Book Title: Vijapur Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008683/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org % श्रीमद् बुद्धिसागरजी ग्रन्थमाला ग्रन्थाङ्क ३६. વિજાપુર (વિદ્યાપુર) વૃત્તાંત. લેખક શાસ્રવિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સરિજી વીર સ’. ૨૪૪૩. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસિદ્ધ ક श्री अध्यात्मज्ञान प्रसारक मंडळ તરફથી શાહુ લલ્લુભાઇ કરમચંદ લાલ. ચંપાગલી-મુંબાઇ. વિક્રમ સ’. ૧૯૭૩. કિમ્મત ૦૪-૦. For Private And Personal Use Only સને ૧૯૧૬. Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વડોદરા, શિયાપુરામાં લુહાણામિત્ર ચીમ કિં. પ્રેસમાં વિઠ્ઠલભાઈ આશારામ હેકરે, લલ્લુભાઈ કરમચંદ દલાલને માટે તા. ૧૨-૧૧-૧૬ ના રોજ છાપી પ્રસિદ્ધ કર્યું. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિવેદન. આ નાનકડા પણુ જન્મભૂમિ તરફ માન ઉત્પન્ન કરાવનાર અને ફરજની પ્રવૃત્તિ તરફ લઈ જનાર ઉપયાગી પુસ્તક વિષે પ્રસ્તાવનામાં ગુરૂશ્રીએ જે જણાવ્યુ છે તે ઉપર ખ્યાલ આપી આગળ વધવાને વાંચક ઉત્સાહી બનશે તેા મંડળને આનંદ પ્રાપ્ત થશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વૃત્તાંત જે સ્થળનુ' છે ત્યાંના એક ધર્મિષ્ઠ અને સ્વબળે આગળ વધી પોતાની શક્તિના સર્વે પ્રકારે પેાતાના હસ્તે સદુપયોગ કરનાર શેઠ મગનલાલ ક સ દત્તુ જીવનવૃત્તાંત આ પુસ્તક સાથે જોડવામાં આવ્યું છે અને તે પ્રાસ'ગિક હોવાથી અનુકુળ જણાશે. મુંબાઇ-ચ’પાગલી વીરાત ૨૪૪૩ વિક્રમ સ. ૧૯૭૩ કાર્તિક પૂર્ણિમા. વિદ્યાપુરમાં અને સર્વત્ર આવા ઉચ્ચ માનનીય, દાની, ધર્મિષ્ઠ પુરૂષો વધે અને સ્વામ–સ્વભૂમિની ખ્યાતિ વિસ્તરી એવી ભાવના— આશા-પૂર્વક વિરમીએ છીએ. લી. अध्यात्मज्ञान प्रसारक मंडळ. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજાપુરવૃત્તાંતની પ્રસ્તાવના. અમારી વિજાપુર જન્મભૂમિ હોવાથી તેનું વૃત્તાંત લખવાની કેટલાંક કારણોથી ફરજ અદા કરવા કુરણ થઈ–વિજાપુરની પ્રાચીન કાળમાં કયા દેશમાં ગણના થતી હતી તે ઐતિહાસિક દષ્ટિએ નિરીક્ષવાની આવશ્કતા છે. ટોડરાજસ્થાન, ફાર્બસ રાસમાળા, સુધર્મગચ્છપદ્દાવલિ, તથા જૈનાચાર્યો કૃત કેટલીક પાવલિયામાં વિજયપુર (વિધાપુર) વિજાપુરનો નામોલ્લેખ વગેરે હકીકત મલી આવી. વિજાપુરની આસપાસના પ્રદેશને લગતા ઈતિહાસનું જેટલું બને તેટલું અવલોકન કર્યું, વિજાપુર સંબંધી એક લેખ બારોટના ઘરમાંથી મળી આવ્યું. તે વિજલદેવ પરમાર સંબંધી હતા તેને વૃત્તાંતમાં દાખલ કરવામાં આવ્યો છે. ફાર્બસ રાસમાળામાં વિજયપુર (વિજાપુર) વસાવવા સંબંધી જે વૃત્તાંત હતું તેને પણ વિજાપુર વૃત્તાંત સાઢ્યર્થે ઉધૂત કર્યું છે. વિજાપુરની પૂર્વ દિશાથી કંઈક અગ્નિખૂણા - રફ સાબરમતીના કાંઠા પર આવેલ જૂના સંઘપુર ગામમાં શ્રીચંદ્રપ્રભુના દેરાસરની ભીંતમાં બબ્બે હાથ લાંબાં તથા એકેક હાથ પહેલાં બે પાટીયાં પર એક લેખ છે તે વાંચવા તરફ લક્ષ્ય ગયું, સં. ૧૯૨૪ ની રેલીમાં સંઘપુર તણાયું ત્યારે જૂનું સંધપુર ભાગ્યું અને નવું સંધપુર વસ્યું–જૂના સંધ પુરના દેરાસરમાં જે લેખ છે તે પૂર્વે ઘાંટુના દેરાસરમાં હતા. ઘાંટુમાં એ શિલાલેખ વિજાપુરથી ગયો હોય એમ કલ્પના થાય છે. ઘાંટુના દેરાસરનું ખંડીયેર હજી વિધમાન છે. વિજાપુરના દેરાસરનો મુસદ્ભાનેના વખતમાં ભંગ થશે. તે વખતે પ્રાયઃ તે શિલાલેખને ઘાટુને સુરક્ષિત જાણી ત્યાં લઈ જવામાં આવ્યો હોય અને પશ્ચાત સં. ૧૮૧૫ લગભગમાં ઘાંટુ ભંગ થયો ત્યારે તે શિલાલેખને જૂના સંઘપુરના દેરાસરમાં મૂકવામાં આવ્યું હોય એમ કેટલીક કિવદનીથી અનુમાન કલ્પના કરાય છે. જૂના સંઘપુરમાં જે શિલાલેખ છે તે વાંચતાં વિજલદેવ પરમારે ત્રીજી વારનું વિજાપુર મૂળસ્થાને વસાવ્યું એમ વિજાપુર વૃત્તાંતમાં લખવામાં આવ્યું છે. તેને ટેકો મળે છે પરંતુ તેમાં વિશેષ એટલું છે કે વિજલદેવના પુત્ર બાહડે વિજાપુર વસાવ્યું એમ શિલાલેખથી સિદ્ધ થાય છે. સંઘપુરના દેરાસરમાં ચાર શિલાના પાટીયાપર શિલાલેખ હતે તેમાંથી બે પાટીયા વિજાપુરમાં આવેલો સંભવે છે " ત્યાં બે પાટીયાં છે તેથી તથા તેમની અધુરી હકીકતથી કેટલીક બાબતોની ચોક્કસ નિર્ણય For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થઈ શકતું નથી. વિજાપુરમાં પદ્માવતીના દેરાસરમાં તથા શ્રી ચિંતામણિ દેરાસરમાં બે શિલાલેખના પાટીયાને તપાસ કરાવ્યો પરંતુ તેની પ્રાપ્તિ થઈ શકી નથી. વિજાપુર સંબંધી શિલાલેખમાં જે શ્લોકો છે તેમાંથી કેટલાક અક્ષરો તથા લીટીયો સ્પષ્ટ રીતે વંચાતી નહીં હોવાને લીધે સ્પષ્ટ પૂર્ણ હકીકતને બંધ થવામાં અન્તરાય થયે છે. એતિહાસિક વિષય જીજ્ઞાસુ સાક્ષરોને આ સંબંધીની હકીકત જાણુંવવા માટે સંઘપુરના જૂના દેરાસરના બને પાટીયાના શિલાલેખને અત્ર પૂર્ણ ઉતારવામાં આવે છે અને પશ્ચાત તેમાંથી વિજાપુર સંબંધી હકીક્તના ઉપયોગી કોને જુદા પાડી તેને ગુજરાતીમાં તરજુમો આગળ નીચે આપ્યો છે. ___ महता वतार्लो राजस्य लीलां ललितां दधाति ॥ ६६ ॥ निःशेष सूनुनिवहस्य शिरोवतंसो यस्यास्ति वीरधवलो वसुधाधिनाथः । यस्मिन् जगत्रितयविस्मयनीयवृत्ते शौर्येण साधुविनयः समुपैति मंत्री ॥ ६७ ॥ यस्याने प्रतिपक्षवीरपटली दोर्दडसंप्रेरितखत्खड्गमुखा स्रजक्षततते रुढाकिणाली शुभा । कस्तूरीतिलकाकृतिः सुरभयंत्यत्युन्नतं विस्तृतं ब्रूते कीर्तिलतावलिप्रसविनं शौडीर्यकल्पद्रुमं ॥६८ ॥ वाग् यस्य सूनृततमामृतसारणीव सामंतमंत्रिजनताहृदयामरन् । संसिंचती विविधकामफलप्रसूत्या बाढं चिराय रचयत्युदयर्धिकामान् ॥ ६९ ॥ तारुण्ये परिणतशेमुखीकमौलिः पुष्पेशोर्निशितशरेषु दत्तकौंठ्यः । सद्धर्मप्रणयिषु पक्षपातशाली यः पृथ्वीमवति तपःसुतायमानः ॥ ७० ॥ यस्य वीसलदेवाचा जगद्विनयिनोंऽगजाः । चित्रमिंदिरया योगं नयंति पुरुषोत्तमान् ।। ७१ ॥ तादृक् पितामहपितृप्रभवेषु येषु स्फारस्फुरत् सुकृतविक्रमवैभवेषु । हव्यात्कणेप्विव हिरण्यविभास्वरेषु स्वप्नेऽपि ना क्रमधियं तनुतेऽरिवर्गः ।। ७२ ॥ सूर्याचंद्रमसाविव स्वमहसा निधूतदिक्तामसौ लेखाचार्यकवी इव प्रतिभया ज्ञातत्रिलोकीतलौ । वाणीश्रीतनयाविवार्थपरमौ श्रीवस्तुपालोऽनुजस्तेजःपाल इमौ च यम्य सचिवो राज्यं विधत्तो महत् ।। ७३ ॥ श्रीभीषदेवे नृपतौ कुतोऽपि साम्राज्य संभारधुरापरारि। श्रीकोलकेलिलवणप्रसादों विश्वंभराभारमयं विभर्ति For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (५) ॥ ७४॥ क्षोणीभृत् स्वयमुत्कटैः स्वकटकैः संवर्मितः सर्वतो दो....दामरचंड चौरचरटे....पत्रस्नुराटाट्यत । यस्मिन् राजनि तेषु वर्त्मसु वधूरेकाकिनी कांचनैर्गोलैः कंदुककेलिकौतुकवती स्वैरं परिनाम्यति ॥ ७९ ॥ यस्याशालक्षपूर्तिप्रसृतमहिमया पद्मयाऽस्तादशाशा पातुं भक्तामलजा (?) ... मटतितरां दूरतः कीर्तिकांता । सोऽयं शेषावतारः क्षितिधृतिविधये सत्प्रतापैकमित्रः पुत्रस्तस्यापरोपि प्रमयति कुलं वीरमः क्षत्रमौलिः ॥ ७६ ॥ यद्वन्मत्त मतंगजा मृगपतेर्यदि .... .... .... .... .... ...... ..... हरणाद्य....द्वत्रसन्मानसाः । संख्ये तद्वदसंख्यतामपि गताः प्रोदामशौर्योद्धता यस्माद्विस्मयनीयविक्रमभृतो न...त्यवश्यं द्विषः॥७७॥ आशापल्ली विमलविपुलां खेटकांतारदेश ग्रा .... संपद परिलसत्कंदरां मंदिराभां । यत्रा .... मदभरसमारूढपंचास्यकल्पे गर्जत्यूर्जत्यरिनृपमृगाः प्राणपाता वसंति ॥ ७८ ॥ तख्तमोलिं चुनयिविभवां तस्य चालंकरिष्णो रास्ते वीजापुरमुरु पुरं सप्त (2) दिक्षु प्रकाशं । यस्मिन् दिव्ये दिवसितशिर (?) मुल्लसंत्यः पताका: स्वर्गगोद्यललितलहरीविभ्रमं प्रोद्वहन्ति ॥ ७९ ॥ यच्छ्रीवीजलदेवस्य जनकस्य यशोऽर्थिना । चक्रे बाहडदेवेन परमारकुलेंदुना ॥ ८० ॥ यशोधवलितावनीतलतया यथा............ ...........यशोधवलमभिगंधदवति स्वीकारिकः । नयप्रियशिरोमणिर्मतिमदुत्तमो यो बुधान् ............महोद्धवमयानयं वितनुते.......॥ ८१ ॥ तत्कुलस्वाम्यनुमंत्री यस्य व्यापारभारमुद्वहति । शिष्टेषु पक्षपाती दुष्टेष्वपि तादृशश्चित्रं ॥ ८२ ॥ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir यस्मिन्........भाधिवासमधरा तुंगा निकेतावली साढ्यो हंत जनश्च दानविधिनोपात्तस्वलक्ष्मीफलः । पात्रापात्रविवेचनात् तदा पात्रेषु वैशिष्ट्यवत् पात्रायागमशास्त्रसंनिगदितैरिद्धा (?) निपुण्याग्रणीः ॥८॥ विप्रक्षत्रियवैश्यशूद्रनिवहः स्वे स्वे सदा कर्मणि प्रोद्यच्छन्नपमत्सरः सरभसं निवर्ण्य कंचिन्नरं । यत्रापत्पतितं समुन्नतमनाः सर्वैः प्रकारैः क्षणात् प्रोद्धत्यैव सुखीभवन् कृतमहासत्पौरुषेयायते ॥ ८४ ॥ यत्र जति सुमनःप्रकरप्रकार सौरम्यभंगिभरवासितदिक्तटानि । त्रैलोक्यदृक्कुवलयावलिचंद्रवक्त्र दिव्यांगनानि भवनानि विमानलीलां ॥ ८५ ॥ यस्मिन्नीश्वरमंदिरेष्वनुदिनं भूयो महीयो महः प्रारंभाद्भुतविनमेषु विलसन्मंगल्यतूर्यस्वनैः आधत्ते सुरसमधूपसमयातोयानवद्यध्वनि-- नीतः स्फूर्तिभर प्रनर्तितशिखी विश्वस्य शब्दात्मतां ॥८६॥ विभाति यस्मिन् रुचिरा सुवस्त्रैः प्रसाधिता रत्नसुवर्णभंग्या। श्रीखंडकर्पूरकुरंगनाभी हया पणाली पणभामिनीव ॥ १७ ॥ यत्र श्राद्धगणः स्फुरद्विधिपथप्रस्थास्नुरस्थास्नुता गाढालिंगितमर्थजातमखिलं नक्तंदिवं भावयन् निष्पारं भवसागरं तितरिषुम्तीर्थेशपोतं श्रितो नित्यानंदमयीं विमुक्तिवनितामाप्तुं सदोद्यच्छते ॥ ८ ॥ तत्रांबडजेहडसोमदेव देवधरदेहडादीनां । श्राद्धानां समुदायो निवसति वसतिः शुभगुणानां ॥ ८९ ॥ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सुदर्शनधराधराधिपतिधीरताजित्वरं सुदर्शनसहोदरं विबुधशात्रवोत्सादने । सुदर्शनमिवाखिलप्रवरतत्त्वसंवीक्षणे सुदर्शनरथिं दधद्हृदयरेव (१) य उद्योतते ॥ ९० ॥ यम्याहर्निशमेव सर्वचरणश्रीयोगमाकांक्षतः । संसारं विषवृक्षवत् कटुफलं दूरेण तित्यक्षतः । श्रीमन्मुक्तिनितंबिनीकुचतटकोडे रिसास्पृशः पाणौ न्यस्यति साधुदेशविरतिनिस्तंद्रभद्रावली ॥ ९१ ॥ इतश्च । दोषायोगमनोरमकुमुदिनीक्षीरोदवेलासुहृत् कीर्तिस्फूर्ति विसृत्वराप्रतिहतप्रोद्दामगोवैभवं । प्रेयः सौम्यमपास्ततापममृतेच्छूनां भृशं वल्लभं चित्रं नित्यमुदित्वरं हततमो जागर्ति चांद्र कुलं ॥ ९२ ॥ सुरिम्तस्मिन् सुरपथ इव व्यातते वर्धमानः । प्रायोतिष्ट प्रहततमसा ज्योतिषा वर्धमानः । यस्त्रैलोक्ये शुभगुणगणैर्नापनै ( ? ) वर्धमानः । ख्यातिस्फाति प्रमुरिव जिनो देवता वर्धमानः ॥ ९३ ॥ मोहांधतमसव्यामत्सम ( ? ) व्यामर्शदर्शनान । तरक्षणात् सुदृशश्चके यभारत्या सांजनं ॥ ९४ ॥ शिष्यस्तस्य जिनेश्वरः प्रमुरभातू पट्टेपि सामान्यके यो मन्ये निजसूरिवक्त्रशशभृत्ज्योत्स्नाभरस्फारिते । श्रीमदुर्लभराजराट्परिषदि व्यामज्ज्य वैयब्धिकान् (१) वाक्याब्धौ कृतिनां शिवाय परमं प्राकाशयत् सत्पथं ॥१५॥ वाग्वैभवं सुकवितां स्वपरश्रुतार्थ तत्त्वज्ञतां परमनिर्वृतिसत्वरत्वं । तर्काध्वप्राथमणितां प्रतिबोधशक्तिं यम्यापरैरसदृशं निपुणा गणंति ॥ ९६ ॥ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (2) अंतेवासिकदंबकैक तिलकस्तस्यावभासत् तत स्तीर्थ श्रीजिनचंद्रसूरिरसमप्रज्ञास्तवाचस्पतिः । श्रीकांतो नरकं निराकृततरां धर्मोद्धुरो गोभर न्यासैर्यः समितौ हठात् सुमनसां प्रत्यर्थिनः प्रामथीत् ॥९७॥ संवेगरंगशाला सुरभिः सुरविटपि कुसुममालेव । शुचिसरसामरसरिदिव यस्य कृतिर्जयति कीर्तिरिव ॥ ९८ ॥ गुरुभ्राता तस्य प्रमुरभयदेवो यतिपतिः पदंज्योतिर्धामधुमणिरिव नाकं न्यविशत | यदीयं गोचक्रं विरचितनवांगीविवरणं प्रसूते कामांश्च क्षपयति च कामं त्रिजगतः ॥ ९९ ॥ स्वे शिष्याः स्वगुरुं युगप्रवर इत्युद्भासयंत्युमुजा यं त्वन्येपि गुणावलीविलसितैरानंदिता निर्भरं । यस्य स्तंभनभूषणं जिनपतिर्नीलोत्पलश्यामलः सद्धामा कुमुदेदुकुंद विशदं विधे यशम्तायते ॥ १०० ॥ अपमलगुणग्रामोऽमुष्मादधितजिनागमः प्रवचनधुरा धौरेयोऽभूद् गुरुर्जिनवल्लभः सफलविलसद्विद्यावलीफलावलिविभ्रमं प्रकरणगणो यस्यास्येंदोः सुधा विभ्रतेतराम् ॥ १०१ ॥ सम्यक्त्वबोधचरणैस्त्रिजगज्जनौत्र चेतोहरैर्वरगुणैः परिरब्धगात्रं । यं वीक्ष्य निःस्पृहशिखामणिमार्यलोकः सस्मार सप्रमद्मार्थमहागिरीणां ॥ १०२ ॥ तस्मिन् महात्मनि समेयुपि नाकलोकं तीर्थं बभार भगवान् जिनदत्तसूरिः । नामापि यस्य बत पार्श्वविभोरिवाशु सर्व भयं हरति मंगलमातनोति ॥ १०३ ॥ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ११) यस्मिन्नंजन गमासितरुणांभोभृत्ककुत्कुंजर श्रीलुटाकगभीरधीरमधुरध्वाने वृषं जल्पति । पीयूषैरिव पूर्यमाणमनसो भव्या प्रजह्लादिरे विश्वे वादिगजा गलन्मदभरा द्राक् कांदिशीक्यं दधुः॥१०॥ सौभाग्यैकनिधिस्ततो जिनमतस्योत्तसलीलां दधे सूरिः श्रीजिनचंद्र आर्द्रहृदयो दुःखातनंतून्प्रति । यं लोकोत्तरया श्रिया श्रिततर्नु संसारपाथोनिधे रुन्मंथप्रथितं निरीक्ष्य जिन इत्यंहूयोनिपेतुर्बुधाः॥ १० ॥ यो लावण्यगभीरिमातिशयवान् वार्धि विजिग्येतरां __ वाचोयुक्तिविचक्षणत्वधिषणाप्राग्भारभार गी:पतिं । यस्मिन् पुण्यपरंपरापरिणतेरेकत्र पात्रे विभौ ___ संघः सर्वविपद्युतः प्रमुदितो मुक्तिं प्रति प्रास्थित ॥ १०॥ ततो जिनपतिः प्रमुर्गुरुवतंसचूडामणि जिनाधिपतिशासनं समुदनीनमत सन्मनाः । समग्रगुणमालिकासमतियातस्तावले-- य॑लोक्यततरामहो किमपि वैशिष्ट्यभृत् ॥ १०७ ॥ यस्मिन् परीषहचमूभरसंसहिष्णो ____ नानोपसर्गपटली विकटो विजिष्णौ । ऊर्जत्तपःश्रियि परोपकृतिप्रवीण श्रीवीरनाथनिनतां प्रथयति धन्याः ॥ १०८॥ तस्याथ भूषति जिनेश्वरमूरिरिद्ध मृद्धं गुणैः पदमिदं कुमुदावदातैः । यो वादिकुंजरवटामदशोषलीला लब्धप्रसिद्धिरपि जातु नई न धत्ते ॥ १०९ ॥ यस्मिन् व्याख्याति धर्म जिन इव जनता निर्विदं ना निहीते निवेंदें वांछति छाक परिणतविरमा सारसं माररूपा । For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १२) आचार्षीया गुणानामनुपममहिमा साधु षट्त्रिंशतो यो बिभ्राणः प्राणभाजाममृतमय इवानंदधु संतनोति ॥११०॥ कदाचिदथ स क्षमां चरणलीलया लालयन् दिशन् विधिपथक्रियां जिनमतोन्नतिप्राणितः । सुगोभिरिव बोधयन् सपदि भव्यकजा ___करानुपैत्प्रशमयंस्तमो रविरिवैष वीजापुरं ॥ १११ ॥ इतश्च । मामुद्धामसमृज्ज्वलः सुसरलः प्रोत्तुंगिमोर्जस्वल: सन्मार्गस्थितिनिश्चलः शुचिवलः प्रोच्चैदलत्कंदलः । उद्यन्मंगलमंडलः क्षतमलः पर्वावलीपेशल: श्रेयानस्ति परिस्खलत्खलजलः श्रीमालवेशः क्षितौ ॥११२॥ तदलंकृतिकृतिनिर्मल-मुक्ताफलसंनिभः स्फुटप्रतिभः । . हम्मीरपुरनरेश्वर-मंत्रीश्वरोऽभूद् विजयपालः ॥ ११३ ॥ तस्य पुत्रो गुणग्रामरामणीयककेलिभूः । हम्मीरपत्तनामात्यः समभूट्टेटकाभिधः ॥ ११४ ॥ छायावितान इव संश्रितलोकताप- सर्वकषो नयनमानसद्त्ततोषः । प्रहादनः सदनमद्भुतसद्गुणानां तस्यात्मजः समजनिष्ट यथार्थनामा ॥ ११५ ॥ जनकमट्टशतापराहिस्तनो स्त्रिजग..... એ શિલાલેખમાંથી વિજાપુરના ઈતિહાસને પ્રકાશિત કરનારા શ્લેકે નીચે ઉધત કરવામાં આવે છે – तख्तमौलिं द्युनयिविश्वां तस्य चालंकरिप्णो रास्ते वीजापुर रु पुरं सप्त (?) दिक्षु प्रकाशम् । यस्मिन् दिव्ये दिवषितशिर (?) मुल्लसंत्यः पताकाः, स्वर्गगोद्यल्ललितलहरीविभ्रमं प्रोद्वहन्ति ॥ ७९ ॥ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १३) यच्छ्रीवीजलदेवस्य, जनकम्य यशोर्थिना । चक्रे बाहडदेवेन, परमारकुलेंदुना ॥ ८० ॥ यशोधवलितावनीलतया यथा ... .... यशोधवल मभिगंध दवति स्वीकारिकः । नयप्रियशिरोमणिर्मतिमदुत्तमो यो बुधान् महो, द्धव मयानयं वितनुते .... ... ॥ ८१ ॥ तत्कुलस्वाम्यनुमंत्री यस्य व्यापारभारमुद्वहति । शिष्टेषु पक्षपाती दुष्टेप्वपि तादृशश्चित्रं ॥ ८२ ॥ .. यस्मिन् .... भाधिवासमधुरा तुंगा निकेतावली, ____ साढ्यो हंत जनश्च दानविधिनोपात्तस्वलक्ष्मीफलः । पात्रापात्रविवेचनात् तदनघं पात्रेषु वैशिष्ट्यवत् पात्रायागमशास्त्रसंनिगदितैरिद्धा निपुण्याग्रणीः ॥८॥ विप्रक्षत्रियवैश्यशूद्रनिवहः स्वे स्वे सदा कर्मणि, प्रोद्यच्छन्नपमत्सरः सरभसं निर्वर्ण्य कंचिन्नरं । यत्रापत्पतितं समुन्नतमनाः सः प्रकारैः क्षणात्, प्रोद्धृत्यैव सुखीभवन् कृतमहासत्पौरुषेयायते ॥ ८४ ॥ यत्र व्रजति सुमनःप्रकरप्रकार सौरभ्यभंगिभरवासितदिक्तटानि । त्रैलोक्यदृक्कुवलयावलिचंद्रवक्त्र दिव्यांगनानि भवनानि विमानलीलां ॥ ५ ॥ यस्मिन्नीश्वरमंदिरेष्वनुदिनं भूयो महीयो महः-- प्रारंभाद्भुतविभ्रमेषु विलसन्मंगल्यतूर्यस्वनैः । आधत्ते सुरसमधूपसमयातोद्यानवद्यध्वनि नीतः स्फूर्तिभरं प्रवर्तितशिखी विश्वस्य शब्दात्मतां ॥६॥ विभाति यस्मिन् रुचिरा सुवस्त्रैः प्रसाधिता रत्नसुवर्णभङ्ग्या । For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( १४ ) श्रीखंड कर्पूरकुरंगनाभी हृद्या पणाली पणभामिनीव ॥ ८७ ॥ यत्र श्राद्धगणः स्फुरद्विधिपथप्रस्थानुरस्थास्नुतागाढालिंगितमर्थजातमखिलं नक्तंदिवं भावयन् । निष्पारं भवसागरं तितरिषुस्तीर्थेशपोतं श्रितो, नित्यानंदमयीं विमुक्तिवनितामाप्तुं सदोद्यच्छते ॥ ८८ ॥ तत्रांबडजे हडसोमदेवदेवधरदेहडादीनां । श्राद्धानां समुदायो निवसति वसतिः शुभगुणानां ॥ ८९ ॥ सुदर्शनधराधराधिपतिधीरता जित्वरं सुदर्शन सहोदरं विबुधशात्रवोत्सादने । सुदर्शनमिवाखिलप्रवरतत्त्वसंवीक्षणे Acharya Shri Kailassagarsuri Gyanmandir सुदर्शनरथं दधद्रदयवरे य ( ) उद्योतते ॥ ९० ॥ यस्याहर्निशमेव सर्वचरणश्रीयोगमाकांक्षतः संसारं विषवृक्षवत् कटुफलं दूरेण तित्यक्षतः । श्रीमन्मुक्तिनितंबिनीकुचतटकोडे रिरंसास्पृशः, पाणौ न्यस्यति साधुदेशविरतिर्निस्तंद्रभद्रावली ॥ ९१ ॥ भावार्थ. ने સ્વયંને જીતી લેનાર વૈભવવાળા તેજસ્વી તાજને અક્ષ'કૃત કરનારા તે રાજાને સ દિશામાં ભૂષ્યરૂપ વીજાપુર નામનુ' શ્રેષ્ઠ નગર છે, દિવ્ય નગરમાં મંદિશના ઉંચા શિખર ઉપર ફરતી પતાકાઓ સ્વ લેાકની મનાહર લહરીઓના વિભ્રમને વહુન કરે છે. ૭૯ જે નગરને પરમારકુલમાં ચંદ્રસરખા માહડદેવે પેાતાના પિતા વીજલદેવના યશ ફેલાવવાની ઇચ્છાથી કર્યું" ( વસાવ્યું` ) હતું. ૮૦ એકાશીમા ક્ષેાકમાં યશોધવલનું વર્ણન જણાય છે કે જેણે પાતાના મશવડે અવનીતળને શુભ કર્યું હતુ, અને જે નાપ્રિય પુરૂષોમાં શિરામણ તથા મતિમાન મનુષ્યામાં ઉત્તમ હતા. ૮૧ શિષ્ટ પુરૂષો પર પ્રેમ ધારણ કરનાર, તેવેજ દુષ્ટમનુષ્ય તરફ પા સ્નેહ ધારણ કરનાર કુલભત્રી જેના કાર્ય ભારને ધારણ કરે છે. ૮૨ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) જે નગરમાં નિવાસ યોગ્ય ઉચી ગૃહપક્તિ વિદ્યમાન છે. અને જ્યાં ધનવંત મનુષ્ય નિપુણ હેઈને પાત્રાપાત્રની પરીક્ષા કરી આગમ શાસ્ત્ર કથિત ગુણો વડે વિશિષ્ટ છેક પાત્રને દાન આપી પોતે મેળવેલી લક્ષ્મીને સદ્વ્ય ય કરે છે. ૮૩ જ્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વશ્ય, શક જનસમુદાય હમેશાં પિતપતાના કાર્યમાં ઉદ્યમાન છે, તથા મસર રહિત અને પ્રશસ્ત ઉંચા મનવાળો છે. અને કોઈ પણ મનુષ્યને આફતમાં આવેલો જોઈ, સર્વ પ્રકારોવડે ક્ષણવારમાં તેને ઉદ્ધાર કરીને જ સુખી થાય છે. તેથી મહાન પુરૂષનું બરાબર આચરણ કરે છે. ૮૪ જ્યાં સુગંધિત પુષ્પોના સમૂહની અનેક પ્રકારની સુગધ દ્વારા દિશાઓ બહેકી રહે છે. તથા જ્યાં સ્વર્ગ–મૃત્યુ-પાતાળ-ના પ્રાણીઓની દષ્ટિ રૂપ કુમુદની પંકિતને પ્રફુલિત કરવામાં ચંદ્રમુખી દિવ્ય અંગનાએ વસે છે. તેથી જે નગરનાં ગૃહે ખરેખર વિમાનની શોભાને ધારણ કરે છે ૮૫ જે નગરમાં લક્ષ્મીવંત શ્રેષ્ઠીઓની હવેલીઓમાં પ્રતિદિવસ વારંવાર દારૂ કરાતા પવિત્ર મહોત્સવ અને અભુત વિભ્રમોને વિષે વાગતાં માંગલિક વાજાના શબ્દો વડે દેવલોકના દેવદુમિના નિર્દોષ ધ્વનિને સ્કૂર્તિમાં લાવવા પૂર્વક ભયરોને નચાવતા છતે જગતને શાબ્દવરૂપી કરે છે. ૮૬ જે નગરમાં સારાં વસ્ત્રો વડે સુશોભિત થએલી અને રન-સુવર્ણદિની રચના વડે અલંકૃત થએલી, તથા ચંદન-કપૂર-કસ્તૂરી વડે હદયને આકર્ષિત કરનારી બજાર, વેશ્યાની જેવી શોભે છે. ૮૭ જે નગરમાં શ્રાવકોને સમુદા યસ્કુરાયમાન વિધિપથમાં પ્રસ્થાન કરે છે. અને રાત્રિદિવસ સઘળા પદાર્થોને વિનશ્વર જાણે છે. તથા પારરહિત સંસારસાગરને તરી જવા ઇચ્છા ધરાવનારે હેઈ તીર્થંકર-પરમાત્માના ધર્મરૂપ વહાણને આશ્રિત બની નિત્યાનંદ સ્વરૂપવાળી મુક્તિરૂપી વનિતાને પ્રાપ્ત કરવા સદા ઉદ્યમ કરે છે. ૮૮ તે નગરમાં શ્રેષ્ઠ ગુણોને ધારણ કરનારા અબડ, જેહડ, સેમદેવ, દેવધર, દેહડ વગેરે શ્રાવકોને સમુદાય વસે છે. ૮૯ જે સમ્યકત્વને ધારણ કરનારો છે. ૯૦ જેને હમેશાં ચારિત્ર લેવાની ઈચ્છા છે તથા જે વિષક્ષની પેઠે કડવા ફલવાળા સંસારનો દૂરથી ત્યાગ કરવા ઇચ્છે છે. તથા જે મુક્તિરૂપી સ્ત્રીના હદય ઉપર રમવાની ઇચ્છા ધરાવે છે અને સમ્યકકારે ધારેલી દેશવિરતિ જેના હાથમાં અનેક પ્રકારની આનંદ-શ્રેણિને આપે છે. ૯૧ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) ૯૦ મા શ્લોકમાં તથા ખીજા શ્લોકામાં પણ અક્ષરે બરાબર વચાયા નહિ હોવાને લીધે તથા વહેંચાતા અક્ષરેાથી અય સંગત થતા નહીં હાવાથી સ્ફુટ ભાવ દર્શાવી શકાયા નથી. વિજાપુર સંબંધી હકીકતમાં સધપુરના શિલા લેખથી કંઇક અજ વાળુ ઉપર પ્રમાણે પાડયું. હવે વિજાપુરની કયા દેશમાં ગણના કરવી તેને ડાપાદ્ધ કરવામાં આવે છે. વિજાપુર-વડનગર-પાટણૂ-મહેસાણા વગેરે શહેશની પૂર્વે કયા દેશમાં ગણના થતી હતી તેને પ્રાચીન ઐતિહાસિક પુસ્ત કાથી નિણૅય થઇ શકે તેમ છે. મનુસ્મૃતિમાં સરસ્વતી અને દૃષઢતી એ બે નદીના મધ્ય પ્રદેશને બ્રહ્માવત દેશ કહેવામાં આવે છે એમ જણાવ્યુ છે. અંબાજી કુંભારીયાથી એક ગાઉ છેટેથી સરસ્વતી નદી નીકળે છે અને તે કચ્છના રણમાં સમાઇ જાય છે. હવે બીજી દૃઢતી નદીના વિચાર કરીએ. સાખરમતી સાંખર સરાવરમાંથી નીકળે છે. તેના ઉપર સદા વાદળાં રહેવાથી તેને સામ્રમતી પણુ કથવામાં આવે છે. વલ્લભીપુરમાં શિલાદિત્ય રાજાના સમયમાં થએલ શ્રીધનેશ્વરસૂરિ કે જેમણે શત્રુજય માહાત્મ્ય નામના ગ્રંથ રચ્યેા છે તેમાં સાભ્રમતી ( સાખરમતી ) ના ઉલ્લેખ છે. મનુસ્મૃ તિમાં લખેલી દષતી નદી કઇ તેના વિચાર કરવા ઘટે છે. પથરા વાળી નદીને હૃષતી એવું ગુણુ નિષ્પન્ન નામ આપવામાં આવ્યુ છે. મેવાડના પતાને ભેદીને સાખરમતી નદી ખંભાતના અખાતને મળે છે. મેવાડથી ઠંડ એકલારા ગામ સુધી સાબરમતીને અવલેાકવામાં આવે છે તે તેમાં મેટા મેટા પત્થરી પડેલા જણાય છે. સાબરમતીના પટ્ટ પર અને તેમાં ઘણા પત્થર હેાવાથી તેને દૃઢતી કહેવામાં આવી હોય એમ જણાય છે તથા તેના પર ચેમાસા શિયાળામાં ઘણાં વાદળાં હોવાથી શ્રીધનેશ્વરસૂરિએ તેને સાભ્રમતી તરીકે તે વખતની પ્રસિદ્ધિથી લખી હોય એમ જણાય છે. આમુજી પાસે ખારી કરીને એક નદી વહે છે પણ તે સામાન્ય છે અને તેમાં તે પત્થરા પણ નથી માટે સાભ્રમતીને હૃષતી પૂર્વે મનુના સમયમાં કહેવામાં આવતી હોય એવા અનુમાન પર આવીએ છીએ. મનુસ્મૃતિ દ્વિતીયેાધ્યાય. सरस्वतीदृषद्वत्योर्देवनद्योर्यदन्तरम् । तं देवनिर्मितं देशं ब्रह्मावर्त प्रचक्षते ॥ तस्मिन् देशे य आचार: पारम्पर्यक्रमागतः । वर्णानां सान्तरालानां स सदाचार उच्यते ॥ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) સરસ્વતી અને પહતી એ બે દેવનદીઓની વચ્ચમાં જે દેવનિર્મિત દેશ છે તેને બ્રહ્માવર્ત દેશ કહે છે. સરસ્વતી અને સાબરની વચ્ચે આવેલ દેશ હાલ જે છે તેને બ્રહ્માવર્ત દેશ કહેવામાં આવે છે. હિંદુઓ સાબર નદીને દેવનદી માને છે. કલિમાં ગંગાની પેઠે સાબરનો મહિમા વધશે એમ કેટલાક વેદાન્તી બ્રાહ્મણો કહે છે. એવા નિર્ણય પર આવ્યાથી ગુજરાતને પૂર્વે બ્રહ્માવર્ત દેશ કથવામાં આવતું હતું એમ મનુસ્મૃતિના શ્લોકથી સિદ્ધ થાય છે. બ્રહ્માવત દેશ પશ્ચાત તેને આનર્ત રે કહેવામાં આવતો હોય એમ કેટલાક ઐતિહાસિક પુરાવાના (કૂમ ક્ષત્રિય પાટીદારના ઐતિહાસિક પુસ્તક) આધારે કહેવામાં આવે છે. શિલાદિત્ય રાજાના સમયમાં તેની સૌરાષ્ટ્ર દેશમાં ગણના થતી હોય એમ કેટલાંક અનુમાનથી પ્રાયઃ અવબોધાય છે. પશ્ચાત વિદેશી હુણ અને ગુર્જરની સ્વારીઓ સારાષ્ટ્ર પર આવી અને તેઓએ સૌરાષ્ટ્રને જીતી લીધી. તે ગુર્જરોના નામે ગુર્જરત્રા, (ગુજરાત) દેશની પ્રસિદ્ધિ થઇ, સિરાષ્ટ્ર, લાદેશ, વગેરે ઘણું દેશે મળીને હાલ ગુજરાત દેશ ગણાય છે. એતિહાસિક પુસ્તકો, શિલાલેખો વગેરેનો જાહેરમાં પ્રકાશ થતાં આ વિષય પર ખરેખર વિશેષ પ્રકાશ ભવિષ્યમાં પડશે. કાનમ, ચરોત્તર, દંડા, ધંધાર, લાટ, વગેરે ઘણું દેશને હાલના ગુજરાતમાં સમાવેશ થાય છે. એતિહાસિક ગ્રન્થોમાં ગુર્જર દેશ એ પ્રમાણે દેશની કયા સૈકાથી ખ્યાતિ થઈ તે સંબંધી હાલ એતિહાસિક સાક્ષરો પ્રયત્ન કરી રહ્યા છે. રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, વગેરે સાસરે ગુર્જરાતના ઈતિહાસ સંબંધી અપૂર્વ શોધો ની પ્રવૃત્તિમાં લીન થયા છે. વિજાપુર વગેરે પ્રદેશ હાલ, ગુજરાત દેશના નામે ઓળખાય છે. વિજાપુરનો ગુજરાત દેશમાં સમાવેશ થાય છે. વિદેશી ગુર્જર પિતાની પાછળ ગુજરાત એવા દેશથી પિતાના નામને અમર કરી ગયા છે તથા ગુજજર વણિક નામની જાતિને પણ પોતાના નામથી પ્રસિદ્ધ કરી ગયા છે. વિજાપુર ગુજરાતમાં સમાવેશ થાય છે એમ ઉહાપોહથી નિર્ણય કરીને હવે મૂળ વિષયપર આવીએ છીએ. વિજાપુરની ઐતિહાસિક બીના તપાસવાને માટે અમોએ વિજાપુરના પ્રાચીન રહીશોને તેના લેખો સંબંધી ઘણું પુછયું અને તેઓના મુખથી કિંવદંતીઓ સાંભળીને તે ઉપરથી કેટલીક અનુમાન કલ્પના ચિતરી છે. તેથી વાંચકે અમારા પર ઉદારભાવથી કેટલીક બાબતોમાં સંતવ્ય બુદ્ધિ ધારણ કરશે એવી આશા રાખવામાં આવે છે. અમારી જન્મભૂમિ સ્થળ વિજાપર હોવાથી શરીર પિઘવામાં, કેળવણી લેવામાં અને આત્મતિના સર્વ ઉપાયો પ્રાપ્ત કરવામાં તેને ઉપકાર અવધી વ્યાવહારિક ફરજદષ્ટિએ વિદ્યાપુરીય જનેને ટવજન્મભૂમિ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) સ્થળના ઐતિહાસિકસ્તાનથી ચડતી પડતીને પૂર્ણ વિવેક પ્રાપ્ત થાય અને ચડતીના હેતુઓને અવલંબે એ ઉદેશના કર્તવ્યની પ્રાધાન્યદષ્ટિએ વિજાપુર વૃતાંત લખવાની પ્રવૃત્તિ થયેલી છે તે સુજ્ઞજનો સહેજે અવબોધી શકશે. ગૃહવાસમાં માતાપિતાને પુત્ર પર મહાન ઉપકાર થાય છે, તે જ જન્મભૂમિનો ઉપકાર પણ હોય છે, નિષ્કામીદશાએ ત્યાગી થઈને પણ મહાત્માઓને એ સ્વફરજદષ્ટિએ તથા ઉપપત્ર શીવાનામ્ એ સુત્રદષ્ટિએ નિષ્કામપણે જન્મભૂમિ-દેશીયમનુષ્યને અનેક રીતે બધા આપ જોઈએ કે જેથી તેઓ જન્મભૂમિના ઉપકાર-ઋણમાંથી ઉપદેશ ફરજ અદા કરી છૂટી શકે. મહાત્માઓની વસુધા-કુટુંબ દૃષ્ટિ હોય છે. સર્વભૂમિપર સમાનભાવ હોય છે તે પણ જગતના વ્યવહારની દૃષ્ટિએ સંસારી મનુષ્યને સ્વજન્મભૂમિ પ્રેમ ઉત્પન્ન થાય અને તેઓ વિવેક પ્રાપ્ત કરીને વ્યાપકદષ્ટિવાળા બને તેવી દષ્ટિના પગથીયે ચઢાવવાની મુખ્ય ફરજ તેઓની હેય છે. માલનો ચેન ગતઃ સ , અદ્યરાતિ શ્રેષ્ઠ તત્તત saઃ એ સુત્ર પ્રમાણે બાળજીને સ્વભૂમિપ્રેમ પ્રગટે, દેશપ્રેમ પ્રગટે, સ્વર્તવ્ય કર્મ સુઝે, નતિના ઉપાય સુ એવી દષ્ટિએ મહાત્માઓને બાળજીવન વિચારોને પિતાના ઉપર આરોપ કરી પ્રવૃત્તિ કરવી પડે છે અને અન્તરથી સાક્ષરૂપ પાત્ર બની કર્તવ્ય બજાવી નિર્લેપ રહેવું પડે છે એ નિયમને અનુસરી વિદ્યાપુર વૃત્તાંત લખવામાં પ્રવૃત્તિ થઈ છે- સર્વને પરસ્પર એક બીજાનો ઉપકાર છે. જન્મભૂમિના ઉપગ્રહ ( ઉપકાર ) ને ગ્રહ્યા વિના કોઈ પણ જીવી શકતો નથી. નિષ્કામદષ્ટિએ ગમે તે રીતે સ્વફરજથી જન્મભૂમિને ઉપકાર પાછો વાળવો જોઈએ. નિષ્કામદશાએ ત્યાગી મનુષ્યો લે, ગ્રંથો અને ઉપદેશ આપીને સ્વફરજ અદા કરી સ્વજન્મ ભૂમિને ઉપકાર વાળી શકે છે. માતા-પિતાને ઉપકાર, શિક્ષકોને ઉપકાર, આજુબાજુના સંબંધીઓને ઉપગ્રહ, પાંચ ભૂતને ઉપકાર, ધર્મ-વિદ્યા દાતાઓનો ઉપકાર વગેરે અનેક જાતના ઉપકાર તળે આ લેખકનો આત્મા આવેલ છે તેથી તે સ્વજન્મભૂમિને ઉપગ્રહ કરવા સ્વફરજ અદા કરે છે. માતાપિતા, કુટુંબ, પશ્ચાત શિક્ષકોના ઉપકાર, પશ્ચાત જૈનદેશી શેઠ નથુભાઈ મંછાચંદના ઉપકારથી ઉપગ્રહીત થવું પડયું. સં. ૧૮૪૭ની સાલથી વિદ્યાશાળામાં ધાર્મિક શિક્ષણ લેવા માંડયું, ત્યારથી દોશી નથુભાઈ મંછાર્ચ દના સંબંધમાં આવવું પડયું. દોશી નથુભાઈ મંછાચંદના અનેક ગુણેની અસર અમારા આત્માપર થઈ. વિજાપુર વિદ્યાશાળાના વહીવટમાં શેઠ નથુભાઈ મંાચંદ સં. ૧૯૨૪ની સાલથી શેઠ મંછારામ લવજીની સાથે જોડાયા. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) શ્રીમાન પરમગુરૂ મુનિરાજ શ્રી રવિસાગરજી મહારાજના પ્રતિબોધથી નથુભાઈએ સમ્યકત્વની પ્રાપ્તિ કરી. દેશી નથુભાઈ ઘરના સુખી હતા. તેમનામાં પ્રમાણિકપણું સારું હતું, તેથી વિદ્યાશાળાને સારી રીતે વહીવટ કરી શક્યા. શ્રી રવિસાગરજી મહારાજ, શ્રી ધર્મસાગરજી મહારાજ આદિ મુનિરાજોના સમાગમમાં આવી શ્રાવકનાં વ્રત અંગીકાર કરવા સમર્થ થયા. ચિંતામણિ આદિ સંઘના દેરાસરોને તેમણે સારી રીતે વહીવટ કર્યો. વિજાપુરમાં સર્વે લેકોમાં તેમની સારી સાખ પડી. ધાર્મિક કાર્યો કરવામાં તેમણે સારી રીતે આત્મભોગ આપે, વ્યાપાર કરતાં તેમણે ધર્મકાર્ય કરે વામાં વિશેષ પ્રવૃત્તિ કરી હતી. વિજાપુર તાલુકામાં તેમના જેવા જેન કર્મ યેગીની ખોટ પડી છે તે પૂર્ણ થવી મુશ્કેલ છે. સં. ૧૯૭૧ માં તેમનું મૃત્યું થયું. તેમના મૃત્યુથી જૈન કમને એક જૈન રતનની ખોટ પડી છે. શેઠ નથુભાઈ મંછાચંદે ધાર્મિક અભ્યાસ કરવામાં અમને સ્વાત્મવત્ ગણી પર કાર્ય કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. તેમનાં પની જડાવે પણ સ્વફરજથી અમને સાહાય આપી છે. વિજાપુરના વિચાર વાતાવરણથી અમને પ્રગતિમાં વિશેષ લાભ મળ્યો છે. શ્રીમાન સેનાપાસખેલ સમશેર બહાદુર મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડની સરકારી ગુજરાતી શાળામાં અભ્યાસ કરવાથી વિદ્યાભિવૃદ્ધિમાં શુભ લાભ પ્રાપ્ત થયા છે; તેથી વિજાપુર વૃતાંત લખી વિજાપુરના લોકોને સ્વભાન કરાવવા પ્રવૃત્તિ થઈ છે. વિજાપુર ગાયકવાડ સરકારના તાબામાં છે. વિજાપુર તાલુકાના તાબે આશરે સો ગામ છે. વિજાપુર તાલુકાની ત્રણ લાખના આશરે ઉપજ છે. મહેવાસી તાલુકા તરીકે વિજાપુર તાલુકા પ્રખ્યાત છે. ગાયકવાડી રાજ્યમાં શૂરવીરપણા માટે વિજાપુર પ્રખ્યાત છે. ધીમંત ગાયકવાડ સરકારના રાજ્યમાં એકવીશ લાખ મનુષ્યની વસ્તિ છે. લગભગ ૩૧૦૦ ગામમાં એકવીસ લાખ વસ્તિ વહેચાએલી છે. ગાયકવાડી રાજ્યનું ક્ષેત્રફળ સવાઆઠ હજાર ચોરસ માઈલ જેટલું છે પરંતુ તેને વિસ્તાર અન્ય રાજ્યો સાથે મુલક સેળભેળ હેવાથી બહેળો છે. ગાયકવાડી રાજ્યમાં એક ધર્મ પાળનારી વા એક ભાષા બેલનારી વરિત નથી. હિંદુ, મુસલ્માન, પારસી, જૈન બ્રીતિ વગેરે ધર્મો પાળનારાની ગાયકવાડી રાજ્યમાં વસ્તિ છે. ગુજરાતી, મરાઠી અને ઉર્દુ એ ત્રણ ભાષા બોલાય છે. સાંસારિક રીવાજે પણ એક સરખા નથી. શ્રીમાન સયાજીરાવ ગાયકવાડ સરકાર તખ્તનશીન થયા તે પૂર્વે કેળવણીને ખર્ચ ગાયકવાડી રાજ્યમાં પન્નર હજાર કરતાં For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) પ્રાયઃ વધારે નહે. પાંત્રીશ વર્ષ થયાં એટલામાં તે લાખનું કેળવણું ખાતામાં ખર્ચ વધ્યું. હાલ કેળવણી ખાતાનું બજેટ વીશ લાખ રૂપિયાનું થયું છે. ગાયકવાડી રાજ્યમાં ગામોગામ ફરજીયાત સરકારી શાળા બોલવામાં આવી છે. ગાયકવાડી રાજ્યમાં કેળવણીની સંસ્થાઓ ૩૧૪૧ છે. જેમાંની ૬૫ અંગ્રેજીશિક્ષણ આપે છે. આ સંસ્થાઓમાં કુલ રપ૮૨૪૮ વિદ્યાર્થીઓ ભણે છે, જેમાં દોઢ લાખ છોકરો છે અને એક લાખ કન્યાઓ છે. આ પ્રમાણે ફરજીયાત શાળાઓ જે વીશ વર્ષ પર્વત ચાલશે તે વડોદરા ગાયકવાડી રાજ્યમાં કોઈ અભણ રહેશે નહિ. ગાયકવાડના અન્ય તાલુકાઓ કરતાં અને ચરોત્તર કરતાં તે વિજાપુર તાલુક ઘણો પાછળ છે. વિજાપુરમાં પહેલવહેલા અમારી ગૃહસ્થાવાસના મિત્ર દેશાઈ છોટાલાલ ધોળાભાઈ ગ્રેજ્યુએટ થએલ છે અને પરદેશમાં આફ્રિકા ખાતે પહેલવહેલા જનાર અમારા શ્રાવક શિષ્ય વાડીલાલ ચુનીલાલ છે કે જેઓ હાલમાં ત્યાં મૃત્યુ પામ્યા છે. વિજાપુરમાં પહેલવહેલા શાસ્ત્રી ગિરિજાશંકરભાઈ વિયાકરણાચાર્ય થયાસંસ્કૃત-અંગ્લીશ ભાષા વગેરેમાં અન્ય તાલુકાઓ કરતાં વિજાપુર ઘણું પાછળ છે. વિજાપુરના લોકોને પોતાની સ્થિતિનું ભાન થયા વિના તેઓ પ્રગતિ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થનાર નથી. સ્વનગરના ઐતિહાસિક જ્ઞાનથી પિતાની ભૂમિ માટે માન પ્રગટે છે અને અન્ય કરતાં સ્પર્ધામાં આગળ ચઢાયું કે પાછળ રહેવાયું તેનું ભાન થાય છે. તથા સં૫પૂર્વક અન્ય દેશની સાથે સ્પર્ધા કરવામાં જાગ્રર્દશા પ્રાપ્ત થાય છે. અત એવ સર્વ દેશના ચડતી પડતીના ઈતિહાસનું ખાસ અવલોકન કરવું જોઈએજાગ્યા ત્યાંથી ઉઠે. ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણે આ શિખ હૃદયમાં ધારીને વિજાપુરના લોકોની સ્થિતિનું ભાન કરાવવા કંઈક અમારી પ્રવૃત્ત થઈ છે. વિજાપુરનું વૃતાંત લખવામાં જે કોઈ લેખ બાકી રહ્યા હોય તે કંઈ સુધારવા જેવું હોય તેની સૂચનાઓ સજજન કરશે તે દિdીયાવૃત્તિમાં તેને સુધારો વધારો કરવામાં આવશે. વિજાપુરને કુંડને લેખ દિતલાવૃત્તિમાં દાખલ કરવામાં આવશે તેમજ અન્ય ઉપયોગી બાબતેને સજજને ચવશે તો તેને ગ્રહવામાં આવશે. ગમન કરતાં ખલન થાય છે તે પ્રમાણે કેટલીક ઐતિહાસિક બાબતેની કલ્પના કરીને અનુમાનપર આવતાં કંઈ ખલન થાય એ સ્વાભાવિક છે તેથી કંઇ ખલન થયું અન્ય સેવાને લાગે તો તેઓએ અમને સૂચના કરવી-સર્વની ઈચ્છા પ્રમાણે લખાય એવું તે કથાથી બની શકે ? સંક્ષેપથી અત્ર બીને લખવામાં આવી છે તેથી For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) કોઈ વાત ન લેવાઈ હોય તે સજજનોએ ક્ષમા કરવી.શ્રીમાન મહારાજાશ્રી સયાજીરાવ ગાયકવાડ સરકારે વિજાપુરની પડતી દેખી છે તેથી તેઓ વિજાપુરની ચડતી થાય એવા ઉપાય લેવા ખાસ લક્ષ્ય રાખશે એ લેખકને આન્તર અભિપ્રાય છે. ભાટની પૂર્વે ચડતી હતી હાલ પડતી છે. જેનોની પૂર્વે ચડતી હતી હાલ પડતી છે. બ્રાહ્મણો અને વહોરાઓની પૂર્વે પડતી હતી અને હાલ ચડતી છે. સથવારાની ચડતી છે. સંખ્યામાં, બળમાં, વ્યાપારમાં અને સત્તામાં જેને પાછળ પડવા લાગ્યા છે. બાળલગ્ન, કેળવણમાં ખામી-કુસંપ વગેરે કારણોથી જૈનેની પડતી થઈ છે. કણબી પાટીદારોમાં કેળવણીની ઘણી ખામી છે. મુસલમાનોમાં એકંદર રીતે અવલોકતાં સમાનતા છે પણ કંઈક ચડતી છે. વિજાપુરના લોકોમાં પરસ્પર દષ્ટિથી અવલોકતાં ચડતી પડતીને ખ્યાલ કર્યો પરંતુ અન્ય તાલુકાઓ કરતાં તે વિજાપુર હાલ પશ્ચાત છે. આત્મા પિતાને ઉદ્ધાર કરે છે વા પિતાને નાશ કરે છે. વિજાપુરની પડતીમાં વિજાપુરના લોકોનું અજ્ઞાન તથા દુર્ગણે કારણભૂત છે. માટે હવે વિજાપુરના લોકેાએ સ્પર્ધાના જમાનામાં આલસ્યની ઘેનમાં ન ઘેરવું જોઈએ, આરીસામાં પોતાનું પ્રતિબિંબ આબેહુબ પડે છે તઠત વિજાપુર વૃત્તાંત રૂપ આરીસાને અવલોકી વિજાપુરના જને પિતાનું સ્વરૂપ જાણું શુભપ્રગતિપથના પન્થી બનો. અમારાથી જેટલી બની તેટલી હકીક્ત પહેલવહેલી આ પુસ્તકમાં દાખલ કરી છે. જેને પિતાની જન્મભૂમિ માટે સ્વાર્પણની પ્રવૃત્તિ છે તે જન્મીને આ વિશ્વમાં સ્વપરનું શ્રેયઃ કરવા સમર્થ થાય છે. આગળ જેહ છે એવો નિશ્ચય કરી જેઓ વિવેકથી સાહસ કરે છે તેઓ કંઇક શુભ કરવાને સમર્થ થાય છે, બાલલગ્નના મહાપાપી યજ્ઞથી વિજાપુરના જનમાં બાળરંડા એની સંખ્યા વધી છે અને નિર્માલ્ય પ્રજા ઉત્પન્ન થવા લાગી છે માટે તે દુષ્ટ રીવાજને નાશ કરવા પ્લેગના રોગના નિવારણની પેઠે ચાંપતા ઉપાયે લેવાની જરૂર છે. મહાત્માઓ ગુરૂઓ શિખામણ આપી શકે છે. શુભ અશુભ માર્ગ દેખાડે છે પરંતુ વિવેકથી પ્રવૃત્તિ, નિવૃત્તિ કરવી તે તે સર્વના સ્વતંત્ર વિચાર પર છે. જેને ઉદય થવાને હોય છે તેને સાચી શિખામણ બહાલી લાગે છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. જેઓને સવળું પણ અવળું પરિણમે છે એવાઓને શિખામણું ખરેખર ત્રિદેવની પેઠે શુભ પરિણમતી નથી. સત્ય સ્વાતંત્ર્ય, ઉદ્યોગ, શુદ્ધપ્રેમ, પરસ્પરોપકાર વગેરે ગુણે ખીલ્યાથી દેશની વા સમાજની ઉન્નતિ થાય છે. સત્ય ગુરૂઓની શિક્ષાને જેઓ પ્રાણાર્પણ કરીને આદરે છે તેઓનું કલ્યાણ થાય છે અને અણુમાંથી For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રર ) તેઓ મહાન બને છે. ગુરૂભક્તો ગુરૂની શિક્ષા માનીને નીચના ઉચ્ચ બને છે અને ઉચ્ચ કે પ્રમાદથી:પતન પામી નીચ બને છે. પિતાના હાથમાં પિતાનું કલ્યાણ છે. પરસ્પર એકબીજાની સાથે સાંકળના અકેડાની પેઠે જેડાઈ એક બીજાનું ભલું કરી અનંત સુખમય જીવન પ્રાપ્ત કરે. શ્રીમાન મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ સરકારે સ્થાપના કરેલી સરકારી ગુજરાતી શાળામાં ગુજરાતી છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કરી ઉત્તીર્ણ થવાથી ગુણાનુરાગદષ્ટિએ તેમનું કાવ્ય રચવામાં આવ્યું છે. ગુurvમાણે પર્વતીય નિત્યં નિરિ વિરાસત પરિત રતઃ તિ: શ્રીમાન મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ સરકારના ગુણોથી આકર્ષાઈને અમોએ તેને મના ગુણોનું કાવ્ય લખી તેમનામાં વિજાપુર વગેરેની ઉન્નતિ કરવાની ભાવનાને હાર્દિક સદેશ, સ્વહૃદય દ્વારા પ્રેર્યો છે. શ્રીમાન સુબા સાહેબ સંપતરાવ ગાયકવાડ સરકાર સં. ૧૯૭૨ ના ફાલ્ગન માસમાં વિજાપુરમાં આવ્યા હતા ત્યારે તેમને વિદ્યાપુર-વિધાશાળામાં ચાતુવણિક પ્રજાની ઉન્નતિ સંબંધી જાહેર બોધ આપ્યું હતું તેથી તેમના હૃદયમાં ઉંડી છાપ પડી હતી. તેમજ કડીકાંતના સુબા સાહેબ રા, રા. ગોવિંદભાઈ હાથીભાઈ જ્યારે સં. ૧૯૭૦ માં અમને મહેસાણામાં મળ્યા ત્યારે તેમને અનેક બાબતો સંબંધી ઉપદેશ આપ્યો હતો તથા તેમને લાડોલમાં પણ સમાગમારા ઉપદેશ આ યો હતો એ પ્રમાણે ગાયકવાડ સરકાર શ્રીમાન મહારાજા શ્રી સયાજીરાવના રાજ્યમાં શાંતિ-ઉન્નતિ પ્રસરે એમ સત્તાધિકારી વગેરેને પ્રસંગોપાત ઉપદેશ આપવામાં આવે છે એમાં કંઈ ફરજ કરતાં વિશેષ કરવામાં આવતું નથી. પૂર્વ કાળમાં મુનિયે પોતાની ફરજ અદા કરવા માટે રાજાઓ અને પ્રજાને વારંવાર પ્રસંગેપાર ઉપદેશ આપી તેઓનું જીવન સુધારતા હતા. એવા મુનિવરે પ્રગટે અને વિશ્વ સમાજની પ્રગતિ કરવામાં આમ સામર્થ વાપરે અને સર્વનું કલ્યાણ કરો. ભેદ્ય ૩ રાતિ श्रीवीरप्रभु पट्टपरंपर जैनश्वेतांबर जगद्गुरु श्रीहीरविजयसूरि पारंपर्यपदधारक श्रीसुखसागरजी शिष्य बुद्धिसागरसूरिणा रचित विद्यापुर वृत्तांतः संपूर्णः ॥ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેડ મગનલાલ કંકુચંદ, વિજાપુર ( ગુજરાત ). SETH MAGANLAL KANKUCHAND. BOMBAY. શ્રીકૃષ્ણ પ્રેસ, મુ ખઇ ૨. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠ મગનલાલ કેકચંદનું જીવનચરિત, શેઠ કંકુચંદ બહેચરના વડવાઓને ઈતિહાસ.s જૈન શેઠ કકુચંદ બહેચરના વડવાઓ અસલ મારવાડમાં ભિનમાલ નગરમાં રહેતા હતા. લાડોલના મહામા વહીવંચા (ચૈત્યવાસમાંથી ગૃહસ્થ કુલ ગુરૂ તરીકે ઉતરી આવેલા) પ્રખ્યાત છે, તેમની ગાદી પર મણિલાલ હીરાચંદ તથા હાથીચંદ હીરાચંદ છે. મણિલાલની પ્રાચીન વહીમાંથી નીચે પ્રમાણે પેઢીઓ ઉતારી છે. ૧ રાજા જશવંતસિંઘ ૮ રાજા કલ્યાણસિંહ ૨ રાજ અભયસિંહ ૧૦ રાજા મદનસિંહ ૩ રાજા કરણુસહ ૧૧ રાજા જુવાનસિહ ૪ રાજા મદનસિંહ ૧૨ રાજા પ્રતાપસિંહ ૫ રાજ અર્જુનસિંહ ૧૩ રાજા બસિહજી ૬ રાજા ભભુનસિંહ ૧૪ રાજા ભદારસિંહજી રાજા અજમલસિંહ ૧૫ રાજા અદ્ભતસિંહજી ૮ રાજા રાજા મલ્લસિંહ ૧૬ રાજા પંચબાણજી સોળમી પેઢીએ આવેલ પંચબાણજીથી તેમની પેઢીનો વિશેષ ઈતિહાસ માલુમ પડે છે. ઉપરના રાજાઓનું ગોતમ ગોત્ર-સૂર્યવંશ અને નેત્રદેવી અંબિકા હતી. રાજા પંચબાણજીના ગુરકી પૂર્ણિમાગચ્છીય શ્રી પદ્યદેવ સૂરિ હતા. સં૧૧૯૧ માં પંચબાણજી જગ્યા હોય તેવા રાજ્ય વૈશ્ય થયા હોય એમ પેઢીનામાથી અનુમાન થાય છે. પદ્મદેવસૂરિના બેધથી શ્રીપંચમાણે શ્રાવકનાં વ્રત ઉચ્ચર્યા હતાં. અને તેમને વિશાશ્રીમાલી તરીકે ક્ષત્રિયવર્ગમાંથી દાખલ કર્યા–અગિયારમા સૈકામાં. (બારસેંની સાલમાં) શ્રી માનતુંગસૂરિના એક શિષ્ય પદ્યદેવસૂરિ નામના થયા તથા એક નારાચંદ મૂરિના શિષ્ય અને શ્રીતિલકસૂરિના શિષ્ય પધદેવસૂરિ થયા-પક્વદેવસૂરિએ સિદ્ધસેન-દિવાકરના રચેલ લબ્ધપ્રપંચ પ્રખ્ય પર લુધ્ધિપ્રપંચ પ્રાધિકા For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪ ) નામની લલ્લુ ટીકા રચી છે. તયા યાગરહસ્ય નામના ગ્રન્થ તેમણે રચ્યા છે. પૂર્ણિમાગચ્છીય પટ્ટાવલિની પ્રાપ્તિ થતાં તેના વિશેષ નિર્ણય થાય તેમ છે. રાજા પચમાણુને અગિયાર રાણીઓ હતી. દરા મહેતા હતા. રાજા પાંચમાણે ભિન્નમાળમાં વસનાર ખાર હજાર છસે પાંત્રીશ જૈનાના ઘેર લ્હાણું કર્યું તેમાં પ્રતિ ગૃહે એક સુવર્ણુ મહેાર, એક પાંચ શેરની થાળી અને એક લાડવા એ પ્રમાણે લ્હાણી કરી. તેણે જૈનધર્મની સારી રીતે પ્રભાવના કરી. રાજા પ'ચબાણની પદ્માવતી રાણીના ઉદરથી પદ્મસિંહના જન્મ થયા, રાજા પદ્મસિંહની ભાર્યા પ્રેમલાદેવીથી ખેતાક પુત્રનેા જન્મ થયા. ખેતાકુના વખતમાં ભિન્નમાલમાં યુદ્ધ થયું હોય તેમ જણાય છે. કારણ કે ખેતાર્ક ભિન્નમાલને ત્યાગ કર્યાં અને તે વટપદ્ર ( વડેદરા )માં આવ્યા. વાદરામાં ખેતાકિસ’હું બાવન જિનાલયવાળું મહાવીર પ્રભુનુ' દેરાસર બધાવ્યું અને તેણે આગમેને લખાવવામાં પાંચ લાખ રૂપૈયા ખર્ચ્યા. ખેતાની ભાર્યાં મનેવરીના પુત્ર સેામરાજ થયા. વડાદરામાં રાજ્યવિરોધ થવાથી તેએ ત્યાંથી નીકળ્યા અને વિસનગરમાં આવી વસ્યા. સામરાજના પુત્ર ભીમા અને સુના એ એ થયા. તેમાં મુનાએ સંતતિના કારણે જૈન ગૃહસ્થ કુલગુરૂના વચન પ્રમાણે દેવીના આદેશથી દશાશ્રીમાલીની કન્યા પરણ્યા ત્યારથી તેમના વડા દશાશ્રીમાલી તરીકે ઓળખાવા લાગ્યા. સ. ૧૨૮૦ લગ ભગમાં વસ્તુપાલે અને તેજપાલે પાટણમાં ચેારાશી જાતના વાણિયાની ન્યાત કરી. તેમાં વસ્તુપાલ અને તેજપાલના પક્ષમાં રહી જેએ ન્યાતમાં જમ્યા તે દશા કહેવાણા અને જે ન જમ્યા તે વીશા કહેવાણા. વાણિયાની ખીજી પણ નાતેામાં આવા અનેક કારણથી દશા અને વીશાના ભેદ પડયા છે. શેડ મુનાના પુત્ર દેવેશ, રાણા, સાલિંગ, વીકા અને નાના એ પાંચ થયા. દેવાના પુત્ર જોટા અને સામલ થયા. જોટાના પુત્ર સરવણુ, સોંડા અને વિક્રમ એ ત્રણ થયા. સરવણુના પુત્ર માંડક અને ભાડુ થયા. સ. ૧૭૮૫ ની સાલમાં વિસનગરમાં જોટાના પુત્રાએ શ્રીપાનાથનું દેરાસર બંધાવી સાત લાખ રૂપૈયા ખર્ચ્યા, શ્રીપાર્શ્વનાથપ્રભુની પ્રતિમાની ગુરૂ શ્રીદેવસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. શેઠ માંડકના પુત્ર ભીમા, For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫) શેઠ ભીમ નાથા-પુત્ર રૂપ કંકુચંદના પુ. શેઠ હાપા રાજુલા શેઠ કરમશી જગમાલ ૧ રવચંદભાદ ૨ ધહેલાભાઈ ૩ મગનલાલ ૪ બાદરભાઈ ૫ ઉમેદભાઈ શેઠ નાનંગ મંગલજી શેઠ પાસે પ્રતાપ શેઠ નાથા કીશેર