ હનુમાન તથા શાકિની કાડાલ ચત્ર અષ્ટમપથી લખીને, શરીર પ્રમાણે લીલું વસ્ત્ર લેવુ" તથા શ્રીફળ નગ એક લેવું. તે સર્વેના હામ કરી માદળીઆમાં યંત્ર ઘાણીને ગળે માંધવા, તેથી સુખ-શાન્તિ થાય.
[૩૯] સુથા જ્ઞાન
ગત વર્ષમાં જન્મલગ્ન ઉમેરીને, તેને ખાર વડે ભાગવાથી જે શેષ આવે તેને સુથા જ્ઞાન જાણવું.
ગત વ
૨૯
-૧૫ જન્મ ન
} :
૧૨ ) ૩૫/૧૫ ( ૨
૨૪
૧૧-૧૫ મીનની થા ૧૫ અંશ પર થઈ.
• વિભાગ પહેવા
Page #115
--------------------------------------------------------------------------
________________
ગત વર્ષ ગણીને તેમાં જન્મનક્ષત્ર સુધી અશ્વિની નક્ષત્રથી ગણત્રી કરવી. તેને ગત વર્ષ સાથે જોડવું. ને ચાર બાદ કરવા. પછીથી ૯ના આંક વડે ભાગવું. જે બાકી રહે તેને સૂર્યથી ગણતાં જે શેષ રહે, તેને દશા સમજવી.
૫૮
૧૦ અશ્વિનીથી ગણતાં જન્મનક્ષત્ર પર્વત
१८
૯) ૬૪ ( ૭
૬૩
૧ સૂર્યની દશા ચાલે એમ નક્કી થયું. [૧૪૦] વિવાહમાં ખૂટી રેપવાનું મુહુત
મંડપમાં રથ-સ્થાપન-નિર્ણય સૂ કા ઉલટું ઘg , स्तम्भो : लिको दंडमृगेषु वायौ । मीना ज कुभे निती विवाहे,
स्थाप्यो ऽ ग्निकाणे वृष युग्म कर्के ।।९९।। અથ - કન્યા, સિહ, તુલા–એ રાશિઓના સુર્યમાં ઈશાન ખૂણામાં, વૃશ્ચિક, ધન, મકર-એ રાશિઓના સૂર્યમાં વાયવ્ય ખૂણામાં, કુંભ, મીન, મેષ એ શશિઓના સૂર્યમાં નૈઋત્ય ખૂણામાં વૃષભ, મિથુન, ક–એ રાશિઓના સૂર્યમાં અગ્નિ ખૂણામાં થંભ રેપ જોઈએ. શ્રી થતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
Page #116
--------------------------------------------------------------------------
________________
દુહા વૃશ્ચિક સાવ સિંહ ઘર, વર્ષો વેદી થાય, તીનતીન ગિન લીજીએ, વા' નૈ' ઈ' અન થાયઃ
અર્થ :- વૃશ્ચિક, ધન-મકર સક્રાન્તિમાં છૂટી વાયવ્ય રાખવી. કુંભ, મીન, મેષના સૂર્ણાંમાં ખૂટી નૈઋત્ય ખૂણામાં રાખવી. સિંહ, કન્યા, તુલા સ ક્રાન્તિમાં ખૂટી ઇશાન ખૂણામાં રાપવી. વૃષભ, મિથુન, કર્કના સૂર્યમાં ખૂટી અગ્નિ ખૂણામાં રાવી,
૬૮ ૬,
[૧૪૧] વાર પ્રવૃત્તિ વિચાર
દિનમાન કા આથા કરી, પૈતાલિસ- મિલાય, સાઠોં સે તુમ જાનિયે, વાર પ્રવૃિત્તિ કહાય.
અર્થ :- દિનમાનને અર્ધા કરે પછી તેમાં ૪૫ ઉમેરી, તેના ૬૦ વડે ભાગા એટલે જે શેષ રહે, એટલી ઘડી દિવસ ચઢે વાર પ્રવૃત્તિ થાય.
दिनमानं च राज्यर्द्ध, वार प्रवृत्ति विज्ञेया,
बाणेन्दुना समन्वितम् । गर्गलल्ला दिभापितम् ॥
(મુર્ત ત્રાA:)
અર્થ :- દિનમાન અને રાત્રિમાનને અર્ધું કરા, તેમાં ૧૫ – ઉમેરી, એટલી ઘડી પછી વાર પ્રવૃત્તિ જાણવી જોઇએ એવા મત ગમ ઋષિ તથા લાચાને છે.
[૧૪] દુઘડીએ વિચાર (દિવસની)
સૂર્ય, શુક્ર, બુધ, ચન્દોસ, જીવ, કુંજ; ક્રમાત્ । રાત્રૌ પચ દ્વિનાનિ ષટ્ । ગુરુ શ્ચન્દ્ર ભૃગુ : મૌમ, શનિ, ક્ષુષ રવિ સ્તથા । રાત્રિના પાંચ મહુવા, દિવસના છે ગણવા. એ ક્રમથી સમજી લેવું.
- વિભાગ પહલેા
Page #117
--------------------------------------------------------------------------
________________
[૧૪૩] ખેડા પ્રાપ્તિ ચોગ માત્રા ચૌગુણી, અક્ષર ગુના, નર ખેડાકા ભેલાં કરણ સાતા સેતી ભાગ દિરી જે શેષ અંક “બચે ફલ લીજે એક એક તે ચક-ચતુર્ભુજ, પચ-ત્રય આવે. હાર છહ, દેવ, તે ભાગ્ય મિલાવે, પડી લક્ષમી ખેડા પાવે છે
[૧૪] સુકાળ-દુકાળ વિચાર હળી, પિલા ઔર દિવાળી :
રવિ, શનિ મંગળ હોય, ભિખારી વિખ્યા ફરે,
ભીખ ન આપ કોય. અર્થ - હેળીના દિવસે, દિવાળીના દિવસે લક્ષમી પિલ વાત્રા ત્રિપુષ્કરના દિવસે, જે રવિ, શનિ, મંગળવાર હોય તે દુકાળ પડે, અન્યથા ચુકાળ રહે.
આ ત્રણ અવસરે શુભ વાર હોય તે સમય સત્તર આની સમજ બે વાર ખરાબ હોય તે સમય ચાર આની સમજ. એક વાર ખરાબ હોય તો વર્ષ દશ આની સમજવું. અને ત્રણે વાર ખરાબ હોય તે ભયંકર દુકાળ પડે, ભિખારીને ભીક્ષા પણ ન મળે.
[૧૪૫. ગોધૂલિક લગ્ન પ્રશંસા नास्या मृक्षं न तिथि करणं नैव लग्नस्य चिन्ता ।
नो वा वारो न च लव, विधि ने मुहूर्तस्य चर्चा ।। ' नो वा योगो, न मृति भवनं, नैव जामित्र दोषो । गोधूलिः सा सुनिभिरुदिता, सर्व कार्येषु शस्ता॥
વિવાહ પ્રકરણ મુહૂર્ત ચિતામણ) શ્રી યતીન્દ્ર મુહર્ત પ્રભાકર :
છે ૬૯
Page #118
--------------------------------------------------------------------------
________________
અર્થ:- નક્ષત્ર, તિથિ, કરણ, લગ્ન દિન, નવાંશ, મુહૂર્ત, ચાગ, અષ્ટમ સ્થાન, જામિત્ર દેષ-આ સર્વને વિચાર ગેલિક લગ્નમાં ન કર જોઈએ. ગોલિક સર્વ કાર્યમાં પ્રશસ્ત છે, એવું મુનિઓએ કહ્યું છે,
[૧૪] વહુને ખોળે ભરાવવાનું મુહુર્ત विश्व स्वाती वैष्णव पूर्वात्रय मैतै, वं स्वाग्ने या करपीडी चितऋक्षः । वस्त्रालंकारादि समेतैः फल पुष्पैः सन्तो ष्यादौ स्यादनु कन्या वरणं हि ।।
અથ - ઉત્તરાષાઢા, રવાતી, શ્રવણ ત્રણે પૂર્વા, અનુરાધા, ધનિષ્ઠા, કૃત્તિકા, આ નક્ષત્રમાં અથવા વિવાહાક્ત નશામાં વસ્ત્રાલંકાર તથા ફળ-પુષ્પ વડે પહેલાં કન્યાને સંતુષ્ટ કરીને, તે કન્યાને બાળો ભરાવ.
[૧૪૭] વરને ફળદાનનું મુહર્ત धरणि देवो ऽ थवा कन्यका सोदरः शुभ दिने गीत वाधा दिभिः संयुतः । वर वृत्तिं वस्त्र यज्ञोपवीता दिना ध्रुव युत वन्हि पूर्वा त्रयै राचरेत् ॥
અર્થ - ધ્રુવ સંજ્ઞક, કૃત્તિકા, ત્રણે પૂર્વા, આ નક્ષત્રોમાં શુભ દિવસે, શુભ સમયે, ગીત-વાજિંત્ર પૂર્વક બ્રાહ્મણ અથવા કન્યાને ભાઈ, વસ્ત્ર જોઈ દ્રવ્ય આભુષણ ઇત્યાદિથી વરને સંતુષ્ટ કરે.
• વિભાગ પહેલે
૧
Page #119
--------------------------------------------------------------------------
________________
[૧૪૮] ઢાર ચક
નેન્દ્ર !
શ્રેષ્ઠ
[ રેષ્ઠ
રવિ યા નક્ષત્રથી સૂર્યના મહા નક્ષત્રથી ચન્દ્રના નક્ષત્ર સુધી ગણીને આ દ્વાર-ચક્રને સમજવું.
શ્રી વિશ્વકર્માના કથન અનુસાર આ કાર ચક્ર છે.
સૂર્યના મહા નક્ષત્રથી ચાર નક્ષત્ર દ્વાર પર સ્થાપિત કરવાં, પછી બે બે નક્ષત્ર ચારે ખૂણામાં સ્થાપિત કરવા. પછી શાખાઓમાં ચાર-ચાર નક્ષત્ર સ્થાપિત કરવાં, પછી ની ત્રણ નક્ષત્ર શખવાં અને મધ્યમાં ચાર નક્ષત્ર સ્થાપિત કરવા. આ રીતે દ્વાર-ચક્રનું મહાત્મ્ય સમજી શકાય છે.
[૧૯] દ્વાર મુહૂર્ત અશ્વિની, ત્રણે ઉત્તરા, હસ્ત, પુષ્ય, શ્રવણ, મૃગશિરા, વાતિ, રેવતી અને રોહિણું આ નક્ષત્રમાં બારણું બેસાડવું જોઈએ.
તેમાં વાર ગુરૂ, રવિ, શુક્ર, શનિ સારા તિથિ-૫-૭-૯ સારી.
[૧૫] પ્રતિષ્ઠા ન થાય रवि क्षेत्र गते जीव, जीव क्षेत्रे गते रवौ ।
दीक्षा मुत्थापनं चापि, प्रतिष्ठां च न कारयेत् ॥शा શ્રી યતીન્દ્ર મૂહુર્ત પ્રભાકર :
Page #120
--------------------------------------------------------------------------
________________
અર્થ - રવિના ક્ષેત્રમાં ગુરૂ હૈય, તે અથવા ગુરૂના ક્ષેત્રમાં રવિ હેય, તે દીક્ષા, ઉસ્થાપન અને પ્રતિષ્ઠા-એ કાચ ન કરવાં જોઈએ.
[११] १५-मास शुद्धिार हरिशयने धिक मासे, गुरुणुक्रास्तेत-लग्न मन्वेष्वं । लग्नेशा साधिपया नीचा स्तम ये च न शुभ स्यात् ॥२॥
[१५२] भास शुद्धि कुलिकार्द्ध याम भद्रा, मंडातात्पात मुख्य दोष युत । त्याज्यं सदा दिन, कुजवारे पि पुनः प्रतिष्ठायां ॥३॥ पक्ष द्वितयश्य तुयष्टिम
षष्ट द्वादश्यं त्य नवम दिनाः । त्याज्या ऋतु देशे पिच,
दीक्षाया मुत्तमा स्त्वन्ये ।।४।। एक द्वितीय पंचम दिनानि,
पक्ष द्वये पि शस्तानि । शुक्रे तिम त्रयोदश,
दशमान्य पिच प्रतिष्ठायां ॥५॥ पक्षे च पंच दिवसान् भृगुजः प्रवृद्ध स्त्रीन् । वालक व दश चापि पुरा,
१ प्रतीच्यो २ सर्वत्र सूरि उदये ।। स्तमये च पक्ष मन्य स्तिवनौ दिवस संप्ताक मेव वज्यौ ॥॥
: विAाL 43
७२
.
Page #121
--------------------------------------------------------------------------
________________
ग्रहणस्य दिनं तदादिनं दिनमागामि दिनानि सप्त च । त्यज सक्रम वासर युतः सह पूर्वेण च पश्चिमे न च ॥७॥
[१५] हिन शुद्धि जन्मः दशमे चैव, षोडशेष्टादशे तथा । पंच विशे त्रयो विशे, प्रतिष्ठां नैव कारयेत् ।।८। ग्रहण स्थ ग्रहेभिन्न मुदितास्त भितः ग्रहं । क्रूर मुक्ता अगाक्रान्तं, नक्षत्र परिवर्जयेत् ।।९।। वेधे १ कागल २ लता ३ पाती
४ पग्रह युतं च संत्याज्यं । वेधे कार्गल दोषो पादांते रितो न दोषकरो ॥१०॥ वेध- सप्तोर्द्ध सप्तति मत्कारेखा कार्यास्तदग्रतः । पूर्वादौ कृत्तिकादीनो, सप्त-सप्त चतुर्दशं ॥१॥ एव मिष्ट भ रेखाया ग्रहो यदि तथा वेध ।
१५४] at ग्रह राहु हुते शुद्धि, श्चन्द्र भुक्त्यर्द्ध वर्षयोः ॥२॥ वेध त्रयोदश तिरो रेखा,
एकार्द्ध मस्तके तते न्यस्ते । योगोक्त नक्षत्रे भवेदेकार्गलं सदा ॥३॥ शूले मूद्धि मृगो, मघा च परिचे चित्रा
तथा वैधृताः । ध्याघाते च पुनर्वसु निगदितो
पुष्य श्व वने स्मृतः ॥४॥ ૧૦-શ્રી યતીન્દ્ર મુહર્ત પ્રભાકર :
Page #122
--------------------------------------------------------------------------
________________
गंडे मूल मधाश्विनी प्रथम के
मैत्रो ऽतिमंडे तथा । सार्यश्च व्यतीपात इदु तपना
___ चेकार्गलस्था यदा ॥५॥ खाता- सूर्याऋष्ट ८ त्रि ३ त्रिविश
२३ तुद पचविशाः (२५) ष्ट ८ सख्यमे सूर्यादिना क्रमाल्लतक
विशे २१ तमसोप्रतः ॥३॥ अग्रता नवमे रोहा सप्त विशे
भृगास्तमे के चि ज्योतिविदः ।
शाहु लतातां मपि वजयेत् ॥७॥ तथा च करोति यत्र नक्षत्रे
राकान्त-रजनी करः । ततो प्यष्टम नक्षत्रं स पुरो हंति लत्तया ॥८॥ पात: सापि पितृ देव चित्रा मैत्र
श्रुति पोष्ण भानि सूर्यक्षेतू । यशं ख्यान्य निन्यास्त शंख्याक्ष
___ भवेत् पात: ॥९॥ साध्य हर्षण शुलानां वधुति व्यतिपातयोः । यद् भंग ल्लस्य चान्त्येषु तत्पाते पुनिपातितं ॥१०॥
: fdeuon पया
Page #123
--------------------------------------------------------------------------
________________
[૫૪] ઉપગ્રહાર विधुन्मुख १ शूला २ शनि ३ केतु ४ ल्का ५ वज्र ६ कंप ७ निर्धाताः ८ जयज ९ ढ १४ द १८ ध १९ फ २२ ब २३ भ २४ सख्ये रविपूरत
उपग्रहा धिष्ण ॥११॥ [૧૫૫ નક્ષત્ર શુદ્ધિ रविदु भुक्त राशीना योगे षट् द्वादशाथवा । अष्टा दशस्तदर हेय: क्रांति साम्यस्य स भवः ॥१२॥
[૫૬] લગન બળ द्वि स्वभाव प्रतिष्ठा सु स्थिर वा लग्न मुत्तमं । तद भावे चरं ग्राह्यं मुद्दाम गुणं भूषणं ॥१३॥ मिथुन धनुराध भाग, प्रमदां शास्युः शुभाः । प्रतिष्ठायां मीन तुला घर केशरी
नवांशकर मध्यमा क्षेयाः ।।१४।। वृश्चिक मिथुन धनुर्द्धर कुभेषु शुभा
यदी क्षणं भवति । पचम केतु नवांशे वृषाज
योनान्य राशीनां ॥१५॥ लग्ने र स्तगः क्रूरों, दुरवस्था स्थितः शशी । वर्गोत्तमं विना चान्त्यो,
नवांशो ऽपि न गृह्यते ॥१६॥ શ્રી યતીન્દ્ર મૂહુર્ત પ્રભાકર :
Page #124
--------------------------------------------------------------------------
________________
न जन्म राशि तो जन्म, राशि लग्नांत्य माष्टमे | न लग्ना शा धिपते लग्नं षष्टाष्टमगते विदुः ॥१७॥
जन्मराशि विलग्ना भ्या, रघे त्याज्यो क्रूरां तरं स्थंच, लग्न
यति दर्शने यदि स्यादेश द्वादशक इदो लंग्नस्य तथा न शुभो, राहुस्तु
शेो ध्रुवं स्थितौ ।
पीयूषसे
त्रयः सौम्या ग्रहा यत्र, लग्नेस्यु बल वत्त दपि ज्ञेयं, शेषैर्हीन
मध्यगः
[ १५७ ] लग्न नयनभू
त्र्य ३ श्चि ४ पंच ५ चतुवरि घटयः
सूर्यायासित राशेर्माने रवि संक्रांति भोग भक्ते यत्
७६ :
विषौ ॥ १८ ॥
क्रूर. |
सप्तमगः ||१९||
बलवत्तराः । वलैरवि
५ कला १६ पंच
द्वया वि ४२ मूत्रयं १
॥२०॥
षद्वे कम क्रमात् ।
प्लेब्व श्चि ४ ५ एकाश्चि ४१ मेंषे स्त स्त्व यमै रसेषु यमलैः
राशि वृषोभः पलैः पंच व्योम हुताशने व मिथुन:
शा ५ कर्क कुवेदाग्निभिः
४१ सिंह ४२ पाणिपयोधि पावक मितैः कश्याश |
१ कुलेाक त्रिके रेते प्युक्रम वस्तूलादय
इहस्य गुर्जर मंडले |
मुक्त नाडीकाभिहते । सूर्य भुक्तं तत् ॥
: વિભાગ પડૅલે
Page #125
--------------------------------------------------------------------------
________________
तस्मिन्नुदय त्र्यंशे दत्तं शेष रविभवेद भोग्यं । इति दिन लग्ने कार्य निशिलग्ने सप्तम स्यार्कात् ।।
चांच्छित लग्नास्याप्यथ भुक्ते न्यसेतद्भ्युदय व्यंशं । दत्तं नवाश फलानां त्र्यशदघात् प्रवृत्ते श्च ॥ इत्थ प्रस्तुतम खिलवांछित लुप्तस्य
भुक्ताति न भोग्यं युत । मांतरो दये रवि षष्टि द्धतं नाडिकान्येतत् ।। एवमधि वासनांशे स्थापन दत्तांतरांश फल मिलितै । षष्टि ह्यते घटिकासुः पलानि शेष प्रतिण्ठायां ।।
___ [१५८] ५५ वर्ग शुद्धिः कुज १ शुक्र २ जे ३ दू ४ के ५ ज्ञ ६ शुक्र ७ कुज ८ जीव ९ शौरि १० यम ११ गुरवः १२ वेशानवाशकानामज १ मकर २ तुला ३ कुलिरा ४ द्यः स्वगृहा द्वादश भागा द्रेष्काणं प्रथम पंच नव यानां हारा विषमे 5 के
द्वौ सम राशी चद्र तीक्ष्णांशोः । कुज १ यम २ जीघ २ ज्ञ ४ सिता ५ पंचेन्द्रिय वसु मुनि ४ न्द्रिया ५ शानां विषमेषु समक्षेषु क्रमेण त्रि शांशका कल्पा ॥ लिप्ताष्टादश १८०० नव ९००
षट् ६०० द्वि २०० सार्द्धशत् १५० षष्टि ६० मान परि गणिताः गुह १ होरा २
ईष्काणा ३ नव भाग ४ द्वादश त्रिशांशाः ।। શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
: ७७
Page #126
--------------------------------------------------------------------------
________________
इत्य नेनानु मानेन नवांश स्यानुसारतः कार्या षड् वर्ग सं शुद्धि स्थापना दीक्षयोः शुभाः ॥ यथा यथा शोभन वर्ग लाभः,
तथा तथा स्थापन मुत्तमं स्यात् । नवांशकस्यावदवश्य मत्रा सौम्य
ग्रहस्यैव विलोकनीयः ।। [૧૫] ઉદયાસ્ત શુદ્ધિ भृगारुदय वारांश भवने क्षण पंचके ।
चद्रांशोदय वारौ च दर्शने च न दीक्षयेत् ।। अंशक यामित्रपती पश्यति लग्नास्तम सुशुद्धि: स्यात् । अंशक पति स्तु लग्नं यदि पश्यत्युदय शुद्धिः स्यात् ।। प्रतिष्ठा दीक्षयो ह्या विशुद्धि-रुदयास्तयो । अथवोदय सशुद्धिः कैवलेव निरीक्ष्यते ॥
[૧૦] શ્રેષ્ઠ પ્રતિષ્ઠા લગ્ન
(वास्तुसार अमाथी) शौरा क्षिति सुनव सिरि युगा द्वि २
त्रि ३ स्थित चन्द्रमाः ॥ एक द्वि त्रिषु ख पंच बधुषु बुधः ।
शस्त्र प्रतिष्ठा विधौ जीवः ॥ केन्द्र नव स्वाधीषु भृगुजो व्योम
त्रिकोणे तथा पातालो दययाः ॥ स राहु शिखिन सर्वेषुप्यते ११ शुभाः ९ ४ ऽर्थः ।
:विला पडेटा
७८.
Page #127
--------------------------------------------------------------------------
________________
અથ:- શનિ, રવિ, મંગળ-એ ત્રણ ગ્રહ ત્રીજે ભાવે હેાય એમાંને એક ગ્રહ હેય તે શુભ તથા ચન્દ્રમાં ૨-૩ ભાવે હોય અને બુધ ૧/૨/૩/૪/૫/૧૦ શુભ તથા ગુરૂ ૧-૪-૭-૧૦-પ-૯ શુભ તથા શુક્ર ૧૦-૫-૯ શુભ તથા રાહુ ૧-૪ શુભ બધા ગ્રહ અથારમે શુભ સમજવા.
[૧૧] મધ્યમ પ્રતિષ્ઠા લગ્ન खे कर्केन्द्र नवारिगः शशधरः
સો વા સૂરિ | षष्टो देव गुरु सित स्त्री धन गो
મધ્ય પ્રતિષ્ઠા ક્ષ. अर्केन्दु क्षितिजाः सुते सहज
ની વ્યથા સ્તા રિત: शुक्रो व्योम सुते वि मध्यम फल:
શૌરિ 4 સમર્મઃ | અર્થ - લગ્નને વિષે રવિ ૧૦ મા ભવને ચન્દ્ર ૧-૪-૭ ૧૦-૯-૬ ભવન, બુધ ૬-૭-૯ મા ભાવે, ગુરૂ ૬, શુક ૨-૩, શનિ ૧૦-મંગળ ૧૦-૯ ભાવે હેય. તે પ્રતિષ્ઠા લગ્ન મધ્યમ સમજવું.
[૧૨] જઘન્ય પ્રતિષ્ઠા લગ્ન રવિ, ચન્દ્ર, મંગળ ૨-૩ ભાવે, ગુરૂ ૧૨-૭-૬ માં, શુક ૧૦-૫ ભાવે, શનિ ૧૦-૫ ભાવે હેાય એ લગ્ન જઘન્ય જાણવું.
अथ रत्नमालायां केन्द्र त्रिकोणे १-४-७-१०-५-९ भव ११ वर्तिषु
सद्गृहेषु चन्द्राकं भौम शनिषु त्रिबडा यज्ञेषु શ્રી યતીન્દ્ર મુહુત પ્રભાકર :
Page #128
--------------------------------------------------------------------------
________________
३ - ६- ११ सान्निध्यमेति नियतं प्रतिमा सुदेव कतु" सुतार्थ सुखदा - रोगता च ॥
सौम्या लग्नाद्याश्रिता मूर्ति पूर्वा
भावान्वीर्ये रुत्कटान् वर्जयंति षष्ट
हित्वा भाव मे ते हि तत्र शत्रु
८० :
द्व स्रि कत्रु रुत्पादयति ||
सूर्यारसी राय दिवित्त संस्थिता ।
खो सार्द्धा यो
पंच ५ गुरु स्त्रणः बुघे २ चैव एते
कुर्वन्ति मृत्यु कुल - नामकस्य ।
पाताल संस्था गुरु सौम्य चद्रा
लोक्य वृद्धि विसृजेति नान्यथा ॥ अथान्य ग्रन्थे :
लग्नादेका दशा सर्वे लग्न पुष्टिकरा ग्रहा । तृतीया चाष्टमे षष्टौ सूर्य सुतो सूर्य सुतौ शुभौ ॥ द्वित्रि संस्थो निशा नाथो, त्रिषट् स स्थो महीसुतः । बुधयो षट् नव द्वित्रि चतुर्दशाद्य पंचमे ॥ स्थितः ।
द्वादशम द्वितुरगः शुभः ॥
शुक्रो द्वित्रिचतुः पंच नवा राहु दशाष्ट षट् पच नवाद्य
[१३] सह डा
भागा ३|| चन्द्रे, ३ द्वौ शुक्रे २ द्वौ भागा विशेोपका ||
मंदे भौम तथा राहो सार्द्धं प्रत्येक मीयते । दुर्बलं बल वल्लग्नं ज्ञातव्यं
तत्त्वकेोविदः ॥
: विभाग पहेली
or
Page #129
--------------------------------------------------------------------------
________________
અથ મૂળ ગ્રંથ सर्वे परत्र वा जन्म १ स्मर ७ गः शिखि राशि युत श्च शुभदः । सि शत्रु संस्थः परत्र मध्ये विधुः तुदस्त द्वत् ॥ भौमेनार्केण वायु के दृष्टे चाग्नि भयं भवेत् । पंचत्वं शनिना युक्ते समृद्धि स्त्विदु जन्मना ।। सिद्धाचितत्त्व जायेत, गुरुणायुत वीक्षिते ॥ शुक्र युक्ते क्षिते चन्द्रे प्रतिष्ठायां समृद्वयः सूर्ये विबले गृहयो गृहिणी मृगलांछने । धन भृगुजे वाचस्पती तु सौख्यं
नियमा भाशं समुपयाति उदय नभस्त ल हि बुके थस्त मयेथ त्रिकोण यज्ञे च । सूर्य शनिश्चर वक्रा श्चत्य विनाशं प्रकुर्वन्ति ।। क्रूर ग्रह सयुक्ते दृप्टे वा शशि लुप्तकरे । मृत्यु कति कर्तुं कृता प्रतिष्ठायने साम्ये ॥ अंगारकः शनि श्चैव राहु भास्कर केतवः । भृगुपुत्र समायुक्ता सप्तमस्था त्रिकापहाः ।। स्थाप्य-स्थापक कर्तृणां सद्यः प्राण-वियोजकाः । तस्मात् सर्व प्रयत्नेन स हिमस्यान् विवर्जयेत् ।।
बलियसि शुक्र द दृष्टे केन्द्रस्थे रविनंदने । त्रिकोणगे च नेष्यन्ते शुभारंभा मनीषिभिः ।।
૧૧-શ્રી યતીન્દ્ર સુહુર્ત પ્રભાકર :
Page #130
--------------------------------------------------------------------------
________________
निधन ८, व्यय १२, धर्मस्थ ९, केन्द्रगोवा
१-४-७-१० धरा सुतः अपि, सौख्य सहस्राणि विनाशयति पुप्टिमान ॥ गुण शतमपि दोषः कश्चिदेकोपि वृद्धः स्थगयति यदि नान्यस्त विरोधी गुणोऽस्ति । घट मिव परिपूर्ण पंचगव्य स्य यूथं, मलिनयति सुराया बिन्दु रेकापि सर्व । बलवती सूर्यस्य सुते बल होनंगारके बुधे चव । मेष वृषस्थे सूर्ये क्षपाकरे चाहती स्थाप्या । युन तिथि नै च नक्षत्र,
न वारो न च चंद्रमा, लग्न मेकं प्रशंसंति त्रिषडेकादेशखौ ॥ हिबुको ४ दय १ नवमां ९
वर १० पंचम ५ गृहगः । सिता थवा जीवः लघु हंति लग्न दोषा ।
सूर रह मिव निम्न गावेगः ॥ त्रिषडे कादश संस्थाः क्षितिसुत ।
रवि चंद्र सूर्य सुतः शिखिनः सान्निध्य देवानां निवेश काले प्रकुर्वन्ति । बुध भार्गव जीवानामे कोपि हि
केन्द्र माश्रितो बलवान यद्यपि ऋर सहाय सद्यो तिष्ठस्य नाशाय ॥
વિભાગ પહેલેં
2
.
Page #131
--------------------------------------------------------------------------
________________
लग्न दोष शतेन दूषित मसो
चंद्रात्मजो लग्न गः ॥ केन्द्री वा विमली करोति चिरं यद्यर्क विम्बाच्युतः शुक्रस्त द्वि गुणं सुनिर्मल वपु लंग्न ता नाशये । दोषाणामथ लक्ष्यमप्य हरे लग्न
स्थितो वाक्पतिः ।। ये लग्न दोषा, कुनषांश दोषाः
पापैः कृता दृष्टि निपात दोषा. । लग्ने गुरुस्ता विमली करोति
फ्लं यथांभ कतक द्रुमस्य ।। मनिष्ट स्थान संस्थापि लग्नातू क्रूरो न दोषकृत । बुध भार्गव जोवैस्तं दृष्टा केन्द्र त्रिकोण गैः ।। सुत ५ हिवुक ४ दिप १० द्विलग्न १ धर्मे ९ थमर गुरु यदि दान वा चिता वा यद शुभमुपयाति त शुभत्वं शुभमपि वृद्धिमुपैति तव प्रभावात् ।। कार्य मात्यं तिकं वेश्मात्तदा बहुगुणान्वितं । स्वल्प दोष समा नित्य, लग्नं तत्पर्व माचरेत् ।।
[१४] Elai मध्यभा षट् ६ द्वये २ कादश ११ पंचमी दिनकरः
त्रि ३ द्वयाम ११ पष्ठ शशी, लग्नात् सौम्य कुजौ शुभावुपचय केन्द्र
त्रिकोणे गुरु शुक्र पट् त्रि ३ नंवा ९ શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
Page #132
--------------------------------------------------------------------------
________________
त्य १२ गोष्टम ८ सुत ५ द्वयेकादशी ११ मंद गोलग्नाशा हि गुरुज्ञ चंड महसा,
शोरेश्च दीक्षा विद्यौ ।। रविस्तृ तीयो दशमः शशांको
जीवेन्दु बावति मनाश ८ वज्ये केंद्राष्ट वौँ भृगुज त्रि शत्रु
संस्थः शनि प्रव्रजने मतो ऽन्ये ।।
[१९५] हीक्षा-- शुक्रांगारक मंदानां नाभीष्टा
सप्तमः शशी । तमः के चतु दीक्षायां
प्रतिष्ठा वधुभा-धुभौ ॥ कलह १, भय २, जीव नाशन ३, धनहानि ४, विपत्ति ५, नृप विपत्ति ६, भीतिकरः प्रवज्यायां
नेष्टो भौमादियुतः क्षपानाथः ।। कृवचक्रे स्थिति तिर्यक प्रतिष्ठा दीक्षणादिकं । उर्ध्व स्थिते ध्वजारोप खात प्रमुख माचरेत ॥ થજા ને કંઠધજા પુરૂષની દૂરી પ્રમાણે કરવી.
__ गृहप्रवेश ममें भी यही कुभ चक्र है। सूर्य नक्षत्र से चंद्र नक्षत्र तक गिनकर
नक्षत्र स्थापन क्रमसे करना ।
વિભાગ પહેલી
Page #133
--------------------------------------------------------------------------
________________
રસ્થાન સુખ
લગ્ન ફળ
૧ મેષ લગન ૧ શિરચ્છેદ ૨ વૃષ લગન ૪ ઉગ ૩ મિથુન લગ્ન ૪ અર્થ લાભ ૪ કર્ક લગ્ન ૪ સુખ સંપદા ૫ સિંહ લગન ૪ મહા કષ્ટ ૬ કન્યા લગ્ન ૪ ગર્ભ વિનાશ ૭ તુલા લગ્ન 2 3 લાખ ૮ વૃશ્ચિક લગ્ન ૩ ઉત્તમ લાભ ૯ ધન લગ્ન
૧૦ મકર લગ્ન ૧૧ કુભ લગ્ન ૧૨ મીન લગ્ન
પૃષ્ઠોદયી , પૃદયી ઉભાદયી પુષ્કાદથી શીષદથી શીર્ષોથી શીર્ષોથી ઉભાદથી પૃષ્ઠદથી પૃષ્ઠાથી ઉભાદથી ઉભયાયી
કાએ
[૧૬] કુંભ-કળશ સ્થાપના મુહૂર્ત
સુર્ય નક્ષત્રથી ચન્દ્ર નક્ષત્ર સુધી ગણવી કરવી, પ્રથમ મુખે આવે તે શિરચ્છેદ થાય, પૂર્વે આવે તે ૪ ઉગ થાય, દક્ષિણે ૪ અર્થ લાભ થાય, આવું વિચારીને કુંભ સ્થાપના કરવી.
મિથુન, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, કુંભ એ છ લોન શીર્ષોથી છે. મેષ, વૃષ, કર્ક, કન, મકર, મીન એ છ લગ્ન પુષ્ટદાયી છે.
[૧૬] ચન્દ્ર બાબત સુદી એકમથી ૧૦ સુધી ચન્દ્ર બાળ, ૨૦ સુધી યુવાન, પછીના ૧૦ દિવસે પર્યત ચન્દ્ર વૃદ્ધ સમજવો.
ચન્દ્ર બાળ તથા યુવાન હેય ત્યારે શુભ કામ કરવાં, ચન્દ્ર વૃદ્ધ થવા માંડે એટલે શુભ કાર્યો ન કરવાશ્રી ચતીન્દ્ર મુહર્ત પ્રભાકર :
Page #134
--------------------------------------------------------------------------
________________
अथ मुहूर्त चिन्तामणीदेवाराम जलाशया प्रतिष्ठा,
जला शयाराम सुर प्रतिष्ठा । सौम्यायने जीव शशांक शुक्रे उदय स्थिते ।। मृदु क्षिप्र चर व स्थात् पक्षे
सिते ध्वः तिथि क्षणे वा । रिक्तार वर्जे दिवसे तिशस्ता
शशांक पाय त्रिभवांग संस्थः । व्यष्टा ८ त्य १२ गै प्रत् खेच रैः
मृगेन्द्रे ५ सूयें घटे को युक्तौ च विष्णुं ॥ शिवो नृ युग्मे द्वि तनौ च देव्या
क्षुद्रक चरै सर्व इमे स्थिरक्षे । पूष्ये ग्रहा विघ्न भयक्ष सूर्य
भूतादयात्यो श्रवणे जिनश्च । અર્થ:- જલાશય, બગીચા તથા દેવ-પ્રતિષ્ઠા મુહૂતમાં उत्तरायनी सूर्य, पोष, भास, राग, वैशाम, 8, शु३, यन्द्र, શક તેમને ઉદય, મૃદુ નક્ષત્ર જેવાં કે મૃગસિરા, રેવતી, ચિત્રા, અનુરાધા એ ક નક્ષત્ર તથા ક્ષિપ્રા નક્ષત્ર હસ્ત, અશ્વિની, પુષ્પ, અભિજિત એ ચાર નક્ષત્ર, ચર નક્ષત્ર સવાતિ, પુનર્વસુ, શ્રવણ, કનિષ્ઠા, શત તારિકા એ પાંચ ચર તથા ધ્રુવ ઉત્તરા ફાગુની, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપલ, રહિણી એ ચાર નાત્ર એવ ૧૭ નક્ષત્ર ને શુકલ પક્ષ લે.
પિતાના જન્મ, તિથિ, વાર, નક્ષત્ર, માસ વર્જવા ક્રાતિ તિથિ ટાળવી, મંગળવાર છોડી દે.
विभाग पडे।
Page #135
--------------------------------------------------------------------------
________________
ચન્દ્રમા તથા પાપગ્રહ ૭-૬ ૧૧ શ્રેષ્ઠ અને ૮/૧૨ નેણ માટે ટાળવા.
સૂર્યની સ્થાપના
સિંહ લગ્નમાં બ્રહ્માનું કુંભ લગ્નમાં,
વિષ્ણુ જ્યા લને સ્થાપે, શિવ મિથુન લગ્ન,
દ્વિસ્વભાવ લને દેખ્યા થાપી છે, સુદ દેવતા ચાર લને થાપીએ,
સ્થિર તથા પુષ્ય ગ્રહ થાપીએ, આશ્લેષામાં યક્ષ સપોલિક સ્થાપીએ,
ભૂતાદિક રેવતીમાં સ્થાપીએ,
શ્રી જિનને શ્રવણમાં સ્થાપીએ. [૧૮] ગહ પ્રવેશ માટેના માસ શ્રાવણ, વૈશાખ, પિષ, ફાગણ અને માગસરએ મહિના ગૃહ પ્રવેશ કરવા માટે સારા છે.
આ મહિનાઓમાં ગૃહ પ્રવેશ, ગુહારંભ અને સ્તંભ સ્થાપના કરવી તે શુભ છે.
અને નારના મતથી જેઠ, કારતક તથા મહા એ મહિના વાસ્તુ પૂજન કરવા માટે શ્રેષ્ઠ છે. (બાલ બાધ) ગહ પ્રવેશ સમયે કુંભચક જોઈ લેવું જોઈએ.
[૧૯] વાર-વિચાર आदित्य भौम वास्तु सर्व वारा. शुभावहा ॥ અર્થ - રવિ અને મંગળ એ બે વાર સિવાયના બીજા બધા વારd પૂજન માટે સારા છે. આ યતીન્દ્ર મૂહર્ત પ્રભાકર !
Page #136
--------------------------------------------------------------------------
________________
[૧૭] [અ] સંવત સુકાળ-દુકાળ જ્ઞાનને છંદ સંવત અંક ઈકહા કીજે,
તીન મિલાય કે ત્રિગુણા કીજે, સાત સાત રે ભાગ દીજે,
એક બીયે બહુ ગુણ વાર, ત્રીજે બિરબા અનત-અપાર,
ચૌથે અણુ તે ગાજે, પાંચમે અંક પવન બહુ બાજે,
છક્કે અંકે મધ્યમ કાલ, શૂન્ય આવે, તે ઘેર આધકાર. [૧૭૦] [બી સંવત સુકાળ દુકાળ જ્ઞાન
અર્થ - વિક્રમ સંવતના આંકડા એકઠા કરી તેમાં ૩ ઉમેરીને તેને ૩ વડે ગુણે, પછી ૭-૭ વડે ભાગે, જે શેષ ૧ થા ૨ આવે તે વર્ષ ફળ સારૂં સમજવું, ત્રણ વધે તે વરસાદ સારે થાય. જે ચાર શેષ આવે તે વાદળ બહુ ગજે, શેષ પાંચ આવે તે વાયુ બહુ ચાલે, છ શેષ રહે તે વર્ષ-મધ્યમ જાણવુ અને શેષ શૂન્ય આવે તે વર્ષ એકદમ અધિકારમય આવે.
[૧૭૧] સેના-ચાંદીના ભાવ કાઢવાની રીત શુકનો અસ્ત પશ્ચિમમાં થાય, તે ચાંદીના ભાવ તેજ થાય. કુંભને શનિ પણ તેજી લાવે. મંગલ ધન રાશિમાં હોય તે તેજી થાય. મંગલ વક્રી હોય તે તેજી થાય. બુધ, ગુરુ, શુક્ર પૈકી કઈ ગ્રહ હય, તે તેજી થાય. બુધ વક્રી થઈને અસ્ત થાય, તે તેજી થાય. સુદી એકમ ને બુધવાર હોય તે મંદી થાથ. બુધ મીન રાશિનો હોય તે મદી થાય. ગુરુ વક્રી થાય તે ચાંદીમાં તેજી આવે, સિંહ યા કન્યાને મંગળ હોય તે ચાંદીના ભાવ વધે.
Page #137
--------------------------------------------------------------------------
________________
સૂર્ય અને બુધ એક રાશિ પર આવે, તે ચાંદીમાં તેજી આવે. સૂર્ય વૃષભ રાશિને હેાય તે મંદી આવે. સૂર્ય, શુક કર્ક રાશિના હોય, તે તેજી આવે. મંગળને ઉદય હોય ત્યારે તેજી આવે, શનિ માગી હોય ત્યારે મંદી આવે. શુક મીન રાશિમાં હોય ત્યારે શરૂમાં તેજી આવે. શુક્ર મેષ રાશિનો હોય ત્યારે ઉતરતાં તેજી આવે. મિથુનનો રાહુ હોય તે મટી આવે. શુક્રવારે ચન્દ્ર દર્શન થાય તે રૂ તથા ચાંદીમાં તેજી આવે. સમવતી અમાવસ્યા હોય તે મંદી આવે. ગુરૂ માગી હોય તે ચાદીના ભાવ ઘટે. કુંભ રાશિને શુક્ર હેાય તે મદી કરે, વૃશ્ચિકને શનિ હોય તે મંદી કરે, શનિ માગી હોય તે મહી કરે. શુક્ર પૂર્વમાં અરત હોય તે મદી કરે. બુધ, ગુરુ, શુકને ઉદય હેય તે ચાંદીના ભાવ ઘટે,
શનિ, ધનરાશિ પર વક્રી થાય, તે પહેલાં મદી આવે, પછી તેજી આવે, પછી મદી આવે.
શનિ, તુલા રાશિ પર વકી થાય, તે પહેલાં તેજી થાય, પછી મદી થાય.
શુવારી પૂનમ હોય, તે સારી તેજી આવે. [૧૭] ૩ ચાંદી અળસીના ભાવમાં તેજી મંદી
જ્યારે મેષ રાશિનો ગુરૂ હોય, ત્યારે રૂ માં ૧૨ ટકા તેજી આવે, શનિ હોય ત્યારે પાંચ ટકા તેજી તથા સૂર્ય હોય ત્યારે ૧૨ ટકા તેજી થાય. અને બુધવાર હોય ત્યારે ૩ ટકા મદી અને સૂર્ય શુક સાથે હોય ત્યારે ૧૦ ટકા મંદી થાય. છે જ્યારે સૂર્ય વૃષભ રાશિને હેય ત્યારે રૂ માં પાંચ ટકા
મદી થાય.
૧૧-શ્રી યતીન્દ્ર સુહુત પ્રભાકર
Page #138
--------------------------------------------------------------------------
________________
જ્યારે મિથુન રાશિને ચન્દ્ર હોય, ત્યારે ચાંદી અળસી અને રૂ માં ૩ ટકા તેજી થાય તથા રાહુ હોય ત્યારે મોટી તેજી થાય, અને ગુરૂ હોય ત્યારે રૂ માં ૧૨ ટકા મંદી થાય અને સૂર્ય હોય ત્યારે ૧૦ ટકા મંદી થાય. શુક્ર હોય ત્યારે ૬ ટકા મંદી અને બુધ હોય ત્યારે ૩ ટકા મંદી થાય.
મિથુન રાશિને ચન્દ્રમાં પાંચ દિવસમાં ૩ ટકા તેજી કરે. મિથુનને સૂર્ય રૂમાં તેજી પછી મંદી કરે, ચાંદીમાં તેજી લાવે. મિથુનને મંગળ રૂમાં તેજી કરે, ચાંદીમાં વધ ઘટ કરે. મિથુનને બુધ ૧૭ દિવસમાં ચાંદી તથા રૂમાં વધ ઘટ કરે, મિથુનને શુક્ર શરૂમાં ચાંદીમાં વધઘટ કરે, પછી મંદી કરે. મિથુનને ગુરૂ પહેલાં મંદી કરે, પછી ૩૦ ટકા તેજી કરે.
જ્યારે કર્ક રાશિનો ગુરૂ હોય ત્યારે રૂમાં મોટી તેજી આવે અને બુધ હોય, ત્યારે રૂમાં ૬ ટકા મદી થાય.
સિંહ રાશિનો બુધ હોય, ગુરૂ હાય યા સૂર્ય હોય, ત્યારે પાંચ ટકા તેજી કરે.
જ્યારે કન્યા રાશિને ગુરૂ હોય, ત્યારે રૂમાં અઢી ટકા મંદી કરે, ચન્દ્ર હોય તે પાંચ ટકા મદી કરે, શુક્ર હોય, તે ૧૨ ટકા મદી કરે અને બુધ, ગુરૂ, શુક્ર સાથે હોય ત્યારે ૧૫ ટકા મંદી કરે,
શનિ વક્રી હોય તે ભારે તેજી આવે, મીનમાં સૂર્ય-બુધ સામેલ થયેલા હોય, તે મદી આવે,
કુંભ રાશિને સૂર્ય હોય તે તેજી આવે. અને બુધશુક હોય તે મદી લાવે. કુંભરાશિને મંગળ હોય તે તેજી આવે.
માહ સુદ પૂનમના દિવસે ગ્રહણ હોય, તે રસ કસવાળા પદાર્થોને સંગ્રહ કરવાથી લાભ થાય.
બુધવારના દિવસે વૃશ્ચિક સંક્રાન્તિ હોય, તે અનાજના ભાવ વધે, ગુરૂવારના દિવસે હેય, તે રસ કસવાળા પદાર્થોમાં મંદી થાય. શુક્રવારની સક્રાન્તિ હોય, તે ઘી અને ચોખામાં મંદી આવે.
વિભાગ પહેલો
Page #139
--------------------------------------------------------------------------
________________
પોષ સુદ પૂનમે ગ્રહણ હોય તે રસ કસવાળાં પદાર્થો, રૂ અને સુતરમાં તેજી આવે.
પિષ સુદ તેરસે મગળવાર યા શનિવાર હોય, તે ઘી તથા ઘઉને સંગ્રહ કરવાથી લાભ થાય.
કુંભ સંક્રાન્તિ ગુરૂવારની હોય, તે રસ કસવાળા પદાર્થોમાં તેજી આવે.
મીન સક્રાતિ શનિ, શેવિ યા મગળવારની હેય, તે રસ કસવાળા પદાર્થો તથા રૂમાં તેજી આવે, ગુરૂવારની હોય તે મદી કરે.
મીનને શનિ, કર્કને ગુરુ, તુલાને મગળ હેય, તે ઘી, ગળ, અનાજમાં તેજી આવે.
રવિવારે સૂર્ય ગ્રહણ હેય. ઘી-ગોળ-ખાંડ તેજ થાય.
વૃશ્ચિક રાશિનો ગુરૂ હોય તે ઘી, તેલ સોના, ચાંદી અને રૂમાં પહેલા ચાર મહિના તેજી રહે.
મીનનો ગુરૂ હોય, તે ઘી, તેલ અને તલના ભાવમાં શરૂમાં મદી આવે, પછી તેજી આવે.
તુલા સક્રાન્તિ મગળવારની હોય, તે ગોળના ભાવ વધે.
ફાગણ સુદ પૂનમે શનિ રવિ યા મંગળવાર હોય, તે ઘઉને સ ગ્રહ કર જોઈએ, ચોથા માસમાં ચોખાના ભાવ વધે.
જ્યારે તુલા રાશિને મંગળ હોય ત્યારે રૂમાં ૨૦ ટકા તેજી આવે, અને સૂર્ય હોય ત્યારે ૩ થી ૫ ટકા મદી આવે.
જ્યારે વૃશ્ચિક રાશિનો ગુરૂ હોય, ત્યારે રૂમાં ૧૫ ટકા તેજી આવે. બુધ હોય, ત્યારે પાંચ ટકા તેજી થાય
જ્યારે ધન રાશિને ગુરૂ હોય, ત્યારે ચાંદી અળસી અને રૂમાં ૧૦ ટકા તેજી થાય સૂર્ય હોય, તે પાંચ ટકા તેજી અને મંગળ હોય, ત્યારે ૧૫ ટકા તેજી થાય. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર
:
છ
Page #140
--------------------------------------------------------------------------
________________
જ્યારે મકર રાશિને ગુરૂ અને શનિ હોય, ત્યારે રૂમાં ૨૦ ટકા તેજી થાય અને મંગળ હોય ત્યારે રૂમાં ૧૨ ટકા મંદી થાય. અને બુધ હોય તો પાંચ ટકા મંદી થાય.
જ્યારે કુંભ રાશિનો મંગળ હોય, ત્યારે ચાંદી અળસી અને રૂમાં ૧૦ ટકા તેજી તથા ગુરૂ હોય, તે ૧૨ ટકા તેજી થાય અને શુક્ર હોય, તે રૂમાં પાંચ ટકા મંદી થાય.
અને ચન્દ્ર બુધ સાથે હોય ત્યારે ૧૦ ટકા મંદી થાય.
જ્યારે મીન રાશિને ગુરૂ હોય, ત્યારે ચાંદી, અળસી અને રૂમાં ૧૨ ટકા મદી આવે.
સૂર્ય, બુધ સાથે, હેાય તે ૧૫ ટકા મદી કરે. શુક્ર હોય ત્યારે પાંચ ટકા મદી કરે અને ચન્દ્રમાં હોય, તે ૬ ટકા મદી થાય
[૧૩] ગ્રહના ઉદયાત પરથી તેજી મંદી
જ્યારે સુદ પાંચમે શુક્ર, સેમ અને શનિવાર ઉદય પામે ત્યારે રૂમાં ૧૦ ટકા તેજી થાય.
જ્યારે સુદ છઠ ગુરૂ તથા સુદ દશમે રવિ અખંડ હોય, ત્યારે રૂમાં ૧૦ ટકા તેજી થાય.
જ્યારે સુદ છઠ ઘડી બેની અંદર હોય ત્યારે ચાંદી, અળસી અને રૂમાં ૧૫ ટકા તેજી થાય.
જ્યારે વદ છઠનો ક્ષય હોય ત્યારે રૂમાં ૧૫ ટકા તેજી આવે.
જયારે પંચક ગુરૂ કે શુક્રવારે બેસે ત્યારે રૂમાં પાંચ ટકા તેજી થાય,
જ્યારે શુકને પૂર્વમાં અસ્ત થાય, ત્યારે રૂમાં ૧૫ ટકા મંદી આવે.
જ્યારે શનિનો પૂર્વમાં ઉદય થાય, ત્યારે રૂમાં ૧૦ ટકા મંદી થાય. જ્યારે પશ્ચિમે અસ્ત હોય, ત્યારે ૬ ટકા મંત્રી થાય. ત્યારે મંગળને અસ્ત હોય ત્યારે રૂમાં ૧૨ ટકા મંદી આવે.
: વિભાગ પહેલે
Page #141
--------------------------------------------------------------------------
________________
જયારે મગળ માર્ગો અને ત્યારે રૂમાં પાંચ ટકા મદી થાય.
જયારે બુધને પશ્ચિમ દિશામાં ઉદય હોય, ત્યારે રૂમાં પાંચ ટકા મદી થાય.
જ્યારે બુધ પશ્ચિમ દિશામાં અહત હોય, ત્યારે ૩થી ૫ ટકા મદી થાય
જ્યારે બુધ વક્રી હોય, ત્યારે રૂમાં ૬ ટકા મદી થાય. જ્યારે ગુરૂનો પશ્ચિમમાં ઉદય હોય, ત્યારે ૧૦ ટકા મદી થાય. જ્યારે ગુરૂને પૂર્વમાં ઉદય હેય, ત્યારે રૂમા ૧૫ ટકા મદી થાય. જયારે શુક માર્ગી હોય, ત્યારે રૂમાં ૧૫ ટકા મદી થાય, જ્યારે ગુરૂ વક્રી હોય ત્યારે રૂમાં ૧૫ ટકા મંદી થાય. જ્યારે શુકનો પશ્ચિમમાં અસ્ત થાય ત્યારે રૂમાં વધઘટ યાથ. જ્યારે શનિ વક્રી હોય ત્યારે ૧૦ ટકા મંદી થાય, [૧૭] ક સ વત્સર પરથી સુભિક્ષાદિ જ્ઞાન
વર્તમાન શક મતના અકીને ૩ થી ગુણે તેમાં ૫ ઉમેરી ૭થી ભાગ ૧ શેષ રહેતા બજાર ભાવ સામાન્ય. ૨ વધે તે સસ્તુ થાય. ૩ વધે તે હુર્ભિક્ષ થાય ૪ વધે તે સુમિક્ષ થાય. ૫ વધે તે તેજી થાય. ૬ વધે તે સામાન્ય ફળ અને 2 કે ૭ શેષ વધે તે દુર્લિક્ષ કાળ થાય સવત સારા ન કહેવાય.
[૧૫] પંચક બેસે ત્યારે થતી વધ ઘટ શનિવારે પાચક બેસે તે રૂમાં સાતથી નવ ટકા મંદી થાય. ગુરૂ અને શુક્રવારે પંચક બેસે તે ૧૫ ટકા તેજી આવે. સોમવાર થી બુધવારે ૫ ચક બેસે તે ૧૩ ટકા મંદી થાય.
જ્યારે વદ છઠ, ઘડી આદર હયતે રૂમાં ૧૨ ટકા મદી આવે.
શનિ, રવિ, સોમ અગર બુધવારે પથક બેસે તે રૂમા પાંચથી દશ ટકા મહી આવે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
Page #142
--------------------------------------------------------------------------
________________
[૧૭] ગુમ થયેલું પશુધન જોવાની રીત
સૂર્ય નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણતાં જે ૯ શેષ રહે તે માનવું કે ગુમ થયેલું પશુ વનમાં ફરી રહ્યુ છે. ૬/૧૫ શેષ રહે તે માનવું કે ગામની પાસે છે. રર/૭ માં માનવું કે પશુ ઘર પાછું આવી જશે. ૨-૨૩-૨૪માં નહિં મળે એમ માનવું, ૨૫-૨૬ર૭-૩ માં પશુ મૃત્યુ પામ્યું છે એમ માનવુ.
[૧૭૭] નષ્ટ વસ્તુ ન ભાવ વિચાર मेषे वृषेदि शेत् पूर्व, आग्नेय्यां मिथुने तया । दक्षिणे कर्कठे ज्ञेया, नैऋत्या सिंह इक्षते ॥१॥ कन्यायां उत्तरे ज्ञेयः, प्रतीच्या तुल वृश्चिके । धने चैव हु वायव्या मुत्तरे मकरे घटे । मीन ईशान तो ज्ञेय स्त स्करो दिशिल क्षणम् ॥२॥
[૧૮] શેર કઈ જાતિને છે તે જાણવાની રીત मेषे च ब्राह्मणश्चौरो, वृषभे क्षत्रियो भवेत् । मिथुने वैश्यश्चौरः, स्यात् कटे शूद्र एव च ।। सिहे स्वजनश्चौर श्व, कन्याया च कुलांगना । पुत्रौ वा यदि वा भ्राता, तुलया भवेत् ॥ वृश्चिके म्लेच्छ श्वोर' स्याद् भार्या ज्ञेया धनेन च । मकरे वैश्यश्चोरः, स्यात् कुभे च मूषकस्तथा मीने भूमिगतं प्रोक्तं, नान्यथा तस्करो भवेत् ।।
[૧૭] ફીચરના આંકડા કાઢવાની રીત એક તીન નવ પચ, પચ સખિયા ઘર જાવે हो, थार, सात मा8, 48 अभियो ३२ मावे ॥
: विभाग पडेटा
८४:
Page #143
--------------------------------------------------------------------------
________________
શૂન્ય છક્કા લગા કર, ગત તિથિ ગમન કરે
રખ કહે સુન પડિતા, શેષ રહેગા અંક લગેગા . એવરેજ કે અંક મેં ભાગ સૌકા દે ! બધત અંકે લાય કે અષ્ટ ગુણ કર લે છે ભાગ દે ગુણ સાઠ સે, બધા અંક વિચાર વાગે દક્ષિણે સે મિલે, સોહી અંક નિહાલ છે ભૂત ફિચ્છ કે અક મેં દિયે પાંચસે ભાગ શત ચવદે દીર જેડ કે ગિણે, તીન બેદાગ જે આવે ઉસ અંકમે શર એક તીસ દે શાલ ! રાશિ કુ તાંઈ ઘટાય કે, ફરક જાણે ફેર હાલ છે એવરેજ કે અક મેં બાદ શહિ કા દે ! બાકી અંક શૈલાચ કે, અષ્ટ મિલાય લે છે ભાગ દે એગણ સાઠ કે બહતા અંક નિહાલ મિલા કર વદિ આશુ, યહી અંક જાણ 1 [૧૮] તેજી-મંદી વિચાર
માસ ધ્રુવાંક
ક | મા.
પો.
મા. કાગ.
ભા. આ. પ૪૪પ૬૭૨૨
૮૬૮૧૦૧૬૧૧૩૪૩૭૬
વાર યુવક
પક્ષ દૃવાંકે
શ. શુકલ પક્ષા| કૃષ્ણ પક્ષ)
- -
-
-
-
શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
Page #144
--------------------------------------------------------------------------
________________
સેવ વૃષભ મી.
.
የ
.૦૩
k
t ||૭| | 11
ส
L
yr
દીવ
મ
W
3
પ્રીતિ Pony
D21
૫
s
@ |નવર્ગો
198
૧ ર
જીવ નથી d
19
9 .
S
વ
rellag
49 ૧
access
'
૨૦
8.
་૩૦
ge
[૧૮૧] રાશિ ધ્રુ
કર્ક સિંહ કન્યા તુલ્લા
૯
18
" 99
લ
વાળ છે જ
રસ
.
હાઇ એન્ડ
(હાર
# ધ પુન
03
છ
2
1.
તિથિ વાંક
[૧૮૨] નક્ષત્ર ધ્રુવોક
પુ
૩૨|૩૬ ΤΟ
优
at
. ૧૦
ળતો હું
2
| વરિ |vat | Ks | ભવિ
و
૨૦
all
ર હૃદ
♥ ♥
ચાગ ધ્રુથ્રાંક
9
S
વ
rate FLEVER
८
.
હ
3
v
૦.૬
femra
ટ્
૧૭
UNI e
99
S
9
લક
•
• '
::
"
我
ધ
1. **
*
योगा
12 બે છે
1.
૪.
gl/
ક
[૧૮૩] અનાજના તથા તેથીત્રીઓ-કર)આણાંના વાંક
210
વન મકર કું ભમીન
.
૨૦ | ૧૧ | ૧૪
...
IC
1 i
૧ક્ષ ઙા હસ્તે મિત
So
*
niet
'་
Ou
- re
૩
#t
ર
RS
૧૪
લગ્ન | કવ ર હle
તુ ન સરદ
•
5
U2
6
she
MID
$7
11 13
00
સ્ યવૃતિ
พ
ve
ર ૨
Ba
ad
?
.
જન્મ
' 4
૮ ૧૦
૧૩|૪
RE
. CLEX 34
મ
+
એ બધા આંકડા એકઠા કરીને ૩થી ભાગે!. ૧ વર્ષ તા સાંઘવારી જાય તે એ વધે તે સમાન ભાવ રહે. શૂન્ય આવે તે માંઘવારી થાય.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩-શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર
[૧૮૪] દિશા ચક નામ યોગ પૂર્વ અગ્નિ દક્ષિણ મૈત્રાત્ય પશ્ચિમ વાયવ્ય ઉત્તર ઈશાન ઉર્વ અધે વિશેષ દિશા દિશા ખૂણે દિશા ખૂણે દિશા ખૂણે દિશા ખૂણે સ્વામી ગ્રહ રવિ શુક્ર મંગળ રાહુ શનિ સ્થાન શશિ એ. + 9 + મી. ૨ ક. +
જ - RF
* ૪”
ભુવન કુંડલી ૧ ૧૨–૧૧ ૧૦ ૯-૮ નક્ષત્રમુખ નક્ષત્ર કુ. ૭ + મ. ૭ +
૭ અનુ. ૭
૬-૫ +
૪ ધ. ૭
૩-૨ +
૧ શુભ
થળ વાર સામ
શનિ
રવિ ગુરૂ
૩-૪ શુભ
ગુરૂ સેમ રવિ
શુક્ર શુક.
મંગળ મંગળ
બુધ
વિ.
+
રે.
ર
હરત
+૯૭
છે
ભા.
ચોગિની તિથી ૧-૯ ૩-૧૧
.
૫-૧૩ ૪-૧૨ ૬–૧૪ -૩૧૪ ૨-૧૦
૦
-૧૫ ૧ ૧૦
-૫
,
Page #146
--------------------------------------------------------------------------
________________
(
ચોગિની તિથી નંદા રાહુ સંક્રાંતિ ઘ. મ. +
કુ.
ભદ્રા મીન મે..
ન થયા. + ચિ.
૨૩ શુભ
+ રિક્તા + કન્યા
તુ.
; ન
ગુરૂ
સામ
રાહ વાર શનિ મંગળ શુક રવિ બુધ રાહુ ચોઘડીયુ ૧ ૨ ૩ ૪ ૫ સર્વ સંમતિ મીન , વિ. કન્યા
મે.વ. કસિ. તુ. સૂર્ય પ્રહર ૮-૧ ને ૨-૩ + ૪-૫ ગહચાર સંક્રાંતિ સિં | વય મે કુ.મી.
- ધન
:
+ ૧ ચાશુભ
ન
૬-૭ મિ.
૪
૫
ગ્રહસ્પર્શ ઉદય ૧ ૨ ૩
પહ૨ $ વસવાર સંક્રાંતિ કન્યા કે ધન
તુવ. મહુશિવચાર માસ પોષ કા. આ.
છે.
+ મી.એ.
• મિક
વિભાગ પહેલે
શ્રા, OLI.
અસાહ
છે.
વીત્ર
મહા
૧ અશુભ ૨-૩ શુભ
Page #147
--------------------------------------------------------------------------
________________
શિવચાર સૂર્યોદય રા
પ
રા
પ
ર
૫
૨
૫
૧-૨ શુભ
વહી
1
11
+
હ
શ્રી ચતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર
ચકચાર રાશિ એ. +
- વૃક. + મિ. મ.
ત.ક. + મી. દિશા પાશ તિથિ ૧-૧૧ ૨-૧૨ ૩-૧૩ ૪-૧૪ ૫-૧૫ -૧ ૭૨ ૮-૩ ૯-૪ ૧૦ ૪ શુભ
૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ -૫ દિકાલ તિથિ પ-૧૫ ૬-૧ ૭-૨ ૮-૩ ૧-૧૧ ૨-૧૨ ૩-૧૩ ૪–૧૪ ૧૦ ૯-ક ૨ શુભ
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૬ ૭ ૮ ૯ - ૧૪ , વાર શનિ શુક ગુરૂ બુધ મંગળ સમ રવિ + વિષ્ટિ તિથિ ૧૪ ૮ ૭ ૧૫ ૪ ૧૦ ૧૧ ૩ પ્રહર ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮
૧ અશુભ ત્યાજ્યઘટી કારક ચીષ ૨૦-૪ શુ. મ. ગુ. સે. + બુ. મધ્યની ૧૬ ૩-૪ ૨-૩૨ ૮–૧ ૭-૨
૫-૨ પળ
વાહન પતિનું હાથી + રથ + અ + પાલખી + દિપાલ દેવે ઈન્દ્ર અનિ યમ નિત્ય વરૂણ વાયુ કુબેર ઇશાન મથની
પળ દિશામાં વર્યા છે
Page #148
--------------------------------------------------------------------------
________________
[૧૯૫] દિક્ષા મુહૂર્ત માગશર, માહ, ફાગણ, વૈશાખ, જેઠ, અષાડ એ મહિને દિશામાં શ્રેષ્ઠ છે.
તિથિ-૨-૩-૫-૭-૧૦-૧૧-૧૩ દક્ષામાં શુભ છે. વાર-રવિ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ દીક્ષામાં સારા છે,
નક્ષત્રણે ઉત્તશ, રહિણ, હસ્ત, અનુરાધા શતભિષા, પૂર્વ ભાદ્રપદ, પુનર્વસુ, રેવતી, અશ્વિની, મૂળ, શ્રવણ સ્વાતિ-દીક્ષામાં શુળ છે.
દીક્ષા બાબતે લગ્નમાં તથા નવાંશમાં હિસવભાવ રાશિ, વૃષભ વિના સ્થિર રાશિ અને મકર રાશિ એ રાશિ શુભ છે. બીજી શિઓ શુભ નથી.
શુક લતમાં રહેલો હોય, શુક્રવાર હેય, લગ્નમાં શુકને નવાંશ હેય, શુક્રનું ભવન વૃષભ-તુલા લગન હોય તથા શુક્ર લગ્નના ૭ મા સ્થાનને સંપૂર્ણ દેખતે હેય તે સમય દીક્ષા માટે વર્ષ છે.
અને ચન્દ્ર લગ્નમાં હય, સેમવાર હેય, ચન્દ્રમાના નવાંશ તથા ચન્દ્ર લગ્નને દેખતે હોય તે સમય પણ દીક્ષા માટે વાર્ય છે. - દીક્ષા કુંડળીમાં ચન્દ્ર સાથે કોઈ પણ ગ્રહ હે જઈએ નહિ, અર્થાત્ ચન્દ્રમાં એકલો જ જોઈએ.
[૧૮] સ્વરોદયથી લગ્ન જાણવાની રીત
તિથિ, વાર, નક્ષત્ર અને વર્તમાન લગ્નને જોડીને તેમાં પાંચ ઉમેરવા પછી પાંચ વડે ભાગાકાર કરે, ભાગમાં શેષ રહે, તે તત્વ જાણવું.
तिथि, वारं, च नक्षत्र, लग्नं च वहिन-मिश्रितम् । पंचभिस्तु हरेद् भागं, शेषांक स्तत्त्व-मादिशेत ।।
વિભાગ પહેલો
Page #149
--------------------------------------------------------------------------
________________
અનિ
પૃથ્વી-જળ શુભ, અરિન તત્વ મિશ્ર, વાયુ તવ નિષ્ફળ, આકાશ તત્વ મરણ સૂચ.
[૧૭] તાના નામ તથા ફળ પૃથ્વી ૧ શુભ
૨ શુભ
૭ મિત્ર વાયુ
૪ નિષ્ફળ આકાશ ૫ મરણ
[૧૮૮] [૧] સરસ્વતી જાય ॐ ऐं ही श्री वाग्वादिनी भगवती
સરસ્વતી નમઃ | દરાજ આ મંત્રને ૧૦૮ વાર જાપ કરવાથી શ્રી આલમ શાને અભ્યાસ સુલભ બને છે. મંત્ર બને ॐ नमो ॐ ऐं श्री ही वद वद वाग्वादिनी भगवती
___ सरस्वती तुभ्यं नमः ।। દિવાળી પહેલાં ૨૧ દિવસમાં આ મંત્રના સવા લાખ જાપ વિધિ બહુમાન પૂર્વક કરવાથી રેજના ૨૦૦૦ કલાક સુધી કંઠસ્થ કરવાની શક્તિ પ્રગટે છે.
[૧૯વીછીને મંત્ર ॐ नमो आदेश गुरु को काला विच्छु कानरोयालो, मोटी पुच्छ समरालो, गोरख भणे, मत्स्येन्द्र सुने न ऊतरे तो कच्छा कह हणे, सोनाकी धूधरी, रुपाकी पनालो, उतरे तो उत्तारु, नही उतरे, तो नीलकंठ मोर हंकार। मेरी शक्ति,
गुरुकी भक्ति फुरो मंत्र इश्वरो वाचाશ્રી ચતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
Page #150
--------------------------------------------------------------------------
________________
આમ ૩ વાર થા ૭ વાર યા ૨૧ વાર મંત્ર ભણીને હેબીની રાખથી વીંછી ઉતાર.
[૧૦] ભદ્રાને આવવાને કમ | યક્ષ શુકલ શુકલ શુકલ શુકલ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ
તિશિ ૪ ૮ ૧૧ ૧૫ ૩ ૧૦ ૧૪ સમય રાત્રિ દિવસ રાત્રિ દિવસ રાત્રિ દિવસ રાત્રિ દિવસ
- -
-
અહીં રાત્રિ તેમ જ દિવસને અર્થ પૂર્વાધ અને ઉત્તરાઈ છે. પરંતુ જે તિથિ સૂર્યોદયથી લઈ, બીજા સૂર્યોદય પર્વત હોય, તે ભદ્રાનો આગળ જણાવેલો પરિહાર થઈ શકે નહિ, તેમજ તિથિ સૂર્યોદયથી જ શરૂ થાય એવો એકાંત નિયમ નથી.
એટલે રાત્રિ-દિવસ એવા જે ભેદ પાડેલા છે, તે સાર્થક થાય છે.
જે દિવસની ભઠ્ઠા દિવસે અને રાત્રિની ભદ્રા રાત્રે આવે તે જ તેના દોષ છે. બાકી દોષ લાગતો નથી.
[૧૧] કરણ નામ સ્વામી નીચે મુજબ છે
બબ બાલવ કૌલવ સૈતિક ગર વણિજ/વિષ્ટિ શકુનિ ચતુનાગ કિન્તુ
૫દ ન ઈન્દ્ર ઈન્દ્ર રવિ અર્થ પૃથ્વી લઠમી શક્તિ કવિ નદી સઈ વાયુ
માં
શ્વર
" .. विष्टि बिना बवायेपु करणेषु दशष्वपि । : - જતુ શિબિરા: સ રળીયા: જુમા શિક્ષણ |
વિભાગ પહેલો
૧૦૨ ?
Page #151
--------------------------------------------------------------------------
________________
दिवा भद्रा यदा रात्रि, रात्री भद्रा दिवा यदि । न तत्र भद्रा दोष : स्यात् सर्व कर्माणि साधयेत् ।। सौम्ये सर्व च कल्याणी, शनी विष्टि तथैव च । रवि पुष्यवती प्रोक्ता, भौमे भद्रा प्रकोर्तिता ॥
[૧૨] ભદ્રામાં પ્રયાણુ નિષેધ विष्टायाम् दारुणे रौद्रे योवेः गच्छति मानवः । गतस्या गमनं नास्ति, नदीना मिव सागरे ।
[૧૭] ભદ્રા કયા કાર્યમાં લેવામાં શ્રેષ્ઠ છે युद्धे, भूपति दर्शने, भयवने, घाते च पाते हते । वैद्यस्यागमने, जल प्रतरणे, शत्रीस्तथोच्चाटने । सिंहोष्टे खर माहिषौ गज मृगौ, अश्वगृहे पात ने । स्त्री सेवा ऋतु मज्जनेषु शकटे भद्रा सदा गृह्यते ॥ આટલા કાર્યોમાં ભદ્રા શ્રેષ્ઠ છે.
[૧૪] ભદ્રા પુચ્છ વિચાર दिवस स्याग्रमे अर्धे रात्री अर्ध-द्वितीय के । सदा त्रिंशत् घटी मध्ये, पुच्छे कोणि शुभावहा ।।
તિષ–સાર-ગ્રન્થની ગાથા ૨૦૩ અને ૨૦૪ માં એમ કહેવું છે કે શુકલ પક્ષમાં શરૂની ૬ ઘડી અને કૃષ્ણ પક્ષમાં આખરની ૩ ઘડી ત્યાજ્ય છે. તેનું કારણ સર્પિણી, વીંછણ ભદ્રા હોય છે તે સમજવુ. વદ ૧૪ના પ્રથમ પ્રહર પૂર્વ દિશામાં શુદ ૮ ના બીજા પ્રહરે અગ્નિ ખૂણામાં વદી ૭ના બીજા પ્રહરે દક્ષિણ દિશામાં પૂર્ણિમાના દિવસે ચોથા પ્રહરે નૈઋત્ય ખૂણામાં.
સુદી ૪ ના રોજ પાંચમા પ્રહરે પશ્ચિમ દિશામાં. શ્રી થતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર
: १०३
Page #152
--------------------------------------------------------------------------
________________
વદી ૧૦ ના છઠ્ઠા પ્રહર વાયવ્ય ખૂણામાં સુદી ૧૧ના સાતમા પ્રહરે ઉત્તર દિશામાં અને વદી ૩ના આઠમા પ્રહરે ઈશાન ખૂણામાં જે ભદ્રા સન્મુખ હોય, તે તે પ્રયાણ આદિ કાર્યોમાં વન્ય છે.
વદી ૩ ના રોજ અરિન ખૂણામાં, સાતમે નૈનત્ય ખૂણામાં, દશમે નત્ય ખૂણામાં અને ચૌદસે ઈશાન ખૂણામાં ભદ્રાનું સુખ હોય છે.
સુદી ૪ ના દિવસે દક્ષિણ દિશામાં, ૮ ના દિવસે પશ્ચિમ દિશામાં, અબારસે ઉત્તર દિશામાં અને પૂનમના દિવસે પૂર્વ દિશામાં ભદ્રાનું સુખ હોય છે જે પ્રયાણ આદિમાં ત્યાજ્ય છે.
[૧૯૫] શનિ-પાદ વિચાર ૩-૬-૧૧ મા સૂર્યમાં શનિની પનોતી બેસે, તે ચાંદીનો પા સમજવો.
૪-૮-૧૨ માં હોય, તે લોઢાને પાયે સમજ.
૧૨-૫-૭ માં બેસે, તે તાંબાને પાયે, અને ૯-૧૦ માં બેસે, તે સોનાને પાયે સમજવો.
[૧૯] પાયાના ફળ ચાંદીનો પાયો સારો છે. ચાંદીના પાયે પનોતી બેસે, તે દ્રવ્ય મળે, વેપાર વધે, સન્માન વધે, રાજ્યમાં પદવી મળે.
- લોહાને પાયે ખરાબ છે. લોઢાના પાયે પતી બેસે, તે વધ, બંધન, કલેશ, જમણ વગેરે દુઃખ પહે.
તાંબાનો પાયો પણ સારો છે. તાંબાના પાયે પનોતી બેસે, તે વેપાર વધે, ધનની પ્રાપ્તિ થાય, શ્રેષ્ઠ સાધન સામગ્રી મળે, સન્માન થાય.
સોનાને પાયે ખરાબ છે, સોનાના પાયે પતી બેસે, તે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે, દુમને હુમલા
: વિભાગ પહેલે
૧૦૪ :
Page #153
--------------------------------------------------------------------------
________________
કરે, રાજ્ય તરફ ભય ઊભો થાય, માન પ્રતિષ્ઠા ઘટે, રેગ પણ થાય.
પિતાના જન્મનક્ષત્રથી ગણતાં, જે નક્ષત્ર પર શનિ બદલતે હેય, ત્યા સુધી ગણવું, આ સંખ્યાને નવ (૯) વડે ભાગવી જે શેષ રહે તે વાહન સમજવું.
[૧૭] શનિ ગ્રહને ફળ (૧) ગધેડાનું વાહન ધનનો નાશ કરે, (૨) અશ્વ વાહન સારું શુભદાયી છે.
(૩) હાથીનુ વાહન હેય તે વિપુલ રાજ્યલક્ષમી મળે. () મહિષ (પાડા) નુ વાહન હોય તે શત્રુને ભય ન થાય. (૫) શિયાળનું વાહન હોય, તે બુદ્ધિનો નાશ કરે. (૯) સિંહનું વાહન હોય, તે શત્રુગણુને નાશ કરે () કાગડાનું વાહન હોય, તે સન્માન મળે. (૮) મેરનું વાહન હોય, તે આદર મળે.
(૯) હંસનુ વાહન હોય, તે રાજ્ય તરફથી સત્કાર મળે અને દ્રષ્ય મળે.
આ બધા શનિના વાહનનાં ફળ છે [૧૮] પંચાગ સિવાય ચન્દ્રમા જાણવાની વિધિ
वर्तमान तिथि दूवी कीजे । પાં- તીસ મેન ને ! पाचे-पाचे भाग हरी जे ।
लग्न सक्रातिथी चन्द्र गणो जे । જે દિવસને ચન્દ્રમા દેખો હોય, તે દિવસને બમણો કરે. પછી જે કુણુપક્ષ હોય, તે તેમાં ૩૫ ઉમેરવા અને જે શુકલ પક્ષ હોય તે પાંચ ઉમેરવા. પછી તેને પાંચ વડે ભાગવા. ૧૪-શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
: ૧૦૫
Page #154
--------------------------------------------------------------------------
________________
જે ભાગાકાર આવે, તે આંકડાને વમાનમાં જે સંક્રાંતિ ચાલતી હૈાય તેમાં અણુવા. જ્યાં સખ્યા પૂરી થાય, તે ચન્દ્રમા જાણવા
અસાઢ સુદ્રી ૧૧ ના અમણા કરે. એટલે ખાવીસ પાંચ ઉમેશે. તે ૨૭ થયા. થયા. તેા અસાઢ સુદી ૧૧ ની ગણત્રી કરતાં ચન્દ્રમા તુલાના થયા.
[૧૯૯] પંચાંગ વિના નક્ષત્ર જાણવાની રીત कार्तिक मास से दूणा कीजे,
गया मास का दिन गणी जे,
દિવસે ચન્દ્રમાં દેખવેા હોય તા ૧૧ ના (૨૨) થયા. તેમાં શુકલ પક્ષ છે. એટલે તેને પાંચે ભાગતાં ભાગાકાર પાંચ સ'ક્રાંતિ મિથુનની થઈ. તા મિથુનથી
एक दिन गणेश को लीजं ।
सत्ताविसे भाग हरी जे,
अश्विनी सु गिणने लोजे ।
[૨૦૦] પ‘ચાંગ વિના વાર જાણવાની રીત चैत्र मास को ड्योढ़ा (१|| ) कीजै । गया मास का दिन गणी जं । एक दिन गणेश का लीजै । राजा सेती वार ળૌન 11
[૨૦૧] આયુષ્ય નિ
ય
જન્મ તિથિને ૧૩ વડે ગુણા, જન્મના વારને ૨૦ વડે ગુણેા, જન્મ નક્ષત્રને નવ વડે ગ્રુષ્ણેા, ચૈાગને ૧૧ વર્લ્ડ ગુણ્ણા, અને કરણને છ વડે ગુણું!, આ બધા ગુણાકારાના સરવાળે કરા, જે સરવાળે આવે તેને ૧૦૦ વડે ભાગે, જે શેષ રહે, તેટલું' આયુધ્ધ જાણવુ, તેટલા વર્ષનું આયુષ્ય જાણવુ..
૧૦૬ ઃ
:
વિભાગ પહેલા
Page #155
--------------------------------------------------------------------------
________________
આયુષ્ય નિશ્યની બીજી વિધિ
જન્મ તિથિને ૧૩ વડે ગુણેા, વારને ૨૩ વડે ગુણે!, નક્ષત્રને ૯ વડે ગુણેા, જે જીણુાકાર આવે તેને ૧૧ વડે ગુણે!, જેમાં જન્મ નક્ષત્રની ઘડીઓ ઉમેરા, પછી ૧૦૦ વડે ભાગા જે શેષ રહે તેટલા વર્ષનું આયુષ્ય જાણવુ",
[૨૨] તિથિ વધઘટ થાય તેનુ તેજી મંદી ફળ (૧) સુઢમાં તિથિ ઘટે તે તેજી, સુદ્રમાં તિથિ વધે તે માંદી. (ર) વક્રમાં તિથિ વધે તા પાંચ ટકા તેજી કરે, ઘટે તે સાત ટકા મદી કરે.
(૩) વદ છઠનેા ક્ષય હાય, તે ૧૫ ટકા તેજી થાય. (૪) છઢ–કલાની અંદર હાય તા ૧૮ ટકા વધે. (૫) શુઠ્ઠી ૧૦-૧પ (પૂનમ) તિથિ વધે તે રૂમાં તેજી થાય, ઘટે તે રૂમાં મંદી થાય.
રવિવારે તિથિને ક્ષય હાય અને સેમવતી અમાવાસ્થા હાય, તે રૂમાં મહી થાય અને શુક્રવારે વ્યતિપાત હાય, તે રૂમાં
પાંચ ટકા મઢી આવે.
[૨૦૩] ચન્દ્ર-દન-તેજી-મંદી ફળ
ખીજના ચન્દ્વ ઉત્તરમાં ચઢતા હોય, તે રૂમાં તેજી થાય, દક્ષિણમાં ઢળતા હોય તે! મઢી થાય, સમાન હોય તેા સમાન ભાવ રહે બીજના ચન્દ્ર કઈક રતાશવાળા હાય, તેા તેજી કરે, વાકા હાય તા મઢી કરે
નાની બીજ તેજી કરે, મેટી ખીજ મઢી કરે, સૂર્ય ચન્દ્ર સામ સામે થઈ જાય તે તેજી કરે.
ચન્દ્ર દર્શનનું મુહૂર્ત ૧૫ હોય તેા તેજી કરે, ૪૫ ડાય તા મદી કરે.
શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
: ૧૦૭
Page #156
--------------------------------------------------------------------------
________________
જે મહિનામાં રવિવારે ચન્દ્ર દર્શન હોય, તે તે મહિનામાં ૩ માસાની વધઘટ થાય.
સોમવારે ચન્દ્ર દર્શન હેાય તે ૨૦ દિવસ તે કરે, મંગળવારે મદી કરે, તેઝ કરે, અળસીમાં ૮ તથા ૯ ટકા તેજી આવે.
બુધ-ગુરુવારે ચન્દ્ર દર્શન હેય તે વધઘટ થઈને મંદી થાય.
શુક્રવારે ચન્દ્ર દર્શન હેય તે સુદમાં ૧૫ થી ૩૦ ટકાની તેજી વદમાં મદી આવે.
જે શનિ, રવિ, મંગળનું ચન્દ્ર દર્શન થાય, તે રેજી અને આ વારે પૂનમ હોય, તે રૂ તથા ચાંદીના ભાવ વધે.
જ્યારે રવિ, બુધ, શુક્રવારે ચન્દ્ર દર્શન હોય ત્યારે ચાંદી અને રૂમાં મદી થાય.
જ્યારે પૂછડી તારે હોય, ત્યારે ચાંદી અને રૂમાં મટી તેજી થાય.
જ્યારે રવિવારે રેવતી નક્ષત્ર હોય ત્યારે ચાંદી અને રૂમાં ૧૫ ટકા તેજી આવે.
[૨૦૪, અમાવાસ્યાનું તેજી-મંદી ફળ
વદ ચૌદસથી અમાવાસ્યા વધારે ઘડીની હોય, તે રૂમાં તેજી થાય અને ઓછી ઘડીની હોય, તો મદી થાય.
વદી અમાવાસ્યા બે હોય તે તે મહિનામાં મંદી આવે. અમાવાસ્યાનો ક્ષય હોય તે રૂમાં તેજી આવે.
સોમવતી અમાવાસ્યા મદી લાવે, રૂમાં ચાંદીમાં ૧૦ ટકા મદી લાવે,
મગળવારી અમાવાસ્યા રૂ-ચાંદી-અળસીમાં વધઘટ કરે. શુક્ર-શનિવારી અમાવાસ્યા રૂ તથા ચાંદીમાં વધઘટ કરે.
1 વિભાગ પહેલે ૧૦૮ :
Page #157
--------------------------------------------------------------------------
________________
[૨૫] ચન્દ્રગ્રહણ તથા સૂર્યગ્રહણના તેજી મંદી ફળ
જ્યારે કારતક વદ એકમનું સૂર્યગ્રહણ હોય ત્યારે અળસી, ચાંદી અને રૂમાં ૧૨ ટકા મદી આવે.
જ્યારે માગસર વદ એકમે સૂર્યગ્રહણ હેય, ત્યારે અળસી, ચાંદી અને રૂમાં ૧૦ ટકા તેજી થાય.
જ્યારે પોષ સુદ પૂનમે ચન્દ્રગ્રહણ હોય, ત્યારે અળસી, ચાંદી અને રૂમાં ૧૦ ટકા તેજી આવે.
જ્યારે વૈશાખ સુદ પૂનમે ચન્દ્રગ્રહણ હોય, ત્યારે ચાંદી અને રૂમાં સાડા બાર ટકા તેજી થાય.
જ્યારે જેઠ સુદ પૂનમે ચન્દ્રગ્રહણ હોય, ત્યારે રૂ, અળસી અને ચાંદીમાં ૧૦ ટકા તેજી આવે.
જ્યારે અસાડ સુદ પૂનમે ચન્દ્રગ્રહણ હોય, ત્યારે રૂ, અળસી અને ચાંદીમાં ૧૫ ટકા તેજી આવે.
જ્યારે શ્રાવણ સુદ પૂનમનું ચન્દ્રગ્રહણ હોય, ત્યારે અળસી, ચાંદી અને રૂમાં ૧૫ ટકા તેજી આવે.
- જ્યારે આ સુદ પૂનમનું ચન્દ્રગ્રહણ હોય, ત્યારે અળસી ચાંદી અને રૂમાં સાડા બાર ટકા તેજી આવે.
જ્યારે ભાદરવા સુદ પૂનમે ચન્દ્રગ્રહણ હોય, ત્યારે અળસી, ચાંદી અને રૂમાં મોટી તેજી આવે.
[૨૬] સંક્રાતિ તેજી સદી ફળ સંક્રાતિ ૧૫ મુહૂતી હોય, તે રૂમાં તેજી થાય, ૩૦ મુહૂતી સમાન, ૪૫ મુર્તી મંદી કરે.
કર્ક સંક્રાંતિ શનિ, રવિ, સોમવાર કે મંગળવારી હોય તે રૂમાં અને ચંદીમાં ૧૫ થી ૨૦ ટકા તેજી આવે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
Page #158
--------------------------------------------------------------------------
________________
સિંહ સક્રાંતિ શનિવારે હોય તે તે કરે. તુલા સંક્રાંતિ શુક્રવારી હોય તે ૩૨ ટકા તેજી કરે. વૃશ્ચિકની રવિ, મંગળ ને શુકી હોઇ, તે ૩૦ ટકાનજી કરે.
ધનની શનિ-રવિ-સમ ને મંગળવારે હય, તે ૪૫ ટકા તેજી આવે.
કુભ સંક્રતિ સેમ અને શુક્રવારે છે. તે ૨૦ ટકા તેજી કરે.
મીન સંક્રાંતિ શનિ, રવિ, મંગળવારે હેય, તે ૩૮ ટકા તેજી થાય.
મકર સંક્રાંતિ શુક્રવારે હેય, તે ૪૦ ટકા મદી થાય.
જયારે માગસર માસની ધન સંક્રાંતિ શુક્રવારે હોય, તે અળસી ચાંદી ને રૂમાં ૧૨ ટકા મદી થાય.
[૨૭] પૂર્ણિમા તેજી મંદી પરીક્ષા
સુદ પૂનમના દિવસે ચન્દ્રમા ઉદય થતા હોય ત્યારે ચન્દ્ર અને સૂર્ય સામસામે થઈ જાય તો તેજી થાય.
ચન્દ્રમાં રતાશવણે હેય તે તે સમજવી.
ચન્દ્રમા ફીકે હેય, ચન્દ્રમાં ફરતું જળકુંડ હેય તે મંદી આવે.
ચન્દ્રોદય સમયે ઈશાનને પાવન ચાલ હૈય, તે ૫૫ ટકા મંદી થાય. અગ્નિ ખૂણામાં ચાલતું હોય તે ૩૦ થી ૩પ ટકાની તેજી કરે વાયવ્યનો પવન ચાલતું હોય તે ભાવ એક સરખા રહે.
ૌત્રાત્યને પવન ચાલતું હોય, તે અ૫ તેજી આવે. દક્ષિણને પવન ૩૦ ટકા તેજ કરે. ચૌદસથી પૂનમની ઘડી અધિક હોય, તે તેજી કરે. પૂનમના દિવસે વાદળ હોય તે મટી આવે.
વિભાગ પહેલે
૧૧e .
Page #159
--------------------------------------------------------------------------
________________
માહ સુદ પૂનમ રવિવારે આવે તે ૧૦ થી ૧૨ દિવસમાં રૂમાં વધઘટ થાય, અળસીમાં મદી થાય,
માહ સુદ પુનમે વાદળ હોય તે એક મહિના સુધી મદી રહે. માહ સુદ પૂનમે શુક્રવાર હોય તે રૂમાં મદી થાય.
રિ૦૮] બારે મહિનાના ગ્રહ પરિણુમના તેજી મંદી ફળાદેશ
આ માસમાં પાંચ વિવાર કે બુધવાર હેય, તે રાજાપ્રજાને નાશ થાય. અને જે પાંચ સોમવાર આવે તે રાજા-પ્રજાનું કલ્યાણ કરે.
વહી પાંચમના દિવસે બુધવાર તથા મંગળવાર વક્રી થાય તે ચેખાઘઉ, તેલ મોંઘા થાય.
આ માસમાં ગુરૂ અને શુક્ર એક જ રાશિમાં હોય તે તલ, તેલ અને સુતરને સંગ્રહ કરવાથી લાભ થાય.
આ માસની મેષ સંક્રાતિ સોમવારે હોય, તો ચાંદી, અળસી અને રૂમાં ૧૨ ટકા તેજી થાય.
વૈશાખ માસ આ માસમાં સુદી પાંચમના દિવસે શનિવાર હોય, તે ભાણુ, કુત્તિકા, રહિણી, મૃગશિરા, તથા હસ્તે એમાંથી કોઈ પણ નક્ષત્ર ઉપર મગળવાર આવે તે તાંબા, કાંસા, સેપારી, નારીયેળ, પીપર અને લાલ રંગનું કાપડ મોંઘું થાય.
જે સુદી ૧૩ના દિવસે મગળવાર કે રવિવાર હેય, તે ખાંડ, લાલ ચંદન, સીંધાલુણ અને પાન મોંઘા થાય.
વૈશાખ માસની વૃષભ-સંક્રાતિ, જે શનિ રવિ કે મંગળવારે હોય, તો ચાંદી, અળસી અને રૂમાં ૬ ટકા તેજી આવે.
શ્રી થતીન્દ્ર મુહુર્ત પ્રભાકર
Page #160
--------------------------------------------------------------------------
________________
જેઠ માસ આ માસની સુદી એકમના દિવસે, જે શનિવાર આવે, તે રેગ પીડા, દુકાળ અને રાજ્ય કાન્તિ થાય.
જેઠ માસની મિથુન સંક્રાન્તિ, જે સેમ, ગુરૂ કે શુક્રવારે હોય, તે રૂમાં ૧૨ ટકાની તેજી આવે.
અસાડ-શ્રાવણ માસ આ માસમાં શનિવાર ને પાંચમના દિવસે જે મેઘ ધનુષ દેખાય, તે દરેક જાતના અનાજનો સંગ્રહ કરે અને તે અનાજને ચાર મહિના પછી વેચવાથી સારો ન મળે.
અસાડ માસની કઈ સંક્રાન્તિ, જે શનિ, રવિ, સોમ કે મગળવારે હેય તે ચાંદી, અળસી રૂમાં ૧૨ ટકા તેજી થાય
ભાદરવા માસ આ માસની વદ ૭ ના દિવસે, જે રહિણી નક્ષત્ર અને મગળ, ગુરૂ, શુક્ર કે રવિવાર આવે, તે તેલ, ઘઉ, હળદર, જવ, જીરૂ, હીંગ, સાકર, ખાંડ, સીસુ, પારે, કસ્તુરી વગેરે ચીજે મોંઘી થાય,
તથા વદ ૮ ને દિવસે મૂળ નક્ષત્ર પર રવિવાર કે સોમવાર હેય, તે સુતર અને શણને સંગ્રહ કરી, પાંચ મહિના પછી વેચવાથી સારો લાભ થાય.
આસો માસ આ માસમાં શનિ વક્રી હોય, બુધ બીજી શશિ પર હોય અને તેની સાથે રાહુ અને શનિ હોય, તે શણ, સુતર અને તેલ મેઘુ થાય.
આ માસમાં શનિ તુલા-સક્રાંતિ શુક્રવારે હોય તે રૂમાં ૧૨ ટકા તેજી આવે.
વિભાગ પહેલે ૧૧૨ :
Page #161
--------------------------------------------------------------------------
________________
* કાર્તિક માસ આ માસમાં સૂર્ય ગ્રહણ કે ચન્દ્રગ્રહણ હોય, તો અનાજને સંગ્રહ કરી, તે પાંચ મહિના પછી વેચવાથી બમણો નફો મળે
આ માસની વૃશ્ચિક સંક્રાતિ રવિ, ગુરૂ, મગળ કે શુક્રવારે હોય તે અળસી અને રૂમા ૧૫ ટકા તેજી આવે.
માગસર માસ આ માસમાં વદી ૪ ના રોજ મઘા નક્ષત્ર આવે, તે લગભગ આઠ મહિના સુધી અનાજ મેંg રહે અને વધી ૮ ના દિવસે સવાતિ કે ચિત્રા નક્ષત્ર હોય, તે અનાજ બહુ પાકે.
આ માસની વૃશ્ચિક સક્રાનિ રવિ મગળ સમ યા શનિવારે હોય, તે ચાંદી, રૂ અને અળસીમાં ૧૫ ટકા તેજી થાય.
પોષ માસ આ માસની ૧૩ ના દિવસે મગળ, શુક્ર કે શનિવાર હોય, તે ઘઉ મેવા થાય અને જે દિવસે સૂર્ય મકર સંક્રાન્તિને થાય, તે દિવસે રવિવારે આવે છે તે વર્ષમાં અનાજના ભાવ બમણા થાય, શનિવાર હોય, તે ભાવ ત્રણ ગણું થાય, મંગળવાર હોય, તે ભાવ ચાર ગણું થાય બુધવાર અથવા શુકવાર હોય તે ભાવ સરખા રહે અને જે સમ યા ગુરૂવાર હોય, તે ચાલુ ભાવથી અર્ધા ભાવે અનાજ વેચાય.
આ માસના દિવસે જયેષ્ઠા નક્ષત્ર હોય કે શનિ, રવિ યા મગળવાર હોય, તે અનાજના ભાવ વધે.
માહ માસ આ માસની સુદ ૬ ના દિવસે આકાશ સ્વચ્છ હેાય; તે રૂને સંગ્રહ કરીને બીજા વર્ષે વેચવાથી ઘણે લાભ થાય
આ માસની કુભ સંક્રાતિ સેમ કે શુક્રવારે હાથ, તે ચાંદી, અળસી અને રૂમાં ૬ ટકા તેજી આવે. ૧૫-શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર
: ૧૧૩
Page #162
--------------------------------------------------------------------------
________________
ફાગણ માસ આ માસની મીન સક્રાન્તિ શનિ, રવિ, મગળ કે શુક્રવારે હેય, તે ચાંદી રૂ તથા અળસીમાં ૧૦ ટકા તેજી આવે.
ખાસ નેધ - માહ, ફાગણું, રૌત્ર અને વૈશાખની સુદ 9 ના દિવસે સવાતિ નક્ષત્ર આવે તે સુકાળ થાય.
[૨૯] કરણ-સૂતા બેઠા, ઊભા વગેરે સંજ્ઞા सुप्तस्य संक्रमा नागे, तैतिले च चतुष्पदे । गरे विष्टयाम विनिष्टश्च वणिजे बालवे बवे । ऊर्ध्व स्थितस्य किस्तुघ्ने शकुनौ कौलवे भवेत् । कनिष्ट मध्येष्ट सफ्ला धान्यार्धा विष्टिसु क्रमात् ।। અથ – સૈતિક, નાગ અને ચતુષ્પદ્ધ એ ત્રણ કરણ સૂતાં છે. કિંતુ, કૌલવ અને શકુનિ એ ત્રણ ઊભા છે. ગર, વણિજ, વિષ્ટિ, બવ અને બાલવ એ પાંચ કરણ બેઠા છે.
આ કરણને ઉપયોગ સંક્રાતિના ફળમાં તથા બીજા અનેક કાર્યોમાં છે
સૂતા સરોવર ખણાવીએ, મૈકા વસાવીએ ગામ, ઊભા કટક ચલાવીએ, કરણ એહ પ્રમાણ છે તાત્પર્ય કે સરોવર દાવતાં સૂતા કરણનો યોગ જોઈએ. ગામ વસાવવા માટે બેઠા કરણને ચાગ જોઈએ. યુદ્ધમાં લશ્કર મેકલવા માટે ઊભા કરણને જેગ જોઈએ.
વળી બારે માસની સંક્રાતિ બેસે તે કરમાં વસતી હોવાથી વસ્તુઓના ભાવ તેજી મદી જાણવા માટે પણ કરણને ઉપયોગ થાય છે.
શિયાળે સૂતી ભલી, બેઠી વષ કાળ ઉનાળે ઊભી ભલી, જેવી ખરૂં નિહાલ છે
1 વિભાગ પહેલો
૧૧૪ .
Page #163
--------------------------------------------------------------------------
________________
[૧૦] જન્મપત્રિકા અંગે જ્યારે જે માણસ જન્મ પત્રિકા બનાવવા માટે આવે ત્યારે તે દિવસનું નક્ષત્ર, જન્મ નક્ષત્રથી જેટલામું થતુ હોય તેમાં જન્મ નક્ષત્રથી સુય નક્ષત્ર સુધીની સંખ્યાનો આંકડ ઉમેરી સરવાળે કરો. પછી તેને ત્રણ વડે ભાગવો. જે શેષ એક યા બે રહે તે દીર્ધાયુ જાણ. શૂન્ય આવે તે બાળક અપાયું છે એમ જાણી જન્મ પત્રિકા ન બનાવવી. દીવસૃની બનાવવી.
[૧૧] સૂર્ય પુરૂષાકાર ચક
સૂર્ય નક્ષત્રથી જન્મ નક્ષત્ર સુધી ગણત્રી કરવી. તેનું ફળ ઉક્ત ચક્ર અનુસાર જાણવું.
ચક્રની સમજણ રવિ ઋક્ષ તે જન્મ સક્ષ, મસ્તકે ત્રણ નપમાન, ત્રિમુખે મિષ્ટાન્ન મિલે, ક કે પાંચ પ્રધાન. ઈ કકે ધરે બે બે ભૂજા દુબઈ ચારે, બે ઋષિ બે કર દાન વીએ, પંચ હદયે ચતુર. ઈકનામિ સંતેષ કરે, ગુદા એક પર જઈ, અંધાય દઈ ધસે પ્રદેશ ભમે, પાદે આયુહિન.
સૂર્ય પુરૂષચક ઉપરથી આયુ જાણવાની રીત
શિરે સુખે ૧૦૦ વર્ષ જીવે, ખધે ૮૪, બાહ ૯૨ વર્ષ, હાથે ૮૬ વર્ષ છે, હૃદય ૫૦ વર્ષ જીવે, નાભિ ૩૦ વર્ષ અને પગે ૨૦ વર્ષ જીવશે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
+ ૧૧૫
Page #164
--------------------------------------------------------------------------
________________
[૨૧] ત્રીયાકાર ચક
સ્થાન સગ્યા ફળ
માથે ૩ દુઃખ
સુખ ૭ મીઠી
સ્તન ૮ પતિ
હદય નાભિ ગુહ્ય ૩ ૩ ૩ સુખી સતતિ વેશ્યા
વલ
લાલ
ચકની સમજણ રવિ ઠક્ષથી જન્મ અક્ષ, ત્રય શિરે દુખકાર ! મુખે સપ્ત મીઠાં વચન, કુક્ષિથી આકે પરિવાર છે હૃદયે નાભિ ત્રય ત્રય, શ સુખણી સુખસતાના ત્રણ ગુઘે ગણિકા હુએ, જન્મ સમય એઈ પાન !
શનિ વાસે નર અંગ મેં, ગણજે ત્રાક્ષ સગવીસ થાવર નામ અક્ષ ઈગ મુહ.
કવિ પીછે ગણે સુજગશ, ગુહ્ય દુઈ નયન દઈ, તિય શિર પંચ હીએણ, નામે હાથે ચઊ ઋષિ, તિન્નઈ વામ પણ, તિણ દિયે દાહિણે પગઈ,
દાહિણ કર ચઊ કાય, શનિ નામ અષિ આવાઈ,
જિહા તેહને ફુલ સમજાય, સુખે વિરોધ, ગુ, અશુહ, નયન મિલાવે મિત્ત, સિર ભૂપતિ હિયડે સુખી,
વામ કરે ચલ ચિત્ત, બિહુ પાયે પરિભ્રમણ કરે,
કર દાહિણ બહુ વિત્ત, થાવર વાસે હીર કહે, ઈમિલી જેઈ વિચિત્ત,
વિભાગ પહેલે ૧૧૧ :
Page #165
--------------------------------------------------------------------------
________________
રિ૩] શનિ ચક
કાય
Ja Ja Jવવામીજી
Jપમાં
Jસ્તા
થાળ
[૨૧૪] સ્પષ્ટ આયુષ્ય જ્ઞાન केन्द्राक सख्या त्रिगुणी विहाय,
મૌમા રા શરિ વર્ષની ! एवं कृते सर्व जनेषु नून,
आयु प्रमाणं मुनयो वदन्ति ।। [૨૧૫] વર્ષાના સ્તંભ જાણવાની રીત
રેવતી, ભરણી શૈશાખ, ચેષ્ઠ મૃગશિરા, પુનર્વસુ આષાઢ, એ ચાર ઉજવલ પશે. પડવા ચારે સ્તંભ, જળ વર્ષે કર્ણ નીપજે રાજા તેજ અલગ છે
[૧૬] વિષ પુત્ર વિચાર ચેથ, ચતુર્દશી પછી રેવા,
જાયા પુત્ર બંધન નહીં એવા, એવા પુત્ર મત જણજે બાઈ,
કુટુંબ સહિત દાયણને ખાઈ, નામ દીયતા જેવીને મારે,
પછી વિપતા ચિતવે તે કરે, સહદેવ કહે તેનું શું કીજીએ,
હવન કરીને વૃષભ દીજીએ. શ્રી થતીન્દ મુહૂર્ત પ્રભાકર :
Page #166
--------------------------------------------------------------------------
________________
*
*
[૨] વિષ કન્યા વિચાર
रिपु क्षेत्रे स्थितौ द्वौ तु लग्ने यदि शुभ ग्रहों क्रूर वैक तत्र जाता, भवेत् स्त्री विषकन्यका ||
૧૧૮ :
શાસ્ત્ર પણ કહે છે
द्वितीया कृत्तिका भौमे, भरणी शनि सप्तमी । अश्लेषा द्वादशी सूर्ये, विज्ञेया विष कन्यका |
[૨૧૮] વિદ્યા અયન મુહુત
अष्टमी गुरु हन्ता च शिष्य हन्ता चतुर्दशी । द्वादशी ऊभयो हता, प्रतिपद पाठनाशिनि ॥ सप्तमी च त्रयोदश्यां विद्यारभे गलगृह | विद्यारंभे गुरु श्रेष्ठो मध्यमो भृगु भास्करी ! मरणं मंद भौमानां, अविद्या बुधसमयो. ॥
[૨૧૯] ત્રટીઓ કાળ
છઠ્ઠ નિવાર વારે રામે રાવણ માર્યાં, અષ્ટમી શુરૂવારે પાંડવે રાજ્ય ઢાળ્યેા, L બીજ આદિત્ય વારે રાય કસ સહા, 2 એ ત્રણે ત્રટકી કાળ, જાણે કાઇક જવલે. ॥
[૨૦] સંવત જ્ઞાન
વિક્રમ સવંતના આંકડા અણી તેમાં ૩ ઉમેશ પાછા ૩ થી જીણા ને ૯થી ભાગે. જો ૧-૬ શેષ વધે તે મધ્યમ કાળ, ૨ વધે વધે તે કાળ, ૩ વધે તે વરસાદ સાધારણ, ૪ વધે તે વાયા પુ કાચ, પ વધે તે સારા વરસાદ થાય ને ૰ વધે તા ઘર અધકાર થાય.
: વિભાગ પહેલા
Page #167
--------------------------------------------------------------------------
________________
[૨૨૧] લગ્નમાન મેષ ૩ ઘડી ૪૫ ૫લ, વૃષભ ૪ ઘ ૧૬ ૫. મિથુન ૫ વ. ૫ ૫. કર્ક ૫ ઘ. ૪૧ ૫. સિંહ પ ઘ. ૪૨ ૫ કન્યા ૫ ઘ. ૩૧ ૫. તુલા ૫ ઘ. ૩૧ ૫ વૃશ્ચિક ૫ ઘ. ૪ર ૫. ધન ૫ ૬ ૪૯ ૫. મકર ૫ ઘ. ૫ ૫. કુલ ૪ ૬. ૧૬ ૫. મીન ૩ ઘ. ૪૫ ૫.
[૨૨] વિજય મૂહુર્તનો સમય વિજ્ય મુહૂર્ત મધ્યાન્હ પહેલાં એક ઘડી અથવા ૨૪ મિનિટ સુધી તેમ જ મધ્યાન્હ પછી એક ઘડી અથવા ૨૪ મિનિટ પર આવે છે.
રિર૩] વર્ષા–જોગ વૈશાખી પડવા પ્રથમ, બાદલ નિકસે સૂર ધાન્ય ભાવ મદી રહે, સંવત હે ભરપૂર
જેઠ વદી પડવા પડે, ચદ્ર ગુરૂ ભગુવાર, 1 વર્ષો સે જલ પૂર્ણ છે, પૃથવી વારંવાર છે પહેલે દિન આષાઢ કે ગગન કરે ઘન ઘેર, ભૂપ લઈ, ઝઘડા મઢ, કાલ પડે ચહું ઓર છે વધી પંચમી અષાઢ મેં બાદલ મે શશિ જોયા
ખેતી સેસી નહિ કરે, ઉત્તમ વર્ષો હોય છે રિર૪] નવ ગ્રહ માટે દાન અને આહુતિને વિચાર
હિણી રૂપા આગલી, પુનર્વસુ ઔર પુષ્ય જે તીને ઉત્તર મિલે, નવ ગ્રહ માંકે મુખ [૨૫] ૨૧ [એકવીસા યંત્ર
૧૦ ૩
શ્રી થીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
૩ ૧૧૯
Page #168
--------------------------------------------------------------------------
________________
વિધિઃ- આ યંત્રને કાળા પત્થરના ટુકડા પર કોયલાથી શનિવારે લખો. શનિ પીડિત વ્યક્તિના માથાથી પગ સુધી સાત વાર ઉતારીને કોઈ એવા કૂવામાં નાખી દે કે જેનું પાણી શનિ પીડિત વ્યક્તિ પિતાના જીવનમાં કદી ન પીવું. આમ કરવાથી શનિ દેવ કૃપા કરે છે. આ સિદ્ધ પ્રાગ છે.
રિર૬] નક્ષત્ર દ ચાગ રવિવાર ભરણી, તે સમે ચિત્રા જાણે ઉત્તરાષાઢા મગળ, બુધે ધનિષ્ઠા હાણ ગુરૂએ ઉત્તરા ફાગુની, શુકે જ્યેષ્ઠા હોય છે શનિવારને રેવતી, એ દશ્ય થકી દુખ હોય છે
[૨૭] મુસલ વજ ગર સામે ચિત્રા, શુકે જેષ્ઠા, શનિ રેવતી હોય છે બુધે ધનિષ્ઠા, રવિ ભરણી ને, ઉત્તરાષાઢા
મંગળ જેય ગુરૂએ ઉત્તરા ફાળુની મૂસલ યોગ પ્રમાણ ધારેલું ધૂળમાં મેળવે શુભ કાર્યમાં હારું
રરરાજા ભગાદિ ચોગ શનિ, રવિ ને મંગળ અમાવસીઆ જોગ ! જે મિલે સ્વાતિ અશ્વિની, અને આયુષ્ય
માનને રોગ છે પશુ, પક્ષી, જંગમ સ્થાવરા, વળી થાય
મનુષ્ય સહારો યા રાજ્ય ભંગ નિશ્ચય થશે, સશય નહિ
તલભાર !!
રિરી શુક વિચાર આઠ માસ ને બાર દિન પૂર્વ કે વસંતિ ! દિન બહુતરી હીર કહે મડવ રહઈ એકાંતિ છે
વિભાગ પહેલે
૧૫૦ ૨
Page #169
--------------------------------------------------------------------------
________________
શુક્ર વસે પશ્ચિમમાંહી આઠ માસ એક પક્ષ ! હીર કહે તેરહ દિવસ ગુપ્ત જેશ શાખી ઉગમણે જ્યાં શુક્ર રહઈ, ત્યાં અને
દાહિણે હાઈ નૈરવ પશ્ચિમ વારિવાં, ઉડી ગમન કરેઈ છે
જ્યાં આથમણે ભગુ વસે, ત્યાં વાયવ્ય ઈશાન દિશિ ઉત્તર ને ઉગમણે મહિલા કરે સુજાણ છે શુક સામે દાહિણે, કદી ન જાવે ચાર ગુરૂ વિણી નારી બાલ શુ, નવ પરણિત
નૃપ સાર છે સન્મુખ ભૃગુ નરપતિ દુખી, વાંઝણી હુઈ
પરશુત ! ગણિીને જોઈ ગર્લ ગર્લ, મે સુત મરે અચિંત છે
હીર કહે સન્મુખ અસિત ગુરૂ ભૂગ ગમન ન લઈ ! પણ જે બ્રિયા પીયરી ચાલે તે દોષ ન
લાગે કેઈ ! એક ગ્રામે એક પુરાહકર દુકાલ વિવાહ ! તીર્થ યાત્રાએ જાવતાં, શક કરે લાભ કે
ઉછાહ || ઉગતો રાખે દશ રયણી, ચવદહ રાખે ખીણ જિમ સુરગુરૂ તિમિ શુક્ર વરજી વજા વીણ પંચ વ શિષ્ટ હું ગર્ગ તીયવાસર સૂવન
જામ એક ! પાંચ મુહુત યવન કહે ભૃગુ લીજીએ
સુવિવેક છે
૧૬-શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
Page #170
--------------------------------------------------------------------------
________________
[૨૩] શુંક ઉદય-અસ્ત વિચાર
सार्डोष्ट मासे भृगु जगश्च पूर्वे,
ततो धनेशे स्थित पंच पक्ष । तत: प्रतीच्यां नव मास भुक्त,
____ मेकादशाहस्त मुदेति पूर्वे ।।
અથ:- શુક્ર પૂર્વ દિશામાં આઠ માસ સુધી ઉદયમાં રહીને, અઢી મહિના સુધી અસ્ત રહે છે.
પછી પશ્ચિમ દિશામાં નવ મહિના સુધી ઉદયમાં રહીને, અગ્યાર દિવસ સુધી અસ્ત રહે છે, અને પછી પૂર્વ દિશામાં ઉદય थाय छे.
[૩૧] પ્રયાણુ શુક
रेवत्यादि मेषे चंद्र यावत्तिष्ठति चंद्रमा । त शुक्र भवेत् अंधो, सन्मुखो दक्षिणे शुभः ॥
[૨૩] શુક્ર અસ્તમાં ન કરવાના કાર્યો वापी कूप तडाग यात्रा गमनं, क्षौरं प्रतिष्ठा व्रतम् । तीर्थ स्नान विवाह देव भवनम मंत्रादि देवार्चनम् । कूपोद्यापनके वुधौ परिहरे अस्त गतं भार्गवे ॥
: विभाग पहा
१२२
Page #171
--------------------------------------------------------------------------
________________
રિ૩] ગેખ પરે
રાજ | J૨] કે
૨૩] વાત યંત્ર
T
In Jા પિશ્ચમe Tu Jy Is
Ta.
કાહ ]િ અT
છે 19
|
|
|
|
| પીસ 1
|
|
To 10 |
|
જા
|
૮
શ |
શ
Uા
શ્રી ચતીન્દ્ર મુહુત પ્રભાકર :
પ્રભાકર 1
૧ ૧૨૩
Page #172
--------------------------------------------------------------------------
________________
સૂર્ય પોતાના નક્ષત્રથી બારમા નક્ષત્રને લાત મારે છે. મંગળ ત્રીજા નક્ષત્રને લાત મારે છે. બુધ સાતમા નક્ષત્રને લાત મારે છે. ગુરૂ છઠ્ઠા નક્ષત્રને લાત મારે છે. શનિ આઠમા નક્ષત્રને લાત મારે છે. રાહુ-નવમા નક્ષત્રને લાત મારે છે. શુક પાંચમાં નક્ષત્રને લાત મારે છે.
અને ચન્દ્ર પિતાના નક્ષત્રથી પૂર્વેના બાવીશમા નક્ષત્રને લાત મારે છે. રહે પિત પિતાના નક્ષત્રથી લાત મારે છે.
રિ૩૫) પાત યંત્ર a રે + હ ળ કૂ હ ૯" "
os y de tercero con
છે . છે છતે જ ૪
ઉ
૫ ૬ ૬ ૬ આ પુષ્પ ૫ જ સ # # @ 6
જ ૪ જ હd લિ
ઠા કુળ અs વિ ૨ % 2 2 2 2 ૩ ૪ ૫ ૬ ૬ - જો ૬
& ૯૮ જયે ઉદ્ધા સૂ ૧ ૦ ૧ ૧ ૨ ૩ ૪ ૫ ૫ ૬ ક. છા ધ રે ઉભા + રે નવલે શત શત છે ? છે. ૧ ૨ ૩ ૩ ૪ ૪ ૫ ૫ કે
સૂય જે નક્ષત્ર પર હોય, તે નક્ષત્રથી પાત દેવ ગણાય છે. નક્ષત્ર અને સૂર્યના સાગથી ૬ પ્રકારના પાત બને છે. વિવાહમાં પતિ દેષ વર્ષ છે.
(૧) પાવક, (૨) પવમાન (૩) વિકાર, (૪) કલહ (૫) મૃત્યુ, (૬) ક્ષય.
વિભાગ પહેલો ૧૨૪ ૧
Page #173
--------------------------------------------------------------------------
________________
ર૩૬] વેધ યંત્ર
વિ. ૨. મૃ
મ.
ઉ. હ. શ્ર અનુ.મૂ. . ઉ. ૨. ૦ શા.
પા. ભા.
બા. વ્યા રૂ. 8 શ. સ. પુન. મૃ હસ્ત ઉ. ૭ ભા.
શા.
અબિ સિ ઉ. શ્ર
વા.
રિ૩9] પાચક યંત્ર
૦
૦
૦
૦
૦
૫ ૨ શ. ભ. ભ
૩ સેમ
.
૪ ગુરૂ ભ.
૧ શું ભ.
૫ ૨ ૦ ૩ શ. મ. સે. ભ. ભ. ભ
૪ શરૂ .
ભ
૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦
૦
૧ ૦ ૧ ૨ ૩ ૦ ૪ ૦ ૧ ૦ ૫ ૨ મા શુ. શ. મ. સા. શુ શુ. શ. મ. સા ભ. ભભ. ભ ભ . ભ. ભ. ન્ત
પંચક હોય ને કોઈ પણ વાર હોય તે ભદ્રા પંચક, વાર ન હોય તે પ.
શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર !
૧ ૧૨૫
Page #174
--------------------------------------------------------------------------
________________
[૩૮] એકાગલ યંત્ર
છે ને ! શ્રીહરિને ભારે
MI, PRAT 8
|
= T
=
૨
MAJ 61 મMAT
ર૩૯૩ ઉપગ્રહ યત્ર રવિ. રે. મૃ. મ. ૧ હસ્ત સ્વાતિ અનુ. મળ . ઉ. .
પ. ભા. સૂ. ૨. અશ્વિ આદ્રા પુગ્ય આલે. પૂ. હસ્ત વા. અનુ. .
સ. શ. પૂ. 5. . આદ્રા પુગ્ય મ. કુ. ચિ મળ પૂ. - ભા.
ભા. ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૧૨૬ .
• વિભાગ પહેલે
Page #175
--------------------------------------------------------------------------
________________
સ . મુ શ ઉ ૨, મુ. ૨. આદ્રા પુષ્ય હસ્ત ચિત્રા
ભા. ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪
ધ. પૂ. રે. ભ. શ આચ્ચે મઘા વા. ૧૮ ૧૮ ૧૮ ૧૮ ૧૮
૧૮ ૧૮ ૧૮ ૧૮ ૧૮ ૧૮ ૧૮ સુ હત ચિ. મ ઉ. . શ. ઉ. અલે. . પુષ્ય અહે.
૧૮ ૧૯ ૧૯ ૧૯ ૧૯ ૧૯ ૧૯ સ મ. પુ. વિ. જે. મૂ, ઉ. પૂ. ૨. મૃ. આદ્રા ફિ.
ષા.
ષા. ભા. ૨૨ ૨૨ ૨૨ ૨૨ ૨૨ ૨૨ ૨૨ ૨૨ ૨૨ ૨૨ ૨૨ સુ આવ્યે મ. સ્વા. અનુ. જે. પૂ. આ. શ. ઉ રે. મૃગ
પ.
ભા. ર૩ ૨૩ ૨૩ ૨૩ ૨૩ ૨૩ ૨૩ ૨૩ ૨૩ ૨૩ ૨૩ સ પુ. આલે ચિ. વિ. અનુ. મૂ. . ધ. ધૂ. 5 હિણી
. ભા. ર૪ ૨૪ ૨૩ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૪.
સૂર્ય મહા નક્ષત્રથી ગણુતા જે ચદ્રમાના નક્ષત્ર ૫-૮-૧૦૧૪-૭-૧૯–૧૫-૧૮-૨૧-૨૨-૨૩-૨૪-૨૫ માં આવે તે ઉપગ્રહ દોષ લાગે છે આ દેષ કુરૂદેશ અને બાહ્યીક દેશમમાં વર્યું છે.
यदा कुंभगते भानु सिह लग्न परित्यजेत् । गोधूलिक विधवा स्यात् कुलनाशकारी गृहे ॥
[૨૪૦] નષ્ટ વસ્તુ ન ભાવ વિચાર मेषे वृषे दिशेत् पूर्व', आग्नेय्यां मिथुने तथा । दक्षिणे कटे शेयो नैऋत्यां सिह इक्षते ॥२॥ कन्याया उत्तरे ज्ञेयः प्रतीच्या तुल वृश्चिके । घने चैव तु वायव्या मुत्तरे मकर घटे ॥२॥
मीन ईशान तो ज्ञेय स्तस्करी दिशि लक्षणम् ॥ શ્રી યતદ્ધ મુહુર્ત પ્રભાકર
: ૧૨૭
Page #176
--------------------------------------------------------------------------
________________
[૨૪૧] નક્ષત્ર પરથી ચેરની જાતિ જાણવી : મેં ચ બ્રાહ્મણ ચ ચોરે, વૃષભે ક્ષત્રિયો ભવેત જ મિથુને વૈશ્ય ચૌર, સ્માત કર્કટ શુદ્ર એવ ચ છ સિંહે વજન ઉચૌર, કન્યા પાંચ કુલાંગના છે પુર્વો વા યાદિ વા વાતા, તુલયા તારા ભવેત્ | વૃશ્ચિક મલેચ્છ ચૌર, સ્વાદુ ભાર્યા યા ધનેન ! મકરે વેશ્ય ચીર, સ્માત કુલે ચ મૂષકરથ છે મીને ભૂમિ ગત પ્રોક્ત, માન્યથા તસ્કરો ભવેત.
[૨૪] ભવિષ્ય ભાવ ફળ ચાર, આઠ, દશ તે વદીમેં સુખકારી રે દે, પાંચ, નવ તે અંદીમેં સુખકારી છે ચાર, આ, દસ તે સુદી સુખ હર્તા દે, પાંચ, નવ તે વદી મેં દુખ કર્તા છે
[૪૩] રાજ્ય ચેહગ ચન્દ્ર ત્રિીજે યા શ મે, ગુરૂ ઉચકા હોય છે પૃથવી પતિ રાજા થશે, ભલે નીચ ઘર હાથ છે
[૪૪] સુષ્ટિ વીર્ય પાત વેગ ચન્દ્ર થકી સાતે શનિ , જે કરે જઈને વાસ છે સુષ્ટિના સાગથી, કરે વીર્યને વિનાશ !
રિ૪૫] શ્રેષ્ઠ ગૌતમ ગૃહ બલ વિચાર જન્મ કાલની કુંડલીમાં પ્રથમ ભાવ લજમાં જે રાશિ આવે તેજ નવમાંશ કુંડલીમાં પ્રથમ ભાવમાં લગ્નમાં આવે તે વર્ગોત્તમ લન કહેવાય છે, અને તે બલવાન છે શુભ ફળ આપનાર છે
વિભાગ પહેલે ૧૨૮ :
Page #177
--------------------------------------------------------------------------
________________
[૨૪] હાટક ચક વિચાર हाट चक्र प्रवक्ष्यामि भाषितं विश्वकर्मणा । बिना चंद्र फलं वक्तुम
__ न शक्यो जगती तले ॥१॥ आसने च द्वयं चैव, मुखे चैव द्वयं तथा । अग्निकाणे च चत्वारि, नैऋत्यां च तथैव च ॥२॥ प्रतिमुखं त्रयं दद्यात् वायौ चत्वारि दापयेत् । ईशान्यां व चत्वारि मध्ये चत्वारि कं स्यात् ॥३॥ आसने सर्व सौख्यं च, मुखे च विक्रयस्तथा । अग्निकाणे च अर्थ नाश श्व, .
नैऋत्यां च शुभप्रदम् ॥४॥ प्रतिमुख मति श्रेष्ठं वायो चौवंग सभवः । ईशान्यां सर्वश्नहानि मध्ये चैव शुभाशुभ ॥५॥ सूर्य भादि नभं यावद् अंगे शेयं विचक्षणः ।।
રિ૪૭] હાટક ચક આસન મુખે અવિન નૈઋત્યમાં પ્રતિમુખ વાયવ્યે ઈશાનમાં મધ્યે
-
શ્રેષ્ઠ શ્રેષ્ઠ ખરાબ શ્રેષ્ઠ શ્રેષ્ઠ
ખરાબ ખરાબ છે.ને.
[૨૪૮] ગ્રહ-બળ વિચાર गुरु विवाहे गमने च,
___ शुक्रो ज्ञाने बुधो दक्षिण के शौरिः । श्री यती भुत प्रभार :
: १२४
Page #178
--------------------------------------------------------------------------
________________
युद्धे च भौमा नृपदर्शने s के,
सर्वेषु कार्येषु बली शशांक: ॥
[૪૯] દેાષ પરિહાર अयोग सिद्धियोग श्व, द्वावे तौ भवता यदि । अयोगो हन्यते तत्र, सिद्धियोगः प्रवतते ।।
રિપ૦] યાત્રામાં શુભાશુભ લગ્ન બળ चर लग्ने प्रयातव्यं द्विस्वभावे तथा नरैः । लग्ने स्थिरे च न गतव्यं यात्रायां क्षेम-मासुभिः ।
[२५१] प्रस्थान (न-प्रमाणु पूर्व दिनानि सप्तैव, याम्ये पच दिनानि च । पश्चिमे दिवशास्त्रान्ने, दिनाना द्वयमुत्तरे ॥
રિપ૨] પ્રયાણુની પહેલા દુધાદિ ત્યાજ્યના વિચાર दुग्ध त्याज्य पूर्व मेव, त्रिरात्रि क्षौर
त्याज्यं पच रात्र च पूर्वम् । क्षौद्रे तैल वासरे ऽस्मिन् वमिश्च
त्याज्यां यत्ना भूमिपालन नूनम् ॥ [१५३] प्रस्थान हन भत। राजा दशाह पचाह मन्यो न प्रस्थितो वसेतू । अग प्रस्थान सपूर्ण, वस्तु प्रस्थाननेके 5 प्रकम् ।।
[૫૪] વાર દોષાદેષ જ્ઞાન न वार दोषाः प्रभवति रात्री, देवेज्य दैत्येभ्य दिवाकराणाम् ।
: विAIR पडसा
१३०
Page #179
--------------------------------------------------------------------------
________________
दिवा शशांकार्कज भ्रूमुतानां,
| સર્વ નિરો ફુધવાર લેy: છે ગુરૂ, શુક્ર અને રવિવારનો જે દેષ છે, તે રાત્ર નથી લાગતે. આ દિવસોને દેષ દિવસે લાગે છે. સોમ, શનિ અને મંગળવારને દોષ પણ દિવસને છે. અને બુધવારને દોષ દિવસે તેમજ રાત્રે લાગે છે એટલે બુધવારે રાત્રે કે દિવસે શુભ કાર્યો કરવા નહિ અને પરિણિતાને વિદાય પણ કરવી નહિ.
રિપ૫] અધિકમાસનું જ્ઞાન કઈ તિથિ ઘટે નહિ, બચે નહીં કેઈ કાલ, એકસે અાવીશ વર્ષમાં, બહાર અધિકમાસ, ક્ષય માસ બે જાણવા, નેમ કુશળ પન્યાસ.
રિપ૬] વર્ષાકાળમાં પાણુને ચાગ દિવાળીના દિવસે રવિવાર હેય, તે તે વર્ષમાં કુલ ૫૦ દિવસ વરસાદ થાય.
દિવાળી સોમવારે હોય તે કુલ ૧૦૦ દિવસ વરસાદ પડે. દિવાળી મંગળવારે હેય તે ૪૦ દિવસ પાણી વરસે. દિવાળી બુધવારે હોય, તે ૬૦ દિવસ વરસાદ પડે. દિવાળી ગુરૂવારે હોય તે ૮૦ દિવસ વરસાદ પડે દિવાળી શુક્રવારે હોય, તે ૯૦ દિવસ વરસાદ પડે. દિવાળી શનિવારે હય, તે ૨૦ દિવસ પાણું પડે.
કાર્તિક માસમાં વદી કે સુદી એકમને દિવસે રોહિણી નક્ષત્રને સૂર્ય હોય, તો તે વર્ષમાં દુકાળ પડે.
રિપ૭] વર્ષના ચાર થંભ ૌત્ર સુદ ૧, વૈશાખ સુદ ૧, જેઠ સુદી ૧, અસાડ સુદી ૧ હય, પાણી ભરણી, ખડ મૃગસિરા સૂવાયસે તીજે હેય, પુનર્વસુ તીને ત્રણ નીપાય. શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
૧૧
Page #180
--------------------------------------------------------------------------
________________
[૫૮] વરસાદના દુહા શનિ રવિ કે મંગલે, જે પિ જદુરાય ! ભાદુ ભારે મેદની, પૃથ્વી પ્રલય થાય છે
હરિભદ્રસૂરિ કૃત ગ્રહણયોગ ચંદ્રસે રવિ સાતમે, રવિ શહુ એકાંત પંડિતા રવિ કે લિયે, ચંદ્રગ્રહણ એકાંત છે
[૫૯] સમય જ્ઞાન શ્રાવણ વદી એકાદશી, તીન નક્ષત્ર જોય, કૃત્તિકા કરે કરવા, રોહિણી કરે દુકાળ, જે આવે મૃગશિરા, તે નિશ્ચય કરે સુકાળ na શ્રાવણ સુદી સપ્તમિ, જે સ્વાતિ ઉગે સૂર, ડુંગર પર ઘર કરે, રાખ બળદને બીજ રા
ભાદરવા સુદ ૭-૮ ના દિવસે વરસાદ થાય, તે પિષ મહિનામાં હિમ પડે. તે વોટર થાય, એ સત્ય છે. [૨૬] રોહિણી નક્ષત્ર-ચાર પાયાના વર્ષને વિચાર
રોહિણી નક્ષત્રના પહેલા પાયામાં ગાજવીજ થાય, તે વરસાદ ન પડે બીજ પાયામાં ગાજવીજ થાય તે સાધારણ છાંટા પડે પણ ૭ર દિવસ સુધી વરસાદ ન પડે. ત્રીજા પાયામાં વીજળી થાય તે ઘાસચારે ન ઉગે. ચોથા પાયામાં વિજળી થાય, તે વરસાદ સારો થાય.
ર૧] દત્તક પુત્ર મુહૂર્ત વિચાર ? हस्तादि पंचक भिषठ वसु पुष्य भेपु । : रिक्ता विवजित तिथि अलि कुभ लग्ने । सिंह वृषभे भवति दत्त परिग्रहो ऽयम् ।।
: વિભાગ પહેલે ૧૩ર :
Page #181
--------------------------------------------------------------------------
________________
[૨૬૨] વિદ્યારંભે સુહૂત વિચાર
विद्यारंभे गुरु शस्तो मध्यमौ भृगु भास्करो । मरण शनि भीमाभ्याम्, अविद्या बुध सामयेाः ॥ अमावस्या गुरु हत्या, स्या च्छिष्यहंत्री चतुर्दशी । अमायामुभयो हत्या, प्रतिपदा पाठनाशिनी ॥ [૨૩] ક્રાંતિ દિનમાન ઘડી-પળનુ જ્ઞાન
ક્રિનમાન
ઘડી
વૃદ્ધિપળ
મ
સક્રાતિ
સર
કું ભ
મીન
મેષ
વૃષભ
મિથુન
સ ક્રાંતિ નિમાન
',
સિ હ
કન્યા
તુલા
વૃશ્ચિક
ત
D
૨૮
૩૦
૩૧
૩૩
ઘડી
33
33
૩૧
ક
Re
૨૬
પળ
૧૩
*
૧૪
D
૪૨
પળ
***
0
૧૪
૪૮
3
3
3
૧
ઘટતી
પૂછી
'
3
3
*
૧
વિપળ
ર
પર
* * *
ઘટતી
વિપળ
૧૨
પુર
કર
ફર
પર
૧૨
દિવસ મેટા
મકરના સૂર્ય'થી છ મહિના કર્કના સૂર્ય સુખી થાય છે અને રાત્રિ નાની થાય છે અને કઈના સૂચથી મકરના સૂર્ય સુધી છ મહિના પત દ્વિવસ નાને થાય છે અને રાત માટી
થાય છે.
શ્રી ચત્તીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
: 18
Page #182
--------------------------------------------------------------------------
________________
હિનમાન ૬૦ માંથી બાદ કરવાથી રાત્રિમાન આવશે.
अस्तं गते सकल शस्य समृद्धि वृद्धि । क्षेमं सुभिक्ष मतुल निशिचा ऽर्घ रात्रे ॥
S
અથ ઃ- વિષુવતી સ'ક્રાન્તિ સૂર્યોદય કાળે થાય, તેા દુનિયાને પીડા કરે છે મધ્યાહન કાળે થાય, તેા ધાન્યના નાશ કરે છે સૂર્યોસ્ત કાળે થાય તે દરેક પ્રકારની વનસ્પતિ તેમ જ નાજ સારાં પાકે છે અને મધ્ય રાત્રે થાય, તે ખૂબ જ સારી તેમ જ સુકાળ કારી છે.
[૨૪] મહૂતી નક્ષત્ર
ભારણી, આા, આલેષા, સ્વાતિ, જયેષ્ટા, અને શતભિષા નક્ષત્ર પંદર મુર્હુતી છે.
રાહિણી, વિશાખા, પુનસ્ અને ત્રણે ઉત્તરા નાગો ૪૫ મુહૂતી છે બાકીના નક્ષત્રા ૩૦ મુહૂત્તી છે.
[૨૬૫] કાંતિ ક્રમ
રવિવારે ક્રુર નક્ષત્રમાં ધારા, સેામવારે ક્ષિપ્ર નક્ષત્રમાં વાંક્ષ, મંગળવારે ચર નક્ષત્રમાં મહેાહરી, યુધવારે ચૈત્ર નક્ષત્રમાં મદાકિની, ગુરૂવારે ધ્રુવ નક્ષત્રમાં મા, શુક્રવારે મિશ્ર નક્ષત્રમાં મિશ્રા અને શનિવારે દારૂણ નક્ષત્રમાં રાક્ષસી નામની સૂર્ય' સક્રાંતિ થાય છે.
[૬૬] પ્રતિષ્ઠા નક્ષત્ર લગ્ન મળ
कार्य वितारेन्दु बले ऽपि पुष्ये
૧૩૪ :
दीक्षां विवाहं च विना विदध्यात् ।
पुष्य परेषा हि बलं हिनस्ति बलं
तु पुष्य स्य न हन्यु रन्ये ॥
: વિભાગ પહેલા
Page #183
--------------------------------------------------------------------------
________________
चिना आर्द्रा शतं चित्रों
जिन शूक्रां किन्दु गुरौ । चरे मैत्रे माध्वस्यि
हस्त मूलेषुस्थापयेत् ।। શુક્ર, વિ, સેમ કે ગુરૂવારે તથા શતભિષા વિનાના ચર, મિષ્ટા વિનાના આકાં વિનાના ઉર્વમુખી, મઘા, હસ્ત મને મૂળ નક્ષત્રમાં શ્રી જિનેન્દ્રને સ્થાપવા.
