Book Title: Vijapur Bruhat Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008682/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારત-ગુજરાત વિજાપુર (વિદ્યાપુર) બૃહવૃત્તાંત. For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 19 == ===== જીમદ્ સુનિલ કરનાદા- ૨૦૧૨ 0 6 - ગુજરાત વિજાપુર (વિશાપુર) બ્રહવૃત્તાંત. = -96 ==== –{@ @@ – લેખક–સણતશાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય શ્રીમદ્દબુદ્ધિસાગરસૂરીશ્વરજી. થર ©©== શેઠ મગનલાલ ચંદના સ્મરણાર્થે; તેથી ઉપકૃત થયેલ છે, એક વ્યક્તિની વ્યસહાયવડે, પ્રસિદ્ધકર્તા– શ્રીઅધ્યાત્મજ્ઞાનપ્રસારકમંડળ-મુંબઈ. હા. વકીલ મેહનલાલ હીમચંદ. પ્રત ૫૦૦ વીર સં. ૨૪પર. બુદ્ધિ સં. ૧ વિક્રમ સં. ૧૯૮૨ ઈસ્વીસન ૧૯૨૫ કિં. રૂ. ૧-૪ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળમાં પેટ્રન અથવા લાઈફ મેમ્બર થઈ પ્રગટ થતા ગ્રન્થોને લાભ મેળવે. અને તે માટે પત્રવ્યવહાર નીચેના શીરનામે કરે– s શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ. હેડ ઓફીસ–શ્રી મુંબઈ ઠેરાંબાકાટે બ્રાન્ચ ઓફિસ–શ્રી પાદરા (ગુજરાત) ભાવનગર-આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શા. ગુલાબચંદ લલ્લુભાઈએ કાપ્યું. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન જન્મભૂમિ તરફ માન ઉત્પન્ન કરાવનાર, સ્વફરજની જાગૃતી કરાવનાર, પ્રાચીન જાહેરજલાલી અને હાલની પડતી દશાની સરખામણી કરવાનું સાધન આપનાર, દેશના જુદા જુદા ધર્મો અને સ્વધર્મનું ભાન કરાવનાર, સ્વદેશ અને સ્વગામની ઉન્નતિમાં ભાગ અપવાને પ્રેરણ કરનાર, ઐતિહાસિક પૂરાવા માટે તામ્રપત્રો અને શીલાલેખે કેટલા ઉપયોગી થઈ પડે છે તે બતાવી આપનાર, જેનોની મંદિર સમૃદ્ધિ અને જ્ઞાન સમૃદ્ધિ તરફ અગાધરૂચિની સાક્ષા આપનાર આ ગ્રન્થ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ગ્રન્થમાળાના ગ્રંથાંક ૧૦૨ મા રૂપે બહાર પાડતાં આ મંડળને હર્ષ ઉત્પન્ન થાય છે. પ્રથમવૃત્તિની પ્રસ્તાવના અને આ આવૃત્તિના વક્તવ્ય તરફ ધ્યાન આપી પ્રાચીન અને અર્વાચીન સ્થીતિની તુલના કરી ઉન્નતિક્રમમાં આગળ વધવા માટે પ્રાસંગિક વિવેચનો અને સૂચનાઓ કરી છે તે ઉપર ધ્યાન આપવા વિનંતિ છે. પ્રથમવૃત્તિ-બુ સાગ્રન્થમાળાના ૩૬માં ગ્રન્થ તરીકે વિજાપુર (વિદ્યાપુર ) વૃત્તાંત એ નામે લઘુરૂપે–બહાર પડી હતી જયારે આ ગ્રન્થને વિસ્તાર મેટ થવા સાથે વિશેષ હકીકતોનો સમાવેશ થતાં તેને ભારત ગુજરાત વિજાપુર (વિદ્યાપુર) બહ૬ વૃત્તાંત એ નામ આપવામાં આવ્યું છે. ' ગુરૂશ્રીએ પ્રથમવૃત્તિની પ્રસ્તાવનામાં આ ગ્રંથલેખનનું નિમિત્ત-વિજય દેવ પરમારને લેખ-ઘાંટુ સંધપુરના દેરાસરવાળો લેખ છે એમ જણાવ્યું છે. તે લેખે ઉપરાંત અન્ય લેખો અને ગ્રન્થ વિજાપુરના ઈતિહાસને પ્રકાશિત કરી રહ્યા છે તેમ આ ગ્રન્થ પૂર વાંચવાથી ખાત્રી થશે. હાલનું વિજાપુર તેજ સ્થાને ત્રીજીવાર વસ્યાનું ઐતિહાસિક રીતે સાબીત થાય છે. ચાવડા રત્નાદિત્યના સમયને કુંડ જે હાલ હયાત છે ને તેમાં જે લેખ છે. તેથી સં. ૮૦૨ પૂર્વે વિજાપુર ઉપર ચાવડા રાજાઓના સત્તા હતી અને તે ઉપરથી તે પૂર્વેનું વિજાપુર હોવું જોઈએ તેમ સમજી શકાય છે. સુધર્મગ૭ પટ્ટાવલીથી વિ. સં. ૯૨૭માં વિજાપુર વસ્યું અને સંઘપુરના લેખથી વિસં. ૧૨૫૬ માં ફરી વસ્યાનું સમજી શકાય છે. ઘાંટુગમ સં. ૧૮૦૦ ના સૈકામાં હયાત હેવું જોઈએ અને વિજાપુર થયેલા મુસલમાન આક્રમણ સમયે વિજાપુરના ઇતિહાસને પ્રકાશિત કરનાર ખનાં ૪ પાટીયાં વિજાપુરના પ્રાચીન દેરાસરમાંથી બચાવી લેવામાં For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવ્યાં હોય અને તેમાંના બે ઘાંટુ અને પશ્ચાત્ સંઘપુરમાં રક્ષણ પામ્યાં હોય તેમ જણાય છે. તેમાં પ્રથમનું પાટીલું લેકે ૧ થી ૬૫ સુધીનું તથા ચોથું અથવા છેલ્લું પાણી લેક ૧૧૫ પછીનું મળ્યું નથી. તે જે મથું હેત તે વિજાપુરના ઈતિહાસને સંપૂર્ણ અજવાળું પાડત. ર. રા. વકીલ મેહનલાલ દલીચંદ દેશાઈ તરફથી આ નિવેદન લખવા સમયે ખબર મળી છે કે લીંબડીના ભંડારમાં વિજાપુર સંબંધી લખાણવાળો ગ્રન્થ છે. જે તે કોઈ ગ્રન્થ ત્યાં હશે તે ત્રીજી આવૃત્તિ સમયે તે મેળવી વધુ પ્રકાશ પાડી શકાશે. આ વૃત્તાંત જે સ્થળનું છે ત્યાંના એક ધર્મિષ્ટ પરોપકારી અને સ્વબળે આગળ વધી પિતાની શક્તિને સર્વ પ્રકારે પોતાના હસ્તે સદુપયોગ કરનાર ગ્રહસ્થ તે સદ્દગત શેઠ મગનલાલ કંકુચંદનું જીવનવૃત્તાંત પ્રથમવૃત્તિમાં આળેખાયું છે; તે જ થોડી પુરવણુ સાથે આ આવૃત્તિમાં રાખવામાં આવ્યું છે અને તે પ્રાસંગીક જ છે. પ્રથમવૃત્તિમાં તેઓશ્રી તરફથી દ્રવ્યસહાય મળી હતી; તેમજ આ આવૃત્તિમાં તેઓશ્રીના ઉપકારથી ઉપકૃત થયેલ આ મંડળના એક સભ્ય તરફથી રૂા. ૫૦૦)ની આવક હાય મળી છે આ ભાઈની ઈચ્છા મુજબ આ ગ્રંથસદ્દગત શેઠના સ્મરણાર્થે પ્રગટ થાય છે. અને ગુરૂશ્રીની પણ તથા પ્રકારની જ આજ્ઞા હતી. આ ગ્રન્થ શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડની સુવર્ણ જયુબીલી પ્રસંગે જ બહાર પડતો હોવા સાથે આ વૃત્તાંતવાળા સ્થળના તેઓ અધિપતી-રાજવી હોવાથી તેઓશ્રીના સુંદર છબી આ ગ્રન્થમાં આપવી યોગ્ય ધારી છે, તેમજ શ્રીમદ્ ગુરૂવર્યની દીવ્ય મૂર્તિ, આ વૃત્તાંતવાળા સ્થળે તેઓશ્રીના સમાધિસ્થાને સમાધિમંદીરમાં પ્રતિષ્ઠીત થવાના દિવસેજ બહાર પડતી હોઈ તેઓશ્રીની પણ આબેહુબ છબી આ ગ્રન્થમાં આપવી યોગ્ય જણાઈ છે. વિજાપુર તાલુકાનો નકશો પણ આ ગ્રન્થમાં પ્રગટ કર્યો છે તે પણ યોગ્ય જ ગણાશે. વિદ્યાપુરમાં–ગુજરાતમાં વિદ્યાના પારંગત એવા ગુરૂશ્રી જેવા વિદ્વાનો વિદ્યાના પૂરની માફક અનેક થાઓ તથા સર્વત્ર ઉચ્ચ વર્તનવાળા, માનનીય, દાની, ધર્મિષ્ટ પુરૂષો વધે અને સ્વકેમ-સ્વભૂમિની ખ્યાતિ વિસ્તારે એવી ભાવનાપૂર્વક વિરમીએ છીએ. બુદ્ધિ સં. ૧ વિક્રમ સં. ૧૯૮૨ ) લી( છ ગામ જાન પ્રસાર મા For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંતવાણી—ગુરુમરન. જેના ગુણાની ગણના જનથી ન થાયે, ના શેષનાગ જીભથી ગણતાં ગાયે, જોડી બે હસ્ત શુભ આશિષ ાનત્ય ચાચુ, શ્રી બુદ્ધિસાગર સૂરિ શરણું જ સાચું, ૧–કાણ જાણતું હતું કે—આ ગ્રન્થની પ્રથમાવૃત્તિના દ્રવ્ય સ્હાયક શેઠ મગનલાલના દેહ તે આવૃત્તિ પ્રગટ થયાબાદ માત્ર બે માસમાં જ આ દુનિયા છે।ડી જશે ? ૨ કાણુ જાણતું હતું કે—આ ગ્રન્થની દ્વિતીયાવૃત્તિ પ્રથમ કરતાં મોટા પ્રમા ણુમાં-વધુ અજવાળુ પાડે તેવા સ્વરૂપમાં આટલા ટુકા સમયમાં બહાર પડશે. ૩-ક્રાણુ જાણતું હતું કે-ગુરૂશ્રીની સતત તાકીદે છતાં તેઓશ્રાના દેહવિલય પૂર્વે બધુ મેટર છપાઇ ગયા છતાં માત્ર પ્રસ્તાવનાદિ માટે મ્હારા પ્રમાદવશે આ ગ્રન્થ વાચકાની સમક્ષ ગુરૂશ્રીની હયાતીમાં રજુ નહી થાય ? - કાણુ જાણતુ` હતુ` કે—આ ગ્રન્થના લેખક મહાત્માશ્રીનું આપણી વચ્ચેથી અતિ વેગે ઉચ્ચ ગતિ તરફ પ્રયાણ થશે ? અને તે પણ સ` ૧૯૮૧ ના જે વદ ૩ ની પ્રભાતેજ. ૫ કાણુ જાણતું હતું કે—વેગે મુસાફરી પુરી થનાર હેાવાની ચેતવણી છતાં સેવક તેઓશ્રીથી અંત સમયેજ વધુ દૂર હશે ? - કાણુ જાણતું હતું કે—મ્હારા ઉપગારી સદ્ગત શેઠશ્રીના શુભ દ્રવ્યવડે લેવાચેલી ભૂમિમાં વિજાપુરની કીર્તિમાં વધારા કરનાર અનેક શુભ કાર્યો થશે ? છ કાણુ જાણતું હતું કે—સદ્દગત ગુરૂશ્રીને નિર્વાણુ મહેાત્સવ અપૂર્વ રૂપમાં જે સ્થળે થયા તે સ્થળે થવાના હતા ? આ અને બીજી ઘણું—સ. ૧૯૪૬ થી મ્હારા બાળસ્નેહી અને સન્મિત્ર રૂપે અને સ. ૧૯૫૭ થી સાચા સંત અને સદ્દગુરૂ રૂપે નિર્મળ જ્ઞાન અને સત્સંગનો અપૂર્વ અનુભવ ચખાડનાર તથા ‘ સામ્રમતી ગુણુશિક્ષ કાવ્યની અમુક લીંટીએ તરફ માત્ર ઇશારા કરી મ્હારામાં જાગૃતિ લાવનાર For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ્હારા તે યોગીશ્વર ગુરૂશ્રી જાણતા હતા. અને તેમજ થયું તે જગતે જોયુ. મને પણ પ્રભુ શ્રી મહાવીર અને ગૌતમના વિરહની કંઈ ઝાંખી થઈ. ગુરૂશ્રીના અનેક પ્રાસંગીક વચનોની સત્યતા તેઓના સંબંધમાં આવનારાઓને વખતો વખત અનુભવાતી હતી અને વખત જશે તેમ વધુ અનુભવાશે. સંતવાણી. - તેઓશ્રીની પ્રેમભાવે અપૂર્વ સેવા–વૈયાવચ્ચ કરનાર શાન્તમતિ શ્રી વૃદ્ધિસાગરજી અંત સમયે ગુરૂશ્રીએ બોધ આપતાં આપતાં સં. ૧૯૮૧ ના ચૈત્ર સુદ ૫ ની રાત્રે કહ્યું કે “આત્મ સ્વરૂપ ચૂકીશ નહી ” “ ફીકર ન કર, જા તારી પાછલ આવું છું–તૈયારી છે.” ઇત્યાદિ બોલાયેલ સમસ્યાસૂચક વચન તે સંત પુરૂષે સાચાં કરી બતાવ્યાં અને તે માત્ર અઢી માસની અંદર જ. જે સ્થળે મુનિ શ્રી વૃદ્ધિસાગરજીને અગ્નિસંસ્કાર થયો તે જ સ્થાનમાં આચાર્યશ્રીના દેહને અગ્નિસંસ્કાર થયો–એકજ સ્થાને બન્ને પુદ્ગલની રાખ થઈ અને ત્યાં ગુરૂશ્રીનું સમાધી મંદીર થયું અને ભાવીએ નિર્માણ કર્યું હોય તેમ ગુરૂ શિષ્યના પ્રેમનું દશ્ય મૂર્તિ રૂપે સાક્ષાત ખડું થયું. સંતોની સત્યતા જણાવતું–ગુરૂ શિષ્યનું સ્મારક દ્રશ્ય વિજાપુરમાં જયવંતુ વર્તે. શાન્તિઃ રૂ ગુણદૃષ્ટિવડે ગુણાનુરાગ પ્રગટે તથા પ્રભુ મહાવીરના શાસનની નિસ્પૃહ ભાવે વિશેષ સેવા થાય અને શુભાશુભ કર્મની નિર્જરા જલ્દી થાઓ એવું ઈચ્છતો અને ભાવપૂર્વક વંદન કરતા શ્રી મુંબાઈ ચંપાગલી. ) સં. ૧૯૮૨ માહ સુદ ૩ ( ગુરૂ વિરહની પંદરમી લલુ કરમચંદ. પાક્ષિક તીથી ) For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org जन्म सं. १९३० महा वदी १४ ( विजापुर ). दीक्षा सं. १९५७ ( पालनपुर ). श्री १०८ महाग्रंथ प्रणेता योगनिष्ट शास्त्रविशारद् जैनाचार्य श्रीमद् बुद्धिसागर सूरिश्वरजी. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only www देहोत्सर्ग सं. १९८१ ज्येष्ठ वदी ३ ( विजापुर ). आचार्य पदवी सं. १९७० ( पेथापुर ). Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીયાવૃત્તિનું વક્તવ્ય. જેના દર્શનની ગ્રન્થ સમૃદ્ધિ માટે જેનેતર વિદ્વાનોને પણ મુકતકંઠે કહેવું પડે છે કે ગુર્જર સાહિત્યમાં બહેળો હીસ્સો જેના ધર્મગુરૂઓનો જ છે. સર્વ દિશા અને સર્વ વિષયોમાં જૈનાચાર્યોએજ પિતાના લેખિની અવિચ્છિન્નપણે ચલાવી છે અને ચલાવી રહ્યા છે. આ હકિકતને સચોટ પૂરાવો વર્તમાનકાલે શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરે પૂરે પાડયો છે. માત્ર ૨૪ વર્ષના દિક્ષાકાલમાં સેંકડો ગ્રન્થ સ્વબળે-આત્મસ્વરૂપમાં રહીને–એકાંતહિતના જ કરનારા લખ્યા છે. “જેના નિર્મળ સંયમે જગતમાં જ્યોતિ અને કીતિ પ્રસરેલી છે, જેની લેખિનીવડે સેંકડે તત્વામૃતના ગ્રંથ સુભાષિત શબ્દોથી ઉત્તમજ્ઞાન આપી રહ્યા છે, જેઓનું પદ્દર્શનશાન જૈન અને જેનેતરોને આકર્ષી રહ્યું છે તેવા પ્રખર જ્ઞાની સદ્દગુરૂરાજ-સાગરગચ્છાધિપતિ, ધર્મધુરંધર અધ્યાત્મ જ્ઞાની-કવિ અને વૈરાગી યોગીરાજ જગતમાં જયવંતા વર્તે.” તથા પ્રકારે ગુરૂશ્રીનું કીતન કરી આ આવૃત્તિ સંબંધી વિકતવ્ય લખવા પ્રેરાઉં છું. જન્મભૂમિ તરફ પ્રેમભાવે–સેવા ભાવે સ્વફરજ બજાવનાર વીરલા પુરૂષ હોય છે તેઓ પછી આ ગ્રંથના રચયિતા સદ્દગત ગુરૂશ્રી પણ એક છે એમ આ ગ્રંથ યથાસ્થિત વાંચવાથી ખાત્રી થશે. જન્મભૂમિની અને સ્વદેશ ભાષાની સ્વાર્પણ ભાવે સેવા કરવા, શકિતખીલવવા, અન્યોને બોધ કરી પિતે તે ફરજ બજાવવા આ ગ્રંથ લેખનને હેતુ સ્પષ્ટ કરતાં આત્મભાવે સંપથી વાર્તા સ્વર્ગવાડી કરતાં જન્મભૂમિની ઉત્તમતા જણાવતાં “જન્મભૂમિની ઝુંપડી નંદનવનથી બેશ” એ વાક્ય વડે ગુરૂશ્રીએ ગરીબ કે દાનેશ્વરી–ત્રીમાન કે વિદ્વાને કયા ભાવે પિતાનો હિસ્સો જન્મભૂમિના ઉત્કર્ષ માટે અર્પવા તે બતાવીને વિજાપુર વૃતાંતની શરૂઆત કરી છે. પ્રથમવૃત્તિની પ્રસ્તાવનામાં, પિતાની જન્મભૂમિ હોવાથી અને વિજાપુર એક પ્રાચિનનગર હવા સાથે ઐતિહાસિક દ્રષ્ટિએ અવલોકન કરવાયોગ્ય હોવાથી અને તે માટે બીજાં કારણો સાથે તે પ્રસ્તાવનાના પૃષ્ણ ૨ થી ૮ માં પ્રગટ કરેલા ક ૬૭ થી ૧૧૪ (૬૬ થી ૧૧૫) નો લેખ મુખ્ય નિમિત્તભૂત છે અને તે For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માટે ટેડ રાજસ્થાન, ફાર્બસરાસમાળા, સુધર્મગ૭ પદાવલિ તથા અન્ય પટ્ટાવલિઓ અને વિજલદેવ પરમારનો લેખ સાક્ષીભૂત છે એમ ગુંથ્રીએ જણાવ્યું છે. મજકુર લેખ અધૂરે છે. પહેલું અને છેલ્લું પાટીલું મળ્યું નથી. તે જે મલ્યું હોત તો વિજાપુર અને તે સંબંધી ઐતિહાસિક વિષયમાં વધુ અજવાળું પડત. એક હાથ પહોળાં અને બે હાથ લાંબા પાટીયાં શિલાલેખ) ઘણીજ ડી જશે જણાય છે. આમાં ૬૬ મા શ્લોકની માત્ર એક જ છેલ્લી લીટીથી શરૂઆત છે જ્યારે ૧૧૫ માની બે લીટીથી તે બાકી રહે છે. આ ઉપરથી સાબીત થાય છે કે તેના ચાર અથવા પાંચ પાટીઆમાં તે લેખ હોવા જોઈએ. મજકુર લેકેમાં ૭૯ થી ૯૦ લેકના ભાવાર્થ ઉપરથી જણાય છે કે-બેહદેવે પોતાના પિતા વિજલદેવને યશ ફેલાવવા વિજાપુરનો ઉદ્ધાર કર્યો અથવા વસાવ્યું; પણ આ લેકમાં યશોધવળ, અંબા, જેહડસેમદેવ, દેવધર, દેડ વિગેરે શ્રાવકનાં નામ આવે છે તે કોણ અને ક્યારે થયા તથા તેમનાં શું કર્યું હશે તે હકીક્ત જાણવાને અન્ય ગ્રંથે જોવાની જરૂર જણાય છે. ગામની શોભા, મંદિરની ભવ્યતા, મંત્રીઓની ન્યાયપરાયણતા, ધનવતને પાત્રાપાત્રની પરિક્ષા કરી ધનનો વ્યય કરવાને વિવેક અને બીજાને ઉદ્ધાર કરવાની ઉત્સુકતા, ગૃહસ્થોનાં ઘરે, બજારે, કેવાં હતાં અને પ્રતિદિન મહોત્સવડે નગર કેવું શોભતું હતું તે જણાવી શ્રાવકે કેવા હોય અને તે સમયે કેવા હતા તે હકીક્ત માટે નીચેના ભાવાર્થવાળા કોઈપણ શ્રાવકે ભૂલવા જેવા નથી. જે નગરમાં શ્રાવકોનો સમુદાય સ્કુરાયમાન વિધિપથમાં પ્રસ્થાન કરે છે અને રાત્રિ દિવસ સઘળા પદાર્થોને વિનશ્વર જાણે છે, તથા પારરહિત સંસાર સાગરને તરી જવા ઈચ્છા ધરાવનાર હોઈ તીર્થકર–પરમાત્માના ધર્મરૂપ વહાણને આશ્રિતબની નિત્યાનંદ સ્વરૂપવાળી મુકિતરૂપી વનિતાને પ્રાપ્ત કરવા સદા