રવચંદભાઈના જેશં. ગભાઈ પુત્ર છે અને, ઘેલાભાઈના બાલચંદ પુત્ર છે; એ વિદ્યમાન છે. કરમચંદ બહેચર કચંદ હાપા વા તેના પછીના વંશજો વીસનગરમાંથી સાબરમતીના કાંઠા પર આવેલા ઘાંટમાં આવીને વસ્યા. ઘાંટુ સં. ૧૮૪૨ ની લડાઈમાં નાશ થયે ત્યારે રાજવા શેઠ ઘાંટુને ત્યાગ કરીને જૂના સંધપુરમાં આવીને વસ્યા. માંડકના વંશમાંના કેટલાક કલોલ પાસેના ડુંગુચા ગામમાં જઈ વસ્યા છે તે હાલ વિદ્યમાન છે. સં. ૧૮૫૫ ચિત્ર વદિ બીજે કીશોર શેઠે સંધપુરથી સંઘદ્વારા સિદ્ધાચલની યાત્રા કરી. સં. ૧૮૭૩ માં કીશોર શે તારંગાઈને સંઘ કહા. સં. ૧૮૭૪ માં ચૈત્ર શુદિ ૧૪ ચોદશે ભૂલ નાયક ચંદ્રપ્રભુને શેઠ કીશોરે ગાદીએ બેસાડયા, તે વખતે મલકચંદ કીશોરે રૂ. ૧૦૧ ચડાવો લીધો હતો. હાલ સંધપુરના કેટલાક વૃદ્ધ પુરૂષો કહે છે કે ચંદ્રપ્રભુની પ્રતિમા ઘાંટુથી લાવવામાં આવી હતી અને હાલ જૂના સંધપુરના દેરાસરમાં જાના લેખના બે પાટીયાં છે તે પણ ઘાંટુથી લાવવામાં આવ્યાં હતાં અને ઘાંટુમાંથી બે લેખનાં પાટીયવિજાપુરમાં ચિંતામણિના દેરાસરમાં લાવવામાં આવ્યાં હતાં. પણ તેને તપાસ કરતાં પત્તો લાગત નથી. ઘાંટુથી શ્રી સંભવનાથની પ્રતિમાને લાવવામાં આવી છે. સં. ૧૯૨૪ લગભગમાં જૂનું સંધપુર પાણીની ની રેલમાં તણાયું પછી નવું સંધપુર વસ્યું. જૂના સંધપુરમાંથી ચંદ્રપ્રભુની પ્રતિમાને નવા સંધપુરમાં લાવવામાં આવી. હાલ જૂના સંઘપુરના દેરાસરામાં ૬૬ કી ૧૧૫ બ્રેક સુધીમાં For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨ ) એ પાટીયાં છે. તે લેખના ઉતારા પ્રસ્તાવનામાં કરવામાં આવ્યા છે, શેઠ કીશાર પ્રતાપે વિજાપુરના ચિંતામણુના દેરાસરમાં શાંતિનાથની પ્રતિમા પધરાવી, તથા એ નવકારશીએ કરી. સ’. ૧૮૬૨ માં વૈશાખ શુદ્ધિ ત્રીજના રાજ રોડ કીશારના વસ્તાર વિજાપુરમાં આવી વસ્યા. સં. ૧૮૮૮ના ફાલ્ગુણુ શુદિ બીજના રાજ કરમચંદભાઇએ દીક્ષા લીધી, તેમનુ નામ કીતિવિમલ પડયું, તે વખતે એ નવકારસી થઇ તેમાં એકેક નવકારશીમાં ખેતાલીશ મણ ઘીને શીરે વર્યાં. એ માસનું તપ કરીને પ્રીતિવિમલજી સ્વર્ગમાં ગયા. શેઠ કરમચંદ જ઼ીશેારના પુત્ર રોડ ખડેચર થયા અને તેના પુત્ર કચંદ થયા. શ્રીમાલીવાડામાં ક્રીશાર શેઠના વસ્તાર સ. ૧૮૬૨ થી આબ્યા, તેને હાલ સા વર્ષ અને ઉપર બાર વર્ષ થયાં છે. ' Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠ મગનલાલના જન્મ વિઘ્નપુરમાં શ્રીમાલીવાડામાં શેઠ કચંદ બહેચરનું ઘર છે. કકુંદ શેઠની પત્નીનું ખુશાલબાઇ નામ હતુ, તેની કુખથી રવચંદ, ઘહેલાભાઇ, મગનલાલભાઇ, ભાદરભાઇ અને ઉમેદભાઇ એ પાંચ પુત્રાના જન્મ થયા. કકુંદ અને ખુશાલભાઇની જૈનધ`પર પૂર્ણશ્રદ્ધા હતી. તે બન્ને ઈંટદેવ ગુરૂ અને ધર્મનું આરાધન કરવામાં સદા તત્પર રહેતાં હતાં. સાધુઓનુ વ્યાખ્યાન શ્રવણ કરવા માટે કકુચદભાઇ દરાજ જતા હતા. જૈનધર્માંની તે બન્નેમાં હાડાહાડ શ્રદ્ધા હતી. કુદેવ, કૈગુરૂ અને કુધર્મની માન્યતાથી સદા દૂર રહેતાં હતાં. શુભકર્મથી સુખ અને અશુભ કર્મથી દુઃખ થાય છે એવી શ્રીવીરપ્રભુની વાણીની શ્રદ્ધાથી તે રંગાયાં હતાં. તેમણે જગના અનેક અનુભવ લીધા હતા. દુઃખ અને સુખના દિવસેાની દશામાંથી તેઓ પસાર થયાં હતાં. સ` જીવાની મા પાળવામાં તે અન્ને સા તત્પર રહેતાં હતાં. શ્રી જિનેન્દ્રપ્રભુની ભક્તિ કરવામાં તેઓ ઘણા સમય અતીત કરતાં હતાં. સ. ૧૯૧૮ ની સાલમાં શેઠ મગનલાલના જન્મ થયા. પુત્રનાં લક્ષણ પારણામાં ' એ કહેવતના અનુસારે ભગનલાલના ગુણાના આભાસ થવા લાગ્યા. માતાના વાત્સલ્ય પ્રેમામૃતના પાનથી મગનલાલદરરાજ વધવા લાગ્યા. બાલ્યાવસ્થામાં માતા અને પિતાના પુત્રપર જે પ્રેમ હાય છે તેનુ વર્ણન થઈ શકતું નથી. માતા સ્વર સમાન છે અને પિતા વ્યંજન સમાન છે. પિતા આકાશ સમાન છે તા માતા પૃથ્વી સમાન છે. માતાની પૂ પ્રેમદૃષ્ટિથી અને પિતાના સ્નેહથી બાલ્યાવસ્થાની સુખમય જીદંગીના ખ્યાલ ખરેખર ગમે તેવી અવસ્થામાં કાઇને આવ્યા વિના રહેતા નથી. કલ્પવૃક્ષની શીતળાયા ' * For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭ ) સમાન માતાના ખેાળામાં તેઓ લાડથી ઉછર્યાં. ખુશાલમાતાના કોડ પૂર્ણ થયા. બાલ્યાવસ્થામાં તેમણે રમતગમતથી પોતાના શરીરને પુષ્ટ કર્યું.. તે પાંચ છ વર્ષના થયા બાદ માતાપિતાએ નિશાળમાં મૂકવાના વિચાર કર્યાં. શ્રીમાલીવાડામાં ધનેશ્વર મહેતાની નિશાળમાં તેમને નિશાળધરણાપૂર્વક બેસાડવામાં આવ્યા. હાલના કરતાં તે વખતની ગામઠી શાળાએ જૂદા પ્રકારની હતી. ગામડી શાળાએકનુ ભામણુ બધુ ૩-૪-૫ રૂપૈયામાં સમાઇ જતું હતુ. તેમણે બે ત્રણ વરસ પર્યંત ગુજરાતી શાળામાં અભ્યાસ કર્યો અને તે વખતે ભણનાર વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા. પશ્ચાત્ મુબામાં અંગ્રેજી માસ્તરના યાગ મળ્યાથી તેમણે અંગ્રેજી એક બુકના અભ્યાસ કર્યો. પશ્ચાત્ પર સાળ વરસની ઉંમર થતાં તેઓ નાકરીએ લાગ્યા. તેમનામાં સારા સદ્ગુણા અને પ્રમાણિકપણું ખીલ્યું હતું, તેથી લાકામાં તેમની પ્રતિષ્ઠા વધવા લાગી. તેમના પિતા તેમને વારવાર પરદેશ વેપાર કરવા જવા માટે શિખામણુ આપતા હતા. શેઠ રવચંદ કકુંદ કે જે તેના માટા ભાઇ હતા તેમની સાથે તેએ મુંબાઇ ગયા હતા; ત્યાં તેઓ અનેક જાતના વેપારને અનુભવ કરવા લાગ્યા. પોતાની પ્રમાણિકત્તિથી અને અન્યાને આકર્ષણ કરવાની શક્તિથી મેટામેટા જૈન વેપારી શેઠીયાઓને પ્રિય થયા. સંવત્ ૧૯૪૪ ની સાલમાં તેમણે મુંબાઇમાં પેાતાના નામની મીસન એજન્ટની દુકાન શરૂ કરી. તે નામ અને ધંધા હાલ સુધી ક્રાયસ છે. પાતાના પુણ્યના પ્રતાપે કાપડ વગેરેની લાલીમાં સારી રીતે ફાવવા લાગ્યા અને તેથી લક્ષ્મી વધવા લાગી. સંવત્ ૧૯૩૬ ની સાલમાં તેમનું અહમદનગરની જૈન કન્યા ભાઈ મેનાબાઇની સાથે પ્રથમ લગ્ન થયું. આઇ મેનામાં સતીના ગુણા હતા તેથી તે બાઇ મગનલાલને સ'સાર વહેવારમાં ચઢતીની કળામાં એક કારણુ રૂપ થઇ બાઇ મેનાના સ્વર્ગવાસ સંવત્ ૧૯૪૯ ની સાલમાં થયા, અને તેજ સાલમાં સધપુરની શ્રાવિકા ચંદનની સાથે તેમનુ લગ્ન થયું. ચંદન એક સારા કુળમાં જન્મેલી જૈન કન્યા હતી. ખાઇ મેનાના ભાઈ લલ્લુભાઇ કરમચંદ કે જેએ સ. ૧૯૪૬ થી મગનલાલ શેઠની પાસે છે તેમની સાથે ખાઇ ચંદનના ભાઈ કરતાં પણ વિશેષ સબંધ હતા. તેઓ ભાઇ ચંદનના ગુણેાની ઘણી પ્રશંસા કરે છે અને કહે છે કે કુટુંબને જાળવવા માટે અને પતિની સેવા ચાકરી કરવા માટે ચંદનના જેવા ગુણા ખીન્નમાં મેં ભાગ્યે જોયા હશે. વિજાપુર અને આસપાસના જે જે સગાસબંધીઓ મુંબાઇમાં For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) આવતા તેઓની સેવા ચાકરી કરવા માટે તે કચાશ રાખતી નહોતી. પિતાના કુટુંબને તે પ્રસંગોપાત્ત સારી સલાહ આપ્યા કરતી હતી. શેઠ મગનલાલ કંકુચંદને પણ તેની સલાહ ઘણી ઉપયોગી થઈ પડતી હતી. પિતાના પતિ જ્યારે કોઈ કોઈ વખતે ચિંતામગ્ન થતા ત્યારે તેમને ઘણી ધીરજ આપતી હતી, અને સંસારના સાથી તરીકે પોતાની નેક ટેક સદા અદા કરતી હતી. તેનામાં ગંભીરતા, માયાળુ સ્વભાવ, અતિથિ સત્કાર, પોપકાર વૃત્તિ, સવને સારામાં ભાગ, સહનશીલતા, નમ્રતા, વિવેક વિગેરે ઘણું ગુણો ખીલ્યા હતા. શેઠ મગનલાલ કંકુચંદને જરા માત્ર પણ ઓછું આવવા દેતી નહોતી. ટુંકામાં સુશીલ પત્ની તરીકેની ખ્યાતિ તેણે મેળવી હતી. તેઓ મુંબઈ જૈન મહિલા સમાજમાં પેટ્રન હોવાનું માન ધરાવતાં હતાં. બાઈ ચંદનને પુણ્યાગે એક પુત્ર થયા હતા પણ તે ગુજરી ગયે. બાઈ ચંદનને કુંકુમ પગલાંથી કુટુંબમાં લીમી વધવા લાગી અને જ્યાં ત્યાં તેમના કુટુંબની પ્રતિષ્ઠામાં વધારો થવા લાગ્યા. બાઈ ચંદને પિતાના પતિ સાથે ઘણું યાત્રા કરી, સાધુ સાધ્વીએને દાન આપ્યાં અને ઘણા મુનિયોનાં વ્યાખ્યાન સાંભળ્યાં. સં. ૧૮૬૮ ની સાલમાં તેમને સ્વર્ગવાસ થયે. . સંવત ૧૮૬૮ ની સાલમાં ગઢડાની બાઈ મંગુની સાથે રોડ મગનલાલ કંકુચંદનું ત્રીજી વખત લગ્ન થયું. તે બાઈ હાલ ક્યાત છે; અને તે બાઈ પણ સારા સગુણે ખીલવી પૂર્વ ની સ્ત્રીઓની પડ પ્રખ્યાત થાય એવી ઈચ્છા રાખવામાં આવે છે. - શેઠ મગનલાલ કંકુચંદના મોટાભાઈ રવચંદભાઈ ગુણીયલ હતા તેનામાં ગંભીરતા અને શાનતા હતી. પોતાના કુટુંબનું પ્રતિપાલન કરવામાં તેઓ દક્ષ હતા. તેઓ પિતાની પાછળ સુશીલ જેસંગભાઈ નામના પુત્ર મુકીને સંવત ૧૯૪૯ ની સાલમાં સ્વર્ગવાસી થયા. એક મગનલાલના પિતા કચંદભાઈ સં. ૧૯૫૨ માં સ્વર્ગવાસી થયા. શેઠ બાદરભાઈ કુચંદ સંવત્ ૧૯૫૮ માં સ્વર્ગવાસી થયા. સંવત્ ૧૯૬૩ માં ઘેલાભાઇ કંકુચંદ પિતાની પાછળ બાલચંદ નામના પુત્રને મુકી સ્વર્ગવાસી થયા. તેમના સૈથી લઘુ બંધુનું નામ ઉમેદભાઈ છે, તેઓ ઘણા બાહોશ છે અને અત્યંત માયાળુ છે. શેઠ બાદરભાઈ કંકુચંદની પાછળ તેમની મીતમાંથી રૂપીઆ દશહજાર ખરચી બાદરભાઇના નામથી જોશીવાડામાં બાદ૨વાડી બંધાવી છે. સંવત ૧૯૬૬ ની સાલમાં પંડિત રવિદત્ત લક્ષ્મીશંકરને પગાર આપી બાદરવાડીમાં For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર) જૈન શ્રાવિકાઓને ભણાવવા માટે પાઠશાળા સ્થાપી છે. તે પાઠશાળા હાલ પણ ચાલે છે. અનેક પાઠશાળાઓને શેઠ મગનલાલ કંકુચંદે મદદ કરી છે. તેમનામાં દયા ગુણ પ્રતિદિન ખીલતે જાય છે. સંવત ૧૯૫૬ ની સાલમાં ગુજરાત મારવાડ વગેરેમાં ભયંકર દુકાળ પડે ત્યારે શેઠ મગનલાલ કંકુચંદે મુંબાઇમાં ઘણું ગરીબોની તથા પાંજરાપોળોની ટીમાં મદદ કરી હતી, અને ઘણી ટીપે શેકીઆઓ પાસે જાતે જઈ ભરાવી હતી. વિજાપુરમાં સંવત્ ૧૯૫૬ ની સાલમાં પશુઓને ઘણું દુઃખ પડયું ત્યારે મુંબાઈમાં પાંજરાપોળની ટીપ કરાવી રૂપીઆ દશહજારને આશરે ભરાવી આપ્યા તથા મુંબાઈ મોતીના કોટેથી વિજાપુરની પાંજરાપોળ માટે રૂ. ૨૦૦ નું વર્ષાસન બાંધી આપવામાં મદદ કરી. તથા સંવત ૧૮૫૬ ની સાલમાં દુષ્કાળીઆઓને નવ મહીના સુધી મમરા ચણ આપી મદદ કરી હતી. શા મગનલાલ કંકુ અનેક મનુષ્યોને ગુપ્તદાન આપ્યાં છે. તે અવ નંધમાં લાવવા જેવાં નથી.--ગુપ્તદાન આપવાથી અનંત પુણ્ય ઉત્પન્ન થાય છે. ઘણું શ્રાવિકાઓને તેમણે ગુપ્તદાન આપી મદદ કરી છે અને અનેક શ્રાવકોને પણ ખાનગીમાં મદદ કરી છે. માત્ર જૈનોને દાન આપી સહાય કરે છે એટલું જ નહીં પણ સર્વ સાધારણ મનુષ્યોને મદદ કરે છે. અમદાવાદની જૈન બોર્ડીંગમાં બે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તરીકે દશ રૂપીઆ કેટલાક વરસ આપવામાં આવ્યા છે. રાજકેટની જૈન બોર્ડીગમાં તેમણે રૂપીઆ સી બક્ષીસ આપેલા છે. મુંબઈમાં સ્થપાએલા મહાવીર જૈન વિદ્યાલયમાં તેમણે દર વર્ષે રૂપીઆ પચાસ દશ વરસ સુધી આપવા કબૂલ્યું છે. પાલીતાન જૈન બાલાશ્રમ વગેરે અનેક ખાતાઓમાં વખતો વખત તેમણે ઘણી મદદ કરેલી છે અને કરે છે. જીવદયા સંઘપુર, ઘસાયતા, રામપુરા, મહુડી, હીરપુરા વગેરે સાબરકાંઠાના તેર ગામોમાં દશેરાને દીવસે પશુવધ થતો હતો તે બંધ કરાવ્યો છે. હાલ પણ તેમની પશુવધ બંધ કરાવવામાં પ્રવૃત્તિ છે. આગલેડમાં દશેરાને દીવસે એક ભેંસ ભરાતી હતી તેનો અટકાવ કરવા માટે અમલદાર વર્ગને કહી આજ સાલમાં સારી સહાય આપી છે–બંધ થયો છે. સંવત ૧૯૬૭ ની સાલમાં ગુજરાતમાં દુષ્કાળ પડે ત્યારે વિજાપુરની પાંજરાપોળમાં અનેક પશુ આવવા લાગ્યાં. તેમના માટે તેમણે સારો બંદોબસ્ત કર્યો છે. સંવત ૧૯૭૧ ના દુષ્કાળમાં તેમણે ગાય ભેંસના ચારામાં ઘાસની સારી મદદ આપી છે. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦ ) દક્ષિણમાં પાણી ગામમાં સં. ૧૯૪૮ ની સાલમાં જીનેશ્વર ભગવાનના પ્રતિષ્ઠા મહોત્સવમાં તેમણે મેટ આગેવાની ભર્યો ભાગ લીધો હતો. નેપાણી તરફની એક શ્રાવિકાએ રૂપીઆ ત્રીસ હજાર ખરચી આસપાસના જૈનેને તેડાવ્યા હતા. દરરોજ સત્તર હજાર માણસા જમતાં હતાં. આઠ દીવસ સુધી સત્તર હજાર જેનેને જમાડવાની તે બાઈ તરફથી સર્વે વ્યવસ્થા શેઠ મગનલાલ કંકુચંદે કરી હતી. રથ, ટોળી, વાજં વિગેરે સાહિત્ય તેઓ મુંબાઈથી લઈ ગયા હતા. તે જીલ્લામાં પાંજરાપોળ નહીં હેવાથી ત્યાંના જૈનને ઉપદેશ કરી એક મોટી ટીપ કરાવી ગારક્ષા ખાતું સ્થાપન કર્યું હતું. જિન અધ્યાત્મ જ્ઞાન પ્રસાર મંડળને મદદ-સવંત ૧૯૬૪ની સાલમાં માણસામાં મુનિરાજ શ્રીબુદ્ધિસાગરજીએ માસું કરી જૈન અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળની સ્થાપના કરી. તે વખતે ત્રણ ચાર હજાર જૈન ભેગા થયા હતા, અને ત્રણ દિવસ સુધી ગુરૂ મહારાજ તરફથી જાહેર વ્યાખ્યાન આપવામાં આવ્યાં હતાં. શેઠ વીરચંદ કૃષ્ણજીએ તથા માણસાના સંઘે ત્યાં પધારેલા સંઘની ભક્તિ કરવામાં ખામી રાખી નહતી. શેઠ વીરચંદ કૃષ્ણાજી, શેઠ મગનલાલ કર્યાદ, શાલ લલુભાઈ કરમચંદ, પાદરાવાળા વકીલ શાહ મેહનલાલ હીમચંદભાઈ, સુરતના ઝવેરી શાહ જીવણભાઈ ધરમચંદ તથા અમદાવાદના પ્રખ્યાત શેઠ જગાભાઈ દલપતભાઈ વગેરેએ અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળમાં આગેવાની ભર્યો ભાગ લીધો હતો. તે અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ મારફતે હાલ ત્રીશ સાડત્રીસ પુસ્તકો છપાવી બહાર પાડવામાં આવ્યાં છે. શેઠ મગનલાલ કંકુચંદે અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ મારફત કુમારપાળ અગ્નિ છપાવી બહાર પાડયું છે તથા ગહું લીસંગ્રહ કુસ્તક છપ અને બહાર પાડયું છે. તથા આનંદઘનપદસંગ્રહ ભાવાર્થ નામના પુસ્તકમાં ઘણું સારી મદદ કરી છે, તથા આરોગ્ય દર્પણ નામના વૈદકીય પુસ્તક છપાવવાના કામમાં પણ સારી સાહાય આપી છે. તથા ઐતિહાસિક વિદ્યાપુર વૃતાંત નામનું આ પુસ્તક પણ પિતાના ખર્ચે છપાવી બહાર પાડ્યું છે. શેઠ મગનલાલ કંકુચંદ બેગ-વિજાપુરમાં તા. ૨૫-૩-૧૯૧૨ સંવત્ ૧૮૬૭ ની સાલથી દર વર્ષે રૂપી આ દોઢસોની સાહાય આપી સાર્વ. જનિક પશી વિદ્યાર્થીઓ માટે બોર્ડ ગ સ્થાપન કર્યું છે. તે બેડીંગમાં હાલ વીસથી પચીસને આશરે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તે બેડીંગના For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧ ) નિયમો અંગ્રેજી શાળાના પ્રસિદ્ધ પરમાર્થી માસ્તર કાળીદાસ ચુનીલાલ કીનખાપવાળા તરફથી ઘડાવી તૈયાર કરવામાં આવેલા છે. શેઠ મગનલાલે હાલ તે બોડીંગમાં રૂપીઆ ત્રણ હજારના વ્યાજની વાર્ષિક મદદ-આશરે રૂ. ૧૮૦ અંકે એક ને એશીની –કરી છે. શેઠ મગનલાલ કંકુચંદની આવી સાર્વજનિક પર પકારિક દાન વૃત્તિથી વિજાપુરના સને ઘણો જ આનંદ થયે છે ઉપર કહેલી રૂપીઆ ત્રણ હજારની રકમની ઉદાર દાનવૃત્તિ માટે અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી તેમને ધન્યવાદ આપવામાં આવે છે. હાલના ઉઝમણા પ્રસંગે આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજના ઉપદેશથી બેડ ગને ઉપર પ્રમાણે ત્રણ હજાર રૂપિઆના વ્યાજની વાષક મદદ તથા વિજાપુરના તથા તેમની દશાશ્રીમાળીની જ્ઞાતના જૈન વિદ્યાર્થીઓને મદદ કરવામાં રૂપીઆ એક હજારના વ્યાજની વાર્ષિક મદદ આપવા કબૂલ્યું છે; અને શેઠે તે વાતને જાહેર કરી છે. વિજાપુરના આગેવાનો તરફથી શેઠને આપવામાં આવેલું માનપત્ર નીચે મુજબ. સગુણાલંકૃત સન્માન વિભૂષિત શેઠ મગનલાલ કંકુચંદ સુ. વિજાપુર. અમો નીચે સહીઓ કરનારા વિજાપુર નિવાસી અમારા અંતઃકરણથી આપના પ્રત્યે કુદરતી રીતે ઉત્પન્ન થતા પ્રેમ તથા ઉપકારની નિશાની દાખલ અત્રેના આપે સ્થાપેલા વિદ્યાસહાયક વસ્તિગૃહના વિદ્યાર્થીઓ તરફથી આ અભિનંદન પત્ર અર્પણ કરીએ છીએ તે સ્વીકારી આભારી કરશે. આપે તા. ૨૫-૩-૧૯૧૨ના રોજ વિજાપુરમાં વિદ્યાસહાયક વસ્તિ, ગૃહ ઉઘાડી પર ગામના વિદ્યાર્થીઓને તેમના વિદ્યાભ્યાસમાં સરળતા કરી આપી હરેક પ્રકારની અનુકુળતા કરી આપી છે એથી આપને તેમના ઉપરને અનહદ ઉપકાર થયા છે. આ સંસ્થામાં તેમને સામાન્ય, નૈતિક અને વ્યાવહારિક કેળવણી આપવામાં આવે છે, એટલું જ નહીં પણ તેમના ખર્ચની વ્યવસ્થા એવી વિવેકસર કરવામાં આવે છે કે બીજી આવી સંસ્થાઓ કરતાં અહીં ભેજન ખર્ચ ઓછું આવે છે. તે સઘળું અંગ્રેજી શાળાના હેડ માસ્તર . કાળીદાસ ચુનીલાલ કિનખાપવાળાની આપે આ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૨ ) સંસ્થાના સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે કરેલી પસદગીને આભારી છે. આ સંસ્થાની ચારે તરફ ફેલાએલી કીર્તિને માટે વિદ્યાર્થીઓ, તેમના વડીલા તથા અત્રેની પ્રજા આપને ધન્યવાદ આપે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ઉઝમાના શુભ પ્રસંગની યાદગારી માટે શાસ્ત્રવિશારદ જૈના ચા ચેાગનિ મહાત્મા શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરિજી જેએની આ જન્મભૂમિ છે તે મહાત્માના સઉપદેશ અને પ્રેરણાથી આપે રૂ. ૩૦૦૦] ત્રણ હજારના વ્યાજના રૂ. ૧૮૦] એકસેસ એશી દર વર્ષે આ સંસ્થાના કાયમના નિભાવ માટે, તથા રૂ. ૧૦૦૦] ના વ્યાજમાંથી જૈત વિદ્યાર્થીઆને શિષ્યવૃત્તિ આપવા ખદલ ટ્રસ્ટડીડ કરવા ઇચ્છા દર્શાવી વિદ્યાદાન તરફ અપૂર્વ પ્રેમ અતલાવી આપનું નામ અમર કર્યું છે. આપના તરધી બાદરવાડીમાં જેનશ્રીઓને ધાર્મિક કેળવણી આપવા માટેના એક વર્ગ કેટલાંક વર્ષથી ચાલુ કરવામાં આવ્યા છે; આ ઉપરાંત પરાપકારાયે બીજી ઘણી સખાવતા આપના તરફથી થએલી સુપ્રસિદ્ધ છે. સ્વ પરાક્રમથી પ્રમાણિકપણે એક બાહેાશ વ્યાપારી તરીકે નામ કાઢી-લક્ષ્મી પ્રાપ્ત કરી તેના સદ્ભાગે વ્યય કરા છે. તેથી વિજાપુરની પ્રજાને ધણા હર્ષ થાય છે. મુળાઃ જૂના સ્થાનં મુળિપુત્તર ચિહ્ન ન ચ વયઃ । આ મહાન્ વાક્યની સત્યતા આપના ગુણાએ બતાવી આપી છે. આપ સ્વભાવે શાન્ત પ્રકૃ તિના છે, આપની અતિ તીવ્ર સસ્કારી ઉચ્ચ બુદ્ધિ છે. આપની સાદાઇ વ્યાપારી આલમમાં વિખ્યાત છે. આપણા નેકનામદાર પ્રતાપી શ્રીમંત સરકાર ગાયકવાડ મહારાજા સાહેશ્વ જેમણે પોતાના રાજ્યમાં કેળવણીની તેમની સરકાર તરફથી આ સંસ્થાને દર માસે રૂ. છે તે જાણી તે બદલ રાજ્યપિતાને અંતઃકરણપૂર્વક આ તક-આ પ્રસંગે વિજાપુરની પ્રજા હાથ ધરે છે. આપની પેઠે આપના કુટુંબીઓ તથા સ્નેહી પેાતાની સહાનુભૂતિ દર્શાવી પ્રસંગેાપાત્ત મદદ કરતા દીપાવશે. સયાજીરાવ અભિવૃદ્ધિ કરી છે ૧૦] ની મદદ મળે આભાર માનવાની For Private And Personal Use Only આ સસ્થા તરક રહી આપના નામને છેવટે અત્રેના એક જૈન અગ્રેસર નેતા અને દેશ હિતચિંતક અને ભ્રષણુ રૂપ શહેરી તરીકે આપ હજી પણ વધારે ધન મેળવી આ સસ્થાને માટે સારૂ હવા અજવાળાવાળુ' સુશોભિત મકાન બંધાવી અપાવવા તેમજ Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન કોમના ભલા માટે કાળજી રાખવાને યશ પ્રાપ્ત કરી, અખંડ સુખાનંદ ભેગવી દીર્ધાયુથી થાઓ. એવી શુભ વાંછના પ્રદર્શિત કરી વિરમીએ છીએ. વિજાપુર તા. ૨૦-૧૧-૧૮૧ લી. આપના અમે છીએ. ૧ શેઠ ભીખાભાઈ લલ્લુભાઈ ૧ દેસી મોહનલાલ જેઠાભાઈ 1 દેસી ચુનીલાલ દલસુખભાઈ ૧ શા. બેચરદાસ પરશોતમદાસ ૧ વકીલ માધવરાવ સખારામ 1 વકીલ વીરપાળ વર્ધમાન શેઠ આ રીતે ઉજમણા પ્રસંગે તેમને રેગ્ય સત્કાર કરવામાં આવે છે. શેઠ મગનલાલ કંકુચંદનું ઉષ્ઠમણું – જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિના ઉપદેશથી અને પિતાના ભાવથી શેઠ મગનલાલ કંકુચંદના મનમાં ઉધાપન ( ઉઝમણું ) કરવાનો વિચાર થયે. દોશીવાડામાં બાદર કંકુચંદના નામની બંધાવેલી બાદરવાડીમાં ઉઝમણું બાંધવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને સર્વ જાતની સગવડ કરવામાં આવી છે. શેઠ મગનલાલના મનમાં એવા પ્રકારને વિચાર થયો કે મારા ઉઝમણ પ્રસંગે મારી સત્તા વીશ ( દશા શ્રીમાલીની ન્યાત-પંચ ) ના જેને મારે ઘેર પધારે તે તેમની સારી રીતે ભક્તિ કરી શકાય. ત્રણ ચાર વરસથી તેમની સત્તાવીસમાં બે તડ પડયાં હતાં તેથી કોઈ રીતે ભેગી થઈ શકે તેમ નહોતી તે પણ તેમના મનમાં સત્તાવીશ ભેગી કરવાને વિચાર છે. જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સૂરિ પાસે તે વાત તેમણે કથી અને તેમની સલાહથી સત્તાવીસના આગેવાનોને તેમને ઘેર બોલાવ્યા અને ગુરૂ મહારાજ પાસે તેમની સત્તાવીશના આગેવાનોને ઉપદેશ અપાવ્યો તેથી તે લોકોએ વિજાપુરના દેશી મેહનલાલ જેઠાભાઈને પંચાયતનામું લખી આપવાનું કબૂલ કર્યું. સં. ૧૯૧૨ ના આ વદિ ૧ ને દિવસે સત્તાવીના જેને વિજાપુરમાં એકઠા થયા અને આ વદિ ૪ ને દિવસે સત્તાવીસના શેઠીઆએ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી પાસે આવ્યા. તેમને ભેગા થવા-સંપ કરવા અને કલેશ ટાળવા ઘણી સરસ રીતે ઉપદેશ આપ્યો. તેથી મેહનલાલ જેઠાભાઈએ બંને પક્ષની તકરારોને લખાવી લઈ તેને ફેંસલો કરી આપે. આથી શેઠ મગનલાલ કંકુચંદને ત્યાં ઉઝમણની શોભામાં ઓર જાતને વધારે થયો છે. સત્તાવીસ ગામના જૈનેને ઉતારો કરવા એ જાતની સવડતા કરવામાં આવી છે, સંવત ૧૭૩ ના For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) કાર્તિક વદ ૫ થી ઉઝમણાની શરૂઆત કરવામાં આવી છે. સત્તાવીસ ગામના જેના તથા આસપાસના ગામના જેને તથા મુંબાઇ વિગેરેથી પાતાના સંબંધી મિત્રા અને આડતીયાઓ વગેરેએ ઉઝમણામાં સારી રીતે ભાગ લીધે છે. ઝમણામાં આશરે સે સાતસ રૂપિયાનાં ( જૈન ) પુસ્તકા મૂકવામાં આવ્યાં છે. એકદર રીતે જોતાં શેઠ મગનલાલ કયદે જ્ઞાનખાતામાં ને વિધાખાતામાં આશરે પાંચ હજાર રૂપી ખર્ચ્યા છે. તેથી ઉજમામાં જ્ઞાનની મહત્તામાં સારા વધારા થયા છે. આવી રીતે હાલના જમાનામાં ઉઝમણુ કરવામાં શેઠે પોતાને મળેલા ગુરૂના ઉપદેશને સારા ઉપયાગ કર્યો છે તેથી તેમને ધન્યવાદ ધટે છે. શેટની સધભક્તિની ઉદાર ભાવનાથી ઉદ્યાપનની શાભામાં વૃદ્ધિ થઇ છે. આ પ્રમાણે શેઠ મગનલાલ કંકુચંદના હસ્તે અનેક શુભ કાર્યો ખતે એવુ ઇચ્છવામાં આવે છે. યાત્રા:—શેઠ મગનલાલે શત્રુંજયની નવાણું યાત્રા સહકુટુંબ સ. ૧૯૬૭ માં કરી છે. તથા બાર ગાઉને અને છ ગાઉ સધ કહાડયા હતા. તેજ વર્ષમાં વૈશાખ વદિ ૬ તે દિવસે તીયની વર્ષગાંડ હોવાથી તેઓએ નવે ટુંકમાં ભારે આંગી રચાવી હતી. તથા નવકારશી કરી હતી. જેમાં આશરે દશ હજાર સાર્મિક બધુઓએ લાભ લીધા હતા. ગિરનાર, સપ્તેશ્વર, અંતરિક્ષ, આયુ, તાર'ગા, ભોંયણી, કેશરીયા વગેરે અનેક તીથૅની ચંદનબાઇ વગેરે પરિવાર સહિત યાત્રાઓ કરી છે અને તીર્થોમાં દેવભક્તિ, ગુરૂતિ વડે પોતાના આત્માની ઉજ્વલંતા કરવા પ્રયત્ન કર્યાં છે. ગુરૂભક્તિઃ—રોડ ગુરૂભક્તિમાં આસક્ત છે. શ્રીબુદ્ધિસાગરસૂરિએ સ. ૧૯૬૭ ની સાલમાં મુંબાઇ ચામાસું કર્યું ત્યારે ગુરૂભકિત કરવામાં ખામી રાખી નહેાતી. વિજાપુરના ચામાસામાં પણ તેમણે આગેવાની ભર્યાં ભાગ લીધેા છે. શ્રીમન્ મેહનલાલજી મહારાજ, પન્યાસ કમલ વિજયજી, મુનિરાજ શ્રી વલ્લભ વિજયજી, મુનિરાજ શ્રી લલિતવિજયજી, મુનિ શ્રી પન્યાસ શ્રી હર્ષ મુનિજી વગેરે અનેક મુનિરાજેની તેમણે યથાશક્તિ સેવા ભક્તિ કરી છે. ધર્મશ્રદ્ધા—શેઠ મગનલાલના હૃદયમાં જૈનધર્મની પૂર્ણ શ્રદ્ધા છે. જૈનશાસનના ઉદ્દેાત કરવામાં પેાતાની શક્તિ પ્રમાણે જૈન શાસન કાર્યમાં આત્મભાગ આપે છે. સાધુને યોગ મળતાં તેએ વ્યાખ્યાન શ્રવણુ કરવામાં નત્પર રહે છે. વિજાપુરમાં મુનિરાજોનાં ચામાસાં કરાવવામાં તે અગ્રગણ્ય ભાગ લે છે. વિજાપુરમાં ચિંતામણુના દેરાસરની પેઢીમાં તેઓ મેમ્બરને હાદા ધરાવે છે. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫ ) સદ્વર્તન–શેઠમાં અનેક ગુણોએ વાસ કર્યો છે. કોઈના ભલામાં યથાશક્તિ ભાગ લેવાનું ચુકતા નથી. વ્યાપારી તરીકે પિતાની પેઢીને વ્યવહાર આજ સુધી તેમણે પ્રમાણિકપણથી ચલાવ્યો છે. એક હિંદુ વૈષ્ણવે તેમને કેટલાક રૂપિયા મહાદેવ વગેરેમાં ખર્ચવા માટે સંપ્યા હતા, તે રૂપિયા શેઠે વિજાપુરમાં મસીયા મહાદેવ, મહાલક્ષ્મી માતાનું દેરાસર કરાવવામાં તથા ખેડીયાર માતાનું સ્થાન સુધરાવવામાં તે ધર્મના લોકોની મારફત ખર્ચાવ્યા છે અને પિતાની પ્રામાણિકતાને સારી રીતે જાળવી છે. શેઠ મગનલાલ કંકુય. દમાં પરસ્ત્રી-સહદરતાને ગુણ ખીલે છે તથા દાક્ષિણ્યતાને ગુણ ખીલ્યો છે. સાર્વજનિક શુભ કાર્યો કરવામાં તેઓ યથાશક્તિ આત્મભોગ આપે છે.સર્વગુણી પરમાત્મા હોય છે. મનુષ્યમાં સર્વ પ્રકારના ગુણો હોય એવો પ્રાયઃનિયમ નથી. શેઠ મગનલાલ એક ઉત્તમ ગૃહસ્થ તેથી તેમનામાં જે જે ધોળી બાજુ તરીકે ગુણો ખીલ્યા હોય તેનો ગુણાનુરાગદષ્ટિએ ઉતારો કરવામાં આવ્યો છે. હાલ તેઓની ૫૪ ચેપન્ન વર્ષના આશરેની ઉમર છે. તેમના કુટુંબને તેઓ સારી રીતે ચલાવે છે. તેમણે દુઃખ સુખના અનેક અનુભવ લીધા છે તેથી ગરીબોને સાહાસ્ય કરવામાં ખાસ લક્ષ્ય રાખે છે. તેમના નિરંતરના સહવાસથી શા. લલ્લુભાઈ કરમચંદમાં જૈનેન્નતિમાં ભાગ લેવાન ગુણ ખીલ્યો છે તેથી તેઓ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલના સંપૂર્ણ કાર્યમાં તથા અન્ય અનેક ધાર્મિક કાર્યોમાં યથાશકિત ભાગ લે છે. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળના વ્યવસ્થાપક લલ્લુભાઇના સુઘટિત ઉચ્ચ વિચારોની શેઠ મગનલાલ પર અસર થઈ છે. શેઠ મગનલાલની સાથે લલ્લુભાઈને પુત્રવત્ સંબંધ છે. તેમની પ્રીતિથી લલ્લુભાઈની વ્યાવહારિક બાબતમાં ઉચ્ચ સ્થિતિ થઈ છે. વિજાપુરમાં આવનાર અમલદાર વર્ગની સાથે શેઠ મગનલાલને માયાળુપણાને સંબંધ વધતો જાય છે. વિજાપુરમાં ચાલતાં ધાર્મિકકેળવણીખાતાઓને યથાશકિત સાહાધ્ય કરે છે. કેળવણીના સંસ્કારોથી જે હૃદયનું ઉચ્ચ ચારિત્ર ખીલવું જોઈએ તે શેઠમાં કેળવણી પામેલાના સંસર્ગથી ખીલ્યું છે. મુંબઈમાં વસનાર વણથલીવાળા શેઠ દેવકરણ મળજીના મિત્ર તરીકે મગનલાલભાઈ પ્રસિદ્ધ છે તેથી શેઠ દેવકરણ ભાઈ પોતાની લક્ષ્મીને સદુપયોગ કરે છે તેમ મગનલાલભાઈ પણ ફુલ નહીં તે પુલની પાંખડીની પેઠે લક્ષ્મીનો સદુપયોગ કરે છે. નામ રહેતાં ઠક્કરે નાણાં નહી રહેત; કીતિ કેરાં કેટડા, પાડયાં નહી પડત. એ કહેવતને અનુસાર શેની દાનાથી તેમની કીર્તિ સદા અવિચલ રહેશે. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ ) લક્ષ્મી પામીને લક્ષત વા કરાડાધિપતિ ગણાતા માત્રથી કઇ સ્વપરંતુ... કલ્યાણ થતું નથી પણ લક્ષ્મીને ધાર્મિક કાર્યોમાં સદુપયેાગ કરવાથી લક્ષ્મીની સતા થાય છે. દશાશ્રીમાલીની કામમાં ઘણા ગૃહસ્થા છે પરંતુ જે લક્ષ્મીનેા જ્ઞાન અને ઉદ્યાપન વગેરેમાં સદુપયોગ કરે છે તેનું નામ સત્ર પ્રસિદ્ધ થાય છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જીર્ણોદ્ધાર, જ્ઞાન અને ચત્ય એ સાત ક્ષેત્રમાં લક્ષ્મી ખવાથી સ્વર્ગ, સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. પાપની પ્રવૃત્તિમાં લક્ષ્મી ખર્ચનારા મનુષ્યા અનેક છે પરંતુ શુભ પુણ્ય ધમા માં લક્ષ્મી ખર્ચનારા મનુષ્યા વિરલા છે. કીર્તિની પાછળ કરાડે રૂપયા ખર્ચનારાઓને પાર નથી પરંતુ ધાર્મિક પારમાર્થિક કાર્યોમાં લક્ષ્મી ખર્ચનારા નિષ્કામી મનુષ્યે થોડા હોય છે. ભવિષ્યમાં શેઠના હસ્તે અનેક શુભ ધાર્મિક ખાતાઓમાં લક્ષ્મી ખર્ચાએ અને તેમના આત્માની ઉન્નતિ થાએ એમ ઇચ્છવામાં આવે છે. ૐ શાન્તિઃ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, મુંબાઇ. શેઢ મગનલાલની સ્તુતિ. ( રાગ—માઢમાં ) શુભ શુભ કાર્તિ કમાઇ, રહી જગ ાઇ, શેડ મગનલાલભાઈઃ–ટક, પુનમંદરે મુખ ઉજ્વલ, કીધુ ગુણ બહુ પાઇ, જીવદયા ધારક દુઃખ વારક, લીધી પ્રતિષ્ઠા વધાઇ રે, શુભ વિજાપુર અજવાળુ ધર્મનું, ઉઝમણું કરી ખેસ, સાર્વજનિક એર્ડીંગ સ્થાપી, પામે! સુખડાં હમેશ રે પશુવધ થાતા તે અટકાવ્યા, દેવી આગળ જે, આસપાસના ગામેામાંહિ, આસે અષ્ટમી તે રે. જૈનધર્મની શેાભા વધારી, જૈનેને કરી સહાય, સાધર્મી સગપણ દિલ ધાર્યું, ભક્તિ હૃદય છલકાય રે. શુભ નાત જાતમાં નામ દેપાળ્યું, દીપા યું નિજ કુળ, જેત કામમાં મશહુર થને, કીધું નામ અમુલ્ય રે. શુભ For Private And Personal Use Only શુભ ૧ ર 3 と ปี Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ ) વા તૈયાર, જયજયકાર રે. શુભ શુભ ગુપ્તન્નન દીધાં કે ભાવે, દુષ્ટ, ભાવીમાં શુભ કાર્યો કરી બહુ, થા લક્ષ્મી લીલા પામેા બહુલી, વધશે દિન દિન નૂર, વંશ પર પર વૃદ્ધિ થાઓ, આશી:થી ભરપૂર રે. ધન્ય માતા તે ધન્ય પિતાજી, જેના પુત્ર સુજાણુ, વિજાપુર દીપાવ્યું ગુણુધી, તેજે શાથે બાણ રે. ખીજચંદ્રને અમ્મરવેલી, પે વધે! જગમાંહિ, માનપાન સન્માન વધા ખડુ, પડે। ન પાછા કયાંહિ રે. શુભ પુણ્યનું ભાથું બાંધેશ પુરૂ, કરી ધર્મોનાં કાજ, શાસન દેવે સહાય કરેા સહુ, રાખા અવિચળ લાજરે, શુભ કાર્યો થાશે શુભ હસ્તે, ચઢતી કળાએ સાર, જૈન દેવ ગુરૂ ધર્મની સેવા, પામેા ભવેદધિ પાર રે વિન્તપુરમાં વિદ્યા વધારા, ક'કુચ'દ ચુત ચર, બુદ્ધિસાગર ગુરૂની કૃપાથી, સુખ સંપત્તિ ભરપૂર રે. આશીઃ સતા આપતા એવી, કરે! ધર્મનાં કામ, વિધાર્થીએ વિનવીએ અમે, રહેજો અવિચળ નામ રે. શુભ૦ ૧૩ શુભ ૧૦ શુભ ૧૧ શુભ ૧૨ વાલિ. કરા શુભ ધનાં કાર્યાં, લહો મગળ મહા સુખડાં, થશે ચડતી ઉદય વેળા, પ્રતિદિન દેવ ભક્તિથી; દુહા, ( સાખી ) સાર્વજનિક એડિંગમાં, રૂપ્ટક ત્રણ હજાર, વ્યાજ સદા તેનુ મળે વિદ્યાદાન ઉાર; સદા વિદ્યાભિવૃદ્ધિમાં, સહાયા લક્ષ્મીથી આપે. શુભ જૈન સ્કાલરશીપમાં, રૂપ્યક એક હજાર, પ્રતિ વર્ષે તસ વ્યાજથી, સહાય ચેાજના સાર; કરીતે જૈનની સેવા, ખરેખર પુણ્ય ઉપાયું સત્તાવીશ ભેગી કરી, દશાશ્રીમાળી જાત, ઉઝમણે નિમંત્રીને, થયા દેશ પ્રખ્યાત; ભલામાં ભાગ લેવાને, અદા કરે નિજ યથાશક્તિ કરે સઘળુ. ને, એ છે કુત માન, For Private And Personal Use Only શુભ ७ L ૯ કર૦ ૧૪ કરે ૧૧ કરે ૧૬ Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮ ) વિશે શું કહીંએ અમે, સમજે ચિત્ત સુજાણ; નથી સન્માનની ઇચ્છા, તથાપિ ઉર્જથી કહીએ. કરો, ૧૭ જૈનધર્મ દીપાવશે, ગુરૂ કૃપાએ બેશ, જય બાલે સહુ સજજનો, જિનશાસનને હમેશ; ભલાં હાથે થશે કાર્યો, પ્રતિષ્ઠા ભાન બહુ વધજો. કર૦ ૧૮ પદ-રાગ ધનાશ્રી. શેભા અપરંપાર ગિરિવર સર્વિદ્યાનું દાન તેજ છે, સહુ દાનમાં મહાન–ડેક અન્નદાનની ક્ષણિક તૃપ્તિ, મટે ન ભુખ તેરાન, દ્રવ્ય દાન લેનાર લોભથી, વધુ બને બેભાન; તેજ છે. વિધાદાન દીએ જાતે કે, ધની રાખી વિદ્યાન, પુસ્તક ફી વસ્તીગૃહે મદદ કરે લોક કલ્યાણ; પેટ પ્રજાને સર્વ ભણવે, તેમાં શું એદશાન, ધન્ય કરે જે ખરા ઉમળકે, છાત્રતણું સન્માન; તેવા જન પુત્ર હીન હોય, તે પણ સુપુત્ર વાન, અન્ય બાપ છે કાક શ્વાનવત, પેટભરા નાદાન; ઈહ અને પરલોક ગજાવે, તેઓનાં યશ ગાન. કીતિ રંગે ભૂવા પછી, પૂજાયે દેવ સમાન; $ $ $ તેજ છે. પદ. સદા સંસારમાં સુખ દુઃખ ” પહાડી ગઝલ, લક્ષ્મીને લાડીલા તોએ, વિધાપર હાલવાળા, જગે વિરલા જનેમાં, શેઠ મગનને નિહાળ્યા; (સાખી) ધનની સાથે જગ માં, અનાચાર વ્યભિચાર; વાડી લાડ તાડીના, ગુલામ છે લાચાર. અપવાદરૂપ અભિમાનથી તમે નિરાળા; For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (સાખે છે કંકુચંદ તણા એ કફ પગા કુમાર સુભાગ્યથી લક્ષ્મી તણો, થયે તેમ પર મારું નીતિને સત્યવૃત્તિ તેમ, ધર્મ પ્રીતિવાળા. એક કુટુંબી જગતનાં, સઘળાં છે નરનાર; બધુભાવ થકી, દુઃખી જન પર રાખી યાર. વધ્યું જર તેમ પરહિતથી, ઘણાના શેક કલ્યા; ૩ શાળા બોર્ડીગને, દીધી ઉદાર ચિત્તિ સહાય, આભારી બની બાળ , વિનવીએ જગરાય; સુપુત્ર સંતતિ દઇને, પ્રભુ કરજે સુખાળા. સુંદર શામળીઆ, એ રાગ. રૂડો અવસર આજે સજ્જન શાણરે, મહેર કરી મહારાજે. સજજન ટેક વિજયપુરના સાચા વાસી, વિદ્યાના પૂરા વિલાસી, ધર્મ કર્મમાં વૃત્તિ ખાસી, સહાય કરો અવિનાશી; સજજન. ૧ ઉજમણે ઉજજવલ યશ જામો, રિદ્ધિ સિદ્ધિ રૂડી પામો, નિરંતર શુભ કરજે કામે, આધિ વ્યાધિ વિરામે; સજજન. ૨ પરમાત્મા શ્રી આનંદરૂપ, નામ પ્રમાણે ગુણ અપ, નિરખું સાચું નિજસ્વરૂપ, સુત શ્રી કંકુચંદ; ગુરૂકૂળની સાચી સેવા, માન્યા મનથી મીઠા મેવા, હજાર ત્રણની બક્ષીસ દેવા, ખરા મનથી રહેવા; સજજન. ૪ ઉગી ખંતીલા શાણપુરૂષાર્થથી દ્રવ્ય કમાણું, સુવ્યય કરવામાં ન અજાણ્યા, પ્રામાણિક ને દાના; સજજન. ૫ હર્ષનાદથી શિષ્ય ગાઈએ, રાજી રાજી હૃદયે થઈએ, વિદ્યા ભણીને આશિષ દઇએ, જય જય થાઓ ઉચરીએ; સજજન. ૬ અમરેલી સમ સંતતિ વધ, અક્ષય સંપત્તિ સતત મળજે, કાળીદાસ શુભ વાંચ્છા ફળ, શિશુ માણેક ગણ ધરજે; સજજન. ૭ સજજન. ૪ For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ अर्ह नमः વિજાપુર (વિદ્યાપુર) વૃત્તાંત. જન્મભૂમિ. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी तयोरुद्वारणार्थाय प्राणानपि परित्यजेत् (१) જન્મભૂમિનું વ્હાલ-ધરે છે જગમાંહિ નરનાર વ્હાલી લાગે જયકાર-સ્વર્ગથી મેાટી રસીલીધાર,..... ક્રી કરી જગ સહુ કરે!–આવે નહીં જગપાર ધરતી છેડે આવતે-જન્મભૂમિ હે પાર...... સ્વયંવાડી સુખકાર-ગમે તેવી જન્મભૂમિ રૂચિકાર જન્મ-૧ તાનસેનના તાનમાં-તાના સર્વ સમાય કેવલજ્ઞાને નાન સહુ-સહેજે સમાઇ જાય. સર્વ ભૂમિયા સમાય-સ્વાભાવિક પ્રેમ ઘણેા પ્રગટાય જન્મ-ર જનની જન્મની ભૂમિને-જન્મભાષાની ભક્તિ કરવી સૈાની ફરજ છે-યથામતિ નિજાક્તિ પ્રાણુ સકલ કુરબાન, તેનાપર સર્વથકી બહુમાન. જન્મ-૩ જન્મભૂમિ સેવા થકી-ફરજ અદા સહુ થાય જન્મભૂમિના દ્રોહ સમ–પાપ ન અન્ય ગણાય. જન્મભૂમિતાં બાળ-હૃદયમાંહિ કરશે તેને ખ્યાલ જન્મ-૪ જન્મભૂમિની ઝુંપડી—નન્દનવનથી મેશ સ્વાણુ હા સાળુ મળ્યું–ટાળે સઘળા લેશ શક્તિ ખીલવવા સાર–અમારા જન્મ થયા નિર્ધાર. જન્મ-જ્ જન્મભૂમિના માનવા–સપી વર્તો સાર અરસ્પરસમાં આત્મતા-દેખા બની ઉદાર નયને હસી,ધરી ખાર–પરસ્પર સાહાચ્ય કરેા નિર્ધાર. જન્મ-૬ જન્મભૂમિનાં વારણાં, લેવાં અસવાર વારી જાઉં સને, તુજપર વાર હજાર બુદ્ધિસાગર ઉપકાર-વદો સહુ જન્મ ભૂમિ જયકાર. જન્મ–$ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજાપુર, વિજાપૂરની પૂર્વે દેઢ ગાઉપર સાબરમતી નદી આવેલી છે. વિજાપુરની ઉત્તર ભાટાપલ્લી (લાડોલ) આવેલ છે. વિજાપુરની દક્ષિણે સુરખા, રણાસણ આવેલ છે. વિજાપુરને વિજયપુર વા વિદ્યાપુર કથવામાં આવે છે. સૂર્યવંશી વિજયરાજાએ વિજાપુર ( વિજયપુર ) વસાવ્યું હતું એમ ટોડ રાજસ્થાન અને ફાર્બસ રાસમાળાથી સિદ્ધ થાય છે. દક્ષિણમાં નિઝામ સરકારના રાજ્યમાં વિજાપુર શહેર છે પણ તે અગિયારમા બારમા સૈકામાં વસેલું હેય એમ લાગે છે. વિજાપુરની આસપાસના પ્રદેશને સેલંકી રાજાઓના વખતમાં દંડાવ્ય ભાગ કહેવામાં આવતું હતું એમ જૂના દસ્તાવેજો, લેખેથી સિદ્ધ થાય છે. વિજાપુર સાબરમતીના કાંઠા પર આવેલું હોવાથી અર્થાત વિજાપુરથી દેઢ ગાઉના આશરે નદી આવેલી હેવાથી વિજાપુરની શોભામાં ર જાતને વધારે થાય છે. વિજાપુરની આસપાસ પૂર્વે રાયણ, આંબા, મહુડા, જાંબુવા, વગેરે વૃક્ષોની ઘણી ઝાડી હતી. મુસલમાન બાદહાહાના વખતમાં તે ઝાડીને કાપી નંખાવવામાં આવી હતી. વિજાપુરથી અગ્નિખૂણામાં સાબરમતી તટપર સંઘપુર ખડાયત-મહુડી એ બે ગામ આવેલાં છે. ખડાયત ગામ ઘણું પ્રાચીન હોવાના પુરાવા મળે છે. ખડાયતનને પૂર્વે પડાયતનપુર કહેવામાં આવતું હતું. ષડાયતનપર એક વખત માળવાના રાજા ગર્દભભિલ્લનું રાજ્ય હતું એમ કિવદંતીઓથી અવબોધાય છે તેમ ગર્દભ ભિલ્લના રાજાના સિક્કા ગઢીયાં ત્યાં ઘણું નીકળવાથી પુષ્ટિ મળે છે. વિજાપુરની પૂર્વે સાબરમતી નદી તટપર ઘસાતા, પહાડા, વજાપુર, હીરપુર, વગેરે ગામે આવેલાં છે તે ગામો પણ પાંચસે છ વર્ષ પૂર્વે મોજુદ હતાં એમ આજુબાજુની હકીકતથી માલુમ પડે છે. વિજાપુરની ઇશાન કોણે કસુંબા કેટડી ગામ આવેલું હતું. તે ગામ પૂર્વે કૌશાંબી તરીકે પ્રસિદ્ધ હતું પશ્ચાત તેને નાશ થવાથી કશુંબા કાટડીના નામે હાલ પ્રસિદ્ધ છે. કશુંબા કોટડી, પહાડા, ઘાંટુ, આગલોડ, દોડ, મહુડી, ખડાયત, અડીયા, વગેરે ગામોમાં પૂર્વે મિલ્લ ઠાકોરોની ઘણું વસ્તિ હતી. વિજાપુરની ઉત્પત્તિ સંબંધી ફાર્બસ રાસમાળામાંથી નીચે પ્રમાણે ઉતારે કરવામાં આવે છે, For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) ફાર્મસ રાસમાળા—( ભાષાંતર કર્રા રણછેાડલાલ ઉડ્ડયરામ ) ભા. ૧ લા—પૃષ્ઠ ૨૦-૨૧ કર્નલ ટાંડના લખવા પ્રમાણે સૂર્યવંશના કનકસેન રાજા સન્ ૧૪૪ અથવા ૧૪૫ માં પેાતાની રાજધાની અપેાધ્યા હતું અને જ્યાં રામચંદ્રજીયે રાજ્ય કરેલું એવું પેાતાનું કાશલનુ રાજ્ય છેાડીને વૈરાટ જઇ વસ્યા. આ સ્થાનમાં પાંડવના પુત્ર પેાતાના વનવાસની વેળાએ આવી રહ્યા હતા. તેથી તે પ્રખ્યાત છે અને હમણાં ધાળકા કચ્છે છે તેજ એ હશે એવી ધારણા કરવામાં આવી છે. કનકસેને પરમાર વંશના રાજા પાસેથી રાજ્ય ખૂચાવી લીધું અને વડનગરની સ્થાપના કરી ચાર સેંકડા વહી ગયા પછી તેના વાજ વિજ્યેર વિજાપુર અને વિદર્ભ વસાવ્યાં. ઉપર પ્રમાણે ફાસ રાસમાલાના લેખથી વડનગરના જેટલુ` વિજ્યપુરવિજાપુર પ્રાચીન શહેર છે એમ સિદ્ધ થાય છે. જૈનશ્રામાં સાધમ ગચ્છ પટ્ટાવલિ નામના ઐતિહાસિક ગ્રન્થ છે તેના કર્તા કવિખવાદુર દીપવિજયજી છે. શ્રીદીપવિજયજી કવિને ઐતિહાસિક જ્ઞાન સારૂ હતુ એમ તેમના પુસ્તક પરથી વખાધાય છે. તેઓએ અનેક પ્રાચીન ગ્રન્થા અવલાયા હતા. તેમણે સાધમ ગચ્છ પટાવલિમાં લખ્યું' છે કે વિક્રમ સંવત્ હ૨૭ નવસે સત્તાધીશમાં વિજાપુર વસ્યું. આ તેમના લેખથી ફાસ રાસમાલા અને રોડ રાજસ્થાનના લેખ સાથે વિરાધ જણાય છે. પણ જરા ઐતહાસિક ૧ ૭ માં વાગડ ડાય છે તેમાં ગેરી ( મંતપદી) ગામ છે ધી ખુદ ર પ્રાંતમાના દીનાપુર અને · ૰પૂર તે જ જયપૂર પાસેનુ વૈશટ અને ધારવ ડ પાસે હનગળ પણ વૈરાટ નગર હેાય છે ૨. ઉ. ' ૨ સુલશના પહેલા રાજા મનુના કુંવર ઇક્ષ્વાકુ ચેયાના પહેલા જ થ તેની પફ બેઢીયે રામ → તે લકાના રાન્તાવાળુ ( કાહ્મણ જાવ! “તે ) ઉપર હનુમાનજી ( તેના વરાજ અજે કડીયાવાડમાં `રબંદરમાં રાણા છે ) વગેરેની મદદથી ચડાઇ કરી તેને ત્યા–રા ચંદ્રને પ્રાચીન વખતથી દેવાંશી અવતાર તરીકે લોકા મારે છે અને તેમની મૂર્તિએ ઇશ્વરરૂપે પૂર્જાય છે, તેના વડા કુંવર લવે અચાધ્યા છેડી પુનમમાં રાવી નદીને કાંઠે પાતાને નામે લાહાર રાહેર વસાવી પેાતાનુ રાજ્ય ત્યાં સ્થાપુ તેના ૬૩ મા પુરૂષ કનકસેન થયા. તેણે લાઠેથી ગુજરાતમાં ચાવી કોઇ ૨ ભક્તને જીત નગર વસાવી પોતાની રાજધાની કરી, તેના મહા ન કેન, પુદે તે વિજયરાત ( અજયસેન ) અથવા વિજય થયો એ ગુ વિજાપુર, દમ, અને વલભીપૂર વસાવ્યાં For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) વિષયમાં આ સંબંધી ઉંડા ઉતરવાથી વિરોધનો પરિવાર થાય છે. અનુભવી વૃધ્ધ પુરૂ કર્થ છે કે વિજાપુરને ત્રણ વાર વસાવવામાં આવ્યું. ખરેખર વિજાપુર વિદ્યાપુર) ત્રણવાર રાજ્યો વગેરેના આક્રમણથી અમુકાશે તેને ભંગ થતાં ત્રણ વાર વસેલું સિદ્ધ થાય છે. વિજાપુરના તળાવમાં એક પ્રાચીન કુંડ છે તેમાં એક લેખ છે તે વાંચવામાં આવ્યો નથી પણ એક વખત અમેએ બાલ્યાવસ્થામાં વાંચ્યો છે, તેથી જણાય છે કે ચાવડા રાજા રત્નાદિત્યના વખતમાં તે કુંડ બનેલો વા સુધરાવેલો છે. તે કુંડ પૂર્વે વિજાપુરની પશ્ચિમે હતો. હાલ તો વિજાપુરની ઈશાન કુણે તે કુંડ છે. સૂર્યવંશી વિજયરાજાએ વિજાપુર વસાવ્યું હતું પણ પાછળથી સથીઅને (ક) ગુર્જર, હુણ વગેરે વિદેશી પ્રજાની સ્વારીઓથી વલ્લભી અને વડનગરની પેઠ વિજાપુર (વિજયપુર-વિધાપુરને ) તે પ્રજાઓએ ભંગ કર્યો હતો. ભંગ શબ્દને અર્થ સર્વથા નાશ એવો થતો નથી. જૈનગ્રજોના આધારે વલ્લભીને વિ. સં. ૩પ માં ભંગ થયો હતે પણ પાછળથી રાજાઓએ સમારી પાછી વસાવી હતી અને તેમાં શિલાદિત્ય વગેરે રાજાઓએ રાજ્ય કર્યા હતાં. પશ્ચાત પણ તેને ભંગ થ હતો છતાં હાલ વલ્લભીના અપભ્રંશ (વળા) શબ્દ તરીકે પ્રસિદ્ધ છે તે પ્રમાણે વિજાપુરનો હુણ, શક, ગુર્જર, વગેરે વિદેશીઓના હાથે ભંગ થતાં પાછળથી રાદિત્ય રાજાના વખતમાં પુનઃ સમરી ભાગી ગએલી બજને પાછી લાવી પાછી વસાવવામાં આવી હોય અને તેથી વિજાપુર વિ. સં. ૨૭ નવસે સત્તાવીશમાં બીજીવાર વસ્યું એમ ઈતિહાસકારોએ તે પ્રમાણે લખ્યું હોય તેને પ્રાચીન ગ્રન્યને આધારે કવિરાજ શ્રીદીપાવજયજીએ ઉતારે કર્યો હોય એમ ખાસ સિધર્મ ગચ્છ પટ્ટાવલિ વાંચતાં સંભવે છે. વિ. સં. ને પાંચમે, ઇ અને સાતમો સંકે પરદેશી હૂણ, ગુજ, શાક વગેરેની સ્વારીઓને હતો તથા ભારતના રાજાઓને પરસ્પર યુદ્ધના સેક હતો એમ ભુવડ જયશિખર વગેરેના યુદ્ધથી સિદ્ધ થાય છે, તથા રા. કેશવલાલ ધ્રુવકૃત પ્રિયદર્શન નાટિકા અને અન્ય તત્સકાના ઐતિહાસિક ગ્રન્થો તથા શિલાલેખથી સિદ્ધ થાય છે. ચાવડા (ચાર) રાજાઓના તાબામાં અને મૂળરાજ વગેરે સર્વ સોલંકી રાજાઓના તાબામાં વિજાપુર(વિદ્યાપુર ) હતું એમ સિદ્ધ થાય છે, પશ્ચાત વાઘેલા રાજાઓને તાબે વિજાપુર ( વિદ્યાપુર) હતું એમ સિધ્ધ થાય છે. વિજાપુરના પ્રાચીન કુંડ અવલેકવા યોગ્ય છે. પૂર્વ રાજાએ કુંડે બંધાવતા હતા પરંતુ તે For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુંડ પૃથ્વીની સમાનપરિપાટીથી કંઈક ઉંચા રહેતા હતા કે જેથી તે ધુળ વગેરેથી ઢંકાઈ જાય નહિ. કુવાઓ પણ એ ધરણને અનુસરી જ્યાં દવામાં આવેલા હોય છે તે પૃથ્વીથી કંઈ ઉંચા કરવામાં આવે છે. એ પ્રમાણે વિચારતાં હાલ જે કુંડ છે તે હાલ ઘણો ઉંડે છે. તળાવની પાળથી તે દશ હાથ નીચો છે, પૃથ્વીથી દશ બાર હાથ તે નીચે છે તેટલી વા તેની અધિક પૃથ્વી ચડી ગઈ હોય એમ સ્વાભાવિક કલ્પના થાય છે. બસે વ હાથ દોઢ હાથ પૃથ્વી ચડે છે એમ કેટલાક ભૂસ્તર વિદ્વાન અનુમાન કરે છે તે પ્રમાણે અવલેતાં હાલનું વિજાપુર ત્રીજી વારનું વસેલું હોય એમ ખાસ અવાધાય છે. વિજયરાજના વખતમાં બંધાયેલા કુંડ હોય અને પશ્ચાત ચાવડા રાજાઓના વખતમાં સમાવી જીર્ણોદ્ધાર તરીકે લેખ કરાવ્યું હોય એમ પણ સંભાવના થાય છે. પ્રથમ વસેલા વિજાપુરનાં અવશેષ, પ્રાચીન જૈનમંદિરથી માલુમ પડે છે. બીજી વાર સમરાવેલ વિજાપુરમાં અસલનાં જેનોનાં ચિતામણિ પાર્શ્વનાથ, પદ્માવતી, અને મહાવીર સ્વામીનાં મંદિરો મુખ્ય છે. પ્રથમથી વિજ્ય રાજાના સમયથી વિજાપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર હતું એમ સિદ્ધ થાય છે. પૂર્વના વિદેશી હુણ, શાક વગેરેની સ્વારીઓ પ્રસંગે ખાસ મંદિર ભાગવામાં આવતાં હતાં તેથી વિજાપુરમાં ચિતામણિ પાર્શ્વનાથ, મહાવીર જિન મંદિર બચી ગયાં હોય એમ લાગે છે. બીજીવાર સમરાવેલા વિજાપુરમાં પદ્માવતી, શતામણિ અને મહાવીર જિનમંદિર મજુદ હતાં એમ જૈનગ્રોથી સિદ્ધ થાય છે. વિક્રમ સંવત્ ૧૦ લગભગથી વિજાપુરમાં ધોળકાના રાજા વિધવળની આજ્ઞા પ્રવર્તતી હતી. વિજાપુરમાં વિજયધવળના પ્રધાન વસ્તુપાળ અને તેજપાળે ચિતામણિ પાર્શ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતું. વિક્રમ સંવત્ ૧૨૮૦ લગભગમાં જનવેતાંબર કોન્ફરન્સ હરેઠ સં. ૧૯૭૦ ના દીવાળીના ખાસ મોટા અંકમાં એક જૈનાચાર્ય કૃત પ્રાચીન જૈન પાવલી કપાવવામાં આવી છે. તેમાં લખ્યું છે કે વસ્તુપાળે અને તેજપાળે વિજાપુર (વિધાપુર) માં ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલ છે. એ લેખ ઉપસ્થી સિદ્ધ થાય છે કે હાલ જ્યાં ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર છે ત્યાં પૂર્વ નહતું પણ જ્યારે વસ્તુપાળ અને તેજપાળે ચિતામણિ પાર્શ્વનાથ મંદિરને ઉદ્ધાર કરાવ્યો ત્યારે તે મંદિર હાલના વિજાપુરની પૂર્વે હતું એમ સિદ્ધ થાય છે. જ્યારે અલ્લાઉદીનના સમયમાં ગુર્જરત્રાતા મંદિર તોડવામાં આવ્યો તે સમયે ચિન્તામણિ પાર્શ્વનાથનું મંદિર For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (3) તેડવામાં આવ્યું છે. ચિન્તામણિ પાર્શ્વનાથની પ્રતિમા વગેરે પ્રતિમાઓને જ્યારે દેરાસર તેાડવામાં આવ્યું તે પૂર્વ મૂર્તિ ઉઠાવીને જૈનોએ ગુપ્ત રાખી અને પશ્ચાત્ ત્રીજી વખતના સમારાવેલા વિન્તપુરમાં પહેલાં ભાટાનુ જોર હતું. માટે ભાટાના ઘર વચ્ચે ખાનગી રાખવામાં આવી અને પશ્ચાત્ ત્યાંજ દેરાસર હળવે હળવે બંધાવ્યું' તે હાલના પાર્શ્વનાથના મંદિરમાં જવાનુ ભાટાના મહેલ તરફના બારણાથી અને વૃદ્ધેની કહેણીથી ખાત્રી થાય છે. પદ્માવતીનુ દેરાસર બીજીવારના વિઘ્નપુરમાં હેાય તેમ માલુમ પડે છે. પદ્માવતી દેરાસરની પૂર્વે જે ટેકરા છે તે સુવર્ણ ટેકરી તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં પૂર્વે જૈન ઝવેરીઆની હવેલીએ હતી. નીલક મહાદેવના આસપાસની અાહિરની જગ્યા વગેરેમાં પણ જૈન ઝવેરીઓની વસતિ હતી એમ કિંવદન્તી ચાલે છે. ખીજીવાર વસેલા વિજાપુરમાં પ્રધાન વસ્તુપાલ તેજપાલના ગુરૂ જીવનચંદ્રસુરિ પધાર્યાં હતા. ચૈત્રવાલગચ્છીય ભુવનચંદ્રસૂરિ હતા. તેમણે .