कृमार तु हन्ति क्र्कः कुलनाशभद्र तु त्रये । विनश्यति तेत्ता देव. एभि न सशयः ।।
પ્રતિષ્ઠામાં જે કઈ શિલીધે હય, તે કુમારને અને ત્રણ ભતુમાં એટલે છ માસમાં તેના કુળને નાશ થાય છે. તેમાં સ શય નથી, द्वि स्वभाव प्रतिष्ठा सु स्थिरं
बाल लग्न मुत्तमम् । तद् भाचे चरं ग्राह्य,
मुदाम गुण भूषितम् ।। શિલ્પ ૨નાકર મત અનુસાર द्वारं च अष्टमै भागे, मेक भागं परित्यज्येत् । सप्तमे सप्तमो दृष्टि देवा जिनेश्वरं ॥ नान्ये प्रतिष्ठां जन्मः दशमें षा ऽ शेत्रमें । अष्टादशे त्रयो विश पंच विश च मन्यते ॥
પૂ. શ્રી હરિભદ્રસૂરિ ફરમાવે છે કે कारावयस्स जम्मण रिस्क दश सोलस तह बारं ।
तेवीस पंचविशं बिब पईठाई विवर्जयेत् ।। શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર !
૧ ૧૩૫
Page #184
--------------------------------------------------------------------------
________________
પ્રા.તષ્ઠા કરાવનારનું જન્મ નક્ષત્ર તથા જે જન્મ નક્ષત્રથી દશમું, સેળયું અઢારમું, તેવીસમું, અને પચીસમું નક્ષત્ર હોય, તે–તે નફાત્રો શ્રી જિનબિંબની પ્રતિષ્ઠામાં છોડી દેવાં.
પ્રતિષ્ઠાના લગ્નમાં રેખા આપનારી ગ્રહ સસ્થા
-
-
-
-
સ.
ચં.
મ.
બુ.
ગુ
શ
શ
રા.
કે
હ
જ
૯ શ્રેષ્ઠ ૧૦
૧૧ શ્રેષ્ઠ
૩ ૪
ન જ » ?
૩ ૪
૩ ૧૧ ૧૧ ૧૧ શ્રેષ્ઠ
૮
&
P
શું છે
૧૦ ૧૧
૧૦ ૧૧
દિન શુદ્ધિ દપિકામાંથી क्रूर ग्रह संयुक्ते दृष्टे वा शशिनी अस्तं करे । मृत्यु करोति कर्तु : देता प्रतिष्ठायने याम्ये ।।
દુર ગ્રહ યુક્ત કે કુર ગ્રહની દષ્ટિવાળે અસ્તનો ચન્દ્ર હેય તથા દક્ષિણાયન હેય તે કરેલ પ્રતિષ્ઠાપકનો નાશ થાય છે.
अंगारक: शनि चैव राहु भास्कर केतव. । भृगुपुत्र समायुक्ता सप्तमस्था त्रिकामहा ॥ शिल्पि स्थापक कर्तृणा सद्य प्राण वियोजकाः । तस्मात् सर्व प्रयत्नने सप्तम स्थान विवर्जयेत् ॥
વિભાગ પહેલા
Page #185
--------------------------------------------------------------------------
________________
અર્થ :- અમર પાનાં : માળ, શનિ, રાહ *. ન = થા , અને ગામ ને ના માનો નાશ કરે છે અને આ જ કથા કરો.
કવિ માં આ નિર્બળ છે કે ઘર પt. શક નિર્બળ તલ - બ, ક નિબંધ લે છે મન અને ૩ નિબંબ દેવ - મન અને ના. પ .
- ૧૧ મા કાને છે કર ર બિન નિ દેવવળી બનાવે . નમ સન નનની ગતિ આવી ને; : અ તિ માટે : વિ. નવ ન.
ન ગ જાને ના છે, તે કેન્દ્ર અને મન જનનાં રૂમ 3 દ દેને નાશ કરે છે,
. એ ઉપપ્રમુખ મા છે અને કેન્દ્રમાં : બળ અને ન મદિર નાચ કે .
બળવાન બને તે નિર અને કેન્દ્ર શનિ અથવા બળવાન મિશન ટિળી કેન્દ્ર ૮-૯ ૧૦ ના મંગળા ના
દિન દ્વિ દીપિકા પ-૨ માંથી કેન્દ્ર બાનમાં બુધ-ગુરૂક અથવા ઉગના ખ્ય શકે દરેક ૨ નાશ કરે છે.
લગ્નને ગુરૂ, લગ્ન નનાંશ અને હિના તમામ નો નાશ કરે છે.
કેન્દ્ર સિંકળમાં બુધ, ગુરૂ, અને શકની દષ્ટિ પણ નિધ સ્થાનમાં રહેવ ૬ર ગ્રહના દેવને શમાવે છે.
વળી પ ક છે કે ગુખ્ય કેન્દ્ર સ્થાનના કરતાં જન્મ રાશિ પતિ કે નામ રાશિ પતિના કર ગ્રહ પ કેન્દ્રમાં છે, તેને શ્રેષ્ઠ છે.
૧૮-શ્રી યનીજ મુને પ્રભાકર :
૧ ૧૬૭
Page #186
--------------------------------------------------------------------------
________________
અન્ય સ્થાને કહ્યું છે કે પ્રતિષ્ઠામાં લગ્ન બળ બીજની આવશ્યક્તા છે.
પ્રઅિષ્ઠામાં લગ્નમાં રવિ શનિ વક્રી હોય અથવા કેન્દ્ર અને ૯ મા ભુવનમાં કુર ગ્રહ હોય તે પ્રાસાદને નાશ કરે છે. શત્રુ ઘરના ગ્રહે સર્વ ખરાબ છે.
રાહુ, કેતુ સાથેના લગન કે સાતમા ભુવનને ચન્દ્ર ખરાબ છે. પણ ગુરૂ, શુક્ર સાથે રહેવું હોય કે દેખતા હોય, તે ચન્દ્ર શુભ છે.
સર્વ ગ્રહ ૧૧ મા સ્થાનમાં શુભ છે. ૧૨ મા સ્થાનમાં અશુભ છે.
ભભૂકહે છે કે-મેષ યા વૃષભનો ચન્દ્ર સૂર્ય હોય તે, મગળ, બુધ હીન બળવાળા હોય છે અને શનિ બળવાન હોય તે શ્રી અરહ તની મૂર્તિની સ્થાપના કરવી.
રવિ ક્ષેત્રે ગતે છે, અવક્ષેત્રે ગત ૨ દીક્ષા સુથાપન ચાપિ, પ્રતિષ્ઠાં થન કારયેત્
બુધ ગુરૂ શુક્રના બળ વિષે વિચાર वलिष्ठ स्वच्चगा दोश नाशीति शोत रश्मिजः । वाक्पतिस्तु शत हन्ति शस्त्रम् आसूरा चितैः ।। बुधो विनार्केण चतुष्टयेपु,
स्थित गत हन्ति विलग्नतः दोषान् । शुक्र सहन्न विना भवेषु,
सर्वत्र गोणि गुरुस्तु लक्षम् ॥
૧૮ ?
Page #187
--------------------------------------------------------------------------
________________
तिथि वासर नक्षत्रो योग लग्न क्षणादि जान । सबलान् हरतो दोषान् गुरु शुक्रो विलग्न गौ । त्रिकोण केन्द्र गोवा 5 पि भग दोषस्य कुर्वते । वक्रना चारिगावा 5 पि
इन्दु वो जोव भृगवः शुभाः ॥
(भुत शिवमणी पेर ४३) गृह प्रवेशे यात्रायां विवाह च यथा क्रमम् । भौमे ऽश्विनी शनौ ग्राह्यं गुरौ पुष्य च वर्जयेत् ॥
( Aar ॥ २७) નક્ષત્ર-ચાગ શુભ હોવા છતાં નવમા દિવસે પ્રયાણ કરવુ નહિ. મુહુર્ત ચિંતામણીમાં કહ્યું છે કે પ્રવાસમાં અને પ્રવેશમાં નવમો દિવય, નવમી તિથિ, નવમે વાર અને નવમું નક્ષત્ર વજર્યું છે અન્ય ગ્રન્થ પ્રમાણે તે નવમો માસ તથા નવમું વર્ષ પણ ત્યાજ્ય છે.
अषाढाया पूर्णिमा संचौ रात्री चंद्र न दृश्यते । तेषा चातुर्मासेपु, जलं वृष्टि न मुंचति ॥
(पवार ४६५माथा sal श्री भिसरण) દિન શુદ્ધિ દીપિકા પ. ૩૦ પરથી अदाता लोचनं हन्ति, दक्षिणो हय शुभप्रदः । पृष्ठतो वामत श्चैव शुक्र सर्व शुभावहः ।।
અથ – સામે શુક લોચન હણે છે, જમણે નુકશાન કરે છે પૂંઠનો તેમ જ ડાબે શુક્ર શુભકારક છે.
गर्भिणी च सर्व लाभ, नववधू भूप एव च ।
पदमेकं न गच्छन्ति, शुक्रे सन्मुख दक्षिणे ॥ શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
:१३
Page #188
--------------------------------------------------------------------------
________________
गभिणी स्रवते गर्भ, बाल म्रियते ध्रुवम् । नववधू भवेद् वन्ध्या, नृप. शीध्र विनश्यति ॥
અથ – શુક્ર સન્મુખ થા દક્ષિણે હોય છે, ગર્ભવતી સ્ત્રી, નવેઢા કે રાજા એક ડગલું પણ ભરતા નથી. કદાચ પ્રયાણ કરે તે ગર્ભવતીનો ગર્ભ ગળી જાય છે પુગવતી મૃત્યુ પામે છે. નવ પરણિતા વધ્યા થાય છે અને રાજા જહદી નાશ પામે છે.
एक मामे, पुरे वासे, दुर्भिक्षे राजपि 5 वशे विवाहे । तीर्थयात्राया प्रति शुक्र न विद्यते ॥
અર્થ - એક ગામમાં, નગરમાં, દુકાળમાં રાજાના ઉપદ્રવમાં વિવાહમાં અને તીર્થ યાત્રામાં શુકનો નિષેધ નથી.
દિન શુદ્ધિ-૩-૫ પરથી पौष्णा चिनो पादमेकं यदा वहति चन्द्रमा । तदा शुक्रो भवेदन्ध, समुखा गमन शुभः ॥
અર્થ - જ્યારે ચન્દ્રમાં રેવતી નક્ષત્રથી અશ્વિની નક્ષત્રના પ્રથમ પાયા સુધી હોય છે, ત્યારે શુક અંધ હોય છે, માટે તે વખતે સન્મુખના થકમાં પ્રયાણ કરવું એ શુભ છે.
દિન શુદ્ધિ દીપીકા (પેજ ૧૨૮) अन्ध दिगवर मूढ़ परपिडोप जीविनम् । कुर्यात् मति नीच स्थौ, पुरूष चन्द्र भास्करी ।।
અર્થ - જન્મ કુંડળીમાં અતિ નીચ સ્થાને રહેલાં ચન્દ્ર અને સૂર્ય, પુરૂષને અધ, ગરીબ, મુખ અને ભિક્ષુક બનાવે છે.
સઘઃ પુરુષ માત્રાજુ શક્ય છે ! નાન્તિ સ્થિતં શલ્ય, કાવે રોષઃ ગુનામ ..
1 વિભાગ પહેલે
૧૪૦
Page #189
--------------------------------------------------------------------------
________________
થ - ઘરમાં પુરૂષ-પ્રમાણ ભૂમિ સુધીના ભાગનું શલ્ય ખરાબ છે, પરંતુ પ્રાસાદ-મદિરમાં તે જળ જ્યાં સુધી ન આવે, ત્યાં સુધીના નીચેના ભાગમાં રહેલ શલ્ય મનુષ્યને દુખ આપનાર થાય છે એટલે આ બંને બાબતોમાં પૂરી જાગૃતિ રાખવી.
| [] તારા દ્વાર
|
|| હસ્ત
હાસિક ચુસ્ત
વિકલહ ત્રિમાહિતી
11 farm
જન્મ નકારથી મુહૂર્તના નક્ષત્ર સુધી ગણત્રી કરવી. જે અંક નફાત્રને આવે તેને નવ વડે ભાગવે, જે શેષ રહે, તે તારા જાણવી.
કર-ચાકર, શેઠ-શેઠાણી, વર-વધૂ. શિષ્ય-ગુરૂ સર્વના જન્મ નક્ષત્રથી મુહૂર્ત નક્ષત્ર સુધી તારા ગણવા, ઉત્તમ આવે તે લેવા પણ ૩-૫-૭ તારા આવે તે સારા નહિ. ૧-૨-૪-૬-૮-૯ તારાઓ સારી છે.
જન્મની તારા ગૃહ પ્રવેશ અને માંગલિક કાર્યમાં શુભ છે. પરંતુ દુર કર્મ કરવામાં, વિવાહમાં તેમ જ યુદ્ધમાં અશુભ છે.
શ્રી યતીન્દ્ર સુહુત પ્રભાકર :
૧ ૧૪૧
Page #190
--------------------------------------------------------------------------
________________
प्रत्येर जन्म नक्षत्रे मध्यान्हात् परतः शुभम् ।
સાતમી તારા અને જન્મ નક્ષત્રના મધ્યાહન કાળ પછીતે કાળ શુભ છે.
ખરાખ તારાઓ મધ્યાહન કાળ પછી શુભ કાળ આપે છે. चन्द्राद् बलवान् तारा, कृष्णपक्षे तु भर्तरि । विकले पोषिते च स्त्री कार्यम् कर्तुम् यतो ऽर्हति ॥
અ' - કૃષ્ણ પક્ષમાં ચન્દ્ર કરતાં તારા બળવાન હૈાય છે. જેમ પેાતાના સ્વામી વિકલાંગ ડેાય કે ગેરહાજર હૈાય ત્યારે તેનુ` કા` તેની સ્ત્રી કરી શકે છે તેમ ચન્દ્ર નબળો હોય છે ત્યારે તારા તેનું કામ બજાવે છે.
त्र्यक्ष न्यूनं तिथिना क्षपानाथो ऽपि चाऽष्टम । तत् सर्वम् समये तारा,
षट् चतुर्थं नव स्थिता ॥
અર્થ :- નહાત્ર અશુભ હાય, તિથિ અશુભ ડેાય, અને ચન્દ્ર પણ સામે હાય, તા પણ તે સવ ઢાષાને છઠ્ઠી, ચાથી અને નવમી તારા શમાવી દેછે. કૃષ્ણ પક્ષમાં તારામલ દેખીને કામ કરવું. (દિન શુદ્ધિ દિપિકા) [૨૬૮] વિશેષ શુક્ર દાષ પરિહાર એક ગ્રામે પુરવાર્ષિક ભિક્ષુ રાજ વિગ્રહે ! વિવાહે તી યાત્રાપાં, પ્રતિ શુકા ન વિદ્યુતે ॥
1
[૬૯] માશ્વિક રાહે ચઢ
મેષ, સિંહું ધન પૂČમાં, વૃષભ કન્યા મકર દક્ષિણુમાં, 1 મિથુન તુલા કુલ પશ્ચિમમાં, કઈ વૃશ્ચિક મીન ઉતરમાં, 1 અગ્રે શાહુ ચ વૈધન્ય, દક્ષિણે ચ વૈધન્ય દુઃખદ્યા ભવેત્ પૃષ્ઠ પુત્રવતી નારી, વામે સૌભાગ્ય શાલિની !
૧૪૨૩
• વિભાગ પહેલા
Page #191
--------------------------------------------------------------------------
________________
જ ર જ
તે દિશામાં સતત રહે છે
કવિ ગગને મત મસ્થ ગામ આંસુ, યમ ધન્ટ તુ દેષ કૃત ! કાશમીર કુલિક, દુમ અર્થશા મસ્તુ સર્વર છે
મમ, અગ મગધ અને આંધ્ર દેશમાં યમઘંટને દેશ છે કાશ્મિરમાં કુલિક ચોગને દોષ છે અને અર્ધ યામને દેવ સર્વ ઠેકાણે છે.
રિ૭૦] શુકઉદયાદિ વિચાર साधाऽष्टि मासे भृगुजश्च पूर्वे,
नतेा धने शे स्थित पच पंच तज्ञ प्रतीच्या । नव मास भुक्त, मेकादशा- हस्त मुहेति पूर्वे ।।
અથ:- શુ પૂર્વ દિશામાં સાડા અઢાર મહિના સુધી ઉદય પામેલા રહીને, અઢી મહિના સુધી અસ્ત રહે છે. પૂકે અને પશ્ચિમ દિશામાં નવ મહિના સુધી ઉદયમાં રહીને ૧૧ દિવસ સુધી અસ્ત રહે છે. પછી તેને ઉદય પૂર્વ દિશામાં થાય છે.
રિ૭૧] વિવાહે લગન વિચાર त्याज्या लग्ने व्यये मंद षष्ठे शुक्रन्दु लग्नपा : । रने चन्द्रादयः पचः सर्वे ते ऽब्ज़ गुरु समौ ॥
અર્થ - વિવાહના લગનથી પહેલા અને બારમાં સ્થાનમાં જે શનિ હાથ, છઠ્ઠા સ્થાનમાં શુક, ચન્દ્ર અને લનને વાસી હોય તેમ જ ચન્દ્ર વગેરે પાંચે, જે સાતમાં સ્થાનમાં રહ્યા હોય, તે તે સર્વ ગ્રહ ત્યાગ કરવા, પરંતુ જે ચન્દ્ર અને ગુરૂ સાતમે હોય, તે મધ્યમ સમજવા.
केन्द्रे सप्तम होने च द्वि-त्रिकोणे शुभाः शुभः ।
तृतीयेकादशे सर्वे पापाः श्रेण्ठं च शोभनाः ।। શ્રી ચતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
અપી
૫ ૧૪૩
Page #192
--------------------------------------------------------------------------
________________
અર્થ :- વિવાહના લગ્નથી ૧-૪-૭-૧૦-૨-૯-૨ સ્થાનેમાં જે શુભ ગ્રહ હોય તે તે શુભ છે. ત્રીજા અને અગ્યારમાં સ્થાનમાં સર્વ ગ્રહ શુભ છે. તથા છઠ્ઠા સ્થાનમાં પાપ ગ્રહ હોય તે શુભ સમજવા.
किं वार्वन्ति ग्रहाः सर्व यस्य केन्द्रे बृहस्पतिः । मत्त मातंग यूथाना, शत हन्ति च के शत्तः ।।
અર્થ - વિવાહના લગ્નથી ૧-૪-૭ ૧૦ એ સ્થાનમાં જે ગુરૂ હોય તે, તેને બીજા ગ્રહે કાંઈ પણ કરી શક્તા નથી. જેમ મદેન્મત્ત હાથીઓના ટેળાને સિહ નાશ કરે છે. તેમ ગુરૂ પ્રત્યેક ગ્રહના અશુભ ફળનો નાશ કરે છે અને શુભ ફળ આપે છે.
शनैश्वर दिने चव यदि रिक्ता तिथि भवेत् । तस्मिन् विवाहिता कन्या पति सतान-नधिनी ॥
અર્થ - શનિવારે જે રિક્તા તિથિ ૪-૯-૧૪ હોય અને તેમાં કન્યાને વિવાહ કર્યો હોય, તે તે કન્યા પતિને સંતાનની વૃદ્ધિ કરનારી થાય.
(૨૭) વર્ગ ચક્ર
ગરૂડ આ ઇ ઈ એ બિલાડી ક ખ ગ ઘ સિંહ ચ છ જ ઝ શ્વાન ટ ઠ ડ ઢ
એ સપ ઠ વૃષભ ત મૃગ ણ મેષ
ત થ દ પ ફ બ ય ર લ શ ષ સ
ધ ન ભ મ વ હ
[૭૩] સંક્રાંતિ નિર્ણય મેષ સંક્રાંતિમાં રાહુ દાણે, વત્સ પશ્ચિમે, શુક પશ્ચિમ, વિષ્ટી વળે, છઠ રવિ ડગ્યા. ૧૪૪
વિભાગ પહેલો
Page #193
--------------------------------------------------------------------------
________________
વૃષભ સંક્રાંતિમાં રાહુ દક્ષિણે, શુક્ર ઉત્તરે, વત્સ વિષે, વિષ્ટિ સ્વ, ચાથ રવિ દ્વા
મિથુન સંક્રાંતિમાં રાહુ પશ્ચિમે, વત્સ ઉત્તરે, વિષ્ટિ પાતાળ, આઠમ વિદ્યા.
કઈ સંક્રાંતિમાં રાહુ પશ્ચિમે, વત્સ ઉત્તરે, શુક્ર ઉત્તરે, વિધિ પાતાલે, છઠ રવિ દ્રુગ્ધા.
સિહં સંક્રાંતિમાં રાહુ પશ્ચિમે, વત્સ ઉત્તરે, શુક્ર પૂર્વે, વિષ્ટિ મનુષ્ય લાકે તે તવી પ રવિ દ્વધા.
કન્યા સંક્રાંતિમાં રાહુ ઉત્તરે, વત્સ પૂર્વે, શુક્ર પૂર્વે, વિષ્ટિ પાતાળે, આઠમ વિક્રેÄ.
તુલા સંક્રાંતિમાં રાહુ ઉત્તરે, વત્સ પૂર્વે, શુક્ર પૂર્વે, વિષ્ટિ પાતાળ, બારસ વિ દુગ્ધ.
વૃશ્ચિક સક્રાંતિમાં રાહુ ઉત્તરે, વત્સ પૂર્વે, શુક્ર દક્ષિણે, વિષ્ટિ મનુષ્ય લેાકે તે વવી. દશમ રવિ દ્રશ્ય.
ધન સંક્રાંતિમાં શહે પૂર્વે, વત્સ દક્ષિણે, શુક્ર દક્ષિણે, વિષ્ટિ પાતાળ, ખીજ શિવ દ્રશ્ય.
મકર સંક્રાંતિમાં રાહુ પૂર્વે, વત્સ દક્ષિણે, શુક્ર દક્ષિણે, વિષ્ટિ સ્વી, ખારસ રવિ દ્રુશ્યું.
કુલ સક્રાંતિમાં રાહુ પૂર્વે, વત્સ દક્ષિણે, શુક્ર પશ્ચિમે, નિષ્ટિ મનુષ્ય લાકે તે વવી. ચાય રવિ દ્રશ્ય,
મીન સંક્રાંતિમાં રાહુ દક્ષિણે, વત્સ પશ્ચિમે, શુક પશ્ચિમે, વિષ્ટિ મનુષ્ય લાકે તે નવી, ખીજ વિન્ગ્યુ. તિથિએ સાથે કુચાગ વવા. તે તિથિમાં જોવું.
[૨૪] દીક્ષા કુંડળીમાં પડેલા ગ્રહેા જોવાની રીત
નારચન્દ્રમાં દીક્ષા કું ડળીએ કહી છે. તે કહુ છું. ગ્રન્થાંતથી નીચે મુજખ કહેલ છે.
૧૯-શ્રી ચત્તીન્દ્ર મુહૂત પ્રભાકર =
: ૧૪૧
Page #194
--------------------------------------------------------------------------
________________
શનિ ૨-૫-૬-૯-૧૧ આ સ્થાનમાં હોય તે મધ્યમ બળવાન જાણવો.
ગુરૂ ૧-૪-૭–૧૦ આ સ્થાનમાં હોય તે બળવાન જાણુ. ૨-૧૨ શુક્ર બળવાન જાણુ.
બુધ ૨-૩-૫-૬–૧૧ આ સ્થાનમાં સારે જાણ.
મગળ-દીક્ષામાં ૩-૬-૧૦-૧૧ માં સ્થાનમાં કુંડળીમાં હેય તે બહુ સારો જાણ. જાન તપ યુક્ત થાય.
શુક્ર, મંગળ, શનિ એ ત્રણેમાંથી કેઈથી પણ ચન્દ્રમા સાતમે હેય તે અગ્ય થાય છે. તેમાં દીક્ષા લેનાર કુશીલવાન થાય છે. અર્થાત્ શ્રી જિનાજ્ઞાને વિરાધક થાય છે. –૫ જ્ઞાન રહિત થાય છે.
ઉત્તમ દીક્ષા કુંડળી
જ
• )
.
-
Xગુ
છે કે મધ્યમ દીક્ષા કુંડળી
વિભાગ પહેલે
૧૪૬ +
Page #195
--------------------------------------------------------------------------
________________
દીક્ષાની શ્રેષ્ઠ કુંડળી દીક્ષામાં આ મુજબના ગ્રહે ઉત્તમ છે ૨. એક
1
2
ઉત્તમ પ્રતિષ્ઠા કુંડળી
બી
જ* છે. મધ્યમ પ્રતિષ્ઠા કુંડળી
8
4
શ્રી યતીન્દ્ર મુહૂત પ્રભાકર
Page #196
--------------------------------------------------------------------------
________________
આ મુજબના ગ્રહ હોય તે પ્રતિષ્ઠામાં શુભ છે.
આ કુંડળી આચાર્ય સ્થાપના રાજ્યાભિષેક, વગેરે કાર્યમાં પણ શુભ ફળ આપનાર છે.
પ્રતિષ્ઠા કુંડળીમાં નીચ ગ્રહ હોય તે કુર ગ્રહ, હાય અસ્તના ગ્રહ હોય અથવા શત્રુના ક્ષેત્રના હોય અથવા વકી હોય તે બધાને વિલજ અર્થાત વિપરિત જાણવા
શનિ, રવિ વક્રી હોય તે મદિરનો નાશ મંગળ, શનિ, સૂર્ય ૧-૪ ૭-૧૦-૮ અને ૯ એટલા થાને હોય તે મદિરને ભંગ કરે છે.
મંગળ બારમે શત્રુ નાશક છે.
વળી દીક્ષા અંગે કહે છે કે-શુક્રવાર, શુક્રનો નવમાંશ, શુક્ર લગ્નાધિપતિ, શુક્રનો ઉદય, શુક સાતમા સ્થાનથી લગ્નને જેતે હોય તે દીક્ષા આપવી નહિં.
સોમવારે લગ્નને હવામી ચન્દ્ર, નવમાંશને હવામી ચન્દ્ર, ચન્દ્રના ઉદયે શુકલપક્ષે એ બે દીક્ષા આપવી નહિ.
રિ૫] કુંડળીના ગ્રહ વેગ મૂસવ યોગ તજ. કર્મ યોગ છોડી દે, પાપીયોગ વર્ષ છે. રાજ્ય ગ ત્યાજ્ય છે. મને યોગ તજ. વક્ર યાગ તજ, શર્ટ થાગ તજ,
કુહળીને ગ્રહ ચગ
kulcllcool
auો
વિભાગ પહેલો
૧૪૮ :
Page #197
--------------------------------------------------------------------------
________________
[૨૭૬] શ્રી તીથ કરદેવાના નામા જોડા
મેષરાશિ ૧ ૩-૪-૫-૭-૯-૧૦-૧૧-૧૨-૧૬-૧૭-૨૦૨૧-૨૨ વૃષભરાશિ ૨-૯-૬-૭-૮-૧૧-૧૨-૧૩-૧૪-૧૭–૧૮-૨૦-૨૨-૨૪ મિથુનરાશિ ૧–૩–૪–૫-૬-૭ ૯-૮-૧૦-૧૧-૧૨-૧૩-૧૪-૧૬
૧૮ ૧૭–૨૦ ૨૧-૨૨-૨૩-૨૪
રાશિ
૧-૨-૬-૭-૮-૯-૧૦-૧૧–૧૨–૧૩-૧૪-૧૫-૧૬-૧૭
૧૮-૧૯-૨૦-૨૧-૨૨-૨૩૨૪
સિહરાશ ૧-૨-૩-૪-૫-૭-૮-૯ ૧૦–૧૧–૧૨–૧૩ – ૧૪-૧૫
૧૬-૧૭-૧૮-૧૯-૨૧-૨૩
કન્યારાશિ ૧-૨-૩-૪-૬-૮–૯–૧૦-૧૧-૧૨-૧૩– ૧૪-૧૫ -૧૭~
૧૮-૨૦-૨૨-૨૪
તુલારાશિ ૧-૨-૩-૪-૫-૭-૯-૧૦-૧૧-૧૨- ૧૫-૧૬-૧૭–૧૯
વૃશ્ચિકરાશિ ૨-૫-૬-૮-૧૧-૧૨-૧૩-૧૪-૧૫-૧૬-૧૭–૧૮-૧૯
૨૦-૨૧-૨૩
૨૦-૨૧-૨૨-૨૪
ધનરાશિ ૧-૩-૫ ૬-૭-૮-૯-૧૦-૧૨-૧૩-૧૪-૧૫-૧૬-૧૮–૧૯ ૨૧ ૨૨-૨૩ ૨૪
મકરરાશિ ૨-૩ ૪-૫-૬-૮-૧૧-૧૩ ૧૪ ૧૫-૧૬-૧૭ ૧૮-૧૯
૨૦-૨૧-૨૨-૨૩-૨૪
કુંભરાશિ ૧-૨-૩-૪-૫ ૬-૭-૮-૯ ૧૦ ૧૨-૧૫-૧૬ - ૧૭ ૧૯
૨૩-૨૪
મીનરાશિ ૧-૨ ૩ ૪ ૫ ૬-૭-૮-૯-૧૦-૧૧-૧૨ - ૧૩ ૧૪- ૧૭
૧૮ ૨૦-૨૧-૨૨ ૨૩ ૨૪
શ્રી યતીન્દ્ર સુહૂ પ્રભાકર :
+ ૧૪૯
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૫૦
[૨૭] માસ અક્ષય વૃદ્ધિ સમય જ્ઞાન
ગુરૂ ચરણ લાગ કે, કિની શિષ્ય અરદાસ, સત્તાવનકી સાલમે, ક્રિયા પ્રશ્ન ગુરૂ પાસ. કુણુ જાણે કિસી ન મે', કિસે ધેગા માસ, કબ હૈાવે ક્ષય માત્ર કા, સ્વામી મુઝે પ્રકાશ.
ફાગણુ છુ સગ માસ મે નહિં સંક્રાતિ તામ્ર, ઉનસે આવતી સાલ મેં મધે પાછલા માસ.
પાઠાંતર સે કહત હું બીજી રીતિ કી ચાય, મધુ માસાદિક સાથમે, ચૈ ત્રણ પુણ્ય સં ભાલ. માસ મહિ પલટે નહિ, વિ જે ખીજી રાશિ, ચાગ અને જિસ વર્ષ મેં અધિક ી ાશ.
સંવત વિક્રમ ચાર મિલાય કે, દે ઉણાશકકા ભાગ, શેષ ખર્ચે સા ચૈત્ર સે અધિક માસકા લાગ, તીન પચે અધિક રીત્ર હૈ, અગિયાર શેષ વૈશાખ, શૂન્ય ખર્ચે જેઠ દા, સેલહુ અસાડ એ ભાગ
પાંચ ખર્ચે શ્રાવણુ યુગલ, તેરહે ભાદવેા જાન, દાય બચે માસે હુએ, પતિ પુણ્ય પિંછાન
શ્રાવણુ જેઠ, વૈશાખ પુનિ,
ભાદરવા માસ આષાઢ,
જેઠ, કુમાર શ્રવણ માસાકિ,
મધુ
માસાક્રિક કાઢ
રહ્યા ષટ્ માસ, યહી જ માસ.
જેઠ માસકુ વજ્રકે, શેષ ઉગણીશ વર્ષ કે આ તરે, આવે
: વિભાગ પહેલા
Page #199
--------------------------------------------------------------------------
________________
જેમ જેક કે આંતરે, બીતે વર્ષ અગ્યાર, પ્રજા આંતરા જેઠ બીચ, વર્ષ આઠ અવધાર. અબ કહું ક્ષય માસકી, રીતિ એહ સમજાય, એકસો થતાલીસ વર્ષ કુ, ક્ષય માસ તબ થાય. કાર્તિક સુ ગિતા થકાં, તીન માસ લગ જોય, ક્ષય માસ સંક્રાંતિ એકમેં, માસ ક્ષય જબ હાય. વેગો હાય તે ઈશુતરે, વર્ષ ઓગણીસ પર દેખ, ક્ષય માસ કે વર્ષ મેં, દેખે વળી વિશેષ તે ન મારે આગ-પીછે, માસ અધિક હોય પખ, માહ-ફાગણ વધે ઘટે નહિ, કોઈ કાલ. સુનિરાજ નિર્ણય કરી, બારહ માસથી ચાલ, એક અઠિયાસી વર્ષ મે, બોર અધિક માસ. ક્ષય મામ દેય દાખિયા, સુનિ નેમ
વિજય પન્યાસ, માસ ફાય, વૃદ્ધિ આદિનું આ ગણિત વિવેકથી મેળવવું
રિ૮] રાશિના નામ ચર શશિ- મેષ, કર્ક, તુલા, મકર, સ્થિર રાશિ- વૃષભ, સિહ, વૃશ્ચિક, કુંભ. દ્વિસ્વભાવ રાશિ- મિથુન, કન્યા, ધન, મીન.
નારચન્દ્ર જોતિષ ગ્રન્થમાં જન્મ કુંડળી સ્થિત ગ્રહ સાર
ચન્દ્ર સાથે શનિ, મંગળ હોય તે અનિમય થાય છે. ચન્દ્ર સાથે શનિ હોય તે મરણ થાય છે. ચન્દ્ર સાથે બુધ હોય તે સમૃદ્ધિ કરે છે. ચન્દ્ર સાથે ગુરૂ હેાય તે મહિમા–પ્રભાવ કરે છે. ચન્દ્ર સાથે શક હોય તે સર્વ સુખ આપે છે.
શ્રી યતીન્દ્ર સુહુર્ત પ્રભાકર :
# ૧૫૧
Page #200
--------------------------------------------------------------------------
________________
[૨૭] પ્રતિષ્ઠાની લગ્ન કુંડળીને ભાવ
પ્રતિષ્ઠા કુંડલીમાં રવિ સબલ હોય તે ઘર ધણિની હાની કરે છે. ચંદ્ર બેલ વિનાને હોય તે સ્ત્રીનું મરણ કરે છે. શુક્ર બલી ન હોય તો ધનને નાશ કરે છે. ગુરૂ બળ વિનાનો હોય તે સુખનો નાશ કરે છે.
લગ્ન કુંડળીમાં બુધ, રવિથી રહિત હોય અને ૧-૭-૪૧૦ કેન્દ્ર સ્થાનમાં બુધ એકલે હોય તે સેંકડે ટોપેને હણે છે.
શુક્ર કેન્દ્ર સ્થાન ૧ ૪૭–૧૦ માં હોય, તે હજારા દેને નાશ કરે છે.
ગુરૂ કેન્દ્ર સ્થાન ૧-૪-૭ ૧૦ માં હોય, તે એક લાખ દાનો નાશ કરે છે. પરંતુ બળવાન હોય તે.
આ પ્રમાણે નાની આરભ સિદ્ધિની ટીકામાં કહેલ છે.
તેમ જ મોટી પ્રતિષ્ઠા કપમાં પણ છે સ્થાને ગુરૂ શુકનું એવું જ ફળ કહેલ છે.
વળી પ્રતિષ્ઠા કહ૫માં મેષ તથા વૃષભમાં ચન્દ્ર અથવા સૂર્ય હોય અને શનિ બળવાન હોય તે આ પ્રમાણે અને મંગળ બુધ હીન બળવાળા હોય તે પણ પ્રતિષ્ઠા કરવી પણ વાર, તિથિ, નક્ષત્ર, ચન્દ્ર ન જેવા એમ કહેલ છે.
લન બળવાન લેવુ અને ૩-૬-૧૧ મે સૂર્ય હાથ, ૧-૪૭–૧–મે ગુરૂ હોય અથવા શુક્ર હોય તે બીજા દોષ જેવા નહિ. આ સ્થાનના આ ગ્રહ-બીજા ને ટાળે છે અને શુભ ફળ આપે છે.
વળી અન્ય ગ્રન્થમાં લગ્ન કુંડળીમાં રાહુ અથવા કેતુ ૧-૪ સ્થાનમાં હોય તે ઉત્તમ કહેલ છે. ૧૫ર !
વિભાગ પહેલે
Page #201
--------------------------------------------------------------------------
________________
સવ ગ્રહ શત્રુના ઘરમાં હોય તે પ્રતિષ્ઠા ન કરવી.
લગ્નમાં અથવા ૭ મે ચન્દ્ર, રાહુ અથવા કેતુયુક્ત હોય છે, તે અધમ ફળ આપે છે.
લગ્નમાં ચન્દ્રમાં યુક્ત શુરૂ હોય તે પ્રતિષ્ઠા નિર્વિદને પૂરી થાય.
ચન્દ્ર, શુકયુક્ત અથવા શુક્રની ચન્દ્ર ઉપર દષ્ટિ હોય તે સારા ફળને આપે છે.
[૨૮] ગ્રહણ ફળ ગ્રહણ થયા પછી સાત દિવસ સુધી તથા અગાઉના સાત દિવસ દઘ તિથિના ગણાય છે, તેમાં સારા કામનું મુહુર્તન કરવું.
વળી ચન્દ્ર યા સૂર્ય ગ્રહણ દરમ્યાન આખા ઘેરાયા હોય તે આગળ-પાછળ સાત દિવસ અને અપ ઘેરાયા હોય તે આગળ -પાછળ ત્રણ દિવસ મુહુર્ત કરવું નહિ.
જે રાશિથી ગુરૂ હોય, તે પ્રતિષ્ઠા કરાવનારની જન્મરાશિથી ૨-૫-૭-૯-૧૧ મે હોય તે શ્રેષ્ઠ જાણો. અને ચન્દ્ર જે રાશિને હૈય, તે જન્મ રાશિથી ૩-૬-૭-૧૦-૧૧-૨-૫-૯ મે હોય તે સારે જાણુ.
અને પ્રભુની રાશિથી પ્રભુને થન્કમાં પૂર્ણ રીતે જે. અને જે રાશિથી રવિ ડેય, તે જન્મરાશિથી ૩-૬-૧૦–૧૧ મે હોય, તે સારે જાણ.
આ પ્રમાણે પ્રતિષ્ઠા કરાવનારને ગુરૂ, ચન્દ્ર, રવિ-એ ત્રણનાં બળ દેખીને પ્રતિષ્ઠા કરાવવી. અને પ્રતિમાને પણ ચન્દ્રબળ પૂર્ણ દેખવું.
કૃષ્ણ પક્ષ હેય તે તારાબળ જેવું. ૨૦-શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
* ૧પ૩
Page #202
--------------------------------------------------------------------------
________________
તારા બળ જેવાની રીત આ અગાઉ આપેલી છે.
આરંભ સિદ્ધિ પેજ ર પ્રમાણે કસુ છે અને મછઠ એ રંગને વિષે તથા સોનાના દાગીના વિષે મગળ તથા રવિ સારા છે.
અને લેહાના, પત્થરના તથા સીસાના પદાર્થો માટે શનિવાર સારો છે.
આરંભ સિદ્ધિ પેજ પ૭ પંચક વ્યવહાર સારી મા કહ્યું છે કેઘનિષ્ઠા ઘન રાશાય, ગાળો શતતાર पूर्वाया दडयेत् राजा, उत्तरा मरणं ध्रुवम् ।। अग्निदाह श्चरेवत्या मित्येतत् पंचक फ्लम् ।
અથ :- ધનિષ્ઠા નક્ષત્રમાં કાર્ય કરવાથી ધનને નાશ થાય છે, શતતારકામાં કરવાથી પ્રાણુને નાશ થાય છે, પૂવોલાદપદમાં કરવાથી રાજા દકે છે, ઉત્તરા ભાદ્રપદમાં કરવાથી નિશ્ચિત પણે મૃત્યુ થાય છે અને રેવતીમા કરવાથી અગ્નિ દાહ થાય છે.
આ પ્રમાણે પંચકનું ફળ જાણવું.
ઉપર મુજબ પંચામા મૃત કાર્ય કરવાનો નિષેધ છે. પણ કોઈ અકસ્માત મરણ થાય તે તે મૃતદેહના હાથ પગ છેદીને બાંધવા એમ લહલ કહે છે.
પણ ગરૂડ પુરાણમાં તેને દહન કરવાની વિધિ નીચે પ્રમાણે છે.
દર્ભના ચાર પૂતળા કરીને તે મૃત દેહની સાથે રાખવા અને તેને પણ મૃત દેહની સાથે બાળી નાખવાં, જે એમ ન કરે તે પુત્ર અથવા બીજા સગાત્રીને નાશ થાય.
કોઈ મતથી શ્રવણથી પાચક રેવતી સુધી ગયું છે.
અને કેઈ મતે ધનિષ્ઠાનાં બે ચરણ ગયા પછી રેવતી સુધી પાચક ગણે છે. ૧૫૪
વિભાગ પહેલે
Page #203
--------------------------------------------------------------------------
________________
નારચન્દ્રમાં રેવતી-શ્રવણ એ બે નક્ષત્રમાં સર્વ દિશામાં જવાની અનુમતિ આપેલી છે તે આ પ્રમાણે છે.
सर्व दिग्गमने हस्त: श्रवणे रेवती हयम् । मृगः पुष्येश्च सिध्यस्यु. कालेषु निजिलेश्चपि ।।
અથ - હસ્ત, શ્રવણ, રેવતી દ્રવ્ય એટલે રેવતી અશ્વિની, મૃગ સિરા તથા પુષ્પ આટલા નક્ષત્રો સર્વ કાળે સર્વ દિશામાં ગમન કરવાને લાયક છે અર્થાત સિદ્ધિ આપનાર છે.
એક છ૪ આદ્રા, ભદ્રા ને કૃતિકા અહેવા ને મઘા, જે નર ગામતરે જાવે, તે નહીં આવે કુશલા.
અર્થ :- આદ્રા, ભદ્રા, કૃતિકા, આશ્લેષા, મઘા એ નાત્રામાં જે માણસ બહારગામ જાય, તે કુશળતા પૂર્વક પાછો ન આવે.
ગડાંત ચાગ
આરંભ સિદ્ધિ પેજ ૫૯ नक्षत्रो मातर हन्ति, तिथिज तथा लग्नस्थो बालक हन्ति गंडान्ता वालबकः ।
અર્થ :- બાળકને જન્મ નક્ષત્ર ગંહાંત ચેગમાં થયો હોય, તે તે માતાને હણે છે અને લગ્ન મંડાતમાં થયેલ હોય તે તે બાળકને જ હણનાર થાય છે અર્થાત ગંડતમાં જન્મેલા જીવતા નથી, માતાને અહિત કારક તથા પોતાના કુળને નાશ કરનાર થાય છે. પ૨તુ કદાચ કોઈ બાળક આવી જાય છે, તે તે ઘણા હાથી ઘોડાવાળા રાજા સમાન થાય છે.
ગંડાતમાં ખોવાએલી વરતુ પાછી આવતી નથી, સર્પદંશ થયે હોય તે માયુસ બચત નથી પ્રયાણ કરનાર પ્રાયઃ પાછો આવતું નથી. શ્રી યતીન્દ્ર મુહુત પ્રભાકર :
૧ ૧૫૫
Page #204
--------------------------------------------------------------------------
________________
આરંભ સિદ્ધિ પેજ ૨૫ रवि मंदारवारेषु यस्मिन् संक्रमते रविः । तस्मिन मासि भय विद्याद् दुर्भिक्षा वृष्टि तस्करैः ।।
અથ .• રવિ, શનિ કે મંગળવારે, જે સૂર્યની સંક્રાંતિ થઈ હોય, તે તે માસમાં દુકાળ, અનાવૃષ્ટિ તથા ચાર આદિને ભય થાય છે, એમ જાણવું.
આ ત્રણ વારેની કુરતા જેટલી દિવસે ગણાય છે. તેટલી રાત્રે ગણાતી નથી.
ગ્રહણચોગ આરંભસિદ્ધિ પેજ ૩૮૮ सादिमें ग्रहण स्या है, सप्ताहं च तद्गतः ।
શિશને , મા પ્રજા સમાતા |
અથ આદિના દિવસ સહિત ગ્રહણને દિવસ તથા તેની પછીના સાત ને નવ દિવસ વર્જવા. તેમજ સંક્રાંતિની પહેલાંના તથા પછીના એક એક ત્રિશાંશ તજવા. કુલ ગ્રહો દિવસ વવા. વિસ્તરાર્થ આદિ સહિત એટલે ચતુર્દશી સહિત કેટલાક ત્રિવેદીને પણ વજે છે.
त्रयोदशी तां दशाह सूर्येन्दु ग्रहणे त्यजेत् । सर्वग्नस्तेषु सप्ताहं प्रश्चाहं स्यादल ग्रहे ॥ विहूये कार्याङ्गिल ग्रासे, दिन अयं विवर्जयेत् ।। राहों शुभं कर्ब वर्जये दिदवसाऽष्टकम् । त्यक्त्वा विताल ससिद्धि पाचदेभ भयंभयदं तथा ॥
આર સિદ્ધિ પાતુ ૪૦૬ અશુદ્ધ નક્ષત્રની શુદ્ધિ કયારે થાય છે. कार्याय पर्याप्त चंद्र भोगाद् ग्रहा हतम् । शुद्ध षड्भि भवे न्मासै रुप रागः पराहतम् ॥
વિભાગ પહેલે
Page #205
--------------------------------------------------------------------------
________________
અર્થ :- ગ્રહથી હણાએલું નક્ષત્ર, ચન્દ્ર વહે ભગવાયા પછી શુભ કાર્યને માટે પર્યાપ્ત ચોગ થાય છે. અને ગ્રહણથી હણાએલ નક્ષત્ર છ મહિને શુદ્ધ થાય છે.
तत्सूर्येन्द्रो भेगात्कर्मज्य तवं प्रयाति । भूयो अपिधिण्णय कर्मसु
शुद्ध तापनिषेकात्सुवर्णमिव ।।
આરંભ સિદ્ધિ પેજ ૪૦૭ पक्षान्तरेण ग्रहण द्वय
स्यद्यदा तदाद्य ग्रहणो पर्गमम् । पक्षाद्रिशुद्ध भवति द्वितीय
શોપ શુદ્ધથતિ મા મત અથ - એક પક્ષના આંતરે જ જે બે ગ્રહણ હેય તે થકી પહેલા ગ્રહણથી દૂષિત થયેલ નફાત્ર એક પખવાડિયે, બીજુ ગ્રહણ આવે ત્યારે શુદ્ધ થાય છે. અને બીજા ગ્રહણથી દૂષિત થયેલ નક્ષત્ર, છ મહિને શુદ્ધ થાય છે.
વળી જે નક્ષત્રમાં કેતુને ઉદય થયે હેય, તે જ નક્ષત્રમાં કેતુ છ માસ સુધી રહે છે, માટે તે નક્ષત્ર પણ છ માસ સુધી ત્યજવા યોગ્ય છે.
તથા જે દિન નક્ષત્રમાં મંગળ વગેરે પાંચ તારા ગ્રહમાંના કોઈ પણ બે તારા ગ્રહને પરસ્પર વેધ થતું હોય, તે તે નક્ષત્ર પણ છ મહિના સુધી ત્યજવા યોગ્ય છે ૨૮૧] ચેરાએલી વસ્તુ કયાં ગાઈ છે તે જાણવાની રીત
તિથિ, વાર, નક્ષત્ર અને પ્રહરની સંખ્યા એ સર્વને સરવાળો કરે, પછી તેને ૧૦ વડે ગુણે પછી ૭ વડે ભાગે જે શેષ રહે તેનું ફળ નીચે મુજબ છે. શ્રી યતીન્દ્ર મુહુત પ્રભાકર :
૧૫૭
Page #206
--------------------------------------------------------------------------
________________
૧ શેષ આવે તે જાણવુ તે ચારાએલી વરતુ પૃથ્વીમાં છે ૨ રોષ આવે તે જાણવું કે વાસણમાં છે. ૩ શેષ આવે તે જાણવું કે જળમાં છે.
૪ શેષ આવે તે જાણવું કે અતરિક્ષામાં છે, અથવા ઘરમાં ઊંચે મુકેલ છે.
૫ શેષ આવે તો જાણવું કે ઘાસમાં સંતાડેલ છે. ૬ શેષ આવે તે જાણવું કે છાણામાં રાખેલ છે. ૭ શેષ રહે તે જાણવું કે શખમાં અથવા ચૂલામાં સંતાડેલ છે.
વરસાદને દુહો
શનિ, રવિ કે મગળે જે પિઢે યદુરાય, ચાક ચઢાવે મેદિની, પૃથ્વી પ્રલયે થાય.
શ્રી હરિભદ્રસુરિ કૃત ગ્રહણ ચાગ ચન્દ્ર સે રવિ સાતમે, રવિ શહુ એકત, પડવા તિથિ જે મિલે, ચન્દ્ર ગ્રહણ કહેત.
રિટર) ગર્ભવતી સ્ત્રીને સુવાવડ માટે મોકલવાનું મૂહુર્ત
અશ્વિની, રેહિણી, મૃગશિરા, પુનર્વસુ, પુષ્પ, ઉત્તરા ફાલ્થની, હસ્ત, ચિત્રા, વાતિ, અનુરાધા, ઉત્તરાષાઢા, શત તારકા ઉત્તરા ભાદ્ર ૫૮ અને રેવતી એ નક્ષત્ર તથા ૪-૯-૧૪ ને અમાવાસ્યા તિથિ સુવાવડ ખાવા મેકલવા માટે વર્જિત છે. ૧૫૮ :
વિભાગ પહેલે
Page #207
--------------------------------------------------------------------------
________________
મંગળવારે અશ્વિની નક્ષત્રથી સિદ્ધિાન થાય છે તે પણ ગૃહપ્રવેશમાં ત્યાગ કરે.
स्व दक्षत्रे, स्व लग्ने वा स्व मुहर्त स्व के तिथौ । गृहप्रवेश मागल्यं सर्व मेत्तु कारयेत् ।।
કુલ ચકના નક્ષત્રમાં પૂર્ણ કુંભ ભરીને ગહ પ્રવેશ કરાવે તે શ્રેષ્ઠ છે.
अधः पुरुष मात्रान्तु न शल्यं दोषदं गृहे । जलान्तिकं स्थितं शल्य, प्रासादे दोषदं नृणाम् ।।
સુિહુત ચિંતામણિ પેજ ૩૩]
यात्रा, युद्ध, विवाहेषु जन्म तारा न शोभना । यस्य न जन्प नि कार्य, वर्जनीयं तदा घाने ।
[મુહંત ચિંતામણિ પેજ ૩૨] કરણ ગણુ દેવું, વાર સંક્રાન્તિ દોષ, કુક્ષીથી કુલિક દેવું, યામ થામા દેણં, કુંભ-શનિ, રવિ દેવું, રાહુ કેવાદિ દોષ, હરત સકલ દોષ ચન્દ્રમાં સન્મુખ સ્થા
[દિન શુદ્ધિ દીપિકા પેજ ૪૫૩]
[૨૩] ગેલિકના દે लग्नाष्टमे चद्र ज चन्द्र जोवे भौमे तथा । भार्गव अष्टमे च मूते चिं-चन्देव नियमाञ्चामृत्यु ॥
गोधूलिकं स्यात् परिवर्जनोयम् ।। શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર
૧ ૧૫૯
Page #208
--------------------------------------------------------------------------
________________
અથ– તાત્કાલિક કુડળીમાં આઠમા ભુવને બુક ચમા ગુરૂ, મંગળ કે શુક હોય, અને લગ્નમાં ચન્દ્રમાં હોય તે નકકી મૃત્યુ થાય છે માટે આ ધૂલિક વર્ષ છે.
कुलक क्रान्ति साम्यं च मूतौं षष्ठोष्टम शशि । पाँच गोधूलिके स्त्याज्ये अन्ये दोषा शुभावहाः ।।
અર્થ - કુલિક કાનિત સામ્ય લગ્નને છો, આઠમાં ચન્દ્રમાં હેય, એ પાંચ દેષ ગેધૂલિકમાં ત્યાજય છે અને બીજા દે શુભ છે. છ આઠમા સ્થાને ચદ્ર હોય તે કન્યાને નાશ કરે છે. અને પહેલા કે આઠમા સ્થાનમાં મંગળ હોય તે વરને નાશ કરે છે.
બેરજ માસ, ગ્રહ, નક્ષત્ર ગ્રહણ નક્ષત્ર, આઠમું નક્ષત્ર, વકૃતિ, વ્યતિપાત સંક્રાન્તિ, ક્ષીણ ચન્દ્ર, રવિ ને ગુરૂ આઠમા સ્થાને સર્વ ગ્રહો દુષ્ટ છે.
[૨૮૪] લગ્ન બળ પ્રભાવ लग्न वीर्य' विना यत्र यत् कर्म क्रियते बुधैः । तत्फलं विलयं याति प्राडम कुसरितो यथा ।
અર્થ - લગન બળ વિના ડાઘા માણસો પણ છે જે કાર્ય કરે છે, તેનું ફળ નાશ પામે છેજે રીતે ગ્રીમ ઋતુમાં નાની નદી સુકાય જાય છે તે રીતે.
न तिथिं न च नक्षत्रं न योग नैन्दवं बलम् । ' लग्नमेकं प्रशसन्ति गर्ग नारद कश्यपा ।
અર્થ :-- ગર્ગ, નારદ અને કશ્યપ જેટલી લગ્ન બળની પ્રશંસા કરે છે, તેટલી તિથિ, નક્ષત્ર, વેગ અને ચન્દ્રના બળની નથી કરતા.
વિભાગ પહેલે
Page #209
--------------------------------------------------------------------------
________________
લનપતિ અને નવાંશપતિ પર વિચાર लग्नादि नाथा यदि नवाशक नाथा ।
पष्ठा 5 ष्टमेवा यदि लग्नकाले स्वप्ने न पश्यन्नि, पतितौ मुखम् ।
યાત ન્યાયાં ગુમ જેવ અર્થ - વર કન્યાને જન્મ રાશિ અને જન્મ લગ્નથી આઠમુ લગન વિવાહમાં વજર્ય છે. છતા જે પરણે તો સ્વપ્નમાં પણ પતિનું સુખ જેવા ન પામે, કન્યાનું કંકુ, કાજલ બની જાય, અથોત. તે વિધવા થાય.
दम्पत्योरष्टमे लग्न त्वष्टमो राशिरेव च । यदि लग्न गतस्सो ऽपि दम्पत्यो निधनप्रदः ।।
પિરિહાર) जन्म लग्नाज्जन्म राशि तोवा विवाहे, अष्ट मं लग्नं चेतदान शुभ. ।
કિના જન્મ લગ્ન, જન્મ રાશિ પતિ વિવાહ લગ્ન કાળે પરપર મિત્ર ભાવે વર્તતા હોઈ દોષકારક નથી રહેતા. [મૃહત્ જતિષ સાર ભાષા ટીકા પેજ નં ૨૯] शुक्रो दशा सहवाणि, बुधो दशा शतानि च । लक्षमेक तुवा जोवः केन्द्र काणे व्यपाहति ॥
કેન્દ્રમાં શુક હેય તે દશ હજાર દોષ, બુધ હોય તે એક હજાર દોષ, અને જો ગુરુ હોય તો એક લાખ દોષને નાશ કરે છે
વરનું નિષિદ્ધ નક્ષત્ર भामिनि जन्म नक्षत्राद् द्वितीयं पतिजन्मभम् ।
न शुभं भनाशाय, कथितं वायामले ॥ ૨૧-શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
Page #210
--------------------------------------------------------------------------
________________
ઘાત ચન્દ્રમાં વિહિત કાય
હત જ્યોતિષ સાર પેજ ૩-૧૪] उद्वाह यात्रा व्रत बन्ध दीक्षा,
राज्याभिषेके ग्रहपूजने च । सोम-त जाता ध्वर रौद्र पूज्ये
ना चिन्तनीय खलु धातचद्रः ।।
અર્થ - વિવાહ, યાત્રા, જનોઈ, દીક્ષા, રાજ્યાભિષેક, ગ્રહ પૂજન, શ્રીમંત, જાત કર્યાદિ, યજ્ઞ, રૂક પૂજન' (અભિષેક) આહિમા વાત ચન્દ્ર વર્ય નથી.
બારમે ચન્દ્ર કયાં નિંદિત નથી. સાવાને સવારે જ વિવારે રાતિ. शुभे कार्य च यात्राया चन्द्रौ द्वादशगः शुभः ॥ चात तिथि घातगार घात नक्षत्र मेव च । यात्राया वर्जयेत् प्राज्ञा रन्य , कार्य सुशोभनम् ।।
[૨૮૫] વિદ્યાથીઓની ઉન્નતિ, વિદ્યાર્થીઓમાં કોઈને કોઈ પ્રકારની ખાસ શક્તિ રહેલી હોય છે તે શક્તિ ક્યા પ્રકારની છે તેને નિર્ણય જન્મ કુડલીના અભ્યાસ દ્વારા થઈ શકે છે તે બતાવવાનો અમારો પ્રયત્ન છે, કે જેથી તે તે વિદ્યા સાધનામાં લક્ષ કેન્દ્રિત કરીને પ્રગતિ કરી શકે
મળવાન ગ્રહ તે માટે એ નિર્ણય કરે કે જન્મ કુડલીમાં ક ગ્રહ સૌથી બળવાન છે. તેને જાણવાની રીત :
: વિભાગ પહેલો
૧દર :
Page #211
--------------------------------------------------------------------------
________________
(૧) સ્વગ્રહી ઉચ્ચને યા મિત્ર ક્ષેત્રને હોવો જોઈએ
(૨) પાપ ગ્રહોની વચ્ચે યા પાપ ગ્રહોથી પીડિત ન હો જોઈએ.
(૩) તે ગ્રહ પર શુભ ગ્રહોની દૃષ્ટિ હોવી જોઈએ, અથવા શુભ ગ્રહોની વચમાં હોવો જોઈએ.
(૪) ને ગ્રહ કેન્દ્ર ૧-૪-૭-૧૦ યાત્રિકોણ પહેલ્મા સ્થાનમાં હોય છે તે બહુ બળવાન બને છે.
(૫) તે ગ્રહ ગ્રહ નવમાંશમાં શરૂઆતની ત્રણ રીત પ્રમાણે બળવાન બનતું હોય તે સારું છે. તે ઉપરાંત તિ શાશનુ ગણિત સૂક્ષમ રીતથી જેવું તથા મેળવવું પડે છે. તેનું પૂર્ણ જ્ઞાન
તિષીને હોવું જોઈએ. પરંતુ ઉક્ત પાંચે રીતેના પ્રમાણુથી કયે. ગ્રહ બળવાન છે, તે આપ જાણી શકશે.
આઠમાંથી જે ગ્રહ બળવાન હોય, તે દરેક ગ્રહના અભ્યાસથી જુદા જુદા ક્ષેત્ર નીચે પ્રમાણે બતાવ્યા છે.
(૧) સૂર્ય જે સૂર્ય બળવાન હોય તે તે વિદ્યાર્થીને રાજ્ય નીતિ શાસ્ત્ર, તર્ક શાસ, માનસ શાસ્ત્ર, પ્રાણુ શાસ્ત્ર અને આ શાત્રો સાથે જોડાએલા શાસ્ત્રના અભ્યાસમાં વિશેષ રૂચિ રહે તેમ જ તેમાં એકાગ્રતા સાધવાથી સારી પ્રગતિ થાય.
() ચન્દ્ર – વનસ્પતિ શાસ્ત્ર, ખેતી વિષયક અભ્યાસ, વેપાર, શિક્ષણ, રસાયણ શાસ્ત્ર કાવ્ય, સંગીત, ચિત્ર કળા, ડોકટરી, ફાર્મસી, અને સાગર ઉદ્યોગોને અભ્યાસ
જેનો ચન્દ્ર બળવાન હોય તેને આ વિષયમાં રસ હોય તેમ જ પ્રયતન કરવાથી આગળ વધે.
(૩) મગળ :- વિદ્યુત શાસ્ત્ર, એનજીનીઅરીગ, વાઢ કાપ (સર્જરી) તર્ક શાસ, ભૂસ્તર શાસ્ત્ર, કાયદા શારા. રીન્ય શાસ્ત્ર પિલીસ તત્ર વગેરેના અભ્યાસમાં રૂચિ તેમ જ પ્રીતિ-જેને આ ગ્રહ બળવાન હોય છે તેને રહે છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
Page #212
--------------------------------------------------------------------------
________________
(૪) બુધ - શિક્ષણ, વક્તત્વ, ગણિત, વેપાર, ચિત્રકલા, ભરતકલા, ઔષધિઓનું જ્ઞાન-આ ગ્રહની બળવત્તતા સૂચવે છે.
(૫) ગુરુ – વેદ ભાષા, સાહિત્ય, વ્યાકરણ, શિક્ષણ, રાજ્ય નીતિ, અધ્યાત્મિક જ્ઞાન, કાયદા શાસ્ત્ર હવાઈ વિજ્ઞાન એ બધા વિષયમાં રસ હો તે આ ગ્રહ બળવાન હોવાનું સૂચવે છે.
(૬) શુક્ર – વિવિધ કલા શિક્ષણ, કાવ્ય કાયદા શાસ્ત્ર, અર્થ શાસ્ત્ર, જાતીય શાસ્ત્ર, કલા-સૌન્દર્યાદિનું જ્ઞાન–આ ગ્રહની બળવતતા સૂચવે છે.
૭) શનિ – ઈતિહાસ, રાજનીતિ શાસ્ત્ર, તવ જ્ઞાન શાસ્ત્રનું જ્ઞાન, મટર, સ્કુટર અને સાયકલ વગેરેનું ટેકનિકલ જ્ઞાન આ ગ્રડની બળવતતા સૂચવે છે.
(૮) રાહુ - મશીન ઉગ, ઝેરી દવાઓ, અને લશ્કરી જ્ઞાનમા રસ આ ગ્રહની બળવત્તરતાના કારણે રહે છે તેમ જ વધે છે.
આ રીતે આ ગ્રહ કામ કરે છે. તે પિતાને કયા વિષયમાં સ્વભાવિક રૂચિ છે. તે ચકાસીને તે વિષયમાં નિપુણ બનવાને પ્રયત્ન કરનાર વિદ્યાથી જરૂર સફળ થાય છે.
દષ્ટાન્ત દાખલા તરીકે જેવા કેઈએ તે મહાકવિ મિલ્ટનની જન્મ કડળીમાં વર્ગોતમી બુધ હતા, તેથી તેમની બુદ્ધિ પ્રતિભા અને ધારણ હતી
બળવાન બુધ, વાણું અને દલીલ શક્તિ આપે છે.
આ રીતે આઠમાંથી જે કોઈ ગ્રહ ખૂબજ બળવાન હોય છે, તે મુજબ પ્રગતિ થાય છે
એટલે પિતાનો કયો ગ્રહ બળવાન છે તે માણસે ખામ જાણી લેવું જોઈએ.
રિભાગ પહેલો
Page #213
--------------------------------------------------------------------------
________________
વિદ્યાથી પાત્તે કયા વિષયમાં નિપુણુ ખની શક્શે તેના નિર્ણય કરવા માટે નીચેની હકીક્ત ધ્યાનમાં લેવી જોઈએ.
બુધ ગ્રહના ખળાખળના વિચાર કરવા જેઇએ. જો સુધ નિર્મૂળ હાય તેા અભ્યાસ સાવ સામાન્ય રહે છે.
ગુરૂ ગ્રહના ખળામળના વિચાર કરવા જોઈએ.
બુધ બૌદ્ધિક વિકાસ બતાવે છે, તે ગુરૂ અનેકલક્ષી જ્ઞાનની દિશા ઉઘાડી આપે છે. તેમજ એકાગ્રતા કેળવી આપે છે.
જો જન્મ કુંડળીમાં ગુરૂ અને ધ નિળ હોય તે નક્કી માનો કે વિદ્યાથી અભ્યાસમાં પ્રગતિ નહિ સાધી શકે. આવી કુંડળીવાળા માટે ભાગે અભણ રહે છે.
વિવિધ યુતિ
(૧) જન્મ કુંડળીમાં ખળવાન મુધ-શુક્રની યુતિ હોય તે તે વિદ્યાર્થી કળાના ક્ષેત્રમાં ઝળહળતી તેહ મેળવે છે. આ પ્રકા ૨ના વિદ્યાર્થી મહાન કવિ, નાટકકાર, ચિત્રકાર, લેખક અને જનતાના પ્રિય નેતા બનવાની શક્તિ લઈને જન્મતા હોય છે.
(૨) સૂર્ય-ચન્દ્રની ખળવાન યુતિ વિદ્યાર્થીને મીકેનિકલ બુદ્ધિ-શક્તિ આપે છે. આ વિદ્યાથી આ મેટર, સ્કુટર વગેરેના યાત્રિક ભાગાને જોડવામા, સુધારવામાં જાણવામાં સફળ નીવડે છે.
(૩) બળવાન મંગળ-બુધની યુતિ વિદ્યાર્થીને વેપાર ઉદ્યોગમા વિકાસ કરવાની શક્તિ આપે છે. તેનામા યત્ર વિજ્ઞાનની કુશળતા હેય છે, અથવા તેા નિષ્ણાત સર્જેન બનવાની શક્તિ હાય છે.
(૪) મળવાન શુક્ર શનિની યુતિ વિદ્યાથીને સમથ' ચિત્રકાર અા હાન વ્યગ ચગાર કાર્ટૂનિસ્ટ) બનવાની જથ્થર શક્તિ આપે છે.
I
(પ) ખળવાન સૂય - શુક્રની યુતિ વિદ્યાર્થીને સ ગીત કાવ્ય અને નૃત્ય કળામાં નિપુણુ બનવાની શક્તિ આપે છે
શ્રી ચત્તીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
: ૧૬૫
Page #214
--------------------------------------------------------------------------
________________
(૬) બળવાન શુક્ર-મંગળની યુતિ વિદ્યાર્થી મલયુદ્ધની કળા, જુગારી વિદ્યા અને ઘણીવાર સ્ત્રીઓ સાથે નૃત્ય કરવાને જબરો કસબ આપે છે.
(૭) બળવાન શુક્ર ચન્દ્રની યુતિ વણાટકામ શિવણકામ, ચિત્રકામ વગેરે કળામાં નિપુણ બનાવે છે જે આ યુતિ જલચર રાશિમાં હોય તે દરિયાઈ ધ ધામાં સફળ થવાની શક્તિ આપે છે.
(૯) બળવાન બુધ ગુરૂની યુતિ ઊચી કક્ષાની બુદ્ધિ-પ્રતિભા આપે છે, ગમે તે ક્ષેત્રમાં સળ થવાની શક્તિ આપે છે.
(૯) બળવાન સૂર્ય-બુધની યુતિ ઊચી બૌદ્ધિક શક્તિ આપે છે તેથી ગમે તે ક્ષેત્રમાં સફળ થઈ શકાય છે
(૧૦) બળવાન ગુરૂ-શુક્રની યુતિ વ્યક્તિને અસાધારણ વિકતા આપે છે. સંશોધન શક્તિ આપે છે સમર્થ સાધક બનાવે છે. પી. એચ ડી.ની ડીગ્રી અપાવે છે.
(૧૧) બળવાન ગુરૂ-શનિની યુતિ વ્યક્તિને તત્વજ્ઞ બનાવે છે. ધીર, ગભીર અને ન્યાયાધીશ બનવાની ઉત્તમ શક્તિ આપે છે.
શનિની વિશિષ્ટતા શનિની મકરથી માંડીને મીન સુધીની રાશિ શુભ ગણાય છે, આ ત્રણ રાશિનો શનિ, માનવીને તત્વજ્ઞાની બનાવે છે.
જન્મ કુંડળીમાં ધન અને મીન રાશિને શનિ કેટલાક આચાર્યોએ શુભ ગયો છે.
1 ગુરૂની રાશિને શનિ માનવીને તેજસ્વી અને ઉત્તમ પ્રકૃતિને બનાવે છે.
મીન કરતાં ધન રાશિનો શનિ વધારે બળવાન ગણાય છે કેમકે ધન રાશિ પછી શનિ-મકર રાશિ આવે છે અને તે સ્વગ્રહી રાશિ છે. ત્યારે મીન પછી આવતી મેષ રાશિ શનિની નીચ રાશિ છે.
• વિભાગ પહેલે
Page #215
--------------------------------------------------------------------------
________________
બે મહાગ જે જન્મ લગ્નથી કેન્દ્રમાં મંગળ, મકર રાશિ, મેશ રાશિ કે વૃશ્ચિક રાશિનો હોય, તે પંચ મહાપુરુષના પાંચ ચોગોમાંથી સૂચક યોગ બનાવે છે
આ એગ માનવીને નિભચ, ધનવાન અને સુખી બનાવે છે.
તેવી રીતે જન્મ લગ્નથી કેન્દ્રમાં શનિ, તુલા રાશિ, મકર રાશિ કે કુંભ રાશિને હોય, તે પચ મહાપુરુષના પાંચ માથી શશયોગ બનાવે છે
- આ યોગથી જાતક નગરપતિ, સુખી, ધનિક અને સત્તાશીલ બને છે.
વર-કન્યા બનેને જન્મ નક્ષત્રથી મેળાપ કરવા વિચાર કરવો જોઈએ જે જન્મ નક્ષત્ર અજ્ઞાત હોય તે બનેનાં નામ નામ નક્ષત્રથી વિચારવું જોઈએ.
એકનું નામ નક્ષત્ર બીજાના નામ નક્ષત્રમાં લેવાથી બંનેનાં મૃત્યુ થાય છે.
गुणानामकये ग्राह्या ग्राह्य विचार ગુણ ૧૬ પર્યત નિદિત છે. ૨૦ પર્ય ત મધ્યમ છે. ૩૦ પર્ચ તે શ્રેષ્ઠ છે અને ૩૦ થી ૩૬ પર્યત ઉત્તમોત્તમ છે
દુષ્ટ ભકૂટાદિ પરિહર વર-કન્યા બનેના રાશિ સ્વામી તથા રાશિ નવમાંશ પતિ વચ્ચે મિત્રતા હોય, તો ગણને દેવું નથી લાગતો. રાશિ સ્વામીથી શત્રુતા રહેવાથી ભકૂટ નાશ થઈ જાય છે અને મિત્રતા રહેવાથી દુષ્ટ ભકૂટ નાશ થઈ જાય છે.
વર-કન્યા બનેની રાશિ એક હોય, અને નક્ષત્ર બે હોય અથવા નક્ષત્ર એક હોય અને માથે બે હોય ત્યારે નાડી તથા ગણુને દોષ નથી થત અને નત્રક્ષ એક હોય, પણ ચરણ એક ન હોય, તે શુભ થાય છે.
બને રાશિ પતિની મૈત્રી રહેવાથી વર્ગ, વર્ણ, ગણુ, ચેનિ દ્વિદિશ. ષડાષ્ટક, તારા. નવમ, પચમ ઈત્યાદિ દેષ રહેવા છતાં વિવાહ શુભ થાય છે શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર
૧૬૭
Page #216
--------------------------------------------------------------------------
________________
પરદેશી યુવતીને પરણવાને યોગ
પરદેશથી આવેલ યુવક કન્યા જોઈએ છે, આ મતલબની જાહેર ખબરે વારંવાર વર્તમાન પત્રમાં પ્રકાશિત થાય છે.
ભારતની કેટલીક કન્યાઓ પરદેશથી આવેલા યુવકોને પસંદ કરતી નથી પરદેશથી આવેલા યુવકેમા પરદેશના છબરડા હોવાની માન્યતાના કારણસર ભારતની યુવતીઓ આવું વલણ ધરાવે છે.
આપણે ભારતના કેટલાક યુવાન પરદેશમાં પરદેશી છોકરીને પરણુ લે છે તેને વિચાર કરીશુ. તે અંગેના કેટલા નિયમ નીચે પ્રમાણે જોવા મળ્યા છે.
આ નિયમો રજુ કરતા પહેલા એક હકીક્તનું સ્પષ્ટીકરણ કરી દઉ કે આ નિયમો પરદેશ ગયેલી વ્યકિતઓને લાગુ પડે છે
ભારતમાં પરણીને જે વ્યકિતઓ પરદેશ ગઈ હોય, તેમની કુંડળીમાં નીચેના નિયમો લાગુ પડતા હોય તે આ પ્રકારની વ્યક્તિઓ પરદેશ જઈને પરદેશી યુવતીઓ સાથે લફરાં કરે છે.
જે વ્યકિત પરદેશ ગઈ હોય અને પરણેલી ન હોય તે વ્યક્તિની જન્મ કુંડળીમાં નીચેના નિયમો લાગુ પડતા હોય, તે તે વ્યકિત પરદેશમાં પરદેશી કન્યા સાથે લગ્ન કરે છે
જે વ્યકિત ભારતમાં રહેતી હોય અને આ નિયમે તેની કુંડળીને લાગુ પડતા હોય તે તે પ્રેમ લગ્ન કરે છે અને પોતાની જ્ઞાતિ છોડીને બીજી જ્ઞાતિમાં પરણે છે.
વાચકોએ જ્યોતિષના નિયમો દિવેક બુદ્ધિને ઉપગ કરીને લાગુ પાડવા જોઈએ.
આ નિયમો નીચે પ્રમાણે છે.
(૧) સાતમા સ્થાનને અધિપતિ બારમે હોવો જોઈએ તે સ્વગ્રહી હોય તે બહુ જ બળવાન ગણાય.
વિભાગ પહેલો ૧૬૮ :
Page #217
--------------------------------------------------------------------------
________________
(૨) બારમા રથાનને અધિપતિ સાતમે કે સાતમા સ્થાનના અધિપતિને દેખતે હવે જોઈએ.
(૩) બારમા સ્થાનને અધિપતિ સાતમે હવે જોઇએ.
(૪) શક્તિ પ્રસ્થાપનાના નિયમ મુજબ બારમા સ્થાનને અધિપતિ ગમે તે સ્થાનમાં હવે જોઈએ તે ચાલે.
(૫) શક્તિ-પ્રસ્થાપનાના નિયમ મુજબ સાતમા સ્થાનને અધિપતિ ગમે તે સ્થાનમાં પડે છે, પણ તેને અધિપતિ બારમે જોઈએ.
(૬) પરદેશી કન્યા સાથે લગ્ન કરવામાં શુક્ર-સૂર્યની યુતિ અથવા શુક્ર-શનિની યુતિ મોટો ભાગ ભજવે છે. શક-રાહુની યુતિ પણ ભાગ ભજવે છે.
(૭) સાતમે રથાને રાહુ હોય તે પણ સ્વેચ૭ જાતિની સ્ત્રી વધારે ભાગ ભજવે છે.
(૮) સાતમા સ્થાનને અધિપતિ તેનાથી બારમે હોય અને વગ્રહી હોય, તે વધારે ભાગ ભજવે છે. સાતમા સ્થાનના અધિપતિ સાથે બારમે રાહુ હોય, તે પણ આ રોગ બને છે.
(૯) બારમા સ્થાનને અધિપતિ તેનાથી બારમે હોય અથવા સાતમા સ્થાનને અધિપતિ બારમે હોય તે પરદેશી યુવતી સાથે લગ્ન થાય છે.
(૧) આ ચાગ જન્મ લગ્ન, ચન્દ્રલાન અથવા સૂર્ય લગ્નથી ગણુ જોઈએ.
(૧૧) નવમાંશ કુંડળીમાં પણ આ ચોગ બનતે હોય, તે પરદેશી યુવતી સાથે પરણવાને વેગ મજબૂત થાય છે.
(૧૨) ચલિત કુંડળીમાં પણ આ યોગ બને છે કે નહિં, તે જોવું જોઈએ. શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
+ ૧૬૯
Page #218
--------------------------------------------------------------------------
________________
મારે એવો આગ્રહ નથી કે, આ રોગ હોય, તે આ પ્રમાણે જ બને, પણ અનેક કુંડળીઓમાં આ પ્રમાણે જોયા પછી આ ચાગ તારવેલા છે.
જોતિષના વિદ્યાર્થીઓને માટે વિનંતી છે કે, તેઓ પણ આ ચેગેને બરાબર ચકાસે, સાચા લાગે એટલા નિયમો સાચવી રાખે અને બાકી ભૂલી જાય.
આ અગે ઉદાહરણ એ છે કે, એક ભાઈએ જર્મન છોકરી સાથે લગ્ન કર્યા છે તેમની કુંડલીમાં સાતમા સ્થાનને અધિપતિ શુઢ બારમા સ્થાનમાં શનિ રાહુ છે.
ભાગ્યોદય વિચાર (૧) જન્મ લગનથી ભાગ્ય સ્થાન ખાસ જેવું જોઈએ. (૨) ચન્દ્ર લગ્નથી ભાગ્યથાન ખાસ જેવું જોઈએ. (૩) સૂર્યલનથી ભાગ્યસ્થાન ખાસ દેખવું જોઇએ. (૪) દશમાં સ્થાનથી નવમું સ્થાન પણ દેખવું જોઈએ. (૫) દશમા સ્થાનના અધિપતિથી નવમું સ્થાન જેવું જોઈએ.
ઉપરોક્ત સ્થિતિમાં નવગ્રહ કઈ રીતે પડેલા છે તેનું નદાન કરીને ભાગ્યેાદયનું વર્ષ કાઢવું જોઇએ.
: (૧) લગ્ન અને સૂર્યથી ભાગ્ય ભવનમાં બળવાન ચન્દ્રમાં
લો હોય તે ૨૦-૨૫-૨૯ અને ૩૪ એ વર્ષે ભાદય માટે ઉત્તમ ગણાય છે.
() લગ્ન અને સૂર્ય તથા ચદ્રથી નવમા સ્થાનમાં મંગળ પડેલ હોય, તે ૧૮-ર૭ અને ૩૬ મા વર્ષમાં ભાદય થાય.
(૩) લગન અને ચન્દ્રમાથી નવમા સ્થાનમાં સૂર્ય પડયા હોય તો વર્ષ ૧૯-૨૮ અને ૩૭ ભાગ્યોદય માટે અગત્યનો ગણાય
(૪) લગ્ન, સૂર્ય અને ચન્દ્રમાથી ભાગ્ય ભવનમાં બુથ પડયો હોય, તે ર૩ મા અને ૩૨ મા વર્ષે ભાગ્યેાદય થાય.
: વિભાગ પહેલો
૧૭e 1
Page #219
--------------------------------------------------------------------------
________________
(૫) લગ્ન, સૂર્ય અને ચન્દ્રમાથી નવમા સ્થાનમાં ગુરૂ પડા હોય, તે ભાગ્યોદય ૧૬-ર૧ અને ૩૦ વર્ષે થાય છે.
(૬) લગ્ન, સૂર્ય ચન્દ્રથી નવમા સ્થાનમાં શુક્ર પડયો હોય, તે ભાગ્યોદય ૧૫-૨૪ યા ૩૩ મા વર્ષમાં થાય છે.
(૭) લગ્ન, સૂર્ય અને ચન્દ્રથી ભાગ્યથાનમાં શનિ બે હોય તે ભાગ્યેાદય ૧૭-૧૨ અને ૩૫ મા વર્ષમાં થાય છે.
(૮) જન્મ લગ્ન, સૂર્ય અને ચન્દ્રમાથી નવમા સ્થાનમાં રાહુ પડયો હોય, તે ભાગ્યોદય ૨૪ અથવા ૪૨ મા વર્ષે થાય.
(૯) લગ્ન, સૂર્ય અને ચન્દ્રમાથી ભાગ્યસ્થાનમાં કેતુ બેકો હેય તે ભાગ્યોદય ૧૭–૨૯ અને ૩૫ મા વર્ષમાં થાય છે.
ઉદાહરણ (૧) મેષ લગ્ન છે. લગ્નમાં ગુરૂ. રાહુ સૂર્ય છે. બીજા સ્થાને ચન્દ્ર અને બુધ છે. ત્રીજું સ્થાન ખાલી છે. જેથે મંગળ છે. પાંચમું સ્થાન ખાલી છે. છઠું ખાલી છે. સાતમે કેતું છે. આઠમું સ્થાન ખાલી છે. નવમે શનિ છે. દશ અને અગ્યારમા સ્થાન ખાલી છે, બારમે મીનનો શુક્ર છે. જન્મ લગ્નથી નવમે શનિ છે. ચન્દ્ર લગ્નથી નવમા સ્થાનને અધિપતિ શનિ છે અને જન્મલગ્નથી દશમાં સ્થાનમાં ધનને શનિ છે.
આમ આ કુંડળીમાં બધી બાજુથી શનિનું મહત્તવ વધી જાય છે. માટે આવી કુંડળી વાળા ભાઈઓને ભાગ્યદય ૨૬ મા વર્ષે શરૂ થયેલો અને ૩૫મા વર્ષથી તેઓનું જીવન વધારે વ્યવસ્થિત થવા માંહુ.
(૨) બીજા ભાઈનું કન્યા લગ્ન છે. પ્રથમ ભુવનમાં કન્યાને ગુરૂ છે. પાંચમા સ્થાનમાં મકરનો ચન્દ્રમાં છે, રાહુ છે. છઠે શનિ છે, આઠમે શુક, હર્ષલ છે. નવમા સ્થાનમાં સૂર્ય-મંગળની યુતિ છે, દશમે બુધ છે. અગ્યારમે કેતુ છે. આ ભાઇની જન્મ-કુંડળીમાં નવમા સ્થાનમાં સૂર્ય-મંગળ છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
Page #220
--------------------------------------------------------------------------
________________
મંગળ શુકના પરિવર્તનમાં છે. ચન્દ્ર લગ્નથી નવમા સ્થાનને અધિપતિ બુધ બને છે. તે મિથુન રાશિમાં સ્વગ્રહી છે. સૂર્ય લગ્નથી દશમા સ્થાનને અધિપતિ શનિ છે. તે કુંભ રાશિમાં સ્વગ્રહી છે.
આ રીતે મંગળ અને શનિની અસર આવવાના કારણે આ ભાઈની જીંદગીના ૩૬ મા વર્ષમાં ભાદયની શરૂઆત થશે.
(૩) આ ભાઈનું તુલા લગ્ન છે. પ્રથમ સ્થાનમાં તુલાને શુક, મંગળ રાહુ છે. બીજા સ્થાનમાં સૂર્ય છે. ત્રીજા સ્થાનમાં બુધ છે. ચોથું સ્થાન ખાલી છે. પાંચમા સ્થાનમાં ગુરૂ છે. છઠે શનિ છે. સાતમે કેતુ છે, દશમા સ્થાનમાં કઈને ચન્દ્રમાં છે. આ ભાઈની કુંડળીમાં સૂર્યથી ભાગ્ય ભુવનમાં ચન્દ્રમાં છે ચન્દ્રમાં ભાગ્ય ભુવનમાં શનિ છે. પ્રથમ સ્થાનથી ભાગ્યભુવનને બુધ દેખે છે એટલે આ ભાઈ માટે ૩૨–૩૪ અને ૩૬ સુ વર્ષ અગત્યનું ગણાય, ૩૬ મા વર્ષથી પૂર્ણ ભાગ્યોદય થાય.
(૪) આ ભાઈનું સિહ લગ્ન છે. બીજે વૃશ્ચિકને બુધ છે પાંચમા સ્થાનમાં ધનનો સૂર્ય છે. સાતમાં સ્થાનમાં કુભને ગુરૂ છે. આઠમા સ્થાનમાં મીનને શનિ છે. ભાગ્ય ભુવનમાં કેતુ છે. આ ભાઈની કુંડળીમાં ભાગ્ય ભવનમાં મંગળ-રાહુની અસર હેવાથી, ચન્દ્ર લગ્નથી પણ ધન સ્થાનમાં રાહુ આવવાથી અને સૂર્ય લગ્નથી. ભાગ્ય ભુવનમાં અધિપતિ ચન્દ્રથી બીજા સ્થાને રાહુ છે તેથી આ જ વર્ષે આ ભાઈ નો ભાગ્યોદય થયે. આ વર્ષે જ તેમણે છાપખાનું કર્યું. અને કમાવાની શરૂઆત કરી.
તિષ શાસ્ત્ર એ સમથની કળા છે.
જન્મ લગ્ન, સૂર્ય અને ચન્દ્રથી નવમા સ્થાનને અધિપતિ જે રાશિમાં પડ હોય, તે રાશિના અધિપતિ કોણ છે, તે શોધી કાઢીને ભાગ્યોદયનું વર્ષ નક્કી કરવું જોઈએ
ઘણી વાર સૂર્ય-રાહુ અને ચન્દ્ર-રાહ ભેગા હોય, તે પણ તે ૪૨ વર્ષથી ભાગ્યોદય થાય છે.
આ વિષય માટે આપણે વધુ ઉદાહરણે જોઈશું અને ભાગ્યોદયના વર્ષને પકડવા પ્રયત્ન કરીશું.
વિભાગ પહેલે
૧૭૨
Page #221
--------------------------------------------------------------------------
________________
સબળ ભાણ માટે વિશોત્તરી દશા પણ ભાગ ભજવે છે. તેની વાંચકાએ ખેંધ લેવી.
શુક, રાહુ, શનિ, શુક અને સૂર્ય-શુક્રની યુતિ હોય, તે પરદેશી યુવતી મળે છે. આ ત્રણમાંથી કોઈ પણ એક ખાસ કરીને ચોથે, છેકે, સાતમે, અગ્યારમે, બારમે અને ત્રીજે હેવો જોઈએ, ઉપરની કુંડમાં સાતમાં સ્થાનને અધિપતિ પણ બારમામાં રહેલ છે. કુંડળી-૧
કુંડળી-૨ ૯ ચ, 75
,
S ]
દ
%
1
વા પર
ઉપર જણાવેલા નિયમમાં બીજા નંબરને નિયમ આ કુંડળીને પૂરે લાગુ પડે છે આ ભાઈ અગ્રેજ યુવતી સાથે પરણેલા છે ડોકટર છે હાલ પરદેશમાં રહે છે. તેમને બે બાબા અને એક બેબી છે અને છૂટા છેડા લેવા માગે છે.
સૂર્ય શુક્રની યુતિ ત્રીજે છે આ ભાઈ અગ્રેજ યુવતી પરણેલા છે.
ઉપર જણાવેલા નિયમોમાં ચેથા નિયમ પ્રમાણે બારમાં રસ્થાનનું શક્તિ પ્રસ્થાપન પત્ની સ્થાનમાં છે. ચોથા સ્થાનમાં શુક્રસૂર્યની યુતિ છે. અને સાત સ્થાનમાં શનિ રાહુ પડેલા છે.
કુંડળી-૩
-
૦૦
/
*
*
-
-
શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
- ૧૭૩
Page #222
--------------------------------------------------------------------------
________________
રિ૮૬] કેમ તુમ એગ આ વૈગ આ પ્રમાણે બને છે. (1) ચન્દ્ર એટલે હવે જોઈએ. (૨) ચન્દ્રથી બીજે અને બારમે કોઈ ગ્રહ હોવો ન જોઈએ (૩) ઈન્દ્ર ઉપર કઈ ગ્રહની દષ્ટિ હેવી ન જોઈએ. (૪) ચન્દ્ર ઉપર કોઈ ગ્રહ ચલિત થતું ન હોવો જોઈએ
(૫) નવમાંશ કુંડળીમાં ચન્દ્ર સુધરતે ના હવે જોઈએ. અથવા તે ઉચ્ચન ના હે જોઈએ.
(૬) ચન્દ્રથી કેન્દ્રમાં ગુરૂ પણ ન હૈ જોઈએ.
આ રોગથી રાજા પણ ભિખારી બની જાય છે. અને આવી વ્યકિતને કોઈ દિવસ ભાગ્યોદય થતો નથી.
વાંચકે ખાસ યાદ રાખે. કે કેમ તુમયોગ થવાથી ભૂલે ચૂકે પણ ભાગ્યોદયે થયે, તો તે ભાગ્યોદયનો સર્વનાશ થાય છે.
દાખલા તરીકે એક ભાઈનું ધન લગ્ન છે. બીજા સ્થાનમાં મકરના શનિ-રાહુ છે. છઠ્ઠા સ્થાનમાં વૃષભનો ચન્દ્રમાં છે. નવમાં સ્થાનમાં સિંહને મગળ છે. આઠમા સ્થાનમાં કઈને કેતુ છે. અગિયારમા સ્થાનમાં તુલા રાશિના સૂર્ય, બુધ, ગુરૂ, શુક્ર છે આ ભાઈને છઠ્ઠા સ્થાનમાં વૃષભને ચન્દ્રમાં છે. આ ચન્દ્રમાં એકલી છે. નવમાંશમાં પણ નિર્બળ છે. એટલે પૂર્ણ કેમ દુમાન છે. ૫૫ વર્ષની ઉંમર થવા છતાં પણ આ ભાઈ આજ સુધી રિથર થઇ શક્યા નથી ભાગ્યોદયનો આ ભાઈએ કોઈ દિવસ અનુભવ કર્યો નથી. લક્ષાધિપતિના પુત્ર હોવા છતાં પણ પિતાનું જીવન નિરર્થક થઈ ગયું છે. જન્મના બીજા ગ્રહ સારા હોવાના કારણે તેમને ખાવાપીવાનું મળી રહે છે.
[૨૮૭) શટક-ગ ચન્દથી છઠ્ઠા સ્થાનમાં ગુરૂ હેય તે શક યોગ બને છે અથવા તે ગુરૂથી આઠમા સ્થાનમાં ચન્દ્રમાં હોય તે શટક-ગ બને છે
? વિભાગ પહેલો ૧૭૪ છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
આ ચેાગ, ભાગ્યના વિકાસમાં અવરોધક છે.
જે વ્યક્તિની કુંડળીમાં મા ચૈાગ પઢયે હાય, તેના સંપૂર્ણ ભાગૈાય નથી થતા.
આ ચેગ ઘણીવાર માણસને ધનાઢય બનતાં અટકાવે છે.
એક વ્યકિતની કુંડળીમાં તુલા લગ્ન છે. પ્રથમ ભાવમાં શુક્ર, મંગળ રાહુ છે. સાતમે કેતુ છે. ખીજે સૂર્ય છે. ત્રીજે ધનને બુધ છે. પાંચમા સ્થાનમાં કુંભના ગુરૂ છે. છકે મીનને શિન છે. દશમે કર્કને ચન્દ્ર છે.
આ વ્યક્તિને ગુરૂથી છઠ્ઠા સ્થાનમાં કર્કના ચન્દ્ર છે. અને ચન્દ્રથી આઠમા સ્થાનમાં કુંભના ગુરૂ છે. આ રીતે આ કુદળીમાં ટક ચેાગ છે. મા ભાઇ એન્જીનીઅર છે, શક્તિશાળી છે, હાંશિયાર છે. છતાં પણ તેમને ભાગ્યેાય જોઈએ તેટલે થયા નથી. ૪૦ વર્ષની વય હાવા છતાં પણ આજે સામાન્ય આવક છે.
૨૮૮ કાલ સર્પ ચાગ
કુંડળીમાં તમામ ગ્રહે રાહુ કેતુની વચ્ચે આવી ગયા હોય, તે કાલ સર્પ ચેાગ ખને છે.
આ ચેાગમાં અનેક અપવાદ છે. તેની ચર્ચા પછી કરીશું, પણ અત્યારે દૂકમાં કહેવાનુ કે આ યેાગ હાય છે, તે વ્યક્તિના ભાગ્યેય મુશ્કેલીથી થાય છે. મનુષ્ય જો રાજા હાય છે તેા આ ચેાત્ર તેને ભિખારી બનાવી દે છે.
૨૮૯ અંગારક ચૈાગ
શહુ કેતુની વચ્ચે ખાડી ગ્રહેા આવી ગયા હૈાય તે અથવા શનિ-મગળની વચ્ચે ખીજા તમામ ગ્રહેા આવી ગયા હેાચ, તે અગારક ચેાગ અને છે. આ ચેાગવાળાને ભાગ્યેય મુશ્કેલીથી થાય છે. આ ચેાગ રાયને રક બનાવી ટ્રુ છે
શ્રી યત્તીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
: ૧૭૫
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૯૦ વિષ ચેઝ
જન્મ કુંડળીમાં શનિ અને ચન્દ્રમા એક સાથે બેઠા હાય, છે તા વિષયાગ થાય છે.
ચલિત યા નવાંશમાં વિષયેાગ ખરાબ બને છે. જન્મ કુંડળીમા ઘણા સારા ચેગ હાય, તા પણ આ વિષયેાગના કારણે ભાગ્યેય નથી થતા.
એક સજજનની કુંડળીમાં તુલા લગ્ન છે. પ્રથમ સ્થાનમાં તુલાને! શુક્ર, મગળ અને રાહુ છે. સાતમે કેતુ છે. ખીજે સૂ છે. ત્રીજે મુધ છે. પાંચમે ગુરૂ છે. છઠે મીનના ર્સ્થાિન-ચન્દ્રમા છે આ રીતે આ સજ્જનની કુંડળીમાં શનિ-ચન્દ્રના વિષયેણ છે અને રાહુ-કેતુની વચ્ચે તમામ ગ્રહો આવી ગયા છે. પરિણામે વિષયેાગની સાથે કાલ સપંચાગ પણ થયે છે. એટલે આ સજ્જનને આજે ૪૦ વર્ષોંની વચે પણુ ભાગ્યેાય નથી થયા.
૨૯૧ જન્મ કુંડળીમાં ૧૧ સુ` સ્થાન
ઘણા વર્ષોના અનુભવ પછી લાભસ્થાન ૧૧ મા સ્થાનના સિદ્ધાન્ત સમજમાં આવ્યા છે. તે અનુભવ સિદ્ધ ચેગ આપ સમક્ષ પ્રગટ કરૂ છું. આ નિયમા ખૂબ જ ઉપયાગી છે.
(૧) ૧૧ મા સ્થાનના અધિપતિ પ્રથમ સ્થાનમાં બે થુલ ગ્રહેાની વચ્ચે એટલે હેાય, તેા તે વ્યક્તિની જન્મકુંડળીની અંદર જે ચૈાગ કારક ગ્રહ હાય. તે ગ્રહની નીતિ પ્રમાણે કમાય છે. અશુભ ગ્રહ હોય તે। કમાણીનુ ક્ષેત્ર નબળુ પડે છે.
(ર) ૧૧ મા સ્થાનનેા અધિપતિ બીજા સ્થાનમાં હાય, તે જાતક શ્રીશ્વારના ધંધા કરીને ધન કમાય છે.
(૩) ૧૧ મા સ્થાનના અધિપતિ ત્રીજે હાય, તા જાતક સાઈએથી અને સગીતથી પૈસા કમાય છે.
(૪) ૧૧ મા સ્થાનના અધિપતિ ગ્રહેાની વચ્ચે હાય તા જાતા માતાથી, નથી પૈસા કમાય છે.
૧૭૬ :
ચાથે હાય તા, એ શુભ ખેતીવાડીથી અને જમી
-
વિભાગ પહેલા
Page #225
--------------------------------------------------------------------------
________________
(૫) ૧૧મા સ્થાનનો અધિપતિ પાંચમે હોય તે, બે શુભ શહેરની વચ્ચે હોય તો તે વ્યક્તિ પોતાના પુત્રથી પયાવાળા કહેવાય છે.
(૬) ૧૧મા સ્થાનને અધિપતિ છ બે શુભ ગ્રહની વચ્ચે હોય તે વ્યક્તિ યુદ્ધથી, કોટૅથી અને ભાગીદારોથી પૈસા કમાય છે. ખાસ કરીને શરાફેની કુંડળીમાં ૧૧મા સ્થાનનો અધિપતિ છઠ્ઠા સ્થાનમાં હોય છે, તેથી તે લેકે કોટેથી પિસા કમાય છે.
( ૧૧મા સ્થાનના અધિપતિ સાથે તેમ બે શુભ ગ્રહે વચ્ચે હેય તે, વ્યક્તિ પરદેશથી પૈસા કમાય છે.
( ૧૧મા સ્થાનને અધિપતિ આઠમે બે શુભ ગ્રહની વચ્ચે ' હોય તે પૈસાની દષ્ટિએ પતન થાય છે. બે શુભ ગ્રહોની વચ્ચે
હેવાના કારણે શરૂઆતમાં ફાયદે થાય છે અને મોટી ઉમરે હેરાન થવાય છે.
(૯) ૧૧મા સ્થાનને અધિપતિ નવમે બે શુભ ગ્રહોની વચ્ચે હિય, તે ઉપદેશ આપવાથી, પિતાથી અને પરોપકારનાં કાર્યોથી દ્રવ્યની પ્રાપ્તિ થાય છે.
(૧) ૧૧મા રથાનનો અધિપતિ દશમે બે શુભ ગ્રહની વચ્ચે હેય તે વેપારથી ફાયદો થાય છે તેમજ ધાર્મિક કાર્યો કરવાથી પણ પૈસા કમાઈ શકાય છે.
(૧૧) ૧૧મા સ્થાનનો અધિપતિ ૧૧મે બે શુભ ગ્રહની વચ્ચે હેય તે અને ૧૧મા સ્થાનમાં જે ગ્રહ પડ હોય, તે પ્રમાણે માનવી પૈસા કમાય છે. અને માટે શ્રીમત બને છે.
(૧૨) ૧૧મા સ્થાનને અધિપતિ બારમે બે શુભ ગ્રહે વચ્ચે હોય તે તેને મોટા ભાઈ વહેલે મરી જાય છે અને તેના લાભ ઘટે છે.
(૧૩) ૧૧મા સ્થાનને અધિપતિ જન્મરાશિથી અર્થાત ચન્દ્રથી શ્રી ચતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
* ૧૭૭
Page #226
--------------------------------------------------------------------------
________________
ત્રીજે પાંચ કે સાતમે હેય અથવા તે આ સ્થાનના અધિપતિ સાથે તે હેય તે તે વ્યક્તિ ઘણે ગરીબ થાય છે. અને ભીખ માંગીને ગુજારે કરે છે.
(૧૪) ૧૧મું સ્થાન બે શુભ ગ્રહની વચ્ચે હોય તે માનવી ઘણો પૈસાપાત્ર બને છે તેને મેટેભાઈ બળવાન હોય છે. તેને તેના મોટાભાઈ દ્વારા પૈસાનો સારો લાભ થાય છે. [૨૯] બારમા સ્થાનમાં ગ્રહો પડયા હોય, તે તેનું
પરિણામ નીચે મુજબ છે. (૧) બારમે સૂર્ય હોય તે સરકારને અથવા રાજાને બહુ કરવેરા ભરવા પડે છે અને દડ પણ ભર પડે છે.
(૨) બારમા સ્થાનમાં બુધ હોય તે અભ્યાસના કારણે ખર્ચ બહુ થાય છે.
(૩) બારમા સ્થાનમાં મંગળ હેય, તે દુશમન અને ગુનેગારથી ખર્ચ ખૂબ જ થાય છે.
(૪) બારમા સ્થાનમાં ગુરૂ હોય, તે માનવી હમેશા પૈસા બચાવી શકે છે.
(૫) બારમા સ્થાનમાં શુક્ર હોય તે માનવી દ્રવ્યનો બચાવ કરી શકે છે.
(૬) બારમા સ્થાનમાં શનિ હેય, તે વિવિધ પ્રકારના ઘણા ખર્ચા થાય છે.
(૭) બારમા સ્થાનમાં રાહુ હોય, તે પણ વિવિધ પ્રકારના ઘણા ખર્ચા થાય છે. (૮) બારમા સ્થાનમાં કેતુ હોય. તે પૈસા ની કમાણીમાં
ક વિગ પહેલે !
૧
%
Page #227
--------------------------------------------------------------------------
________________
મુદ્દત મદદ કરે છે. અને ખારમા કેતુ માનવીને પૈસાદાર અનાવે છે.
(૯) આરમાં સ્થાનમાં ચન્દ્રમા રહેલા હાય. તે ખામ
થવાના ચાળ બને છે.
(૧૦) ખારમા સ્થાનમાં શુભ ગ્રહુ હાય તે મૃત્યુ પછી સતિ (મેાક્ષ) મળે છે. અને જો અશુભ ગ્રહ હાય છે તેા મૃત્યુ પછી દ્રુતિ (નરક્રાતિ) થાય છે.
(૧૧) પહેલા અને ખારમા સ્થાનમાં પરમ ઉચ્ચના શુલ બ્રહ પડયા હાય તે તે વ્યક્તિ મરણ પછી સ્વર્ગ મેળવે છે અને અતિ અશુભ ગ્રહેા પડયા હોય તે તે વ્યક્તિ મરછુ પછી
નરગામી થાય છે.
ચૈાતિષના વિદ્યાથી ઓએ સર્વાંગી કુડળીને સમન્વય કળાથી અભ્યાસ કરીને પરિણામ ઉપર આવવું જોઈએ.
[૨૩] જન્મ કુંડળીના નવ ગ્રહેા કેવા પ્રકારના ધંધાનું સૂચન કરે છે.
જન્મ કુંડળીના બાર સ્થાનામાંથી ૧૦મું સ્થાન નારીનુ સૂચન કરે છે.
ધા અથવા
(૧) દશમે જીરૂ સૌથી શ્રેષ્ઠ પરિણામ આપે છે. (૨) શુરૂ પછી શુક્ર સારૂ પરિણામ આપે છે. (૩) શુક્ર પછી બુધ સારૂ પરિણામ આપે છે. (૪) બુધ પછી પૂર્ણિમાના ચન્દ્ર સારૂ પરિણામ આપે
છે.
તા પાપ
(૫) સુધ અને ચંદ્ર પાપ મા સાથે રહેતા હાય, મહા જેવું પરિણામ આપે છે.
શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
: ૧૦
Page #228
--------------------------------------------------------------------------
________________
પાપ ગ્રહમાં દશમે સૂર્ય સૌથી ઓછું અશુભ ફળ આપે છે.
અશુભ ફળ આપનારાઓમાં કૃષ્ણપક્ષનો ચન્દ્રમા, શનિ, મંગળ અને અશુભ બુધ ગણવા આ ગ્રહો કમશી અશુભ ફળ આપનારા છે.
(૧) સૂર્ય - આ ગ્રહ દવાને વ્યવસાય ઘાસ, મોતી અને એનું સૂચવે છે તેમજ પરદેશ ખાતે એલચીપદ આપે છે અને રાજાના હાથ નીચે કામ કરવાની તક આપે છે
(૨) ચન્દ્ર- આ ગ્રહ ખેતીવાડી અને જળમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓનો ધધો બતાવે છે. સ્ત્રી અને જમીનથી લાભ આપે છે. ધીરધારને જ છે પણ સૂચવે છે વેકેને હસાવીને પણ પૈસા મેળવાય છે.
() મગળ - આ ગ્રહના પ્રભાવે મકાનના બાંધકામથી, સરકારના વહીવટી કામમાંથી, યુદ્ધથી, અગ્નિથી, સહાસેક કાર્યોથી, ખૂનથી અને ઝઘડાથી આવક થાય છે.
) બુધ - આ ગ્રહના પ્રભાવે શિપ કામથી, વેદ-વેદાંતના, સશોધનથી. અભ્યાસથી, તિષથી, સંગીતની તાઁની રચનાથી, કવિતાઓના વાંચનથી, કપડાંના વેપારથી અને પશુ પક્ષીઓને પકડવાથી, કમાણ થાય છે.
(૫) ગુરુ -આ ગ્રહના પ્રભાવે મત્રોચ્ચાર કરવાથી, પુરાણ વેદ અને ધાર્મિક પુસ્તકોનું શિક્ષણ આપવાથી, ધર્મગુરૂ તરીકે રહેવાથી, મદિરના પૂજારી તરીકે કામ કરવાથી સારા પૈસા મળે છે.
(૬) શુક્ર – આ ગ્રહના પ્રભાવે સોના અને હીરા-ઝવે. રાતના ધાથી, મોટર ગાડીના ધધાથી, દૂધ, દહીં, ઘી અને સુગંધી પદાર્થોના વેપારથી સારા પૈસા મેળવી શકાય છે.
(૭) શનિ- આ ગ્રહના પ્રભાવે લાકડાના અને પત્થરના વેપારથી પૈસા મળે છે કામના મુખ્ય માણસ તરીકેની સેવા
* વિભાગ પહેલે ૧૮૦ :
Page #229
--------------------------------------------------------------------------
________________
અજાવવાથી પૈસા મળે છે. પેામેન, જાદુગર, ન્યાયધીશ તરીકેની ફરજો બજાવાથી પૈસા મળે છે. કાલસાના ધંધાથી પણ પૈસા મળે છે.
(૮) રાહુ – રાહુ શનિ જેવું ફળ આપે છે.
:
(૯) કેતુ – કેતુ મ ગળ જેવુ ફળ આપે છે.
-
દશમા સ્થાનના અધિપતિ જો એ શુભ ગ્રહેા વચ્ચે હાય તા સુદર પરિણામ આપે છે. તદુપરાંત દશમા સ્થાનના અષિપતિ જો શુભ ગ્રહોથી જોવાએલે હેાય, તે પણ સારૂ પરિણામ મળે છે.
દશમા સ્થાનના અધિપતિ નવમાંશ કુંડળીમાં જે રાશિમાં પડયે હાય, તે તે રાશિના અધિપતિ ઉચ્ચના હાય અથવા મૂળ ત્રિકાણુના હોય, તેા તે વ્યક્તિ સફળ કારકીર્દી વાળી નીવડે છે.
હાય છે.
દશમુ સ્થાન શુભ ચેગામાં હોય અથવા તેા દશમા સ્થાનના અધિપતિ શુભ ચેાગામાં હાય અને આ સ્થાન પરત્વે જે ગ્રહે ભાગ ભજવતા હાય ! નેકરી માટે નીચે પ્રમાણે ફળ મળતુ હૈાય છે.
(૧) સૂર્યના કારણે કારકુનની નેાકરી મળે છે.
(૨) ચન્દ્રના કારણે નાણાખાતામાં ઊંચા હોદ્દો મળતા
(૩) મગળના કારણે ન્યાયધીશના હાદી મળે છે અથવા કામાં વકીલાત કરવાના યાગ થાય છે.
(૪) બુધના કારણે કર્પોરેશન અને પચાયતના પ્રમુખ હાય છે.
(૫) ગુરૂના કારણે સલાહકાર અને રાજાના અગત સચિવ તરીકે કામકાજ કરતા હ્રાય છે.
(૬) શુક્રના કારણે માણસ પ્રથાન ખને છે.
(૭) શનના કારણે માનવીને જે સા થઇ હોય તે સજાને અમલ કરવાના થાય છે.
૨૧-શ્રી યતીન્દ્ર મુહૂત પ્રભાકર
C
: ૧૮{
Page #230
--------------------------------------------------------------------------
________________
(રાહુના કારણે માનવી જેને કર્મચારી બને છે. (૯) કેતુના કારણે માણસ મૃત્યુને લગતી કરી કરે છે.
“ (૨૪) યાદ રાખવા જેવા કેટલાક ખાસ ચાગ નીચે લખ્યા છે.
(૧)સાતમા અને દશમા સ્થાનના અધિપતિઓ સાથે હોય તે પ્રવાસ કરાવનારનો ધ ધ ઉભો થાય છે. દા. ત. રેલવે અને પેસ્ટલ ડીપાર્ટમેન્ટ.
(૨) નવમા અને દશમા સ્થાનના અધિપતિએ ભેગા હોય તે ધાર્મિક બધો જ થાય છે.
(૩) દશમા અને અગ્યારમા સ્થાનના અધિપતિઓ ભેગા હોય તે માનવી વેપારી બને છે.
() છ અને દશમા સ્થાનમાં અધિપતિ લેગા હોય તે બંધામાં પડતી થાય છે અને દુશ્મનેથી હેરાન થાય છે.
(૫) દશમા સ્થાનનો અધિપતિ આઠમા કે બારમા સ્થાનના અધિપતિ સાથે બેઠા હોય તે માનવીનું ધધાકીય પતન થાય છે.
દશમા સ્થાનમાં સયા, ચ% અથવા રાહ જળચર શશિમાં બેઠા હોય તે અથવા તે દશમા અને બારમા સ્થાનના બધપતિ જળચર રાશિમાં હોય, તે પવિત્ર નદીઓમાં ખાન કરવા જોગ થાય છે. ૨૫) માનવી લાખો રૂપીઆને દેવાદાર કેવા વેગેથી બને છે.
(૧) દશમા સ્થાનને અધિપતિ બારમે હોય તે આ ગગ થાય છે.
(૨) બારમા સ્થાનનો અધિપતિ દશમે હોય તે આ રોગ બને છે.
વિભાગ પહેલે ૧૮૨ :
Page #231
--------------------------------------------------------------------------
________________
(૩) દશમા અને બારમા રથાનના અધિપતિઓ પરિવર્તન ગમાં હોય, તે આવો રોગ થાય છે.
(૪) બીજા સ્થાનમાં શનિ, મંગળ, સૂર્ય, રાહુ, કેતુ જેવા પાપ ગ્રહેમાંથી એક બેથી વધુ પાપ ગ્રહ હોય તે આ રોગ થાય છે.
(૫) દશમા સ્થાનમાં શનિ, મંteળ, સૂર્ય રાહુ અને કેતુ જેવાં પાપ ગ્રહોમાંથી એક બેથી વધુ પાપ ગ્રહો હોય તે આ ચોગ થાય છે.
(૬) અગ્યારમાં સ્થાનમાં શનિ, મંગળ, સૂર્ય રાહુ અને કેતુ જેવા પાપ ગ્રહોમાંથી એક બેથી વધુ પાપ ગ્રહો હોય તે આ યોગ થાય છે.
૭) ભાગ્ય સ્થાનમાં શનિ, મંગળ, સૂર્ય રાહુ અને કેતુ જેવા પાપ ગ્રહમાંથી એક બેથી વધુ પાપગ્રહો હોય તે આ રોગ થાય છે.
(૮) ગુજરાતના વિદ્યાપુરૂષ શ્રી યશોધર મહેતાના મત પ્રમાણે પાંચમા અધિપતિ છઠ હોય અને નવમાને અધિપતિ આઠમે હોય, તો માનવી લાખ રૂપીઆઈને ભિખારી બને છે.
(૯) બારમા અધિપતિ બીજે હોય. તે માનવી લાખ રૂપીઆ ખાઈને ભિખારી બને છે.
(૧) આરમાને અધિપતિ એથે હોય તે માનવીની સ્થાવર સપતિ અને મેટર વેચાઈ જઈને તે રાતે રઝળતે થાય છે.
વ્યક્તિની જન્મકુંડળીમાં ઉપરના ગ્રહ પડયા હોય, તે સમર્થ માનવી પણ એક વાર તે દેવાદાર બની જાય છે. જે જન્મની કુડળી સારી હોય તે માનવી દેવાદાર બન્યા પછી તેમાંથી મુક્ત થઈને સુખી થાય છે.
ઉપરના દશ રોગમાં વધુમાં વધુ ખરાબ ફળ–એ ગ્રહની મહાદશા અને અતર દશામાં મળે છે.
શ્રી યતીન્દ્ર મુહુત પ્રભાકર :
+ ૧૮૩
Page #232
--------------------------------------------------------------------------
________________
"
આ ચાંગા ઉપરાંત અગાઉ નિર્દિષ્ટ ચેાગી શકત ચૈાગ, કેમદ્રુમ ચેાગ, કાલસર્પ ચૈાગ, અગારક ચેગ, વિષયેાગ, ગ્રહણ ચૈાગના કારણે પણ માનવી દેવાદાર અને છે
(૨૯૬) આવા ચેગવાળાં કેટલાક ઉદાહરણા.
એક ભાઈની કુંડળીમાં સિહુ લગ્ન છે, તેમાં શુક્ર છે. બીજા સ્થાનમાં કન્યાના સૂય ચન્દ્ર, મગળ, સુપ્ત છે. ચેાથે વૃશ્ચિકના શનિ અને કેતુ છે. આઠમે મીનના ગુરૂ છે. દશમા સ્થાનમાં વૃષણના રાહુ છે.
આ ભાઈ જ્યારે મને તેમની કુંડળી બતાવવા આવ્યા ત્યારે તેમની કુંડળી જોયા પછી મે તેમના હાથ જોયા તેમના હાથમાં હ્રદય રેખાની સહેજ નીચે પન રેખા ઉપરથી એક આડ ક્રેટસ મગળના મૈદ્યાનમાંથી નીકળી ધનરેખા હૃદયરેખા અને જીવન રેખાને કાપતા હતા
આ બધુ ખાખર જોઇ લીધા પછી મે તે ભાઈને પૂછ્યુ *, ‘માર્થીિક રીતે આબરૂ જાય તેવી પરિસ્થિતિ તમારી જણાય છે. આ હાય તેવા નિર્દેશ કરે છે તે તમારૂં શું કહેવુ છે!
મારી આ વાત સાંભળી થાડીક વિમાસણ પછી તે ભાઇ ખેલ્યા કે, આપની વાત સાચી છે. મારા માથે એક કરેાડ અને થાળીસ લાખ રૂપીઆનુ દેવુ છે. હું માર્થિક રીતે પાયમાલ થઇ ગયા છે.
સૂચક છે.
ઉ૫૨ના ૧૦ ગામાંથી ત્રણ, આર્થિક પાયમાલીના
(૧) બારમા સ્થાનને અધિપતિ ખીજે છે.
(૨) ખીજા સ્થાનમાં સૂ, મગળ, ક્ષુષ જેવા પાપ ગ્રહી પડેલા છે.
* વિભાગ પહેલા
૧૮૪
Page #233
--------------------------------------------------------------------------
________________
(૩) શ્રી યશોધર મહેતાના મત પ્રમાણે પાંચમા સ્થાનને અધિપતિ આઠમે પડેલ છે એટલે કે પાંચમા સ્થાનને અધિપતિ આઠમે કે ભાગ્ય સ્થાનને અધિપતિ કે હેય, તે પણ દેવાદાર ગ બને છે.
ઉદાહરણું – એક બીજા ભાઈની કુંડળીમાં સિંહ લગ્ન છે. ચોથે વૃશ્ચિકનો રાહ છે. સાતમે કુંભને ગુરૂ છે. આઠમે મીનને શનિ છે. દશમે વૃષભના ચન્દ્ર-કેતુ છે. અગિયાર મિથુનના સૂર્ય, મંગળ, બુધ છે. બારમે કર્કને શુક છે.
આ ભાઈ ૧૪ વખત પરદેશ જઈ આવ્યા છે. તેમના માથે સાત લાખનું દેવું છે. તેમજ કેર્ટના ૧૨ કેસ તેમના માથે છે.
ઉપરના રોગોમાંથી દેવાદાર બનવા માટે આ ચગે લાગુ પડે છે.
(૧) દશમા અને બારમાનો પરિવર્તન એગ છે. (૨) ધન સ્થાનને શનિ મંગળ જેવા પાપ ગ્રડે જુએ છે.
અગિયારમા સ્થાનમાં સૂર્ય, મંગળ, બુધ જેવા પ્રબળ પાપ ગ્રહ પડેલા છે. • વાંચકોએ એ ખાસ લક્ષયમાં લેવું જોઈએ કે બીજા સ્થાનમાં કે અગિયારમા રથાનમાં પાપગ્રહની દૃષ્ટિ પડે છે.
ત્રીજા સ્થાનને અધિપતિ શનિ ત્રીજા સ્થાનને જુએ છે.
આ રીતે ત્રીજાની, પાંચમાની, નવમાની, દશમાની અને અગિયારમાની શક્તિઓ પોત-પોતાના સ્થાનમાં રહે છે.
આ ઉપરાંત પહેલા સ્થાનમાં સ્વગ્રહી ગુરૂ પડે છે. તેથી પહેલા સ્થાનની શક્તિ પહેલા સ્થાનમાં રહે છે. જે શક્તિ સ્થાપનના સિદ્ધાંન્ત મુજબ છે. સ્થાની શક્તિ પોત-પોતાના સ્થાનમાં વિરામ પામેલી છે. તેથી છ સ્થાન ખૂબ બળવાન બની ગયાં છે. ૨૪ શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર
* ૧૮૫
Page #234
--------------------------------------------------------------------------
________________
કેટલાક જ્યોતિષીઓ એમ માને છે કે ગ્રહ પિતાના સ્થાનથી સાતમે સ્થાને હેય, તે નિર્બળ બને છે. પણ અનુભવે આ વાત સાચી લાગી નથી.
મારૂ માનવું છે કે કોઈ પણ કુંડળીમાં ગ્રહે જે પિતપોતાના સ્થાનોમાં જતા હોય, તે તે કુંડળીને વધુ બળવાન બનાવે છે.
આ કુંડળીમાં ગ્રહો પિતાપિતાના સ્થાનને જોતા હોય છે. પરિણામે કરોડપતિ થવાનો યોગ બને છે.
એક ધર્મગુરૂ કરેપતિ નહિ, પરંતુ અખોપતિ છે. અને વર્ષે છ કરોડ રૂપિઆ સહેલાઈથી કમાય છે.
કહેવત જેવું બની ગયું છે કે પાંચમા સ્થાનનો અધિપતિ, બીજે હોય તે ઈશ્વરની કૃપાથી અઢળક સંપત્તિ મળે છે.
આ રોગ ઉપરના ધર્મગુરૂની કુંડળીમાં અને ઈદિ૨ા ગાંધીની કુંડળીમાં જોવા મળે છે. [૨૭] રાગ્ય અને ઈશ્વરદર્શન કરાવતા અનુભવસિદ્ધ યોગે
હું અનેક વર્ષોથી અનુભવ કરતે રહો છું કે, ગુરૂ કોઈપણ સ્થાનમાં કર્ક રાશિનો, કન્યારાશિને અથવા મીન રાશિને હોય છે. તે તે વ્યકિત ભાવનાશીલ હોય છે. તેના જીવનમાં ધાર્મિક પ્રવૃત્તિ રહે છે. તીર્થયાત્રાની ભાવના રહેતી હોય છે. જીવનમાં સફળતા મળતી હોય છે.
કર્ક, કન્યા અથવા મીનરાશિને ગુરૂ પહેલે, છ, આઠમે, દશમ, અગિયારમે અને બારમે હોય તે તે વ્યક્તિ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. તેમજ કોઈ પણ વિષયમાં ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરે છે.
અમારા જૈન ધર્મના મહાન મહારાજ શ્રી કે. જે. એ. મરનાર વ્યક્તિની પાસે મ ત્રોરચાર કરીને તેની છેલી ઈચ્છા ચાર પાચ વાકય દ્વારા રજુ કરાવી શકતા
વિભાગ પહેલો ૧૮૧ ૧
Page #235
--------------------------------------------------------------------------
________________
તેમની કુંડળીથાં પ્રથમ સ્થાનમાં કન્યાને ગુરૂ હતો. આ કન્યા રાશિના ગુરૂમાં કંઈ ગૂઢ શક્તિ કે બ્રહ્મજ્ઞાન રહેલું છે. તે ચેકસ છે.
મહારાજ સાહેબની કુંડળીના કન્યાના ગુરૂને જોઈને મેં તરત જ કહેલું કે આપને બ્રહ્મજ્ઞાન થયેલ છે અને આપનામાં ગૂઢ શક્તિ આવિષ્કત થયેલી છે.
આ વાત સાંભળીને મહારાજ સાહેબ આશ્ચર્ય સુગ્ધ થઈ ગયા. તે તેમની બ્રાદશા સૂચવે છે
આ વેગ રજુ કરવાની પાછળ એક જ આશય છે કે કન્યાના ગુરૂને બ્રહ્મજ્ઞાન માટે ખાસ મહત્વ આપવું જોઈએ.
જે જન્મ કુંડળીમાં ગુરૂ આઠમા સ્થાનમાં પડી હોય અને મગળ, મકર રાશિના દશમા સ્થાનમાં પડ હોય, તે વ્યક્તિ ખૂબ યાત્રાઓ કરે છે. અને તેનું જીવન સંપૂર્ણ આધ્યાત્મિક બની શકે છે.
જે ગુરૂ ૧-૪-૭-૧૦-પ-૬ સ્થાનમાં હોય તે ઉપરનું ફળ મળે છે.
જે વ્યક્તિની કુંડળીમાં પહેલા સ્થાનમાં ચન્દ્રમાં છે, તે વ્યક્તિને પિતાના જીવનમાં પવિત્ર સ્થાનનાં દર્શન થાય છે. આવી વ્યક્તિએ સત્સંગપ્રેમી હોય છે. આ લોકો ઐતિહાસિક સ્થાનેનાં દશન કરી આનંદિત થાય છે.
મારા અનુભવે મને જોવા મળ્યું છે કે ગુરૂ કન્યા, કી કે મીન રાશિને હચ, મગળ, મેષ રાશિમાં હોય, અથવા શનિ મેષ, તુલા કે મકર રાશિમાં હોય, સૂર્ય સિહ રાશિમાં હોય અને બધ કન્યા-રાશિમાં હોય, તો આ વ્યક્તિઓને ઇશ્વરના દર્શન થાય છે. આ દિશામાં પ્રયત્ન કરવાથી તેઓ સફળ થાય છે. શ્રી જતા હતા પ્રભાકર
Page #236
--------------------------------------------------------------------------
________________
હવામી રામતીર્થને સાતમા સ્થાનમાં કન્યા રાશિના બુધ ગુરુ હતા એટલે તેઓ ઈશ્વર ભક્તિને ડકે વગાડી શક્યા.
સામાન્ય જણાતી એક વ્યક્તિ રાત-દિવસ ઈશ્વર-મણમાં લીન રહેતી હતી અને આપણે કોઈ પણ મંધને જાપ મનમાં કરીએ તે તે વ્યક્તિ ગમે તેટલી દૂર બેઠી હોય, તે પણ તેના મનમાં અને શરીરમાં વિજળી જેવી ઝણઝણાટી પેદા થતી હતી. આ વ્યક્તિમાં ગજબની આધ્યાત્મિક શક્તિ જોયેલી
થયું એવું કે ૧૦૪ ડિગ્રી તાવવાળા એક બાળકના માથે આ વ્યક્તિએ હાથ મૂકે એટલે તાવ ગાયબ થઈ ગયો અને તે રમવા માંડ.
આ વ્યક્તિને પણ કન્યાના બુધ-ગુરૂ પ્રથમ સ્થાનમાં પડેલા હતા. આ રોગોમાં વ્યક્તિને ઈશ્વર-દર્શન થાય છે, અતરનું જ્ઞાન થાય છે, આત્મ-પદાર્થની સ્પર્શના થાય છે.
મે એ પણ જોયુ છે કે જે વ્યક્તિની કુંડળીમાં સૂર્યથી આગળ બીજા ભુવનમાં બુધ પડયો હોય, તે તે વ્યક્તિમાં આધ્યાત્મિક શક્તિ હોય છે. અને સાંસારિક જીવન ગાળ્યા પછી તે વૈરાગ્ય પ્રાપ્ત કરે છે.
એક ભાઈની કુંડળી છે. તેનું કન્યા લગ્ન છે. લગ્નમાં ગુરૂ છે. નવમે વૃષભનો સૂર્ય છે. દશમે મિથુનને બુધ છે. આ ભાઈમાં ગજબ ગુઢ શક્તિ અને આંતરપ્રેરણા છે. મને ખાત્રી છે કે આ ભાઈ સંસાર ભોગવ્યા ચછી પાછલી અવસ્થામાં વૈરાગી બની જશે.
મારે બીજો અનુભવ છે કે જન્મ-કુંડળીના ૧૨ સ્થાનમાંથી કોઈ પણ સ્થાનમાં ગુરૂ-ચન્દ્ર કે ગુરૂ-મંગળ સાથે રહેલા હોય તે આ માણસે તીર્થસ્થાનોમાં સારો પ્રવાસ કરે છે. ઉંમર વધવાની સાથે આ માણસના મન, ઈશ્વર ભજનમાં વધુ જોડાય છે.
. વિભાગ પહેલો ૧૮૮
Page #237
--------------------------------------------------------------------------
________________
કેટલીક વાર ગુરૂથી સાતમે મંગળ કે ચન્દ્રમાં હોય તે પણ ઉપરને વેગ બને છે.
અનુભવે જોવા મળ્યું છે કે પ્રથમ સ્થાનમાં ગુરૂ હોય તે પણ ઉપરનો વેગ બને છે.
મારી પાસે એવી કેટલીક કુંડળી છે કે દશમા સ્થાનમાં ચન્દ્ર-બુધ બેઠેલા હેય અને શનિ ત્રીજે, સાતમે હોય તે, દશ દષ્ટિ કરતે હોય, તે તે વ્યક્તિને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે.
દશમા સ્થાનમાં શનિ, રેશે બુધ અથવા મેષ રાશિનો શનિ પડ હોય, તે પણ વ્યક્તિ વૈરાગ્યપૂર્ણ જીવન જીવે છે.
ચન્દ્રમાં મેષ, તુલા કે મીનને હેય અને જન્મરાદિ મેષ, ધન કે મીન હોય અને કેતુ બારમા સ્થાનમાં પડેલ હોય, તે તે વ્યક્તિને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે.
વાંચકેને વાંચીને આશ્ચર્ય થશે કે રાહુ, મિથુન, કન્યા કે મીન રાશિને ત્રીજે પાંચમ અને દશમે રહેતાં હોય તે તેવી વ્યક્તિને ઇશ્વરમાં અખૂટ શ્રદ્ધા હોય છે. આવી વ્યક્તિ ભકિત માર્ગ સ્વીકારે છે. અને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. આવી વ્યક્તિને કઈ સારે ગુરૂ મળી જાય છે. તે તેમને બેડે પાર થઈ જાય છે.
વાચકે ખાસ ખ્યાલમાં રાખે કે રાહુ પણ ઈશ્વર દર્શન કરવા માટે ઘણું મહત્ત્વનો ગ્રહ છે.
[૮] પુષ્ય નક્ષત્ર પ્રશંસા सिंहो यथा सव चतुष्पदानां,
तथव पुप्यो दलवानुड्नां चद्रे विरुद्धेप्यथ गौचरे ऽपि
સિદ્ધત્તિ જાળ તાનિ પુe શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
૧૮૯
Page #238
--------------------------------------------------------------------------
________________
રિલભૂમિ રજસ્વલા દેષ द्वितीया 'भृगु वारेण, भौमवारेण पंच मी, अष्टमी मंद वारेण, घरा भवती रजस्वला ॥
બીજ ને શુક્રવાર હાથ, પાંચમને મગળવાર હોય અને આઠમને શનિવાર હેય, તે ધરા રજસ્વલા થાય છે.
- ૩િ૦૦] વરસાદને દુહા મૃગસરે રવિ આવે ત્યારે આ ચોગ બને.
દુહા દે સુશા, દે કાતરા દે વરુપ, દે વાય, દે જલદી દાઢી જવ હર, દે ટીક દો તાવ.
(૧)
'મારા
વા
ન
રહણ તપે ન જે. કતા મત બાંધે ઝૂંપડાં,
રહેશુ વડલા હેઠ (૨) કાતી વદ બારસ અચ્છે છાયા, ઘર આષાઢી વરસે ભાયા. (). માગસર વદ મેઘાડંબર, શ્રાવણ વરસે ઝરમર-ઝરમર. પોષ દશમી કો ગર્ભ સુમારે, વરસે ભાદરવે ૫ખ (પક્ષ) અંધાર. માગ. વદી સાતમ કે ગર્ભ, સુધારે વર્ષે આ દિન બત્તીશા. ફાગણીઆ મૂળ વરસંતા દીઠા, શિયાળાના સર્વ ગર્ભ ગળીયા.
વિભાગ પહેલો
૧૦
Page #239
--------------------------------------------------------------------------
________________
એક્સ અઠાવીસ વર્ષમાં, તેર અધિક માસ, ક્ષય માસ રે જાણીએ, કેમકુશલ પન્યાસ. (૯)
(૩૦૧ માહુતિ ચક્રમ
.
શુભ શુભ, શુભ| શુભ શુભ શુભ શુભ શુભ શુભ
હેમાહુતિ વિચાર सूर्यमा त्रिषीभे चान्द्र, सूर्य तिच्छुक पंगवः ।
चन्द्रारे ज्यागुशिखिनो, नेष्टा हौमाहुति खले ॥ અર્થ - સુર્ય મહા નક્ષત્રથી જે દિવસે આહુતિ જેવી હોય, તે દિવસના નક્ષત્ર ગણતો તવતત્ર-નક્ષત્રના કરેલા નવ ભાગમાં અનુક્રમે સૂર્ય, બુધ, શક, શનિ, ચન્દ્ર શરૂ, રાહુ કેતુની આહુતિ જાણવી. શુભ ગ્રહની આહુતિ હોય તે અશુભ અને અશુભ ગ્રહની આવે તે શુભ જાવી.
આહુતિ દેવ પરિવાર विवाह याग वन अध दोक्षा सीमत राडी गृह वास्तु शान्तौ आदित्य सौरी कुज, राहु केतवो
न दोष गक्षवी यदि नाम खलु । શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
૧૯૧
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૯૧
અશ્વિની
ભરણી
કૃતિકા
ગસરા
આા
પુન સુ
મુખ્ય
અશ્લેષા
[૩૦૨] નક્ષત્રાનાં નામ (૨૭)
પૂર્વાભાદ્ર
ઉત્તરાભાદા
સ્વતી
મા
પૂર્વા રાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની
ઉત્તરા
હસ્તા
ચિત્રા
સ્વાતિ
વિશાખા
અનુરાધા
જ્યેષ્ઠા
મૂળ
પૂર્વાષાઢા
ઉત્તરાષાઢા
શ્રવણ
યનિષ્ઠા શતભિષા
૪ ભાગ પહે
Page #241
--------------------------------------------------------------------------
________________
વિભાગ બીજો
માનસાગરી પદ્ધતિ નામે ગ્રન્થમાંથી ઉષ્કૃત.
૧. પળ
निष्ठुरो दुर्मुखश्चैव, स्त्रीद्वेषो मतिहोनकः । परप्रेष्यो जनैर्युक्तः कृष्णपक्षे प्रजायते ॥ १॥
અર્થ :- કૃષ્ણ પક્ષ ( અંધારીઆ ) માં જન્મનારા માસ દયાહીન, રૂપા, શ્રીના દ્વેષ કરનારા, હીન બુદ્ધિવાળા અને પારકા માણસેાની બુદ્ધિથી દોરવાઈ જનારા હોય છે.
पूर्ण चन्द्रनिभ श्रीमान्, सोद्यमो बहु शास्त्रवित् કુશજો જ્ઞાન સંપન્નઃ શુરુપક્ષે મદ્રેસરઃ પ્રા
અથ – શુકલ પક્ષ (અજવાળીઆ ) માં જન્મનારા માણસ પૂનમના ચન્દ્રમા જેવા શાભતા, ધનવાન, ઉપમી, અનૈક શાસ્ત્રોને! માતા અને કુશળ હાય છે.
૨. તિથિળ.
क्रूररङ्गो घनहीं नः कुल सन्ताप R: 1 व्यसना सक्त चित्त व प्रतिपत्तिथि जो नरः ॥१॥
અર્થ :- પ્રતિપદાના દિવસે જન્મનારા માસ, દૃષ્ટાની સાખત કરનારા, ધનહીન, કુળને પીડા કરનારા તથા વ્યસનગ્રસ્ત હાય છે.
पर दाररता नित्यं, सत्य શૌવિર્જિતઃ । तस्कर स्नेहहीन व द्वितोया संभवा नरः ॥२॥
૨૫-પી યતીન્દુ મુહૂ પ્રભાકર
: ૧:૩
Page #242
--------------------------------------------------------------------------
________________
અથ – બીજના દિવસે જન્મનારે માણસ સદા પર નારીમાં રત, સત્ય અને પવિત્રતાને પ્રતિપક્ષી, ચાર અને સ્નેહીના હોય છે.
તનો વિક, નિર્દેવ્ય ggg: I परद्वेपरतो नित्यं, तृतीयाया भवेन्नरः ।।३।।
અર્થ - ત્રીજના દિવસે જન્મનાર માણસ બુદ્ધિહીન, વિકલ, નિર્ધન અને પર ટેપ કરનારો હોય છે.
महाभागी च दाता च, मित्रस्नेही विपक्षण. । धन सन्तान युक्तश्च, चतुर्थी यदि जायते ।।४।।
અથ - ચેાથના દિવસે જન્મનાર માણસ મહા ભેગા, દાની, મિત્રને હી, ચતુર અને ધન સંતાન યુક્ત હોય છે.
व्यवहारी, गुणग्राहो, पितृ मात्री श्च रक्षक. । રાતા, ભાવતા તસુપ્રીત, જજમી નમો નરઃ mણા ,
અર્થ – પાંચમના દિવસે જન્મનાર માણસ વ્યવહાર કુશળ, ગુણગ્રાહી, પિતા-માતાનો રાક, દાની, ભોગી અને પિતાના શરીરને સાચવનાર હોય છે.
नाना देशाभिगामी च, सदा कलहकारकः । नित्य जठरपोषी च, पष्टया जातो भवेन्नरः ।।५।।
અથ:- છઠ્ઠના દિવસે જન્મનારે મારા અનેક દેશોમાં પર્યટન કરનારે, ઝઘડાબેર અને પિટભરૂર હોય છે.
अल्पतापी च तेजस्वी, सौभाग्यगुण सयुतः । पुत्रवान् धनसपन्नः, सप्तभ्या जायते नरः ॥७॥
વિભાગ બીજો
Page #243
--------------------------------------------------------------------------
________________
અર્થ – સાતમના દિવસે જન્મનારે માણસ શેડામા સતેષ માનનારે, તેજવી, સૌભાગ્યશાળી, ગુણવાન, પુત્રવાન અને ધનવાન હોય છે.