ઉદ્યમ કરે છે” (૮૮) “જેને હંમેશાં ચારિત્ર લેવાની ઇચ્છા છે તથા જે વિષયની પેઠે કડવા ફળવાળા સંસારને ત્યાગ કરવા ઈચ્છે છે તથા મુક્તિરૂપી સ્ત્રીના હદય ઉપર રમવાની ઇચ્છા ધરાવે છે અને સમ્યગ પ્રકારે ધારેલી દેશ વિરતિ જેના હાથમાં અનેક પ્રકારની આનંદશ્રેણુને આપે છે” ( ૯૧ ) ( જુઓ પૃષ્ટ ૯) તે પછી ગુરૂશ્રીએ–સાભ્રમતી નદી સંબંધી, બ્રહ્માવર્ત અને આવર્ત તથા વિદેશી હૂણ અને ગુર્જરો સંબંધી તથા ગુજરાતની પ્રથમ ગણના સૌરાષ્ટ્રમાં For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થતી હતી અને હાલના ગુજરાતની હદ કેટલી છે તે જણાવી, વિજાપુરનુ સ્થાન અને ત્યાંના કયા કયા પુરૂષષ પેાતાને આલંબન આપનાર થઈ પડ્યા તે જણાવ્યું છે, ગુરૂશ્રીએ ગ્રન્થની શરૂઆત કરતાં પૃષ્ટ ૨ થી ૭ સુધી વિજાપુર કર્યા છે, તેના ઉપર કયા કયા રાજાની સત્તા હતી, હાલ કાની સત્તા છે, મરાઠા રાજ્યની સત્તામાં કયારે આવ્યુ, કેટલી વખત ભાંગ્યું અને પુનઃ સ્થાપિત થયું, હાલ કઈ સ્થિતિમાં છે. જૈન અને જૈનેતર દેવાલયા, મસ્જીદો, સ્કૂલા, પાઠશાળા, ધર્મશાળાઓ, ઉપાશ્રયેા, કાર્ટા, વાખાનુ, ખેર્ડીંગ જ્ઞાનમદિર વિગેરે સ્થાના છે તે સંબધી તથા વિજાપુરમાં કવિઓ, પંડિતા, શૂરાઓ પ્રગટે છે તથા તેની અમે હવા આરોગ્ય માટે અને ગુરૂકુળ માટે અનુકૂળ છે તે જણાવી અન્ય વિદ્વાનેા અને ગ્રન્થે. વિજાપુરના ઇતિહાસ માટે શુ કહે છે તે જણાવ્યું છે. પૃષ્ટ ૮ થી ૩૨ વિજાપુરની આસપાસના ગામેાની જાણવાજોગ હકીકત આપી છે તે તેમાં પુરાણા અને જાણવા યાગ્ય શહેરો અને ગામેાની પ્રાચીન તથા અર્વાચીન હકીકત જણાવી છે. હ્માંડુ, પ્રાંતિજ, લાદરા, વરસાડા, માણસા, ખડાયત, ( પાયતન અથવા ત્રંબાવતી ) મહુડી, સંધપુર, પેથાપુર, લીખાદરા, આજેલ, દેલવાડા, વેડા, પીભવાઇ, રીદરાલ, કુકરવાડા, ચરાડા, ગવાડા, કાલવડા, ગેરીતા, સૌ, પામેાલ, મેઉ, ડાભલા, વશાઇ, ગોઝારીયા, લાંધણુજ, ખીલેાદરા, લાડોલ, ( લાટા પલ્લિ, વીશનગર, મહેસાણા, વડનગર, ખેરાલુ, તારંગા, ઇડર, વાધપુર, આગલેાડ, મગરવાડીયા, સાજા વગેરે ગામા સંબધી ખાદશાહી વખતમાં થયેલા ફેરફારા અને જાણવા ચેાગ્ય હકીકત તથા મણીભદ્ર તીર્થના ઇતિહાસ આપ્યા છે તથા પ્રાંતિજ, મહુડીના દેરાસર વગેરેના લેખા પ્રગટ કર્યાં છે. પૃષ્ટ ૩૩ થી ૪૦ વિજાપુરની ઘેાડાં વર્ષોં પૂર્વેની વ્યવહારિક સ્થિતિ અને હાલની સ્થિતિ, અનેલા મનાવા, જૈનાને લગતી જાણુવાજોગ હકીતા અને પ્રાસંગિક વિવેચન છે. પૃષ્ઠ ૪૧ થી ૭૦ સુધી વિજાપુરના હાલના જૈન મદિરા અને તેને લગતા લેખા અને વિગત લખાઇ છે. પૃષ્ટ ૭૦ થી ૧૦૫ સુધી જૈન સંસ્થાઓની હકીકત-ઇતિહાસ વિગેરે છે. જેમાં અણુસર અને દેવસૂર ગચ્છ સંબંધી-વજેસીંગ સબધી, વડી પાશાળ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને લડી પોશાળ સંબંધી વિજાપુરને લગતે ઐતિહાસિક પ્રકાશ પાડ્યો છે. આમાં ધર્મષસૂરિ અને પ્રખ્યાત થઈ ગયેલ પિડિશાહ શ્રાવકનો વિજાપુર સાથે સંબંધ બતાવ્યો છે. તે વિજાપુરની કીર્તિમાં વધારો કરનાર જણાય છે. તે પછી વિજાપુરમાં થયેલા કવિઓ-વિદ્વાન વગેરે સંબંધી જાણવા ગ્ય હકીકત જણાવી જ્ઞાનમંદિર–મગનભાઈની વાડી વગેરેના લેખે પ્રગટ કર્યા છે. પુષ્ટ ૧૦૬ થી ૧૨૩ વિજાપુર મના જૈનેતર મંદિર, સાર્વજનિક સંસ્થાઓ, તેઓના સ્થાપકે, રહે અને તેને સંબંધકર્તા ગૃહસ્થ, કવિઓ અને વિદ્વાનોની જાણવા યોગ્ય હકીકતો પ્રગટ કરી છે. પૃષ્ટ ૧૨૪ થી ૧૩૨ જુના નવા વિજાપુરની મિત્રતા અને પ્રાચીનતાના ઐતિહાસિક લેખોના ઉતારા આપ્યા છે. પૃષ્ટ ૧૩૩ થી ૧૫૦ વિજાપુરમાં થયેલા પ્રાચીન આચાર્યો અને વિજાપુરમાં રચાયેલા અન્ય સંબંધી તથા પ્રાચિન મહાવીરસ્વામી વગેરેનાં દેરાસરે જે હાલ હયાત નથી. તે સંબંધી વિશેષ હકીક્ત જણાવનારી પ્રશસ્તિ આપી છે અને પુષ્ટ ૧૫૧ થી ૧૫૪ સુધી સાગરશાખાની પટ્ટાવેલી આપી છે. પૃષ્ટ ૧૫૫ થી ૧૬૪ મુસલમાન પ્રકરણ છે. જેમાં તેઓ સંબંધી જાણવા યોગ્ય હકીક્ત સાથે તેઓની મદો, કો અને તેઓની પિતાના ધર્મ સંબંધી માન્યતા વિષે વિવેચન છે. પૃષ્ટ ૧૬૪થી ૧૭૧ વૈદિક-પૌરાણિક હિંદુઓ અને તેનો ધર્મ તથા સિદ્ધાંતમાન્યતા અને તેઓમાંના વિદ્વાન–શ્રીમાને સંબંધી હકીકત અને વિવેચન છે. પૃષ્ટ ૧૭૨ થી ૧૭૪ માં જૈન અને જેન કાતિઓ, જેનધર્મ, ક્ષત્રીય વંશ અને તેની શરવીરતા સંબંધી ટુંકમાં ઈશારે કર્યો છે. પૃષ્ટ ૧૫ થી ૨૧૨ જૈનધર્મ-વિશ્વધર્મ ના મથાળા નીચે ૩૮ પૃષ્ટને સ્યાદ્વાદ ધર્મની ખુબી-અર્થાત મહત્વતા દર્શાવનારે એક મેટ મુદ્દાસરને લેખ લખાયો છે. આમાં જૈન ધર્મ-જૈન ધર્મનાં ત, માન્યતા, જેનવા, તીર્થકરો, કેવલીઓ, સાધુઓ, આચાર્યો, પન્યાસ, સાધ્વીઓ, શ્રાવકે, શ્રાવિકાઓ, કાળ, આરા, આયુષ, તીર્થકર મહાવીર પ્રભુ ઈત્યાદિને બેધ, સિદ્ધાન્ત, કર્મનું સ્વરૂપ, સપ્તનો, પદ્ધવ્ય, નવત, અષ્ટકર્મો, દ્વાદશાંગી, અગીયાર અંગ, બાર ઉપાંગ, ચૌદ પૂર્વ અને આગ સંબંધી એવું તે સરસ રીતે દિગદર્શન For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્યું છે કે જેન અને જૈનેતરને જૈન ધર્મ સંબંધી ઘણાં પુસ્તક જવાના અભાવે રહી જતી અજ્ઞાનતા આ વિવેચન વાંચવાથી દૂર થાય. પૂર્વે તથા જુદા જુદા સમયે, “વેતામ્બર-દિગમ્બર જેની માન્યતા, મતભેદ, જેનોની વસ્તિ, સ્થિતિ, જૈન સંખ્યા કેમ ઘટી, કેમ વધે, જેનશાસ્ત્રરચનારાઓની હૃદય વિશાળતા, ન્યાય પરાયણતા, જેન રાજાઓ વગેરે સંબંધી વિગતો છે. તથા જૈન ધર્મની-જેનતની અર્વાચીન જૈનેતરથી થયેલી પ્રશંસા સંબંધી ઉલ્લેખ કરી અજ્ઞાન કે અજાણપણે કેટલાક લેખક તરફથી થયેલી ટીકાઓનો વિવેકસર–વ્યાજબી જવાબ આપી તેઓની શંકાઓનું સમાધાન કર્યું છે. તથા બૌદ્ધધર્મ સંબંધી જાણવાયોગ્ય હકીકત સાથે તે ધર્મ અને જૈન ધર્મની ભિન્નતા સમજાવી આપી છે. છેવટે જેન તિર્થો સંબંધી લખી, જેનેને જૈન ધર્મના વિશેષ જ્ઞાન માટે, ધર્મક્રિયા અને પિતાની ફરજ બજાવવા માટે એગ્ય ઉપદેશ આપી–જેને એટલે જીતનારા (નહીં કે છતાયેલા) થવા સચોટ ઉપદેશ કર્યો છે. પૃષ્ટ ૨૧૨ થી ૨૧૬ વિજાપુરમાં વૈદિક હિંદુ સંસ્કૃત પાઠશાળા ખોલવાના પ્રસંગે ગુરૂશ્રીએ હાજર રહી ભાષણ કરેલું તે પ્રગટ કર્યું છે. આ ભાષણમાં તેઓશ્રીનો સંસ્કૃત ભાષાના ઉદ્ધાર માટેનો પ્રેમ, હૃદયની વિશાળતા, અને જન્મભૂમિના ઉત્કર્ષની મનોભાવના તરી આવે છે. પૃષ્ટ ૨૧૭ થી ગાયકવાડ સરકારના હાકેમો, ઇજારદારો, રાજ્યકર્તાઓ, વિજાપુર તાલુકાના ગામો ઔરંગજેબના સમયનું વિજાપુર, તે વખતના વિજાપુર તાલુકાનાં ગામોનાં નામો આપ્યાં છે અને પ્રાચીન ઇતિહાસની ઝાંખી થાય તે માટે જરૂર પુરતી ગુજરાતના અર્વાચીન ઈતિહાસના મથાળે વચલા સમયની હકીકત રજુ કરી છે. જેમાં ચાવડા, સોલંકો. વાઘેલ, મેગલ, મરાઠા, પેશ્વા વગેરે રાજ્યની ટુંક માહિતી અને બનાવો આપ્યા છે અને છેવટે ભારત ઐતિહાસિક પ્રકીર્ણક આપી મુખે યાદ રાખવા યોગ્ય હિંદુસ્થાન સંબંધી સાલવાર બનેલા બનાવે લખ્યા છે. જેમાં દક્ષિણ દેશના રાજાઓ અને ક્ષત્રપ, ગુપ્ત, મૌર્ય, વલભી, ચૌલુક્ય, રાષ્ટકટ, મૈત્રક, વગેરે રાજ્યવંશની હકીકતો આપી ગ્રન્થને પૂરો કર્યો છે. સમયે સમયે સ્થાનનું, મનુષ્યોનું અને વસ્તુમાત્રનું પરિવર્તન કેટલું થાય છે તે આ ગ્રંથથી સહેજે સમજી શકાય છે. ખુદઆગ્રન્થમાં જે પુરૂષનું જીવનચરિત્ર આપ્યું છે તેઓનું મૂળ સ્થાન ક્યાં? જ્ઞાતિ-વંશકે? જેન ધર્મમાં ક્ષત્રિઓની મુખ્યતા, For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ અને વર્તમાન સમયની સંકુચિતતા સંબંધી ખ્યાલ કરવા યોગ્ય બાબત છે. જ્યાં ભિજમા અને જ્યાં વિજાપુર ? કેટલા ફેરફારો ? આ જાણવાનું સાધન શું ? તેની જરૂર છે કે કેમ એ પ્રશ્નો ઉપર વિવેચન કરતાં ઘણું પૃષ્ઠો ભરાય તેમ હોવાથી માત્ર એટલું જ કહેવું ઠીક જણાય છે કે તેવા ફેરફાર અને મૂળ સ્થિતિને જણાવનારી નોંધા, વહિવચાના નામે પ્રહરથ યતિઓ રાખતા હતા તે પ્રથા લગભગ નાબુદ થવા આવી છે તેના પુન્નરોદ્ધારની જરૂર છે. | વિજાપુરની પ્રાચીનતા અને પ્રાચીન સમયમાં વિજાપુરમાં બનેલા બનાવે, થઈ ગયેલા આચાર્યો, વિદ્વાનો અને શ્રીમાનોની હકિકત ઉપરાંત ગ્રન્થ ગૌરવમાં નીચલી હકીકતોએ વધારે કર્યો છે. (૧) ગ્રન્થકર્તાની જન્મભૂમિ અને નિવણસ્થાન (૨) ચારિત્ર નાયકની જન્મભૂમિ (૩) સહાયકનું સ્થાન (૪) શ્રીમંત ગાયકવાડ સર સયાજીરાવની હયાતિ અને સુવર્ણ જ્યુબીલીના સમયે ગ્રન્થનું પ્રગટ થવું. (૪) વિજાપુરમાં તપાગચ્છની ઉત્પત્તિ અથવા સ્થાપના કયારે થઈ, ક્યા આચાર્યોએ કરી, કોણે ઉદ્ધાર કર્યો અને વીર પ્રભુની ૪૪ મી પાટે થયેલ જગચ્ચદ્રસૂરિને ચિત્તોડના રાજાએ તપાનું બિરૂદ કેમ આપ્યું, તથા હિરલા બિરૂદ કેમ મલ્યું. (૫) વિજાપુર મધ્યે વર્તમાન સમયે એટલે છેલ્લા ત્રણ ચાર દશકામાં નીચે જણાવેલા મુનિરાજેએ પિતાને પાઃ સ્પર્શ કર્યો છે-સ્થિરતા કરી ગયા છે, ચાતુર્માસ કર્યા છે. મુનિ શ્રી રવિસાગરજી, મુનિ શ્રી ભાવસાગરજી, મુનિ શ્રી સુખસાગરજી, આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી, આચાર્ય શ્રી અજીતસાગરજી, પન્યાસજી દયાવિમલજી, હીમતવિમળજી, અમૃતવિમળજી, સુમતિવિમળજી, સૌભાગ્યવિમળજી, મુક્તિ વિમળજી, રંગવિમળજી આચાર્ય શ્રી કમળવિજયજી, પન્યાસજી કમળવિજયજી, કેશરવિજયજી, દેવવિજયજી, મોહનવિજયજી (બે) મુનિશ્રી હંસવિજયજી, પન્યાસ સંતવિજયજી, પંન્યાસ લલિતવિજયજી, પંન્યાસ ગુલાબવિજયજી, આચાર્ય ધર્મવિજયજી, આચાર્ય નીતિવિજયજી, કરવિજયજી, હર્ષવિજયજી વગેરે. (૬) ઉક્ત સમયમાં વિજાપુરના કેટલાક પુરૂષોએ સાધુપદ ગ્રહણ કર્યું છે. કલ્યાણવિજયજી (છગનલાલ) બુદ્ધિસાગરજી (બહેચરદાસ) દાનવિજયજી (ડાહ્યાભાઈ) વીરવિજયજી (વાડીલાલ) ગુણવિજય ઘેલાભાઈ) તિલક્સાગર (નાનાલાલ) For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ આ વ્યકતવ્ય પુરૂં કરતાં જણાવી દેવાની જરૂર છે કે મારા લખાણમાં જે કંઈ ખામી જણાય તે માટે વાચકે ક્ષમા કરશે. કારણ હું નહી જેવા અભ્યાસ છતાં માત્ર ગુરૂ કૃપા અને તેઓની સૂચનાવડે લખવા ભાગ્યશાળી થયો છું. - વિજાપુર સંબંધી લખતાં ગાયકવાડ રાજ્ય અને કડી પ્રાંત સંબંધી ઘણું લખાય તેમ છે. પણ રા. રા. મહાસુખભાઈ ચુનીલાલ કે જેઓ વડોદરા રાજ્યના અનુભવી–ઉત્સાહી દેશનેતા અને વિસનગરના એક જૈન શહેરી છે, તેઓએ પ્રગટ કરેલ વિસનગર વૃતાંત આ વકતવ્ય લખવાના વિચાર સમયે મારા જેવામાં આવ્યું, તેમાં વિસનગરની હકીકતો સાથે કડી પ્રાંત અને રાજ્યની વિસ્તારપૂર્વક હકીકત આંકડા સાથે તથા કાયદા સંબંધી વિવેચન કર્યું છે. તે ગ્રંથના પૃષ્ઠ 3 થી ૮૬ સુધીનાં પૃષ્ઠ ગાયકવાડ રાજ્યની વધુ હકીકત જાણવાની ઈચ્છા રાખનારાઓને વાંચવા આગ્રહ કરી રા. મહાસુખભાઈના નીચેના શબ્દો ટાંકી મારૂં વક્તવ્ય પુરૂં કરું છું. કારણકે તેવી ટીકાથી ગુરૂશ્રી અને રા. મહાસુખભાઈ બચી શક્યા છે. અર્થાત્ તેઓએ સ્વદેશ અને જન્મભૂમિ તરફની ફરજ બજાવવામાં પિતાનો સારામાં સારે ભાગ અર્પણ કર્યો છે. * “પરદેશની ઝીણામાં ઝીણું વાત કરીએ–આંકડા સાથે, પણ સ્વદેશ માટે કંઈ જાણીએ નહી, બીજા દેશના બીજા શહેરનાં વખાણ કરીએ પણ પિતાના ગામની પ્રાચીનતા શું હતી ? કેમ મંદ પડી ને કેમ વધે તે માટે કંઈ નહી.” ખરેખર જે દેશમાં જન્મ થયો તેના તરફ જોઈને પ્રેમ જે ન દાખવે અને બહુ દૂર નજર કરે તે તો પગતળે ન જોતાં માત્ર પારકી પંચાત કરવા જેવું ગણાય. આવા દોષથી સર્વે મુક્ત થાઓ તેમ ઈચતો મુંબઈ સંવત ૧૯૮૨ લલ્લુભાઈ કરમચંદ દલાલ માહ સુદ અષ્ટમી છે સુધારે–પૃષ્ઠ ૨૧૭ થી ૨૨૪ સુધીનાં પાનાનાં નંબરે ડબલ છપાઈ ગયા છે. સેવક For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પૃષ્ઠ. ૨૬ ૩૯ ૪૦ 9; ૧૮૦ 97 ૨૦૨ ૨૧૨ ૨૩૪ 56 લીટી. ૩ ૧૬ ૨૨ Ð ૬ ” ૧૭ ૧૭ . - www.kobatirth.org शुद्धिपत्रक. અશુદ્ધિ. ૩૦ વિ॰ યુ॰ નીચે પ્રમાણે શાસ્ત્રીના પાછા ફ્રી સ`પીલેા લેાઢા આદિનાથ અસત્ય સ્તેય અહિ તને વિ॰ બ્રા॰ જૈન ૯૬૧ ૯૪૨ શુદ્ધિ. ગુજરાત વિજાપુર (વિદ્યાપુર) બૃહદ્ વૃત્તાંત નીચે આ પ્રમાણે શાસ્ત્રોના Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only પાછા ફરી સંપીલા લેાઢા આદિના અસ્તેય ' અરિહંતે વિજાપુર બ્રાહ્મણ વમાં વૈશ્વિક ૯૪૨ ૯૬૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમવૃત્તિની પ્રસ્તાવના. વિજાપુર અમારી જન્મભૂમિ હોવાથી તેનું વૃત્તાંત લખવાના કેટલાંક કારણથી ફરજ અદા કરવા કુરણ થઈ. વિજાપુરના પ્રાચીન કાળમાં ક્યા દેશમાં ગણના થતી હતી તે ઐતિહાસિક દૃષ્ટિએ અવલકવાની આવશ્યકતા છે. ટીંડરાજસ્થાન, ફાર્બસરાસમાળા, સુધર્મગચ્છપટ્ટાવલિ, તથા જૈનાચાર્યોત કેટલીક પાવલિમાં વિજયપુર ( વિદ્યાપુર ) વિજાપુરનો નામોલ્લેખ વગેરે હકીક્ત મળી આવતાં વિજાપુરના આસપાસના પ્રદેશને લગતા ઇતિહાસનું જેટલું બને તેટલું અવલોકન કર્યું; વિજાપુર સંબંધી એક લેખ બારેટના ઘરમાંથી મળી આવ્યો. તે વિજલદેવ પરમાર સંબંધી હતું. તેને વૃત્તાંતમાં દાખલ કરવામાં આવ્યો છે. ફાર્બસ રાસમાળામાં વિજયપુર (વિજાપુર) વસાવવા સંબંધી જે વૃત્તાંત હતું તેને પણ વિજાપુર વૃત્તાંત સાફ્ટથે ઉધૂત કર્યું છે. વિજાપુરના પૂર્વદિશાથી કંઈક અગ્નિખૂણા તરફ સાબરમતીના કાંઠા પર આવેલ જુના સંધપુર ગામમાં શ્રી ચંદ્રપ્રભુના દેરાસરની ભીંતમાં બબ્બે હાથ લાંબાં તથા એકેક હાથ પહેલાં બે પાટીયાં પર એક લેખ છે તે વાંચવા તરફ લક્ષ ગયું. સં. ૧૯૨૪ નો રેલમાં તે તણાયું ત્યારે જૂનું સંધપુર ભાંગ્યું અને નવું સંધપુર વસ્યું–જૂના સંધપુરના દેરાસરમાં જે લેખ છે તે પૂર્વે ઘાંટુના દેરાસરમાં હતો. ઘાંટુમાં એ શિલાલેખ વિજાપુરથી ગયો હોય એમ કલ્પના થાય છે. ઘાંટુના દેરાસરનું ખંડીયેર હજી વિદ્યમાન છે. વિજાપુરના દેરાસરનો મુસદ્ભાનોના વખતમાં ભંગ થયો. તે વખતે પ્રાયઃ તે શિલાલેખને ઘાંટુને સુરક્ષિત જાણી ત્યાં લઈ જવામાં આવ્યો હોય અને પશ્ચાત સં. ૧૮૧૫ લગભગમાં ઘાટુનો ભંગ થયો ત્યારે તે શિલાલેખને જાના સંઘપુરના દેરાસરમાં મૂકવામાં આવ્યો હોય એમ કેટલીક વૃદ્ધ કિંવદન્તીથી અનુમાન કરાય છે. જૂના સંઘપુરમાં જે શિલાલેખ છે તે વાંચતાં વિજલદેવ પરમારે ત્રીજી વારનું વિજાપુર મૂળસ્થાને વસાવ્યું એમ વિજાપુર વૃત્તાંતમાં લખવામાં આવ્યું છે. તેને ટેકો મળે છે. તેમાં વિશેષ એટલું છે કે વિજલદેવના પુત્ર બાહડે વિજાપુર વસાવ્યું એમ શિલાલેખથી સિદ્ધ થાય છે. સંધપુરના દેરાસરમાં ચાર શિલાના પાટીયાપર શિલાલેખ હતો તેમાંથી બે પાટીયાં વિજાપુરમાં આવેલાં સંભવે છે. હાલ ત્યાં બે પાટીયાં છે તેથી તથા તેમાંની અધુરી હકીતથી કેટલીક બાબતોને ચોક્કસ નિર્ણય થઈ શકતો નથી. વિજાપુરમાં પઢાવતીના દેરાસરમાં તથા શ્રી ચિંતામણિ દેરાસરમાં બે શિલાલેખના પાટીયાને તપાસ કરાવ્યો પરંતુ તેની પ્રાપ્તિ થઈ શકી નથી. વિજાપુર સંબંધી શિલાલેખમાં જે શ્લેકે છે તેમાંથી કેટલાક અક્ષરો તથા લીટી સ્પષ્ટ રીતે વંચાતી નહીં For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોવાને લીધે સ્પષ્ટ-પૂર્ણ હકીકતને બેધ થવામાં અન્તરાય થયો છે. ઐતિહાસિક વિષય જીજ્ઞાસુ સાક્ષને આ સંબંધીની હકીકત જણાવવા માટે સંઘપુરના જૂના દેરાસરના બન્ને પાટીયાના શિલાલેખને અત્રે ઉતારવામાં આવે છે અને પશ્ચાત તેમાંથી વિજાપુર સંબંધી હકીક્તના ઉપયોગી લેકેનો ગુજરાતીમાં તરજુમે માગે છે. महता वतार्लो राजस्य लीलां ललितां दधाति ॥ ६६ ॥ निः शेष सूनुनिवहस्थ शिरोवतंसो यस्यास्ति विरधवलो ससुधाधिनाथः । यस्मिन् जगत्रितयविस्मयनीयवृत्ते शौर्येण साधुविनयः समुपैति मंत्री ॥६७।। यस्याये प्रतिपक्षवीरपटली दोर्दैडसंप्रेरितखत्खड्गमुखा सजक्षततते रूढाकिणाली शुभा । कस्तुरीतिलकाकृतिः सुरभयंत्यत्युन्नतं विस्तृतं वृत्ते कीर्तिलतावलिप्रसविनं शौडीर्यकल्पद्रुमं ॥ ६८ ॥ वाग् यस्य सूनृततमामृतसारणीव सामंतमंत्रीजनताहृदयामरन् । संसिंचति विविधकामफलप्रसूत्या बाढं चिराय रचयत्युदयधिकामान् ॥ ६६ ॥ तारुज्ये परिणतशेमुखीकमौलिः पुष्पेशोर्निशितशरेषु दत्तकौंढ्यः । सद्धर्मप्रणयिषु पक्षपातशाली यः पृथ्वीमवति तपःसुतायमानः ॥ ७० ॥ यस्य वीसलदेवाचा जगद्विजयिनोंऽगजाः। चित्रमिंदिरया योगं नयंति पुरुषोत्तमान् ॥ ७१.॥ तादृक् पितामहपितृप्रभवेषु. येषु स्फारस्फुरत् मुस्तविकमवैभवेषुः । हव्यात्कणेष्विव हिरण्यविभास्वरेषु स्वोऽपि ना क्रमधियं तनुतेऽरिवर्गः ।। ७२ ॥ सूर्याचंद्रमसाविव स्वमहसा निर्धूतदिक्तामसौ लेखाचार्यकवी इव प्रतिभया ज्ञातत्रिलोकीतलौ । वाणीश्रीतनयाविवार्थपरमौ श्रीवस्तुपालोऽनुजस्तेजःपाल इमौ च यस्य सचिवौ राज्यं विधत्तो महत् ।। ७३ ।। श्रीमीमदेवे नृपतौ कुतोऽपि साम्राज्य संभारधुरापरारि । श्रीकोलकेलिलवणप्रसादो विश्वंभराभारमयं बिभर्ति ॥७४॥ क्षोणीभृत् स्वयमुत्कटैः स्वकटकैः संवर्मितः सर्वतो दो....हामरचंड चौरचरटे....पत्रस्नुराटाव्यत । यस्मिन् राजनि तेषु वर्त्मसु वधूरे काकिनी कांन्धनोलेः कंदुककेलिकौतुकवती स्वैरं परिभ्राम्यति ॥७॥ यस्यपाशालक्षतिप्रसृतमहिमया पद्मयाऽस्तादशाशा पातुं भक्तामलजा (?) For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra .... Į .....मटतितरां दूरतः कीर्तिकांता । सोऽयं शेषावसारः क्षित्तिवृत्तिविघये सत्प्रतापैकमित्रः पुत्रस्तस्यापरोपि प्रमदयति कुलं वीरमः पत्रमौलिः ॥ ७६ ॥ यद्वन्मत्त मतंगजा मृगपतेर्य दि हरणाथ.... इत्रसन्मानसाः । संख्ये तद्वदसंख्यतामपि गताः प्रोद्दामशौर्योद्धता यस्माद्विस्मयनीयविक्रमभूतो न ....स्वश्यं द्विषः ॥ ७७ ॥ आशापल्लीं विमलविपुलां खेटकांतारदेश www.kobatirth.org ग्रा यत्रा .... संपद परिलसत्कंदरां मंदिराभां । मदभरसमारूढपंचास्यकल्पे गर्जत्यूर्जत्यरिनृपमृगाः प्राणपाता वसंति ॥ ७८ ॥ X X x तख्तमोलिं द्युजयिविभवां तस्य चालंकरिष्णो रास्ते वीजापुरमुरु पुरं सप्त (?) दिक्षु प्रकाश | यस्मिन् दिव्ये दिवसितशिर (?) मुल्लसंत्यः पताकाः स्वर्गगोद्यल्ललितलहरीविभ्रमं प्रोद्वहन्ति ॥ ७९ ॥ यच्छ्रीवीजलदेवस्य जनकस्य यशोऽर्थिना । चक्रे बाहदेवेन परमार कुलेंदुना ॥ ८० ॥ यशोधवलितावनीतलतया यथा ........ .....यशोधवलमभिगंधदवति स्वीकारिकः । नयप्रियशिरोमणिर्मतिमदुत्तमो यो बुधान् Acharya Shri Kailassagarsuri Gyanmandir x . महोद्धवमयानयं वितनुते ....... ॥ ८१ ॥ तत्कुलस्वाम्यनुमंत्री यस्य व्यापारभारमुद्वहति । शिष्टेषु पक्षपाती दुष्टेष्वपि तादृशचित्रं ॥ ८२ ॥ यस्मिन् - . भाधिवासमधुरा तुंगा निकेतावली साढ्यो हंत जनश्च दानविधिनोपात्तस्वलक्ष्मीफलः । पात्रापात्र विवेचनात् तदनघं पात्रेषु वैशिष्ट्यवत् ...... पात्रायागमशास्त्रसंनिगदितैरिद्धा (?) निपुण्याग्रणीः ॥८३॥ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विप्रक्षत्रियवैश्यशूद्रनिवहः स्वे स्वे सदा कर्मणि प्रोद्यच्छन्नपमत्सरः सरभसं निर्वर्ण्य कंचिन्नरं । यत्रापत्पतितं समुन्नतमनाः सर्वैः प्रकारैः क्षणात् प्रोद्धृत्यैव सुखीभवन् कृतमहासत्पौरुषेयायते ॥ ८४ ॥ यत्र व्रजति सुमनःप्रकरप्रकार सौरम्यमंगिभरवासितदिक्तटानि । त्रैलोक्यहक्कुवलयावलिचंद्रवका दिव्यांगनानि भवनानि विमानलीलां ॥ ८५ ॥ यस्मिनीश्वरमंदिरेष्वनुदिनं भूयो महीयो महः प्रारंभादभुतविभ्रमेषु विलसन्मंगल्यतूर्यस्वनैः आपत्ते सुरसमधूपसमयातोद्यानवद्यध्वनि भीतः स्फूर्तिभरं प्रनतितशिखी विश्वस्य शब्दात्मतां ॥८६॥ विभाति यस्मिन् रुचिरा सुवस्त्रैः प्रसाधिता रत्नसुवर्णभंग्या । श्रीखंडकर्पूरकुरंगनाभी हृद्या पणाली पणभामिनीव ॥ ८७ ॥ यत्र श्राद्धगणः स्फुरद्विधिपथप्रस्थास्नुपरस्थास्नुता गाढालिंगितमर्थजातमखिलं नक्तंदिवं भावयन् । निष्पारं भवसागरं तितरिषुस्तीर्थेशपोतं श्रितो नित्यानंदमयीं विमुक्तिवनितामाप्तुं सदोद्यच्छते ॥ ८८ ॥ तांबडजेहडसोमदेवदेवघरदेहडादीनां । श्राद्धानां समुदायो निवसति वसतिः शुभगुणानां ॥ ८९ ॥ सुदर्शनधराधराधिपतिधीरताजित्वर __सुदर्शनसहोदरं विबुधशात्रवोत्सादने । सुदर्शनमिवाखिलप्रवरतत्त्वसंवीक्षणे | मुदर्शनरथिं दधदूहृदयरेव (१) य उद्योतते ॥ ९०॥ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir यस्याहनिशमेव सर्वचरणश्रीयोगमाकांक्षतः ____ संसारं विषवृक्षवत् कटुफलं दूरेण तित्यक्षतः । श्रीमन्मुक्तिनितंबिनीकुचतटक्रोडे रिरंसास्टशः पाणौ न्यस्यति साधुदेशविरतिनिस्तंद्रभद्रावलीं ॥ ११ ॥ इतश्च । दोषायोगमनोरमकुमुदिनीक्षीरोदवेलामुहृत् कीर्तिस्फूर्तिविसृत्वराप्रतिहतप्रोदामगोवैभवं । प्रेयः सौम्यमपास्ततापममृतेच्छूनां भृशं वल्लभं चित्रं नित्यमुदित्वरं हततमो जागर्ति चांद्रं कुलं ॥ ६२ ॥ सूरिस्तस्मिन् सुरपथ इव व्यातते वर्धमानः प्रायोतिष्ट प्रहततमसा ज्योतिषा वर्धमानः । यस्त्रैलोक्ये शुभगुणगणैर्नापनै (!) वर्धमानः ख्यातिस्फातिं प्रभुरिव जिनो देवता वर्धमानः ॥ १३ ॥ मोहांधतमसव्यामत्सम (!) व्यामर्शदर्शनान । तत्क्षणात् सुदृशश्चक्रे यभारत्यमृतांजनं ॥ ९४ ॥ शिष्यस्तस्य जिनेश्वरः प्रभुरभात् पट्टेपि सामान्यके यो मन्ये निजसूरिवक्त्रशशभृतज्योत्स्नाभरस्फारिते। श्रीमदुर्लभराजराट्परिषदि व्यामज्ज्य वैयब्धिकान् (?) वाक्याब्धौ कृतिनां शिवाय परमं प्राकाशयत् सत्पथं ॥९॥ वाग्वैभवं सुकवितां स्वपरश्रुतार्थ तत्त्वज्ञतां परमनिवृतिसत्वरत्वं । तर्काध्वपांथमणितां प्रतिबोधशक्तिं यस्यापरैरसदृशं निपुणा गृणंति ॥ ९६ ॥ अंतेवासिकदंबकैकतिलकस्तस्यावभासत् तत . स्तीर्थ श्रीजिनचंद्रमूरिरसमप्रज्ञास्तवाचस्पतिः । श्रीकांतो नरकं निराकृततरां धर्मोद्धरो गोभर न्यासैर्यः समितौ हठात् सुमनसां प्रत्यर्थिनः प्रामथीत् ॥९॥ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir संवेगरंगशाला सुरभिः सुरविटपि कुसुममालेव । शुचिसरसामरसरिदिव यस्य कृतिर्जयति कीर्तिरि ॥९८ ॥ गुरुभ्राता तस्य प्रभुरभयदेषो यतिपत्तिः पज्योतिर्धामधुमणिरिव नाकं न्यविशत | यदीयं गोचक्रं विरचितनवांगीविवरणं प्रसूते कामांश्च क्षपयति च कामं त्रिजगतः ॥ ९९ ॥ स्वे शिष्याः स्वगुरुं युगप्रवर इत्युद्भासयत्युद्भुना यं त्वन्येपि गुणावलीविलसितैरानंदिता निर्भरं । यस्य स्तंभन भूषणं जिनपतिर्नीलोत्पलश्यामलः सामा कुमुदेदुकुंदविशदं विश्वे यशस्तायते ॥ १०० ॥ अषमलगुणग्रामोऽमुष्मादधितजिनागमः प्रवचनधुराधौरेयोऽभूद्र गुरुर्जिनवल्लभः सकलविलसद्विद्यावल्ली फलावलिविभ्रमं प्रकरणगणो यस्यास्येंदोः सुधा बिभृतेतराम् ॥ १०१ ॥ सम्यक्त्वबोधचरणैस्त्रिजगज्जनौघ चेतोहरैर्वरगुणैः परिरब्धगात्रं । यं वीक्ष्य निस्पृहशिखामणिमार्यलोकः सस्मार सप्रमदमार्यमहागिरीणां ॥। १०२ ।। तस्मिन् महात्मनि समेयुषि नाकलोकं तीर्थं बभार भगवान् जिनदत्तसूरिः । नामापि यस्य बत पार्श्वविभोरिवाशु सर्व भयं हरति मंगलमातनोति ॥ १०३ ॥ यस्मिन्नंजनभृंगमासितरुणांभोभृत्ककुत्कुंजर श्रीलंटा कगभीरवीरमधुरध्वाने वृषं जल्पति । पीयूषैरिव पूर्यमाणमनसो भव्या प्रजह्लादिरे विश्वे वादिगजा गलन्गदभरा द्राक् कांदिशीक्यं दधुः ॥ १०४ ॥ सौभाग्यैकनिधिस्ततो जिनमतस्योत्तंसलीलां दधे सूरिः श्रीजिनचंद्र आर्द्रहृदयो दुःखार्त्त जंतून्प्रति । For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org यं लोकोत्तरया श्रिया चिततनुं संसारपाथोनिधे रुन्मंथप्रथितं निरीक्ष्य जिन इत्यंहुयोर्निपेतुर्बुधाः ॥ १०५ ॥ यो लावण्यगभीरिमातिशयवान् वार्धि विजिग्येतरां वाचोयुक्तिविचक्षणत्वधिषणाप्राग्भारभाग् गीः पतिं । यस्मिन् पुण्यपरंपरा परिणतेरेकत्र पात्रे विभौ संघः सर्वविद्युतः प्रमुदितो मुक्ति प्रति प्रास्थित ॥ १०६ ॥ ततो जिनपतिः प्रभुर्गुरुवतंसचूडामणि जिनाधिपतिशासनं समुदनीनमत् सन्मनाः । समग्रगुणमालिकासमतियातस्तर्यावले Acharya Shri Kailassagarsuri Gyanmandir लोक्यततरामहो किमपि वैशिष्ट्यभृत् ॥ १०७ ॥ यस्मिन् परीषहचमूभरसंसहिष्णौ नानोपसर्गपटल विकटां विजिष्णौ । ऊर्जत्तपः श्रिय परोपकृतिप्रवीणे श्रीवीरनाथ जनतां प्रथयंति धन्याः ॥ १०८ ॥ तस्याथ भूषति जिनेश्वरसूरिरिद्ध मृद्धं गुणैः पदमिदं कुमुदावदातैः । यो वादिकुंजरघटामदशोषलीला लब्धप्रसिद्धिरपि जातु मदं न धत्ते ॥ १०६ ॥ यस्मिन् व्याख्याति धर्मं जिन इव जनता निर्विदं नो जिहीते निर्वेदं वांछति द्राक् परिणतविरसा सारसं माररूंपा । आचार्यया गुणानामनुपममहिमा साधु षट्त्रिंशतो यो बिभ्राणः प्राणभाजाममृतमय इवानंदयुं संतनोति ॥ ११० ॥ कदाचिदथ स क्षमां चरणलीलया लालयन् दिशन् विधिपथक्रियां जिनमतोन्नतिप्राणितः । सुगोभिरिव बोधयन् सपदि भव्य कजा करानुपैत्प्रशमयंस्तमो रविरिवेष वीजापुरं ॥ १११ ॥ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir इतश्च । माभृद्धामसमृज्ज्वलः सुसरलः प्रोत्तुंगिमोर्जस्वलः सन्मार्गस्थितिनिश्चलः शुचिबलः प्रोच्चैदलत्कंदलः । उद्यन्मंगलमंडलः क्षतमल: पर्वावलीपेशलः श्रेयानस्ति परिस्खलत्खलजलः श्रीमालवेशः क्षितौ ॥११२॥ तदलंकृतिकृतिनिर्मल-मुक्ताफलसंनिभः स्फुटप्रतिभः । हम्मीरपुरनरेश्वर-मंत्रीश्वरोऽभूटू विजयपालः ।। ११३ ।। तस्य पुत्रो गुणग्रामरामणीयककेलिभूः । हम्मोरपत्तनामात्यः समभूट्टेटकाभिधः ॥ ११४ ।। छायावितान इव संश्रितलोकताप सर्वकषो नयनमानसदत्ततोषः । प्रहादनः सदनमद्भुतसद्गुणानां तस्यात्मजः समजनिष्ट यथार्थनामा ।। ११५ ॥ નનમેદૃશતા રાહનો ત્રિર........ એ શિલાલેખમાંથી વિજાપુરના ઈતિહાસને પ્રકાશિત કરનારા લોકેને ભાવાર્થ નીચે મુજબ પ્રગટ કરવામાં આવે છે. ભાવાર્થ. સ્વર્ગને જીતી લેનાર વૈભવવાળા તેજસ્વી તાજને અલંકૃત કરનારા તે રાજાને સર્વ દિશાઓમાં ભૂષણરૂપ વીજાપુર નામનું એક નગર છે, જે દિવ્ય નગરમાં મંદિરના ઉંચા શિખર ઉપર ફરતી પતાકાઓ સ્વગ લેકની મનેહર લહરીઓના વિભ્રમને વહન કરે છે. ૭૯ જે નગરને પરમારકુલમાં ચંદ્રસરખા બાહડદેવે પોતાના પિતા વીજલદેવને યશ ફેલાવવાની ઈચ્છાથી કર્યું (વસાવ્યું) હતું. ૮૦ એકાશીમાં બ્લેકમાં યશોધવલનું વર્ણન જણાય છે કે જેણે પોતાના યશવડે અવનીતળને શુભ્ર કર્યું હતું, અને જે નયપ્રિય પુરૂષોમાં શિરોમણિ તથા મતિમાન મનુષ્યમાં ઉત્તમ હતા. ૮૧ શિષ્ટ પુરૂષો પર પ્રેમ ધારણ કરનાર, તેજ દુષ્ટ મનુષ્યો તરફ પણ નેહ ધારણ કરનાર કુલમંત્રી જેના કાર્યભારને ધારણ કરે છે. ૮૨. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે નગરમાં નિવાસગ્ય ઊંચી ગૃહપંક્તિ વિદ્યમાન છે અને જ્યાં ધનવંત મનુષ્ય નિપુણ હોઈને પાત્રાપાત્રની પરીક્ષા કરી આગમશાસ કથિત ગુણવડે વિશિષ્ટ શ્રેષ્ઠ પાત્રોને દાન આપી પોતે મેળવેલી લક્ષ્મીને સદ્દવ્યય કરે છે. ૮૩ જ્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર જનસમુદાય હમેશાં પિતાપિતાના કાર્યમાં ઉદ્યમાન છે. તથા મત્સર રહિત અને પ્રશસ્ત ઉંચા મનવાળો છે. અને કોઈપણ મનુષ્યને આફતમાં આવેલ જેઈ, સર્વ પ્રકારેવડે ક્ષણવારમાં તેનો ઉદ્ધાર કરીનેજ સુખી થાય છે. તેથી મહાન સંપુરૂષોનું બરાબર આચરણ કરે છે. ૮૪ જ્યાં સુગંધિત પુષ્પના સમુહની અનેક પ્રકારની સુગંધદ્વારા દિશાઓ બહેકી રહે છે. તથા જ્યાં સ્વર્ગ–મૃત્યુ-પાતાળના–પ્રાણુઓની દૃષ્ટિ રૂપ કુમુદની પંક્તિને પ્રકૃધિત કરવામાં ચંદ્રમુખી દિવ્ય અંગનાઓ વસે છે. તેથી જે નગરનાં ગૃહ ખરેખર વિમાનની શોભાને ધારણ કરે છે, ૮૫ જે નગરમાં લક્ષ્મીવંત શ્રેષ્ઠીઓની હવેલીઓમાં પ્રતિદિવસ વારંવાર શરૂ કરતા પવિત્ર મહોત્સવ અને અદ્દભુત વિભ્રમોને વિષે વાગતાં માંગલિક વાજાંના શબ્દો વડે દેવકના દેવદુદુભિના નિર્દોષ ધ્વનિને સ્કૃત્તિમાં લાવવા પૂર્વક મયુને નચાવતા છતાં જગતને શબ્દસ્વરૂપી કરે છે. ૮૬ જે નગરમાં સારાં વસ્ત્ર વડે સુશોભિત થએલી અને રન–સુવર્ણાદિની રચના વડે અલંકૃત થએલી, તથા ચંદન–કપૂર-કસ્તુરી વડે હૃદયને આકર્ષિત કરનારી બજાર, વેશ્યાની જેવી શોભે છે. ૮૭ જે નગરમાં શ્રાવકને સમુદાયસ્કુરાયમાન વિધિપથમાં પ્રસ્થાન કરે છે. અને રાત્રિદિવસ સઘળા પદાર્થોને વિનશ્વર જાણે છે, તથા પારરહિત સંસારસાગરને તરી જવા ઈચ્છા ધરાવનાર હોઈ તીર્થકર–પરમાત્માના ધર્મરૂપ વહાણને આશ્રિત બના નિત્યાનંદ સ્વરૂપવાળી મુકિતરૂપી વનિતાને પ્રાપ્ત કરવા સદા ઉદ્યમ કરે છે. ૮૮ - તે નગરમાં શ્રેષ્ઠ ગુણને ધારણ કરનારા અંબડ, જેહડ, સેમદેવ, દેવધર, દેહુડ, વિગેરે શ્રાવકેનો સમુદાય વસે છે. ૮૯ જે સમ્યકત્વને ધારણ કરનાર છે. ૯૦ જેને હમેશાં ચારિત્ર લેવાની ઈચ્છા છે તથા જે વિષવૃક્ષની પેઠે કડવા ફલવાળા સંસારનો ત્યાગ કરવા ઈચ્છે છે. તથા જે મુકિતરૂપી સ્ત્રીના હૃદય ઉપર રમવાની ઈચ્છા ધરાવે છે અને સમ્યગપ્રકારે ધારેલી દેશવિરતિ જેના હાથમાં અનેક પ્રકારની આનંદ-શ્રેણને આપે છે. ૯૧ ૯૦ મા ફ્લેકમાં તથા બીજા કેમાં પણ અક્ષરે બરાબર વંચાયા નહિ હોવાને લીધે તથા વંચાતા અક્ષરેથી અર્થ સંગત થતો નહિ હોવાથી ટ ભાવ દર્શાવી શકી નથી. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજાપુર સબધી હકીકતમાં સંધપુરના શીલા લેખથી કઇક અજવાળુ ઉપર પ્રમાણે પાડયું. હવે વિજાપુરની કયા દેશમાં ગણના કરવી તેને ઉહાપાન કરવામાં આવે છે. વિજાપુર-વડનગર-પાટણ મહેસાણા વિગેરે શહેરાની પૂર્વે કયા દેશમાં ગણુના થતી હતી તેના પ્રાચીન ઐતિહાસિક પુસ્તકાથી નિ ય થઈ શકે તેમ છે. મનુસ્મૃતિમાં સરસ્વતી અને દૃઢતી એ એ નદીઓના મધ્ય પ્રદેશને ભવાન દેશ કહેવામાં આવે છે એમ જણાવ્યું છે. અંબાજી કુંભારીયાથી એક ગાઉ છેટેથી સરસ્વતી નદી નીકળે છે અને તે કચ્છના રણમાં સમાઇ જાય છે. હવે બીજી દૃષદ્વતી નદીને વિચાર કરીએ. સાબરમતી સાંબર સાવરમાંથા નીકળે છે. તેના ઉપર સદા વાદળાં રહેવાથી તેને સાભ્રમતી પણુ કથવામાં આવે છે. વલભીપુરમાં શીલાદિત્ય રાજાના સમયમાં થએલ શ્રીધનેશ્વરસૂરિ કે જેમણે શત્રુંજય મહાત્મ્ય નામના ગ્રંથ રચ્યા છે તેમાં સાભ્રમતી ( સાબરમતી ) ના ઉલ્લેખ છે. મનુસ્મૃતિમાં લખેલી દષદ્મતી નદી કઇ ? તેને વિચાર કરવા ધટે છે. પત્થરા વાળી નદીને હૃતિ એવું ગુણુ નિષ્પન્ન નામ આપવામાં આવ્યું છે. મેવાડના પ તાને ભેદીને સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે. મેવાડથી ઠેઠ એકલારા ગામ સુધી સાબરમતીને અવલાકવામાં આવે છે તે તેમાં મેટામેટા પત્થરા પડેલા જણાય છે સાબરમતીના પટ્ટપર અને તેમાં ધણા પત્થરો હોવાથી તેને દદૂતી કહેવામાં આવી હોય એમ જણાય છે તથા તેના પર ચામાસા શિયાળામાં ઘણા વાદળાં હાવાથી શ્રી ધનેશ્વરસૂરિએ તેને સાભ્રમતી તરીકે તે વખતની પ્રસિદ્ધિથી લખી હાય એમ જણુાય છે આણુજી પાસે ખારી કરીને એક નદી વહે છે પણ તે સામાન્ય છે. તેમાં તે પત્થરા પણ પણ નથી માટે સાભ્રમતીને દૃષદૂતી પૂર્વે મનુના સમયમાં કહેવામાં આવતી હોય એવા અનુમાન ઉપર આવીયે છીએ. મનુસ્મૃતિ દ્વિતીયેાધ્યાય. सरस्वतीवृषद्वत्योर्देवनद्योर्यदन्तरम् | तं देवनिर्मितं देशं ब्रह्मावर्त प्रचक्षते ॥ तस्मिन् देशे य आचारः पारम्पर्यक्रमागतः । वर्णानां सान्तरालानां स सदाचार उच्यते ॥ સરસ્વતી અને દૃષદૂતી એ એ દેવનદીઓની વચ્ચમાં જે દેવનિર્મિત દેશ છે તેને અદાવત દેશ કહે છે. સરસ્વતી અને સાખરની વચ્ચે આવેલા દેશ હાલ જે છે તેને બ્રહ્માવત દેશ કહેવામાં આવે છે. હિંદુએ સાભર નદીને દેવનદી માને છે. કલિમાં ગંગાની પેઠે સાખરના મહિમા વધશે એમ કેટલાક વેદાન્તી બ્રાહ્મણા કહે છે, એવા નિયપર આવ્યાથી ગુજરાતને પૂર્વે બ્રહ્માવર્ત દેશ કથવામાં આવતા હતા એમ મનુસ્મૃતિના શ્લાકથી સિદ્ધ થાય છે. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્માવત દેશ પશ્ચાત તેને સાત ફેરા કહેવામાં આવતું હોય એમ કેટલાક ઐતિહાસિક પુરાવાના (કૂર્મ ક્ષત્રિય પાટીદારોના ઐતિહાસિક પુસ્તક) આધારે કહેવામાં આવે છે. શિલાદિત્ય રાજાના સમયમાં તેની સૌરાષ્ટ્ર દેશમાં ગણના થતી હોય એમ કેટલાંક અનુમાનોથી પ્રાયઃ અવાધાય છે. પશ્ચાત વિદેશી હુણ અને ગુર્જરોની સ્વારીઓ રાષ્ટ્રપર આવી અને તેઓએ સૌરાષ્ટ્રને જીતી લીધું. તે ગુર્જરેના નામે ગુર્જરત્રા(ગુજરાત) દેશની પ્રસિદ્ધિ થઈ. સૈારાષ્ટ્ર, લાદેશ, વગેરે ઘણા દેશે મળીને હાલમાં ગુજરાત દેશ ગણાય છે. ઐતિહાસિક પુસ્તકે, શિલાલેખે વગેરેને જાહેરમાં પ્રકાશ થતાં આ વિષય પર ખરેખર વિશેષ પ્રકાશ ભવિષ્યમાં પશે. કાનમ, ચત્તર, દડાવ્ય, ધાર, લાટ, વગેરે ઘણુ દેશને હાલના ગુજરાતમાં સમાવેશ થાય છે ઐતિહાસિક ગ્રન્થમાં ગુર્જર દેશ એ પ્રમાણે દેશની કયા સૈકાથી ખ્યાતિ થઈ તે સંબંધી હાલ ઐતિહાસિક સાક્ષરે પ્રયત્ન કરી રહ્યા છે. રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, વગેરે સાક્ષરે ગુર્જરાતના ઇતિહાસ સંબંધી અપૂર્વ શોધખો ની પ્રવૃત્તિમાં લીન થયા છે. વિજાપુર વગેરે પ્રદેશ હાલ, ગુજરાત દેશના નામે ઓળખાય છે. વિજાપુરને ગુજરાત દેશમાં સમાવેશ થાય છે. વિદેશી ગુર્જરે પિતાની પાછળ ગુજરાત એવા દેશથી પોતાના નામને અમર કરી ગયા છે તથા ગુજજર વણિક નામની જાતિને પણ પિતાના નામથી પ્રસિદ્ધ કરી ગયા છે. વિજાપુરનો ગુજરાતમાં સમાવેશ થાય છે એમ ઉહાપથી નિર્ણય કરીને હવે મૂળ વિષય પર આવીએ છીએ. વિજાપુરની ઐતિહાસિક બીના તપાસવાને માટે અમોએ વિજાપુરના પ્રાચીન રહીશોને તેના લેખ સંબંધી ઘણું પૂછયું અને તેઓના મુખથી કિવદંતીઓ સાંભળીને તે ઉપરથી કેટલીક અનુમાન કલ્પના ચિતરી છે. તેથી વાંચકે અમારા પર ઉદારભાવથી કેટલીક બાબતોમાં સંતવ્ય બુદ્ધિ ધારણ કરશે એવી આશા રાખવામાં આવે છે. અમારી જન્મભૂમિ સ્થળ વિજાપુર હવાની શરીર પોષવામાં, કેળવણી લેવામાં અને આત્મતિના સર્વ ઉપાયો પ્રાપ્ત થવામાં, તેને ઉપકાર અવધી વ્યાવહારિક ફરજદષ્ટિએ વિદ્યાપારીખ જાને સ્વજન્મભૂમિ સ્થળના ઐતિહાસિકજ્ઞાનથી ચડતી પતીનો પૂર્ણ વિધિ પ્રાપ્ત થાય અને ચડતીના હેતુઓને અવળે એ દેશના કર્તવ્યની પ્રાધાન્ય દષ્ટિએ વિજાપુર વૃત્તાંત લખવાની પ્રવૃત્તિ થએલી છે તે સુજ્ઞજનો સહેજે અવધી સકશે. ગ્રહવાસમાં માતાપિતાને પુત્રો પર મહાન ઉપક્કર અય છે, તેવોજ જન્મ ભૂમિનો ઉપકાર પણ હોય છે, નિષ્કામીદશાએ ત્યાગી થઈને પણ માલામા એને એ સ્વફરજદૃષ્ટિએ તથા પુરાણો રાજા એ સત્રદષ્ટિએ નિષ્કામપણે જન્મભૂમિ-દેશીયમનુષ્યોને અનેક રીતે બંધ આપો For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જોઈએ કે જેથી તેઓ જન્મભૂમિના ઉપકાર-ઋણમાંથી ઉપદેશ ફરજ અદા કરી છૂટી શકે. મહાત્માઓની વસુધા-કુટુંબ દષ્ટિ હોય છે. સર્વ ભૂમિપર સમાનભાવ હોય છે તે પણ જગના વ્યવહારની દષ્ટિએ સંસારી મનુબેને સ્વજન્મભૂમિ પ્રેમ ઉત્પન્ન થાય અને તેઓ વિવેક પ્રાપ્ત કરીને વ્યાપક દૃષ્ટિવાળા બને તેવી દષ્ટિનાં પગથીયે ચઢાવવાની મુખ્ય ફરજ તેઓની હોય 2. महाजनो येन गतः स पन्था, यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो ન: એ સૂત્ર પ્રમાણે બાળજીવને સ્વભૂમિપ્રેમ પ્રગટે, દેશપ્રેમ પ્રગટે, સ્વક્તવ્ય કર્મ સુઝે, સ્વોન્નતિના ઉપાય સુઝે એવી દષ્ટિએ મહાત્માઓને બાળજના વિચારને પિતાના ઉપર આરેપ કરી પ્રવૃતિ કરવી પડે છે અને અન્તરથી સાક્ષીરૂપ પાત્ર બની કર્તવ્ય બજાવી નિર્લેપ રહેવું પડે છે એ નિયમને અનુસરી વિદ્યાપુર વૃત્તાંત લખવામાં પ્રવૃતિ થઈ છે–સર્વને પરસ્પર એક બીજાને ઉપકાર છે. જન્મભૂમિના ઉપગૃહ ( ઉપકાર ) ને ગ્રહ્યા વિના કેાઈ પણ જીવી શકતો નથી. નિષ્કામદષ્ટિએ ગમે તે રીતે સ્વફરજથી જન્મભૂમિ ઉપકાર પાછો વાળવો જોઈએ, નિષ્કામદશાએ ત્યાગી મનુષ્ય લેખો, ગ્રંથો અને ઉપદેશ આપીને સ્વફરજ અદા કરી સ્વજન્મ ભૂમિને ઉપકાર વાળી શકે છે. માતા-પિતાને ઉપકાર, શિક્ષકોને ઉપકાર, આજુબાજુના સંબંધીઓને ઉપગ્રહ, પાંચ ભૂતને ઉપકાર, ધર્મ-વિદ્યા દાતાઓને ઉપકાર વગેરે અનેક જાતના ઉપકાર તળે આ લેખકનો આત્મા આવેલ છે તેથી તે સ્વજન્મભૂમિને ઉપગ્રહ કરવા સ્વફરજ અદા કરે છે. માતાપિતા, કુટુંબ, પશ્ચાત શિક્ષકોના ઉપકાર, પશ્ચાત જેનદેશી શેઠ નથુભાઈ મંછાચંદના ઉપકારથી ઉપગ્રહીત થવું પડયું. સં. ૧૯૪૭ની સાલથી વિદ્યાશાળામાં ધાર્મિક શિક્ષણ લેવા માંડ્યું, ત્યારથી દેશી નથુભાઈ મંછાચંદના સંબંધમાં આવવું પડયું. દોશી નથુભાઈ મંછાચંદના અનેક ગુણોની અસર અમારા આત્માપર થઈ. વિજાપુર વિદ્યાશાળાના વહીવટમાં શેઠ નથુભાદ મંછાચંદ સં. ૧૯૨૪ ની સાલથી શેઠ મંછારામ લવજીની સાથે જોડાયા. શ્રીમાન પરમગુરૂ મુનિરાજ શ્રી વસાગરજી મહારાજના પ્રતિબોધથી નથુભાઈએ સમ્યકત્વની પ્રાપ્તિ કરી. દોશી નથુભાઈ ઘરના સુખી હતા. તેમ નામાં પ્રમાણિપણું સારું હતું, તેથી વિદ્યાશાળાને સારી રીતે વહીવટ કરી શક્યા. શ્રી રવિસાગરજી મહારાજ, શ્રી ધર્મસાગરજી મહારાજ આદિ મુનિરાજોના સમાગમમાં આવી શ્રાવકનાં વ્રત અંગીકાર કરવા સમર્થ થયા ચિંતામણિ આદિ સંઘના દેરાસરેનો તેમણે સારી રીતે વહીવટ કર્યો. વિજાપુરમાં સર્વે લોકોમાં તેમની સારી સાખ પડી. ધાર્મિક કાર્યો કરવામાં તેમણે સારી રીતે આત્મભોગ આપે. વ્યાપાર કરતાં તેમણે ધર્મકાર્ય કર For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir થામાં વિશેષ પ્રવૃત્તિ કરી હતી. વિજાપુર તાલુકામાં તેમના જેવા જૈન કમચેાગીની ખેાટ પડી છે તે પૂર્ણ થવી મુશ્કેલ છે. સ. ૧૯૭૧ માં તેમનું મૃત્યુ થયું. તેમના મૃત્યુથી જૈન કામને એક જૈન રત્નની ખેાટ પડી છે. શેઠે નથુભાઇ માદે ધાર્મિક અભ્યાસ કરવામાં અમને સ્વાત્મવત્ ગણી પરલાકકા કરવામાં કષ્ટ આકી રાખ્યું નથી. તેમનાં પત્ની જડાવે પણ સ્વક્રથી અમને સાહાય્ય આપી છે.- વિજાપુરના વિચાર વાતાવરણથી અમને પ્રગતિમાં વિશેષ લાભ મળ્યા છે. શ્રીમાન સેના ખાસખેલ સમશેર બહાદૂર મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડની સરકારી ગુજરાતી શાળામાં અભ્યાસ કરવાથી વિદ્યાભિવૃદ્ધિમાં શુભ લાભ પ્રાપ્ત થયા છે. તેથી વિજાપુર વૃત્તાંત લખી વિજાપુરના લોકાને સ્વભાન કરાવવા પ્રવૃત્તિ થઇ છે. વિજાપુર ગાયકવાડ સરકારના તાબામાં છે, વિજાપુર તાલુકાના તાખે આશરે સા(૮૭) ગામ છે. વિજાપુર તાલુકાની ત્રણ લાખના આશરે (૪૪૭૦૦૦) ઉપજ છે. મહેવાસી તાલુકા તરીકે વિજાપુર તાલુકા પ્રખ્યાત છે. ગાયકવાડી રા જ્યમાં શૂરવીરપણા માટે વિજાપુર પ્રખ્યાત છે, શ્રીમંત ગાયકવાડ સરકારના રાજ્યમાં એકવીશ લાખ મનુષ્યની વસ્તિ છે લગભગ ૩૧૦૦ ગામેામાં એકવીસ લાખની વસ્તિ વહેંચાયેલી છે. ગાયકવાડી રાજ્યનુ ક્ષેત્રફળ સવાઆઠ હજાર (૮૧૨૭) ચારસ માઇલ જેટલું છે પરંતુ તેના વિસ્તાર અન્ય રાજ્યા સાથે મુલક સેળભેળ હાવાથી બહાળે છે, ગાયકવાડી રાજ્યમાં એક ધર્મ પાળનારી વા એક ભાષા ખેલનારી વસ્તિ નથી. હિંદુ, મુસમાન, પારસી, જૈન પ્રીસ્તિ વિગેરે ધર્માં પાળનારાની ગાયકવાડી રાજ્યમાં વસ્તિ છે. ગુજરાતી, મરાઠી અને ઉર્દુ એ ત્રણ ભાષા એલાય છે. સાંસારિક રીવાજો પણ એક સરખા નથી. શ્રીમાન સયાજીરાવ ગાયકવાડ સરકાર તખ્તનશીન થયા તે પૂર્વે કેળવણીને ખર્ચ ગાયકવાડી રાજ્યમાં પંદર હજાર કરતાં પ્રાયઃ વધારે નહાતા. પાંત્રીશ વર્ષ થયાં એટલામાં તેા ચૌદ લાખનું કેળવણી ખાતામાં ખર્ચ વધ્યું, હાલ કેળવણી ખાતાનુ બજેટ વીશલાખ રૂપીયાનુ થયુ` છે. ગાયકવાડી રાજ્યમાં ગામાગામ ફરજ્યાત સરકારી શાળાએ ખાલવામાં આવી છે. ગાયકવાડી રાજ્યમાં કેળવણીની સંસ્થાએ ૭૧૪૧ છે. જેમાંના ૬૫ અ ંગ્રેજીશિક્ષણ આપે છે. આ સંસ્થાઓમાં કુલ ૨૫૮૨૪૮ વિદ્યાર્થીએ ભણે છે, જેમાં દોઢ લાખ છોકરા છે અને એક લાખ કન્યા છે. આ પ્રમાણે ફરજીયાત શાળાઓ જો વીશ વર્ષ પયંત ચાલશે તેા વડેદરા ગાયક્વાડી રાજ્યમાં કાઇ અભણ રહેશે નહિ. ગાયકવાડનાં અન્ય તાલુકા કરતાં અને ચરે ત્તર કરતાં તા વિજાપુર તાલુકા ઘણા પાછળ છે. વિજાપુરમાં પહેલ વહેલા અમારી ગૃહસ્થાવાસના મિત્ર દેશાઇ છેટાલાલ ધેાળાભાઇ ગ્રેજ્યુએટ થએલ છે અને પર દેશમાં આફ્રિકા ખાતે પહેલવહેલા જનાર અમારા શ્રાવક શિષ્ય વાડીલાલ ચુનીલાલ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ છે કે જેઓ હાલમાં ત્યાં મૃત્યુ પામ્યા છે. વિજાપુરમાં પહેલવહેલા શાસ્ત્રી ગિરન શંકરભાઇ વૈયાકરણાચાય થયા. સંસ્કૃત-ઇંગ્લીશ ભાષા વિગેરેમાં અન્ય તાલુકાઓ કરતાં વિજાપુર ઘણું પાછળ છે. વિજાપુરના લેાકાને પેાતાની સ્થિતિનું ભાન થયા વિના તે પ્રગતિ પ્રવૃત્તિમાંપ્રવૃત્ત થનાર નથી.