િ સ, ૧૨૮૫ માં જગચ્ચંદ્રસૂરિને વિધાપુરમાં ક્રિયાદ્વાર કરવામાં સાહાત્મ્ય, ઉપસ’પદા આપી હતી એમ બ્રહ્મર્ષિકૃત સાધર્મગચ્છ વગેરે ઐતિહાસિક ગ્રંથોથી સિદ્ધ થાય છે. બ્રહ્મર્ષિ સ્વરચિત સાધગચ્છ વ્યાખ્યામાં લખે છે કે, ભુવનચંદ્રસૂરિની સાહાચ્યપી શ્રીજગદ્રસૂરિએ વિજાપુરમાં વિ. સં. ૧૨૮૫ માં ક્રિયાÇાર કર્યુ અને તેએએ ચેકમાસું પણ વિ. સ. ૧૨૮૫ માં વિજાપુરમાં કર્યું, પશ્ચાત્ તેઓએ તાર્યાં કરી અને ૩ર ત્રીરા દિગખરાયાઍંની સાથે મેવાડના આઘાટપુરમાં વાદ કરી જીત્યા તેથી ચિત્તાડના રાણાએ તપા એવુ’ બિન્દુ આપ્યું. વિજાપુરમાં બગદ્રસૂરિએ ક્રિયાદ્દાર કર્યાથી વિજાપુરમાં તપાગચ્છની સ્થાપના ઉર્ષાવ થઇ એમ લવિંગ્સ (વજ્ઞાઉનયમિ યતામય સેટ બદાઓ ) એવી ધવદક ગાથાથી સિદ્ધ કરી આપ્યુ છે. વિજાપુરમાં ક્રિયાહાર થવાથી વિજાપુરના જતાએ તપાગચ્છ માટે ઘણુ અભિમાન ધારણ કરવુ તેઇએ. વિક્રમ ધૃત, ૧૨૯૨ ગુજરામાં મા વેલા વેપુર હેરમાં સમાધાન છે. તેમણે શ્રાવકાચાર નામના ગ્રન્થ રચ્યા છે એમ જે ધર્મના વાંચીને હાર માં પડિંત હીરાલાલ હંસરાજે લખ્યુ છે. ધર્મરત્ન શ્રાવકાસાર નામની અન્યના કત્તા અનિલ વિજાપુરમાં વધમાન હતા. જે ઉપરથી વેપુરવાસીઓ હાથ માં છે શિાંત હાલ કે એવુ માન ધારણ કરી પ્રયત્ન કરવા જોઇએ. શ્રીજગચ્ચદ્રસૂરિનો :ક્રયાધારથી તાગચ્છની યાદી માટે વિજાપુરના લોકાને મગરૂર થવુ જોઇએ. શ્રીારપ્રભુની :; ન For Private And Personal Use Only } Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) સુમાલીશમી પાટે શ્રીજગચ્ચદ્રસૂરિ થયા. તેમની પાર્ટ-વિદ્યાનન્દસૂરિ થયા. શ્રીવિધાનન્દસૂરિએ વિજાપુરમાં સ્વર્ગગમન કર્યું હતું. તત્સંબંધી નીચે પ્રમાણે જૈન પટ્ટાવલીમાં હકીકત છેઃ જૈન તત્ત્વાદમાં નીચે પ્રમાણે વિદ્યાનસૂરિ સખ્’ધી લેખ છે. શ્રીદેવેન્દ્રસૂરિએ વિક્રમ સં. ૧૩૩૩ માં પાલણપુરમાં વીરધવળને વિદ્યાનદર એવું પદ આપ્યું, તેમના ભાઇ ભીમસેનને ધર્મકાñ ઉપાધ્યાયની પદવી આપી, તે વખતે પ્રહ્લાદન વિહારના સાવર્ણ પિશી મંડપમાં કુમકુમની વૃષ્ટિ થ, શ્રીવિદ્યાનદરિજીએ છેલ્લી વખતમાં વિજાપુરમાં વાસ કર્યાં હતા, અને તેમણે વિદ્યાનંદ નામનુ વ્યાકરણ રચ્યું. કહ્યું છે કે, विद्यानंदाभिधं येन कृतं व्याकरणं नवम्. भाति सर्वोत्तमं स्वल्प - सूत्रं बह्वर्थसंग्रहम् । १ । શ્રીદેવેન્દ્રસૂરિના માળવા દેશમાં વિક્રમ સ. ૧૩૨૭ માં સ્વર્ગવાસ થયા, તેજ પછી તેર દિરા પછી વિજાપુરમાં ( વિદ્યાપુર ) વિધાન સૂરિના પણ સ્વર્ગવાસ થયે, બાર છ માસ પછી સગાત્રસૂરિએ શ્રીવિદ્યાન દસૂરિના બધુ ધકારૢિ ઉપાધ્યાયને સૂરિપદ આપી ધર્મ ધાર નાન આપ્યું. શ્રીધર્મ ધાય સૂરિએ વિજાપુરમાં પેયડને પરિગ્રહ પરિમાણ વ્રત ઉચરાયું હતું, અને તેના અધિકાર જૈન પટ્ટાવલીમાં છે તથા પેથડ રિત્રમાં છે. પેથડસાહ વિજાપુરના હતા અને માંડવગઢમાં ગયા હતા અને ત્યાં ફ્રીડાધિપતિ થયા હતા, બીધધાણસૂરિ મહારાજ વિહાર કરતા કરતા વિજાપુરમાં આવ્યા હતા, વિજાપુરની બહાર પૂર્વ દિશાએ એક શાકિની રહેતી હતી અને ઉપદ્રવ કરતી હતી. તેને ધર્મધાષસૂરિજીએ બાંધી લીધી હતી, વિજાપુરમાં શ્રીધર્મ ધાવસૂરિ મહારાજ વ્યાખ્યાન વાંચતા હતા તે વખતે પક્ષાંતરીઓની સ્ત્રીઓએ ધર્મધાપરિઝને લગભગ ૧૩૩૦ માં વ્યાખ્યાનરસના ભંગ વાસ્તે મત્રથી ક'માં કેશગુચ્છક કરી દીધા, તે જયારે સૂરિજીના જાણવામાં આવ્યું ત્યારે તે સ્ત્રીઓને સ્તંભન કરી દીધી, જ્યારે તે સ્ત્રીએએ આજીજી કરી કે હવે પછી અમે આપના ગચ્છને ઉપદ્રવ નહિ કરીએ, ત્યારે ગુરૂજીએ સધના બહુ આગ્રહથી તેમને છેાડી દીધી, For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) શ્રીમદ્દ ભગચંદ્રસૂરિ, દેવેન્દ્રસૂરિ, વિદ્યાનન્દસૂરિ, ધર્મદેવસૂરિ, સેમપ્રભસૂરિ, સામતિલકરિ, દેવસુંદરસૂરિ, સેમસુંદરસૂરિ, મુનિસુંદરસૂરિ, રત્નશેખરસર, લક્ષ્મીસાગરસૂરિ, સુમતિસાધુસૂરિ, આનંદવિમલસરિ, વિજયદાનસૂરિ, શ્રીહીરવિજયસૂરિ, વિજયદેવસૂરિ, વિજયસિંહસરિ, શ્રીમદ્દ થશેવિજય ઉપાધ્યાય, સહજસાગર ઉપાધ્યાય શ્રી મયાસાગરજી, મિસાગરજી શ્રી રવિસાગરજી વગેરે અનેક આચાર્યો, ઉપાધ્યાયે અને મુનિયોએ વિજાપુરને ચરણસ્પર્શથી પવિત્ર કર્યું છે. શ્રીહરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી અભયદેવસૂરિ, વગેરે મહાચાર્યોએ વિજાપુરને ચરણસ્પર્શથી પવિત્ર કર્યું છે. શ્રીલેમ સાગરસરિને વિજાપુરમાં પદવી પ્રદાન કરવામાં આવ્યું હતું. બીજીવાર સમરવેલા વિજાપુર શહેરમાં શ્રીમન મહાવીર પ્રભુનું જિન મંદિર હતું એમ એક જૂની ગુજરાતી ભાષામાં રચેલી ચૈત્યપરિપાટીથી સિદ્ધ થાય છે. તેની સાક્ષી આગળ આપવામાં આવશે. વિ. સં. ચિદમાં સૈકાની પૂર્વે તે ત્યપરિપાટી રચાઈ હોય એમ જણાય છે. તેમાં વિજાપુરમાં વિદ્યમાન મહાવીર જિન મંદિર સ્થિત મહાવીર પ્રભુ પ્રતિમાને વંદન કરવામાં આવ્યું છે. હાલમાં જે ચોથીયાના કાટમાં મહાવીર પ્રભુનું મંદિર છે તે તે ઓગણીશમા સૈકામાં બનેલું છે તેથી વૈદમા સૈકામાં જે ચૈત્ય પરિપાટીમાં ગણવેલું મહાવીર મંદિર જૂનું હોઈ તેને નાશ થએલો લાગે છે. ઔર. ગજેબના સમયમાં વા તે પહેલાં વિજાપુરમાં મુસલમાનોનું જોર હોવાથી તેને સેરીસાના લોઢણુપાર્શ્વનાથની પેઠે નાશ થએલે સંભવે છે. તે દેરાસરે હાલ વિજાપુર છે તેની પૂર્વે વિંજવાસિની માતા પાસે હતાં એમ સિદ્ધ થાય છે. પૂર્વના ચિંતામણિ દેરાસરને નાશ થયે, તેની કુંભીઓ, પત્થરાઓ, કુંભીઓ પર કાઢેલી મૂર્તિ વગેરના અવશેષો વિજાપુરથી જૂની મુસલ્માન બાદશાહના વખતની કચેરીમાં ઘાલેલા પરથી અને મૂર્તિયોથી સિદ્ધ થાય છે. હાલ પણ તે અવશેષોના કંઈ કંઈ ભાગો દેખવામાં આવે છે. વિજલદેવ પરમારની પશ્ચાતું જ્યારે અમદાવાદના બાદશાહની સત્તા થઈ તે વખતે વિજાપુરની કચેરીમાં જૂના પડેલા ચિંતામણિ મંદિરના સ્તંભને તથા પત્થરોને ઉપયોગ કરવામાં આવ્યો હતો, તથા કોટમાં પણ ઉપયોગ કરવામાં આવ્યો હત એમ સૂક્ષ્મદ્રષ્ટિથી અવલોકતાં તથા વૃદ્ધવાદથી સ્પષ્ટ જણાઈ આવે છે. પન્નરમાં સોળમાં સૈકામાં વિધમાન મહાવીર પ્રભુના દેરાસરને જ્યારે ઔરંગજેબના વખતમાં પ્રાયઃ નાશ થયો ત્યારે તેના પ્રત્યે ઉભા ૧૮મા For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) જે બાકી રહ્યા તે પત્થરાના વીશમા સૈકાના પ્રારંભમાં બાદોશીએ ઋષભદેવનું દેરાસર ધાબું તેમાં ઉપયેાગ કર્યાં હતા. વિજવાસણ માતાની પાસેની તે મહાવીરપ્રભુના દેરાસરની જગ્યામાંથી પડી રહેલા પથરાનાં ગાડેગાડાં ભરી લાવીને ઋષભદેવના દેરાસરમાં તે પત્થરના ઉપયાગ કર્યાં છે તે હાલમાં વિધમાન વૃદ્રં શ્રાવકા મુક્તક કયે છે. વિજાપુર ખીજીવાર વસ્તુ' તે વખતે તેરમા ચાદમા સૈકામાં હુબડ જેતાએ દેરાસર બધાવ્યું હતું તે મુસલમાન બાદશાહના વખતમાં તેડી પાડવામાં આવ્યું હતું, અને તેના પત્થરે ક્રિચિત્ ઉપયોગ પ્રાયઃ જૂની મસીદ બાંધવામાં થએલા સભવે છે. બીજીવાર વિજાપુર વસાવવામાં આળ્યું તે સમયે જ્યાં પદ્માવતીનું મંદિર છે તેની પૂર્વ દિશાએ તથા ઉત્તર દિશાએ સાનાની ટેકરીમાં જેને વસતા હતા. પદ્મમાવતીનું મંદિર તે વખતે જૈન ભાટ વગેરે કામેાના મધ્યમાં આવવાથી અલ્પ નુકશાને વા નુકશાન વિના ખેંચી ગએલું લાગે છે. પદ્માવતીના દેરાસરનું બારણું પૂર્વે ઉત્તર દિશામાં હતુ. પશ્ચાત્ સુવર્ણ ટેકરીપર રહેનાર જૈતાની વસતિના ઉડ્ડાવગીરીથી ઉત્તર અને પૂર્વ દિશા તરફ્ કોટ ચણી લેવામાં આવ્યા છે અને પશ્ચિમ દિશાએ બારણું રાખવામાં આવ્યું છે. જે જે દેરાસરા બધાવવામાં આવે છે તેમાં બિરાજતા પ્રભુની સન્મુખ ખારણ' પાડવામાં આવે છે એવા પ્રાયઃ સર્વત્ર નિયમ દેખવામાં આવે છે. પદ્માવતીનું ઉત્તર દિશાનુ' બારણુ' જે વખતે હતું તે વખતે જૈતાનાં ધરે તે તરફ હતાં તે અનુભવદ્રષ્ટિથી દેખતાં અને વૃદ્ધવાદથી સિદ્ધ થાય છે. પશ્ચાત્ મુસલમાન બાદશાહેાના વખતમાં વા તે પછીના વખતમાં કાટ કરાવવામાં આવ્યા તે વખતે વિજાપુરના પદ્માવતીના દેરાસરની પૂર્વના મુવર્ણ ટેકરીના જૈને તથા વિજવાસણ માતા તરફના ખેતરેા, ટેકરા તરફ વસતા જૈના ખાસ તે તરફથી ગૃહા બદલીને કેપ્ટની મધ્યે આવીને મુસલમાનેાના ધરા પાસે વસ્યા. ત્યારથી તે તરફની જેને વગેરેની વસતિ કમી થઇ અને હાલ તે ઠેકાણે ભંગીયા, ઠાકરડા, મેા વગેરેની વસતિ થઇ છે. ગારાદેવીના કુવા તે વખતે જેનેાના ધરાની ૐ નજીક પડતા હતા એમ અનુભવીએની કિંવદન્તીથી જણાય છે. શ્રીપદ્માવતીના દેરાસર પાસે પૂર્વે ઉત્તર પશ્ચિમ દિશા મધ્યે વડી પેાશાલના ઉપાશ્રય હતા, તે ઉપાશ્રયમાં શ્રીધર્મ ધાયરિએ પેથડશાહને પરિગ્રહ પરિમાણ વ્રત ઉચ્ચરાવ્યું હતું. કવિરાજ શ્રીઅમ્રુતવિજયજી કહેતા હતા કે, પદ્માવતીના દેરાસરમાં પદ્માવ 2 For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) તીની અને સરસ્વતીની સ્થાપના પૂર્વે ભોંયરામાં હતી પશ્ચાત ઉપરના ભાગમાં શ્રીવિદ્યાનન્દસૂરિએ કરી હતી. શ્રી સરસ્વતીની જે ગુરૂગમપૂર્વક મંત્ર વિધિ સહિત આરાધના કરે છે તેને વિદ્યાની પ્રાપ્તિ થાય છે, અનેક વિદ્યાના અર્થોજનેએ વિજાપુરમાં પદ્માવતીના દેરાસરમાં સરસ્વતીની આરાધના કરી છે અને તેઓને વિદ્યા પ્રાપ્તિ થઈ છે. પદ્માવતીના દેરાસરની પાસે ઉપાશ્રય હાલ વડીશાળના નામે પ્રસિદ્ધ છે અને ચિન્તામણિજીના દેરાસર પાસેને ઉપાશ્રય લડીશાળ, ( લઘુપિશાળ ) ના નામે પ્રસિદ્ધ છે. શ્રીમદ્ તપાગચ્છીય દેવેન્દ્રસૂરિના સમયમાં વીશાળ અને લહુડી પિશાળ એ બે ભેદ પડ્યા હતા. શ્રી જગતચંદ્રસૂરિના દેવેન્દ્રસુરિ અને વિજયચંદ્રસૂરિ એ બે શિષ્યો હતા. ખંભાતમાં શ્રી વિજયચંદ્રસૂરિને સમુદાય વડીશાળ (પષધશાળા ) માં રહે તેથી તેના નામથી વડી પિશાળવૃદ્ધપાશાલિકની ખ્યાતિ થઈ. શ્રીમદ્દ દેવેન્દ્રસૂરિ લઘુષિધશાળામાં ઉતર્યા તેથી તેમના સમુદાયની લઘુપિશાલિક નામથી ખ્યાતિ થઈ. તપાગચ્છના લઘુશાલિક આચાર્યો શ્રી પાર્શ્વનાથના મંદિર પાસેના ઉપાશ્રયમાં ત્રણ વર્ષ પૂર્વે ઉતરતા હતા. પાશ વર્ષ પૂર્વે તેમાં શ્રીરતવિજયજી રહેતા હતા તેમના પછી તેમના શિષ્ય શ્રી અમૃતવિજયજી રહેતા હતા. તેઓ વ્રજભાષા ગુર્જ. રભાષા અને સંસ્કૃત ભાષામાં કાવ્યો રચતા હતા. સં. ૧૯૬૦ માં શ્રી અમૃત વિજયજી દેહોત્સર્ગ થયે. વડાપશાળમાં નયસુંદર-રૂપસુંદર થયા અને સંવત ૧૯૩૫ માં બુદ્ધિસુંદર યતિજી વિદ્યમાન હતા. દેશાઈ દશાપોરવાડને પદ્માવતીના દેરાસરવાળો ઉપાશ્રય ગણાય છે. વડગચ્છના શ્રીપૂજ્યના શ્રાવક તરીકે હાલ પણ દેશાઈ દશાપોરવાડે છે અને તેમને ગુરૂ તરીકેના ધર્માચાર્યશ્રી પૂજ્યના લાગા તરીકે લાગા આપ્યા કરે છે પદ્માવતીના દેરાસર પાસેના ઉપાશ્રયમાં શ્રી નયસુંદરજી વાસ કરતા હતા. તેઓએ રૂપકુમાર રાસ-નળ દમયંતીને રાસ વગેરે રાસ રચ્યા છે. તેમની કવિત્વશક્તિ અભુત હતી. વિજાપુરમાં શ્રી પદ્માવતીનું મંદિર, ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિ અને વિજાપુર તળાવમાં રહેલ કુંડ એ ત્રણ પ્રાચીન છે. બીજી વારના વખતમાં પદ્માવતીવાળું જિન મંદિર સંપૂર્ણ નાશથી બચી ગએલ છે અને ચિંતામણિપાર્શ્વનાથના દેરાસરની તે ચિંતામણિપાર્શ્વનાથ વગેરે પ્રતિમાઓ બચેલ છે તે ઉપરના લેખથી વાંચકે સમજી શકશે. શ્રી મહાવીર પ્રભુના દેરાસરને નાશ થતાં તે દેરાસરની પ્રતિમાઓને પદ્માવતી અને પાર્શ્વનાથના મંદિરમાં પાછળથી મૂકવામાં આવી હોય એમ અનુમાન થાય છે. For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (22) જિન મદિરામાં ધાતુ શ્રી વિજાપુરના ચિન્તામણિ પાર્શ્વનાથ વગેરે આની પ્રતિમા પરના લેખાને અત્ર ઉતારા કરવામાં આવે છે કે જે લેખાથી વાચકાને વિજાપુરના ઇતિહાસ જ્ઞાનમાં વૃદ્ધિ થઈ શકે અને લેખ વિષયની ચારે તરફની બાજુઓને અનુમાનથી સમજવામાં ઝાંખી પ્રાપ્ત या रा. Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ્માવતી દેવીના દેરાસરની ધાતુ પ્રતિમાઓના લેખ.. सं. १३३० वर्षे चैत्रवदि ७ शनौ माता सोखूश्रेयसे सुतखेलाकेन आदिनाथविवं का० प्र० श्रीपासडसूरिभिः ॥ પંચતીર્થી ভ सं. १४७१ वर्षे मात्र शु. १० खौ श्रीमालज्ञातीय सं. सामल मा० मालदे सं. गोआ भा० रणादे सुत तजीव उह प्र० परवतश्रेयसे सुत पांचाकेन पितृव्य- पितृमातृभ्रातृनिमित्तं श्रीसंभवनाथबिंबं का ० प्र० श्रीब्रह्माणगच्छे श्रीमुनिचंद्रसूरिपट्टे श्रीवीरसूरिभिः ॥ योवीशी. सं. १५१३ वर्षे माघ शु. ६ रवौ इलदुर्गे वास्तव्य श्रीश्रीमाल ज्ञा० श्रे० विरु सुतचांपाकेन भा० चांपू सुत नाथा नारदादिकुटुंबयुतेन श्रीनमिनाथबिंबं का० प्र० आसापुरे .... • सूरिभिः ॥ पंयतीर्थी 1080 **** सं. १५२७ वर्षे माघ शु. १३ ओसवाल ज्ञा० मं० पतापण भा० पासू सु० मणोर भा० अमरादे. शालिंग भा० अहिवदे. कामा भा० कमलादे. कोका भा० समाई. कामा ५० देवदास कुटुंबयुतेन कामाकेन पितृश्रेयोर्थं स्वश्रेयसे श्रीनमिनाथबिंबं का ० प्र० श्रीसूरिभिः ॥ पंचतीर्थी. सं. १५७५ वर्षे माघ वदि १ गुरौ श्री श्रीमाल ज्ञा० श्रे० वीसल भा० मे सुत सा० भाभा सेतू सु० मना गणपति महिपति लटूया For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१२) माणिक डाहाया रहीया श्रे० लटूया भा० लखमादे भा० राजलदे सुत मांगायुतेन श्रीपद्मप्रभस्वामिचतुर्विंशतिपट्टः का० श्रीआगमगच्छे श्रीमुनिरत्नसूरिपट्टे श्रीआनन्दरत्नसुरिभिः प्र० श्रीषडायत अधुना वीजापुरवास्तव्य. ॥ यावीशी. શ્રીચિન્તામણિપાર્શ્વનાથના દેરાના લેખે. सं. १४६५ वर्षे माघ शु. ३ शनौ श्रीश्रीमालज्ञा० संघ० गेलासुतेन सं. रामाकेन श्रीशान्तिनाथचतुर्विंशतिपट्टः का० आगमिक श्रीअमरसिंहसूरीणामुपदेशेन प्र० विधिना. सं. १४८५ वर्षे ज्येष्ठमास उदलपुरे श्रीश्रीमालज्ञा० श्रे० वरदे भा० रूषी सु० डुंगर भ्रा० हीरा वीसा भा० जसमादे आत्मश्रेयसे श्री सुविधिनाथचतुर्विंशतिपट्टः का० श्रीआगमगच्छेश श्रीअमरसिंहमूरिपट्टे श्रीहेमरत्नसूरीणामुपदेशेन का० प्रति० विधिना. ॥ सं. १४८८ वर्षे ज्येष्ठ व. ९ प्राग्वाट ज्ञा० श्रे० नोडा भा० रूदी पुत्र शिवाकेन भा० तेजू भ्रा० अर्जनादि कुटुंबयुतेन स्वपितृश्रेयोर्थ श्रीसुपार्थबिंब का० प्र० श्रीसूरिमिः ॥ नानी पयतीथा. सं. १९०७ वर्षे ज्येष्ठ शु. ६ गुरौ श्रीश्रीमाल ज्ञा० श्रे० पापा सु० सिंघा भा० सुहवदे सु० श्रे० कीता भा० सुहूली सु० श्रे० देवाकेन वृद्धपितृ श्रे० अर्जनश्रेयोर्थ श्रीसंभवनाथादिचतुर्विंशतिपट्टः पूर्णिमापक्षे श्रीगुणसमुद्रसूरीणामुपदेशेन का० प्र० विधिना. ॥ यावीशी. For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१३) सं. १९११ वर्षे पोष शु. १३ दिन श्रीश्रीमालज्ञा० श्रे० जसा भा० जसमादे सु० डुंगरकेन पितृमातृश्रेयोर्थ आत्मश्रेयसे श्रीसुविधिनाथविबं का० प्र० ब्रह्माणगच्छे श्री मुनिचंद्रसूरिभिः महिसाण वास्तव्य. ॥ यती. सं. १५४१ वर्षे प्राग्वाटज्ञा० व्य० राजा भा० नीणू सु० कला भा० बाई रक्षिमिणि सु० वलाप्रमुखयुतेन श्रीआदिनाथबिंबं का० प्र० तपागच्छे श्रीहेमविमलसूरिभिः ॥ नानी ५ यतीथीना सेम. सं. १५४७ वर्षे माघ व० १३ खो श्रीमंडपे श्रीमालज्ञा० सं० गोल्हा भा० सामा पु० सं० मेघा पु० सं० राजा भा० भांगु पु० सं० तावकेन भा० ४ बाईनीवादे सुहागदे सक्रादे धनाई सु० सं० हीरा भा० रमाई सं० भोलादि कुटुंबयुतेन १०४ बिं कारयित्रा निजश्रेयसे श्रीशान्तिनाथबिंब का० प्रति० तपागच्छे श्रीसुमतिसाधुसूरिभिः ॥ ५यतीथी. सं. १५७२ वर्षे वैशाख शु० ५ सोमे वृद्धउपकेश ज्ञा० श्रे० भोजा भा० लपमाई सु० लप....र भा० कुतिगदे सु० लहुआ म्वपितृमातृश्रेयसे श्रीश्रेयांसनाथबिंब का० प्र० श्रीसाधुपूर्णिमापक्षे श्रीउदयचन्द्रसूरिभिः तत्पट्टे श्रीमुनिराजसूरिभिः विधिना कटीवास्तव्य शुभं भवतु, ५यतीी . सं. १९७६ वर्षे वैशाख शु० ६ सोमे विद्यापुरवास्तव्य श्रीश्रीमाली ज्ञा० म० देवा भा० अमरी सु० माकाकेन भा० रूपाई सु० चांगा आनन्द धर्मसी रत्नसी कमलसी प्रमुख कुटुंबयुतेन स्वश्रेयसे श्रीआ For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १४ ) दिनाथवि का प्रति० पिप्पलगच्छे भ० श्री विनयसागरसूरिभिः कल्या ० णमस्तु . श्रीरस्तु . योवीशी. सं. १६०३ वर्षे ज्येष्ठ शु० ४ गुरौ श्रीमूलसंघे भ० श्रीशुभचद्रोपदेशात् ज्ञा० टीडगोत्रे सा० लहुआ भा० प्रेमी सु० सं० भाणा सं० राणा भा० रामती सु० सं० वा भा० रजादे भ्रा० जूठा रणधा खीमा रं.... एते श्रीसुविधिनाथबिंबं प्रणमंति यावीशी. શ્રીમહાવીરસ્વામીના દેરાની ધાતુ પ્રતિમાઓના લેખા. सं. १५५३ वर्षे ज्येष्ठ शु. २ दिने ओसवाल ज्ञा० सा० जिणदे भा० राणी पृ० धना भा० कुअरि पहिराज भा० प्रेमलदे भ्रातृवनानिमित्तं स्वश्रेयसे श्रीआदिनाथविंवं कारितं प्रतिष्ठितं श्री वृ० बोकडीयाव टंके भ० श्रीमुनिचंद्रसूरिभिः ईद्रीग्रामे || પંચતીર્થી. सं. १५७३ वर्षे फागण शुदि २ खौ श्रीश्रीमालज्ञातीय सं० आसा सुत सं० रंगा भा० रंगादे सुत डुंगर सं० ठाकर प्रमुख कुटुंबयुतेन आत्मश्रेयसे श्रीश्रेयांसनाथचतुर्विंशतिपट्टः श्रीआगमगच्छे श्रीअमररत्नसूर तत्पट्टे श्रीसोमरत्नसूरिगुरूपदेशेन कारितं प्रतिष्ठितं च विधिना. विजापुर यावीशी. वास्तव्य. सं. १९८४ वर्षे चैत्र व. ५ गुरौ श्रीहर्षपुरवास्तव्य श्रीश्रीमाल ज्ञातीय सं. हांसा भा० हांसा सुत सं० अर्जुन मा० अमरादे नाडपा स्वश्रेयसे श्री आदिनाथविंनं कारितं प्रतिष्ठितं श्रीवृद्धतपापक्षे श्रीधनरत्नसूरि श्री सौभाग्यसागरसूरिभिः ॥ यावीशी. For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १५) सं. १ .... वर्षे वैशाख शुदि १० दिने श्रीश्रीमाली व्य० बवा० भा० सारू सुतेन......... पिहिराज देवा गोपीयुतेन व्य० प्रथमाकेन भा० हे .... त्र नवदप्रमुखकुटुंबसहितेन श्रीशीतलनाथबिंबं का० प्र० श्री भावडारगच्छे श्री भावदेवसूरिभिः बडली वास्तव्य. ॥ ५२नी पडित पयतीथा. શ્રીશાન્તિનાથના દેરાની ધાતુપ્રતિમાના લેખે. सं. १४८७ माघ वदि ८ सोमे श्रीश्रीमालज्ञा० विजापुर वेडा वास्तव्य श्रे० गोवल भा० गुरदे सु० सहदे लघु भ्रातृकनाकेन भ्रातृज मेला-मांइया-भोलादि-सहितेन स्वमातृश्रेयसे श्रीधर्मनाथचतुर्विंशतिपट्टः का० प्र० श्रीवृद्धतपागच्छे श्रीरत्नसिंहसूरिभिः ॥ यावीशी. सं. १५१७ वर्षे माघ शुदि प्रा० श्रे० पथा भा० शाणी सु० माला)योथै भ्रातृभीलाकेन भ्रातृतेजपाल-मेलादि-कुटुंबयुतेन श्रीपद्मप्रभबिंब का० प्र० तपागच्छे श्रीरत्नशेखरसूरिपट्टे श्रीलक्ष्मीसागरसूरिभिः ॥ પંચતીર્થી. सं. १५३१ वर्षे माघ व० ८ उकेश सा० समधर भा० षादू पु० हरदासेन भ्रातृ जूठा शाणा भा० धनी जसमादे रमाई पुत्र हीरा धीरादि कुटुंबयुतेन श्रीआदिबिंब का० प्र० तपाश्रीसोमसुंदरसूरिसंताने श्रीमदलक्ष्मीसागरसूरिभिः ॥ यतीया. सं. १५६४ वर्षे फागण वदि ५ खौ श्रीश्रीमालज्ञा० श्रे० धणसी भा० गोमती सु० लाला पदमा चांपाकेन स्वपितृभ्रातृसामलश्रेयोर्थ श्रीशान्तिनाथबिंब का० प्र० श्रीआगमगच्छे श्रीआणंदसूरिभिः॥ यतीथी. For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १९ ) અમદાવાદમાં સાદાગર પિળના દેરાસરની ધાતુ प्रतिमानो म. __सं. १५७२ वर्षे फा. शु' ८ सोमे श्रीविद्यापुरवास्तव्य श्रीमाल ज्ञातीय मं० हर्षा भा० सांकू सु० मं० हाथीया भा० हीरादे सु० मं० भाया मं० भाणा मं० कपाप्रमुखेन मं० हर्षावचनेन स्वश्रेयसे श्रीपद्मप्रभकिंवं का० प्र० पूर्णिमापक्षे रालद्रागच्छे................ पयतीथा. શ્રીકુંથુનાથના દેરાસરની ધાતુ પ્રતિમાના લેખ. सं. १४८९ वर्षे मात्र वदि २ शुक्रे धंधूकावास्तव्य श्रीश्रीमाल ज्ञातीय श्रे० मुठा भा० लील सुतआसाकेनागमिकगच्छे श्रीअमरसिंहमूरिपट्टे श्रीहेमरत्नसूरिगुरूपदेशेन श्रीपार्श्वनाथादिचतुर्विंशतिपट्टः तयोः श्रेयसे कारितो विधिना प्रतिष्ठितः ।। सावीशी. ___सं. १९५३ वर्षे आषाढ शु. २ रखो श्रीश्रीमालीज्ञातीय सा० सीधर भार्या सोही सु० सा० जुठा भा० जसमादे सु० सा० महिपति भा० पदमाई सु० सा० डाहीआ-पोईआ-वखा नामकैः श्रीअजितनाथबिंब कारितं प्र० मलधारगच्छे श्रीसूरिभिः सा० डाहीआ पूजनार्थ ।। यतीथी. પ્રાચીન મહાવીર પ્રભુના દેરાસરને પુરા. વિજાપુરમાં હાલના વિજાપુરની પૂર્વે પ્રાચીન મહાવીર પ્રભુનું દેરાસર હતું તત્સંબંધી ભાવનગરથી નીકળતા જૈન “આત્માનંદ પ્રકાશ' માસિકના સં. ૧૮૭ર શ્રાવણના અંકમાં સાક્ષર મુનિશ્રીજિનવિજયજીએ ચૈત્ય પરિપાટી છપાવી છે, રત્નાકરગચ્છના આચાર્યશ્રીહેમચંદના શિષ્ય શ્રીજિનતિલકજીએ ગુજરાતી ભાષામાં તે ચિત્યપરિપાટી લખી છે. રચ્યાની સાલ આપી નથી છતાં લખેલી પ્રતિ અને તેની ભાષા પરથી જણાયું છે કે સં. ૧૪૦૦ ની સાલમાં ચિત્યપરિપાટીની રચના થએલી હોવી જોઈએ. For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१७) તેમાં સર્વ ૩૭ સાડત્રીસ પડ્યો છે જેમાં ૨૭ પ્રારંભનાં પદ્યમાં ભારતનાં તે સમયે જે જે વિદ્યમાન તીર્થો હતાં તેમાંથી જેની યાદી આવી તેનાં નામ લખેલાં છે. વિજાપુરના મહાવીર સંબંધી તેમાં નીચે પ્રમાણે ઉલેખ છે. हडहसंति धवलकइ पासरंम, वीणे आदीसर हाथीद्रम० खेसरंडी असाउली रिसुहताय० सेरीसे पास छइ उद्दकाय ॥