धर्मिष्ठ. सत्यवादो च, दाता भोक्ता च वत्सलः । गुणज्ञः सर्व कार्यज्ञो, ह्यष्टमी सभबो नर. ॥८॥
અથ – આઠમના દિવસે જન્મનારે માણસ ધર્મવાન, સત્યવાદી, રાની, જોગી, દયાળુ, ગુણજ્ઞાતા અને સર્વ કાર્યમાં નિપુણ હોય છે.
देवताराधकः पुत्री, धन स्त्रीसक्त मानसः । शास्त्राभ्यासरता नित्यं, नवम्यां जायते यदि ॥९॥
અર્થ - તેમના દિવસે જન્મના માણસ, દેવતાઓને આરાધક, પુત્રવાન, ધન અને સ્ત્રીમાં આસકત અને શાસ્ત્રોના અભ્યાસમાં સદા રત રહેનારે હોય છે.
दशम्या धर्मावर्मा, देवसेवी च याजकः । तेजस्वी सौख्य सयुक्ता, जायते मानव: सदा ॥१०॥
અર્થ - દશમના દિવસે જન્મનાર માણસ, ધર્મ અને અધર્મને જાણનારે, દેવતાઓની સેવા કરનારે, ચણ કરનારે તેજસ્વી અને સદા સુખી હોય છે.
अल्पतेोषो नरेन्द्रस्य, गेहगामी शुचिर्भवेत् । धनी पुत्रोभवेद्धो मानेका दश्या भवेन्नरः ॥११॥
અર્થ અગ્યારસના દિવસે જન્મનાર માણસ છે ધીરજ વાળે, રાજ્યમાં રહેનારેધનવાન, પુત્રવાન અને બુદ્ધિમાન હોય છે શ્રી યતીન્દ્ર મુહુત પ્રભાકર :
+ ૧૯૫
Page #244
--------------------------------------------------------------------------
________________
વજ ચશ્વર જ્ઞાન, સા લીવઘુ મૃત: ' देश भ्रमण शीलच, द्वादशी जातको भवेत् ॥१२॥
અર્થ - બારસના દિવસે જન્મનારો માણસ, ચચળ અને ચપળતાને જાણનાર, દુબળા શરીરવાળો એને દેશાટન કરનારે હોય છે.
महासिद्धी महाप्राज्ञः, शास्त्राभ्यासी जितेन्द्रिय. । परकार्यरतो नित्य, त्रयोदश्यां यदा भवेत् ॥१३॥
અર્થ -તેરસના દિવસે જન્મનાર માણસ, મહા સિદ્ધ મહા વિદ્વાન, શાસ્ત્રાભ્યાસી, ઈન્દ્રિયાને વશમાં રાખનારે અને સત પરમાર્થ પરાયણ હોય છે.
धनाढयो धर्मशीलच, शूरः सद्वाक्य पालकः । राजमान्या यशस्वो च, चतुर्दश्यां सदा भवेत् ॥१४॥
અથ - ચૌદશના દિવસે જન્મનારો માણસ ધનવાન, ધર્મવાન, શૂરવીર, સત્યવાદી, રાજાના માનને પાત્ર અને યશસ્વી હોય છે.
श्रीमांश्च मतिमांश्चापि, महाभोजनालस. । વરત: વરરા, હાસઃ પૂર્ણિમાનવા ક્ષા
અથ:- પૂનમના દિવસે જન્મનાર માણસ, ધનવાન, બુદ્ધિમાન, અધિક ભેજનની લાલસા રાખનારે ઉદ્યમ અને પર સ્ત્રીઓમાં આસકત રહેનારા હોય છે.
स्थिरारम्भः परद्वेषी, वक्रो मूर्खः पराक्रमी । मढ मंत्री च सज्ञानो ऽस्य, मावास्याभवो नरः ॥१६॥
? વિભાગ બીને ૧૬ •
Page #245
--------------------------------------------------------------------------
________________
અર્થ - અમાવાસ્યાના દિવસે જન્મનારો માણસ, આળસુ, પરવી, ક્રોધી, મૂર્ખ, પરાક્રમી, મઢ મંત્રી અને જ્ઞાની હાય છે.
૩ નંદાદિ તિથિ જ્ઞાન नन्दा भद्रा जया रिक्ता, पूर्णा च तिथयः क्रमाल् । चार त्रयं समावर्त्य, तिथयः प्रतिपन्मुखाः ॥२॥
અર્થ -નદા, ભદ્રા, જયા, રિક્તા અને પૂર્ણ એ પાંચ તિથિઓ કમશઃ પ્રતિપદાથી ત્રણ વાર ગણત્રી કરવાથી આવે છે. જેમકે ૧-૬-૧ ને નંદા તિથિ, ૨-૭-૧ર ને ભદ્રા તિથિ, ૩-૮-૧૩-ને જયા તિથિ ૪-૯-૧૪ ને રિક્તા તિથિ અને પ-૧૦-૧૫ ને પૂર્ણ તિથિ કહી છે.
૪ નંદાદિ તિથિ ફળ नन्दातिथी नरो जाती, महामानी च कोविदः । देवता भक्ति निष्ठश्च, ज्ञानी च प्रियवत्सलः ॥११॥
અથા- નંદા તિથિએ જન્મનારો માણસ, સવમાની, વિદ્વાન, દેવની ભકિતમાં નિષ્ઠાવાળો, જ્ઞાની અને પ્રીતિપાત્ર
હોય છે.
भद्रातिथौ बन्धु मान्या, राजसेवी धनान्वितः । संसार भयभीत श्व, परमार्थ मतिर्नरः ॥२॥
અર્થ:- ભદ્રા તિથિએ જન્મના માણસ, બહુમાન્ય, રાજસેવી ધનવાન, સંસારીરૂ અને પરમાથી હાય છે.
जया तिथी राजपूज्यः, पुत्र पौत्रादि सयुतः ।
शूर शान्तश्च दार्घायुर्मना, विज्ञश्च जायते ॥३॥ શ્રી ચતીન્દ્ર સુહુર્ત પ્રભાકર :
* ૧૭
Page #246
--------------------------------------------------------------------------
________________
અથ :- જયા તિથિએ જન્મનાર માણસ રાજને પણ પૂજ્ય, પુત્ર-પૌત્રાદિવાળા, શૂરવીર, શાંત સ્વભાવને, દીવ આયુષ્ય વાળે અને ઉત્તમ મનેવૈજ્ઞાનિક હાય છે.
*,
रिक्तातियो विनर्कज्ञः प्रमादी गुरुनिन्दकः । शास्त्रज्ञेा मदहन्ता च, कामुक व नरेश भवेत् ॥ ४॥
અથ :- રિકતા તિથિએ જન્મનારા માણસ વિતર્ક નિપુણુ, પ્રમાદી, ગુરૂની નિદા કરનારા, શાસ્ત્રાના જાણકાર અને ગ્રામી હાય છે.
पूर्णातिथौ धनेः पूर्णा, वेदशास्त्राथ तत्त्ववित् सत्यवादी शुद्धता, विज्ञेो भवति मानवः ||५||
અર્થ :- પૂર્ણા તિથિએ જન્મનાર માણસ ધનવાન, વેદ શાસ્ત્રના તત્ત્વના જ્ઞાતા, સત્યવાદી, પવિત્ર ચિત્તવાળા અને વિશિષ્ટ જ્ઞાનવત હાય છે.
૫ જન્મ વાર ફળ.
वित्ताधिको ऽ तिचतुरस्तेजस्वी समरप्रियः । વાત રાને મહેસાહી, સૂર્યવારે મનેભર શા
અર્થ :- રવિવારના દિવસે જન્મનારા માસ અધિકપિત્ત પ્રકૃતિવાળા, અતિ ચતુર તેજસ્વી, યુદ્ધપ્રેમી, દાતા અને દાનમાં ખૂબ ઉત્સાહી હાય છે.
मतिमान् प्रियवाक्, शान्ता नरेन्द्राश्रय जीविक. 1 સમ કુલ સુષ: શ્રીમાન, સેમવારે મવેત્ પુમાર્ ર્।।
અથ :- સેામવારના દિવસે જન્મનારા માશુમ બુદ્ધિમાન, મધુર વાણી બાલનારા, શાન્ત સ્વભાવવાળે રાજાને આશ્રયે જીવનારા, સુખઃ-દુખને સમભાવે સહન કરનારા અને ધનવાન હેાય છે.
વિભાગ બીજે
:
Page #247
--------------------------------------------------------------------------
________________
वक्रवुद्धिर्जराजोदी, रणोत्साही महावली । सेनानी स्तत्रपालो वा, धरापुत्र दिनाद् भवः ।।३।।
અર્થ - મંગવારના દિવસે જન્મનારો માણસ વક્ર બુદ્ધિ વાળો, ઘડપણ સુધી જીવનાર, રણભૂમિને ઉત્સાહી, બળવાન, સેનાધીશ અને કુટુંબ પાલક હેાય છે.
लिपिलेखन जोवो स्यात्, प्रिय वाक्पडितः सुधीः । रुप सपत्ति संयुक्तो, बुधवासर संभवः ।।४।।
અર્થ - બુધવારના દિવસે જન્મનારે માણસ કલમ જીવી, મિષ્ટભાષી, વિદ્વાન, સુબુદ્ધિમાન અને રૂપ-સંપત્તિવાન હોય છે.
धनविद्या गुणोपेता, विवेकी जनपूजकः । आचार्य सचिवा वा स्याद्गुरुवासर संभव. ॥५॥
અર્થ - ગુરૂવારના દિવસે જન્મનારે માણસ ધન, વિદ્યા અને ગુણાલકૃત હોય છે. તથા સારાસાર વિવેકનો જ્ઞાતા અને બહુ જનમાન્ય તેમજ મુખ્ય આચાર્ય યા મંત્રીપદને શોભાવનારો હેય છે.
चलचित मुरद्वेषी, धनक्रोडारतः सदा । बुद्धिमान सुभगा वाग्गमी, भृगुवारे भवेन्नरः ॥६॥
અથ - શુક્રવારે જન્મેલે માણસ, ચંચળ ચિત્તવાળો દેવતાઓને પી. ધનના જ, વિચારમાં રત રહેનારે, સૌભાગ્યવાન, અને વાકપટ હાય છે. વિક ચિળી, 1 ડુત જા !
अघोहट न चल. केमो, पृट नारीरनः नद्रा ॥ શ્રી યતીન્દ્ર ગુફ પ્રભાકર :
: ૨૯૯
Page #248
--------------------------------------------------------------------------
________________
અર્થ:- શનિવારે જન્મેલે માણસ, રુક્ષ અચળ વકતા કુર દુખ વાસિત ચિત્તવાળો પરાક્રમી, નીચ દષ્ટિવાળો, સુસ્થિર, બહુ વાળવાળે અને વૃદ્ધ સ્ત્રીમાં આસક્ત રહેનારે હેય છે.
૬ દિવસ અને રાતના જન્મનું ફળ. सद्धर्म युक्ता, वहुपुत्र भागी,
प्रियान्वितः काम निपीडिताङ्गः । वस्त्रानु युक्ता मतिमान् सुरुपा
भवेन्मनुष्य श्च दिवाप्रसूत. ॥१॥ અર્થ:- દિવસના સમયે જન્મનારે માણસ શ્રેષ્ઠ ધર્મવાન બહુ પુત્રવાન, ભોગી, કામથી પીડિત અંગવાળા, ઉત્તમ વસ્ત્ર પહેનારી બુદ્ધિમાન તથા દેખાવડો હોય છે,
मन्दवाग बहु कामातः, क्षयरोगी मलीमसः क्रूरात्मा छिन्न पापन, निशिजाता भवेन्नरः ॥२॥
અર્થ – શત્રના સમયે જન્મનારે ઓછા બોલે, કામી ક્ષયગ્રસ્ત, મલિન ચિતવાળો, કુર, ગુપ્ત પણે પાપ કરનાર હોય છે
૭ જન્મ નક્ષત્ર ફળ. सरुप सुभगो दक्षः, स्थूलकाया महांधनी । अश्विनी संभवो लोके, जायते जनवल्लभ ॥१॥
અર્થ - અશ્વિની નક્ષમાં જન્મેલે માણસ, વરૂપવાન, સૌભાગ્યવાન, ચતુર સ્થવ દેહવાળો, મહાન ધનવાન અને જનપ્રિય હોય છે.
अरोगी सत्यवादो, सत्प्राण श्च दृढव्रतः । भरण्यां जायते लेाकः, सुमुखो धनवानपि ॥२॥
વિભાગ બીને
Page #249
--------------------------------------------------------------------------
________________
અર્થ:- ભરણી નક્ષત્રમાં જન્મેલો માણસ નિગી સાચું બોલનારા, અધિક પરાક્રમી દઢપણે વ્રત પાળનારા, મનહર મુખાકૃતિવાળે અને ધનવાન હોય છે.
कृपणः पापकर्मा च, क्षुधालु नित्यपीडितः । अकर्म कुरुते नित्यं, कृत्तिका सभवो नरः ||३||
અર્થ - કૃતિકા નક્ષત્રમાં જન્મેલો માણસ, કૃપણ, પાપી, ભૂખાવળે, સદા પીડિત અને નહિ કરવાં જેવા કાર્યો કરનારા હોય છે.
धनो कृतज्ञो मेधावी, नृप मान्यः प्रियंवदः । सत्यवादी, सुरुपश्च, रोहिण्यां जायते नरः ||४||
અર્થ - રહિણી નક્ષત્રમાં જન્મનાર માણસ ધનવાન. કૃતજ્ઞી, મતિમાન, રાજાના આદરને પાત્ર, સાચું બોલનાર, અને સ્વરૂપવાન હોય છે.
चपलश्चतुरो धोरः, कूटकर्म स्व कर्मकृत् । अहंकारी, परद्वेपी, मृगे भवति मानवः ॥शा
અથ:- મૃગશિર નક્ષત્રમાં જન્મેલે માણસ. ચપળ, ચતુર, ધીરજવાન. કૂટનીતિમાં પાવરધો, અહંકારી અને પરની ઈર્ષ્યા કરનારો હોય છે.
En is યુવતw, નર વાપરત : I ના નક્ષત્ર , ઘન ઘા વિવાિતઃ iાદા
અર્થ - આદ્રા નક્ષત્રમાં જન્મેલો માણસ કૃતની કોપી, પાપી, શઠ અને ધન તથા માન્ય હીન દેય છે.
શી વતીન્દ્ર શુ
પ્રભાકર :
Page #250
--------------------------------------------------------------------------
________________
शान्तः सुखी च संभोगो, सुभगा जनवल्लभः । पुत्र मित्रादिभिर्दैवता, जायते च पुनर्वसौ ॥७॥
અર્થ – પુનર્વસુ નક્ષત્રમાં જન્મેલે માણસ શાન સ્વભાવને, સુખી, ભોગી, સૌભાગ્યવાન, જનપ્રિય અને પુત્ર મિત્રના સમૂહવાળા હોય છે
देवधर्म धनयुक्तः, पुत्रयुवता विचक्षण। पुष्ये व जायते लेोकः, शान्तात्मा सुभगः सुखी ॥८॥
અર્થ - પુષ્ય નક્ષત્રમાં જન્મેલો માણસ દેવ અને ધર્મને ભકત, પુત્રવાન, ચતુર. શાન્ત સ્વભાવને અને સુખી હોય છે.
सर्वभक्षी कृतान्तश्च कृघ्नोत वञ्चकः खलः । आश्लेषायां नरा जातः, कृतकर्मा हि जायते ॥९॥
અર્થ - અલેષા નક્ષત્રમાં જન્મેલો માણસ અભક્ષ્ય પદાર્થો વાપરના કાળ જે, કૃતની, ધૂર્ત, શઠ અને નીચ કર્મ કરનારા હોય છે.
बहुभृत्यो धनो भागो, पितृ भवता महाद्यमो । चमूनाथो राजसेवी, मधाया जायते नर ॥१०॥
અથ – મઘા નક્ષત્રમાં જન્મેલો માણસ બહુ નાકર વાળે, ધનવાન, ભેગી, પિતાનો ભકત, સખત ઉધમી, સેનાને અધિપતિ અને રાજસેવી હોય છે.
विद्यागोधन संयुक्तो, गभीरः प्रमदाप्रियः । qવગુનિ ગાતા, સુણી fuદત પૂજાત શી
અથ – પૂર્વા ફાલ્લુની નક્ષત્રમાં જન્મેલે માણસ વિદ્વાન ગૌપાલક, ધનવાન, ગંભીર, સ્વભાવનો, સ્ત્રીઓને પ્રિય સુખી, પતિ અને પૂજય હોય છે.
: વિભાગ બીજો ૨૦૨ :
Page #251
--------------------------------------------------------------------------
________________
दान्त शूरो मृदुर्ववना, धनुवेदार्थ पण्डितः । ઉત્તરા કાનુનો ગાતે, મહાયાન્ના ાનપ્રિયઃ ।।।। અર્થ :- ઉત્તર, ફાલ્ગુની નક્ષત્રમાં જન્મેલે માણસ ઈન્દ્રિયાને નવી રાખનારા, શૂરવીર, નૃવાણી ખેલનારા ધનુષ્ય વિદ્યામાં નિપુણ, માટી ચાઢો અને જનપ્રિય, હાય છે.
असत्य वचनो धृष्ट, सुरापेो बन्धु वर्जितः । હસ્તે ગાતા નરશ્ર્વર, નાયતે પજરવાર:
શા
અર્થ :– હસ્ત નક્ષત્રમાં જન્મેલા માણસ અસત્ય ખેલ નારા, યાહીન, દારૂ પીનારા ભાઇ વગરના, ચાર અને પરસ્ત્રી ગામી હેાય છે.
7
पुत्र दारयुतस्तुष्टो धन धान्य समन्वित । देव ब्राह्मण भक्त व चित्राया जायते नरः || १४ ||
અથઃ– ચિત્રા નક્ષત્રમાં જન્મેલા માણસ પુત્રવાન, પત્નીવાન, સતાષી, ધન ધાન્યવાળા અને દેવ તથા બ્રાહ્મણુને ભક્ત હાય છે.
विदग्धो
धार्मिकचैव, कृपणः प्रियवल्लभः ।
सुशीला देवभक्त श्व, स्वाती जाता भवेन्नर ||१५||
અથ – સ્વાતી નક્ષત્રમાં જન્મેલા માણસ ઢાંશિયાર, ધર્મે નિષ્ઠ, કૃપણું, જનપ્રિય સારા ચરિત્રવાળા અને દેવ ભક્ત હાય છે.
अतिलुब्धा ऽतिमानी च निष्ठुरः कलह प्रियः । વિશાવાયાં ના નાત્તા, વેશ્યાન નસ્તે મવેત્ ।૬।।
1
અથ– વિશાખા નક્ષત્રમાં જન્મેલા માણુસ અતિ લાભી, ભારે અભિમાની, દયાહીન જીઆ અને વેશ્યાગામી હૈાય છે.
શ્રી તીન્દ્ર મુહૂ પ્રભાકર :
• : : ૨૦૩
Page #252
--------------------------------------------------------------------------
________________
पुरुषार्थ प्रवासी च, बन्धु कायें सदोद्यमी । अनुराधा भवो लोकः, सदाधृष्टश्च जायते ।। ७।।
અર્થ - અનુરાધા નક્ષત્રમાં જન્મેલો માણસ પ્રવાસ ખેમી, પિતાના ભાઈ એનાં કાર્ય કરવામાં ઉત્સાહી, તથા દયાળુ હોય છે.
बहु मित्र प्रधानश्च, कविर्दान्तो विचक्षणः । ज्येष्ठाजाती धर्मरता, जायते शूद्रपूजितः ॥१८॥
અર્થ - જયેષ્ઠા નક્ષત્રમાં જન્મેલો માણસ બહુ મિત્ર વાળ પ્રધાન, કવિ, તપસ્યા કરનારે, ચતુર, ધર્મનિષ્ટ તથા શુદ્રો વડે પૂજાના હેય છે. सुखेन युक्तो धनवाहनाढयो
हिनो बलाढयः स्थिर कर्म कर्ता । प्रतापि तारातिजनो मनुष्यो
मूले कृती स्याज्जनन प्रपन्नः ।।१९।। અર્થ:- મૂળ નક્ષત્રમાં જન્મેલો માણસ ધન અને વાહન વાળો, હિંસક બળવાન, સ્થિર વિચારો, શત્રુનાશક અને દેખાવડો डाय छे.
दृष्ट मात्रोपकारी च, भाग्यवांच जनप्रिय । पूर्वाषाढा भवो नूनं, सकलार्थ विचक्षणः ॥२०॥
અથ - પૂર્વાષાઢા નક્ષત્રમાં જન્મેલો માણસ, ઉપકારક દષ્ટિવાળ, ભાગ્યવાન જનપ્રિય અને સર્વ પદાર્થોના મર્મને જ્ઞાતા डाय छ,
बहु मित्रो महाकायो' जायते विनयो सुखो । उतराषाढ समून, शूरव विजयो भवेत् ॥रक्षा
विभाग मान्न २०४ :
Page #253
--------------------------------------------------------------------------
________________
અથા- ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મેલો માણસ બહુ મિવાળો, મોટા શરીરવાળા, વિનયવાન સુખી પરાક્રમી અને વિજ્યવંત બનનારે હેય છે.
अति सुललित कान्तिः सम्मतः सज्जनानां ननु भवति विनोत 'चारुकोतिः सुरुपः । द्विजवर सुरभक्ति व्यक्त वाङ् मानवः स्याद् अभिजिति यदि सूतिभूपतिः स स्ववशे । २२॥
અથ:-અભિજિત નક્ષત્રમાં જન્મેલો માણસ ઉત્તમ કાતિવાળે, સજજનેને સંગ કરનાર, ઉત્તમ કીર્તિવાળો, સ્વરૂપવાન, દેવતા અને બ્રાહ્માની ભકિત કરનારા, યથાર્થ બોલનારા અને પિતાનાં કુળમાં પ્રધાન હોય છે.
कृतज्ञः सुभगो दाता, गुणैः सर्वश्च संयुतः । श्रोमान बहुल सन्तान:, श्रवणे जायते नरः ॥ २३।।
અર્થ :- શ્રવણ નક્ષત્રમાં જન્મેલો માણસ કૃતા, ભાગ્યવાન, દાની, ગુણવાન, ધનવાન અને બહુ સંતાનવાળા હોય છે.
गीत प्रियो बन्धु मान्यो, हेमरत्नरलंकृतः । जातो नरो धनिष्ठायां, शतकस्य पतिर्भवेत् ।।२४।।
અર્થ – ધનિષ્ઠા નક્ષત્રમાં જન્મેલો માણસ ગાન વિદ્યાથી પ્રીતિ કરનાર ભાઈઓથી માન પામનારો, સેના અને ઝવેરાતના અલકારે ધારણ કરનાર તથા એક સે માણસનો સવામી હોય છે.
कृपणो धनपूर्णः, स्यात् परदारोपसेवकः । जातः शतभिषायां च, विदेशे कामुको भवेत् ॥२५॥
અર્થ - શતભિષા નક્ષત્રમાં જન્મેલે માણુસ પણ, ધનવાન પર કી સેવી તથા વિદેશમાં કામી થનાર હોય છે. શ્રી યતીન્દ્ર અને પ્રભાકર :
* ૨૦૫
Page #254
--------------------------------------------------------------------------
________________
वक्ता सुखो प्रजा युक्तो, बहु निद्री निरर्थकः । पूर्वाभाद्रपदायां च, जातो भवति मानवः ॥२६॥
અર્થ - પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં જન્મેલે માણસ વકતૃત્વ શક્તિવાળે, સુખી, પરિવારવાળે બહુ ઉઘનાર તથા જીવનને વેડફી નાખનારે હોય છે.
गौरः ससत्त्वो धर्मज्ञः, शत्रुघातो परामरः । उत्तरा भाद्रपद जो नरस, साहसिको भवेत् ॥२७॥
અથ ઉત્તરા ભાદ્રપદા નક્ષત્રમાં જન્મેલો માણસ રંગવાળ, સાત્વિક ગુણવાળો, ધર્મના મર્મને જાણનાર, શત્રુઓને નાશ કતારે અને દેવતાઓ સમાન પરાક્રમી હોય છે.
संपूर्णाङ्गः शुचिर्दक्षः, साधुः शूरो विचक्षणः । रेवती सभवो लोके, धन धान्यैरलकृतः ।।२८।।
અથ - રેવતી નક્ષત્રમાં જન્મેલે માણસ સંપૂર્ણ અને વાળ, પવિત્ર, ચતુર, સાધુ-છવાવાળો, શૂરવીર અને ધન ધાન્ય સંપન્ન હોય છે.
૮ ગ જાત ફી विष्कम्भजातो मनुलो, रुपवान् भाग्यवान् भवेत् । नानालकार संपूर्णो, महाबुद्धि विशारदः ॥१॥
અથ - વિષ્ઠભ યોગમાં જન્મેલે માણસ રૂપવાન ભાગ્યવાન, વિવિધ પ્રકારના અલંકારથી પૂર્ણ મહા બુદ્ધિશાળી અને ચતુર હોય છે.
प्रीतियोगे समुत्पन्नो, योषितां वरमो भवेत् । तत्वज्ञश्च महोत्साहो, स्वार्थे नित्यं कृताधमः ॥२॥
વિભાગ બીજો
Page #255
--------------------------------------------------------------------------
________________
અર્થ = પ્રીતિ ચોગમાં જન્મેલો માણસ જીઓને વહાલે, તવને જાણકાર, ઉત્સાહી અને પિતાને સ્વાર્થ સાધવામાં સદા ઉદ્યમી હોય છે.
आयुष्मन्नामयोगे च, जातो मानी, धनी कविः । दीर्घायुः सत्वसंपन्नो, युद्धे चाप्यपराजितः ॥३॥
અર્થ – આયુષ્યમાન ચોગમાં જન્મેલો માણસ અભિમાની, ધનવાન, કવિ, દીર્ઘ આયુષ્યવાળા, સવ સંપન્ન અને યુદ્ધમાં જય પામનારે હોય છે.
સૌમળે જ, સમુણો, રામ થી સ યતે | निपुणः सर्व कार्येषु, घनितानां च वल्लभः ॥४॥
અર્થ – સૌભાગ્ય ચોગમાં જન્મેલો માણસ રાજને મંત્રી, સર્વ કાર્યોમાં નિપુણ અને સ્ત્રીઓને વહાલો હોય છે.
शोभने शोभनो बालो, बडुपुत्रकलत्रवान् । आतुरः सर्व कार्येषु, युद्ध भूमोसदोत्सुकः ॥५॥
અર્થ - શોભન યોગમાં જન્મેલો માણસ, સ્વરૂપવાન, બહુ પુત્ર શ્રી યુક્ત, સર્વ કાર્યોમાં આતુર અને યુદ્ધ કમિમાં જવાને સદા ઉશ્યક હેાય છે.
आतिगण्डे च यो जातो, मातृहन्ता भवच्चसः । गण्डान्तेषु च जातस्तु, कुलहन्त प्रकीर्तितः ।।६।।
અર્થ:- અતિગડ વેગમાં જન્મેલો માણસ પિતાની માતાની હત્યા કરનારે હોય છે અને અતિગંડ ચગના અત ભાગમાં જન્મેલે માણસ પિતાના કુળનો નાશ કરનારે હોય છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
૧૦૭
Page #256
--------------------------------------------------------------------------
________________
सुकम नाम योगे तु, सुकर्मा जायते नरः । સર્વે વત ગુણીજ, રાજf in rrrrષઃ |
અર્થ - સુકર્મનામ પૈગમાં જન્મેલે માણસ સત્કર્ષ કરનારે, સર્વથી પ્રીત કરનારે, સુશીલ, રાગી, ભેગી અને અધિક ગુણવાળો હોય છે. धृतिमान् धृतियोगी च कीर्ति पुष्टि धनान्वितः । भाग्यवान् सुख संपन्नो, विद्यावान गुणवान् भवेत् ॥८॥
અર્થ - વૃતિ યોગમાં જન્મેલો માણસ, ધીરજવાળા યશસ્વી, ધનાઢય, ભાગ્યવાન, ગુણવાન અને વિદ્યાસ પન્ન હોય છે.
शूले शूलव्यथा युक्ता, धार्मिक शास्त्रपारगः । विद्यार्थ कुशलो यज्वा जायते मनुजः सदा ।।९।।
અર્થ - શુ ગમાં જન્મેલો માણસ શૂળની વ્યથાવાળા, ધર્મનિષ્ઠ શાસ્ત્રમર્મજ્ઞ વિદ્યા અને અર્થમા કુશળ અને ચા કરનારે હોય છે
गण्डे गण्डव्यथा युक्तो, बहु क्लेशा महाशिश । हस्वकायो महाशूरो, बहुभागी दृढव्रत ॥१०॥
અથ –ગડ ચાગમાં જન્મનાર માણસ ગંડ વ્યથાવાળા અધિક કલેશગ્રસ્ત, મોટા માથા અને નાની કાયાવાળા, મહા પરાક્રમી, મહા ભેગી અને વ્રત પાલનમાં દઢ હાથ છે.
वृध्धियोगे सुरुपश्च, बहपुत्र कलत्रवान् । धनवानपि भोक्ता च, सत्ववानाप जायते ॥११॥
અથ - વૃદ્ધિગમાં જન્મેલો માણસ સ્વરૂપવાન, પુત્ર પરિવારવાળો, ધનવાન, ભોગી અને બળવાન હોય છે.
વિભાગ બીજો
૨૦૮
Page #257
--------------------------------------------------------------------------
________________
ध्रुवयोगे च दीर्घायुः, सर्वेषा प्रिय दर्शनः FUરા ડ ઉતાવત, ધ્રુવવૃદ્ધિગ્ર ગાયતે ફરી
અથ:- ધ્રુવ રોગમાં જન્મેલે માણસ દીર્ઘ આયુષ્યવાળે, સર્વને પ્રિય લાગનારે સ્થિરપણે કર્મ કરનારે અને શક્તિશાળી સ્થિર બુદ્ધિવાળા હોય છે
व्याघात योग जातश्च, सर्वज्ञ. सर्व पूजितः सकर्मकरो लोके, व्याख्यातः सर्न कर्मसु ॥१३॥
અથ-વ્યાઘાત ચોગમાં જન્મનારો માણસ, સર્વિસ, સર્વ પૂજ્ય, સર્વ કર્મ નિપુણ અને સંસારનાં સર્વ કાર્ય કરવામાં પ્રસિદ્ધ હોય છે,
हर्षणे जायते लोके, महाभाग्यो नृपप्रियः 9. સવા ઘર્યુંવત્તા, વિદ્યારત્ર વિશાલા ૨૪
અર્થ – હર્ષણ રોગમાં જન્મેલે માણસ સંસારમાં અધિક ભાગ્યવાન, રાજાને વહાલે, પ્રસન્ન રહેનારો ધનવાન અને વેદ શાસ્ત્રનો જાણનારો હોય છે.
वज्रयोगे ववमुष्टिः, सर्व विद्यास्त्र पारगः धन धान्य समायुक्तस्तत्त्वज्ञो, बहु विक्रमः ।।१५।
અથર્વજગમાં જન્મેલો માણસ દઢ નિર્ધારવાળો, બધી વિદ્યામાં નિપુણ ધનધાન્ય સંપન્ન, તત્વજ્ઞાની અને મહા પરાક્રમી હેય છે.
सिद्धियोगे समुत्पन्न , ससिद्धियुतो भवेत् दाता भोक्ता सुखी कान्तः, शोको रोगी च मानतः ॥१६॥
અર્થ - સિદ્ધિ એગમાં જન્મેલે માણસ સર્વ સિદ્ધિવાળે, દાતા, ભેગી, સુખી, દેખાવ, શેક અને રગ્રસ્ત હોય છે. ૨૭–શ્રી યતીન્દ્ર મુહુત પ્રભાકર •
| ૨૦૯
Page #258
--------------------------------------------------------------------------
________________
व्यतीपाते नरी जातो, महाकप्टेन जीवति जीवे स्याद् भाग्य योगेन स भवदुत्तमो नर. ॥१७॥
અર્થ:- વ્યતિપાત રોગમાં જન્મેલે માણસ ઘણી સુશ્કેલીએ જીવતે રહે છે. પણ જો સદ્દભાગ્યથી જીવતે રહી જાય છે તે મનુષ્યમાં ઉત્તમ તરીકે નામના કાઢે છે
वरीयो नाम योगे च, बलिप्ठो जायते नरः शिल्प शास्त्र कलाभित्रो, गीत गृत्या दिको कोविद ||१८||
અર્થ:- વરિયન રોગમાં જન્મેલો માણસ બળવાન, શિહ૫ કળામાં નિપુણ, ગીત, નુત્ય આદિ કળાઓમાં પારંગત હોય છે
परिचे च नरो जातः, स्वकुलोन्नतिकारक: શાહs: સુવિ વામી, તાતા મોત કિયંત્ર 1930
અર્થ - પરિધ યોગમાં જન્મેલે માણસ પોતાના કુળની ઉન્નતિ કરનાર, શાસ્ત્રજ્ઞ, ઉત્તમ કવિ વાણી વિલાસી, દાતા, ભોગી અને પ્રિય એલનારે હેય છે.
शिवयोगे नरी जातः सर्व कल्याण भाजनम् महादेवसमो लोके, सदा बुद्धियुतो भवेत् ॥२०॥
અથ: શિવગમાં જન્મેલો માણસ સર્વ કલ્યાણાનું પાત્ર, સદબુદ્ધિમાન અને વચન આપનાર મહાદેવ સમાન હેય છે.
सिद्धयोगे सिद्धिदाता मंत्रसिद्धि प्रवर्तका दिव्यनारी समेतश्च, सर्वसम्पधुतो भवेत् ||१||
અર્થ-સિદ્ધિયોગમાં જન્મેલો માણસ, સિદ્ધિ આપનાર, મંત્ર સિદ્ધિ પ્રવર્તાવનારે સુદર નારી અને સંપદા યુક્ત હોય છે.
વિભાગ બીજે ૨૧૦ :
Page #259
--------------------------------------------------------------------------
________________
साध्ये मानसिका ,सिद्धिर्यशो ऽ शेष सुखागमः दीघीसूत्र प्रसिद्धश्च, जायते सर्वसमत ॥२२॥
અથ – સાધ્ય યોગમાં જન્મેલે માણસ સિદ્ધિવાળો, યશસ્વી, સુખી, કામ કરવામાં પ્રમ દી પ્રસિદ્ધ અને સર્વનો મિત્ર
शुभे शुभशतैर्युक्ता, धनवानपि जायते विज्ञानज्ञान संपन्ना, दाना ब्राह्मण पूजकः ।।२३।।
અર્થ – શુભ રોગમાં જન્મેલો માણસ સેંકડે શુભ કાર્યો કરનાર, ધનવાન, વિજ્ઞાન અને જ્ઞાન સ પણ, દાની અને બ્રહ્માને પૂજના હેચ છે
शुक्ले सर्व कला युवनः, सर्वार्थ ज्ञानवान् भवेत् વાવ પ્રતાપ શુa, ધન સવંગન પિયા રજા
અથ – શુકલ વેગમાં જન્મેલે માણસ સર્વ કલાવાન, સર્વ પ્રકારના અર્થ અને જ્ઞાનવાળો, કવિ, તેજવી, શૂરવીર, ધનવાન અને સર્વજનપ્રિય હોય છે. એ
ब्रह्म योगे महाविद्वान्, वेदशास्त्र परायणः ब्रह्मज्ञान रतो नित्य, सर्व कार्येषु कोविद ॥२५॥
અથ:- પ્રધાગમાં જન્મેલો માણસ સમર્થ વિદ્વાન, વેદ શાસ્ત્રનિ, બ્રહ્મજ્ઞાનમાં રત અને સદા સર્વ કાર્યોમાં કુશળ હોય છે
ऐन्द्रे भूपकुले जातो, राजा भवति निश्चयात् अल्पायुस्त सुखो, भोगी गुणवानपि जायते ॥२६।।
અર્થ - ઐન્દ્ર ચોગમાં જન્મેલે સાણસ જે રાજકુળમાં જન્મે છે તે અવશ્ય રાજા બને છે પરંતુ તે અલ્પ આયુષ્યવાળો, સુખી, ભેગી અને ગુણવાન હોય છે. શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
: ૨૧૧
Page #260
--------------------------------------------------------------------------
________________
वैधृती जायते यस्तु, निरुत्साहो बमुक्षितः कुर्वाणोऽपि जनैः प्रोति प्रयात्य प्रियतया नरः ||२७||
અર્થ:- વૈધૃતિ યાગમાં જન્મેલો માણસ નિરૂત્સાહી, ભૂખ્યા માણસેથી પ્રીતિ કરનારા છતાં લેકમાં પ્રિય હાય છે,
← કરણ કયારે આવે ?
कृष्ण पक्ष तिथिर्द्विघ्ना, सुनिभि र्भाग माहरेत् शेषांकेन बवाद्य च निथ्यादौ करणं विदुः ॥ १ ॥
અર્થ :- ધારીઆમાં તિયિને ખમણી કરીને સાતથી ભાગવી, જે શેષ આવે તેથી તિથિના નાિ ભાગમાં ખવાઢિ કરણું જાણવાં.
तिथिर्द्विध्ना द्विकोना च, शुक्लपक्षे सदा बुधैः
शेषाके सप्तभि र्भाग, स्तिथया दो करण मतम् ॥ २ ॥ અર્થ :~ તેમજ અજવાળીઆમાં તિથિને ખમણી કરીને તેમાંથી એ ાછા કર્યા પછી સાતથી ભાગવા જે. શેષ ખર્ચ તે અવાદિ રણ તિથિવા આહ્વ ભાગમાં જાણવા.
આ જાણકારી નીચેના ચક્રમાં છે,
કૃષ્ણ પક્ષમાં કરણેા ?
તિથિ
તિથિ
૧
ર
3
૨૨ :
પૂર્વ લ
માલવ
નૈતિક્ષ
વણિજ
ઉત્તરદલ
કોલવ
ગર
ભ
૪
મ
७
પૂર્વ દલ
버디
બાલવ
રતિલ
વાણિજ
કૌલવ
- વિભાળ ખીજે
કૌલવ
ગ
ઉદત્તરલ
ભા
Page #261
--------------------------------------------------------------------------
________________
૮
| બાલવ
આરવ
ભદ્રા
તિથિ | પૂર્વદલ | ઉત્તરદલ તિથિ | વ લ | ઉત્તરદલ
કોલવ ૧૨ કૌલવ . તૈતિલ ૮ | તિલ | ગર
ગર | વણિજ ૧૦ | વણજ ભદ્રા
શકુની 11 બવ | બાલવ
ચતુષ્પદ નાગ શુકલપક્ષે કરણે વિધિ | પૂર્વલા ઉત્તરલ તિથિ ! પૂર્વલ ઉત્તરલ
૧ ડુિ બવ
મુવ
૮ | ભ
| બવ
( ૧૫ ) ભદ્રા | બને
૧૦ કરણુ ફળ बवाख्वे करणे जातो, मानी धर्मरतः सदा शुभ मंगलकर्मी च, स्थिर कर्मा च जायते ॥१॥
અર્થ - બવ કરણમાં જન્મેલો માણસ, અભિમાની ધર્મનિષ્ઠ, શુભ મગળ કર્મ અને સ્થિર કર્મ કરનાર હોય છે શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
• ૨૧૩
Page #262
--------------------------------------------------------------------------
________________
बालवाख्ये नरो, जास्तीथ देवादि सेवकः विध र्थ सौख्य सपना, राजमान्य न जायते ॥२॥
અર્થ-બાલવ કરણમાં જ એવો માણસ તથાત્રા કરનાર, દેવને પૂજનારે વિદ્યા ધન અને સુખ સૌભાગ્યવાળે અને રાજાને માનીતે હેય છે.
कौलवाख्ये तु जातस्य, प्रोतिः स जनै सह શ8 તિર્ષિત્રજો સ્ત્ર, માનવા% પ્રજાને તે રૂા
અર્થ - કૌલવ કરણમાં જન્મેલો માણસ બધા માણસો સાથે નેહ રાખનારે, મિત્ર વર્ગની સોબત કરનારે અને માનવામાં અભિમાની હોય છે. तैतिले करणे जातः, सौभाग्य धन संयुतः કે સર્વ કનૈ, સાd, વિજ્ઞાન ઇનિજ ૪
અર્થ:-તૈતિલ કરણમાં જન્મેલો માણસ ધન અને સૌભાગ્યવાન, સર્વ જનની નેહ અને સુદર ઘરવાળો હોય છે.
गराख्ये कृषिकर्मा च, गृहकाय परायणः यद्वस्तु वाञ्छित तच्च, लभ्यते च महोद्यमै. ॥५॥
અર્થ -ગર કરણમાં જન્મેલો માણસ ખેતી કરનાર ઘર કામમાં હોંશિયાર અને જે વસ્તુ વાંછે તે મહા વતન વડે, પણ મેળવી લેનાર હેય છે.
वाणिज्ये करणे जातो, वाणिज्ये नेव जीवति वाञ्छितं लभते लोके, देशान्तर गमागमैः ॥ ६ ॥
અર્થ -વાણિજય કરણમાં જન્મેલો માણસ વેપાર કરીને આજીવિકા ચલાવનાર અને પરદેશમાં આવાગમન કરીને વાંચ્છિત પ્રાપ્ત કરનારે હોય છે.
વિભાગ બીજે.
૨૧૪ કે
Page #263
--------------------------------------------------------------------------
________________
થઇ છે.
अशुभारम्भशोल श्व, परदाररत: सा, कुशलो विष कार्येषु विष्टयाख्य करणेन च ॥७॥
અર્થ -વિષ્ટિ કરણમાં જન્મેલો માણસ અશુભ કાર્યો કરનારે, પર સ્ત્રીમાં આસક્ત રહેનારો અને વિવ કાર્યમાં પ્રવિણ હોય છે.
शकुनो करणे जात., पौष्ठिकादि क्रियाकृति. औषधादिपु दक्षश्च भिषग्वृत्ति न जायते ॥८॥
અર્થ - શકુનિ કરણમાં જન્મેલે માણસ, પૌષ્ટિક આદિ કિયાએ કરનારે, ઔષધિઓ આદિના જ્ઞાનમાં નિપુણ અને વૈદક વડે નિર્વાહ ચલાવનારે હોય છે.
રળ ર રતુદાઢે, વેદિરતઃ સT गोकर्मा गोप्रभु लेकेि, चतुप्पद चिकित्सकः ॥ ९॥
અર્થ - ચતુષ્પાદ કરણમાં જન્મેલો માણસ દેવ અને બ્રાહ્મણમાં પ્રીતિવાળ, ગાયોને ઉછેરનાર, ગાયને માલીક અને ચાર પગવા ! પશુઓની દવા કરનારે હોય છે.
नागे च करणे जाता, धीनर प्रितिकारक: jeતે સાફ , સુમને જોર જોજના ?
અર્થ - નાગ કરણમાં જન્મેલો માણસ માછીમારે માથે પ્રોતિ કરનારે ભયાનક કર્મ કરનારા ભાગ્યહીન અને ચચળ ત્રવાળો હોય છે fજહાદન કરી નાત , ગુમ. મંતો નર तुष्टि पुष्टिच माङ्गल्य, सिद्ध च लभते सदा ॥११॥
અર્થ - કિ સુખ કરણમાં જન્મેલો માણસ શુભ કાર્યો મા રત રહેશે અને તુષ્ટિ, પુષ્ટિ કલ્યાણ તેમજ સિદ્ધને પ્રાપ્ત કરનારે હોય છે.
શ્રી યતીન્ન મુહૂર્ત પ્રભાકર
: ૧૫
Page #264
--------------------------------------------------------------------------
________________
૧૧ ગણ-જ્ઞાન * *
अश्विनी मृग रेवत्यो, हस्त पुष्यः पुनर्वसुः अनुराधाश्रुतिः स्वातो, कथ्यते देवतागणः ॥ १॥
અર્થ - અશ્વિની, મૃગશિર, રેવતી, હસ્ત, પુષ્ય પુનવસુ, અનુરાધા, શ્રવણ અને રેવતી એ નક્ષત્રો દેવતા ગણ કહેવાય છે. (આ નક્ષત્રમાં જન્મેલો માણસ દેવતાગણમાં જન્મેલે કહેવાય છે.
तिस्र पूर्वा श्वोत्तराच, तिखोऽप्याा च रोहिणी જાળી જ મનુષ્યો , જળથતો રૂપે ૨
અર્થ - પૂવ ફાગુની પૂવવાહા, પૂર્વાભાદ્રપદા ઉત્તરા ફાગુની, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદ, આદ, રહિણી અને ભરણી નક્ષત્રને મનુષ્યગણ જાણ
कृतिका च मघा ss लेषा, विशाखा शततारका જિત્રા, ચેષ્ટા, ઘનિષ્ઠા ,
મૂ કૃત II રૂ I અર્થ - કૃત્તિકા, મઘા, અશ્લેષા, વિશાખા, શતભિષા ચિત્રા, જયેષ્ઠા, ધનિષ્ઠા અને મૂલ એ નક્ષત્રનો રાક્ષસગણ જાણો.
૧૨ ગણુ-ફળ सुन्दरो दान शील श्र, मतिमान् सरलः सदा अल्पभाजो महाप्रज्ञो, नरो देवगणे भवेत् ॥ ४॥
અર્થ - દેવતા ગણમાં જન્મેલો માણસ સ્વરૂપવાન, દાની, શીલવાન, મતિમાન, સરળ સ્વભાવને, અલ્પ ભજન કરનાર અને મહાબુદ્ધિમાન હોય છે ૨૧૬ :
: વિભાગ બીજો
Page #265
--------------------------------------------------------------------------
________________
અર્થ- દેવ ગણમાં જન્મેલે માણસ વરૂપવાન, દાની, શીલવાન, જાતિમાન, સરળ સ્વભાવને, અલ્પ ભજન કરનાર અને મહાબુદ્ધિમાન હોય છે.
मानी धनो विशालाक्षो, लक्षवेधो धनुर्धर. । गौरः पौरजन ग्राही, जायते मानवे गणे ॥२॥
અર્થ- મનુષ્યગણમાં જન્મેલો માણસ સ્વમાની, ધનવાન, માટી આંખેવાળે, પિતાના લક્ષ્યને સાધનારા, ધનુષ્યધારી, ગરા વર્ણવાળો અને નગરજનોને માન્ય હોય છે.
उन्मादी भोषणाकारः, सर्वदा कलिवल्लभः । पुरुषो दुःसहं ब्रूते, प्रमेही राक्षसे गणे ॥३॥
અર્થ– રાક્ષસ ગણામાં જન્મેલો માણસ આળસુ, ભય કર, સદા કછઆ કરનારે, દુખે કરીને સહી શકાય તેવું અને પ્રમેહના રોગવાળો હોય છે.
[13] योनि-ज्ञान अश्विनो वारणाश्चाश्वो, रेवती भरणी गजः । पुण्यश्च कृत्तिका छागो, नागश्च रोहिणो मृगः ॥१॥ आर्द्रा सूलमपि वा च, मूषकः फाल्गुनी मधा । मार्जाराऽदितिराश्लेषा, गोजतिरुत्तराद्वयम् ||२|| महिषो स्वाति हस्तौ च, मृगो ज्येष्ठाऽनुराधिका । व्याघ्रश्चित्रा विशाखा च, श्रुत्याषाढे च मर्कटौ ।।३।। वसुमाद्रपदाः सिंहा, नकुलचा भिजित् स्मृतः । योनयः कथिता मानां, पैरमंत्री विचारयेत् ।।४।।
અર્થ– અશ્વિની અને શત તારકા નક્ષત્રની અશ્વની, રેવતી અને ભરણીની ગજાની, પુષ્ય અને કૃત્તિકાની છાગ (બક) ચેનિ, २८-श्री यतीन्द्र भुत प्रमाR :
: २१७
Page #266
--------------------------------------------------------------------------
________________
રોહિણી અને મૃગશિની નાગયેાનિ, આર્દ્રા અને મૂળની શ્વાન ચેનિ, પૂર્વા ફાલ્ગુની અને મઘાની મૂષક ચૈાનિ, પુનર્વસુ અને · અશ્લેષાની માર (ખિલાડી)ની ચેનિ, ઉત્તરા ફ્રાળુની અને ઉત્તરા ભાદ્રપદાની ગાય ચેાનિ, સ્વાતિ અને હસ્તની ભેસ ચેાનિ, જ્યેષ્ઠા અને અનુરા ધાની મૃગ ચેન, ચિત્રા અને વિશાખાની વાઘ ચેાનિ, પૂર્વાષાઢા અને શ્રવણુની વાનર ચાનિ, ઘનિષ્ઠા અને પૂર્વા ભાદ્રપદાની સિંહ ચેાનિ, અભિજિત અને ઉત્તરાષાઢા નક્ષત્રની નાળીમાની ચેનિ
આ પ્રમાણે ચેનિએ જાણીને પરસ્પર વચ્ચેના વૈભાવ અને મૈત્રીભાવ વિચારવા.
by jhe
રેવતી
રાત
ભરણી
પુષ્ય
શ.
18PJt
[૧૪] ચાનિ વિચાર ચક્ર
Icft
ple
૫.
love
ht
પુનઃ
સ્વા.
જ્યે
ચિત્રા
ઉ. ભા., ઉં. રી.
સિ.
અનુ.
19.
han
Kis
૫. ભા. ૨ મ.
ભેંસ
મુગ
વાય
વાનર
સિંહ
*]ka
om *9 keygne
स्वच्छन्दः सद्गुणः शूरस्तेजस्वी घर्धदीरेश्वरः । स्वामिभक्त स्तुरङ्गस्य, वान्यां जातो भवेन्नरः | १||
અ– ઘેાડાની ચેાનિમાં જન્મેલે માશુસ સ્વચ્છંદી, (પાતાની મતિ પ્રમાણે ચાલનારે) સદ્ગુણી શૂરાતનવાળા, પ્રતાપી, વાજિંત્રમાં પ્રવિણ અને સ્વામીભક્ત હોય છે,
राजमान्यो बली भोगो, भूप स्थान विभूषणः । आत्मोत्साही नरो जातो, गजयोनी न संशयः ||२||
અ– હાથીની ચેનિમાં જન્મેલેા માણસાજમાન્ય, અળવાન, લેગી, રાજાના સત્કાર પામનારો અને આત્મત્સાહી અને છે.
વિભાગ બીજે
૨૧૮ :
Page #267
--------------------------------------------------------------------------
________________
स्त्रीणां प्रियः सदौत्साही, बहुवाक्यविशारदः । स्वल्पायुश्च नरो जातः, पशुयोनौ न संशयः ॥३॥
અર્થ– પશુની નિમાં જન્મેલે માણસ સ્ત્રીઓને પ્રિય, નિત્ય ઉત્સાહવત વાક્ય રચનામાં નિપુણ અને અલ્પ આયુષ્પ વાળો હોય છે
दोघ रोष. सदा क्रूरः उपकारं न गृह्यते । परवेश्मापहारी च, सपयोनौ न संशयः ॥४॥
અથ– સર્પ પેનિમાં જન્મેલે માણસ ભારે ધી, પરના ઉપકારની અપેક્ષા કરનાર અને પારકા ઘરને પચાવી પાડનારી હોય છે.
सेोद्यमः सुमहोत्साही, शूरः, स्वज्ञाति विग्रही । माता पित्रोः सदा भक्तः श्वानयोनि समुद्भवः ॥५॥
અર્થે– શ્વાન ચનિમાં જન્મેલો માણસ ઉદ્યમી, મહા ઉત્સાહી, શૂરવીર, પિતાની જ્ઞાતિથી ઝઘડનાર અને માતા-પિતાને ભક્ત હાથ છે.
स्वस्वकार्य शूर दक्षा, मिष्टान्नाहार भोजनः । निर्दया दुष्ट सद्भावी, नरो मार्जार योनिज ॥ ॥
અર્થ– માર (બિલાડા)ની નિમાં જન્મેલે માણસ પિતાના કાર્યમાં શૂરો તથા કુશળ, મિષ્ટ અન્નનુ જન કરનાર, દયાહીન, દુષ્ટ અને સારા ભાગ્યવાળો હોય છે.
महाविक्रम योद्धापि, ईश्वरो विभवेश्वरः । परोपकारी नित्यं च मेषयोनी भवेन्नरः ॥७॥
અથ– મેષ નિમાં જન્મેલો માણસ મહા પરાક્રમી, ચપ્પા, ઈષ્ટ વરવાળી, સમર્થ ધનપતિ અને પરોપકાર વ્યસની હોય છે. શ્રી ચતીન્દ્ર મુહુર્ત પ્રભાકર
Page #268
--------------------------------------------------------------------------
________________
बुद्धिमान् वित्त संपूर्ण), स्वकार्य करणो यतः । अप्रमत्तो ऽ प्य विश्वासो, नरो मूषक योनिजः ॥८॥
અથ– મૂષ (ઉંદર) નિમાં જન્મેલો માણસ બુદ્ધિમાન, ધનવાન, પિતાનું કાર્ય કરવામાં ઉદ્યમી, સદા જાગ્રત અને અવિશ્વાસ હોય છે.
स्वधर्मे तु सदाचारः, सक्रिया सद् गुणान्वितः । कुटुम्बस्य समुद्धर्ता, सिंह योनिभवो नरः ।।९।।
અર્થ– સિહ નિમાં જન્મેલો માણુસ સ્વધર્મમાં તત્પર, શુભ આચારવાળો, સારી ક્રિયાઓ કરાશે, સારા ગુણવાળો, તેમજ પિતાના કુટુંબને ઉદ્ધાર કરનારો હોય છે.
संग्रामे विजयी योद्धा, सकामस्तु बहुप्रज । वाताधिका मन्दमतिर्न रो, महिषयोनिजः ॥१०॥
અર્થ- મહિષ (પાડે) એનિમાં જન્મેલે માણસ યુદ્ધમાં વિજય મેળવનારો, હો કામી, અધિક સંતાનવાળો, વાયુની પ્રકૃતિઅને મદ બુદ્ધિવાળો હોય છે.
स्वच्छन्दो ऽर्थरता ग्राही, दीक्षावान् च विभुः सदा । आत्म स्तुतिपरो नित्यं, व्याघ्रयोनि भवो नरः ॥११॥
અથ-વાઘની નિમાં જન્મેલો માણસ વચ્છ દી, ધન લુપ ગ્રાહી, દીક્ષાવાન અને આત્મપ્રશંસામાં રાચનારે હોય છે.
स्वच्छन्द. शान्त सदवृत्तिः सत्यवान् स्वजनशियः । धर्मिष्ठोरणशूर श्व, यो नरो मृणयोनिजः ।।१।।
અર્થ- મૃગ ચેનિમાં જન્મેલો માણસ વછરી, શાંત સ્વભાવને, સારી વૃત્તિવાળો, સાચુ બોલનારે, વજનને વહાલ ધર્મનિષ્ઠ અને રણશુરો હેય છે.
વિભાગ બીજો
૨૨૦ :
Page #269
--------------------------------------------------------------------------
________________
चपला मिष्टभागो, चार्थ लुब्ध ,कलिप्रियः । सकामः सत्प्रजः शूरो, नरो वानर योनिजः ॥१३॥
અ - વાનર નિમાં જન્મેલો માણસ ચપળ, મિષ્ટ પદાર્થો વાપરનાર, ધનલાભી, કજીઆ – ૮ટા કરનાર, કામી, સંતાન – વાળો અને શુરો હોય છે.
परोपकरणे दक्षा, वित्तेश्वर विचक्षण । पितृ मातृ प्रियो नित्य, नरो नकुलयोनिजः ॥१४॥
અર્થ - નેળીયાની નિમાં જન્મેલે માણસ પોપકાર પરાયણ, ધનપતિ, ચતુર, પિતા માતાને ભક્ત દેય છે.
૧૫ વાર અને આયુષ્ય विपदः प्रथमे मासे, द्धात्रिशे च त्रयोदशे । षष्ठेऽपि च ततः, सूर्ये जातो जीवति षष्टिकम् ॥१॥
અર્થ - રવિવારે જન્મેલા માણસને પ્રથમ માસે, તેરમા માસે, છત્રીસમા માસે તથા છઠ્ઠા વર્ષે અંગપીડા થાય છે. અને તે સાઈઠ વર્ષ સુધી જીવે છે
एकादशे 5 ष्टमे मासे, चन्द्र पोडा च षोडशे । सत विशति ६ च, चतुयुक्ता शितो मृतिः ।।२।।
અ - સોમવારે જન્મેલા માણસને આઠમા, અગ્યારમા તથા સેળમાં મહિને તેમજ સત્તાવીસમા વર્ષે અંગપીડા થાય છે અને, તે ૮૪ વર્ષ સુધી જીવે છે.
द्वात्रि शे च द्वितीये च, वर्षे पी डाच मन ले ।
चतुः सप्ततिवर्षाणि सदा रोगी स जीवति ॥३॥ અર્થ - મગળવારે જન્મેલા માણસને બીજા અને બત્રીસમાં વર્ષમાં પીડા થાય છે. અને સદા રોગગ્રસ્ત રહે તે ૭૪ વર્ષ સુધી જીવે છે. શ્રી ચતીન્દ્ર સુહુર્ત પ્રભાકર :
૪ ૨૨૧
Page #270
--------------------------------------------------------------------------
________________
बुधवारे ऽष्टमे मासे, पीडा वर्षे तथा ऽष्टमे । पूर्णे चतुः षष्टि वर्षे, ततो मृत्यु भविष्यति ।
અર્થ - બુધવારે જન્મેલા માણસને આઠમા માસે અને આઠમા વર્ષે પીડા થાય છે. અને તે ૬૪ વર્ષ જીવે છે.
गुरौ च सप्तमे मासे, षोडशे च त्रयोदशे । पीडा ततश्चतु युक्ता शीतिवर्षाणि जीवति ||५||
અર્થ - ગુરૂવારે જન્મેલા માણસને સાતમા, તેરમા અને સોળમા મહિને પીડા થાય છે. અને તે ૮૪ વર્ષ જીવે છે.
शुक्रवारे च जातस्य, देही रोगविवर्जितः । षष्टि वर्षे ऽथ संपूर्णे, म्रियते मानवा ध्रुवम् ।।६।।
અર્થ - શુક્રવારે જનમેલા માણસને રેગ થતું નથી અને ૬૦ વર્ષ સુધી જીવે છે.
शनी च प्रथमे मासे, पोडयते च त्रयोदशे । दृढ देहस्तथा जातः शत वर्षाणि जीवति ||७||
અર્થ - શનિવારે જન્મેલા માણસને પહેલા મહિને અને તેરમા વર્ષે પીડા થાય છે. પછી સાજો થઈને તે પૂરાં ૧૦૦ વર્ષ જીવે છે.”
૧૬ જન્મ લગ્ન ફળ मेषलग्ने समुत्पन्नश्चण्डो मानी बनो शुभः ।
क्रोधी स्वजन हन्ता च, विक्रमी परवत्सलः ।।१।। અર્થ - જેનો જન્મ મા લગનમાં થાય છે, તે માણસ ઉગ્ર સ્વભાવને, વામાની, ધનવાન, દેખાવ, વજન ઘાત કરનાર, પરાક્રમી અને પારકા પ્રત્યે વાત્સલ્ય રાખનારો હેય છે.
: ભાગ બીજે
Page #271
--------------------------------------------------------------------------
________________
वृष लग्न भवो लोके, गुरुभक्तः प्रिय वदः । गुणी कृती धनो लोभी शूरः सर्वजन प्रियः ॥२॥
અર્થ- વૃષભ લગ્નમાં જન્મેલો માણસ ગુરૂ ભકત, પ્રિય વાણું બોલના, કૃતજ્ઞ, દાનવાન, ભી, શૂરવીર અને સર્વને વહાલો હોય છે.
मियुनोदय संजातो, मानी स्वजन वल्लभः । ચાવો, બે, જો કામી, વોઉં સૂત્રોડરિમારા
અથ– મિથુન લગ્નમાં જન્મેલો માણસ અભિમાની, ભાઈઓને વહાલે, ત્યાગી, લેગી, ધનવાન, કામી, ધીમે કામ કરનાર અને શત્રુઓને હણનારે હોય છે.
૪ સમુ , મે ના વિય मिटान्नपान संयुक्तः, सौभाग्यः सुजन प्रियः ।।४।।
અથ– કર્ક લગ્નમાં જન્મેલે માણસ લેગી, ધાર્મિક માણસાને વહાલે મિષ્ટ અનનું ભોજન કરનારે, સૌભાગ્યવાન અને સારા માણસેને પ્રિય હોય છે.
सिंह लग्नोदये जातो, भौगो शत्रु विमदकः । स्वल्पा दरो ऽल्प पुत्र श्न, सोत्साही रण विक्रमः ॥५॥
અર્થ- સિંહ લગનમાં જન્મેલે માણસ ભેગી, શત્રુ-સંહારક, નાના પટવાળો, થોડાં સંતાનવાળ, ઉત્સાહી અને યુદ્ધમાં પરાક્રમ બતાવનારે હોય છે.
कन्या लग्ने भवेद्बालो, नाना शाख विशारदः । सौभाग्य गुण स पन्न, सुन्दरः सुरतप्रियः ॥६॥
અર્થ– કન્યા લગ્નમાં જન્મેલો માણસ અનેક શાસ્ત્રોમાં નિપુણ, સુંદર ભાવાળે, સવરૂપવાન, અને સુરૂચિવાળે હાય છે. શ્રી યતીન્દ્ર મૃત પ્રભાકર :
+ ૨૨
Page #272
--------------------------------------------------------------------------
________________
तुला लग्नादये जातः, सुवी: सत्कर्म जीविकः । विद्वान् सर्वकलाभिना, घनाढयो जनपूजितः ॥७॥
અર્થ- તુલા લગ્નમાં જન્મેલો માણસ સારી બુદ્ધિવાળે, સત્કર્મથી આજીવિકા ચલાવનાર, વિદ્વાન, સર્વ કળાઓને જાણનારો, ધનવાન અને જનપૂજય હેય છે.
वृश्चिकादय संजाता, शौर्य वान् घनवान् सुधीः । कुलमध्ये प्रधानश्श, प्राज सर्वस्य पोषक: II
અર્થ- વૃશ્ચિક લગનમાં જન્મેલો માણસ નીતિમાન, ધર્મવાન, સારી બુદ્ધિવાળ, પોતાના કુળમાં મુખ્યતા ધરાવનારો, પ્રજ્ઞાવાળો અને સર્વનું પાલન કરનારા હોય છે. *
धनु लग्नादये जाता, नीतिमान् धर्मवान् सुधीः । कुल मध्ये प्रधानश्च, प्राज्ञ सर्वस्य पोषकः ॥९॥ અર્થ- ધન લગ્નમાં જન્મેલો માણસ ની વાળો, ધર્મનિખ, પવિત્ર બુદ્ધિવાળો પોતાના કુળમાં મુખ્ય, પ્રજ્ઞાવાન અને સર્વને પાળનારે હોય છે.
मकरोदय संजाता, नीचकर्मा बहुप्रजः । लुब्यो विनष्टा लग्नश्च, स्वकार्येषु कृतोद्यमः ॥१०॥
અર્થ - મકર લગ્નમાં જન્મેલો માણસ હલકાં કામ કરનારો, બહુ સંતાનવાળો. લોભી, શુક્ર, આળસુ અને પોતાના મતલબમાં સાવ હોય છે.
कुंभ लग्ने नरी जातो, 5 चलचित्तो ऽ तिसौहृदः । परदार रता नित्यं, मृदुकार्यो महासुखी ॥११॥
અર્થ -કુંભલગ્નમાં જન્મેલો માણસ સ્થિર ચિત્તવાળો, બહુ મિત્રવાળો, સદા પર નારીમાં રત રહેનારો મૃદુ કાય કરનારો અને મહાસુખી હોય છે.
વિભાગ બીજે. ૨૨૪ ;
Page #273
--------------------------------------------------------------------------
________________
मोन लग्ने भवेवाला, रत्नकाञ्चनपूरितः । अल्पकामा ऽ तिकृशश्च, दोर्घकाल विचिन्तकः ॥१२॥
અથ–મીન લગ્નમાં જન્મેલો માણસ સોના અને ઝવેરાતવાળે, અ૫ કામનાવાળ, દુર્બળ અને દીર્ઘકાળ સુધી ચિંતન કરનારે હાય છે.
૧૭ મહા પુરુષનાં પાંચ લક્ષણ ये महापुरुष संज्ञका पञ्च, पूनमुनिभिः प्रकीर्तिताः । वच्मि तान् सरला मलोक्तिभी, राजयोग विधि दर्शनेच्छया ।।१।।
અર્થ-પૂર્વમુનિઓએ જે મહાપુરુષોના રાજયેશ પ્રમુખ પાંચ યોગ વર્ણવ્યા છે તે વિધિદર્શનની ઈચ્છાથી સરળ રીતે કહું છું.
- ૧૮ રૂચકા ચોગ स्वगेह तुङ्गश्रय केन्द्र संस्थ, रुच्चोपगै र्वाऽबानिमूनुमुख्यैः । क्रमेण योगा रुचकाख्यभद्र हसाख्य मालव्यशशाभिधानाः ॥२॥
અથ–જેના જન્મકાળમા પિતાની ઉચ્ચ રાશિમાં થઇ ને કેન્દ્ર ( ૧-૪-૭-૧૦ ) સ્થાનમાં અથવા ઉચ્ચ રાશિમાં જ સ્થિત હોય તે મંગળ ને પ્રથમ ગણી ને કમથી રૂચકાદિ રોગ થાય છે.
અથત મંગળ મેષ યા વૃશ્ચિક યા મકર નો થઈને કેન્દ્રમાં પડે, તે રૂચક નામનો યોગ થાય છે
અને જે બુધ કન્યા મિથુનનો થઈને કેન્દ્રમાં હોય, તે ભયોગ થાય છે.
આ પ્રકારે ગુરુ-ધનુ. મીન કર્ક હેય તે હંસયોગ થાય છે.
શુક્ર-વૃષ, તુલા મીન ને કેન્દ્રમાં હોય તે માલવ્ય રોગ અને શનિ-મકર, કુંભ તુલા ને થઈને કેન્દ્રમાં હોય, તે શશક નામ ગ થાય છે. ૨શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
૬ ૨૨૫
Page #274
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે રૂચકાદિ પાંચ ગ જાણવા
૧૯ રૂચક ચાગ-ફળી
दीर्घायुः स्वच्छकान्ति बहुरुधिर बलः साहसी चाप्त सिद्धिश्चारु भ्रूर्नीलकेशः समकर चरणो मत्रविच्चारु कीर्तिः। रक्तः श्यामाऽति शूरो रिपूबल मथन: कम्दुकण्ठो महोजाः क्रूरो भक्तो नराणां द्विज गुरु विनतः क्षाम जानरु जंधः ॥१॥ खट वाङ्ग पाशवृष कार्मुक चक्र वीणा विज्ञांक हस्त चरण: सरलागुलिः स्यात् । मत्राभिचार कुशलस्तु लयेत् सहस्र मध्यं च तस्य गदितं मुख देध्य तुल्यम् ॥२॥
सह्यस्य विन्ध्यस्य तथाज्जधिन्याः प्रभुः शरत् सप्तति रायुरस्मात् । शस्त्राग्नि चिहनो रुचकाभिधाने देवालयान्ते निधनं करोति
॥३॥
અર્થ-રૂચક પેગમાં જન્મેલો માણસ દીર્ધ આયુષ્ય વાળો, નિર્મળ કાતિ વાળો, દેહમાં અધિક લેહીવાળો અને બળવાળે, સાહસિક, અનેક સિદ્ધિઓનો સ્વામી, દેખાવડી ભમર અને નીલવણું કેશવાળો સરખી લબાઇના હાથપગવાળો માત્રવિદ્દ લાલ શ્યામલ સ્વરૂપવાળો, મહા પરાક્રમી, શત્રુઓના બળને પરાસ્ત કરનારે, શખ જેવી ગરદનવાળો, મહાન યશસ્વી, કુર, મનુષ્યોને ચાહનારે બ્રાહ્મણ અને ગુરુ પાસે નમ્ર રહેનાર તથા પાતળા બાહુદડ અને જા ઘવાળા હોય છે.
: विमान २२६
Page #275
--------------------------------------------------------------------------
________________
मी तना हाथ-परामा पाथ, वृष, धनुष्य, २४, વીણા એ ચિહ્નો હોય છે. તે સીધી આંગળીઓવાળો તથા સલાહ આપવામાં નિપુણ હોય છે. હજારે મનુષ્યમાં તેનું નામ ગાજતુ હોય છે. તેનું શરીર મધ્યમ પ્રમાણુનું, મુખ પહેલુ હોય છે અને તે સહા, વિધ્ય, ઉજજયિની પ્રમુખ દેશને સ્વામી હોય છે. તેનુ આયુષ્ય સીત્તેર વર્ષનું હોય છે. અને શસા અગ્નિના ચિન્હવાળા તે કોઇ દેવતાના પવિત્ર સ્થાનમાં સ્વર્ગવાસી થાય છે.
[२०] सहयोग ३ शार्दुल प्रतिमान भी हिपतिः पीनोरुवक्ष स्थलो । लम्बा पीन सुवृत्त बाहुयुगलस्तत्तुल्यमानाच्छ्यः कामी कोमल सूक्ष्म राम निचयैः संरुद्धगण्डस्थलः प्राज्ञ पंकजगर्भ पाणिचरणः सत्त्वाधिको योगचित् ॥१॥ शखासि कुञ्जर गदा कुसुषुमे केतु चक्राब्ज लाङ्गलसु चिह्नित पाणिपाद. । यात्रा गजेन्द्र मद वारिकृतार्द्र भूमि सत्कुंकुम प्रतिम गन्ध तनुः सुघोषः ॥२॥ संभ्रूयुगेाति मतिमान् खलु शाखवेत्ता मानोपभोग सहितोऽपि निगूढ गुह्यः । सत्कुक्षि धर्मनिरन स्सुललाटपट्टो, घोरो भवेद सितकुञ्चित केश पाशः स्वतन्त्रः सर्वकार्येषु स्वजन प्रति न क्षमी । भुज्यते विभवस्तस्य नित्य मर्थि जनैः परः ॥४॥ भार तुलाया तुलयेत् प्रयत्नः धोकान्थ कुब्जाधिपति भवेत्सः । भद्रोदुभवः पुत्र कलत्र सौख्या, जीवेन्नुपाल:
शरदाम शोतिम् ॥५॥ શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
૬ ૨૨૭
॥३॥
Page #276
--------------------------------------------------------------------------
________________
અ - ભાગમાં જન્મેલે માણસ સિહ જેવી પ્રતિભાવાળા હાથી જેવી ચાલવાળા, ઉન્નત વક્ષ સ્થળવાળા, ઉચી અજીન વાળા, એક સરખા બાહુ યુગલવાળા, કામી, સુકેામળ રોમરાજી [વાઢા] વાળે, ઉત્તમ કપાલવાળા, પતિ, કમળ જેવા કામળ હાથપગવાળા, સત્ત્વ પ્રધાન અને ચેગ વિદ્યાને જાણકાર હાય છે.
વળી તે શખ, તલવાર, હાથી ગઠ્ઠા પુષ્પ, માથું, પતાકા, કમળ એ ચિન્હાથી અતિ હાથપગવાળા, માંઝરતા હાથીની જેમ પૃથ્વી પર ચાલનારી કુમકુમવણી સુગ ધી કાયાવાળા મધુર અવાજવાળે હાય છે.
વળી તે ઉત્તમ મુખાકૃતિવાળા, અતિ બુદ્ધિમાન, શાસ્ત્રવેત્તા, માન – ભાગવાળે। શુદ્ઘ ગ્રુહ્યસ્થાનવાળા સારી કુક્ષિવાળે, ધર્મનિષ્ઠાવાળા, ભવ્ય લલાટવાળા, ધીરજવાળે, અને સારા શ્યામ વાળવાળો હાય છે.
'
તે પુરૂષ સ કાચા'માં સ્વતંત્ર પેાતાના માણસા પર ધ્યા કરનારે, એ વયવાન અને પેાતાના વૈભવના અજનાને લાભ આપનારી હાય છે.
વળી તે પુરૂષની ભારાભાર રત્ના વડે તુલાવિધિ થાય છે, કાન્યકુબ્જ દેશના સ્વામી હાય છે તેપજ શ્રી પુત્રોના પરિવાર વાળો તે એસી વતુ આયુષ્ય ભાગવે છે.
તે
૧૧૮ :
૨૧ હંસ ચાગ ફળ
रक्ता स्यान्नतनासिकः सुचरणो हंसे प्रसन्नेन्द्रिया गौरः पीनकपोल रक्त करजो हंसस्वनः श्लेष्मतः शखाब्जा कुशमत्स्यदाम युगकैः खट्वा ङ्ग माला घटै श्वश्च त्पादकर स्था मधुनिभे नेत्रं सुवृत्त
શર્: ||KI!
- વિભાગ ખીજા
Page #277
--------------------------------------------------------------------------
________________
जलाशय प्रीतिरतीव कामी नयाति तृप्तिं वनिता सूनुनम् । उच्चौ ऽ गु लरवयवैः षऽशीति तुल्यं रायुर्भवेत्षष्टयवधिः समानाम् ॥२॥ बाह्निक देशादर सूरशेन गन्धव' गङ्गा यमुनान्तरा लान् । मुक्त्वा वनान्ते निधन प्रयाति हंसोऽयमुक्तो मुनिभिः पुराण. ॥३॥
અર્થ- હસ યોગમાં જન્મેલો માણસ લાલ રંગના વાળ, તીખા નાકવાળો, સુદર પગવાળ, પ્રસન્ન ચિત્તવાળો મેટા કપલ (ગા) વાળે, લાલ નખવાળે હંસ જેવી વાણુવાળા, શંખ કમળ, અંકુશ, મત્સ્ય યુગલ, ખટવાંગ (શસ્ત્ર વિશેષ) માળા, ઘડા વગેરે ચિહેથી અલ કૃત હાથ પગવાળો, મધવણું નેત્રવાળો અને ઉત્તમ મતકવાળો હોય છે.
વળી તે પુરુષ જળાશયને પ્રેમી અતિ કામી, સ્ત્રીઓથી તૃપ્ત નહિ થનારે, યાસી આગળ ઊંચા શરીરવાળો અને સાઈઠ વર્ષના આયુષ્યવાળો હે ય છે.
તે પુરુષ બાહીક, શૂરસેન ગન્ધર્વ, અને ગગા-યમુનાના દેશોને ભેગવનારે અને વન પ્રદેશના અત ભાગમાં મૃત્યુ પામનાર હોય છે, એવું પ્રાચીન મુનીશ્વરનું કથન છે.
૨૨ માલવ્ય રોગ ફળ अस्थूलोष्ठो ऽप्य विषमवपु नँव रक्ताङ्ग सन्धि मध्ये क्षामः शशधर रुचि हस्तनास. सुगण्डः । सदीप्ताक्षः समसितरदा जानु देशाप्त पाणि लिव्योऽय विलसति
नृपः सप्ततित्स राणाम् શ્રી ચતી મુહૂર્ત પ્રભાકર :
॥१॥ : ૨૨૯
Page #278
--------------------------------------------------------------------------
________________
वक्त्रं त्रयोदश मितांगुल मस्य दोघ' तिर्यग् दशांगुलमितं श्रवणान्तरालम् । मालव्य सज्ञ नृपतिः स मुनक्ति नून लाटां श्च मालवक सिन्धु सुपारि यात्रान् ॥१॥
અથ– માલવ્ય રોગમાં જન્મેલો માણસ પાતળા હેઠવાળો, દુર્બળ શરીરવાળો, સપ્રમાણ દેહવાળો, પાતળી કમરવાળો, ચન્દ્રમાં જેવી રૂચિવાળો, સારા હાથ, નાક અને કપલવાળ, પ્રકાશવાન નેત્ર, બરાબર સફેદ દાંત, તથા ઢીંચણથી નીચા બાહવાળો તથા સિત્તેર વર્ષ રાજય સુખને ભેગવનારો હેાય છે.
વળી તે પુરુષનું મેં તેર આંગળનું અને તેના કાન વચ્ચેથી દશ આંગળની પહોળાઈના હેય છે.
તે માલવ્ય સંજ્ઞક પુરુષ લાટ, માળવા, સિ ઘુ અને પાયિાત્ર દેશનું સ્વામિત્વ ભોગવતે સિત્તેર વર્ષ જીવે છે.
૨૩ શશક ચેગ ફી लघुद्विजास्यो । द्विगतः सकोपः शठोऽतिशूरो विजन प्रचारः । वनाद्रिदुर्गेषु नदीषुसक्तः प्रिया तिथिर्नाति लघुः प्रसिद्धः ॥१॥ नाना सेना निचय निरता दन्तुर श्वापि किञ्चिद्धातावादे भवति कुशलश्चञ्चलो लोल नेत्रः । स्त्री ससक्तः पर धन हरो मातृ भक्तः सुगंधी मध्ये क्षामः सुललितमति
रन्ध्रवेदी परेषाम् पर्य क शखशर शस्त्र मृदङ्ग माला वीणोपमा खलु करे चरणे च रेखाः । वर्षाणिसप्तति मितानि करोति राज्यं प्राप्त शशाख्य नृपति कथितो मुनीन्दः ॥३॥
विमान
|॥२॥
२३..
Page #279
--------------------------------------------------------------------------
________________
અથ– શશકાગમાં જન્મેલો માણસ નાના દાંત અને વાળો કેધી, અત્યત કપટી, પરાક્રમી, વિજમાં પ્રચાર કરનાર વન-પર્વત-કિલા-નદીમાં આસક્તિવાળો અતિથિઓને વારે-બહ નાને નહિ. પણ ખ્યાતિવાળો હોય છે.
વળી તે પુરુષ અનેક સેનાએ એકત્ર કરવામાં તત્પર છિદ્રવાળા કેટલાક દાંતવાળો, ધાતુઓની પરીક્ષામાં કુશળ, ચ ચળ સ્વભાવ અને ચપળ નેત્રવાળો, સ્ત્રીમાં આસકત, પારકા ધનને હડપી લેનાર, માતાને ભક્ત, ઉત્તમ જા ઘ અને પાતળી કમરવાળો, સારી બુદ્ધિવાળો અને પારકા છિદ્રો જેનારે હોય છે.
તે પુરુષના હાથ પગમાં પલગ, શંખ, બાણ, તલવાર, મૃદંગ, માળા, વીણાના ચિહને હેય છે.
શશગ જાત તે પુરુષ શા થઈને સારી રીતે શક્ય કર સિત્તર વર્ષનું આયુષ્ય ભોગવે છે. એવું મુનીન્દ્રોનું કહેવું છે.
૨૪ મહાપુરૂષ ભંગ ચગ केन्द्रो च्चगा यद्यपि भूसूताद्या मार्तण्डशीतां शूयूता भवन्ति । कुर्वतिनो पति मात्मपाके
यच्छन्ति ते केवल सत्फलानि ॥१॥ અર્થ– મંગળ આદિ ગ્રહ ઉરચના થઇને પણ કેન્દ્ર સ્થાનમાં સ્થિત થયેલા હોય તે પણ જે તે, સુર્ય બીજાની સાથે હોય તે પિતાની દિશામાં પૃથ્વીના પતિપદને પ્રાપ્ત નથી થતા. કેવળ ઉત્તમ ફળ જ આપે છે.
૨૫ સુન યાગ ફળ भौमादोनां फलं यत्स्या ज्जातकस्यातुल बुधः ।
प्रज्ञाथ प्रवदेत् सम्यक् सुनफादिकृत फलम् ॥११॥ શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
૬ ૨૩૧
Page #280
--------------------------------------------------------------------------
________________
विक्रम वित्त प्रायेो निष्ठुर वचन श्च भूपति चन्द्रः । हिंस्रो नित्य विरोधी सुनफायां साम संयेागे ॥२ श्रुति शास्त्रगेय कुशलेा धर्मरतः काव्यकृन्मनस्वी च । सर्वहिता रुधिर तनुः मुनफाया सोमजेो भवति ||३|| वृषप्रिय चापि ।
सुरगुरुः कुरुते ||४||
नाना विद्याचार्य ख्यात नृपति सकुटुम्ब धन समृद्धं मुनफायां स्त्री क्षेत्र गृहपश्च तुष्पदाढयः सुविक्रमेो भवति । नृप सत्कृतः सुवेषी दक्ष. शुक्रेण सुनफायाम् ||५|| निपुण मति ग्रम पुरैर्नित्यं सपूजिता धन समृद्ध । सुनफायां रवि तनये क्रियासु गुप्तो भवेन् मलिनः || ६ ||
અ- મગળ આદિ ગ્રહેાથી ઉત્પન્ન ફળને સારી રીતે જાણીને પતિ પુરુષા સુનતિ ચૈગાના ફળને કહે,
તે
જેના જન્મ કાળમાં ચન્દ્રમાથી ખીજા સ્થાનમાં મંગળ હોય પુરુષ વિક્રમી અર્થાત્ મહા પરાક્રમી, ધનવાન, નિષ્ઠુર વચન પ્રત્યેાગ કરનાર, હિંસક અને સદા વિધિ કરનારી હાય છે.
જેના જન્મ કાળમાં શુષ, ચન્દ્રમાથી ખીજે હાય, તે પુરુષ વેદ શાસ્ત્ર ગાનમાં પ્રવિણ, ધર્મમાં પ્રીતિવાળા, પેાતાના વિચારા મુજખ વનારા, સર્વાંનું હિત કરનારી, કાચનામાં કુશળ અને સ્વરૂપવાત હેય છે.
જેના જન્મ કાળમાં ચન્દ્રમાથી ખીજે બૃહસ્પતિ (ગુરુ) હોય, તે પુરુષ અનેક વિદ્યાએામાં પારંગત, પ્રસિદ્ધ રાજા, રાજ્યશ્રી ચુક્ત શ્રેષ્ઠ કુટુંબ અને શ્વન સમૃદ્ધિવાળા ઢાય છે.
જેના જન્મ ઢાળમાં ચન્દ્રમાથી ખીજા સ્થાનમાં શુક્ર હાય, તે પુરુષ સ્ત્રી, ક્ષેત્ર વગેરેવાળા અને ગૃહપતિ ખને છે. વળી તે ચાર પગવાળાં પશુઓને પાલક, મહા પરાફમી, રાન્તના સત્કાર પામનારી ઉત્તમ વેષવાળા અને ચતુર હાય છે.
૨૩૨ :
: વિભાગ બીજો
Page #281
--------------------------------------------------------------------------
________________
જેના જન્મકાળમાં ચન્દ્રમાથી ખીજે નિ હૈાય, તે પુરુષ નિપુણ મુદ્ધિવાળા, ગામ નગરામાં ખ્યાતિ પ્રાપ્ત કરનારા ધનવાન ગુપ્તપણે કાર્ય કરનારા અને મલિત હાય છે.
૨૬ અનફા ચેાગ ફળ
चौरः स्वामीदृप्तः स्ववशी मानी रणोत्भटः सेयं. । क्रोधात् सपत् साध्यः सुतनुः कुजो ऽ नफायां प्रगल्भा ॥१॥ गन्धर्वो लेख्यपटुः कविः प्रवक्ता नृपाप्त सत्कारः । रुचिरः सुभगेr ऽ नफाया प्रसिद्धकर्मा विबुधश्च भवेत् ||२|| गंभीरः सन्मे वैश्वानुयुतो बुद्धिमान् नृपाप्तयशाः । अनफार्या त्रिदशगुरौ सजातः सत्कविर्भति ॥३॥ युवती नामनि सुभगः प्रणयी क्षितिपस्य गोपतिः कान्तः । कनक समृद्ध श्र्व पुमान नफायां भार्गवे भवति ||४| विस्तीर्णसुजः सुभगेो गृहीत वाक्यश्चतुष्पद समृद्धः । दुर्बनितागण भोक्ता गुणसहितः पुत्रवान्र विजे ||५||
અથ- જેના જન્મમાં ચન્દ્રમાથી ખારમા સ્થાનમાં મંગળ હાય, તે વ્યક્તિ ચાર માણસાના સ્વામી ધૃષ્ટ, પેાતાના વશમાં રહેનારા, રણશૂરા, ઇષ્યાળુ, ક્રેથી સપત્તિ પ્રાપ્ત કરનારા અને સારા શરીરવાળે હાય છે.
ચન્દ્રમાથી જેને મારમે ધ હાય, તે માણુસ ગાંધ વિદ્યાના જાણકાર, લેખન કળામાં કુશળ, કવિતા રચનારા, ઉત્તમ વક્તા, રાજાને સત્કાર પામનારા, ઉત્તમ ભાગ્યવાળા, ક્રમનિષ્ઠ અને વિશિષ્ટ મુદ્ધિવાળા હાય છે.
જેને ચન્દ્રમાથી આરમે બુહસ્પતિ (ગુરુ) હોય, તે પુરુષ ગંભીર સ્વભાવને, બુદ્ધિશાળી, રાજાથી યશને પામનારા, અને શ્રેષ્ઠ કવિ હાય છે.
३०-श्री यतीन्द्र भुहूर्त अशा४२ :
: २३३
Page #282
--------------------------------------------------------------------------
________________
જેના જન્મ સમયમાં ચન્દ્રમાથી બારમા સ્થાનમાં શુક્ર હોય, તે પુરુષ યુવતીઓના સૌભાગ્યવાળે, રાજાની પ્રીતિવાળો, ગાને સ્વામી, કાન્તિવાળો અને સુવર્ણની સમૃદ્ધિવાળા હોય છે.
જેના જન્મ કાળમાં ચન્દ્રમાથી બારમા સ્થાનમાં શનિ હોય તે પુરુષ સુદીર્ઘ હાથવાળે, ભાગ્યશાળી, પિતાના વચનને પાળનારે,
પગા પશુઓની સમૃદ્ધિવાળો, દુષ્ટ સ્ત્રીઓને ભેગવનારા ગુણયુક્ત અને પુત્રવાન હોય છે.
[૨૭] દુરાગ ફળ अनृतका बडुवित्तौ निपुणो ऽ तिशठो गुणाधिको लुब्धः । वृद्ध वी ससक्तः कुलाग्रणीः शशिनि भाम बुध मध्ये ॥१॥ ख्यातः कर्मसु कितवो बहुधन वैरस्त्वमर्पणो धृष्टः । आरक्षकः कुजगुवेर्मिघ्यगते शशिनि संग्राही ।।२।। उत्तमरामा सुभगा विपाद शोलो 5 स्त्रविद् भवेच्छूरः । व्यायामी रणशीलः सितार योर्मध्यगे चन्द्रे ।। उत्तम सुरता बहुस चय कारको व्यसन सक्तः । क्रोधो पिशुना रिपुमान् यमारयोः स्यादुर धरायाम् ॥३॥ धर्मरतः शास्त्रज्ञो वाक्यपटु सर्व बद्धनः समृद्धः । त्यागयुतो विख्याता गुरुबुध मध्यस्थिते चन्द्रे ॥४॥
અર્થ– જેના જન્મકાળમા મગળ અને બુધની મધ્યમાં ચન્દ્રમાં રહેલું હોય, તે માણસ અસત્ય બોલનારે, બહુ ધનવાળા, બહુ ચતુર, શઠ, અધિક ગુણવાળો, લોભી, વૃદ્ધ સ્ત્રીમાં આશક્ત અને પિતાના કુળમાં મુખ્ય હેાય છે.
જેના જન્મકાળમાં મગળ અને બૃહસ્પતિની મધ્યમાં ચન્દ્રમા હેય, તે માણસ કર્મો કરવામાં વિખ્યાત, ધૂd, માટે ધનવાન,
• વિભાગ બીજે
૨૪
Page #283
--------------------------------------------------------------------------
________________
અનેક શત્રુઓવાળે, ક્રોધી, નિર્દય, રક્ષા કરનાર અને સંગ્રાહક વૃત્તિવાળો હોય છે.
અને જેના જન્મકાળમાં મંગળ અને શુક્રની મધ્યમાં ચન્દ્રમાં હાય, તે માણસ ઉત્તમ ભાગ્યવાળો, વિવાદગ્રસ્ત, શાસ્ત્ર, વ્યાયામ કરનાર, રણઘેરા અને પરાક્રમી હોય છે.
જેના જન્મકાળમાં શનિ અને મગળની મધ્યમાં ચન્દ્રમા હેય, તે માણસ ઉત્તમ સુરતવાળો, બહુ આગ્રહ કરનારા, વ્યસની, ક્રોધી, ચાડીઓ, અનેક શત્રુઓવાળો હોય છે.
જેના જન્મ કાળમાં બુધ અને બૃહસ્પતિની મધ્યમાં ચન્દ્રમાં રહેલે હેય, તે માણસ ધર્મનિષ્ઠ, શાસ્ત્રજ્ઞ, વાચાળ, સર્વ પ્રકારની વૃદ્ધિ કરનારે સમૃદ્ધ અને ત્યાગપરાયણ હોય છે. प्रियवाक् सुभग कान्तः प्रवृत्तगा यदि सुकृतवान् नृपतिः । सौख्यः शूरो मन्त्री बुधसित या मध्यगे च हिमकिरणे ॥५॥ देशेदेशे गच्छति वित्तवशा नास्ति विद्यया सहितः । चन्द्रे 5 न्येषा पूज्यः स्वजनविरोधो जमन्दयो मध्ये ॥६॥ धृतिमेघः स्थयेयुतो नीतिज्ञः कनकरत्न परिपूर्णः । ख्याता नृप कृत्य करो गुरुसित यार्दुरुधरा योगे ॥७॥ सुखनय विज्ञान युतः प्रिय वाग विद्वान् धुरंधरो मर्य । ससुतो धनी सुरुपश्चन्द्रो गुरु भार्गवे तुलान्तरगे ॥८॥ वृद्धवनित• कुलाढयो निपुण स्त्री वल्लभो धन समृद्ध । नुपसत्कृत बहुज्ञ कुरुते चन्द्रः शनि सिसयाः ॥९॥
અર્થ– જેના જન્મ કાળમાં બુધ-શુક્રની મધ્યમાં ચન્દ્રમાં રહેલો હોય, તે માણસ મીઠું બેલનારે, સારા ભાગ્યવાળો, તેજસ્વી સુકતવાન રાજા, સુખી, શૂરવીર અને છેવટે મંત્રી હોય છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
: ૨૩૫
Page #284
--------------------------------------------------------------------------
________________
જેના જન્મકાળમાં બુધ-શનિની મધે ચન્દ્રમાં રહેલો હોય તે માણસ દેશ દેશાંતરમાં પ્રવાસ કરનાર, ધનવાન, વિદ્યાહીન, રવજન વિરોધી અને અન્ય જનેને પૂજ્ય હોય છે.
જેના જન્મ કાળમાં ગુરૂ-શુક્રની મધ્યે ચન્દ્રમાં રહેલો હોય તે માણસ ધીરજવાળો, બુદ્ધિવાળે, સ્થિર સ્વભાવનો, નીતિમાન, સોના અને રત્નો વડે સમૃદ્ધ અને પ્રસિદ્ધ રાજાના કાર્યો કરનારા હોય છે.
જેના જન્મ કાળમાં ગુરુ-શનિની મધ્યે ચન્દ્રમાં રહેલો હોય, તે માણસ સુખી, નીતિમાન, વિજ્ઞાન વેત્તા મીઠી વાણી બોલનારા, ધુર ધર, પુત્રવાન, ધનવાન અને સ્વરૂપવાન હેય છે.
જેના જન્મ કાળમાં શુક્ર-શનિ મધ્યે ચન્દ્રમાં રહેલો હોય, તે માણસ વૃદ્ધ સ્ત્રીવાળો પિતાના કુળમાં આગેવાન, ચતુર, સીને વહાલો, ધનવાન અને રાજાને આદરપાત્ર હોય છે.
- ૨૮ કેમદ્રુમ યોગ ફી केमद्रुमे भवति पुत्रकलत्रहीनी देशान्तरे
નતિ તુલસવામિ તપ્તા ! ज्ञातिप्रमाद निरतो मुखरः कुचैलो नोचः
सदा भवति मीति युत चिरायुः ॥१॥ कुले नित्य भाग धन भुग्धन सहनाढय
सौख्यान्विता दुर घरां प्रभवेत्सु भृत्यः । केमद्रुमे मलिन दुःखितनीच प्रेष्या
निस्वश्च तत्र नृपतेरपि वंशजातः ॥२॥ અર્થ- જે જાતકને કેમ માગ હેય તે પુત્ર, સ્ત્રી રહિત દેશાંતરમાં વસનારે, સદા દુખી, પિતાની જ્ઞાતિ માટે પ્રમોદ ભાવ ધારણ કરનારે, વાચાળ, ખરાબ ચાલ ચલગતવાળો, નીચ સદા ભયગ્રસ્ત અને બહુ લાંબા આયુષ્યવાળો હોય છે.
: ભાગ બીજે ૨૩૬
Page #285
--------------------------------------------------------------------------
________________
દુર્ધરા ગમાં જન્મેલે માણસ પિતાના કુળમાં સદા ભોગ ભેગવનાર, ધનવાન અને સુખી હોય છે.
કેમદ્રુમ યોગમાં જન્મેલે માણસ મલિન ચિત્તવાળો દુખી, શુદ્ધ, દૂત કાર્યકરનારે, દરિદ્ર, રાજાને ત્યાં જન્મે તે પણ આવો હોય છે.
ર૯ કેમકુમ ભગ हित्वा ऽर्क सुनफायुजो दुरधरा स्वान्त्यौ भवस्थैर्गहैः । शीतांशाः कथिसा 5 न्यथा तु बहुभिः केमद्रुमा त्यौः परेः । केन्द्रे शीतकरे 5 थवा ग्रहयुते केमद्रुमाने 5 पिते केचित्केन्द्र नवांश के विति वद त्युक्ति प्रसिद्धा न ते ॥१॥
અથ– એક સૂર્યને છોડીને, બીજા હે ચન્દ્રમાથી બારમે હેય તે ક્રમશ, સુના અનફા અને દુર્ધરાયેાગ થાય છે.
જે ચન્દ્રમાંથી બીજે કઈ ગ્રહ હોય તે સુનફા યોગ અને ચન્દ્રમાથી બામે કાઈ ગ્રહ હોય તે અનફા રોગ અને ચન્દ્રમાથી બીજે અને બારમે બને તરફ ગ્રહ હોય તે દઈરા નામે ચોગ થાય છે.
જે ચન્દ્રમાથી બંને તરફ ૩ ગ્રહ હેય તે કેમકુમ ચોગ થાય છે
કેન્દ્રમાં અથવા કેન્દ્ર નવાંશમાં ચન્દ્રમાં હોય અથવા અન્ય ગ્રહ સ્થિત હોય તે કેમકુમ વેગને ભંગ થાય છે અથવું તે ચાગ અશુભ ફળદાયી નથી નીવડત कुमुदगहन बन्धु र्वीक्षमाणः समस्ते
गगनगृह निवासै र्दीधजीवो चिरायुः । फलमशुभ समुत्थं यच्च केमद्रुमोक्त
स भवति नरनाथः सार्वभौमी जितारिः ॥शा શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
૧ ૨૩૭
Page #286
--------------------------------------------------------------------------
________________
पूर्णः शशी यदि भवेच्छुभ संस्थिता वा
सौम्या मरेज्य भृगुनन्दन संयुक्त व पुत्रार्थ सौख्य जनक कथितो मुनीन्द्रैः
कैमद्रुमे भवति मङ्गलसु प्रसिद्धिः ||२||
અઃજેના જન્મ સમયમાં ચન્દ્રમાને સર્વ ગ્રહેા દેખતા હાય, તે તેથી તે માણુસ દીઘ આયુષ્યવાળા ખને છે અને કેમદ્રુમ ચેાગથી ઉત્પન્ન થયેલ અશુભ ફળને નાશ કરી તે માણસને ચક્રવર્તી રાજા બનાવે છે.
જેના પૂર્ણ મળવાન ચન્દ્રમા શુભ ગ્રહ વર્ડ અથવા શુભ રાશિ વડે યુક્ત હોય, અથવા બુધ, બૃહસ્પતિ શુક્રથી યુક્ત હાય, તા કેમદ્રુમ ચૈાગમાં તે માણુત્ર પુત્ર, અ આદિનું સુખ લેાગવ નારા થાય છે. એવુ' મુનીન્દ્રોનું કથન છે.
૩૦ સુનાદિ ચેગા કેવી રીતે થાય છે! रविवर्ज्य द्वादशगै. सुनफां चन्द्रा द्वितीयः । सुनफाया उभयस्थिते दुर्द्धरा केमद्रुम सहिता वाच्याः ||९|| અથ:- એક સૂર્યને છેડીને ચન્દ્રમાથી બારમે કઈ ગ્રહ (અશુભ અથવા શુભ) રહેલા હાય, તે અનફા યાગ થાય છે. અને બીજા ગ્રહ હાય છે તે સુનફા યાગ થાય છે. અને બીજા તેમજ ખારમા-મને સ્થાન તરફ ગ્રહ હાય છે તેા દુશયાળ થાય છે. અને ચન્દ્રમાની અને તરફ કાઈ ગ્રહ નથી ઢાતા, તે કેમદ્રુમ ચેગ થાય છે.
૧૩૮ :
૩૧ વૈશિ વૈશિ આદિ યાગ
सूर्याद्वायगे वाशिद्धितीय गैश्चन्द्र उभय स्थितै महगणं रुभय चरी
वर्जितैर्वेशिः । નામત પ્રોતઃ શા
- વિભાગ ખી
Page #287
--------------------------------------------------------------------------
________________
म-दहा स्थिर वचनं परिभूरिश्रमं नतोज़तनुम् । कथयति गणिताधिपति पेंशिसमुख त्वघोहष्टिम् ।।२।। बहु संचयं यदि नु सहा वाशी पुरुषो भवेद्गुरो र्जातः । भोरुः काया द्वि लग्न! लघुचेष्टा मृगु सुतः पराधीनः ॥३॥ વર વિ રિત નો સુઘ વિનંત જ ! मातृध्नः क्षितिपुत्रः परोपकारी नरो वाशी ॥४॥ पर दारश्चन्द्रे च वृद्धकाया घृणो भवेत् मनुजः । संजातो नरो वाशी योगे शनैश्वरेण संयुक्ते ॥४॥
અથ – એક ચન્દ્રમાને છેને સૂર્યથી બારમે કોઈ ગ્રહ હોય તે શિગ થાય છે.
અને સૂર્યથી બીજે કઈ ગ્રહ હોય, તે વેશિયોગ થાય છે.
અને સૂર્યથી બા તથા બીજ–અને તરફ કોઈ ગ્રહ હોય તે ઉભયશરી નામને ચાગ થાય છે. અને સૂર્યની બને તરફ કઈ ગ્રહ ન હોય તે કરી એગ થાય છે.
જેના જન્મ કાળમાં વેશિ વેગ હેય, તે માણસ મદદષ્ટિવાળો, એકવચની, પરાક્રમી, નમ્ર, ઊ ચા શરીરવાળે, અને અધદષ્ટિવાળો હોય છે.
જેને વોશિગમાં સૂર્યથી બારમે બૃહસ્પતિ હોય તે માણસ બહુ સંચયવાળે અને સુદર દષ્ટિવાળા હોય છે. અને શુક હેય તે ડરપાક, લઘુચેષ્ટ અને પરાધીન હોય છે.
સૂર્યથી બારમે બુધ હોય તે તે માણસ બીજા સંબંધી તર્ક કરનારે, દરિદ્ર, કમળ, વિનીત અને નિર્લજજ હોય છે. શ્રી ચતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
૨૩૯
Page #288
--------------------------------------------------------------------------
________________
જેને મગળ હાય તેની માતા મૃત્યુ પામે અને તે પરોપકારી હાય છે, અને ચન્દ્ર હોય તે! પરમાં રત રહે અને નિ હાય, તે વૃદ્ધ શરીરી કૃણી મનુષ્ય હાય છે.
૩૨ વેશિ ચેાગ ફળ
उच्चेप्टवचाः स्मृतिमान् योग युता निरीक्षते तिर्यक् 1 पूर्व शरीरे पृथुल स्तुच्छगतिः सात्त्विका वेणा ||१||
धृति सत्य बुद्धि युक्ता भवति गुरुवे शिगो रणे ख्याता गुणवानायः शूरो भागवे
प्रियभाषां रुचिर तनुर्वेशः स्याद्वावुघे संग्रामे विख्याता भूमिसुते सूत गुणवा
शूरः ।
મુવઃ ||o
पराजा कृत् । नपि ख्यातः । शा
वणिक्कला स्वभावः स्यात् पर द्रव्या गुरुद्वेपी शनिः सूर्यः सामा वैशि:
पहारकाः । નમ્નશ્ર્વરે ।।૪।
અર્થ:- જેના જન્મ કાળમાં વેશિયા હોય તે માજીસ ઇષ્ટ વચન ગેલનારા, સુદર યાદશક્તિવાળા, તિ જોનારા, સ્થૂલ શરીરવાળા, તુચ્છ અતિવાળા અને સાત્ત્વિક હાય છે.
શિયાળમાં સૂર્યાંથી બીજે બૃહસ્પતિ હાય તેા તે મનુષ્ય ધીરજવાળા, સત્ય વાદી, શુદ્ધિશાળી અને શુથી હાય છે. અને જો શુક્ર હૈાય તે તે, પ્રસિદ્ધ શુન્નુવાન શ્રેષ્ઠ અને શૂરા હોય છે. જેને ખુશી વેશિયાળ હાય, તે માસ પ્રિય વચન માલનારી, સ્વરૂપવાન, સારાં વસ્ત્ર પહેરનારા, અને ખીન્ન પર આજ્ઞા કરનારા હાય છે.
જેને મગળથી વેશિયાળ હૈાય, તે માત્ર યુદ્ધમાં વિખ્યાત અને સદગુણી હૈાય છે.
૪૦ :
ખીને વિભાગ
-
Page #289
--------------------------------------------------------------------------
________________
જેને વેશિગમાં સૂર્યથી બીજે શનિ હોય, તે માણસ વેપાર કરવાની કળામાં કુશળ પારકું ધન હજમ કરનાર અને પિતાના ગુરૂનો વેષ કરનારા હોય છે.
૩૩ ઉભય ચરી યાગ ફળ सर्व सहः सुसमहक् समकायः सुस्थितो निपुण सत्त्वः । नात्युच्चः परिपूर्ण ग्रीवो भवेदुभय चर्यायाम ॥१॥ सुभगो बहुभृत्यजनो बन्धूनामाश्रयो नृपतितुल्यः नित्वात्साही हृष्टा भुनक्ति भागानुभय चर्थायाम् ॥२॥
અથ – ઉભય ચરી ચોગમાં જન્મેલે માણસ, બધું સહન કરનારે, સમ દષ્ટિવાળો, સરખા શરીરવાળો સ્વભાવમગ્ન, સવ સંપન્ન, ઘણી ઊંચાઈવાળો નહિ અને પૂર્ણ રીવાવાળો હોય છેવળી તે સૌભાગ્યવાન ઘણા નેકરે અને ભાઈઓનું આશ્રયસ્થાન, રાજા સમાન, નિત્ય ઉત્સાહી, કદાવર શરીરવાળો અને લેગ સુખ ભગવનાર હોય છે.
૩૪ સિંહાસન ચગ
षष्ठाष्टमे द्वादशे च द्वितीये च यदा ग्रहाः । सिहासनाख्ययोगो ऽयं राज सिंहासनं विशेत् ॥१॥
અર્થ:- જે માણસના જન્મ કાળમાં છઠે આઠમે, બારમે અને બીજે (૬-૮-૧૨-૨) આ સ્થાનમાં સર્વ ગ્રહ પડે તે સિહાસન નામનેસિહાસન આપનારે ગ થાય છે.
૩૫ વ્રજ ચાંગ अष्टमस्था यदा क्रूराः सौम्या लग्ने स्थिता ग्रहाः ।
ध्वजयोगात्र जातस्तु स पुमानायका भवेत् ॥२॥ ૩૧-શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
: ૨૪૧
Page #290
--------------------------------------------------------------------------
________________
અથ - જે માણસના આઠમા સ્થાનમાં કુર ગ્રહે રહેલા હિય, અને લગ્નમ શુભ ગ્રહ . તે વિજગ થાય છે. આવા યેગમાં જન્મેલે માણસ નાયક બને છે.
પર ન ન
૩૬ હંસ રોગ त्रिकोणे सप्तमे लग्ने भवन्ति च यदा ग्रहाः । हसयोग विजानीयात्स्ववंश स्यैव पालकः ॥१||
અર્થ:- બ્રિકેશુમાં, સાતમે અને લગ્નમાં જે સંપૂર્ણ ગ્રહ પડે તે હંસગ થાય છે. આવા રોગમાં જન્મેલો માણસ, પિતાના વશને પાલક બને છે.
બીજા પ્રકારે હંસયોગ मेषे घटे चापतुलामृगालो मध्यग्रहे हस इति प्रसिद्धः । सर्वेश्च पूर्णो नृपतेश्च पूज्यौ
हसोद्भवो राजसमा मनुष्यः ॥१॥ અથ– જે માણસના જન્મ-સમયે મેષ, કુભ, ધનુ, તુલા સિંહ, વૃશ્ચિક ૧-૧૧-૯-૭-૫-૮ આ રાશિઓમાં સર્વ ગ્રહો પડે તે પણ હંસગ થાય છે. આ રોગમાં જન્મેલે માણસ રાજાઓને પણ પૂજ્ય રાજા સમાન હોય છે
- ૩૭ કારિકા યોગ एकादशे यदा सर्ने ग्रहाः स्युर्द शमे ऽपि च । लग्नस्य संमुखे वापि कारिका परिकीर्तिता ॥१॥ उत्पन्नः कारिकायोगे नीचेोऽपि नृपति भवेत् । राजवश समुत्पन्नो राजा तत्र न सशयः ॥२॥
1 વિભાગ બીજે
જા જા જળ
૨૪૨ ૧
Page #291
--------------------------------------------------------------------------
________________
અર્થ - જે મનુષ્યના અગ્યારમા અથવા દશમા સ્થાનમાં અથવા લગનમાં સંપૂર્ણ બ્રહો પડે તે કારિકાયોગ થાય છે. કારિકાગમાં જન્મેલો માણસ નીચ હોય તે પણ રાજા બને છે. અને જે રાજવંશમાં જન્મે તે નિસંદેહ રાજા બને છે.
એકાવલી યોગ लग्न तश्चान्यता वापि क्रमेण पतिता ग्रहाः । एकावली समाख्याता महाराजो भवेन्नरः ॥९॥
અર્થ:- જે માણસના જન્મ કાળમાં લગ્નથી અથવા બીજા સ્થાનથી કમપૂર્વક રાહે રહેલા હોય છે, તે એકાવલી નામને યોગ થાય છે. આ રોગમાં જન્મેલા માણસ, મહારાજા બને છે.
૩૯ ચતુર સાગર યોગ चतुएं केन्द्र सज्ञेषु सौम्य पाप ग्रहस्थिती । चतुः सागर योगो ऽय राज्यदो धनदौ भवेत् ॥१॥
અર્થ:- જે માણસના જન્મ કાળમાં ચારે કેન્દ્ર-અથાત્ લગ્ન ચતુર્થ, સપ્તમ અને દશમ આ સ્થાનમાં શુભ ગ્રહ પાપ ગ્રહ સાથે હોય તે ચતુઃ સાગર નામે એગ થાય છે. આ ચોગ રાજ્ય અને ધન આપનાર છે.
ચતુ સાગર ચોગ બીજ પ્રકારે कर्कटे मकरे मेषे तुलाया च ग्रहे स्थिते । चतुः सागर योग. स्वात् सर्वारिष्ट निषूदनः ॥१॥ चतुः सिन्धौ नरौ जातो, बहुरत्नसमन्वितः । गजवाजिधनः पूर्णो, धरणोशो भवेन्नरः ।।२।।
અથ – કર્ક, મકર છે અને તુલા (૪-૧૦-૧-૭) આ રાશિઓમાં જન્મ સમયે સંપૂર્ણ ગ્રહો પડે તે બધા અનિષ્ટના નાશ કરનાર એવો ચતુર સાગર નામને ચોગ થાય છે ચતુ સાગર
ગમા પિદા થયેલ મનુષ્ય ઘણે રોથી યુક્ત હાથી ઘોડા અને ધનથી પૂર્ણ પૃથ્વીને માલીક બને છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
૨૪૩
Page #292
--------------------------------------------------------------------------
________________
૪૦ અમર યોગ चतुर्वपि च केन्द्रेषु क्रूराः सौम्या यदा ग्रहाः । क्रूरेः पृथ्वीपति निद्यात्सौम्य लक्ष्मीपति भवेत् ।।१।। मृगपति अज लग्ने भानुकेन्द्र त्रिकोणे
___व्यय निधन सु संस्थे चन्द्रककें वृषभाः । उभय यदि च दृष्टया जोव शुक्रो ऽथवा
स्याद्भवति अमर योगे सर्वारिष्टा विनाश ॥३॥ અર્થ - જે માણસના જન્મ સમયે ચારે કેન્દ્ર સ્થાનમાં કુરગ્રહ, શુભગ્રહ પડે, તે અમરોગ થાય છે. કુરગ્રહના પ્રભાવે જાતક પૃથ્વીને હવામી બને છે અને શુભગ્રહના પ્રભાવે ધનને ૨વામી બને છે.
જે માણસના જન્મ સમયે સૂર્ય, સિંહ થા મેષ રાશિને થઈને કેન્દ્ર (૧–૪-૭–૧૦) ત્રિકોણ (૯-૫) માં બારમે યા આઠમે સ્થાને રહેલ હોય, અને ચન્દ્રમા કર્મ યા વૃષ રાશિને હોય અને તે અને ઉપર જે બહપતિ (ગુરુ) યા શુકની દૃષ્ટિ પડતી હાય, તે આ યોગને અમરોગ કહે છે. આ રોગ સર્વ અરિષ્ઠાને નાશ કરનારો થાય છે.
૪૧ ચાપ ચાગ शुक्र घटे कुजे मेषे सुस्था देवपुरोहितः । तदा राजा भवन्नून चापः सिध्यति दिड्मुखः ॥१॥
અથ – જે માણસના જન્મ કાળમાં શુક્ર, કુંભરાશિને હાય, મંગળ મેષ રાશિને અને બ્રહ૫તિ પિતાની રાશિને હેય, તે ચાપગ થાય છે. આ યોગમાં જનમેલે માણસ દિગુવિજયી રાજા બને છે.
કર દંડ યોગ कर्कटे मिथिने मीने कन्याया चापगे ग्रहे । दण्डयोगः समाख्याता राज्ञा मास्पधकारकः ॥१॥
વિભાગ બીજે
૨૪૪ :
Page #293
--------------------------------------------------------------------------
________________
दण्डे च जातः पृथुपुण्यभागो,
एकातपत्री भवत्ति क्षितीशः । तेजोमयः सिहपराक्रमश्च,
જાણે મને ગુણપત્ર રૂઃ પર અર્થ - જે માણસના જન્મ સમયે કર્ક, મિથુન, મીન, કન્યા અને ધન એ રાશિમાં બધા ગ્રહ પડે, તે દડગ થાય છે.
દંડળમાં જન્મેલો માણસ મહા પુણ્યશાળી, એકછત્રી રાજા, તેજસ્વી, સિંહ સમાન પરાક્રમી અનેક નેકરોનો સવામી અને પિતાના ગુરૂને ભક્ત હોય છે.
૪૩ વાપી વેગ धने व्यये तथालग्ने शेष स्थानेषु सस्थिता. 1 चापीयागेर भवेदेवमुदितः पूर्व सूरिमिः ॥१॥ दीर्घायुः स्यादात्मवश प्रधान,
सौख्यो पेला अत्यंत धीरो नरो हि । चञ्चद्वाक्यस्तन्मनाः पुण्यवापी,
बापो योगे यः प्रसूतः प्रलापो ॥२॥ અર્થ - જે માણસને જન્મ લગ્નમાં બીજા બારમા અને અને લગ્ન સ્થાન સિવાયના સ્થાનમાં બધા ગ્રહો રહેલા હોય, તો વાપીચોગ થાય છે. એવું પ્રાચીન પડિતોનું કહેવું છે.
વાપીગમાં જન્મેલો માણસ દીર્ઘ આયુષ્યવાળો પોતાના *વશમાં મુખ્ય, સુખી, અત્યંત ધીરજવાળ, પુણ્યશાળી તેમજ મધુર વાણુ બોલનારો હેય છે.
૪૪ ચૂંપાદિ વેગ लग्नाच्चतु त्स्मरतः खमध्याच्चतु
गृहस्थ गगने चरंन्द्रः । મેજ પૂર રાઝ વિનર્ટve
प्रदिष्टः खलु जातक जे ॥३॥ શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
= ૨૪૫
Page #294
--------------------------------------------------------------------------
________________
અથ– જે માણસના જન્મ કાળમાં લગ્નથી, થેથી, સાતમેથી અને દશમેથી—એ હકથી શરૂ કરીને ચાર-ચાર સ્થાનમાં બધા ગ્રહ સ્થિત હોય તે ક્રમશઃ યુપ, શર, શક્તિ અને દંડ એ ચાર વેગ થાય છે.
જેમ કે લગ્ન, બી જા, ત્રીજા અને ચોથા એ સ્થાનમાં બધા ગ્રહે રહેલા હોય તે ચૂપ યોગ થાય છે.
અને ચોથા, પાંચમા, છ, સાતમા એ સ્થાનમાં બધા ગ્રહો રહેલા હોય તે શર નામે ચોગ થાય છે.
અને સાતમા, આઠમા, નવમા અને દશમા એ સ્થાનમાં બધા ગ્રહ સ્થિત હોય, તે શક્તિ નામને ગ થાય છે.
તેમજ દશમા, અગ્યારમા, બારમા અને લગ્ન (૧)એ સ્થાનેમાં બધા ગ્રહે રહેલા હોય તે દઠ નામને ચાબ થાય છે.
૪પ ચૂપ યોગ ફળ धीरोदारो यज्ञकर्मानुसारो नाना विद्यासद् विचारो नरोच्चः । यस्योत्पत्तौ वर्तते यूपयोगा
योगा लक्ष्म्या जायते तस्य नित्यम् ॥४॥ અથ – જે માણસના જન્મ કાળમાં ચૂપ નામનો ગ થાય છે તે મનુષ્ય ધીર, ઉદાર, યજ્ઞ કર્મને અનુસરનાર, અનેક વિદ્યા ધારણ કરશે, સુવિચારવત અને લક્ષમીવંત હોય છે.
૪૬ શર યૌગ ફળ fો ડ ચત્તવિક (1) કુલ
प्रतप्तः प्राप्ता नन्दः कान नान्ते शरज्ञः । मत्यो योगे यः शरे जात जन्मा श्री रंभा ख्यातस्य न क्वापि सौख्यम् ॥५॥
વિભાગ બીજો
૨૪૬ ૧
Page #295
--------------------------------------------------------------------------
________________
અથ જે મનુષ્યનાં
જન્મ કાળમાં શર નામના ચાળ થાય છે. તે મનુષ્ય ખૂખ જ હિંસા કરનારો ચિત્રકામથી દુઃખી
થનારો, અને તે દુઃખને આનદ માનનારે વનના અ ત ભાગમાં રહેલ શૂરને જાણુ નારો તેની પત્ની રમા સમાન સૌનયવતી ડાય છે અને તે જન્મથી મૃત્યુ પર્યંત દુ:ખી રહે છે.
૪૪ શક્તિ યોગ
नीचे रुच्चैः प्रीतिकृत्सालस व
Ge
સૌËë "ર્જિત યુનિવ્ર
वादे युद्धे तम्य दुद्धिर्विशाला
शाला सौख्य स्याता शक्तियोगे || ६ ||
અર્થ - જે માલુસના જન્મ કાળમાં શક્તિ ચૈાગ થાય છે, તે માણસ નીચ અને ઊંચ અને પ્રકારના માણુમો સાથે પ્રીતિ કરનારો, આળસુ, સુખ અને ધન વગÀા, દુઃખળે! વિવાદ અને સુખમાં વિશાળ બુદ્ધિવાળા અને અપ સ્થાયી મુખવાળા હોય છે.
૪૮ ૪૩ યોગ ફળ
दीना होनेान्मत्त सञ्जात सौख्यो
द्वेष्या द्वेगी गोत्रजेजतिवरः । विहीना
होनेा बुद्धया दण्डयोगे तु जन्मी ॥७॥
कान्ता पुत्रैरथं मित्रै
અર્થ – જે માશુસના જન્મ કાળમાં ઢઢ ચેગ થાય છે, તે સાજીસ ગરીબ, તુચ્છ, ઉન્મત્ત, સુખી શત્રુએથી ડરનારા પેાતાના લાઇએ સાથે વેર રાખનારો, થ્રી, પુત્ર, ધન અને મિત્ર વગરના તેમજ બુદ્ધિહીન હાય છે.
શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
: ૨૪૭
Page #296
--------------------------------------------------------------------------
________________
૪૯ નૌકા-ફૅટ-છત્ર-ચાપ અને અધન્દ્ર યોગ
लग्नाच्चतु र्थात्स्मरतः खमध्यात्
छत्रं धनुश्चापगृह
सप्त क्षंगेनीरथः कूटसंज्ञः ।
प्रवृत्ता
नापूर्व के योग
इहार्द्धचन्द्रः ||८||
A
અર્થ - લગ્નથી, ચાથાસ્થાની, સાતમા અને દશમા સ્થાનથી ગણત્રી કરીને પ્રત્યેકથી શરૂ કરીને સાત-સાત સ્થાનમાં બધા ગ્રડા સ્થિત હોય તા, ૧ નૌકા, ૨ ફ્રૂટ, ૩ છત્ર, અને ૪ ચાપ-એ ચાર ચૈાશ થાય છે.
તથા લગ્ન, બીજા, ત્રીજા, ચાચા, પાંચમાં, છઠ્ઠા અને સાતમા એ સ્થાનામાં સંપૂર્ણ ગ્રહ સ્થિત હાય, નૌકાયાત્ર થાય છે.
ગાથા સ્થાનથી લઈને દશમાં સ્થાન પૃ ત્ત બધા ગ્રઢ રહેલા હાય તા કૂટ ચાગ થાય છે.
અને સાતમા સ્થાનથી માંડીને લગ્ન સ્થાન પ ત ખયા શહેા પડેલા હાચ તે છત્ર ચેાગ થાય છે.
જો ક્રશમા સ્થાનથી માંડીને ચાથા સ્થાન પત સંપૂર્ણ શહે રહેલા હાય, તે ચાપ ચૈઞ થાય છે.
આ સિવાય જો અન્ય રાશિમાં ગ્રહેા રહેલા હાય તા, અપચન્દ્રક ચાગ થાય છે. તેના આઠ પ્રકાર છે.
જેમ કે બીજા સ્થાનથી લઈને આઠમા સ્થાન પ ત સંપૂ ગ્રહ પડે તે એક ચેગ, ત્રીજા સ્થાનથી નવમા પ ત ખીજે ચૈાગ, પાંચમા સ્થાનથી અગ્યારમા પર્યંત ત્રીજો ચેાગ, ૬ થી ૧૨ પચત ચેાથેા ચેગ, ૮ થી ૨ પર્યંત પાંચમા ચેગ, ૯ થી ૩પ ત છઠ્ઠી યાગ, ૧૧ થી પ પ ત સાતમા ચેાગ અને ૧૨ થી૬ સુધી મધા થડા પડે તે આઠમે ચળ થાય છે, આ બધા અર્ધચન્દ્ર યાગના ભેદ છે.
૨૪૮ ૩
: વિભાગ બીજ
Page #297
--------------------------------------------------------------------------
________________
૫૦ નૌકા ચોગ ફળ ख्यातो लुब्धी भाग सौख्य विहीनः स्यान्नो योगे लब्धमन्मा मनुष्यः । क्लेशो शवच्चज्जल स्वान्त वृत्तिस्तायोद्भते धन धान्येन तस्य ॥९॥
અર્થ – જે માણસ નૌકા ચાગમાં જન્મે છે તે માણસ મહા થી દુખી, સુખ અને લેગ સામગ્રી વગરનો તેમજ ચ ચળ સ્વભાવને હોય છે. ,
૫૧ કુટ ચાગ ફળ दुर्गारण्या वासशीलश्च मल्लो मिल्ल
प्रीतिनिर्धनो निन्द्य कर्मा । धर्माधर्म ज्ञानहीन श्च टुष्टः कूट.
પાણેત્તવ મનુડા ને અથ - જે માણસ ફૂટ (પર્વત) ચાગમાં જન્મે છે. તે માણસ દુર્ગ અને વનમાં રહેનારા મહલ ભીલ લેકેથી પ્રીતિ કરનારો, નિધ કમ કરનારો તથા ધર્મ અને અધર્મના જ્ઞાન વગરને હાથ છે.
પર છવ યોગ ફળ प्राज्ञो राज्ञां कार्यकर्ता दयालुः पूर्वे
a સૌર્વતઃ यस्योत्पत्ती छत्र योगोप लब्धि
ઃિ ચાન્સેશન સા મ શા અર્થ - જે માણસ છત્ર ચોગમાં જન્મે છે, તે મહા બુદ્ધિ. શાબી, રાજકાજમાં તત્પર સર્વ જીવો પર દયા રાખનાર તેમજ બચપણ અને ઘડપણુમાં અધિક સુખ પ્રાપ્ત કરનારો હોય છે. ૩ર-શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
*
૪૯
Page #298
--------------------------------------------------------------------------
________________
૫૩ ચાપ ચાગ ફળ
आद्ये भागे चान्तिमे जीवितस्य सौख्येापेतः कानम |
ये । गे जातः कार्मुके सेाऽति दुष्टो गर्वोन्मत्तोत्पत्ति
મુ ાન. ॥૨॥
અર્થ :- જે માણસ ચાપ યાગમાં જન્મે છે, તે ખાળ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં વધુ સુખી થાય. વન-પત્તામાં નિવાસ કરે અહંકારી હાય તેમજ ધનુષ્યબાણુ બનાવનારો હાય.
૫૪ અ ચન્દ્ર ચેગ ફળ
भूमोपालप्राप्त चचत्प्रतिष्ठः श्रेष्ठः सेना
द्रिप्रचारः ।
भूषणाम्बराद्यैः ।
બનાનામ LIV
चेदुत्पत्तौ यस्य योगे ऽर्द्धचन्द्रश्चन्द्रः स स्यादु सवार्थ અર્થ :- જે માણસ અચન્દ્રયાગમાં જન્મે છે, તે રાજ દરબારમાં ભારે પ્રતિષ્ઠા પામે, તેમજ ઉત્તમ વસ્ત્ર અને અલંકારો સહિતનું ધન સુખ ભગવે.
૫૫ ચક્ર-મુદ્ર ગ
तनार्धनाद्येक गृहान्तरेण स्युः स्थान
षट्के गगनेचरेन्द्राः ।
चक्राभिधानश्च समुद्रनामा योगा
विती हाकृतिजाश्च विंशत् ||१४||
અર્થ - લગ્નથી અને ધનભાવથી એક એક સ્થાનના અતરે છ સ્થાનામાં બધા ગ્રહ બેઠેલા હાય, તે ચર્ચાળ અને સમુદ્ર ગ થાય છે. અર્થાત્ ૧-૩-૫-૭-૯ અને ૧૧ એ સ્થાનામાં સવ ગ્રહે
૨૫૦ :
વિભાગ શ્રીને
:
Page #299
--------------------------------------------------------------------------
________________
પડે તે ચક દેગ અને ૨-૪-૬-૮-૧૦ અને ૧૨ એ સ્થાનમાં બધા ગ્રહ પડે, તે સમુદ્રયાગ થાય છે. ગ્રહોના પડવાથી આ યોગના ૨૦ ભેદ પડે છે.
૫૬ ચોગ ફળ श्रीमद्रूपा ऽ त्यन्त जात प्रतापी भूपा,
વાય જીવંત યાત્ योगे जातः पूरुषो यस्तु चक्रे,
चक्रे पृथ्व्या. शालिनी तस्य कीर्तिः ॥१५॥ અર્થ - જે માણસ ચક્રગમાં જન્મ, તે ધનવાન, કીતિવાન, વિશ્વ વિખ્યાત, મહા પ્રતાપી. રાજાના આદરને પાત્ર અને મહાભાગ્યશાળી હોય છે.
૫૭ સમુદ્ર ચાગ ફળ दाता धीर श्व रुशीला दयालुः पृथ्वीपाल
प्राप्तमानः प्रकामम् । योगे जातो यः समुद्रे स धन्या धन्या
વાર્તા પૂર્વ નરેન રદ્દા અર્થ – જે માણસ સમુદ્ર રોગમાં જન્મે છે, તે દાનેશ્વરી, ધીરજવાન, સુશીલ, દયાળુ રાજાના આદરને પ્રાપ્ત કરનાર તથા પિતાના વંશને ધન્યવાદ અપાવનાર હોય છે.
૫૮ ગોલાદ રોગ ये योगाः कथिताः पुरा बहुतरा स्तेषा मभावे भवेद् द्वौ लग्नक गति!ग द्विग्रहगः शूल: स्त्रि गेही पमै । केदारश्च चतुषु सर्वखचरं पाशस्तु पंच स्थितैः
षट्संस्थैक कदाम सप्तगृहगणिति सख्या इमे ॥१७।। શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
૧ ૨૫૧
Page #300
--------------------------------------------------------------------------
________________
અર્થ - પ્રાચીન આચાર્યોએ સંપૂર્ણ રાજ યોગ કહ્યો છે. તે ગોના અભાવમાં ગોલ પેગ બે-બે ગ્રહો એક ઘરમાં બેસવાથી થાય છે. ત્રણ રાશિમાં ગ્રહ બેસવાથી શૂલોગ થાય છે. ચાર ઘરમાં સર્વ ગ્રહ પડવાથી કેદાર ગ થાય છે. પાંચ સ્થાનમાં બેસવાથી પાશ વેગ થાય છે. છ રાશિઓમાં બેસવાથી દામ યોગ થાય છે અને સાત રાશિઓમાં બધા ગ્રહ બેસવાથી વીણા રોગ થાય છે.
૫૯ ગોલ એગ ફળ विद्याहोनौदार्य सामर्थ्यहीना नानायासा
नित्यजात प्रवासाः । येषां योगः सभवेद् गोलनामा नामा
सत्य प्रीतयो ऽनोतयस्ते ॥१८॥ અર્થ:- જે માણસ શલગમાં જમે છે, તે વિદ્યાહીને સામર્થહીન, સતત પરિશ્રમી અને નિરંતર પ્રવાસ કરનારે, હોય છે.
૨૦ યુગ ચોગ ફળ पाखण्डेनाखण्डित प्रीति भाजो निर्लज्जा
યુ ધર્મ કયુરતઃ पुतैरथैः सर्गथा ते वियुक्ता युक्तायुक्ता
જ્ઞાનવા યુ" . અર્થ:- જે માણસ યુગાગમાં જમે છે, તે પાખં, ખહિત પ્રીતિ કરનાર ધર્મકર્મ સહિત, નિર્લજજ, ધન અને પુત્ર વગરને અને અયોગ્ય શું અને ચાંચ શું તેના જ્ઞાન વગરનો હોય છે.
બીજે વિભાગ ૨૫૨ ?
Page #301
--------------------------------------------------------------------------
________________
૬૧ શુલ યોગ ફળ युद्धे वादे तत्परा: क्रूर चेष्टाः क्रूराः
स्वान्ते निष्ठुरा निर्द्धनाश्च । योगा येषां सूतिकाले हि शूलः शूल
प्रायास्ते जनानां भवन्ति ॥२०॥ અર્થ – જે માસ ફૂલોગમાં જન્મે છે, તે યુદ્ધ તથા વાદવિવાદ કરવામાં તત્પર, કુરતાપૂર્ણ ચેષ્ટાઓને વરેલા કુર સ્વભાવના નિષ્ફર, નિર્ધન અને પ્રાયઃ બધા માણસને શૂળની માફક દુખ દેનારી હોય છે.
દર કેદાર ચોગ ફળ चापापेता श्वार्थवन्तो विनीताः
સુવાવાર 10 | योगे केदारे नरास्तेन धीराचारा '
અર્થ - જે માણસ કેદાર ગામમાં જન્મે છે, તે માણસ ધનુર્ધારી, સત્યવાદી ધનવાન, વિનયી, ખેતી કરનાર અને ઉપકાર દ્વારા આદર પામનારો હોય છે.
૬૩ પાશયૌગ ફળ दीनाकारा स्तत्परा श्वापकारे बन्धेनार्ता
મૂરિબળાઃ સમઃ | नानाना : पाशयोग प्रजाता
કાતા નથી ત: ચુર્મનુષ્ય પરરા અર્થ - જે માણસ પાશગમાં જન્મે છે, તે નિરંતર દુખી, બુરાઈ કરવામાં તપર, બંધનથી દુખી, બકવાશ કરનારો, શ્રી ચતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર
+ ૨૫
Page #302
--------------------------------------------------------------------------
________________
દંભી, અનેક અનર્થો કરનાર અને જંગલમાં રહેનારા માનવ પ્રાણીઓ સાથે પ્રીતિ કરનારો હોય છે.
૬૪ દામિની રોગ ફળ जातानन्दो नन्दनाद्यैः सुधीरा बिद्वान्
- સૂપઃ શોપ નાત તૈs: चञ्चच्छीलौदार्थबुद्धिः प्रशस्तः शस्तः
सूतौ दामिनी यस्य योगः ॥२३॥ અથ – જે માણસ દામિની યોગમાં જન્મે છે, તે આનંદી સવભાવને, ઉત્તમ ધીરજવાળે, વિદ્વાન માં રાજા સમાન, સતોષી, ઉત્તમ શીલરવભાવ, ઉદાર બુદ્ધિવાળો અને પ્રશસ્ત કાર્યોમાં રતિવાળો હોય છે.
૬૫ વીણુ યોગ ફળ अपिताः शास्त्र पारंगताश्च संगीतज्ञाः
पोषकाः स्युर्बहूनाम् । नाना सौख्य रन्वितास्तु प्रवीणावोणा योगे।
प्राणिनां जन्म येषाम् ।।२९।। અર્થ - જે માણસને જન્મ વીણા રોગમાં થાય છે તે માણસ ધનવાન, શાસણ, સગીત શાસ્ત્રમાં નિપુણ, ઘણા માણસોનું પાલન કરનારો, અનેક પ્રકારના સુખ ભોગવનાર અને ઉચિત કાર્ય કરવામાં ખરેખર કુશળ હેય છે. प्रोक्तैरत नाभसाद्यश्च योगैः स्यात्
सर्वेषां प्राणिनां जन्म कामम् । तस्मादेतेऽत्यन्त यत्नादपूर्वाः पूर्वाचार्य
जतिके सम्प्रदिष्टाः ॥२५॥
વિભાગ બીને,
૨૫૪
Page #303
--------------------------------------------------------------------------
________________
અર્થ:- જે નાભ સાદિ ચગનું વર્ણન કરેલ છે, તે જન્મ કુંડળીમાં રહેલા ગ્રહોના યથાર્થ અભ્યાસ પછી પૂર્વાચાર્યોએ કરેલ છે. માટે ગ્રહોના બળાબળને બરાબર અભ્યાસ કરીને ફળનું વર્ણન કરવું.
૬૬ ચન્દ્ર યોગફળ उत्पातके कृशतनुर्निशि वाऽथ दृश्ये
दृश्ये दिवासिरिगर्भ થશે દર 4 (8) 1 Uત્ર સ્થિતઃ સમક્ષ पृथिवौ पतित्व जातो नयाय कुरुते परिपूर्णमूर्तिः ॥२९॥
અથ: જે માણસના જન્મ સમયે ચન્દ્રમા ક્ષીણ હોય અથવા દશ્ય ભાગને હેય, તે તે. અનિષ્ટકારક જાણવો. અને સૂર્યના મડળમાં થઈને દશ્ય ભાગને સ્થિત હોય તે સમ ફળ આપનારે જાણવું અને જે જન્મકાળે પૂર્ણ ચન્દ્રમાં હોય તે તે જાતકને વિનયવત પૃથ્વીપતિ બનાવે.
૬૭ દરિદ્ર રોગ वामवामे ग्रहाः सर्वे सूर्यादीनां मुनिस्तथा । दरिद्रयोग जानीयान्नात्र कार्या विचारणा ॥२७॥
અર્થ જે માણસના જન્મ કાળમાં સૂર્ય આદિ સર્વ ગ્રહ ડાબી બાજુએ ડાબા બે ક્રમથી સાત સ્થાનમાં પડે તે નિરસ દેહ દરિયેાગ જાણ.