સ્વનગરના ઐતિહાસિક જ્ઞાનથી પાતાની ભુમિ માટે માન પ્રગટે છે અને અન્યો કરતાં સ્પર્ધામાં આગળ ચઢાયું કે પાછળ રહેવાયું તેનુ' ભાન થાય છે. તથા સ પપૂર્વક અન્ય દરોની સાથે સ્પર્ધા કરવામાં જામદશા પ્રાપ્ત થાય છે. અતએવ–સ દેશના ચડતી પડતીના ઇતિહાસાનું ખાસ અવલાકન કરવું જોઇએ. “ જાગ્યા ત્યાંથી ઉઠી. ભુલ્યા ત્યાંથી ફરી ગા” આ શિખ હ્રદયમાં ધારીને વિજાપુરના લૉકાના સ્થિતિનુ ભાન કરાવવા કઈક અમારી પ્રવૃત્તિ થઇ છે. વિનપુરનુ' વૃત્તાંત લખવામાં જે ક્રાઇ લેખ બાકી રહ્યો હાય વા કઇસુધારવા જેવું હોય તેની સૂચનાઓ સજ્જના કરશે તો દ્વિતીયાવૃત્તિમાં તેના સુધારા વધારા કરવામાં આવશે. વિજાપુરના કુંડના લેખ દ્વિતીયાવૃત્તિમાં દાખલ કરવામાં આવશે. તેમજ અન્ય ઉપયાગી બાબતાને સજ્જતા સૂચવશે તેા તેને ગ્રહવામાં આવશે. ગમન કરતાં સ્ખલન થાય છે તે પ્રમાણે કેટલીક ઐતિહાસિક બાબતમાં કલ્પના કરીને અનુમાનપર આવતાં કંઇ સ્ખલન થાય એ સ્વાભાવિક છે. તેથી સ્ખલન થયું અન્ય સુનાને લાગે તા તેઓએ અમને સૂચના કરવી—સનાં ઈમ્પ્લ પ્રમાણે લખાય એવુ ા કયાંથી બની શકે? સંક્ષેપથી અત્ર બીના લેખવામાં આવી છે તેથી કાઇ વાત ન લેવાઇ હાય તેા સજ્જતાએ ક્ષમા કરવી. શ્રીમાન મહારાજશ્રી સયાજીરાવ ગાયક્વાડ સરકારે વિજાપુરની પડતી દેખી છે તેથી તે વિજાપુરની ચડતી થાય એવા ઉપાયા લેવા ખાસ લક્ષ્ય રાખશે એ લેખકના આન્તર અભિપ્રાય છે. ભાટાની પૂર્વે ચડતી હતી હાલ પડતી છે. ાની પૂર્વે ચડતી હતી હાલ પડતી છે. માહ્મણેા અને વહેારાઓની પૂર્વે પડતી હતી અને હાલ ચડતી છે. સથવારાની ચડતી છે. સંખ્યામાં, ખળમાં, વ્યાપારમાં અને સત્તામાં જેનેા પાછળ પડવા લાગ્યા છે. આળલગ્ન, કુળવણીમાં ખામી—કુસંપ વગેરે કારણેાથી જૈતાની પડતી થઇ છે. કણબી પાટીદારોમાં કેળવણીની ઘણી ખામી છે. મુસલમાનામાં એકંદર રીતે અવલાકતાં સમાનતા છે પણુ કંઇક ચડતી છે. વિજાપુરના લેાકામાં પરસ્પર દૃષ્ટિથી અવલાતાં ચડતી પડતીને ખ્યાલ કર્યાં; પરંતુ અન્ય તાલુકાઓ કરતાં તે। વિજાપુર હાલ પશ્ચાત છે. આત્મા પાતાના ઉદ્ધાર કરે છે વા પેાતાના નાશ કરે છે. વિજાપુરની પડતીમાં વિજાપુરના લેાકેાનું અજ્ઞાન તથા દુર્ગુણા કારણભૂત છે માટે હવે વિજાપુરના લેાકેાએ સ્પર્ધાના જમાનામાં આલક્ષ્યની ધેનમાં ન ઘેરવું જોઇએ; મારીસામાં પોતાનું પ્રતિબંખ For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ આબેહુબ પડે છે તત્ વિજાપુર વૃત્તાંત રૂપ અરીસાને અવલોકી વિજાપુરના જા પોતાનું સ્વરૂપ જાણી શુભપ્રગતિપથના પન્થી બને. અમારાથી જેટલી ખના તેટલી હકીકત પહેલવહેલી આ પુસ્તકમાં દાખલ કરી છે. જેને પેાતાની જન્મભૂમિ માટે સ્વાણની પ્રવૃત્તિ છે તે જન્મીને આ વિશ્વમાં સ્વપરંતુ શ્રેય: કરવા સમર્થ થાયછે. આગળ કરોહ છે એવા નિશ્ચય કરી જેએ વિવેકથી સાહસ કરે છે તેઓ કંઇક શુભ કરવાને સમર્થ થાય છે. માલલગ્નના મહાપાપી યજ્ઞથીવિજાપુરના જૈનોમાં બાળરડાઆની સખ્યા વધી છે અને નિર્માલ્ય પ્રજા ઉત્પન્નથવાલાગી છે માટે તે દુષ્ટ રીવાજના નાશ કરવા પ્લેગના રોગના નિવારણની પેઠે ચાંપતા ઉપાયા લેવાની જરૂર છે. મહાત્માઓ-ગુરૂએ શિખામણ આપી શકે છે. શુભ અશુભ મા` દેખાડે છે પર`તુ વિવેકથી પ્રવૃત્તિ, નિવૃત્તિ કરવી તે તે સના સ્વતંત્ર વિચાર પર છે. જેના ઉદય થવાના હોય છે તેને સાચી શિખામણુ વ્હાલી લાગે છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરે છે, જેઓને સવળુ પણ અવળુ પરિણમે છે એવાઓને શિખામણ ખરેખર ત્રિદેષની પેઠે શુભ પરિ હુમતી નથી. સત્ય સ્વાતંત્ર્ય, ઉદ્યોગ, શુદ્ધપ્રેમ, પરસ્પરોપકાર વગેરે ચણા ખીલ્યાથી દેશના વા સમાજના ઉન્નતિ થાય છે, સત્ય ગુરૂની શિક્ષાને જેએ પ્રાણા'ણુ કરીને આદરે છે. તેનુ કલ્યાણ થાય છે. અને અણુ માંથી તેઓ મહાન બને છે. ગુરૂભક્તો ગુરૂની શિક્ષા માનીને નીચના ઉચ્ચ અને છે અને ઉચ્ચ લેાકેા પ્રમાથી પતત પામી નોચ બને છે. પેાતાના હાથમાં પેાતાનુ કલ્યાણુ છે. પરસ્પર એક બીજાની સાથે સાંકળના અકોડાની પેઠે જોડાઈ એક બીજાનું' ભલુ` કરી અનંત સુખમય જીવન પ્રાપ્ત કરે!!! શ્રોમાન્ મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ સરકારેસ્થાપન કરેલી સરકારી ગુજરાતી શાળામાં ગુજરાતી છઠ્ઠા ધારણ સુધી અભ્યાસ કરી ઉત્ત।થવાથી ગુણાનુરાગદષ્ટિએ તેમનું કાવ્ય રચવામાં આવ્યું છે. પળપરમાનું વૅતીત્ય નિત્ય નિદવિષિજન્તઃ સતિ સન્સઃ શિયન્ત: શ્રીમાન મહારાજા શ્રીસયાજીરાવ ગાયકવાડ સરકારના ગુણાથી આકર્ષાઇને અમેએ તેમના ગુણાનું કાવ્ય લખી તેમનામાં વિજાપુર વગેરેના ઉન્નતિ કરવાના ભાવનાને હાર્દિક સંદેશ, સ્વહૃદય દ્વારા પ્રેર્યાં છે. શ્રીમાન સુખા સાહેબ સંપતરાવ ગાયકવાડ સરકાર સ. ૧૯૭૨ ના ફાલ્ગુનમાસમાં વિજાપુરમાં આવ્યા હતા ત્યારે તેમને, વિદ્યાપુર–વિદ્યાશાળામાં ચાતુવણિક પ્રજાની ઉન્નતિ સંબંધી જાહેર મેધ આપ્યા હતા તેથી તેમના હૃશ્યમાં ઉંડી છાપ પડી હતી. તેમજ કડીપ્રાંતના સુબા સાહેબ રા. રા. ગોવિંદભાઇ હાથીભાઇ જ્યારે સ, ૧૯૭૦ માં અમને મહેસાણામાં મળ્યા ત્યારે તેમને અનેક માતા સબંધી For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ઉપદેશ આપ્યા હતા તથા તેમને લાડોલમાં પણ સમાગમદ્વારા ઉપદેશ આપ્યા હતા એ પ્રમાણે ગાયકવાડ સરકાર શ્રીમાન મહારાજા શ્રી સયાજીરાવના રાજ્યમાં શાંતિ-ન્નતિ પ્રસરે એમ સત્તાધિકારીચે વગેરેને પ્રસંગોપાત્ત ઉપ દેશ આપવામાં આવે છે એમાં કઈ ફરજ કરતાં વિશેષ' કરવામાં આવતું નથી. પૂર્વ કાલમાં મુનિયા પાતાની ફરજ અદા કરવા માટે રાજા અને પ્રજાને વારવાર પ્રસંગાપાત ઉપદેશ આપી તેઓનુ જીવન સુધારતા હતા. એવા મુનિવરો પ્રગટા અને વિશ્વ-સભાજની પ્રગતિ કરવામાં આત્મ સામર્થ્ય વાપરો અને સનું કલ્યાણ કરો!!! इत्येवं ॐ शान्तिः ३ श्री वीरप्रभु पट्टपरंपर जैनश्वेतांबर जगद्गुरु श्रीहीरविजयसूरि पारंपर्यपदधारक श्री सुखसागरजी शिष्य बुद्धिसागरसूरिणा रचित विद्यापुर वृत्तांत: संपूर्णः ॥ श्रीमन्त सरकार सयाजीराव गायकवाडनागुणोनी स्तुति, श्रेयः संततिभूषितः श्रुतकलावारांनिधेः पारगः, शौटीर्य कलयन् भुजेन विमलं रक्षाकरं प्राणिनाम् । आजन्मोर्जितशुद्धचित्रचरितः संचार कीर्तिव्रजो, जीयाद गुर्जर देशपालक - सयाजीरावभूपः सदा ॥ १ ॥ उन्मार्गस्थजनान् सुमार्गगमनान् संपादयन् नीतितो, मित्रामित्रसमानदण्डविभवः शिष्टानुरक्षाकरः । दानं भूरि ससत्क्रियं प्रतिदिनं संराजतेऽस्य प्रभो - जयाद गुर्जर देशपालक - सयाजीरावभूपः सदा ॥ २ ॥ यस्यानिन्द्यतमप्रतापनिचयः संशोभते सर्वदा, यातीवास्तमिति प्रचण्डकिरणः संक्षुभ्यमानो हृदि । For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બૃહદ્ વિજાપુર વૃત્તાન્ત Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભારતભૂષણ વિદ્યાવિલાસી ગુર્જર નરેશ જેમના રાજ્યમાં વિજાપુરમાં સુરીશ્વરજી જન્મ્યા અને નિર્વાણુ પામ્યા For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पीयूषोज्ज्वलयद्यो विजयते क्षीणस्ततोऽनो नु किं ? ___जीयाद् गुर्जरदेशपालक-सयाजीरावभूपः सदा ॥३॥ सज्यं येन कृतं कदापि न धनुः कोपाकुलं चाननं, शौयौदार्यविशेषभूषितवपुर्यष्ट्या क्षमोदन्वता । यस्याज्ञां शिरसा वहन्ति तदपि प्रेम्णा प्रजापालका, जीयाद् गुर्जरदेशपालक-सयाजीरावभूपः सदा ॥ ४ ॥ कान्ता यस्य गुणाः सदा स्फुटतरा राजन्ति भूवर्तिनो, भीमा भूरिभयप्रदाश्च नितरां विद्वेषिणां भूपतेः । गम्यस्तेन भवत्ययं जनवरैधृष्यो न चान्यैर्जनै र्जीयाद् गुर्जरदेशपालक-सयाजीरावभूपः सदा ॥ ५ ॥ यद्राष्ट्रे नितरां फलन्ति शुभदाः सामाधुपाया इव, सम्यग्योग-सुसत्क्रिया-शुभपदे संप्रापिताः संपदः । संघर्ष समुपेत्य बृंहिततरो दर्का यका आर्थिका ___जीयाद गुर्जरदेशपालक-सयाजीरावभूपः सदा ॥ ६ ॥ स्वायत्तीकृतशात्रवेण पदवीं श्रीमानवीं पित्सुना, सम्यग् भागतया विविच्य विधिना रात्रिंदिवं पौरुषम् । नष्टालस्यविमोहमाररुचिना तंतन्यते न्यायतो, जीयाद् गुर्जरदेशपालक-सयाजीरावभूपः सदा ॥ ७ ॥ यद्राष्ट्रीयजनेषु चौर्यवचनं संश्रूयते शास्त्रगं, दीप्रेणोत्तमशासनेन च सदा नीतिप्रवादः परः । वैरत्रासविवाददूषणगणो वैराग्यतां संगतो, जीयाद् गुर्जरदेशपालक-सयाजीरावभूपः सदा ॥ ८ ॥ वर्णाः सदा ब्राह्मण शस्त्रपाणि वैश्यास्तथा शूद्रमुखादयोऽन्ये । For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir स्वधर्मनिष्ठा कदीयशासनाद, विद्वेषभावं पस्तिस्त्यजन्ति ॥ ६ ॥ क्रियाकलापा निजधर्मकल्पाः, समस्तभावेन सुसिद्धिभाजः । तन्मूलहेतुर्भवतः प्रतापः, समस्ति कामाद्यरिधूमकेतुः ॥ १० ॥ देशान्तरे बंभ्रमणोत्सुकोऽन्यः, कस्ते तुलां लब्धुमनल्पधैर्यः । योग्यो भवेद्धंसविविक्तबुद्धे हीतदुग्धोज्ज्वलतत्वराशेः ॥ ११ ॥ फलानुमेयानि भवन्ति लोके, कार्याणि ते धातुरिवोत्तमानि । विवेकविज्ञानविवर्धकानि, प्रजाप्रमोदैकसमृद्धिभाजि ॥ १२ ॥ विद्यालया एव समस्तदेश माश्रित्य ते शासनतो विभान्ति | स्थानं न किञ्चित् प्रतिभाति तादृग् , नो यत्र बालाः प्रपठन्ति विद्याम् ॥ १३ ॥ विद्योष्णरश्मिस्तव मानसस्थः, प्रकाशयत्येव सदा धरित्रीम् । चित्रं तदस्त्येव नभःस्थितोऽयं, न तत्तुलां प्राप सहनरश्मिः ॥ १४ ॥ कलानिधानः स्वयमेव भासि, सर्वार्थसंसाधनमुरुषबीजम् । For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सेनैष शीतांशुरनुक्रमेण, विश्रामहेतोः क्षयतां प्रयाति ॥ १५ ।। कौमारके न्यस्तसमस्तविद्यः, सुयौवनं प्राप्य सुनीतिरीत्या । धृतः प्रजापालनकार्यमारः, चकास्सि सर्वत्र जयानुमेयः ॥ १६ ॥ प्रतिपुरं त्वया वाचनालया, - अपि निरूपिता ह्युग्रबुद्धयः । विविधदेशगं येषु भावुकं, - श्रुतिपथं सदा कुर्वते स्थिताः ॥ १७ ॥ रचितवानहो ! ज्ञानवृद्धये, प्रचुरसाधनाः शर्मसेवधीन् । परिषदो भवान् विश्वगोपका, जनहितैकसाधनोद्यतः सदा ॥ १८ ॥ नवमवोत्थितां देशनोपमा, ___ वचनसन्ततिं भव्यजन्तवः । भवमहोदधौ सार्थक जना, विदधते भक्त्प्रेमदृष्टितः ॥ १९ ॥ तव कलाशशी भूषयत्यहो !, विषयशर्वरीं शर्मसेविनीम् । प्रतिदिनं विभोऽभ्युन्नतिक्रम शरणतत्परां नित्यराजिनीम् ॥ २० ॥ कुसुमतोऽधिकानन्ददायिनी, मुदितमानसास्तावकी धियम् । For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुणगणान्वितां जानते जनाः, शिवफलप्रदामायतिक्षमाम् ॥ २१ ॥ कलिकला न ते राष्ट्रगामिनी, श्रवणगोचरा भारतीतले । अभवदित्यलं सत्सु शोभना, गुणविवर्त्तना शोभतेतराम् ॥ २२ ॥ को' भात्यंबरगो विभूषयति का भूमि सदा धर्मिषु, को मुख्यः सरसि प्रभाति किमलं रक्षाकरः कः स्मृतः । यानं किं नृपतेर्विभाति शशिना का निःस्टहः को भुवि मत्पभोत्तरमध्यमाक्षरपर्देर्भूयात् तवाशीर्वचः ॥ २३ ॥ (उत्तर-हे सयाजीराव जय) श्रीमत्सयाजीरावस्य, गौजेरीयमहीपतेः । महत्ताकीर्तनं काव्यं, सद्गुणैः पूर्णशोभकम् ॥ २४ ॥ शुभं गुणानुरागेण, लाटापल्ल्यां विनिर्मितम् । गुणोन्नतेः प्रसिद्धयर्थ, बुद्धिसागरसूरिणा ॥ २५ ॥ १ प्रदेशः २ सुसती. ३ दयालुः ४ राजीवम् ५ सुराजा. ६ जवनः ७ रजनी, ८ संयतिः For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ શેઠ મગનલાલ કંકચંદનું જીવન ચરિત્ર. શેઠ કકુદ બહેચરના વડવાઓને ઇતિહાસ, જેન શેઠ કંકુચંદ બહેચરના વડવાઓ અસલ મારવાડમાં ભિન્નમાલ નગ-- રમાં રહેતા હતા. લાડોલના મહાત્મા વહીવંચા (ચૈત્યવાસમાંથી ગૃહસ્થ કુલગુરૂ તરીકે ઉતરી આવેલા પ્રખ્યાત છે, તેમની ગાદી પર મણિલાલ હીરાચંદ તથા હાથીચંદ હીરાચંદ છે. મણિલાલની પ્રાચીન વહીમાંથી નીચે પ્રમાણે પેઢીઓ ઉતારી છે. ૧ રાજા જશવંતસિંઘ ૯ રાજા કલ્યાણસિંહ ૨ રાજા અભયસિંહ ૧૦ રાજા મદનસિંહ ૩ રાજા કરણસિંહ ૧૧ રાજા જુવાનસિંહ જ રાજા મદનસિંહ ૧૨ રાજા પ્રતાપસિંહ ૫ રાજા અર્જુનસિંહ ૧૩ રાજા બદેસિંહજી ૬ રાજા ભભુતસિંહ ૧૪ રાજા મદારસિંહજી ૭ રાજા અજમલસિંહ ૧૫ રાજા અભુતસિંહજી ૮ રાજા રાજમલસિંહ ૧૬ રાજા પંચબાણજી સેળમી પેઢીએ આવેલ પંચબાણજીથી તેમના પેઢીનો વિશેષ ઈતિહાસ માલુમ પડે છે. ઉપરના રાજાઓનું ગૌતમ ગોત્ર–સૂર્યવંશ અને ગોત્રદેવી અંબિકા હતી. રાજા પંચબાણજીના ગુરૂશ્રી પૂર્ણિમા છીય શ્રીપદ્યદેવ સૂરિ હતા. સં. ૧૧૯૧ માં પંચબાણજી જગ્યા હોય વા રાજ્ય યોગ્ય થયા હોય એમ પેઢીનામાથી અનુમાન થાય છે. પદ્યદેવસૂરિના બધથી શ્રી પંચબાણે શ્રાવકનાં વ્રત ઉચ્ચર્યા હતાં. અને તેમને વિશાશ્રીમાલી તરીક ક્ષત્રીયવર્ગમાંથી દાખલ કર્યા–અગિયારમા સૈકામાં. (બારસેની સાલમાં ) શ્રી માનતંગસૂરિના એક શિષ્ય પદ્યદેવસૂરિ નામના થયા તથા એક નરચંદ For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * સૂરિના શિષ્ય અને શ્રા તિલકસૂરિના શિષ્ય દેવસૂરિ થયા-પદ્યદેવસૂરિએ સિદ્ધસેન—દિવાકરના રચેલ લબ્ધિપ્રપંચ ગ્રન્થ પર લબ્ધિપ્રપંચ પ્રાધિકા નામની લઘુ ટીકા રચી છે, તથા યાગરહુસ્ય નામને ગ્રન્થ તેમણે રચ્યા છે. પૂર્ણિમાગચ્છીય પટ્ટાવલિની પ્રાપ્તિ થતાં તેને વિશેષ નિર્ણય થાય તેમ છે. રા પંચાણુજીને અગિયાર રાણીઓ હતી. શ મહેતા હતા. રાજા પંચમાણે ભિન્નમાળમાં વસનાર બાર હુજાર બ્સે પાંત્રીશ જૈનોના ઘેર લહાણું ક્યું. તેમાં પ્રતિ ગૃહે એક સુવર્ણ મહેાર, એક પાંચ શેરની ચાળી અને એક લાડવા એ પ્રમાણે લ્હાણી કરી. તેણે જૈનધર્મની સારી રીતે પ્રભાવના કરી. રાજા પંચમાણુની પદ્માવતી રાણીના ઉદરથી પદ્મસિંહના જન્મ થયા, રાજા પન્નસિંહની ભાર્યાં પ્રેમલાદેવીથી ખેતાક પુત્રના જન્મ થયા. ખેતાના વખતમાં ભિન્નમાલમાં યુદ્ધ થયું હેાય તેમ જણાય છે. કારણુકે ખેતાકે ભિન્નમાલને ત્યાગ કર્યાં અને તે વટપદ્ર ( વડેદરા ) માં આવ્યા. વાદરામાં ખેતાસિંહે બાવન જીનાલયવાળુ` મહાવીર પ્રભુનુ દેરાસર બંધાવ્યું અને તેણે આગમાને લખાવવામાં પાંચ લાખ રૂપીયા ખર્ચ્યા, ખેતાની ભાર્યાં મનેવરીના પુત્ર સામરાજ થયા. વડાદરામાં રાજ્યવિરાધ થવાથી તેઓ ત્યાંથી નાકલ્યા અને વિસનગરમાં આવી વસ્યા. સેમરાજના પુત્ર ભીમા અંતે મુના એ એ થયા. તેમાં મુનાએ સતતીના કારણે જૈન ગૃહસ્થ કુલગુરૂના વચન પ્રમાણે દેવીના આદેશથી દશાશ્રીમાલીની કન્યા પરણ્યા ત્યારથી તેમના વંશ દશાશ્રીમાલી તરીકે ઓળખાવા લાગ્યા. સં. ૧૨૮૦ લગભગમાં વસ્તુપાલ તેજપાલ પાટણમાં ચેારાથી જાતના વાણીયાની ન્યાત કરી. તેમાં વસ્તુપાલ અને તેજપાલના પક્ષમાં રહી જે ન્યાતમાં જમ્યા તે દશા કહેવાણા. અને જે ન જમ્યા તે વીશા કહેવાણા. વાણીયાની બીજી પણ નાતામાં આવા અનેક કારણથી દશા અને વીશાના ભેદ પડયા છે, શેઠ મુનાના પુત્ર દેવા, રાણા, સાલિંગ, વીકા અને નાના એ પાંચ થયા. દેવાના પુત્ર ભેટા સમક્ષ થયા. જોટાના પુત્ર સરવણુ, સાંડા અને વિક્રમ એ ત્રણ થયા. સરવણુના પુત્ર માંડક અને ભેરુ થયા. સં. ૧૩૮૫ ના સાલમાં વિસનગરમાં જોટાના પુત્રાએ શ્રી પાર્શ્વનાથનું દેરાસર અંધાવી સાત લાખ રૂપીયા ખચ્યૉ. શ્રી પાર્શ્વનાથપ્રભુની પ્રતિમાના ગુરૂ શ્રી દેવસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠ માંડુકના પુત્ર ભીમાશેઠ ભીમા નાયા-પુત્ર રૂપા કંકુચંદના પુત્ર શેઠ હાપા રાજીવા કરમશી જગમાલ ૧ રવચંદભાઈ ૨ ધહેલાભાઈ ૩ મગનલાલ ૪. બાદરલાઈ ૫ ઉમેદભાઈ નાનંગ મંગલજી પાસા પ્રતાપ રવચંદભાઈના જેશંગભાઈ અને ઘેલાભાઈના બાલચંદ શેઠ નાથા કશેર કરમચંદ બહેચર કંકુચંદ હાપા વા તેના પછીના વંશજો વીસનગરમાંથી સાબરમતીના કાંઠા પર આવેલા ઘાંટુ ગામમાં આવીને વસ્યા. ઘાટુનો સં. ૧૮૪ર ની લડાઈમાં નાશ થયે ત્યારે રાજુલાશેઠ ઘાંટુનો ત્યાગ કરીને જૂના સંધપુરમાં આવીને વસ્યા. માંડુકના વંશમાંના કેટલાક કલોલ પાસેના ડુંગુચા ગામમાં જઇ વસ્યા છે તે હાલ વિદ્યમાન છે. સં. ૧૮૫૫ ચૈત્ર વદિ બીજે કશેર શેઠે સંઘપુરથી સંધદ્વારા સિદ્ધાચલના યાત્રા કરી. સં. ૧૮૭૩ માં કીશેર શેઠે તારંગાછને સંધ કહા. સં. ૧૮૭૪ માં ચૈત્ર શુદિ ચૌદશે મૂલનાયક ચંદ્રપ્રભુને શેઠ કીશારે ગાદીએ બેસાડ્યા, તે વખતે મલુચંદ કીશરે રૂ. ૧૦૧ નો ચડાવો લીધો હતો. હાલ સંધપુરના કેટલાક વૃદ્ધ પુરૂષો કહે છે કે ચંદ્રપ્રભુની પ્રતિમા ઘાંટુથી લાવવામાં આવી હતી અને હાલ જૂના સંધપુરના દેરાસરમાં જૂના લેખનાં બે પાટીયાં છે તે પણ ઘાંટુથી લાવવામાં આવ્યા હતા. અને ઘાંટુમાંથી બે લેખનાં પાટીયાં વિજાપુરમાં ચિંતામણિના દેરાસરમાં લાવવામાં આવ્યાં હતાં. પણ તેને તપાસ કરતાં પત્તો લાગતું નથી. ઘાંટુથી શ્રીસંભવાથનની પ્રતિમાને લાવવામાં આવી છે. સં. ૧૯૨૪ લગભગમાં જુનું સંધપુર પાણીની રેલમાં તણાયું, પછી નવું સંઘપુર વસ્યું. જૂના સંધપુરમાંથી ચંદ્રપ્રભુની પ્રતિભાને નવા સંધપુરમાં લાવવામાં આવી. હાલ જુના સંધપુરના દેરાસરામાં ૬૬ થી ૧૧૫ શ્લોક સુધીનાં બે પાટીયાં છે. For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ તે લેખના ઉતારા પ્રસ્તાવનામાં કરવામાં આવ્યા છે, શેઠ કીશાર પ્રતાપે વિજાપુરના ચિંતામણીના દેરાસરમાં શાંતિનાથની પ્રતિમા પધરાવી, તથા એ નવકારશી કરી. સ. ૧૮૬૨ માં વૈશાખ શુદ્ધિ ત્રીજના રોજ શેડ કીશારના વસ્તાર વિન્તપુરમાં આવી વસ્યા. સં. ૧૮૮૮ ના ફાલ્ગુણ શુદિ બીજના રાજ કરમચંદભાઇએ દીક્ષા લીધી, તેમનુ નામ કીતિવિમલ પડયું. તે વખતે એ નવકારશી થઇ તેમાં એકેક નવકારશીમાં ખેતાલીશ મણુ ઘીના શીરા વષૅ. એ માસનુ તપ કરીને કીતિવિમલજી સ્વગ માં ગયા. શેઠ કરમચંદ કીશારના પુત્ર શેઠ મહેચર થયા અને તેના પુત્ર કેદ થયા. શ્રીમાલીવાડામાં કીશાર શેઠને વસ્તાર સ. ૧૮૬૨ થી આવ્યા, તેને હાલ સો વર્ષ અને ઉપર આર વર્ષ થયાં છે. શેઠ મગનલાલના જન્મ. વિજાપુરમાં શ્રીમાલીવાડામાં શેઠ ચંદ્ર અહેચરનુ ધર છે. કુદ શેઠની પત્નીનુ ખુશાલબાઇ નામ હતું. તેની કુખથી રવચંદ, પહેલાભાઇ મગનલાલભાઈ, ભાદરભાઇ અને ઉમેદભાઇ એ પાંચ પુત્રોના જન્મ થયો. કચંદ અને ખુશાલભાઇની જૈનધ`પર પૂર્ણ શ્રદ્ધા હતી. તે બન્ને ષ્ટિદેવ ગુરૂ અને ધર્મનું આરાધન કરવામાં સદા તત્પર રહેતાં હતાં, સાધુઓનુ વ્યાખ્યાન શ્રવણુ કરવા માટે કચદભાઇ દરરાજ જતા હતા. જૈનધર્મની તે બંનેમાં હાડાહાડ શ્રદ્ધા હતી. કુદેવ કુગુરૂ અને કુધર્મની માન્યતાથી સદા દૂર રહેતાં હતાં. શુભકથી સુખ અને અશુભ કર્માંથી દુ:ખ થાય છે એવી શ્રીવીરપ્રભુની વાણીની શ્રદ્ધાથી તેઓ રંગાયા હતાં. તેમણે જગતના અનેક અનુભવ લીધા હતા. દુઃખ અને સુખના દિવસેાની દશામાંથી તે પસાર થયાં હતાં. સ વાના ધ્યા પાળવામાં તે અને સદા તત્પર રહેતાં હતાં શ્રી જિતેન્દ્રપ્રભુની ભકિત કરવામાં તેઓ ઘણા સમય વ્યતીત કરતાં હતાં. સ. ૧૯૧૮ ની સાલમાં શેઠ મગનલાલને જન્મ થયા. પુત્રનાં લક્ષણ્ પારણામાં ' એ કહેવતના અનુસારે મગનલાલના ગુીને આભાસ થવા લાગ્યા. માતાના વાત્સલ્ય પ્રેમામૃતના પાનથી મગનલાલ દરાજ વધવા લાગ્યા. બાલ્યાવસ્થામાં માતા અને પિતાના પુત્રપર જે પ્રેમ હાય છે તેનુ વર્ણન થઈ શકતું નથી. માતા સ્વર સમાન છે અને પિતા વ્યંજન સમાન છે. પિતા આકાશ સમાન છે તે માતા પૃથ્વી સમાન છે. માતાની પૂર્ણ પ્રેમદષ્ટિથી અને પિતાના સ્નેહથી બાલ્યાવસ્થાથી સુખમય જીંદગીને ખ્યાલ ખરેખર ગમે તેવી અવસ્થામાં ક્રાઇને આવ્યા વિના રહેતા નથી. કલ્પવૃક્ષની શીતળછાયા " For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ સમાન માતાના ખોળામાં તેઓ લાડથી ઉછર્યા. ખુશાલમાતાના કોડ પૂર્ણ થયા. બાલ્યાવસ્થામાં તેમણે રમતગમતથી પોતાના શરીરને પુષ્ટ કર્યું. તેઓ પાંચ છ વર્ષના થયા બાદ માતપિતાએ નિશાળમાં મૂકવાનો વિચાર કર્યો. શ્રીમાલીવાડામાં ધનેશ્વર મહેતાની નિશાળમાં તેમને નિશાળગરણથૂર્વક બેસાડવામાં આવ્યા. હાલના કરતાં તે વખતની ગામઠી શાળાઓ જુદા પ્રકારની હતી. ગામઠી શાળાઓનું ભણામણું બધું ૩-૪-૫ રૂપૈયામાં સમાઈ જતું હતું. તેમણે બે ત્રણ વરસ પર્વત ગુજરાતી શાળામાં અભ્યાસ કર્યો અને તે વખતે ભણનાર વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા. પશ્ચાત્ મુંબઈમાં અંગ્રેજી માસ્તરનો યોગ મળ્યાથી તેમણે અંગ્રેજી એક બુકનો અભ્યાસ કર્યો. પશ્ચાત પંદર સોળ વરસની ઉમર થતાં તેઓ નોકરીએ લાગ્યા. તેમનામાં સારા સદ્દગુણો અને પ્રમાણિકપણું ખીલ્યું હતું, તેથી લોકોમાં તેમની પ્રતિષ્ઠા વધવા લાગી. તેમના પિતા તેમને વારંવાર પરદેશ વેપાર કરવા જવા માટે શિખામણ આપતા હતા. શેઠ રવચંદ કંકુચંદ કે જે તેના મોટા ભાઈ હતા તેમની સાથે તેઓ મુંબાઈ ગયા હતા, ત્યાં તેઓ અનેક જાતના વેપારને અનુભવ કરવા લાગ્યા. પોતાની પ્રમાણિકવૃત્તિથી અને અને આકર્ષણ કરવાની શકિતથી મોટા મોટા જેન વેપારી શેઠીયાઓને પ્રિય થયા. સંવત ૧૯૪૪ ની સાલમાં તેમણે મુંબાઇમાં પોતાના નામની કમીશન એજન્ટની દુકાન શરૂ કરી. તે નામ અને ધંધે હાલ સુધી કાયમ છે. પોતાનાં પુણ્યના પ્રતાપે કાપડ વગેરેની દલાલીમાં સારી રીતે ફાવવા લાગ્યા અને તેથી લક્ષ્મી વધવા લાગી. સંવત ૧૯૩૬ ની સાલમાં તેમનું અહમદનગરની જૈન કન્યા બાઈ મેનાબાઈની સાથે પ્રથમ લગ્ન થયું. બાઈ મેનામાં સતીના ગુણો હતા તેથી તે બાઈ મગનલાલને સંસાર વહેવારમાં ચઢતીની કળામાં એક કારણ રૂપ થયાં. બાઈમેનાને સ્વર્ગવાસ સંવત ૧૯૪૮ ની સાલમાં થયો, અને તેજ સાલમાં સંઘપુરની શ્રાવિકા ચંદનની સાથે તેમનું લગ્ન થયું. ચંદન એક સારા કુળમાં જન્મેલી જૈન કન્યા હતી. બાઇ મેનાના ભાઈ લલ્લુભાઈ. કરમચંદ કે જેઓ સં. ૧૯૪૬ થી મગનલાલ શેઠની પાસે છે તેમની સાથે બાઈ ચંદનનો ભાઈ કરતાં પણ વિશેષ સંબંધ હતો. તેઓ બાઈ ચંદનના ગુણોની ઘણી પ્રશંસા કરે છે અને કહે છે કે કુટુંબને જાળવવા માટે અને પતિની સેવા ચાકરી કરવા માટે ચંદનના જેવા ગુણે બીજામાં મેં ભાગ્યેજ જોયા હશે. વિજાપુર અને આસપાસના જે જે સગાસંબંધીઓ મુંબાઈમાં આવતા તેઓની સેવા ચાકરી કરવા માટે તે કચાશ રાખતી નહોતી. પોતાના કુટુંબને તે પ્રસંગોપાત સારી સલાહ આપ્યા કરતી હતી. શેઠ મગનલાલ કંકુ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ ચંદ્ન પુછુ તેની સલાહ ઘણી ઉપયાગી થઇ પડતી હતી. પોતાના પતિ જ્યારે કાઇ કાઇ વખતે ચિંતામગ્ન થતા ત્યારે તેમને ઘણી ધીરજ આપતી હતી, અને સંસારના સાથી તરીકે પેતાની નેક ટેક સદા અદા કરતી હતી. તેનામાં ગંભીરતા, માયાળુ સ્વભાવ, અતિથિસત્કાર, પરોપકારવૃત્તિ, સના સારામાં ભાગ, સહનશીલતા, નમ્રતા, વિવેક વિગેરે ઘણા ગુણે ખીલ્યા હતા. શેઠ મગનલાલ ચંદને જરા માત્ર પશુ ઓછું આવવા દેતી નહેાતી. ટુકામાં સુશીલ પત્ની તરીકેની ખ્યાતિ તેણે મેળવી હતી. તે મુબઇ જૈન મહિલા સમાજમાં પેટ્રન હેાવાનુ માન ધરાવતાં હતાં. બાઇ ચંદનને પુણ્યયેાગે એક પુત્ર થયા હતા પણ તે ગુજરી ગયા. બાઇ ચંદનના કુંકુમ પગલાંથી કુટુખમાં લક્ષ્મી વધવા લાગી અને જ્યાં ત્યાં તેમના કુટુબની પ્રતિષ્ઠામાં વધારા થવા લાગ્યા. ખાઇ ચંદને પેાતાના પતિ સાથે ઘણી યાત્રાએ કરી, સાધુ સાધ્વીઓને દાન આપ્યાં અને ઘણા મુનિનાં વ્યાખ્યાન સાંભળ્યાં. સ ૧૯૬૮ ની સાલમાં તેમને સ્વર્ગવાસ થયા. સંવત્ ૧૯૬૮ ની સાલમાં ગઢોડાની ખાઇ મગુની સાથે શેઠ મગનલાલ કંકુ'નું ત્રીજી વખત લગ્ન થયું. તે આઇ હાલ હયાત છે; અને તે બાઇ પશુ સારા સદગુણા ખીલવી પૂર્વની સ્ત્રીઓની પેઠે પ્રખ્યાત થાય એવી ઈચ્છા રાખવામાં આવે છે. શેઠ મગનલાલ કંકુચંદના માટા ભાઇ રવચંદભાઇ ગુણીયલ હતા. તેમનામાં ગંભીરતા અને શાંતતા હતી. પેાતાના કુટુંબનું પ્રતિપાલન કરવામાં તેઓ દક્ષ હતા. તે પાતાની પાછળ જેશંગભાઇ નામના સુશીલ પુત્ર મુકીને સવત્ ૧૯૪૯ ની સાલમાં સ્વર્ગવાસી થયા. શેઠ મગનલાલના પિતા કચદભાઈ સ. ૧૯૫૨ માં સ્વર્ગવાસ થયા. શેડ બાદરભાઇ કચંદ સવત્ ૧૯૫૮ માં સ્વવાસી થયા. સંવત્ ૧૯૬૩ માં ઘેલાભાઇ કંકુંદ પાતાની પાછળ આલચંદ નામના પુત્રને મુકી સ્વર્ગવાસી થયા. તેમના સૌથી લધુ બનુ નામ ઉમેદભાઇ છે, તેઓ ઘણા બહાશ છે અને અત્યંત માયાલુ છે. શેઠ બાદરભાઇ કચંદની પાછળ તેમની મીલકતમાંથી રૂપીઆ શ હજાર ખરચી. ખાદરભાઇના નામથી દોશીવાડામાં ભાદરવાડી અધાવી છે. સ. ૧૯૬૬ ની સાલમાં પંડિત રવિદત્ત લક્ષ્મીશંકરને પગાર આપી ખાદરવાડીમાં જૈન શ્રાવિકાઓને ભણાવવા માટે પાઠશાળા સ્થાપી છે. તે પાઠશાળા હાલ પણ ચાલે છે. અનેક પાઠશાળાઓને શેઠ મગનલાલ કંકુચદે મદદ કરી છે. તેમનામાં દયા ગુણ પ્રતિક્તિ ખીલતા જાય છે. સંવત્ ૧૯૫૬ ની સાલમાં ગુજરાત મારવાડ વગેરેમાં ભયંકર દુકાળ પડયા ત્યારે શેઠ મગન For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાલ કંકુચંદે મુંબઇમાં ઘણું ગરીબોની તથા પાંજરાપોળની ટીમાં મદદ કરી હતી, અને ઘણી ટીપો શેઠીઆઓ પાસે જાતે જઈ ભરાવી હતી. વિજાપુરમાં સંવત ૧૯૫૬ ની સાલમાં પશુઓને ઘણું દુઃખ થયું ત્યારે મુંબઈમાં પાંજરાપોળની ટીપ કરાવી રૂપીઆ દશહજારને આશરે ભાવી આપ્યા તથા મુંબાઈ મોતીના કાંટેથી વિજાપુરની પાંજરાપોળ માટે રૂ. ૨૦૦) નું વર્ષાસન બાંધી આપવામાં મદદ કરી તથા સંવત્ ૧૯૫૬ ની સાલમાં દુષ્કાળીઆએને નવ મહીના સુધી મમરા ચણ આપી મદદ કરી હતી, - શેઠ મગનલાલ કંકુચદે અનેક મનુષ્યને ગુપ્તાન આપ્યાં છે. તે અન્ન નધિમાં લાવવા જેવી નથી. ગુપ્તદાન આપવાથી અનંત પુરય ઉત્પન્ન થાય છે. ઘણી શ્રાવિકાઓને તેમણે ગુસદાન આપી મદદ કરી છે અને અનેક શ્રાવકેને પણ ખાનગીમાં મદદ કરી છે. માત્ર જેનોને દાન આપી સહાય કરે છે એટલું જ નહીં પણ સર્વ સાધારણ મનુષ્યને મદદ કરે છે. અમદાવાદની જેન બોડીંગમાં બે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તરીકે માસીક દશ રૂપીઆ કેટલાક વરસ આપવામાં આવ્યા છે. રાજકોટની જેમ બોડીંગમાં તેમણે રૂપીઆ સે બક્ષીસ આપેલા છે. મુંબઈમાં સ્થપાએલા મહાવીર જૈન વિદ્યાલયમાં તેમણે દરવર્ષે રૂપીઆ પચાસ દશ વરસ સુધી આપવા કબૂલ્યું છે. પાલીતાણુના જેન બાલાશ્રમ વગેરે અનેક ખાતાંઓમાં વખતો વખત તેમણે ઘણું મદદ કરેલી છે અને કરે છે. જીવદયા–સંઘપુર, ઘસાયતા રામપુરા, મહુડી, હીરપુરા વગેરે સાબરકાંઠાના તેર ગામમાં દશેરાને દીવસે પશુવધ થતો હતો તે બંધ કરાવ્યો છે. હાલ પણ તેમની પશુવધ બંધ કરાવવામાં પ્રવૃત્તિ છે. આગલેડમાં દશેરાને દિવસે એક ભેંસ ભરાતી હતી તેને અટકાવ કરવા માટે અમલદાર વર્ગને કહી આજ સાલમાં સારી સહાય આપી છે-બંધ થયો છે. સંવત ૧૯૬૭ ની સાલમાં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો ત્યારે વિજાપુરની પાંજરાપોળમાં અનેક પશુ આવવા લાગ્યાં. તેમના માટે તેમણે સારા બંદોબસ્ત કર્યો છે. સંવત ૧૭૧ ના દુષ્કાળમાં તેમણે ગાય ભેંસના ચારામાં ઘાસની સારી મદદ આપી છે. દક્ષિણમાં પાણી ગામમાં સં. ૧૯૪૯ ની સાલમાં જીનેશ્વર ભગવાનના પ્રતિષ્ઠા મહોત્સવમાં તેમણે મોટો આગેવાની ભર્યો ભાગ લીધો હતો. નેપાણી તરફની એક શ્રાવિકાએ રૂપીઆ ત્રીસ હજાર ખરચી આસપાસના જેને તેડાવ્યા હતા. દરરોજ સત્તર હજાર માણસે જમતાં હતાં. આઠ દિવસ સુધી સત્તર હજાર જેનેને જમાડવાની તે બાઈ તરફથી સને For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ વ્યવસ્થા શેડ મગનલાલ ચંદે કરી હતી. રથ, ટાળી, વાજા વિગેરે સાહિત્ય તે મુખથી લઇ ગયા હતા. તે જ્લામાં પાંજરાપાળ નહીં હોવાથી ત્યાંના જેનેાને ઉપદેશ કરી એક મોટી ટીપ કરાવી ગૌરક્ષાખાતુ સ્થાપન કર્યુ હતું. જૈન અધ્યાત્મ જ્ઞાન પ્રસારક ભડળને મદદ—સંવત્ ૧૯૬૪ ની સાલમાં માણસામાં મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજીએ ચામાસુ કરી જેન અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મડળની સ્થાપના કરી. તે વખતે ત્રણ ચાર હજાર જૈન ભેગા થયા હતા; અને ત્રણ દિવસ સુધી ગુરૂ મહારાજ તરફથી જાહેર વ્યાખ્યાન આપવામાં આવ્યાં હતાં. શેઠ વીરચક્ર કૃષ્ણાએ તથા માણુસાના સધે ત્યાં પધારેલા સંધની ભક્તિ કરવામાં ખામી રાખી નહાતી, શેઠ વીરચંદ કૃષ્ણાજી, શેઠ મગનલાલ કદ શાહ લલ્લુભાઇ કરમચંદ, પાદરાવાળા વકીલ શાહ મેાહનલાલ હીમચંદભાઇ, સૂરતના ઝવેરી શાહ જીવણભાઇ ધર્મદ તથા અમદાવાદના પ્રખ્યાત શેઠ જંગાભાઇ દલપતભાઇ વગેરેએ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મડળમાં આગેવાની ભર્યાં ભાગ લીધા હતા. તે અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ મારફતે હાલ છત્રીસ–સાડત્રોસ પુસ્તકા છપાવી અહાર પાડવામાં આવ્યાં છે. શેઠ મગનલાલ કુદે અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ મારફત કુમારપાળ ચરિત્ર છપાવી અહાર પાડયું છે તથા ગહ્લીસંગ્રહ પુસ્તક છપાવીને બહાર પાડયુ છે. તથા આનંદધનપદસંગ્રહ ભાવાર્થ નામના પુસ્તકમાં ઘણી સારી મદદ કરી છે. તથા આરોગ્ય દર્પણુ નામના વૈદકીય પુસ્તક છપાવવાના કામમાં પણ સારી સહાય આપી છે. તથા ઐતિહાસિક વિદ્યાપુર વૃતાંત નામનું આ પુસ્તક પણ પેાતાના ખર્ચે છૂપાવી બહાર પાડયુ છે. શેઠ મગનલાલ કંકુચદ એર્ડીંગ-વિજાપુરમાં તા. ૨૫-૩-૧૯૧૨ સંવત્ ૧૯૬૭ ની સાલથી દર વર્ષે રૂપીઆ દોઢસોની સહાય આપી સા જનિક પરદેશી વિદ્યાર્થીઓ માટે મેડીંગ સ્થાપન કરી છે. તે મેડીંગમાં હાલ વીસથી પચીસને આશરે વિદ્યાર્થીએ અભ્યાસ કરે છે. તે ખેર્ડીંગના નિયમા અંગ્રેજી શાળાના પ્રસિદ્ધ પરમાથી માસ્તર કાળીદાસ ચુનીલાલ કીનખાબવાળા તરફથી ધડાવી તયાર કરવામાં આવેલા છે. શેફ મગનલાલે હાલ તે મેડીંગમાં રૂપીઆ ત્રણ હજારના વ્યાજની વાષિક મદદ—આશરે રૂા. ૧૮૦ એક એકસાએંશીની કરી છે. શેઠ, મગનલાલ કંકુની આવી સાજૈનિક પાપારિક દાનવૃત્તિથી વિજાપુરના સજ્જનેાને ધણા જ આનંદ થયા છે, ઉપર કહેલી રૂપીઆ ત્રણ For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હજારની રકમની ઉદાર દાનવૃત્તિ માટે અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી તેમને ધન્યવાદ આપવામાં આવે છે. હાલના ઉઝમણ પ્રસંગે આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજના ઉપદેશથી બેગને ઉપર પ્રમાણે ત્રણહાર રૂપિઆના વ્યાજની વાર્ષિક મદદ તથા વિજાપુરના તથા તેમની દશાશ્રીમાળીની જ્ઞાતના જૈન વિદ્યાર્થીઓને મદદ કરવામાં રૂપીઆ એક હજારના વ્યાજની વાર્ષિક મદદ આપવા કબૂલ્યું છે; અને શેઠે તે વાતને જાહેર કરી છે. વિજાપુરનાં આગેવાનો તરફથી શેઠને ઉજમણું પ્રસંગે માનપત્ર આપ વામાં આવ્યું છે. શેઠ મગનલાલ કંકુચંદનું ઉઝમણું–જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસુરિના ઉપદેશથી અને પોતાના ભાવથી શેઠ મગનલાલ કંકુચંદના મનમાં ઉદ્યાપન (ઉઝમણું) કરવાનો વિચાર થે. દેશીવાડામાં બાદર કંકુચંદના નામની બંધાવેલી બાદરવાડીમાં ઉઝમણું બાંધવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને સર્વ જાતની સગવડ કરવામાં આવી છે. શેઠ મગનલાલના મનમાં એવા પ્રકારનો વિચાર થયો કે મારા ઉઝમણ પ્રસંગે મારી સત્તાવિશ ( દશા શ્રીમાલીની ન્યાત–પંચ ) ના જેને મારે ઘેર પધારે તે તેમની સારી રીતે ભક્તિ કરી શકાય. ત્રણ ચાર વરસથી તેમની સત્તાવીશમાં બે તડ પડ્યાં હતાં તેથી કઈ રીતે ભેગી થઈ શકે તેમ નહોતી તે પણ તેમના મનમાં સત્તાવીશ ભેગી કરવાનો વિચાર થયો. જૈનાચાર્ય શ્રીમદ્દ બુદ્ધિસાગર સૂરિ પાસે તે વાત તેમણે કહી અને તેમની સલાહથી સત્તાવીશના આગેવાનોને તેમના ઘેર બોલાવ્યા અને ગુરૂ મહારાજ પાસે તેમની સત્તાવીસના આગેવાનોને ઉપદેશ અપાવ્યો તેથી તે લેકે વિજાપુરના દેશી મેહનલાલ જેઠાભાઈને પંચાયતનામું લખી આપવાનું કબુલ કર્યું. સં. ૧૯૭૩ ના આસો વદિ ૧ ને દિવસે સતાવીના જેનો વિજાપુરમાં એકઠા થયા અને આસો વદિ ૪ ને દિવસે સત્તાવીશના શેઠીઆઓ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી પાસે આવ્યા. તેમને ભેગા થવા–સંપ કરવા અને કલેશ ટાળવા ઘણી સરસ રીતે ઉપદેશ આપે. તેથી મેહનલાલ જેઠાભાઈએ બન્ને પક્ષની તકરાને લખાવી લઈ તેનો ફેંસલે કરી આપે. આથી શેઠ મગનલાલ કંકુચંદને ત્યાં ઉઝમણની શોભામાં એર જાતને વધારો થયો છે. સત્તાવીસ ગામના જેનેને ઉતારો કરવા સર્વે જાતની સવડતા કરવામાં આવી છે. સંવત ૧૭૩- ના કાર્તિક વદિ ૫ થી ઉઝમણાની શરૂઆત કરવામાં આવી છે. સત્તાવીશ ગામને જેને તથા આસપાસના ગામના જેને તથા મુંબાઈ વિગેરેથી પિતાના સંબંધી મિત્રો અને આડતીયાઓ વગેરેએ ઉઝમણુમાં સારી રીતે ભાગ લીધે છે. ઉઝમણમાં આશરે એં સાતસે રૂપિયાનાં ( જેન) પુસ્તક મૂક્વામ For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવ્યાં છે, એકદર રીતે જોતાં શેઠ મગનલાલ ચંદે જ્ઞાનખાતામાં ને વિદ્યાખાતામાં આશરે પાંચ હજાર રૂપી ખરચ્યા છે. તેથી જમણામાં જ્ઞાનની મહત્તામાં સારે વધારો થયા છે. આવી રીતે હાલના જમાનામાં ઉઝમણુ કરવામાં શેઠે પેાતાને મળેલા ગુરૂના ઉપદેશના સારા ઉપયાગ કર્યાં છે તેથી તેમને ધન્યવાદ ધટે છે. શેડની સંધક્તિની ઉદાર ભાવનાથી દ્યાપનની શોભામાં વૃદ્ધિ થઇ છે. આ પ્રમાણે શેઠ મગનલાલ કદના હસ્તે અનેક શુભકાર્યો બને એવુ ઇચ્છવામાં આવે છે. યાત્રા:——શેઠ મગનલાલે શત્રુંજયની નવાણુ ચાત્રા મહકુટુંબ સ. ૧૯૬૭ માં કરી છે. તથા બાર ગાઉના અને છ ગાઉના સધ હાક્યો હતા. તેજ વર્ષમાં વૈશાખ વદિ ૬ ને દિવસે તીર્થની વર્ષગાંઠ હાવાથી તેઓએ નવે ટુકમાં ભારે આંગી રચાવી હતી તથા નવકારશી કરી હતી. જેમાં આશરે દશ હજાર સાર્મિક અધુઓએ લાભ લીધા હતા. ગિરનાર, સંખેશ્વર, અંતરિક્ષ, આણુ, તારંગા, ભોંયણી, કેશરીયા વગેરે અનેક તીર્થોની ચંદનબાઈ વગેરે પરિવાર સહિત યાત્રા કરી છે અને તીર્થાંમાં દેવભક્તિ, ગુરૂક્તિ વડે પોતાના આત્માની ઉજ્વલતા કરવા પ્રયત્ન કર્યાં છે. ગુરૂભક્તિ:-શેઠ ગુરૂભક્તિમાં આસક્ત છે. શ્રી બુદ્ધિસાગરસૂરિએ સ. ૧૯૬૭ ની સાલમાં મુખાઇ ચામાસું કર્યું ત્યારે ગુરૂભક્તિ કરવામાં ખામી રાખી નહાતી. વિજાપુરના ચેામાસામાં પણ તેમણે આગેવાની ભર્યાં ભાગ લીધા છે. શ્રીમન માહનલાલજી મહારાજ, પન્યાસ કમલવિજયજી, મુનિરાજ શ્રી વલ્લભ વિજયજી, મુનિરાજ શ્રી લલિત વિજયજી, મુનિ શ્રી પન્યાસ શ્રી હુમુનિજી વગેરે અનેક મુનિરાજોની તેમણે યથાશક્તિ સેવા ભક્તિ કરી છે. ધર્મ શ્રદ્ધા——શેઠ મગનલાલના હૃદયમાં જૈનધર્માંની પૂર્ણશ્રદ્ધા છે. જૈનશાસનના ઉદ્યોત કરવામાં પોતાની શક્તિ પ્રમાણે જૈન શાસન કાર્યોમાં આત્મભાગ આપે છે. સાધુતા ચાગ મળતાં તેઓ વ્યાખ્યાન શ્રવણુ કરવામાં તત્પર રહે છે. વિજાપુરમાં મુનિરાજોનાં ચામાસાં કરાવવામાં તે અગ્રગણ્ય ભાગ લે છે. વિજાપુરમાં ચિંતામણના દેરાસરની પેઢીમાં તેઓ મેમ્બરને હાદો ધરાવે છે. સત ન—શેઠમાં અનેક ગુણાએ વાસ કર્યાં છે, કાઇના ભલામાં યથાશક્તિ ભાગ લેવાને ચુકતા નથી. વ્યાપારી તરીકેના પાતાની પેઢીનેા વ્યવહાર આજ સુધી તેમણે પ્રમાણિકપણાથી ચલાવ્યા છે. એક હિંદુ વૈષ્ણવે તેમને કેટલાક રૂપૈયા મહાદેવ વગેરેમાં ખર્ચવા માટે સાંપ્યા હતા, તે રૂપૈયા શેઠે વિજાપુરમાં મસીયા મહાદેવ, મહાલક્ષ્મીમાતાનુ દેરાસર કરાવવામાં તથા For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખોડીયાર માતાનું સ્થાન સુધરાવવામાં તે ધર્મના લેકિની મારફત ખર્ચાવ્યા છે અને પોતાની પ્રમાણિકતાને સારી રીતે જાળવી છે. શેઠ મગનલાલ કંકુચંદમાં પરસ્ત્રી સહેદરતાને ગુણ ખીલ્યો છે તથા દાક્ષિણ્યતાનો ગુણ ખીલ્યો છે. સાર્વજનિક શુભ કાર્યો કરવામાં તેઓ યથાશક્તિ આત્મભેગ આપે છે. સર્વગુણી પરમાત્મા હોય છે. મનુષ્યમાં સર્વ પ્રકારના ગુણો હોય એવા પ્રાયનિયમ નથી. શેઠ મગનલાલ એક ઉત્તમ ગૃહસ્થ છે. તેથી તેમનામાં જે જે ધળી બાજુ તરીકે ગુણો ખીલ્યા હોય તેનો ગુણનુરાગદષ્ટિએ ઉતારે કરવામાં આવ્યો છે. હાલ તેઓની ૫૪ ચેપન્ન વર્ષ આશરેની ઉમર છે. તેમના કુટુંબને તેઓ સારી રીતે ચલાવે છે, તેમણે દુઃખ સુખના અનેક અનુભવ લીધા છે તેથી ગરીબોને સહાય કરવામાં સારું લક્ષ્ય રાખે છે. તેમના નિરંતરના સહવાસથી શા. લલ્લુભાઈ કરમચંદમાં જેનેન્નતિમાં ભાગ લેવાને ગુણ ખીલ્યો છે, તેથી તેઓ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલના સંપૂર્ણ કાર્યમાં તથા અન્ય અનેક ધાર્મિક કાર્યોમાં યથાશક્તિ ભાગ લે છે. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળના વ્યવસ્થાપક લલ્લુભાઈના સુઘટિત ઉચ્ચ વિચારેની શેઠ મગનલાલ પર અસર થઈ છે. શેઠ મગનલાલની સાથે લલ્લુભાઈનો પુત્રવત સંબંધ છે. તેમની પ્રીતિથી લલ્લુભાઈના વ્યાવહારિક બાબતમાં ઉચ્ચ સ્થિતિ થઈ છે. વિજાપુરમાં આવનાર અમલદાર વર્ગના સાથે શેઠ મગનલાલનો માયાળુપણાનો સંબંધ વધતો જાય છે. વિજાપુરમાં ચાલતાં ધાર્મિક કેળવણુંખાતાઓને યથાશક્તિ સાહાય કરે છે. કેળવણીના સંસ્કારેથી જે હૃદયનું ઉચ્ચ ચારિત્ર ખીલવું જોઈએ તે શેઠમાં કેળવણી પામેલાના સંસર્ગથી ખીલ્યું છે. મુંબઈમાં વસનાર વણથલીવાળા શેઠ દેવકરણ મૂળજીના મિત્ર તરીકે મગનલાલભાઈ પ્રસિદ્ધ છે. અને શેઠ દેવકરણભાઈ પિતાના લક્ષ્માને સદુપયોગ કરે છે, તેમ મગનલાલભાઈ પણ કુલ નહીં તો ફૂલની પાંખડીના પેઠે લક્ષ્માને સદુપયોગ કરે છે. નામ રહેતાં હારે નાણાં નહીં રહેત; કીતિ કેરા કેરડાં, પાડયાં નહી પડત. એ કહેવતના અસારે શેઠની દાનાથી તેમની કીર્તિ સદા અવિચલ રહેશે. લક્ષ્મી પામીને લક્ષાપતિ વા કરેડાધિપતિ ગણાવા માત્રથી કંઈ સ્વપરનું કલ્યાણ થતું નથી પણ લક્ષ્મીનો ધાર્મિક કાર્યોમાં સદુપયોગ કરવાથી લક્ષ્મીની સફલતા થાય છે. દશાશ્રીમાલીની કેમમાં ઘણું ગૃહસ્થો છે; પરંતુ જે લક્ષ્મીને જ્ઞાન અને ઉદ્યાન વગેરેમાં સદુપયોગ કરે છે, તેનું નામ સર્વત્ર પ્રસિદ્ધ થાય છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જીર્ણોદ્ધાર જ્ઞાન અને ચૈત્ય એ સાત ક્ષેત્રમાં લક્ષ્મી ખર્ચવાથી સ્વર્ગસિદ્ધિના; પ્રાપ્તિ થાય છે. પાપની પ્રવૃત્તિમાં લક્ષ્મી ખર્ચનારા મનુષ્યો અનેક છે, પરંતુ શુભ For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુણ્ય ધર્મ માર્ગમાં લક્ષ્મી ખર્ચનાર મનુષ્યો વિરલા છે. કીર્તિની પાછળ કરોડો રૂપૈયા ખર્ચનારાઓને પાર નથી, પરંતુ ધાર્મિક પારમાર્થિક કાર્યોમાં લક્ષમી ખર્ચનારા નિષ્કામી મનુષ્યો થેડા હોય છે. ભવિષ્યમાં શેઠના હસ્તે અનેક શુભ ધાર્મિક ખાતાઓમાં લક્ષ્મી ખર્ચાઓ અને તેમના આત્માની ઉન્નતિ થાઓ એમ ઈચ્છવામાં આવે છે. 8 fe સં. ૧૯૭૩ કાતિક | અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, વિજાપુર. મુંબાઈ. આ પુરૂષ પિતાની શરીર સંપત્તિ નરમ પડતાં સ્વદ્રવ્યને શુભ કામમાં વાપરવા ઉદ્યમી હતા અને ઉપર જણાવેલ ઉજમણાને શુભ પ્રસંગ તે લગભગ છેલ્લોજ પ્રસંગ છે તેમ ગુરૂશ્રા જાણી ગયા હતા અને ભાઈ લલ્લુભાઇના કંઈ વિચારભેદથી વિલંબ થતો હતો. તેથી તેમને જાગ્રત કરીને ત્વરાએ તે કામ થવા દેવા પ્રેર્યો હતો. ખરેખર તે કાર્યને ૨ મહીનાજ પૂરા ન થયા તેજ દિવસે એટલે કારતક વદ ૧૩ સે ઉજમણું પુરૂ થયું ને પોષ વદી ૩ ના દીવસે પ્રભુદર્શન કરી આવ્યા બાદ અનેક જનોથી વાત કરતાં, બોલતા ચાલતા હૃદયના બંધ થવાથી શેઠશ્રી સદ્દગત થયા. તેઓની પાછળ તેમના સ્મર્ણાર્થે વિજાપુરમાં સ્ટેશનની નજીક એક વિશાળ ખેતર ધાર્મીક અને શુભ કાર્યો થવા માટે ખરીદ કરવામાં આવ્યું છે અને તેમાં મકાને બંધાવ્યાં છે તથા કુ હવાડો કર્યો છે. કાર્તિક પૂર્ણિમાએ ત્યાં સિદ્ધાચળજીના પટ્ટો બંધાય છે, મુનિરાજે અને ગૃહસ્થ ત્યાં વિશ્રામ લઈ શકે છે. મનુષ્યો અને પશુઓ પાણી પી શકે છે. તેઓશ્રીની વિધવા પત્ની બેન મંગુબેને શેઠ ઉમેદભાઇની સન્મતીથી તે માટે રૂા. ૧૮ થી ૨૦ હજાર ખર્ચા છે. ઉપરાંત તેઓશ્રીએ ઉજમણ પ્રસંગે બોર્ડીંગ હાઉસને માટે ૨૩૦૦૦ આપેલ તેમાં રૂા. ૩૦૦૦) ત્રણ હજારને વધારે કરવામાં આવ્યો છે અને ૬૦૦૦) ના વ્યાજમાં બેડગ હાઉસ ચાલે છે. તેઓ હયાત હેત તો ગુજરાતમાં ગુરૂકુળ કરવાની ગુરૂશ્રીની ભાવના અમલ મુકાવા સંભવ હતો. મહેમ શેઠનું દ્રવ્ય જાત મહેનતનું તથા ન્યાયપાજીત વિશેષ હોવાથી તેમના શુભ કામમાં વધારો થતો રહ્યો છે અને તેઓનું નામ વિજાપુરની સાથે અમર થતું જાય છે. મજકુર ખેતરવાળી જગ્યાને વપરાસ જૈન કેમ વિના સંકોચે કરી શકે For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. ઉપરાંત કોઈ પણ શુભ કામ નિમિત્તે કોઈ પણ જૈન ગ્રહસ્થને અથવા શ્રી સંઘને કંઈપણ બાંધકામ કરવા જરૂર જણાય તે જોઈતી જમીન કંઈપણ લીધા વિના બાંધકામ માટે આપવામાં આવે છે. એક ગ્રહસ્થ તે જગ્યામાં દેવ-ગુરૂના પગલાંના નિયમીત દર્શને લેકે આવી શકે તે માટે એક દેરી બંધાવી છે. એક સાધ્વી અને એક સાધુ ( શ્રી વૃદ્ધિસાગરજી) નો ત્યાં અગ્નિ સંસ્કાર થયો છે, અને પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી–ગુરૂ મહારાજને અંતિમ સંસ્કાર–નિર્વાણ મહોત્સવ પણ ત્યાં થયો છે. અને તેથી અગ્નિ સંસ્કારના સ્થળે એક સુંદર ગુરૂ મંદિર થાય છે. સંભવ છે કે ત્યાં જેઠ વદ ૩ ને દિવસ એક વાર્ષીક ઉત્સવ રૂપ થઈ પડશે. પ્રફુલ્લત મનવાલા તે દાનેશ્વરીની હયાતી બાદ તેઓની લક્ષ્મી વડે લેવાયેલી જમીનને આવો સદુપગ થશે તે કોણ જાણતું હતું ?) માત્ર ગુરૂશ્રી જ જાણતા હતા) મડ્ડમના સદ્દગત થવાથી મંડળને મોટી ખોટ પડી છે. તેઓના આત્માને શાંતિ ઈચ્છી વીરમીએ છીએ. મુંબાઇ ચંપાગલી. સંવત ૧૯૮૨ પિશ વદ ૧૩ (મહૂમ શેઠની નવમી સમચ્છરી) ) લી. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ. For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra अनुक्रमणिका. www.kobatirth.org .... ૧ જન્મભૂમિ ( કાવ્ય )... ૨ વિજાપુર ... ૩ વિજાપુરની પ્રાચીનતા માટે તામ્રપત્ર લેખ... ૪ વિજાપુરની આસપાસના ગામા અને જાણવાજોગ હકીકત ૫ પ્રાંતિજ, ખડાયત, મહુડી સબધી જાણ્વાદ્બેગ હકીકત ૬ વિજાપુરની હાલની અને આગલી સ્થિતિ... ... ૭ વિશ્વપુરની વસ્તી ૧૯૧૧–૨૧... ૮ વિજાપુરના જૈના ૯ વિજાપુરના જૈનમંદિરે અને તેમાંના લેખા ૧૦ વિજાપુરની જૈન સંસ્થાઓ અને ઉપયાગી માહીતી–લેખા ૧૧ વિજાપુર મધ્યે જૈનેતર મદિરા તથા સાર્વજનિક સંસ્થાએ ૧૨ વિજાપુરમાં થયેલા બારેટ કવિએ ૧૩ જુના નવા વિજાપુરની મિશ્રતા અને પ્રાચિનતાના ઐતિહાસિક પુરાવા–પટ્ટાવિલ અને જૈન પ્રશસ્તિ ૧૪ વિજાપુરમાં થયેલા આચાર્યાં તથા રચાયેલા ગ્રન્થા ... Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ વિજાપુરના પ્રાચિન જૈન દેરાસર વગેરેની માહીતી આપનારી અભયકુમાર ચરિત્રની પ્રશસ્તિ... ૧૬ વિજાપુરીય આચાર્ય અને દેરાસર વગેરેને જણાવનારી અભયકુમાર ચરિત્રના મુળ પ્રશસ્તિ અને તેના સાર ૧૭ તપાગચ્છીય સાગરશાખાના પટ્ટાલિ ૧૮ મુસલમાન પ્રકરણ ૧૯ મુસલમાન કામ અને મુસલમાન ધર્મ ૨૦ વૈદિક પૌરાણિક હિંદુએ અને વૈદિક પૌરાણિક હિંદુ ધર્મ ૨૧ જૈન અને જૈન કામ... ૨૨ જૈનધર્મ –વિશ્વધર્મ ... 