१४॥ पंचासरि कलउलि वीर० नेमि० संपीसरि पास पाडलइ नोमि० कडी कपडवणजि नमुं पास० मलषणपुरि वंदु संतिपास० ॥१५॥ वणरायनिवेसिय बहुमति० पंचासरि पाटण नमु य झति० चउवीस वितिदेवालेनितुविहाणवांदउ जिणभत्तिहिंचित ठाणि ॥१६॥ सीधपुर चउबारइ सिह विहारि० वीर नेमिसर तारि वायवडव्यरि जियवंत सामि भलडीय पाल्हणपुर पाससामि० ॥ १७॥ विजापुरि वीसलपुर ब्रह्माणि० थिरोडउवेसितु रहिय ठाणि० साचउर मोढेरा प्रमुख ठामि० लीणउ छु ताहरे वीर नामि० ॥ १८ ॥ આ અઢારમા પદ્યમાં વિજાપુરમાં મહાવીર પ્રભુને વંદના કરી છે. આ ચૈત્યપરિપાટી અમદાવાદ વસ્યા પૂર્વે રચાયેલી છે કારણ કે તેમાં अमावानु नाम नया ५ ते पूर्ण ना आसाउली ( आशापल्ली ) નામ આવે છે જે કવિના વખતમાં અમદાવાદ હેત તે તેનાં દેરાસરોનું નામ જરૂર આવત. માટે વિજાપુરમાં વિજલદેવ આવ્યા તેની પૂર્વે મહાવીર પ્રભુનું દેરાસર હતું એમ ૧૪૦૦ ચઉદસેની લગભગના આ લેખથી સિદ્ધ થાય છે. ઉપરના લેખથી સેરીસામાં ઉદ્ઘકાય પાર્શ્વનાથ. ( લેણ પાર્શ્વનાથ?) અને કલોલના વીરપ્રભુના મંદિરની સિદ્ધિ થાય છે. શ્રી ઋષભદેવના દેરાને લેખ. म्वस्तिश्रीनृपविक्रमार्कसमयातीत संवत् १८६६ ना वर्षे शाके १७३१ प्रवर्तमाने वैशाखमासे कृष्णपक्षे षष्ठीदिने गुरुवासरे श्री वीनापुरनगरे वास्तव्य ओसवंशज्ञातीय वृद्धशाखायां दोसी राजसी भार्या देववाई तत्पुत्र दो० नीलाचंद भा० कुसलबाई । तत्पुत्र कुलोद्योतकारक दो० खुबचंद भा० सांकली तम्य धर्मात्मज भा० बादर तेन नवीनप्रासादः कारापितःश्री ऋषभदेवबिं स्थापितं वृद्धतपागच्छे लघुपोषधशालायां भट्टा For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १८) रक श्री श्री मुनींद्रसोमसूरीश्वर तत्पट्टे भट्टारक श्री श्री राजविमलसोमसूरीश्वर तत्पट्टे भट्टारक श्री श्री श्री आणंदसोमसूरीश्वरजी प्रतिष्ठितं । चिरं भूयात् कल्याणमस्तु ॥ शुभं-मा प्रमाणे खेम रानी भी शु પથર પર બહાર રંગમંડપમાં છે. શ્રી ગઢષભદેવના દેરાની ધાતુ પ્રતિમાઓના લેખે. सं. १९१० वर्षे आषाढ शु० २ वीसलनगरे उकेश क० वीरूआ भा० विल्हणदे पु० मुंभवेण भा० भरमादे पु० हेमा भा० हेमादे पु० ईसरादिकुटुंब युतेन श्री शीतलबिंब का० प्र० तपागच्छेश श्री सोमसुंदर सूरिशिष्यश्रीरत्नशेखरसूरिभिः ॥ ५यतीर्थी. ઉપરની પંચતીથી પ્રાચીન છે પરંતુ લેખ ઘસાઈ ગએલ હેવાથી બરાબર વંચાતું નથી. सं. १२६० वर्षे .... .... .... .... .... .... .... .... .... .... .... ... ... ... શ્રી ગષભદેવના દેરાની ધાતુ પ્રતિમાના લેખ. सं. १९१४ वर्षे माहशुदि ६ बुधे उपकेशज्ञातीय लघुसंतानीय मं० सामल भा० लाडी पु० केल्हाकेन भा० केल्हणदे पुत्र धीर सहितेन आत्मश्रेयसे श्री नमिनाथबिंब कारितं प्रतिष्ठितं श्री उपकेशगच्छे श्री द्विवंदनीक वृद्धशाखायां श्री सिद्धसूरिभिः ॥ डाभीग्रामे । श्रीः पयतीर्था. सं० १५६६ वर्षे पोष वदि ५ सोमे श्री श्रीमाल ज्ञातीय श्रे० देवा भा० देवलदे सु० हांसा भा० हांसलदे मत कामाकोका वीश वरदे हांसाकेन स्वपुण्यार्थं कुंथुनाथचतुर्विंशतिबिंब कारितं पिप्पलगच्छे श्री पद्माणंदमूरिपट्टे श्री विनयसागरसूरि प्रतिष्ठितं वीजापुर वास्तव्य. ॥ यावीशी. (५ For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १८ ) અરનાથના દેરાની ધાતુ પ્રતિમાના લેખે सं. १९७८ वर्षे माघ वदि ८ खौ श्रीमाली ज्ञा० व्य० ओधरेण भा० महू पुत्र्या पत्तनवासिन्य० झबा भा० पोमी पुत्र डुंगर भा० भरमीनाम्न्या स्वश्रेयसे श्रीपार्श्वनाथविबं का० प्र० तपागच्छेशश्रीहेमविमल सूरिभिः ॥ श्रीरस्तु. ५यती. ___ सं० १५८३ वर्षे ज्येष्ठ शुदि १३ उकेशवंशे कूकडा चोपडा गोत्रे म० गणीयाभार्ता तारूपुत्र मं० पंचायणेन पत्तनवास्तव्येन भा० कूआरि पुत्र मं० मंगलादिसहितेन पुण्यार्थं श्री विमलनाथबिंब का०प्र० श्री खरतर गच्छे श्री जिनहससूरिपट्टे श्री श्री जिनमाणिक्यसूरिभिः स्वश्रेयोथै ॥ सं० १६३६ वर्षे फागण शुदि १० गुरौ वृद्धनगरवास्तव्य ओसवंशीय बु० धना भा० भनाई पुत्रदेविदास भा० देवलदे प्रभृतिकुटुंबैः श्री शीतलनाथबिंब का० प्र० तपागच्छाधिराजश्रीहीरविजयसूरिभिः । यतीर्थी. શ્રી ગેડી પાર્શ્વનાથના દેરાની ધાતુ પ્રતિમાના લેખો. सं. १५०३ वर्षे माह वदि ३ शुक्रे श्री श्रीमाल ज्ञातीय मं० रतनसुत मं० राउलभाया रमादे तयोः सु० मं० हरिदासेन मं० ढूंढा पातायुतेन स्वश्रेयसे श्री शान्तिनाथबिंब कारित प्रति० आगमगच्छे श्री सिंहरत्नसूरिभिः ॥ ५'यतीथा. ___ सं. १५१० बर्षे मागशर शु. १५ दिने प्राग्वाट ज्ञा० न्य० देवराज भा० रत्नूसुत हालाकेन भा० कमिणिसु ... .... कादिकुटुंबयुतेन स्वमातृश्रेयोर्थ श्री आदिनाथचतुर्विंशतिपट्टः का० प्रति० तपाश्रीरत्नशेखर सूरिभिः सांबोसणवासि।। यावीशी. For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२०) सं. १५१६ वर्षे आषाढ शु. ९ शुक्रे वेडावास्तव्य श्री श्रीमाल ज्ञातीय श्रे० पाता भा० पाल्हणदेसुत सालिगनाम्ना भा० धनीसुत नरपालरामाप्रमुख कुटुंबयुतेन श्री आदिनाथबिंब कारितं प्रतिष्ठितं वृद्धतपापक्षे श्री रत्नसिंहसूरिभिः ॥ ५यतीथी, सं. १५३० वर्षे माह शुदि १३ रवौ प्राग्वाट ज्ञातीय दोसीनुला भा० नामलदेसुत दो० सालिगेन भार्या रमी तथा भार्या जसो भ्रातपुत्र सधारणसहितेन भ्रातृसीधरश्रेयोर्थ श्री कुंथुनाबि का० वृद्धतपापक्षे भ० श्री जिनरत्नसूरिभिः प्रतिष्ठितं ॥ ५२नी ५यतीर्थी. શ્રી વિદ્યાપુરે પદ્માવતી મંદિરે જૈનાચાર્ય પાદુકા લેખ. सं. १८७२ माघ वदि २ गुरुवासरे भ० विजयाणंदसूरिंगच्छे । सकलभट्टारक श्री श्री १०८ श्रीविजयमहेंद्रसूरीश्वरस्य पादुका श्री समस्तसंघेन कारापितं । शिष्य पं । धर्मविजयगणिना पृजितास्ति विजापुरे । सकल भ० पु० भ श्री विजयसुरीद्रसूरीश्वर राज्ये । १ । संवत् १८५६ शाके १७२८ प्रवर्तमाने उत्तरायनगतसूर्ये जेष्टमासे शुक्लपक्षे एकादशीतिथौ कल्याणविजयगणि अन्वये पं । श्री ५ दर्शनविनयगणि तत् शिष्य पं । श्री १०३ पं० श्री प्रेमविनयगणि तत् शिष्य पं । श्री सर्वविजयगणिजित्सत्कस्य पादुकेयम् श्रीविनापुरे नगरे । १ । भट्टारक पुरंदर भट्टारक श्री १०८ हीरविजयजीसूरि .... रेण सेवीयो ॥ सं. १९१० चैत्र वदी १ शुक्रे श्रीविजापुरे श्रीसंघसमस्त मि. लिने पादुकानि स्थापना करावि श्रीजिनसागरसूरिप्रतिष्ठितम् रत्नसागरजी पादुका आदिनाथजीनी पादुका महावीरस्वामीनी स्वामिनी पादुका . श्री For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २१ ) सं. १८८६ वर्षे वैशापशुदि ७ गुरुवासरे श्रीवृद्धतपापक्षे पं. श्री ५ पं. हितसुंदरजीपादुका कारापिता । श्रीगुरुपादुकाभ्यो नमः ॥ ___सं. १८८६ वर्षे वैशापशुदि ७ गुरुवासरे श्रीवृद्धतपापक्षे पं। श्री ५ पं. फतेसुंदरजी पादुका कारापिता श्रीगुरुपादुकाभ्यो नमः संवत् १७१० वर्षे श्रावणशुदि अष्टमी ... ... ... ... ગારાદેવીને ખેતરની પાસે તથા કુંડના પાળથી નૈરૂત્ય ખુણામાં એક ५-न्यासना स्वर्गवासने। नान्ये प्रभारी से५ छ. श्रीतपागच्छे पन्यासश्री प्रेमविजयजीना चला श्रीरुपविजयजी पादुकाः આ પ્રમાણે જેને મંદિરોમાં રહેલી પ્રતિમાઓના લેખો ઉતારવામાં આવ્યા છે તેમાં સર્વથી પ્રાચીન પદ્માવતીના દેરાસરમાં શ્રી આદિનાથની મૂર્તિ પરનો સં. ૧૩૩૦ ની સાલનો લેખ છે તેની પ્રતિષ્ઠા શ્રીપાસડસૂરિએ કરી છે. પાસડસૂરિ મહાન આચાર્ય હતા–ઉપરના લેખોથી પૂર્વે જે જે ગઓ પ્રવર્તતા હતા તેની નીચે મુજબ યાદી આપવામાં આવે છે. १ सं. १४७१ ब्रह्माणगच्छे मुनिचंद्रसूरिपट्टे वीरसूरि. २ सं. १५७५ आगमगच्छे मुनिरत्नसूरिपट्टे आनन्द्ररत्नसूरि. ३ सं. १४६५ आगमिकगच्छे अमरसिंहसरि-सं. १४८५ आग मगच्छेश अमरसिंहसूरिपट्टे हेमरत्नसूरि. ४ सं. १५०७ पूर्णिमापक्षे गुणरत्नसूरि. ५ सं. १५४१ तपागच्छे हेमविमलसूरि. सं. १५४७ तपागच्छे सुमतिसाधुसूरि. ६ साधुपूर्णिमापक्षे सं. १५७२ मां उदयचन्द्रसूरिपट्टे मुनि राजसूरि. ७ पिप्पलगच्छे सं. १५७६ विनयसागरसूरि. ८ बोकडीयागच्छे सं. १५५३ मुनिचंद्रसरि. ९ वृद्धतपापक्षे सं. १५८४ धनरत्नहरि सौभाग्यसागर, १० भावडारगच्छे भावदेवसूरि. ११ मलधारगच्छे सं. १५५३ श्रीसूरि. १२ उपकेशगच्छे द्विवन्दनिकवृद्धशाखायां सं. १५१४ सिद्धसूरि १३ खरतरगच्छे-सं. १५८३ जिनहंस सूरिपट्टे जिनमाणक्यसूरि, For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રર ) ઉપરના દેરાસરમાં જે પ્રતિમાઓ છે તેમાંની કેટલીક પ્રતિમાપરના લેખે ત્રટક, ભુંસાઈ ગયેલા છે. શ્રી ઋષભદેવના દેરાસરમાં સં. ૧૨૬૦ ની સાલની જૂની પ્રતિમા પર લેખ છે તે ભુંસાઈ ગએલ છે તેથી તે લેખ બરાબર વાંચી શકાતું નથી. સં. ૧૨૬૦ અને સં. ૧૩૩૦ એ બે લેખો જૂના છે. પ્રાચીન મહાવીર પ્રભુનું દેરાસર નષ્ટ થયું તે દેરાસરની પ્રતિમા પિકી સં. ૧૨૬૦ વાળા પ્રતિમાને લેખ હેય એમ અનુમાન કરાય છે. પદ્માવતીનું દેરાસર પ્રાચીન છે. બારોટ અને પરમારોના વહીવંચા હાલ વડોદરામાં સુલતાનપરામાં રહે છે તેમની વહીમાં પ્રાચીન પદ્માવતીના દેરાસરની પ્રસિદ્ધિ લખેલી છે. બ્રહ્મભટ્ટ અથવા બ્રહ્મભટ્ટારક શબ્દને અપભ્રંશ બારોટભાટ શબ્દ થયેલ જણાય છે પદ્માવતીના દેરાસર નીચે પશ્ચિમ તરફ ભેયરૂં છે. તેમાં અસલ પદ્માવતી માતા હતાં અને સરસ્વતી માતા પણ ભયરામાં હતાં. કેટલાંક સૈકા પછી તેમને ઉપર સ્થાપવામાં આવ્યાં છે તેમ વૃદ્ધ પુરૂષોની કિંવદન્તીથી અવબોધાય છે. તેની હકીક્ત પૂર્વે જણાવી છે. પ્રથમ વિજાપુરની સ્થાપના થઈ ત્યારથી પદ્માવતી, ચિંતામણિપાર્શ્વનાથ અને મહાવીર પ્રભુનું મંદિર હતું. શ્રી પદ્માવતીનું મંદિર અનેકવાર સમરાવેલું છે તે હાલની સ્થિતિમાં છે. પાર્શ્વનાથનું અને શ્રી મહાવીર પ્રભુનું મૂલ અસલ મંદિર નષ્ટ થએલું છે. ( અલ્લાઉદીન વગેરે મુસલમાને બાદશાહના હુમલા વગેરેથી) વિજાપુરમાં પદ્માવતીના દેરાસર લગભગની શ્રી સરસ્વતીની મૂર્તિ છે તેને બીજીવાર શ્રીવિદ્યાનન્દસૂરિના સમયમાં ભેંયરામાંથી ઉપર સ્થાપના કરેલી હોય એમ સંભવે છે. ચિંતામણિપાર્શ્વનાથની મૂર્તિને મૂળ મંદિર નષ્ટ થયા બાદ ત્રીજીવાર સમરાવેલા વિજાપુરમાં ભાટવાડામાં ભાટના ઘરમાં ઘર દેરાસર કરી મૂકવામાં આવી હતી. તે બસે વર્ષ સુધી ઘર દેરાસરમાં પબાસણમાં વિરાછત રહ્યા બાદ મરાઠાના રાજ્યકાલની સ્થાપનાના પ્રારંભમાં છે તે પૂર્વે મેટું દેરાસર કરવાને પ્રારંભ થશે. પશ્ચાત હાલ સંપૂર્ણ દેરાસર થએલું અવલકવામાં આવે છે. ચિંતામણિ પાર્શ્વનાથના હાલના દેરાસર નીચે ભયરૂં છે. જૂની પટ્ટાવલીના આધારે વિ. સં. ૧૨૮૦ લગભગમાં વસ્તુપાલ અને તેજપાલે ચિંતામણિપાર્શ્વનાથના મંદિરને જીર્ણોદ્ધાર કર્યો ત્યારે તે દેરાસર તેની પૂર્વે હજાર વર્ષ હોય એમ અનુમાન કરતાં મૂળ વિજાપુર જ્યારે વસ્યું ત્યારે પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું એમ સિદ્ધ થાય છે. સંવત ૧૮૬૬ માં મુંબાદશીનું દેરાસર બનેલું છે. કબા ખૂમાદશીના વંશમાં હાલ, ડાહ્યાભાઇ દલસુખ, ભેગીલાલ તલકચંદ, For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩ ) સદુભાઈ તલકચંદ વગેરે છે પશ્ચાત ૧૮૮૦ લગભગમાં શ્રીઅરનાથનું દેરાસર થએલ છે. દેશી હઠીસંગ હેમચંદે શ્રીઅરનાથનું દેરાસર બંધાવ્યું છે. શ્રી શાંતિનાથનું દેરાસર સં. ૧૮૯૬ માં વિશાશ્રીમાલી શેઠ, બહેચર સીરચંદે બંધાવ્યું છે તે દેરાસરમાં ગોખલો છે તેમાં બહેચર સીરચંદની મૂર્તિ અને તેની બે સ્ત્રીઓની મૂર્તિ છે તેમાં સં. ૧૮૮૬-૯૮ ને લેખ છે. શેઠ બહેચર સીરચંદની પાસે ૧૮ અઢાર લાખ રૂપિયા થયા હતા. ગાયકવાડની સેનામાં કાઠીયાવાડમાં તેઓ સેનાના વ્યાપારી તરીકે બનીને ગયા હતા તેમાં તેમણે લક્ષ્મી સંપાદન કરી હતી. બહેચર સીરચંદની ગાદી પર હાલ શેઠ છગનલાલ બહેચર છે. શ્રી શાંતિનાથના દેરાસરમાં ભય છે. શ્રી ઋષભદેવના દેરાસરમાં ભોંયરું છે. શ્રી શાંતિનાથના દેરાસર પછી શ્રી મહાવીર પ્રભુનું મંદિર થયું છે. સં. ૧૯૦૩ લગભગમાં વિજાપુરના મૂળ રહેવાશી શેઠ વખતચંદ દોલતરામે શ્રી મહાવીર પ્રભુનું દેરાસર બંધાવ્યું છે. શ્રીવાસુપૂજ્યનું દેરાસર સં. ૧૯૩૩ લગભગમાં થયું છે, વખારીયા સીરચંદ રૂપચંદે શ્રી વાસુપૂજ્યનું દેરાસર બંધાવ્યું હતું. સં. ૧૯૨૭ ના શ્રાવણ સુદ ૧૦ દશમે શ્રીકશુનાથની પ્રતિષ્ઠા થઈ. સુરતી વીશાશ્રીમાલી શા. મૂલચંદ હીરાચંદની વિધવાબાઈ નવીબાઈએ દશ હજાર ઉપર રૂપિયા ખર્ચી કુંથેનાથનું દેરાસર બંધાવ્યું છે. સં. ૧૯૧૫ માં ઘાંટુમાં પ્રતિષ્ઠા કરીને કુંથુનાથની પ્રતિમા બેસાડવામાં આવી હતી. પશ્ચાત્ ઘાંટુ ગામમાંથી વસ્તિ ખાલી થઈ તેથી ઘાંટુમાંથી કુંથુનાથ વગેરેની પ્રતિમાઓને સં. ૧૯૨૪ માં વિજાપુરમાં ચિંતામણિના દેરાસરમાં લાવી મૂકી અને પશ્ચાત વિદ્યાશાળા પાસે કુંથુનાથના દેરાસરમાં સં. ૧૯ર૭ ના શ્રાવણ સુદિ દશમે પ્રતિષ્ઠા કરી પધરાવી. હાલ તે દેરાસરને વહીવટ સંઘ કરે છે. શ્રી પદ્માવતીના દેરાસરમાંથી ગોડી પાર્શ્વનાથની મૂતિને દેશવાડાના દેરાસરમાં સં. ૧૮૪૫ નો માહ સુદિ ત્રયોદશીના રોજે પ્રતિષ્ઠા કરી પધરાવવામાં આવી. હાલ ચિંતામણિપાર્શ્વનાથ, પદ્માવતી, મહાવીરપ્રભુ, કુંથુનાથ, વાસુપૂજ્ય, એ ચાર દેરાસરનો વહીવટ સંધ કરે છે. શેઠ દયાળજી દેવકરણવાળા શ્રી મહાવીર પ્રભુના દેરાસરનો વહીવટ કરે છે. શ્રી શાંતિનાથના દેરાસરનો વહીવટ શેઠ બહેચર સીરચંદના વારસ શેઠ છગનલાલ બેચર કરે છે. શ્રીરૂષભદેવના દેરાસરને વહીવટ શા. ફૂલંદ બાદરવાળા કચરાભાઈ કરે છે. હાલ કુંબાદેશીને વંશવાળ મણિલાલ ડાહ્યાભાઈ દેરાસરના વહીવટમાં દાખલ કરવામાં આવ્યા છે. શ્રી અરનાથના દેરાસરને વહીવટ શેઠ બબળચંદ For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪ ) દીપચંદ કરે છે. ગેડીપાર્શ્વનાથના દેરાસરનો વહીવટ શા. જનાશા પીતાંબર વાળા તથા ગોકળ રવચંદ કરતા હતા. હાલ શા. ગોકળભાઈ મલચંદ કરે છે. વિજાપુરમાં પ્રથમ પ્રાચીન શ્રી પદ્માવતીના દેરાસરનો ઉપાશ્રય તથા શ્રીલહુડીપોશાળ કે જે ચિંતામણિના દેરાસર પાસે આવેલ છે. એ બે ઉપાશ્રય પ્રાચીન છે. વડીપેશાળના શ્રાવકે દશ પિરવાડ દેશાઈઓ, વીશા શ્રીમાલી તથા દશા શ્રીમાલીઓ છે. વડીશાળમાં છેલ્લામાં છેલ્લા, બુદ્ધિસુંદરજી અને રૂપસુંદરજી યતિ થયા. સં. ૧૮૩૫ લગભગમાં રૂપસુંદરજી વિદ્યમાન હતા. પદ્માવતીના દેરાસરની તથા ઉપાશ્રયનો તથા તેમના ગચ્છનો કારભાર દશાપોરવાડ દેશાઈઓ કરે છે. તથા વીશાશ્રીમાલીઓ કરે છે. અત્યાર સુધી વડીપોશાળના ગ૭ના વહીવટના ચેપડા દશા પોરવાડ દેશાઈના ત્યાં છે. વડીપોશાળમાં રૂપસુંદરજી મહાવિદ્ધાન થયા. તેમના ગુરુ બુદ્ધિસુંદરજી અને તેમના ગુરુ ફત્તેહસુંદર થયા. તેમના ગુરૂવંશમાં શ્રી નયસુંદરજી મહા કવિ થયા. તેમણે વિજાપુરમાં નળદમયંતીનો રાસ તથા રૂપસુંદર કુમાર વગેરેના રાસાઓ રચ્યા છે તે પૂર્વે જણાવ્યું છે. લહુડીશાળના ગચ્છમાં દેશીઓ, શાહનાં તથા વીશાશ્રીમાલીનાં ઘર છે તથા એક દશા પોરવાડનું ઘર છે. તપાગચ્છના લહુડીશાળ પછી શ્રીવિજ્યદેવસૂરિના ગચ્છને ઉપાશ્રય બન્યો છે. સં. ૧૬૭૨ -9૩ માં વિજયદેવસૂરિ અને આનંદસૂરિના વખતમાં વિજયદેવસૂરિ અને આનંદસૂરિના નામે દેવસૂર, આનંદસૂર ગચ્છ, પ્રગટયા, લહુડી પિશાળમાં શ્રીરત્નવિજયજીના શિષ્ય શ્રી અમૃતવિજયજી યતિજી સં. ૧૯૬૦ સુધી વિદ્યમાન હતા. તે સાલમાં તેમણે દેહોત્સર્ગ કર્યો. શ્રી શાંતિનાથના દેરાસર પાસે અણસુર ઉપાશ્રય છે. વિજયદેવસૂરિના નામને ઉપાશ્રય વિ. સં. ૧૭૨૫ પૂર્વે વિધમાન હતો. તે પછી અણસૂરને ઉપાશ્રય થયે. દેવસૂર અને અણુસૂરના ઉપાશ્રય પશ્ચાત દોશીવાડામાં સંવેગીનો સં. ૧૭૮૨ માં ઉપાશ્રય થયો, ત્યાં પન્યાસ સત્યવિજયના વખત પછી સંવેગી સાધુઓ ઉતરતા હતા. શ્રી પદ્મવિજયજી તથા ઉતવિમળના પક્ષના સંવેગી સાધુઓ ત્યાં ઉતરતા હતા. શ્રીહઠીભાઈની ધર્મશાળા સં. ૧૯૦૪ માં શરૂ થઈ અને સં. ૧૯૧૧ માં પૂર્ણ થઈ. સં. ૧૯૧૫ માં શેઠ હઠીસંગની પાછળ ધર્મશાળામાં નવકારશી થઈ. તેમાં ક્રિોદ્ધારક શ્રીનેમિસાગરજી મહારાજ ઉતરતા હતા. સં. ૧૮૬૨ માં શ્રીનેમિસાગરજી મહારાજનું ત્યાં પુસ્તક હતું તે અમોએ ત્યાંથી લીધું. દેશીવાડામાં એક સાધ્વીને ઉપાય છે. સુતારવાડામાં એક સાધ્વીને ઉયાશ્રય છે. For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૫ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir સ. ૧૯૨૫ ની સાલમાં વિદ્યાશાળા પૂર્ણ થઇ. સ. ૧૯૨૫ માં વિદ્યાશોળામાં શા. સરૂપચંદ હાથીએ તથા પશ્ચાત્ બહુચર શીરચદની સ્ત્રી શેઠાણી નહાળકારબાઇએ ઉઝમચ્છુ માંડયું હતું. તથા સ. ૧૯૩૬ માં સમવસરણની રચના થઇ. શે મંછારામ લવજી તથા દેશી નથુભાઇ મંછાચંદે વિદ્યા શાળાના વહીવટ કર્યાં. દેશી નથુભાઇ માચ, ૧૯૭૧ ની સાલ સુધી વિદ્યાશાળાને વહીવટ કર્યાં. દાશીનથુભાઇ મછાયદે વિધાશાળાની પાસે જૈન પાઠશાળાનું મકાન બાંધ્યું તેમાં પેરવાડ શ્રાવિકા દીવાળીબેન, ડુંગર ધનજી તથા બરકતી નેમચંદ નહાળચંદ્ર વગેરેની સાહાય્યથી પાઠશાળા બાંધી. વિજાપુર સબંધી વિજલદેવ પરમારના લેખ મળ્યા છે તેને નીચે પ્રમાણે અત્ર લખવામાં આવે છે. વિજાપુર પરમાર. પ્રથીરાજજીના વીજલદેવગઢ ડેાળમાં સાત દુકાલી પડી. ત્યારે ભાઇ વેરાણા ભાઇ ૧ પાલણપુર વસ્યા રાજ કર્યું ભાઇ ૧ માલથી નીકળ્યા. પેાતાની વસ્તી લેતે નીકયા. માતા પરશન થયા તે સંગાથે રથમાં બેસાર્યાં. વેજવાસણી તે માતાને મળ્યા, અને બારેટ સાથી સ વસ્તી સાથે લઇને નીકલ્યા. વગડામાં ઉંચાલા છેડ્યા ત્યારે કસુખા કોટડાની ગાયેા ચરતી હતી. તે સારૂ કયા થયેા. ત્યારે વીજલદેવ પરમાર ગામ ખડાતના કાટને મલીને ફાંજ ચડાવીને ગામ છે ૧ દાડામાં રાજગાદી લીધી. પરમાર વીજલદેવજીએ ગાન કસુંબા કોટડા મારીતે લીધુ. ગામ કસુંબાની ભાગાળે વાવ્ય હતી. કસુંબા કાટડા વસાવ્યા ત્યાંથી કજીએ કરીને નીકલ્યા. આવીને વીજાપુર વસ્યા. વીજલદેએ કાટ કરાવ્યેા. કેટમાં દેશ છે, પથરનું છે. મહાદેવજીનું. ઊંચાલા છુટયા ત્યારે જુનુ પાદર ઊગમણું વસતું તું. ગામ વિઘ્નપુરથી ભાઇ ૧ સારંગદેવજીએ ગામ તાચપરી ગયા. સંવત્ ૪૨૪ માં મામા ભાણેજને મારીને લીધું. પાલીયા છે. વીજાપુરમાં વીજલદેની વારે પોતે વસ્યા પછી પાતાનું પગલુ કાપ્યું ત્યારે પાતસાએ કહ્યું માગ્ય. ત્યારે ઘોડે ચડીને પૂરૂ એટલી હદ માહારી પાલુ. ઘેડા લેઇને દોડયા તે ઘેાડાના તંગમાં ભાલાડુ રાખ્યું તું. આવતાં આવતાં લાડેલ ભડ્ડી ઉતર્યાં. ઘોડે પડયા એટલી ભુમ્ય લીધી. વીધા ત્રણ હજાર પાતસાએ આપી. ત્યાંથી પરમારે પગલુ કાઢ્યું, ત્યાંથી પગી કેવરાણા. માતા સુરદેવી પુજાય છે. ગામ કસુંબા, કાડૅ કરવેડું થયું પરમાર કરે. દસરાને દિવસે ગેાડ઼ રાવણું અેસાડુ 4 For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬ ) માતા સુરદેએ એકડા એ ચડાવે. હવનહામ થાય. સુરદેવ રૂદ્રાણી છે; વીજવાસણી માતા બ્રહ્માણી છે, વીજવાસણી માતા પરમાર વીજદેની છે. વીજવાસણીની દેરી કરાવી. પુજનમાં ભેામ વીધા સાડા ત્રણુ આપી વાડી કરવા સારૂં કુલદેવીનું કરવેડું વીજવાસણીનું નવરાત્રમાં એક વેલી કરે આઠમના દહાડે દૂધની ધારાવાડી કરે. અપવાસ એક આઠમે કરે ઇમના શ્વર પ્રત્યે ૧ હવન કરે. એ રીતે માતાનુ કરવહુ' છે તે ખરૂં લખ્યું છે. ખારાટ શીવલાલ દરજીની સહી આ નકલ ચેાપડામાંથી ઉતારી છે તે ખરી છે. આ નકલ માલધની છે છતાં તે ઉપરથી ગુજરાતીમાં કરનાર અમીન અચામાઇ નથુભાઇ ગામ પારસાના દઃ પાતે. ' આ લેખની નકલ ખારેાટના ચાપડા પરથી કરી લીધી છે. વિજાપુરના રહીશ દેશાઇ નથુભાઇ પિતાંબર કયે છે કે વિ. સ. ૧૨૫૬ ના વૈશાખ સુદિ ત્રીજે પુષ્યાક યોગે વિજલદે પરમારે વિજાપુરમાં રાજ્યની પેાતાના નામથી સ્થાપના કરી પરંતુ ઉપર પ્રમાણે ખારાટના ઘરમાંથી નીકળેલા લેખથી દેશાઈએ કથેલી ખીનાને ટેકા મળતા નથી. વિજલદેવ પરમાર વિજાપુરમાં આવીને વસ્યા એટલુ સિદ્ધ થાય છે. કઇ સાલમાં વિજલદેવ પરમાર વિદ્યાપુરમાં આવીને વસ્યા તેના ચેાકકસ નિર્ણય થઈ શકતા નથી પરંતુ તેઓ વિજાપુરમાં આવ્યા તે પૂર્વે ગુજરાતપર બાદશાહની સત્તા સિદ્ યજ્ઞેલી લાગે છે. ખાશાહે વિજલદેવ પરમારને ત્રણ હજાર વિધા જમીન આપી તેથી સિદ્ધ થાય છે કે કરણવાઘેલા પશ્ચાત્ ગુજરાતપર અન્નાઉદ્દીન વગેરે ખાદશાહની સત્તા જામી હતી. વિજલદેવ પરમાર પર્ બાદશાહ પ્રસન્ન થઇને તે વિજલદેવ પરમારને જમીન આપી છે તેથી એમ સિદ્ધ થાય છે કે તે બાદશાહના અનુકુલપણે વર્તતા હાય. લેખમાં સંવત્ ૪૨૪ લખેલ છે પરંતુ તે સમયમાં ગુજરાત પર ખાદશાહની સત્તા નહોતી તેથી એમ અનુમાનપર આવવું પડે છે કે વિક્રમ સ’. ૧૪૨૪ લગભગમાં વા ૧૪૦૦ લગભગમાં તેઓ વિજાપુર આવીને વસ્યા હોય. વિક્રમ સંવત્ ૧૪૦૦ ની સાલમાં રાજ્ય સક્રાન્તિને સમય હતા. ગુજરાત પર ખાદશાહની પૂર્ણ સત્તા જામી નહતી અને પાટણમાં કરણ ઘહેલા પછી વાધેલાની રાજ્યસત્તા પણ પડી ભાગી હતી તેથી તે અવસરની સંધિમાં વિજલદેવ પરમારની વિજાપુરમાં સત્તા જામી હાય એમ સિદ્ધ થાય છે. ઉપરના અનુમાનથી હાલ તુત તા વિજલદેવ પરમાર વિક્રમસંવત્ ચાદસા