૬૮ ક૨ સંપુટ રોગ ऋतुरेतश्च सम्पर्काज्जायते विषमा गतिः । करसम्पुटमादाय वन्ध्या भवति निश्चितम् ॥२८॥
અર્થ: શતકના સંપર્કથી વિષમ ગતિ હય, તે કર સંપુટ લેગ થાય. આવા વૈગમાં સ્ત્રી, અવશ્ય વધ્યા બને. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
= ૨૫૫
Page #304
--------------------------------------------------------------------------
________________
૬૯ કારક ચાગ मूलत्रिकोण स्वगृहे! च्चसंस्था
જમરા જતા મિથ જુદા * ते कारकाख्याः कथिता मुनीन्दें
__ विज्ञाय प्राज्ञा भुवने विशेषाः ॥२९॥ प्रालेयरश्मिय दि मूर्तिवर्ती
स्व मन्दिरस्थो निजतुङ्ग यातः । कुजार्क जामिरराज पूज्याः परस्पर
વારવા સિતા રૂપે शुभ ग्रहे लग्न गतेम्बराम्बु १०/४ स्थितो
. વર માંગવા થાત્ | तुङ्ग त्रिकोण स्व गृहांशया तास्ते
માને તપને વિશેષા શા અર્થ : જે ગ્રહ પિતાના મૂળ ત્રિકોણમાં થા પિતાના ક્ષેત્રમાં યા પોતાના ઉચ્ચ સ્થાનમાં પરસ્પર કેન્દ્રમાં બેઠા હોય, તે તેને વિશિષ્ટ જ્ઞાનવાળા સુનીન્દ્રો “કારક' કહે છે.
'આ ચારે કેન્દ્રોમાં દશમ ભાવ બળવાન હોય છે.
જે માણસને સૂર્ય મૂર્તિમાં સિંહ રાશિનો અથવા મેષરાશિને બેસે અથવા સૂર્ય, શનિ, મંગળ, બુહપતિ કેન્દ્રમાં પરસ્પર હોય, તે તે વિશેષ કારક બને છે.
જે માણસના લગ્નમાં શુભ ગ્રહ હોય અથવા ચાથે હેય યા દશમા સ્થાનમાં હોય, તે તે ગ્રહકારક બને છે.
જે ગ્રહ પિતાના ઉચસ્થાનમાં યા ક્ષેત્રમાં ચા મૂળ ત્રિકોણમાં હોય, તે ગ્રહની માન પ્રતિષ્ઠા પણ બહુ હોય છે. તેમજ તેના પ્રભાવે અધિક ધનની પ્રાપ્તિ થાય છે,
વિભાગ બીજે ૨૫૬ :
Page #305
--------------------------------------------------------------------------
________________
नीचान्वये यद्यपि जात जन्मा,
मन्त्री भवेत्कार क खेचराद्यः । राजान्वये तस्य यदि प्रसूति,
भुमो पतित्व न कथ य याति ॥३२॥ वेशिस्थिता यस्य शुभो नभागा,
लग्नं विलग्न च लवे स्वकोये । केन्द्राणि सर्वाणि च सद्ग्रहाणि,
तस्यालये श्रीः कुरुते बिलासम् ॥३३॥ केन्द्रस्यिता गुरु विलग्न क जन्म नाथा,
__ मध्ये चयस्थ नितरां वितरंति भाग्यम् । शीदियोभ्युदय भेषु गताभवेयु रारम्भ
___ मध्यम विराम फल प्रदास्ते ॥३४॥ અથ:- જે માણસ નીચ કૂળમાં જન્મ્યા હોય પણ તેના ગ્રહો કારક હોય, તે તે રાજાને મંત્રી બને છે અને જે રાજાના કુળમાં ઉત્પન્ન થાય છે તે અવશ્ય રાજા બને છે.
જેના લગ્ન સ્થાનથી ધનસ્થાનમાં શુભ ગ્રહ હોય અને જન્મ લગ્ન પોતાના નવાંશમા હાય તેમજ ચારે કેન્દ્રોમાં શુભ ગ્રહ બેઠેલા હોય, તો તે માણસના ઘરમાં લક્ષમી નિરતર વાસ ४३ छे.
હરપતિ, લયનેશ અને ચન્દ્રની રાશિનો સ્વામી શીર્ષોદય રાશિમાં સ્થિત થઈને આ ત્રણે કેન્દ્રમાં બેઠા હોય, તે તે માણસની પ્રારલિક, મધ્યમ અને, છેલ્લી અવસ્થામાં ભાગ્યોદય કરે છે.
७. शस्योग संस्था विलग्ने ऽप्यथ सप्तमे च
पतङ्ग मुख्यास्तु ग्रहा नितान्तम् । वदन्ति योगं शकटाख्य संज्ञं,
जातो नरः स्याच्छकटोपजीवी ॥३॥ ૩૩-શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર
: २५७
Page #306
--------------------------------------------------------------------------
________________
1
અર્થ :- જે માણસના જન્મકાળમાં લગ્ન યા સાતમા સ્થાનમાં સૂર્યાદિ સ ગ્રહ પડે, તે શકટ નામના ચેામ થાય છે. આ ચેાગમાં જન્મેલા માણુસ ગાડાવાળા યા ગાડું ચલાવીને નિર્વાહ કરનારા હાય છે.
૭૧ નાયાણ
युग्मे युग्मे भवेत्त्रीणि हो कैकं च त्रिषु स्थितम् । नन्दा योग. स विज्ञेयश्चरायुश्च સુલન: ફ્॥ અથ – ત્રણ સ્થાનમાં છે-બે ગ્રહેા પડયા હાય અને એક
-
એક ગ્રહ ત્રણ સ્થાનમાં હાય અથવા ૬-૮-૧૨મા ઘરમાં એક ગ્રહ હાય, તા નઢાયેાગ થાય છે. આ ચેાગમાં જન્મેલા માણસ દીર્ઘાયુષી તથા સુખી હાય છે.
૨ દાતારચાગ
लग्ने च जीवा युगगे भृगुश्च द्युने च
याम्या दशमे महीज 1
केन्द्र त्वमी चारुफल प्रदाः स्युः
સાર્થ વાતાર હતો પ્રસિદ્ધા: "રૂા અર્થ :- જેના જન્મકાળે લગ્નમાં બૃહસ્પતિ ચેાથે શુક્ર, સાતમા ભાવમાં બુધ અને દશમા ભાવમાં મગળ હાય છે, તે સર્વા દાતાર નામને ચૈાગ બને છે. આ ચેગ માણસને સારૂ ફળ આપે છે.
૭૩ રાજહંસ ચાખ
घंटे मेषे नरे रु चापे तुलायां सिंहगे ग्रहे । राजहसेा भवेद्यौगा राज्यास्पद મુલગ્નના 1žા
અર્થ :- જે માણસના જન્મકાળે કુંભ, મેષ, મિથુન, ધન, તુલા અને સિહ એ અધા ગ્રહેા પડે તેા તે રાજ્ય-સ્થાનનું સુખ આપનાર રાજહંસ નામના ચૈાગ અને છે.
: વિભાગ ખીજે
Page #307
--------------------------------------------------------------------------
________________
૭૪ ચિલિ પુચ્છ ચાંગ
मरुद्धजे ||३९||
महाफलम् ||४०||
सिंहासने च हंसे च दण्डे योगे चतुः सागरयेागे च चिहिल पुच्छो तुला मकर मेषाद्य लग्ने वा ह्याथवा क्वचित् । सिंहासने च ऽमरौ चिहिल पुच्छ स शस्यते ॥ ४१ ॥ मृगे कर्के च पुच्छः स्याद् राजहसः सुखप्रदः । कुभे च मन्मथे चैव चिह्निल पुच्छाऽभिवायते ||४२|| मृगे कर्के ध्वजे पुच्छ: कन्याली वृषभे इझः । चिहिल पुच्छा भवेद्योगश्चतुः सागर गोचरे ॥४३॥ योगो दित फलं पुच्छः करोति द्विगुणं फलम् । तेन योगाधि योगो ऽय लग्ने ऽपि कस्य चिन्मते ||४४ | घटशून्ये नृप सचिवा गोमहिषी हय गजैर्युक्तः । नीतीशेो बहुपुत्रो लग्ने पिच सम्मतं केषाम् ||४५ || अर्थ – नेना बन्भट्ठाणे सिहासन, हंस, ६ 3, भ३त्ष्व
-
ચતુઃ સાગર ચાગમાં ચિલિ પુચ્છ હેાય તે મડું મારૂં ફળ આપે છે. તુલા, મકર, મેષ પ્રથમ લગ્ન અથવા કાઇપણુ લગ્નમાં હાય તથા સિહાસન, મચ્ાળ, મકર, કરાશિમાં િિહલ પુચ્છ ચેગ
सारी उह्यो छे.
રાજહંસયેાગ મકર, કરાશિમાં પુચ્છ સુખદાયક થાય છે અને કુ’ભ તથા મિથુન સાતમી રાશિમાં ચિહ્િલ પુચ્છ જાણવે. भार, ४ व्यते ध्वन्मां पृच्छ भने मन्या, वृश्चि४, वृषभ, મીન રાશિમાં હાય હાય તે ચતુ· સાગરમાં ચિહ્િલપુચ્છ ચેાગ થાય છે. પૂર્વોક્ત ચેાગાથી ઉત્પન્ન થતા મૂળથી પુêાગ ખમણું ફળ આપે છે, આ કારણે કેટલાક જ્યેાતિવિદ્યાના મતે આ ગને ચાળાષિયાગ કહ્યો છે.
શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
: २५८
Page #308
--------------------------------------------------------------------------
________________
ઘટ શૂન્ય ચેાગમાં ચિહ્િલપુયાગ થાય તા જાતક રાજ મંત્રી અને અને ગાય, ભેંસ, ઘેાડા, હાથી રાખનારા તેમજ નીતિ માન અને બહુ પુત્રવાન મને એવા કેટલાકના મત છે. ૭૫ લાલાટિક ચોગ
चन्दा ष्टमे चक्र संज्ञाकार्कि शुक्रा गृहे विधेोः । केमद्रुम व सम्पूर्णे योगो लालाटिका मतः ॥४६॥
आजन्म तो भवति कारग्रहः प्रसिद्धिः शिल्पादि कर्मकुशलेा मुसला कृतिश्च । भूर्यात्मजा विलभते विविधामलब्धिं जन्मान्तरे ऽपि न जहाति હાદ યોને ૫૪૭થી
અર્થ:- જે માણસના જન્મકાળે ચન્દ્રમા આઠમા સ્થાનમાં રહેલ હાય અને સૂ, શનિ, શુદ્ધ ચન્દ્રમાના સ્થાનમાં થઈને બારમે રહેલા હાય અને પૂર્ણ કેમદ્રુમ ચેાશ હાય, તે લાલાટિક— ચાગ જાણવા.
જેના જન્મકાળે લલાટચૈગ થાય, તે માણસ કલા-કામગીરી તથા શિલ્પકળામાં કુશળ, સુસળના આકારવાળા, બહુ પુત્રાવાળા અને જન્માંતરમાં નાશ નહિ પામનારી વિવિધ લબ્ધિવાળો હોય છે.
e મહાપાતક યાગ
राहुणा सहितश्चन्द्रः सपापा गुरु वीक्षितः । महापातक योगो ऽय यदि शुक्रसमेा भवेत् ||४८ ||
અથ~ જે માણસના જન્મ સમયે રાહુલ યુક્ત વન્દ્રમાં હાય અને એ ચન્દ્રમાને પાપગ્રહ સહિત બૃહસ્પતિ દેખતે હાય, તે મહાપાતક યાગ થાય છે.
આ ચેાગમાં જન્મેલે માણસ થ્રુ સમાન હાવા છતાં મહા પાપ કરનારી અને છે.
૨૪૦ :
: વિભાગ ખીજે
Page #309
--------------------------------------------------------------------------
________________
૭૭ અલીવહંના ચાગ भौमेन दृश्यते लग्न, लग्नं पश्यति भास्करः । गुरु शुक्रौ न दृश्येते बलीवन हन्यते ॥४९॥
અર્થ:- જેના જન્મકાળે મંગળ, જન્મલગ્નને ન દેખતે હાય, પરંતુ લગ્નને સુર્ય દેખતે હેય અને બ્રહસ્પતિ, શુકની દષ્ટિ ન પડતી હોય. આવા રોગમાં જન્મેલો માણસ બળદથી હોય છે માટે આ યોગને બલીવહતા વૈગ કહે છે.
૭૮ હઠાન્તા રોગ आय स्थानगते चन्द्र चन्द्रस्थानगते रवी । हठेन नाशो विज्ञेयः पञ्चराचे विशेषतः ॥५०॥
અર્થ:- જેના અગ્યારમા સ્થાનમાં ચન્દ્રમાં હોય અને ચન્દ્રમાના રથાનમાં સૂર્ય રહેલો હોય તે તે ચોગ ખાસ કરીને પાંચ રાતમાં જ ફળદાયી નીવડે છે.
૭૯ વૃક્ષહતા જેગ मदनाख्यो यदा योगो लग्ने च राहु दर्शने । वृक्षस्थ मरण तस्य यदि शुक्र समा भवेत् ॥५॥
અથ– જેના જન્મકાળે મદનગ થતું હોય અને રાહુ લગ્નને જેતે હોય, તે તે માણસ શુક સમાન તેજવી હેવા છતાં ઝાડ પરથી પડીને મૃત્યુ પામે છે.
૮૦ નાસાએ યોગ षष्ठस्थानगते शुक्रे तनुस्थानगते कुजे । नासाच्छेदकरो योग. कथ्यते मुनिसत्तमैः ।।२।।
અથ – જેને જન્મકાળે છઠ્ઠા સ્થાનમાં શુક્ર અને લનમાં મંગળ રહેલો હોય તે તે રોગને ઉત્તમ મુનિઓએ નાશાગ કહ્યો છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
Page #310
--------------------------------------------------------------------------
________________
૮૧ કર્યું વિચ્છેદ યોગ
मन्दे च दृश्य ते चन्द्रौ लग्ने च रवि भार्गव । शुभग्रहा न पश्यन्ति कर्णच्छेदो न सशयः ॥५३॥
અથ જેના જન્મકાળે ચન્દ્રમા, શનિને જુએ યા શનિ, ચંદ્રમાને જોતા હોય અને સૂર્ય, શુક્રલગ્નમાં શુભગ્રહા ન દેખાતા હોય, તેા આવા યાગમાં કાન કપાય છે.
Bad
-
૮૧અ પાદખજ યોગ
कविना सहितो मन्दा गुरुणा सहितः कविः । शुभग्रहा न पश्यन्ति पादखजेो भवेन्नर ॥५४॥
અ જેના જન્મસમયે શનિ, શુક્ર સાથે રહેલા હાય તથા શુષ્ક, બ્રહસ્પતિ સાથે રહેલા હાય અને શુભ ગ્રહે। દેખાતા ન હૈાય તે તે માજીસ પાખ જ મને છે.
R સહ તા યોગ
રહેલા હાય તથા જાતકને નિસદેહ
लग्नाच्च सप्तमस्थाने शन्यकें राहु संस्थिते । सर्पेण पीडातस्योक्ता शय्यायां स्व पते ऽपि च ॥५५॥
-
અથ જેના જન્મકાળે લગ્નથી સાતમા સ્થાનમાં શનિ, સૂર્ય અને રાહુ એ ત્રણ ગ્રહેા રહેલા હાય, તે તે માણસ સૂતેલા હાય તા પણ સશના લેાગ અને છે.
૮૩ વ્યાહતા યોગ गुरु स्थानगते सौम्ये शनिस्थानगते कुजे । पंचविशति वर्षे च वने व्याघ्रेण हन्यते ॥ ५६ ॥
અથ-જેના જન્મકાળે થ્ર ુસ્પતિના સ્થાન (ધતુ મૈ, મીન ૧૨મે) માં ખુ રહેલા હાય અને શનિના ( ૧૦મા ૧૧મા ) સ્થાનમાં મંગળ રહેલા હાય, તે તે મનુષ્ય વનમાં વાઘના શિકાર બનીને મૃત્યુ પામે છે.
પચીસ વર્ષોંની વચે
• વિભાગ મીન્સ
૧૩
Page #311
--------------------------------------------------------------------------
________________
૮૪ અસિઘાત ચાગ शुक्रस्थानगते चन्द्रे चन्द्रस्थानगते शनौ । अष्टावि शतिवर्षे च ह्यसिधातेन मृत्युदः ।।५७॥
અર્થ - જેને જન્મકાળે શુક્રના ઘર (બીજે અને આઠમે ૨૮) ચ દમા અને ચ દ્રમાના ઘર કર્કમા શનિ રહેલા હોય તે આવા ગમા તે માણસ આવીશ વર્ષની વયે તલવારના ઘાથી મૃત્યુ પામે છે,
૫ શરક્ષેપહંતા યોગ धर्मस्थानगते भौमे शन्यर्क राहुसंयुते । शुभग्रहा न पश्यन्ति शरोपेण हन्यते ॥५८।।
અથ – જે માણસના જન્મસમયે મગળ, શનિ, સૂર્ય અને રાહુ એક થઈને નવમા સ્થાનમાં રહેલા હોય તથા શુભ રહે તેને ન દેખતા હોય તે આવા રોગમાં તે માણસ માણ વાગવાથી મૃત્યુ પામે છે.
૮૬ બ્રહ્મઘાતિ યોગ रविणा सहितो भौमः शनि, जीवसयुतः । अष्टाविंशति वर्षे च ब्रह्मधाती न संशयः ।।५९।।
અર્થ - જે માણસના જન્મસમયે મગળ સૂર્યની સાથે હેય અથવા શનિ વૃહસ્પતિની સાથે હોય તે તે માણસ અઠ્ઠાવીશમા વર્ષે બ્રાહ્મણની હત્યા કરનારે થાય છે.
૮૭ પંચાપત્ય વિનાશયોગ रवि स्थानगते चन्द्र गुरु स्थान समा युतः । सागरे च स्थिते लग्ने पञ्चापत्यवि नाशकृत् ।।६०॥
અથ – જે માણસના જન્મસમયે ચન્દ્રમાં સૂર્યની રાશિમાં રહેલો હોય અને બૃહસ્પતિ પિતાના સ્થાનમાં હોય તથા સાગરશ્રી યતી દ્ર મુહુર્ત પ્રભાકર :
૪ ૨૬૩
Page #312
--------------------------------------------------------------------------
________________
ગ લગ્નમાં પડે તે આ ચે તે માણસના પાંચ સંતાનોને મારનાર નીવડે છે.
૮૮ દેલા યોગ मीने मेषे च चापे च स्थिते स्थान त्रये ग्रहे । दोला सज्ञकयोगः स्थाद्राज्यदोऽयमुदाहृतः ।।६१॥ सन्मानदान गुण पात्र परिक्षितो वा
कला निधिः कौशल गीत नृत्यः । मंत्रीश्वरो राजसमा विवेकी
केन्द्र स्थिते पापविवर्जिते गुरौ ॥६२।। અથ>જે માણસના જન્મસમયે મીન, મેષ, ધનુ (૧૨-૧-૯) એ ત્રણ રસ્થામાં બધા ગ્રહે રહેલા હોય તે રાજ્ય આપનારે દલાયેગા થાય છે.
જેને ગુરૂ, પાપ ગ્રહથી મુક્ત થઈને કેન્દ્ર (-૪-૭-૧૦) રસ્થાનમાં રહેલા હોય તો તે માણસ સન્માન, દાન યા ગુણમાં પરિપૂર્ણ પરીક્ષક, નૃત્ય-ગીતમાં કુશળ, મંત્રી, રાજા તુલ્ય અને વિવેક હાય છે.'
૮૯ પદકવિ છે યોગ लग्नस्थानगता भौमः शन्यर्कराहु बीक्षितः योगः पदकविच्छेदो यदि शुक्रसमा भवेत् ॥६३।।
અર્થ - જે માણસના લગ્નમાં મંગળ રહેલો હોય અને શનિ, સૂર્ય, રાહુ તેને જોતા હોય, તે પદકવિ છેદ એગ થાય છે. તે માણસ ભલેને શુક્ર સમાન તેજવી હેય.
૯૦ ઇચ્છિત મૃત્યુ યોગ केन्द्र स्थानगते भौमे सैहिकेये च सप्तमे । ,
तदा नित्यं विजानी यादस्मान्मृत्यु स्तदा भवेत् ॥६४।। શ્રી થતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર
* ૨૬૪
Page #313
--------------------------------------------------------------------------
________________
અથ – જે માણસના જન્મ સમયે કેન્દ્ર (૧-૪-૭-૧૦) સ્થાનમાં આગળ રહેલે હેય અને રાહુ સાતમા સ્થાનમાં પડે તે આ ગના પ્રભાવે તે માણસ ઈચ્છિત મૃત્યુને વરી શકે છે.
૯૧ માસ મૃત્યુ યોગ लग्नात्सप्तम शीतांशु. पापाष्टशुम लग्नगः । लग्नस्थितो यदा भानुर्मासान्ते म्रियते शिशुः ।।६।।
અથ - જે માણસના જન્મ સમયે લનથી સાતમા સ્થાનમાં ચન્દ્રમાં રહેલ હોય અને આઠમા સ્થાનમાં પાપગ્રહે રહેલા હોય તથા શુભગ્રહો પણ લનમાં વિદ્યમાન હોય અને સૂર્ય પણ લગ્નમાં મંજુર હોય તે એક મહિનાની અંદર, તે માણસનું બાળક મૃત્યુ પામે છે.
૯૨ રાજયોગ પ્રકરણ लग्नं लग्नपति बलान्वित वपुः केन्द्र त्रिकोणे शिवे
पृच्छा जन्म विवाहयानतिलके कुर्यान नृपालं ध्रुवम् । सच्छीलं विभवान्वितं गजहय मुक्तात, पत्रान्वितं जातं निम्नकुले विभूतिपुरुष शसन्ति गर्गादयः ।।
एक: शुक्रो जनन समये लाभ संस्थे च केन्द्र, जातो वै जन्मराशौ यदि सहजगते प्राप्यते वै त्रिकोणे। विद्याविज्ञान युक्ता भवति नरपतिविश्वविख्यात कीर्तिर्दानी मानी च शूरो हयगुणसहितः सद्गजः सेव्यमानः ।।
दशसुख भवनेशः केन्द्रकाणे घनस्थे बलिपतिबलयाने प्ररत सिहासनेषु । स भवति नर नाथो विश्वविख्यात कौतिमद गलित कपाले. सद्गजैः सेव्यमानः ।३। श्री यी- मुस्त :
२६५
Page #314
--------------------------------------------------------------------------
________________
અર્થ - હવે રાજગ પ્રકરણનું વર્ણન શરૂ કરીએ છીએ.
જે માણસના જન્મ સમયે યા પ્રશ્ન, વિવાહ, યાત્રા, તિલક એ લગ્નમાં, લગ્નને હવામી બળવાન બનીને લગ્નમાં કેન્દ્ર ( ૧-૪-૭-૧૦ ) ત્રિકોણ (પ-૮) માં થા અગ્યારમા સ્થાનમાં રહેલ હોય, તે તે માણસ શીઘ રાજા બને છે. તેમજ તે શીલ વાન, હાથી-ઘડા અને સાચા મોતીના છત્રના વૈભવવાળે હેય છે.
જે તે માણસ નીચ કુળમાં જન્મે છે તે પણ ઉક્ત બેગ તેને રાજા બનાવે છે અને જે તે રાજવંશમાં જન્મે છે તે અવશ્ય રાજા બને છે એ ગર્ગાદિ મુનિઓનો મત છે.
જે માણસના જન્મ સમયે એકલો શુક્ર અગ્યારમા સ્થાનમાં યા કેદ્ર ( ૧-૪-૭-૧૦ ) માં જન્મરાશિથી ત્રીજા ઘરમાં અથવા ત્રિકોણમાં રહેલું હોય, તે તે માણસ વિશ્વવિખ્યાત રાજા બને છે તેમજ વિદ્યા અને જ્ઞાનમાં નિપુણ તે દાની, માની અને હાથીઘોડાને ભકતા હોય છે.
જે માણસના જન્મ સમયે દશમા સ્થાનનો સવામી યા ચોથા સ્થાનનો સ્વામી યા કેન્દ્ર (૧-૪-૭–૧૦) યા નવમા, સ્થાનમાં યા પાંચમા સ્થાનમાં રહેલ હોય અને સાતમા સ્થાનનો સ્વામી, બીજા સ્થાનમાં હોય, તે તે માણસ સિંહાસન પર બેસે. અર્થાત્ રાજા બને અને મદ ઝરતા માત વડે સેવા તે વિશ્વવ્યાપી કીર્તિધર થાય.
एकोऽपि केन्द्रभवने नवपञ्चमे वा भास्व-प्रयूख विमली कृदिगविभागः। निःशेप दोषमप हृत्य शुभत्रसूत दीर्घायुषं विगत रोग भय करोति ।। चन्द्रः पश्येद्यदादित्यं बुधः पश्येन्निशापतिम् ।
अस्मिन्योगे तु यो जातः स भवेद्धसुधाधिपः ।। અથ - જે માણસના જન્મ સમયે કોઈ એક પણ ગ્રહ
વિભાગ બી. ૨૬૬ :
Page #315
--------------------------------------------------------------------------
________________
કેંદ્રમાં અથવા નવમા યા પાંચમા સ્થાનમાં રહેલો હોય, તે તે માણસ-દશે દિશાઓમાં પ્રકાશ-કિરણે ફેલાવતા સુર્ય સમાન તેજવી નીવડે છે.
આ યોગ અશુભ ને નાશ કરીને જાતકને નિરોગી રાખે છે.
જે ચંદ્રમા, સૂર્યને દેખતે હેય તે આ યોગમાં જન્મ લેનાર માનવી પૃથ્વી પતિ (રાજા) અને છે. ____ यदि भवति चक्रेन्द्रो यामिनीनाथ एव प्रदिशति प्रिय भार्या पुत्रिणी वा सुरुपाम् । धनकनक समृद्धि माणिक हीर रले रचयति मृगयाभिश्चन्द नैश्चचिङ्गम् । १६।
અથ: જે માણસના જન્મ સમયે ચન્દ્રમાં કેન્દ્ર સ્થાનમાં પડે તે તે માણસને સવરૂપવતી પ્રિય પત્ની મળે. જે જરૂર પુત્રવતી
બને.
આ રોગમાં જન્મેલે માણસ દાન, સુવઈ, સમૃદ્ધિ, હીરા, માણેક, રને અલ્પતર પ્રયાસે એકત્ર કરી શકે તેમજ પિતાના અને ચદનને લેપ કરનારા વૈભવી બને.
शुक्रो यस्य दुधो यस्य, यस्य केन्द्रे बृहस्पतिः। दशमोऽङ्गा શા ચર્ચ, ર જાત. ગુરુ રીપ: 1ી.
हय रथ नरनागै रत्न सम्यक्फलानां जलधितट निवासी रत्नतुल्यं च धान्यम् । किल बहुजन इष्टः सत्यवादी प्रसूता भवति यदि च केन्द्री दैत्यकाणे बुधस्य 1८1
किं कुर्वन्ति ग्रहाः सर्वे यस्य केन्द्रो बृहस्पतिः । मत्तमातङ्ग यूथानां भिनत्त्ये कोऽपि केसरी ।। શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ:
૨૬૭
Page #316
--------------------------------------------------------------------------
________________
एक एव सुरराज पुरोधाः केन्ऽगोऽय नव पंचमगा वा। लाभगो भवति यत्र विलग्ने तत्र शेष खचररबल: किम् ।१०।
અર્થ : જે માણસના જન્મ સમયે શુક્ર, બુધ, બૃહસ્પતિ કેન્દ્ર (૧-૪-૭-૧૦)માં રહેલા હોય અને દશમા સ્થાનમાં મંગળ પડે તે આ ગ–તે માણસને કુળદીપક બનાવે છે.
જેના પ્રસવકાળે રાહુ, બુધના સ્થાનથી કેન્દ્રય ખૂણામાં રહેલો હોય, તે તે માણસ ઘડા, રથ, માણસ, હાથીએ, અને એ પદાર્થોને સ્વામી બને તથા રત્ન જેવા ધાન્યવાળે, સમુદ્રની નિકટમાં રહેનાર બહુજનપ્રિય અને સત્યવાદી હોય છે.
જેના કેન્દ્રસ્થાન (૧-૪-૭-૧૦) માં કેવળ બ્રહસ્થતિ રહેલ હેય તે બાકીના ગ્રહે તેનું કાંઈ બગાડી શકતા નથી. જે રીતે એક સિંહ, મદેન્મત્ત હાથીઓના ટેળાને ભગાડી દે છે તે રીતે બૃહસ્પતિ બીજા ગ્રહની પ્રતિકૂળ અસરનો નાશ કરી દે છે.
તાત્પર્ય કે એક બહપતિ જ કેન્દ્રમાં યા નવમા પાચમાં લાભ સ્થાનમાં પડે યા લગ્નમાં પડે, તે શેષ ગ્રહો કાંઈ હરકત કરી શકતા નથી.
भवति मदन मूर्ति बल्लभः कामिनीनां सकलजन समर्थी दीर्घजन्मा णनुष्यः। ध्वज विषय गुणज्ञा द्रव्यमुरव्य. प्रधानः सधन कनकपूर्णो दैत्यपी यस्य केन्द्रे ।११। - ઘનવાન, પ્રાણા, પૂર, પત્રો વા વાણના પુરા રણमस्थे रवितनये वृन्दपुर ग्रामनेता वा ।१२॥
तुलाको दण्डमोनस्था लग्नस्थाऽपि शनैश्वरः । करोति भूपते जन्म वशे च नृपति भवेत् ॥१३॥
fil" એથી જે માણસના કેન્દ્રસ્થાનમાં શુક્ર , તે માણસ કામદેવ જે રૂપાળો સ્ત્રીઓને પ્રિય, સર્વ માણસે ઉપર ઉપકાર
વિભાગ બીજે
Page #317
--------------------------------------------------------------------------
________________
કરવામાં સમર્થ, દી આયુષ્યવાળે. વજના વિષયમાં નિષ્ણાત અને ધન-સંપત્તિવાન હોય છે.
જે માણસના દશમાં સ્થાનમાં શનિ રહેલે હેય, તે તે માણસ ધનવાન પંડિત, મત્રી દંડ કરવાનો અધિકારી દંડનાયક અને ગામ-નગરને માલીક હેથ છે.
જે માણસને તુલા, ધન, મીનમાં સ્થિત શનિ, લનમાં પહે તે તે ૨જવશમાં જન્મ લઈ રાજા બને છે.
faષ ત્રીવરાજનાવરાત રાજાર ફીમેડ
शास्त्रे कौतुक गीत नृत्य रसता व्यापार दीक्षा-गुरुः । पुत्र भ्रातृ जनान्वितः स्थिरमतिः कर्ताऽति प्रीत्यान्विताः जीव केन्द्रगतो भवेनिज सुखोसत्कम कारीनरः ॥१४॥ आकाश मन्दिर गतस्तनुपः स्वगेहे कर्यान्नृपनृपति चक्र वरेः सुसेव्यम स्वीय प्रताप पृत ना हत शत्रु पक्षं शको यथा सुरगणश्च विराजमानः
॥१५॥ અથ:- જેને બૃહસ્પતિ કેન્દ્રમાં હોય, તે પુરુષ સવરૂપવતી સ્ત્રી, વસ્ત્રાલંકાર યુક્ત શાસ્ત્ર નિપુણ, ગીત-નૃત્યમાં પારગત રસવાળા પદાર્થને વેપારી તથા માર્ગદર્શક ગુરૂવાળા તથા પુત્ર અને બાંધવે સહિત સ્થિર બુદ્ધિવાળા હોય છે. તેમજ પ્રસન્ન ચિત્તે સત્કાર્યો કરનારે હોય છે.
જે માણસના જન્મ સમયે લગ્નને સ્વામી પિતાના ઘરમાં થઈને દશમ ભાવમાં રહેલો હોય, તે માણસ ચક્રવતી સમાન રાજા બને, અનેક રાજાઓ તેની સેવા કરે, તે પોતાના પ્રતાપથી શત્રુ પક્ષને વિનાશ કરે અને દેવગણ મથે શોભતા દેવેન્દ્રની માફક માનવગણમાં શે.
ઉપજ (૬-૨-) ગર્ભ રે જ શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ:
Page #318
--------------------------------------------------------------------------
________________
स्वगृहमथ नवांशे केन्द्रयाताश्च सौम्याः सकलबल वियुक्तश्चय पापाभिधानं स भवति नरनाथः शक्रतुल्या बलेन ।१६।
અર્થ - જેના જન્મ સમયે ચન્દ્રમાં ઉપચય (૩-૬-૧૦૧૧ ) સ્થાનમાં રહેલો હોય અને શુભ ગ્રહે પિતાના ઘરમાં અથવા નવાંશમાં થઈને કેન્દ્ર ( ૧-૪-૭-૧૦ ) માં રહેલા હોય અથવા ચન્દ્રમાં સ્વગૃહમાં અથવા સવ નવાંશને પ્રાપ્ત કરીને ઉપચય સ્થાનમાં રહેલો હોય અને શુભ ગ્રહે કેન્દ્રમાં હોય અથવા શુભ હે પણ પિતાના ઘરમાં અથવા નવાંશને પ્રાપ્ત કરીને રહેલા હેય, અને પાપગ્રહ બળહીન હોય, તે તે માણસ ઈન્દ્ર સમાન બળવાન રાજા બને છે.
विद्याकला गुण विरा जितकाम घेतुर्गिः परं वरयुवा जित काम राजः । देशाधिपत्यपुर पत्तन गज श्रियान्ता मीने सितः सकलमण्डल दीप्त दीक्षः ॥१७॥
__ कामेजकन्ये रिपुरन्ध्रसंस्थे केन्द्र त्रिकोणं व्यवगे च राही । कामी च शूरो बलवान् स भागी गजाश्वछत्र बहुपुत्रता च ॥१८॥
मृगपति वृषकन्या कर्कटस्थे च राही भवति विपुल लक्ष्मी राजराज्याधिपो वा। हयगजनर नौका मेदिनी पंडितश्च स भवति कुल दोपी राहुतुङ्गो नराणाम् ।१९।
केन्द्र त्रिकोणे बुधजीव शुक्राः स्थिता नराणां यदि जन्मकाले । धर्मार्थ विद्या सुख कीर्तिलाभः शात सुशीलः न नराधिप:
અર્થ - જે માણસને શુક મીન રાશિમાં રહે છે, તે માણસ વિદ્યા, કલા અને ગુણવાળો હોય તેમ જ ઇછિત સુખ ભોગવનાર હોય, તે જિતેન્દ્રિય હોય, દેશનો સ્વામી હોય, ઘણા ગામનગર અને ધન તથા ગજદળને સ્વામી હોય, અને દીક્ષા લઈને સકલ મંડળમાં ખ્યાતિ પ્રાપ્ત કરનારો હોય છે. ૨૭૦ ?
: વિભાગ બીજે
Page #319
--------------------------------------------------------------------------
________________
જેનું જાયા સ્થાન મેષ, કન્યારાશિ, છ, આઠમા સ્થાનમાં શા કે ત્રિકોણુમાં અથવા બારમા ભાવમાં રાહુ રહેલો હોય, તો તે માણસ કામી, શૂરવીર, ભેગી હોય તેમજ હાથી, ઘોડા, છત્ર વગેરેની સમૃદ્ધિવાળે અને બહુ ફાવાળો હોય.
જેના જન્મ સમયે ચન્દ્રમા સિંહ, વૃષ, કન્યા, કર્ક રાશિમાં રહેલો હોય અને ઉચ્ચને રાહુ પડે છે, તે માણસ રાજાઓને રાજા બને, તેની પાસે અપાર લમી, હયદળ, ગજદળ, નૌકાદળ વગેરે હોય અને તે સુબુદ્ધિમાન થઈને કુળ અજવાળે છે.
જેના જન્મ સમયે બુધ, બૃહસ્પતિ અને શુક કેન્દ્ર ( ૧-૪"૭–૧૦ ) અથવા ત્રિકોણમાં રહેલા હોય, તે માણસ ધર્મ, અર્થ, વિદ્યા, સુખ, કીર્તિ, લાભ, શાન્ત સવભાવ અને સુદર ચારિત્રવાળો હાય તેમજ મતખ્યાને સવામી-રાજા-બને છે.
भृगु सुत सुर पूज्यश्च न्द्रमाः केन्द्रवर्ती सुख धनवृद्धिः कर्म साध्य नराणाम् । रविसुत शशि पुत्र मानुजोवे त्रिकोणे क्षिति सुत दशमे वै राजयोगा वदन्ति ।२१९
केन्द्र त्रिकोणेषु भवन्ति सौम्या दुश्निक्यलाभारिंगताश्व पापाः। यस्य प्रयाणेऽप्यथ जन्मकाले ध्रुवं भवेत्तस्य महीपतित्विम् ।२२०
लाभे त्रिकोणे यदि शोतरश्मिः करोत्यवश्यं क्षितिपाल तुल्यम् । कुलद्वयानन्दकर नरेन्द्र ज्योत्सना ही दीपस्तमसां विनाशी ।२३॥
અથ :- જેને જ બૃહસ્પતિ, ચન્દ્રમા કેન્દ્રસ્થાનમાં રહેલા હેય, તે માણસ સવ પરામે ધનપતિ બને છે અને શનિ, બુધ, સૂર્ય તથા બૃહસ્પતિ એ બધા કહે ત્રિકોણ અર્થાત્ નવમશ્રી ચતીન્દ્ર મુહૂર્ત પણ
6 ર૭૧
Page #320
--------------------------------------------------------------------------
________________
પંચમ ભાવમાં રહેલા હોય તેમજ મંગળ દશમ ભાવમાં રહેલા હેય તે રાજગ થાય છે.
જેના જન્મ અથવા યાત્રાના સમચે શુભ ગ્રહ કેન્દ્ર ત્રિકશુમાં રહેલા હોય અને પાપગ્રહ ત્રીજા, અગ્યારમાં અને છઠ્ઠા સ્થાનમાં રહેલા હોય, તે માણસ શીઘપણે પૃથ્વીના અધિપતિ બને છે.
જેના જન્મ સમયે ચન્દ્રમા અગ્યારમે અથવા ત્રિકોણમાં રહેલે હેય, તે તે માણસ અવશ્ય સજા સમાન બનીને બને કુળના અનિષ્ટનો નાશ કરીને આનંદમય વાતાવરણ સર્જે છે. જેમ દીપક અંધકારને નાશ કરીને પ્રકાશ ફેલાવે છે તેમ शत्रुस्थाने यदा जीवा लाभ स्थाने शशी भवेत् । गृहमध्ये
स जातश्च विरव्यातः कुलदीपकः ।२४ लग्नाधिपा वा जीवा वा शुक्रो का यत्र केन्द्रगः ।
तस्य पुंसश्च दीर्घायुः स भवेद् राजवल्लभः ।२५० दशमे बुध सूर्यां च भीमराहू च षष्ठगी । राजयोगाऽ यो जातः स पुमानायको भवेत् ।२६।
અર્થ - જેના છઠ્ઠા સ્થાનમાં બૃહસ્પતિ અને અગ્યારમા, ભાવમાં ચન્દ્રમા હોય, તે માણસ કુળદીપક નીવડે છે.
જેના લગ્નનો સ્વામી અથવા ગૃહસ્પતિ અથવા શુક કેન્દ્ર ( ૧-૪-૭-૧૦ ) સ્થાનમાં રહેલો હોય, તે દીર્ઘ આયુષ્યવાળા, તેમજ રાજાને યારે બને છે.
દશમે બુધ અને સૂર્ય હોય અને મંગળ તેમજ સહુ જીદ હાય, તે રાજોગ થાય છે. . આ ચાગમાં જન્મેલો માણસ, નાયક બને છે.
વિભાગ બીજે ૨૭૨
Page #321
--------------------------------------------------------------------------
________________
आदी जीवः शनिश्चान्ते गृहमध्ये निरन्तरम् । राजयोगे विजानीयात्कुटुम्बबलमुत्तमम् ।२७॥ सहजस्था यदा जीवो मृत्यु स्थाने यदा सितः । निरन्तरं ग्रहा मध्ये राजा भवति निश्चितम् ॥२८॥ जोवो वृषे सुधारश्मिमिथुने मकरे कुजः। सिहे भवति सौरिश्च कन्यायां वुध भास्करौ ।२९। तुलायाम सुराचार्या राजयोगी भवेदयम् अत्र योगे समुत्पन्ना महाराजो भवेन्नरः ।३०।
અર્થ - જે માણસને પહેલા સ્થાનમાં બૃહસ્પતિ હોય, અતમાં શનિ હોય અને વચ્ચે બાકીના ગ્રહો હોય તે તે રોગ પણ કુટુંબ અને ઉત્તમ બળપ્રદ રાજયોગ જાણુ.
જેના ત્રીજા સ્થાનમાં બૃહપતિ, આઠમા સ્થાનમાં શુક્ર અને વચ્ચે યા અંતમાં બાકીના ગ્રહો હોય, તે તે માણસ નિશ્ચિતપણે રાજા બને છે.
વૃષરાશિમાં બહપતિ અને મિથુનમાં ચન્દ્રમા તથા મકરમા મગળ અને સિંહમા શનિ તેમજ કન્યામાં બુધ અને સૂર્ય તથા તુલામાં શુક્ર હોય તો રાજગ થાય છે.'
આ વેગમાં જન્મેલા માણસ, મહારાજા બને છે. अष्टमे द्वादशे वर्षे यदि जीवति मानवः । सार्व भीमस्तदा जायते विश्वपालक |॥३१॥
एको जौवा यदा लग्ने सर्वे योगास्तदाऽशुभाः। दीर्घजीवी, महाप्राज्ञो जातको नायको भवेत् ॥३२।।
धने शुक्रोडथ भोमश्व मोने जीवस्तुला बुधः। नीचस्थौ शनिचन्द्रौ च राजयोग स्तदा ध्रुवम् ॥३३॥ શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ:
२७३
Page #322
--------------------------------------------------------------------------
________________
અર્થ - ઉક્ત રોગમાં જન્મેલે માણસ જે આઠમા અને બારમા વર્ષે જીવતે રહે છે તે વિશ્વપાલક રાજા બને છે.
જેના જન્મ સમયે કેવળ બૃહસ્પતિ લગ્નમાં રહેલે હેય અને સર્વ યે અશુભ હોય તે પણ તે પુરુષ દીર્ઘકાળ સુધી જીવનારે, બુદ્ધિમાન અને અગ્રણી બને છે.
ધનુરાશિમાં શુક્ર વા મગલ અને મીન રાશિમાં બૃહસ્પતિ અને તુલામાં બુધ અને શનિ તેમજ ચન્દ્રમા નીચ રાશિ (૧-૮)માં રહેલ હોય, તે પણ રાજાગ થાય છે.
अस्मिन्योगे च यो जातः स राजा धनवर्जितः। दाता भोक्ता च विख्याता मान्या मण्डलनायकः ॥३४॥
मीने शुक्रो बुधश्चान्ते धने राहुस्तनौ रबिः। सहजे च भवेभौमा राजयोगा ऽभिधीयते ॥३५॥
सहजे च यदा जीवा लाभस्थाने च चन्द्रमाः। स राजा गृहमध्यस्था विख्यातः कुलदीपक: ॥३६।।
અર્થ - આ રોગમાં જન્મેલો માણસ ધનહીન રાજા બને છે અને તે દાતા, ભોક્તા પૂજ્ય અને વિખ્યાત નાયક બને છે.
મીન રાશિમાં શુક્ર અને અંતમાં બુધ તેમજ ધન રાશિમાં રાહ અને લગ્નમાં સૂર્ય અને ત્રીજે માળ હોય, તે રાજયોગ થાય છે.
જેના ત્રીજા સ્થાનમાં બૃહસ્પતિ અને અગ્યારમાં સ્થાનમાં ચન્દ્રમાં હોય, તે પણ ઘરમાં રહેવા છતાં વિખ્યાત કુળ દીપક બને છે.
: વિભાગ બીજે. ૨૭૪ :
Page #323
--------------------------------------------------------------------------
________________
शुभग्रहाः शुभ क्षेत्रे भवन्ति यदि केन्द्रगाः। तथा शुभानि कर्माणि स कति हि जातकः ॥७॥
उच्चस्थानगताः सौम्याः केन्द्रस्थाने भवन्ति चेत् । ध्रुवं राज्य भवेत्तस्य यदि नीच सुता भवेत् ।।३८॥
स्वक्षेत्रस्था यदा जीवो बुधः सारिश्च चेद भवेत् । तस्य जातस्य दीर्घायुः सम्पतिश्र पदेपदे ।।३९।।
मीने बृहस्पतिः शुक्र श्चन्द्रमाश्च यदा भवेत् । तस्य जातस्य राज्यं स्यात् पत्नी च बहु पुत्रिणी ॥४०॥
અથ - જેને શુભ સ્થાનમાં રહેલા શુભ ગ્રહ, કેદ્રભાવમાં પડે એવા યોગમાં જન્મેલે માણસ, શુભ કર્મ કરનારે થાય છે
જેના ઉચ્ચ સ્થાનમાં પ્રાપ્ત શુભ ગ્રહે કેન્દ્રસ્થાનમાં સ્થિર થાય તે, તે માણસ નીચ કુળમાં જન્મ્યા હોય તે પણ રાજા બને છે.
જેને બહસ્પતિ, બુધ અને શનિ પિતાના જ સ્થાનમાં રહેલા હેાય, તે માણસ દીર્ઘ આયુષ્યવાળે અને પગલે-પગલે સંપત્તિ પ્રાપ્ત કરનારે થાય છે.
જેને મીન રાશિમાં બુહપતિ શુક્ર અને ચ દ્રમાં હોય તે રાજ્ય મેળવે છે તેમજ તેની પત્ની બહુ પુત્રોની માતા થાય છે.
पञ्चमस्था यदा जीवा दशमस्थश्च चन्द्रमाः। स राज्यवान् महाबुद्धिस्तपस्वी च जितेन्द्रियः ।।४।।
सिहे जीवस्तुला कीट चापेषु मकरेऽपि च ग्रहा यदा तदा जाता देशभोगी भवेन्नरः ॥४२॥
तुलाकादण्ड मीनस्थो लग्नसंस्थाऽपि चेच्छनिः । करोति भूपते जन्म महापुण्यानु भावत. ॥४६॥ શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
: २७५
Page #324
--------------------------------------------------------------------------
________________
અર્થ - જેને પાંચમા ભાવમાં બૃહસ્પતિ અને દશમે ચન્દ્રમાં રહેલું હોય, તે રાજયને સ્વામી, મહાબુદ્ધિમાન, તપસ્વી અને જિતેન્દ્રિય હોય છે.
જેને સિરાશિમાં બૃહસ્પતિ અથવા તુલા, કર્ક, ધનુ, મકર એ રાશિઓમા હોય અને બીજા ગ્રહે અન્ય સ્થાનમાં રહેલા હોય, તે સમગ્ર દેશને રાજા બને છે.
તુલા, ધનુ, મીન યા લગ્નમાં જેને શનિ રહેલો હોય, તે પુણ્ય અનુભાવ સહિત રાજા બને છે.
विद्या स्थाने यदा सौम्यः कर्क स्थाने च चन्द्रमाः । धर्मस्थाने यदा सौम्या राजयोगस्तदा भवेत् ॥४४॥
मकरे च धटे मीने वृषे मिथुनमेषयाः। ग्रहास्तदा च વિદ્યારે રાજા વતિ માનવ: ૪.
बुधभार्गव जीवाकिंयुक्ता राहुश्चतुष्टये। कुरु ते कमलारोग्य पुत्र मानादिकं फलम् ।।४६।।
અથ - પાંચમા સ્થાનમાં બુધ હોય અને કર્ક રાશિને ચન્દ્રમા હોય તેમજ નવમા સ્થાનમાં શુભ ગ્રહે રહેલા હોય, તે રાજ્યોગ થાય છે.
જેને મકર, કુંભ, મીન, વૃષ, મિથુન અને મેષ એ રાશિએમાં બધા ગ્રહો રહેલા હોય તે પ્રસિદ્ધ રાજા બને છે.
બુધ, શુક, બ્રુહસ્પતિ અને શનિ એ ચાર ગ્રહ સાથે રાહુ કેન્દ્ર સ્થાનમાં રહેલો હોય તે જાતકને લક્ષમી, આરોગ્ય, પુત્ર અને સન્માન આપનાર થાય છે.
चतुर्थ भवने शुक्रो गुरुचन्द्रधरा सुताः। रवि सौरियुता स्सन्ति राजा भवति निश्चितम् ।।४।।
ર૭૬ ;
Page #325
--------------------------------------------------------------------------
________________
अष्टमे च व्यये रो मध्ये च क्रूरसौम्य को। राजयोगात्रियो जातो महाभूपो भविष्यति ॥४८॥
लग्ने सौरिस्तथा चन्द्रस्त्रिकाणे जीवभास्करो। कर्मस्थाने भवेदभौमा राजयोगोऽभिधीयते ।।४९।।
नवमे च यदा सूर्यः स्वगृहस्थी भवेत्तदा । तस्य जीवतिने माता स्यादेका नृपैर समः ॥५०॥
અર્થ - જેના ચોથા સ્થાનમાં શુક્ર, બૃહસ્પતિ, ચન્દ્રમા, મગળ, સૂર્ય અને શનિ હોય, તે ચોક્કસ પણે રાજા બને છે.
જેને આઠમે અને બારમે કુર ગ્રહો અને શુભ ગ્રહો બંને રહેલા હોય, તે તે પણ રાજગ છે.
લગ્નમાં શનિ તથા ચન્દ્રમા અને નવમે પાંચમે બુહસ્પતિ અને સૂર્ય તથા દશમે મગળ હોય તે રાજ ચેગ થાય છે.
જેને નવમસૂર્ય પોતાના ઘરનો હોય, તેના ભાઈ જીવતા નથી, પણ તે એક જ રાજા સમાન થાય છે.
द्वित्रितुर्ये सिते षष्ठे कर्मण्यपि यदा ग्रहा । राजयोग विजानीयाज्जातस्तत्र नृपा भवेत् ।।५।।
लग्ने क्रूरे व्यये सौम्या धने क्रूरश्च जायते । राजयोगा न राजा च भूपतिभवति स्फुटम् ॥५२॥ ___ लग्ने क्रूरो व्यये क्रूरो धने सौम्यो यदा भवेत् । सप्तगे भवति क्रूरः परिवार क्षयकर. ॥५३॥
मथ :-२ने भार, श्रीर, याये, पांथ. है, मे,એ સ્થાનમાં રાશિ હેય તે રાજ ગ થાય છે
જન્મેલા પુરુષ રાજા બને છે. જેને લગ્નમાં કર ગ્રહ श्री यती- मुहूर्त :
.२७७
Page #326
--------------------------------------------------------------------------
________________
હોય અને બારમે શુભગ્રહ તેમજ બીજા કૃરગ્રહ હોય, તે પણ રાજગ થાય છે.
જેને લગ્નમાં કુર ગ્રહ અને બારમે પણ કુર ગ્રહ સાથે શુભગ્રહ તથા સાતમે શુભગ્રહ હોય, તો તે માણસ પોતાના પર વારનો નાશ કરનારા થાય છે.
घने चन्द्रश्च सौम्यश्च मेषे जोवा यदा भवेत् । दशमे राहु शुक्रौ च राजयोगाऽभिधीयते ॥५४।।
सिहे जीवोऽथ कन्याया भार्गवो मिथुने शनि । स्वक्षेत्रे हिवु के भौम स पुमान्नायको भवेत् ।।५।।
शनिचन्द्रौ च कन्यायां सिंहे जीवा घटे तमः । मकरे च preતત્ર નાત. ચાહું વિશ્વપાજ: ઉદ્દા
અથ – જેના બીજા સ્થાનમાં ચન્દ્રમા યા બુધ હાથ અને મેષ રાશિમાં બુહસ્પતિ હોય તથા દશમે રાહુ અને શુક્ર હોય તે પણ રાજયોગ થાય છે.
જેને સિંહ રાશિમાં બ્રુહસ્પતિ, કન્યા રાશિમાં શુક્ર, મિથુન રાશિમા શનિ અને વક્ષેત્રી મંગલ ચોથા સ્થાનમાં હોય તે તે મનુષ્ય નાયક બને છે.
જેને કન્યા રાશિમાં શનિ યા ચન્દ્રમા હેયસિરાશિમાં બહસ્પતિ, કુંભ રાશિમાં શહ હોય અને મકર રાશિમાં મંગળ હોય, તે મનુષ્ય જગપાલક બને છે.
शुक्रो जोवो रवि भाम, श्वाये मकरकुम्भ यो मीने च वत्सरे त्रिशे समर्थः सर्व कर्मसु ॥१७॥
कर्कलग्ने जीवयुक्ते लाभे चन्द्रज्ञभार्गवा । मेपे मानुश्च जातो यो योगऽस्मिन् नृपतिर्भवेत् ॥५८॥
વિભાગ બીજે ર૭૮ +
Page #327
--------------------------------------------------------------------------
________________
कर्मस्थाने यदा जीवा बुध शुक्रस्तथा शशो। सर्वकर्माणि सिद्धयन्ति राजमान्यो भवेन्नरः ॥५९।।
षष्ठेऽष्टमे पञ्चमे वा नवमे द्वादशे तथा । सौम्यक्रूरग्रहैयेगे રાગ મા 7 સશ: ISા.
અર્થ - જેને ધનુરાશિમાં શુક્ર, મકર રાશિમાં બૃહસ્પતિ, કુંભ રાશિમાં સૂર્ય અને મીન રાશિમાં મંગળ હોય, તે તે મનુષ્ય ત્રીસ વર્ષની વયે પૂર્ણ કર્મો કરનારા બને છે.
જેને કઈ રાશિમાં બૃહસ્પતિ હોય અને અગ્યારમે ચન્દ્રમાં બુધ અને શુક્ર હાવ તથા મેષ રાશિમાં સૂર્ય હાય, તે તે રાજા બને છે.
જેને દશમાં સ્થાનમાં બૃહસ્પતિ, બુધ, શુક તથા ચન્દ્રમાં હોય, તેનાં સર્વકાર્યો સિદ્ધ થાય છે અને તે રાજાઓમા પૂજ્ય બને છે.
જેને છઠ્ઠી , આઠમે, પાંચમે, નવમે અને બારમે શુભગ્રહ અને દુરગ્રહ હોય, તે પણ રાજાઓમાં પૂજ્ય બને છે.
पञ्चभे च यदा षष्ठे चाष्टमे नवमे क्रमात् । भौमराहुfeતા. સુતર : શા
लग्ने सौरिस्तथा चन्द्रश्वाष्टमे भार्गवेो यदा। जायतेऽत्र नृपा योगे मानी भूरिप्रियः सदा ॥६२।।
મિથુન થવા દુઃ સિત મિત્ર ! સત્ર થશે ના નાતે નૂશ્વાના મુદ્દા
અર્થ - જેને પાંચમે મગળ છ રાહ, આઠમે શુક અને નવમે સૂર્ય હોય, તે કુળનું પાલન કરનારે બને છે
લગ્નમાં શનિ તથા ચમા અને આઠમે શુક્ર હોય એવા ગમાં જન્મેલે માણસ, સન્માની અને બહુ લોકપ્રિય બને છે.
મિથુન રાશિમા રાહુ અને સિંહ રાશિમાં મંગળ હોય એવા ગમાં જનમેલો માણમ અત્ર અને હાથીને સ્વામી બને છે. અર્થાત્ રાજા બને છે. શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ :
: ૨૭૯
Page #328
--------------------------------------------------------------------------
________________
चापा॰ शशिना युक्ता यदिसूर्य प्रजायते । लग्ने च सबलो मंदो मकरे च कुजो भवेत् ।।६४॥ अत्र योगे समुत्पन्ना महाराजा भवेन्नरः । दूरादेव नमन्त्यस्य प्रतापैश्चरणी नृपाः ।।६।। उच्चाभिलाषुकः सूर्य स्त्रिकोणस्था यदा भवत् । अपि नीचकुले जातो राजा स्याद्धनपूरितः ॥६६।।
અર્થ- ધનુરાશિના અર્ધા ભાગમાં ચન્દ્રમા યુક્ત સૂર્ય લગ્નમાં હાય, વળી શનિ અને મકર રાશિમાં મંગળ હોય તે આ રોગમાં જન્મેલે માણસ મહારાજા બને છે. અને રાજાએ તેને જોતાં દુરથી પણ તેને પ્રણામ કરે છે.
જેને ઉચ્ચાભિલાષી સુર્ય નવમે યા પાંચમે વડે, તે માણસ નીચ કુળમાં જન્મેલ હોય તે પણ સમૃદ્ધ રાજા બને છે.
धनस्थाने यदा शुक्रो, दशमे च बृहस्पतिः। षष्ठे च सिहिकापुत्रा, राजा भवति विक्रमी ॥ ७॥ चतुर्ग्रहा यदैकत्र यदि सौम्या भवन्तिहि । भ्रातृ घी धर्म लग्नाचे राजयोगा भवेदयम् ॥६८।। सवैर्ग्रहैर्यदा च-द्रो विना हेलि निरीक्ष्यते । षष्ठाष्टमे च जामित्रे स दीर्घायुनराधिपः ॥६९।। नवमे पञ्चम स्थाने चतुर्थे च यदा ग्रहाः। आदी जातश्च नश्यन्ति पश्चाज्जातश्च जीवति ॥७॥ विवाहितायाम-य स्यामेक पुत्रो भवेत्तदा ।
विख्यातो भुवने त्यागी स दीर्घायुर्महीपतिः ॥७१॥ २८० :
. વિભાગ બીજો
Page #329
--------------------------------------------------------------------------
________________
અર્થ- જેના બીજા સ્થાનમાં શુક્ર, દશમે બ્રહસ્પતિ અને છ રાહુ હોય, તે માણસ પરાક્રમી રાજા બને છે.
જેના ચાર ગ્રહ શુભ અશુભ બંને એક જ સ્થાન પૈકીત્રીજ, પાંચમા નવમા, લગ્ન અને બીજા એ એકમાં જ રહેલા હોય તે પણ રાજગ થાય છે.
છઠ્ઠી, આઠમા, સાતમા સ્થાનમાં રહેલા ચન્દ્રમા સિવાય, બધા ગ્રહ સૂર્યને જોતા હોય એવા યોગમાં જન્મેલે માણસ દીર્ધાયુષી રાજા બને છે.
નવમા, પાંચમા ચોથા એ થનામાં બધા ગ્રહે રહેવા હોય તે આ રોગમાં પ્રથમ જમેલે મરી જાય છે અને પછી જન્મેલે જીવે છે. આ રોગમાં જન્મેલા માણસને બીજીવારના લગ્નથી એક પુત્ર થાય છે, તે સંસારમાં પ્રસિદ્ધ, ત્યાગી અને દીઘાયુષી રાજા બને છે.
कन्यया च यदा राहः, शुक्रो मोमः शनिस्तथा। तत्र जातस्य जायेत, कुबेरादधिकं धनम् ।७२। लग्ने मीने जीवशुक्रौ, मेषेऽको मकरे कुजः । તાવડી , ગા છત્ર જ એવે છરા भ्रातृस्थाने यदा जोवो, लाभस्थाने यदा शशी । स लेोके गृहमध्यस्थो जायते कुलदीपक. १७४।
અર્થ - રાહુ, શુક્ર, મંગળ તથા શનિ, કન્યા રાશિમાં રહેલા હોય એવા પૈગમાં જન્મેલો માણસ કુરથી અધિક સંપત્તિવાળે બને છે.
જેના લરનમાં બહપતિ હય, મીનરાશિમાં શુક્ર હોય. મેષમાં સુર્ય હાય, મકરમાં મંગળ હોય, તે માણસ શાસકળમાં જન્મેલે હોય તે પણ છત્રપારી રાજા બને છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પણ
: ૮૧
Page #330
--------------------------------------------------------------------------
________________
જેના દશમા સ્થાનમાં બ્રહસ્પતિ અને અડયારમા ભાવમાં ચન્દ્રમાં હોય, તે દુનિયામાં કુળદીપક બને છે.
दशमस्थौ बुधादित्यौ, षष्ठे राहुधरासुतो। राजयोगोऽत्र यो जातः स पुमान्नायको भवेत् ।७५॥ चतुग्रहरेकगृहे च सस्थैर्धीधर्मदु श्चिक्यतनुस्थिती । दासश्चजातः क्षितिपाल तुल्यो भवेन्नरेन्द्रोऽथ समुद्र पारगः।७६।
અર્થ – દશમા સ્થાનમાં બુધ, સૂર્ય અને છ રાહુ, મંગળ હોય તે રાગ થાય છે.
જેના ચાર ગ્રહ એક જ ઘરમાં થઈને બીજ, નવમા, ત્રીજા તથા લગ્નમાં રહેલા હોય તે તે માણસ દાસકુળમાં જન્મેલો હોવા છતા રાજા તુલ્ય બનીને સમુદ્રની પાર પહેરે છે. એવે પ્રભાવશાળી नीव छे.
सुरगुरुश शियुक्ते ककटे हे लग्न सस्थे भृगुतनय बलिप्ठः केन्द्रयातोऽथ शैपैः । शिव सहन रिपु स्थैर्यस्य जन्मात्र योगे नियतमिति यदायुश्चक्रवर्ती नरेशः १७७। तुले मीन मेषे वृषे दैत्यपुत्रो भवेदाजमानी कलाकौतुकी च । त्रयं पुत्रजात चिरजीवितं च भवेद्वत्सरे वह्नि युग्मे (२३)
च भुक्ते १७८। लग्नाधिपतिः केन्द्र बलपरिपूर्णः करोति नृपतुल्यम् । गोपालकुलेऽपि जातं कि पुनरिह नृपति सभूतम् १७९।
અર્થ - કર્ક રાશિમાં બૃહપતિ, ચન્દ્રમા સાથે રહે છે, અને બળવાન શક કેન્દ્રમાં હોય તેમજ બાકીના ગ્રહો અગ્યારમે, ત્રીજે, છઠ્ઠ રહેલા હેય આ રોગમાં જન્મેલો પુરૂષ દીર્ઘ આયુષ્ય
: Gen भान २८२ :
Page #331
--------------------------------------------------------------------------
________________
વાળા ચક્રવર્તી રાજા અને છે.
જેના શુષ્ક, તુલા, મીન, મેષ, વૃષ એ રાશિઓમાં હાય, તે પુરૂષ રાજ્યના માનીતેા અને કલા-કૌતુકસંપન્ન અને છે. તે પુરૂષને માટી ઉમરે ત્રણ પુત્ર થાય છે.
જેના લગ્નના સ્વામી બળવાન થઇને કેન્દ્રમાં રહેલા હાય, તે પુરૂષ જો ગાવાળના કુળમાં જન્મ્યા હોય તે શી નવાઈ ? કારણ કે તે રાને પુત્ર થાય છે.
विस्तृतीथे भृगुनन्दनः सुखे बुधौ द्वितीये यदि पञ्चमे स्थितः । न नीचराशौ न च खान्त वेश्मगो भवेन्नरेन्द्रधिसमुद्र
यदि भवति च केन्द्रे धर्मगे स्वाच्चसंस्थे सुतभवनगतश्चेद्वाकपमति मकाले ।
स भवति नरनाथ : सार्वभामा जितारिः शशिबुषभृगुपुत्रैरन्विता वीक्षितो वा ॥८१॥
૧૦: ૫૮૦૫
અથઃ- જેને સૂય ત્રીજા સ્થાનમાં હોય, શુદ્ઘ ચેાથે' હાય ખુષ ખીજે ચા પાંચમે પણ નીચ રાશિમાં હોય અને દશમા-અગ્યારમા તેમજ બારમા સ્થાનમાં કોઇ ગ્રડ ન હેાય તે પુરૂષ ત્રણ સમુદ્ર પતના પ્રદેશના રાજા અને છે.
જેને જન્મ સમયે ઉચ્ચના ખ્રુહસ્પતિ, કેન્દ્ર (૧-૪-૭-૧૦)માં યા નવમે કે પાંચમે રહેલે હોય અને ચન્દ્રમા, છુ, મુની સાથે હાય અથવા ક્ષુધ, શુક્રની દ્રષ્ટિમાં હોય. તા તે માણસ શત્રુ એને જીતનારા સાલોમ ચક્રવતી બને છે.
विलग्ननाथः खलजात संस्थः सुहृद्गृहे मित्रयुता यदि स्थितः । करोति सर्वं पृथिवीतलस्य दुर्वारवैरिन महोदयं शुभम् ॥ ८२ ॥
શ્રી ચતીન્દ્ર મુહૂર્ત કશુ -
૨૩
Page #332
--------------------------------------------------------------------------
________________
लग्न विद्दाय केन्द्रे सकलकला पूरिता निशानाथः विदधाति महीपालं विक्रम बलवाहने पेतम् ॥ ८३ ॥ स्वाच्चैः स्वकीयभवने क्षितिपालतुल्यो लग्नेऽकंजे भवति देशपुराधिनाथः । दारिद्यदुःखपरिपीडित एव लेाक: शेषेषु सर्व जननिन्द्यशरीर चेष्ट |८४ | लग्ने उच्च पद गते दिनपती चंद्रे घनस्थे भृगो दुविवये तमस ंयुते सुखगते जीवे व्ययस्थे बुधे । लाभे सूर्यसुते हि त्रुभवने याते कुले भूपते जतिाऽय मनुजः सदा
नृपगणे सम्राटपदं गच्छति ॥८५॥
અથઃ– જેના જન્મ સમયે લગ્નના સ્વામી મિત્રના ઘરમાં, મિત્રની સાથે જો દશમા સ્થાનમાં, લગ્નમાં યા સામે રહેલા હોય તે તે પુરૂષ પૃથ્વી પર વેરીઓને નાશ કરનારી પ્રતાપી પુરૂષ
નીવડે છે.
જેના પૂર્ણ મળવાન ચન્દ્રમા, લગ્નના ઘરને છાડીને કેન્દ્ર (૧-૪-૭-૧૦)માં રહેàા હોય તે તે પુરૂષ પરાક્રમ, મળ, વાહન યુક્ત રાજા અને છે.
પણ જો સ્ત્રોત્રી ઉચ્ચના ન હોય તે તે માણસ દુઃખ દારિદ્રથી પીડાય છે તેમજ સર્વજના તેની નિદા કરે છે.
ઉચ્ચના સૂર્ય લગ્નમાં હોય, ચન્દ્રમા બીજે હોય, શુદ્ધ ત્રીજે હાય અને રાહુ સહિત બૃહસ્પતિ ચેાથે હોય, બુધ ખારમે અને શિન અગ્યારમેં યા છઠ્ઠો હોય-એ ચૈાગમાં રાજવશમાં જન્મેલે માણસ રાજાએમા પણ સમ્રાટની પદવી ધારણ કરનારા બને છે.
उच्चाभिलाषी सविता त्रिकोणे शशी तथा जन्मनि यस्य जन्ताः । तस्यातिपृथ्वी बहु रक्तपूर्णा बृहस्पतिः कर्कटके यदि स्यात् । ८६ ।
વિભાગ બીએ
૨૮૪ :
4
Page #333
--------------------------------------------------------------------------
________________
सर्वेप्याकाशवासाः स्फटिक विशलताकाशकापसभेशा लग्नं सवीक्षमाणो नरपति तिलक त समुत्पादयन्ति । नीयन्तेऽस्य प्रशस्त्यै जलदनिभमथ श्वेतमानं यशोभि बिभ्राणं शेसुशंका मधुमथ
नमतो भद्रमाला पित श्रीः १८७। અર્થ- જેને ઉગ્નાભિલાસી અથવું મીન રાશિને સૂર્ય ત્રિકણમાં હોય તથા ચન્દ્રમાં મેષને હેય, ત્રિકોણમાં બૃહસ્પતિ કર્ક રાશિમાં, હોય તે તે પુરૂષ પૃથ્વીને રક્ત વડે રમે છે. અર્થાત્ તે મહાપરાક્રમી વૈદ્ધો બને છે.
જેના બધા જ ગ્રહો તથા દશમ અને જન્મ-લગ્નને સ્વામી, લગ્નને દેખતે હોય, તે તે ઉચિત પ્રશંસાવાળો, ઉજવળ યશવાળે, શકારહિત, ભ્રમણ કરનાર, શત્રુઓને નાશ કરનારા અને કલ્યાણ માળા, લક્ષમી ધારણ કરનારા મુખ્ય રાજા બને છે.
सर्वैगंगन श्रमणेष्टे भवेन्महीपालः । बलिभिः सौरव्यार्थयुतो, विगतभयो दीर्घजोवो च ८८ चतुर्थे भवने शुक्रो, दशमे च धरा सुतः । रविः सौरिभवे युक्ता राजा भवति निश्चितम् ।८९॥ मिथुनेऽजे वृषे मीने कुम्भे च मकरे ग्रहाः । या योगेऽस्मिन्नरो जातो जायते गज यानवान् 1801 जीवनिशाकर सूर्याः पञ्चमनवम तृतीयगाः । लग्नाद्यपि भवति तदा राजा कुबेरतुल्यो धनप्रसवं. १९॥
અર્થ:- જેના જન્મ-લનને સંપૂર્ણ ગ્રહ દેખતે હોય તે તે બલકર સહિત સૌખ્ય, લક્ષમીવાન, ભવિનાને અને મોટી ઉમરવાળે રાજા બને છે. श्री यती- भुत पं:
: २८५
Page #334
--------------------------------------------------------------------------
________________
ચોથે શુક, દશમે મંગલ અને રાહુ તથા શનિ કરયુક્ત સ્થિર હોય તેવા ચોગમાં ઉત્પન્ન થયેલું અવશ્ય રાજા હોય છે.
મિથુન, મેષ, વૃષભ, મીન, કુંભ, મકર એ રાશિઓમાં પૂર્ણ ગ્રહ સ્થિર હોય તે તેવા વેગમાં પેદા થયેલ હોય તે હાથીઓને રાખનારે હોય છે. અથવા ઉત્તમ હાથીઓ તેની પાસે હોય છે.
જેને ગુરુ પાંચમો ચન્દ્રમા નવમ અને સૂર્ય ત્રીજા સ્થાનમાં બેઠેલ હોય તે કુબેરની સમાન ધન મેળવીને રાજા બને છે.
सिहे जीवस्तुलाकीट धनुर्मकर केषु च।। ग्रहाश्चान्ये यदा जातो देशभोगी भवेन्नरः ।९२। स्वगृहे च भवेत्सूर्यस्तुलाया च भवेत् सितः । मिथुने तिष्ठति सौरी राजयोगः प्रजायते ।९३। षष्ठे च पचमे चैव नवमे द्वादशे तथा ।
सौम्यक्रूरग्रहा योगा राजमान्यः सकण्टकः ।९४। त्रिकोण कोणे बुध जीव शुक्रानि षट्दशे सोमसुतेऽकपुत्रे । जायास्थिते चेत्परिपूर्णचन्द्रे नूनं सजातो नृपतेः समानः १९५॥
અર્થ - જેને બુહસ્પતિ સિંહ રાશિમાં હોય અને બાકીના ગ્રહો તુલા, વૃષિક, ધનુ, મકર-એ રાશિમાં હોય તે પુરૂષ દેશને ભોગવનારે બને છે.
સૂર્ય પિતાના ઘરમાં હોય, શુક્ર તુલા રાશિમાં હેય, શનિ મિથુનમાં હોય તે પણ રાજગ થાય છે.
જેને છ, પાંચમે, બાર શુભ અને ધુર ગ્રહો રહેલા હોય તે કંટક સહિત શામાન્ય થાય છે. બ્રિકેણમાં બુધ, બૃહસ્પતિ અને શુક હોય તથા ત્રીજે; છ8,
: વિભાગ બીજે ૨૮૬ +
Page #335
--------------------------------------------------------------------------
________________
દશમે બુધ અને શનિ હોય, અને પૂર્ણ ચન્દ્રમાં સાતમે રહેલે હેય, એ ગમાં જન્મેલે માણસ રાજા સમાન બને છે.
लग्ने सौरिश्तथा चन्द्रश्चाष्टमे भवने सितः । राजमान्या महाकामी भोगपत्नो जनस्तथा १९६। धने शुक्रश्च भौमश्च मोने जोवा घटे बुधः । नीचश्चन्द्रः सूर्ययुक्तो राजयोगाऽभिधीयते ।९७४ अस्मिन् योगे नरो जातो, जातो राजा विभववर्जितः । दान भागादि विख्यातः सम्मान्यः स भवेन्नरः ।९८५ मीने शुक्रो वुधश्चान्ते लग्ने सूर्यः शशी धने । सहजे च भवेद्राहू राज योगः प्रचक्ष्यते ।९९। મીને રોવર તથા શુકમાત્ર એવા મા तस्य जातस्य राज्यं स्यात् पत्नी च बहुपुत्रिका ११००।
અથ- જેને શનિ લગ્નમાં અથવા ચન્દ્રમા લગ્નમાં હેય અને મંગળ આઠમે હોય તે પુરૂષ રાજમાન્ય, મહાકામી અને ભાગવૃત્તિવાબી પત્નીનો પતિ બને છે.
શુક્ર અને મંગળ ધનુરાશિમાં હોય, બ્રહસ્પતિ મીનમાં, કુંભમાં બુધ અને નીચરાશિ (૮) માં ચન્દ્રમાં સૂર્ય સાથે રહેલ, હોય તે રાજોગ થાય છે.
આ યોગમાં જન્મેલો માણસ વૌભવહીન રાજા બને છે. અને દાનભેગાદિ વડે વિખ્યાત બને છે.
મીન રાશિમાં શુક્ર, બારમે બુધ, લગ્નમાં સૂર્ય, બીજે ચન્દ્રમાં અને ત્રીજે રાહુ હોય તે રાજગ થાય છે
જેને મીન રાશિમાં બ્રહસ્પતિ તથા શુક્ર અને ચન્દ્રમાં રહેલા હોય તે બહપુત્ર પત્નીઓવાળા રાજા બને છે. શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ
Page #336
--------------------------------------------------------------------------
________________
आयस्थाने यदा सौम्यः क्रूरस्थानीयचन्द्रमा. । कर्मस्थाने पुनः सौम्यस्तदा राज्यं विधीय ते ॥१॥ आदा जीवः पच्चमे च दशमे चन्द्रमा भवेत् । राजमान्या महावुद्धिस्तेजस्वी चाति तेजसः ॥२॥
અર્થ - અગ્યારમે શુભ ગ્રહ હોય અને કુર રાશિમાં ચન્દ્રમા હાય તથા દશમ ભાવમાં પણ શુભગ્રહ રહેલા હેય, તે રાગ થાય છે.
જેને લગ્નમાં બ્રહસ્પતિ અને પાંચમે તથા દશમે ચન્દ્રમા રહેલે હોય, તે માણસ રાજમાન્ય મહાબુદ્ધિશાળી, તેજશવી અને પ્રતાપી બને છે.
( રાગ પૂરો થયો.
[8] અરિષ્ટચાગ તેમાં– તખુભાવ ફળ
सूर्याच्च नवमे तातश्चन्द्रे माता चतुर्थगः । भामस्य तृतीये भ्राता, बुधे चतुर्थमातुलः ।। गुरोः पच्चमत पुत्रो भृगुः सप्तमतः खियाः । शनेरष्टमतो मृत्युयंदाक्रूरो भवेन्नरः ॥४॥
અર્થ - સુર્યથી નવમું સ્થાન પિતાનું છે. ચન્દ્રમાથી ચોથ સ્થાન માતાનું છે, મંગળથી ત્રીજુ સ્થાન ભાઈઓનુ છે, બુધથી ચાણું સ્થાન મામાઓનું છે. બૃહસ્પતિથી પાચમું સ્થાન પુત્રનું છે. શથી સાતમું સ્થાન સ્ત્રીનું છે. અને શનિથી આઠમું મૃત્યુ સ્થાન છે. એટલે આમાં જે કુર ગ્રહ હોય તે ક્રમશઃ સર્વને અનિષ્ટ માનવા.
વિભાગ બીજે ૨૮૮
Page #337
--------------------------------------------------------------------------
________________
(૯૪) દ્વાદશ ભવન વિચાર પહેલાં અરિષ્ટની વાત રજુ થાય છે. सूर्यो भौमस्तथा राहुः शनि भूतों यदान्वितः। सन्तापा रक्तपीडा च सौम्ये: सर्व विरागता ।। गामक्षेत्रे यदा जीवा, जोवक्षेत्रे च भृमुतः । द्वादशे वत्सरे मृत्यु बर्बालकस्य न संशयः ।। धनस्थाने यदा भौमः शनैश्चरसमन्वितः । सहजे ज भवेद्राहुवर्षमेकं स जीवति ।७। चतुर्थे च यदा राहुः षष्ठे चन्द्रोऽष्टपे.ऽपि वा। सद्यश्चैव भवेन्मृत्युः शंकरो यदि रक्षति ।८। अष्टमस्था निशानाथः केन्द्र पापेन संयुत. । चतुर्थे च यदा राहुवर्षमेकं स जीवति ।१। लग्ने व्यये धने क्रूरो यदा मृत्यौ च जायते । विष्ठाया मार्गबन्ध. स्याद्वादशाष्टमवत्सरे ।१०।
અર્થ - જેના જન્મ સમયે સૂર્ય, મંગળ તથા રાહુ- શનિ લગ્નમા રહેલા હોય તે માણસ સતાપ અને લોહીના દર્દથી પીડાય છે અને જે શુભ ગ્રહે રહેલા હોય તે નીરોગી રહે છે.
वाम सभये प्रपति भगणना स्थान (१-८) भां રહેલે હોય અને બ્રહસ્પતિના રસ્થાન (૯-૧૨) માં મંગળ રહે હોય તે વ્યકિત બારમા વર્ષે મૃત્યુ પામે છે.
જેના બીજા સ્થાનમાં શનિ સાથે મંગળ હોય અને ત્રીજા સ્થાનમાં રાહુ હેય, તે તે જાતક એક વર્ષ જીવે છે.
જેના ચોથા સ્થાનમાં રાહુ અને છઠ્ઠા અથવા આઠમે ચમા ३६ श्री यतीन्द्र मुडूत ४५ :
:२८
Page #338
--------------------------------------------------------------------------
________________
હોય, તા તે ખાળક શાંકરથી રક્ષાએલા હોય તેા પણ તરત મૃત્યુ પામે છે.
જેના આઠમા સ્થાનમાં ચન્દ્રમા હોય અને કેન્દ્રસ્થાન પાપ ગ્રહયુક્ત હોય તથા રાહુ ચેાથે રહેલા હોય તેા તે ખાળક એક વર્ષ જીવે છે.
જેના લગ્નમાં ખારમે, ખીજે અને આઠમા સ્થાનમાં કુર ગ્રહો હાય તે બાળક ઝારવા મા મધ થવાથી ખારમા યા * આઠમા દિવસે મૃત્યુ પામે છે.
सप्तमे भवने भौमा ह्यष्टमे भागंवा यदा । नवमे भवने सूर्यश्चाल्पायुस्तस्य कथ्यते |११|
।
धने क्रूरः स्वभवने क्रूरः पातालगो यदा । दशमे भवने क्रूरः कष्टं जीवति जातकः | १२ |
स्मरे व्यथ च सहजे मध्ये क्रूरे यदा ग्रहाः । तदा जातस्य बालस्य शरीरे कष्ट मादिशेत् | १३ | लग्न स्थाने यदा भौमा द्वादशे च यदा गुरुः । शुक्रः शत्रुगृहेयस्य, मासमेकं स जीवति ॥ १४ ॥
क्षीणचन्द्रे गते लग्ने क्रूर ग्रह निरीक्षते । द्वितीये द्वादशे भौमो मासमेक स जीवति |१५|
અર્થ : જૈના સાતમા સ્થાનમાં મંગળ, આઠમામાં બુધ અને નવમામાં સુર્યાં હોય, તે અલ્પ આયુષ્યવાળા હાય છે.
જેના ધનભાવમાં ક્રુર ગ્રહ હોય અને સ્વગૃહી ક્રુર ચાથે હાય તથા દમે ક્રુર ગ્રહ હેય તે બાળક કષ્ટપૂર્વક જીવે છે. જેને સાતમે, ખારમે, ત્રીજે અને દશમે ક્રુર ગ્રહ હોય, આાળકનું શરીર કષ્ટગ્રસ્ત રહે છે.
તે
૨૯૦:
- વિભાગ ખીજ
Page #339
--------------------------------------------------------------------------
________________
જેને લગ્નમાં મંગળ હોય, બારમે બુહસ્પતિ હોય અને શુક્ર શત્રુના ઘરમાં હોય, તે બાળક ફક્ત એક માસ જીવે છે.
જેને ક્ષીણ ચન્દ્રમા, પાપ ગ્રહની દષ્ટિવાળા લગ્નમાં દહેલે હોય, અને બીજે તથા બારમે મંગળ હેય, તે બાળક પણ એક માસ જીવે છે. मूर्तिसप्तमथाः क्रूराः पापा व्ययद्वितोयगाः । चतुर्थे च यदा राहुः सप्ताहा.िम्रयते तदा ।१६। gsss so ર સ મરાય વાઘ સE: . अष्टाभिः शुभदृष्टो वर्षमि श्रेस्तदर्द्धन ।१७। द्वादशस्था यदा सौरिर्लग्न संस्थश्वभूसुतः । चतुर्थो रोहिणेयश्च ह्यष्ट मासान् स जीवति ।१८। शुभलग्ने यदा जीवा ह्यष्टमे च शनैश्चरः । रन्त्रसंस्थे च पापे च सद्योमृत्युप्रदो भवेत् ॥१९॥ चतुर्थे नवम मूर्ये अष्टमे च बृहस्पती । द्वादशे च शशांके च सद्यो मृत्करो भवेत् ।२०
અર્થ : જેને લગ્નમાં અને સાતમે દુર ગ્રહ રહેલ છે અને પાપ ગ્રહ બારમે બીજે રહેવું હોય તથા ચોથે રાહુ રહેલ હોય, તે બાળક સાત દિવસમાં મૃત્યુ પામે છે.
જેને પાપ- દષ્ટ ચન્દ્રમાં છકે કે આઠમે રહેલ હોય તે તરત મરી જાય છે.
જે શુભ ગ્રહ દેખતા હોય તે તે બાળક આઠમે વર્ષ અને પાપ- શુભ બને પ્રકારના ગ્રહો દેખતા હોય તે ચાર વર્ષની વયે મરી જાય છે.
જેને બારમે શનિ, લગ્નમાં મંગળ અને થે બુધ રહેલી હોય, તે બાળક આઠ મહિના જીવે છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
= ૨૧
Page #340
--------------------------------------------------------------------------
________________
જેને બહસ્પતિ શુભ રાશિમાં રહેલો હોય, આઠમે શનિ હોય તથા આઠમા સ્થાનમાં પાપ ગ્રહ રહેલા હોય, તે બાળક તરત મૃત્યુ પામે છે.
જેને ચોથે થા નવમે સૂર્ય હોય અને આઠમે બ્રહસ્પતિ રહેલો હોય તથા બારમે ચન્દ્રમાં હોય તે તરત મૃત્યુ પામે છે. शशिसूर्यसिते केन्द्र संयुक्तश्चन्द्रजार्किणा । हन्ति वर्षद्व येनैव जातक शिष्टभावित: ॥२१॥ गुरुमन्दगृहे वक्री भन्दगे बुधभास्करे । ईप्सित कुस्ते मृत्युमदे चैकादशे ध्रुवम् ।२२। सूर्यमन्दगृहे शुक्रो गुरुणा च विलीकितः । नवभिर्मारयत्येनं वर्षे जति न संशयः ।२३। सूर्येण सहितश्चन्द्रो बुधस्थानगतः सदा । न वीक्षितश्च सौम्येन नव वर्षेण मृत्युदः ।२४। बुधः सूर्येन्दु संयुक्ता वीक्षिताऽपि शुभग्रैहैः । वर्षेरेकादशेस्तेन भारयत्येव निश्चितम् ॥२५॥
અથ - જેને શુક્ર, ચન્દ્રમા અને સૂર્ય, કેન્દ્રસ્થાનમાં બુધ શનિની સાથે રહેલા હોય, તે બાળક બે વર્ષમાં મૃત્યુ પામે છે.
જેને બ્રહસ્થતિ વક્રી થઈને શનિના ઘર (૧૦-૧૧માં રહેલ હોય અને બુધ, સૂર્ય સાતમા સ્થાનમાં હોય તે રવેચ્છા મુજબ મૃત્યુ પામે છે. પણ જે અગ્યારમે શનિ હોય તે તરત મૃત્યુ પામે છે
જેને શુક્ર, બ્રહસ્પતિની દષ્ટિમાં રહેલા સૂર્ય અથવા મંગળના ઘરમાં રહેલા હોય તે બાળક નવ વર્ષ પછી મૃત્યુ પામે છે.
જેને સૂર્યયુક્ત ચન્દ્રમાં બુધના સ્થાન (૬-૩)માં રહેલા હોય અને બુધની દષ્ટિ તેના ઉપર ન પડતી હોય, તે બાળક નવમા વર્ષે મૃત્યુ પામે છે.
વિભાગ બીજે ૨૯ર :
Page #341
--------------------------------------------------------------------------
________________
બુધ, સૂર્ય ચન્દ્રમાં યુક્ત હોય અને તેના ઉપર શુભ ગ્રહની દષ્ટિ પડતી હોય તે બાળક અગ્યાર વર્ષ પૂરા કરીને મૃત્યુ પામે છે. लग्नाष्टमगा राहुः शनिः सूर्यावलोकितः । निरीक्षतः शुभैः कुर्यादष्टद्वादशभिः क्षयम् ।२६॥ घने राहुर्बुधः शुक्रः सौरेः सूर्यो यदा स्थितः । तत्र जाता भवेन्मृत्युमृते पितरि जायते ।२७। व्यथे राहुः सौरिसौम्या जोवो लग्ने च पञ्चमे । अत्रयोगे च यो जाता जातभात्रः स नश्यति ॥२८॥ जीवार्कराहु भीमाः स्युश्चत्वारः क्रूरवेश्मगाः ।
પ્તને ૨ હે શુ સૈ સા ાર . गुह्यस्थाने यदा भौमो राहुः सौरिसमन्वितः । नुपपीडा भवेत्तस्य स्वासने नैवतिष्ठति ।३०।
અર્થ- જેને લગ્નમાં આઠમે શહુ રહેલ હોય અને શનિ ઉપર સૂર્યની દષ્ટિ હૌય તેમજ શુભ ગ્રેહેની પણ દષ્ટિ હોય, તેને આઠમા અને બારમા વર્ષે મરણપ્રદ દેહપીડા થાય છે,
જેને ધનસ્થાનમાં રાહ, બુધ, શુક્ર, શનિ અને સૂર્ય રહેલા હોય તે બાળક પોતાના પિતાના મૃત્યુ પછી જન્મીને મૃત્યુ પામે છે
બારમે રાહ, શનિ, બુધ અને હરપતિ લગનમાં અથવા પાંચમા સ્થાનમાં હોય તેવા યોગમાં જન્મેલ બાળક પિતાની માતા સાથે મૃત્યુ પામે છે.
જેને બૃહસ્પતિ સૂર્ય શહુ, અને મંગળ એ ચારે શહે, કુર ગ્રહની રાશિમાં બેઠા હોય અને સાતમે રાહે હોય તે તે હમેશાં શરીર પીડા ભેગવતે રહે.
જેના છઠ્ઠા સ્થાનમાં મંગળ અને રાહુ શનિની સાથે રહેલા શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
૨૪
Page #342
--------------------------------------------------------------------------
________________
હાથ, તા તેને નૃપાઁઠા થાય છે. તે પેાતાના નથી રહી રહી શકતા.
चतुथे राहु सोरार्काः षष्ठे चन्द्रो बुधः कुजः ।
આસનપુર સ્થિર
भार्गवश्चात्र यो जातः स गृहस्य क्षयंकरः ॥३१ ।
एक: पापेोडष्टमस्थाsपि शत्रुक्षेत्रे यदा भवेत् ।
पापेन वीक्षितेा वर्षान्मारत्येव बालकम् ॥३२॥ भौमभास्कर भन्दा व शत्रुक्षेत्रेडष्ट मे यदा ।
यमेन रक्षिताप्येष वर्णमात्रं स जीवति |३३|
वक्री शनि भैम गेहे केन्द्रे षष्टेडष्ट मेsपि वा ।
कुजेन बलिनेो दृष्टा हन्ति वर्षद्वये शिशुम |३४| शनि राहु कुजै र्युक्तः सप्तमे नवमे शशी ।
सप्तमे दिवसे हन्ति मासे वा सप्तमे शिशुम |३५| અથ : જેને ચાથા સ્થાનમાં રાહુ, શનિ અને સુય હાય, છઠ્ઠે ચન્દ્રમા, બુધ અને મંગળ હાય અને ત્યાં શુક્ર પશુ રહેલા હાય, તે તે જાતક ઘરના નાશ કરનારા થાય છે.
જેને એક પણ પાપગ્રહ શત્રુના ઘરમાં થઈને આઠમા સ્થાન માં રહેલા હાય, અને પાપગ્રહ કરને દેખતા હોય તે તે ચૈાગ ખાળકને એક વર્ષમાં મારનાર થાય છે.
જેને શત્રુ રાશિમાં થઈને મ"ગળ, સૂચ', શનિ-અષ્ટમ ભાવમાં રહેલા હાય, તે ખાળક જો યમ વડે રક્ષિત હોય તેા પણ એક જ વર્ષ જીવે છે.
૨૯૪ :
જેને વક્રી શનિ, મંગળના ઘરમાં, કેન્દ્રસ્થાને ચા છઠ્ઠા -આઠમાં સ્થાનમાં રહેલા હાય અને તેના ઉપર મગળની ખળવાન દૃષ્ટી પડતી હોય તા તે ખાળકને બે વર્ષમા મારે છે.
જેને શનિ, રાહુ મંગળની સાથે સાતમા સ્થાનમાં હાય
: વિભાગ બીજે
Page #343
--------------------------------------------------------------------------
________________
અને ચન્દ્રમા નવમા સ્થાનમાં હોય તે ચિગ બાળકને શાનમાં દિવસે ચા સાતમા મહિને મારે છે. लग्नस्थश्च यदा मानुः पश्चमस्या निशाफरः ।
असमस्या यदा पापास्नदा जाना न जीवनि | लग्नपः पापसयुक्ता लग्ने वा पापमध्यगे ।
लग्नात्सप्तमग. पापस्तदा चान्मवधी भयेन् । ऋर क्षेत्रे यटा जीवा लग्नेशोडस्त गतो भवेत् ।
अकर्मा च तदा जात लप्नवर्षाणि जीवति ।३८ अष्टमे च यदा मौरिजन्म स्थाने च चन्द्रमाः।
मंदाग्न्युटर रोगी च गात्र होनल मायने ।। गनिये यदा मानुर्मानुक्षेने यदा नि ।
द्वादणे वत्सरेमृत्युग्तस्य मानम्य गायने ।। અર્થ : જન્મલગ્નમાં સૂર્ય રહેલો હોય અને પર ચન્દ્રમાં હોય તથા આઠમા સ્થાનમાં પાપગ્રડ કિાય છે જેમાં જન્મેલ બાળક, જનમ્યા પછી જ નથી.
જેના જન્મ વનનો સવામી. પાપ ન દેવાય છે ન, પાપની વચ્ચે કેય અને વળી નાનને પપપ ? તે આત્મઘાત કરનારો થાય છે.
જેના કર ગ્રહના કાનમાં જુનિ કર , અને નેશ ખત પામેલા ય તે બાળક થી જ મન, “ વ પ પ .
જન અને તેના શરીર અને જાન - અજમા જાય તે માનિ ના કરે... પાક. ૧૮ • જ જાય છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
જેને શનિના સ્થાન (૧૦-૧૧)માં સૂર્ય અને સૂર્યના સ્થાન (૫) માં શનિ હોય, તે બાળક બાર વર્ષની વયે મૃત્યુ પામે बुधौमा यदा लग्ने षष्ठस्थानेडथवा स्थितौ ।
तस्करश्चौरकर्मा स्यार्घस्त पादौ च नश्यतः १४१॥ षष्ठेऽष्ट मे वा मूर्ती च शत्रुक्षेत्रे यदा बुधः।
चतुर्वर्षभवेन्मृत्यु बर्बालकस्य न संशयः ।४२। अष्टमस्था यदा राहु. केन्द्रस्थाने च चन्द्रमाः ।
___सद्य एव भवेन्मृत्यु बर्बालकस्य न सशय ।।३। चतुर्थस्था यदा राहुः षष्ठाष्टम गृहे शशी ।
विशत्या दिवस मुत्यु बोलकस्य न संशयः ।४४। सप्तमे नवमे राहुः शत्रुक्षेत्रे यदा भवेत् ।
षोडशे वत्सरे मृत्यु बलिकस्य न संशयः ॥४५॥ અર્થ : જેને બુધ અને મગળ લનમા યા છઠા સ્થાનમાં હાય, તે બાળક ચોર અને કુકમી બને છે અને તેના હાથ-પગ કપાઈ જાય છે.
છઠે, આઠમે યા મતિ (લગ્ન)માં પાપ ગ્રોથી યુક્ત જેને શનિના સ્થાનમાં અથવા શત્રુના સ્થાનમાં બુધ હોય તે તે બાળક ચોથા વર્ષે મૃત્યુ પામે છે.
જેને આઠમે રાહુ હોય અને કેન્દ્રસ્થાન (૧-૪-૭–૧૦) માં ચન્દ્રમાં હોય તે બાળક તરત મૃત્યુ પામે છે.
જેને ચોથા સ્થાનમાં રાહુ અને છડે ચા આઠમે ચન્દ્રમાં હોય તે તે બાળક વીશ દિવસનો થઈને અચૂક મૃત્યુ પામે છે.
જેને શત્રુક્ષેત્રી રાહુ સાતમે યા નવમે રહેલે હય, તે બાળક સળમાં વર્ષમાં મૃત્યુ પામે છે.
1 વિભાગ બીજે ૨૯૬ +
Page #345
--------------------------------------------------------------------------
________________
द्वादशस्था यदा चन्द्रः पापः स्यादष्टमे गृहे ।
एक मासे भवेन्मृत्युस्तस्य बालस्य निश्चितम् ॥४६॥ जन्म स्थाने यदा राहुः षष्ठस्थाने च चन्द्रमाः ।
भार्गवेण
अपस्मारस्तदा रोगो बालकस्य हि जायते ।४७ | युतश्चन्द्रः : षष्ठाष्ट मगता भवेत् । मन्दाग्न्यु दररोगी च हीनाङ्गोऽपि च बालक. १४८ | ठाट मे यदा चन्द्रो बुधयुक्तश्च तिष्ठति ।
विषदोषेण बालस्य तदा मरण मुच्यते |४९ |
भानुना सयुतश्चन्द्रः षष्ठाष्ट मयुतेा भवेत् ।
गज देोषेण मृत्युर्वा सिंह दोषेण वा भवेत् । ५०। અર્થ : જેને બારમે ચદ્રમા અને પાપગ્રહુ આઠમે હાય તે તે બાળક નિ"સદેહ એક મહિનામાં મૃત્યુ પામે છે.
જેને જન્મસ્થાનમાં રાહુ અને છઠા સ્થાનમાં ચંદ્રમા હાય તે બાળક મરડાના રોગથી મુત્યુ પામે છે.
જેને શુક્ર સાથે ચંદ્રમા છઠા ચા આઠમા સ્થાનમા હોય તે બાળક મદાગ્નિવાળા, પેટના રાગવાળા અને વિકલાંગ અને છે.
જેને છઠ્ઠા યા આઠમા સ્થાનમાં બુધ ચુત ચદ્રમા રહેલા હોય તે ખાળક વિષદોષથી મુત્યુ પામે છે.
જેને સૂર્યની સાથે ચદ્રમા છઠ્ઠી યા આઠમા સ્થાનમાં રહેલ હાય તે હાથી યા સિદ્ધને ભેગ અનીને મ્રુત્યુ પામે છે. एकेोऽपि यदि मूर्ती स्याज्जन्म काले दिवाकरः । स्थान होनेा भवेदुबाला वृत्तिर्दुष्टा सदा पुनः । ५१ । लग्ने ऽष्टमे यदा राहुश्चन्द्रो वा यदि दृश्यते । दशा है जय ते तस्य बालस्य मरणं ध्रुवम् ॥५र
૩૮ શ્રી યતીન્દ્ગ મુદ્ભૂત દર્પણું
: २८७
-
Page #346
--------------------------------------------------------------------------
________________
ના નામે પૂર્વે કૃર્ય પુત્રે તથા કષ્ટ ! एकादशे भार्गवे च मासमेकं न जीवति ॥५३॥ नवमे दशमे चन्द्रः सप्तमे च यदा सितः: पापे पाताल सस्थे च वंशच्छेदकरो नरः ।५४। शत्रुक्षेत्रेऽष्टमे षष्ठे द्वितीये द्वादशे रविः । स जीवेद्रस वर्षाणि बालको नात्र संशयः ।५५॥
અર્થ : જેને કેવળ સૂર્ય જ જન્મસ્થાનમાં હોય છે તે બેઘર બને છે તેમજ અથમવૃત્તિ વડે આજીવીકા ચલાવે છે.
જેને લગ્નમાં થા આઠમા સ્થાનમાં રાહુ રહેલો હોય અને તેના ઉપર ચંદ્રમાની દૃષ્ટિ પડતી હોય, તે બાળક દશ દિવસમાં જ મૃત્યુ પામે છે.
જેને નવમા સ્થાનમાં સૂર્ય હેય, અને શનિ આઠમા સ્થાનમાં હોય તેમજ શુક અગિયારમે હોય તે બાળક ફક્ત એક માસ આવે છે.
જેને ચદ્રમા નવમા યા દશમા સ્થાનમાં હોય, સાતમે શુક્ર હોય અને પાપગ્રહ ચેથા સ્થાનમાં રહેલા હોય તે પિતાના વંશને ઉચ્છેદ કરનાર નીવડે છે.
જેને શત્રુક્ષેત્રી સૂર્ય, આઠમા, છકી, બીજા અને બારમા ઘરમાં રહેલા હોય, તે બાળક છ વર્ષ જીવે છે. शत्रु क्षेत्रेऽष्टमे मूर्ती बुधः षष्ठे प्रजायते । बालो जोवति वर्षाणि चत्वारि नात्र संशय. ॥५६॥ एकादशे तृतीये च नवमे पञ्चमे गुरो। शत्रु क्षेत्रे वृद्धस्थाने भवेत्पश्चादशष्टायुः ।।७। नबमे पञ्चमे वापि रिपुक्षेत्रे बृहस्पति । तदा षट्त्रिंशद्वर्षाणि जीवते नात्र संशयः ॥२८॥ ૨૯૮ :
વિભાગ બી જે
Page #347
--------------------------------------------------------------------------
________________
मित्र क्षेत्रका दशमे वा यदा गुरुः । शत्रु क्षेत्रेऽथवा शुक्रो द्वितीये द्वादशे भवेत् । एक विशति वर्षा युर्जायते वालका ध्रुवम् ॥१९॥ शत्रुक्षेत्रेऽष्टमे पण्टे द्वितीये द्वादशे शनिः। अष्टौ दिनान्यष्ट मासानष्ट वर्षाणि जोवति ।६०
અર્થ - જેને શત્રુક્ષેત્રી બુધ આઠમે, જન્મલગ્નમાં અથવા છકે રહેલો હોય, તે બાળક ચાર વર્ષ જીવે છે.
જેને શત્રુક્ષેત્રમાં અથવા વૃદ્ધ-સ્થાનમાં થઈને બહુતિ અગ્યારમા, ત્રીજા, નવમા અથવા પાંચમા સ્થાનમાં રહેલો હોય તેનું આયુષ્ય અઠ્ઠાવન વર્ષનું હોય છે.
જેને શત્રુક્ષેત્રી બૃહસ્પતિ નવમે યા પાંચમે રહેલો હોય તે માણસ મઠ (૩) વર્ષ જીવે છે.
જેને બૃહસ્પતિ, મિત્રના ઘરમાં થઈને અગ્યારમે યા દશમે રહેલો હોય અને શત્રુક્ષેત્રી શુક્ર, બીજા યા બારમા સ્થાનમાં હોય, તેની વય એકવીસ વર્ષની હોય છે.
જેને શત્રુના ઘરને પ્રાપ્ત થઇને શનિ આઠમે. છેકે, બીજે યા બારમે રહેલે હોય. તે બાળક આઠ દિવસ, આઠ મહિના અથવા આઠ વર્ષ જીવે છે. चन्द्रक्षेत्रे यदा भौमो गायते मनुजः सदा । रक्त पित्तेन हीनाङ्गो नाना व्याधि समन्वितः ॥६॥ चन्द्रक्षेत्रे यदा चान्द्रिर्जायते यस्य जन्मनि । स जातः क्षयरोगी स्यात्कुण्ठादिभिरुप्रद्रुत ।६२। राही च केन्द्रगे मृत्युः पापानां दृष्टिसयुते । सवत्सरे तु दशमे षोडशे तु विशेषतः १६३१ શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
Page #348
--------------------------------------------------------------------------
________________
चन्द्र' सप्तमभवने शनि भौम राहु संयुतो भवति । यदा सप्तम दिवसे मृत्युः सप्तमासे न संशयः ॥६४। भौम क्षेत्रे यदा जीवः षष्ठेऽष्टमे च चन्द्रमा । पष्टेष्ठमे भवेन्मृत्यू रक्षको यदि शंकरः ।६५।
અથ - જેના જન્મ સમયે ચન્દ્રમાના ઘરમાં મંગળ રહેલ હોય તે રકતપિત ગ્રસ્ત બને તેના આ છે ખરી પડે તેમજ અનેક વ્યાધિઓ ભોગવે.
જેને ચંદ્રમાના ઘરમાં બુધ રહેલો હોય તે ક્ષયરેગી બને અને કઢના વ્યાધિ વડે ઘેરાઈ જાય.
જેને પાપગ્રહોની દષ્ટિથી દૂષિત રાહુ કેન્દ્રસ્થાન (૧-૪-૭-૧૦). માં રહેલો હોય, તે દશમા વર્ષે અને ખાસ કરીને સોળમા વર્ષે મૃત્યુ પામે
જેને ચંદ્રમા સાતમા સ્થાનમાં શનિ, મંગળ, રાહુની સાથે રહેલો હોય, તે જન્મીને સાતમા દિવસે મૃત્યુ પામે, જે તે સાતમા દિવસે મૃત્યુ ન પામે તે સાત મહિના જીવીને અચૂક મૃત્યુ પામે.
જેને મંગળના ઘર (૧-૮)માં બૃહસ્પતિ અને છ-આઠમે ચદ્રમાં હોય, તે તે સવયં શંકર વડે રક્ષાએ હોય તે પણ છઠા આઠમા દિવસે, માસે યા વર્ષે જરૂર મૃત્યુ પામે जन्मसप्तम भे सौरिरष्टमे यदि चन्द्रमाः । ब्रह्मपुत्रो यदा जात. सापि पुत्रो न जीवति ॥६६॥ षष्ठाष्टमे यदा चन्द्रो रविभवति सप्तमः । पितृमातृधन हन्ति मासमे के न जीवति ।६७। द्वादशे जीवशुक्रो च जन्मतो राहरेव च । सप्तमे च यदा सोरिवर्षमे के न जीवति ।६८॥
વિભાગ બીજે
૨૦૦ ૧
Page #349
--------------------------------------------------------------------------
________________
મને વિવારે જેિ જાત રહે स नरो म्रियतेऽवश्यं यमा मासं न रक्षकः ।६९। यदा लग्ने ग्रहः क्रूरः षष्टाष्टमेऽपि चन्द्रमाः। तदा सद्यो भवेन्मृत्युतिकस्य न संशयः १७०।
અર્થ : જેના જન્મ સમયે સાતમે શનિ રહેલું હોય અને આઠમે ચકમા હાથ તે તે બ્રહ્મપુત્રરૂપે જન્મેલ હોય તે પણ જીવતું નથી અર્થાત્ મરી જાય છે.
જેને ચદ્રમા છકે, આઠમે અને સૂર્ય સાતમે હોય તે માતા પિતાના ધનને નાશ કરે છે. અને જનમ્યા પછી એક માસ પણ જીવતે નથી.
જેને બારમે બૃહપતિ, શુક્ર જન્મલગ્નમાં રાહુ અને સાતમ શનિ હોય તે જાતક એક વર્ષ પણ નથી જીવતે.
જેને મંગળ અને સૂર્ય શત્રુક્ષેત્રમાં રહીને આઠમા ભાવમાં પડે તેની રક્ષા રવયં યમરાજ કરે તે પણ તે એક માસથી વધુ જીવતા નથી.
જેના લરનમાં ક્રૂર ગ્રહ હોય અને છકે તથા આઠમે ચંદ્રમા હેય તે બાળક જન્મીને તરત મત્યુ પામે છે. चतुर्थेऽपि यदा राहुः केन्द्रे भवति चन्द्रमाः । विशवर्षे भवेन्मृत्युर्जातकस्य न संशयः ।७१। सप्तमस्था यदा राहुर्जन्मकाले यदा तदा। दशवर्षेभवेन्मृत्युरमृतं यदि पीयते १७२ लग्नेऽष्टमे सदा राहुश्चन्द्रो वा यदि पश्यति । जातकस्य तदा मृत्युर्यदि शुक्रेण रक्षितः ॥७३॥ दशमेऽपि यदा भौम उच्वः शवगृहे स्थितः । जातकस्य भवेन्मृत्युर्मातुश्चैव न स शयः १७४। શ્રી યતીન્દ્ર મુહૂર્ત પણ
-
(
-
2)
Kir
Page #350
--------------------------------------------------------------------------
________________
लग्नस्थिती यदा भानुः पञ्चमस्था निशापतिः । लग्नेऽष्टमे स्थिताः पापास्तदा जाता न जोवति ।७५॥
અથ : જેને ચેાથે રાહુ અને કેન્દ્રમાં ચંદ્રમા હોય તે જાતકની વીશમા વર્ષે મૃત્યુ થાય.
જેને જન્મ સમયે રાહુ સાતમા સ્થાનમાં રહેલા હોય તે બાળક અમૃત પીતે હોય તે પણ દશમા વર્ષે મત્યુ પામે છે.
જેને લગ્ન અથવા આઠમે રહેલા રાહને ચદ્રમા દેખતે હૈય, તે તે ઇન્દ્રથી રક્ષિત હેય તે પણ મૃત્યુ પામે છે.
જેને મંગળ ઉચ્ચ શત્રુ રાશિનો દશમ ભાવમાં રહેલ હોય તે બાળક તથા તેની માતા મૃત્યુ પામે છે.
જેને જનમ-લનમાં સૂર્ય, પાંચમે ચંદ્રમા અને લગ્ન આઠમાં પાપગ્રહે રહેલા હાથ તે બાળક મરી જાય છે. लग्नात्सप्तमशीतांशुः पापाष्टमेषु लग्नगः । लग्नस्थिता यदा भानुर्मासेन म्रियते शिशुः १७६। धने गुरुः सैहिकेयो भौमः शुक्रश्च सप्तमे । अष्टमे रविचंद्रौ च म्लेच्छ स्याधवनैः स्थितः ।७७॥ लग्नस्थाने यदा भीमो ह्यष्टमे च दिवाकरः । सौरेश्चतुर्थमवने तदाकुष्ठी भवेन्नरः १७८ अम स्थाने यदा पापा लग्नात्पाप चतुर्थगः ।
कम स्थानगते राहुस्तदा म्लेच्छो भवेद्भवम् ।७९। રમવા દ્ર વા નિરતિ . . यदासूर्या द्वितीयस्थस्तदा ह्य-धं समादिशेत् ।८।।
અથ: જેને લનથી સાતમે ચક્રમાં હોય અને પાપગ્રહો લામો આ કમે રહેલા હોય તેમજ સૂર્ય, લનમાં રહેલો હોય તે આળ એક માસમાં મૃત્યુ પામે છે. . . ૧૦૨ :
': વિભાગ બીજે
Page #351
--------------------------------------------------------------------------
________________
જેને બીજે ગૃહસ્પતિ, રાહુ મંગળ, શુક્ર સાતમે હોય અને –ચદ્ર આઠમે હોય તે સ્વેચ્છ બનીને મુસલમાને સાથે રહે છે.
જેને લગ્નમાં મંગળ, આઠમે સુઈ ચોથે રાહ રહેલ હોય તે જાતક કેહગ્રસ્ત બને છે.
જેને નવમા સ્થાનમાં પાપગ્રહ અને ચોથા સ્થાનમાં પાપ ગ્રહ તેમજ દશમ ભાવમાં રાહુ હોય તે બની જાય છે.
બારમે રહેલો ચંદ્રમા ડાબી આંખને નાશ કરે છે અને બીજે સૂર્ય માણસને આધળા બનાવે છે. सि हलग्ने यदा जन्म शनि मुंतों यदा भवेत् । चक्षुही नो भवेद्बाल: शुक्रे जन्मान्धको भवेत् ।८१॥ होरायां द्वादशे राशौ स्थितो यदि दिवाकरः । करोति दक्षिणे काणं वामनेत्रे च चन्द्रमाः १८२। स्वस्थाने लग्नतः क्रूर क्रूरः पातालगः पुनः। दशमे भवने क्रूरः, कष्ट जीवति जातकः 1८३ अस्मिन्यागेन यो जाता मातुर्दु.खकरो भवेत् । यदि जीवेदसौ जातो मातृपक्षक्षयंकरः 1८४। क्रूरे क्षेत्रे भवेत्सूर्यः कन्यायां क्रूर सस्थितः । क्रूरक्षेत्रे भवेद्राहुः कष्ट जीवति जातकः ।८५।
અર્થ: જે માણસ સિંહ લગ્નમાં જન્મે છે અને શનિ કેન્દ્રમાં હોય છે તે તે નેત્રહીન થાય છે અને જે મૂર્તિમાં શુક્ર હોય છે તે તે જન્મથી આધળો હોય છે.
હેરામાં બારમી રાશિમાં જેને સૂર્ય રહેલું હોય તે ડાબી આખે કારણે થાય અને જે ત્યાં ચન્દ્રમાં રહેલું હોય તે ડાબી આંખ જાય. શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
4.
/
Page #352
--------------------------------------------------------------------------
________________
જેને પિતાના, વરના કુર ડો લનમાં, ચા અને દસમે રહેલા હોય તે જાતક જીવન કષ્ટથી વીતાવે. આ રોગમાં જે જન્મ છે, તે પિતાની માતાને દુખ દેના બને છે અને જે તે જીવતે રહે છે તે માતૃપક્ષને નાશ કરનાર નીવડે છે.
જેને દુર રાશિમાં સૂર્ય અને કન્યા રાશિમાં દુર તેમજ દુર રાશિમાં જ રાહુ રહેલો હોય તે કષ્ટથી જીવે છે. शुक्रे च वाक्पती बुद्धी नीचे राहु समन्विते । चन्द्रमाश्च न पश्येत सोऽपि बालो न जीवति ।८६। षष्ठाष्टमे यदा चन्द्रो द्वादशे रविमगलौ। सेोऽपि जाता न जीवेत रक्षते यदि शंकरः ।८७१ षष्ठाष्टमे यदा केतु केन्द्री भवति चन्द्रमाः। सद्यो बालक मृत्युः स्यादक्षिता यदि शंकरः ।८८१ चन्दो बुध तथा सूर्यः शनिश्चान्ते यदा भवेत् । मध्यस्थाने यदा भामो हीन दृष्टिस्तदा भवेत् ।८९। अर्कः सौरिस्तथा भौमः स्वर्भानुः केतुसयुतः। नीच संयुक्त दृष्टिः स्यात् स जाता मातृघातकः ।९०
અથ. જેને શુક્ર અને બૃહસ્પતિ પાંચમામાં અને રાહુ નીચ સ્થાનમાં રહેલો હોય અને તેના ઉપર ચન્દ્રમાની દષ્ટિ ન પડતી હોય તે બાળક પણ જીવ નથી.
જેને છ-આઠમે ચન્દ્રમા હોય અને બારમે સૂર્ય મંગળ હોય તે બાળક સ્વયં શંકર વડે ૨ક્ષાએલો હોય તે પણ મૃત્યુ પામે છે.
જેને છઠે, આઠમે કેતુ હોય અને કેન્દ્રમાં ચંદ્રમા હોય તે બાળક પણ તરત મૃત્યુ પામે છે.
વિભાગ બીજો
Page #353
--------------------------------------------------------------------------
________________
જેને ચંદ્રમા, બુધ, સૂર્ય, શનિ બારમે રહેલા હોય અને મંગળ દશમા સ્થાનમાં હોય અને હીન દષ્ટિ વાળે થાય છે.
જેને સુર્ય, શનિ તથા મંગળ, રાહુ-કેતુની સાથે રહેલા હોય તેના ઉપર નીચ રાશિમાં રહેલા ગ્રહોની દૃષ્ટિ પડતી હોય તે માતૃઘાતક બને છે. रविराहू मौरिभौमी जीवा लग्ने च पञ्चमे ।
योगेऽस्मिन्नपि यो जाता जात मात्रो विनश्यति ।९१॥ क्रूरे क्षेत्रे गतो जीवा रवि राहुर्घरासुतः ।
सप्तमे भवने शुक्रो देही कष्टं प्रयाति च ।९२। क्रूर लग्ने भवेज्जातस्तत्स्वामी क्रूरक्षेत्रगः ।।
मात्म धाता भवेत्तस्य शरोरे कष्ट मादिशेत् ॥१३॥ सातमे भवने भौमः पंचमें च दिवाकरः ।
अरण्ये च भवेज्जन्म वृक्षालये न संशयः ।९४॥ અર્થ : જેને સૂર્ય, રાહુ અથવા શનિ મંગળ અને બૃહસ્પતિ લગ્નમાં યા પાંચમા સ્થાનમાં રહેલા હોય તે બાળકની માતા, બાળ. કના જન્મ પછી તરત મૃત્યુ પામે છે.
જેને દુર રાશિમાં બૃહસ્પતિ, સૂર્ય, રાહુ, મંગળ હોય અને સાતમા ભાવમાં શુક હોય તેને દેહ પીડા રહ્યા કરે છે.
જે માણસને જન્મ સુર લગ્નમાં થાય છે અને લગ્નને સ્વામી કર રાશિમાં રહેલ હોય છે તેને આત્મઘાત થાય છે તેમજ દેહે પીડા રહે છે.
જેને સાતમા સ્થાનમાં મંગળ, પાંચમે સૂર્ય રહેલે હેય, તેને જન્મ વનમાં થાય છે.
અરિષ્ટગ પર થશે. ૩૮ શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ:
Page #354
--------------------------------------------------------------------------
________________
૫ જારાગ एक पापा यदा लग्ने लग्नेशा वा न पश्यति ।
सूर्यः पश्यति ना लग्नमन्य जातस्तदा भवेत् ।९५॥ तिथि प्राते दिनान्ते च लग्न स्यान्ते तथैव च ।
चशंशेऽपि च यो जातः सोऽन्यजातः शिशुभवेत् ।९६। न पश्यति शशी लग्नं मध्यस्थः सौम्य शुक्रयाः ।
ततः परोक्षे जन्म स्याभौमेस्ते वा तनौ यमे १९७। जीवक्षत्रगते चन्द्रे शुक्रे वेतरराशिगे ।
द्रेष्काणे च तदशे वा न परैर्जान इष्यते ।९८॥ नलग्न भिन्दुर्न गुरु निरीक्षते न वा शशांको रविणा समागतः । सौरेण वाऽर्केण युतश्च वा शशो परेण जातं प्रवदन्ति सूरयः ।९९।
અર્થ : જેને એક પાપગ્રહ લગ્નમાં હોય અને તેને લગ્નેશ ન જેતે હોય અથવા તેના પર સૂર્યની દ્રષ્ટિ ન પડતી હોય, તે તે બાળક અન્યથી જન્મેલે જાણો.
તિથિના અતે, દિવસના અંતે, લગ્નના અતે અથવા ચરનવાંશમાં જન્મેલ બાળક, પ૨ પુરૂષથી જન્મેલો જાણ.
જન્મ લનને ચંદ્રમા ન દેખાતે હોય, અથવા બુધ અને શક વચ્ચે ચ દ્રમાં હોય અથવા મંગળ સાતમે રહેલો હોય અથવા લગ્નમાં શનિ હોય. આ ચાર યોગમાં જન્મેલા બાળકના પિતાના જન્મ પક્ષમાં જાણ.
જેને ચંદ્રમા બૃહસ્પતિના સ્થાનમાં રહેલું હોય અને શુક્ર પિતાની રાશિ સિવાય બીજે રહેલ હોય અથવા બૃહસ્પતિ કેકાણું વા નવાંશમાં ચદમા રહેલા હોય, તે માણસ અન્ય પુરૂષથી જન્મેલ ન
• વિભાગ બીજે
૧૦૬
Page #355
--------------------------------------------------------------------------
________________
જાણ પણ લગ્નને ચંદ્રમા અથવા “ડપતિ લગ્નમાં ચંદ્રમાને ન દેખતા હોય અને ન ચંદ્રમા યુક્ત સૂર્યને દેખતા હોય, તે તે જાતક બીજા પુરૂષથી જન્મેલો જાણવો. लग्नं पश्यति नाऽङ्गिरा न च भृगुर्जारेण जातः शिशुः क्षीण्यर्कः समवेक्षते शशधरो योगे शिवावन्यजे । चन्द्रः पापयुता दिनेशसहितः स्यादेवमप्यन्यजः
प्रोवत प्राड्मुनिपुङ्गवः स्फुटमिदं योगत्रये जायते ।१००। यदि वापि भवेच्चन्द्रो जन्माष्टमद्वितीयग' ।
द्वादशंकादशस्था वा पश्चाज्जातस्तदा शिशुः ११०१॥ क्षपाकर. पश्यति नैव लग्न विदेशसंस्थे जनके प्रसूतः । कुजार्कि संसर्गगते विलग्ने कवीज्यजेन्द्रशिविहोनके वा ।१०। रविशशियुते सि हे लग्ने कुजाकिनिरीक्षते । नयनरहितः सौम्यः खेटेः स बुवुद लोचन । व्ययगृहगतश्चन्द्रा वा महीज स्त्वपर। रविन शुभा गदिता
યા મત્તિ જુમેક્ષિતા: ૨૦૩ અર્થ : જેના લગ્નને બહરપતિ અને શુક્ર ન દેખતા હોય. લયા ચદ્રમાને મંગળ સૂર્ય દેખ્તા હોય ચંદ્રમાં પાપગ્રહોથી યુક્ત સૂર્ય સહિત હોય, તે બાળક બીજાને જાણુ-પર પુરૂષથી જમેલે જાણો.
જેને ચન્દ્રમાં જન્મેલનમાં આઠમે, બીજે, બારમે અથવા અગ્યારમે રહેલું હોય, તે તે બાળકને જન્મ પહેલા જણવો. તાત્પર્ય કે તે બીજાનું સંતાન હોય.
જેને ચન્દ્રમાં લગ્નને ન દેખતે હોય અને મંગળ, શનિ લગનમાં હોય અથવા શુક, બૃહસ્પતિ કેન્દ્રાંશ રહિત હોય ને તે બાળકનો પિતાથી પક્ષ રીતે જન્મ તા. શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
Page #356
--------------------------------------------------------------------------
________________
જેને સૂર્ય, ચંદ્રમા સાથે સિંહ લગ્નમાં રહેલો હોય અને તેને મંગળ, શનિ જોતા હોય તે જાતક નેત્રહીન બને છે, પણ જે તેને શુભ ગ્રહ દેખતા હોય તે જાતકની આ નાની હોય છે અને ચંદ્રમા યા મગળ યા સૂર્ય બારમે રહેલા હોય તે અશુભ જાણવા, પણ જે શુભગ્રહ દેખતા હોય તે શુભ સમજવા
(જારજગતનભાવ વિચાર પૂરા થયે)
૯૬ ધનભાવ. વિચાર. पापाः सर्वे धनस्थाने धनहानिकरा मता
____अन्यैः सौम्यैः शुभ सर्वमृद्धिवृद्धि धनादि कम् ॥१॥ क्रूराश्चतुर्यु केन्द्रेषु तथा क्रूरो घनेऽपि च ।
दरिद्रयोगं जानीयात्स्वपक्षस्य भयंकरः ।२। अष्टमस्थो यदा भीम त्रिकोणे नीचगारविः ।
___ सशीघ्रमेव जातः स्याभिक्षाजीवी च दुःखितः ।। कन्यायां च यदा राहुः शुक्रो भौमः शनिस्तथा ।
तत्र जातस्य जायेत कुबेरादधिकं धनम् ॥४॥ અર્થ : ધનભાવમાં પાપગ્રહ હોય છે, તે ધનની હાનિ કરનારા થાય છે. અને જે શુભ ગ્રહો હોય છે તે સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે.
કુર ગ્રહ ૧-૪-૭-૧૦ માં તથા બીજા સ્થાનમાં હોય તે દારિદ્રગ જાણુ આવા રોગમાં જન્મેલ બાળક પોતાના પક્ષ માટે ભયંકર નીવડે છે. ભયપ્રદ નીવડે છે.
જેને આઠમે મંગળ અને નીચ રાશિને સૂર્ય દિકેશુમાં હોય તે જાતક ભિક્ષા વડે નિર્વાહ કરનારા અને દુઃખી થાય છે.
જેને કન્યા રાશિમાં રાહુ, શુક મંગળ, શનિ રહેલા છે. તેની પાસે કુબેરથી અધિક ધન હોય છે.
; વિભાગ બીજો
Page #357
--------------------------------------------------------------------------
________________
अर्क केन्द्रे यदा चन्द्रा मित्रांचे गुरुणेक्षितः ।
वित्तवाज्ञान संपन्नो जायते च तदानरः ।। स्वक्षेत्रस्थो यदा जीवो बुधः सौरिस्त थैव च,
तदा जातः । स दीर्घायुः सपतिश्च पदे पदे ।६। लग्नं लानेश सयुक्तं यस्य जन्मनि जायते ।
न मुञ्चन्ति गृहं तस्य कुलत्रिय इव श्रियः ।७। चन्द्रेण भङ्गलो युक्तो जन्मकाले यदा भवेत् ।
तस्य जातस्य गेहं तु लक्ष्मी नँव विमुञ्चति ।। मासमध्ये तु यत्सख्यदिव सैर्जायते पुमान् ।।
___ तत्संख्यवर्षभुवतो तु लक्ष्मी भवति निश्चितम् ।९।
અર્થ જેને બૂહસ્પતિની દ્રષ્ટીવાળા મિત્ર નવાંશને ચંદ્રમાં સૂર્ય સાથે કેન્દ્રમાં રહેલો હોય તે ધનવાન અને જ્ઞાનવાન હોય છે
જેને પિતાની રાશિમાં બૃહસ્પતિ, બુધ તથા શનિ હોય તે માણસ દીઘાયુષવાળે અને પગલે-પગલે સંપત્તિ પ્રાપ્ત કરનારે હોય છે.
જેને જન્મ સમયે લગ્નને સ્વામી લગનમાં રહેલો હોય તે કુળવાન સ્ત્રીની જેમ લક્ષમી તેના ઘરમાં સ્થિર રહે છે.
જેને જન્મ સમયે મગળ, ચમા સાથે હેય તેને લીમી नथी छोडd.
મહિનાની વચ્ચે જે તિથિએ માણસ જન્મે છે. તેટલા વર્ષો વીત્યા પછી તેને ત્યાં લગી સ્થિર થાય છે.
(धनमा विचार पुरे। थय।)
૯૭ સહજભાવ વિચાર पापस्तृतीयगैः सर्वेबान्धवै रहितो भवेत् ।
सौम्येश्च भ्रातृ संयुक्तः कीर्ति युक्ता धन प्रियः ।१।। શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
Page #358
--------------------------------------------------------------------------
________________
लग्नात्तृतीयभवने शिखिना सह चंद्रमाः ।
लक्ष्मी वाज्जाय ते बालो भ्रातृहीना न संशयः ।। आदी जातान् रलिहंति पश्चाद् भौमशनैश्चरौ ।
राहुणा च ह्य भी हति केतुः सर्वनिवारकः ॥३॥ स्वक्षेत्रस्था यदा राहुर्धन स्थाने बृहस्पतिः ।।
बुधेन च समायुक्तस्तस्य बधुत्रयं भवेत् ।।। અર્થ - જેને જન્મ સમયે બધા પાપ ગ્રહે ત્રીજા સ્થાનમાં રહેલા હોય તે બધુ રહિત હોય છે અને જે તે સ્થાન શુભ ગ્રહમુક્ત હોય છે અથવા તે સ્થાનમાં શુભ ગ્રહે રહેવા હોય છે તે તે માણસ બ ધુયુક્ત યશસ્વી અને ધનવાન થાય છે.
જેને જન્મ લગ્નથી ત્રીજા ભાવમાં કેતુયુક્ત ચન્દ્રમાં રહેલ હેય તે બાળક લક્ષમીવાન અને બધુઓ વિનાને હેય છે.
જેને સૂર્ય ત્રીજે બેઠો હોય તે રોગ તેના મોટા ભાઈને નાશ કરે છે અને મગળ, શનિ બેઠા હોય તે નાના ભાઈને નાશ કરે છે રાહ બેઠો હોય તે બંનેનો નાશ કરે છે અને કેતુ હોય તે તે અશુત ગેનું નિવારણ કરે છે.
જેને પિતાના ઘરમાં રાહ રહેલે હેાય અને બુધયુક્ત બૃહસ્પતિ બીજા ભાવમાં રહેલે હેય તેને ત્રણ ભાઈઓ હોય છે. लग्ने चन्द्र धने शुक्रो व्यये च बुधभास्करो।
राहुश्चेत्पञ्चमे बालः स भवेद्बन्धु बन्धकृत ।५। धनस्थाने यदा क्रूरो भोमः सौरिसम-वितः ।
सहजे च भवेद्राहाता तस्य न जीवति ।। षष्ठे च भवने भामः सप्तमे राहुसम्भवः ।।
अष्टमे च यदा सौरिता तस्य न जीवति 101 विलग्नस्था यदा जीवा धने सौरियंदा भवेत् । राहुश्च सहजे स्थाने भ्राता तस्य न जोवति ।८।
. :विला जात ३१०
Page #359
--------------------------------------------------------------------------
________________
અથ:- જેને લગ્નમાં ચન્દ્રમા, બીજે શુક્ર, બારમે બુધ, સૂર્ય અને રાહુ પાંચમે હોય, તે બાળક પિતાના ભાઈઓને બ ધનગ્રસ્ત બનાવનાર નીવડે છે.
જેને બીજા સ્થાનમાં કુર ગ્રહ હોય, મંગળ શનિની સાથે હોય અને ત્રીજા ભાવમાં રાહુ હોય તેના ભાઈ જીવતા નથી.
જેને છ મંગળ, સાતમે રાહુ અને આમે શનિ હોય, તેના ભાઈ પણ જીવતા નથી.
જેને જન્મલનમાં બુહસ્પતિ હોય, બીજે શનિ હોય અને ત્રીજે રાહુ સ્થિર હોય તેના ભાઈ પણ નથી આવતા सप्तमे भवने भौमश्चाष्टमेऽपि सिता यदि ।
नवमे च भवेत्सूर्यः स्वल्पायुश्च समूर्जित. ।९। तस्य भ्राता भवेदन्यः पिता चाय समुद्धरेत् ।।
___ तस्य चैको भवेत्पुत्रः सोऽपि विघ्नं विनश्यति ।१०। उदयति मृदु भाशे सप्तमस्थे च मन्दे यदि भवति निषेकः सूतिमब्दत्रयेण । शनिनि तु विधिरेष द्वादशाब्दे प्रकुर्यान्नि गदितमिह चिन्त्वं
सूतिकालेऽपि युक्त्या ।१११ पुंग्रहाच्चस्थितो यस्य पत्रिकायां नरस्य च । तस्य षष्ठो भवेद्माता चान्यया भगिना भवेत् ॥१२॥
અથ – જેને સાતમે મંગળ, આઠમે શુક્ર અને નવમે શનિ હેય, બીજાને દીકરે તેના પિતા પુત્ર તરીકે રાખે છે તેને પુત્ર કુટુંબને ઉદ્ધાર કરે છે તથા વિનોને નાશ કરે છે.
જેને ગર્ભાધાન કાળમાં જે રાશિ લગ્નમાં રહેલી હોય તેમાં અદભાંશ અર્થાત મકર નવાંશ અથવા કુંભનવાંશને ઉકય હોય, અને શ્રી યતીન્દ્ર મુહૂર્ત કર્યું ?
Page #360
--------------------------------------------------------------------------
________________
લગ્નમાં સાતમે શનિ રહેલા હોય તે ગસ્થના જન્મ ત્રણ વર્ષ
થાય.
અને ગર્ભાધાનકાળ લગ્નમાં કનવાંશના ઉદય હોય અને લગ્નથી સાતમે ચન્દ્રમા રહેલા હાય તા ગર્ભસ્થ બાર વર્ષે જન્મે છે (અર્થાત્ બાર વર્ષ સુધી માતાના ઉદરમાં રહે છે.)
જેને ઉચ્ચ રાશિમાં પુરુષગ્રહ ત્રીજા ભાવમાં સ્થિત હાય તેમ છ ભાઈઓ હાય છે, પણ જે સ્રીગ્રહ થા નપુસક ગ્રહ હાય તા તેટલી મહેના હોય છે.
(સહજભાવ વિચાર પૂરા)
૯૮ સુખ સાવ ફળ तुर्यस्थाने स्थिताः पापा बालत्वे मातृकष्टदाः ।
सौख्यं सौम्याः प्रकुर्वन्ति राजसम्मान दायकाः ॥ १ ॥ लग्नाच्चतुर्थगः पापेो यदि स्यात् बलवत्तरः ।
तदा मातृवधं कुर्यात्केन्द्रे वा न परो यदि । २ । द्वितीये द्वादशे स्थाने यदा पापेा व्यपोहति ।
तद । मातुर्भयं विद्याच्चतुर्थदशमे पितुः | ३ |
पापमध्यगते लग्ने चन्द्रे वा पापसयुते ।
सौम्ये न धनगे पापे मातृहा सप्तवासरे |४| અર્થ :- જે પાપગ્રહ ચાથા સ્થાનમાં રહેલા હોય તા માલ્યાવસ્થામાં માતાને કષ્ટદાયક થાય છે.
જે ચાયા સ્થાનમાં શુભ ગ્રહે રહેલા હોય તા સુખદાયી થાય છે તેમજ રાજ્યના સન્માનને પાત્ર બનાવે છે.
જેને બળવાન થઈને પાપગ્રહ, લગ્નથી ચેાથા ભાવમા રહેલા હોય અને કેન્દ્ર (૧-૪-૭-૧૦) સ્થાનમાં ખીજા ગ્રડા ન હોય, તા જાતકની માતા મરી જાય છે.
૩૧૩ :
• વિભાગ બીજ
Page #361
--------------------------------------------------------------------------
________________
બીજા અને બારમા સ્થાનમાં જે પાપગ્રહો એકત્ર થયેલા હોય તે માતા માટે ભયપ્રદ છે અને ચોથા અને દશમાં સ્થાનમાં હોય તે પિતા માટે ખરાબ છે.
જેને પાપગ્રહની વચ્ચે, લગ્ન રહેલું હોય અને ચન્દ્રમાં પાપયુક્ત હોય તેમજ બીજા સ્થાનમાં શુભ ગ્રહ ન હોય પણ પાપગ્રહ રહેલ હોય તેની માતા સાત દિવસમાં મૃત્યુ પામે છે. चतुर्थे हन्यते माता दशमे च तथा पिता । सातेमे भवने क्रूरास्तस्य भार्या न विद्यते ।। शन्यङ्गारक मध्यस्थ सूर्यः कुर्यात् पितुर्वधम् । मध्ये वा रजनी नाथा मातुर्मणमादित् ।६। चन्द्रादष्ट मगे पापे चन्द्रे पापसमन्विते । पाप बंलिप्कै . संदृष्ट सद्यो भवति मातृहा ।७। लग्नस्थाने यदा जीवा धनस्थाने शनैश्चरः । राहुश्च सहजस्थाने माता तस्य न जीवति ।।
અર્થ - થે રહેલો કુર ગ્રહ માતાને, દશમે રહેલો કુરગ્રહ પિતાને અને સાતમે રહેલે, કુરગ્રહ પત્નીને ઘાતક નીવડે છે.
શનિ અને મંગળની વચ્ચે સૂઈ રહેલે હોય તે પિતાને અને તે બંને ગ્રહોની વચ્ચે ચન્દ્રમાં રહેલો હોય તે માતાને નિઃસંદેહ મારે છે.
જેને ચન્દ્રમાથી આઠમે પાપગ્રહો રહેલા હોય અને ચન્દ્રમાં પાપગ્રહયુક્ત હોય તથા બળવાન પાપગ્રહ ચન્દ્રમાને દેખતા હોય તે તેની માતા તત્કાલ મૃત્યુ પામે છે.
જેને જન્મ લગ્નમાં હસ્પતિ, બીજા સ્થાનમાં શનિ અને ત્રીજા સ્થાનમાં રાહુ હેાય તેની માતા જીવતી નથી. શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
Page #362
--------------------------------------------------------------------------
________________
सिंहे भौमस्तुलां भौरिः कन्यायां वा सितो भवेत् । मिथुने च यदा राहुर्जननी तस्य नश्यति ।९। चन्द्रः पापग्रहै युक्तश्चन्द्रो वा पापमध्यगः । चन्द्रात्सप्तमगः पापस्तदा मातृवधो भवेत् ।१०। एकादशे यदा क्रूरः पञ्चमे शुक्र शीतगू । प्रथम कन्यका जाता मातां तस्थास्तु कष्टगा ।११॥ घने राहु र्बुधः शुक्रः सौरिः सूर्यो यदा ग्रहाः। तदा गातुर्भ वेन्मृत्युभृतोऽयं परिजायते ।१२।
અર્થ - જેને સિહશશિમાં મગલ, તુલામાં શનિ, કન્યામાં શુક અને મિથુનમાં રાહુ હોય તે તેની માતા નથી આવતી.
જેને ચન્દ્રમાં પાપગ્રહથી યુક્ત હોય અથવા પાપગ્રહની વચ્ચે હોય અને ચન્દ્રમાથી સાતમે પાપગ્રહે રહેલા હોય તેની માતા મરી જાય છે.
જેને અગ્યારમે કુર ગ્રહ હેય પાંચમે શુક, ચન્દ્રમા હેય તે પ્રથમ કન્યા જન્મે છે અને તેની માતાને કષ્ટ પહોંચે છે.
જેને બીજે અથવા ધનમાં રાહુ, બુધ, શુક્ર, શનિ અને સૂર્ય હોય તે બાળક પોતાની માતા સહિત મૃત્યુ પામે છે. नीचस्थान गते चन्द्रे तिष्ठेद्वै भार्गवात्मजः । “पापासक्ता महाक्रोधी माता तस्या न जीवति ।१३। द्वादशे रिपुभावे च यदा पापग्रहा भवेत् तदा मातुर्भयं विद्याच्चतुर्थे दशमे पितुः ।१४। त्रिसप्तगा दिवानाथो जन्मस्थश्च महीसुतः। तस्य माता न जोवेत वर्ष मेकं पलद्वयम् ॥१५॥
:: विमा मान
३१४.
Page #363
--------------------------------------------------------------------------
________________
लग्ने च द्वादशे स्थाने यदि पापग्रहा भवेत् । तस्य माता मवेद्वन्ध्या पिता तस्य न जीवति ।१६। घूनाष्टमगते पापे क्रूर ग्रह निरीक्षते। जनन्या सह मृत्युः स्याद् बालकस्य न सशयः ।१७।
અથ:- જેને નીચ રાશિમાં ચન્દ્રમા અને શુક્ર રહેલા હોય તે મહાકેલી અને પાપી હોય છે અને તેની માતા જીવતી નથી.
જેને બારમે અને છ પાપગ્રહ હોય, તે તેની માતાને અને ચે-દશમે પાપગ્રહ હોય તે તેના પિતાને ભયપ્રદ નીવડે છે.
જેને ત્રીજે સાતમે સૂર્ય હોય અને જન્મલગ્નમાં મંગળ હાથ તે તેની માતા એક વર્ષ બલકે બે પળ પણ આવતી નથી.
જેને વનમાં બારમે પાપગ્રહે હોય તે તેની માતા વધ્યા બને છે અને તેના પિતા મરી જાય છે.
જેને સાતમ-આઠમે પાપગ્રહો રહેલા હોય અને તેના ઉપર કુર ગ્રહોની દષ્ટિ હેય તે તે બાળક પોતાની માતા સહિત મૃત્યુ પામે છે.
(સુખ ભાવ ફળ પૂરા)
૯૯ સુત ભાવ વિચાર पञ्चमस्था: शुभा. सर्व पुत्र सन्तानकारकाः । क्रूराः सन्तति मृत्यू च कुपुत्रं च धरासुतः ।। बालस्य जन्मकाले तु पञ्चमा धरणोसुतः । अपुत्रश्च भघेबाली नारी चैव विशेषत. ।२। अपुत्रं कुरुते भानुः पुत्रमेक निशाकरः । सशोकं पुत्र हीनं च पञ्चमी धरणो सुतः ।३। શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
Page #364
--------------------------------------------------------------------------
________________
उच्चा वा यदि वा नीचः पञ्चमः शिखिना स्थितः । हाहाकार च कुरुते पुत्र शोकेन पीडितः |४| ऋतुरेता अदृष्टो वा यदि चेकेा न पश्यति । अप्रसूता भवेत्पुरुषः परिणयेद् द्वित्रिचतु लिय 12
અર્થ :- પંચમ સ્થાનમાં સંપૂર્ણ શુભગ્રહ સંતાનકારક નીવડે છે અને ક્રુરગ્રહ સતાનના મૃત્યુના કારણરૂપ બને છે તેમજ મગળ કુપુત્રને આપનાર બને છે.
જે બાળકના જન્મકાળમાં પાંચમે મગળ રહેલા હોય તે તે ભવિષ્યમાં પુત્ર વિનાના રહે છે અને જો સ્ત્રીને પાંચમે મગળ હોય તે તે ખાસ કરીને પુત્રી રહિત રહે છે. અને સૂય પાચમે હેય તે તે પુત્ર રહિત રહે છે અને ચન્દ્રમા હોય તે તેને એક પુત્ર થાય છે.
જેને પંચમ-મ’ગળ ડ્રાય તે શાકગ્રસ્ત અને પુત્રહીન રહે છે.
જેને ઉચ્ચ અથવા નીચ રાશિના કેતુ પંચમ ભાવમાં હોય તે પુત્ર શૈાથી દુખી થાય છે. જો તે કેતુને ફ્રાઈ શ્રહ દેખતા ન હાય, તેા ઋતુરંત મધ થઈ જાય છે. અને તે બે-ત્રણ-ચાર સ્ત્રીએ પરણે તે પણ તેને સ`તાનની પ્રાપ્તિ નથી થતી.
एक त्रिपञ्च पुत्राश्च सूर्ये धीस्थे कुजे गुरो । द्वि२त्रि ३ पञ्च ५ च सप्तव पुत्री दौ सितो शनिः | ६ |
पापः पञ्चचम राशौ जात शिशुं विना शयति । सप्तम राशौ पापा भार्यां बादरायणेनेावतम् ॥७॥
एकः पुत्रेा रवौ वाच्यश्चन्द्रे चैव सुता द्वयम् । भौमे पुत्रास्त्रयेा वाच्या बुधे पुत्री चनुष्टयम् ८
गुरो गर्भे सुताः पञ्च षट् पुत्रयो भृगुनन्दने । शनौ च गभपातः स्याद्राहो गर्भे भवेन्न हि |९|
૧૬ :
:
વિભાગ ખીમ
Page #365
--------------------------------------------------------------------------
________________
सुत स्थाने द्विपापो वा त्रिपापाश्चात्र संस्थिताः । तदा वी पुरुषो वन्ध्यौ विज्ञेयो सुतवीक्षिते ।१०।
અર્થ - પચમ સ્થાનમાં સ્થિત સૂર્ય મંગળ, બૃહસ્પતિ મશઃ એક, ત્રણ, પાંચ પુત્રે આપે છે અને ચન્દ્રમા, બુધ, શુક્ર, શનિ મશઃ બે, ત્રણ, પાંચ, સાત પુત્રીઓ આપે છે.
પચમ સ્થાનમાં પાપગ્રહ હોય છે તે જે બાળક જન્મે છે તે મૃત્યુ પામે છે અને સાતમા સ્થાનમાં બે પાપગ્રહો હોય છે તે સ્ત્રીને વિનાશ કરે છે એવુ શ્રી બાદરાયણનું કથન છે.
પાચમા સ્થાનમાં સૂર્ય હોય છે તે એક પુત્ર, ચન્દ્રમાં હાથ તે બે પુત્રીઓ, મગલ હોય તે ત્રણ પુ, બુધ હોય તે ચાર પુત્રીઓ, બહ૫તિ હોય તે પાંચ પુત્રો અને કહેવાય તે છ પુત્રી જન્મે છે.
શનિ પાંચમા સ્થાનમાં હોય છે તે ગર્ભપાતકારક બને છે અને રાહુ પાચમા સ્થાનમાં હોય છે તો ગર્ભધારણ જ નથી થતું.
સંતાન સ્થાનમાં બે અથવા ત્રણ પાપગ્રહો રહેલા છેય છે તે અથવા તે ચુત ભાવને દેખતા હોય તે સ્ત્રી-પુરુષ બને નિઃસંતાન રહે છે. ऋतुश्च कथितः शुक्रो रेतो भौम प्रकीर्तितः । भौमः पश्यति यद्व तद् वर्षे गर्भ सस्थिति. ॥११॥ ऋतु रेतश्च संपर्को जायते विषमा गतिः । फरसंपुटमावाय बंध्या भवति निश्चितम् ।१२। पुराशी लग्नपतिः सुताधिकं वीक्षते वाऽपि । सन्ततिबाधां कुरुते केन्द्रे पापान्विते चन्द्रे ॥१३॥ જનરપુર સુમતિ પ્રાપ્ત થવાડ , વાઘ છે શ્રી યતીન્દ્ર મુહૂર્ત પણ
Page #366
--------------------------------------------------------------------------
________________
संपदस्तु हितये । यो यथा संभवः । पापेनेादयगेरवी रविसुते मीनस्थिते दारहा, पुत्रस्थान गतश्च पुत्रमरण पुत्रोवने गच्छति । १४ । लग्ने द्वितीये यदि वा तृतीये विलग्ग्रनाथे प्रथम सुतः स्यात् । तुर्य स्थितेऽस्मिंश्च सुतो द्वितीयः
पुत्री सुता वेति पुरः प्रकल्प्यम् | १५|
અર્થ:- શુક્રને ઋતુ અને મંગળને રેત કહેલ છે. જે વર્ષમા મગળ જુએ તે વર્ષોંમાં ગર્ભની સ્થિતિ જાણુવી. ઋતુ રતના સગમ થવા છતાં વિષય ગ્રહ તિ હાય છે તે કર જોડીને પ્રાર્થના કરવા છતાં સ્ત્રી વધ્યા બને છે.
લગ્નને સ્વામી પુરૂષ રાશિમાં હાય
અથવા પંચમેશને દેખતા હૈાય અને ચન્દ્રમા પાપગ્રહયુક્ત કેન્દ્ર ( ૧-૪-૭-૧૦) માં રહેલ હાય તા સ તાનને નડતરરૂપ થાય છે.
જેને શુભ રાશિના સ્વામી લગ્નથી પાંચમે, સાતમે રોલા હાય અથવા ચન્દ્રમાથી પાંચમે, સાતમે હાય તા તે સપત્તિ અને હિતબુદ્ધિવાળા હાય છે.
અને જેને પાપગ્રહયુક્ત સૂર્ય જન્મલગ્નમાં હાય અને નિ મીન રાશિમાં હાય તેા તેની પત્ની મરી જાય છે અને જો પુચમ સ્થાનમાં રહેલ હોય તા તેના પુત્ર મરી જાય છે તથા વનમાં પુત્રને જન્મ થાય છે.
જેને લગ્નના સ્વામી, લગ્નમાં યા બીજા ચા ત્રીજા ભાવમાં સ્થિત હાય, તે તેને પ્રથમ પુત્ર જન્મે છે ક્રમશઃ કન્યા-પુત્ર, પુત્ર ન્યા ઇત્યાદ્ધિ ખારે ભાવમાં રહીને જાણવુ
धनस्थाने यदा क्रूरः क्रूरगह समन्वितः । न पश्यति निजक्षेत्र मल्पपुत्र स्तदा भवेत्
૩૧૮ :
। १६०
: વિભાગ ખીન્ત
Page #367
--------------------------------------------------------------------------
________________
सहज सहजाधीशा लग्ने वाऽथ घने भवेत् ।
जायते न तदा बाला यदि जातेा न जीवति |१७|
( यावत्सख्या इति काव्य नवांशक स्थाने लिखितमस्ति पूर्वम् ) ज्ञष धनुर्धर पश्वम भावगे प्रसव सौरव्यफलं न च दृश्यते । भृतप्रजः खलु पञ्चमगे गुरौ तदिह दृष्टि फल शुभमश्रुते |१८| लाभे सुते वा शुक्रेन्द्र सुते भौमाथवा क्रमात् । शुक्रेन्द्र पश्यतः पुत्रं वर्षेऽस्मिन् सन्ततिस्त दा |१९|
यत्र चैकादशे राहुः पञ्चमे च शिखी स्थितः । सुतानन न दृश्येत यदोन्द्रोपि च सेव्यते ॥ २० ॥
અ:- જેને ખીજા ભાવમાં ક્રુર રાશિ હાય અને કુરગૃહ તેમાં રહે`લેા હોય અને પેાતાના ક્ષેત્રને ન દેખતા હોય, તા તે થાડા પુત્રાવાળા થાય છે.
જેને ત્રીજા ભાવને સ્વામી, ત્રીજા લગ્નમાં અથવા મીન સ્થાનમાં રહેલા હોય, તેને સંતાન નથી થતુ, જો જન્મે છે તે પણુ મરી જાય છે.
જેટલી સખ્યાને નવાં પંચમ ભાવમાં હાય, એટલી જ સખ્યામાં સતાન જન્મે છે.
જેને પચમ ભાવમાં મીન અથવા ધન રાશિ હાય, તે સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થતી નથી.
જો પચમભાવમાં બૃહસ્પતિ હાય તેા પુત્ર જન્મીને મૃત્યુ પામે પણ જો બૃહસ્પતિની સૃષ્ટિ પડતી હોય તે તે સારી જાણવી.
અગ્યારમે યા પાંચમે શુક્ર, ચન્દ્રમા અથવા પાંચમે મંગળ ક્રમશઃ હાય અને શુક્ર ચન્દ્રમા જે વમાં પચમ ભાવને જોતા હાય, તે વર્ષોંમાં સતાન જન્મે છે,
શ્રી યતીન્દ્ર મુહૂત દર્પણુ
૫ ૩૧૯/
Page #368
--------------------------------------------------------------------------
________________
જેને અગ્યારમે રાહુ અને પાંચમે કેતુ છે, તેને સંતાન પ્રાપ્તિ થતી નથી.
(ત ભાવ વિચાર પુર)
૧૦૦ વિપુભાવ વિચાર षष्ठे क्रूरा नर कुर्यु: शत्रुपक्ष विवर्जितम् । सौम्याः षष्टा महारोगान् षष्ठचन्द्रश्च मृत्युदः ।११
અર્થ : જેને છઠ્ઠા ભાવમાં કુર ગ્રહ હોય તેને શત્રુ પક્ષ હેતે નથી, અને શુભ ગ્રહ રહેલા હોય તે ભારે રોગ થાય છે અને છઠે ચન્દ્રમાં મૃત્યુદાયી નીવડે છે.
૧૦૧ જાયા ભાવ ફળ कुभायां सप्तमे पापाः सौम्याः सर्वजन प्रियाम् । गुरु शुक्रो शची तुल्यां रुपलावण्य शालिनीम् ॥१॥ षष्ठे च भवने भौमः सप्तमें सिंहिका सुतः । अष्टमे च यदा सौरिर्भार्या तस्य न जोवति ।। जायाभावं सौरिशशी च राहुर्जायापतिः पश्यति सौख्य वाल्यम् । तस्यालये सभवतीह नारी श्यामा च गौरी बहुपुत्रिणी च ॥३॥
અથ:- સાતમા ભાવમાં પાપગ્રહો હોય છે. કુભારા પત્ની મળે છે અને શુભ ગ્રહો હોય તે સર્વ જનેને સ્નેહ સંપાદન કરનારી સ્ત્રી મળે છે.
બૃહસ્પતિ અને શુક્ર સાતમા સ્થાનમાં હોય છે, તે ઈન્દ્રાણી સમાન લાવણ્યવતી સ્ત્રી મળે છે.
જેને છઠ્ઠા ભાવમાં મગળ, સાતમા ભાવમાં રાહુ અને આઠમા ભાવમાં શનિ રહેલ હોય છે, તેની સ્ત્રી જીવતી નથી.
જેને સાતમા સ્થાનમાં શનિ, ચન્દ્ર યા રાહ હોય અને સાતમા ભાવનો સ્વામી જાયાભાવને દેખતે હેાય તેને બાળકનું સુખ મળે છે અને તેની સ્ત્રી શ્યામા-ગૌરી અને બહુપુત્રવતી થાય છે.
| વિભાગ બીને
૩૨૦
Page #369
--------------------------------------------------------------------------
________________
लग्ने व्यये च पाताले जामित्रे चाष्टमे कुजः । कन्या भतु विनाशाय भर्तुः कन्या विनश्यति ।।
અથ: લગ્નમાં, બારમે, આઠમે, ચોથે અને સાતમે મંગળ હોય-એ જે ગ જે કન્યાને થાય તે પતિને અને જે પુરૂષને થાય તે પત્નીને વિઘાતક નીવડે છે-મારક નીવડે છે. लग्ने पापग्रहे गौरो दुर्बल: शत्रुपीडितः। भवेद् दुर्वाच्य ता युक्तो भवेत् परवधूरतः ।। लग्नान्येये वा रिपु मन्दिरे वा दिवाकरेन्दु भवतस्तदानीम् । स्यान्मानवस्यात्मण एक एव भार्यापि वैकेति वदन्ति सन्तः ।। TER # # # મા મૂળ સુતે જાતે જ ! वन्ध्यापतिः स्यान्मनुज स्तदानी शुभेक्षितं नो भवन खलेन १७॥ व्ययालये वा मदनालये वा खलेषु बुद्धयालयगे हिमांशी । कलत्र हीनो मनुजस्तनू जैविवर्जितः स्यादिति वेदितव्यम् ।
અર્થ - જેને લગ્નમાં પાપગ્રહ હોય છે તેની સ્ત્રી ગૌરી સમાન હોય છે અને તે પુરુષ દુબળા શરીરને, શત્રુથી પીડાતે, ખરાબ વાણું બેલનારે અને પર સ્ત્રીમાં આસક્ત હોય છે.
જેને તનથી બારમા થા છઠ્ઠા સ્થાનમાં સૂર્ય અને ચન્દ્રમાં પહેલા હેય, તે માણસને એક પુત્ર અને એક સ્ત્રી હોય છે.
સપ્તમ ભાવમાં ગંડાન્ત લગ્ન હોય અને તેમાં શુક્ર અને સૂર્ય બેઠા હોય તે તે પુરૂષની પત્ની વધ્યા રહે છે. જો કે શુભ ગ્રહ દેખતે ન હેથ અને પાપગ્રહની રાશિ હોય તે આ યુગ અચૂક બને છે.
જેને બારમે યા સાતમે પાપગ્રહો રહેલા હોય અને પંચમ ભાવમાં ચન્દ્રમાં હોય તે તે માણસ સ્ત્રી-પુત્ર વગરને હોય છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ:
Page #370
--------------------------------------------------------------------------
________________
संभूतिकाले च कलत्रभावे यमस्य भूमि तनयस्य वर्ग । ताभ्यां प्रदृष्टे व्यभिचारिणी स्यादभार्या स्वय वै
મિવાર વાર્તા शुक्रेन्दु पुत्री च कलत्र संस्था कलत्रहीनं कुरुते नरं तो । शुभेक्षितौ वा वयसो विरामे कामां च रामां लभते मनुष्यः ॥१०॥ चन्द्राद्वि लग्नाच्च खला: कलत्रे हन्यु कलत्र च लयं गता ता । चन्द्रार्क पुत्रा च कलत्र स स्थौ पुनर्भवास्त्री परिलब्धि दोस्तः ॥११॥ मही सुते सप्तमभावयाते कान्ता वियुक्तः पुरुषस्तदा स्यात् । मन्देन दृष्टे म्रियतेऽचिरात्तदा सूर्येण दृष्टे बहुदुख पीडितः ।१२। पष्ठे च भवने भौमः सप्तमे राहु सभवः । अष्टमे च यदा सौरिस्तस्य भार्या न जीवति ॥१३॥
અર્થ :- જેના જન્મ સમયે સાતમા ભાવમાં શનિ-મંગળને વડવગ હોય અને આ શનિ ઉપર મગળની દષ્ટિ હોય તો તેની સ્ત્રી વ્યભિચારિણી બને છે અને તે પણ વ્યભિચારી બને છે.
જેને સાતમા ભાવમાં શુદ્ધ બુધ બેઠા હોય, તેને વિવાહ નથી થતો અને જે શુભ ગ્રહોની દૃષ્ટિ હોય તે ઘણા વખત પછી સ્ત્રીને જેલ થાય છે
જેને જન્મ લનથી અથવા ચન્દ્રમાથી સાતમે પાપગ્રહો રહેલા હોય અથવા આઠમે હોય તે તેની આી મૃત્યુ પામે છે. અને ચન્દ્રમાશનિ સાતમે રહેલા હોય તો પુનર્ભવા સ્ત્રી મળે છે.
જેને સાતમા સ્થાનમાં મગળ બેઠો હોય તેને સ્ત્રી-સુખ નથી હતું અને જે શનિ દેખતે હેય તે તે અત્યંત દુઃખી થાય છે.
જેને સાતમે ગહ, છઠ મંગળ અને આઠમે શનિ રહેલ હોય, તેની સ્ત્રી જીવતી નથી. ૩૨૨ :
: વિભાગ બીજે
Page #371
--------------------------------------------------------------------------
________________
૧૦૨ આસુષ્યભાવ વિચાર
पूर्व मायुः परीक्षेत पश्चाल्लक्षण मादिशेत् । आयुहन नराणा च लक्षणैः किं प्रयेाजनम् |१| खेटा सर्वे महादुष्टा अष्टम स्थानमाश्रिताः । शशाकस्तु विशेषेण जन्मकाले च मृत्युदः |२| कृष्णपक्षे दिवा जातः शुक्लपक्षे यदा निशि । तदा षष्ठाष्टम चन्द्रो मातृत्रत् परिवालक. 1३1 पञ्चमस्था निशानाय त्रिकोणे च बृहस्पति । दशमे च महीसूनुः शतवर्ष स जीवति १४ |
शनैश्वर स्तुला कुम्भ मकरे यदि वा भवेत् । लग्ने षष्ठे तृतीये वा तदारिष्टं न जायते | ५ |
અર્થ:- વિદ્વાન પુરુષાએ પ્રથમ આયુષ્યને નિશ્ચય કરવા ઘટે, પછી મૂળના વિચાર ચથા ગણાય, આયુષ્યહીન મનુષ્યોના લક્ષણુનું વન કરવાથી કોઇ ઉપયાગી હેતુ સરતા નથી.
બધા જ ગ્રહે, આઠમા સ્થાનમાં દુષ્ટ હાય છે અને ખાસ કરીને ચન્દ્રમા આઠમા સ્થાનમાં મૃત્યુદ્દાયક હાય છે.
આ ધારીચામાં દિવસના જન્મ હાય અને અજવાળીમાં રાત્રિના જન્મ હાય તા છટ્ઠ-આઠમે રહેલ ચન્દ્રમા તેને માતાની જેમ પાળે છે.
જેને પાંચમે ચન્દ્રમા, ત્રિકાણુમાં શ્રૃહસ્પતિ અને મંગળ હાય, તે સેા વર્ષ જીવે છે.
દશમે
જેને શનિ-તુલા, કુંભ અથવા મકર શિમાં અથવા ગુપ્ત, છકે ચા ત્રીજે હાય, તા તે બાળક માટે ખરામ જાણવા.
શ્રી ચત્તીન્દ્ર મુ પણ
: ૩૨૩,
Page #372
--------------------------------------------------------------------------
________________
राहुवृषे त्रिभिर्दृष्टं केतुदृष्टं चतुष्टये । वृषे च गुरु शुक्राभ्या दीर्घकालं स
जीवति |६|
केन्द्रे शुभा य देकेाऽपिबली विश्व प्रकाशकः । सर्वे देोषाः क्षय यान्ति दीर्घायुश्च भवेन्नरः ॥७॥
एकोऽपि केन्द्रे बुध जीव शुक्राः क्रूराः सहस्राणि विरुद्वयुक्ताः तथापि सर्वाण्यपि यान्ति नाशं यथा मृग, केसरिदर्शनेन |८| पाताले वाडम्बरे लग्ने सुते धर्मे तथाऽऽयगे । बृहस्पति स्तथा शुक्रो नाशयेद्वरित बहु |९|
एकेrsपि केन्द्रे यदि हयूच्च संस्थ सर्वे ग्रहा भावगुणेन तुल्यम् । सर्वे प्यरिष्टं च विनाशयन्ति तमेो यथा भास्कर दर्शनेन । १०
અર્થ:- જેને વૃષ રાશિમાં રાહુને ત્રણ ગ્રહે। દેખતા હોય અને કેતુને ચાર ગ્રહે દેખાતા હોય અને વૃષમાં બૃહસ્પતિ તથા શુક્ર હાય, તા તે દ્વીપ કાળ જીવે છે.
બળવાન, વિશ્વપ્રકાશક એક પશુ શુભ ગ્રહ જો કેન્દ્ર સ્થાન ( ૧–૪–૭–૧૦)માં રહેલા હૈાય તેા બધા દેષો નાશ પામે છે. અને જાતક દીઘાયુથી થાય છે.
જીપ, બ્રુહસ્પતિ, શુક્ર-એ ત્રણ પૈકી એક પણ ગ્રહ કેન્દ્ર સ્થાનમાં રહેલ હાય અને ક્રુર ગ્રહો હજારી અરિષ્ટો સાથે વિરુદ્ધમાં હાય, તા પણ તે અરિષ્ટો નાશ પામે છે.-જેમ સિહને જેવાથી હરણાં નાસી જાય છે. તેમ.
ચેાથે, શમે લગ્નમાં, પાંચમે, નવમે તથા અન્યારમે રહેલ બ્રુહસ્પતિ તથા શુક્ર ઘણાં અરિષ્ટાનેા નાશ કરે છે.
પેાતાના ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત એક ગ્રહ
૩૪ :
'પણું, જો કેન્દ્ર
- વિભાગ બીજો
Page #373
--------------------------------------------------------------------------
________________
સ્થાનમાં રહેલો હોય અને બધાં ભાવ જુણે કરીને સમાન હોય, તે અરિષ્ટ સંપૂર્ણ રીતે નાશ પામે છે. જેમ સૂર્યના ઉદયથી તિમિર નાશ પામે છે તેમशुक्रो दश सहस्राणि, बुधे। दश सतानि च । लक्षमेकं तु दोषाणां मुरु लग्ने व्यपाहति ।११ केन्द्र त्रिकोणगा जोव शुक्रो वा चन्द्र नन्दनः । तस्य पुस श्च दीर्घायुः स भवेद् राजवल्लभः ॥१२॥ गुरु धनुषि मोने वा तथा कर्कटकैऽपि वा । लग्ना त्रिकोणे केन्द्रे वा तदारिष्ट न जायते ॥१३॥ अज वृषकर्कट लग्ने रक्षति राहुः समग्रपीडाभ्यः । पृथ्वीपतिः प्रसन्नः कृतापराचे यथा पुरुपम् ॥१४॥ राहु स्त्रि षष्ठालाभे लग्नात् सौम्यनिरीक्षितः सचः । नाशयति सर्वदुरित मारुत इव तूलसंघातम ।१५१
અથ:- લગ્નમાં રહેલ શુક્ર ૧૦ હજાર, બુધ ૧ હજાર અને બૃહસ્પતિ એક લાખ દોષોને નાશ કરે છે.
જેને કેન્દ્ર (૧-૪-૭-૧૦) માં યા ત્રિકોણ સ્થાનમાં બ્રહસ્પતિ શુક યા બુધ રહેલા હોય તો તે પુરુષ દીર્ઘ આયુષ્યવાળા અને રાજવલલભ બને છે.
ધનુ, મીન અથવા કઈ રાશિને બહસ્પતિ લાનથી ત્રિકોણ (૯-૫) યા કેન્દ્ર સ્થાનમાં સ્થિત હોય તે અરિષ્ટ નથી થતું.
મેષ, વૃષ, કર્ક રાશિને રાહ, લરનમાં રહેલું હોય તે બધી પીડાઓથી બચાવે છે-જેમ પ્રસન્ન થયેલ રાવ અપરાધી પુરૂષની રક્ષા કરે છે તેમ.
શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ :
૨૫
Page #374
--------------------------------------------------------------------------
________________
જે લગ્નથી જીજે, છઠ યા અગ્યારમે રહેલા રાહ ઉપર શુભ ગ્રહની દષ્ટિ પડતી છે તે તે સર્વ વિદનેને નાશ કરે છેજેમ પવન રૂને ઉડાડી દે છે તેમ. विलग्नपो यत्र बलेन युक्तो लाभे तृतीये यदि कण्टके वा। सर्वाण्य रिष्टानि प्रयान्ति दरं दीर्घायुरा रोग्यतनु करोति ।१६॥ एकोऽपि यदि केन्द्रस्था भागवोऽथ गिरापतिः । नवमे वा सुत स्थाने सर्वारिष्टं निवारयेत् ।१७। बुध भार्गव जीवानामेक तमः केन्द्रमाश्रितो बलवान् । क्रूरः सहायो यद्यपि सद्योऽरिष्ट प्रशमनाय ॥१८॥ स्वस्थान गाऽधिकबलः सुरराज मन्त्री केन्द्रोपगः प्रशमयेत्स्फुर दशु जालः । एका बहनि दुरितानि सुदुस्तराणि भक्त्या
प्रयुक्त इव शूल धरे प्रणामः ।१९। लग्नाधिपाऽति बलवान् किल सौम्य दृष्टः केन्द्रस्थितैः शुभखगैरथ वीक्ष्यमाणः । मृत्यु विहाय विदधाति सुदीर्घमायुः
सपूर्यते निजगृह परया च लक्ष्म्या ॥२०॥ અર્થ બળવાન લનને સ્વામી, અગ્યારમે, ત્રીજે યા કેન્દ્રમાં રહેલે હૈય, તે સંપૂર્ણ અનિષ્ટોને દૂર કરીને માણસને દીઘાયુષી તેમજ સુંદર આરોગ્યવાન બનાવે છે.
બ્રહસ્પતિ, શુક્ર કેન્દ્ર સ્થાનમાં અથવા નવમે યા પાંચમે કોઈ પણ સ્થાને રહેલ હોય તે સર્વ અરિષ્ટોનું નિવારણ કરે છે.
બળવાન થઈને બુધ, શુક્ર, બૃહસ્પતિ એક સાથે કેન્દ્ર સ્થાનમાં રહેલા હોય, તે કુર બ્રહો સહાયક હોવા છતાં તcકાલ અરિષ્ટોને ६२ ४रे छ.
બળવાન બૃહસ્પતિ એકલે જ, જે સ્વરાશિ પ્રાપ્ત કરીને
३२६ :
* વિભાગ બીજે
Page #375
--------------------------------------------------------------------------
________________
કેન્દ્ર સ્થાનમાં રહેલો હોય, તે દુખે કરીને દૂર કરી શકાય એવા અરિષ્ટોને નાશ કરે છે. જેમ શિવાજીને ભકિતપૂર્ણ દયે કરેલા પ્રણામ અનેક વિદનેને નાશ કરે છે તેમ
લગ્નને સવામી બળવાન હોય અને તેના ઉપર બુધની દષ્ટિ હોય તથા શુભ ગ્રહો કેન્દ્ર સ્થાનમાં રહેલા હોય અથવા દેખાતા હેય તે મૃત્યુને હઠાવીને દીર્ઘ આયુષ્ય બક્ષે છે અને ઘરને લક્ષમીસંપત્તિ વડે ભરી દે છે. लग्नादष्टम संस्था गुरु बुध शुक्रा द्रेष्काणगश्चन्द्रः । मृत्यु प्राप्तमपि नर परि रक्षत्य युत बालम् ।२१॥ चन्द्रः संपूर्ण तनुः सौम्यसंगतोऽथवा शुभस्यान्ते । प्रकरोत्यरिप्टभङ्ग, विशेषतः शुक्रस दृष्टः ।२२। रिपुगः शुभद्रेष्काणे स्थित शशी सौम्याः खचरा सबला। कुर्वन्त्यरिष्टभङ्ग विशेषं यथा वसुधां चलुकः ।२३। सौम्ययान्तर्गतः स पूर्ण स्निग्धभण्डलश्चन्द्रः । भिनत्त्य शेषारिष्टान्भुजगारि भुजगलोकमिव ।२४। प्रस्फुरित किरण जाले स्निग्धाममण्डले बलोपेते । सुरमंत्रिणि केन्द्रगते सर्वारिष्टं क्षयं याति १२५
અર્થ - લનથી આઠમા સ્થાનમાં બ્રહસ્પતિ, બુધ, શુક્ર કાળગત ચન્દ્રમાં રહેલા હોય, તે મૃત્યુના મુખમાં ધકેલાએ બાળક પણ બચી જાય છે.
ચદ્રમા બળવાન બનીને શુભ ગ્રહના બુધની રાશિમાં રહેલા હોય અથવા શુભ ગ્રહના અંતિમ ભાવમાં સ્થિત હોય, તે અરિષ્ટને નાશ કરે છે. અને જે તે શુક્ર વડે જેવા હોય તે ખાસ આમ કરે. શ્રી યતીન્દ્ર મુહૂત દર્પણ:
: ૯ર૭
|
Page #376
--------------------------------------------------------------------------
________________
ચન્દ્રમા શુભ કાણના છઠા ભાવમાં રહેલ હોય અને બધા શુભ ગ્રહ બળવાન હોય તે ખાસ કરીને અરિષ્ટને દૂર કરે છે-જેમ યાત્રાળુ ભૂમિને પ્રણામ કરે છે તેમ. આ રોગ સમક્ષ સઘળા અરિષ્ટ કારક ચાગ ગુડી પડે છે.
પૂર્ણ પ્રકાશિત બિંબવાળે ચન્દ્રમા, બે શુભ ગ્રહની વચ્ચે રહેલો હોય છે, તે સર્વ અરિષ્ટને નાશ કરે છે જેમ ગરૂડ નાગ લકને કરે છે તેમ
નિર્મળ ગગનમાં ઝળહળતા ચન્દ્રમાની જેમ જે બ્રહસ્પતિ કેન્દ્ર સ્થાનમાં હોય, તે સર્વ અરિષ્ટને નાશ થાય છે. सौम्यानां भवनगताः सौम्यांश कम्लभव द्रेष्काणस्थाः। गुरु चन्द्र काव्य शशिजाः सर्वारिष्टस्य हत्तारः ।२६। चन्द्रो पाश्रित राशितपः केन्द्रे शुभग्रहो वापि। प्रकरोत्यष्टिभङ्ग पापानि यथा शिवस्मरणम् ॥२७॥ पापा यदि शुभगें सोम्यहं पटाः शुभांश वर्गस्थैः । निध्नन्ति सदारिष्ट पतेवियुक्ता यथा युवतिः ।२८१ शीदियेषु राशिषु सर्वे गगनाधिवासि नाऽधिगताः। प्रतिहन्ति सर्वे दुरित यथा धृतं वाग्नि स योगात् ।२९१ तत्काल युद्धविजयी शुभग्रहः शुभ निरीक्षितश्चापि । नाशयति कष्टनिवह वात्या इव पादपं सकलम् ।३०।
અર્થ:- બ્રહસ્પતિ, ચન્દ્રમાં શુક્ર અને બુધ એ શુભ ગ્રહોની રાશિમાં શુભ નવાંશ દેખ્ખાણમાં રહેલો હોય તે અરિષ્ટને સર્વનાશ કરે છે.
ચન્દ્રમા અથવા શુભ ગ્રહ નવમા યા કેન્દ્ર સ્થાનમાં રહે તે હોય તે અરિષ્ટને ભંગ થાય છે. જેમ શિવ સ્મરણથી પાપને ભંગ- નાશ થાય છે તેમ
વિભાગ બીજો
Page #377
--------------------------------------------------------------------------
________________
જે પાપગ્રહો, શુભગ્રહોની દૃષ્ટિવાળા શુભ વર્ગોમાં અથવા શુભાંશ વર્ગોમાં રહેલા હોય તેા અનિષ્ટને નાશ કરે છે જેમ-પતિને વિરત સ્ત્રી છેાડી દે છે તેમ
અધા જ ગ્રહો શીષોઁચ શિશુ (૬-૭-૩-૧૧-૫-૮) માં રહેલા હોય, તે સર્વ વિઘ્નોનો નાશ કરે છે. જેમ અગ્નિના સયાગ થી ઘી.
તત્કાલ યુદ્ધ વિજયી ગ્રહ, શુભ ગ્રહવરુદષ્ટ હાય છે તે કષ્ટ ના નાશ કરે છે જેમ વાયુ વૃક્ષના
गगन विभूषण सौम्य दृष्टो नाशयति सर्व दुरितानि । संपूर्ण मतिरु डुपो दुर्नयन ख यथा नाशम् |३१|
उदये सप्त मुनीनां तथा ऽगस्त्यः पुनरपि विलोयते । तदारिष्टं नवशोति मिवा पापैरवीयश्च शुभैः सवोर्येः ॥३२॥
शुभ राशौ तनुभावपे निरीक्षते व्योमचरैः । शुभाख्यै. सक्षोयतेऽरिष्ट मुखागतं हि |३३|
मूर्तस्तु राहु स्त्रि षडायवती रिष्टं हरत्येव शुभैः प्रदिष्टः । शीर्षोदियस्थं विकृति न याति समस्तखेटे खलु रिष्ट भङ्गः | ३४|
तत्र व्यये लाभरिपुत्रिसंस्थः केतुस्तु हेतु निधना पशान्तये । परस्परं भार्गवजीव सौम्मा स्त्रि कोण गास्तेऽपि हरन्त्यरिष्टम् |३५|
અથ :પૂર્ણ મળવાન ચન્દ્રમા, અષા જ થ્રુસ થહેા વડે જોવાતા હાય, તેા વિઘ્નાના પૂરેપૂરો નાશ કરે છે.
જેને જન્મ સપ્તર્ષિઓના ઉદ્દયમાં અથવા અગસ્ત્યસુનિ ઉદય કાળમાં થયે હાય તા તેના અષ્ટો દૂર થઈ જાય છે. ૪૨-શ્રી ચતીન્દ્ર મુહૂત દર્પણુ
• ૩૨૯
Page #378
--------------------------------------------------------------------------
________________
આ પ્રકારે પાપગ્રહ બળહીન હોય અને શુભ ગ્રહ બળવાન હોય તે પણ અરિષ્ટનો નાશ થાય છે.
જેના ઉપર બધા જ શુભ ગ્રહોની દષ્ટિ પડતી હોય, તે લગ્નને સ્વામી શુભ રાશિમાં રહેલો હોય તે સાવ પાસે રહેલા અરિષ્ટને પણ નાશ કરી નાખે છે.
જે જન્મ સમયે ત્રીજે. છડે, અગ્યારમે રાહુ બેઠા હોય અને તેના ઉપર શુભ ગ્રહોની દષ્ટિ હોય અને શીથી રાશિમાં અન્ય સર્વ ગ્રહો બેઠા હોય તે પણ અરિષ્ટનો નાશ થાય છે.
બારમે, અગ્યારમે, કે યા ત્રીજે રહેલા કેતુ મૃત્યુનું નિવારણ કરે છે અને પરસ્પર ત્રિકેણુમાં રહેલા શુક, બ્રુહસ્પતિ અને બુધ પણ અરિષ્ટને નાશ કરે છે. सन्ध्याभवा वैधृतिपात मद्रा गण्डातयुक्ता यदि जन्मकाले । भवंत्य रिप्टस्य विनाशनार्थ निरन्तरा दृश्यदले च सर्वे ।३ । चतुष्टये श्रेष्ठ बलाधिशालो शुभा न भागाऽष्ट मगा न कश्चित् । विशन्मितायुः प्रकरोति नूनं दशान्वितं तच्छुभ खेट दृष्टः ।३७॥ निजत्रिभागे स्वगृहे गुरुश्चेदायु र्गतिः स्यात्खलु विशविशत् । बृहस्पतिस्तु जगतो विलग्ने भृगाः सुतः केन्द्रगतः शतायुः ॥३८॥ लग्ने स्वतुङ्ग बलशालिनीन्द्रौ सौम्या स्वभस्थाः खलु षष्टिरायुः। मल त्रिकोणेषु शुभेषु तुङ्गे लग्ने गुरावायु रशीतिरेव ॥३९॥ ૪ષ્ટ મારીજુયુત જ નૂર મા હિ જે દૌ बलान्वितावम्बरगौ भवेता जातः शतायु कथितो मुनीन्दैः ।४०) અથ :- જેને જન્મ સંધ્યાકાળ અથવા વૈધતિગ યા
? વિભાગ બીજો ૩૩૦ ?
Page #379
--------------------------------------------------------------------------
________________
યા વ્યતિપાત ચોગ યા ભટામાં યા ગાંત ભેગમાં થાય છે અને જેના બધા ગ્રહો દ્રશ્યભાગમાં હોય છે તે તે એગ પણ અરિષ્ટ નાશક બને છે.
શુભ ગ્રહ કેન્દ્રમાં બળવાન થઇને બેઠા હોય અને આઠમાં ભાવમાં કે શુભ ગ્રહ ન રહેલું હોય તે વીસ વર્ષનું આયુષ્ય હોય છે અને તે ગ્રેહની દૃષ્ટિ પડતી હોય છે અને તે ગ્રહ ઉપર શુભગ્રહની દષ્ટિ પડતી હોય તે આવરદા ત્રીસ વર્ષની હોય છે.
બ્રહપતિ પોતાના દેચ્છાણમાં અને પોતાના ઘર (૯-૧૨)માં હોય. તે પૂર્ણ આયુષ્ય વેગ થાય છે.
કર્કને બહસ્પતિ લગ્નમાં બેઠે હોય અને શુક્ર કેન્દ્રમાં હેય તે સે વર્ષનું આયુષ્ય થાય છે.'
વૃષરાશિનો ચન્દ્રમાં લનમાં હોય અને શુભ ગ્રહ પિતપતાની રાશિમાં બેઠા હોય, તે ૨૦ વર્ષનું આયુષ્ય હોય છે, અને શુભગ્રહ મૂળ ત્રિકોણમાં બેઠા હોય તેમજ બૃહસ્પતિ બળવાન થઈને લગ્નમાં બેઠા હોય તે ૮૦ વર્ષનું આયુષ્ય હોય છે. અને જે ચન્દ્રમાં લગ્નમાં, છડે અને આઠમ ન હોય અને કુર ગ્રહો પોતપિતાની રાશિમાં હોય અને બળવાન બે ગ્રહ દશમભાવમાં બેઠા હેય તે ૧૦૦ વર્ષનું આયુષ્ય મુનિજન કહે છે. शून्ये रन्ध्र केन्द्रगैः सौम्य खेटेलंग्ने जीवे नैवनेन्दूदथश्वेत् । नो संदृष्टा पापखे हस्तदास्यादायुर्मान सप्तति वत्सराणाम् ॥४१॥ भानारग्निभयं शशाकमुदके भौमे मृतिश्चायुधः सौम्ये कन्टज्वरं महान्त विषमे • मा च हस्ते गुरौ। शुक्र वान्त्यक्षुधा तृपा रविसुते मृत्युभवेत्सर्वदा सर्वे ते मरणं दिशान्ति सततं स्थाने
સ્થિતે વાદને જરા दशमे पञ्चमे जीवो बुधश्चन्द्र च भार्गवः । शतंजीवो भवेज्जातो धनाढयो वेदपारग ॥४३॥ શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ :
* ૩૩૧
Page #380
--------------------------------------------------------------------------
________________
नवमे पञ्चमे जीवो बुधी भवति सप्तमः । लग्ने भार्गवचन्द्रौ' च शतंजीवी भवेन्नरः ॥४४॥
અર્થ - જે અષ્ટમ ભાવમાં કોઈ ગ્રહ બેલે ન હોય અને અને બધા શુભ ગ્રહ કેન્દ્રમાં બેઠેલા હોય અને લગ્નમાં બૃહસ્પતિ બેસે, આઠમા સ્થાનમાં કર્મરાશિ હોય અને પાપગ્રહ દેખતા ન હોય તેવા યોગવાળાનું આયુષ્ય ૭૦ વર્ષનું હોય છે.
જેને સૂર્ય આઠમા સ્થાનમાં હોય તેને અગ્નિથી ભય રહે છે.
જે ચંદ્ર આઠમા સ્થાનમાં હોય તે જળથી ભય રહે છે. મંગળ હોય તે શાસ્ત્રથી ભય રહે છે. બુધ હોય તે અત્યંત વિષમ જાવરને ભય રહે છે. ગુરૂ હોય તે ન સમજાય તેવા રંગનો ભય રહે છે. શુક્ર હોય તે ક્ષુધાને અને શનિ હોય તે તૃષાને ભય રહે છે. આ ભય મરણમાં પરિણમે છે.
જેને દશમે પાચમે બૃહસ્પતિ, બુધ, ચન્દ્ર, શુક રહેલા હોય તે વેદન પારગામી, ધનવાન અને ૧૦૦ વર્ષ જીવનારે હોય છે.
જેને નવમે પાંચમે બૃહસ્પતિ, સાતમે બુધ, લગ્નમાં શુક્ર ચન્દ્રમાં હોય તે માણસનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હોય છે. सूर्यादि भिधन गहुँत वह सलिला युधक्षुरा मयजः । क्षुत्तुट्कृतश्च मृत्यु. परदेशे नैधने चरभे ।४५॥ यो वा बलवानिधनं पश्यति तद्धातु कोपजो मृत्युः । लग्ने त्रिशांशपतिर्दा विशति हायने मृत्युः ।४६। विबुध पितृतिरश्ची नरकान् गुरू रिन्दुसितौ च । असृग्रवोज्ञयमौ रिपुरन्ध्र त्रिशपा नयन्ति विस्तारं निधनस्थाः ॥४७॥ षष्ठाष्टम कण्ठको गुरु रूच्चे भाविमोन लग्ने वा । शेपर बलै जन्मनि मरण वा मोक्षगति माहुः ४८
વિભાગ બીજો
૩ર છે
Page #381
--------------------------------------------------------------------------
________________
અથઃ- સૂર્ય વગેરે ગ્રાહે ધન ભાવમાં રહેલા હાય તે નીચેના ક્રમે મરણ કરે છે.
સૂર્ય હોય તા અગ્નિથી મરણ થાય છે. ચન્દ્રહાય તે જળથી મરણ થાય છે મોંગલ હોય તેહથિયારથી મરણુ થાય સુધ હાય તા અસ્તરાથી મરણ થાય છે. બ્રુહસ્પતિ હોય તે આમ વિકારથી મરણ થાય છે.
શુક્ર હોય તા ભૂખથી મરણ થાય છે શનિ હૈાય તેા તરસથી મરણ થાય છે.
જે મનુષ્યના જન્મ સમયે લગ્નથી આઠમા સ્થાનમાં કાઈ ગ્રહ રહેલા ન હોય તા તે આઠમા સ્થાનને, બળવાન થઈને જે ગ્રહ દેખતા હોય, તે ગ્રહના ક, વાત, પિત્તની માઠી અસરથી તે માણસનું મરણ થાય છે. અને લગ્નમાં ત્રિશાંશ લગ્નને સ્વામી રહેલા હોય તા તે ખાવીસમા વર્ષે મૃત્યુ પામે છે.
આઠમા સ્થાનમાં જે ગ્રહ રહેલા હાય છે, તે ગ્રહના પ્રભાવે લામાં પ્રાણી ગમન કરે છે. અથવા છઠ્ઠી અને આઠમા એ એ સ્થાનમાં જે દ્રેષ્ઠાણુના ઉચ ાય અને આ બન્ને દ્વેષ્ક્રાણુના સ્વામીએ પૈકી જે બળવાન હોય તે ગ્રહથી લેામાં પ્રાણી ગમન કરે છે.
જો બ્રુહસ્પતિ હોય તે ટ્રેવલેાકમાં, ચંદ્ર અને શુક્ર પૈકી કાઈ હૌય તે પિતૃલાકમાં, મગલ, સૂચ એ એમાંથી કાઈ હોય તે મનુષ્ય લેજમાં અને મુધ થા શનિ હોય, તે પ્રાણી નરકલાકમાં ગમન કરે છે અર્થાત્ મરીને નરકમાં જાય છે.
જેને જન્મ સમયે છટ્ઠ, આઠમે યા કેન્દ્રમાં ઉચ્ચ શશિના બૃહસ્પતિ રહેલા હોય, તે જીવ મુક્તિ મેળવે છે.
અને જે મીનલગ્નમાં જન્મ થયે હોય તેમજ બ્રુહસ્પતિ, શ્રી ચીન્હ મુહૂત તણું -
- ૩૩૩
Page #382
--------------------------------------------------------------------------
________________
બળવાન થઈને લગ્નમાં રહેલા હોય અને ખાકી સર્વ ગ્રહો નિળ હોચ તા તે પ્રાણી પણ મુક્તિ મેળવે છે.
गुरुरुडु पति शुक्रो सूर्य भोमो यमज्ञी विबुध पितृतिरनो नारकीयां च कुर्युः । दिनकर शशि वीर्याधिष्ठित त्र्यंश
'
नाथात् प्रवरसम निकृष्टा स्तुङ्ग ह्रासादि नूके |४९ |
स्थिरश्वरा द्वेग समाहयश्च राशिर्यदा जन्मनि चाष्टमस्थः । स्वकीय देणे विपयान्तरे वा आयुः प्रकुर्यान्मरण क्रमेण 1201
आयुर्ग्रह खेटविवर्जितं चेद्विलेाकयेत् तद् बलवान् ग्रहेन्द्रः । तद्वेतुजातं प्रवदन्ति मृत्युं बहु प्रकारं बहवा वलिष्ठाः ॥ ५१ ॥ पित्तं कफः पित्तमथ त्रिदोष' "लेमानिला वाप्यनिल क्रमेण । सूर्यादि केभ्येा मरणस्य हेतुः प्रकल्पितः प्राक्त
न जातकजैः । ५२| અર્થ :- જે મનુષ્યના જન્મકાળે સૂર્ય અને ચંદ્ન એ બે માંથી જે ગ્રહ બળવાન હોય, જે દ્રોન્ક્રાણુમાં રહેલા હોય એ કાણુના સ્વામી, જો બૃહસ્પતિ હોય તે તે માણસ દેવલાકથી આવેલા જાણવા.
જો ચંદ્રમા અને શુક્ર એ એમાંથી કઈ એક હોય તે તે માર્ણસ" પિતૃલેકમાંથી આવેલા જાણવે અને સૂય, મળલ પૈકી એક હોય તા તે મનુષ્યલેાકમાંથી આવેલે અને શનિ યા ક્ષુધ હોય તે તે નરકમાંથી આવેલ જાવે.
જે પૂર્વોક્ત લામાંથી આવેલા માનવેના ગ્રહ, પેાતાના ઉચ્ચ સ્થાનમાં રહેલા હોય તે તે માણુસાને પૂર્વક્તિ લેકમાં શ્રેષ્ઠ જાણવા જોઈએ.
અને જો તે ગ્રહો પેાતાના મધ્યમ સ્થાનમાં રહેલા હોય
• વિભાગ ખીજે
૩૩૪ :
Page #383
--------------------------------------------------------------------------
________________
તા તે માનવેને પૂર્વ ભવમાં મધ્યમ સ્થિતિવાળા જાણવા જોઈએ.
અને જે તે જ ગ્રહો પેાતાના નીચ સ્થાનમાં રહેલા હોય ભવમાં નીચ દશાવાળા જાણવો. ચર રાશિ હોય તે માનવ પ્રાણિ સ્વદેશમાં દ્વિસ્વભાવ રાશિ હો યતા
તે તે માનવ પ્રાણિઓને પૂર્વ
જેને આઠમા સ્થાનમાં પરદેશમાં, સ્થિર રાશિ ડાય તે તે તે રસ્તામાં મૃત્યુ પામે છે.
જે મનુષ્ના જન્મ સમયે લગ્નથી આઠમા સ્થાનમાં કાઇ ગ્રહ ન હોય તે તે આઠમા સ્થાનને, જે ગ્રહ મળવાન બનીને જોતા હોય તે ગ્રહની પૂર્વોક્ત-વાત-પિત્તાહિ જન્ય દૂષિત અસરથી તેનુ મરજી થાય છે અને જે મળવાન ગ્રહ પણ વધુ દેખતે હૈાય તે બહુ પ્રકારના ધાતુના કાપથી તે માણસ મૃત્યુ પામે છે.
ને સૂર્ય મરણના હેતુ ઢાય, તે પિત્ત પ્રકાપથી મરણુ થાય, ચન્દ્ર હાય તા થી મગળ હાય તા પિત્તથી બુધ હાય, તા ત્રિદ્વેષી, ગુરુ હાય તા થી, શુક હાય તા અગ્નિથી અને શનિ ‘હાય તે પણ અગ્નિથી પ્રાણીનું મરણ થાય છે.
૧૦૩ ભાગ્યભવન વિચાર
विहाय सर्व गण के विचिन्त्य भाग्यालयं केवलमत्र यत्नात् । आयुश्च माता च पिता च वन्धु र्भाग्यान्वि ने नैव
મત્તિ ધન્યા: ફ્!
यस्यास्ति भाग्य स नरः कुलीनः, स पण्डितः स श्रुतिमान् गुणज्ञ । स एव वक्ता, स च दर्शनीयो भाग्यान्वित. सर्वगुणरूपेत |२|
શ્રી ચીન્દ્ર મુહૂર્ત કશુ
- ૩૩૫
Page #384
--------------------------------------------------------------------------
________________
અર્થ :- જોતિષીઓએ બાર ભાવોના વિચાર છોડીને પ્રથમ ભાગ્ય ભાવને વિચાર કર જોઈએ.
જે ભાગ્યવાન છે. તેના આયુષ્ય, માતા-પિતા-ભાઈ એ બધાને ધન્ય છે.
જે ભાગ્યવાન છે, તે પુરુષ કુળવાન છે, પડિત છે, ગુણા છે, વક્તા છે, દર્શનીય છે અને સર્વગુણને ધારણ કરનાર છે.
૧૦૪ ભાગ્યોદય લક્ષણ द्वाविंशे रविणा च वर्षकथितं, चन्द्रे चतुर्विंशति ह्यष्टा । विशति भूमि नन्दन म दातुर्बुधे व स्मृतम् । जोवे पाडश भृगाः पञ्च विशति तथा त्रिश सोरी वदेत् कमें शात्खलु कम चैव कयितं लानाधिमा चेत्स्मृतम् ॥३॥ भाग्य योगान्तरे सौरिः स्थितो जन्म यथा भवेत् । लग्नपे तु विशेषेण यावज्जोवं समृद्धिमान् ।४। मते श्चापि निशापतेश्च नवम भाग्यालथं कोर्तितं तत्वस्व स्वामियुते क्षितं प्रकुरुते भाग्य च देशेाभवम् । चेदन्यै विषयान्तरेऽत्र शुभदाः स्वोच्चादिगाः सर्वदा कुर्युर्भाग्यम
साधवो न च बलादुःखो पलब्धि पराम ॥५॥
અથ - નવમા ભાવમાં રહેવા ગ્રહ દ્વારા ભાગ્યોદય, દશમા ભાવના સ્વામીથી કર્મ એવં લગ્નાધિપતિથી કરીને આ પ્રકારે કમ જાણ.
એટલે સૂર્યથી ૨૨ વર્ષ, ચન્દ્રમાથી ૨૪ વર્ષ, મંગળથી ૨૮ વર્ષ, બુધથી ૩૨ વર્ષ, ગુરુથી ૧૬ વર્ષ, શુથી ર૯ વર્ષ અને અને શનિથી ૩૬ વર્ષ પર ભાય કહેવો જોઈએ.
વિભાગ બીજે
Page #385
--------------------------------------------------------------------------
________________
જે માણસના જન્મ સમયે ભાગ્યયોગના અંતરાળે ખાસ કરીને શનિ, લગ્નના સ્વામી તરીકે રહેલે હાય, તે માણસ જીવે છે ત્યાં સુધી સમૃદ્ધિવાન રહે છે.
લનથી યા ચન્દ્રમાથી જે નવમું સ્થાન છે તે ભાગ્યન છે તેને હવામી પિતાના ભાવમાં બેસે યા પોતાના સ્થાનને દેખે, તે તે મનુષ્યને ભાગ્યોદય પિતાના દેશમાં થાય છે. અને જે ભાગ્યભાવને પિતાને સ્વામી ન જેતે હોય, પણ શુભ ગ્રહો દેખતા હેય તે તે માણસને ભાગ્યોદય પરદેશમાં થાય છે.
અને જે ભાગ્યાધીશ પિતાની ઉચ્ચ રાશિમાં બળવાન થઈને બેસે યા દેખે તે તેનો ભાગ્યોદય હંમેશા રહે છે અને જે ગ્રહો નિર્બળ હોય યા તેના ઉપર પાપગ્રહની દષ્ટિ હોય તે ભાગ્યને ઉદય મહા કષ્ટ થાય છે. भाग्येश्वरो भाग्यगतोऽस्ति किवा स्वस्थानगः सार विराजमानः । भाग्याश्रितः कास्ति विचार्य सर्वमत्यल्पमल्प
રાજ્યનીય દા तनुत्रि सूनूपगतो ग्रहभेद्यो वाधिवीर्यो नवमं प्रवश्येत् । यस्य प्रसूती स तु भाग्यशाली विलासशीला बहुलार्थ युक्तः ।७। चेद् भाग्यगामी खचरः स्वगेहे सौम्येक्षितो यस्य नरस्य सूतो। भाग्याधिशाली स्वकुलाव तंसा हसो यथा मानसराजमान. 161 पूर्णेन्दुयुक्ती रविभूमि पुत्री भाग्यस्थितौ सत्त्व समन्वितौ च । वशानु मानात्सचिवं नृप वा कुर्वन्ति ते सीम्यवशं विशेषात् ।९। स्वोच्चो पगो भाग्यगृहे न भागा नरस्थ योग कुरुते च लम्या। सौम्ये क्षितोऽसौ यदि भूमिपाल द-तावलोत्कृष्ट विलासशीलम् ॥१०॥ ૪૩-શ્રી જતીન્દ્ર મુહુર્ત દર્પણ
Page #386
--------------------------------------------------------------------------
________________
અર્થ - જે માણસના ભાગ્યનો સવામી ભાભાવમાં હોય અથવા કેન્દ્ર ત્રિકોણમાં બળવાન થઈને બેઠા હોય તે તે માણસને ભાગ્યોદય થાય છે. તે ભાગ્યદય તે જેટલા પ્રમાણમાં બળવાન હોય છે તેટલા પ્રમાણમાં થાય છે. જે અહબલી હોય તે ભાગ્યદય ઓછો થાય છે.
કોઈ ગ્રહ લગ્નમાં યા ત્રીજે યા પાંચમે અત્યંત બળવાન થઈને એકલે હોય અને નવમા સ્થાનને જેતે હેય તે તેવા ગ્રહગ વાળ માણસ ભાગ્યવાન બને છે અને ઉત્તમ સુખની સામગ્રી મેળવે છે તેમજ ભોગવે છે.
કોઈ ગ્રહ નવમા સ્થાનમાં બેઠા હોય અને તે સ્થાન તે જ પ્રહનું હોય અથવા કેઈ શુગ્રહ તેને દેખતે હોય તે તેવા
ગવાળા માણસ મહા લાગ્યશાળી બનીને પિતાના કુળને અજવાળનાર નીવડે છે તેમજ માનસરોવરમાં દીઠા કરતા હસની જેમ સુખભેગ માણે છે.
ભાગ્યસ્થાનમાં પૂર્ણ ચન્દ્રમાની સાથે સૂર્ય, મંગળ બળવાન થઈને બેઠા હોય તે પિતાના વંશ અનુસાર તે માણસ રાજા ચા રાજાને મંત્રી બને છે અને જે તે ગ્રહ ઉપર શુભ ગ્રહોની દષ્ટિ હોય છે. તે વિશેષ ફળ મળે છે.
જે ભાગ્યસ્થાનમાં કોઈ શુભ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિમાં બેઠા હોય તે બહુ ધનની પ્રાપ્તિ કરાવે છે અને જે તેના ઉપર શુભગ્રહની દષ્ટિ હોય છે તે હાથીની સવારી સાથે લવ અપાવે છે.
૧૦૫ દશમભાવ ફળ समुदित मृषि वयनिवाना प्रयत्नादिह हि दशमभावे सर्वकर्म प्रकामम । गगनग परिदृष्टया राशिखेट स्वभावः सकलमपि विचिन्त्यं सत्त्व योगात्सुधीभिः ।।
વિભાગ બીજે ૩૩૮ ૧
Page #387
--------------------------------------------------------------------------
________________
1
'
तनेाः सकाशा दृशमे शशांके वृत्तिर्भ वेत्तस्य नरस्य नित्यम् । नानाकला कौशलवाग्विलासः सर्वोद्यमैः साहस कर्मभिश्च |२|
तनेाः शशाका दशमे वलीयान् स्याज्जोवन तस्थ खगाख्यवृत्या | बलान्विता द्वर्गपतेस्तु यद्वा वृत्तिर्भवेतस्य खगस्य पाके |३| विवामगिः कर्मणि चन्द्रतन्वो द्रव्याण्यने कोद्यम वृत्तियागात् । सत्त्वाधिकत्वं च सदा सुरम्यं पुत्रत्वमङ्गे मनसः ભાભ ાજા
लग्नेन्दुतः कर्मणि चेन्महीज. स्यात् साहसाच्चौर्य निषादवृत्तिः । नूनं नराणां विषयाति सविन दूरे निवासः सहसा कदाचित् |५|
અર્થ:- પ્રાચીન આચાર્યએ હ્રશમા ભાવમાંથી યત્નપૂર્વક સપૂર્ણ કર્મોના સાધન ઉત્તમ અને અધમ કર્મોનું સ્વરૂપ ગ્રહોની ષ્ટિથી અને રાશિના વસાવથી તેમજ ગ્રહેાના બળાબળના સંપૂર્ણ અભ્યાસથી નિર્ણય કરીને પ્રસ્તુત કર્યું છે.
-
જન્મલગ્નથી ચન્દ્રમાં એના દશમ ભાવમાં બેઠા ચાય તે માસ અનેક પ્રકારની કલા કારીગરીની અને વાણી-વિલાસથી તેમજ ઉદ્યમ અને સાહસથી ધન પેદા કરે છે.
લગ્ન યા ચન્દ્રમાંથી દશમા ભાવમા જે ગ્રહ બળવાન થઈને બેઠા હાય, તે ગ્રહુ મુજબ જાતકની વૃત્તિ કહેવી અથવા મળવાન અડ્વના સ્વામીથી તેની કથામાં તેવી જ વૃત્તિ જાતકની હાવી જોઈએ.
ચન્દ્રમા અથવા સૂર્ય લગ્નથી શમા ભાવમાં બેસે તો તે માણુસને અનેક પ્રયત્ને ધનલાભ થાય છે. અને જો તે સૂર્ય ઉચ્ચ સ્થાનમાં બળવાન ખનીને બેસે તે તે માશુસ સદા નિરોગી અને પ્રસન્ન રહીને સુખ ભાગવે છે.
લગ્ન યા ચન્દ્રમાથી દશમા ભાવમાં મગળ બેઠા હાય તા
શ્રી યતીન્દ્ર મુહૂત દર્પણુ -
- se
Page #388
--------------------------------------------------------------------------
________________
સાહસ, ચારી પારધીની વૃત્તિથી તે માણસ ધન મેળવે છે અને તે વિષયાસક્ત હાય છે તેમજ ઘર છેડીને બીજે વસે છે.
लग्नेन्दुभ्या कर्मगो रौहिणेयः कुर्याद्दिव्य नायकत्व बहूनाम | शिल्पेऽभ्यास साहस सर्वकार्ये विद्वद्वृत्त्या जीवन मानवानाम् |६|
विलग्नतः शीतमयूखरश्मिता माने मघोनः सचिवा यदि स्यात् । नाना धनाभ्यागम नानि पुसा विचित्र वृत्त्या नृपगौरव च ॥७॥
होरायाश्च निशाकराद् भृगुसुता मेषूरणे संस्थितो नाना शास्त्र कलाकलाप विलसद् वृत्त्या दिशेज्जीवनम् । दाने साधुनि वै यथा विनयतां काम घनाभ्यागमं नाना मानव नायकादि विरलं विस्तीर्ण शील यशः |८|
हो रायाश्च सुधाकरा द्रवि सुतः शैलूष मध्य स्थिता वृत्ति होने तरां नरस्य कुरुते कार्य शरीरे सदा । खेदं वादभय च धान्यधनयेा हानि स्वमुच्चैर्मनश्वित्तो द्वेगसमुद् भवेन चपलं शील च नो निर्मलम् |९|
जीवा द्विजात्माकर देव धर्मैः शुक्रो महिष्यादि करौप्य रत्ने । शनैश्वरो नीचतर प्रकारैः कुर्यान्नराणां खलु कर्मवृत्तिम् | १०|
અથ - જેને લગ્ન અને ચન્દ્રમાથી દશમા ભાવમાં છુધ ડાય તે માણસ બહુ જનાના સ્વામી, કારીગરીના કાર્યોંમાં કુશળ, સાહસિક અને લખવા- ભણવા વડે નિર્વાહ્ન ચલાવે છે.
લગ્ન યા ચન્દ્રમાથી દશમા ભાવમાં બૃહસ્પતિ હૈાય તે અનેક પ્રકારે ધન પ્રાપ્તિ કરે. તે માણસ વિચિત્ર વૃત્તિવાળા હાય અને રાજ્યના મંત્રી બનીને રાજ્યનું ગૌરવ ખને.
જેને લગ્ન યા ચન્દ્રમાથી, શુક્ર દશમા ભાવમાં એઠા ડાય તે માણસ અનેક શાસ્ત્રોના અભ્યાસથી તથા અનેક પ્રકારની ચતુરાઈથી
-
• વિભાગ બીજો
३४०
Page #389
--------------------------------------------------------------------------
________________
ધન મેળવે દાન આપવામાં તે સાધુમતિવાળે હૈય, ઉત્તમ શીલ પાળનારા હેચ. સર્વત્ર પ્રતિષ્ઠા પામનાર હેય.
જેને લન થા ચન્દ્રમાથી દશમા ભાવમાં શનિ રહેલે હાથ તે અધમ વૃત્તિથી નિર્વાહ ચલાવનારે, રેગી, સજજનો સાથે વિવાહ કરનારે, ધન ધાન્ય વગરને, ચિત્તમાં ઉગ રાખનારે અને ચચળ તેમજ મલિન સ્વભાવને હેય છે.
સૂર્ય, ચન્દ્રમાં અને લગ્ન આ ત્રણેથી જે દશમા ભાવના સ્વામી છે, તેમાંથી જે બળવાન છે, તે જે ગ્રહના નવાંશમાં બેઠો હેય તે જાતકની વૃત્તિ તેના સ્વભાવ જેવી છે તેમ જાણવું.
જે નવાંશમાં વૃહસ્પતિ બેઠા હોય તે જાતકને બ્રાહ્મણથી તેમજ ઉત્તમ ધર્મ કાર્ય દેવપૂજા-ભકિત વગેરેથી ધનને લાભ થાય છે.
જે નવાંશમાં શુક્ર બેઠે હોય તે જાતકને રાજરાણી વગેરે તેમજ ચાદી યા નથી ધનનો લાલ થાય.
જે શનિ બેઠો હોય તે નીચ કર્મ કરવાથી ધન મળે.
જે સૂર્ય બેઠો હોય તે શ્રેષ્ઠ ઔષધિઓથી ઉનનાં વસ્ત્રાથી આજીવિકા ચાલે છે
ચન્દ્રમાં બેઠા હોય તે સ્ત્રી અથવા જળથી ચાં ખેતીથી ધન મળે છે.
મંગળ બેઠા હોય તે સાહસ કરવાથી યા સુવર્ણ આદિ ધાતુથી ચા સાથી આજીવિકા ચાલે છે.
બુક કે હેય તે કાવ્ય રચના તેમજ બુદ્ધિ બળથી ધન મળે. कर्म स्वामी ग्रहो यस्य ननाशे परिवर्तते । तत्तुल्य कर्मणा वृत्ति निर्दिशन्ति मनीषिणः ॥११॥ શ્રી જતીન્દ્ર મુહૂર્ત દર્પણ
Page #390
--------------------------------------------------------------------------
________________
मित्रारिगेहोपग तर्न भागस्ततस्ततोऽर्थः परिकल्पनीयः ।। तुङ्गे पतङ्गे स्वगृहे त्रिकोणे स्यादर्थ सिद्धिनिज बाहु वोर्यात् ।१२। बुध भार्गव जीवाकि युक्ता राहुश्व तुष्टये । कुरुते कमलारोग्य पुत्र मानादिक फलम् ।१.।
कर्मस्थाने निजक्षेत्रे भीम शुक्र बुधैर्युतः । यदि राहु भवेत्तस्य क्षणे वृद्धिः क्षणे क्षयः ।१४। पाताले चाम्बरे पापो द्वादशे य यदा स्थित.। पितर मातरं हन्ति देशान्तरं व्रजेत् ॥१५॥
અર્થ - વંશમા ભાવને સ્વામી જેના નવાંશમાં બેઠો હેય તેના સ્વભાવ મુજબના કર્મોથી જાતક આજીવિકા ચલાવે છે એમ પતિ પુરુષ કહે છે.
મિત્ર-ઘરમાં યા શત્રુના ઘરમાં જે ગ્રહો રહેલા હોય છે, તે જ રીતે મિત્ર યા શત્રુથી ધનને લાભ કરાવનારા નીવડે છે...
જે સૂર્ય પોતાના ઉચ્ચ સ્થાને હોય ચા વસ્થાનમાં હોય મુળ વિકેણુમાં બેઠા હોય તે તેવા યોગવાળો માણસ પોતાના બાહુબળથી ધન મેળવે છે.
જેને બુધ, શુક્ર, બૃહપતિ, શનિની સાથે હોય અને રાહુ કેન્દ્ર સ્થાનમાં રહેલો હોય તે પુરૂષ આરાગ્યવાન, પુત્રવાન અને ધનવાન હોય છે.
જેને દશમા સ્થાનમાં પિતાની રાશિનો મંગળ, શુક બુધની સાથે રહેલો હોય અને રાહુ પણ ત્યાં રહેલો હોય તે માણસ ક્ષણમાં વૃદ્ધિ અને ક્ષણમાં ક્ષય પામનારે હોય છે. જેને આઠમે, દશમ, બારમે પાપગ્રહે રહેલા હોય છે, તે
વિભાગ બીજે
૩૪૨ ?
Page #391
--------------------------------------------------------------------------
________________
પોતાના માતાપિતાને મારનાર અને દેશ છોડી વિદેશમાં ભ્રમણ કરનાર હોય છે. चापे सूर्यः शनिः कुम्भे मेषे भवति चन्द्रमा ।. मकरे च यदा शुक्रो याति नाशं पितुर्धनम् ।१६। सप्तमें भवने भानु मध्यस्थी भूमिनन्दनः। राहु श्चान्ते च तस्यैव पिता कष्टन जीवति ।१७। कन्यायां मिथुने राहुः केन्द्रे षष्टे ध्यये भवेत् । त्रिकोणे च तदा जातो, दाता भोक्ता निरामयः ॥१८॥ सूर्यः पापेन संयुक्तः सूर्यश्च पापमध्यग.। सूर्यात्सप्तमगः पापस्तदा पितृवधो भवेत् ।१९। दशमस्था यदा भौमः शत्रुक्षेत्र स्थिता यदि । म्रियते तस्य बालस्य पिता शीघ्रन संशयः ॥२०॥
અર્થ:- જેને ધનુમાં સૂર્ય, કુંભ રાશિમાં શનિ, મેષમાં ચન્દ્રમાં અને મકરમાં શુક હોય તે પિતાની સંપત્તિનો નાશ કરકરનાર થાય છે.
જેને સાતમે સૂર્ય, દશમે મંગળ અને બારમે રાહુ હોય છે, તેને પિતા મુશ્કેલીથી જીવન વિતાવે છે.
જેને રાહ કન્યા યા મિથુન રાશિને થઈને કેન્દ્રમાં છ બારમે અથવારિકેણુમાં બેઠેલા હેય તે માણસ દાતા, જોક્તા અને નિરોગી હોય છે.
જેને સર્વ પાપ ગ્રહયુક્ત હોય અથવા પાપગ્રહોની વરસે રહેલ હોય અને સૂર્યથી સાતમે પાપગ્રહે છે, તે તેના પિતાનું મૃત્યુ થાય છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
૫ ૩૪૩
Page #392
--------------------------------------------------------------------------
________________
છે જેને દશમે મંગળ, શત્રુના ક્ષેત્રમાં રહેલા હોય તેના પિતા તરત મૃત્યુ પામે છે. लग्ने जीवो धने मन्दा रवि भीमस्तदा बुध. । विवाह समये तस्य बालस्य म्रियते पिता ।२१॥ मातृस्थाने यदा जीवा, लाभ स्थाने यदा शशो। स लेोके गृह मध्यस्थो जायते कुलदीपकः ॥२२॥ सिंहे लग्ने यदा भोमः पञ्चमे च निशाकरः । व्ययस्थाने. राहुः स जातः कुलदीपकः ।२३।
અર્થ - જેને લગ્નમાં બૃહસ્પતિ, ધન રાશિમાં સૂર્ય, મગળ તથા બુધ રહેલા હોય તે તેના વિવાહ સમયે તેના પિતા મૃત્યુ पामे छे.
જેને ત્રીજે બુહસ્પતિ અને અગ્યારમે ચન્દ્રમાં રહેલો છે છે, તે ગૃહસ્થ પિતાના કુળને અજવાળનાર નીવડે છે. - જેને સિંહલગ્નમાં મંગળ, પાંચમે ચન્દ્રમાં અને બારમે રાહુ હોય તે તે પણ કુળ દીપક બને છે. एकः पापा यदा लग्ने पापश्च को रसातले । जायते च द्विनाली स्यात् स जातः कुलदीपका ॥२४॥ लग्ने वा सप्तमे भौमः पञ्चमे च दिवाकरः । व्ययस्थाने यदा राहु विरख्यातः स न संशयः । ॥२५॥ केन्द्रे शुभे यदेकोऽपि बली विश्व प्रकाशकः । सर्व दोषाः क्षयं यान्ति दोर्घायुश्च भवेन्नरः ॥२६॥
અથ - જેને એક પાપગ્રહ લગ્નમાં હોય છે અને એક પાપગ્રહ આઠમે હોય છે તે પણ કુળ દીપક બને છે.
1 વિભાગ બીજો उ४४:
Page #393
--------------------------------------------------------------------------
________________
જેને લનમાં યા સાતમે મંગળ હાથ, પાંચમે ચન્દ્રમા અને બારમે રાહુ હોય તે તે માણસ અચૂકપણે વિખ્યાત બને છે.
જેને કેન્દ્રમાં એક પણ શુભ ગ્રહ બળવાન થઈને રહ્યો હોય છે, તે તે સર્વ દેશોને નાશ કરે છે અને તે માણસ દીર્ઘ આયુષ્યવાળો બને છે.
- ૧૦૬ એકાદશ લાભ ભાવ ફી लाभ स्थाने ग्रहा सर्वे राज्य लाभफल प्रदाः । गजाश्वपति मोप्सां च सौम्या' कुर्वन्ति निश्चितम् ।। सूर्येण युक्तः स्वविलोकिती वा लाभालये तस्य गणोऽत्र चेत्स्यात् । भूपालतश्चौर कुलात्व लेर्वा चतुष्पदा देबहुधा
નાપ્તિઃ રા चन्द्रेण युक्तं च विलोकित वा लामालय चन्द्रगणाश्रित चेत् । जलाशय स्त्री गज वाजि वृद्धि पूर्णे भवेत्क्षीणतरे विलोमात् ।३। लाभालय मङ्गल युक्त दृष्ट प्रकृष्ट भूषामणणि हेम लब्धिः । विचित्र यात्रा बहु साहमी स्थान्नाना कलाकोमल वुद्धियोग ।।
અથ – અગ્યારમા સ્થાનમાં બધા જ ગ્રહો રાજ્ય લાભ દાયક હોય છે.
શુભ ગ્રહ માણસને હાથી ઘોડાના સ્વામી અને ઈસ્સાવાન બનાવે છે.
જે લાભ ભાવમાં સૂર્ય બેઠે હેય, યા લાભ ભાવને દેખતે હાય, અથવા ષવર્ગ લાભ ભાવને દેખતા હોય અથવા વર્ગ લાભ ભાવમાં હોય, તે રાજાથી યા ચેરાથી યા કલહથી યા ચાર પગ વાળા પશુઓથી ધનને લાભ થાય. કઇ-શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ:
૨૪૫
Page #394
--------------------------------------------------------------------------
________________
જે લાભ ભાવમાં ચન્દ્રમા બે હાય થા ચન્દ્રમાની દષ્ટિ હાય ષવર્ગ ચન્દ્રમાને હોય તે જળાશયથી યા સ્ત્રી પક્ષથી ધનને લાભ થાય. પૂર્ણ ચન્દ્રમાં હોય તે હાથી-ઘડા આદિન લાભ થાય અને ચન્દ્રમા ક્ષણ હોય તે વિપરીત પરિણામ આવે.
જે લાભ ભાવને મગળ જેતે હોય અથવા મગળ યુકત હોય તે ઉત્તમ સુવર્ણ-રત્ન આદિનો લાભ કરાવે અને સાહસ કાર્ય, દેશાટન વગેરેમાં બુદ્ધિને સદુપયોગ કરાવે તેમજ કલામા પ્રીતિવાન બનાવે. लाभे सौम्य गणाश्रिते सति युते सौम्ये च सद्वोक्षिते नानाकाव्य कला-कलाप विधिना शिल्पेन लिप्या सुखम् । युक्ति देव्यमया भवेद्धनचयः सत्साह संरुद्यमैः सख्य चापि वणिग् जनैबहुतर क्लोबर्नु णां कीर्तितम् ।। यज्ञ क्रिया साधु जनानुयाता राजाश्रितोत्कृष्ट कृपा नर स्यात् । द्रव्येण हेमप्रचुरेण युक्तो लाभे गुरी वर्ग निरीक्षण चेत् ।। लाभालथे भार्गववर्गयाते युक्तेक्षित वा यदि भार्गवेण । वेश्या जनर्वापि गमागमैर्वा स दौप्य मुक्ता प्रचुराश्य लब्धिः।७। लाभवेश्म निरीक्षिति युक्ने तद् गुणेन सहित सति पुंसाम् । नीललाहमहिषी गजलाभी ग्राम वृन्दपुर गौरव मिश्रम 1८1 युक्तेक्षित लाभागृहे सुखाख्ये वर्गे शुभानां समवस्थिते च । लाभा नराणां बहुधा थवाऽस्मिन् सर्वग्रह युक्त निरीक्ष्यमाणे ।९।
અર્થ - લાભ ભાવમાં બુધ બેંકે હોય અને શુભ ગ્રહ અને શુભ ગ્રહો પણ તેને જોતા હોય તે અનેક કાવ્યની રચના દ્વારા કલા દ્વારા સુખ મળે અને ધનને સંચય સાહસથી અથવા અનેક ઉઘાથી તથા વણિક જનેની મિત્રતાથી તથા નિર્માલ્ય માણસેથી થાય. Gिeo:
, ३४३
Page #395
--------------------------------------------------------------------------
________________
લાભ ભાવમાં બૃહસ્પતિ બેઠે હાય યા લાભ ભાવને દેખાતે હોય યા ષવર્ગ હેય તે યજ્ઞ કર્મથી સાધુ પુરૂષોની સેનતથી થા રાજા મારફત સોનુ-ચાંદી વગેરે સંપત્તિ વિપુલ પ્રમાણમાં મળતી રહે.
લાભ ભાવમાં શુક્ર બેઠો હોય યા તેની દષ્ટિ હેય યા પર્વર્ગ હોય તે વેશ્યાઓથી યા પરદેશ જવા-આવવાથી ધન, મેતી આદિને માટે લાભ થાય.
જે લાભ ભાવમાં શનિ બેઠે હોય યા તેની દષ્ટિ હાય યા વડવર્ગ હાથ તે ગળીના વેપારથી યા લેખ ડના વેપારથી યા ભેંસ, હાથીના વેપારથી ધન લાભ થાય છે તેમજ ઘણા ગામેથી ધન લાભમાં વૃદ્ધિ થાય છે.
જે બધા ગ્રહો લાભ ભાવને દેખતા હોય અને લાભ સ્થાનથી અથવા ચોથા સ્થાનમાં શુભ ગ્રહ હોય યા તેમની દષ્ટિ હોય યા પર્વમાં હોય તે નિરંતર ધનલાભ થયા કરે.
૧૦૭ વ્યયભાવ વિચાર कुशोलं च तथा काणं पापिनं दुःखिनं नरम् । महाव्यय महादुष्ट व्ययभावादयो ग्रहाः ।। व्ययालये क्षीणकरः कलानां सूर्योऽथवा द्वावपि तत्र संस्यौ । द्रव्यं हरेद् भूमिपतिस्तु तस्य व्ययालये बाहुज दृष्टि युक्ते ।२। पूर्णेन्दु सौम्ये ज्यसिता व्ययस्याः कुर्वन्ति सस्थां धनसञ्चयस्य । प्रान्त्य स्थिते सूर्यं सुते कुजेन युक्ते क्षिते वित्तविनाशन स्यात् ।।
અથ - જેના બારમા ભાવમાં કોઈ ગ્રહ રહેલો હોય તે તે માણસ ખરાબ ચારિત્ર્યવાળો, કાણે, પાપી, દુખી, ખર્ચાળ અને દુષ્ટ હોય. શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
+ ૩૪૭
Page #396
--------------------------------------------------------------------------
________________
જેને વ્યય ભાવમાં ક્ષીણ ચન્દ્રમાં અથવા સૂર્ય અથવા તે બ ને રહેલા હોય તો તેનું ધન રાજા લઈ જાય અને જે મગળની દષ્ટિ હોય તે પણ તેના ધનનું રાજા હરણ કરે.
જેને બારમા ભાવમાં પૂર્ણ ચન્દ્રમાં બૃહસ્પતિ, બુધ, શુક એ બેઠા હોય તે તેનું ધન શુભ કાર્યોમાં વપરાય પણ જે બારમે શનિ યા મગળ હોય તે ધનનો નાશ કરે.
૧૦૮ મહત્વના કેટલાક લે उच्चा भिलाषिग्रह योगा जन्मकाले पतन्ति, च स नरो भूप पूज्यः स्वाद वंशस्य नृपति भवेत् ।। रवौ मीने, शशी मेषे, भौमे धनुष्युदाहृतम् । सिंहे बुधे, गुरौ मिथुने, शुक्र. कुभे तथैव च ।। कन्ये शनिः प्रकुर्वीत ह्यच्चा भिलाषि प्रकीर्तितः 1३।
અર્થ- જેના જન્મ સમયે બધા જ ગ્રહ ઉચ્ચાબિલાડી શશિઓમાં થઈને બેઠા હોય તે માણસ રાજપૂન્ય અને પિતાના વંશના રાજા બને છે.
સૂર્ય, મીન રાશિમાં ઉચ્ચાભિલાષી બને છે, ચન્દ્રમાં એક રાશિમાં, મંગળ ધન રાશિમાં, બુધ સિંહ રાશિમાં, બૃહસ્પતિ મિથુન શિમાં શુક કુંભમાં અને શન કન્યા રાશિમાં ઉચ્ચાવિાષી બને છે. .
૧૦૯ સબળ-નિર્બળ-ગ્રહ-જ્ઞાન उदितः स्वगृहस्थश्च मित्रगेहे स्थितोपि च । मित्रवर्गण दृष्टश्च स ग्रहः सबला स्मृतः ॥१॥ स्वामिना बलिना दृष्टः सबलश्च शुभग्रहै । દા ર યુત : જરા : મૃતઃ રા. અર્થ - જે ગ્રહ ઉદિત હેવ અથવા પોતાના જ ઘરમાં
૧ વિભાગ બીને
Byછે
Page #397
--------------------------------------------------------------------------
________________
| હેચ થા મિત્રના ઘરમાં હોય યા મિત્ર ગ્રહોની દષ્ટિમાં સાથ તે ' ગ્રહને બળવાન જાણુ.
જે ભાવ પિતાના બળવાન સ્વામીની પૂર્ણ દષ્ટિથી જોવાતે ' હેય અને બળવાન શુભ ગ્રહ પણ તેને દેખતા હોય તેમજ તેની ' સાથે પાપગ્રહ પણ ન હોય અને પાપગ્રહની દષ્ટિ પણ ન પડતી હેય તે ભાવને બળવાન જાણ.
૧૧૦ ભાવ ગ્રહની દ્રષ્ટિ ज्ञार्केन्दु शुक्रास्त्रिदर्श त्रिकोण तुष्टि मधूनमथांशवृद्धया । पश्यन्ति तुर्याष्टम सप्तमस्थं दश त्रिकोण च गुरुः क्रमेण ।११ त्रिकोण चतुरस्र च सप्तम त्रिदश शनिः । अस्त त्रिख त्रिकाणं च चतुरस्त्र क्रमाकुजः ।२। विषमरतं चतुरन त्रिकोण तदा पश्यति । वक्रदृष्टि विजानीयाज्ज्योति-शाख विशारद ।। आये व्यये न पश्यन्ति, न पश्यन्ति द्वितीयके । मूर्ती ग्रहा न पश्यन्ति षष्टि जात्यन्धको ग्रहः ।४।
અર્થ : બુધ, સૂર્ય, ચન્દ્રમાં અને શુક્ર પિતાને સ્થાનથી ત્રીજા, દશમા, નવમા, પાશમા, ચોથા, આઠમા સાતમા, સ્થાનને આ શવૃદ્ધિ કરીને દેખે છે અર્થાત્ ત્રીજા અને દશમા સ્થાનને એક ચરણ કરીને, નર્વમાં અને પાંચમા સ્થાનને બે ચરણ કરીને, ચાથા અને આઠમા સ્થાનને ત્રણ ચરણ કરીને અને સાતમા સ્થાનને ચાર ચરણ કરીને અર્થીલ પૂર્ણ દષ્ટિ કરીને જુએ છે.
આ કમથી બહસ્પતિ પિતાના સ્થાનથી ચોથા, આઠમા, સાતમા, દશમ, ત્રીજા, નવમા અને પાથમા સ્થાનને જુએ છે.
શનિ, પિતાના સ્થાનથી એક ચરણ કરીને નવમા સ્થાનને શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ:
Page #398
--------------------------------------------------------------------------
________________
બે ચરણ કરીને પાંચમા સ્થાનને ત્રણ ચરણ કરીને આઠમા સ્થાનને ચેથા અને પૂર્ણ દષ્ટિ કરીને ત્રીજા અને દશમા સ્થાનને જુએ છે.
મંગળ એક ચરણ કરીને સાતમા સ્થાનને બે ચરણ કરીને ત્રીજા અને દશમા સ્થાનને ત્રણ ચરણ કરીને નવમા અને પાંચમા સ્થાનને અને ચોથા તેમજ આઠમા સ્થાનને પૂર્ણ દષ્ટિ વડે જુએ છે
વિષમ-સાતમી, ચેથી, આમી, નવમી અને પાંચમી દષિને જ્યોતિષ શાસ્ત્રમાં નિપુણ જનોએ વક્રદ્રષ્ટિ કહી છે,
અગ્યારમા, બારમા, બીજા, લગ્નસ્થાન અને છઠ્ઠા સ્થાનને ગ્રહ નથી જોતા તે અંધક ગ્રહ જાણવા.
૧૧૧ જન્મપત્રિકા નામાનિ तिथिवारं च नक्षत्र नामाक्षर समन्वितम् । वेदेन हरते भागं शेषं नाम तदुच्यते ॥१॥ व्योमा धौमा च मुर्द्धा च पद्मा चव चतुर्थकम् । जन्म पत्री यदा नाम यो जानाति स पण्डितः ।२। व्योमा च पितृहानिः स्याद् द्योमामातृक्षयकरी। मुर्द्धा ह्यायुष्करी ज्ञेया पद्मा बलप्रदायिनी ॥३॥
અર્થ : જન્મ સમયની તિથિ, વાર, નક્ષત્ર અને નામના અક્ષર-એ બધાને સરવાળો કરીને ચારથી ભાગતા જે શેષ રહે તેનાથી જન્મપત્રીને પ્રકાર જાણ.
એક શેષ વધે તે મા, બે વધે તે મા, ત્રણ વર્ષ તે મૂદ્ધ અને ચાર અર્થાત શુન્ય શેષ રહે, તે પવા જાણવી.
જન્મ પત્રિકાના આ નામને જે જાણે છે. તે પંડિત છે.
જેમા હોય તે પિતાની હાનિ થાય, ઘોમાં માતાને નાશ કરે. ભૂદ્ધ હેય તે દીર્ઘ આયુષ્ય બક્ષે અને પવા બળપ્રદ ગણાય છે.
: વિભાગ બીજે
Page #399
--------------------------------------------------------------------------
________________
૧૧૨ જન્મ સમયે શાહજ્ઞાન शब्दो मेषे वृषे सिहे मकरे च तथा तुले। . अर्द्ध शब्दो घटे कन्ये शेषाः शब्द विवर्जिताः ।।
અર્થ - જે બાળકનો જન્મ મેષ, વૃષ, સિંહ, મકર તથા . તુલા લગ્નમાં થાય, તે તે જન્મતાંની સાથે જ રડવા માંડે છે. અને જન્મસમયે કુલ તથા કન્યા લગ્ન હોય છે તે થોડું રૂદન કરે છે અને શેષ લગ્ન અર્થાત્ મિથુન, કર્ક, વૃશ્ચિક, ધતુ, મીન તે પૈકી કોઈ લગ્ન જન્મ સમયે હોય છે. બાળક જન્મતાંની સાથે જ નથી રડત.
૧૧૩ નાળનું જ્ઞાન वामे सिहे वृषे लरने वृश्चिके नालवेष्टितः । नुलग्ने दक्षिणे पावे स्त्री लग्ने चाचपाश्वगः ।
અથ - સિહ ૫, વૃષ ૨, વૃશ્ચિક ૮ તેમાં જન્મ થાય, તે નાળ ડાબી બાજુએ લપટાએલી જાણવી અને પુરુષ લગ્નમાં નાળ જમણી બાજુએ અને સ્ત્રી સશક લગ્નમાં ડાબી બાજુએ જાણવી.
૧૧૪ લનથી જન્માદિજ્ઞાન शीर्षादये विलग्ने मूर्धा प्रसवोऽन्यथोदये चरणौ । उभयोदय च हस्तौ शुभदृष्टः शोभने ऽन्यथा कष्टः ।। सूर्यश्चतुष्पदस्थः शेषा द्विशरीर सौंस्थिता बलिनः । के शैवेष्टित देही यमलो स्खलु सम्प्रसूयेते ।। क्रूर ग्रह संधिगते शशिनि वृषे भौमसौरि सदृष्टे । मूक सौम्ये दृष्टो वाचं कालान्तरे वदति ।३। दक्षिणाङ्गे ग्रहाः सर्वे दीप्ता अस्तमितेक्षणाः । तस्य त्रिशत्तमे वर्षे गजो द्वारे ऽवतिष्ठति ॥४॥ શ્રી યતીન્દ્ર મુહૂત દર્પણ:
-
* ઉ૫૧
Page #400
--------------------------------------------------------------------------
________________
चतुः सागरगे चन्द्रे कोणे चव दिवाकरे । अपि दासकुले जातः सेोऽपि राजा भविष्यति ।। त्रिभिः स्वश्य भवेन्मंत्री त्रिभिरुच्चनराधिप. । त्रिभिर्नीचभवे हासखिभिर स्तङ्ग तर्जडः ।।
| અર્થ - જેના જન્મ સમયે શિલ્ય મિથુન, સિંહ, કન્યા, તુલા, વૃષિક્ત કુંભ રાશિ લનમાં હોય તે તેને માથાના ભાગથી જન્મેલા જાણુ. અન્યથા પગથી જન્મેલે જાણ અને મીન રાશિ હોય તે હાથથી જન્મેલ જાણુ.
લગ્નને શુભ ગ્રહો દેખના હોય છે તે માતાને કષ્ટ નથી પહોંચતું અને જે પાપગ્રહ દેખતા હોય તે કષ્ટ પહેરે છે.
સુર્ય ચતુષ્પદ રાશિમાં હોય અને બાકી રહે મનુષ્ય શશિમાં હોય પરંતુ બળવાન હોય તે તે બાળકના શરીરે વાળ હેય છે તેમજ એર સાથે તે જન્મે છે.
જેને ઉર ગ્રહ સધિમાં અથત નવમ નવાંશમાં રહેલા હોય, ચન્દ્રમા વૃષમાં હોય અને મગળ-શનિની દષ્ટિ હોય, તે તે બાળક મુંગે હોય છે જે શુભ ગ્રહ દેખતા હોય તે ઘણા દિવસો પછી તે બેલત થાય છે. •
જેની જન્મપત્રિકાના જમણા ભાગમાં દીપ્ત, અતિસંપૂર્ણ ગ્રહ રહેલા હોય તે તે ત્રીસ વષને થાય છે ત્યારે તેના દ્વારે હાથી હોય છે.
ચતુ સાગરમાં થન્દ્રમા કે ૯-૫ માં સૂય, જેને રહેલો હોય, તે નીચ કુળમાં જન્મે તે પણ રાજા થાય છે.
જેને ત્રણ ગ્રહ પિતાની રાશિમાં રહેલા હોય, તે મંત્રી બને છે અને ત્રણ ગ્રહ ઉચ્ચના હોય છે તે રાજા બને છે, ત્રણ
: વિભાગ બીજે
Page #401
--------------------------------------------------------------------------
________________
શહ નીચ રાશિમાં હોય તે તે દાસ બને છે અને ત્રણ ગ્રહો અને પામેલા હોય છે તે તે જડ જેવો બને છે.
૧૧૫ નવ ગ્રહનાં પુરુષાકાર ચક્ર પહેલું સૂર્યચક્ર लिखित्वा नरचक्र च यत्र सूर्यो व्यवस्थितः तन्नक्षत्रादिक, कृत्वा त्रय दद्याच्च मस्तके ।। वदने च त्रयं, दद्यादे कैकं स्कन्धयोद्धयोः। बाहु द्वये तथैकक पाणी चैककमेव च ।२।। ऋक्षाणि हृदये पच नाभौ स्यादेक मेव हि । ऋक्षं गुह्ये भवेदेकमेकैक जानुनो द्वयाः ।। नक्षत्राणि षडन्याणि दद्यात्पादद्वये बुधः। पाद स्थिते च नक्षत्रे निर्द्धनो ऽल्पायुरेव च ।४। विदेशगमनेा जातो गुह्ये स्यात् पारदारिकः । अल्पतोषी भवेन्नाभौ हृदये चे श्वरस्तथा ।।
અર્થ - નરચક્ર લખીને જે નક્ષત્રનો સુર્ય હેય, તેની સાથે ૩ નક્ષત્ર મસ્તક પર ધારણ કરવાં, સુખમાં ત્રણ અને બને ખભામાં એક એક, અને ભુજાઓમાં એક એક તથા બને હાથમાં એક એક અને અને પગમાં એક એક નક્ષત્ર ધારણ કરવું. પાંચ નક્ષત્ર હદયમાં અને નાશિમાં, એક ગુદામાં અને એક એક ઘુંટણમાં એક એક ધારણ કરવું. અને પગમાં છ નક્ષત્ર ધારણ કરવાં.
આ રીતે સૂર્ય નક્ષત્રથી જન્મના નક્ષત્ર સુધી ગણત્રી કરવી.
જે ચરણોમાં જન્મનું નક્ષત્ર પડે, તે જાતક દરિદ્ર અને અલ્પાયુવાળા થાય છુ માં પડે તે વિદેશગમન કરનારા થાય. શકામાં પડે તે પરબ્રીગામી હોય. નાશિમાં પડે તે થોડામાં સ તેષ માનનારે થાય, હૃદયમાં પડે તે સમર્થ બને છે. ૪૫-શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
૪૫૬
Page #402
--------------------------------------------------------------------------
________________
तस्करः पाणियुग्मे च वाहौ स्थान च्युतो भवेत् । स्कन्धे गज स्कन्थगामी मुखे मिष्टान्न भोजनम् | ६ |
मस्तकस्थे च नक्षत्रे पट्टबन्धा भवेन्नर । सूर्य नक्षत्र तो जन्म नक्षत्रमिति गण्यते ॥ ७ ॥
शत वर्षाणि जीवेत शिरोजाता न संशयः । मुखेना शोति वर्षाणि स्कन्धाभ्यां च तथैव च |८|
हस्ताभ्या बाहुयुग्मेन जीवेत सप्तसप्ततिः । हृदये अष्टपश्चि नाभौ चापि तथैव |९|
गुह्ये च पष्टिवर्षाणि चाष्टौ वर्षाणि जानुनि । पादयेाः षट् च वर्षाणि रविचक्रे क्रमेण च । १०
અર્થ :- જો જન્મનક્ષત્ર પગમાં પડે તેા જાતક ચાર થાય, બાહુમાં પડે તા સ્થાન ભ્રષ્ટ કરે ખભામાં પડે તા હાથી ઉપર મેસનારા થાય, સુખમાં પડે તે મિષ્ટ ભેાજન કરનારા થાય, મસ્તકમાં પડે તે પટ્ટા થી થાય.
સૂચના નહાત્રથી જન્મના નક્ષત્ર સુધી ગણત્રી કરીને આ બધુ જાણવુ.
સૂર્યચક્રમાં જન્મનુ નાત્ર મસ્તકમાં પડે તે જાતત્ર મસ્તમાં પડે તે! જાતક સેા વર્ષ જીવે. સુખમા પડે, તે એ સી વ અને ખભામાં પડે તે પણ એંસી વર્ષ જીવે, અને હાથમાં ચા ખતે બાહુમાં પડે સિત્તેર વર્ષી, હૃયમાં અને નાભિમાં પડે તે અડસઠ વર્ષનું આયુષ્ય હાય શુકામાં પડે, તે સાઈઠ વર્ષ, જવાઓમાં પડે, તે આઠ વષ અને પગમાં પડે તેા છ વર્ષ જીવે.
આ રીતે સૂર્યચક્રથી આયુષ્યના વિચાર કરવે જોઇએ
વિભાગ ખીજ
૩૪:
Page #403
--------------------------------------------------------------------------
________________
૧૧૬ ચન્દ્ર पूर्णिमायां तु ऋक्ष यः तदादी त्रीणि मस्तके । मुखे त्रीणि भुजे षट्कं हृदि त्रीण्युदरे त्रयम् ।। गुह्ये त्रीणि पदे षट्क न्यसेच्चन्द्रस्य सर्वदा । यावत्स्वजन्म नक्षत्र गणनीयमिति क्रमात् ।। अर्थसिद्धिर्न वृत्त श्री. कुशलञ्चाद्भुतं शुभम् । मार्गमृत्यु श्रिय क्षेममिति चन्द्रफल वदेत् ।।
અર્થ - નજીકની પૂનમે જે નહાત્ર હોય, તેની સાથે ત્રણ નક્ષત્ર મસ્તકે સ્થાપિત કરવાં, પછી સુખમાં ત્રણ ભુજમાં છે, હૃદયમાં ત્રણ અને પેટમાં ત્રણ રાખવા. ગુદામાં ત્રણ અને પગમાં છ ધારણ
४२i.
જે સ્થાનમાં જન્મનક્ષત્ર હોય, ત્યાં સુધી ગણી જવું
मर्थसिद्धि, भी, शता, भुत शुभ, भार्गमा मृत्यु, શ્રી, ક્ષેમ આ ફળ ક્રમશ: પૂર્વોક્ત સ્થાન માં જાણવું.
૧૧૭ ભૌમ મંગળ ચક यस्मिन्नृक्षे भवेद् भौमस्त दादौ त्रीणि मस्तके । मुखे त्रीणि, त्रयं नेत्रे, कण्ठे द्वे च चतुष्करे ।। पञ्चोदरे त्रीणि गुह्ये, पादे चत्वारि द्रापयेत् । जन्मऋक्षं स्थितं यत्र फलं तत्र वदेत्पुमान् ।२। मुखे रोग, सुखं नेत्रे शिशै राज्य रुजा करे । कण्ठे रोगी, धनी वक्षे गुह्ये भोगी, पदे-भ्रम ।।
અથ - જે નક્ષત્ર પર મંગળ હોય તેનાથી શરૂ કરીને ૩ નક્ષત્ર મસ્તકે ધારણ કરવા મુખમાં ૩, ખામાં ૩, કઠમાં ૨, હાથામાં ૪, ઉદરમાં ૫, ગુદામાં ૩ અને પગમાં ૪ નક્ષત્ર સ્થાપવાં. श्री यता- भुत :
३५५
Page #404
--------------------------------------------------------------------------
________________
જે જગ્યાએ જન્મ નક્ષત્ર પડે તેનું ફળ કહેવું.
જે મોમાં પડે તે રોગ, મસ્તકે પડે તે રાજ્ય, હાથોમાં ગ, કંઠમાં પડે તે પણ રોગ, છાતીમાં પડે તે જાતક ધનવાન બં, ગુદામાં પડે તે ભાગી બને અને પગમાં પડે તે પરદેશમાં ભ્રમણ કરનારા બને.
૧૧૮ બુધ ચક્ર यस्मिन्मुक्षे भवेत्सोम्यस्तदादी मस्तके चतुः। मुखे त्रीणि चतुर्वामे करे दक्षिण के चतुः ।। तुदि पञ्चकं गुह्यक त्रीणि द्वे पदे विन्यसेत् । . जन्मऋक्ष स्थित यत्र फलं तत्र वदेत् पुमान् ।२। मुखेष्टभुक् शिरो राज्यं कष्ट वामकरे तथा । वक्षे याम्यकरे सौख्य गुह्यं रोगी पदे-भ्रमः ।।
અર્થ - બુધ જે નક્ષત્રમાં હાથ ત્યાંથી ગણત્રી કરીને મeતકે ૪, મુખમાં ૩, ડાબા હાથમાં ૪, જમણા હાથમાં ૪, હદયમાં ૬, ગુદામાં ચાર અને પગમાં બે નક્ષત્ર સ્થાપિત કરીને જન્મનક્ષત્ર જ્યાં પડતુ હોય તેનું ફળ વિચારવુ.
જન્મ નક્ષત્ર મુખમાં પડે તે જાતક શ્રેષ્ઠ પદાર્થોને ભેગ કરનારે બને, મસ્તકે પડે તે રાજ્ય મળે. ડાબા હાથમાં પડે તે કષ્ટ મળે, જમણા હાથમાં પડે તો સુખ મળે. ગુદામાં પડે તે રાગી બનાવે અને પગમાં પડે તે બ્રમણ કરાવે.
૧૧૯ ગુરુ ચક્ર शीर्षे चत्वारि राज्य युग परिगणित स्कन्धयुग्मे च लक्ष्मोरेक कण्ठे विभूतिर्मदम परिमितं वक्षसि प्रीति लाभमा षड्भिः पोडांघ्रियुग्मे जलधि परिमित वाम हस्ते च मृत्युदृग्युग्मे त्रीणि कुर्यान्नृपति समसुखं वाक्पतेश्चक्रमे तत् ।।
? વિભાગ બીજે ૩૫૬ :
Page #405
--------------------------------------------------------------------------
________________
અર્થ – બૃહસ્પતિ જે નક્ષત્રમાં હોય ત્યાંથી ગણતરી કરતાં મસ્તકમાં ચાર નક્ષત્ર રાજ્ય આપનારાં થાય છે. બંને ખભામાં ચાર લકી આપનારા છે, જેમાં એક ઐશ્વર્ય આપનારૂં છે. હદયમાં પાચ પ્રીતિદાયક છે. બંને પગમાં છ પીડા આપનારા છે. જમણા હાથમાં ચાર મૃત્યુ આપનાર છે. અને નેત્રામાં ત્રણ રાજ જેવું સુખ આપનાશ છે.
૧૨૦ જુગુ થિી ચક यस्मिन्नृक्षे भवेच्छुक्रस्तदादी च चतुः शिरे । कण्ठे च हृदये पञ्च, त्रि गुह्ये पञ्च बंधया: ॥१॥ त्रीणि द्वे च पदे दद्यात्फलं जन्मर्फ यावतः । शिरो राज्यं, धनं कण्ठे हृदये सौख्यमेव च ।। शत्रुभीति भवेद्गुह्ये जंघायां मिष्ट भोजनम् । पादे च सुख संप्राप्तिः शुक्रचक्र क्रमेण च ।।
અર્થ:- જે નક્ષત્રમાં શુક્ર હોય તે નક્ષત્રથી ગણતા જે પહેલા ચાર નક્ષત્ર આવે તે મસ્તકે સ્થાપવા, પછી પાંચ કંઠમાં, ત્રણ હદયમાં, બે મુખમાં, બાહુમાં સાત, ગુદામાં ત્રણ, જાવમાં ત્રણ પગમાં બે સ્થાપવાં.
આ પ્રમાણે જન્મ નક્ષત્ર સુધી ગણત્રી કરવી. તે પ્રમાણે ગણતા જે નક્ષત્ર મસ્તક પડે તે જાતકને રાજ્ય અપાવે, કઠમાં પડે તે ધન અપાવે, હદયમાં પડે તે સુખ અપાશે. ગુદામાં પડે તે શત્રુને ભય ઊભો કરે અને જાંઘમાં પડે તે મિષ્ટ ભજન અપાવે અને બને પગમાં પડે તે સુખદાયી નીવડે
૧૨૧ શનિ ચાર शनि चक्रं नराकारं लिखित्वा सौरिभादितः । नामऋतं भवेद्यत्र ज्ञेय तत्र शुभाशुभम् ।। શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
૪૫૭
Page #406
--------------------------------------------------------------------------
________________
नक्षत्रमेकं च शिरो विभागे तथा मुखे त्रीणि युगं च गुह्ये । नेत्रे च नक्षत्रयुगं हृदिस्थं भूपश्चक वामकरे चतुष्कम् |२| वामे च पादे त्रितय च भानां, भानांत्रय दक्षिणपाद सस्थम् । चत्वारि ऋक्षाणि च दक्षिणेतरे पाणौ प्रणीत मुनि नारदेन ॥३॥
गो लाभ हानि राप्तिश्च सौख्यं बन्धः पीडा सत्प्रयाण च लाभ: मान्दे चक्रे मार्गगे कल्पनीय तद्वै लाम्याच्छीघ्रगे स्यात्फलानि ॥४॥ અર્થ :- શનિ જે નક્ષત્રમાં રહેલા હૈય તેને મુખ્ય ગણીને નરાકાર ચક્ર લખવુ,
જ્યાં નામનું નક્ષત્ર પડે તેનુ શુભાશુભ ફળ કહેવું.
''
એક નક્ષેત્ર મસ્તકે સ્થાપવુ અને ત્રણુ મામાં, ચાર નક્ષત્ર ગુદામાં, એ નેત્રામાં, હૃદયમાં ત્રણ, ડાબા હાથમાં ચાર, જમણા પગમાં ત્રણ, ઢાખા પગમાં ત્રણ અને જમણા હાથમાં ચાર નક્ષત્રા સ્થાપવાં, આ ચક્ર આ પ્રકારે નારદમુનિએ કહ્યું છે.
ને નિ નક્ષત્ર મસ્તકે પડે તે જાતક રાગણી રહે. મેમાં પઢ તા લાભ કરે, શુદામાં પડે તે નુકસાન થાય, નેત્રમાં પડે તા ધનની પ્રાપ્તિ થાય, હૃદયમાં પડે તે સુખઢાયી થાય, જો ડામા હાથમાં પડે તા ધનની પ્રાપ્તિ થાય અને ડાબા પગમાં પડે તે પીડા થાય અને જો જમણા પગમાં પડે તે શ્રેષ્ઠ યાત્રાના લાલ થાય અને જમણા હાથમાં પડે તેા લાભ થાય.
જે પ્રકાર
यस्मिवछनिश्चरति वक्रगतं तदृक्ष चत्वारि दक्षिणकरेऽधियुगे.
च षट्कम्
चत्वारि वामकरणेऽप्युदरे च पञ्च
૩૫૮:
मूर्ध्नि त्रय नयनयेोद्वितय गुदे च |१|
• વિભાગ ખીજો
Page #407
--------------------------------------------------------------------------
________________
रोगा लाभस्तदा द्रव्यं लाभा बन्धनमेव च। पूजा च जनसौभाग्यमल्प मृत्युः क्रमात्फलम् ।।
અર્થ - જે નક્ષત્રમાં શનિ હોય તે નક્ષત્રથી ઉલટા ચાર જમણા હાથમાં, બને પગમાંછ, ચાર નક્ષત્ર જમણા હાથમાં પેટમાં પાંચ. મરતક ત્રણ, આંખમાં અને ગુદામાં બે-બે નક્ષત્ર સ્થાપિત કરવાથી સ્પષ્ટ ચક બને છે.
ગિ, લાભ, ધન, લાભ, મ ધન, પૂજા, સૌભાગ્ય, અપત્ર એ ક્રમથી ઉક્ત સ્થાનનાં ફળ જાણવા.
૧૨૨ રાહુ ચક यस्मिन्नृक्षे भवेद् राहुस्तदादी सप्त पादयोः । दक्षिणे च भुजे पञ्च शिरसि त्रीणि दापयेत् ।११ द्वे ऋक्षे हृदये न्यस्य मुखे चकं नियोजयेत् । पञ्च ऋक्षं करे ज्ञेयं ऋक्षमेकं च नाभिगम् ।। तत्रैव त्रीणि गुह्ये च राहुचक्र विधीयते । धन हानिर्भवेत्पादे सतापंदक्षिणे करे । शीर्ष शत्रुभयं विद्याद्धृदये दुर्जन प्रियम् ।। मुखे दुर्जन सहार मृत्युमे करे भवेत् । नामिस्थ सर्वनाशाय गुह्ये प्राण विनाशनम् ।४।
અર્થ - જે નક્ષત્રમાં રાહુ હોય ત્યાંથી ગાણુતા પહેલાં આવતા સાત નક્ષત્ર બંને પગમાં સ્થાપિત કરવાં, પછી જમણા હાથમાં પાંચ, મસ્તકે ત્રણ, બે નક્ષત્ર હદયમાં, મોમાં એક, પાંચ નક્ષત્ર ડાબા હાથમાં અને એક નાશિમાં સ્થાપવું. ગુદામાં ત્રણ સ્થા
પીને રાહુચક બનાવવું. : જે જન્મ નક્ષત્ર અને પગમાં પડે તે ધન હાનિ થાય.
શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ :
Page #408
--------------------------------------------------------------------------
________________
જમણી ભુજામાં પડે તે સંતાપ થાય, મસ્તકે પ૪ તા શત્રુના ભય ઊભા થાય. હૃદયમાં પડે તે જાતક દ્રુનાના પ્રિય અને સુખમાં પડે તા ૬ નાના નાશ અને ડાયા હાથમાં પડે તેા મૃત્યુ થાય. નાભિમાં પડે તે સર્વનાશ થાય અને ગુદામાં પડે તે પ્રાણેાને
નાશ થાય.
૧૨૩ કેતુ ચક્ર
शीर्षे पञ्च द्वे मुखे पश्च कर्णे वक्षे च द्वौ वेद ऋक्ष च हस्ते । अंधौ पच बस्ति चत्वारि ज्ञेय केता चक्र प्रोदितं बुद्धिमद्भिः ।
1
मुखे भय मूर्ध्नि जय करोति कर्णे भय पाणियुगे च सौख्यम् । पादे सुखं वक्षसि शोकमेव गुह्ये भ्रम दुःख विकार हेतुः |२|
અર્થ:- જે નક્ષત્રમાં કેતુ ડાય તેની સાથે પાંચ નક્ષમ મસ્તકે સ્થાપવાં. મેમાં ભૈ, કાનમાં પાંચ, હૃદયમાં એ, હાથમાં. ચાર, અધિમાં નાભિમાં પાંચ, ખસ્તિમાં શુદ્દામાં ચાર નક્ષત્ર સ્થાપવા આ પ્રકારે બુદ્ધિમાન પુરૂષા કેતુચક્ર બનાવે છે.
જન્મનક્ષત્ર સુખમાં પડે તે ભય ઊભા થાય, મસ્તકે પડે તા જય થાય, કાનમાં પડે તેા ક્ષય, અને હાથમાં પડે તે સુખ થાય, પગમાં પડે તે પણ સુખ. હૃદયમાં પડે તે શેક અને ગુદામાં પડે તે ભય અને દુખના હેતુરૂપ થાય.
૧૨૪ નવ–મકાર ગ્રહ ફળ
दीप्तः १ स्वस्था २ मुक्तिः ३ शान्तः ४ शक्तः ५ प्रकोडितेो ६ दीनः ७ विकलः ८ खलव ९ कथिता नव प्रकारो
ग्रहो हरिणा |१| दीप्तस्तुङ्ग गतः खगो निजगृहे स्वस्थो हिते हर्षितः । शान्तः शोभन वर्गगश्च खचरः शक्तः स्फुर दस्मिभाकू । लुप्तः स्याद् विकलः स्वनोच गृहगा दीनः खलः पापयुक् खेटा यः परिपीडितश्च खचरैः स प्रोच्यते पीडित १२
૩૦ :
વિભાગ ખીજૅ
Page #409
--------------------------------------------------------------------------
________________
અર્થ :- દીપ્ત, સ્વસ્થ, મુદિત, શાન્ત, શક્ત, પીડિત, દીન, વિકલ અને ખય એ અવસ્યા નવ પ્રકારથી ગ્રહેાની કહી છે.
જે ગ્રહ પેાતાની ઉચ્ચ રાશિમા બેઠા છે તેની અવસ્થા દ્રાપ્ત છે. જે ગ્રહ પેાતાના ઘરમા બેઠા છે, તેની અવસ્થા સ્વસ્થ છે.
'જે ગ્રહુ મિત્રના ઘરમાં છે તે હર્ષિત-મુદિત છે અને જે શુભ ગ્રહ ષડવર્ગમા હાય તેની શાત અવસ્થા જાણુવી, અને જે ગ્રહ ઉદય પામેલા છે તે શક્તાવસ્થામા છે. અને જે ગ્ર પેાતાની નીચ રાશિમા છે અથવા સૂના કિરણેામાં અસ્ત થઈ ગયા છે તે ક્રીન છે અને જે ગ્રહે. પાપગ્રહ સાથે બેઠેલા છે, તે ખલ છે અને જે ગ્રહ પાપગ્રહેાથી પીડિત છે, તે પીડિતાવસ્થામાં છે.
૧૬૫ અવસ્થા ફળ
दीप्ते प्रतापादतिता पिता रिर्गलन् मदालंकृत कुञ्जरेशः । नरो भवेत्तन्निलये सलील पद्मालय, लकुरुते विलासम् |३|
स्वस्थे महद्वाहन धान्यरत्न विशालशाला बहुलेन युक्तः । सेनापतिः स्यान् मनुजा महौजा वैरिव्रजावाप्त जयाधिशालो |४| हर्षिते भवति कामिनी जनाऽत्यत भूषण मणि व्रज वित्तः । धर्मकर्म करणैकमानसो मानसोद् भवचयो हत शत्रु 1५1
शान्तेऽति शान्ता हि महीपतीना मन्त्री स्वतन्त्रा वहु मित्रपुत्र: शास्त्राधिकारी सुतरां नरः स्यात्परोपकारी सुकृतं कचित्त |६| शक्तेऽतिशक्त. पुरुषा विशेषात्सुगन्धमाल्या भिरुचि शुचिश्च । विख्यात कीर्तिः सुजनः प्रसन्ना जनेापकर्ताऽरिजन प्रहर्ता |७|
અર્થ :- જે ગ્રહ દીપ્ત અવસ્થામાં છે. તેનું ફળ ઘણું સારૂં હાય છે અર્થાત્ એવા ગ્રહચેગવાળા પુરૂષ બહુ પ્રતાપી ગજવામી, ૪૬-શ્રી યતીન્દ્ર મુહૂર્ત પશુ -
: ૩૬૧
Page #410
--------------------------------------------------------------------------
________________
ધનવાન, શત્રુઓને જીતનાર અને વિખ્યાત કીતિવાળો હોય છે, તેના ઘરમાં લક્ષમી નિરતર વાસ કરે છે.
જેના જન્મકાળે ગ્રહ સ્વસ્થાવસ્થામાં હોય છે, તે પુરૂષને ઘણું વાહનોનું સુખ હોય છે, તેમજ તે ઉત્તમ સ્થાનમાં નિવાસ કરનારી હોય છે તથા ધનધાન્યથી સમૃદ્ધ તે મોટી સેનાને સ્વામી અને શત્રુઓને પરાસ્ત કરનારો હોય છે.
જેના ગ્રહ હર્ષિતાવસ્થામાં હોય છે, તે પુરૂષ અનેક સીએ સાથે ભેગ વિલાસ કરનારે, રત્નાદિ આભૂષણે પહેરનાર માટે ધનપતિ, ઉત્તમ યશ મેળવનાર ધર્મનિષ્ઠ અને શત્રુ રહિત હોય છે.
જેના ગ્રહ શાંતાવસ્થામાં બેઠા હોય હોય છે, તે પુરૂષ અધિક શાનિતયુક્ત, રાજાનો મત્રી, સ્વતંત્ર વ્યક્તિત્વવાળો, અનેક મિત્ર અને પુત્રવાળે, સુખી, પ્રસન્ન ચિત્તવાળ, શાસ્ત્રાભ્યાસી, નિરંતર અભ્યાસમન, પરોપકારી તથા સાવધાન ચિત્તવાળો હોય છે.
જેના ગ્રહ શકતાવસ્થામાં બેઠા હોય છે, તે પુરૂષ ખાસ કરીને સર્વ કાર્યો કરવામાં સમર્થ હોય છે તેમજ સુગ ધી પુ િવગેરે પદાર્થોમાં રૂચિવાળે હોય છે. તથા તે પવિત્ર આત્મા કીર્તિવાન સુજનેમાં પ્રસન્ન થનારે, ઉપકાર બુદ્ધિવાળો અને શત્રુઓને હણ નારા હોય છે.
हतबला विकले मलिनः सदा रिपृकुल प्रबलत्व गलन्मतिः । खलसखः स्थल सचरतो नरः कृशतरः परकार्यगतादरः ।। दीनेति दीनापचयेन तप्तः संप्राप्त भूमी पति शत्रु भीतिः । सत्यक्तनीतिः खलु हीनकान्तिः स्वजातिवरं हि नरः प्रयाति ।। खलाभिधाने हि खल. कलि: स्यात् कान्ताति चिन्ता परितप्त चित्त.। विदेशयान धनहीन तान्तः कोऽपि भवेल्लुब्धमति प्रकाश. 1१०1 ૩૬૨
વિભાગ બીજે
Page #411
--------------------------------------------------------------------------
________________
पीडि भवति पीडितः सदा व्याधिभियंस नतोऽपि नितान्तम् । याति संचलनतां निजस्थलाद् व्याकुलत्वमपि बन्धु चिन्तया ।११॥
અર્થ - જેના સહ વિકલાવસ્થામાં બેઠા હોય તે પુરૂષ નિર્બળ, મલિન, સદા શત્રુઓથી પીડિત, બુદ્ધિહીન, નીચ માણસની સખત કરનારે, પરદેશમાં વસનારે અને પારકા કામ કરનારે હોય છે.
જેના ગ્રહ દીનાવસ્થામાં બેઠા હોય, તે પુરૂષ દયાપાત્ર, રાજાથી પીડિત, શત્રુઓથી ભયભીત, નીતિહીન, કાંતિહીન અને વજનથી વેર રાખનારે હોય છે.
જેના ગ્રહ ખલાવસ્થામાં બેઠા હેય, તે પુરૂષ ખવ-ઠગ-ધૂર્ત લુચ્ચા માણસેથી ઝઘડા કરનાર, સ્ત્રીથી દુ ખી ચિતાગ્રસ્ત, દ્રવ્યની ઝંખના કરનાર, પરદેશમાં ભ્રમણ કરનારે, દરિદ્ર, કેલી અને બુદ્ધિહીન હોય છે.
જેના ગ્રહ પીડિતાવસ્થામાં બેઠા હોય, તે પુરૂષ સદા પીડા ગ્રસ્ત રહે છે. તેમજ ચીંથરેહાલ દશામાં પરદેશ જાય છે અને પિતાના બધુઓની ચિતાથી વ્યાકુળ રહે છે.
૧૨૬ ગજ ચક येन विज्ञान मात्रेण यात्रा युद्ध जयो भवेत् ।। गजाकारं लिखेच्चकं सर्वावयव स युतम् । अष्टविशति ऋक्षाणि देयानि सृष्टिमार्गतः ।। मुखे शुण्डाने नेत्रे च कर्णशीर्षा ध्रिपुच्छके । द्विकं द्विक च दातव्यं पृष्ठो दरे चतुश्चतुः ॥३॥ द्विरदव्यय भान्यादौ वदनाइ गण्यते बुधः । यत्र ऋक्षे स्थितः सौरिजेंय तत्र शुभाशुभम !४।
અર્થ - હવે ગજ ચક્ર કહું છું. જેનો યથાર્થ વિચાર કરવાથી યાત્રા અને યુદ્ધમાં સફળતા મળે છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
હ૬૩
Page #412
--------------------------------------------------------------------------
________________
પહેલા સંપૂર્ણ અંગે પાંગવાળા હાથીનું ચક બનાવવું. પછી સૃષ્ટિ માર્ગે કરીને અઠ્ઠાવીસ નક્ષત્ર સ્થાપવા.
મુખમાં, સૂના અગ્રભાગમાં, કાનમાં, મસ્તકમાં, ચરણમાં અને છડામાં બે-બે નક્ષત્ર સ્થાપવા. પીઠ અને પેટમાં ચાર-ચાર સ્થાપવાં.
અશ્વિની આદિ પ્રથમ બાર નક્ષત્રની ગણના મુખથી શરૂ કરવી પછી જ્યાં જે નક્ષત્રમાં શનિ સ્થિત હોય તેનું શુભાશુભ ફળ કહેવું. मुखे शुण्डाग्ने नेत्रे च सौरिभं मस्तकादरे । युद्धकाले गते यस्य जयस्तस्य न संशयः ।। पृष्टे, पादे च पुच्छे च कर्ण संस्थे शनश्चरे। मृत्युर्भङ्गो रणे तस्थ ऐरावतसमा यदि ।६। एतेषां दुष्टभङ्गानां तत्कालः संस्थितः शनिः । तत्काले षट्टबन्धोऽपि वर्जनीयः प्रयत्नतः ७। पृथिव्या भूषणं मेरुः, शर्वर्ण भूषणं शशी। नराणां भूषणं विद्या, सैन्यानां भूपणं गजः ।।
અર્થ - સુખમાં, સુંઢના અગ્ર ભાગમાં, નેત્રમાં, મરતકમાં તથા પેટમાં જે શનિનું નક્ષત્ર પડે એવા સમયે તેને યુદ્ધમાં જય થાય છે. અને જે પીઠમાં ચરણમાં, પૂછડે અથવા કાનમાં શનિનું
કત્ર કહેલું હોય તે તે હાથી ઐશાવત જે હોય તે પણ તે રણસંગ્રામમાં માર્યો જાય છે
આ દુષ્ટ ભંગસ્થાનનું શનિની દશાવાળો મનુષ્ય જે પબ ધ હોય તે પણ તેણે પ્રયત્નપૂર્વક તરત તેને યાત્રાદિમાં ત્યાગ કરે જોઈએ. વિભાગ બીજો :
૩૪
Page #413
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીનું આભૂષણ મેરુ પર્વત છે, રાત્રિનું આભૂષણ ચન્દ્રમાં છે, મનુષ્ય, આભૂષણ વિદ્યા છે. તે જ રીતે સેનાનું આભૂષણ હાથી છે
૧૨૭ અશ્વ ચક સાવર ક્ષેત્ર વિશ્વધિswifહ તારા वदनात् सृष्टिगा देया अष्टा विशति स ख्यया ॥१॥ मुखा क्षिकर्ण शीर्षेषु पुच्छांघ्री युग्मसंख्यया । पञ्चपञ्चो दरे पृष्ट सौरियंत्र फल ततः ।२। मुखाक्षिकर्ण शीर्षस्था यदा सौरिस्तुरङ्गमे। तदाऽरिभङ्ग मायाति रण शत्रुवंश गतः ।। कर्णाध्रि पृष्ठे पुच्छस्थे अश्वाङ्गे वर्कनन्दने । विभ्रमभङ्ग हानि च कुरुतेऽ सौ महा हवे ।४। एतत्थान स्थितः सौरिः सदा काले हयस्य च । पट्टबन्धे गमे युद्ध वर्जयेत्तं हय नृपः ।। देशान्तर स्थित. सौरों रिपवः सन्ति शकिता । तुरङ्ग यस्य भूपस्य विचरन्ति मही तले ।।
અથ – અલ્પાકાર ચક લખીને, અશ્વિની આદિ અઠ્ઠાવીસ નક્ષત્ર સૃષ્ટિ માર્ગ કરીને સ્થાપવા.
સુખ, ગ, કાન, પૂછડું, ચરણ તેમાં બે-બે નાગ ધરવાં.
ઉદર અને પીઠમાં પાંચ-પાંચ નક્ષત્ર સ્થાપવાં પછી જ્યાં શનિ સ્થિત હોય, તેનું ફળ કહેવું.
સુખમાં, નેત્રમાં, કાનમાં, મeતકમાં જે શનિ-અવચક્રમાં સ્થિત હોય, તે યુદ્ધમાં શત્રુ પરાજિત થઈને વશવતી અને.
અને જે શનિ, ચરણેમાં, પીઠમાં યા પૂછડે સ્થિત હોય તે યુદ્ધમાં પરાજય થાય
અશ્વચક્રમાં આ સ્થાનમાં સ્થિત શનિ પદબંધમાં, યાત્રામાં, યુદ્ધમાં છોડી દે. અશ્વચક્રમાં અન્ય સ્થાને માં જે રાજાને શનિ રહેલ હોય તે રાજાના શત્રુઓ શંકા સહિત પૃથ્વી પર ફરે છે. શ્રી યતીન્દ્ર સુહુર્ત દર્પણ
૨૩૨૫
Page #414
--------------------------------------------------------------------------
________________
૧૨૮ શત જ ચક્ર चक्रं शतपदं वक्ष्ये ऋक्षांशा क्षरस भवम् । नामादि वर्णता ज्ञेयमृक्षराश्यंशकं तथा ।। तिर्यगूर्वगता रेखा रुद्रसंख्या लिखेद् बुधः। जायते कोष्ठक तत्र शतमेकं न स शयः ।२।
अब कमो में मुमीम
alwa
DEPTTA
भ धुन
गमिगू गे गोपज मम
न्यस्यावक हडा दीनि रुद्रादि विदिशः ऋभात् । पञ्च पञ्च क्रमेणव विशद्वर्णान् प्रयोजयेत् ।। पञ्चस्वर समायोग एककं पंचधा कुरु। कुर्यात कुपुमृदु स्थानि त्रीणि त्रीण्य क्षराणि च ।४। कुधव भवेत्स्तंभो रौद्र ईशानगोचरे । पुषणठ भवेत् स्तंभो हस्त माग्नेय संज्ञकेश ६६
વિભાગ બીને
Page #415
--------------------------------------------------------------------------
________________
भधफढ भवेत्पूर्वे दुघडज उत्तरातले । एवं स्तम्भ चतुष्कं च ज्ञातव्यं स्वर वेदिभिः ॥६॥ धिष्ण्यानि कृत्तिकादोनि प्रत्येक चतुरक्षारैः। साभिजित्पंच शस्तस्य शतकं द्वादशाधिकम् ।। यहक्षांशक कोष्ठस्थः क्रूरः सौम्योऽ पि वा ग्रहः । यज्ञस्त द्वर्जयेन्नित्यं पुसा नामाद्यमक्षरम् ।।
આમ શત૫ર ચક બનાવવાનો ક્રમ ઉક્ત ચક્રથી સ્પષ્ટપણે જાણી લેવું. પછી નામના અક્ષરથી વેધને વિચાર કર. सौम्य विद्धे शुभं ज्ञेयमशुभं पापखेचरै । मिमिश्रफल तत्र निवेधेन शुभाशुभम् ।। यदुक्त सर्वतेा भद्रं ग्रहोपग्रहवेधतः । शुभाशुभ फल सर्व तदिहापि विचिन्तयेत् ॥१०॥
અર્થ - શુભ ગ્રહથી નામાદિ અક્ષરને વેધ હોય તે શુભ જાણ. અને પાપગ્રહના વેધથી અશુભ જાણુ. મિત્ર અર્થાત શુભ ગ્રહ અને પાપગ્રહ બંનેનો વેધ હેય, તે મિશ્ર ફળ જાણવુ. જે વેધન હોય, તે શુભાશુભ ફળ ઉપરવિચાર કરે. જે રીતે સર્વ ભદ્ર ચક્રમાં ઉપગ્રહના વેધથી શુભાશુભ ફળ કહેલું છે, તે જ રીતે આ ચક્રમાં પણ વેધના ડૂળને વિચાર કરશે.
૧૨૯ સૂર્ય કાલાનલ ચક सूर्यकालानल चक्रं स्वर शास्त्रोदितं महत् । तदहं विशदं वक्ष्ये चमत्कृतिकर परम् ।। त्रिशूलकायाः सरलाश्च तिस्रः कीलोर्ध्व रेखा परिकल्यनीया। रेखात्रय मध्यगत च तत्र द्वे द्वे चकोणो परिगे विधेये ।२। त्रिशूलकाणान्तर गान्यरेखा तदंग्रगाः शृङ्गयुग विधेयम् । मध्य त्रिशूलस्य य दण्डमूलात्सव्येन भान्यभतेाऽ भिजिच्च ।३। - અથા- સર શાસ્ત્રમાં સૂર્ય કાલાનલ ચક્રનું જે વર્ણન છે તે કહું છું તે મહા ચમત્કારી ફળ આપનારું છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
.३६७
Page #416
--------------------------------------------------------------------------
________________
પહેલાં ઊભી , ત્રણ રેખાઓ ખેંચવી, તે પ્રત્યેક રેખામાં એક એક ત્રિશળ બનાવવું અને ત્રણ રેખા ઉત્તરથી દક્ષિણ તરફ આડી બનાવવી તેમજ બે-બે રેખાઓ તે તે ખૂણાઓમા બનાવવી.
ત્રિશૂળ અને ખૂણાઓ વચ્ચે જંગ બનાવવુ જમણી અને ડાબી તરફ મધ્ય ત્રિશૂળના દંડની નીચે જે નક્ષત્ર પર સૂર્ય હેય તે નક્ષત્રને ત્યાં સ્થાપવું. જમણીબાજુથી અભિજિત સહિત અઠ્ઠાવીસ નક્ષત્રની રથાપના કરવી. स्वनामभ यत्र गतं च तत्र प्रकल्पनीयं सद सत्पल हि। तत्तश्य ऋक्षत्रितये ऋमेण चिन्ता ववश्न प्रतिवन्धनानि ।४१ शृङ्गद्वये रक् च भवेत्त्व भङ्गः शूलेषु मृत्यु परिकल्पयन्ति । शेषेषु धिष्ण्येषु जयश्च लाभाऽ मीष्ट यं सिद्धिविविधा नराणाम् ॥५॥
અથ - પછી પોતાના નામનું નક્ષત્ર જ્યાં પડે તેનું શુભાશુભ ફળ જાણું લેવું. - નીચેના ત્રણે નક્ષત્રનાં ફળ-ચિંતા, વધ અને બધા જાણવાં.
બને શુગાના નક્ષત્રોનાં કળ-રોગ અને ભંગ છે. અને જે નવ નક્ષત્ર ત્રિશૂળની ઉપૂર છે અને છ નક્ષત્ર મધ્યમાં છે તેનું ફળ જ્ય, લાભ અને ઈષ્ટસિદ્ધિ છે. श्री सूर्य कालानलचक्र मेतङ्गग्ददे च वादे च रणे प्रयाणे । प्रयत्न पूर्वपरिचिन्तनीय पुरातनानां वचन प्रमाणम ६॥ रवेवें घे मनस्तापा द्रव्य हानिश्च भूसुते । रोग पीडाकरो मन्टेा राहु केतुश्च मृत्युदः ।७। गुरोर्वेधे भवेल्लाभा रत्नलाभश्च भार्गवे । स्त्रीलाभश्चन्द्रवेधे च सुखं स्याद् वुध वेधतः ।। जन्म राशेश्च वेघेन फलमेतत् प्रकीनितम् ।९।
અર્થ - આ સુર્ય કાલાનલ ચક રાગમાં વિવાદમાં, સંઘામમાં અને યાત્રામાં વિચારણીય છે.
સૂર્યના તેથી મને સંતાગ્રત બને છે, મંગળના વેધથી દ્રવ્યની હાનિ, શનિના વેધથી રેગ અને પીડા રાહુ કેતુના વેધથી મૃત્યુ થાય છે.
બહસ્થતિના વેધથી લાભ થાય છે, શુક્રના વેધથી રને લાભ થાય છે, ચન્દ્રમાના વેધથી સૌને લાભ થાય છે અને બુધના વેધથી સુખ મળે છે. જન્મરાશિના વેધથી આ ફળ કહેવામાં આવ્યું છે.
• વિભાગ બીને
Page #417
--------------------------------------------------------------------------
________________
વિભાગ ત્રીજો
‘વાસ્તુસાર પ્રકરઝુ' નામે ગ્રન્થમાંથી
૧ ભૂમિ પરીક્ષા
च उ वीसंगुलभूमी खणे वि पुरिज्ज पुण वि सा गत्ता । तेणे व मट्टिआए हीणाहिय समफला नेया ॥
અર્થ :- ઘર અને મદ્વિર અઢિ બનાવવાની ભૂમિમાં ચાવીસ આંગળના માપના ખાડા ખેાઢવા તેમાંથી જે માટી નીકળે, તે માટીથી પાછા તે ખાડા પૂરવા. જો ખાડો પૂરતાં માટી એછી થાય અર્થાત્ ખાડા પૂરા ભરાય નહિ, તે હીનળ સમજવુ અને જો માટી વધી જાય, તેા ઉત્તમ ફળ સમજવું અને માટીથી ખાડા ખરાખર ભરાઈ જાપ તેા સમાન ફળ સમજવુ.
अह सा भरिय जलेग य चरणसयं गच्छमाण जा सुसइ । તિ–૩–રૂગલનુ સૂમો અમ-મામ-ઉત્તમા નાળ ||
અર્થ :- અથવા તે ચાવીસ આંગળના ખાડામાં ખરાખર પુરૂ પાણી ભરવું. પછી એક સેા પગલાં દૂર જઈને, પાછાફીને પાણીથી ભરેલા તે ખાડાને જોવા. જે ખાડામાં ત્રણ આગળ જેટલું પાણી સૂકાઈ ગયુ હાય, તા અધમ, એ આગળ જેટલું પાણી સૂકાઈ જાય, તેા મધ્યમ અને એક આંગળ જેટલુ પાણી સુકાઈ ગયેલુ હાય, તે ઉત્તમ ભૂમિ જાણવી
૨ વર્ણાનુકૂળ ભૂમિ
सियविप्पि अरुणखत्तिणो, पीजवइसी अ कसिणसुद्दी अ । मट्टि अ वण्णपमाणा भूमि निय निय बण्णसुक्खयरी ॥
અર્થ :-સફેદ વણુની ભૂમિ બ્રાહ્મણને લાલનની ભૂમિ ૪૭–શ્રી ચત્તીન્દ્ર મુર્હુત દર્પણુ
• ૩;&
Page #418
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રિયને, પીળા વર્ણની ભૂમિ વૈશ્યને અને કાળા વર્ણની ભૂમિ શુદને માટે છે. એ માટીના વર્ણ પ્રમાણે પિત પિતાના વર્ણને સુખ કારક ભૂમિ જાણવી. ૩ દિશા-સાધન समभूमि दुकरवित्थरि दुरेहचवकस्स मजिझ रविसंकं । पढमत छाय गम्भे जमुत्तरा अद्धि उदयत्थ ॥
અર્થ - સમતળ ભૂમિ ઉપર બે હાથના વિસ્તારવાળો એક ગળ-વૃત્ત કરો પછી તે ગળકના મધ્ય ભાગમાં બાર આંગળનો એક શંકુ સ્થાપન કરીને સૂર્યોદયના સમયે જેવું.
જ્યાં શકુની છાયાને અન્ય ભાગ ગોળકની પરિધિમાં આવે, ત્યાં એક ચિન્હ કરવું આ પશ્ચિમ દિશા જાણવી.
પછી સૂર્યાસ્ત સમયમાં જેવું અને જ્યાં શકુની છાયાને અનત્ય ભાગ પરિધિમાં આવે ત્યાં બીજું ચિન્હ કરવું. આ પૂર્વ દિશા જાણવી.
પછી પૂર્વ અને પશ્ચિમ સુધી એક સરળ રેખા ખેચવી. આ રેખા બરાબર વ્યાસાઈ માનીને એક પૂર્વ ચિન્હથી અને બીજે પશ્ચિમ ચિન્હથી, આ પ્રમાણે બે ગળાકાર કરવાથી પૂર્વ-પશ્ચિમ રેખા ઉપર માછલીના આકાર જેવી એક આકૃતિ બનશે, આવા માથબિંદુથી, ગળાકારના પર્શ-બિ દુ સુધી એક સરળ રેખા ખે
જ્યા આ રેખા ઉપરના બિંદુને રપર્શ કરે તે ઉત્તર દિશા અને જયાં નીચેના બિ દુને સ્પર્શ કરે, તે દક્ષિણ દિશા જાણવી.
ઉદાહરણ :- જેમકે ઈ ઉ એ ગેળનું મધ્ય બિંદુ અને છે તે ઉપર બાર આગળનો શંકુ સ્થાપીને સૂર્યોદયના સમયમાં જેવુ તે શકુની છાયા ગાળમાં “ક” બિંદુની પાસે પ્રવેશ કરતી જણાય છે, તે “ક બિંદુને પશ્ચિમ દિશા સમજવી.
ક વિભાગ ત્રીજે.
ર૭૦. ૧
Page #419
--------------------------------------------------------------------------
________________
અને આ શંકુની છાયા મધ્યાહ્ન પછી સૂર્યાસ્ત સમયમાં ચ' બિંદુની પાસે ગાળની ખહાર નીકળતી જશુાય, તા‘ચ’ ખિજ્જુને ધ્રુવ ક્રિશા જાણવી.
પછી ‘ક' અિંતુથી 'ચ' ખિદુ સુધી એક સરળ રેખા ખે'ચવી તા તે પૂર્વ-પશ્ચિમ રેખા થાય છે.
આ પૂર્વ-પશ્ચિમ રેખાને ન્યાસાય માનીને એક‘ક' મિ દુથ ‘ચ છ જ અને ખીજા ચ' બિંદુથી ‘ક ખ ગ ગાળ બનાવવા તે પૂર્વ-પશ્ચિમ રેખાના ઉપર એક માછલીની આકૃતિ જેવી આકૃતિ અને છે. પછી મધ્યના ‘અ’ બિંદુથી એક લાંખી સરળ રેખા ખેચા જે માછલીની આકૃતિવાળા આકારની મધ્યમાં થઈ બંને ગાળાકારના પાઁબિટ્ટુને સ્પર્શ કરતી બહાર નીકળે તે ઉત્તર-દક્ષિણ રેખા જાણવી. ૪ દિશા-સાધન ય
છાય
기
હ્ર
B
ઇનર
દાન
ધ
મ
ચા
અથવા શંકુની છાયા તીછી 'ઈ' બિટ્ટુની પાસે ગાળાકારમાં પ્રવેશ કરતી જણાય; તા ઇ” પશ્ચિમ બિદું, અને ' ખટ્ટુની છ હાર નીકળતી જણાય તે ' પૂöિદું જાણું પછી ઈ છિંદુથી ‘” બિટ્ટુ સુધી સરળ રેખા ખેંચે તે તે પૂર્વ-પશ્ચિમ શ્રી ચીન્દ્ર મુહૂત દર્પણું :
* ૩૭૧
Page #420
--------------------------------------------------------------------------
________________
રેખા થાય છે. પછી મધ્યબિંદુ “અ” થી પૂર્વવત્ ઉત્તર-દક્ષિણ રેખા ખે ચવી. ૫ સમરસ સ્થાપના समभूमी ति ट्ठीए वट्टति अट्टकोण कक्कडए । कूण दु दिसि सत्तरंगुल मज्झि तिरिय हत्थुचउरसे ।।
અર્થ - સમતલ ભૂમિ ઉપર એક હાથના વિસ્તારવાળો ગોળાકાર બનાવે તે ગોળાકારમાં આઠ ખૂણિયો અને તે આઠ ખૂણાની બંને તરફ ૧૭ આંગળની ભુજાવાળો એક સમચોરસ બનાવે.
ગણિતશાસ્ત્રના હિસાબે એક હાથના વિરતારવાળા ગોળાકારમાં આઠ ખૂણો બનાવવામાં આવે તે પ્રત્યેક ભુજાનું માપ નવ આંગળ અને સમરસ બનાવવામાં આવે તે પ્રત્યેક ભુજાનું માપ સત્તર આંગળ થાય છે. ૬ સમ ચોરસ ભૂમિ સાધન યંત્ર
L
ભૂમિ લક્ષણ-ફળ दिण तिग बीअप्पसवा च उ रंसाडवम्मिणी कफुट्टा य । असल्ला भू सुहया पुव्वे साणुत्तरं बुवहा ॥
વિભાગ ત્રિીને
Page #421
--------------------------------------------------------------------------
________________
वम्मइणो वाहिकरो, ऊसरभूमीइ हवइ रोरकरी । अइफुट्टा मिच्चुकरी, दुक्खकरी तहय ससल्ला ।१०॥
અર્થ - જે ભૂમિમાં બીજ વાવવાથી ત્રણ દિવસમાં ઉગી જાય તેવી સમ ારસ ઉધઈ વગરની નહિ ફાટેલી. શલ્ય રહિત તથા જેમાં પાણીને પ્રવાહ પૂર્વ, ઈશાન યા ઉત્તર તરફ જ હોય તેવી ભૂમિ સુખ આપનારી છે.
ઉધઈવાળી ભૂમિ વ્યાધિ કારક છે, ખારી ભૂમિ ઉપદ્રવકારક છે. અધિક ફાટેલી ભૂમિ મૃત્યુ કારક છે અને શલ્યવાળી ભૂમિ દુખ દેનારી છે. - સમરાંગણ સૂત્ર કારમાં કહ્યું છે કેरक्षोम्बुनाथको नाश-मरुहहनदिकालवा । मध्यप्लवा च भूाधि-दारिद्रयमर काबहा ।। चह्निप्लवा वह्निभिये मृतये दक्षिणप्लवा । रुजेरक्ष:प्लवा प्रत्यक्प्लवा धान्यधनच्छिदे ।। क्लहाय प्रवासाय रोगाय च मरुत्प्लवा । मध्यप्लवा तु भूभिर्या सर्वनाशाय सा भवेत् ॥
અર્થ :- ઘરની ભૂમિમાં નથ કેણુ પશ્ચિમ દિશા, દક્ષિણ દિશા-વાયવ્ય કેણ અને મધ્યભાગ તરફ પાણીને પ્રવાહ જતો હેય, અથાત તે-તે ભાગ નીચે હોય તે, તે ભૂમિ શ્વાષિ, દારિદ્ર, ગ અને વધ કરવાવાળી છે.
ઘર કરવાની ભૂમિ અગ્નિ ખૂણા તરફ નીચી હોય તે અનિને ભય કરે. દક્ષિણ તલ્ફ નીચી હોય તે મૃત્યુ કારક છે. નૈઋત્ય ખૂણા તરફ નીચી હોય તે રેગ કારક છે. પશ્ચિમ દિશા તરફ નીચી હેય તે ધન-ધાન્યને વિનાશ કરે, વાયવ્ય કેણ તરફ નીચી હેય તે કલેશ-પ્રવાસ અને રેગ વર્ધક છે મધ્ય ભાગમાં નીચી હેય તે સર્વ પ્રકારે વિનાશકારક છે. શ્રી થતીન્દ્ર રુહૂર્ત :
છે
?
Page #422
--------------------------------------------------------------------------
________________
સમરાંગણ સુત્ર ધારમાં પ્રશસ્ત ભૂમિનું લક્ષાણુ આ પ્રમાણે કહ્યું છે?
धर्मागमे हिमस्पर्शा या स्यादुष्णा हिमागमे । प्रावृष्युष्णा हिमस्पर्शा सा प्रशस्ता वसुन्धरा ।।
અર્થ – જે ભૂમિ ગરમીની મોસમમાં ઠંડી, ઠંડીની મોસમમાં ગરમ અને ચોમાસાની મોસમમાં ગરમ અને ઠંડી એ પ્રમાણે સમયાનુકૂળ રહે તે તે ભૂમિ પ્રશંસનીય છે. मनसश्चक्षुसार्यत्र सन्तोषो जायते भुवि । तस्यां कार्य गृह सर्व-रिति गर्गादि सभ्मतम् ॥ .
અર્થ - જે ભૂમિને જેવાથી મન અને નેત્ર પ્રસન્ન થાય. . તે ભૂમિ ઉપર ઘર બનાવવું એ ગર્ગ આદિ આચાર્યોને મત છે. ૭ શલ્ય શોધન વિધિ •ब क च त ए ह स पञ्चा इअ नव वण्णा कमेण लिहिअ०वा । पुवाइदिसासु तहा भूमि काऊण नव भाए । अहिमंतिऊण खडिझं विहिपुव्वं कन्नाया करे दाऊं । आणाविज्जई पण्ह पण्हा इम अक्खरे सल्ल ।।
અર્થ - ભૂમિ ઉપર મકાન, મંદિર આદિ બનાવવાની ઇરછા હેય, તે ભૂમિના એક-સરખા નવ ભાગ કરવા પછી એ નવ ભાગમાં પૂર્વાદિ આઠ દિશાના કમથી અને એક મધ્યમાં “બ ક શ ત એ હ સ ૫ અને જા” એ નવ ફાર ક્રમથી લખવા.
પછી “ઝ હીં શ્રી ઓં નમો વાગ્યાદિની! મમ પ્રશ્રને અવતર અવતર” એ મંત્ર વડે ખડી મંત્રીને કન્યાના હાથમાં આપીને તેની પાસે કોઈ પણ અફાર લખાવ અથવા બોલાવ. જે ઉપર લખેલ નવ અક્ષરોમાંથી કોઈ એક અક્ષર તે લખે યા બેલે તે તે અક્ષરવાળા ભાગમાં શક્ય છે એમ
વિભાગ ત્રીજો
થઇ છે
Page #423
--------------------------------------------------------------------------
________________
સમજવું અને ઉપરના નવ અક્ષરામાંથી કેાઈ અક્ષ ૨ પ્રવમાં ન આવે તા તે ભૂમિ શ રહિત જાણવી
ઈશાન
प
ઉત્તર स
સાયમ ह
tr
પૂ
r
પશ્ચિમ ए
અનિ
क
દક્ષિણ
प
નૈય
त
चप्पण्हे नरसल्ल सड्ढकरे मिच्चुकारगं पु०वे । कप्पण्हे खरसल्ल अग्गीए दुकरि निवदहं ||
અર્થ :- જો પ્રશ્નના અક્ષર આવે તે પૂર્વ દિશાની ભૂમિના ભાગમાં દેઢ હાથ નીચે મનુષ્યનુ શક્ય (હાડકાં વગેરે) છે, એમ જાણુવુ. તે રહી જાય તેા ઘરધણીનુ મરણ થાય.
જે પ્રશ્નને અક્ષર જ આવે તે અગ્નિ ખૂણામાં ભૂમિની અંદર એ હાથ નીચે ગઘેડાનુ શલ્ય છે એમ જાણુવુ તે રહી જાય તા રાજ્યના ભય રહે.
जामे चप्पण्हेणं नरसल्लं कडितलम्मि मिच्चुकरं । तप्पण्हे. नेरईए सड्ढकरे साणुसल्लु सिसुहाणी | १४ |
અર્થ :- જો પ્રશ્નાક્ષર ૪’ આવે તે ભૂમિના દક્ષિણ ભાગમાં કમ્મર બરાબર નીચે. મનુષ્યનું શલ્ય સમજવું. તે રહી જાય ત ઘરધણીનું મરણ કરે.
જો પ્રશ્નાક્ષર ત આવે તે નૈઋત્ય ખૂણામાં ભૂમિની ઋદર દોઢ હાથ નીચે કૂતરાનું શલ્ય જાવું. તે રહી જાય તેા બાળકી ન અને, અર્થાત્ ઘરષણીને સત્તાન-સુખ ન મળે.
શ્રી યતીન્દ્ગ મુહૂત દર્પણ -
+ ૩૦૧
Page #424
--------------------------------------------------------------------------
________________
पच्छिमदिसि एपण्हे सिसुसल्लं कर दुगम्मि परएसं। वायव्वे हप्पण्हि चउकरी अगारा मित्तना सयरा ।।
અર્થ :- જે પ્રશ્નાક્ષર 9) આવે તે પશ્ચિમ દિશાના ભૂમિ ભાગની અંદર બે હાથ નીચે બાળકનું શલ્ય જાણવું. તે રહી જાય તે ઘરધણી ઘરમાં સુખ પૂર્વક નિવાસ ન કરી શકે.
જે પ્રશ્નાક્ષર “હું આવે તે વાયવ્ય ખૂણામાં ભૂમિની અંદર ચાર હાથ નીચે અંગારા જાણવા તે રહી જાય તે મિત્રોને નાશ કરે. उत्तरदिसि सप्पण्हे दिअवरसल्लं कडिभ्मि रोरकर । पप्पण्हे गोसल्लं सट्टकरे धणविणासमीसाणे ॥
અર્થ- જે પ્રશ્નાર “ આવે તે ઉત્તર દિશામાં ભૂમિની અંદર કમ્મર બરાબર નીચે બ્રાહ્મણનું શલ્ય જાણવું. તે રહી જાય, તે ઘરધણીને દરિદ્રી કરે.
જે પ્રક્ષાક્ષર “TP આવે તે ઈશાન ખૂણામાં દોઢ હાથ નીચે ગાયનું શલ્ય જાણવું. તે રહી જાય તે ધનને નાશ કરે. जप्पण्हे मज्झगिहे अइच्छारकवालके सबहुसल्ला । वच्छच्छलप्पमाणा पाएण य हुति मिच्चुकरा ।।
અર્થ – જે પ્રશ્નાણાર ન આવે તે ભૂમિના મધ્ય ભાગમાં છાતી બરાબર નીચે અધિક ક્ષાર, કપાલ, કેશ આદિ અનેક પ્રકારના શલ્ય સમજવાં. તે રહી જાય તે ઘરધણીનું મરણ કરે. • इस एवमाइ अन्नेवि जे पुन्व गयाइ हुति सल्लाई । ते सब्वेवि य साहिवि वच्छ बले कीरए गेह ।।
અર્થ - ઉપર કહ્યા પ્રમાણે અથવા બીજા કોઈ જાતનાં શલ્ય જોવામાં આવે, તે તે બધાંને કાઢી નાંખીને ભૂમિને શુદ્ધ કરવી. પછી વલ્સનું શુભ બળ જે મકાન આદિ બનાવવા. વિશ્વકર્મા પ્રકાશમાં કહ્યું છે કે :
: વિભાગ ત્રીજે,
૩૭૬ +
Page #425
--------------------------------------------------------------------------
________________
जलान्तं प्रस्तरान्तं वा पुरुषान्त मथापि वा। क्षेत्र सशोध्य चौद्धृत्य शल्य सदनमारभेत् ।। .
અર્થ - પાણી અથવા પત્થર નીકળે ત્યાં સુધી અથવા એક પુરૂષ-પ્રમાણુ બેદીને શક્યને કાઢી નાખવું અને ભૂમિને શુદ્ધ કરવી, પછી તે ભૂમિ ઉપર મકાન આદિ બાધવાની શરૂઆત કરવી.
૮ વલ્સ ફળ अग्गिमओ भाउहरो घणक्खय कुणइ पच्छिमो वच्छो । वामा य दाहिणो वि य सुहावही हवइ नायवो ॥
અર્થ - વસ સસુખ હોય તે આયુષ્યને નાશ કરે છે, પાછળ હોય તે ધનને નાશ કરે છે ડાબે અથવા જમણે વત્સ સુખકારક જાણ.
. પ્રથમ ખાત વખતે શેષનાગ ચક્ર (રાહચ) જેવાય છે તેને વિશ્વકર્માએ આ પ્રમાણે બતાવેલ છે.
ईशानत. सर्पति काल सर्पो, विहाय सृष्टि गणयेद् विदिक्षु । शेषस्य वास्तो र्मुख मध्यपुच्छ, वयं परित्यज्य खनेच्च तुर्यम् ।
અર્થ - પ્રથમ ઈશાન ખૂણાથી રાહુ ચાલે છે સૃષ્ટિ માર્ગ છેડીને વિપરીત વિદિશામાં શેષ નાગનું સુખ, નાભિ અને પૂછવું રહે છે અર્થાત્ ઈશાન ખૂણામાં સુખ, વાયવ્ય ખૂણામાં નાભિ અને નૈઋત્ય ખૂણામાં પૂછડું રહે છે. માટે આ ત્રણે ખૂણાને છે દઈને,
થો જે અગ્નિ ખૂણે ખાલી રહે છે. તેમાં ખાત મુહૂર્ત કરવુ જે ઈએ. સુખ, નાભિ અને પૂછડા ઉપર ખાત મુહૂર્ત કરવું તે હાલના કારક છે ૪૮-શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
* 309
Page #426
--------------------------------------------------------------------------
________________
રાજવલ્લભમાં બીજી રીત બતાવે છે. कन्या दौ रवितस्त्रये फणिमुखं पूर्वादि सृष्टिक्रमात् ।।
અર્થ - સૂર્ય, કન્યા, તુલા અને વૃશ્ચિક એ ત્રણ રાશિમાં હોય ત્યારે શેષનાગનું મુખ પૂર્વ દિશામાં રહે છે. પછી સૃષ્ટિક્રમથી સૂર્ય, ધન, મકર અને કુંભ એ ત્રણ રાશિમાં હોય ત્યારે દક્ષિ9માં, મીન, મેષ અને વૃષભ એ ત્રણ રાશિમાં હોય ત્યારે પશ્ચિમમાં અને મિથુન, કર્ક અને સિહ એ ત્રણ રાશિમાં હોય ત્યારે શેષનાગનું મુખ ઉત્તારમાં રહે છે. पूर्वास्ये ऽनिलखातनं यममुखे खात शिवे कारयेत् । शीर्षे पश्चिमगे च वह्विखनन सौभ्ये खनेद् नैऋते ।।
અર્થ - શેષનાગનું મુખ પૂર્વ દિશામાં હોય ત્યારે વાયવ્ય ખૂણામાં બાત કરવું. સુખ દક્ષિણમાં હોય ત્યારે ઈશાન ખૂણામાં ખાત કરવું. મુખ પશ્ચિમમાં હોય ત્યારે અગ્નિ ખૂણામાં ખાત કરવું અને ઉત્તારમાં મુખ હોય ત્યારે નૈઋત્ય ખૂણામાં ખાત કરવું.
દૈવજ્ઞવલ્લભ માં કહ્યું છે કેशिर खनेद् मातृपितृन निहन्यात, खनेच्च नाभी भयरोग पीडाः । पुच्छ खनेत् खी शुभ गेात्रहानि : स्त्री पुत्र रत्नान्नवसूनि शून्ये ।।
અર્થ - ખાત મુહુર્ત શેષનાગના માથા ઉપર કરે તે માતા પિતાનો વિનાશ થાય. મધ્યના ભાગમાં કરે તે અનેક પ્રકારના ભય અને રેગ થ ચ પિંછડાના ભાગમાં કરે તે સ્ત્રી સૌભાગ્ય અને ગોત્રની હાનિ થ ય, ખાલી સથાન પર ખાત કરે તે સ્ત્રી, પુત્ર, રત્ન ધાન્ય અને અને ધનની પ્રાપ્તિ થાય.
હ૮ ૧
વિભાગ ગીને,
Page #427
--------------------------------------------------------------------------
________________
૯ શેષનાગ ચક ઉપરનું શેષનાગ ચક્ર બનાવવાની વિધિ નીચે પ્રમાણે છે.
માન
માન
| ચન
ન ! શું | 8
V1
|
પશ્ચિ
પશ્ચિમ
Gaz
મકાન આદિ બનાવવાની જમીનમાં બરાબર સમરસ ચાસ કોઠા કરવા. પછી પ્રત્યેક કોઠામાં રવિવાર અદિ સાત વાર લખવા અને છેલ્લા કઠામાં પ્રથમ કોઠાને વાર લખો. પછી તેમાં નાગની આકૃતિ એવી રીતે કરે કે પ્રત્યેક શનિવાર અને મગળવારના કોઠાને તે આકૃતિને સ્પર્શ થાય આ બે વારના કેઠાઓમા ખાત મુહ” કરવું નહિ.
૧૦ વૃષ વાસ્તુ ચક ધાડમાત્ર શીર્ષે, ોિ વિમર જવા शून्य वेदैः पृष्ठपादे स्थिरत्वं, रामः पृष्ठे श्रीयु गैर्दक्षकुक्षौ ।। શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ : -
| Bes
Page #428
--------------------------------------------------------------------------
________________
लाभो रामैः पुच्छगः स्वामिनाशा,
वेदै : स्व्य वामकुक्षौ मुखस्थेः । राम. पीडा सन्ततं चार्कविष्ण्या दश्चै रुद्रदिग्भिरुक्तं ह्वसत्सत् ।।
અર્થ - ઘર અને પ્રાસાદ આદિના આરંભમાં આ વૃષ– વાસ્તુ-ચક્ર જેવાય છે.
જે નક્ષત્રથી ઉપર સૂર્ય હોય, તે નક્ષત્ર ચન્દ્રમાના દિવસના) નક્ષત્ર સુધી ગણવું. તેમાં પહેલાં ત્રણ નક્ષત્ર વૃષભના મસ્તક ઉપર જાણવાં. આ નક્ષત્રમાં ઘર આદિને આરંભ કરે તે અગ્નિને ઉપદ્રવ થાય.
ચારથી સાત નક્ષત્ર વૃષભના આગળના પગ ઉપર જાણવા. આમાં આરંભ કરે તે ઘર આદિ શૂન્ય-ખાલી રહે.
આઠથી અગ્યાર નક્ષત્ર વૃષભના પાછળના પગ ઉપર જાણવા, આમાં ઘર આદિનો આરંભ કરે તે ઘરને માલીક સ્થિર-વાસ કરે.
બારથી ચૌદ નક્ષત્રને વૃષણની 6 ઉપર જાણવા. આ નક્ષત્રોમાં આરંભ કરે તે લક્ષમીની પ્રાપ્તિ થાય.
પંદરથી અઢાર નક્ષત્ર જમણી ભૂખ ઉપર જાણવાં. આમાં આરંભ કરે તે અનેક પ્રકારના શુભ લાભની પ્રાપ્તિ થાય.
ઓગણીસથી એકવીસ નક્ષત્ર પુંછડા ઉપર જાણવાં. આ નક્ષત્રામાં આરંભ કરે, તે ઘરના સ્વામી નો વિનાશ થાય.
બાવીસથી પચીસ નક્ષત્ર ડાબી કૂખ ઉપર જાણવાં. આમાં આરંભ કરે તે ઘરને સ્વામી દરિદ્રી બને,
છવ્વીસથી અઠ્ઠાવીસ નક્ષત્ર મુખ ઉપર જાણવાં આમાં આરંભ કરે તે નિરતર કષ્ટ રહ્યા કરે. સામાન્ય પ્રકારે સારરૂપે કહ્યું છે કે સૂર્યનાં નક્ષત્રથી ચન્દ્ર
વિભાગ ત્રી,
Page #429
--------------------------------------------------------------------------
________________
માના નક્ષત્ર સુધી ગણાતાં પ્રથમ સાત નક્ષત્ર અશુભ છે. આઠથી અઢાર નક્ષત્ર ગુણ છે, એગણીસથી વીસ નક્ષત્ર અશુભ છે.
૧૧ ઘરના આરંભમાં શશિનુ ફળ
=
धनमीणमिहुण कण्णा - संकतीए न कारए गेह । तुल दिच्छियमेस विसे पुब्वावर सेस सेसदिसे ॥
અર્થ: ધન, મીન, મિથુન અને કન્યા એ ચાર રાશિમાની ઉપર જ્યારે સૂય હાય ત્યારે ક્યારે પણ ઘરના આરંભ કરવા નહિ.
તુલા, વૃશ્ચિક, મેષ અને વૃષભ એ ચાર ર્રાશઆની ઉપર સુ હાય ત્યારે પૂર્વ અને પશ્ચિમ દિશાના દ્વારવાળુ ઘર ન કરવુ પરંતુ દક્ષિણ અચવા ઉત્તર દિશાના દ્વારવાળા ઘરના આરસ કરવા. ખાસી કર્ક, સિંહ, મકર અને કુંભ-એ ચાર રાશિઓની ઉપર સૂર્ય હાય ત્યારે દક્ષિણ અને ઉત્તર દિશાના દ્વારવાળું ઘર ન કરવું, પરંતુ પૂર્વ અથવા પશ્ચિમ દિશાના દ્વારવાળા ઘરના આરંભ કરવા. 窗
'दाहिणोवर' इति पाठान्तरे
સુહુ ચિન્તા મણુિની ટીકામાં શ્રીપતિ કહે છે.
.
कर्किनॠहरिकुम्भ गतेऽके, पूर्व पश्चिम मुखानि गृहाणि । तौलिमेष वृष वृश्चिकयाते, दक्षिणोत्तर मुखानि च कुर्यात् ।। अन्यथा यदि करेराति दुर्मतिर्व्याधिशोक घननाशमन्नु ते । मीनचाप मिथुनाङ्गनागतं कारयेत्तु गृहमेव भास्करे ||
- -
અર્થ : કર્ક, મકર, સિંહ અને કુંભ રાશિને સહાય ત્યારે પૂર્વ અથવા પશ્ચિમ દિશાના દ્વારવાળા ઘના આરંભ કરવા તથા તુલા, મેષ, વૃષ અને વૃશ્ચિક રાશિના સૂય હાય, ત્યારે દક્ષિણ અથવા ઉત્તર દિશાના દ્વારવાળા ઘરને આરંભ કરવા આથી ઉલટ્ટુ શ્રી યતીન્દુ મુહૂત દર્પણું -
: ૩૮૧
Page #430
--------------------------------------------------------------------------
________________
કરે તે અથવા મન, ધન, મિથુન અને કન્યા રાશિને સુર્ય હેય ત્યારે ઘરને આરંભ કરે. તે વ્યાધિ અને શાક થાય તથા ધનને
નાશ થાય.
નારદ મુનિ બાર રાશિનું ફળ આ પ્રમાણે કહે છે. 'गृहसंस्थापन सूर्ये, मेषस्थे शुभदं भवेत् । वृषस्थे धनवृद्धिः स्याद् मिथुने मरण धुवम् ।। ककटे शुभदं प्रोक्त', सिंहे भृत्य विवर्द्धनम् । कन्या रोग तुला सौख्यं, वृश्चिके धनवर्द्धनम् ।। कामुकेतु महाहानि-मकरे स्याद् धनानमः । कुभे तु रललामः मीने सद्म भवागहम् ।।
- ઘરની સ્થાપના જે મેષ રાશિના સૂર્યમાં કરે તે શુભકારક છે. વૃષ શશિના સુર્યમાં ધન વૃદ્ધિ કારક છે મિથુનના સૂર્ય નિશ્ચય મૃત્યુ દાયક છે. કર્ક રાશિના સૂર્યમાં શુભદાયક છે સિંહના સુર્યમાં સેવક જનની વૃદ્ધિ થાય. કન્યાના સૂર્યમાં રેગ થાય, તુલાને સુર્યમાં સુખ થાય, વૃશ્વિકના સૂર્યમાં ધન વૃદ્ધિ થાય, ધનના સૂર્યમાં મહાહાનિ થાય. મરકના સૂર્યમાં ધન પ્રાપ્તિ થાય, કુંભના સૂર્યમાં રત્નને લાભ થાય અને મીનના સૂર્યમાં ઘર ભયદાયક થાય,
૧ર ઘરના આરંભમાં મારા ફળ s-fg-ળ અર્થે સુ જ જી-૨ पूया-संपय-अग्गी सुहं च चित्ताइ-मासफल । ૩૮૨૪
વિભાગ ત્રીજે,
Page #431
--------------------------------------------------------------------------
________________
અથ : ઘરના મારભ ચૈત્ર માસમાં કરે, તે શેાક, વૈશાખ માસમાં કરે તે ધનની પ્રાપ્તિ, જેઠ માસમાં મૃત્યુકારક, અષાઢમાં હાર્દન, શ્રાવણમાં ધન પ્રાપ્તિ, ભાદરવામાં કરે તે ઘર ખાલી રહે, આસામાં કરે તે ક્લેશ, તિ માં ઉજ્જડ થાય, માગસરમાં પૂજાસન્માન પ્રાપ્ત થાય, પાષમાં કરે તે સંપત્તિ મળે. માહ માસમાં અનિ—ભચ અને ટ્રાગણ માસમાં કરે તે સુખ થાય. હીર ફ્લેશ મુનિએ કહ્યું છે કે
कत्ति - माह - भवे चित्त आसा अ जिट्ठ आसाढे 1
-
-
गिह आरंभ न कीरइ अवरे कल्लाणमंगल ||
અર્થ: કાર્તિક, માહ, ભાદરવા, ચૈત્ર, માસા જેઠ અને અષાઢ–આ સાત મહિનામાં ઘરને આરંભ કરવા નહિ, અને ખાકીના માગસર, પાય, ફાગણુ, વૈશાખ અને શ્રાવણુ- પાંચ માસમાં ઘરના આરબ કરે તે મગળ દાયક છે.
મુર્હુત્ત ચિત્તામણિમાં લખે છે કે ચૈત્રમાં મેષને સહાય. જેઠમાં વૃષને સુ` હાય. અષાઢ માસમાં ક રાશિના સૂર્ય હાથ. ભાદરવામાં સિહુના સૂ હોય. આસામાં તુલાને સૂ હોય. કાર્તિકમાં વૃશ્ચિક્રના સૂય હાય, મશરમાં મકરને સૂ હાય અને માધ માસમાં મકર યા કુંભ રાશિના સુય હાય.
ત્યારે ઘરના આરભ કરવા તે શુભ માનેલ છે.
શ્રી ચીન્દ્ર મુફ્ત દર્પણું
૩૮૩
Page #432
--------------------------------------------------------------------------
________________
वइसाहे मग्गसिरे सावणि फग्गुणि मयतरे पास । सियपक्षे सुहदिवसे कए गिहे हवइ सुहरिद्धि ।
અથ: વૈશાખ, માગસર, શ્રાવણ, ફાગણ અને મતાંતર પણ એ પાંચ મહિનામાં શુકલ પક્ષમાં શુભ દિવસે ઘરને આરામ કરે, તે સુખ અને દ્ધિની પ્રાપ્તિ થાય.
૧૩ ગૃહારંભમાં નક્ષત્ર-ફળ सुह लग्गे चद्रवले खणिज्ज नोमीउ अहामुहे रिक्खे । उड्डमुहे नख्खत्ते चिणिज्ज सुहलग्गि चदवले ।।
અર્થ - શુભ લગ્ન અને ચન્દ્રમાં પ્રબળ જઈને અસુખ સંક નક્ષત્રમાં ખાતમુહુર્તા કરવું તથા શુભ લગ્ન અને ચદ્રમા બળવાન હોય ત્યારે ઉર્વ મુખ સજ્ઞક નક્ષત્રમાં શિલાનું સ્થાપન કરી ચણતરની શરૂઆત કરવી. માંડવ્ય ઋષિનું કહેવું છે કેअवा मुखै #विदधीत खातं, शिलास्तथा चोर्ध्व मुखश्च पट्टम । तिर्यङ्मुखै रि कपाटयानं, गृह प्रवेशो मृदुभिर्धवः ।।
અર્થ:- અમુખ નક્ષમાં ખાતમુહુર્ત કરવું, ઉર્ધ્વમુખ નક્ષત્રમાં શિલા અને પાટડા આદિનું સ્થાપન કરવું. તિર્યંગસુખ નક્ષત્રોમાં દ્વાર, કબાટ અને વાહન બનાવવાં તથા ચંદસંજ્ઞક (અગશિ, રેવતી, ચિત્રા અને અનુરાધા) અને ધ્રુવજ્ઞક (ઉત્તરા ફાલશુની ઉત્તરાષાઢા, ઉતારા-ભાદ્રપદ, રહિણ) નહાવોમાં ઘરમાં પ્રવેશ કરે. વિભાગ ત્રીજે ?
૬ ૩૮૪
Page #433
--------------------------------------------------------------------------
________________
૧૪ નક્ષત્રોની અધોમુખાદિ સત્તા सवण-इ-पुस्सु रोहिणि तिउत्तरा। सय घणि? उड्डमुडा । भरणिडसलेस तिपुथ्वा मु म. वि कित्ती अहो वयणा ॥
અથ – શ્રવણ, આ, પુષ્ય, રોહિણી, ઉતારા, ફાલ્ગની, ઉત્તરા ભાદ્રપદ, શતભિષા અને નિષ્ઠા આ નવ નક્ષત્રો ઉર્વમુખ નામ વાળા છે.
ભરણી, અલેષ, પૂર્વા કશુની, પૂવષાઢા, પૂર્વા ભાદ્રપદ, મૂળ, મઘા, વિશાખા અને કૃતિકા આ નવ ના અધમુખ નામવાળાં છે.
આ સિવાય બાકીનાં આશ્વિની, મૃગશિરા, પુનર્વસુ, હસ્ત, ચિત્રા, સ્વાતિ, અનુરાવા, જયેષ્ઠા અને રેવતી-આ નવ નાગો તીછમુખવાળાં છે.
૧૫ આત-લગ્ન-વિચાર भिगु लग्गे बुहु दसमे दिण या लाहे अ बिहप्फइ किंदे । जइ गिहनी मारभे ता वरिस सयाउय हवइ ।।
અર્થ: શુક્ર લગ્ન પ્રથાનમાં, બુધ દશમે, સૂય અગ્ય રમે અને બૃહસ્પતિ કેન્દ્રમાં ૧-૪-૭–૧૦ સ્થાનમાં હોય, એવા લનમાં જે નવા ઘરનું ખાત મુહુર્ત કરે તે ઘર સે વર્ષના આયુષ્યવાળું થાય. वसम चउत्थे गुरूससि सणिकुजलाहे अ लच्छि वरिस असो । इग ति चउ छ मुणि कमसा गुरु सणिभिगुरविवहम्मि सयं ।।
અર્થ: લગ્નના દશમા અને ચોથા સ્થાનમાં ગુરૂ અને ચન્દમા હાય તથા અગ્યારમાં સ્થાનમાં શનિ અથવા મંગળ હોય શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ:
: ૩૮૫
Page #434
--------------------------------------------------------------------------
________________
એવા સમયમાં ઘરના આરભ કરે તે ઘરમાં લક્ષ્મી એ શી વ સુધી સ્થિર રહે.
.
ગુરૂ લગ્નમાં (પ્રથમ રાનમાં) શિ ત્રીજમાં, શુદ્ધ ચેાથામાં, વિ છઠ્ઠામાં અને બુધ સાતમા સ્થાનમાં હેાય એવા લગ્નના સમ– યમાં ઘરે આર કરે તેા તે ઘરમાં લક્ષ્મી સે વર્ષ સુધી રિચર રહે.
सुक्कुद रवि तइए मंगल ठूं अ पचमे जीवे ।
इस लग्ग कए गेहे दो वरिस स्याउयं रिद्धि ॥
અથ· શુક્ર લગ્નમાં, સૂર્ય' ત્રીજામાં, મગળ- છઠ્ઠામાં અને ગુરૂ પાંચમા રાનાં હાય સેવા લગ્નના સમયમાં આર’ભરેલ ઘરમાં સેા (૨૦૦) વર્ષ સુધી અનેક પ્રકારની ઋદ્ધિ થાય. सगिहत्था समिलग्गे गुरु विदे बलजुओ सुविद्धि करो । कुरठुम अइअसहा सोमा मज्झिम गिहारंभ |
.
'
અર્થ : કર્ક રાશિના ચન્દ્રમા લગ્નમાં હોય અને બૃહસ્પતિ અળવાન થઈને કેન્દ્રમાં ૧-૪-૭-૧૦ સ્થાનમાં રહેલ હાય, એવા લગ્નના સમયમાં આરભ કરેલ ઘરમાં ધન-ધાન્યની સારી રીતે વૃદ્ધિ થાય. ઘરના આર્ભ સમયમાં લગ્નના આઠમા સ્થાનમાં કુર ગ્રહ . હાય તા મહુ અશુભ કારક છે અને શુભ ગ્રહ હાથ, તા મધ્યમ ફળ દાયક છે.
इनके वि गहे पिच्छड पर गेहि पसि सत्त - बारसमे । गिहसामी वण्ण नाहे अबले पर हत्थि होई गहू ||
સ્થાનને
અથ જો લગ્નમાં કાઇ પણ એક ગ્રહ નીચ ત્રુના ઘરને યા શત્રુના નવાંશના થઈને સાતમા અથવા સ્થાનમાં રહેલ હાય તથા ઘરના સ્વામીના વધુ પતિ નિષ્ફળ હાય,
મામા
: વિભાગ ત્રીજ
૩૮૬ :
Page #435
--------------------------------------------------------------------------
________________
એવા સમયમાં ચરનો આરંભ કરે, તે તે ઘર બીજાના હાથમાં જાય.
૧૬ ગૃહપતિના વર્ણને સ્વામી बंभण सुक्कबिहफह रविकुजखत्तिय मयकुवइथेा अ। बुहुसुदु मिच्छतममणि, गिहसामिय वण्णनाह इमे ॥ .
અથ: બ્રણ વર્ણના સવામી શુક્ર અને ગુરૂ ક્ષત્રિય વર્ણના સ્વમિ રવિ અને મંગળ, વૈશ્ય વર્ણના કવામી ચન્દ્રમા, શુદ્ર વર્ણના સવામી બુધ તથા ઓછ વર્ણના સ્વામી રાહુ અને શનિ આ પ્રમાણે ઘરના સ્વામીના વર્ણપતિ છે.
૧૭ ઘર-પ્રવેશ-મૂહુર सयल सुह जायलग्गे नीमारभे अ गिहपवेसे अ।। जइ अट्ठमा अ कूरो अवस्स गिहसामी मारेइ ॥,
અર્થ - પાયે ખાવાના સમયે તથા નવા ઘરમાં પ્રવેશ કરવાના સમયે લગ્નમાં સમરત શુભ રોગ હૈય, છતાં આઠમા સ્થાનમાં કોઈ દુર ગ્રહ હોય, તે તે ઘરના સ્વામીને અવશ્ય વિનાશ કરે. ત્તિ-પુજા-વિરાર-વ-ભિય ળિો જ વિદ્રિ --અણસા- પુર્વ વિના .
અર્થ - ચિગા, અનુરાધા, ઉત્તરા ફશુની, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદ, રેવતી, મૃગસિ અને રેહિણે એ નક્ષત્રમાં ઘર-પ્રવેશ કરે, તે ધન-ધાન્યાદિની વૃદ્ધિ થાય. મૂળ આદ્રા, અશ્લેષા અને ચેષ્ઠા એ નક્ષત્રમાં ગૃહ પ્રવેશ કરે તે પુત્રનો વિનાશ થાય. શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ:
•
•
૩૮૭
Page #436
--------------------------------------------------------------------------
________________
पृच्वतिगं महारणी हि समसह सिाह-शनास । कित्तिय अग्गि समत्ते गिहप्पदेसे अ ठिइसमए ।
અર્થ :- ઘરને આરંભ તથા ઘરમાં પ્રવેશ પૂર્વા ફાલની, પૂર્વાષાઢા, પૂર્વા ભાદ્રપદ, મઘા અને ભરણ એ નથામાં કરે તે ઘરના સ્વામીને નાશ થાય. વિશાખા નક્ષત્રમાં ગૃહ-પ્રવેશ કરે તે સ્ત્રીને વિનાશ થાય કૃતિકા નક્ષત્રમાં કરે, તે આનો ઉપદ્રવ થાય. तिहिरित्त वारकुजरवि चर लग्ग विरुद्धजोम खिणचंदं । वज्जिज्ज गिहपवेसे सेसा तिहिवार लग्ग सुहा ।।
અર્થ - રિકતા તિથિ, મંગળ અવા રવિવાર. ચર લગ્ન (મેષ, કર્ક, તુલા અને મકર લગા) કટક આદિ વિરૂદ્ધ ગ, ક્ષીણ ચન્દ્રમા, નીચને અથવા કુર શહેરુક્ત ચન્દ્રમાં એ બધા ઘરમાં પ્રવેશ કરતી વખતે છોડી દેવા જોઈએ, અથવા ગંહારંભ કરતી વખતે છોડી દેવા જોઈએ. બાકીના તિથિ, વાર, લગ્ન શુભ છે.
किंदु दु अडत कूरा असुहा, तिछग्गारहा सृहा भणिया । किंदु तिकोण तिलाहे सुहया सामा समा सेसे ।।
અર્થ . કુર ગ્રહ કેન્દ્ર (૧-૪-૭-૧૦) સ્થાનમાં તથા બીજા આઠમાં અથવા બારમા સ્થાનમાં હોય તે અશુભ ફળદાયક છે પરંતુ ત્રીજા, છ કે અગ્યારમા સ્થાનમાં હોય તે શુભ ફળદાયી છે. શુભ ગ્રહ કેન્દ્ર સ્થાનમાં, નવમા. પાંચમા, ત્રીજા કે અચારમાં સ્થાનમાં હોય તે શુભ ફળદાયક છે અને બાકીના બીજા, છઠ્ઠ, આઠમાં કે અગ્યારમા સ્થાનમાં હોય તે સમાન ફળ આપનાશ છે. ૩૮૮ :
વિભાગ ત્રીજો
Page #437
--------------------------------------------------------------------------
________________
ગૃહપ્રવેશ યા ગ્રહારંભમાં શુભાશુભ
ગ્રહ યંત્ર
વાર
!
ઉત્તમ
સમય ! જઘન્ય
૩-૬-૧
૧-૪-૭-૧૦ ૨-૮-૧૨
-
સેમ
૧–૪ –૧૦ ૩ ૯-૫-૩-૧
૮-૨-૬-૧૨
મંગળ
1 ૩-૬-૧૧
,
૯-૧
હ
,
જિ -ક-૧ ૨-૮-૧૨
બુધ
૧-૪-૭-૧૦ ૯-૫-૩-૧૧
૮-૨-૬-૧૨
ગુરૂ
. ૧-૪-૭-૧૦
૯-૫-૦-૧૧
| ૨-૧-૮-૧૨
[૧--૭-૧ . T -૫-૨-૧૧
૨-૬-૮-૧૨
૦
-
- -
-
-
-
-
-
શનિ
| ૩-૬-૧૧
૧-૪-૭-૧ ૨-૮-૧૨
૧-૪-૭-૧૯, ૨-૯-૧૨
-ઝી થતી મુહૂર્ત :
૦૯
Page #438
--------------------------------------------------------------------------
________________
૧૯ ઘર આદિના આય લાવવાની રીત गिहसामीणो करेण भित्तिविणा मिणसु विस्थरं दीह । गुणि अद्वेहि विहत्तं सेस धयाई भवे आया ।।
અર્થ - પાયાના એસારની ભૂમિને છેડીને બાકી રહેલા એસારના મધ્ય ભાગની ભૂમિની લબાઈ અને પહોળાઈ જેટલા ગજની હય, તે ગૃહ સ્વામીના હાથ વડે માપીને બનેનો ગુણાકાર કરો. જે ગુણાકાર આવે તે ક્ષેત્રફળ સમજવું ક્ષેત્રયળને આઠ ભાગતા જે શેષ વધે તે ધ્વજ આદિ આય સમજવા.
રાજવલમાં કહે છે કે. मध्ये पर्य कासने मदिरे च, देवागारे मण्डपे भित्तिबाझे ॥
અર્થ - પલંગ, આસન અને ઘર આદિમાં એસારને છોડીને મધ્યમાં રહેલ ભૂમિ માપીને આય લાવે પરંતુ દેવમંદિર કે મંડપ વિગેરેમાં એસાર સહિત ભૂમિ માપીને આય લાવ.
આઠ આયના નામ ઘય-પૂF–સીદખા વિ-ર-Tય ઘંઉ અઠ્ઠ જાગ રૂપે पूव्वाइ धयाइ ठिई फल च नामाणुसारेण ॥
અથ – દવજ, ધૂ, સિંહ, શ્વાન, વૃષ, પર, ગજ અને વાંક્ષ (કાક) એ આઠ આયનાં નામ છે. તે પૂર્વાદિ દિશામાં સૃષ્ટિ કમે અર્થાતુ પૂર્વમાં વજ, અગ્નિ ખૂણામાં ધૂમ, દક્ષિણ દિશામાં સિંહ ઈત્યાદિ આ દિશામાં ક્રમથી રહે છે. તે પોતાના નામ પ્રમાણે ફળ આપે છે. '
૨૧ આય ચક
. •
--
આમ પન | મ | શિક | જાન | ૧ | નર | મન | કાં દિશા | પૂર્વ | અગ્નિ | દક્ષિણ નૈિઋત્ય | પશ્ચિમી વાયવ્ય | ઉત્તર | ઈશાન
વિભાગ ત્રીજો
૨૯૦ :
Page #439
--------------------------------------------------------------------------
________________
રર આય ઉપરથી હારની સમજણું " सर्व द्वार इह ध्वजो वरुणदिग्द्वारं च हित्वा हरिः प्रान्द्वारा वृषभो गनो यम सुरे शाशामुखः स्याच्छुभः ।।।
અર્થ – ઘરને આય દવજ આવે તે પૂર્વ આદિ ચારે દિશામાં કાર રાખી શકાય. સિંહ આય. આવે તે પશ્ચિમ દિશાને છેલને બાકીની ત્રણ દિશામાં દ્વાર રખાય, વૃષભ આય આવે તે પૂર્વ દિશામાં કાર રખાય અને ગજ આય આવે તે પૂર્વ અને દક્ષિણ દિશામાં દ્વાર રખાય
ર૩ એક આચના ટેકાણે બીજો આય આવી શકે?
આ પ્રશ્નને ખુલાસે આર ભસિદ્ધિમાં નીચે પ્રમાણે છે. ध्वजः पदे तु सिहस्य तौ गजस्य वृषस्य ते । एव निवेशमर्हन्ति स्वतोऽन्यत्र वृषस्तु द. ॥
અથઃ સર્વ આયના ટેકાણે વજ આથ આપી શકાય. તથા સિહ આયના સ્થાનમાં હવજ આય, ગજ આયના સ્થાનમાં દવજ અને સિંહ એ બેમાંથી કોઈ એક વૃષ આયના રથાનમાં વજ, સિહઅને ગજ એ ગણમાંથી કોઈ આય આપી શકાય.
સારાંશ કે સિંહ આય જે કેકાણે આપવાને હેય, તે સ્થાનમાં સિંહ આય ન મળે તે કેવજ આય આપી શકાય. આ પ્રમાણે એક આયના અભાવમાં બીજે આય ઉપર કહ્યા પ્રમાણે આપી શકાય પરંતુ વૃષ આય, વૃષ આયના ઠેકાણે આપ. બીજા આયના સ્થાનમાં વૃષ આય દે નહિ.
૨૪ કયે કયે ઠેકાણે કે કયે આય આપો ? चिप्पे धयाउ दिज्जा खित्ते सोहाउ वइसि वसहाओ। सुद्दे अ कुंजराओ घंखाउ मुणीण नायव्वं ।। -શ્રી યતીન્દ્ર મુહૂર્ત પણ
': ૩૯૧
Page #440
--------------------------------------------------------------------------
________________
અથ :- બ્રાહ્મણના ઘરમાં પ્રવજ આય, ક્ષત્રિયના ઘરમાં સિંહ આય, વેશ્યના ઘરમાં વૃષ આય, શુદ્રના ઘરમાં ગજ આય અને મુનિના આશ્રમમાં ધ્વાણ આય આપ. धय-गय-सीहं दिज्जा संते ठाणे घओ अ सवत्थ । गय-पंचाणण-वसहा खेडय तह कन्व डाईस ॥
અર્થ :- ધ્વજ, ગજ અને સિંહ આ ત્રણે આય ઉત્તમ ઠેકાણે, કેવજ આય સર્વ સ્થળે, ગજ, સિંહ અને વૃષ આય નગર ગામ કિલ્લા આદિ કેકાણે આપવા. वावी-कुव-तडागे सयणे अ गओ अ आसणे सीहो। वसहो भाअणपत्ते छत्तालवे धओ सिट्ठो ।
અર્થ : વાવ, કૂવા, તળાવ અને શા (પલંગ) વગેરે એ કેકાણે ગજ આય આપ શ્રેષ્ઠ છે. આસનમાં સિંહ આય શ્રેષ્ઠ છે. ભજન કરવાના પાત્રમાં વૃષ આય શ્રેષ્ઠ છે. તથા છત્ર ચામર આદિમાં જ આય શ્રેષ્ઠ છે. विस-कुजर-सीहाया नयरे पासाय सव गेहेसु । साण मिच्छाईसुघंख कारु अगिहाईसु ॥
અર્થઃ વૃષ, ગજ અને સિંહ એ ત્રણ આય નગર, રાજમહેલ, દેવમંદિર અને ઘર એ દરેક ઠેકાણે આપવા-ધાન આય મ્લેચ્છ આદિના ઘરમાં તથા મનાંશ આય સંન્યાસીઓના મઠ, સાધુએાના ઉપાશ્રય આદિ ઠેકાણે આપવા. धूमं रसोइढाणे तहेव गेहेसु वहि जीवाणं । સદુ વિITori --ૌહાણ રાય
અથ : રસોઈ કરવાના રસોડામાં તથા અનિ વડે આજીવિકા ચલાવનાશના ઘરમાં ધૂચ આય આપ વેશ્યાના ઘરમાં પર આય આપ. રાજમહેલમાં વજ, ગજ અને સિંહ આય આપવો. ૩૯૨ :
વિભાગ ગી
Page #441
--------------------------------------------------------------------------
________________
રૂપ ઘરના નક્ષત્રની સમજણુ
दीहं वित्थर गुणियं जं जायइ मूलरासि तं नेयं । अट्ठ गुण उडुमत्तं गिनक्खत्तं हवइ सेसं ॥
-
અર્થ ઘર કરવાની ભૂમિની લબાઈ અને પહેાળાઈના ગુણાકાર કરવા જે ગુણાકાર આવે તે ઘરનું ક્ષેત્રફળ જાણવું પછી ક્ષેત્રફળને આઠ વડે ગુણીને તેને સત્ત્તાવીસ વડે ભાગવુ. જે શેષ બચે તે ઘરનું નાત્ર જાણવું.
૨૬ ઘરની રાશિની સમજણુ
..
गिरिख चऊणि अ नवमत्तं लद्ध भुत्तरासीनो । गिहरासि सामिरासी सडट्ठ दु दुवाललं अस ह ॥ અથ ઘરના નક્ષત્રને ચારથી શુશીને નવ વડે ભાગા. જે લબ્ધિ આવે તે ઘરની ભુક્ત રાશિ સમજવી. આ ઘરની રાશિ અને ઘરના સ્વામીની રાશિ પરસ્પર હડ્ડી અને આઠમી હોય અથવા ખીજી અને મારમી હાય તે અશુભ સમજવી.
૨૭ ગૃહાશિનું જ્ઞાન
अश्विन्यादित्रयं मेषे सिंहे प्राक्तं मघात्रयम् ।
मूलादित्रितय चापे शेषमेषु द्वयम् ॥1 અથ ..
અશ્વિની આદિ ત્રણુ નક્ષત્ર મેષ રાશિના, મઘા દ્ધિ ત્રણ નક્ષત્ર સિંહ રાશિના અને મૂળ અાદિ'ગણુ નક્ષત્રા ધન રાશિના છે. બાકીની નવ રાશિના એ-એ નક્ષત્ર છે. વાસ્તુ શાસ્ત્રમાં નક્ષત્રમાં ચરણુલે વડે રાશિ માનેલ નથી. વિશેષ ખુવાસે નીચેના ગૃહરાશિ યંત્રમાં છે.
૨૮
ગૃહરાશિય
મેષ્ટ પૃષ શિન કર્યું
R
3
.
|
અસિ
0Q
ભાણી હું અમ
ન
આ पुष्य
yot
વસ
6
git
હ| કન્યા ના વ ધન રતુભ
મ
'
૧૦
. ५
મ
.
સદા
ફૂટિ 1
શ્રી ચત્તીન્દ્ર મુર્હુત ઉપણું :
શ
Gret
Con
.
و
- to ac |♠
ત segerbi
R
મો
..
£^{{s
E
l
O
૧૧
સ
ferrul
સ
D
માન
Gar
POBRE
રી
- ૩૩
Page #442
--------------------------------------------------------------------------
________________
૨૯ ય લાવવાના પ્રકાર वसुभत्तरिक्खसेसं वयं तिहा जक्ख - रक्खस्स - पिसाया । आऊअकाऊ कमसो हीणा हियसमं भुणयव्वं ॥
અથ :- ઘરના નક્ષત્રની સંખ્યાને આઠ વડે ભાગવી જે શેષ આવે તે વ્યય જાણવા યક્ષ રાક્ષસ અને પિશાચ એ રાણુ પ્રકારના વ્યય છે. આયની સખ્યાથી વ્યયની સંખ્યા એછી હાય, તા યક્ષ નામના વ્યય, અધિક હૈાય તે રાક્ષમ નામના વ્યય અને સખ્યા મરામર હાય તા પિશાચ નામના વ્યય સમજવે. ૩૦ યનું ફળ
जक्खवओ विद्धिक धणनास कुणइ रक्खसवओ अ । मज्झिमवओ पिसाओ तह य जमंसं च वज्जिज्जा ॥ અ - ઘરને યક્ષ વ્યય હોય તે ધન ધાન્યાદિની વૃદ્ધિ કરે. રાક્ષસ વ્યય હાય તા ધન-ધાન્યાદિના વિનાશ કરે અને પિશાચ વ્યય હાય તા મધ્યમ ફળ આપે. નીચે બતાવેલ મણ અથે!માંથી યમ નામના અને છેડી દેવા.
૩૧ અંશ લાવવાના પ્રકાર मूलरासिस्स अक गिनामक्खर - वयक सजुत्त । તિવિત્તુ એરા અંશાં રા—નમંત-ાયંશા |
અ ઘરના ક્ષેત્રાળની સંખ્યા ધ્રુવ આઢિ ઘરના નામાક્ષરની સંખ્યા અને વ્યયની સંખ્યા, એ ત્રણેના સરવાળે કરીને તેને ગણુ વડે ભાગવા, જે શેષ રહે તે શું જાણવા. શેષ એક રહે તેા ઇન્દ્ર અંશ એ રહે તે યમ અંશ અને શૂન્ય શેષ રહે તે રાજ અશ જાણવા
૩૨ તારાની સમજણુ
गेहभसामिभपिडं नवभत्तं सेस छ च नव सुया । मज्झिम दुग इग अट्ठा ति पच-सत्तहा तारा ॥
૩૪ :
વિભાગ ગીઝ
Page #443
--------------------------------------------------------------------------
________________
અર્થ:- ઘરના નક્ષત્રથી ઘરના સ્વામીના નક્ષત્ર સુધી ગણવું. જે સંખ્યા આવે, તેને નવથી ભાંગવી જે શેષ રહે તે તારા જાણવી. તેમાં છી, એથી અને નવમી તારા શુભ છે. બીજી, પહેલી અને આઠમી તારા મધ્યમ ફળવાળી છે. ત્રીજ, પાંચમી અને સાતમી તારા અધમ છે.
તારા જાણવા માટે ઘરનું નક્ષત્ર ઉત્તરા ફાલ્ગની છે. અને ઘરના માલીકનુ નક્ષત્ર રેવતી છે. તે ઉત્તરા ફાલ્ગનીથી રેવતી સુધી ગણતા ૧૬ ની સંખ્યા થાય છે. તેને ૯ વડે ભાગવાથી શેષ ૭ વધે છે તે સાતમી તારા જાણવી.
૩૩ આયાદિ અપવાદ આયાદિને અપવા વિશ્વમાં પ્રકાશમાં બતાવે છે કેएकादशयवावं यावद् द्वात्रिश हस्त । तावदायादिकं चिन्त्यं तवं नैव चिन्तयेत् ।। आयव्ययौ मासशुद्धि न जीर्णे चिन्तयेद् गृहे ।।
અર્થ - જે ઘરની લંબાઈ ૧૧ જવથી અધિક ૩૨ હાથ સુધી હોય, તેવા ઘરમાં તે આય-૦થય આદિને વિચાર કરે પરંતુ ૩૨ હાથથી વધારે લંબાઈવાળા ઘર હોય તેમાં આય-વ્યય આદિનો વિચાર કર નહિ તથા જીર્ણ થઈ ગયેલા મકાનનો ફરી ઉદ્ધાર કરતી વખતે પણ આય-વ્યય કે માસ શુદ્ધિ આદિને વિચાર કર નહિ.
“અહુર્ત માર્તન્ડમાં પણ કહ્યું છે કેद्वात्रिंशाधिकहस्तम विधवदनं ताणं स्वलिन्दा दिकं । नैष्वायादिकमोरित तृणयह सर्वेषु मास्सूदितम् ॥
અર્થ - જે ઘર ૩ર હાથથી વધારે લાંબું હેય, ચાર કરવાજાવાળુ હોય, ઘાસનુ હાય તથા અવિન નિર્વ્યૂહ (ભાલ) ઈત્યાદિ -શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
Page #444
--------------------------------------------------------------------------
________________
કેકાણે આય-વ્યય આદિને વિચાર કરવો નહિ. તેમજ ઘાસનુ ઘર કઈ પણ મહિનામાં બનાવી શકાય છે.
૩૪ લેણ દેણનો વિચાર जह कण्णावरपीई गणिज्जए तहय सामियगिहाण, जोणि-गण-रासि पमुहा नाडीवेहो य गणियो ।६४।
અર્થ - જેમ તિષ શાસ્ત્રના પ્રમાણે કન્યા અને વરને પરર૫ર વચ્ચે પ્રેમભાવ જોવાય છે, તે પ્રમાણે ઘર અને ઘરના સ્વામીને લેણ દેણ આદિને વિચાર નિ, ગણ, રાશિ અને નાડીવેધ દ્વારા અવશ્ય કરવું જોઈએ.
૩૫ ગૃહપ્રવેશનો શુભાશુભ પ્રકાર उत्सङ्गो हीनबाहुश्च पूर्ण वाहुस्तथा पर. । प्रत्यक्षायश्चतुर्थश्च निवेशः परिकीर्तितः ॥
અર્થ - ઘરમાં પ્રવેશ કરવાને માટે પહેલે ઉત્સગ નામને પ્રવેશ. “જે હનબાહુ અર્થાત્ સભ્ય નામને પ્રવેશ. ત્રીજો પૂર્ણ બાહુ અથાત્ “અપસવ્ય નામને પ્રવેશ અને ચેાથે પ્રત્યક્ષાય અર્થાત્ “પૃષ્ઠભંગ નામને પ્રવેશ એ ચાર પ્રકારને પ્રવેશ માનવામાં આવે છે તેનું શુભાશુભ લક્ષણ નીચે બતાવે છે. उत्सङ्ग एकदिक्काभ्यां द्वाराभ्यां वास्तु वेश्मनाः । स सौभाग्य प्रजावृद्धि-धन धान्य-जयप्रदः ।।
અર્થ - મુખ્ય ઘરનું દ્વાર અને પ્રથમ પ્રવેશદ્વાર અર્થાત ખડકીનું દ્વાર એક જ દિશામાં હોય. તેને “ઉત્સગ' નામને પ્રવેશ કહે છે. આ પ્રકારને પ્રવેશ સૌભાગ્યકારક, સંતાન વૃદ્ધિ કારક, ધન ધાન્ય વૃદ્ધિ કારક અને વિજ્યપ્રદ છે. ૩૯૬ :
૧ વિભાગ ત્રીજો
Page #445
--------------------------------------------------------------------------
________________
यत्र प्रवेशतो वास्तु-गृहं भवति वामतः । तद्धीन बाहुकं वास्तु निन्दितं वास्तु चिन्तकः ।। तस्मिन् वसन्नल्पवित्त स्वल्प मित्री ऽल्प बान्धवः । स्त्रीजीतश्च भवेन्नित्यं विविध व्याधि पीडितः ।।
અથ – જે યુથ ઘરનું દ્વાર પ્રવેશ કરતી વખતે ડાબી તરફ હેય અર્થાત્ પ્રથમ અઠકોના દ્વારે પ્રવેશ કર્યા પછી ડાબી તરફ વળીને મુખ્ય ઘરમાં પ્રવેશ થતો હોય તેને “હીનબાહુ પ્રવેશ કહે છે. આ પ્રકારના પ્રવેશને વસ્તુ શાસ્ત્રના વિદ્વાનો નિદિત' કહે છે. આ પ્રકારના પ્રવેશવાળા ઘરમાં રહેનારા માણસો જોડા ધનવાળા
હા મિત્રવાળા મીને આધીન રહેનારા અને અનેક પ્રકારની વ્યાધિઓથી પીઠા પામનારા હોય છે. वास्तु प्रवेशतेो यत्तु गृहं दक्षिणतो भवेत् । प्रदक्षिण प्रवेश त्वात् तदू विद्यात् पूर्ण बाहुकम् ॥ तत्र पुत्रांश्च पौत्रांश्च धन धान्य सुखानि च । प्राप्तुवन्ति नरा नित्यं वसन्ता वास्तुनि ध्रुवम् ।।
અથ - પ્રથમ પ્રવેશ કરતી વખતે મુખ્ય ઘરનું દ્વાર જમણી તરીકે હાય અર્થાત પહેલા ખડકીના કારણે પ્રવેશ કર્યા પછી જમણી તરફ વળીને મુખ્ય ઘરમાં પ્રવેશ થતો હોય, તેને “પૂર્ણ બાહ પ્રવેશ કહે છે. આવા પ્રવેશવાળા ઘરમાં રહેવાવાળા મનુષ્યને પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય અને સુખની નિરંતર પ્રાપ્તિ થાય છે. गृहपृष्ठ समाश्रित्य वास्तुद्वारं यदा भवेत् । प्रत्यक्षाय स्स्वसौ निन्द्यो वामावर्त प्रवेशवत् ।।
અર્થ -સુખ્ય ઘરની પછીત ફરીને મુખ્ય ઘરમાં પ્રવેશ થત હોય તે પ્રત્યક્ષાય અર્થાત્ “પૃષ્ઠભગ પ્રવેશ કહેવાય. આવા પ્રવેશવાળા ઘર “હીનબાહુ પ્રવેશવાળા ઘરની જેમ નિંદનીય છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
+ ૨૯૭
Page #446
--------------------------------------------------------------------------
________________
૩૬ મંદિરની ધજાની છાયાનું ફળ पढमंत-जाम वज्जिय धयाइ दु-ति-पहर संभवा छाया । દુઝ Rાયaar તો પયૉળ વજ્જિા !
અથા:- પહેલા અને ચોથા પ્રહરને છોડી દઈને બીજા અને ત્રીજા પ્રહરમાં મંદિરની ધજાની છાયા ઘરની ઉપર પડતી હોય તે તે દુખ કારક છે. તે માટે આ છાયાને છોડીને ઘર બનાવવું જોઈએ. અથત બીજા અને ત્રીજા પ્રહરમાં મંદિરની ધજાની છાયા પડતી હોય તે ઠેકાણે ઘર ન બાંધવું જોઈએ.
• આમલસાર કળશનું રજવરૂપ पडिरह-बिकनमज्झो मामल सारस्स वित्थर द्धृदये । गीवंडय चंडिकामल सारिय पऊण सवाउ इकिक ॥
અથ:- બંને રેખાની વચમાં પ્રતિરથનાં વિસ્તાર એટલે આમલસાર કળશને વિસ્તાર કરો અને વિરતારથી અઉદય કરો. ઉદયના ચાર ભાગ કરવા. તેમાં પણ ભાગને ગળો, સવા ભાગનો ઈડક (આમલસારના ગોળાને ઉદય) એક ભાગની ચન્દ્રિકા અને એક ભાગની આમલસારિકા કરવી.
પ્રસાદમડા માં પણ કહ્યું છે કે रथयोरुभयोर्मध्ये वृत्त मामल सारकम् । उच्छ्यो विस्तरार्द्धन चतुर्भागविभाजितः ॥ ग्रीवा चामलसारस्तु पादोना च सपादकः । चन्द्रिका भागमानेन भागेनामलसारिका ।।
અર્થ - બંને ઉપરથના મધ્ય વિસ્તાર જેટલી આમલસાર કળશની ગેળાઇ કરવી. આમલસારના વિસ્તારથી અધીર ઉચાઈ કરવી. તે ઉચાઇના ચાર ભાગ કરવા. તેમાં પોણા ભાગનો ગોળો,
વિભાગ ત્રીને
૨૮
Page #447
--------------------------------------------------------------------------
________________
સવા ભાગનો આમલસારના શાળાને ઉદય, એક ભાગની ચન્દ્રિકા અને એક ભાગની આમલસાક્ષિા કરવી.
આમલસારના કળશની સ્થાપના વિધિ आमलसारय मज्झे चंदणखट्टासु सेय पट्टचुआ। तस्सुवरि कणयपुरिसं धयपूरतओ य घरकलसो ।
અથ:- આમલસાર કળશને શિખર ઉપર સ્થાપીને તેમાં રેશમની શય્યા સાથે ચંદનને પલંગ રાખ. તેની ઉપર કનકપુરુષ (સોનાને પ્રાસાદ પુરૂષ) રાખ અને પાસે ઘીથી ભરે શ્રેષ્ઠ કળશ રાખવે આ ક્રિયા શુભ દિવસે આમલસારને શિખર ઉપર ચડાવ્યા પછી કરવી,
કવાડનું માન इग हत्थे पासाए दंडं पउणंगुलं भवे पिंड । अद्धगुल वुड्ढिकमे जाकर पन्नास कन्तुदए ।
અર્થ:- એક હાથના વિસ્તારવાળ પ્રાસાદમાં ધજાદંડની જાડાઈ-પણા આંગળાની કરવી. પછી પ્રત્યેક હાથ દીઠ અર્ધા–અધ આગળની વધારે જાડાઈ કરવી. જેમ કે બે હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં સવા આગળની, ત્રણ હાથના પ્રાસાદમાં પણ છે આગળની ચાર હાથને પ્રસાદમાં સવા બે આગળની પાંચ હાથના પ્રાસાદમાં પાણુ ત્રણ આંગળની ઈત્યાદિ અનુક્રમે પચાસ હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં સવા પચીસ આગળની જાડાઈને ધજા દંડ કર.
“પ્રાસાદમઠનમાં ધાડની જાડાઈનું માન (માપ) બતાવે છે. एक हस्ते तु प्रासादे दण्डः पादानमङ्गलम् । યુવા વૃદ્ધિ-વત્ વસાહતનું .
અર્થ :- એક હાથનાં વિસ્તારવાળા પ્રાસાદમાં પણ આગળ શ્રી યતીન્દ્ર મુહૂર્ત પણ
Page #448
--------------------------------------------------------------------------
________________
જાડા ધજાગરા કરવા. પછી પ્રત્યેક હાથ દીઠ અષ્ટ-માં માંગળની વૃદ્ધિ જાઢાઈમાં કરવી. તે પચાસ હાથના વિસ્તારવાળા પ્રાસાદ સુધી કરવી.
ધજાદંડની 'ચાઇનુ માન (માપ)
दण्डः कार्य स्तृतीयांश: शिलातः कलशानधिम् । मध्येाऽष्टाशेन हीनांशा ज्येष्ठात् पादोनः कन्यसः ॥
અથ ઃમુરશિલાથી શિખરના કળશ સુધીની ઉંચાઈના ત્રણ ભાગ કરવા તેમાથી એક ભાગ જેટલા લાંખે! ધજાદડ કરવા. તે ગ્રેષ્ઠ માનના ધજાદંડ થાય. જ્યેષ્ઠ માનના આઠમા ભાગ જ્યેષ્ઠ માનમાંથી ઘટાડીએ તે। મધ્યમ માનના અને ચેાથેા ભાગ ઘટાડીએ તે કનિષ્ઠ માનના ધજાદંડ થાય.
૩૭ પ્રતિમાનુ' દ્રષ્ટિ સ્થાન
વસ માયષ્ય તુવાર તુંવર-ઉત્તરગમશે | पढमंसि सिवदिट्टी बीए सिवसत्ति जाणेह ॥
અર્થ:- પ્રાસાદના મુખ્ય દ્વારના જે ઊમરા અને ખેતરંગની વચમાંના ઉદયના સ ભાગ કરવા. તેમાં નીચેના પ્રથમ ભાગમાં મહાદેવની દૃષ્ટિ રાખવી. બીજા ભાગમાં શિવશક્તિ (પોવતી) ની પ્રષ્ટિ રાખવી.
सणासुर - तईए लच्छो नारायणं चउत्थे अ । वाराहं पंचमए छट्ट से लेवचित्तस्स ||
અર્થ:- ત્રીજા ભાગમાં શેષશાયોની દષ્ટિ. ચાથા ભાગમાં લક્ષ્મીનારાયણની દ્રષ્ટિ, પાંચમા ભાગમાં વરાહ અવતારની દ્રષ્ટિ, છઠ્ઠા ભાગમાં ગ્રુપ અને થિત્રામની મૂર્તિની દષ્ટિ રાખવી. '
૪૦:
વિભાગ શ્રીને
Page #449
--------------------------------------------------------------------------
________________
सासणसुर सत्तमए सत्तम सत्तसि वीयरागस्स । चंडिय-मइरव-अडसे नवमिदा छत्तचमर घरा ॥
અર્થ :- સાતમા ભાગમાં શાસનદેવ (શ્રી જિનેશ્વરદેવના યક્ષ યક્ષિણી) ની કષ્ટિ. આ સાતમા ભાગના દસ ભાગ કરીને તેમાંના સાતમા ભાગ ઉપર શ્રી વીતરાગ (શ્રી જિનેશ્વરદેવ)ની દષ્ટિ, આઠમાં ભાગમાં ચંડીદેવી અને ભૈરવની દષ્ટિ નવમા ભાગમાં છત્ર અને ચામર ધારણ કરવાવાળા દેવેની દષ્ટિ રાખવી. दसमे भाए सुन्नं जक्खा गंधव्वरकख सा जेण । हिट्ठाउकमिठविज्जइ सयल सुशणं च दिट्ठीम ॥ .
અથ:- ઉપરના દસમા ભાગમાં કોઈ પણ દેવની દષ્ટિ રાખવો નહિ, કારણ કે ત્યાં યક્ષ, ગાંધર્વ અને રાક્ષસોની દરિટ છે. સર્વે દેવેની દષ્ટિનું સ્થાન દ્વારના નીચેના ભાગથી ગણવું.
૩૮ બીજા પ્રકારે શ્રી જિનેશ્વરદેવની દ્રષ્ટિનું સ્થાન भागट्ठ भणतेगे सत्तमसत्तंसि दिट्ठि अरिहंता। गिह देवालु पुणेवं कीरइ जह होइ बुढिकरं ।।।
અર્થ - કારના ઉદયના આઠ ભાગ કરવા. તેમાં નીચેથી ગણતા જે ઉપરને સાતમો ભાગ, તેના ફરી આઠ ભાગ કરવા. તેનો સાત ભાગ ગજા શ તેમા શ્રી અરિહંતની દ્રષ્ટિ રાખવી અર્થાત દ્વારના ચેસઠ ભાગ કરીને પચાવનમા ભાગ ઉપર શ્રી વીતરાગ પરમાત્માની દષ્ટિ રાખવી. આ પ્રમાણે ઘર-દેરાસરમાં પણ શ્રી અરિહંતની દષ્ટિ રાખવી કે જેથી લમી આદિની વૃદ્ધિ થાય.
“પ્રાસાદ મડન માં પણ કહ્યું છે કેआय भागे भजेद् द्वार-मष्टम मूर्ध्व तस्त्य जेत् । सप्तम सप्तमे दृष्टि-वृषे सिहे.ध्वजे शुभा ।।
અર્થ:- દ્વારની ઉચાઈના આઠ ભાગ કરીને ઉપરનો ૫૧ મી યતીન્દ્ર મુહૂર્ત પણ
& ૪૦૧
Page #450
--------------------------------------------------------------------------
________________
આઠમે ભાગ છોડી દે, પછી ઉપરનો જે સાતમો ભાગ તેને ફરી આઠ ભાગ કરીને તેના સાતમા ભાગ ઉપર દૃષ્ટિ રાખવી. અથવા સાતમા ભાગના જે આઠ ભાગ ર્યા છે, તેમાં વૃષ, સિહ અથવા ધ્વજ આયને ઠેકાણે એટલે પાચમે, ત્રીજે અથવા પહેલે ભાગે દષ્ટિ રાખવી.
૩૯ કળશને ઉદય કળશનો ઉદય પ્રાસાદમડનમાં બતાવે છે. ग्रीवा पीठं भवेद् भाग.त्रिभागेनाण्डकं तथा। .. fy માતૃચે ત્રિમા વોનપુરમ | * * * *
અથ - કળશના ગળાને તથા પીઠને ઉદય એક એક ભાગ, અંડક એટલે કળશના મધ્ય ભાગનો ઉદય ત્રણ ભાગ. કર્ણિકાને ઉદય એક ભાગ અને બીજાને ઉદય ત્રણ ભાગ કરવા, કુલ નવ ભાગ કળશના ઉદયના કરવા.
૪૦ પ્રતિષ્ઠાદિને રાહત નીચેનામુહુર્નો આરંભશુદ્ધિ, દિનશુદ્ધિ, લગ્ન શુદ્ધિ, મુહૂર ચિતામણિ, મુહુર્ત-માર્તડ, જોતિષ રત્નમાળા અને તિષ હીર આદિ સ થે ના આધારે લીધેલા છે.
:
૪૧ વર્ષની શુદ્ધિ
सवत्सरस्य मासस्य :दिनस्यक्षस्य सर्वथा। कुजनारोज्झिता शुद्धिः प्रतिष्ठाया विवाहवत् ॥
અર્થ - સિહસ્થ ગુરુના વર્ષને છોડીને વર્ષ, માસ, દિન નક્ષત્ર અને મંગળવારને છોડીને બીજા શુભ વારે-એ બધાની શુદ્ધિ જેમ વિવાહના કાર્યમાં જોવાય છે. તેમ પ્રતિષ્ઠાના કાર્યમાં પણ જેવી જોઈએ.
-
"
હ
s
-*
- * * * વિભાગ દ્વારા
Page #451
--------------------------------------------------------------------------
________________
• ૪૨ અયનશુદ્ધિ गृहप्रवेश त्रिदशतिष्ठा विवाहचूडावत बन्धपूर्वम् । सौम्यायने कर्म शुभं विधेयं, यद्गहितं तत्खलु दक्षिणे च ।।
અર્થ :- ગૃહપ્રવેશ, દેવની પ્રતિષ્ઠા, વીવાહ, મુંડન સંસ્કાર અને માપવીત આદિ વ્રત ઈત્યાદિ શુભ કાર્ય ઉત્તરાયણમાં એટલે મકર આદિ છ રાશિ ઉપર સૂર્ય હોય ત્યારે કરવા શુભ છે અને દક્ષિણાયનમાં એટલે કર્મ આદિ છ રાશિ ઉપર સૂર્ય રહે ત્યાં સુધી તે શુભ કાર્ય કરવા અશુભ છે.
૪૩ માસ–શુદ્ધિ मिग्गसिराई मासह चित्तपोसाहिए वि मुत्तु सुहा। जइ न गुरु सुक्का वा बालो वुड्ढा म अत्यमियो ।।
અર્થ:- ચૈત્ર, પિષ અને અધિક માસને છોડીને માગમ આદિ આઠ માસ એટલે માગસર, માહ, ફાગણ, વૈશાખ, જેઠ અને અસાડ એ મહિના શુભ છે. પરંતુ તેમાં ગુરુ અથવા શુક્ર બાળ હોય, વૃદ્ધ હોય અથવા અસ્ત હોય, તે તે મહિના અશુભ છે. गेहाकारे चेइम वज्जिज्जा माहमास अगणिभयं । सिहरजुम जिणभुवणे -बिबपवेसो सया भणिओ ।।
आसाढे वि पइट्टा कायन्वा केइ सूरिणो भणइ । पासायगब्भ गेहे विवपवेसे न काय वो॥
અર્થ – ઘર દહેરાસરને આરંભ મહા માસમાં કરે, તે અનિને ભય ઉભો થાય. માટે મહા માસમાં ઘર-દહેરાસર બનાવવાની શરૂઆત કરવી નહિ, પરંતુ શિખરવાળા દહેરાસરને આરંભ અને બિંબને પ્રવેશ મહામહિનામાં થઈ શકે છે, અસાડ માસમા શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ:
૪૦૩
Page #452
--------------------------------------------------------------------------
________________
પ્રતિષ્ઠા થઈ શકે છે તેમ કેટલાક આચાર્યો કહે છે. પરંતુ આ માસમાં પ્રાસાદના ગભારામાં બિંબ–પ્રવેશ કરાવે નહિ. *
- ૪૪ તિથિ શુદ્ધિ छट्ठी रित्तट्ठमी बारसी अ अमावसा गयतिहीओ। वुड्ढ तिहि कूर दद्धा वज्जिज्ज सुहेस कम्मेसु ।।
અર્થ - છઠ, રિકતા તિથિ (૪–૯–૧૪) આઠમ, બારસ, અમાવસ્યા, ક્ષય તિથિ, વૃદ્ધિ તિથિ, કુર તિથિ અને દધા વિધિ શુભ કાર્યમાં છેડી દેવા.
૪૫ કર તિથિ त्रिशश्चतुर्णामपि मेष सिंह-धन्वादिकानां क्रमतश्च तस्रः । पूर्णाश्चतप्कत्रि तयस्य तिस्र-त्याज्य तिथिः क्रूर युतस्य राशेः ।।
અર્થ - મેષ આરિ, સિંહ આદિ અને ધન આદિ ચાર ચાર રાશિઓના ત્રણ ચતુષ્ક કરવા, તેમાં પ્રથમ ચતુષ્કમાં પડવા આદિ ચાર તિથિ અને પાંચમ, બીજામાં છઠ આદિ ચાર તિથિ અને દશમ ત્રીજામાં અગ્યારસ આદિ ચાર તિથિ અને પૂનમ એ કુર તિથિ છે. તેમા શુભ કાર્ય કરવું નહિ. ઉત્તર બતાવેલ રાશિઓ ઉપર સૂર્ય, મગળ, શનિ અથવા રાહ આદિ કેઈ એક પણું પાપગ્રહ હોય ત્યારે કર તિથિ માનવામાં આવે છે. અન્યથા કુર તિથિ માનવી નહિ.
૪૬ કુર-તિથિ-યંત્ર
સિંહ-૧૦
ધન ૧૧.૧૫
કન્યા-૭-૧૦
મેષ-૧-૫ વૃષર-૧ મિથુન...૩-૧ કઈ...૪-૫
તુલા ૮-૧૦ વૃશ્ચિક-૯-૧૦
મકર-૧૨-૧૫ કુંભ૧૩–૧૫ મીન૧૪-૧૫
૪૪
• વિભાગ ત્રીજો
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૭'સૂર્ય ક્રુગ્ધા તિથિ
छग चउ अट्ठमि छट्टो दसमट्ठमि बार दसम बोआ उ । बारसि चउत्थि बोला मेसाइसु सुरदड्ढ दिणा ॥
અર્થ :- મેષ આદિ રાશિએ ઉપર સૂર્ય હાય ત્યારે અનુ ક્રમે છે, ચાથ, આઠમ, ઠ, દશમ, આઠમ, આરસ, દશમ, ખીજ આરસ, ચાપ અને મૌજ એ સૂષા તિથિ હેવાય છે. ૪૮ પ્રતિષ્ઠા તિથિ
सियपक्खे पाडवय बीअ पंचमी दसमि तेरसी पुण्णा । कसिणे पडिवय बोआ पंचमी सुहवा पट्टाए ।
અ -- શુકલપક્ષની એકમ, બીજ, પાંચમ, દશમ, તેરસ અને પૂનમ તથા કૃષ્ણપક્ષની એકમ, ખીજ અને પાંચમ એ તિષ્ટિએ પ્રતિષ્ઠાના કાય મા શુભ છે.
૪૯ વાર્ શુદ્ધિ
.
आइच बुह बिहces सणिवारा सुंदेश वयग्ग हणे | focusट्टाइ पुणो विहप्कइ साम बुह सुक्का |
અર્થ :- રવિવાર, બુધવાર, ગુરૂવાર અને શનિવાર એ શતઅહેંચુ કરવા માટે શુભ છે તથા ગુરૂવાર, સેામવાર, બુધવાર અને શુક્રવાર એ મિડ-પ્રતિષ્ઠા કરવા માટે શુભ છે.
‘રત્નમાળા’માં પણ કહ્યુ છે કે
तेजस्विनी क्षेमकृदग्निदाह विधायिनी स्याद्वरदा हढा च । आनन्दकृत्कल्प निवासिनी च, सूर्यादिचारेषु भवत् प्रतिष्ठा ||
=
અર્થ :- રવિવારે પ્રતિષ્ઠા કરવાથી તે પ્રતિમા પ્રભાવશાળી થાય છે. સેામવારે પ્રતિષ્ઠા કરવાથી કુશળ મંગળ કરનારી, મંગળશ્રી ચત્તીન્દ્ર મુર્હુત શુ
૪૦૫
Page #454
--------------------------------------------------------------------------
________________
I
,
વારે પ્રતિષ્ઠા કરવાથી અગ્નિદાહ કરનારી. બુધવારે પ્રતિષ્ઠા કરવાથી મનવાંછિત પૂરનારી, ગુરૂવારની પ્રતિષ્ઠા સ્થિરત્વ બક્ષનારી, શુક્રવારની પ્રતિષ્ઠા આનંદવર્ધક અને શનિવારે પ્રતિષ્ઠા કરે છે તે પ્રતિમા કહ૫ પર્યત એટલે કે સૂર્ય-ચંદ્ર રહે ત્યાં સુધી થિર રહેવાવાળી થાય.
૫ ગ્રહનું ઉચબળ अजवृषमृगाङ्गनाकुलीरा झषवाणजी च दिवाचारादितुङगाः । दश शिखिमनुयुक् तिथीन्द्रियाशस्त्रिनवकविशतिभिश्च तेऽस्त निचा ॥
અર્થ - સૂર્ય મેષ રાશિનો હોય ત્યારે ઉચ્ચને, તેમાં પણ દશ અંશ પરમ ઉચ્ચને કહેવાય
મગ, મકર રાશિને હચ તેમાં અઠ્ઠાવીસ અંશ પરમ ઉચ્ચને કહેવાય.
ચંદ્રમા વૃષભ રાશિને હોય ત્યારે હું અને કહેવાય. તેમાં ત્રણ અંશ પરમ ઉચ્ચને કહેવાય.
બુધ કન્યા રાશિને ઉચ્ચ તેમાં પંદર અંશ પરમ ઉચ. ગુ, કર્ક રાશિને ઉચ્ચ, તેમાં પાંચ અંશ પરમ ઉચ્ચ, શુક્ર, મીન રાશિને ઉચ્ચ, તેમાં સત્તાવીસ અંશ પરમ ઉચ્ચ.
શનિ, તુલા રાશિને ઉગ, તેમાં વીસ અંશ પરમ ઉચ્ચ કહેવાય.
એ હે પિતાની ઉચ્ચ શથિી સાતમી રાશિ ઉપર હોય ત્યારે નીચ કહેવાય.
જેમકે સૂર્ય, મેલ રાશિને ઉચ્ચ છે, પણ તેનાથી સાતમી શશિ તુલાને સૂર્ય હોય તે તે નીચ કહેવાય તેમાં પણ રસ અંશ સુધી પરમ નીચ કહેવાય. આ પ્રમાણે દરેક ગ્રહની નીચ અવસ્થા જાણવી,
વિભાગ ત્રીજો
Page #455
--------------------------------------------------------------------------
________________
- - ૫૧ ગ્રહની દ્રષ્ટિ બળ - पश्यन्ति पादतो वृद्धयो भ्रातृव्योम्नी त्रित्रिकोणके। चतुरस्र त्रियं स्त्रीवन्मतेनायादिनावपि ॥ -
અથ - દરેક ગ્રહ પિતા પોતાના સ્થાનથી ત્રીજા અને દશમા સ્થાનને એક પાક દષ્ટિથી નવમા અને પાંચમા સ્થાનને બે વાર દષ્ટિથી, ચેથા અને આઠમા સ્થાનને ત્રણ પાદ દષ્ટિથી જુએ છે. અને સાતમા સ્થાનને ચાર પાદ દૃષ્ટિથી જુએ છે. કેટલાક આચાર્યોનો એ પણ મત છે કે પહેલા અને અગ્યારમાં સ્થાનને પૂર્ણ દૃષ્ટિથી જુએ છે. બાકીના બીજા, છઠ્ઠા અને બારમા સ્થાનને કેઈ ગ્રહ દેખતા નથી. | ગ્રહો સાતમા સ્થાનને પૂર્ણ પ્રષ્ટિથી જુએ છે કે બીજા કોઈ થાનને પણ પૂર્ણ દષ્ટિથી જુએ છે ? તે સ્પષ્ટતા. पश्येत् पूर्ण शनिर्भातृ व्योम्नी धर्मधियो गुरुः । . चतुरस्र कुजोऽन्दु-बुध शुक्रास्तु सप्तमम् ।।
અર્થ - શનિ, ત્રીજા અને દશમા સ્થાનને, ગુરૂ, નવમાં અને પાંચમા સ્થાનને, મંગળ, ચેથા અને આઠમા સ્થાનને પૂર્ણ દૃષ્ટિથી જુએ છે ? - [, રવિ, સેમ, બુધ અને શુક્ર એ ચાર ગ્રહો પિતાના સથાનથી સાતમા સ્થાનને જ પૂર્ણ દૃષ્ટિથી જુએ છે.
જેમ કે ત્રીજા અને દશમા સ્થાન પર ગ્રહની એક પાદ દષ્ટિ છે, ત્યાં શનિની તે પૂર્ણ દણિ છે.
નવમા અને પાંચમા, ચોથા અને આઠમા (થા સાતમા સ્થાન પર જેમ અન્ય ગ્રહની અનુક્રમે બે પાદ, ત્રણ પાદ અને પૂર્ણ દષ્ટિ છે, તેમ શનિની પણ છે, તેથી શનિની એકપાદ દષ્ટિ કે પણ સ્થાન પર નથી.
- નવમા અને પાંચમા સ્થાન પર અન્ય ગ્રહોની બે પાદ દષ્ટિ છે, ત્યાં ગુરુની તે પૂર્ણ દષ્ટિ છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પણ
Page #456
--------------------------------------------------------------------------
________________
જેમ બીજા ગ્રહની, ત્રીજા અને દશમા ચેથા અને આઠમાં તથા સાતમા સ્થાન પર અનુક્રમે એક પાક, ત્રણ પાદ અને પૂર્ણ દષ્ટિ છે, તેમ ગુરૂની પણ છે. જેથી ગુરૂની બે પદ દષ્ટિ કે ઈ પણ સ્થાન પર નથી.
ચોથા અને આઠમા સ્થાન પર જેમ અન્ય ગ્રહોની ત્રણ પાદ દષ્ટિ છે. ત્યાં મંગળની તે પૂર્ણ દષ્ટિ છે. જેમ બીજા ગ્રહની ત્રીજા અને દશમા, નવમા અને પાંચમા તથા સાતમા સ્થાન પર અનુકમ એક પાઠ, બે પાદ અને પૂર્ણ દષ્ટિ છે, તેમ મગની પણ છે, જેથી મંગળની ત્રણ પાદ દષ્ટિ કઈ પણ રથાન પર નથી એમ સિદ્ધ થાય છે.
રવિ, સેમ બુધ અને શુક્ર-એ ચાર ગ્રહોની તે સાતમા સ્થાન પર જ પૂર્ણ દષ્ટિ હેવાથી. બીજા કેઈપણ સ્થાનને તેઓ પૂર્ણ દથિી જોતા નથી.
પર પ્રતિષ્ઠાના નક્ષત્રે मह मिअसर हत्थुत्तर अणुराहा रेवई सवण मूलं । पुस्स पुणवसु रोहिणि साइ धणिट्टा पइट्ठाए ।
અર્થ:- મવા, મૃગશિર, હસ્ત, ઉત્તરાફાલગુની ઉત્તરાષાઢા ઉત્તરાભાદ્રપદ, અનુરાધા, રેવતી, શ્રવણ, મૂળ, પુષ્ય, પુનર્વસુ, હિણી, સવાતિ અને અનિષ્ઠ પ્રતિષ્ઠાના કાર્યમાં શુભ છે.
પ૩ શિલાન્યાસ અને સૂત્રપાતના નક્ષ चेइ असुअंधुवमिउ कर पुस्स धणि? सयभिसा साई । पुस्स तिउत्तररे रो कर मिग सवणे सिल निवेसा ।।
અથ- ધ્રુવ સંશકા ઉત્તરાફાશુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ અને શહિણી, મૃદુસંજ્ઞક, મૃગશિર, રેવતી, ચિત્રા અનુરાધા, હરત, પુષ્ય, ધનિષ્ઠા, શતભિષા અને સ્વાતી એ નક્ષત્રમાં વીત્ય
• વિભાગ ત્રીજો
Page #457
--------------------------------------------------------------------------
________________
(મંદિર)ને સૂત્રપાત કર. તથા પુષ્ય ત્રણે ઉત્તરા નક્ષત્ર, રેવતી, રોહિણ, હસ્ત, મૃગશિર.અને શ્રવણ એ નક્ષત્રમાં શિલાની સ્થાપના કરવી.
• ૫૪ પ્રતિષ્ઠાકારકના અશુભ નક્ષત્ર कारावयस्स जम्मरिकखं दस सोलसतह द्वारं । तेवीसं पचवीस बिवपइट्ठाइ वज्जिज्जा ॥
અર્થ - બિન-પ્રતિષ્ઠા કરવાવાળા એ પિતાનું જન્મ નક્ષત્ર દસમું, સોળમું, અઢારમું, તેવીમમુ અને પચીસમું હોય, તે દિવસે મિ-પ્રતિષ્ઠાનું કાર્ય છોડી દેવું જોઇએ.
પપ બિંબપ્રવેશ નક્ષત્ર सयभिस पुस्स धणिट्टा मिगसिर धुवमिउ अएहिं सुहवारे । ससि गुरुसिए उइए गिहे पवेसिज्ज पडिमाओ ।।
અર્થ:- શતભિષા, પુષ્ય, ધનિષ્ઠા, મૃગશિર, ઉત્તરાફાગુની ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, રોહિણ, ચિત્રા, અનુરાધા, અને રેવતી એટલા નક્ષત્રમાં તથા શુભ વારમાં ચંદ્રમા, ગુરૂ અને શુક્રના ઉદયમાં પ્રતિમાનો પ્રવેશ કરાવવા સારે છે.
પ૬ નવિન બિબ અને નવીન બિંબ કરાવનાર ગૃહસ્થને અનુકળ પ્રતિમાનું નક્ષત્ર, નિ, ગણ આદિનુ બળ જોવાય છે. તે સંબ ધમાં કહે છે કેयोनिगण राशि भेदा लभ्यं वर्गश्च नाडीवेधश्च । नूतन बिम्बविधाने षड्विधमेतद् विलोक्यं जैः ।।
A અર્થ – એનિ, ગણ રાશિક, લેખન અને નાડિવૈધ-એ છે પ્રકારનું બળ નવીન બિંબ કરાવતી વખતે જેવું જોઈએ. પર-શ્રી ય% સુહુર્ત દર્પણ:
: Yes
Page #458
--------------------------------------------------------------------------
________________
૫૭ નક્ષત્રાની ચેાનિ સત્તા સજૂના ચેન્ચેધ-દિપ-પશુ-સુગા-િશુન કૌલના માળાયુયરૃષ-મ ્-વ્યાધ્રમહિષાઃ । તથા વ્યાત્ર-જ્ઞ-ળ-ન્ન-વિ–નરુવન્નુ—પયે, ટૂર્તિની વસ્તા बलरिपु - रजः कुज्जर इति ॥
અથ :- અશ્વિની નક્ષત્રની ચૈાનિ અન્ય, ભરણી નક્ષત્રની ચેાનિ હાથિ, કૃત્તિકાની પશુ (બકર) શાહિણીના સર્પ, મૃગસિરની સર્પ, આદ્રાની કૃતરા, પુનવસુની બિલાડી, પુષ્યના બકરા, માલેષાની મિલા, મઘાની ઉંદર, પૂવાફાલ્ગુનીની C, ઉત્તરા ફાલ્ગુનીની ચાનિ ગાય, હસ્તની પાડા, ચિત્રાની વાળ સ્વાતિની પાટા, વિશાખાની વાઘ, અનુરાધાની મૃગ જચેષ્ઠાની મૃગ, મૂળની કૂતરા, પૂર્વાષાઢા નક્ષત્રની ચેનિ વાનર, ઉત્તારાષાઢાની નાળીએ શ્રવણુની વાનર, ધનિષ્ઠાની સિંહ, શતભિષાની અશ્વ, પૂર્વા ભાદ્રપદ્રની સિદ્ધ, ઉત્તરા ભાદ્રપદની બકરી (કેટલાક ગ્રથામાં ગાય લખેલી છે.) અને રેવતી નક્ષત્રની ચેનિ હાથી છે.
૫૮ ચૈાનિ વૈર
"वणं हरीभमहिबभ्रु पशुप्लवङ्ग,
..
૪૧૦ •
गोव्याघ्रमश्व महमा तुकमूषिकं च ।
rarasन्यदपि दम्पति भर्त्तु भृत्य
योगेषु वैरमिह वज्यं मुदा हरन्ति ॥ અર્થ::- કૂતરા અને હરણને પરસ્પર વેર છે. તેવી રીતે સિ'તુ અને હાથીને, સર્પ અને નાળીમાને, બકરા અને વાનરને, ગાય અને વાઘને, ઘોડા અને પાડાને, બિલાડા અને ઉદરર્ન એ મધાને પરસ્પર વેર છે. આ સિવાય લાકમાં પ્રચલિત વે પણ જાણી લેવા. આ ચૈનિ~વૈર પતિ-પત્ની, સ્વામી-સેવક, ગુરૂ-શિષ્ય ભાતિના સમધમાં છેડી દેવાં જોઈએ.
વિભાગ ત્રીસે
Page #459
--------------------------------------------------------------------------
________________
૫૯ નક્ષત્રોની ગણ સંજ્ઞા दिव्यो गणः किल पुनर्वसुपुप्य हस्त
. स्वात्यश्विनी श्रवण पोष्ण मृगानुराधाः । स्यान्मानुषस्तु भरणी कमलासनक्षं
पूर्वोत्तरा त्रितथ शडकर देवतानि ॥ रक्षोगणः पितृभ राक्षस वासवेन्द्र
चित्रा द्विदैव वरुणाग्नि भुजङ्गभानि । प्रीतिः स्वयारति नरामरयोस्तु मध्या,
वरं पलाद सुरया तिरन्त्ययोस्तु ।। અર્થ - પુનર્વસુ, પુષ્ય, હસ્ત, સ્વાતિ, અશ્વિની, શ્રવણ, રેવતી મૃગસિર અને અનુરાધા એ નવ નક્ષત્ર દેવગણવાળાં છે.
ભરણી, રોહિણી, પૂર્વાફાશુની, પૂવષાઢા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરા ફાગુની, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદ અને આ એ નવ નક્ષત્ર મનુષ્યગણવાળાં છે.
મઘા, મૂળ ધનિષ્ઠા, બા, ચિત્રા, વિશાખા, શતભિષા, કૃતિકા અને આશ્લેષા એ નવ નક્ષત્ર રાક્ષસ ગણુ વાળાં છે.
બંને એક જ વર્ગમાં હોય તે અત્યંત પ્રીતિ રહે.
એકનો મનુષ્ય ગણુ અને બીજાને દેવ ગણુ હોય તે મધ્યમ પ્રીતિ રહે.
એક દેવગણ અને બીજાનો રાક્ષસ ગણ હાથ તે પરસ્પર લેષ રહે. તથા એકને મનુષ્ય ગણુ અને બીજાનો રાક્ષમ ગણ હેય તે મૃત્યુકારક છે.
૬૦ રાશિ ફૂટ विसमा अठुमे पीई समाउ अठुमे रिक। सत्तु छठ्ठमं नामरासिहि परिवज्जह ॥ થી થતીન્દ્ર મુહુર્ત દર્પણ
Page #460
--------------------------------------------------------------------------
________________
बायबारसम्म वज्जे नवपच मंगं तहा।। सेसेसु पीई निहिठ्ठा जइ दुच्चागह मुत्तमा ।
અર્થ - વિષમ રાશિ (૧-૩-૫ ૭ ૯-૧૧ની આઠમી રાશિની સાથે મિત્રતા છે અને સમ રાશિ (૨-૪-૬-૮–૧૦–૧૨)ની આઠમી રાશિની સાથે શત્રુતા છે તથા વિષમ રાશિની છઠ્ઠી રાશિની સાથે શત્રુતા છે અને સમ રાશિની છઠ્ઠી રાશિની સાથે મિત્રતા છે
જે છઠ્ઠી અને આઠમી, બીજી અને બારમી તથા નવમી અને પાંચમી રાશિઓના રવાણીની સાથે પરસ્પર મિત્રતા ન હોય તે પણ છોડવી જોઈએ.
બીજ, સાતમીથી સાતમી રાશિ, ત્રીજથી અગ્યારમી રાશિ તથા દશમી અને ચોથી રાશિ પરસપર શુભ છે.
૬૧ રાશિ ફૂટને પરિહાર नाडी योनिगण स्तारा चतुष्क शुभद यदि । तदौदास्येऽपि नाथाना भकूट शुभद मतम् ।।
અર્થ:- જે નાહી, નિ, ગણ અને તારા એ ચાર શુભ હોય તે રાશિઓના સ્વામીએ મધ્યસ્થ પણ હોવા છતા રાશિફટ શુભદાયક માનેલ છે.
૬૨ રાશિઓના સવામી मेपादीशाः कुजः शुक्रो बुधश्चन्द्रो रविवुधः । शुक्रः कुजो गुरुमन्दो मन्दो जीव इति क्रमात् ।।
અથ - મેષરાશિનો સ્વામી મંગળ, વૃષને શુક્ર મિથુનને બુધ, કને ચદ્રમા, સિહ રવિ, કન્યાને બુધ, તુલાને શુક્ર, વૃશ્ચિકને મંગળ, ધનને ગુરૂ, મકરને શનિ. કુંભને શનિ અને મીન રાશિનો સ્વામી ગુરૂ છે. આ પ્રમાણે બારે રાશિઓના સ્વામી જાણવા૪૧ર :
૧ વિભાગ ત્રીજો
Page #461
--------------------------------------------------------------------------
________________
૬૩ નાડી ફ્રૂટ ज्येष्ठार्यम्णेशनी राधिपम युग युग दास्रभं चेकनाडी,
पुष्येन्दु त्वाष्ट्र मित्रान्तक वसुजलभ येोनिबुध्न्ये च मध्या । वाय्वग्नेि व्याल विश्वाडु युग थुगमयो पौष्णभंचापरा स्याद्, दम्पत्येारेकनाड्या परिणय नमसन मध्यनाध्यां हि मृत्युः ॥ અધઃજ્યેષ્ઠા, મૂળ, ઉસરા ફાલ્ગુની, હસ્ત, ભાદ્રા, પુનવસુ, શતતારકા, પૂર્વા ભાદ્રપદ અને અશ્વિની એ નવ નક્ષત્રાની આવનાડી છે.
પુષ્ય, મૃગશિર, ચિત્રા, અનુરાધા, ભરણી, ધનિષ્ઠા, પૂવાષાઢા પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરા ભાદ્રપદ એ નવ નાત્રાની મધ્ય નાડી છે. સ્વાતિ, વિશાખા, કૃત્તિકા, રાહિણી, આશ્લેષા, મઘા, ઉત્તરાષાઢા, શ્રવણુ અને રેવતી એ નવ નાત્રાની અત્ય નાડી છે. નાડીમા વિવાહ કરવે! તે અશુભ છે મધ્ય મૃત્યુ થાય.
વ-વહુના એક નાડીમાં વિવાહ કરે તેા
૬૪ નાડી ફળ
सुन सुहि सेव्य सिस्सा घर पुर देस सुह एग नाडोआ । कन्ना पुण परिणाम हणइ पइ ससुरं सासु च ॥
:
एकनाडी स्थिता यत्र गुरुर्मन्त्रच देवता । तत्र द्वेष रुज मृत्यु क्रमेण फलमादिशेत् ॥
અ. પુત્ર, મિત્ર, સેવક, શિષ્ય, ઘર, પુર અને દેશ એ એક નાડીમાં હોય તે શુભ છે. પરંતુ અન્યાને વિવાહ એક નાડીમાં કરવામાં આવે, તે પતિ, સસરા અને સાસુને વિનાશ થાય
ગુરૂ, મત્ર અને દેવ-એ એક નાર્ટીમાં હાય, તે। અનુક્રમે શત્રુતા, રાગ અને મૃત્યુ કરે છે
શ્રી ચત્તીન્દ્ર મુહૂત દર્પણુ
૪૧૩
Page #462
--------------------------------------------------------------------------
________________
૬૫ તારા બળ
जनिभान्नव केषु त्रिषु जनिकर्मा धान सज्झिता प्रथमाः । ताभ्यस्त्रि पश्च सप्तम ताराः स्युनं हि शुभाः क्वचन ||
અચ :- જન્મ નહાત્ર અથવા નામ નહાત્રથી શરૂઆત કરીને નવ-નવ નાગની ત્રણ લાઇન કરવી. એ ત્રણે લાઇનમાં પહેલાં પહેલા તારાના નામ અનુક્રમે જન્મતારા, તારા અને આધાન તારા છે. આ નવ નવ રત્રી લાઈનમા ત્રીજી, પાંચમી અને સાતમી તારા અશુભ છે.
જન્મ | સપ્ત્વપુત્ ૧ { ર
ક્રમ
૧૦
આધા
ન ૧૯
૧૧
|
૨૦
સ
,, ર
,, 29
૬૯ તારાના યંત્ર
ક્ષમ
४
32
"
-
૧૩
મ
૫
---
33
ફ
Ra
સાધન | નિધન | મૈત્રી પરમી
ત્રી હ
b
८
.
"
પ
૨૪
,,
-
.
ॠक्षं न्यूनं तिथिर्थ्यांना क्षपानाथोऽपि चाष्टमः ।
तत्सर्व शमथे तारा षट् चतुर्थ नव स्थिताः ॥
यात्रा युद्ध विवाहेषु जन्मतारा न शोभना । शुभाsन्य शुभकार्येषु प्रवेशे च विशेषतः ||
૬૧૪:
13
૧૭
|
પ ૨૬
.
"D
,20%
એ તારાઓમાં પ્રથમ, ખીજી અને આઠમી તારા મધ્યમ ફળ દાયક છે. ત્રીજી પાંચમી અને સાતમી તારા ધમ છે ચેાથી, છઠ્ઠી અને નવમી તારા શ્રેષ્ઠ છે. કર્યું છે કે
21
અર્થ:- નહાત્ર અશુભ હાય, તિથિ અશ્રુભ હાય ચન્દ્રમા પણ આમા હાથ. એ બધાને છઠ્ઠી, ચેાથી અને નવમી તારા દાબી દે છે. અર્થાત્ એ અશુભ ફળ આાપી શકતાં નથી.
: વિભાગ ત્રીજો
Page #463
--------------------------------------------------------------------------
________________
અર્થ - યાત્રા, યુદ્ધ અને વિવાહમાં જન્મની તારા શુભ નથી. પરંતુ બીજા શુભ કાર્યોમાં જન્મની તારા શુભ છે અને પ્રવેશ કરવામાં તે વિશેષે કરીને શુભ છે.
૬૭ વર્ગ બળ अ क च ट त प यश वर्गाः खगेश मार्जारसिंह शुनाम् । सपाखुमृगावीनां निजपञ्चम वैरिणामष्टौ ।
અર્થ:- અવર્ગ, કવર્ગ, ચ વર્ગ, વર્ગ, તવર્ગ, પવ, ય વર્ગ અને વર્ગ-એ આઠ વર્ગ છે.
તેના સ્વામી અ વર્ગને ગરૂડ, કવર્ગને બિલાડો, ચ વર્ગને સિંહ, ટ વર્ગને કૂતરે, ત વર્ગને સર્ષ, પ વર્ગને ઉંદર; ચ વર્ગનું હરણ, અને શા વર્ગને બકરે છે. આ આઠ વર્ગોમાં પિતાના વર્ગથી પાંચ વર્ગ શત્રુ જાણ.
૬૮ લેણ દેણને વિચાર नामादि वर्गाङ्क मथक वर्ग, वर्गाङ्क मैव क्रमतो माच्चे । न्यस्योभयो रष्टहृता वशिष्ठे-द्धिते विशेषा प्रथमेन देयाः ।।
અથ – બંનેના નામના પહેલા અફારવાળા વર્ગોના અને અનુક્રમે પાસે રાખીને પછી તેને આઠથી ભાગ જે શેષ રહે તેના અધ કરે. બાકી રહે તેટલા વિશ્વા, પહેલા અંકના વર્ગ વાળે, બીજા વર્ગવાળાને કરજદાર જાણુ.
એ પ્રમાણે વર્ગના એકેને ઉ&મથી અર્થાત બીજા વર્ગના આંકને પહેલા લખી પૂર્વવત્ ક્રિયા કરે. પછી બંનેમાં જેના વિશ્વા અધિક હોય તે કરજદાર જાણ.
ઉદાહરણ: શ્રી મહાવીર દેવ અને જિનદાસ. આ બંને નામમાં -શ્રી યતીન્દ્ર મૃત ઃ
૪૧૫
Page #464
--------------------------------------------------------------------------
________________
પહેલા શ્રી મહાવીરદેવને વર્ગ છઠ્ઠો છે અને જિનદાસને વર્ગ ત્રીજો છે. તે બંને વર્ષના અંક પાસે લખ્યા તે ૬૩ થયા. તેને આઠ ભાગતા શેષ ૭ વધ્યા. તેના અધ કર્યો, તે બાકી કા વિશ્વા રહ્યા. જેથી શ્રી મહાવીરદેવ જિનદાસના સાડાત્રણ વિશ્વા કરજદાર છે એમ નક્કી થયું.
હવે ઉ&મથી એટલે જિનદાસના વર્ગને પહેલે લખ્યો. તે ૩૬ થયા તેને આડે ભાગ્યા તે ૪ રહ્યા તેના અર્ધા કર્યો. તે ૨ વિધા રહ્યા. જેથી જિનદાસ શ્રી મહાવીરદેવના ૨ વિવા કરજ દાર છે એમ નકકી થયું. .
નિ, ગણ રાશિ તારાકૃદ્ધિ અને નાડી એ પાંચ તે જન્મના નક્ષત્રથી લેવા જે જન્મ નક્ષત્રને ખ્યાલ ન હોય તે પછી નામ-નક્ષત્રથી જોવા. પરંતુ વગમૈત્રી અને લેણ-દેણી તે પ્રગટપણે બેલાતા નામના નક્ષત્રથી જોવા-એમ “આરભસિદ્ધિ ગ્રંથમાં કહ્યું છે,
દ રાશિ, નિ, નાક, ગણુ આદિ જાણવાનું
શત૫ર ચક
'સખ્યા નક્ષત્ર અક્ષર ( રાશિ, વર્ણ | વસ્ય નિ રાશીરા ગણ નાડી !
૧
અશ્વિન
મેષ ક્ષત્રિય સજી, અશ્વ મંગળ દેવ આઘ
ભરણી
| મેલ
|
|
| ગજ , મનુષ્ય મધ્ય
૧મગ ઉ.એ ૩૫ પર હૈ, બકરાળ રાક્ષસ અત્ય
Aઆવી !
... J
.
|
૪ રિહીણી જીવન | પૃષય |
| સર્પ શુક્ર મનુષ્ય આ ત્ય
૪૧૬ :
વિભાગ ત્રિીને
Page #465
--------------------------------------------------------------------------
________________
-
અગ વિ .રપ ૨૨ ગેરયર ચતું પરશુકી દેવ મધ્ય | શિર , કી મિથુન ૨ શુકમનું
|
૬ આદાકુ ૧ મિથુનશક મનુષ્ય શ્વાન ! બુધ મનુષ્ય આદ્ય
પુન કે કે, મિથક શક મનુમાર દેવ આદ્ય વસુ હિ. હી નિલકમ બ્રાજિલ,
--
પુસ્યો છે. કઈ બ્રાહ ચલચરબકરો મનમા દેવ | મધ્ય
- 1 2 - | દ રા
,
માજ - રાક્ષસ અત્ય
SUસિંહ ક્ષત્રિય વનચર ઉદર સૂર્ય
|
ET
છ |
ઇ મિનુષ્ય/મથ
> કેવસિંહરક્ષત્રિય વન ફા પા પી. કન્યાચર
માઘ
૩ ધ ઇ
1 |
'કન્યા શૈશ્ય મનુષ્ય ભેંસ બુધ દેવ
.પિપિ રિકન્યાભ્ય. વાર =રાક્ષસી રર ર ર તુલાર શ૮ મ ]
2 1
વાત ત{ તુલા શ્રદ્ધા છે ભેસ શુક્ર દેવ અંત્ય
તી તુ ૩ તુલાદ્ધ ક મનુ વાન શશશ તિ તે વૃશ્ચિ1 બ્રા ૧ કીડા
અનુ નિ નીe
વૃશ્ચિક બ્રા ! કીડા હરણ મંગલ દેવ મધ્ય
,
, T.
છે . . !
ચી.યુ. -
રાક્ષસ આઘ
૫૩ શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
+ ૪૧૭
Page #466
--------------------------------------------------------------------------
________________
1
છે એ છે. ધન ક્ષત્રિય મ.હુક્કર ગુરૂ રાક્ષસ આવા
-
મા
ભા.
4
પૂવો ભુ.ઘા |
-
તિસ્પદાન: થર મનુષ્ય મધ્ય
RT
ઉત્તરે બે ભ૧ ધનલક્ષત્રિ] ચતુ ની ગુરૂ પાયા, જ કમકર સ્પદ ઓ નિ *
થી મનુ અંત્ય
ખિ મકરાશ્ય જલચરી \ાવણ આ
રવાન૨] શનિJ દેવ
ગગ ગી૨મકર વૈશ્યર જલ ૨૩ 'ધનિષ્ઠા
, ]
સિંહ | ; "ગ ને ૨૪ ભરશુદ્ધ રમનું
રાક્ષસ મધ્ય
શત ગે સાવ | ભિપાણી સકલ શુદ્ધ |મનું ! ધાડા
|
આઘ
પૂર્વ સિ સે ૩ કુંભ શુકમ, 1 કિશન ભાદ્રપદ દાદી ૧ મીની બ્રા.જલચર
૧ ગર
ત્તિરાદ થ. ભાદ્રપદઝ બ.
મીની બ્રા જલચર ગાય ! ગુરૂ મનુ મધ્ય
રછ કરી દે ધ. * Rવતા ચા ચી છે ! | હાથી | | દેવ અંત્ય
૭૦ કાળમુખી ચોગ चउरुत्तर पंचमघा कत्तिम नवमीइ तइअ अणुराहा । अठमि रोहिणो सहिआ कालमुही जोगि मास छगि मच्चू ।।
અર્થ - ચોથના દિવસે ત્રણ ઉત્તરા, પાંચમે મઘા, નવમીને કૃતિકા, ત્રીજને અનુરાધા અને આઠમને રોહિણી નક્ષત્ર હોય તે કાળમુખી નામને ચોગ થાય - આ વેળમાં કેઈ શુભ કાર્ય કરે તે કરનારનું છ મહિનાની અંદર મરણ ની પજે
૧ યમલ અને ત્રિપુષ્કર ચાગ मगल गुरु सणि भद्दा मिग चित्त घणि द्विआ जमलजोगा। कित्ति पुण उफ विसाहा पूभ उसाहि तिपुक्करओ ।। y૧૮ :
વિભાગ ત્રીજો
Page #467
--------------------------------------------------------------------------
________________
અર્થ - મંગળ ગુરૂ અથ શનિવારે ભદ્રા (૨-૭-૧૨) તિથિ હેય તથા મૃગશિર, ચિત્રા અથવ અનુરાધા નક્ષત્ર હેય, તો “મગ થાય છે. તેમજ ઉકત વાર અને ઉકત તિથિને રિસે કૃત્તિકા, પુનર્વસુ. ઉત્તરા ફાગુની, વિશ ખા, પૂર્વાભાદ્રપદ અથવા ઉત્તરાઢા નક્ષત્ર હેય, તે પુિષ્કર' નામને ચગ થાય છે.
पचग धणि? अद्धा मयकियबज्जिज्ज जाम दिसि गमणं । एसु तिसु सुहं असृह विहिलं दुति पण गुणं हाई ।।
અર્થ -પનિષ્ઠા નક્ષત્રના ઉતરાર્ધથી રેવતી નક્ષત્ર સુધી-એ પાંચ નક્ષત્રની પંચક સંજ્ઞા છે.
આ યુગમાં મતક કાર્ય અને દક્ષિણ દિશામાં ગમન કરવું નહિં.
ઉક્ત ત્રણે યોગમાં અથોત યમલગ ત્રપુકરગ અને પંચાગમાં શુભ અથવા અશુભ કાર્ય કરવામાં આવે તે અનુક્રમે બમણું, ત્રણ ગુણું અને પાચગુણું થાય છે.
૭૩ અબલાચાગ कृत्ति अपभिई चउरी सणि बुहि ससि सूर वार जुत्त कमा। पंचमि बिइ एगारंसि वारसि अबला सुहे कज्जे ।
અર્થ:- કૃત્તિકા, રહિણી, મૃગશિર અને આદ્રા એ ચાર નક્ષત્રના દિવસે અનુક્રમે શનિ, બુધ, સેમ અને રવિવાર હોય તથા પંચમ, બીજ, અથારસ અને બારસ તિથિ હોય, તે અમલ નામનો ચગ કય. આ રોગ શુભ કાર્યમાં વકર્યું છે.
જ તિથિ અને નક્ષત્રને મૃત્યુ ચાગ मलद्दसाइ चित्ता असेस सभिस य कत्तिरे वइआ । नदाए भद्दाए भद्दवया फग्गुणी दो दो । विजयाए मिग सवणा पुस्सऽस्सिणि भरणिजिट्ठ रित्ताए। आसाढदुग विसाहा अणुराह पुणव्वसु महाय ।। पुण्णाइ कर धणिट्टा रोहिणी इअ मयगऽवत्थ नक्खत्ता। नदिपइट्ठा पमुहे सुहकज्जे वज्जए मइमं ।। શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
Page #468
--------------------------------------------------------------------------
________________
અર્થ:- નંદી તિથિ (૧-૨-૧૧) ને દિવસે મૂળ, આદ્રા, સ્વાતિ, ચિત્રા, આશ્લેષા, શતભિષા, કૃતિકા અથવા રેવતી નક્ષત્ર હેય, ભદ્રા તિથિ (૨-૭-૧૨)ને દિવસે પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ પૂર્વા ફાગુની અથવા ઉત્તરા ફાગુની નક્ષત્ર હય, જયા તિથિ (૩-૮–૧૩)ને દિવસે મૃગશિર, શ્રવણ, પુષ્ય, અશ્વિની, ભરણી અથવા ચેષ્ઠા નક્ષત્ર હેય. રિકતા તિથિ (૪–૯–૧૪)ને પૂર્વાષાઢા વિશાખા અનુરાધા અથવા મઘા નક્ષત્ર હેય, પૂર્ણ તિથિ (૫, ૧૦, ૧૫)ને દિવસે હરત, ધનિષ્ઠા અથવા રહિણી નક્ષત્ર હોય તે તે સર્વ નક્ષત્ર મૃતક અવસ્થાવાળા કહેવાય છે. તેથી તે નક્ષત્રોના દિવસે નદી, પ્રતિષ્ઠા આદિ શુભ કાર્ય કરવા નહી.
૭૫ અશુભ યોગેને પરિહાર कुयोगास्तिथि वारोत्था-स्तिथिभात्था भवारजाः । हुणबंगखशेष्वेव वास्त्रितयजास्तथा।
અર્થ :- તિથિ અને વારના વેગથી, તિથિ અને નક્ષત્રના ગથી, નક્ષત્ર અને વારના ચેપગથી તથા તિથિ, નક્ષત્ર અને વાર, એ ત્રણેના ચોગથી જે-જે અશુભ રોગ થાય છે, તે બધા હુણ (ઓરિસ્સા) બંગાળ અને ખશ (નેપાળ) દેશમાં વર્યું છે. બીજા દેશમાં વજર્યું નથી. रवियोग राजजोगे कुमारजोगे असुद्ध दिअहे वि । ज सुहकज्ज कारइ त सव बहुफल होइ ।।
અથ - અશુભ યોગના દિવસે જે વિયાગ, રાગ અથવા કુમાર ગ હોય તે તે દિવસે જે કાંઈ શુભ કાર્ય કરવામાં આવે તે અંધક ફળદાયી થાય છે अयोगे सुयोगाऽपि चेत् स्यात् तदानीमयोगं निहत्यैष सिद्धिवनाति । परे लग्नशुद्धया कुयोगादि नाश दिना:त्तर विष्टिपूर्वं च शस्तम् ।।
અર્થ - અશુભ રોગના દિવસે જે શુભ ગ હેય, તે તે ૪૨૦:
વિભાગ ત્રીજો
Page #469
--------------------------------------------------------------------------
________________
અશુભ યોગને નાશ કરીને સિદ્ધિકારક થાય છે. કેટલાક આચાર્યો કહે છે કે લગ્ન શુદ્ધિ ઠીક હોય તે કગોને નાશ થાય છે. ભદ્રા તિથિ દિના પછી શુભ થાય છે. कुतिहि-कुवार-कुजोया विट्ठी वि अ जम्मरिक्त दड्ढ ति हो । मञ्झण्हविणाओ पर सवपि भभं भवेऽस्ता ॥
અર્થ - દુષ્ટ તિથિ, દુષ્ટ વાર, હૃષ્ટ ગ, વષ્ટિ, જન્મ નક્ષત્ર અને તિથિ એ બધા દિવસના મધ્યાહ્ન પછી અવશ્યપણે શુભ થાય છે.
अयोगास्तिथि वारर्भ-जाता येऽमी प्रकीत्तिताः । लग्ने ग्रहबलोपेते प्रभवन्ति न ते क्वचित् ।। यत्र लग्न विना कर्म क्रियते शुभ सञकम् । तत्र तेषा हि योगाना प्रभावाज्जायते फलम् ।।
અર્થ - તિથિ વાર અને નક્ષત્રોથી જે-જે યુગો થાય છે, તે બધા બળવાન ગ્રહવાળા લન સમયમા નિર્બળ બની જાય છે. અથૉત્ લગ્નબળ સારૂ હોય તે કુગને દોષ થતું નથી. જ્યાં લગન વિના જે શુભ કાર્ય કરવામાં આવે તે ત્યાં તે કોના પ્રભાવથી અશુભરૂપે ફળે છે.
૭૬ લગ્ન-વિચાર लानं श्रेष्ठ प्रतिष्ठाया क्रमान्मध्यमथा वरम् । द्वयङ्ग स्थिर च भूयाभि-गुणराढयं चरं तथा ।।
અર્થ – પ્રતિષ્ઠા આદિના શુભ કાર્યમાં દ્વિવભાવ-લગ્ન શ્રેષ્ઠ છે. સ્થિર લઇને મધ્યમ છે અને ચર લગ્ન કનિષ્ઠ છે. પરંતુ અત્યત બળવાન શુભ લગ્નયુક્ત ચર ન હોય તો તે લઈ શકાય છે. શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ
: ૪૨૧
Page #470
--------------------------------------------------------------------------
________________
:
Co લગ્નક
ચર મેષ કઈ જ તુલા૭
સ્થિર વૃક્ષ ૨ સહ
--
દિ.સ્વ મિથુન
ભાવ 3
મકર અમ
૧૦
વત્રિક કુલ
' ૧૩
કન્યા ન ક
મીન ૧૨ |
મધ્યમ
ઉત્તમ
૭૮ કુંડળીમાં સાતમા સ્થાનની શુદ્ધિ रवि. कुजेोऽर्कजा राहुः शुक्रो वा सप्तम स्थितः । हन्ति स्थापक. कर्त्तारौ स्थाप्यमप्यविलम्बितम् ॥
અર્થ:- શિવ, મંગળ, શનિ, રાહુ મથવા શુક્ર એ કુંડળીના સાતમા સ્થાનમાં હોય, તૈા સ્થાપના કરાવવાવાળાના અને પ્રતિમાને ઝડપથી વિનાશ થાય છે. .
त्याज्या लग्नेऽब्धया मन्दात् षष्ठे शुक्रेन्दुलग्नपाः । रन्ध्रे चन्द्रादयः पञ्च सर्वे ऽस्ते ऽब्ज गुरु समौ ॥
અથ ઃ- લગ્ન સ્થાનમાં શનિ, રવિ, સેામ અથવા મગળ હાય, છટ્ઠા સ્થાનમાં શુક્ર ચંદ્રમા અથવા લગ્નને સ્વામી હાય, આઠમા સ્થાનમાં ચન્દ્ર, મંગળ, બુધ શુરૂ અથવા શુક્ર હોય તે લગ્ન વજ છે અને સાતમા સ્થાનમાં કોઇ પણ ગ્રહ હાય તે સારી નહી. પરં'તુ કેટલાક આચાયોના મત છે કે ચન્દ્રમા અને ગુરૂ, સાતમાં સ્થાનમાં હાય તા મધ્યમ ફળદાયક છે.
૯ પ્રતિષ્ઠા કુંડળીમાં ગ્રહેાની સ્થાપના प्रतिष्ठायां श्रेष्ठा रविरुपचये शीतकिरणा,
स्वधर्माढिये तत्र क्षितिज रविजोग्यायरिपुगी । बुध स्वर्गाचार्यो व्ययनिधन वजी भृगुसुतः
सुतं यावल्लग्नान्नवमदशमायेष्वपि तथा ॥ : વિભાગ ત્રીજો
Page #471
--------------------------------------------------------------------------
________________
અથ.- પ્રતિષ્ઠા સમયની લગ્ન કુંડળીમાં સૂર્ય ઉપચય (૩-૬-૧૦-૧૧) સ્થાનમાં હૈય તા શ્રેષ્ઠ છે.
ચન્દ્રમા વન અને ધર્મસ્થાનમાં તથા ઉપચય સ્થાનમાં હૈય તે શ્રેષ્ઠ છે.
મગળ અને શનિ ગૌજા, છઠ્ઠા અને અગ્યારમા સ્થાનમાં હાય તા શુભ્ર છે.
મુખ્ય અને ગુરૂ ભારમા અને આઠમા સ્થાન સિવાય બાકીના કોઈ પશુ સ્થાનમાં હાય તે! શુભ છે.
શુક્ર પહેલા, ખીજા, ત્રીજા ચેાથા, પાંચમા, નવમા, દેશમા, અને અગ્યારમા સ્થાનમાં હાય તે શુભ છે.
लग्नमृत्यु सुतास्तेषु पायारन्धे शुभाः स्थितिः । માયા તેવ પ્રતિષ્ટાયા ૪૬૫૪ાદ: શશી !!
અર્થ : પાપગ્રહ (વિ, મ`ગળ, શનિ, શહુ અને કેતુ) જો પહેલા, છઢા, પાંચમા અને સાતમામાં હાય, શુભ ગ્રહ (ચન્દ્રમા, શુષ, ગુરૂ અને શુક્ર) આઠમા સ્થાનમાં હોય એ પ્રકારની ગ્રહસ્થિતિવાળી કુંડળી હોય તે પ્રતિષ્ઠા કાર્યોંમા અશુભ છે.
નાચંદ્ર ગ્રંથમાં કહ્યુ છે કે
त्रिfरपा १ वासुतखे २ स्वत्रिकोण केन्द्रे
३ बिरै मरेऽत्रा ४ ज्न्यर्थे ५ ।
लाभे ६ क्रूर १ बुधा २ चित ३ भृगु
૪ નશિ : સર્વે ૬ મેળ શુમા:11: અથ · ક્રૂર ગ્રહ ત્રીજા અને છઠ્ઠા સ્થાનમાં હાય તે જીસ છે બુધ પહેલા, ખીજા, ત્રીજા ચાયા, પાંચમા અને દેશમા સ્થાનમા ડ્રાય તે શુભ્ર છે.
શ્રી યુતિન્દ્ર મુહુ પ ણુ ...
- ૪૩
Page #472
--------------------------------------------------------------------------
________________
ગુરૂ-બી પાચમ, નવમા અને કેન્દ્ર સ્થાનમાં હોય તે શુભ છે.
શુક ૯, ૫, ૨, ૪, ૧૦ એ પાંચ સ્થાનમાં હોય તે શુભ છે.
ચન્દ્રમા બીજા અને ત્રીજા સ્થાનમાં શુભ છે. એ દરેક ગ્રહ અગ્યારમા સ્થાનમાં હોય તે શુભ છે. खे ऽर्कः केन्द्रारि धर्म षु शशि ज्ञोऽरिनवास्तगः।। षष्ठेज्य रचत्रिगः शुक्रो मध्यमः स्थापना क्षणे ।।
आरेन्द्वा. सुतेऽस्तारिरिश्फे शुक्र स्त्रिगा गुरुः । विमध्यमः शनिर्धीखे सर्व शेपुषु निन्दिताः ॥
અર્થ: સૂર્ય દશમા સ્થાનમાં હેય. ચન્દ્રમાં કેન્દ્ર (૧, ૪, ૭, ૧૦) છે અને નવમા સ્થાનમાં હોય બુધ સાતમા અને નવમા સ્થાનમાં હેય, ગુરૂ છઠ્ઠા સ્થાનમાં હોય, શુક બીજા અથવા ત્રીજા સ્થાનમાં હોય, તો તે પ્રતિષ્ઠા કુડળી મધ્યમ ફળ દાયક જાણવી
મંગળ ચંદ્રમા અને સૂર્ય એ પાંચમા સ્થાનમાં હેય, શુક્ર છઠા સાતમા અથવા બારમા સ્થાનમાં હૈય, ગુરૂ ત્રીજા સ્થાનમાં, હેય, શનિ પાંચમા અથવા દશમા સ્થાનમાં હોય તે તે કુંડળી વિમધ્યમ ફળદાયક છે. તે સિવાય બીજા સ્થાનમાં કેઈ ગ્રહ હોય, તે તે નિંદનીય છે.
૮૦ શ્રી જિનરાજ -પ્રતિષ્ઠા મુહુતી बल पति सूर्यस्त सुते बलहोनेऽङ्गरकै बुवं चैव । मेषवृपस्थे सूर्य क्षपाकरे चाहती स्थाप्या ।।।
અર્થ: શનિ બળવાન હોય મંગળ અને બુધ બળવાન હોય તથા મેષ અને વૃષમાં સૂર્ય અને ચંદ્રમા હોય ત્યારે શ્રી અરિહતની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવી.
Page #473
--------------------------------------------------------------------------
________________
૮૧ દ્વાર ખૂણાની સતંભ વગેરે રાખવાને,કમ - * बार बारस्स सम अहबार बारमन्झि कायन्ध । अह वज्जिऊण बारं कीरइ बार तहालं च ।। ।
મુખ્ય દ્વારની બરોબર બીજા દ્વારા રાખવાં, અથવા દરેકનાં મથ નાં સમસૂત્રમાં રાખવો. અથવા મુખ્ય દ્વારની મધ્યમાં આવે એ પ્રમાણે સાંકડું કરવું. જે મુખ્ય દ્વારની સન્મુખપણું છોડીને એક તરફ દ્વારા કરવામાં આવે તે પિતાની ઈચછાનુસાર કરે.
'अन्तराद वहिरिं नोच्चं कुर्यान्न सङ्कटम् । उच्च विसङ्कट वापि तच्छिवाय न गायते ॥
અંદરના મુખ્ય દ્વારથી બહાર ખડકીનું દ્વાર ઊંચું તથા સાંકડું કરવું નહી. બન્નેના મથાળાં (ઉત્તર) સમસત્રમાં રાખવાં, ઊચુ થા સાંકડુ કરે તે સારું નહી
- 'तुला उपतुला वास्यु-दारि तिर्यग् यदा कृताः । - હાય થાણા, માનિ સ્વામિનાત છે .
ભારવટ તથા પીઠાઓ દ્વારની સામાં રાખવા નહી. થી સામા હોય તે ઘરનો સવામી દરિદ્રપણાથી અને વાર્ષિથી દુઃખી થાય.
कूर्ण कूणस्स समं आलय आलं च कोलए कोलं ।
थभे थभं कुज्जा .अह वेहं वज्जि कायव्वा ।। . - “ખૂણાની બરાબર ખૂણા, ગે બલાની બરાબર વાખલા, ખીલીની બરાબર ખીલી અને થાંભલાની બરાબર બધા થાંભલા એ બધા વેધ ન આવે તેમ કરવાં.
आलयसिरम्मि कीला थमा वारुवरि बार थंभुवरे ।
बार द्विवार समखण विसमा थंभा महा असुहा ॥ ૫૪-શ્રી યતીન્દ્ર મુહૂર્ત પણ
છે
૫
Page #474
--------------------------------------------------------------------------
________________
ગવાક્ષની ઉપર ખીલી, દ્વારની ઉપર, સ્તંભ, તની ઉપર અને વિષમ સ્તમ્ભા એ બધાં
દ્વાર, દ્વારની ઉપર એ દ્વાર, સમાન ખ મહા અક્ષુણકારક છે.
थंभ होणं न कायश्वं पासा मठमंदिरं | कणकक्खतरेऽवरसं देय थभं पयत्तओ ॥
પ્રાસાદ (રાજમહેલ અથવા હવેલી) મઠ (આશ્રમ) અને દૈવ મંદીર એ સ્તમ્ભ વગરનાં ન કરવાં જોઇએ. ખૂણુાની વચમાં જરૂર તુમ્બ મૂકવે જોઈએ.
૮૨ સ્તલનું માન
'उच्छ्रये नवघा भवते कुम्भिकाभागता भवेत् स्बमः षड्भाग उच्छ्राये भागार्द्ध भरणं स्मृतम् ॥ शारं भागार्द्धनः प्रोक्त पट्टाचभागसम्मितम् ।।
ઘરના યના નવ લાગ
કરવા, તેમાં એક ભાગની કુંભી, છ ભાગને સ્તમ્ભ, અર્ધા ભાગનું ભરણું, અથા ભાગનું શરૂ અને એક ભાગ ઉયમાં પાટડા કરવા.
•
कु भोसिरम्मि सिहर बट्टा अट्ठ सभद्गायारा । सुवगपल्लवसहिआ गेहे थंभा न वायव्वा ||
કુંભીના માથા ઉપર શિખવાળા, ગાળ, માઢ ખૂણાવાળા, ભદ્રના આકારવાળા (ચઢતા ઉતરતા ...માથાવાળા) રૂપકવાળા (મૂર્તિઆવાળા) અને પલ્લવ (પાંદડા) વાળા, એવા સ્તંભ સામાન્ય ઘરમાં નહિ કરવા જોઈએ. પરંતુ હવેલી રાજમહેલ કે દેવમદિરમાં કરે તે
દ્વાષ નથી.
3 *
खणमज्झे न कायन्व कीलालयग ओखमुवखसममुहं । अतरत्तामच करिन्ज खण तह य पीढसमं ॥
: વિભાગ શ્રી
Page #475
--------------------------------------------------------------------------
________________
ખંડના મધ્ય ભાગે ખીલી આલા અને ગવાક્ષ ન કરવા જોઈએ પરંતુ અંતરવટી અને માચી કરવી ખડમાં પાટડા સમ સંખ્યામાં રાખવાં.
૮૩ ઘરનું શુભાશુભ ફળ गिहमज्झि अंगणे चा तिकोणय पंचकोणयं जत्य । तत्थ वसंतस्स पुणो न हबइ सुहरिद्धि कईयावि ।।
જે ઘરની મધ્યમાં અથવા આંગણામાં ત્રિકોણ કે પચકાણ ભૂમિ હોય તે તે ઘરમાં રહેવાવાળાને ક્યારે પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ ન થાય,
मूगिहे पच्छिममुहि जे। बारइ दुत्रिवारा ओवराों । सो त गिह न भुजइ अह मुंगइ दुखि मो हवइ ।।
પશ્ચિમ દિશાના દ્વારવાળા મુખ્ય ઘરમાં બે કાર અને એક ઓરડો હોય, તેવા ઘરમાં વાસ કરવો નહિ, કદાચ ૨હે તે તે દુખી થાય. कमलेगि ज दुवारा अहवा कमलेहि बज्जिओ हवइ । हिट्ठाउ उवरि पिहलो न ठाइ थिरु लच्छि तम्मि गिहे ।।
જે ઘરનાં દ્વાર એક કમલવાળા હોય, અથવા બીલકુલ કમલથી રહિત હોય. તથા નીચેના અપેક્ષા ઉપર પહેાળા, હાય એવા દ્વારવાળા ઘરમાં લક્ષ્મી નિવાસ કરે નહી
वलयाकारं कूर्णाह संकुल अहव एग दु ति कूण । .. दाहिण वामइ दीह न वासियश्वेरिस गेहं ।।
ગોળ ખૂણાવાળા અથવા એક બે કે ત્રણ ખૂણાવાળા, તથા જમણી અને ડાબી તરફ લાવ્યા એવા ઘરમાં કયારે પણ વસવુ નહિ
શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
૧ ૪ર૭,
Page #476
--------------------------------------------------------------------------
________________
सयमेव किवाडा पिहि यति य ऊग्घडति ते असुहा । चित्तकलसाइमाहा सविसेसा मूलदारि सुहा ॥
જે ઘરનાં દ્વાર પિતાની મેળે બંધ થઈ જાય અથવા ઊઘડી જાય તે અશુભ જાણવા. ઘરના મુખ્ય દ્વાર કળશ આદિના ચિત્રવાળા હોય તે બહુ શુભકારક છે. छतितरि भित्तिरि मग्गंतरि दास जे न ते दोसा। साल ओवरयकुक्खी पिट्टि दुवारेहि बहु दोसा ॥
ઉપર જે વેધ આદિ દેવ બતાવ્યા છે તેમાં છજાનું ભિતનું કે રસ્તાનું અંતર હોય તે તે છેષ નથી. શાળા અને ઓરડાની કુક્ષી અને પૃષ્ઠ ભાગ દ્વારા ભાગમાં હોય તે બહુ દોષકારક છે.
૮૪ ઘરમાં ચિત્રને વિચાર जोइणिनट्टारंभ भारहरामायण च निवजुद्धं । रिसिचरिअ देवचरिम इस चित्तं गेहि नहु जुत्तं ।।
ગિનિઓનાં નાટક, મહાભારત, રામાયણ અને રાજાઓનું યુદ્ધ; અવિના ચરિત્ર અને વન ચરિત્ર ઇત્યાદિક વિષયના ચિત્ર ઘરમાં નહિ ચિતરવા જોઈયે • फलियतरु कुसुमवल्ली सरस्सई नवनिहाण जुअलच्छी ।
कलस बद्धावणय सुमिणावलियाइ सुहाचित । • ફલવાળા વૃક્ષ પુની લતાએ, સરસ્વતીદેવી, નવનિધાન યુક્ત લક્ષમીદેવી, કલશ, વહાંપનાદિ મંગલિક ચિહ્ન અને સુદર વMાની માળા એવા ચિત્ર ઘરમાં ચિતરવા તે શુભ છે.
पुरिसुव्व गिहस्स गं हीणं आहिय न पावह साहं ।
तम्हा सुद्ध कीरइ जेण गिहं हवइ रिद्धिकर ।। • પુરૂષના અંગની માફક ઘરનું કઈ અંગ હીન અથવા અધિક હોય તે શાભા પામતું નથી, તેથી શી૫ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે શુદ્ધ ઘરે કરવું જેથી તે ઘર ત્રાદ્ધિકારક થાય. કર૮ :
વિભાગ ત્રીજો
Page #477
--------------------------------------------------------------------------
________________
૫ ઘરના દ્વાર સામે દેના નિવાસનું શુભાશુભ ફળ वज्जिज्जइ जिणपिट्ठी रविईसििट्ट विण्ह वामा । सम्वत्थ असुह चंडी बभाण चदिसि चयह ॥"
ઘરની સામે જિનેશ્વરની પીઠ હોય સૂર્ય અથવા મહાદેવની દર હોય અને વિષ્ણુની ડાબી ભુજા હોય તે અશુભ છે, ચંડીદેવી સર્વ જગ્યાએ અશુભ છે અને બ્રહ્માની ચારે દિશા અશુભ છે. તે માટે એવા કેકાણે. ઘર બનાવવું નહિં. -
अरिहतदिवि दाहिण हरपुट्ठी वामएसु कल्लाणं । વિવરી ચંદુલં વંર મારે ... -
ઘરની સામે જિનેશ્વરની દૃષ્ટિ અથવા જમણી ભુજા હોય, તથા મહાદેવની પીઠ અથવા ડાબી ભુજા હેચ કલ્યાણદાયક છે. ૫૨તુ આંથી ઉલટું હોય તે બહુ દુખદાયક છે, પરંતુ વચમાં રસ્તાનું અંતર હોય તે દોષ નથી.
* ૮૬ મંદિરની વા-છાયા આદિનું ફળ पढमंत-जाम वज्जिय धयाइ दु-ति-पहरसंभवा छाया। ઉદ્દે નાયવા તમો વયન કન્નન્ના / -
પહેલા અને ચોથા પ્રહરને છોડી ને બીજા અને ત્રીજા પ્રહરમાં મંદિરની વજા આદિની છાયા ઘરની ઉપર પડતી હોય તે દુખ કારક છે. તે માટે આ છાયાને છોડી દઈને ઘર બનાવવું જોઈએ. અથાત બીજા અને ત્રીજા પ્રહરમાં મદિરની ધ્વજા - આદિની છાયા પડતી હોય તે કેકાણે ઘર કરવું ન જોઈએ.
समकट्ठा विसमखणा सवययारेसु इगविही कुज्जा । પુરણ પર માવા પૂછાય વા !' શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
૧ ૪૨૯
Page #478
--------------------------------------------------------------------------
________________
ઘરમાં સમાન કાઇટ અને વિષમ ખંડ એક વિધિથી કરવા, પૂર્વ ઉત્તર દિશામાં ઈશાન કેણમાં) પલવ અને દક્ષિણ પશ્ચિમમાં મૈત્રક કેણમાં) મૂલ કરવા.
सव्वेवि भारवट्टा मूलगिहे एग सुत्ति कीरति । - पीढ पुण एगसुते उवरय गुंजारि अलिदेसु ॥ | મુખ્ય ઘરમાં બધા ભારવટ બરાબર સમસૂત્રમાં રાખવાં, તથા એારડે શું જારી અને અહિંદમાં પીઢાએ પણ સમસૂત્રમાં રાખવા.
૮૭ ઘરમાં કેવા લાકડા વાપરવા તે - हलघाणय सगडमई अरहट जताणि कटई तह य । * પુરિ વીરતા ઘણા ય શકું વજન
હળ, ઘાણી, ગાડી, હિટ, કાંટાવાળા વૃક્ષ, પાંચ પ્રકારનાં ઉઠુંબર (ઊંબરો, વડ, પીપલ, પલાશ અને કહ્યું બર) અને જે વૃક્ષ કાપવાથી દૂધ નિકળે, ઇત્યાદિના લાકડાંએ ઘરકાર્યમાં લાવવા નહિ
विज्जउरि केलि दाडिम भीरी दोहलिद्द अंबलिया । बब्बूल बारभाई कणयमया तह वि ना कुज्जा ॥
બીજોરું, કેળ, દાડિમ, લીંબુ, આડ, આંબલી, બાવળ, બેરડી અને પીળા પુલવાળા વૃક્ષ ઇત્યાદિ વૃક્ષના લાકડા ઘરકામમાં નહિ લાવવા, તેમજ તે વૃક્ષ ઘર આગળ વાવવાં પણ નહિ,
एयाण जइ वि जडा पाडिवसाओ पपिस्सइ अहवा । छाया वा जम्मिगिहे कुलनासा हबई तत्थेव ॥
ઉપર કહેલ વૃક્ષનાં મૂલ ઘરની સમીપમાં હોય અથવા ઘરમાં પ્રવેશ કરતાં હોય તથા જે ઘરની ઉપર તે વૃક્ષની છાયા પડતી હોય તે કુલનો નાશ થાય.
:વિભાગ શ્રી ૪૩૦ :
Page #479
--------------------------------------------------------------------------
________________
सुसुकभग्गड्ढा मसाण खगनोलय खोर चिरदोहा । निब बहेडयरुक्खा नहु कट्टिज्जति गिहउ ॥
જે વૃક્ષ પોતાની મેળે સુકાયેલું, ભાંગી ગયેલું કે બળી ગયેલ હાય, મસાન નજીકનું, પક્ષિઓનાં માળાવાળું, દૂધવાળું, ઘણુ લાંબું (ખજુરી તાડ) વગેરે લીમડે અને બેહડા ઈત્યાાિં વૃક્ષનાં લાકડા ઘર બનાવવા માટે કાપવાં નહિ.
૮૮ ઘરની પાસેના વૃક્ષનું શુભાશુભ ફળ સ વિના દિકુમાર: લોડરાય છે फलिन प्रजाक्षयकरा दारुण्यपि वज्जये देषाम् ।। टिग्द्याद् यदिन तरु स्तान तदन्तरे पूजिताम् वपेदन्यान् । पुन्नागाशेरकारिप्टबलपनसान् शमीशाली ।
ઘરની સમીપમા જે કાંટાવાળાં વૃક્ષ હોય તો શત્રુને ભગ થાય દૂધવાળાં વૃક્ષ હોય તે લક્ષમીનો નાશ થાય. અને ફળવાળાં - વૃક્ષ હોય તે સંતાનો નાશ થાય તે માટે તે વૃક્ષનાં લાકડાં પણ ઘર કાર્યમાં વાપરવાં નહિ. તે વૃક્ષ ઘરમાં અથવા ઘરની સમીપમાં હોય તે કાપી નાખવાં જોઈએ. જે તે વૃક્ષોને ન કાપવા હેય તે તેની પાસે પુન્નાગ (નાગકેસર), અશોક, અરીઠા, કેસર, જનસ, શમી અને શાલ્મલી ઈત્યાદિક અગધિત પુજ્ય વૃક્ષો વાવવા તે ઉકત દોષવાળા વાનો દોષ રહેતું નથી.
याम्मादिष्वशुभफला जातास्तव: प्रदक्षिणेनते । उदगादिषु प्रशस्ताः प्लक्षवश्वदुम्बराटोत्था. ।।
પીપર, વડ ઉંબરે અને પીપળો એ વૃક્ષ અનુક્રમે ઘરની દક્ષિણાદિ દિશામાં હોય તે અશુભ છે. અને ઉત્તરાદિ દિશામાં હોય તે શુભ છે. અર્થાત દક્ષિણમાં પીપર, પશ્ચિમમાં વડ, ઉત્તરમાં ઉંબરે અને પૂર્વમાં પીપળો હોય તે અશુભ જણવો. તથા ઉત્તરમા પીપર શ્રી યદ્ધ મુહુત દર્પણ
૪૧
Page #480
--------------------------------------------------------------------------
________________
જાય તે
મંદિર
મા !
પૂર્વમાં વડ, દક્ષિણમાં ઉંબરે અને પશ્ચિમમાં પીપળો હોય તે શુભ જાણો.
૮. પત્થરના સ્તંભ વગેરે ઘરમાં રાખવાને વિચાર
पाहाणमयं थंभं पीढं पढें च वारउत्ताणं । . . -વે ફિ વિરુદા જુઠ્ઠાવા ઇarળસુ ! !
પત્થરના સ્તંભહારવટ પાટિયા અને બારશાખ એ સાધારણ ઘરમાં હોય તે અશુભ છે. * *
પરંતુ ધર્મસ્થાન દેવમંદિર આદિ કેકાણે હેય તે શુભ છે. पाहाणमये कट्ठ कट्ठमए पाहणस्स थभाई । पासाओ य गिहे व वज्जेयवा पयेतेणं ॥
જે પ્રાસાદ અથવા ઘર પથરનાં હોય ત્યાં લાકડાનાં અને લાકડાનાં હોય ત્યાં પત્થરના પતંભ ભારવટ આદિ કરવાં નહિ! અથત ઘર આદિ પત્થરના હોય તે સ્તંભ વિગેરે પણ પત્થરના કરવા અને લાકડાનાં હોય તે તંભ વિગેરે લાકડાના કરવા. * * * ૯૦ રજૂર્યગ્ધા તિથિ અને ચંદ્ર
छग चउ अट्टमि सुट्टी, दसममि बार दसमि बीआउ ,बारसि चत्थि बीमा, मेसाइंस शुर दड्ढ विणा ॥
મેષ આદિ રાશિઓ ઉપર સૂર્ય હોય ત્યારે અનકમે છ૪, ચોથ, આઠમ, છઠ, દશમ, આઠમ, બારસ, દશમ, બીજ, બારસ, ચોથ અને બીજ એ સૂર્યદઘા તિથિ કહેવાય. • • धन-मीन संक्रातिमा २ . मिथुन-कन्पा संक्रांतिमां ८ શુપમ , , ૪ , રાહુ- ' ૨૦ મેષ- , ૬ સુજા- છે (૨૨
હ૧ ચદયા તિથિ અને યવ ' कुंभधणे अजभिहुणे तुलसीहे भयरमीण विसकक्के । विच्छियकन्नासु कमा बीआई समतिही उ ससिदड्ढा ।। - કુંભ અને ધનને ચંદ્રમાં હોય ત્યારે બીજ, મેષ અને ભિક્ષુનને ચંદ્રમા હોય ત્યારે ચોથ તુલ્લા અને સિંહને ચંદ્રમાં હોય ત્યારે છઠ, મકર અને મીનને ચંદ્રમા હોય ત્યારે આમ,
* વિભાગ ત્રીજે
Page #481
--------------------------------------------------------------------------
________________
વૃષ અને કર્કનો ચંદ્રમા હોય ત્યારે દસમ, વૃશ્ચિક અને કન્યાને ચંદ્રમા હોય ત્યારે બારશ એ બીજ આદિ સમ તિથિ ચંદ્રગ્ધા તિથિ કહેવાય છે.
૯૧ ચંદ્રાધે તિથિ યંત્ર कुभ-धन ना चदमामां-२ मकर-मोनना चदमागा ८ मेष-मिथुनना , ४ वृष-कर्क કુ-સિંહ્યું છે ૬ - - ૨
હર સ્થિરાગ. स्थिरयोगः शुभा रोगा-छेदादी शनिजीवयाः त्रयोदरयष्टरिलासु द्वयन्तरे कृतिकादिभिः
ગુરૂવાર અથવા શનિવારે તેજી, આઠમ, એથ, નવમી અને ચૌદશ એ તિથિઓમાંથી કોઈ કઈ એક તિથિ હોય, તથા કૃતિકા આદ્ર, અશ્લેષા, ઉતરાફાલ્ગની, સ્વાતિ, જેષ્ઠા ઉત્તરાષાઢા, શતભિષા અને રેવતી આ નક્ષત્રમાંથી કોઈ એક નક્ષત્ર હોય તો સ્થિર યોગ થાય છે. તે રાગ આદિના નાશ કરવામાં અને સ્થિર કાર્ય કરવામાં શુભ છે.
હ૩ વાપાત યોગ वज्रपात त्यजेद् दिप्ति-पञ्चषट् सप्तमे तिथो । तत्तऽथ ज्युपर पैत्रये बीं भूलकरे कमात् ।।
બીજને દિવસે અનુરાધા, તીજને દિવસે ત્રણે ઉત્તરા (ઉત્તર ફાગુની, ઉત્તરાષાઢા અથવા ઉત્તરાભાદ્રપદ), પાચમે મઘા, છડે
હિણી અને સાતમના દિવસે મૂવ અથવા હસ્ત નક્ષત્ર હોય તે વજપાત નામને વેગ થાય છે. આ રોગ શુભ કાર્યમાં વજનીય છે. નારચદ્ર ટિપ્પનમાં તેરસે ચિત્રા અથવા સ્વાતિ, સાતમે ભરણી, નવમીએ પુષ્ય અને દશમીએ આલેષા નક્ષત્ર હોય તે વશ પાત યેગને દિવસે શુન્ન કાર્ય કરે તે છ માસમાં કાર્ય કરનારનું મરણ થાય એમ હર્ષ પ્રકાશ ગ્રંથમાં કહ્યું છે. ૫-શ્રી થતીન્દ્ર મુહૂર્ત કર્યું ?
૪૩
Page #482
--------------------------------------------------------------------------
________________
કલ્યાણું કલિકા ગ્રંથમાંથી સાભાર ઉતા
વિભાગ ચેાથે
૧ કળશના અંગ વિભાગ अत उर्ध्व पुनश्चान्यं, प्रवेक्ष्येऽहमनुक्रमम् । पूर्ववच्च समुत्सेधो, विस्तरः पूर्वकल्पितः । पद्मपत्र निभाकारा, त्रिपदा पदुम पत्रिका । कर्णिका पदमेकं तु, सपादः पद्म सभवः ।। द्विभाग चाण्डक कुर्याद्, वृत्ताकार सुलक्षणम् । ग्रीवा पादोनभागा स्याद्, भामा चार्क पट्टिका ॥ लतिने चैव कर्तव्या, अर्धाशे पदम पत्रिका । त्रिभागं बीजपूर स्याद्, विकसित पद्माकृति ॥ ૩યા થતāત્ય, વિસ્તરણ સાંપ્રતમ |
અર્થ - હવે કલશ અને બીજે ક્રમ કહું છું કલશની ઉચાઇના અને વિસ્તારના અનુક્રમે ૯ અને ૬ ભાગે કલ્પવા ઉચાઈના નવ ભાગમાંથી નીચે ૩ ભાગની પદ્મપત્રિકા કમલપત્રના આકારની કરવી. ૧ ભાગની કર્ણિકા અને ૧ ભાગને કમલ (સ ભવ) પત્ર કર, તે પછી ૨ ભાગનું ગોળ આકારનું સુલક્ષણ અઠક કરવું o ભાગની ગ્રીવા અને ત્યાં ભાગની અર્કપટ્ટી કરવી. લતિન પ્રાસાદના કલશમાં પદ્મપત્રિકા અર્ધ ભાગની કરવી ૩ ભાગનું બીરૂ (ડાડા) કરવું. બીજપુરને આકાર વિકાશી કમળના છેડા જેવું કરે આમ ઉચાઇના ભાગે કરવા.
હવે વિસ્તારના સંબધે જણવેલ છે. पदम पत्र त्रिमिर्भाग-द्वि भागा कणिका वृता ।। पदमाग्ने पत्रि (ट्टि) का चैत्र, चतुर्भागा च विस्तरे ।
વિભાગ ચોથે
હ૪ :
Page #483
--------------------------------------------------------------------------
________________
षड्भागा मण्डक चैव, प्रोवा मध्ये द्विभागिका ।। अकंपट्टो चतुर्भा, सार्घत्र्यंशा च पत्रि (ट्टि) का । साधद्वयं बीजपूरं, निम्नाने पद्मकाकृति ।। पद्मनिबन्धतिलक, मुक्तरत्नां सुवृतकाम् । अर्केऽकंपट्टिका कुर्यात्, पद्मपत्राग्न उन्नताम् ।।
અર્થ - પપત્રને વિસ્તાર ૩ ભાગને, કર્ણિકાને ૨ ભાગને. પદ્મપત્ર પછી પટ્ટિકા વિસ્તાર ૪ ભાગને એક વિસ્તાર ૬ ભાગન, ગ્રીવા મધ્યમાં ૨ ભાગની, અર્ક પટ્ટી ૪ ભાગની, ૩ ભાગની પટ્ટી અને રા ભાગને બીજેરાને વિસ્તાર કરે. બીજપરનો આકાર કમળના ડેહા જે રાખ
સુયના મદિરે પત્રપદ્યની આગળ ઉચી અર્ક પટ્ટી ગેળ પદ્મના તિલક જેવી રત્નજડીત કરવી
૨ ધ્વજ દંડ ध्वजाघरस्तभिका च, कलशश्च विभूषिता । वशाधारा वज्रबन्धा, वशाना वेष्टनादिकः ॥
અર્થ - વિ જાધાર (થાંભલી) દંડ કરશે વડે શોભિત કરવી (વંશ) દંડ આધાર જેવી તે થાભલીને બીજા વંશના આધારે વાંશ વેદનાદિના વ્રજ બંધન વડે બાધીને સજજડ કરવી.
૩ ઇડમાપ – પહેલે પ્રકાર आदिशिलोद्भव मान, ऊर्ध्वं च कलशांतिकम् ।। तृतीयाशे प्रकर्तव्यो, ध्वजा दण्ड. प्रमाणतः ।। अटमाशेन हीनाऽसौ, मध्यमः शुभलक्षण । कनिष्ठ. स भवेद् दण्डा, ज्येष्ठतः पादवजितः ।।
શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ:
Page #484
--------------------------------------------------------------------------
________________
અર્થ :- ખરશિલાથી કળશના મથાળા સુધીની પ્રાસાદની ઉંચાઇના ત્રીજા ભાગ જેટલા લાખે! ઈંડ ઉત્તમ ગણાય અને ભ્રષ્ટ માંશ હીન કરતા મધ્યમ કહેવાય અને ચતુર્થાંસ હીન કરતા કનિષ્ટ માપના દડે થાય.
૪ ૬૩માપ બીજા પ્રકારે
प्रासाद पृथुमानेन, ध्वजादण्ड तु कारयेत् । मध्यमं दशमाशान, कनिष्ठ चान पञ्चमम् ॥
-
અર્થ :- પ્રાસાદના વિસ્તારના માપના ધ્વજા દંડ કરાવવે. તે દશાંશ હીન કરીને મધ્યમ અને પંચમાંશ હીન કરીને કનિષ્ટ માપના ફ્રેંડ કરાવે.
૫ ૪૪માપ ત્રીજા પ્રકારે
मूल रेखा प्रमाणेन, ज्येष्ठः स्याद् दण्डस भवः । मध्यनेा द्वादशांशानः षडगोनः कनिप्टकः ||
અર્થ :- રેખા મૂળના વિસ્તારના માપે જ્યેષ્ઠ માપના ડ થાય છે. તેમાંથી ૧ દ્વાદશાંશ હીન કરતાં મધ્યમ અને ૧ ષષ્ઠાય હીન કરતાં કનિષ્ઠ માપના દંડ અને છે.
૫ (બ) ક્રૂડની જાડાઈ
एकहस्ते तु प्रासादे, दण्डे पादान मंगुलम् | अर्धाङगुला भवेद् वृद्धि पञ्चाशद्वस्तकावधि ॥ पृथुत्व च प्रकर्तव्यं, सुवृत्तं पर्वकान्वितम् । एकादि पर्वतः कार्यः पञ्चविशतिका वधिः ॥ विषम् पर्वोभाव शस्ताः स्वस्वाभिधानतः । त्रयोदश स्युर्दण्डा वै पर्वभेदेस्तथात्तमाः ॥
૪૩::
: વિભાગ ચાથા
Page #485
--------------------------------------------------------------------------
________________
અર્થ : ૧ હાથના દંડમાં જાડાઈનું માપ પણું આગળનું અને એ પછી ૫૦ હાથ સુધીના માપના પ્રાસાદે દંડની જાડાઈમાં દર હાથે બા આગળની વૃદ્ધિ કરવી. આ પ્રમાણે દડને વ્યાસ પર્વ સહિત ગળાકારને ક. ૧ થી ૨૫ પર્યન્તના એક પર્વ, ત્રિપર્વ, પંચ પર્વ આદિ વિષમ પર્વવાળા ૧૩ પ્રકારના દડે બને છે અને આ બધાનો પર્યાનુસાર જુદાં જુદાં નામો ઉત્પન્ન થાય છે.
૧ જ્યન્ત, ૨ શત્રુમન, ૩ પિંગલ, ૪ શંભવ, ૫ શ્રીમુખ, ૬ આનંદ, ૭ ત્રિદેવ, ૮ દિવ્યશેખર, ૯ કાલદંડ, ૧૦ મહાત્કટ, ૧૧ સૂર્ય, ૧૨ કમલ, અને ૧૩ વિશ્વકમાં. આ બધા દડે પોતાના નામ પ્રમાણેના ગુણ કરનારા છે.
૬ ઇડની પાટલી मण्डूकी तस्य कर्तव्या, अर्धचन्द्राकृतिस्तथा । पृथुदण्ड सप्तगुणा, हस्तादिपञ्चकावधि ॥ षड्गुणा च द्वादशान्ते, शेषा पञ्चगुणा तथा । तथा विभाग विस्तारा, कर्तव्या सर्वकामदा ।।
અથ - દંડની પાટલી અર્ધચંદ્રકારની કરવી, તેનું માપ ૧ થી ૫ હાથ સુધીના દડે વિરતારથી છ ગણું, ૬ થી ૧ર હાથ પર્યાના વિસ્તારથી ૬ ગણી અને તે ઉપરના માપવાળા દંડે વિસ્તારથી ૫ ગણી લાંબી કરવી તથા વિરતારમાં લંબાઈ ૩ જા ભાગની કરવી. આ પ્રમાણે લાબી-પહેળી પાટલી સર્વ ઈછાઓને પરિપૂર્ણ કરનારી હોય છે.
૭ પાટલીનું સ્વરૂપ अर्धचन्द्रा-कृतेश्चैव, पक्षे कुर्याद् गगारकम् । वशायें कलशचे व, पक्षेघण्टाप्रलम्बनम् ।। चामिरभूषित कुर्याद्, घटापक्षे विचक्षण ।
पताका पापहारी च, शत्रुपक्ष क्षयंकरो ॥ શ્રી યતીન્દ્ર મુહુત દર્પણ
૧ ૪૩૭
Page #486
--------------------------------------------------------------------------
________________
અર્થ:- પાટલીના મધ્યભાગે અર્ધચંદ્રાકાર કરી તેની બને બાજુમાં ગગારા કરવા. પાટલીના મધ્ય ભાગે દંડ ઉપર કલશ કરે અને બંને તરફ ઘંટડીઓ લટકાવવી. બુદ્ધિમાને ઘંટડીઓની તરફના ભાગને ચામર વડે શુશોભિત કરવા અને પાટલી ઉપર પાપને હરનારી તથા શત્રુને નાશ કરનારી પતાકા-વિજા ચડાવવી.
૮ દંડ શાને મનાવો? वंशमयस्तु कर्तव्यः सारदारुसमन्वितः । નિર્વ: સુદઢ: વાર્થ: (વા) કાગ લેનતા સમણિ વિષાા, વિષ: મિર્તઃ
અર્થ:- ડ વાંશને કર અથવા શ્રેષ્ઠ જાતના લાકડાને કર. તે દંડ ઘા લાગેલે, પિ કે વકે ચૂકે ન હોય એ નિષ, સમગાંઠોવાળે અને વિષમ પવાલે બનાવવું જોઇએ.
૯ હજાનું માપ ध्वजाहण्डमामाणेन पताकां च प्रलं वयेत् । पृथुत्वष्टमाशेन, त्रिशिखामविभूषिताम् ॥ . शिखाः पञ्चपकर्तव्या, ध्वजाग्ने तद विचक्षण. । दिव्य वस्त्र पताका चाऽर्धचन्द्र श्चैव किंकिणी ॥
અર્થ – ધ્વજા દંડના માપની ઉપર પતાકા લંબાવવી. પતાકાનો વિસ્તાર લંબાઈના આઠમા ભાગને કર. ૩ શિખાઓ વડે પતાકાને ભૂષિત કરવી અથવા તેને ૫ શિખાઓ કરવી. પતાકા દિવ્ય વરની બનાવવી. તે ઉપર અર્ધચન્દ્રને આકાર કર, નીચલે છે. શિખાઓ ઉપર ઘુઘરીઓ લટકાવવી.
૧૦ વિજાવતી (તંક્ષિકા) રેપણુ रेखाघे त्रिभागाचे वा, सूत्रांशे पादवजिते । ध्वजावती तु कर्तव्या, ईशाने नैऋतेऽपिवा ॥
વિભાગ ચોથા
૪૮ ૧
Page #487
--------------------------------------------------------------------------
________________
पासादवृष्ठिदेशे तु दक्षिणे च प्रतिरथे । स्तभवेधस्तु कर्तव्यो, भित्तेरस्याष्टमांशके ।।
અર્થ :- રેખાના અર્ધ ભાગે બે તૃતિયાંશે અથવા પોણા ભાગે ઉપર ધ્યાવતી ખંભિકા. ઈશાન અથવા નૈરૂત્ય તરફ રાખવી. પ્રાસાદની પૂલી તરફના જમણા પડખામાં પ્રાસાદની ભીંતના ૮ માં ભાગ જેટલે સ્તંભીકા રેપવા માટે ખાડો કર.
शैलजे चैव पासादे, कलशस्य पदानुगम् । खादिर मिन्द्रकील तु प्रवेश्य कलशान्तिके ॥ चतुरखमष्टास्त्रं वा, वृत्तं चाऽग्रायवर्तुलम् । मुदृढ़ निर्वण कुर्याद्, गर्भ शुद्धं प्रमाणतः ॥ ध्वजावती स्तंमिकाच चतुरस्त्रा चाष्टांशका ।
વૃત્તાદળે નરસિ | तर्वे कलशं कुर्यात, सुरूपलक्षणान्वितम् । निकु ववलिके कायें, वंशाधारस्य वाह्यतः ॥ वंशवन्धास्तु कर्तव्या , हस्ते हस्ते तथा पुनः । हस्ते सपादे साईं चा, द्विहस्ते वाऽप्यथोचित्ते ।।
અર્થ - પથ્થરના પ્રાસાદમાં કલશ સ્થાને બેરને ઈશ્વકીલ નીચે બેસીને કલશ પર્યત ઉચે રાખો. ઈન્દ્રકીલ નીચે ચારસ મધ્યમા અષ્ટાકા અને ઉપર ગેળ કર. મજબૂત, ખાડા-ખાંચા વગરને નક્કર અને પ્રમાણયુક્ત કરે.
વિજાવતી સ્તકિાને પણ નીચેથી અનુક્રમે ચતુર, અષ્ટસ પડશાસ્ત્ર કરી ગાળ અને અંત ભાગમાં પાછી ચારણ કરવી તેના ઉપર સુ દર અને સુલક્ષણવાળ કલશ કરો. થાંભલીને દબાવીને સ્થિર રાખવા માટે ખાડાની બહાર બે વળી મિજબૂત લાકડીઓ, ટેકા રૂપે ઉભી કરવી. આમ ઑમિકાને મજબૂત સ્થિર કરી પછી તેની સાથે કેવજદંડને શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ:
: ૪૩૯
Page #488
--------------------------------------------------------------------------
________________
મજબૂત ધી વર્લ્ડ માંધવા, આ અધા હાર્ચે હાથે, સવા સવા હાથૈ દાઢ દોઢ હાથે અથવા એ બે હાથે દંડની લંબાઈના વિચાર કરીને દેવા. બધા વચ્ચે બે હાથથી વધારે અંતર ન રાખવુ.
૧૦ % જિનેન્દ્ર પ્રસાદનાં પાંચ નામ पद्मरागो विशालाख्यो, विभवा रत्न स भवः लक्ष्मी कोटर इत्येवं पश्चंते तु जिनालयः ॥
અર્થ - ૧ પદ્મરાગ, ૨ વિશાલ ૩ વિભવ, ૪ રત્નસ′′ભન્ન અને પ લક્ષ્મી કોટર એ પાંચ જિનપ્રાષાઢાનાં નામ છે. ૧૦ ૬ તાવ ભક્તિ,૨૨ ભાગ कर्णेनन्दी - प्रतिरथः पूर्ववच्च सुसंस्थितः
नन्दिका भाग निष्कासा, द्वि भागा पार्श्वक्षोभणा ॥ भागनन्दी पुनः कार्या, वेदाशा भद्रविस्तरः । निष्का सचैकभागस्तु, कर्तव्यः शुभ लक्षणः ॥ चतुर्भागा भवेद् भित्तिः शेषं गर्भगृहं भवेत् ।
અર્થ : કણ કણ ની નન્દી અને પ્રતિરથ એ પૂર્વાંની જેમ જ અનુક્રમે ૩, ૩, ૧, ભાગનાં મનાવવાં. નન્હીના નિમ ૧ ભાગને કરવા. આ કશુંનન્દી, અને પ્રતિસ્થની વચ્ચે ૧-૧ ભાગની ક્ષેાભણ કરવી. નલી ૧ ભાગની ભદ્રની પાસે નન્દી કરવી ૪ ભાગના ભદ્રને વિસ્તાર કરવા આમ તલના ૩-૧-૧-૩-૧-૪-૧-૩-૧-૧-૩=૨૨ ભાગની ઢલ વિભક્તિ કરવી. આમ કરતાં ચાર ભાગનાં ભીત થશે અને બાકીના ગભારા રહેશે, અર્થાત ભીતિએમાં ૮ ભાગનું તળ શકાશે અને ૧૪ ભાગને ગભારા થશે. પાંચે જિનેન્દ્ર પ્રાસાદે એજ પ્રમાણે ૨૨ ભાગના વરાડમાં બનાવવા.
૧૧ લશ-લક્ષણ
प्रासादमस्तके मौलिरूपः कुम्भेानिगद्यते । तस्मात् सलक्षणः कुम्भम, कारयेद् विधिवित्तम् ॥
૪૪. :
૪ વિભાગ ચાથે
Page #489
--------------------------------------------------------------------------
________________
અર્થ - કલશ પ્રાસાદના મસ્તક ઉપર મુગટ રૂપ કહેવાય છે. માટે વિધિના જાણકાર ઉત્તમ લક્ષણવાળે કળશ બનાવ
દહેરાના શિખર ઉપર કલશનું લક્ષણ અને પરિમાણુ શિપ શાસ્ત્રમાં દહેગના માપ અને જાતિના અનુસાર ભિન્ન ભિન્ન પ્રકારનું કહેવુ છે.
નાગર, લતિન, સાંધાર, મિશ્રક, વિમાનનાગર, વિમાન પુષ્પક અને ધાતુજ, રત્નજ, દાજ, રથા આદિ આ જાતિના પ્રાસાદના કશેનાં પરિમાણ નીચે મુજબ ૩ પ્રકારના હોય છે
(૧) નાગરાદિનો પ્રસાદના વિસ્તારથી આઠમા ભાગને કલશનો વિસ્તાર મધ્ય ભાગે કરે અને રત્નજદિને એથી સવા કર. કલશનું આ જધન્ય માપ ગણાયું છે. આમાં મેળ ભાગ ઉમે ૨વાથી તેનું ઉત્તમ માપ અને બત્રીશમે ભાગ ઉમેરવાથી મધ્યમ માપ થાય છે.
(૨) પ્રાસાદની માત્ર રેખાથી પાંચમા ભાગ જેટલું પણ કલશનું માપ હોય છેઆ કવચના માપને બીજો પ્રકાર છે બૃહતપ્રાસાદના કલશોના માટે ઉપયોગી છે.
(૩) આંબલ્સારાના વિસ્તાર ૪ ભાગ કરી તેના ૧ ભાગને સવાયો કરતા જે માપ આવે તેના બરાબર પણ કલશને વિસ્તાર થાય છે.
() વરાટ-દ્રાવિડ, ભૂજ, વિમાનેવ અને સર્વ પ્રકારના વલમી પ્રાસાદના કવશેનું વિસ્તારમાપ પ્રાસાદના વ્યાસના છ ભાગ જેટલું હોય છે આ મધ્યમ માપ છે. અને વષષ્ઠાશ યુwત કરવાથી ઉત્તમ અને ઠાશ હીન કરવાથી કનિક માપ ગણાય છે.
૧૨ આજકાલ કલશમાપમાં ચાલતી ભૂલ
ઉપર નાગાદિ જાતિના પ્રાસાદના કલશેનાં ભિન્ન ભિન્ન માપ અને પ્રત્યેકના ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠાદિ ભેદે લખ્યા છે. છતાં આજ કાલના કારીગરે તેને કઈ પણ ઉપગ કરતા નથી. સર્વ માપના પ્રાસાદના કલશાનું માપ એક જ પ્રકારનુ રાખે છે. ખરી વસ્તુ તે એ છે કે દંડનું તેમજ કવિશેનું માપ પણ કનિષ્ઠા ૫૬–૪૪૧ :
વિભાગ ચાથી
Page #490
--------------------------------------------------------------------------
________________
પ્રાસાદમાં ઉત્તમ અને ઉત્તમ પ્રાસાદમાં કનિષ્ઠ પ્રકારનું રાખવું જોઈએ બધા માપના પ્રાસાદના કલશે આઠમે ભાગે વિસ્તાર વાલાજ ન રાખવા જોઈએ. સાંધાર પ્રાસાદમા કે ૮ ૯ ગજના નિરવાર પ્રાસાદના કલામાં કલશો કનિષ્ઠમા૫ના અથવા બીજા પ્રકારના માપવાળા બનાવવા જોઈએ. બીજી પણ કહેશોના માપને અગે કારીગરામાં એક ભૂલ પ્રચલિત થયેલી છે, અને તે ચરિના કલા શેના માપમાં.
કેટલાક મહિના ગભારામાં ચાંદીની અથવા સફેદ પાષાણની ૩ ધુમટિવ લી ચવરિય બનાવે છે. અને તે ઉપર કલશિયા ચઢાવે છે એ કલશોનુ માપ પણ કારીગરે ચવરીના વ્યાસના અષ્ટમાંશ જેટલું નાગર પ્રાસાદના કલશોના હિસાબે રાખે છે. જે ખરી રીતે ભૂલભરેલું છે. ચવરિયો એ નાગરાતિ જાતિમાં નહિ પણ વાસ્તવમાં વલભી પ્રાસાદનુ લઘુરૂપ છે. અને વલભી પ્રાસાદના કલશનું માપ અપરાજિત પૃચ્છામાં પ્રાસાદના ષષ્ઠાંશ તુલ્ય રાખવાનું વિધાન છે. આથી સ્પષ્ટ થાય છે કે તેવી વરિયો ઉપરના કલશે તેના અષ્ટમાંશ તુલ્ય નહિ પણ ષષ્ઠાંશ તુલ્ય વિસ્તૃત કરવાનું કારીગરોએ લક્ષ્ય રાખવું જોઈએ.
૧૩ કલશની ઉચાઈ કલશ વિરતારમાં ૬ ભાગનો અને ઉદયમાં ૯ ભાગનો હોય છે એટલે કે એની ઉંચાઈ વિરતારથી દેઢ ગુણી થાય છે. કલશનાં બધાં મલીને ૬ અ ો હોય છે
૧. પીઠ (ડી) ૨. અંડક (પેટ) ૩. ગ્રીવા ૪. પહેલી કણી ૫. બીજી કણી અને ૬ બીજેરૂ (ડેડલો) આ ૬ અગેનુ ઉદયમાં માપ અનુક્રમે નીચે પ્રમાણે હોય છે.
પદ્મપત્ર (પીઠ) ભાગ ૦, અઠક ભાગ ૩ (સૂચિત ભાગ ૧ અને ૩ લખેલ છે.) ગ્રીવા વેપા, બે કણીઓ ૧ (ચિત ૧-૧ ભાગની કણી લખેલી છે.) અને બીજપૂરક (સાલ) ભાગ ૩ ઉદયમાં હોય છે.
૧૪. છ અંગેનું માપ , પદ્મપત્ર નીચે ભાગ ૩ અને ઉપર કન્ટમાં ભાગ ૨, અઠક ભાગ ૩, શ્રી યતીન્દ્ર મુહૂર્ત પણ
છે ૪૪૨
Page #491
--------------------------------------------------------------------------
________________
ગ્રીવા મધ્યમાં ભાગ ૨, કર્ણિકા અંતરમાં ભાગ ૪, નીચલી કર્ણિકાક અને ઉપરની કર્ણિકા ભાગ ૩ ની બીજપુર નીચે ૨ અને ઉપર ના ભાગ (કોઈ સ્થળે ૧ ભાગ પણ લખેલ છે.) વિસ્તારમાં બનાવવુ नये
ઉપર જે ૪ પ્રકાર કલશના બતાવ્યા છે તેને મલાધાર ગ્રંથો અપરાજિત પૃચ્છા છે, જેનું વિધાન નીચે મુજબ છે. प्रासादस्याप्टमार्शन, पुथुत्व कलभाडके । पोडशा शैर्युन श्रेष्ठ. द्वात्रिंशाशस्तु मध्यमम् ।। मूलरेखा पञ्चमागे. पृथुत्व तस्य कारयेत् । घण्टा विस्तार पार्दन तस्य पादयुत पुन. ॥ उक्त कलश विस्तार उच्छ्य तस्य सार्धकम् । नागरे लतिने स्वस्थ, साधारेषु च मिश्रके ।। विमाने नागरच्छन्दे, कुर्यात् विमान-पुष्पके । धातुजे रत्नजे चैव दारुजे च रथारूहे ॥ शैलजे स चतुर्थाश, ऐप्टकादि समस्तके। इत्य क्तः कलशश्च व, सर्वकाम फलप्रद. ॥ वराटे दाविडे चैव, भमजे विमानो द्भवे । वलभीना समस्ताना, प्रासाद प ठमाशके ।। तत्पडंशयुत श्रेष्ठ, कन्यस तद्विना कृतम् । इत्युक्त मानमुद्दिष्ट, कर्तव्य सर्वकामदम् ॥ उच्छय नव भाग च, विस्तार रस भागिकम अण्डक विसपाद च, त्रिसदा (पादोना) पद्म पत्रिका ।। ग्रीवा भाग पादना, सपादे द च कणिके। मातुलिंग त्रिभिर्भाग, कर्तव्य सर्वकामदम् ।।
અપરાજિત પૃચછાના ઉપર્યુક્ત પાઠને તાપથોર્થ અમેએ આ કલશ લક્ષણના નિરૂપણમાં પ્રારભમાં જ આપી દીધું છે. એટલે
:: विलास यायो
४४३
Page #492
--------------------------------------------------------------------------
________________
પુનરૂક્તિ કરતા નથી. આ વિષયના જાણકાર કારીગરે આ વિષયનું શાસ્ત્રીય નિરૂપણ સમજીને કલશ બનાવે એજ આ લેખનું પ્રજન છે.
૧૫ વજદંડ લક્ષણ दण्डचैत्थध्वजाधार, स्तर माल्लक्षणवेदिना । vs. સુકાળ પર્ય. સમાને –પર્વ: ||
અર્થ : દઠ એત્યને ધ્યાને તે આધાર છે. એટલે લક્ષણના જાણનારે દડને ગાંઠે અને પના શાકતમાન સહિત લાક્ષણિક બનાવ.
૧૬ દડની લંબાઈના પ્રકારે પ્રાસાદની અશલાથી કલશના અગ્રભાગ પર્યન્તની ઉંચાઈના એક તૃતીયાંશ જેટલી ધ્વજ દંડની લંબાઈ કરવી. તે દંડનું ચેષ્ઠ માપ સમજવુ, જયેષ્ઠ માપને અષ્ટમાંશ હીન કરવાથી મધ્યમ માપ અને ચતુથાશ હીન કરવાથી કનિષ્ઠ માપને દંડ થાય છે. કેઈ પ્રથકારે વડ શહીનને કનિષ્ઠામાપ કહેલ છે.
(૨) પ્રાસાદના વિસ્તાર (વ્યાસ) બરોબર હડ હોય તેને પણ ચેષ્ઠ માપને દડ કહે છે. આ ચેષ્ઠ માપને દશમાશ હીત કરવાથી મધ્યમ માપ અને પંચમાંશ હીન કરવાથી તે દઠ કનિષ્ઠ માપને ગણાય છે.
(3) પ્રાસાદની મૂળ આ પરિમિત લંડ હેય તે દંડ પણ કનિષ્ઠમાપનો ગણાય છે. .
આ કનિષ્ઠ માપમાંથી દ્વાદશાંશ ઓછો કરવાથી કનિષ્ઠ મધ્યમ અને ષડશ હીન કરવાથી “કનિષ્ઠ કનિષ્ઠ માપને દડ ગણાય છે. કયા માપના પ્રાસાદને માટે કયા માપને, કડ હવે જોઈએ? એ વિષયમાં ઘણા શિલ્પીએ વિચાર કરતા નથી. અને પ્રાસાદ વ્યાસ માનેન ઈત્યાદિ લેકમાં જણાવેલા માનાજ દડે કરાવે છે પણ વારતવમાં સર્વ માપના પ્રાસાદ માટે એકજ પ્રકારનુ દંડનું માપ આપવું ચોગ્ય નથી. શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ:
+ ૪૪૪
Page #493
--------------------------------------------------------------------------
________________
ઉકત ૩ પ્રકારનું દડાનું માપ અને તેના વિવેકને અમે અપરાજિત પૃછામાં નીચેના શબ્દોમાં નિરૂપણ કર્યું છે.
आदि शिलोद्भव मान, तदूर्वे कलशातिकम् । तृतीयाशे प्रकर्तव्यो, ध्वजादण्ड प्रमाणतः ।। अष्टमाशे ततो होने, मध्यम शुभ लक्षणः । कनिष्ठो यो भवेद् दण्डो, ज्येष्ठत पादर्वाजत. ॥ प्रासाद पृथुमानेन, ध्वजादण्ड तु कारयेत् । मध्यम दशमाशोन, कनिष्ठ चोनपचकम् ॥ मूलरेखा प्रमाणेन, कनिष्ठो दण्डसभव. । मध्यनो द्वादशाशोन षडशोन कनिष्ठक ॥ प्रासाद कोण मर्यादा, सप्तहस्तान्तकं मता। गर्भमान च कर्त्तय, हस्ता स्य च विशति। रेखा मान च कर्तव्य, यावत् पचाशहस्तकम् ॥
અર્થ : પ્રથમ શિલાથી કલશના મથાળા સુધીની ઉંચાઈના ત્રીજા ભાગ જેટલે ઉ ચ દેવજદડ બનાવ એ ઉત્તમ, એથી અષ્ટમાંશ એ છે તે મર્મ અને ઉત્તમથી ચોથા ભાગે એ છે તે કનિષ્ઠ માપ દંડ હોય છે. વલી પ્રાસાદના વિસતાર જેટલે લાબા તે ઉત્તમ તેથી દશમાંશ હીન તે મધ્યમ, અને પંચમાંશ હીન તે કનિષ્ઠ માપ દંડ હોય છે. પ્રાસાદની મૂળરેખા જેટલું લાંબે દંડ કનિષ્ઠત્તમ, દ્વાદશાંશહીન કરતાં કનિષ્ઠો મધ્યમ, અને વર્ડશહીન કરતા કનિષ્ઠ કનિષ્ઠ માપને દંડ હેય છે.
(૧) ૧ થી ૭ હાથ સુધીના પ્રાસાદેન દવજાદંડ પ્રાસાદના કણથી માપ જઈએ, એટલે કે જેટલા હાથને પ્રાસાદ હોય તેટલા હાથને દંડ બનાવો. આ માપ ૭ હાથ સુધીના દંડને માટે સમજવું. *
(૨) થી ૨૫ હાથ સુધીના પ્રાસાદે માટેનું માપ તે પ્રાસાદના ગર્ભના જેટલું માપ જેટલું રાખવું.
વિભાગ ૨
Page #494
--------------------------------------------------------------------------
________________
(૩) ર૬ થી ૫૦ હાથ સુધીના કેઈપણ માપના પ્રાસાદે હોય તો તેને દંહનું માપ મૂવ રેખાના હિસાબે રાખવું એટલે કે મદેવરાની રેખા ઉંચાઈ જેટલું દડનું માપ ગણવું. આ માપનો દંડ પ્રાસાદના વ્યાસથી લગભગ એક દ્વિતીયાંશ જેટલું લાંબા થાય છે.
૧૭ દંડનાં ઉ દાન કાષ્ટ મુખ્ય રીતે તે બદડ” અંદરથી પિલે ન હેય. કીટ લાગેલ ન હોય અને કાણુ-કેતરવાળ ન હોય એવા વાંસનેજ બનાવ એવો શાત્ર આદેશ છે. પણ તેવા પ્રકારને વશ ન મળે તે બીજા ઉત્તમ વૃક્ષોના કાષ્ટને પણ બનાવી શકાય છે. આ સંબંધમાં અપરાજિત પૃચ્છામાં નીચેનું વિધાન દષ્ટિ ગોચર થાય છે
वशमयस्तु कर्तव्यः सारदारूमयस्तथा । समग्रन्थिविधात्य., पर्वभिविषमस्तथा ॥
અર્થ , દેવજદંડ વાંશને બનાવ અથવા બીજા શ્રેષ્ઠ લાકડાને પણ બનાવી શકાય છે, જે વાંશને હાથ તે સમ સંસ્થાક ગાંડે અને વિષમ સંથાંક પ (બે ગાઠો વચ્ચેનો ભાગ) વાળે
જોઇએ (બીજા લાકડાનો હેય તે તેને સમ સંયાક બંગડીએ લગાડીને તે બનાવવો) .
ગ્રન્થાન્તરમાં દંડના ઉપાદાન રૂપે નીચે પ્રમાણે પણ કેટલાક વૃક્ષોને નામ નિર્દેશ કર્યો છે.
वशमयोऽथ कर्तव्य, आजना मधुकस्तथा । · शैगपः खादिर चैव, पिण्ड चैव नु कारयेत् ।।
અર્થ છે કે વાંચન કરે અથવા એજનનો, મહુડાને, શીશમને તથા ખેરને બનાવો અને તેને ળરૂપે કરે.
૧૮ ધ્વજા જડની જાડાઈ વજાઇડની જાડાઈને પણ નિયમ હોય છે એ વિષયમાં
-
-
શ્રી યતીન્દ્ર ચુહર્ત પણ ;
૪૪૬
Page #495
--------------------------------------------------------------------------
________________
લગભગ બધા ગ્રંથકારે એકમત છે કે એક હાથના દડની જાડાઈ પણ આગળની કરવી અને તે પદવ પ્રત્યેક હાથે અડધા આગળની વૃદ્ધિ કરવી કેઈપણ માપના દઠને માટે એજ નિયમ લાગુ પડે છે એ નિયમનું પ્રતિપાદન નીચેના લેકમાં કર્યું છે
एक हस्ते तु प्रासादे, दण्ड पानमड्गुलम् ।। . अर्धागुला भवेदवृद्धि-योवत् पचाश हस्तकम् ॥
અર્થ : ૧ હાથના પ્રાસાદ ઉપરના દડની જાડાઇ પણ આગળની અને પછીના માપ માટે પ્રતિહત અડધા આંગળની વૃદ્ધિ કરવી, ૨ હાથથી ૫૦ હાથના પ્રાસાદે એ જ પ્રમાણે દંડ ભાડે કર.
એ વિષયમાં એક મત એવો પણ છે કે દંડના છઠ્ઠા ભાગ જેટલી લાંબી પાટલી કરવી અને પાટલીની લબાઈથી છઠ્ઠા ભાગે તેની જાડાઈ કરવી, પાટલીની જાડાઈ અમે દંડની જાડાઈ સરખી કરવી, આ માન્યતા નકોષકારની છે, અને આ માન્યતા પ્રમાણે દડની જાડાઈ રાખવામાં આવે તે ૪-૬ હાથના પ્રાસાદોને અંગે ચોગ્ય ગણી શકાય તેવી છે.
- ૧૯ દંડની પાટલી દંડ ઉપરની પાટલીની લંબાઈ દંડની લંબાઈના છઠ્ઠા ભાગ જેટલી રાખવાનો નિયમ છે. અને પાટલીની જાડાઈ તેની લંબાઇના છઠ્ઠા ભાગ-જેટલી હોવી જોઈએ એવું વિધાન છે. પાટલી પિતાની લંબાઈથી અધી પહોળી હોય છે. પટલીને શિહપ શાસ્ત્રકારે “મર્કટી, મંડૂકી ઈત્યાદિ નામથી ઓળખાવે છે. અધિકાંશ ગ્રંથકારની માન્યતા પાટલીના વિષયમાં ઉપર જણાવ્યા પ્રમાણે છે. છતાં એને અગે પણ મતભેદ છે જ. એ વિષયમાં અપરાજિત પૃચછાનું વિધાન નીચે પ્રમાણે છે.
मण्डूकी तस्य कर्तव्या, अर्द्धचन्द्रा कृतिस्तमा ।
पृथु दण्ड सप्त गुणोक्ता, हस्ताद्वा पंच कोद्भवा ।। ૪૪૭
વિભાગ ચોથ
Page #496
--------------------------------------------------------------------------
________________
षड्गुणा च द्वादशान्ता, शेषा पंचगुणोच्यते । भागेन च विस्तारा, कर्तव्या सर्व कामदा ॥ अधं चन्द्रा कृतिश्चव, पक्षे कुर्यात् गगारकम् । वंशोज़ कलश चैव, पक्षे घण्टा प्रलवनम् ॥
અર્થ - તે દંડની પાટલી અર્ધચંદ્ર આકારે બનાવવી અને તેની લંબાઇ દંડની જાડાઈથી સાત ગણું કરવી. આ માપ ૧ થી ૫ હાથ સુધીના દંડના પાટલીનું છે. ૬ થી ૧૨ હાથ સુધીના દંડની પાટલી દંડની જાડાઈથી છ ગણી અને તે ઉપરાંતના દડની પાટલી દંડની જાડાઈથી પાચ ગણું લાંબી કરવા જોઈએ. પાટલી પિતાની લંબઈથી અર્ધ ભાગે વિરતુત કરવી. તેને વચલે ભાગ અર્ધચંદ્રાકારે કરવું અને બંને બાજુમાં ગમારા બનાવવા. વાંચના ઉપરના ભાગે કલશ અને પાટલીના બને છેડાઓ ઉપર ઘંટડિયા લટકાવવી.
અપરાજિત પૃચ્છામાં દડ ઉપર કલશ બનાવવાનું વિધાન તે કર્યું પણ કલશની ઉંચાઈના સંબ ધમાં કાંઈ જણાવ્યું નથી. પણ બીજા ગ્રંથમાં આ સંબંધમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે. ___ कलश कारये तस्याः पंचमाशेन ध्यतः ।
અર્થ - પાટલીના પથમાંશ જેટલે લાબે તે ઉપર કલાશ કરાવવા.
૨૦ ધજા પરિમાણુ દંડ ઉપર કેવા કેવા માપની જોઈએ એને પણ શિલ્પશાઓમાં નિયમ બાંધે છે, જો કે એ વિષયમાં પણ મતભેદ તે છે જ. પણ આજકાલ વિજાની લંબાઈ દઠ જેટલી જ રખાય છે અને તેની ચોડાઈ (પહેળાઈ) લંબાઈના આઠમા ભાગની હોય છે. એ વિષયમાં અપરાજિત પૃચ્છાનું વિધાન નીચે પ્રમાણે છે. ध्वजदण्ड प्रमाणेन, पताकां च प्रलम्वयेत् । पृथुत्वमप्टमाशेन, त्रिशिखामविभूषिना ।। શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ:
છે ૪૪૮
Page #497
--------------------------------------------------------------------------
________________
शिखा. पंच प्रकर्तव्या, ध्वजाने तद्विच क्षगं। दिव्य वस्त्र मय्यञ्चव, किकिणी धुर्धरान्विताः ।।
અર્થ- વજાદંડ પ્રમાણવાલી તે ઉપર પતાકા (દવા) લંબાવવો. વિજાને વિસ્તાર તેની લંબાઈના આઠમા ભાગ જેટલે રાખવે. તેના છેડાના અગ્ર ભાગમાં ૩ અથવા ૫ શિખાએ બનાવન તેને સુશોભિત કરવી તે દિવ્ય વસ્ત્ર (રેશમી પક્ષ)ની બનાવવી. અને ઘુઘરી વડે અલંકૃત કરવી.
૨૧ એભ ચક્ર મૂરે સો ત્રિલ, યુતિ મરણ પ્રમાણે સુલં ચાતું, मध्ये स्वादप्ठ ऋक्ष धनसुत सुखद पूच्छदेशेऽष्ठहानि । गश्चान्माभे त्रिऋक्ष, शुभफलमतुल भाग्य पुत्र र्थदं च, सूर्यच्चिन्द्र ऋमं प्रतिदिन मुइयान्मोभ चक्रे विलोक्यम् ।।
અર્થ - સૂર્ય ચક્રથી ૩ મોભન મૂલમાં લખવાં, તેમાં જે ચંદ્ર હોય તે ગૃહવામીનું મરણ થાય, ૫ નક્ષેત્રે મોભના મધ્ય ભાગે લખવાં. તેમાં જે ચંદ્ર હોય તે સુખદાયક થાય. તે પછીના વળી મધ્યે ૮ લખવાં ત્યા ચંદ્ર હોય તે ધન તથા પુત્રનું સુખ થાય. પ્રચ૭ ભાગ ૮ નક્ષત્ર લખવા, ત્યાં ચંદ્ર હોય તે હાનિ કરે માલના છેલ્લા ભાગે ૩ નક્ષત્રો લખવાં તેમાં ચદ્ર હોય તે અતુલ શુભ ફળ ભાગ્ય પુત્ર સંપત્તિદાયક થાય. સૂર્યાસાત્ ચંદભ. ૩૦ પ શ્રે૦ ૮2. ૩ ને.
૨૨ ઘંટાચક આમલસાણ સ્થા૫ન ચક. घण्टाचक्र विधायैवं, मध्यपूर्वदिशा क्रमात् । त्रीणि त्रीणि प्रदेयानि, सृष्टिमार्गेण चार्कभात् ।। મચ્ચે નૈવ ભુતો નામ, પૂર્વ ન રા
आग्नेयां चैव हानिः स्याद्, दक्षिण पतिनाशनम् ।। પ૭-૪૯ :
.: દિલગ ચા
Page #498
--------------------------------------------------------------------------
________________
नऋत्यां पारणा लाभ., पश्चिमे सवदा मुखम् । वायव्यामश्वलाभः, स्यादुचरे व्याधि संभव । ઈંગાને વસ્ત્રજામ, પદ પર નૃતમ્ il
અથ - ઘંટા-આમલસારાના આકારનું ચક્ર બનાવીને તેના મધ્ય, પૂર્વ, અગ્નિ, દક્ષિણ આદિ સૃષ્ટિક્રમે અનુક્રમે ૨૭ નક્ષત્રો લખવા. સૂર્ય નક્ષત્રો ૩ નક્ષત્રો મધ્યમાં સ્થાપવા, ૩ પૂર્વમાં, ૩ અગ્નિકેણમાં, ૩ દક્ષિણ દિશામાં, ૩ નૈઋત્યમાં , ૩ પશ્ચિમમાં, ૩ વાયવ્ય કે માં ૩ ઉત્તરમાં અને ૩ ઈશાનકેણમાં લખી સુહુર્તના દિવસે જોવું. તે ચંદ્ર નક્ષત્ર જે મધ્યમાં હોય તે લાભ, પૂર્વમાં હોય તે લડાઇમાં છત, અગ્નિકોણમાં ધનહાનિ, દક્ષિણમાં કર્તાનું મરણ, નૈઋત્યમાં સંતતિને લાભ, પશ્ચિમમાં સદા સુખ, વાયવ્યમાં ઘડાને લાભ, ઉત્તરમાં રોગની પ્રાપ્તિ અને ઈશાનમાં વસ્ત્ર લાભ થાય. આ પ્રમાણે ઘંટાચનું ફળ કહેલું છે. સૂર્યભાત ચંદ્રભ ૬ શ્રેટ ૬ ને ૯ શ્રે. ૩ ને ૩ શ્રેટ
૩ વિષ્કભાદિ વિધેય કાર્યો चौल च वीजरोपं च, स्त्रीसों दन्तकल्पनम् । काष्ठ कर्म रिपू च्चाट, विकभे तु प्रकारयेत् ।। मित्रत्वं लेपनं चैव, भूपणं भूपरिग्रहम् । राजवण्यं महोत्साहं प्रीतियोगे प्रकारयेत् ॥ वीजवापं धनग्राह-मायुरारोग्य कर्म च । विवाहं व्रत वन्वं च, ह्यायुप्मति च कारयेत् ॥ वस्त्र बंब-मलंकारं, सौभाग्य लेपकर्म च । सोमपान मुरापानं, सौभाग्यं तु प्रकारयेत् ।। विवाह दान कर्माणि, भूपणं परिग्रहम् ।
राजाभिषेक मायुप्य, गोभने च प्रकारयेत् ।। શ્રી હતીન્દ્ર મુહુર્ત દર્પણ
૧ ૪૫૦
Page #499
--------------------------------------------------------------------------
________________
અર્થ - ચૂડાકર્મ, બીજ વાવવાનું, સંગ, ઇ ધન, કાષ્ટકાર્ય, શત્રનું ઉચ્ચાટન, એ કાર્યો વિષ્ક જમાં કરાવવા, મિત્રતા, વિલેપન, ભૂષણધારણ, ભૂમિની ખરીદી, રાજવશીકરણ અને મહા
ત્સાહજનક કાર્ય એ સર્વ કાર્યો પ્રીતિગમાં કરાવવાં, બીજવયના દ્રવ્યસમાધાન, યુ તથા આરોગ્ય વર્ધક કાર્યો, વિવાહ, ગ્રતગ્રહણ એ કાર્યો આયુષ્માન એગમાં કરાવવાં, વસ્ત્રપરિધાન, અલંક૨ કાર્ય, સૌભાગ્ય કર્મ લે૫ કર્મ, સોમવલ્લી રસપાન, મદિરાપાન એ સૌભા5 ચગમાં કરાવવાં, વિવાહ, દાન, ભૂષણકર્મ, ભૂમિગ્રણ, રાજયાભિષેક અને આયુષ્યવર્ધકકમ શેષન યાગમાં કરાવવાં. विग्रह निग्रहं चैव, रोदन वधवन्धनम् । छेदन वञ्चन क्षुद्र-मतिगण्डे प्रकरयेत् ॥ चित्रकर्म गृहस्ाप, कल्याण भूपरिग्रहम् । राजाभिषेक कर्माणि, सुकर्मणि, च कारयेत् ॥ प्राकार तोरणादीनि, देवालय गृहाणि च । सेतुबन्ध गजारोह धृतियोगे तु कारयेत् ॥ क्रूरकर्म रिपुच्चाट, मारण दाहन तथा । वन्धन चावमान च, शूलयोगे प्रकारेत् ॥ शत्रुधात रिपुचाट, तडाग सेतु षन्धनम् । क्षेत्रसेवा मदायुद्ध, गडयोगे प्रकारयेत ॥
અથ - લડાઈ, દડ કર, રોવરાવવુ, વપ-બંધન, કાપવું ઠગવું અને હલકટકામ અતિગંડગમાં કરાવવા ચિત્રકારી ગૃહસ્થાપન મંગલકાર્ય, ભૂમિગ્રહણ, રાજ્યાભિષેક, ક્રિયા એ કામ સુકમાં રોગમાં કરાવવા. કિલ્લેબંધી, તરણાદિક કાર્યો, દેવાલ ઘરે, પુલ બાંધવા, હાથી ઉપર ચઢવું એ કર્મો તિગમાં કરાવવાં, કુર કાર્ય શત્રુનું ઉચ્ચાટન, મારણ મરર બાળવું, બંધન અને અપમાન એ કા શૂલયેગમાં કરાવવાં. શત્રુને ઘાત, શત્રુનું ઉચ્ચાટન, તળાવ ખોદવુ, પુલે બાવા, સેવકર્ષણ કરવું અને ગદાયુદ્ધ એ કામ ગડગમા કરાવવાં. ૪૫૧ ;
| વિભાગ છે
Page #500
--------------------------------------------------------------------------
________________
बीजवीय धनग्राह, विवाह वस्त्रबन्धनम् । तडाग शेतुवन्धच, वृद्धियोगे प्रकारयेत् ॥ वस्त्रबन्ध, गृहस्थाप, तडाग सेतुवन्धनम् । भूषण बहुरत्न च ध्र वयोगे प्रकारयेत् ।। वन्धन रोधन चैव, घातन छेदन तथा। क्रूराणि बहु कर्माणि व्याघाते तु प्रकारयेत् ॥ वस्त्र बन्धे गजारोह विवाह, भूपरिग्रहम् । राजाभिषेकमाय ष्य , हर्षणे तु प्रकारयेतू ॥ शस्त्रकर्म, रिपुच्चाटम्, शस्त्राणा च परिग्रहम् । सेनाधिपत्य सौम्य च, वजयोगे प्रकारयेत् ।। ___n : wlar arri, पनस, विस, पत्रपरिधान, તળાવ છેદવું, પુલ બાંધ વગેરે કામે વૃદ્ધિગમા કરાવવાં, વસ્ત્ર પરિવાન ગુહસ્થાપન, તળાવ બાંધવું પુલ બાંધ ભૂષણપરિધાન, અનેકવિધ રત્ન ધારણ, એ ધ્રુવેગમાં કરાવવાં. મધન, અવરોધ, ઘાતના છેદન અનેકવિધ દુર કમે વ્યાઘાત એગમાં કરાવવાં. વત્ર બ ધન, હત્યારોહણ, વિવાહ, ભૂમિગ્રહણ રાજ્યભિષેક આયુષ્ય પોષક કર્મ એ સવે હર્ષ વેગમાં કરાવવા. શસ્ત્રપ્રાગ શત્રુનું ઉચ્ચાટન શોને સંગ્રહ સેનાપતિત્વને સવીકાર અને સૌમ્યકર્મ વગમાં
हारकाञ्चीकलापं च, हस्ताभरणमेव च । अग्ली भूषण चैव, सिद्धयोगे प्रकारयेत् ॥ दान वेदविदे दद्याच्छुद्धा सकल्पन तथा। रिपूच्चोट विपादीनि, व्यतीपाते तु कारयेन ।। हारकाञ्चीकलाय च, हस्ताभरण मेव च ।
अगूली भूषण चैप, वरियसि च कारयेत् ।। શ્રી યતીન્દ્ર મુહુર્ત પણ
૧ ૪૫૫
Page #501
--------------------------------------------------------------------------
________________
बन्धन छेदम चैव, भेदन विषदीपनम्। ' तथाऽन्यक्रूर कर्माणि, परिधे तु प्रकारयेत् । मालिका कटिसूर्व च घ (क) ण्ठभरणमेव च। कर्णयोभूषण चैव शिवयोगे प्रकारयेत् ।।
અથ: હાર કટિમેખલા, હસ્તભૂષણ અંગૂલી ભૂષણ એ સર્વ સિદ્ધિ યોગમાં કરાવવાં, વેદ પાડી દાન દેવું શ્રદ્ધાપૂર્વક સંકલ્પ કરવો, શત્રુનું ઉચ્ચાટન, વિષપાન આદિ કાર્યો વ્યતિપાત એગમાં કરાવવાં. હાર કટિસવ હસ્તભૂષણ અંગૂલભૂષણ એ કામે વરિયસ રોગમાં કરાવવાં. બંધન, છેદન, ભેદન, વિષપ્રાગ તથા બીજાં કુર કર્મો પરિઘ યોગમાં કરાવવાં. માલા (મૌતિક માલા) કટિસ, ગલાનું ભૂષણ કનનાં ભૂષણ, ઇત્યાદિ શુભ કાર્યો શિવસેગમાં કરાવવાં. : :
प्रतिष्टा देवताना च, गृहाणि नगराणि च । प्राकार तोरणादानि, सिर्पयोगे प्रकारयेत् ।। देवता गुरुपूजा च, विद्यापूजा तथैव च । मन्त्र पूजान्य नेकानि, साध्ययोगे प्रकारयेत् ।। वीजवाप गृहोत्साह, धन धान्यादि संग्रहम् । सर्वरलमही ग्राह, शुभयोगे प्रकारयेत् ॥ लेपन भूषणम् चैव राजसंदर्शनं तथा। कन्यादान महोत्साह, शुक्लयोगे प्रकारयेत् । शान्तिक पौष्ठिक चैव, तडाग सेतुवन्धनम् । चौलोपनयन क्षौर ब्रह्मयोगे प्रकारयेत् ॥
અથ: દેવતાઓની, પ્રતિષ્ઠાએ ગૃહનિવેશ નગરનિશા, પ્રકાર નિમણ, તેરણનિવેશ આદિ કાર્યો સિદ્ધ વેગમાં કરાવવાં દેવતાપૂજન, ગુરુપૂજન, સરસવતી પૂજા અને અનેકવિધ માત્ર પૂજન સાગમાં કરાવવાં. બીજવાન, ગુહાસ ધન-ધાન્ય સંચય, ૪૫૩ .
વિભાગ ૨
Page #502
--------------------------------------------------------------------------
________________
સર્વરત્ન સંગ્રહ ભૂમિગ્રહણ, આદિ કાર્યો શુભાગમાં કરાવવાં. વિલેપન, ભૂષણ, રાજદર્શન, ક યાદાન, ઉત્સાહ પ્રેરક કાર્યો શુકલ ચાગમાં કરાવવાં, શાન્તિક, પૌષ્ટિક કર્મ તળાવમાં ધન, પુલબંધન, ચૂડાકર્મ ઉપનયન શૌર એ સર્વે બ્રહ્મ ચાગમાં કરાવવાં.
कन्यादान गजारोह, त्रीसंग, वस्त्र वन्धनम् । काव्य गायनं वाद्यानि, योगे चन्दे प्रकारयेत् ।। घातनं परराष्ट्राणा, वञ्चन दाहन तथा । छेदनं क्रूरकर्माणि, वैधृतौ तु प्रकारयेत् ।।
અથ: કન્યાદાન, ગજાહણ, સ્ત્રીસંગ, સ્ત્રપરિધાન, કાવ્યાભ્યાસ, નાનાભ્યાસ વાઘકાભ્યાસ એ કાર્યો ઐ દ્ર ચાગમાં કરાવવાં. બીજા રાક્ટ ઉપર ચઢાઈ, ઠગવુ બાળવું, છેદવું અને બીજા કુર ક વૈધૃતિગમાં કરાવવાં.
૨૪ પ્રતિષ્ઠાની મુદ્રાઓ
૧જિનમુદ્રા 'चतुरड्गुलमग्रतः, पादयोरन्तर, किञ्चिन्युन च पृष्ठत.
कृत्वा समपादकार्योत्सर्गेण जिनमुद्रा ।' અર્થ : બે પગવો આગળ અને પાછળ ચાર આગળ કંઈક ઓછુ અતર રાખીને કાર્યોત્સર્ગ કરવું તે “જિનમુદ્રા કહેવાય છે. કલશ સ્થાપન અને સ્થિરીકરણમાં આ મુદ્રા કરાય છે.
૨ કુંભ મુદ્રા 'किञ्चिदाकुञ्चिताङ्गुली कस्य वामहस्तस्यो परिशिथि
लमुष्ठि दक्षिणकर स्थापनेन कुम्भमुद्रा।' અર્થ - કંઇક વાળેલ આંગળવ ળા ડાબા હાથ ઉપર ઢીલી મુઠીચેવાળો જમણે હાથ સ્થાપવાથી કુસુદ્રા થાય છે. જલ કલશ વડે સ્નાન કરાવતાં આ મુદ્રાશુદ્ધિ કરવી. શ્રી અતિન્દ્ર મુહર્ત દર્પણ:
+ ૪૫૪
Page #503
--------------------------------------------------------------------------
________________
૩ નમસ્કાર સુદ્રા 'संलग्नी दक्षिणाङ्गुष्ठाक्रान्त वामाङ्गुष्ठी पाणी नमस्कृति मुद्रा
અર્થ :- જમણા હાથના અઠાવડે ડાખા હાથના અ ગૂઠાને ક્રૃખાવીને બે હાથે જોડવા તે નમસ્કાર મુદ્રા કહેવાય.
૪ પ્રણિપાત મુદ્રા
'जानु - हस्तात्तमाङ्गादि सप्रणिपातेन प्रणिपात मुद्रा'
અર્થ:- એ ઢી ચણુ, એ હાથ અને મસ્તક એ પાંચ અજ્ઞાને એકી સાથે નમાવીને ભૂમિએ અડકાવવા તે પ્રણિપાત મુદ્રા.
૫ ભુંગાર સુદ્ર
'पराङ्मुख हस्ताभ्यां मडगुलीविदभ्यं मुष्ठि वध्वा तर्जन्यो समीकृत्य प्रसारयेदिति भृंगार मुद्रा'
અર્થ :- હાયો એકબીજાથી ઉલટા શખીને આંગળીએ. ૫૨સ્મર ગુથીને તનીએ ાવવી તે ભુંગાર મુદ્રા
૬ અભય મુક્ત
'दक्षिण हस्तेनोर्वाड गुलिना पताकाकारेण भय मुद्रा'
અર્થ; ધ્વજાના આકારે ઉચી કરેલી મગળીએવાળા જમણા હાથને સામે ઉભા રાખવા તે અસય મુદ્રા છે.
૭ શાસની મુદ્રા
'वर्धमुष्ठे दक्षिण हस्तस्य प्रसारित तर्जन्या वाम हस्ततलताडनेन श्रासनी मुद्रा '
અમુઠ્ઠી વાળેલ જમણા હાથની લખાવેલ તજની વર્ક
: વિભાગ ચેાથે
૪૫૫
Page #504
--------------------------------------------------------------------------
________________
ડાબા હાથની હથેલીમાં તાડન કરવું તે ત્રાસની મુદ્રા. આ મુદ્રા વિધ વાસનાથે કરાય છે.
૮ વજ મુદ્રા ‘वाम हस्तस्योपरि दक्षिण कर कृत्वा कनिष्ठिकाऽङ्गुष्ठाभ्या मणिवन्ध सवेष्टय शेषाहगुलीना विस्फारित प्रसारणेन वज्रमुद्रा'
અર્થ ડાબા હાથ ઉપર જમણે હાથ મૂકી કનિષ્ઠા આંગળીને અંગુઠાઓ વડે હાથના કાંડાઓને વીટીને બાકીની આંગળીઓ ફેલાવીને છેડી દેવી તે જ સુદ્ધા. આ સુકા વડે જિનબિંબ આદિનું દુષ્ટ રક્ષા નિમિત્તે સકલીકરણ કરાય છે.
૯ પામુદ્રા 'पद्माकारी करौ कृत्वा मध्येङ्गुष्ठी कणिका कारौ
• વિખ્ય સેવિત ' અથ : ખીલ્યા વિનાના કમળના ફૂલના આકારે બંને હાથ ભેગા કરી વચ્ચે કર્ણિકાના આકારે બને અગૂઠા થાપવા તેનું નામ પદ્ધ સુદ્રા છે. પ્રતિષ્ઠામાં આ મુદ્રા કરાય છે.
૧૦ ચકમુદ્રા 'वामहस्ततले दक्षिणहस्तमूल सनिवेश्य करशाखा
विरलीकृत्य प्रसारयेदिति चक्रमुद्रा' અર્થ:- ડાબા હાથની હથેલીમાં જમણા હાથને કહો સ્થાપીને આંગળીઓ છૂટી પાડીને ફેલાવવી તે ચકમુદ્રા. આ મુદ્રા વ અધિવાશનના પ્રસંગે બિંબના પંચાંગને સ્પર્શ કરાય છે.
૧૧ પરમેષ્ઠી મુદ્રા उत्तानहस्तद्वयेन वेणीवन्ध विधायाङ्गुष्ठाभ्या कनिष्ठिकेतर्जनीभ्या च मध्यमे संगृह्यानामिकं समीर्यादिति परमेष्ठि मद्रा' શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ:
:૪૫૬
Page #505
--------------------------------------------------------------------------
________________
અથ;- ચત્તી' રાખેલી બે હાથની આંગળીઓનો વેણુ બધ કરીને એક બીજામાં ભરાવીને) બે અંગુઠાઓ વડે બે ટચલીઓ અને બે તજનોઓ વડે મધ્યમાઓ પકડી અનામિકાઓની જોડે ઉભી કરવી તે પરમેષ્ઠી સુતા જિનનું મંત્ર દ્વારા આહ્ન ન કરતા આ મુદ્રા કરાય છે. * *
૧૨ અગ સુકા પિતાના હાબે હાથે જમણે હાથ પકડ તે અંગ મુદ્રા. આ મુદ્રા વડે પ્રતિમાને ચદનાદિકનું વિલેપન કરવું એવું વિધાન છે.
' ૧૩અંજલી સુકા 'उत्तानो किञ्चिदाकुंञ्चित करशाखी
* વાળો વિઘ વિતિ અતિ મુકા અર્થ - ચતી બે હાથની આંગળીઓ કાંઈક વાળીને બે હાથ જોડવો, તેનું નામ અંજલી મુદ્રા આ સૂકા વડે પ્રતિષ્ઠાણ લિંબાદિ પુપારેપણાદિ કરાય છે. .
૧૪ સૌભાગ્ય મુદ્રા परस्परामिमुखौ प्रथिताङ्गुलीको' करौ कृत्वा तर्जनोभ्याम् नामिके गृहित्वा मध्यमें प्रसार्य तन्मध्येऽङ्गुष्ठद्वयं निक्षेपेदिति सौभाग्य મુક ”
અથ – અને હાથે એક બીજાની સામે ઉભા રાખી આંગળીઓ પર૫ ગુંથવી પછી બે તર્જનીઓ વડે બે અનામિકાઓને પકી - મધ્યમા ઉભી કરી તેઓના મૂળમાં બે અગૂઠા નાખવા એટલે સૌભાગ્ય સુકા થશે. આ મુદ્રા, વડે. પ્રતિમામાં સૌભાગ્ય મંત્રને ન્યાસ કરાય છે. •
* ૧૫ ગરૂડે સુદ્ધા "आत्मनोऽभिमुख दक्षिणहस्त कनिष्ठिकया वामक निष्ठिका संग ह्याध परावर्तित हस्ताभ्यां गरुड मुद्रा'. ૫૮-૪પ૭ :
વિભાગ ચોથો
Page #506
--------------------------------------------------------------------------
________________
અર્થ - પિતાની સામે જમણો હાથ ઉભું કરી તેની ટચલી આંગળી વડે ડાબા હાથની ટચલી આંગળી પકડીને બંને હાથે નીચલી તરફ ઉલટાવી દેવા એટલે ગરૂડ મુદ્રા નિષ્પન્ન થશે. દુષ્ટ રક્ષા નિમિત્તે આ મુદ્રા વડે પ્રતિમાને મંત્ર કવચ કરાય છે.
૧૬ સુકતાથુક્તિ મુદ્રા 'किञ्चिद्गभितौ हस्तौ समौ बिधाय ललाट
देशयोजनेन मुक्ताशुकित मुद्रा' અર્થ - વચ્ચે થોડાક પિલા રાખી બે હાથો સરખા જેડી લલાટ પ્રદેશ અડકાડવાથી મુક્તાશુક્તિ મુદ્રા થાય છે. આ મુદ્રા વડે પ્રતિષ્ઠાધ્ય દેવનું આહ્વાન કરાય છે.
૧૭ સુગર મુદ્રા 'मिथ पराङ्मुखो करौ सयोज्याङ्गुली विदा
त्मसमुख करद्वय परावर्तनेन मुदगर मुद्रा' અર્થ - બંને હાથને એક બીજાથી ઉલટા જેડીને આંગળીઓ ગુંથવી અને હાથે પોતાની સન્મુખ સુલટાવવા એટલે સુદૂગર સુકા નિપન્ન થશે. વિન વિઘાતનાથે પ્રતિષ્ઠામાં આ મુદ્રા કરાય છે.
૧૮ તર્જની મુદ્રા 'वामकर सहताङ्गुलि हृदयाने निवेश्योपरि दक्षिण
__ करेण मुष्ठिबध्वा तर्जनी मूर्वी कुर्यादिति तर्जनी मुद्रा'
અર્થ - જેની આંગળીઓ એક બીજીને અડકેલી છે એ ડાબે હાથ હદય આગળ સ્થાપીને તે ઉપર મુઠી વાળીને જમણે હાથ રાખો અને તેની તર્જની આંગળી ઉચી કરવી એટલે તજની મુદ્રા થશે. આ મુદ્રા પ્રતિષ્ઠામાં વિદ્ધ નિવારણાર્થે કરાય છે. - શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ:
૧ ૪૫૮
Page #507
--------------------------------------------------------------------------
________________
૧૯ પ્રવચન મુદ્રા • 'अलित्रिक सरलोकृत्य तर्जन्यङ्गुष्ठी मीलयित्वा ।
हृदयाने धारयेदिति प्रवचन मुद्रा' અર્થ - જમણા હાથની ત્રણ આંગળીઓ સરખી લાંબી કરીને તર્જનીને અગૂઠા સાથે જોડીને હાથ હદયની આગળ રાખો તે પ્રવચન મુદ્રા. આ મુદ્દા વડે પ્રતિમાનું ઉધન કરાય છે.
'अन्योन्य ग्रथितागुलीषु कनिष्ठिकानामिकयोमव्य
मातर्जन्योश्च संयोजनेन गोस्तनाकार धेनुमद्रा' અર્થ : પરસ્પર ગુથાએલ આંગળીઓમાં કનિષિકાઓ અનામિકાઓથી અને મધ્યમાઓ તજનીઓથી જોડવાથી ગાયના રતનાકારે ધનુ મુદ્રા થાય છે. આ મુદ્દા વડે અમૃત ઝરાવાય છે.
૨૧ આસન મુદ્રા જિદ મજરી વિરતિ માસનમુના
અર્થ: ડાબા હાથની અંજલી ઉપર જમણા હાથની અંજલી કરવી. તે આસન સુકા નંદાવર્તના પાટલા આદિનું વાસ વડે પૂજન કરવામાં આ મુદ્દાને ઉપયોગ કરાય છે.
૨૨ આસન મુદ્રા 'वद्ध मुष्टीम हस्तस्य तर्जनी प्रसार्य किञ्चिदा
कुश्चये दित्यडकुश मुद्रा' અર્થ મુઠી વાળેલી ડાબા હાથની તર્જની લંબાવીને કાંઈક વાકી વાળવી તે અંકુશમુદ્રા. [અંકુશમુદ્રાનું સ્વરૂપ નિર્વાણલિકામાં આપેલ છે પણ ત્યાં
: વિભાગ એ છે
Page #508
--------------------------------------------------------------------------
________________
આ મુદ્રા જયાદેવીના પૂજનમાં પ્રયુકત કરવાને નિર્દેશ છે. છતાં આધુનિક જળયાત્રા વિધિઓમાં આ મુદ્દાને ઉલ્લેખ છે. આધુનિક વિધિકાર કુવામાથી જળ કાઢતાં આ મુદ્રાનો પ્રાગ પણ કરે છે. તેથી પ્રતિષ્ઠા પગી મુદ્રાઓમાં આને સમાવેશ કર્યો છે.]
• ' . ૨૩ મર્યાદા, * “શTv geષ્ઠલેશે, રામપાતર ચર્લે . . ! કાષ્ઠ પાયે લચ મુય મર્ચનગા’ . . '
અર્થ: જમણા હાથના પૃષ્ઠ ભાગ ઉપર ડાબા હાથનું તેલ સ્થાપવું અને બે અંગુઠા, ફરકાવવા એટલે. માછલાના આકારની સુકા થશે.
૨૪ કવચ મુકા “જૂર્વવનુષ્ટિ કથા ની સૌ સાહિતિ મુદ્રા ,
અર્થ? અને હાથની મુઠીઓ બાંધીને ટચલી આંગળીઓ અને અંગ્રહાઓને ફેલાવવા તે કવય મુદ્રા મા વડે કવચ કરવામાં આ મુદ્રને ઉપયોગ કરાય છે.
'दक्षिणकरण मुष्टि'बध्वा तर्जनी मध्यम प्रसारये दिति अस्त्र' मुद्रा।'
" અર્થ : જમણા હાથની મુઠી બાંધી તર્જની અને મધ્યમ આંગળીઓને લાવવી તે અસ્ત્ર મુ. આ વિશ્વસન મુદ્ર મંત્રાસત્રને વિન્યાસ કરતા કરાય છે. ! . .
ર૬ શુરમ સતાઓ : ' ' ' 'कनिष्ठिकामड्गुष्ठेन संपीडय शेषाङ्गुलीः प्रसारयेदिति क्षुरप्रमुद्रा।' '' અર્થ : કનિષ્ઠિકા આંગળીઓને અંગુઠાથી દબાવીને બાકીની આંગળીઓ લગાવવાથી શુરામુદ્રા થાય છે. ' શ્રી ચેતીન્દ્ર મહેતા
' ,
' ' ', ક0
Page #509
--------------------------------------------------------------------------
________________
૨૫ જાપ અનુષ્ઠાનની મુદ્રાઓ .
૧ આહુવાની મુદ્રા : * 'हस्ताभ्यामजलि कृत्या अनामामूल पड्गुिष्ठ सयोजनेना वाहनी
અર્થ : બે હાથ વડે અંજલી કરીને કનિષ્ઠાના મૂળ પર્વમાં અગૂઠા જેઠવાથી આવાનની મુદ્રા નિષ્પન્ન થાય છે. આ મુદ્રા વડે મંત્રાધિષ્ઠાયક દેવનું અથવા જયાદેવીનું આહ્વાન કરાય છે.
૨ સ્થાપની મુદ્રા 'इयमे वाधोमुखी स्थापनी'
અર્થ: આવાહની મુદ્રાને જ ઉલટાવી નીચા સુખે કરી બગૂઠા તર્જનીના મળમાં સ્થાપવાથી સ્થાપની ચુદા નિષ્પન્ન થાય છે. આ મુદ્દા વડે આરાધ્ય દેવતાનું સ્થાપન કરાય છે.
સંનિધાની સુરા 'सलग्नमुष्टयुछितागुष्ठी करौ सनिधानी'
અથ : સુદી વાળેલા બે હાથ જોડી અંગુઠા ઉભા કરવાથી સંનિધાની મુદ્રાં નિપન્ન થાય છે. મુદ્રા દ્વારા આરાધ્ય દેવતાનું સંનિપાન કરાય છે.
ક નિષ્ફર અથવા સનિધિત મુદ્રા 'तावेव गर्भगाङ्गुष्ठौ निष्ठुरा'
અર્થ. સંનિષાની મુદ્રામાં જે અંગૂઠા ઉભા રાખવામાં આવે છે તે મુઠીઓની અંદર ભરાવી દેવાથી નિષ્કુરા અથવાં સતિરધિની ચુદા નિષ્પન્ન થાય છે. આ મુદ્રા વડે આરાધ્ય દેવનું અવ-. ધન કરાય છે.
• ૫ સસુખીકરણ સુદ્ધ 'इयमेवोत्तानरूपा समुखीकरणाभिधाना' ' (અનુસંધાન પાના-૪૬ ઉપર જુઓ)
વિભાગ ચોથ
Page #510
--------------------------------------------------------------------------
________________
પ્રાસાદ લક્ષણે પરિશિષ્ઠ દ્વારે દષ્ટિ સ્થાનત્તાપક કોષ્ટક
દ્વાર-| અધઃ | ઉ૫રિ ! દષ્ટિપદમ આવઃ | આયસ્થાન યાગુલ ૫૪ લાગી | ૯ ભાગા
૪૧
૪૫
૪૯ ૫૧
૫૫ ૫૭ ૫૯ ૬૧ ૬૩
૦૪- પા પા સિંહ આદિ != ભાગે
દાળ ૬) – વૃપમ સંપૂર્ણ ૩ળા= ૬- રો ગજ આદિ ને વિના ૩૯lum I-II = ધ્વજ આદિ – વિના ૪૧- ૬ual Iી સિંહ અન્ય ના ૪૩) o) in III શ્વાન સંપૂર્ણ ૪૪મા=ા છીe - વૃવસ આદિ =ભાગે ૪૬= બાર - ગજ અદિ ના. ૪૮)- ૮) In=ા ધ્વજ સ પૂણે કલાના ઠાગા | ll સિહ આદિ = વિના ૫૧૧=ા ૮- IuEા વૃષભ અંત્યે = ૫૩= -lu nam ગજ અંત્યે =ા ૫૪ll- ૯)= ૧)1 ગજ આ = પીળા ૯= ૧) ધ્વજ આદિ =1 ૫૮૪n &n=1 ૧)- સિહ આદિ = ૫૯n= લn= ૧ – વૃષભ આદિ – ૬૧- ૧૧૧ ૧)= ગજ આદિપરા ૬૧ના ૧૦ના ૧)= વજ અંત્ય = ૬૪= ૧m-1 ૧= વજ આદિ ન ૬m=1 ૧૧- ૧)= સિંહ આદિન ૬૮૧૦ ૧૧=ા ૧dઇ વૃષભ આદિ = ભાગે
વિભાગ ચોથો
૬૭
૭૧ ૭૩ ૭૫
૭૯ ૮૧
Page #511
--------------------------------------------------------------------------
________________
પ્રાસાદ લક્ષણે પરિશિષ્ઠ તારે દષ્ઠિસ્થાન-જ્ઞાપક કેન્દ્ર
- અલ |ઉપરિ |ષ્ટિપદમ | આય | આયસ્થાને ચાગુલ | ૨૪ ભાગા J૯ ભાગા
૭૦, ૮૫ ૭૧n=u ૮૭ 981= ૮૯ ૭૫– ૯૧ ૭૬ની ૭ ૭૮1= ૯૫ ૮૦ =
૮૧m- & ૮૩માળા ૧૦૧ ૮૫
૮m=
૮૮ - ૧૦૭ ૯ી
In=
૧૧ile 1111 ગજ આદિ પn=1 ૧૧= ૧- દવજ આદિ 1ના વિના ૧૨ ૧- સિંહ આદિ –ા વિના ૧ર૦૧૧= વૃષભ આદિ = વિના ૧૨mગ ૧= વૃષભ આદિ = ૧૩ ૧ર ગજ આદિ ul ૧૩- ૧= વજ આદિ - ૧૩= ૧૧ સિંહ આદિ = વિના ૧૩ર ૧ વૃષભ આદિ = " ૧૬ ૧૧-1 ગજ આદિ – આ ૧૪= ૧ -NI ગજ આદિ – અંત્યાગ ૧૪૧ ૧n=1 વજ આદિ– અંગ્ર ૧૫ni = સિંહ આદિ newભાગતક ૧૫- ૧=ા વૃષભ આદિ ના વિના
સં. અંગુલે ૧પ- ૧m= ગજ આદિ - વિના
સં. અ ગુલે ૧૫= wiળ વિજ આદિ u v વિના
સં. અંગુલે ૧૬ = ૧પ સિંહ આદિ = વિના
૧૦3
૯૩ =
૧૧૩
લ્હા-
૫૫ ૯૭)
શ્રી યતીન્દ્ર મુહુત દર્પણ
Page #512
--------------------------------------------------------------------------
________________
પાસાદ લક્ષણે પરિશિષ્ઠ નાગરી રેખાઓ પરખાય ૨૫ રેખા (ખ’કલા સહિત)
૧
'
૩
*
}
७
.
ૐ
.
૫ ૧ ૨ 3
જ
بی بی سی
૧
.
૯
૧૦ ૧
૧
૧૬
૧ '
..
૧૧૧ ર
૧૧
૧૩ ૧૨
૧૦ ૧૪ ૧
11 ૧૫ ૧
૧૨
૧૩
૧૪ ૧૫ ૧
૧૫
૧૬ ૨૦ ૧
૧૭ ૨૧ ૧
૧૮
૧૯
૩. ૨૪
૧,
૧૭ ૧
જે તે a 'r
૧૯ ૧
૪૪ :
૨૧ ૨૫ ૧
ર
૨૩ ૨૭ ૧
2 3
મ
છ
છ
૨ ૩
૨
૨૧ ૧ ૩
૨૩ ૧
૧
૨
to a 'ko ko ć છ છ
0 0 0 0 આ
૨૪.૧ ૨
હ
૨૪ ૨૮ ૧ ૨
ck
૪
૯૦ ૯૭ ૯ ૩ ૩
* * * * *
છ
* છ છ છ છ – a co a ca છું
*
૪ ૫
૪ ૫ ૬
*
૪ ૧
૪
૪ ૫
ܡ ܡ ܡ ܗ ܡ ܡ ܗ
૫
રરર ર ટ ટ ટ
૪
૫
૪
૪
-
'
૪ ૫
ર
ર રર . ર
૪ ૫
કરંદ ર ર ર
૨૫ ૨૯ ૧૨ ૩ ૪ ૫
૧૫
} ૨૧
૬
૬
૬
*
}
ܚ ܚ ܚ ܚ ܚ ܚ ܚ ܚ
;
૬
ૐ
૬
૬
ક
-
}
GG GG
ૐ
ક
-છ
. . o
૬ ન્ય
o o છું
છુ, ગૃ
ત માં ક મ ત
ર
ૐ
૨૮
.
७
પ
८
'
૩ ૭ ૩ -૪
૫ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪
'
'
.
'
'
મ
a
ટ્
७-८
~ ~ V
4
૯
e
૯
e
૧
૧૪
૧૪
૧
ir
૧૨ 13 ૧૪
સર
૧૩
૧૪
૧૧
૧૨
૧૩
૧૧ ૧૨ ૧૩
11 ૧૨
૧૩
૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩
૧૧
૧૨ ૧૩
૯ ૧૦ 11 ૧૨
૧૩
92
૧૩
૧૪
e ૧ ૧૧ ૧૨ ૧૩ ૧૪
૧૧ ૧૨ ૧૩
11
૪૫
1
૧૦
૧૦
'
૧૦
૯
૧૦
ટ્ ૧૦
હું
1
૯ ૧૦
८ ૯ ૧૦
-
૧.
૧૦
૧૦
૧૦
૧.
2
૯ ૧૦ ૧૧
૧૫
૧૧
૧૧ કર
૧૧ ૧૨
11 ૧૨
૧૧ ૧૨
૧૧ ૧૨
1 ૧૨
૧૧
1
19 ८ 台 ૧૦
७ . હ ૧.
હા હા હા હા ક
૧૩
૧૪
૧૪
૧૪
૧૪
૧૪
૧૪
૧૪
૧૨ ૧૩ ૧૪
વિભાગ ચોથો
Page #513
--------------------------------------------------------------------------
________________
૧૦૫
૧૫ ૧૨૦
૧૫ ૧૬ ૧૩૬
૧૫ ૧૬ ૧૭ ૧૫૩
૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯૧
૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૧૯૦
૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧
૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૦૨૩૧
૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૫૩
૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૭
૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૩૦૦
૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૩૨૫
૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૩૫૧ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૩૮ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૪૦ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬
૨૭ ૨૮ ૨૯ ૪૩૫
પદ્મશ્રી તિન્દ્ર ગ્રુહુત પશુ -- -
* ૪૬૫
Page #514
--------------------------------------------------------------------------
________________
અર્થ નિષ્ફર મુદ્રાની બને મુઠીઓ ચત્તી કરવી તેનું નામ સ મુખીકરણ મુદ્રા છે.
૬ અવગુઠની મુદ્રા 'सच्यहुस्तकृता मुष्ठि-दीर्घा समुख तर्जनी। अवगुण्ठन मुद्रेयमभितो भ्राभिता मता ॥'
અર્થ: જમણા હાથની મુઠી બાંધી તર્જની સન્મુખ લાંબી રાખી મુઠી ભમાવવી તે અવગુઠિની મુદ્રા છે.
૭ સંહાર મુદ્રા ग्राह्यस्योपरी हस्त प्रसार्थ, कनिष्ठि कादितर्जन्यन्ता नामङ्गुलीना मसकोचनेनाडगुष्ठ मूलानयनात् सहार मुद्रा विसर्जन मुद्रेयम् ।
અર્થ: ગ્રાહ્ય વસ્તુ ઉપર હાથ ફેલાવીને કનિષ્ઠિકા માંડીને તજની સુધીની આંગળીઓને અનુક્રમે વાળી અગૂઠાના મૂળ તરફ લગાવવાથી સંહાર મુદ્રા નિષ્પન્ન થાય છે. આ વિસર્જન મુદ્રા છે. મત્રપટ્ટ આદિ ઉપર જા૫ કર્યા પછી આ મુદ્રા વડે જાપ વિષયક દેવતાનું વિસર્જન કરાય છે.
પરશુરામ કલ્પસૂત્રમાં સહાર મુદ્રા આ પ્રમાણે છે 'क्षिप्ताङ्गुलीरड्मुलिमिः सनथ्य परिवर्तयेत् । एपा सहार मुद्रा स्याद्, विसर्जन विधौ स्मृता ।
અર્થ : અંદર નાખેલ આંગળીઓને આંગળીઓ વડે ગુંથીને ફેરવવી તે સંહાર મુદ્દા. વિસર્જનમાં આ મુદ્રા કરવી.
(અનુસંધાન પાના-૪૬૧ નું ચાલુ) શ્રી યતીન્દ્ર મુહુર્ત કર્પણ.
Page #515
--------------------------------------------------------------------------
________________
વિભાગ પાંચમો . બાવબે ધ જાતિષ સાર સંગ્રહમાંથી સાભાર
૧ નવું વસ્ત્ર પહેરવું रोहिणीषुकरपवके 5 श्चिमेत्युत्तरे पिचयुनुर्वमुद्धये । रेवतीषुवसुदैवते च भेन पवनपरिधानमिष्यते ।।
હિણી, હસ્ત, ચિત્રા, વાત, વિશાખા, અનુરાધા, અશ્વિની ઉતરાફાશુની, ઉતરાષાઢા, ઉતરાભાદ્રપદ, પુનર્વસુ, પુખ, રેવતી અને ધનિષ્ઠા આ નક્ષત્રોને વિષે પુરૂષોએ નવિન વસ્ત્ર ધારણ કરવા શ્રેષ છે.
૨ ગણિત આરસ મુહૂર્ત शनद्वयेऽनुराधादें रोहिणी खेतो करे। पुष्ये जोवे बुबे कुर्यान्प्रारभ गणिताविषू ।।
શતતારકા, પૂર્વભાદ્રપદ, અનુરાધા, આદ્ર, રહિણી, રેવતી, હસ્ત તથા પુષ્ય નક્ષ અને બુ, ગુરૂ એ વારોમાં ગણિત ભણવાનો આરંભ કર શ્રેષ્ઠ છે.
- ૩ રત્ન પરીક્ષા મુહુર્ત पुनमें शतहस्तः श्रवेज्यष्टे परीक्षणम् रत्नानामष्टमा भूतं हित्वा भोन शनिश्चरम
પુનર્વસુ, શતતારકા, હસ્ત, શ્રવણ તથા જ્યેષ્ઠા એ નક્ષત્રમાં ચૌદશ એ તિથિઓને ત્યાગ કરી રત્ન પરીક્ષા કરવી.
૪ કુભારના કામનું સુહુર્ત पुनर्वसु द्रये हस्तत्रयेत्ये रोहिगा मृग । अनुराधाश्रवा जेष्ठा भानुचद्र वासरे । तथाचरोदये प्रोत्का कु भकार क्रियाबुधैः
. વિભાગ પાંચમ
Page #516
--------------------------------------------------------------------------
________________
પુનર્વસુ, પુષ્પ, હસ્ત, ચિત્રા, સ્વાતી, રેવતી, રોહિણી, મૃગશિર્ષ, અનુરાધા, શ્રવણ, જેષ્ઠા, એ નક્ષત્રમાં રવિ, સેમ, ગુરૂ, શુ તે વારેમાં ચર લગ્નમાં કુભકાર કાયને આરંભ કર શ્રેષ્ઠ છે.
૫ નટક્રિયા આરંભ મુહુર્ત मृगार्दा रोहिणी पुप्ये पुनमें श्रवणेत्रये । चित्रात्ततयोत्तरामूळ कृत्य संजी नृत भूवन ।।
મૃગ, આદ્ર, રોહિણી, પુષ્ય, પુનર્વસુ, શ્રવણ, ઘનિષ્ઠા, ચિત્રા, ઉત્તરા, મળ એ નક્ષત્રમાં નૃત્યજીવીકા યુકત મનુષ્ય નૃત્યાર કરે .
૬ યંત્ર ઉપર વસ્ત્ર વણવાનું મુહુર્ત रोहिणी रेवती चित्रा अनुराधा मृगभोत्तर । शनिहित्वा विद्ध्यातु तंतुभिः पटसाधनम
હિણી, રેવતી, ચિત્રા, અનુરાધા, મૃગશિર્ષતથા ત્રણ ઉતરા એ નક્ષત્રોમાં શનીવાર બાદ કરીને બાકીના વારોમાં વસ્ત્ર વણવાનું શુભ છે.
૭ વ્યાકરણ ભણવાનું મૂહુર્ત रोहिण्यां पंचके हस्तात्पुनमें भृगौ ऽश्विभे । पुष्ये शुक्रेत्वविद्वारे शब्दं शास्त्र पठेत्सुधिः ।।
રોહિણ, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, પુનર્વસુ યુપ, મૃગશિર, અશ્વિની અને હસ્ત એ નક્ષત્રો તથા બુધ, ગુરૂ, શુક્ર એ વારમાં વ્યાકરણ ભણવાનો આરંભ કરે.
૮ મલ વિદ્યા શીખવાનું સુહુર્ત ज्येष्ठाी भरणीपूर्वा मूला लेषा मदाभिधे जयापूर्णा सुसद्वारे साके शीर्षादयेंगकै
. વાવ: મરસિ ગુમાવી છે શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
૪૬૮
Page #517
--------------------------------------------------------------------------
________________
જેષ્ઠા, આદ્રા, ભરણી, ત્રણ પૂર્વા, મુળ, આશ્લેષા એ નક્ષત્ર અને જયા તથા પૂર્ણ તિથિઓમાં બુધ, ગુરૂ, શુક્ર એ વારોમાં મહલ વિદ્યા શીખવવાને આરંભ કરવા શ્રેષ્ઠ છે.
સૂવર્ણકારના કામનું મૂહુર્ત श्रवणत्रयेऽश्विनी मृगहस्त चतुष्टये । कृतिकायां पुनर्वस्वोः शुभेलग्न तथावपि । हेमाक्तर क्रियाशस्ता हित्वा बुध शनैश्चरौ ।
શ્રવણ, ઘનિષ્ઠા, શતતારકા, અશ્વિની, પુષ્પ, મૃગશિર હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, કૃતિકા અને પુનર્વસુ એ નક્ષત્રમાં શુભ તિથિમાં બુધ અને શની ત્યાગ કરી દાગીના ધડવાને આરંભ કર શ્રેષ્ઠ છે.
૧૦ ચારના કાર્યનું મુહર્ત विशाखा कुतिकापूर्वा मूलार्द्रा भरणी मधे । રાજા ભલે મૌન શકુને કરે છે
लग्ने वा दशमे भौमे चौर्ये सद्रव्यत्कलब्धये વિશાખા, કૃતિકા, ત્રણ પૂર્વ, મૂળ આદ્ર ભરણી, મઘા, આલેષા તથા જેષ્ઠા એ નક્ષત્રોમાં મંગલ અને શનિવારે શકુન બળમાં ગમન લનમાં મંગળ દશમે હોય તે સમયે કર્મ કરતાં મારે લાભ મળે.
૧૦ જ સ્ત્રીએ નવાં વસ્ત્ર ધારણ કરવાનું મુહન हस्तादि पचकेऽश्विन्या, धनिष्ठायाच पूषणि ।। गुरौ शुक्रे बुध वारे धार्य वस्त्राभिनवीम्वरम् ॥
હસ્ત, ચિત્રા, સ્વાતી, વિશાખા, અનુરાધા, અશ્વિની, ધનિષ્ઠા અને રેવતી આ નક્ષત્રો તથા ગુરૂ શુક્ર અને શનિ આ વારમાં સ્ત્રીઓએ નવીન વસ્ત્ર ધારણ કરવાં
૧૧ નવું વસ્ત્ર પહેરવાના વારતુ ફળ जीणं रवी सततमम्बुभिश दमिन्द्रो भौमे शुचे बुधदिने च भवेद्धनाय ।। ज्ञानाय मत्रिणि भृगा प्रियसंगमाय म दे मलाय च नवाम्बरधारण स्यात् ।।
વિભાગ પાંચમ
Page #518
--------------------------------------------------------------------------
________________
રવિવારને દિવસે નવું વસ્ત્ર ધારણ કરે તે શીધ્ર જીર્ણ (જૂનું) થાય, સોમવારને દિવસે અશૌચ નિમિત રખાનના જળથી હંમેશાં ભીનું રહે, મંગળવારને દિવસે શેકની પ્રાપ્તિ, બુધવારને દિવસે ધનની પ્રાપ્તિ, ગુરૂવારના દિવસે જ્ઞાનની પ્રાપ્તિ, શુક્રવારને દિવસે પ્રિય માણસેના સંગમ તથા શનિવારે નવું વસ્ત્ર ધારણ કરે તે હમેશાં મલિન (મેલું) રહ્યા કરે છે.
૧૨ ઘરના આર ભનું માસ ફળ शेतको धान्य मृति पशुहति द्रव्यबुद्धि विनायो। युद्धं भृत्यक्षतिरथ धन श्रीश्च वहणेर्भय च ।। लक्ष्मी प्राप्ति भवति भवनारभकतुं: मेण चैत्राचे मुनिरिति फलं वास्तु शास्त्री पदिष्टम्
ત્ર માસમાં ગૃહાર ભ કરે તે શેક કરાવે વૈશાખ માસમાં ધાન્યને લાભ, જયેષ્ઠ માસમાં મૃત્યુ, અષાડ માસમાં પશુને નાશ, શ્રાવણ માસમાં ધનને વધારે, ભાદ્રપદ માસમાં વિનાશ, અશ્વિન માસમાં યુદ્ધ કારક કાર્તિક માસમાં નેકરને નાશ, માર્ગશીર્ષ માસમાં ધનને લાભ, પૌષ માસમાં લક્ષમીની પ્રાપ્તિ, માઘ માસમાં અનિનો ભય અને ફાગુન માસમાં લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે વાયુશાસ્ત્રને વિષે કહેલું ચૈત્રાદિ માસનું ફળ ત્રષિઓએ કહેલ છે.
फाल्गुने पौप वैशाखे श्रावणे मार्गशीर्षके । गृहारभ प्रकृर्वीत धनुर्मीन रवि त्यजेत् ॥
ફાગણ, પિષ, વૈશાખ, શ્રાવણ અને માગશર માસમાં ધન મીનના સૂર્યને ત્યાગ કરીને ગુહાર શ્રેષ્ઠ છે.
૧૩ ઘરના આરંભનું પક્ષે તિથિ ફળ शुकलपक्षे भवेत्सौख्य कृष्णे तस्करता भयम् । त्यकत्वा चतुर्दशी षष्टी चतुथा मष्टमीममाम ।। नवमीच रवि भाम गृहारंभा विधियते ।।
શુકલપક્ષમાં ગુહારંભ કરવાથી સુખની પ્રાપ્તિ થાય તથા કૃષ્ણ પક્ષમાં ગુહારંભ કરવાથી ચારને ભય થાય છે. ચતુર્દશી, પીઠી, ચતુથી, અષ્ટમી, અમાવાસ્યા, નવમી તિથિ, આ તિથિઓનો તથા શ્રી થતીન્દ્ર મુહુર્ત દર્પણ
૧ ૪૭૦
Page #519
--------------------------------------------------------------------------
________________
રવિવાર અને મગળવારને ત્યાગ કરીને બાકી રહેલા તિથિઓમાં તથા વારમાં ગુહાર લ કર શ્રેષ્ઠ છે
૧૪ ઘરને આભ કરવાનું મુહુર્ત मृगे धातृचित्रानुराधोत्तरान्त्ये ध.नष्ठाकर स्वाति पुष्याम्बुपेषु । नभो मार्ग वैशाख पौषे तपस्ये समन्दे शुभाहे गृहारंभग सत्।।
મૃગશીર્ષ, રોહિણ, ચિત્રો અનુરાધા, ઉત્તર ગુની ઉત્તરષાઢા, ઉત્તરાભાદ્રપદ, રેવતી, ધનિષ્ઠા, હસ્ત, સ્વાતી, પુષ્ય અને શતભિષા. આ નક્ષત્રોને વિષે શ્રાવણ માગસર, વૈશાખ, પિષ અને ફાલ્ગન આ મહિનાઓ વિષે તથા શનિવાર સહિત શુભ ગૃહ (ચં. બુ ગુ ) ના વારને વિષે ઘરને આર ભ કરવો શ્રેષ્ઠ છે.
૧૫ ઘર બાંધવામાં ઝહબળ અને વર્જિત ગ્રહ गुरुशुक्रार्क चदंपुस्वाच्चादि वलशालिषु । गुर्के दुवर्ल लब्दया गृहारम- प्रशस्यते ॥
ગુરુ શુક્ર સૂર્ય તથા ચંદ્ર એ થાન ઉચ્ચ હે ય અથવા બળવાન છે તે જોઈને ગુહારંભ કર.
विवाहात्कान्हा दोषान्नृते जामित्र शुद्धित । रिक्ता कुजार्क वारौ च चरलग्न चरांशक |
વિવાહમાં જે મહાદેય કથિત છે તેને જામિન ડીને રિક્તા તિથિ તથા મંગળ, રવિ એ વાર તેમ જ ચર લન તથા તેને આ શ એ વખતને ઘર બાંધવામાં ત્યાગ કર.
૧૬ દ્વાર શુદ્ધિ द्वारशुद्धि निरीक्षादी भक्षशुद्धि वृष चक्रतः। निष्यचके स्थिरेलग्ने टयगे चालयमारभेत् ।।
પ્રથમવાર શુદ્ધિ જેવી તેમજ નક્ષત્ર શુદ્ધિ વૃષચકને પણ જેવા પચકને ત્યાગ કર સ્થિર લગ્ન અથવા દિવસ્વભાવમાં બારણું મૂકવું
૧૭ અનુકુળ ગામના લાભાલાભ स्वानामराशेयंद्राशो द्रिशराकेश द्रङ्गमिता । संग्राम शुभदः प्रोत्का स्वशुभः स्याततेोन्यथा ।।
| વિભાગ પાંચમે
Page #520
--------------------------------------------------------------------------
________________
સવમાન રક્ષિથી ગામની રાશિ ૨-૫-૯-૧૦-૧૧ આવે તે એ ગામ શુભ જાણવું.
अकमे सप्तमें व्योम ग्रहहानिस्त्रिषष्टमा । तुर्या दृष्ट दशेरोगाः शेष स्थाने भवयेत्सुखं ।।
સવ નામથી ગામની રાક્ષિ ૧-૭ હેય તે શૂન્ય ફળ ૨-૬ હેય તે હાનિકારક ૪-૮-૧૨ હેય તે રોગકારક જાણવી બાકી સ્થાન શુભ જાણવા.
त्यक्ता कुजार्कयो श्वाशं षष्टे चाग्रस्थित विधु बुघेज्यराशिक चार्क कुर्याहगेहं शुमाप्तये ॥
મંગળ, શુક્ર તેને અશ અને છઠ ચંદ્રમા તેમજ સન્મુખ ચંદ્રમા તેને ત્યાગ કરવો પણ મિથુન, કન્યા, ધન, મીન એ રાશિને સૂર્ય હોય તે ગુહારંભ કર શુભ છે.
૧૮ શિલાન્યાસ નક્ષત્ર शिलान्यासः प्रकर्तव्यो गृहाणां श्रवणमृगे । पाणे हस्तेच रोहिण्यां पुष्यावनि न्युयरात्रये ॥
શ્રવણ મૃગશિર્ષ, રેવતી, હસ્ત, રોહીણી, પુષ્ય, અશ્વિની તથા ઉત્તરા ૩ એ નક્ષત્રમાં શિલાન્યાસ કર.
૧૯ ઘરના આરંભમાં કાળનો નિષેધ मध्याहने तु कृतवास्तु कर्तुवितवितविनाशम् । महानिशास्वपि तथा सन्ध्ययौनेव कारयेत् ॥
મધ્યાન્હ સમયે વાસ્તુ પૂજનનો પ્રારંભ કરવાથી ધનનો નાશ થાય છે. અને રાત્રિમાં પ્રારંભ કરવાથી પણ ધનને નાશ થાય છે. માટે પ્રાતઃકાલમાં પ્રારંભ કર ઉત્તમ છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત કર્પણ
૧ ૪૭૧
Page #521
--------------------------------------------------------------------------
________________
૨૦ ઘરના આરંભમાં માસ શુદ્ધિ पाषाणाद्यैश्च गेहानि निन्धमासे न कारयेत् तृणादारु ग्रहारंभे मास दोषो न विद्यते ।।
ઈટનું તથા પથ્થરનું ઘર બનાવવામાં ત્યાગ કહેલા માસ લેવા નહી. ઘાસ તથા કાનું મકાન બનાવવા માટે દેવ માનવે નહિ.
૨૧ બારણુ મુકવામાં વાર વિચાર गुरुवं लक्ष्मी रवी सोख्य शुक्रे चैव धनागमः। शनैश्चरे तथा सौख्यं द्वारशाखा निरोपणे
રવિવારે સુખ, ગુરૂવારે ધનલાભ, શુક્રવારે ધનલાભ, શનિવારે સુખ મળે માટે તે ઉક્ત દ્વારમાં બારણુ બેસાડવું શુભ છે.
- વાસ્તુ પૂજનમાં વારનો વિચાર आदित्य भौम वजर्यास्तु, सर्ववारा शुभावरा ।
રવિવાર અને મંગળવારને ત્યાગ કરી બાકીના બીજા વારમાં વાસ્તુ પૂજન કરવું તે શુભ છે.
રર જુના ઘરમાં પ્રવેશવાનું મુહુર્ત जोणं गृहेऽान्यादि भयान्नवेऽपि । भागेर्जियोः श्रावणि केऽपि सनस्यात् ।। वेशोऽबु पेज्या निलवास पेषु । नावश्यमस्तादि विचारणाऽत्र
ઘણા જીણું અથવા અગ્નિ ભયથી નવીન બનેલા ઘરમાં કાતિક, માગસર અને શ્રાવણ માસમાં પુષ્ય, સ્વાતી, ધનિષ્ઠા અને શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરવો શુભ છે. અને તેમા ગુરૂ કે શુક્રના અસ્તનો વિચાર કરે નહિ.
ર૩ વામ સૂર્ય લક્ષણ रघ्रात्मजं कुटुम्बायात् पंचमे भास्करे स्थिते । पूर्वाशादि गृहे श्रेष्ठ क्रमाद्वारा शुतो रवि ।।
વામ સૂર્ય જોવા માટે ઈષ્ટ લગ્ન કુટુંબમાં આઠમા સ્થાનથી - શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
Page #522
--------------------------------------------------------------------------
________________
૮-૯-૧૦-૧૧–૧૨ સુધીમાં સૂર્ય હોય તે મુખ ઘરમાં પ્રવેશ કરનારને ડાબે સૂર્ય જાણુ. પાચમા સ્થાનથી ૫-૬-૭ ૮-૯ સુધીમાં સૂર્ય હોય તે દક્ષિણ મુખ ઘરમાં પ્રવેશ કરનારને વામ સૂર્ય જાણુ. બીજા સ્થાથી ૨-૩-૪-૫-૬ સ્થાનમાં સૂર્ય હેય તે પશ્ચિમ મુખ ઘરમાં પ્રવેશ કરનારને વામ સૂર્ય જાણુ. તેમજ અગિયારમા સ્થાનથી ૧૧-૧૨-૧-૨-૩ સુધીમાં સૂર્ય હોય તે ઉત્તર મુખ ઘરમાં પ્રવેશ કરનારને વામ સૂઈ જા ,
૨૪ નવા ગામમાં પ્રવેશવાનું મુહુર્ત तपसि नलास मागें माधवासये तपस्ये । ગુરુષgધવારે સંપૂળનાયાસુ છે કે भूदु ध्रुवशशिपुष्ये वासवे स्वातिऋष्ये । नवनगरनिवेश वास्तुशास्त्रे प्रदिष्टम् ।।
ફાગણ, ભાદર, વૈશાખ તથા માઘ માસમાં તથા બુધ, ગુરુ, શુક્રવાર ન દો (૧-૬-૧૧) પૂર્ણા (૫-૧૦-૧૫) એ તિથિઓ અને મૃદ્ધ, ધ્રુવ તથા પુષ્પ, ધનિષ્ઠા અને સ્વાતિ એ નક્ષત્રમાં નવા ગામ કે નગરમાં વાસ કરે એમ વાસ્તુ શાસ્ત્રમાં કહેલું છે.
૨૫ વિરાગામને માસિક રાહુ વાસ વિચાર आद्याक भ्रमते राहू पूर्वाशादिकचतुष्टये । समुखे दक्षिणे त्याज्य स्तृतीय गमने स्त्रिया ।
૨૬ માસિક રાહુ વિચાર પૂર્વ | ન | fમ | ઉત્તર | રા. વિવર્સ મેષ, वृषभ | મિથુન | વ સિહં ! કન્યા तुला वृश्चिक | सूर्य राशि | मकर મ | મી .
ક વિભાગ પાંચમ
धन
૪૭૪
Page #523
--------------------------------------------------------------------------
________________
મેષ રાશિના કમથી ચાર દિશામાં મેષ રાશિના સૂર્યથી કમે કરીને ચાર દિશામાં રાહુ રહે છે, તેમા વધુના વિરાગમન વખતે સ મુખ તથા દક્ષિણ રાહુનો ત્યાગ કરવો અને રાહુને વાસ, જાણવા માટે ઉપરના માસિક રાહુવાસ ચક્રમાં જેવું.
ર૭ રાહુનું ફળ अग्ने राही च वैधव्यं दक्षिणे दुखदो भवेत् । पुष्टे पुत्रवती नारी वामे सौभाग्यशाली ।।
સંમુખ રાહુ હેય તે વિધવા થાય દક્ષિણ બાજુ હોય તે દુખી થાય રાહ પાછળ હોય તે પુત્રવાળી થાય અને ડાબી બાજુ હોય તે સૌભાગ્ય પણ રહે
૨૮ ત્રિમાસિક રાણું ચક पूर्व | दक्षिण पश्चिम | उत्तर | राहुवास
वृश्चिक कुम
ગુપમ / લિટ્ટ
ઘન | મીન | મિથુન, કન્યા | ( શિ)
મ | મેષ | | સુરા આ ત્રિમાસિક રાહુને વિચાર વિરાગમનમા અવય કર.
૨૯ કમાડ ચક कृताकराब्धियुग्मरामम तकश्च वाराधिः: । करौ समुद्रसूर्यभादिनःके फ्लं बहेत् ।। धनागम विनाशसौख्यबघन मृतिः क्षतिः ।
शुभ च रोगसौख्यदं कमाइचक्रयोः । શ્રી યતદ્ધ મુહૂર્ત દર્પણ
* ક૭૫
Page #524
--------------------------------------------------------------------------
________________
સૂર્ય નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણીને પ્રથમ ચાર નક્ષત્ર ધનાગમ કરે, બીજા બે નક્ષત્ર વિનાશ કરે, ત્રીજા ચાર નક્ષત્ર સૌષ્યકારક જાણવા, ચેથા બે નક્ષત્ર બ ધનકારક જાણવા, પાંચમાં ત્રણ નક્ષત્ર મૃત્યુકારક જાણવા, છઠા બે નક્ષત્ર ક્ષયકારક જાણવા, સ તમાં ચાર નક્ષત્ર શુભકારક જાણવા, આઠમાં બે નક્ષત્ર રોગકારક જાણવા
અને નવમા ચાર નક્ષત્ર સૌખ્યકારી જાણવા. આ કમાડ ચઢાવવાનું - ચક છે. તે શુભ ગણીને ચડાવવાં.
૩૦ સુય જાત કમાડ ચક્ર.
શુ
૩૧ કલશ ચક प्रवेशः कलशेऽर्कक्षात्, पंचनागाष्टषष्ठक्रमात् । अशुभ च शुभज्ञेयमशुभ च शुभ तथा ।
સૂર્ય નક્ષત્રથી દિન સુધી ગાણુને પ્રથમ પાંચ નક્ષત્ર અશુભ, બીજા આઠ નક્ષત્ર શુભ, ત્રીજા આઠ નક્ષત્ર અશુભ અને ચોથાં છ નક્ષત્ર શુભ જાણવા. કલશચક્ર જોઈને ગૃહ પ્રવેશ કરે.
| કસુજ | જ | ચાર | . 7
- ૩૨ હળ હાંકવાનું રહુર્ત अनुराधान्तु क च मघादितियुगे करे । स्वाती श्रुतिविधिद्वन्दे रेवत्यामुत्तरासु च ॥ गास्त्रीयुग्मे हल. कर्या मीने हेय' शनिः कुजः ॥
षष्ठी रिक्ता द्वादशी च द्वितोया द्वयपर्वच ।। ૪૭૬ :
* વિભાગ પાંચમ
Page #525
--------------------------------------------------------------------------
________________
અનુરાધા, જ્યેષ્ઠા, મળ, પૂર્વાષાઢા, મઘા, પુનર્વસુ, પુષ્ય, હત, વાત, શ્રવણ, રોહિણી, મૃગશીર્ષ, રેવતી, ત્રણે ઉત્તરા તથા વૃષભ, કન્યા, મિથુન અને મીન લગ્નમાં હળ પ્રવાહ શ્રેષ્ઠ છે, શનિ અને મંગળવાર તથા ષષ્ઠી રિકતાતિથિ દ્વાદશી, દ્વિતીયા અને અમાવાસ્યા હળ પ્રવાહમાં વર્જિત છે
૩૩ હળચક विक त्रिकं त्रिकं पच त्रिकं पच त्रिकंत्रिकम् । सूर्यभाद्दिनभ यावत्हानिवृद्धी हले क्रमात् ॥
સૂર્ય નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગાણને પ્રથમ ત્રણ નક્ષત્રમાં હાનિ, બીજા ત્રણ નક્ષત્રમાં વૃદ્ધિ, ત્રીજા ત્રણ નક્ષત્રમાં હાનિ, ચેથા પાંચ નક્ષત્રમાં વૃદ્ધિ, સાતમાં ત્રણ નક્ષત્રમાં હાનિ તથા આઠમા ત્રણ નક્ષત્રમાં વૃદ્ધિ આ પ્રમાણે હળચક્ર સમજી હળપ્રવાહ કરે.
હળચક્ર
| 1િ ëરિ | વૃદ્ધિ ] હારિ | વૃદ્ધિ 1 રારિ
जातानि | वृद्धि
૩૪ બીપ્તિ મુહુર્ત हस्ताश्विपुष्योत्तररोहिणीषु चित्रानुराधा मृगरेवतीषु । स्वाती धनिष्ठासु मघासु मूले बीजोप्तिरुत्कृष्ट फलाप्रदिष्टा।।
હસ્ત, અશ્વિની, પુષ્ય, ત્રણે ઉત્તરા, રહિણી, ચિત્રા, અનુરાધા, મૃગશીર્ષ, રેવતી, સ્વાતી, ધનિષ્ઠા, મઘા અને મૂળ આ નક્ષત્રોમાં બીતિ કર્મ કરવાથી ઉત્કૃષ્ટ ફળદાયક થાય છે.
૩૫ કણમન (ખળાં કરવાં) મૂહુર્ત अनुराधा श्रवो मूले रेवत्या च मघात्रिभे ।।
ज्येष्ठाया चव रोहिण्यां शुभं स्यात्कणमर्दनम् ।। શ્રી યતીન મુહુર્ત દર્પણ
: ૪૭
Page #526
--------------------------------------------------------------------------
________________
અનુરાધા, શ્રવણ, મૂળ, રેવતી, મઘા, પૂર્વાફાગુની, ઉત્તરાફાગુની, ચેષ્ઠા, અને રોહિણી આ નક્ષત્રોને વિષે અન્નનું દાન મર્દન કરવું (ખળામાં લેવું) શુભ છે.
૩૬ ચૂડી પહેરવાનું મુહૂર્ત नासत्यपौण्णवसुभैः करपंचकेन मार्तण्डभीमगुरुदानमत्रिवारैः । मुक्तसुवर्णमणिविद्रुमश खदन्त स्ताम्ब राणिविधनानि भवति सिद्धी।।
- અશ્વિની, રેવતી, ધનિષ્ઠા, હસ્ત, ચિત્રા, સ્વાતી, વિશાખા અને અનુરાધા આ નક્ષત્રમાં તથા સૂર્ય, મંગળ, ગુરૂ અને શુક્ર આ વારને વિષે મેતી, સુવર્ણ, મણિ, સિદ્ધિ થાય.
૩૭ ચૂડીચર यावद् भास्कर मुक्ति भानिदिवसेधिष्णा निसख्यातथा । वन्हि भूर्तगुणाब्धिसप्तनयन पृथ्वीकरेन्दु क्रमात् ।। सुर्या कविसौम्यवारा हुरविजाः नीवः शशी केतवः । क्रूरेऽसच शुभेशुभं च कथितं चक्रे करे भूषणे ।
સૂર્ય સ્થિત નક્ષત્રમાં દિન નક્ષત્ર સુધી ગણી ત્રણ, પાંચ, ત્રણ, ચાર, સાત, બે; એક બે અને એક એ કમથી સૂર્ય, મંગળ, શુક્ર, બુધ, રાહુ, શનિ, બૃહસ્પતિ, ચંદ્ર કેતુ આમાં શુભ ગ્રહમાં દિન નક્ષત્ર હોય તે શુભ તથા પાપ ગ્રહમાં હોય તે અશુભ જાણવું. આ પ્રકારે પંડિતોએ ચૂઢીચક્ર કહે છે.
૩૮ સૂર્ય સાત ચુડી ધારણ કરવાનું ચક
પણ
કામ શર | જ | ઝ | સ | શ | શ ||
વિભાગ પાંચમો
૪૭૮
Page #527
--------------------------------------------------------------------------
________________
૩૯ બીજો પ્રકાર ચૂડી ચક सूरंभादष्टसप्ताङ्क वन्हिन्दुक्रमते बुधैः ।। अशुभ च शुभं ज्ञेयं चूडिकाधारणे स्त्रियाम् ॥
સુર્યના નારથી દિન નફાત્ર સુધી ગણતાં આઠ અશુભ સાત શુભ, નવ અશુભ, ત્રણ શુસ અને એક અશુભ. આ પ્રમાણે સ્ત્રીઓને ચૂડી ધારણ કરવા માટે ચડી ચક્ર જાણવું .
૪૦ ચૂડી ધારણ ચક
૪૧ અનિવાસ. सौका तिथिरियुता वृत्ताप्ता शेषे गुणेऽभ्रे भुवि वहिवासः ।। सौख्याय होमे शशियुग्मरोषे प्राणार्थनाशी दिवि भूतले च ॥
શુકલપક્ષની પ્રતિપદાથી આરંભીને વર્તમાન તિથિની સંખ્યામાં એક જોડીને રવિવારાદિની વારની સંખ્યા જોડવી અને ચાર ભાગ આપવાથી જે શેષ ત્રણ અથવા પુર્ણ વધે તે અગ્નિને વાસ પૃથ્વીમાં જાણ. તેનું ફળ સુખ પ્રાપ્તિ. એક શેષ વધે તે અનિવાસ વર્ગમાં જાણ, તેનું ફળ પ્રાણુ નાશ અને બે વધે તે અગ્નિને વાસ પાતાળમાં જાણ, તેનું ફળ ધનનાશ.
૪૨ હોમ આહુતિ વિચાર सूर्यभालित्रिभे चान्द्रे सूर्य विच्छत्रपंगवः ।। चन्द्रारेज्या गुणिखिनो नेष्टा होम हुतिः खलेगा ।
સૂર્ય નક્ષત્રથી ત્રણ ત્રણ નક્ષત્રોના કમથી સુર્ય, બુધ, શુક, શ્રી યતીન્દ્ર હતું દર્પણ:
: ૪૭
Page #528
--------------------------------------------------------------------------
________________
શનિ, થ'દ્ર, મગળ, બૃહસ્પતિ, રાહુ અને કેતુના હૈય છે. તેમાં શુભગ્રહ હોય તો હામની આહુતિ તથા પાપ ગ્રહ હોય તે હામની આહુતિ નષ્ટ જાણુવી.
૪૩ હોમ આહુતિ ચક્ર
#
३
.
لقی
बु
३
શુ
शु
xze :
–
-
३
મ.
च म
३
शु
T.
३
अ शु
रा છે.
३
.
'
विवाहयात्रा व्रत गोचरेषु चूडापनोते ग्रहणे युगाद्यैः ॥ दुर्गांविधाने च सुतप्रसूतौ नैवाग्निचक्र परिचितनोयम् ॥
|
૪૪ રોગથી મુક્ત થયા પછીનું સ્નાન इन्दोवरे भार्गवे च ध्रुवेषु सर्पादित्यस्वातियुक्तेषु मेषु ॥ पित्ये चांत्ये चेवं कुर्यात्कदाचिन्नव स्नानरोगमु क्तस्य जतेा ॥
-
વિવાહ યાત્રા, વ્રતની શાંતિ, ગ્રહેાની શાંતિ, મુંડન, ઉપનચન, ગ્રહણુ, યુગાદિ, દુર્ગાવિધાન અને સંતાન પ્રસૂતને વિષે અગ્નિચીની ચિંતા કરવી નહિ, અર્થાત્ એવું નહિ.
”.
ચંદ્રવાર, શુક્રવાર આ વારાને વિષે તથા રાહિણી ત્રણે ઉત્તરા, આશ્લેષા, પુનઃવસુ, સ્વાતી, મઘા અને રેવતી આ નક્ષત્રને વિષે રાગથી મુકત થયેલા પુરૂષે કાઈ વખત સ્નાન ન કરવું.
૪૫ રાગ ઉત્પન્ન થાય તેનુ' દ્યુલાથુલ ફળ उरगरुणरुद्रा कासवेन्द्रत्रि पूर्वा, यमदहनविशाखा भानुभौमकियुकताः । । तिथिनवमिचतुर्थी द्वादशीषष्टि भूता हरिहरविधिरक्षो
रोगिणां मृयुकालः 11
: વિભાગ પાંચમા
Page #529
--------------------------------------------------------------------------
________________
આશ્લેષા, શતભિષા, આદ્રા, ધનિષ્ઠા, ચેષ્ઠા ત્રણે પૂર્વ, ભરણી, કૃતિક અને વિશાખા આ નક્ષત્રો રવિ, મગળ અને શનિ આ વાર તથા નવમી ચતુથી દ્વાદશી, ષષ્ઠી અને ચતુશી આ તિથિઓને વિષે જે પુરૂષને રેગડી ઉત્પત્તિ થઈ હોય તે પુરૂષનું રક્ષણ સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવજી કરે તે પણ મૃત્યુ થાય છે.