ચાવીશ લગભગમાં વિજાપુરમાં આવીને વસ્યા એવા For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (219) આવ્યા. અનુમાનપર આવીએ છીએ. વિક્રમસંવત્ ૧૨૫૬ માં વિજાપુર આદિ ગુજ રાતના શહેરા પર કુમારપાળ પછી થએલ સેાલકી રાજાની સત્તા હતી. તેથી તે સમયમાં વિજયદેવ પરમારનું અને બાદશાહની સત્તાનું અસ્તિત્વ ાધ એસી શકતું નથી, માટે સ. ૧૪૨૪ લગભગમાં વિજલદેવ પરમાર વિજાપુરમાં આવ્યા એમ સિદ્ધ થયા વિના રહેતું નથી. દાદા કીર મહમદનુ આવવું સ. ૧૪૫૦ લગભગમાં વિજાપુરમાં થએલુ લાગે છે, વિ. સ. ૧૪૬૮ માં અમદાવાદને અહમદશાહે વસાવ્યું હતું. વિજલદેવ પરમારની પુત્રી જશમા અને દાદા ફકીરમહમદની જે વિદન્તી ચાલે છે તે નીચે મુજમ છે. વિજલદેવ પરમારને એક પુત્રી થઇ. તેનું જળમા– યશામાતા નામ પાડવામાં આવ્યું તેના શરીરમાં જન્મથી કંઇ ખાડખાંપણ હતી. દાદા ફકીરમહંમદને તે સારૂં કરે તેા શિષ્યા કરે એવી પ્રતિજ્ઞાથી અપણુ કરવામાં આવી. દૈવયોગે તે સારી થઇ તેથી તે ખીખી થઇ. મુસલમાનેમાં પહેલવહેલા દાદા કીરમહમદ અહમદશાહ બાદશાહના દાદા જાઁ પાટણમાં એકવીશ વર્ષ સુધી સુખા રહ્યા પશ્ચાત તે અમુલ મુજફ્ફરશાહ એવુ નામ ધારણ કરીને ગુજરાતના બાદશાહ બન્યા. અમુલ મુજરશાહના પુત્રના પુત્રે અહમદાવાદ વસાવ્યું. દાદા કીરમહમદ સાહેબની પાસે જશમા રહી તેના મરણ પછી જામા બીબીના રેશો થયા તે હાલ તુટેલી ફુટેલી હાલતમાં દેખાય છે. જામા અને દાદા કીરમહમદના વિજલદેવ પરમારના વૃત્તાંતની સાથે ઉપર પ્રમાણે સબંધ રહે છે, તેથી તે વિક્રમ સં. ૧૪ર૪-૧૪૨૦-૧૪૧૦ લગભગમાં વિજાપુરમાં આવી વસ્યા હોય એમ જાય છે. વિજલદેવ પરમાર જ્યારે વિજાપુરમાં રાજા થયા તેની પૂર્વે અલ્લાઉદ્દીનના સમયમાં વા તેમના પશ્ચાત્ મુસલમાન આદશાહેાના સમયમાં વિજાપુરમાં દેરાસર મદિરાના તથા મૂર્તિયાના અમુકાશે બગ થએલ લાગે છે. વિજાપુરમાં સ. ૧૯૪૮ માં કુંડ ગળાવ્યા ત્યારે તેમાંથી એક જૈનપ્રતિમા ખંડિત હાલતમાં નીકળી *તી. તે પરથી અલાઉદ્દીન વા–માર ગોળના વખતમાં મૂર્તિયાનાશા પ્રવ્રુત્ત થએલી લાગે છે એખ પૂર્વે જણાવવામાં આવ્યું છે તે સિદ્ધ થાય છે. વિજલદેવ પરમારે વિંજવાસિણી-( વિન્ધ્યવાસિની ) માતાનુ દેરૂં કરાયું તથા એક કાટ કરાવ્યા તે વિજવાસિણી માતા પાસે કરાવેલા લાગે છે. વૃદ્ધ મનુષ્યો કર્યો છે કે વિજવાસિણી માતા પાસે મેણુા લોકાનાં ઘર પાસે પૂર્વે જૂના કાટ હતા અને તેમાં મહાદેવનુ મંદિર હતુ, પરંતુ તે કાટ અને મહાદેવનું મંદિર નષ્ટ થએલું લાગે છે અને For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮ ) તે મહાદેવને પશ્ચાત્ વરાહસ્વરૂપના મંદિરમાં મૂકવામાં આવ્યા હોય એમ જણાય છે. બાદશાહેાના વખતમાં તે કાટમાં લડાઇ થતાં તેને પાડી નાખવામાં આવ્યો અને તેમાંની મૂર્તિએ વગેરેને લાલ દરવાળી પૂર્વેના ઉંચા ખેતરમાંની વાવમાં પધરાવવામાં આવી હોય અને પશ્ચાત્ શાંતિ સુલેહ થતાં વરાહ સ્વરૂપનું મંદિર બાંધી તેમાં મૂર્તિયાને મૂકવામાં આવી હોય એમ લાગે છે-વરાહ સ્વરૂપની મૂર્તિમાં દશ અગર ચોવીશ અવતારા ગવેલા લાગે છે. વૃદ્ધ મનુષ્યોના મુખેથી સાંભળવામાં આવ્યું છે કે, વાવમાંથી મૂર્તિયાને કાઢી વરાહ સ્વરૂપનું મંદિર બાંધી ત્યાં પધારાવવામાં આવી હતી. લાલ દરવાજો અને મકરાણી દરવાજો વિ. સં. ૧૮૨૨ લગભગમાં મરાઠી રાજ્યમાં બન્યા હાય એમ જણાય છે. વરાહ સ્વરૂપના મંદિરના કાટ છે તે ખસે વર્ષ લગભગને ખનેલા જણાય છે. વિજલદેવ પરમારના વખતમાં કસુંબા કોટડી અને ખડાયત્ત વગેરેના ઠાકરડા–બિલ્લા બળવાન હોય એમ જણાય છે. વિજાપુરના જેટલું ખડાયત ( ડાયતન ) પ્રાચીન છે. કસુંબા કોટડી પણ પ્રાચીન ગામ સિદ્ધ થાય છે. હાલ સુરદેવી આગળ એકિડા ચડતા નથી. વિજાપુરના મહાજને સુરદેવી આગળ બકરાં મારવાના ડરાવના નિષેધ કર્યાં છે. દેવી, પાડા તથા બકરાંને ખાતી નથી. દેવીના નામે માંસાહારી લોકો વ્હેમથી પશુઓને મારે છે. વિજાપુરના પરમારે હાલ એક નવું ગામ વસાવીને રહ્યા છે. વિજલદેવ પરમારની સ્ત્રી ગેારાદેવી હતી તેના નામથી ગારાકુઇ બનાવવામાં આવી હતી તે જૂની થઇ પડી જવાથી સ. ૧૯૧૭ માં શેઠ ખહેચર સીરચંદની સ્ત્રી તરફથી તેના ઉદ્દાર કરી મોટા કુવા બનાવવામાં આવ્યા છે. તેને લેખ આ પુસ્તકમાં દાખલ કરવામાં આવ્યા છે. વિલદેવ પરમારના સમયમાં તેની સાથે મેવાડા બ્રાહ્મણુ તથા ઇડરથી ઇડરના દિવાન કે જે દેશાઇ નથુભાઇ પિતાંબરના વિજાપુરમાં આધ દેશાઇ કાકાશાહ કહેવાણા હતા તે આવ્યા હતા એમ દેશાઇના કહેવાથી માલુમ પડે છે. વિજાપુરમાં વિજ લદેવ પરમારની સાથે આવેલા નથુભાઇ પિતાંરના વડવા કાકાશાહને વિજલદેવ પરમારે વિજાપુરનું પ્રધાનપ્રદ આપ્યુ હતુ, બેમ તેએ જણાવે છે. વિજલદેવ પરમાર રાજ્ય કરવામાં અને પ્રજાની લાગ્યુંીતે આકર્ષવામાં બાહારા હતા. વિજલદેવ પરમાર સંબધી ખારે!ટની વહીને લખેલા લેખ પ્રાયઃ અઢારમા સેકાના વાતે પછીને હાય એમ લાગે છે. વિજલદેવ પરમાર પશ્ચાત અમદાવાદના બાદશાહના તાબા નીચે વિશ્વપુર આવ્યું હતું એમ રા. ખા. ગોવિંદાઇ હાથીભાઈ રચિત ગુજરાતના ઇતિહાસ વગેરે ઐતિહાસિક ગ્રન્થાથી આલુમ પડે છે. પાટણના બાદશાહ અબુલ મુજફ્ફરશાહે વિજાપુરની પશ્ચિમ દિશાએ For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯ ) દંગા તથા જાનીયા મસીદ અંધાવી હતી. વિજલદેવ પરમારના સમય પછી લગભગ ૨૦૩૦ વર્ષમાં માદશાહ અબુલ મુરશાહ થએલા છે. તેની પૂર્વે તથા વિજલદેવના વખતમાં વિંજવાસિણી માતાની પૂર્વ દક્ષિણ ઉત્તરમાં ખીજીવાતુ વિજાપુર વસેલુ હતુ. હાલ ત્રીજીવારનું વિન્તપુર દેખાય છે તે મુસલમાન બાદશાહેાના સમયના પરિવર્તનના ચેાગે પશ્ચિમ તરફ કઇ વસેલું લાગે છે. તેમાં જમીનના અન્તર્ લાગે છે. જાનીયાની મસીદ પછી હોરવાડની મસીદ થઇ પશ્ચાત્ પિંજારાવાળી મસીદ બની, સર્વથી પૂર્વે વિજા પુરની પશ્ચિમે કબ્રસ્તાનમાં દાદા કીર મહુમદની કબર બની અને તે હાલ પણ મૈાજુદ છે. ઇદગા ખસે વર્ષ પછીયા પડી ગયા હતા તેને પાલનપુરના દિવાને સુધરાવી તૈયાર કર્યાં હતા. પશ્ચાત્ સ. ૧૯૬૪ માં મિયા ઉસમાને મુસલમાને!ની મદતથી પાછો સુધરાવ્યા. વિજાપુરની કચેરી ત્રણ ચારવાર બનેલી છે. વિજલદેવના વખતમાં વિજવાર્તાસણી માતા પાસે રાજમહેલમાં કચેરી હાય એમ લાગે છે. પશ્ચાત્ મુસલમાન બાદશાહના વખતમાં હાલ જ્યાં કચેરી છે ત્યાં કચેરી બનાવવામાં આવી હતી. મરાઠાઓના વખતમાં મે વાર કચેરી સુધરાવી પાત્ સ. ૧૯૫૦ માં સારી રીતે કચેરી તૈયાર કરાવવામાં ર્વ છે. વિનપુરમાં વિ. સ’. ૧૯૫૮ માં રેલ્વે થઇ. રેલ્વે સ્ટેશનની પાસે નામદાર ગાયકવાડ સરકારના મુસાફરી બગલા છે. અને આંબલીયામાં ચુનીલાલ નરસિહ મણિયારે ધર્મશાળા બંધાવા છે. થાડા વર્ષ પર જેન શેઠ ખાદર કે ચંદના સ્વર્ગ ગમનથી તેમની પાછળ જૈનશે. મગનલાલ દોશીવાડામાં જૈન ધર્મશાળા બંધાવી છે હાલ તે બાદરવાડીના નામે પ્રસિદ્ધ છે. શુકલભ્રાણાએ એક મકરાણી દરવાજે ધર્મશાળા બંધાવી છે. દે વિજાપુરમાં વૉશાઓશવાળ, વીશાશ્રીમાલી, દશાશ્રીમાલી અને દશાપારવાડ એ ચાર જ્ઞાતિ જૈનધર્મ પાળે છે. પાટણમાં વસ્તુપાલ અને તેજપાલના જ્ઞાતિ જમણના પામાં જે વીશાપોરવાડા રહ્યા, તે દશાપોરવાડ ગણાયા. તે સ ંબધીના અધિકાર વસ્તુપાલના રાસમાં સારી રીતે વર્ણવવામાં આવ્યા છે. દાઢસા સવાસો વર્ષ પૂર્વના જૈનસધજમણમાં મે'તાલીશ મણ ધીને શીરે થતો હતે. ચાલીશ વર્ષ પૂર્વે ખાવીશ મહુ ધીતેા શીરે જમણમાં થતા હતા અને હાલ છ મણુ ધીના શીરા થાય છે * વિજાપુરમાં * સ. ૧૯૨૭ માં વિપુલ દેસાઇ થુમાઇ પિતા વિન્તપુરની ચાર 我 નાતના જૈનોની સંખ્યાની ગણતરી કરી છે તેમા ને વખને જની બે હજારની સંખ્યા હતી અને હાલ. ૧૦૦ લાખ જનની સખ્યા છે તે વાછથી વસતિ પત્રકના આંકડા દાખલ કરેલા છે તે પરથી સમજાય તેમ છે, For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દરેક કામમાં વસતિ ઘટે છે તેમાં સર્વ કરતાં જૈન કોમમાં વિશેષ વસતિ ઘટી છે. વિજાપુરની જૈન કોમમાં હજી સુધી બાલલગ્નનાં પાપ યજ્ઞ પ્રત્યે કરે છે અને તેથી જેની વસતિમાં, સત્તામાં, વ્યાપારમાં, બળમાં પાયમાલી વધતી જાય છે. વિજાપુરની જૈનમ સવેળા નહિ ચેતશે તે ભવિષ્યમાં વિજાપુરના જૈનોની ઘણી પડતી થશે અને અન્ય કામની સત્તા નીચે કચરાવાનું થશે. વિજાપુર અને વિજાપુરની આસપાસના ગામોના જૈનેમાં ધાર્મિક તથા વ્યાવહારિક કેળવણીની ઘણું ન્યૂનતા છે તેથી ભવિષ્યમાં હાલના જેવી જેનોના હસ્તમાં વ્યાપારસત્તા રહેવી મુશ્કેલ છે માટે જેનેએ સવેળા ચેતીને આગળ વધવું જોઈએ, હાલના જમાનામાં જે કેમ પાછળ પડે છે તે દાસત્વકેટિપર રહેવાની છે. વિજાપુરના જેમાં બુદ્ધિબળ, શારીરિકબળ, સં૫, હિમ્મત, સમયસૂચકતા, ધર્મશ્રદ્ધા વગેરેની ખામી છે. હાલને જમાને સમજવાની તેમનામાં પૂર્ણ બુદ્ધિશક્તિ પ્રાયઃ મોટા ભાગે જાગ્રત થઈ નથી. ગૃહસ્થો પોતાનાં બાળકોને હાની ઉમરમાં પરણાવીને સર્વ બાબતમાં નિર્બલ બનાવી દે છે, હજુ પણ જે આ પ્રમાણે ચાલશે તે વિજાપુરની કીર્તિને કલંક લગાડનારી પ્રજા ઉત્પન્ન થવાનો સંભવ રહે છે. આ વિશ્વમાં બળ તેનો ન્યાય છે. જે જૈનકોમ નિર્બલતાને નાશ કરવા અપ્રમાદી નહીં બને અને વહેમરૂઢી ઘેલી બની રહેશે તે પિતાના હાથે પિતાને નાશ કરશે. વિજાપુરના જૈનમાં કેળવણી, સંપ, શક્તિને પ્રચાર થવાની તથા હાનિકારક રીવાજોને નાશ થવાની અત્યંત આવશ્યકતા છે. પૂર્વના કરતાં હાલના વિજાપુરના જૈનાએ ઘણું ખાયું છે. શાસનદેવની કૃપાથી તેઓ સવેળા જાગ્રત થાઓ. વિજાપુરમાં દોશીવાડામાં અને માલીવાડામાં વિદ્યાશાળામાં સાધુઓ ઉતરે છે. પોતાના ગુરૂના ઉપદેશ પ્રમાણે જે તેઓ ઉન્નતિના હેતુઓને અવલબે તે જરૂર તેઓની ઉન્નતિ થાય. વિજાપુરમાં જૈન જ્ઞાન ભંડાર, એક લાયબ્રેરી અને એક પાઠશાળા છે. દેશીવાડા અને ભાલીવાડાના ઉપાશ્રયમાં માથ્વી એ ઉતરે છે. તેઓ શ્રાવિકાઓને ઉપદેશ બાપે છે હાલ . કોમ પછળ પડે અને અસલની વાત પ્રાપ્ત કરે એવા જૈન સાધુઓએ અને સાધ્વીઓએ ઉપદેશ દેવો જોઇએ. જે એ પ્રમાણે ઉપદેશ નહિ દેવામાં આવે તે ભવિષ્યમાં જૈનધર્મગુરૂઓની પડતી થવાની. જૈનોની સંખ્યામાં વૃદ્ધિ થાય એવા ચાંપતા ઉપાય લેવાની જરૂર છે. પરસ્પર જૈનો એક બીજાને મદત આપવામાં સર્વસ્વ અ ણ કરે એવી ઓપદેશક પ્રવૃત્તિ અંગીકાર કરવી જોઈએ. જૈનમ મહાજન તરીકે ગણાતી આવી છે. પરંતુ હવે તેને ચેતીને સર્વ For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧ ) હક્ક જાળવી રાખવા સર્વ પ્રકારે પ્રયત્નશીલ થવું જોઈએ. આવા સમયમાં જેઓ ઉજવાના તેઓની દુર્દશા થવાની. વિજાપુરનાં નવ દેરાસરો, ૧૧-૧૨ ઉપાશ્રયે, ધર્મશાળાઓ, સાધુઓ, સાધ્વીઓ વગેરેની સારસંભાળ રહે એવી ભવિષ્યની જૈન કેમ બાહેશ પાકે એવા સખ્ત ઉપાયો લેવા જોઈએ. પરસ્પર ધાર્મિક બાબતો અને વ્યાવહારિક બાબતેના ઝઘડાઓને દેશવટે દેઈ પરસ્પર એક બીજાના ભલામાં અદ્રોહથી વર્તવામાં આવશે તો વિજાપુરના જેને પિતાનું મહત્વ સંરક્ષી શકશે. બળકળવિના સંસારમાં મહત્વ નથી. હાલના જમાનામાં તે સારી રીતે જાણુને જેનેએ પ્રમાદને ત્યાગ કરવો જોઈએ. વ્યાપાર વગેરેમાં કુવાના દેડકા જેવા ન બનવું જોઈએ. વ્યાપારની સર્વશક્તિથી ભ્રષ્ટ ન બનવું જોઈએ. બ્રહ્મચર્યને પુખ્ત ઉમર સુધી ધારણ કરી સર્વ શક્તિ ખીલવી સવીર્ય બનવું જોઈએ. નિર્વીર્યને જીવવું મુશ્કેલ છે. જે નિર્વીર્ય બને છે તે શક્તિમન્તના પગતળે કચરાય છે. જૈનસંધબળનો નાશ થાય એવી બાબતોથી સદા દૂર રહેવું જોઈએ જેનામમાં ફાટફુટ ન થાય એવા આગેવાન જૈનોએ ઉપાયે લેવા જોઈએ. સંપ વિના ઉન્નતિના માર્ગમાં એક ક્ષણ માત્ર પણ ઉભું રહી શકાય તેમ નથી. પ્રાણાદિકનો નાશ થયા છતાં પણ સંઘબળ કેરી રાખવું જોઈએ. હવે દેરાં નવકારશી, નાત જમણો વગેરેમાં વિશે ! ન મે હતું જેનામાં ધાર્મિક તથા વ્યાવહારિક કેળવણી વધે એવા ઉપાયોમાં લક્ષ્મી ખર્ચવી જોઈએ. વિજાપુર (વિશાપુર) માં સો વર્ષ પૂર્વે દેશનાં ત્રણસેં ઘર હતાં અને દરેકને ઘેર ઘેડાં હતાં, થોભણ દોસીને લાખી ગામના ભિલ્લે ભાલેડ માયું ત્યારે વિજાપુરથી ત્રણસે દોશીએ ઢાલ તરવાર બંદુક લઈને તથા વિજાપુરના કસ્બાતી મુસલમાને, અનેડીયા, મહુડી, ખડાયતા વગેરેના ઠાકરડાઓને સાથે લઈ લાખી ગામને બાળી મૂકયું હતું. તે દેશીઓનાં હાલ સાવન ઘર છે. વિજાપુરમાં સો વર્ષ પૂર્વે સાતમેં ઘર હતાં. તેમાંથી ઘણાં ન્યૂન થયાં છે. વિજાપુરમાં દેસીઓનું પૂર્વ ઘણું જોર હતું અને તે પ્રાયઃ પંદરમી પેઢીએ મુડેટીના ઠાકોરની પેઢીને મળે છે. તેઓ સૂર્યવંશી છે. તેઓ મારવાડના ભિન્નમાલ નગરમાંથી આવ્યા હતા. વીસાથીમાલીઓ પણ ત્યાંથી આવ્યા હતા. દેશીઓ ગોઠવા થઈને અવ આવ્યા હતા. વિજાપુરમાં ચાલીશ વર્ષ પૂર્વે અફીણનો ધમધોકાર વ્યાપાર ચાલતું હતું. વિજાપુરમાં વખારીયાનાં ઘર ઘણાં હતાં, હાલ થોડાં રહ્યાં છે. વિજાપુરમાં For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) ચાર વર્ષ પૂર્વે હુંબડ જૈનોનાં બસે ઘર હતાં. લાલ દરવાજાની પૂર્વના ઉંચા ક્ષેત્રમાં એક વાવ છે. અને તે આરસપાષાણથી બનેલી છે, તે વાવમાં પૂર્વે મુસલમાનોના હુમલા વખતે ઘણું મૂર્તિ પધરાવી હતી. વિજાપુર પૂર્વે પરમારના તાબામાં હતું. પશ્ચાત મુસલમાન બાદશાહોના અને પશ્ચાત નામદાર ગાયકવાડ સરકારના તાબામાં હાલ છે. વિજાપુરના મનુષ્યને ઉપદેશ. વિદ્યાપુરીય સર્વવર્ષીય મનુષ્યને સ્વજન્મભૂમિ કર્તવ્ય ફરજથી ઉપદેશ સમર્પવામાં આવે છે. વિદ્યાપુરીય સર્વવર્ષીય મનુષ્યની ઉન્નતિને આધાર ખાસ કેળવણી અને પરસ્પર સાહાયપર છે એમ મનમાં વિચારવું જોઈએ. બાલલગ્ન, વૃદ્ધ લગ્ન, વગેરેમાં હદ બહારનું ખર્ચ, નકામા રૂટી વરાથી કરાતાં ખર્ચો વગેરેનો પરિહાર થવાથી આત્મજ્ઞાતિ અને સન્નતિ થશે. વિજાપુરમાં મહા વિદ્ધાને, સત્તાધિકારીઓ અને મહાન વ્યાપારિયા પ્રગટ થાય એવી પ્રગતિની વ્યાવહારિક યોજનાઓ ઘડીને તેને અમલમાં મૂકવી જોઈએ. શરીરનું એક અંગ ક્ષીણ, દુર્બલ થતાં તેની અસર અન્ય અંગ પર થાય છે તદ્દત વિજાપુરમાં ગમે તે વર્ણની લીણતા દુર્બલતા થતાં અન્ય કોમોને ધકકો લાગ્યો છે, લાગે છે અને લાગશે તેને નિશ્ચય કરીને ગમે તે અંગની દુર્બલતાનો નાશ કરી તેની પુષ્ટિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. સાંકળને અંકોડાની પેઠે પરસ્પર સર્વ જાતની કોમોએ એક ' બીજાની સાથે સંપથી સંબંધિત થઈને વર્તવું જોઈએ. હાલન પ્રવૃત્તિ ભાગના જમાનાની હરીફાઈમાં વિજાપુરના લોકોએ આગળ પ્રગતિ કરવાના સર્વ ઉપાય વડે પ્રવૃત્તિ કરવી જોઈએ. ચરોત્તર, કાનમ ચરોત્તર અને કાઠીયાવાડ કરતાં વિજાપુરના લોકે ઘણા પાછળ છે. વિજાપુરના લેકે જે પ્રમાદ ઉધમાં ઉંધ્યા કરશે તો ભવિષ્યમાં તેઓને ઘણું શવવું પડશે. ધાર્મિક મતભેદથી વિજાપુરના લોકોએ કુસંપ કરીને આત્માને દુરૂપયોગ ન કરવો જોઈએ. પ્રામાણ્ય, ભ્રાતૃભાવ, સહાનુભૂતિ, ઉદારતા, ગુણાનુરાગ, ઉદ્યોગ, સાહસ, શારીરિક શક્તિ, કેળવણી, વાચ, આત્મશ્રદ્ધા, સ્વામી વગેરે ગુણોનો પ્રાપ્ત કરવામાં વિધાપુય લોકોએ સદા પ્રયત્ન કરવો જોઈએ. વિજાપુરમાં વિદ્યા, કવિતા, શોર્ય લમી, વગેરે જે જે શકિત પૂર્વે હતી તે પછી પ્રાપ્ત થાય તે માટે વિજાપુરના લોકોએ ખાસ કાળજી રાખીને પ્રયત્ન કરવો જોઈએ. વિજાપુરમાંથી, કુસંપ, દેહ, ઈર્ષા, નિન્દા, આલસ્ય, For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ). વિસ્થા, નકામાં ખર્ચ, વ્યસન, જૂઠી સાક્ષી, સમયને દુરૂપયોગ અને વેર વિરોધનો જે જે પ્રમાણમાં નાશ થશે તે તે પ્રમાણમાં વિજાપુરના લોકોની ઉન્નતિ થશે. વિજાપુરના લોકોમાં સ્વજન્મભૂમિના મનુષ્ય માટે લાગણી ખીલવી જોઈએ. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, ઉપકાર, આત્મત્યાગ, કેળવણી, ઉદારતા, વગેરે ગુણોની વૃદ્ધિ, જે જે અંશે વિજાપુરના લોકોમાં થશે તે તે અંશે વિજાપુરના લોકોની ઉન્નતિ થશે. વિજાપુરના મનુષ્યોની સદ્ગુણો વડે ઉન્નતિ થાઓ. વિજાપુરના મનુષ્યમાં પરસ્પર પ્રેમભાવ ખીલે. વિજાપુરના મનુષ્ય જો ચરોત્તરના પાટીદારોની પેઠે સંપીને કેળવણી વ્યાપાર વગેરેમાં દક્ષ બને તે તેઓ પિતાના પૂર્વજોની ઝાહેઝલાલી દેખી શકશે અન્યથા અન્ય દેશીય મનુષ્યોની હરીફાઈમાં પાછળ પડવાથી તેઓ ભવિષ્યની સંતતિના શાપને ભગવશે. દેવગુરૂભક્તિ પુણ્યબળે વિદ્યાપુરીય મનુષ્યોને પ્રગતિના વિચાર તથા આચારમાં પ્રેમભાવ વધે અને મૈત્રી, મેદ, માધ્યસ્થ અને કારાગ્યબળથી તેઓના આત્માની ઉન્નતિ થાઓ. (ત્યેવં થા: વિજાપુરમાં શ્રીમંત સરકાર ગાયકવાડ શ્રીમત સયાજીરાવે વિજાપુરના લેકોના કલ્યાણાર્થે ગુજરાતી શાળા તથા ઇંગ્લીશશાળા સ્થાપી છે. અને પ્રજાની સાહાટ્યથી સં. ૧૯૬૮ માં સાર્વજનિક લાયબ્રેરી ખોલવામાં આવી છે. તેની વ્યવસ્થા સારી રીતે ચાલે છે. વિદ્યાર્થિોને કસરતને લાભ આપવા માટે એક કસરત શિક્ષકને રાખવામાં આવ્યો છે. શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ સરકારની કેળવણીને પ્રચાર કરવામાં અત્યંત અભિરૂચિ છે તથા તેઓ રાજ્યની ઉન્નતિ કરવા સુધારા વધારા કરતા રહે છે. અમોએ સં. ૧૯૬૪ ના ચૈત્ર સુદ ચોથના રોજ વડોદરામાં લક્ષ્મીવિલાસ પેસમાં શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની વિનંતિથી તેમના આત્માની ઉન્નતિ માટે આત્મનતિ વિષય પર ભાષણ આપ્યું હતું. શ્રીમન્ત સરકાર સયાજીરાવ ગાયક્વાડના ગુણોની નીચે પ્રમાણે ગુણ સ્તુતિ કરવામાં આવે છે. श्रेयःसंततिभूषितः श्रुतकलावारांनिधेः पारगः, शौटीर्य कलयन् मुजेन विमलं रक्षाकरं प्राणिनाम् । आजन्मोर्जितशुद्धचित्रचरितः संचारिकीर्त्तिवजो, ___ जीयाद् गुर्जरदेशपालक-सयाजीरावभूपः सदा ॥ १ ॥ उन्मार्गस्थजनान् सुमार्गगमनान् संपादयन् नीतितो, _ मित्रामित्रसमानदण्डविभवः शिष्टानुरक्षाकरः । For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ३४ ) दानं भूरि ससस्क्रियं प्रतिदिनं संराजतेऽस्य प्रभो जीयाद् गुर्जरदेशपालक-सयाजीरावभूपः सदा ॥ २ ॥ यस्यानिन्द्यतमप्रतापनिचयः संशोभते सर्वदा, यातीवास्तमिति प्रचण्डकिरणः संक्षुभ्यमानो हृदि । पीयूषोज्ज्वलयद्यशो विजयते क्षीणस्ततोऽब्जो नु किं ?, जीयाद् गुर्जरदेशपालक-सयाजीरावभूपः सदा ॥ ३ ॥ सज्यं येन कृतं कदापि न धनुः कोपाकुलं चाननं, शौर्योदार्यविशेषभूषितवपुर्यष्ट्या क्षमोदन्वता । यस्याज्ञां शिरसा वहन्ति तदपि प्रेम्णा प्रजापालका, जीयाद् गुर्जरदेशपालक-सयाजीरावभूपः सदा ॥ ४ ॥ कान्ता यस्य गुणाः सदा स्फुटतरा राजन्ति भूवर्तिनो, भीमा भूरिभयप्रदाश्च नितरां विद्वेषिणां भूपतेः । गम्यस्तेन भवत्ययं जनवरैधृष्यो न चान्यैर्जनै ीयाद् गुर्जरदेशपालक-सयाजीरावभूपः सदा ॥५॥ यद्राष्ट्र नितरां फलन्ति शुभदा: सामाधुपाया इव, सम्यग्योग-सुसस्क्रिया-शुभपदे संप्रापिताः संपदः । संघर्ष समुपेत्य बृंहिततरो दर्का यका आर्थिका नीयाद् गुर्जरदेशपालक-सयाजीरावभूपः सदा ॥ ६ ॥ स्वायत्तीकृतशात्रवेण पदवीं श्रीमानवीं पित्सुना, सम्यग् भागतया विविच्य विधिना रात्रिंदिवं पौरुषम् । नष्टालस्यावमोहमाररुचिना तंतन्यते न्यायतो, जीयाद् गुर्जरदेशपालक-सयाजीरावभूपः सदा ॥ ७ ॥ यद्राष्ट्रीयजनेषु चौर्यवचनं संश्रूयते शास्त्रगं, दीप्रेणोत्तमशासनेन च सदा नीतिप्रवादः परः । वैरत्रासविवाददूषणगणो वैराग्यतां संगतो, जीयाद् गुर्जरदेशपालक-सयाजीरावभूपः सदा ॥ ८॥ For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( 34 ) वर्णाः सदा ब्राह्मण शस्त्रपाणिवैश्यास्तथा शूद्रमुखादयोऽन्ये । स्वधर्मनिष्ठा भवदीयशासनाद्, विद्वेषभावं परितस्त्यजन्ति ॥ ९ ॥ क्रियाकलापा निजधर्मकल्पाः, समस्तभावेन सुसिद्धिभाजः । तन्मूलहेतुर्भवतः प्रतापः, समस्ति कामाद्यरिधूमकेतुः ॥ १० ॥ देशान्तरे बंभ्रमणोत्सुकोऽन्यः, करते तुलां लब्धुमनल्पधैर्यः । योग्यो भवेद्धसविविक्तबुद्धे Acharya Shri Kailassagarsuri Gyanmandir गृहीतदुग्धोज्ज्वलतत्त्वराशेः ॥ ११ ॥ फलानुमेयानि भवन्ति लोके, कार्याणि ते धातुरिवोत्तमानि । विवेकविज्ञानविवर्धकानि, प्रजाप्रमोदैकसमृद्धिभाजि ॥ १२ ॥ विद्यालया एव समस्त देश माश्रित्य ते शासनतो विभान्ति । स्थानं न किञ्चित् प्रतिभाति तादृग्, नो यत्र बालाः प्रपठन्ति विद्याम् ॥ १३ ॥ विद्योष्णरश्मिस्तव मानसस्थः, प्रकाशयादेव सदा धरित्रीम् । चित्रं तदस्त्येव नमः स्थितोऽयं, न तत्तुलां प्राप सहस्ररश्मिः ॥ १४ ॥ कलानिधानः स्वयमेव भासि, सर्वार्थसंसाधनमुख्यबीजम् । For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org तेनैष शीतांशुरनुक्रमेण, विश्रामहेतोः क्षयतां प्रयाति ॥ १५ ॥ ( 33 ) कौमारके न्यस्तसमस्तविद्यः, सुयौवनं प्राप्य सुनीतिरीत्या । वृतः प्रजापालन कार्यभारः, चकास्ति सर्वत्र जयानुमेयः ॥ १६ ॥ प्रतिपुरं त्वया वाचनालया, अपि निरूपिता ग्रबुद्धयः । विविधदेशगं येषु भावुकं, श्रुतिपथं सदा कुर्वते स्थिताः ॥ १७ ॥ रचितवानहो ! ज्ञानवृद्धये, प्रचुरसाधनाः शर्मसेवधीन् । परिषदो भवान् विश्वगोपका, नवनवोत्थितां देशनोपमां, जनहितैकसाधनोद्यतः सदा ॥ १८ ॥ वचनसन्ततिं भव्यजन्तवः । भवमहोदधौ सार्थकं जना, Acharya Shri Kailassagarsuri Gyanmandir विदधते भवत्प्रेमदृष्टितः ॥ १९ ॥ तव कलाशशी भूषयत्यहो !, विषयशर्वरीं शर्मसेविनीम् | प्रतिदिनं विभोऽभ्युन्नतिक्रम शरणतत्परां नित्यराजनीम् ॥ २० ॥ कुसुमतोऽधिकानन्ददायिनीं, मुदितमानसास्तावकीं धियम् । गुणगणान्वितां जानते जनाः, शिवफलप्रदामायतिक्षमाम् ॥ २१ ॥ For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 39 ) कलिकला न ते राष्ट्रगामिनी, ___ श्रवणगोचरा भारतीतले। अभवदित्यलं सत्सु शोभना, गुणविवर्त्तना शोभतेतराम् ॥ २२ ॥ को भात्यंवरगो विभूषयति का भूमि सदा धर्मिषु, को मुख्यः सरसि प्रभाति किमलं रक्षाकरः कः स्मृतः । यानं किं नृपतेर्विभाति शशिना का निःस्पृहः को भुवि, । मत्प्रश्नोत्तरमध्यमाक्षरपदैर्भूयात् तवाशीर्वचः ॥ २३ ॥ ( उत्तर-हे सयाजीराव जय) श्रीमत्सयाजीरावस्य, गौर्जरीयमहीपतेः । महत्ताकीर्तनं काव्यं, सद्गुणैः पूर्णशोभकम् ॥ २४ ॥ शुमं गुणानुरागेण, लाटापल्ल्यां विनिर्मितम् । गुणोन्नतेः प्रसिद्धयर्थ, बुद्धिसागरसूरिणा ॥ २५ ॥ महिनासमो. વિજાપુરમાં લાલ દરવાજા પાસે વરાહસ્વરૂપનું મંદિર છે-વિજાપુરની પૂર્વે પાંજરાપોળની ઉગમણી દિશાએ ટેકરા પર ખેતર છે તે ખેતરમાં વાવ છે. તે વાવમાંથી વરાહ સ્વરૂપની મૂર્તિ નીકળી છે તથા તેની સાથેની ચકે શ્વરી માતાની મૂર્તિ છે. ચક્રેશ્વરી માતાની મૂર્તિના પાદ નીચે સં. ૧૩૧૨ नी सासन से५ छ तेसेस भुसा गया छतभा संवत् १३१२ चैत्र વહિ ૨ એટલા અક્ષર સ્પષ્ટ વંચાય છે-સં. ૧૨૮૦ લગભગમાં વસ્તુપાલ અને તેજપાલે શ્રી ચિંતામણિદેરાસરનો ઉદ્ધાર કર્યો તે વખતે તેમણે વા અન્ય કોઈએ ચક્રેશ્વરીની મૂર્તિ કરાવી હોય અને પાછળથી અલ્લાઉદ્દીન બાદશાહના વખતમાં તે દેરાસરને ભાંગી નાખતાં અન્યદર્શનીઓની મૂર્તિ સાથે ચકેશ્વરી વગેરે મૂર્તિને વાવમાં પધરાવી હોય એમ અનુમાન થાય .१ ग्रहेशः २ सुसती. ३ दयालुः ४ राजीवम्. ५ सुराजा. ६ जवनः ७ रजनी. ८ संयतिः For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮). છે. પશ્ચાત વરાહમતિ વગેરેની સાથે તે મૂર્તિને વાવમાંથી કાઢી ત્યાં પધરાવ વામાં આવી છે; તેના પર સં. ૧૩૧૨ ની સાલનો લેખ છે તેથી ચિંતામણિ વગેરે દેરાસરની પ્રાચીનતાને ખ્યાલ આવી શકે છે. વરાહસ્વરૂપની મૂર્તિ કસોટીના પથરના જેવી હોય એમ લાગે છે તેથી તેની પરીક્ષા કરવાની જરૂર છે. વરાહ સ્વરૂપના મંદિરમાં દેઢસો વર્ષ લગભગના બુરજ કરેલા લાગે છે. મહાલક્ષ્મીનું મંદિર સં. ૧૮૫૫ ની સાલ પછીનું બનેલું છે. ખેડીયારનું મંદિર મહાલક્ષમી પછી બનેલું છે. ભાટવાડામાં-લક્ષ્મીનારાયણ મંદિર છે. બારોટ વહાલા મોકમે સં. ૧૮૫ર માં લક્ષ્મીનારાયણનું મંદિર બનાવ્યું છે. બારોટ વહાલા મેકમને ઈડરના રાવ તરફથી રૂડું અને ડેમઈ એ બે ગામ મળેલાં હતાં. બારોટ વહાલા મોકમે સં. ૧૮૫૫ માં મસેશ્વર મહાદેવનું મંદિર તથા તે પાસેની વાવ બંધાવી. સં. ૧૯૨૨ ની સાલમાં ખાખચેકનું ખાત મુહૂર્ત કર્યું અને સં. ૧૯૩૦ માં બારોટ ભાઈબા ઘેમરસિંહે ખાખચેકની પ્રતિષ્ઠા કરી. બારોટ ભાઈબા ઘેમરસિંહ જશાજીને ઇડરના રાવ તરફથી રૂડું, ડેમઈ એ બે ગામમાં પાંતી મળી. જોધપુરના રાજા તરફથી બુકીયું તથા સયાટ એ બે ગામ બારોટ ભાઈબા ઘેમરજીને તથા વાઘજી ઘેમરછને મળેલાં હતાં. વાઘજી ઘેમરમાં બારોટ ત્રિકમ વાધજીનું કુટુંબ ગણાય છે. હનુમાનનું મંદિરબારોટઆરત અમુલેખે સં. ૧૮૩૦ લગભગમાં બંધાવ્યું. મસીયા મહાદેવના રસ્તામાં બારોટ ભાઈબા ઘેમરજીએ સં. ૧૯૨૨ માં અંબિકાનું દેરું બંધાવ્યું. ચિંતામણિના દેરા પાસેનું અવધુત મંદિર તથા જાગાનું મંદિર એ બે મંદિરને બારોટ દાદર મહેબતસિધે તથા બારોટ અને જેઠા એ બનેએ મળીને સં. ૧૮૪૦ લગભગમાં બંધાવ્યાં છે. ચિંતામણિના દેરાસર પાસે પડેલી ખંડીયેર હવેલી છે તેને બારોટ દામે દર મહોબતસિંઘે બંધાવી હતી. બારોટ ડુંગર ભગવતીએ સં. ૧૮૪૦ લગભગમાં ભાદાણીનું મંદિર બંધાવ્યું હતું. રત્ન તળાવ પાસે લાંડાલના માર્ગે અંબિકાનું મંદિર છે તે સં. ૧૮૫ વાગભગમાં બન્યું છે તથા ૧૯૩૫ લગભગમાં બારોટ વગેરેની મદદથી રામબાગનું મંદિર બન્યું છે. વેવા સણમાં ગણશની સાલમાં પ્રાયઃ કૃષ્ણમંદિર બન્યું છે. દોશીવાડ માં કૃષ્ણમંદિર સં. ૧૮૮૦ લગભગમાં મંદિર બન્યું છે. સં ૧૮૫૭ ની સાલમાં કાશીપરૂ વસ્યું. દક્ષિણ કાશીનાથ દિવાનના નામથી કાશીપરૂ વસ્યું તેના લેખ વખારીયા મનસુખ હરિચંદ પાસે છે. દક્ષિણ દિવાન કાશીનાથજીએ For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯ ) કાશીપરામાં કાલિકાનું મંદિર ખધાવ્યુ. સ. ૧૮૫૭ લગભગમાં કાશીનાથ દક્ષિણી દિવાનજીએ કાલિકાનું મ ંદિર બંધાવ્યું હતુ. તેમાં મેાવાડ પાસે ભાગી ગએલ વીરપ્રભુના મંદિરના પથરા કેટલાક વપરાયા તથા કેટલાક કચેરીના કાટ વગેરેમાં વપરાયા હતા. જૂની વાવમાંથી કાલિકાની મૂર્તિ નીકળી હતી. વિજાપુરમાં સ. ૧૮૨૨ માં ગાયકવાડી રાજ્ય થયુ.. तळाव परनी छत्रीना लेख – सं. १८८२ वर्षे बारोट अजुभाई रामशरण थया. तेहांने वांसे बाइ रतिबा सती थयां छे ते उपर छत्री करावी छे. सं. १८८५ माघ वदि बारस वार सोमे स्थापन प्रतिष्ठा करी छे. ऐंड चढायुं छे. बारोट महावसंघ जेठाभाईना दीकरा भाइदत्तराम વડવાસ નળ ને ? આવી છે. જૂની ખેાડાં ઢારાંની ધર્મશાળા—દેવરામ કાશીરામની હવેલીના સામી અઢારની સાલમાં ખાડાં ઢારની ધર્મશાળા હતી-દશા પારવાડ શ્રાવિકા ઉધરી ભડારણે ખાડા ઢોરાંની ધર્માંશાળા સંવત્ સત્તરની સાલમાં બંધાવી હતી. વેરાવાસણમાં પેસતાં ડાબી તરફ જગા પડી ગએલી છે તે જગ્યામાં ઉધરી ભંડારણ શ્રાવિકાએ ધર્મશાળા અંધાવી હતી. ઘાંચી, કુંભાર, ધામી વગેરેમાં ઉઘરી ભંડારેણુ શ્રાવિકાએ પાખીએ પળાવી હતી તે ઘણીખરી હાલ સુધી પળે છે. હાલની ખેાડાં ઢારાંની ધર્મશાળા—સ. ૧૯૦૪ માં શેઠ હાથી મલુકચંદ, દેશી ભવાન મૂલચંદ, મલુકચંદ વીરચંદ એ ત્રણે જણે આગેવાની ભર્યાં ભાગ લેને ખાડાં ઢારાંની ધર્મશાળા બંધાવી હતી–કાટડીયા હાથીભાઇ વખતચંદે તેના કારભાર કર્યા હતા; હાલ કાટડીયા મંગળભાઇ મગનલાલ તેનેા કારભાર કરે છે. ચાટા વચ્ચેાવચ્ચ ચબુતરા—ચાટા વચ્ચેાવચ્ચ શ્રુતરાને 'દાણા નાખવાના કબુતરા ( ચક્ષુતરા ) છે તે પર સ. ૧૮૯૮ ના લેખ છે તેમાં હિંદુ મુસલમાન નુક્શાન ન કરે તે માટે ગધેડે ગાળ લખી છે. f ગારાંદે કુવાના લેખશ્રી ઘેરાય નમઃ । રૃપવિત્ર માગ્ય समयातीत सं. १९९७ साल मध्ये श्रीविजापुरना पूर्वदिशाना दरवाजे तळावे जातां मार्ग पर शेठ बहेयर सीरचंदनी भार्या शेठाणी नहालकुंबर For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ४० ) ज्ञाते विशाश्रीमाळी तेमणे कुवो नवो बंधाव्यो छे प्रथम ते ठेकाणे गोरादे कुइ हती ते पडी गयेली हती. पडी गएली कुइ तथा खेतर नंग १ एक कुइ थकी पूर्व दिशानुं मोरानुं तथा खेतर नंग एक उत्तर दिशाना मोरानुं जमले तर नंग बे कुइ सुद्धां अभरामनंदावे वेत्राण लइने कुई ते ठेकाणे कुवो वो साहुकार लोकोने जल पीवा सारु बंधाव्यो छे, तथा हवाडो गायो विगेरे ढोरने जल पीवा सारु बंधाव्यो छे. संवत १९१७ ना अषाड शुद्ध बीज वार बुध. श्रीगणेशाय नमः अथ श्रीमन्नृपाधिपविक्रमार्कराज्यसमयातीत संवत १९२४ वर्षे शालीवाहन शाके १७९० प्रवर्तमाने आश्विनमास मध्ये श्री विजापुरना पूर्वदिशाना दरवाजे तलाव उपर जातां शेठ श्री ५ बेचरभाइ शीरचंदनी भार्या शेठाणी बाइ नालकुंवर ज्ञात विशाश्रीमाळी विश्रामस्थान पत्थरबन्ध बंधाव्यो छे. प्रथम अमोए संवत् १९१७ नी साल मध्ये शाहुकार लोकोने जल पीवा सारु कुवो हवाडा सुद्धां बंधाव्यो छे ते पासे पश्चिम दिशानी मोरा विश्राम स्थान बंधाव्यो छे ते उपर श्रीमारुती विराज्या छे. संवत् १९२४ आसो वदि ६ ने गुरु. વિજાપુરમાં થએલા આચાર્યે તથા વિજાપુરમાં રચાયેલા ગ્રંથા. અચલગચ્છે ૫૧ એકાવનમી પાટપર સિ‘પ્રભુસૂરિ થયા. વિજાપુરમાં અરિસિંહ શ્રેષ્ઠીની પ્રીતિમતી ભાર્યાની કુખે સ. ૧૨૮૩ માં જન્મ્યા. સ. ૧૨૯૧ માં દીક્ષા લીધી. તેઓએ શિષ્યાવસ્થા છતાં ગુરૂ સાથે વાદ કરવા આવનારાઓને બુદ્ધિથી હરાવ્યા. સ. ૧૩૦૯ માં આચાર્યપદ અને ગચ્છનાયકપદ. સ. ૧૩૧૩ માં નિર્વાણ પામ્યા. चम्पकमाला चरित प्रशस्तिः तपगणगगनरवीणां, श्रीविजयानंदसूरिशक्राणाम् । राज्ये कथानकमिदं भावविजयवाचकस्तेने ॥ १ ॥ For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (xi) सिद्धिगगनमुनिचन्द्रप्रमितेऽब्दे १७०८ विजयदशमिकासु । विद्यापुरे वितेने कथाममूं सोऽर्थितः प्राज्ञैः ॥ २ ॥ महासती वृत्तमिदं वितन्वताऽयुक्तं यदुक्तं मयकाल्पबुद्धिना । मिथ्याऽस्तु तत्पापमपाग्रहस्य मे सद्भिश्च तच्छोध्यमुदारवद्धिभिः॥३॥ इति तपागच्छाधिराज श्रीविजयदानसूरीश्वर शिप्यमहोपाध्याय श्रीविमलहर्षगणिशिप्यमहोपाध्याय श्रीमुनिविमलगणिशिष्योपाध्याय श्रीभावविजयगणिविरचितं चंपकमालाचरितम्. સ. ૧૭૦૮ માં વિજાપુરમાં વિજય દશમીએ ઉપાધ્યાય ભાવવિજ્યજીએ ચપકમાલાચરિત્ર રચ્યું. ધર્મ પરીક્ષાને રાસ વિજાપુરમાં સ. ૧૮૨૧ માં બન્યા છે. તેના બનાવનાર કવિરાજ શ્રીનેમવિજયજી છે. તેની પ્રશસ્તિ નીચે પ્રમાણે. संवत् अढार एकवीशमां, मास वैशाख सुदि पक्ष; तिथि पांचम गुरुवासरे, गाया गुण में रुष. विजापुरमा विराजता, वृद्धतपापक्षे सनुर; चंद्रगच्छमां दीपता, श्रीजिनसागरसूरि. तेनी सांनिधिने लही, गायो रास उल्लास; ओछो अधिको अक्षर होय, शुद्ध करजो पंडित तास. १० रास घणा कविये कर्या, पिण धर्मपरीक्षानो रास; एह समोवड को नहि, जेहमां अधिकार छे खास. ११ सर्व संख्याए ग्रंथ कह्यो, पांच हजार उपर पांच; दालो कही नवखंडनी, एकशोने दश वांच. श्रीहीर विजयसूरितणो, शुभविजय तस शिप्य; भावविजय कवि दीपता, सिद्धि नमुं निशदीस. रूपविजय रंगे करी, कृष्ण नमुं करजोडि; रंगविजय गुरु माहारा, मुजने प्रणम्यानो कोड. . For Private And Personal Use Only ८ १२ १३ १४ Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (४२) नवमी खंड पूरो थयो, साते ढाले करी सत्य; नेमविजय कहे नित्य प्रते, राखनो धर्म सुचित्त. १५ વિદ્યાપુર વાસ્તવ્ય પં. દેવરત્ન ગણિએ વિ. સં. ૧૮૧૫ માં શીલ સંબંધે ગજસિંઘકુમારને રાસ બનાવેલ છે. તેની પ્રશસ્તિ નીચે પ્રમાણે श्री हवि श्रीवीरजिणंद तस राजें, सोहम गणहर छाजे हैं; स. तस परिपाटीइं तपगण इंद्र, लक्ष्मीसागर सूरींद्र है. स. ४ तेहनि तपतिं पाट चौपन्नमि, सुमतिसाधुसूरि प्रणमि हे; स. तस पाटि पणपन्नमें सोहिं, हेमविमलसूरि मोहि हे. स. ५ एहथी आगि पटावलीमांहि, जोयो संबंध ए त्यांहि हे; स. इहा तो लघु पोसालमां आधु, माहरी क्रमांगत दाषु हे. स. ६ हबे श्रीलक्ष्मीसागरसूरि तास, शिष्य वाचक पदि पास हे; स. चंद्ररत्न पाठक तस सीस, अभयभूषण, बुध इश हे; स. ७ तास विवेकी लावण्यभूषण टाल्युं कुमतिनुं दूपण हे; स. तस तपते हुआ दोय गुरुभ्राता, सतार्थी नीरद दिण्याता हे. स. हर्षकनक हर्षलावण्य ए बेय, सर्वोग, पटुतेह थहे; स. तस सीस विनयभूषण अमीरूप, तस पाटि अनुरूप है. स. ९ विवेकरत्न पंडित तस सीस, श्रीरत्नविबुध जगीस हे स. तस विनयी कोविद जयरत्न, राषि शुभमति यत्न हे; स. १० तस पाटि सर्व शास्त्रप्रमाणी, राजरत्न वाचक नाणी हे; स. तत्र शीस वाग्मीजनमा राजि, हेमरत्न बुध छानि हे. स. ११ तस पाटि विजयरत्न विद्यमान, संप्रति सुरगुरु समान हे. स. तास शिष्य भुनिष्य कहाया, तिणे ए सुगुरु पसाया हे; स. १२ भवि जीवने ए संबंध देषायो, चातुरजन मन भाव्यो हे; स.. संवत तिथी अष्ट भू अब्द जेह, नभ वसु नृप शाक एह हे. स. १३ मास बहूल जोष्णी सित पक्ष, ब्राह्मी सुत घस्र प्रत्यक्ष हे; स. ते दिवसे पूर्यो उल्लास, सहूनि लील विलास हे. For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ४३ ) विद्यापुर वास्तव्य ए कीधो, साहिबथी जस लीधो हे. स. ढाल एकावन्न उल्लासे च्यार, दूहा त्रीसत इग्यार है. स. १५ गाथा तिथि सत बिहुत्तर थोक, सार्ध विंशति शत श्लोक हे श्रमणसंघने सुष लाहो यो सदाई, दिन बेअधिक वधाइ हे. स. १६ वटसाषापरे ए विस्तों , कोविद बुध चित्त धर्यों हे; स. अव्यक्तपणे जे रुह्यो ओछो अधिको, सूसक्षर कर्यो तिनको हे. स. १७ इम जाणी जे व्रत आराधे, अति उज्वल पद ए साधे हे; स. देव कहे हुई मंगलमाला, लहि मुषलच्छि रसाला हे. स. १८ इति श्रीशील संबंधे गजसिंघनृपप्रबंधे गणिदेवरत्नेन विरचिते गजसिंघकुमाररास समाप्त ॥ વિજાપુરમાં જેઠાલાલ અને ગિરધરલાલ નામના બે બ્રહ્મભટ્ટ કવિ થયા. યતિ શ્રીરત્નવિજયજી પાસે તેમણે અભ્યાસ કર્યો હતો તેમણે વજ ભાષામાં કાવ્યો લખ્યા છે. યતિ શ્રી અમૃતવિજયજીએ વ્રજભાષા ગુર્જર અને સંસ્કૃત ભાષામાં કાવ્યો લખ્યાં છે. For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪) ગુજરાતમાં રાજય કરનારા ચાવડા, લકી, વાઘેલા, બાદશાહ અને મરાઠાઓનું કેષ્ટક અત્રે દાખલ કરવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે ગુજરાતમાં જેઓએ રાજ્ય કર્યું છે તેઓએ વિજાપુર પર આધિપત્ય મેળવ્યું છે તથા તે કેષ્ટકથી વિજાપુરના ઈતિહાસ પર આજુબાજુની હકી કતથી અજવાળું પડે. ચાવડા વંશ. ઇ. સ. ૭૬પ થી ઈ. સ. ૯૬૧ સુધી. વનરાજ જન્મ ઈ. સ. ૭૨૦; રાજ્યાભિષેક, ઈ. સ. ૭૬૫; મરણ ઈ. સ. ૭૮૦ ત્યાર પછી ૨૬ વર્ષ બીજાં યોગરાજ ઈ. સ. ૮૦૬-૮૪૧ રત્નાદિય ઈ. સ૮૪૨-૮૪૫ વૈરિસિંહ ઇ. સ. ૮૪૫-૮૫૬ ક્ષેમરાજ ઇ. સ. ૮૫૬-૮૮૦ ચામુંડ અથવા ભૂયડ (૧) ઈ. સ. ૮૮૦ ઘાઘડ અથવા રાહડ ઇ. સ. ૮૦૦-૯૩૭ ભૂભટ્ટ ઈ. સ. ૮૩૭-૯૬૧ For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વલભરાજ ( ૧૫ ) ચાલુકય અથવા સાલકી વંશનું ઝાડ. ઇ. સ. ૯૬૧ થી ૧૨૪૨ | મહીપાળ www.kobatirth.org મુળરાજ ૨ જો (ઇ. સ. ૧૧૭૭–૧૧૭૮) મુળરાજ ૧ લા ( ઇ. સ. ૯૬૧-૯૯૬ ) 1 ચામુડ ૪. સ. ૮૯૭–૧૦૧૦ અજયપાળ ( ઇ. સ. ૧૧૭૪–૧૧૭૭ ) ૬ ભરાજ ક્ષેમરાજ I હરીપાળ ત્રિભુવનપાળ કીરત પાળ Acharya Shri Kailassagarsuri Gyanmandir નાગરાજ 1 ભીમ ૧ લેા. ( ઇ. સ. ૧૦૨૨-૧૦૬૪ ) કણું દેવ ( ઇ. સ. ૧૦૬૪-૧૦૯૪ ) સિદ્ધરાજ (ઇ. સ. ૧૦૯૪-૧૧૪૩) કુમારપાળ ( ઇ. સ. ૧૧૪૩-૧૧૭૪ ) ભીમ ર ો. (ઇ. સ. ૧૧-૧૨૪૨ ) For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org { વીરમ ( ૪ ) વાધેલ વશનું ઝાડ. હ. સ ૧૧૬૦ થી ઈ. સ. ૧૩૦૪. લ ઇ. સ. ૧૧૬૦ ખારપાળની માસીને પરણ્યા. અર્હારાજ. ઇ. સ. ૧૧૭. વાયેલ વશ સ્થાપન કરનાર. 1 લવણુ પ્રસાદ. ઇ. સ. ૧૨૦૦ ધાળકાના રાણા ' વીરધવળ ઇ. સ. ૧૨૩૩-૧૨૩૮ ધાળકાના રાણા વીસલદેવ ઇ. સ. ૧૨૪૩–૧૨૬૧ અણહિલવાડના રાજા ăn về cho th Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતાપમલ્લ અર્જુન દેવ ઇ. સ. ૧રર-૧૨૭૪ । સાર ગદેવ ઇ. સ. ૧૨૭૪-૧૨૯૫ કરણદેવ અથવા કરણવેલા ઇ. સ. ૧૨૯૬-૧૩૪ For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) ગુજરાતના સુલતાનેની વંશાવળી. વહુભુલ્ક. રીત ૨ મુઝફરશાહ ૧ લા ( ઝફરખાન ! ૧૪. -૧૪૧ ? ૧ મહમ્મદશાહ ૧ લે ( તારખાને ) ૧૪૦૩-૧૪૦૪ ૩ અહમદશાહ ૧ લે ૧૪૧૧-૧૪૪૧ ૪ મહમ્મદશાહ ૧૪૧૧–૧૪૫ર ૬ દાઉશાહ ૧૪૫૯ ૫ કબુદ્દીનશાહ ૧૪પર-૧૪પ૯ ૭ મહમદશાહ ૧ લો ૧૪૫૯-૧૫૧૩ ૮ મુઝફરશાહ ૨ બે ૨૧૩-૧૫૨૬ દીકરી =આદિલખાન ૯ સિકંદરશાહ ૧૦ મહમૂદશાહ ૧૧ બહાદુરશાહ લતીફખાન ૧૫૨૬ ૧૨ મહમ્મદશાહ કે જે ૧૩ મહમદશાહ કે જે ૧૫૩૬ ૧૫૩૬૧૫૫૪ ૧૪ અહમદશાહ ૨ જો ( અહમદશાહ ૧ લાના વડાને ). ૧૫ -૧૬. ૧૫ મુખ પદ કે ( બેટો ઉભો કરે છોકરી ૧૫૬૧-૧૫૭૩ ? For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪ ) ગુજરાત ઉપર રાજ્ય કરનાર માગલ બાદશાહે. ૧ એકર ૧૫૭૩૧૬૦૫ 1 ૨૦′′ાંગીર ૧૬૦૫-૧૬૨૭ 1 હૈ જાન ૧૬૨૭-૧૫૮ ૬ જહાનદારસાહ ૧૨ આલમગીર ૨ જો ૧૭૫૪-૧૭૫૯ ' ૮ રીઉદરજાત ૧૭૧૯ આઝીમુશાય ૪ ઔર'ગઝેબ ( આલમગીર ૧ ના ) ૧૬૫૮-૧૭૦૭ ૫ બહાદુરશાહ ૧ મે ૧૭૦૭–૧૭૧૨ છ કશીઅર ૧૭૧૩-૧૭૧૯ ૯ રફીઆઉદાલા ૧૯૧૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir I રીલંકાર ૧ દામાજીરાવ ૨ પીયાજીરાવ ૧૭૨૪-૧૭૩૨ ૩ દામાજીરાવ ૧૭૩૨-૧૭૬૮ વાદરાની ગાદીપર રાજ્ય ફર્યાં. મરાઠા ગાયકવાડ સરકારનું કાષ્ટક ૪ આમાજીરાવ ૧૭૬૨-૨૭૭૮ ૫ પુત્તેહસીંગરાવ ૧૭૭૮-૧૯૮૩ ૬ ગોવિંદરાવ ૧૭૯૩-૧૮૦૦ ૭ આનંદરાવ ૧૮૦૦–૧૮૧૯ ૮ સયાજીરાવ બીજા ૧૮૧૯૧૮૪૭ For Private And Personal Use Only જહાનશાહ T ૧૦ મહેમદશાહ ૧૭૧૪–૧૭૪૮ I ૧૧ અહેમદશાહ ૧૭૪૮-૧૭૫૪ Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮) ૯ ગણપતરાવ ૧૮૪૭–૧૮૫૬ ૧૦ ખરાવ ૧૮૫૬–૧૮૭૦ ૧૧ મહારરાવ ૧૮૭૦–૧૮૭૫ ૧ર સયાજીરાવ ૧૮૭૫–ચાલુ કએ વિજાપુર સને ૧૯૧ કુલ વસ્તી ૮૫૧૦ વસ્તીવાળાં ઘણો ૨૪૮૩ ૪૧૨૪ ૪૮૬ સને ૧૯૧૧ ની વિજાપુરની વસ્તી વસ્તીવાળાં ધરો સંખ્યા કુલ વસ્તી ૨૧૨૮ પુરૂષ ૩૧૪૬ હીંદુ મુસલમાન પુરૂ ી કુલ પુરૂષ સ્ત્રી ૨૨૮ ૨૩૦૪ ૪૫૯૧ ૬૪૯ ૬ર૭ ૨૨૧૨ કુલ ૧૨૭૬ કુલ પુરૂષ સ્ત્રી બીજ ઇતર ૫૩૦ ૨૫૩ ૨૭૭ સંવત ૧૯૨૭ માં વિજાપુરના દેશાઈ નથુભાઈ પિતાંબરે વિજાપુરના જૈનોની વસતિ ગણતરી પત્રક કર્યું હતું તેમાં જેનોની ૧૪૪૬ ઓગણુશ સેતાલીશની સંખ્યા છે. વિશાઓશવાળ વીશાશ્રીમાલી દશાશ્રીમાલી દક્ષા પિરવાડ એ ચાર જન નાતનું વસતિ પત્રક કર્યું છે. For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ For Private And Personal Use Only વિનપુરના દેશાઇ પીતામ્બર ભૈતાના ધરડાઓને આરગજેબ ખશાહે આપેલી સણુંદ જે કારસી ભાષામાં લખાએલી છે તેના તરજુમે નીચે પ્રમાણે ગુજરાતી ભાષામાં આપવામાં આવે છે. લાલ અક્ષરના હરફ ગએલા છે લાલ અક્ષર ગએલા છે આપાસ આનાફેએ ખીન સુલતાન મહંમદશાહ ખીન સુલતાન સૈયદશાહ બીન ઊમરસેખ બાદશાહ ખીન મીરાશાહ મીન અમર તૈમુર સાહેબ કરાની સરે ૧૨ અણુ જર મામદ ઊદીન ગાજી આલમગીર બાદશાહ સને ૧૦૮૦ ભીત ખાખર દશાહ ખીન હુમાયુન આશાહ ખીન શાહાજહાન) બાદશાહ ખીન જહાંગીર બાદશાહ ખીન અકબર બાદશાહ ચાઇના આરે આ અરસ આસીની એટલે આકાસવાસી ( oh ) Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) જ્યારે મ્હોટીક અર્જમાં પહોંચ્યું કે મ્હોટા માનથી શીર ઝુકાવા જેવું તે મુજબ દેસાશંગીરીની ખીજમત મહાલ વિજાપુર કદીમ મળેલા એકઞા એગામ તેમાંથી હાલ ગામ દેશ મજકુર પરગણાથી રસુલનગર ઉર્ફે વીલનગરના પામાં દાખલ બાકી માહાલ મજકુરના તાબામાં ૯૨ ગામ તમામ -: ૧,૩૧,૩૬,૫૬પ દ્દામ પરગણા સુદ્ધાંત હજુરી ખીલાકુલ વજનાંબાનીનાં રૂમથી વહાલચંદ તથા વીરચંદ નાતે એશવાળના નામથી લ! માણે મુકરર થાય કે ખીજાત મંજકુરની રસમા તથા લવાજમાથી મારી રીતે ખજાવે કે હાર્કમા તથા જાગીરદાર તથા દિવાની કામના મુરી તથા ખાદશાહી મામલા ચલાવનાર વિગેરે આમ તથા ખાસથી મહાલ મજકુરના રહેનારા તથા પરગણુા મજકુરના રહેવાસી હાલના તથા આવનારાઓએ તેમને તે જગામાં દેસાઇ બીજાના સમારા વિના મખુલ્લું મુકરર જાણી સખતિને હાથ પાછે રાખવા તથા દેસાઈગીરીની દસ્તુર,.........ના વખતમાં પાક હુકમ પ્રમાણે રાજા ટાડરમલે પ્રત સે! એ માલવા જબ રૂ. ૨~~~~ અઢી રૈયત ઉપર મુકરર...... આજમ મીરજા અજીજ કાકલતારાના સુખેદારીના દીવસેામાં અડધા દસ્તુર જપ્ત કર્યું ને અડધે બહાલ રાખ્યા તે મધ્યેથી મીજો અડધા રૂ. ૦-૬૦-૮: પેશ કશીને રીતે સરકારી ખજાનામાં દાખલ કરવુ તે ખાકીના દશ આના દેશાઇઝ્માને માક્ તે દસ્તુર ઉપજ મહાલથી ને પ્રગણા મજકુરથી તેમા ગ્યમાં ફરજો તથા કુટુ” માં વ'ક્ષપરપરા છેાવું તે અસલ તથા શ્રુતલેખ ફેર બદલીના રસ્તા ની ભાવે તથા તમામ રીતેા તથા હરતા બાદશાહી કુલ માગણુ તથા દીવાની ઇજા માફ તથા બંધાવી તથા હર વરસ નવી સનદ ન માગવ અગર ખીજાને ત્યાં રાખ્યા હાય તે! તેનેા તખાર ન કરવા. તા. ૧૧ રખીઉલ આખર વરસ ચેપે કલુસવાલાએ લખ્યુ વિજલદેવ પરમારની સાથે આવેલા શાઇ કાકાશાની વશાવલી નીચે સુજખ છે. દેશાઇ રાયમલના પુત્ર દેશાઇ ટાકર થયા તેમના પુત્ર સેામજી થયા. દેશાઇ સામના પુત્ર વીરચંદ્ર થયા. વીરચંદના પુત્ર વર્જેશીંગ થયા. દેશાઇ વશીંગના પુત્ર વાછડ, 2 દેશ! વાછડાના પુત્ર અમરગ થયા. દેશાઇ અમરચંદના પુત્ર દેશાઇ ર્ ગજી થયા. ર'ગજી દેશાઇના પુત્ર જોઇતારામ થયા. તેમના પુત્ર દેશ:ઇ પિતાંબર થયા. પિતાંબર દેશાઇના પુત્ર નથુભાઇ અને કાલીદાસ હાલ વિદ્યમાન છે. વિજાપુરમાં અન્ય જૂની સદી છે પણુ વિશેષ For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર ) ઉપયોગી ન હોવાથી અત્ર ઉતારો કરવામાં આવ્યો નથી. ગુજરાતી ભાષાની લીપીને અક્ષરો જોવા માટે ગુર્જર સાક્ષરોને ઇચ્છા હોય તો અત્ર . ૧ર૦ ની સાલમાં લખાયેલા ગુજરાતી અક્ષરો મળી શકે તેમ છે. ગુજરાતી સાક્ષરોને તેની ઈચ્છા હોય તો સૂચના કરવી. આ સાણંદથી પૂર્વની જન દેશાઇની ચડતીને ખ્યાલ આવે છે. જેને પિતાના વડીલેની પેઠે સર્વ પ્રકારની ઉન્નતિમાં પૂર્વની પેઠે સાવધાન રહેવું તેવું શિક્ષણ આથી મળે છે प्रान्तमङ्गलम् // ધર્મમાણું. કરી બે ધર્મકમાણી–જીવન ધરી, કરી લે ધર્મ કમાણી. ધર્મ થકી સુખ જાણું– મા ધર્મ સા ધર્મ નહીં કઈ—સત્યસમી નહીં વાણું. જૂઠ સમું નહીં પાપ જગતમાં–બન નહિ કદિ અભિમાની. જીવન. 1 ચારી જારી કર નહીં કયારે– પ્રભુપ્રીતિ દિલ ધારી. કુટુંબવત્ જગજીવ ગણીને–દે નહિ દુખ તલભારી. જીવન. 2 શ્વાસસે પ્રભુ સમરી લેં– શુભ થઈ દિલદાની. નિર્લેપી થઇ કર શુભ કાર્યો–મુકિતની એ નિશાની. રાગ દેષથી પક્ષાપક્ષે કર નહીં તાણુતાણી. ભલું કરવા જગ સર્વ જીવોનું–કર સહુ ઉલટ આણી. જીવન. 4 જન્મ ધર્યો છે સારા માટે–તેની ન કર ધૂલધાણી. ક્ષણ ક્ષણ આયુષ્ય વીતી જતું–ચેત ચેત ઝટ પ્રાણ. જીવને. 5 સારૂં કરતાં સારું થાતું—સાચી એહિ કહાણી. ગુરૂદેવપર શ્રદ્ધા ધારીકર નહીં મન નાદાની. જીવન. 6 વહેતી વાટે મુસાફર જગ–મુંજ નહીં અજ્ઞાની. બુદ્ધિસાગર ધર્મ કર્યાથી–પરભવ સુખની ખાણું. - 3 રાત્તિ વિદ્યાપુર વૃત્તાન્તઃ જીત કશા ગુમ વઢવાચ ઘોષાર્થ, કુત્તિસાગરસૂરિ છે ? A जनाः सर्वे सुखं यान्तु, मैत्र्यादिभाववासिताः / उन्नतिपथिकाः सन्तु, सर्वत्र धर्मकारकाः // 2 // સર્વપાપાનિ નરચન્ત, ધર્મજાગરા मङ्गलानि सदा सन्तु, जैनशासनक्तितः // 3 // જીવન. 3 જીવન. 17 For Private And Personal Use Only