૪૬ અશ્વરોહણે અચક
જવે | પૃષ્ઠ | પૃષે | જ. | જ. | મુલે
लक्ष्मोप्रा अर्थसिद्धि स्त्रीनाश | संग्रामभंग अश्वनाश अर्थलाभ
૪૭ હાથી સંબંધીના કાર્યો हस्तत्रये सौम्य हरित्रये च पौष्णद्वये पुष्य पुनर्वसौ च ॥ मैत्रेपि सर्वाण्यपि कुजराणां कर्माणि शरतान्यखिलानि याति ।।
હસ્ત ચિત્રા, સવાતી, મૃગશીર્ષ. શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, રેવતી, અશ્વિની, પુષ્ય, પુનર્વસુ અને અનુરાધા નક્ષત્રમાં હાથી સંબંધી ક્યવિકય આદિ સર્વ કાર્યો શુભ કાર્યો કહ્યાં છે.
૪૮ ઘેહાને હાથી રથ પર બેસાડવાનું મુહુત पोष्णाश्विनी वरुणमारुतशीतरश्मि ।।
चित्रादितिश्रवणपाणि सुरेज्यवित्तः ।। वारेषु जीवशशिसूर्यसितेन्द्रगाना
__ मारोहणे गजतुरङ्गरथेषु शस्तम् ।। રેવતી, અશ્વિની, શતભિષા, સ્વાતી, મૃગશીર્ષ, ચિત્રા, પુન૧- શ્રી યતીન્દ્ર મુહુત દર્પણ
= ૪૮૧
Page #530
--------------------------------------------------------------------------
________________
વસુ, શ્રવણ, હસ્ત, પુષ્ય અને ધનિષ્ઠા આ નક્ષને વિષે તથા ગુરૂ ચ દ્ર, સૂર્ય, શુક્ર અને બુધ આ વારોને વિષે હાથી, ઘેડ અને રથમાં પ્રથમ સવારી કરવી શ્રેષ્ઠ છે.
૪ નવું ગાડું, વહાણ આદિ ચલાવવાનું મુહૂર્ત आदिति शिप्रभशाक्रमृदुस्तथा भृगुजवाक्पतिपूर्णज्यातिथौ ।। शकटनावसुखासनशिल्पिका भ्रमणि काशरहट्टकसिद्धिदम् ।।
પુનર્વસુ, પુષ્પ હસ્ત, અશ્વિની, આભિજિત, જયેષ્ઠા, ચિત્રા, અનુરાધા, રેવતી, મૃગશીર્ષ. આ નક્ષત્રને વિષે શુક્રવાર અને ગુરૂવાર આ વારને વિષે તથા પાંચમ, દશમ, પૂનમ, તૃતીયા, અષ્ટમી અને
દશી આ તિથિએને વિષે નવીન ગાડુ, વહાણ. આસન, પાલખી, હડાળા અને રહેંટ ચલાવવાનું શરૂ કરવું સિદ્ધિદાયક છે.
૫૦ રાજ્યાભિષેકનું મુહૂર્ત मृगान्त्योत्त राब्राह्मचित्राश्विनीषु श्रतो पुष्यहस्ताऽनुरा धेन्द्र भेषु ।। रवौ सौम्यगे सौम्यवारे सिताब्जा मरेब्जेोदये स्यान्महीपाभिषेकः।।
મૃગશીર્ષ, રેવતી, ત્રણે ઉતરા, હિણી, ચિત્રા, અશ્વિની, શ્રવણ, પુષ્ય હસ, અનુરાધા અને જેઠા આ નક્ષત્રમાં ઉત્તરાયણના સૂર્યમાં તથા શુભ વાર (ચંદ્ર બુધ, ગુરૂ, શુક્ર)માં શુક્ર ચ દ્રમાં અને ગુરૂના ઉદયમાં નવાં રાજાને રાજયાભિષેક શુભ છે.
૫૧ નૃત્યના આરંભનુ મુહુત निस्त्रोत्तरामित्रगुरुश्रविष्टा हस्ते-द्रवारीश्वरपौप्यभेषु ।। संगीतनृत्यादिसमस्तकर्म कार्य विभौमार्कजवासरेषु।।
ત્રણે ઉતરા, અનુરાધા, પુષ્ય, ધનિષ્ઠા, હસ્ત, યેષ્ઠા, શતભિષા અને રેવતી આ નક્ષત્રને વિષે મ ગળ અને શનિવાર સિવાયના વારને વિષે સંગીત તથા નૃત્યાદિ કાર્ય કરવું શ્રેષ્ઠ છે. ૪૮૫
| વિભાગ પાંચમો
Page #531
--------------------------------------------------------------------------
________________
પર. યાત્રાનું મુહૂર્ત
हतेन्दुमैश्रवणाश्वि पुष्य पोष्ण श्रविष्टाश्च पुनर्बसुश्व ॥ प्रोक्तानि धिष्ण्यानि नवप्रयाणे त्यकत्वा त्रिपचादिमसप्त तारा ॥ હસ્ત, મૃગશીર્ષ, અનુરાધા, શ્રવણ, અશ્વિની, પુષ્ય, રેવતી, ધનિષ્ઠા અને પુનર્વસુ આ નવ નક્ષત્રા યાત્રામાં શ્રષ્ઠ છે પરંતુ ત્રીજી, પાંચમી, પહેદી અને સાતમી આ તારાઓ યાત્રામાં (સુમા શી) વર્જિત છે.
कृतिका एकविशत्या भरण्याः सप्रनाडिका || एकादश मघायाश्च त्रिर्वाणां या षोडशः ।। स्वात्य श्लेषा विशाखासु ज्येश्ठायाश्वचतुर्दश ॥ आद्यास्तु घटिकास्त्याज्या शेषासे गमन गुभम् ॥
કૃતિકાની એકવીસ ઘડી, ભરણીની માત ઘડી, મઘાની અગિયાર ઘડી, ત્રણે પૂર્વાની સેાળ ઘડી અને સ્વાતી આલેસા વિશાખા તથા જ્યેષ્ઠા આ નક્ષત્રની પ્રથમની ચૌઢ ઘડી ત્યાગ કરીને શેષ ઘડી યાત્રા (મુસાફરી) ના નિમિત્ત શુભ જાણવી.
પર લદાષ નિવારણાથે ભક્ષણ सूर्यवारे धृतं पीत्वा गच्छेत्सेामे पयस्तथा । गुडमङ्गारके चैत्र, बुधावारे तिलानपि || गुरुवारे दधि ज्ञेयं शुक्रवारे यवानपि । माषान् भुक्तवा शनेर्वारे शूले दोषोपशांतये |
રવિવારે ઘી, સેામવારે દૂધ, મગળવારે ગાળ, બુધવારે તલ, ગુરૂવારે દહી, શુક્રવારે જવ, શનિવારે અડદ એ પ્રમાણે શૂલ દોષની શાંતિને માટે ભક્ષણુ કરીને યાત્રા (મુસાફરી) કરવી.
૫૪ કાલવામ
अत्तरे वायुदिशा च सामे भौम प्रतीच्या बुध नैर्ऋते च । याम्ये गुरौ वन्हि दिशा च शुक्रे, मन्दे च पूर्वे प्रवदन्ति कालम् ॥ શ્રી યતીન્દ્ર મુહૂત કશું ઃ
+૪.૩
Page #532
--------------------------------------------------------------------------
________________
રવિવારે ઉત્તર દિશામાં, ચંદ્રવારે વાયવ્ય કેશુમાં, મંગળવારે પશ્ચિમ દિશામાં, બુધવારે નૈઋત્ય કેવમાં, ગુરૂવારે દક્ષિણ દિશામાં, શુક્રવારે અનિકેણમાં અને શનિવારે પૂર્વ દિશામાં કાળને વાસ જાણ. એમ પૂર્વાચાર્યો કહે છે તે યાત્રામાં (મુસાફરી) વર્જિત છે.
૫૫ ચંદ્રવાસ मेषे च सिहे धनुषीन्द्र भागे वृषे च कन्या मकरे च याम्ये । तलौ नृयुग्मे च घटे प्रतोच्या कर्कालिमोनेषु तथोत्तरस्याम् ।। - મેષ, સિંહ અને ધનને ચંદ્રમાં પૂર્વ દિશામાં જાણુ. વૃષભ, કન્યા અને મકરનો ચંદ્રમા દક્ષિણ દિશામાં જાણવે. મિથુન, તુલા અને કુંભને ચંદ્રમા પશ્ચિમ દિશામાં જાણો તથા કર્ક વૃશ્ચિક અને મીનને ચકમા ઉતર દિશામા જાણ.
सन्मुखे ह्यर्थलाभाय, दक्षिणे सुखसंपदः । पृष्ठे च प्राणनाशय वामे चंद्र धनक्षयः ॥
સમુખ ચંદ્રમામાં યાત્રા (મુસાફરી કરે છે અને લાભ, જમણા ભાગમાં હોય તે સુખ અને સંપત્તિ મળે. પાછળા ભાગમાં હોય તે પ્રાણને નાશ તથા ડાબા ભાગે હોય તે ધનને ક્ષય કરે છે
પ૬ સન્મુખ ચંદ્ર વિશેષ ફળ करणभगणद्वोष वारसंकान्तिदोषं
कुतिथिकुलिकदोषं वामयामाध दोपम् कुजनिरविदोष राहुकेत्यादिदोष
हरति सकलदोषं चन्द्रमा सन्मुखस्थः કરણ નક્ષત્ર વાર સંક્રાતિ કુતિથિ કુરિકવાન યાયાધ મંગળ શનિ, રવિ, રાહુ અને કેતુ આદિના દેશોને સન્મુખ રહેલો ચંદમાં હરણ કરે છે.
૫૭ ગમન વર્જિત नव वामा न गच्छेयुन गन्तव्यं पिता मजः ।। दिजत्रय न गच्छेद्वे गच्छन्नो सेडिरद्वयम् ।। નવ સ્ત્રીઓએ ભેગા થઈ કઈ પણ સ્થાને જવું નહિ, પિતા
વિભાગ પાંચમે
૪૮૪ કે.
Page #533
--------------------------------------------------------------------------
________________
અને પુત્ર અને સાથે જવું નહિ, ત્રણ બ્રાહ્મણએ સાથે જવું નહિ તથા સગા બને ભાઈઓએ સાથે જવું નહિ.
૫૮ કાળવેળાને વિચાર पूर्वाह्न चोत्तरां गच्छेत्प्राच्या मध्याह्नके तथा ।। दक्षीणे चापराह्न तु पश्चिमे त्वघरावके ।।
દિવસના ગણ ભાગ કરવા તેમાં પહેલા ભાગમાં ઉત્તરદિશાની યાત્રા બીજા ભાગમાં પૂર્વ દિશાની યાત્રા, ત્રીજા ભાગમાં દક્ષિણ દિશાની યાત્રા તથા અડધી રાત્રે પશ્ચિમ દિશાની યાત્રા કરવી શ્રેષ્ઠ છે.
चरलग्ने प्रयातव्यं द्विस्वमाठे तथा नरे।। लग्न स्थिरे न गन्तव्यं यात्रायां क्षेममोप्सुभिः ।।
ચરલગ્ન મેષ, કર્ક, તુલા અને મકરમાં યાત્રા કરવી તથા કિરવભાવ લગત મિથુન, કન્યા, ધન અને મીનમાં યાત્રા કરવી શ્રેષ્ઠ છે. પરતુ સુખની ઇચ્છાથી હિથર લગ્ન, વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુલમાં યાત્રા કરવી નહિ.
૫૯ પ્રસ્થાન વિચાર त्र्यहं क्षीरं चपंचादि क्षौरं सप्तदिन रतम् ।। वयं यात्रादिनात्पूर्वभराशस्तनेऽपि च।। यज्ञोपवीतकं शस्त्र मधु च स्थापयेत्फलम् । वित्रादिकमतः सर्वे स्वर्णे धान्याम्बरादिकम् ।। राजा दशाह पंचाहमन्यो न प्रस्थितो बसेत् । अङ्गप्रस्दानसम्पूर्ण वस्तु प्रस्थानकेऽर्द्धकम् ।।
યાત્રાથી ત્રણ દિવસ પહેલા દૂધ પીવું નહિ. પાંચ દિવસ પહેલા હજામત કરાવવી નહિ. સાત દિવસ પહેલાં મેથુન (શ્રી સાગ) કરવો નહિ. જે અશકત હોય તો યાત્રાના દિવસે અવશ્ય ત્યાગ કરવું. શ્રી યતીન્દ્ર સુહુર્ત પણ
: ૮૫
Page #534
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મણે ય પવીત, ક્ષત્રિયે શરા, વૈશ્ય મધ તથા શુ ફળ આ વસ્તુઓથી પ્રસ્થાન કરવું શ્રેષ્ઠ છે. તથા પ્રસ્થાન નિમિત્ત સુવર્ણ, અન્ન અને વસ્ત્રાદિ વસ્તુઓ સાથે રાખવામાં શુભ છે. રાજાથી દશ દિવસ સુધી પ્રસ્થાન રાખી શકાય છે. અને બીજા માણસોથી પાંચ દિવસ સુધી પ્રસ્થાન કરી, નિવાસ કરી શકાય છે. પરંતુ અંગના પ્રસ્થાનમાં પૂર્ણ ફળ અને વસ્તુના પ્રસ્થાનમાં અધું ફળ જણવું.
૬૦ ગર્ભાધાન માષષ્ટવરિષ્ઠ અધ્યા મૌનrબાદ રાત્ર/wવત્ર; જમવાનાં પુત્તર मैत्रब्राह्मस्वाती विष्णुवस्वंबुपे सत् ।।
ભટા ષષ્ઠી, પર્વદિન, રિકતાતિથિ, સંધ્યાસમય મંગળ, રવિ, શનિ તથા રજોદર્શન પહેલાની ચાર રાત્રિ વર્જિત કરીને ત્રણે ઉત્તરા, મૃગશીર્ષ, હસ્ત, અનુરાધા, રોહિણ, સ્વાતી, શ્રવણુ ધનિષ્ઠા તથા શતભિષા આ નક્ષત્રને વિષે ગર્ભાધાન શુભ છે.'
૬૧ પુંસવન સીમંત મુહૂર્ત સાક્નત્રયે માથું . પૂષા વર मूलत्रयं गुरी सूर्ये भामे रिक्तां विना तिथिमः ।। आद्ये द्वये त्रये मासे घग्ने कन्याज्ञषे स्थिरे । चापे पुंसवन' कुर्यात्सीमन्तं चाष्ठमे तथा ।।
આદ્ર, પુનર્વસુ, પુષ્ય, પૂર્વા ભાદ્રપદ, ઉતરા ભાદ્રપદ, મૃગશીર્ષ, રેવતી, શ્રવણ, હરત, મૂળ પૂર્વાષાઢા અને ઉતરાષાઢા આ નક્ષત્રો ગુરૂ સૂર્ય અને મંગળ આ વાર તથા રિક્તા તિથિ વિના અન્ય તિથિઓમાં સીમંતકર્મ શ્રેષ્ઠ છે. ગર્ભથી પહેલા, બીજા અને ત્રીજા માસમાં તથા કન્યા, મીન, વૃષભ, સિહ, વૃશ્ચિક અને કુંભ આ લોનમાં પુંસવન કર્મ શ્રેષ્ઠ છે. ગઈ આઠમા માસમાં સીમતકમ શ્રેષ્ઠ છે. ૪૮૬
: વિભાગ પાંચમ
Page #535
--------------------------------------------------------------------------
________________
૬૨ સંસ્કારે સ્ત્રી ચંદ્ર ખળના વિચાર विवाहे गर्भसंस्कारे चन्द्रशुद्धिस्त्रिया अपि ।। भूषाम्बरादिकार्येषु भर्तुरे वैन्दवं बलम् ॥
વિવાહ કાર્યોંમાં તથા ગર્ભ સસ્કાર અર્થાત્ પુંસવન સીમ તાકિ કાચમા સ્ત્રીએના નામથી અવશ્ય 'દ્રબળનેા વિચાર કરવા. સીએને ભૂષણુ વસ્ત્ર ધારણ આદિ કાય માં સ્વામીના નામથી ચંદ્રમળના વિચાર કરવા.
૬૩ મૂળ નક્ષત્રમાં જન્મેલાનુ ફળ मूलाद्ये जनने तातो द्वितीये जननी तथा ।। तृतीये तु धन नश्येश्वतुर्थे तु शुभावहः ॥
મૂળ નક્ષત્રના પહે! ચરણમાં ઉત્પન્ન થયેલુ બાળક પેાતાના પિતાના નાશ કરે છે, બીજા ચરણમાં ઉત્પન્ન થયેલું ખાળક પેાતાની માતાના નાશ છે, ત્રીજા ચરણમાં ઉત્પન્ન થયેલુ બાળક ધનને નાશ કરે છે તથા ચેથા ચરણમા ઉન્ન થયેલું બાળક શુભકારક છે. ૬૪ જ્યેષ્ઠાનક્ષત્રમાં જન્મેલાનુ ફળ
आद्ये पादेऽग्रजं हन्ति ज्येष्ठायां द्वितयेऽनुजम् ॥ तृतीये जननी जातः स्वात्मान तु तुरीयके ॥
જચેષ્ઠા નક્ષત્રના, પ્રથમ ચરણમા ઉત્પન્ન થયેલું બાળક પોતાના માટા ભાઈના નાશ કરે છે, બીજા ચરણમાં ઉત્પન્ન થયેલુ બાળક પાવાના નાના ભાઈના નાશ કરે છે. ત્રીજા ચરણમાં ઉત્પન્ન થયેલ બાળક પેાતાની માતાના નાશ કરે છે તથા ચેાથા ચરણમાં ઉત્પન્ન થયેલું આાળક પેાતાના જ નાશ કરે છે.
૬૫ આશ્લેષા નક્ષત્રમાં જન્મેલાનુ ફળ सार्षाशे प्रथमे राज्यं द्वितीये तु धनक्षयः ॥ तृतीये जननीनाशश्चतुर्थे मरणं पितुः ॥
શ્રી તીન્દ્ર મુહૂત કશું
+ ૪૮
Page #536
--------------------------------------------------------------------------
________________
આલેષા નક્ષત્રના પહેલાં ચરણમાં ઉત્પન્ન થયેલું બાળક રાજ્યની પ્રાપ્તિ કરે છે, બીજા ચરણમાં ઉત્પન્ન થયેલું બાળક ધનને નાશ કરે છે. ત્રીજા ચરણમાં ઉત્પન્ન થયુલ બાળક પિતાની માતાનો નાશ કરે છે. તથા ચોથા ચરણમાં ઉત્પન્ન થયેલું બાળક પિતાના પિતાને નાશ કરે છે.
૬૬ પ્રસુતાને સ્નાન કરવાનું મૂહુર્ત हस्ताश्विनोत्त्युत्तस्रोहिणीषु मृगाऽनुराधा-पवनात्यभेषु ।। स्नायारप्रमुता गुरुभानु-मौमे त्यात्वा मूहरेर्वासरभष्टषष्ठी ।। स्नाता प्रसुताप्पसुता बुधेन स्नाता च बध्याभृगुनदनेन । सौरमृतिः क्षीर-इतिश्च सेामे पुत्रार्थलामा रविजीवन भामे ।।
હત અશ્વિની ત્રણે ઉતરા રોહિણી, મૃગશીર્ષ, અનુરાધા વાતી અને રેવતી આ નક્ષત્ર વિષે, તથા ગુરુ, રવિ અને મંગળ એ વારે વિષે દ્વાદશી, અષ્ટમી અને પછી આ તિથિઓને ત્યાગ કરીને બીજી તિથિઓને વિષે પ્રસૂતા સ્ત્રી નાન કરે-પ્રસૂતા સ્ત્રી બુધવારને દિવસે નાન કરે તે સંતાન રહિત થાય, શુક્રવારને દિવસે સ્નાન કરે તે વાઝણ થાય, શનિવાર ના દિવસે સ્નાન કરે તે મૃત્યુ થાય, સેમવારના દિવસે સ્નાન કરે છે તે સ્તનના દુધને નાશ થાય તથા રવિવાર, ગુરૂવાર અને મંગળવારના દિવસે સ્નાન કરે તે પુત્ર અને ધનનો લાભ થાય.
૬૭ બાળકનું નામકરણ મુહુર્ત चित्राऽनुराधा मृगरेवतीषु घात्राश्विनी, त्युत्तरहस्तपुष्ये ।। पुनर्वसौं च श्रवण-त्रिकेषु बुधाचन्द्रज्यसितेषु नाम ।। शर्मान्तं ब्राह्मणस्य स्याद्वर्मान्त क्षत्रियस्य च ।। वैस्यस्य धनसयुक्त शुद्रस्य प्रेथ्य सयुतम् ।।
ચિત્રા, અનુરાધા, મૃગશીર્ષ, રેવતી રહિણી અશ્વિની. ત્રણે ઉત્તર, હસ્ત, પુનર્વસુ, શ્રવણ, ધનિષ્ઠા અને શતભિષા આ નક્ષત્રોને વિષે તથા બુધ, સૂર્ય, ચંદ્ર, ગુરૂ અને શુક્ર આ વારને વિષે નામકર્મ ૪૮૮
• વિભાગ પાંચમ
Page #537
--------------------------------------------------------------------------
________________
શુભ છે. બ્રહાણના બાળકનું નામ શમન રાખવું, જેમ કે વૃંદાવન શમાં, ક્ષત્રિયના બાળકનું નામ વર્માન્ત રાખવું જેમ કે યક્ષદત્તવમાં, રિયના બાળકનું નામ ધન-સંયુક્ત અથવા ગુપ્તાંત રાખવું, જેમ કે ધનપતિ ચંદ્રગુપ્ત અને શુદ્રના બાળકનું નામદાસાન્ત રાખવું જેમ કે રામદાસ, દેવીદાસ ઈત્યાદિ અવકાંડચક્રમાં જે નક્ષત્રના જે ચરણમાં જે અક્ષર જન્મ સમયે હેય એજ અક્ષર ઉપર નામ પાડવું.
૬૮ બાળકને પારણે ઝુલાવવાનું મુહુત दोलारोहेऽर्क मात्पचशरपंक्षेषुसप्तमः ॥ જો મરણ વાર્થવ્યાધિ: સાથે મારા
સૂર્ય નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણ પ્રથમના પાંચ નક્ષત્રમાં બાળકને પારણમાં ઝુલાવે તે આરોગ્ય રહે, બીજાં પાંચ નક્ષત્રમાં મરણ થાય, ત્રીજા પાંચ નક્ષત્રમાં દુબળ થાય, ચોથા પાંચ નક્ષત્રમાં વ્યાધિ થાય અને પાંચમા સાત નાગમાં સુખ થાય.
૬૯ બાળકને કાન વીંધવાનું મુહુત रेवतीद्वितये पुष्येपुनवस्वनुराधयाः ।। श्रवण द्वितिये चित्रा मृगेहस्ते शुभे तिथी ।। शुभे वारे हि जन्माहाद् द्वादशे पोडशे दिने । कर्णवेघोऽथवा मास षष्टे सप्त धमेति वा ॥
રેવતી, અશ્વિની, પુષ્ય, પુનર્વસુ, અનુરાધા શ્રવણ, ઘનિષ્ઠા, ચિત્રા, મૃગશીર્ષ અને ઠત આ નક્ષત્રોને વિશે, શુભ તિથિએને વર્ષ અને શુભ ગૃહના વારને વિષે જન્મ દિવસથી બારમા અથવા સોળમા દિવસે અથવા છા, સાતમા, આઠમા મહિનાને વિષે કા વેષ શુભ છે.
न जन्ममासे न चैत्र पौपे न जन्मताराम हरी प्रमुग्ने । तिथानरिक्ते न च विष्टि दुष्ट कर्णस्य वधो न ममान व ॥ દર શ્રી યતીન્દ્ર મુકૃત ૫ :
Page #538
--------------------------------------------------------------------------
________________
જન્મમાસ, ચીત્રમાસ, માસ, જન્મ તારા, કરિશયન (આષાઢ શુકલ ૧૧ થી કાર્તિક શુકલ ૧૧ સુધી) રિકતા ૪-૯-૧૪ તિથિ. વિષ્ટિ અને સમવર્ષ આ સર્વ કર્ણવેધમાં અશુભ છે.
૭૦ મુંડન કરાવાનું મુહુન श्रवणात्त्रितये हस्तत्रितये रेवतीद्वये ।। ज्योष्ठया मृगशीर्षे च पुनर्वसुद्धये तथा ।। सौम्यायने शुभेमारे चूडाकर्म स्मृतं बुधेः ।।
શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા હસ્ત, ચિત્રા, સ્વાતી, રેવતી, અશ્વિની, જયેષ્ઠા, મગશીર્ષ, પુનર્વસુ અને પુષ્ય આ નક્ષને વિષે ઉત્તરાયણના સૂર્યમાં શુભ ગ્રહના વારના દિવસે પડિતાએ મુંડન કર્મ કહેવું છે. न जन्ममासे न च जन्मय तिथौ विधा विरूद्धे शुभतारकासु ।। युग्माब्दमासे न च कृष्णपक्षे चूडा न कर्या खलु चैत्रापौषे ।
જન્મ માસ, જન્મનક્ષત્ર, જન્મતિથિ, નેક્ટ ચંદ્રમા, અશુભ તારા, સમવર્ષ, સમાસ, કૃષ્ણ પક્ષા, તથા ચૌત્ર અને પૌવ માસ મુંડન કર્મમાં વર્જિત છે.
૭૧ જન્મ વખતે ઉપસૂતિકાએ જાણવાની રીત
મીન અને મેષ લગ્ન હોય તે બે સ્ત્રીઓ વૃષભ અને કુંભ હન રાય તે ચાર શી, મકર, મિથુન, ધન અને કર્ક લગ્ન હોય તે પાંચશ્રીઓ,સિંહ કન્યા, તુલા અને વૃશ્ચિક લગ્ન થાય તે ત્રણ સ્ત્રીઓ સુવાવડી પાસે હતી એમ જાણવું.
જેટલા પાપગ્રહ હોય તેટલી વિધવાઓ, જેટલા કુર ગ્રહ હોય તેટલી કુવારીઓ અને નેટલા શુભ ગ્રહ હોય તેટલી સૌભાગ્ય વંતી સ્ત્રીઓ કહેવી.
વિભાગ પાંચમે
Page #539
--------------------------------------------------------------------------
________________
૭૨ જન્મ વખતે દવા, બત્તી, તેલ વિગેરે જેવાની રીત,
જન્મ કુંડળીમાં જ્યાં સૂર્ય હોય તે દિશામાં તો કહે, ચંદ્રની દીશામાં તેલ કહેવું એટલે ચંદ્ર રાશિમાં પ્રવેશ થતાં જન્મ હેય તે દી તેલથી સંપૂર્ણ ભરેલો, ચંદ્ર રાશિના મધ્યમાં હોય દીવામાં અરધું તે જાણવું અને ચંદ્ર રાશિના ઉતરતા ભાગમાં જન્મ હોય તે તેલ થઇ રહેલું ઓછું હતું તેમ જાણવું.
બાર ભાવ तनुर्धनं सोदरमित्रपुत्रप्रियामृत्यु शुभाः क्रमेण ॥ कर्मायस ज्ञौ व्ययनामधेयो लग्नादिभावा विबुधैरिहाक्ताः ।।
૧ તળુ, ૨ ધન, ૩ ભાતુ,૪ મિત્ર, ૫ પુત્ર, ૬ શત્રુ, ૭ સ્ત્રી, ૮ મૃત્યુ ૯ ધર્મ, ૧૦ કર્મ, ૧૧ લાભ, ૧૨ વ્યય, આ બાર ભાવ લગનથી બારમા સ્થાન સુધી પતિએ કહ્યાં છે.. यो यो भाव: स्यामि दृष्टियुतो वा
વૈવ જાણ્ય તકિ કૃદ્ધિ !! पापरे तस्य भावस्यहानिनिर्दिष्टण्या पृच्छता जन्मतो वा ।।
જે જે ભાવ પિતાના સ્વામીથી યુક્ત દ્રષ્ટ હાય તથા શુભ હાથી યુક્ત અથવા દુષ્ટ હોય તે તે ભાવની વૃદ્ધિ જાણવી. અને પાપગ્રહોથી યુક્ત અથવા દ્વષ્ટ હોય તે તે ભાવને હાનિ જાણવી. પ્રશ્ન સમય અથવા લગ્ન સમય આ વિચાર કર.
જ દ્રષ્ટિવિચાર पादकहष्टिदशमे तृतोये द्विपाददृष्टिनवपंचमे च ।। त्रिपादृष्टि श्रतुरष्ट के वा स पूर्णदृष्टिः किल सप्तमे च॥ तृतीये दशमे मन्दो नगमे पंचमे गुरुः ।। विशतीवीक्ष्यते वि वाचतुर्ये चाष्ट मेकुजः ।।
સૂર્ય, ચંદ્ર, બુધ અને શુક્ર, દશમા અને ત્રીજા સ્થાનને એક શ્રી યતીન્દ્ર મુહ પણ
: ૪૯
Page #540
--------------------------------------------------------------------------
________________
આઠમા
પાંચમા સ્થાનને બે ચરણથી, ચેાથા અને ત્રણ ચરણુથી તથા સાતમા સ્થાનને ચાર ચરણુથી અર્થાત સંપૂર્ણ દ્રષ્ટિથી જુએ છે. ત્રીજા અને દશમા સ્થાનને શનિશ્વર, નવમા અને પાંચમા સ્થાને બૃહસ્પતિ તથા ચેાથા અને આઠમા સ્થાનને મગળ નીતિના અર્થાત્ સંપૂર્ણ દ્રષ્ટિથી
જુએ છે.
ચરણથી, નવમા અને
સ્થાનને
ग्रह
नीच
अज वृषम मृगाङ्गना कुलिरा
उच्च
૪૨ :
સેષ, વૃષભ, મકર, કન્યા, ઢ, સીન અને તુલા આ રાશિન ક્રમથી દશ, ત્રણ, અઠ્ઠાવીસ, પંદર પાંચ, સત્તાવીસ અને વીસ અ શે કરી સૂર્યાદિ ગ્રહેાનાં ઉચ્ચસ્થાન જાણવાં અને ઉપર રહેલી રાશિથી સાતમી રાશિના ક્રમથી ઉપર કહેલા શાએ કરી સૂર્યાદિ ગ્રહેાનાં નીચ સ્થાન જાણવા, તે નીચેના ચક્રમાં સમજી લેવાં.
दश शिखिमनुयुक्तिथीन्द्रियांशौ
4
૧
૭૫ ઉચ્ચ નીચ ગ્રહ
झष वणिजों च दिवाकरादि तुङ्गा ॥
७
૨૦ |
१०
निविशति मिश्र्वतेऽस्तनीचाः ।।
चं म बुगु शु
૬ | ૪
| R
| ર | ૨૦
૨
३
૨૦ |
| ૬ | ૪
८
૨૬
| ૨૨
૨૬ |
v
|
|
૬
|
५
૨૦ | ૬
|
૨૭ |
|
श
७
8
| ૨૦ | ૨૦
• વિભાગ પાંચમ
Page #541
--------------------------------------------------------------------------
________________
૭૬ જન્મ કુંડળી ઉપરથી જન્મ માસ જાણવાની રીત वैशाखे स्याथ्य ते मेषो या वदभानूश्च गायते ।। तावन्मासा भवे जन्म गर्गस्यवचनंयथा ॥
વૈશાખ માસમાં મેષ રાશિનો સૂર્ય હોય છે તે જન્મ કુંડળીમાં જે રાશિને સૂર્ય હોય તે રાશિ ઉપરથી માસ કાઢ.
૭૭ અંગ સ્કૂરણ अंगस्य दक्षिणे भागे प्रशस्त स्फुरणं भवेत् ॥ अप्रथस्त तथा वामे पृष्ठस्य हृदयस्य च ॥
પુરૂષને દક્ષિણ ભાગ ફરકે તે શુભ તથા ડાબો ભાગ, પીઠ અને હાય ફરકે તે શુભ જાણવું તેમજ સીએનું આનાથી વિપરીત ફળ જાણવું.
૮ પલ્લી (ગળી) પડે તેનું ફળ यदि पतति च पल्ली दक्षिणाङ्गे नराणा सुजनजनविरोधी
જામ દમ માને ! उदरशिरसिकण्ठे पृष्ठभागे च मृत्युः नरपदहृदिगृहये
સર્વ કરોતિ છે. જે પુરૂષોના જમણું અંગ ઉપર ગરોળી પડે તે પુરૂષો સાથે વિરોધ કરાવે. ડાબા અંગ ઉપર પડે તે લાભ કરાવે, પેટ માણુ અથવા કંઠ ઉપર પડે તે મૃત્યુ કરાવે. તથા હાથ, પગ, છાતી અથવા ગુદા ઉપર પડે તે સર્વ પ્રકારથી સુખી કરે છે.
૭૯ છીંક થાય તેનું ફળ अग्रे कलहकृत छिका चात्मछिका महद्भयम् । उर्ध्वं चैव शुभं ज्ञेय मध्ये चैव महद्भयत् ।। आसने शयने चैव दाने चैव तु भाजने । वामाङ्ग पृष्ठतश्चैव षट छिक्का हि अभावहाः ।।
શ્રી ચન્દ્ર અછૂત દર્પણ
૪૩
Page #542
--------------------------------------------------------------------------
________________
આગળ સન્મુખ થયેલી છીંક કલેશ કરનારી જાણવી, પિતાની છીંક મહાભથ કરનારી જાણવી, ઉચે થયેલી છીંક શુભકા૨ક જાણવી તથા મધ્ય ભાગમાં થયેલી છીંક મહાભય કરનારી જાણવી. બેસતી વખતે, સુતી વખતે, દાન આપતી વખતે, ભોજન કરવા બેસતી વખતે ડાબી બાજુએ તથા પાછળના ભાગમાં આ પ્રમાણેની છ બીકે શુભકારક જાણવી.
૮૦ સંતાન પ્રશ્ન વિચાર સંતાન થશે કે નહિ તે વિષે પૂછવા આવે તે દિવસની તિથિના સંખ્યાને ચાર ગણી કરવી પછી વાર અને ચાગના અક તેમાં ઉમેરવા અને સરવાળે કરી બે થી ભાગવા અને જે બચે તેને ત્રણે ગુણવા તેમાંથી ચાર બાદ કરવા બાકી ૧ બચે તે વિલંબથી સંતાન થશે ૨ રહે તે નહિ થાય ૩-૪ બચે તે તરત થશે એમ જાણવું.
( ૮૧ સેનાના પાયાનું ફળ कुटुंबरोध बहुरोगयुक्तं कलशोदय चैव करोति नित्यम् ॥ द्रव्यार्थनाशं बहुलं करोति सुवर्णपादे स्वजने विरोधम् ।।
સેનને પાયે પતી બેઠી હોય તે તે કુટુંબમાં વિરોધ નાના પ્રકારના રેગેથી યુકત તથા હમેશા કલેશને ઉદય કરે છે તેમ જ ઘણા પ્રકારથી ક નાશ અને સબંધી વર્ગમાં વિરોધ કરાવે છે.
૮૨ રૂપાના પાયાનું ફળ यापारमुन धनधान्य सौंपत् महत्प्रतापो खलु राज्यमानम् ।। तद्वषमध्ये सुख संपदाप्ति स्यान्मगलानिः यदि रौप्यदि ॥
રૂપાને પાયે પતી બેઠી હોય તે વેપારને વિષે ઘણે લાભ, ધન ધાન્યથી સંપત્તિ, માટે પ્રતાય, રાજ્યદ્વાર તરફથી માન તથા તે વર્ષને વિષ, સુખ અને સંપત્તિની પ્રાપ્તિ અને મંગળ કાર્યની પ્રાપ્તિ કરે છે, ૪૯૪ :
વિભાગ પંચમ
Page #543
--------------------------------------------------------------------------
________________
૮૩ તાંબાના પાયાનું ફળ अनंतलक्ष्मी प्रकरोति लाभं कलत्रपुत्र. सुखसंप्रदाप्तिम् ।। लाभोदय चैव करोति सौख्यं शरीर सौख्यं खलु ताम्रपादे ।।
તાંબાને પાયે પતી બેઠી હોય તે તે ઘણા પ્રકારની લમીનો લાભ કરે છે. સ્ત્રી અને પુત્ર તરફથી સુખી અને સંપત્તિની પ્રાપ્તિ, લાભનો ઉદય, સુખ અને શરીર સબંધી નિશ્ચય સુખ કરે છે.
૮૪ લોઢાના પાયાનું ફળ शरीरपोडां रुधिरप्रकोप कलत्रपुत्रो पशु पीडनं च ॥ व्यापारनाशं नृपतेर्भयं च लोहस्यपादे निधनं वधति ।।
લેહાને પાયે પનોતી બેઠી હોય તે તે શરીરને વિષ પીડા, રધિરનો પ્રકોપ, સ્ત્રી, પુત્ર અને પશુને પીડા, વ્યાપારનો નાશ રાજાથી ભય તથા મૃત્યુ કરે છે.
મા યતીન્દ્ર મુહુર્ત પણ.
: ૪૫
Page #544
--------------------------------------------------------------------------
________________
વિભાગ ૬
જ્યોતિષ પ્રવેશ સાજક: મુનિ શ્રી જયંતવિજયજી “મધુકરમાંથી
૧ પાનું ૪૦ પ્રતિમા પ્રવેશ કેટલાક ગ્રંમાં રવિવાર એને શનિવાર પ્રતિષ્ઠામાં ગ્રાહ્ય છે. પણુ મંગળ વારે પ્રતિષ્ઠા કરવાને ઉલેખ કેઈ ગ્રન્થમાં નથી, એટલે મંગળવારને ત્યાગ કરવાનો છે.
૨ પાનું ૪ર : નૂતન ગૃહ પ્રવેશ મુહુર્તમાં
રવિવાર અને મંગળવારને ત્યાગ અવશ્ય કરે તેમ સુહતેના ગ્રંથોમાં બતાવેલ છે. - ૩ પાનું કર ઃ વિવાહના નક્ષત્રો નીચે મુજબ લીધે છે.
મઘા, મૃગસરા, હસ્ત, સ્વાતિ, મૂળ, અનુરાધા, રેવતી, રોહિણી અને ગણે ઉત્તરા.
૪ પાના ૨૭ માંથી “જ્યાતિષ પ્રવેશ મુખ શુક્ર
રેવતી નક્ષત્રથી મૃગસરા નક્ષત્રને ચંદ્રમા રહે ત્યાં સુધી શુક્ર અંધ હોય છે. માટે તે શુક સન્મુખ કે જમણે હોય તે પણ લે શુભ છે.
આજ ગ્રંથના પાના ૨૨ માં ઉમેરે છે સંક્રાતિ વીતી દિન પાંચમે,
સપ્તમે, નવમે જોય, શ, ઇક્કીસ, વીસમે,
પટ્ટ દિન પૃથ્વી સય. ગુટ ગુમ્મટ કુળ જલ,
તાલ મુહ હલવાહ,
વિભાગ કઠો
Page #545
--------------------------------------------------------------------------
________________
એતાં નિષ્ફળ જાન રે,
સાચ કહે મુનિ રાયહીરકલ પાનું-૩ર૭)
૫ શુકન વિષે (૧) ગમન સમય જે શ્વાસ
નિજ હાય રે કાન. મહા અશુભ ફળ કાજ રે
શ્રીધર શાસ્ત્ર પ્રમાણ ૨) બાહી ઊંચી પીઠ છે.
છીંક તે શુભકાર. નીચી, સન્મુખ, પાહિણી,
અપની છીંક આસાર. (૩) બાયાં ભલા ન દક્ષિણાં,
રાગી, રીંછ, સુનાર વિશિમે બેલે ગાડા,
શ્રીધર નથણ વિચાર (૪) ગમન સમય જે સામને
સુદ એ મીલ જાય મનોકામના સબ સફળ છે,
શ્રીધર શાસ્ત્ર બતાય (૫) શ્વાન કાહિને પાસે
પણે ખાજ નિજ શિશ. રાજ્ય લાભ અરૂ ઉદર સુખ,
શ્રીપર વિશ્વા વીશ. ૧૩–ણી યતીન્દ્ર મુહુર્ત દર્પણ:
Page #546
--------------------------------------------------------------------------
________________
(૬) યુગ બાથે વક્ષિણે, ' ' , ' , '
આવે જે તત્કાલ, ધન જન કીતિ બહું મિલે, ' '
ચલને આવે શાહ (૭) ગમન સમય જે દાહિને,
“ દેખ પડે કહું કાગ, સંપત્તિ વળી સુખ મિલે,
* બાકે બહે તો સાબ. ૮) કાળી ચીડિયાં વામ દીથી,
* બેલે તે શુભકાર સુર, સાંપ અરૂ ગેહ કે
, દર્શને દુખ અપાર ૯) રાસભ ભેંસા નર ચડશે,
મીલે લડત મંજર, *) " શ્વાન મહિષ માનવ લડે,
શ્રીય અશુભ વિચાર (૧) પર ડાબે, વરસીહર જમણે,
પિઠ તે કર જ્યા.” તિતર ડાબે સુખી કરે,
જમણે માથે ન્યાલ. (૧૧) જમણ લે ચીબરી,
-સાબી સુખથી વાસ, રામબાણ શુકન ગણે,
, , ; કહે છે કાલીદાસ. ' . . આ
• ' ' : વિભાગ છે
Page #547
--------------------------------------------------------------------------
________________
૬ દ્વાદશ ચંદ્રવિચાર, (મુહુત વિચારારિ બાળ તિષ સાર -
• સંગ્રહ પાના નં. ૮૩ લોક નં. ૨૩) उत्सवे चाभिषेके च जनने व्रत वन्धने । पाणिग्रहे प्रयाणे च शशिर्वादशग शुभः ।।
અર્થ : માંગલિક ઉત્સવ કાર્ય, રાજ્યાભિષેક, જન્મકાળ, જઈ, વિવાહ અને પ્રયાણમાં બારમે ચન્દ્ર શુક્લ કહે છે. -
આ અંગે મુહુર્ત માર્તડ વિવાહ પ્રકરણ છ, પાના નં. ૧૬૯ હેક ૩૨ માં જણાવ્યું છે કે
માંગલિક, ઉત્સવ, રાજયાભિષેક, જન્મકાલ, જનેઈ, વિવાહ અને પ્રયાણમાં ૧૨ મે ચંદ્રમાશુભ કહે છે.”
' સુહુત પ્રકાશ પાના ન ૩૦ શ્લોક ૧૭ માં પણ જણા
ઉત્સવ, રાજ્યાભિષેક, જન્મકાલ, યજ્ઞોપવિત, વિવાહ અને યાત્રામાં બંને ચંદ્રમા શુભ છે.
શ્રી હરિકલશ જૈન જ્યોતિષ ગ્રંથ પાના નં. ૧૩૦ માં જણાવ્યું છે કે “ आधाने, सप्रदाने च विवाहे राज्य विग्रहे । शुभे कार्य च यात्रायां चन्द्रो द्वादशो शुलं
નીચેના કાર્યોમાં ૧૨ મા ચન્દ્ર ઉત્તમ છે. नखच्छेदेऽभिषके च वपने, व्रतबंधने । पाणिग्रहणे प्रयाणे च चन्द्रो द्वादशो शुभं ॥
જોતિષ પ્રવેશ પુતક પાનું ૧રમાંથી સિદ્ધિચાગ એટલે સારે ગ જે દિવસે હોય, તે દિવસે દુષ્ટ શ્રી યતીન્દ્ર મુહુત
= ૪૯
Page #548
--------------------------------------------------------------------------
________________
ચાગ હોય તે સારે ગ મુખ્ય ગણાય અને તેનાથી દુષ્ટ ચાગને નાશ થાય છે. જેમ કે સૂર્યના ઉગવાથી અંધકારને નાશ થાય છે તેમ સિદિગના પ્રભાવે કુગને નાશ થઈ શુભ ફળ પ્રાપ્ત થાય છે.”
પાનું ર૭-૨૮ ઘાતક ચંદ્રને વિચાર ન કરવો જોઈએ એ ઉલેખ કેટલાક પુસ્તકામાં છે. પરંતુ ઘાતક ચંદ્રના સંબંધમા જ્યોતિષ ભરત ગોચર પ્રકરણમાં નીચે મુજબ જણાવ્યું છે. वधू प्रवेशे, युधि, यान यान गेहं क्रिया विवाहेषु हल प्रवाहे नृपाभिषेके, भरस्त्र धत्योर निष्टदः स्याउत्कल काल चन्द्र ॥
અર્થ: વધૂ-પ્રવેશ, સંગ્રામ, યાત્રા, વિવાહ, હલપ્રવાહ, રાજ્યાભિષેક અલંકાર ધારણ, શસધારણ એટલી જગ્યાએ ઘાતચંદ્ર શુભ નથી.
પાનું-જર નૂતન ગુહ પ્રવેશમાં રવિવાર અને મંગળવારને ત્યાગ અવય કરે. એમ મુહના ગ્રન્થમાં બતાવેલ છે.
જ્યોતિષ પ્રવેશ પા ૨૫ ૭ કુંડળીના સ્થાન કારક શુભ ગ્રહ
ગઈ
મગM.
૫e :
: વિભાગ છડી
Page #549
--------------------------------------------------------------------------
________________
૮. નક્ષત્રની રેગ ઉપર અસર કૃતિકા નક્ષત્રમાં દારૂણ જવર અને પિત્તની વ્યાધિ ઉત્પન્ન થાય છે.
જે કૃતિકાના પ્રથમ ભાગમાં પગ ઉત્પન્ન થાય તે દસ દિવસ સુધી પીડા રહે છે.
જે કૃતિકાના બીજા ભાગમાં રોગ ઉત્પન્ન થાય તે પણ દસ દિવસ સુધી પીડા રહે છે.
જે કૃત્તિકાના ત્રીજા ભાગમાં પીડા ઉત્પનન થાય તે પાંચ દિવસ સુધી પીડા રહે છે.
(૨) જે રેહિ નક્ષત્રના પ્રથમ ભાગમાં રોગ ઉત્પન્ન થાય તે નવ રાત સુધી પીડા રહે છે, બીજા ભાગમાં અઢાર દિવસ અને ત્રીજા ભાગમાં દસ દિવસ સુધી પીડા રહે છે.
મૃગસશના પ્રથમ ભાગમાં રોગ ઉત્પન્ન થાય તે પાંચ રાત સુધી પીતા રહે છે, બીજા ભાગમાં બાર દિવસ સુધી, ત્રીજા ભાગમાં એક મહિના સુધી પીડા રહે છે અને પછી મૃત્યુ થાય છે.
આદ્રા નક્ષત્રના પ્રથમ ભાગમાં રોગ ઉત્પન્ન થાય તે એક પખવાડીયા સુધી રહે છે. બીજા ભાગમાં રોગ થાય છે તે બાર દિવસ સુધી રહે છે અને ત્રીજા ભાગમાં થાય છે તે માણસ બચત નથી.
પુનર્વસુ નક્ષત્રના પ્રથમ અશમાં આવેલા તાવ ત્રણ પખવાડીયા સુધી રહે છે. બીજા અંશમાં આવેલ વીસ દિવસ રહે છે. ગજ અશમાં આવેલ એકવીસ દિવસ રહે છે. શ્રી જતીન્દ્ર મૂહર્ત દર્પણ
* ૫૦૧
Page #550
--------------------------------------------------------------------------
________________
જે માણસને અકલેષા નક્ષત્રના પ્રથમ અંશમાં તાવ આવે છે તે તવ મહા મુકેલીએ ઉતરે છે અને જે બીજા અને ત્રીજા અંશમાં તાવ આવે છે તે માણસ બચી શકતા નથી.
જે માણસને મઘા નક્ષત્રના પ્રથમ અંશમાં બિમારી આવે છે તે બિમારી સાત દિવસ સુધી રહે છે, બીજા અશમાં આવે છે તે દસ દિવસ રહે છે. બીજા અંશમાં આવે છે તે બહુ પીડાકારી થાય છે
જે માણસ પૂર્વા ફાળુની નક્ષત્રના પ્રથમ અંશમાં માંદો પડે છે તે માંદગી પાંચ દિવસ સુધી રહે છે. બીજા અંશમાં બાર દિવસ સુધી રહે છે અને જે ત્રીજા અંશમાં માં પડે છે તે એક મહિનાની માંદગી પછી તેનું મૃત્યુ થાય છે.
: ઉત્તરાના પ્રથમ ભાગમાં જેને પીડા થાય છે તે પીડા ચૌદ દિવસ રહે છે, બીજા ભાગમાં થાય છે તે સાત દિવસ સુધી અને ' ત્રીજા ભાગમાં થાય છે તે નવ દિવસ સુધી રહે છે.
(૧૦), હસ્ત નક્ષત્રના પ્રથમ ભાગમાં જે માણસ મોટો પડે છે તેના તે માંદગી સાત દિવસ સુધી રહે છે, બીજા ભાગમાં ચાર દિવસ સુધી અને ત્રીજા ભાગમાં પાચ દિવસ સુધી રહે છે.
ચિત્રા નક્ષત્રના પ્રથમ ભાગમાં જે બિમાર પડે છે તે બચત નથી. બીજા ભાગમાં બિમાર પડે છે તે ગંભીર માંદગી ભોગવીને શાને થાય છે અને ત્રીજા ભાગમાં માંદગી તેર દિવસ સુધી રહે છે.
(૧૨) વાતી નક્ષત્રના પ્રથમ ભાગમાં રોગ ઉત્પન થાય છે તે તેની પીડા ૧૩ દિવસ સુધી રહે છે, બીજા ભાગમાં પીડા ૨૧
* * ; વિભાગ છઠો ૫૦૨ :
Page #551
--------------------------------------------------------------------------
________________
દિવસ સુધી રહે છે ત્રીજા ભાગમાં રેગ થાય છે તે માણસ મૃત્યુ પામે છે.
૧૩.
વિશાખા નક્ષત્રના પ્રથમ ભાગમાં રોગ થાય છે તે ૪૮ દિવસ સુધી રહે છે. બીજા ભાગમાં થાય છે તે પીડા ૧૨ દિવસ સુધી રહે છે. ત્રીજા ભાગમાં થાય છે તે પીડા ૧૨ દિવસ સુધી રહે છે.
* ૧૪
અનુરાધા નક્ષત્રના પ્રથમ ભાગમાં રાગ ઉપન્ન થાય છે તે તેની પીડા સાત દિવસ સુધી રહે છે. બીજા ભાગમાં થાય છે તે પંદર દિવસ અને ત્રીજા ભાગમાં થાય તે સઠ દિવસ સુધી પીડા રહે છે.
૫
શબ્દના પ્રથમ ભાગમાં પીડા થાય છે તો ૪૫ દિવસ રહે છે અને બીજા-ત્રીજા ભાગમાં થાય છે તે ૧૦ દિવસ સુધી રહે છે.
મૂળ નક્ષત્રના પ્રથમ ભાગમાં માંદગી આવે છે તે તે ત્રસ મહિના સુધી રહે છે. બીજા ભાગમાં આવે છે તે ૧૦ દિવસ સુધી હે છે. બીજા ભાગમાં આવે છે તે ૫દર દિવસ સુધી રહે છે.
પૂર્વાષાઢા નક્ષત્રના પ્રથમ ભાગમાં માંદગી આવે છે, તે તે પંદર દિવસ સુધી રહે છે, બીજા ભાગમાં આવે તે પણ પંદર દિવસ સુધી રહે છે, બીજા ભાગમાં આવે તે રેગી બચત નથી.
૧૮ ઉત્તરાષાઢા નક્ષત્રના પ્રથમ અને બીજા ભાગમાં રેગ ઉ૫ન ચાય તે બાર દિવસ તેની પીતા રહે અને ત્રીજા ભાગમાં થાય તે પીઠા ૨૦ દિવસ સુધી રહે. શ્રી યતિન્દ્ર રાહુત હર્ષ
: ૫૩
Page #552
--------------------------------------------------------------------------
________________
શ્રવણ નક્ષત્રના પ્રથમ ભાગમાં રાગ થાય તે સાત દિવસ રહે, બીજા ભાગમાં થાય તે વીસ દિવસ અને ત્રીજા ભાગમાં થાય તે ૧૬ દિવસ રહે.
૦
ધનિષ્ઠા નક્ષત્રના પ્રથમ ભાગમાં માંદગી આવે તે ૨૦ દિવસ સુધી રહે, બીજા ભાગમાં આવે તે ૬૦ દિવસ સુધી રહે. ત્રીજા ભાગમાં આવે તે પીડા એક માસ સુધી રહે.
૨૧ પૂર્વા ભાદ્રપદના પ્રથમ ભાગમાં રોગ ઉત્પન્ન થાય તે તેની પીઠા ૪૫ દિવસ સુધી રહે. બીજા ભાગમાં થાય તે પીડા છ મહિના સુધી રહે. ત્રીજા ભાગમાં થાય તે પીડા ૧૬ દિવસ રહે.
ઉત્તરા ભાદ્રપદના પ્રથમ ભાગમાં માંદગી અને તે તેની પીડા ૧૫ દિવસ સુધી રહે. બીજા ભાગમાં આવે તે પીઠ એક મહિના સુધી રહે. ત્રીજા ભાગમાં આવે તે પીડા ૨૮ દિવસ સુધી રહે.
૨૩ રેવતી નક્ષત્રના પ્રથમ ભાગમાં માંદગી આવે તે તેની પીડા ૮ દિવસ રહે, બીજા ભાગમાં આવે તે પીઠ ૧૬ દિવસ સુધી રહે ત્રીજા ભાગમાં આવે તે પીડા ૩૦ દિવસ સુધી રહે.
૪ અશ્વિની નક્ષત્રના પ્રથમ ભાગમાં રોગ ઉત્પન્ન થાય તે એક દિવસ રહે. બીજા ભાગમાં થાય તે પાંચ દિવસ રહે, ત્રીજા ભાગમાં થાય તે ૭ દિવસ રહે.
ભરણી નક્ષત્રના પ્રથમ ભાગમાં દેગ ઉત્પન્ન થાય તે ૭ ૧૦૪ :
વિભાગ છઠ
Page #553
--------------------------------------------------------------------------
________________
દિવસ રહે બીજા ભાગમાં થાય તે માણસ ન બચે, ત્રીજા ભાગમાં થાય તે ત્રણ માસ સુધી રહે,
શતભિષા નક્ષત્રમાં માંદગી આવે તે ૨૦ દિવસ પછી સ્વાસ્થ પુનઃપ્રાપ્ત થાય છે.
વિશાતરી મહાદશા વિચારને કેડે ૧, પારાશર પદ્ધતિમાં વિશેતરી મહાદશા ચહણ કરવી. ૨ રાજ્યગ કરનાર અને ગ્રહની મહાદશામાં રાજ્યગનું ફળ
મળે છે. ૩ પાપગ્રહ પણ વેગ કરનાર હોય તે પિતાની અંતરદશામાં શુભ
ફળ આપશે , ૪ મારકની મહાદશામાં તેના સાથે શુભ ગ્રહને સંબંધ હોય તે
તે મહાદશામા કે અતરદશામાં અશુભ ફળ નહિ આપે. પણ
સંબંધ ન હોય તે પાપગ્રહ અશુભ ફળ આપશે. ૫ રાજયગ કારક ગ્રહની મહાદશામાં તેની સાથે સંબંધ કરનાર
શુભગ્રહની મહાદશામાં રાજ્યગનું ફળ મળે છે. ૬. નવમેશ, પંચમેશ, દશમેશ ચતુર્થેશ અને તેમની સાથે રહેલા
ગ્રહની દશા શહ, ફળદાયક છે. એવા ભાવનો સ્વામી દશમા ભાવથી યુકત હાય પછી તે શુભ કે અશુભ સ્થાનમાં હોય તે પણ તે દશા શુભ ફળ આપનારી છે.
(વિશાતરી મહાદશા કે જુઓ પેજ નં. ૫૦૮)
૬૪-શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ:
* ૫૫
Page #554
--------------------------------------------------------------------------
________________
ગામ તથા પ્રભુને બેસાડનારને માટે અનુકુળ મેષ | વૃષભ | મિથુન | કર્ક | સિંહ | કન્યા
એક રાશિ ૧૧૬ |
એકાગોર'૧૯૨૧
૨–૧૭
૩-૪
૧૫.
૨૨૨૪
૧૩-૧૪]
૨-૧૭
૧૫
[
૨૩
૩–૧૧
૮-૧૫
-૧૦૧૧-૧૫
૨૦ ૧-૫ ૯- ૦
૧૩-૧૪ ૫-૬ | ૨–૬–૭ ૩-૪–૭ ૧૫–૧૮ | ૧૯૨૧ { ૨૨-૨૪ ૨૩
૬િ–૧૬-૧૪ | ૭૧૬-૧૯ ૨-૮
૧૮ ૧૨-૨૪ ૨૧૨૩] ૧૭. ૬.૧૧૨૦
૧--૧૦ ૭૨૩ ૨૨-૨૪ |
R૬ ૧૯૨૧ ૧૩-૧૪.
૨-૧૭
૧૧:૩૦
૧૮
-
-
-
-
૧-૯
૭૨૩ [ ૧૫-૨૦
૧૩–૧૪
૧૨
૧e
૧૮
૬.૮પ્રત | અષ્ટક
૬-૮ ૬- મૂલ્સ | ૨૪
|
૧૬-૧૭
૨૧ ૧૩-૧૪
૧૮
-૧૦
૧૧-ર૦.
1
૨-૧૨
૨–૧૭
૬-૧૭
૧
| ૧૫
૬- ૨ ૨૪
લગ્ન. ઘડી
૩-૫૮
૪–૨૭
૫–૧૦
૫-૩૬
૫–૧ |
૫–૧૮
લન
ઘટા
૧–૩૬
૧–૪૮ | ૨–૨૪
૨-૧૪
૨-૧૨ |
કે યતિન્દ્ર મુહુર્ત પણ
Page #555
--------------------------------------------------------------------------
________________
-પ્રતિકુળ ભગવાનની રાશિ સાથે મિલાપ
T
gણા
GR
ભાન
૨૩.
૧૯-૧૦
SIG
૧૩-૧૪
૧૮ ૧૬-૧e ]
૬-૨૨-૨૪
૧૧-૦
મધ્યમ
૧૦
૨૧
-૧૧૨૦ ૨૨૨૪
શુભ
૧૫
૨૩
—૧૨ T૧૯-૧૦ | ૨-૧૧ |
- ૧૬-૧૦-૨૧ ૧૭–૨૦ ૬-૧૪-૧૩ ૨-૮ ૧-૩-૪ ૧૮-૨૨-૨૪]
જ ૯-૧૦
૧૦–૧૫.
૨૦
અતિ શુલ
૧૭.
૩-૪-૧૨
૧૫
મધ્યમ
૧૯-૨૧
-
-
-
-
૧૫
અશુભ
૧૩–૧૪.
૧૮ | ૧૬-૧૯
૨૫
-૨૨
-૧૭
મધ્યમ
૨–૧૭
૭-૨૩
અશુભ
)
૧૩-૧૪. ( ૧૮ ૧૬–૧૯- ૨૧
૨-૧૭
૬-૨૨ ૨૪
શુભ
૧૧-૨૦
૧૩-૧૪ ૧૮
[
૧૨
અશુભ
૫-૧૮
૫-૬
-૧૭
૩–૫૮
ઘડીપળ
૨-૭
|
૨-૨
|
૨-૧૪ ! ૧-૪૮ ! ૧-૩૬ !
,
થતિન્દ્ર મુહૂર્ત દર્પણ
૨ ૫૭
Page #556
--------------------------------------------------------------------------
________________
(અનુસંધાન પિજ નં. ૫૦૫ તું ચાલુ)
વિશાત્તરી મહાદશાને કે
શપાક
ગ્રહ
| સૂ, | ચ | મ | રાહુ ગુરૂ | શનિ બુધ | કેતુ | શુક્ર
કયા કયા
| ફ 1 રે | મૃગ આદ્રા પુના પુષ્પ આલે મઘાર ફા !
નક્ષત્ર.
G
| હ | ચિત્રા સ્વાનિ વિશા અનુ
. ! મૂળ પુ.પા.
ઉપરથી
મહાદશાબેસ. તે નક્ષત્ર |
૧ ૩પ શ્રવણ ધનિ | શત પુ.ભા ઉ.ભારેવતી અશ્વિભરણું
તે ન! |
| _
વર્ષ
૭ / ૧૮ ૫ ૧૬ !
એક ઘટીનાદિવસ ૩૫ ૬° | ૪૨ ૧૦૮ ૯૬ ૧૧૪૧૨ કર
-
-
-
- - -
-
-
-
-
૫૦૮ ?
.
1 વિભાગ ૬ ક.
Page #557
--------------------------------------------------------------------------
________________
નિત્ય ઉપચેગી ભાવિ ફળાદેશે
સ્થાન
ભક્તક
સંપાદકઃ પૂનમચંદ નાગરલાલ દેશી (શશિપૂનમ)
થરાદવાળા–ડીસા (બ. કાં.) (પૂજ્ય આચાર્યદેવ શ્રી ભુવનશેખરસૂરિ મ. સા. ના હેત લિખિત નોટ પરથી સાભાર ઉતારે તા. ર૧-૨-૪૭).
૧ ગરોળી પડે તેને ફળાદેશ કઈ પુરૂષ ઉપર ગરોળી પડે છે તેનું ફળ નીચે મુજબ લખેલું છે પરંતુ જી પર પડે છે તેથી ઉલટું ફળ મળે છે. ૧-૪ -૧૪-૧૫ તિથિ અને રવિ. શનિ, મંગળ ના રેજને ગળી પડે તે નુકશાન કરનાર છે.
ફળ | સ્થાન રાજ્યપ્રાપિત કંઠ
શત્રુનાશ કપાલ માતામિલન સ્તન
દુર્ભાગ્ય રાજ્યમાન | પાઠ
બુદ્ધિનાશ ઉપલે હોઠ ધનક્ષય જાંધ
શુભ પન વૈભવ | બંને હાથ વસ્ત્ર લાભ નાક વ્યાધિ કયા-કાંધ
વિજય જમણેકાના આયુવૃદ્ધિ! નાભિ
ઘણું ધન ડાબો કાન બહુત લાભ| પેટ.
ઘેડે વાહન બ ધન | જમણી કલાઈ મનસંતાપ જમણી ભૂજા રાજ્ય સન્માન ! ડાબી કલાઈ કીતિ વધે ડાબી ભૂ જા રાજ્ય કોષ |
ધાન્ય લાભ કેશ અને એડી મરણ | મુખ
મિષ્ટ ભજન જમણે પગ સુસાફરી| પગનો અગ્ર
સી નાશ ડાબે પગ બાંધવનાશ ! અથવા મધ્ય ભાગ
નીચે હોઠ
આખ
નમ
શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ:
# ૫૦૦
Page #558
--------------------------------------------------------------------------
________________
૨ ગધેડે બેલે તેને ફળાદેશ ઉત્તર દિશામાં
ઈશાન કોણમાં પહેલા પહેરે ચારભય
મૃતક દેખાય બીજા પહેરે દ્રવ્ય પ્રાપ્તિ
અગ્નિ ભય ત્રીજા પહેરે શજમરણ
રાજ પ્રસાદ ચોથા પહેરે વિજય કથન
ચાર ભય
- જે છે 4
દક્ષિણ દિશામાં પહેલા પહારે અભ્યાગત આવે બીજા પહેરે સુખ સંતોષ ત્રીજ પહેરે અત્યંત સુખ ચેથા પહેરે મરણ સુણાવે
અગ્નિકેશુમાં
સ્ત્રી સમાગમ કલહ દેખાય સુખ સંતેષ વાર્તા મિત્ર દર્શન
પૂર્વ દિશામાં પહેલા પહેરે ધન પ્રાપ્તિ બીજા પહોરે સ્ત્રી સમાગમ ! ત્રીજા પહેરે અવિન ભય ચેથા પહોરે કાર્ય નાશ !
૨,
નૈરૂત્ય કેણમાં
વૃષ્ટિ થાય અન્યતર ભય અન્યન્ય વાત વિજય કલ્યાણ
વાયવ્ય કોણમાં
પશ્ચિમ દિશામાં ! પહેલા વહારે સુખ સંતોષ બીજા પહેરે પર મરણ ત્રી જા પહેરે ધન પ્રાપ્તિ ચોથા પહેરે
વિદ્યાલાજ |
છે આ
વિદ્યા લાભ કલહ થાય શ્રી સમાગમ સીધાં-ભજન
જ
૫૧૦ ?
વિભાગ છઠ
Page #559
--------------------------------------------------------------------------
________________
૩ ભેરવ દિવસે બોલે તે ફળાદેશ ઉત્તર દિશા
ઈશાન કોણ પહેલે પહોરે પૂછુય પ્રાપ્તિ
અરિન ભય બીજા રાણીમરણ
નિષ્કળ વાર્તા ત્રીજા ,
સ૫લય ચેથા , દેશમધ્યે ભય,
લાભ વાર્તા
-
જે
છે
લહ વાત
.
દક્ષિણ દિશા
પહેલે પહોરે બીજા છ ત્રીજા ,
»
લાભ વારતા ઘરમાં કલહે. પંથ મથે ભય |
હાનિ મરણ
અગ્નિ કેણ
સ્ત્રી મરણ સાગ વાત ધન હાનિ સ તેષ વાત
;
નૈરૂત્ય કેણ
પહેલે
પૂર્વ દિશા પહોરે પંચ મધ્યે ભય , મોટાનું મરણ
, ચોરને ભય ચેથા , વટાવી સૂણાવી
આ
જ
અર્થ લાભ અવિન ભય તેન ભચ રાજદંડ
છે
પશ્ચિમ દિશા
વાયવ્ય કોણ
પહેલે પહેરે બીજા ત્રીજા , ચાથા ,
શાકીની ભય સંતેષ વાર્તા વિજય વાત શત્રુ મરણ !
અકસમાત મરણ કન્યા જન્મ સાગ વાત ગ્રંથ મથે ભય
૩.
શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ:
૧ પ૧૧
Page #560
--------------------------------------------------------------------------
________________
૪ ભૈરવ રાત્રે બેલે તે ફળાદેશ, ઉત્તર દિશા
ઈશાન કે
م
પહેલે પહોરે બી જા , ત્રીજા , ચોથા ,
નાશ વાર્તા વ્યાપાર લાભ . સાથી મરણ જનહાનિ
હાનિ કરે રાજમરણ અભ્યાગત કથન અત્યંત ભય
૩.
દક્ષિણ દિશા
અગ્નિ કેણું
પહેલે પહર ચોપગાં લાભ બીજા ક પરદેશ ચલાવે બીજા , ગામ ગયે આવે ચેથા , જોશમરણ
જે છે કે
પુત્ર પ્રાપ્તિ માતાપિતા પીડા પશુ હાનિ કંદલ લિ
પૂર્વ દિશા પહેલે પહેરે દેશ ચાલો કહે બીજા , જ્ઞાતિમાં મરણ બીજા
યાત્રાની વાત | ચોથા , સંતેષ વાર્તા
નૈરૂન્ય કે રાજાથી સ્ત્રી લાભ રાજા વિરામ્ય દેશે ચાલે ગત વસ્તુ લાભ
પશ્ચિમ દિશા
વાયવ્ય કર્યું
?
પહેલે પહેરે બીજા " ત્રીજા , ચોથા ,
વર્ષા કથન | રાજમરણ
શાંતિ મળે રાજ્યથી લાભ ]
સગી નાશ વિજય વાત ભૂત લાગે અભ્યાગત કથન
છે
જ
'
૧૧૨ ઃ
વિભાગ છઠે
Page #561
--------------------------------------------------------------------------
________________
માણિધિ દિવસે બેલે તે ફળાદેશ
ઉત્તરદિશા પહેલા પહેરે સ્ત્રી મરણ બીજા , સતી સમાગમ. ત્રીજા , દિન દેશભયા
શશુને ભય
૨ ૩,
ઈશાન કેણ લાભ દેખાય વ્યાધિ ફળ શત્રુ ભય રાજ પ્રસાદ
દક્ષિણ દિશા
૨.
પહેલ પહેરે બીજા , ગીજા , ચોથા ,
અત્યંત ભય
સર્પ ભય
પર મરણ અભ્યતર ભય
અવિન કેવું હાનિ સુણાવે ગ્રામાંતર ચલાવે રાજવિગ્રહ થાય હર્ષ કલ્યાણ વૃદ્ધિ
૪.
પૂર્વ દિશા પહેલા પહેરે દેશથી સહી બીજા
ઠાકર મરણ ગજા - રાજ ભંગ ચોથા
અશ્વલાભ
નૈરૂત્ય કેણ
અકાલ વર્ષ દેશ મધે ભય અકાલ વૃષ્ટિ શત્રુ ભય
૩.
વાયવ્ય કે
૧.
બીજા
પશ્ચિમ દિશા પહેલા પહેરે પરચક ભય?
અગ્નિ ભય ગીજ , પર મરણ ચોથા જ વણિજ લાભ પ-શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ :
રાજમાન્ય કહી પુત્ર જન્મ સહી ગત વસ્ત્ર કહી સંગ્રામ દેખાડે
૩.
૪.
= ૫૧૩
Page #562
--------------------------------------------------------------------------
________________
૬ માસિધિ રાત્રે બોલે તે ફળાદેશ, ઉત્તરદિશા
ઇશાન કોણ
પહેલા પહેરે બીજા , ત્રીજા , ચોથા "
દેશ ઉલ્કાપાત સ્ત્રીને નાશ |
અશ્વ લાભ | ગઈ વસ્તુ મળે
૨. ૩,
ચારભય અગ્નિ ભય રાજ ભય ચોપગાં લાભ
અગ્નિ કેણું
દક્ષિણ દેશા પહેલા પહેરે સુખવાર્તા બીજા ,
સ્ત્રી લાભ ત્રીજા
વ્યંતર ભય ચોથા દુખ વાર્તા
જે જે ૪
અગ્નિ ભય અસંભવિત કહે પશુ હાનિ પર મરણું
પૂર્વ દિશા
પહેલા પહોરે બીજા , ત્રીજા , ચાથા +
રાજ્ય પ્રસાદ
શગ કલેશ, કલાવંત આવે અત્યંત ભય ],
નૈરૂત્ય કેણ દિન ૫ મધે ભય અકિન ભય કલહ કરે હાનિ કરે
૨. ૩. ૪.
પશ્ચિમ દિશા
વાયવ્ય કે
૨.
પહેલા પહેરે બીજા , બીજા , ચોથા ,
પરચક આવે * અગન ભય
શત્રુ નાશ વ્યાપાર લાભ
રાજ માન્ય ચાપગને લાભ કલહ કંકાશ કરે ગોત્રનાશ.
૫૧૪ :
? વિભાગ છેઠા
Page #563
--------------------------------------------------------------------------
________________
૭ શિયાળ દિવસે બોલે તે ફળાદેશ
ઉતર દિશા પહેલા પહેરે મટી જી મરણ બીજા ,
ચાર ભથ! ત્રીજા , ભેજન કરે ચેથા સુખ વાર્તા!
ઈશાન કેણ, દ્રવ્ય પ્રાપ્તિ શ્રી સમાગમ શત્રુ નાશ
જ છે
પુત્ર પ્રાપ્તિ
દક્ષિણ દિશા પહેલા પહેરે દિન બે મધે ભય બીજા ,
સપભય ત્રીજા , મરણ સભળાય થથા - રાજ પ્રસાદ
ન જ છે છે
અનિકેણ દેશમશે પાળવા રાજાથી પ્રજા મરણ રાજરાણી મરણ પુત્રપ્રાપ્તિ
-
પૂર્વ દિશા પહેલા પહોરે રાજ્યભ ગ. બીજા છે રાજ લશ્કર આવેT ત્રીજા જ દેશ ભ ગ | ચેથા , ગોત્ર નાશ
નૈરૂત્ય કોણ - દિન ૫માં કલહકરાવે ભય ઉપજે ગોત્ર નાશ વાદ મિત્ર હાનિ
જે છ
= ,
વાયવ્ય કોણ
રાજમાન ચોપગાનો લાભ
કલહ કરાવે ૪. ગાત્રને નાશ
બીજ
પશ્ચિમ દિશા પહેલા પહેરે પરચક્ર આવે
અતિ ભય ત્રીજા કે. શત્રુ નાશ ચાર ” વણિજલાભ | શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ:
છે
• ૫૧૨
Page #564
--------------------------------------------------------------------------
________________
૮ શિયાળ રાત્રે એટલે તે ફળાદેશ
ઉત્તર
દિશા
પહેલા પહેારે દેશ ઉલ્કાપાત
મીંજા
સ્ત્રી હત્યા ચઢ
ત્રીજા
અશ્વપ્રાપ્તિ શાતિમળે
ચોથા
""
.
""
૫૧૬ :
દક્ષિણ દિશા
પહેલા પહેાર
ખીજા
ત્રીજા
ચોથા
39
"
""
પહેલા પહાર
બીજા
ત્રીન
ચાથા
પૂર્વ દિશા
22
"9
""
પશ્ચિમ દિશા
પહેલા પહેારે સર્પ વિષ કરે
ખીજાં
ચાર લાગે
ત્રીજા
ઘણા લાભ થાય મસાના
ચોથા
ા ક્ષય
33
અત્યંત ફળ સ્ત્રી સમાગમ ભય ઉપજે
રાગનષ્ટ
27
"
લાભ થાય
ીંગ ઉપજે
કલાવત આવે
શત્રુભય
૨.
3.
૪.
૧.
૨
3.
૪.
.
3.
૪.
ર.
3.
*
ઇશાન કાણુ
માસ૧ ચોરભય
નિભય
રાજામરણ
ચોપગાં પ્રાણીના લાલ
અગ્નિ કાણ
વ્ય પ્રાપ્તિ
દ્રવ્ય પ્રાપ્તિ
પુત્ર ગૂજન પુન્ય પ્રાપ્તિ
નૈત્ય કાણુ
રાગ કલેશ
અત્યંત ભય
દ્રશ્ય પ્રાપ્તિ
રાજ પ્રાસાદ
વાયવ્ય કાણુ
ચોરલય
દ્રવ્ય પ્રાપ્તિ પાળવા સુણાવે ઘર સુના થાય
: વિભાગ છઠ્ઠા
Page #565
--------------------------------------------------------------------------
________________
૯ ઘુવડ બોલે તે ફળાદેશ
ઉત્તર દિશા પહેલા પહેરે લક્ષમી લાભ બીજી એ શુભ વાતો ત્રીજા જ મિત્ર આગમન | ચોથા છ પુત્ર લાભ .
ઇશાન કેણ
લક્ષમી લાભ ભય ઉપજે પુત્ર ગર્જના કહી પુત્ર જન્મ થશે
૩.
૧.
દક્ષિણ દિશા પહેલા પહોરે મિત્ર મરણ બીજા છે ત્રીજા "
ભયવાર્તા ચોથા છે
ભેજનવાત
અનિકોણ હાનિ કરે સ્ત્રી સમાગમ દૂરની વાત કહે મરણ કહે.
ભય કહે
૩.
-
નરૂત્ય કેણ ગમન સહે બધન થશે. જય હે મિત્ર મળશે
પૂર્વદિશા પહેલા પહેરે અર્થ લાભ બીજા , ઘરની વાર્તા ત્રીજા , ચોર ભય | ચોથા , અશ્વલાભ|
છે
છે
જ
વાયવ્ય કે
પશ્ચિમ દિશા પહેલા પહોરે વિષ્ટિ કરે બીજા , પુત્ર લાભ] ત્રીજા ,
મિત્ર લાભ ચોથા , શુભ વાતો ! શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ:
સર્વ ભય કહે ૨. રાજ્ય પ્રસાદ ૩.
ભજન વારતા ૪. રાજ્ય પ્રસાદ
:
૫૧૭
Page #566
--------------------------------------------------------------------------
________________
૧૦ કાગડા એટલે તેનું ફળાદેશ ઉંચો મેલે
પહેલા પહેારે પરાણા આવે । ત્રીજા પહેાર
જા
ચોભય
ચોથા
23
પહેલા પહેારે
બીજા
ત્રીજા
ચોથા
ઉત્તર દિશા
19
""
૫૧૮ :
27
પહેલા પહેારે
બીજા
ત્રીજાં
ચોથા
37
32
"3
પહેલા પહારે
ખીજા
ત્રીજા
ચોથા
"
"
દક્ષિણ દિશા
પૂર્વ દિશા
પહેલા મહાર
મીન
ત્રીજા
ચોથા
પશ્ચિમ દિશા
77
""
ભય ઉપજે
લક્ષ્મી લાભ
સતાય મળે ધનવાર્તા
1
21
અકાલ વર્ષો
મેલી વાર્તા કહે
લાભ થાય
અનાશ
લક્ષ્મી મળે
દ્રવ્ય લાભ
કલેશ થશે
દૂરની વાર્તા મળે
અકાલ વર્ષો
લાભ સતાષ
કન્ય લાલ
ચિંતા ઉપજે
૧
×
'
૩
૧
3
૪.
૧.
ર.
3.
૪.
71
ઈશાન કાણુ’ દૂરની વાર્તા મળે
લાભ થશે
લડું થશે
દ્રવ્ય વાર્તા
અગ્નિ કાણુ
શત્રુદ્ધમ
અગ્નિભય અથ લાભ
દ્રવ્ય લાભ
કલહે થશે
દૂરની વાર્તા મળે
નૃત્ય કાણુ
મિત્ર ઃ ન
સુખ સતાષ
અભ્યાગત આવે સતાષ વાર્તા
વાયન્ય કાણુ
શક સંતાપ ઘાત
મિત્ર સમાગમ
ધન લાભ
પરદેશ ગયા મળે
• વિભાગ છઠ્ઠા
Page #567
--------------------------------------------------------------------------
________________
-
ઉત્તર
અત્યંત કલહ થાય
દક્ષિણ- લાલ સત્તાષ થશે પૂ કામ ચિંતવ્યુ હોય તેને
નાશ થાય.
અશ્રુસ
પશ્ચિમ
-
૧૧ ધૃતરા કાન ફફડાવે તેના ફળાદેશ
-
ઈશાન-૧. હાનિ દેખાડે ૨. અશુભ જાણુનુ અગ્નિ-અકસ્માતના ભય સૂચવે છે. નૈત્ય-મન સતષ સુખ સૂચવે છે
અરિષ્ટ સૂચવે છે. | વાયવ્ય-કલેહ તથા ઉચાટ થાય
૧૨ હૈાલી ચક્રના ફળાદેશ (ઉંચે પવન વાય)
ઉત્તર - સુકાલ રસાયણ ઘણું:
નીપજે
દક્ષિણ-વિશ્વાપને પતિ પશુનું મરણુ પૂર્વ-નીપજ સુદર, પ્રજામાં શાંતિ પશ્ચિમ-દેશમાં સારી નીપજ પર ંતુ
|
ઇંન્ન ભગ
ઇશાન—નીપજ સારી, થાય સુખ— સતાષ
અગ્નિ—મહા કલહ, દુઃખ રાગ થશે -નૈરૂત્ય-તી વગેરેના ઉપદ્રવ વાયવ્ય નીપજ, સારા પ્રમાણમાં થાય
૧૩ વસીએ દિવાળીના દિવસે ટૈખાય તેના ફળાદેશ
શ્રી ચત્તીન્દ્ર મુર્હુત પશુ
:
ઉતર– વસ્ત્ર લાભ, સ્ત્રી લાભ થશે દક્ષિણ- રાગ ઉપજે, અશુભ પૂ. -લાભ વિજય કલ્યાણ કરનાર પશ્ચિમ-દ્રવ્ય લાભ, સુખકારી જાણુજી
5
ઈશાન-અદેખાઇને અસત્ય માઘુ પડશે અગ્નિ-શ્વત લાભ, સુખ સમજવુ નૈરૂત્ય-કલહ, કરે, અશુભ દેખાશે વાયત્ય-સ્ત્રી લાભ, સ ંતાય મળશે.
: ૫૧૯
Page #568
--------------------------------------------------------------------------
________________
૧૪ દેવચકલી બેલે તેને ફળાદેશ
ઉત્તર દિશા પહેલા પહોરે કલહ દેખાય બીજા • ધનલાભ ત્રીજા , દ્રવ્ય પ્રતિ, ચેથા - રાજ પ્રાસાદ
- જે છે 4
ઈશાન કે સુખ વાત કહે લાભ વારતા વસ્ત્ર લાભ શીત રાગ ઉપજે
દક્ષિણ દિશા પહેલા પહોરે સ્ત્રી મરણ બીજા , સાગ વાર્તા ત્રીજ , . ધનહાનિ ચેથા
લાભ
• અગ્નિ કોણ”
અનિભય દ્રવ્ય પ્રાપ્તિ તુરગમ લાલ વરીનો ક્ષય
જે 6
»
બહાર
પૂર્વ દિશા પહેલા પહેરે રાજલંગ બીજા બે પુત્ર લાભ | ત્રીજા , ગોવને નાશ ચોથા , કલાર્વત આવે
- જે છે ૪
નૈરૂત્ય કેણ અર્થ લાભ શાકિની ભય સતેષ વાતો પુત્ર મરણ
વાયવ્ય કોણ
-
પશ્ચિમ દિશા પહેલા પહેરે ઘરની વાત કહે બીજા , ચોર ભય કહે ત્રીજા , અશ્વ લાભ ચોથા છે સ્ત્રી સમાગમ
જે છે
લક્ષમી લાભ ભય ઉપજે કાલસા દવાલિ મિત્ર મરણ
4
૫૨૦:
: વિભાગ છઠ
Page #569
--------------------------------------------------------------------------
________________
૧૫ છીંક આવે તો તેનું ફળાદેશ માથા ઉપર છીંક આવે તે ભય કરનારી, અને પાતાળની છીક આવે તે મરણ કરનારી ઉત્તર દિશા
ઈશાન કેણ પહેલા પહોરે મિત્ર સતેલ
લાભ દેખાય બીજા પહેરે ઠાકોર અને ૨ ગામ ગયે આવે ત્રીજા પહાર લક્ષમી લાલ !
૩ મિત્ર મળે થા પહોરે જન લાલ વાયુરોગ થાય
દક્ષિણ દિશા ! અવિન કે પહેલા પહોરે લાભ દેખાય ૧ અપૂર્વ વાત સાંભળે બીજા પહેરે મિત્ર સમાગમ!
મિત્ર સમાગમ ત્રીજા પહેરે વણિક ગયે આવે
લક્ષમી સંપત કરે ચેાથા પહેરે દ્રવ્ય લાભ ૪ અત્યંત ભય થાય
પૂર્વ દિશા ! નૈરૂત્ય કેણ પહેલા પહોરે મન વાંછીત થાય છે
લાભ વારતા બીજા પહેરે લક્ષમી લાભ
મિત્ર ઘર દર્શન ત્રીજા પહેરે અપૂર્વ લાભ સૂણે
મિત્ર ઘર દરશન ચોથા પહોરે મૃતક દેખાય
લાભ દેખાય પશ્ચિમ દિશા !
વાયવ્ય કોણ પહેલા પહોરે ગ્રામ ચલાવે
સુખ સંતોષ થાય બીજા પહેરે લાભ વારતા
લાલ વારતા ત્રીજા પહેરે દેશ ચલાવે
વસ્ત્ર લાભ ચોથા પહેરે લાભ દેખાય ' ૪ શીત દેગ ઉપજે
જ
)
x
૬૬-શ્રી યતીન્દ્ર મુહૂર્ત કર્પણ
= ૧૨૧.
Page #570
--------------------------------------------------------------------------
________________
૧૬ આંકડા ઉપરથી કાર્યસિદ્ધિને ફળાદેશ (સંગ્રહિત)
પ્રશ્ન પૂછનારને કે એક ધારવા કહે પછી તારીખ ને વારના અકે નીચેના કેઠા પરથી ઉમેરેવા. પછી પોતાના નામના એક ઉમેરી તે આવતી સંખ્યાને ૩૦ થી ભાગવા કહેવું તે પરથી નાનું ભવિષ્ય કહી શકાશે. (૧) વારના આ કે
રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ
૧૪૦ ૯૭ ૯૧ ૨૧૬ ૧૦૯ ૧૧૩ ૧૦૦ (૨) નામના પહેલા અક્ષર પરથી ઉમેરવાના અને અ. આ. શ. સ. ષ. ફ. ૪| ગ. બ, ભ. ચ. છે. દ. ૩. ઢ, ણ.
૧૮ એ. ઐ. ૨ ૫. લ. વ ઉ. ઉ એમ જ, ઝ.
I ૨. ત. ૨. ઠ.
-
૫
થ.
ફળ ૧ ૨ ૩ ૪૭ ૯ ૧૧ ૧૩ ૧૪ શેષ રહે તે
ધારેલું કાર્ય સફળ થાય. ૧૦ ૧૬ ૧૭ ૧૮ ૨૦ ૨૧ ૨૪ ૨૬ ૨૭ શેષ રહે તે ધરેલ કાર્ય મેડુ થાય. ૫ ૬ ૮ ૧૨ ૧૫ ૧૯ ૨૩ શેષ રહે તે ધારેલ કાર્ય ઉલટું થય. ૨૨ ૨૫ ૨૮ ૨૯ ૦ શેષ રહે તે ધારેલું કાર્ય નિષ્ફળ થાય,
૫
:
: વિભાગ છેઠા
Page #571
--------------------------------------------------------------------------
________________
૧૭ પાસા પરથી ભ ાવ ફળાદેશ
૧ છ પાસાવાળી મે ઘનલેવા તેના દરેક પાસા પર ૧થી૬ સુધીનાં આંકડા મૂકવા. બે પાસા સાથે નાખી જે મ ક પડે તે પરથી ફળાદેશ જોવે. ૨. નીચેના કાઠા પર ઈષ્ટદેવનું સ્મરણ કરી એ એક પર આગળી મૂકી તે ભેગા કરી ફળા દેશ જોવા. (બીજી રીત)
3 આ કાઠા ૨૮ ઢાં પર આ કાઠા મુજબ આંકડા લખી પુઠા ઊંધાં મૂકી તેમાંથી કેાઈ પશુ છે, પૂંઠાં ઉપઢાવી તે અંક ના ફળાદેશ જોવા. (ત્રીજી રીત)
૫
3
૬
૫
૪
'
ર
i
જ
O
3
-
૧
ર
ર
૪
.
3
'
ર
*
૧
.
ફળાદેશ
--
.
૬૬-સફ્ળતા મળશે જ આગળ વધે. ચિતા
મા. ૬૫–તમારાથી કઈ સત્યાય થશે દાન પુણ્ય કે ધાર્મિક માંગશ્ચિક ઢાય કરશે. ૬૪–કોર્ટના કામમાં નિષ્ફળતા, મુ ઝવણુને ઉકેલમાં વિલ`ખ.
૧
૬૧ બધા મુશ્કેલીના અત, સફળત ને વકાસ
૬૦ મિત્રા માનતા હૈા તેમનાથી સાવધ રહેવુ' છેતરપીડીને નુકશાન
થવા સભવ.
૬૩ તમારૂં ધ્યેય સફ્ળ થશે. મુસાફરી લાભદાયક થશે.
૬૨ કાઇ ઉત્તમ વર્ક, લેટ લાભ મળશે. નજીકના સમથમાં શુભ પ્રસંગ આવશે.
૫૫ નવું મકાન મળશે. સુખ સપત્તિ વધશે.
૧૪ લાભ થશે શેર જુગાર સઢાથી લાભ નથી સમય સુધરી રહેલ છે. ૫૩ અણધારી સહાય મળી જાય. સ ખ ધીએ ઉપયેગી ખનો. પર સતાનસુખ મળે, નજીકમાં જ સ્વજનના ત્યાં બાળક જન્મશે ૫૧ કોઇ લાગણી પ્રેમનેા સંબધ થાય, પણ ભવિષ્યમાં તેનાથી દુખ જન્મશે
---- ...
૧ તમા
♦♦♦ ♥વા કરશે।.
૪૪ મહત્વના પ્રસંગ પાર પડશે અજાણી વ્યકિતથી લાભ, ઉવણી શ આ યતીન્દ્ર સહુની લખો :
...
Page #572
--------------------------------------------------------------------------
________________
૪૩ નિરાશાકે નિષ્ફળતાની કલપના છેડી દે, મુશ્કેલીથી ભય ન
પામે, કરવાનું કારણ નથી. ૪ર કોઈ મહત્વની વ્યકિતને તમારા જીવનમાં પ્રવેશ થાય, સારા - મિત્ર સાથે નેહ બ ધાય. ૪૧ કરજ ચૂકવી શકશો, થોડો વખત આર્થિક મુશ્કેલી ભોગવવાની છે. ૪૦ અપેક્ષાઓ પુરી થવામાં મુશ્કેલીઓ આવશે મિત્રની મદદની આશા
નકામી છે. તમારી મેળેજ રસ્તો કાઢી શકશે. ૩૩ પ્રેમ કે લગ્ન જીવનમાં દુઃખ જન્મશે, પ્રતિસ્પધીઓના કારણે
ચિંતા થશે. અગત્યના લગ્ન અંગે હમણા નિર્ણય ન લે. ૩ર શેર સટ્ટો, જુગારમાં નશીબ અજમાવવા ન જશો, ભાગ્ય ઉલટું
પડશે. પુરૂષાર્થથી જ સફળતા મળી જશે. ૩૧ ઉપગીને સારા સમાચાર-તક મળશે આગળ વધે સમય
સારે છે. ૩૦ હિત શત્રુને ઇર્ષાળુઓથી સાવધ રહે મહત્વની વાત કોઈને ન
કહે. જાગતા રહે. ૨૨ લગ્નના પ્રશ્નનો ઉકેલ જલદી આવશે. ભાગીદારી થશે. મુસાફરી
સફળ થશે. ૨૧ મિલ્કત-સંપત્તિનું નુકસાન થશે, ખર્ચ વધે માટે હાલ નાણા
રોકાણ વધારવું નહિ. ૨૦ નો સબંધ બંધાશે, તેની સારી તક મળશે સુખને સમય
આવે છે, અટકેલ લાભ મળી જાય. ૧૧ કઈ દ્વિધા હોય તે છેડી દે, દઢ નિર્ણય કરે સાહસ કુળશે,
ચિતા ન કરવી. ૧૦ (જવાબ કંઈ મળતું નથી) ૦૦ નિરાશાને નિષ્ફળતાના ઘણા પ્રસંગે હોવાથી સાહસ કે નવું કરવાનું બંધ રાખવું.
ત્રણ વાર એક જ જવાબ મળે તે તેનું ફળ વીકસ મળશે જ
*
S
સહ
- અદ્દભુત ચમત્કાર જથશે.
વિભાગ છે
Page #573
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્દ યશવિજયજી ઉપાધ્યાય વિરચિત
૧૮ અંગનું ફળાફળ દર્શાવતું ચક ૩૪ હીં છે એ નમ: આ મંત્ર ૨૧ વાર ગણીને પાનું પ૩રના કોઠા યંત્ર ઉપર પ્રભુ પૂજનની આંગળી મૂકવી અથવા રોપારી આ મંત્ર વડે મંત્રીને મુકવી પછી તે તીર્થ કરની સામેના પૃચ્છા પરથી પ્રશ્ન સમજાશે, પછી તેને ફળાદેશ નીચેની લીટીઓમાંથી વાંચી લે.
ફળાદેશ
૧ શ્રી આદિનાથ ભગવાન ૪ સૂકુશળ સલાભથી ગ્રામાંતર
૧ કાર્ય સિદ્ધિ જલદી સફળ થશે ! થશે. ૨ આ વ્યવહારનું મધ્યમ ફળ! ૫ સ્થાન સુખ દેનાર મળશે જણાય છે.
૬ મેટા દેશ સાથે મિત્રાચારી ૩ પરગામ જવાથી કઈ ફળ મળ- થશે. વાનું નથી ઉલટું કષ્ટ પડશે.
] ૩ શ્રી સંભવનાથ ભગવાન ૪ આ સ્થાન ભવ્યને સુખ આપનાર છે.
] ૧ ભવ્ય દેશ સાથે મિત્રાચારી ૫ દેશને માટે મધ્યમ ફળ ભવિ- થશે.
ધ્યમાં આપશે. | ૨ મધ્યમ વરસાદ પડશે. ૬ અ૫ વરસાદ થવાની સંભા- ૩ કાર્ય સિદ્ધિ થશે. પણ ફળ વના છે.
મળશે નહિ. ૨ શ્રી અજિતનાથ ભગવાન
| ૪ વ્યવહારથી લાભ થશે
૫ પરગામ જવાનું મધ્યમ ફળ ૧ છુટક વરસાદ થશે | મળશે. ૨ કાર્ય સિધિતુ મધ્યમ ફલ છે ૬ મહાન સંત સ્થાન સાથે મિત્રા ૩ આ લગ્નમાં લાભ નથી | ચારી થશે.
શ્રી યતીન્દ્ર સુહુર્ત દર્પણ
{ "૨૫
Page #574
--------------------------------------------------------------------------
________________
૪ શ્રી અભિનંદન સ્વામિ ૭િ શ્રી સુપાશ્વનાથજી ૧ ભળ્યું સ્થાન પ્રાપ્ત થશે
| ૧ વ્યાપારમા મહાન લાભ થશે ૨ દેશનું સૌખ્ય મધ્યમ મળી] ૨ સંકર સેવક મળશે ૩ પ્રજ્ઞાના ભાગ્યથી વરસાદ આવી ૩ સેવા ફળ કાયમ નહિ મળે ૪ સુંદર કાર્ય સિદ્ધિ થશે
| ૪ ચાર પગવાળાની મહાન વૃદ્ધિ ૫ ૦ મ્હારમાં મધ્યમ ફલ મળો | થશે. ૬ ગ્રામાંતર કષ્ટ પડશે, અને કુળ નહિ મળે
૫ ભય આવશે પણ દ્રવ્ય હાનિ
કરશે ૫ શ્રી સુમતિનાથજી
૬ વ્યાધ્ર દત્ત, ફરીથી હાથે ન ૧ સકુશળ, સફળ પ્રમાંતર થશે ! લેવાય ૨ સ્થાન સૌખ્ય મધ્યમ મળશે ૩ દેશનું સૌથ્ય નથી દેખાતું ૮ શ્રી ચંદ્ર પ્રભુ સ્વામિ ૪ ખંડ વૃષ્ટિ થશે
T૧ દીધેલું દાન વધુ લાભ ૫ કાર્યસિદ્ધિ થશે પણ ફળ મળશે.
કરશે નહિ.
૬ વ્યવહારમાં નિષ્ફળતાને કામ ! ૨ વ્યાપારમાં લાભ છે હાનિ નથી
૩ સમર્થ સેવકો મળશે કરનાર થશે
૪ કરેલી સેવા મહા લાભકારી છે ૬ શ્રી પરપ્રભુ સ્વામિ ૫ ચોપગાંથી મધ્યમ લાભ થશે
૬ ભય ને તેડનાર ધર્મને સાથ છે ૧ વ્યવ્હારમાં લાભ આપનાર થશે ૨ ગ્રામાતરનું ફળ મધ્યમ જાણવું] ૯ શ્રી સુવિધિનાથજી ૩ સ્થાનનું સૌખ્ય સર્વદા નહી રહે ૧ ભયથી સર્વથા કાર્ય થતું નથી ૪ ભવ્ય દેશનું સૌખ્ય પ્રાપ્ત થશે. ૨ દાન લાભના નાશ માટે થશે ૫ મધ્યમ વરસાદ થશે
૩ વ્યાપારથી કલેશ ફળ મળશે ૬ કાર્યસિદ્ધિ હિ થાય ફળ પણ સેવક ભવ્ય મળશે નહિ મળે
I ૫ સેવા મધ્યમ ફળ આપશે પર૬ :
: વિભાગ છઠ
Page #575
--------------------------------------------------------------------------
________________
૯ પગથી હાનિ થશે ] ૨ જય પરાજય ભવિષ્યમાં થશે
૧૦ શ્રી શીતલનાથજી | ૩ વર પુણ્ય વિનાનો દરિન્દી છે ૧ ચતુપાથી લાભ દેખાય છે. [૪ પૂન્યવાન કન્યા પ્રત્યક્ષ લામી
| રૂ૫ છે. ૨ ભયથી પરમલેક મળશે
૫ થડાક દંઠથી પુરાધ શાંત થશે ૩ દાનથી સર્વ રીતે લાભ છે.
| ૬ કેદી બહુ દંડથી ભાગ્યથી છૂટશે ક વ્યાપારનું મધ્યમ ભાવિ છે
|| ૧૪ શ્રી અનંતનાથજી ૫ સેવક મધ્યમ ગુણવાળો છે
છે ! ૧ જેલમાં ગયેલ માણસ જલદી ૬ સેવાથી કષ્ટ કરી લાભ મળશે. 1 જેલ
૧૧ શ્રી શ્રેયાંશનાથજી | ૨ ધારણાગતિ મધ્યમ થશે ૧ સેવા સળ થશે
૩ જય નથી, હાનિ થશે ૨ ચતપદથી હાનિ ને લાભથશે | ૪ પુણ્યવાનને દીઘચ વર છે ૩ ભય આવે આત્મચિતામા રમે ૫ કન્યા મધ્યમાં થશે ૪ દાનથી લાશને પરેપકાર થશે. ૬ પુરોધ મહા ભાગ્યથી છુટર ૫ વ્યાપારના અંતે લાભ હાનિ નથી ૧૫ શ્રી ધર્મનાથજી ૬ સેવક ઉગ કરનારે મળશે ૧ પુરાધા ચશને પામશે
૧૨ શ્રી વાસુ પૂજયજી | ૨ કેદી છૂટશે પણ દ્રવ્ય ખર્ચાશે ૧ સેવક ભવ્ય ઉપકારી મળશે . ૨ સેવાનું મધ્યમ ફળ મળશે |
| ૪ જય અને પરાજ્ય ભવિષ્યમાં
થશે ૩ ચતુ પદેથી નથી લાભ, નથી.
* ૫ વર ભવ્ય છે પણ થોડું - તુકશાન. ૪ ભય મટશે, ચિંતા ન કરવી
આયુષ્ય છે. ૫ દાનને લાભ બહુ મોડો મળશે
૬ કન્યા કુળને કલંક આપનારી છે ૬ વ્યાપારમાં ઘણું કષ્ટ કરી કુળમાં
૧૬ શ્રી શાંતિનાથજી મળશે
| ૧ કન્યા શુશીલને સદાચારી છે ૧૩ શ્રી વિમલનાથજી
૨ પુર કષ્ટમાં છે
૩ ની મહા ભાગ્ય વડે સ્ટશે ૧ ધારણ ગતિ ભવ્ય થશે [૪ ધારણાગતિ ભવ્ય છે શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
છે પર૭
Page #576
--------------------------------------------------------------------------
________________
૫ પાય જય થશે ૬ રાજ્ય કઈ પણ છે નહિ પ્રાણ ૬ વર ભવ્ય નથી વ્યસની છે | રક્ષણ કરે ૧૭ શ્રી કુંથુનાથજી | | ૨૦ શ્રી મુનિસુવ્રતજી. ૧ વર પૂણ્યવાનને સુખી છે
૧ રાજ્ય બીજાને જનભક્તિ નથી ૨ કન્યા ભવ્ય છે પણ કલહ
૨ મંત્રી ઔષધિ મધ્યમ ગુણ
| વાળી છે ' કરનારી છે ૩ પુરાધ પૂણયથી છૂટશે
૩ ગયેલી વસ્તુ બઈ, વધી તેનું 8 કેદી પિતાની મેળે જલદી છૂટશે.
ST રક્ષણ કરે. પ ધારણાગતિ મધ્યમ થશે
૪ આગંતુક જલ્દીથી આવશે ૬ જયથી બધા અર્થ ચિંતા
૫ સંતાનમાં પુત્ર થશે, સુંદર થશે કરાવે છે
૬ અર્થચિંતા છે, પણ જેવાશે નહિ ૧૮ શ્રી અરનાથજી
૨૧ શ્રી નમિનાથજી ૧ જય અને યશ ભવિષ્યમાં મળશે ૧ ભવિષ્યમાં અર્થલાભ છે ૨ વર મધ્યમ ગુણોવાળે થશે | ૨ સંતાનમાં પુત્ર થશે ૩ કન્યા ઉગવાળી થશે | ૩ મંગ ઓષધિ અનર્થકરનાર છે ૪ પુરરોપ છે કરી નવી સ્થિતિ થશે/ ૪ ગયેલ જલદીથી પાછા ફરશે ૫ કેદી મહાકષ્ટ વડે સે. | | | આગતુંકને માર્ગમાં વિલંબ ૬ ધારણાગતિ સુંદરી ઉગ | થશો. વાળી છે
૬ રાજ્ય વિલંબથી થશે. ૧૯ શ્રી મલીનાથજી
| ૨૨ શ્રી નેમિનાથજી ૧ મંત્ર ઔષધિ મહાગુણ વાળી છે | ૧ સંતાનમાં પુત્ર ભવ્ય થશે ૨ ગઈ વસ્તુ વિલંબથી મળશે | ૨ અર્થની ચિંતા છે પણ મધ્યમ છે ૩ આગંતુક તુષ્ટપતિત છે તેથી) ૩ રાજ્ય નથી પ્રયાસથી ન કાર્ય વિલંબથી આવશે.
૪ ગએલી વસ્તુ અધી પાછી મળશે ૪ સંતાનમાં પુત્ર જન્મશે | પ મંત્ર ઔષધિ ગુણવાળી છે ૫ અર્થ ચિતા સહેજે ન અર્થ | ૬ આગંતુકનું આગમન હમણાં પ્રાપ્તિ
| જ દેખાશે
પર૮ :
: વિભાગ છો
Page #577
--------------------------------------------------------------------------
________________
ર૩ શ્રી પાનાથજી ૨૪ શ્રી મહાવીર સ્વામી ૧ આગંતુક આવતા જ વધશે ! ૧ ગયેલ વસ્તુ જેમ ગઈ તેમ
| પાછી મળશે ૨ સતાનમાં પુત્રને પુત્રી થશે |;
૩ થી ૨ આગંતુક હમણુ વિલબથી ૩ અર્થની ચિતા છે તે દુર્લભ છે! આવશે ૪ રાજ્ય મળશે પણ પ્રયાસ | ૩ સંતાન સુખ નથી મળવાનું કરવાથી
૪ શન્ય કષ્ટથી વિલંબથી મળશે
૫ અર્થની ચિંતા ન કરવી પ મંત્ર ઔષધિય ગુણ નથી |
૬ મત્ર વિદ્યા ઔષધિ ગુણવાન ૬ ગએલી વસ્તુ અને મળશે નથી
(પ્રભુ સ્થાપના કોઠે પાછળ પા પ૩ર પર જુઓ) ૧૯ લકતામ્બરની ૧૩ મી ગાથા (અસાધ્ય રોગ માટે)
આ ગાથાની માળા ગણવાથી મહા અસાધ્ય રોગ પણ મટી ગયા છે એ અનુભવસિદ્ધ વાત છે
નીચેના મંત્રની સવાર, બપોર ને સાંજે ત્રિકાલ પાંચ પદની એક એક આખી માળા ગણવી. માળા શરૂ કરતા પહેલા ૧૩ મી ગાથા ૭ વાર બાલવી.
ગાથા વકત્ર ક્વતે સુર નરગ નેત્ર હારિ, નિશિવ નિજિત જગત ત્રિતા માપનામ, બિંબં કલંક મલિન, કવ નિશા કરસ્ય, યદ્રાસરે ભવતિ પાંડુ પલાશ કપમ # હી પૂર્વ આમ સહિ લબ્ધિનું, ૪ હી નિ સહિ લબ્ધિનું, # હી ખેલ સહિ લબ્ધિણું, ૪ હી જલે સહિ લબ્ધિનું, ૩૪ હ સો સહિ લબ્ધિનું, નમક સ્વાહા. શ્રી યતીન્દ્ર મુહૂર્ત કર્ષણ
૫૨૯
Page #578
--------------------------------------------------------------------------
________________
૨૦eતામ્બરની કારમી ગાથાફોજદારી દિવાની દાવા નિવારણ માટે)
ઉત્તર દિશા તરફ શ્રી આદિનાથ ભગવાનની છબી સામે આસન પર બેસી ધૂપ દિપ સાથે વાસક્ષેપથી પ્રભુ પૂજન કરીને ફલ પુલ નૈવેધ ધરીને રોજ ૪૨ મી ગાથાની આખી માળા ગણવી અને મત્રના સવા લાખ જાપ પુરા કરવા. મંત્ર : # 2ષભાય નમ
ગાથા કર આપાદ કંઠ મરૂ થખલ વેષ્ટિ તાંગા, ગાઢ બૃહનિગડ કોટિ નિધૃષ્ટ જવા; તાં નામ મંત્ર મનિશ મનુજા આરતા,
સવ સ્વયં વિગત બંધ ભયા ભવતિ. ૨૧ ચિંતવેલી વસ્તુ અને સ્વપ્નમાં જવાબ મેળવો
મત્ર-૩ હીં અહં, નમો જિણાણું, લગુત્તમારું લગનાહાણું, લેગ હિયા, લેગ પીવાણું, લેગ જે અગરાણું, મગ શુભા શુભ દર્શય દય ૪ હીં કર્ણપિશાચિની સુડે સ્વાહા
રેજ રાત્રે સૂતી વખતે હાથ પગ ધોઇ મોટુ સાફ કરી જે બાબ તની માગણી કરવી હોય તેનું ચિંતવન કરી આ મંત્રની એક માળા ગણુને સુઈ જવું પહેલા નવકાર મંત્રની એક આખીમાળા ગણવી તે ચિંતવેલ વસ્તુને સ્વપ્નમાં જવાબ મળશે. ૨૨ કેટલાક દુહા (મુખ પાઠ કરવા લાયક)
રાશી બાર
મેષ વૃષભ, મિથુનને, કઈ સિંહ કન્યા ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ તુલા વૃશ્ચિક ધન પછી, મકર કુંભ મીત્યા.
: વિભાગ છક
૧૩૦ :
Page #579
--------------------------------------------------------------------------
________________
ર૪ નક્ષત્ર સતાવીશ
માધિની
મરણી
કૃતિ,
શહિણી અગર
આ પુનર્વસુ પછી, પુય
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ મઘા, ૫. ઉ ફાળુની, હરત ચિત્રા
૧૬
૧૭
૧૬
જ
અશ્વલેષા ફીર, ૧ ૧૫ કરવાની ૨૦ ૨૫ પૂર્વ ઉષાઢી ૨ ૨૪ ૨૫ પૂ. ૯ ભાદ્ર
વા હું કાઢી ૨
વિશાખા અનુરાધ જયેષ્ઠા, ૨૧ (જરૂર પડે તો) ૨૨ અભિજિત યદિ શ્રવણ
મૂળ ૨૩ ધનિષ્ઠા
શતભિષા રેવતી મળે, નક્ષત્ર વીશને સાત
૨૫ વારના નક્ષત્ર પરથી સિદ્ધિગ રવિવાર હરિત હ સામે મૃગશિર ને, મંગળ અશ્વિની મળે, બુધ અનુરાધા શોધ ૧ ગુરૂવાર જો પુષ્યને, શક રેવતી જોગ, શનિવારમાં રોહિણી, અમૃત સિદ્ધિ યોગ ૨
૨૬ તિથિ પરથી સિદ્ધિ યોગ ૧-૬-૧૧
ભદ્રા શુક બુધ, મંગલ જયા તિથિ, ૪-૯-૧૪ ૫-૧૦-૧૫ રિકતા શનિ, પૂર્ણ ગુરૂ, થશે વેગ સિદ્ધિ
(શબ્દ ઉપરના આંકડા તિથિના સમજવા)
૨–૭-૧૨
૩ ૮-૧૩
ન
શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
* ૫૩૧
Page #580
--------------------------------------------------------------------------
________________
પક૨ :
ર પાફિર
આમિક ટાદરા પાન મિયમ મારફ જ ધન લાક
- ચિંતા પાર ભાવ સપાલિમ. કતથાસ્થાન,
જન્મ - લગ્ન
ત્યયમિક/એકાદવાસ્થાન ૩ તૃતિયાઝ
૧ અજમાન ઉપચય ૧૧. હજા/માતુનાવા
પણ છે ઉપચય તનુજા
લાભ પૂર્વ સુખ કુંજ વર્ષમ્યાન ઉપચય ૧૦ કાજ 2.
છે કુંડલી અવલોકન છે.
નવમસ્થાન
પચમસ્થાન ૫ સુત
1 કૉe વિધાપાન
દાતા
G
શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ
મારક
બિgણાવ સપ્તમસ્થાન,
પા૫ લાવી 'અષ્ટમાા. તેઓ New આયુ-મુલ્યુલાલ ત્રિક પહા૨
પહાર, જાન રિશે
ઉચય-ત્રિક
આલમ...
Page #581
--------------------------------------------------------------------------
________________
શ્રી યતીન્દ્ર મુહુત દર્પણ:
, હદ સત્તાવી
ભાઈ.
વાહનસુખ જ ગુખ દોલત મિન બીન જાગી.
અવલોકન જમણી આંખ
પટદેશ - દાન - વાણી ૨ ફળનુ શરીર
વસવાટ 1 ગાંધકાવક પરદાની. પણ Nઅશ્વને ધારવા
સ્વરૂપ
નાની સારવારની બહાર X મુખાકૃવિ મસ્તક
૧૧ લાઈવનનું વાહન
આત્માની રાતિ
/ હાબો કાન હાપ ઇy માતૃસુખ PMC5
'હ૫ ૧૦ કિર્તા ઢોયડા
પિતાનું / છાવી-જત
હમ, ૫ વકgવ / લગ્ન ૨ પતિ-પત્નિએબ્રામ્ય ૯ ભાદારી
લકી, કાયા
જાય લાંબી મુસાફરી
પ૨ ગુણારાથ/પણા ડાબમ્પ સા . મહાપા, સાળ , પી
1 કડજેલ કસી દેશવાળ |
પાસ વાર
ભય
મહહલામુk A
યિાબાઈ 3 વિશ્વાસઘાત
3 ૫૪
Page #582
--------------------------------------------------------------------------
________________
અભ્યાસનીય ચાર કુંડલિઓ
4. આ
કર
૧ સહગલ
૨.
વ.
એકજ સ્થાનમાં એક ગ્રહની સાથે બીજે ગ્રહ પડેલો હોય એટલે એકજ સ્થાનમાં એક ગ્રહથી વધુ ગ્રહ હોય તે સહગ અથવા યુતિ સ બ ધ કહેવાય. આ કુંડળીમાં ચારે યોગ થાય છે.
આ કુંડળી પૂ આઘશકરાચાની છે તેમા સહાગ, કારકગ, સંપૂર્ણ. દષ્ટિગ અને એકાઠી દષ્ટિોનો સમાવેશ થાય છે.
સી. સયાજીરાવ ગાયકવાડ ૨કારક અથવા પરિવર્તન યોગ
એકરાશીને સ્વામી બીજી રાશીમાં હોય અને બીજી રાશીને સ્વામી પ્રથમની રાશીમાં હોય તે કારક અથવા પરિવર્તન ચંગ કહેવાય આ કુંડળીમાં ચારે યોગ થાય છે.
આ કુંડળી સયાજીરાવ ગાયક વાડ વડોદરા મહારાજાની છે. તે તેમાં ચારે વેગને સમાવેશ થાય છે.
* * * *
-
આ
*
*
શ્રી યતીન્દ્ર મુહુર્ત પણ
Page #583
--------------------------------------------------------------------------
________________
સર જગદીશચંઠ લગ્ન ૩. સંપૂર્ણ પ્રષ્ટિગ
એક ગ્રહ બીજા ગ્રહને સંપૂર્ણ દકિટથી દે છે અને દષ્ટિગ્રહ તેજ ગ્રહને સંપૂર્ણ દૃષ્ટિથી દે તે સંપૂર્ણ દષ્ટિયાગ કહેવાય એટલે પર પર બંને ગ્રહનું સંપૂર્ણ દેખવું. આ કુંડલીમાં ચારેગ
થાય છે.
આ કુડલી સર જગદીશચંદ્ર બેઝની છે. જેમાં ચારે વેગાનો સમાવેશ થાય છે.
સર પૂજારાફર પટ્ટણી કે એકાકી દ્રષ્ટિ યોગ,
એક ગ્રહ બીજા ગ્રહને રે પરંતુ દષ્ટિગ્રહ પ્રથમગ્રહને દેખી ન શકે તે એકાકી દષ્ટિગ કહેવાય. આ કડળીમાં ચાર રોગ થાય છે.
આ કુંડળી શ્રી પ્રભાશંકર પટ્ટણીની છે. જેમાં ચાર ચાને સમાવેશ થાય છે.
*
શ્રી યતીન્દ્ર મુહુત દર્પણ
પણ
Page #584
--------------------------------------------------------------------------
________________
-પરિચય.
મંગળ બુધ ગુરૂ | શા
]
રણItiG I
| | {
(બ)
1
પ.
0 | 5 | * મને કયા/ક
IRRIકના 0 | ઉપ વા
પ ના જિલ્લા શિ સિંહ જ થાય fe 1 1 1 0 Tયારે of Ayat [ ૨
TV શાણા જશ |
Uિ
|
|
૪૮૪-૮ ૪૮.૮ ૪-૮
પ-૯પ-૯પ-૯પ ૫.૯પ-૯૫૯-|
૨૧૦ |૩-૧૦ ૩૧૩ ૧૦/૩૧૦૩૧૦ ૧૦ – I
એ શનિ ગુરૂ
ગુરૂ ગુરૂ
૫૩૬ ,
શ્રી ચતીન્દ્ર મુહુર્ત દર્પણ
Page #585
--------------------------------------------------------------------------
________________
ગ્રહાવસ્થા કોષ્ટક
|૰ns|૭થી૧૨,૧૩થી૧૮,૧૯૨૪ ૫થી૩૦
બાળ | કુમાર | યુવા વૃદ્ધ મૃતા સમ-શશ ૦ થી ૬ | ૭થી૧૨ ૧૩થી૧૮ ૧૯થી૨૪ ૨૫થી30
(૨-૪-૬-૮-૧૦-૧૨)
મૃતા વૃધ્ધા યુવા | કુમાર | બાળ
પ્રભુ સ્થાપના-કોઠો
વિષમ શશ
(૧-૩-૫-૭-૯-૧)
શ્રાપમપણુ
૩
વ્યવ зяс
શ્રીઋષભ
કાર્યસિધિ i
કહી તે
સુમતિનાથ ગ્રહ નમ
บ ગામાતર
90
પ્રશ્નન અભિનંદન
શ્રીઅરનાથ
4 જય-પરાજય
*
સ્થાનસૌમ્ય
yoot
શ્રા વિમલનાથ
sa
અજિતનાથ મેઘ વૃષ્ટિ શ્રીસંભવ
3
દેશ સૌમ્ય
પ્રશ્ન
43
ધારણાગતિ પ્રશ્ન
શ્રી સુપાર્શ્વનાથ
の
૨
પન
શ્રીવાસુપુજ્ય વ્યાપાર ચંદ્રપ્રભુ સેવક પ્રશ્ન કહો વ્યાજદાન
.
મě નમ
yt 2. સુવિધિનાથ ભયપ્રશ્ન
૯
શ્રેયાંસનાથ
૧
સેવાપ્રજા શિતલનાય
૧૦ ચપટ પ્રશ્ન
90
અનંતનાથ
31201 ॐ ह्रीं श्रीं
૪ બંધન પ્રશ્ન
શ્રી કુંથુનાથ હૈં નમ ળ ધર્મનાથ પર્વનાથ હૈં અને
૧૭
૧૫
૩
વર પ્રશ્નન શ્રીશાંતિનાથ પુર રોધ
પ્રા
૧૬ કન્યાદાન પ્રશ્ન
સલ્લોનામ ૧૯ સત્ર-વિધા
Я
મહાવીરસ્વામી ઐાષધ-પૃા સુનિસુવ્રત
૨૪
૨૦
ગત વસ્તુ કર હાથી રાજ્યપ્રાપ્તિ
શ્રી શે.મિનશ્
૨૧
આંગતુક ધનેમિનાથ અર્થ-ચિતા
પુન
પૂન
૨૨ સંતાન
ust
13
Page #586
--------------------------------------------------------------------------
________________
સંમહાદશામાં અનરાજ
બા |
| |
| |
| |
5
|
-
મા
|
ડ | | | | |
|
|
-
-
-
ગુરુ ની મદશા અંતરા.
માપક ||૧|૪ ૧૧૪ |
h૮૧/ક કJ
| ૦ | J૨૪ ૭
ની મહાદશામાં
ચ ર
ર.દા શ થી
!િ
રી
લ
- 1
| ૭ | ૦
૦ ૧] = !
! ૦]
મા૪િ)૨ ૪૩ ૪૦ ૫ ૧૧ |
કિ |
|૧|
| દાર
૫૩૮ +
યતીન્દ્ર મુહુર્ત દર્પણ
Page #587
--------------------------------------------------------------------------
________________
:
WARRANT
ני
4.
ૐ
"મેંગળમ દિશામાં અંત
21.21.3. 21.9.4.2.4. 21.1
ર
a 1 |૰ ૧ | ૰ 020
મા
સઈજ
દે. ૨૩ ૧૮ ૪ ૯ ૨૭૦ ફુ
.
.
૧૧) ૧૫ ૪|ર|૪|૩
·
.
શાંની મહાદશામાં અંત!
પ્રા. શુ સૂર્ય આ શ રા ો
વા૩|||૩||૧} ૧૯૨૨ ૧
||૨||૩} {{} &
ચૈતીન્દ્ર મુર્હુત પણ =
૭
.
0
O
...
'
O
દ |3|e le ૦૧/૦
૬૫ ૦
રઝની મ દિશામાં અંતરા, ગ્ર શુન્ત્રં મારા પુશ જ છે મા
ન | ૩ | ૯૫ – ૧ ૩ ૨ ૩ ૨ ૧ | માયા
|lo ||૨ ૦૦૨
{}.
જે
.
6]
ક
ક
.
.
પરસ
Page #588
--------------------------------------------------------------------------
________________
સૂયમ હાદશામાં એ
ઇ .
એમ. એ. મિલ/s13
|
.
| 3:
૪ |
|
૧૧
જ.
દિનદી ક૨૪ ૧૨૬ | | |
મહાદશા માં એક ૧દ.
| | વ. ૨
બ ૨ ૨
૧ ૩ ૦
૧
૧
જ દિos]
૦
૦
– ધિની મહાદશામાં અંત૨૯શ.
| ૨.૦ ૨e |1 ર ર , મા જ 11] ૧૦ ૧.૦૧ Jડક -
દર ૨૧ ૦ [૩/૦૭/૧૬ |
૫૪૦ :
થતીન્દ્ર મુહર્ત દર્પણ
Page #589
--------------------------------------------------------------------------
________________
રાગીના જીવનના કેટલાક સંકેતો
૧ આંખ આગળ ધરેલી આગળ-ગણી ન શકે કે પૂનમનો ચંદ્ર પણ વિગતે ન જઈ શકે તે માણસ ૧ દિવસ જીવે
૨. જેની આંખે લાલ હોય, આ ઉંચી જ રહેતી હોય. અઠતા અનિ ૫ બળની હોય તેને અમૃતપાન પણ નહિ બચાવે, તે ૨ દિવસ છે.
૩ જેનું આખું મોટું લાલ થઈ ગયું છે. જે લવારે કરે જેની જીભ લંખી પડી છેક રાણા જેવી ચીજ મહામા નાંખતા લેટ જેવી જ રહે. શ્વાસમાં ઘરે-ર અવાજ આવતું હોય તે ૩ શ્વિમ છે. a , જેનું નામ સહજ ઠરડાય, તે પિને બે આખ એકાગ્ર કરતા નાકનું દે દેખી ન શકે તેનું આયુષ્ય ૪ દિવસનું માનવું.
૫ જેને પાણી શકતા કે પવન નાખતા પણ જે રૂંવાડા પર અસર ન થાય છે તે જ દિવસને મહેમાન માન.
• જે માણસને ૨નાન કર્યા પછી એકદમ હૃદયને ભાગ અને હાથ પગ સુકાઈ જાય, અને શરીરના બીજા ભાગનું પાણી પણ મૂકાય ને તે ૬ દિવસ દનિના નાગે,
છે જેના કાન સાવ નિશ્ચિત થઈ જાય, કે મૂળ જગાએથી જ ખલી ગયા હોય કે વાળી ગયા હોય તેવું જણાય તે ૭ દિવસ જીવે.
૮ જેને માંની ગરમી ન લાગે અથવા રાત્રે જેને કંડક ન વળે અથવા ગમી ડીન જેને ભાન જ ન Bય એ જ્ઞાન ચાલ્યું જાય તે ૮ દિવસ છે.
૯ જે અચાનક બગ બની જાય, અથવા કાન છે , મારે કે દડે લગાવે તે પણ કાનને કઈ અમર ન થાય તે ૯ દિવસને મહેમાન છે.
૧૦. જે માણસ ધી-નેલ પાણી કે દર્પણમાં પોતાને પીંછા માથા વગરને જુએ તે ૧૦ દિવસ જીવે
૧૧ જેના હાથથી રેલી કે ભાત પાડીને છાપરે નાખે પણ કાગડા ન ખાય તો તે ૧૧ દિવસ જીવે.
૧૨ જેના હાથ પગ આગળીના ટચાકા ફોડવાનો પ્રયત્ન કરવા છતા ન કરે તે પણ તે ૧૨ દિવસ જીવે.
૧૩ પોતાને જોવા આવનાર માણસોનું માથું તેને ન દેખાય પણ માથા વિનાને એકલે દેહ દેખાય અથવા માથુ વાળ વગેરે ન દેખાય તો તે ૧૦ દિવસ
૧૪ જે માણસને પોતાને પડછા જ ન દેખાય તે માણસ ૧૪ દિવસ છે. ૧૫. જે સંપૂર્ણ ચંદ્રને કાળો દેખે તે ૫દર દિવસ જીવે.
૧૬ જેને નદીને પાણું અવળા વહેતા હોય એવું સવન આવે તે સેલ દિવસ છે શ્રી યતીન્દ્ર મુહૂત દર્પણ:
૧ ૧૪૧
Page #590
--------------------------------------------------------------------------
________________
૧૭. જેને સૂકા ઝાડ પર લીલા પાન કે છાલ ન દેખાય એ સત્તર દિવસ જીવે. ૧૮ જેની બુદ્ધિ દિવસે વિપરીત થાય પણ રાત્રે ઠેકાણે આવી જાય તેવા માસ અઢાર દિવસ જીવે.
૧૯ જેની મૃદ્ધિ રાત્રે વિપરીત થાય, અને દિવસે બરાબર રહે તે માજીસ ઓગણીસ દિવસ જીવે.
૨૦ જે રાત્રે અચાનક એક પણ તારા દેખી ન શકે તે ૨૦ દિવસ જીવે ૨૧ જેતે આાશ પૃથ્વી જેવું જડ દેખાય તે માજીસ એકવીસ દિવસ જીવે. ૨૨. જેને સૂર્યંમાં છિદ્રો પહેલાં દેખાય તે ૨૨ દિવસ જીવે,
૨૩. જેને ગુરૂના તારાનેા રÖગ વિપરીત દેખાય તે ૨૩ દિવસ જીવે. ૨૪, જે માસ એકદમ ટૂંકી થઈ ગયા હોય એમ લાગે અથવા પથારીમાં આગ ખેંચાઈને ટુંકા થાય તે ૨૪ દિવસ જીવે
શિથિલ થઈ જવાથી તે પથારીમાં લાંખે દેખાય
૨૫ જેનાં જ્ઞાનતંતુ તે ૨૫ દિવસ જીવે
૨૬ જેને પોતાની પાસે આવે તે ૨૬ દિવસ જીવે.
મડદુ દેખાય અથવા જેને એ પ્રકારનું સ્વપ્ન
૨૭. ચારે બાજુ સ્વચ્છ હોવા છતાં ધૂળવાળું વાતાવરણુ દેખાય અથવા Àાળે દિવસે જેને તારા દેખાય અથવા મેધ ન હોવા છતાં જેને વીજળી દેખાય તે ૨ મહિના જીવે.
૨૮, જેને દીવા પાસે લાવતા પણ દિવા ન દેખાય અથવા ગધની શકિત જતી ૨હે અથવા પેાતાની છાયા માથા વગરની જુએ અથવા જેને એકાએક ઘટનાદ કે ઝાલરના અવાજ સભળાય તે તે માસ ૩ મહિના જીવે.
૨૯. જે માણસ માથાના વાળ તેડે, તે વાળ ઝટ છૂટા પડી જાય્કાંચીડાની માદક તેના અંગમા વિવિધ ૨ ગે દેખાય, અને પેતે પણ ન સમજી શકે તેવા કાર્યો કરે તે ૪ મહિના જીવે.
૩૦ કાદવ કે માટીવાળા રસ્તા પર ચાલતા જેના પગલાં અાઁ પડે તે અડધા ન પડે તે ૫ મહિના જીવે.
---
૩૧. જે માસ પાતાની આગળીઓ હલાવે પણુ તે હક્ષતી દેખી ન શ (અચાનક) અને આંખનું તેજ એક્દમ જતુ રહે તે માણસ ૬ મ હૈ જીવે. (આંખના રાગી માટે આ લક્ષણ નથી)
૩૨. જે માણસની પાણી પીતા તરશ ન છીપે, અસ્માત માથું ભારે રહ્યા કરે તે માસ ૭ માસ જીવે.
૩૭ જે માણસને વૃક્ષો સોનાના હોય એવુ દેખાય અથવા એવાં સ્વપ્ન આવે તા તે માણસ ૮ મહિના જીવે.
જે માણસ બીક હાય તે શૂરવીર બની જાય અને શૂરવીર હોય તે એકાએક બીણું બની જાય, કાળા હાય તે ગારા ખની જાય અને ગેરા હાય તે શ્રી ચીન્દ્ર મુર્હુત પણ
૫૪૨:
Page #591
--------------------------------------------------------------------------
________________
કાળા બની જાય, ટ્રકે હોય તે લા બની જાય ને લા હોય તે ટ્રકે બની શકે આમ પ્રકૃતિના ભાવ જેના બદલી જાય તે આઠ મહિના જીવે.
૩૪. સૂર્યને વચ્ચે કાળો છેદવાળો કે વિચિત્ર દેખે તે ૯ મહિના છે.
૩૫. જેના નાક, કાન, હાથ, પગ અને ગુપ્ત અગા અચાનક કાળા પડી જાય તે દસ મહિના પૂરા ન જવે.
૩૬. જેના શરીરમાંથી કુલના ગુચ્છ સમાન સુંદર સુગધ આવે તે માણસની થોડા સમયમાં છરી-તલવારથી હત્યા થાય
૩૭. જેની જ્ઞાનેન્દ્રિય કે કમેનિય બગડે જેના નાકમાથી જાત જાતની સુગધ આવે જેને બધી વસ્તુઓ વિપરીત દેખાય, જે પિતાના શરીરને દર્પણમા જોતા ખઠિત જુએ તે જરૂર રોગીષ્ટ બનીને મરણ પામે..
૩૮ રેગી માણસને ત્યાથી શૈદરાજને બોલાવવા જે જાય તે શૈદરાજને બોલાવવા જે વાંકય લે તે વાકયના અક્ષરે ગણી લેવા તેને બમણા કરી તે ૩ વડે ભાગવાથી જે શેષ કંઈ ન રહે તે રેગી ચોક્કસ મરી જશે, જ્યારે શેષ વધે છે તે રાગી દવા લેવાથી સાજો થશે
ઉપરના લક્ષણે પથારીવશ રેગીના જોવામાં આવે છે તે પરથી તેના જીવન વિશેની આ કડિકાઓ આયુવેદમાં વર્ણવેલી છે. વૈદરાજ ચિમ્પલ ભટ્ટ વિરચિત રચંદ્રોદય” નામના પુસ્તકમાથી આ ચિહે વર્તમાન પત્રમા આવેલ હતા તેના સગ્રહ પરથી આભાર સહ અહીં આપવામા આવેલ છે.
કાળજ્ઞાન (ગ શાસ્ત્રમાંથી) ૧ જે માણસને છીક, વિષ્ટા, વીર્યસ્ત્રાવ અને મૂત્ર એ ચાર એકી સાથે થઈ જાય છે તે માણસ ૧ વરસના અંતે તેજ મહીને તેજ તિથિએ મરણ પામે
૨ જીભ અને નાકને અગ્રભાગ અને આખની કીકીમાં જોતા પિતાની આંખની કીકી અને ભૂકટિ આ ચાર ન દેખે તે માણસનું આયુષ્ય વેડું હોય,
૩ જે સ્વપ્નમાં ગીધ, કાગા કે રાત્રે ચાલવાવાળા પ્રાણીઓ પિતાના શરીરનું ભક્ષણ કરતા જુએ તે એક વરસ અંતે તેનુ મરણ થાય છે.
૪ જે ગધેડે ઉટ સુવર જેવા પ્રાણી ઉપર પતે સવારી કરેલી જુએ અથવા તેઓ પિતાને તાણુતા હોય, ખેચતા હોય કે ઘસડતા હોય તેવું વનમા જોવામાં આવે તે પણ એક વરસમાં તેનું મરણ થાય.
૫ જયારે સૂર્ય ગોળ કિરણ વિનાને વનમાં દેખાય, અગ્નિને કિરણે સહિત દેખે તે તે માણસ ૧૧ માસ પછી તે જ તિથિએ મરણ પામે છે
૬ કઈ ઠેકાણે વૃક્ષના અગ્રભાગ ઉપર જે ગધર્વ નગર અથવા ત– પિશાચ આદિને સ્વપ્નમાં જોવામાં આવે તે દશમે મહિને મૃત્યુ થાય. શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ:
* ૫૪૩
Page #592
--------------------------------------------------------------------------
________________
છ જો સ્વપ્નમાં ઉલટી, મૂત્ર વિષ્ટા, સાતુ, પુ જોવામા આવે તે નવ મહિના જીવે. (આ હકીક્ત માદા માણસને આશ્રયી છે.)
૮ જો માણસ કારણ સિવાય અકસ્માન. ગાંડા થઈ જાય, અકસ્માત દુળ થઈ જાય, અકસ્માત ઢાંધી થઈ જાય, અકસ્માત ખીણ થઈ જાય તે માસ ૮ મહિના જીવી શકે.
૯ ધૂળ કે કાવ અંદર આખા પગ મૂકતા તે પગલું" અશ્રુ પડેલુ જણાય તે માણસ છ મહિના અંતે મરણ પામે,
૧૦ જો આાખની કીકી તદ્ન કાળી અ’જન સરખી દેખાય રાગ વિના અકસ્માત હોઠને તાલવું સૂકાય, મેઢુ પહેળુ કરવા છતા ઉપર નીચેના દાત વચ્ચે પોલાણમાં પોતાની ૩ આંગળી ન સમાય તેમજ ગીધ, કાગડા, પારેવુ કે કાઈ માંથી લક્ષી પ્ખી માથા પર આવી ખેસે તે છ મહીનામા માણસ મરણ પામે.
૧૧ વિષય સેવન કર્યાં પછી જો અકસ્માત શરીરમાં ઘટાના નાદ જે અવાજ સંભળાય તે ૫ મહીનામાં માણસનું મરણ થાય,
૧૨ કાંચી, ઝડપથી માથા પર ચડીને ચા જાય અને જતાં જતા શરીર પર વિાિ જુદા જુદા ત્રણ પ્રકારની કરે તે માણસ પાચ મહિને મરણ પામે, ૧૩ જો નાશિકા વાંકી થઈ જાય, આખા ગાળ થઈ જાય, ાન પેાતાના ઠેકાણેથી ઢીલા થઈ જાય તો ચાર મહીને માણસ મરણુ પામે,
૧૪. જો સ્વપ્નામા કાળા રંગ વાળા, કાળા પરિવાર વાળા અને લેઢાના દંડને ધારણ કરનારા માણસ જુએ તે ત્રણ મહીને મરણ થાય
૧૫ ચદ્રમાને ગરમ જુએ. તેના જુએ, જમીનમાં અને સૂર્યમાં છિદ્ર જીએ, છલને કાળી ને મેઢાને લાલ ક્રમળ જેવું જુએ, તાળવુ પૈ, મનમા શેઢ થાય, શરીરમા અનેક જાતના પૂર્ણ થયા કરે, નાભિથી અકસ્માત હેડકી ઉત્પન્ન થાય તે તે માજીસ બે મહિને મરણ પામે.
૧૬ જીભથી સ્વાદને જાણી ન શકે, બોલતાં વારંવાર સ્ખલના થાય, કાન શબ્દ ન સાંભળે નાશિકા ગંધ ન જાણી શકે, નિર્ તર આંખા કરમ્યા કરે, દેખેલી વસ્તુમા શ્રમ થાય, રાત્રે ઈન્દ્ર ધનુષ્ય દેખાય, અરિસામાં કે પાણીમા પોતાની આકૃતિ ન દેખાય, વાદળ વિનાની વિજળી જુએ, કારણ વિના પણુ મત ખત્મા કરે હંસ કાગડા મયૂરનું કોઈ પણ ઠેકાણે વિષય સેવન જોવામા આવે ટાઢા, ઉના, ખરટ અને સુંવાળા સ્પર્શીને જાણી ન શકે આ બધાં લક્ષણમાંથી કાઈ પણ એક લક્ષણ માણસને દેખાય તે તે માસનુ મરણુ એક મહીનામા થાય તેમાં કાઈ પ્રકારન સૌંશય ન જાણુવે.
૧૪૪ ૩
શ્રી યતીન્દ્ર સુહૂત કશુ
Page #593
--------------------------------------------------------------------------
_