0.0 ૨૩ જમીનના દસ્તાવેજ ૨૪ ગાયકવાડ સરકારના હાકેમા ૨૫ ઔરંગજેબના સમયનું વિજાપુર... ૨૬ ગાયકવાડી રાજ્યના રાજ્યકર્તાએ ૨૭ ગુજરાતના અર્વાચીન ઇતિહાસ... ૨૮ ભારત ઐતિહાસિક ઉપયોગી પ્રકીક ... For Private And Personal Use Only ... ... ... ... * Y » V ૧૭ ૩૨ ૩ ૩ ૪૧ ७० ૧૦૬ ૧૨૦ ૧૨૪ ૧૩૨ ૧૩૬ ૧૪૧ ૧૫૧ ૧૫૫ ૧૬૧ ૧૬૪ ૧૭૨ ૧૭૫ ૨૧૭ ૨૧૯ ૨૨૧ ૨૧૭ ૨૧૯ ૨૩૨ Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીગ્રન્થમાળામાં પ્રગટ થયેલાં ગ્રન્થો. પૃષ્ઠ કિંમત. ૦-૪-૯ પ્રથાંક * ૧ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા. * ૨ ભજન સંગ્રહ ભાગ ૨ જે. ૪ ૩ ભજનસંગ્રહ ભાગ ૩ જે. * ૪ સમાધિશતકમ. ૪ ૫ અનુભવપશ્ચિશી. ૬ આત્મપ્રદીપ. * ૭ ભજનસંગ્રહ ભાગ ૪ થે. ૮ પરમાત્મદર્શન. x ૯ પરમાત્મજ્યતિ. * ૧૦ તત્ત્વબિંદુ. ૪ ૧૧ ગુણાનુરાગ. (આવૃત્તિ બીજી) ૪ ૧૨-૧૩ ભજનસંગ્રહ ભાગ ૫ મે તથા ૨૦૬ ૩૩૬ ૨૧૫ ૧૨ ૨૪૮ ૩૧૫ ૩૦૪ ૪૦૦ ૦–૮–૦ * ૦–૮–૦ ૦–૮–૦ ૦-૮-a ૦-૧૨-૦ ૦-૧૨-૦ ૦-૪-૦ ૦-૧-૦ ૫૦૦ ૨૩૦ ૨૪ - જ્ઞાનદીપિકા. ૧૯૦ ૬૪ ૦-૬-૦ ૦–૨–૦ ૦–૬–૦ ૦-૪-૦ ૦–૬–૦ ૦-૩૦ ૧૭૪ ૧૨૪ ૧૧૨ * * ૧૪ તીર્થયાત્રાનું વિમાન (આ. બીજી) ૧૫ અધ્યાત્મભજનસંગ્રહ. ૪ ૧૬ ગુરૂધ. ૪ ૧૭ તત્ત્વજ્ઞાનદીપિકા, x ૧૮ ગહેલી સંગ્રહ ભા. ૧ x ૧૯-૨૦ શ્રાવકધર્મસ્વરૂપ ભાગ ૧-૨ (આવૃત્તિ બીજી) ૪ ૨૧ ભજનપદસંગ્રહ ભાગ ૬ ઠે. x ૨૨ વચનામૃત. ૨૩ યોગદીપક, ૪૦ २०८ ૮૩૦ ૦–૧–૦ ૦-૧૨-૦ ૦-૧૪ ૦-૧૪૦ For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪ જૈન એતિહાસિક રાસમાળા. × ૨૫ આનન્દધનપદ (૧૦૮) ભાવાર્થ સંગ્રહ. × ૨૬ અધ્યાત્મશાન્તિ ( આવૃત્તિ ખીજી ) ૨૭ કાવ્યસંગ્રહ ભાગ ૭ મા. ૪-૨૮ જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ. × ૨૯ કુમારપાલ (હિંદી ) ૩ × ૩૫ ષદ્ધવ્યવિચાર. –૩૬ વિજાપુરવૃત્તાંત. ૩૭ સાબરમતીકાવ્ય, ૩૮ પ્રતિજ્ઞાપાલન. ૩૦ થી ૩૪ સુખસાગર ગુરૂગીતા. × ૩૯-૪૦-૪૧ જૈનગચ્છમતપ્રખ ધ, સઘપ્રગતિ, જૈનગીતા. ૪૨ જૈનધાતુપ્રતિમા લેખસ ંગ્રહ ભા. ૧ × ૪૩ મિત્રમૈત્રી. × ૪૪ શિષ્યાપનિષદ્ ૪૫ જેનાપનિષદ્. ૪૬-૪૭ ધાર્મિક ગદ્યસંગ્રહ તથા સદુપદેશ ભાગ ૧ લા. ૪૮ ભજનસંગ્રહું ભા. ૮ × ૪૯ શ્રીમદ્ દેવચંદ્ર ભા. ૧ ૫૦ ક યાગ. × ૫૧ આત્મતત્ત્વદર્શન. પર ભારતસહકારશિક્ષણ કાવ્ય. × ૫૩ શ્રીમદ્ દેવચંદ્ર ભા. ૨ ૫૪ ગઢુલી સંગ્રહ ભા. ૨ × ૫૫ કર્મ પ્રકૃતિટીકા-ભાષાંતર. પ૬ ગુરૂગીત ગહુ લીસ’ગ્રહ, For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૮ ૮૦૮ ૧૩૨ ૧૫૬ ૯૬ ૨૮૭ ૩૦૦ ૨૪૦ ૯૦ ૧૯૬ ૧૧૦ ૩૦૪ ૩૫ ૧૭૦ ૪૮ ૪૮ ૯૭૬ ૯૭૬ ૧૦૨૮ ૧૦૧૨ ૧૧૨ ૧૬૮ ૧૨૦૦ ૧૩૦ ૮૦૦ ૧૯૦ ૧-૦-૦ ૨-૦-૦ 0-310 -2-0 ૦-૨-૦ ૦-૬-૦ -૪-૦ 0-8-0 0-8-0 -રે-૦ -૫-૦ ૧-૦-૦ ૧-૦-૦ 0-1-0 ૦-૨-૦ ૦-૨-૦ 3-0-0 3-0-0 ૨-૦-૦ ૩-૦-૦ ૦-૧૦-૦ ૦-૧૦૦ 3-6-0 0-8-0 3-0-0 ૦-૧૨-૦ Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ ૫–૫૮ આગામસાર અને અધ્યાત્મગીતા. ૪૭૦ ૦-૬-૦ ૫૯ દેવવંદન સ્તુતિ સ્તવન સંગ્રહ. ૧૭૫ ૦-૪-૦ ૬૦ પૂજાસંગ્રહ ભા. ૧ લે. ૪૧૬ ૧-૦-૦ ૬૧ ભજનપદસંગ્રહ ભા. ૯ ૫૮૦ ૧-૮-૦ ૬૨ ભજનપદસંગ્રહ ભા. ૧૦ ૨૦૦ ૧-૦-૦ ૬૩ પત્રસદુપદેશ ભા. ૨ ૫૭૫ ૧-૮-૦ ૬૪ ધાતુપ્રતિમાલેખ સંગ્રહ ભાગ ૨ ૨૪૭ ૬૫ જેનદષ્ટિએ ઈશાવાસ્યપનિષદુ. १० ૧–૮–૦ ૬૬ પૂજાસંગ્રહ ભાગ ૧-૨ ૪૧૫ ૨–૦–૦ ૬૭ સ્નાત્રપૂજા. ૨૪ ૬૮ શ્રીમદેવચંદ્રજી અને તેમનું જીવનચરિત્ર. ૩૬ ૦-૪-૦ ૬૯ થી ૭૨ શુદ્ધોપગવિગેરે સંસ્કૃત ગ્રંથ.૪ ૧૮૦ ૦-૧૨-૦ ૭૩ થી ૭૭ સંઘર્તવ્યાદિ સંસ્કૃતગ્રંથ. ૫ ૧૬૮ ૦-૧૨૭ ૭૮ લાલા લાજપતરાય અને જૈનધર્મ ૧૦૦ ૦–૪૦ ૭૯ ચિન્તામણિ. ૧૨૦ ૦-૪-૦ ૮૦-૮૧ જૈનધર્મ અને ખ્રીસ્તીધર્મને મુકાબલે અને જૈન પ્રીતિ સંવાદ. ૨૨૦ ૧-૦-૦ ૮૨ સત્યસ્વરૂપ. ૨૦૦ ૮૩ ધ્યાનવિચાર. –૮–૦ ૮૪ આત્મશક્તિપ્રકાશ. ૧૪૦ ૦-૪–૦ ૮૫ સાંવત્સરિક ક્ષમાપના. ૦–૩–૦ ૮૬ આત્મદર્શન [ મણિચંદ્રજીત (૨૧) સજજાનો ભાવાર્થ] ૧૫૦ ૮૭ જેન ધાર્મિક શંકા સમાધાન. ૫૫ ૦–૨–૦ ૮૮ કન્યાવિકયનિષેધ. ૨૨૦ ૮૯ આત્મશિક્ષા ભાવના પ્રકાશ. ૧૧૫ ૦–૭-૦ ૯૦ આત્મપ્રકાશ, ૫૬૫ ૧-૮-૦ ૯૧ શેક વિનાશક ગ્રંથ. ૦–૧–૦ ૯૨ તરવવિચાર, ૧૨૫ ૦-૬-૦ ७४ ૦ ૦ For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૫ ૫૬ ૦-૩-૦ ૧-૪-૦ ૯૩ થી ૯૭ અધ્યાત્મ ગીતા વગેરે સંસ્કૃત ગ્રંથ ૫. ૧-૦-૦ ૯૮ જૈન સૂત્રમાં મૂર્તિપૂજા. ૯૯ શ્રીમદ્દ યશોવિજયજી જીવનચરિત્ર. ૨૧૦ ૦–૮–૦ ૧૦૦ ભજન સંગ્રહ ભાગ ૧૧ ૨૧૫ ૦-૧૨-૦ *૧૦૧ ભજન સંગ્રહ ભાગ ૧ (આ. ૪) ૨૧૦ ૧૦૨ ગુજરાત બૃહદ્ વિજાપૂર વૃત્તાંત. ૩૪૪ ૧૦૩–૧૦૪ શ્રીમદ્દ દેવચન્દ્રજી વિસ્તૃત જીવન ચરિત્ર તથા દેવવિલાસ ૧૦૫ મુદ્રિત જેન વેતાંબર ગ્રંથ ગાઈડ. ૧૦૬ કક્કાવલિ સુબોધ ૧-૪-૦ ૧૦૭ સ્તવન સંગ્રહ (દેવવંદનસહિત) ૧૦૮ પત્રસદુપદેશ. ભા. ૩. * આ નિશાનીવાળા ગ્રંશે સિલીકમાં નથી. આ ગ્રંથે મળવાનું ઠેકાણું. ૧ વકીલ મેહનલાલ હીમચંદ પાદરા, ગુજરાત, ૨ શા. આત્મારામ ખેમચંદ, સાણંદ. ૩ શા.મેહનલાલ નગીનદાસ ભાંખરીઆ. ૧૯૨-૯૪ બજારગેટ-કેટ મુંબાઈ, ૪ શા. નગીનદાસ રાયચંદ ભાંખરીઆ, મહેસાણું. ૫ શા. ચંદુલાલ ગોકળદાસ જ્ઞાનમન્દિર વિજાપુર. દબુસેલર મેઘજી હીરજી પાયધુની, મુંબઈ. ૭ શ્રી બુદ્ધિસાગર સુરિસમાજ પેથાપુર. ૮ શા. ભીમશી માણેક ધનજી સ્ટ્રીટ મુંબઈ. For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Dessuto conosco DOBOSS Bossesso e na गुजरात विजापुर (विद्यापुर)। बृहद् वृत्तांत. (આવૃત્તિ બીજી) [જન્મભૂમિ અને સ્વદેશના ઉત્કર્ષ માટે ઉત્સાહ પ્રેરતે અપૂર્વ ગ્રન્થ ] For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ॐ श्रहं नमः Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારત ગુજરાત વિજાપુર (વિદ્યાપુર ) વૃત્તાંત [ ગુજરાતમાં વિજાપુરનું સ્થાન ! ] =9000000 જન્મભૂમિ. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी તો ખાય, માળાનપિ પચિનેત્ (૧) જન્મભૂમિનું વ્હાલ–ધરે છે જગમાંહી નરનાર વ્હાલી લાગે જયકાર–સ્વર્ગથી મેાટી રસીલીધાર...... ફ્રી ફ્રી જગ સહુ ક્રા–આવે નહીં જગપાર ધરતી છેડે આવતા-જન્મભૂમિ લહે પાર...... સ્વર્ગવાડી સુખકાર–ગમે તેવી જન્મભૂમિ રૂચિકાર. જન્મ-૧ તાનસેનના તાનમાં–તાને સર્વ સમાય; ધ્રુવલજ્ઞાનમાં જ્ઞાન સહુ–સહેજે સમાઈ જાય. સભૂમિયા સમાય–સ્વાભાવિક પ્રેમ ધણા પ્રગટાય. જન્મર જનની જન્મની ભૂમિને-જન્મભાષાની ભક્તિ; કરવી સાની ક્જ છેન્યથામતિ નિજશક્તિ. પ્રાણુ સકલ કુરબાન, તેનાપર સચકી બહુમાન. જન્મ-૩ જન્મભૂમિ સેવાથકી-ફરજ અદા સહુ થાય; જન્મભૂમિના દ્રોહ સમ–પાપ ન અન્ય ગણાય. જન્મભૂમિતણાં બાળ–હૃદયમાંહિ. કરો। તેને ખ્યાલ. જન્મ-૪ જન્મભૂમિની ઝુપડી—નદનવનથી મેશ સ્વાર્પણું હા સઘળું મળ્યુ–ટાળે સધળા ક્લેશ શક્તિ ખીલવવા સાર–અમારા જન્મ થયેા નિર્ધાર. જન્મ-૫ For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન્મભૂમિના માનવો, સંપી વર્તો સાર અરસ્પરસમાં આત્મતા-દેખો બની ઉદાર નયને હસી ધરી પ્યાર-પરસ્પર સાહાય કરે નિર્ધાર. જન્મ-૬ જન્મભૂમિનાં વારણ, લેવાં અસંખ્યવાર વારી જાઉં સર્વને, તુજપર વાર હજાર બુદ્ધિસાગર ઉપકાર-વદ સહુ જન્મભૂમિ જયકાર. જન્મ-૭ વિજાપુર, ભારત વર્ષના ગુજરાત પ્રાંતમાં સાબરમતીથી ઉગમણી દિશાએ દોઢ-બે ગાઉ ઉપર વિજાપુર નગર આવ્યું છે. પૂર્વે સૂર્યવંશી ક્ષત્રિય રાજાઓના તાબામાં વિજાપુર તથા વડનગર હતું. પશ્ચાત્ હુણ, ગુજ૨, ચાલુકય રાજાઓના તાબામાં આવ્યું. પશ્ચાત ચાવડા રાજાઓના તાબામાં આવ્યું. પશ્ચાત સોલંકી રાજાઓના, અને તે પછી વાઘેલા રાજાઓના તાબામાં આવ્યું. કરણઘેલા વાઘેલારાજાને હરાવીને દિલ્હીના સુલ્તાનના સેનાધિપતિ અલફખાને અલ્લાઉદ્દીન બાદશાહના તાબે કર્યું. પશ્ચાત્ ગુજરાત અમદાવાદના પ્રથમ સુલ્તાન અહમદશાના હાથમાં આવ્યું, પશ્ચિાત્ દિલ્હીના બાદશાહ અકબરની સત્તા નીચે આવ્યું. પશ્ચાત્ દિલ્હીના મેગલ બાદશાહના હાથમાંથી સરી પડયું અને વિક્રમ સં.૧૮૨૧માં મરાઠા-ગાયકવાડ રાજ્યની સત્તા નીચે આવ્યું. હાલમાં શ્રીમાન સયાજીરાવ ગાયકવાડની રાજ્યસત્તામાં છે. વિજાપુરમાં બે વખત પ્રાય: જૈન અને હિંદુ દેવળને મુસલમાનેએ ભાંગ્યા. મરાઠા ગાયકવાડના રાજ્યકાળથી હાલના વિજાપુરનાં જૈન હિંદુ દેવળ બંધાવવા લાગ્યાં છે, અને કેટલીક મજીદે તથા ઈદગા મુસલમાની રાજ્યકાળ વખતની છે, સરકારી કચેરીઓ, જૈન ઉપાશ્રયે, જેના દેવળે, હિંદુ દેવળે, એડીગ, ગુજરાતી શાળા, ઈગ્લીશ શાળા, જ્ઞાનમંદિર, અંત્યજશાળા, સાર્વજનિક લાયબ્રેરી, હિંદુ તથા જૈન પાઠશાળા, દવાખાનું, વણાટશાળા, ધર્મશાળાઓ, અને જ્ઞાતિવાડીએથી વિજાપુર પ્રગતિશીલ છે. વિજાપુર પિતાની આજુબાજુના સુંદર આમ્રાદિ વૃક્ષના બાગમાં મહેલ જેવું શોભી રહ્યું છે. વિજાપુરમાં કવિ, પંડિતે અને શરાએ વખતેવખત પ્રગટે છે. ગુજરાતમાં ચરોત્તર, For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજાપુર, દેહગામ અને પ્રાંતિજનો પ્રદેશ આખા ભરતખંડમાં દયા, ધર્મ, વૃક્ષોભા અને રસાલ પ્રદેશથી પ્રથમ નંબરે આવે છે. આવા પ્રદેશમાં ગુરૂકુલ વગેરે વિદ્યાશ્રમે સાાં શોભી શકે તેમ છે. વિજાપુરમાં હિંદુ મુસલમાન અને કેમ સંપીને રહે છે. વિજાપુરની પ્રાચીનતા માટે તામ્રપત્ર લેખ. [દક્ષિણ પૂર્વ સમયને ઈતિહાસ. દાક્તર ભાંડારકરકૃત–પત્ર ૯૩] વિક્રમાદિત્ય પહેલાના રાજ્યમાં ચાલુક્યવંશની એક શાખ દક્ષિણ ગુજરાત-લાટ દેશપર સ્થપાઈ. વિક્રમાદિત્યે તે દેશ પોતાના નાના ભાઈ પુલકેશીના પુત્ર જયસિંહવને આપે. ખેડામાં મળી આવેલું ગુજરાતના ચાલુકાનું તામ્રલેખનું દાનપત્ર કે જેનું ભાષાંતર છે. હાઉસને કર્યું છે તેમાં ત્રણ રાજાઓના નામ આવે છે. જયસિંહરાજ, બુદ્ધવર્મારાજ અને વિજયરાજ. વિદ્વાન તથા પ્રાચીન તત્વવેત્તાઓ એમ સમજે છે કે આમાંને પહેલા જયસિંહરાજ તે તથા દક્ષિણ માંના ચાલયવંશનો સ્થાપન કરનાર જયસિંહ તે એકજ છે. બીજા ધારે છે કે તે ગુજરાત વંશની ગાદી સ્થાપનાર જયસિંહવર્મા છે. રા. રા. ગેવિંદજીભાઈ હાથીભાઈકૃત ગુજરાતના પ્રાચીન ઈતિહાસ પત્ર ૯૮ માં નીચે પ્રમાણે લખ્યું છે–ખેડામાંથી બુદ્ધવમને પુત્ર વિજયરાજનું તામ્રપત્ર મળી આવ્યું છે, તેમાં વિજયપુરથી જંબુસરના બ્રાહ્મણોને દાન આપ્યાની હકીકત છે અને તે વિજયપુરમાં (વિજાપુરમાં) તામ્રપત્ર લખી આપ્યું છે.(ગુપ્ત સં. ૩૪) ચૌલુક્ય જયસિંહવર્માને પુત્ર બુદ્ધવ અને બુદ્ધવર્માને પુત્ર વિજયરાજ એ પ્રમાણે વંશાવલિ છે. જયસિંહવર્મા પછી તેને બીજો પુત્ર ગાદીએ બેઠો. (ઈ. સ. ૭૩૧) વિજ્યરાજને સમય ઈ. સ. ૭૧૩ લગભગ આવે છે. ડે. ભાંડારકર વિજયપુર તેજ વિજાપુર છે એમ માને છે. તે માટે વાદવિવાદ કરતા નથી. ફક્ત તે ચાલુક્ય રાજ્યવંશને છેડે રાજ શબ્દ માટે વાંધો ઉઠાવે છે. દક્ષિણની પદ્ધતિથી લાટ દેશની પદ્ધતિમાં For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજ શબ્દ ઉમેરવાની પ્રથા હાય તથા દાનપત્ર ખાસ લેખકે લખે છે તે કંઈ એક સરખી ધર્મદેવની રીતિવાળા હોતા નથી તેથી, તેમાં દેવાદિનામ ન હોવાથી તથા તેટલા સમયનાં પૂર્વ તામ્રપત્રને માટે શંકા લેવાનું સ્થાન ન હોવાથી તે તામ્રપત્રમાં દર્શાવેલા રાજાઓ લાટ દેશના રીવાજને અનુસરી તામ્રપત્ર લખવાવાળા હતા, એવા મારો મત છે. રા. રા. ગાવિંદજીભાઈ કહે છે કે, ખેડા પાસે વિજયપુર હોવું જોઈએ, પણ ખેડાની પાસે કરતાં ત્યાંથી ત્રીસ ગાઉ દૂર વિજયપુરને વિજાપુર માનતાં કંઈ ક્ષતિ આવતી નથી. ( હાલના વિઠ્યપુરને મૂકી ખેડા પાસે વિજાપુરની મિથ્યા કપના કરવી તે અયોગ્ય છે) કાર્બસ સાહેબ વગેરે સાહેબે પણ આજ વિજાપુરને વિજયપુર જણાવે છે, તેથી વિજાપુર વિક્રમ સં. આઠમા સૈકા પૂર્વનું તે આ લેખથી સિદ્ધ થાય છે. કારણકે આ લેખની પૂર્વે તે હોવું જોઈએ એટલે તે વિક્રમની સાલ પહેલાંનું હોય એમ લાગે છે. [ફાર્બસ રાસમાળામાં વિજયપુર પ્રાચીન છે એ નીચે પ્રમાણે ઉલેખ છે.] - કર્નલ ટેડના લખવા પ્રમાણે અધ્યામાં પહેલા રાજા મનુને શ્રીરૂષભદેવને પુત્ર ભરત ઈક્ષવાકુ વંશને પહેલે રાજા થયે તેની ૫૭ સત્તાવનમી પેઢીયે રામચંદ્ર થયા. (જૈન શાસ્ત્ર પ્રમાણે અનેક પઢી પછી) રામચંદ્ર થયા. તેની પાટે ગેસ કનકસેન રાજા થયે તે કેશલનું રાજ્ય છેડી વિરાટ જઈ વ. કનકસેન પરમાર વંશના રાજા પાસેથી રાજ્ય ખુંચાવી લીધું અને વડનગરની સ્થાપના કરી. કનકસેનને મહા મદનસેન પુત્ર થયે, તેને પુત્ર સુદંત રાજા થયે, તેને પુત્રવિજયસેન થયું. તેણે વિજયપુર (વિજાપુર), વિદ અને વલ્લભીપુર વસાવ્યાં. વિજયપુરનું વિજલદેવના પછી તેરમા સૈકામાં સંસ્કૃતમાં વિદ્યાપુર એવું નામ પડયું. ભાષામાં વિજાપુર નામ થયું. તેરમા સૈકાના મધ્યકાલ પછી જૈનાચાર્યે વિજયપુરને વિઘાપુર એવું નામ સંસ્કૃત ભાષામાં આપ્યું. કવિ દીપવિજય બહાદુર સુધર્મગરછ પટ્ટાવલીગ્રન્થમાં વિ. ૨૭ માં વિજાપુર વસ્યું એમ જે લખ્યું છે તે ચાવડા રત્નાદિત્ય રાજાના લગભગના વખતમાં વિજાપુર જી For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્ધાર કર્યો તેથી તે વસ્તું એમ સમજવું. રત્નાદિત્ય રાજાએ વિજાપુરને કંકરા એ અમે કુંડમાં લેખ,વિ. ૧૯૪૭માં ખાસ વાંચે છે. સુધર્મગ૭૫ટ્ટાવલીરાસમાં વિ. સં. ૨૭ નવસે સત્તાવીશમાં વિજાપુર વસ્યું એમ લખ્યું છે. સંઘપુરના શિલાલેખ માંના અન્યાએંશી અને એંશીમા લેથી એમ સિદ્ધ થાય છે કે પરમાર લેન્ડ બાહડદેવે પિતાના પિતા વિજલદેવને ચશ ફેલા વવાની ઈચ્છાથી વિજાપુર કર્યું, અર્થાત્ વિજાપુરને જીર્ણોદ્ધાર કર્યો કેટલાક વૃદ્ધોની કિંવદન્તી પ્રમાણે વિ. સં. ૧૨૫ વૈશાખ સુદિ ત્રીજે વિજલદેવે વિજાપુર વસાવ્યું. સંઘપુરના શિલાલેખમાં બાહડદેવે પોતાના પિતા વિજલદેવના વશમાટે વિજાપુર કર્યું તેને તે કિંવદન્તી મદદ કરે છે. બાહડદેવે વિ. સં. ૧૨૫૬ માં વિજાપુરને જીર્ણોદ્ધાર કર્યો તે બાહડદેવ ૧૩૦૧ લગભગ વા તે પછીની સાલ સુધી જીવતો હવે જોઈએ. કારણ કે તેના સમયમાં વા તે પછી ખરતરગચ્છના સુરિશ્રી જિનેશ્વરસૂરિએ વિજાપુરમાં પ્રવેશ કર્યો, તે ઈતિહાસ શિલાલેખમાંથી નીકળે છે. (વિજલદેવ વા વિજલદેવના પુત્ર બાહડદેવે વિજાપુરને જીર્ણોદ્ધાર કર્યો) વસતિથી છિન્ન ભિન્ન થવા આવેલી નગરીને પુન: કેટ વગેરે કરાવી રક્ષણ આપીને સ્થાપવી તે-જીર્ણોદ્ધાર કર્યો એ તેને અર્થ નીકળે છે. મુસલમાનના રાજ્યકાળમાં જૂના વિજાપુરની ઠેઠ પાસે કોટને કાંગરે આથમણી દિશાએ પાસેજ નવું વિજાપુર વસ્યું, તેવી રીતે પૂર્વના ત્રીજી વખતના વિજાપુરના જીર્ણોદ્ધારમાં સમજી લેવું. વડનગર પણ તેવી રીતે ત્યાંનું ત્યાં વારંવાર જીર્ણોદ્ધારના સંસ્કારને પામી ત્રણવાર વસેલું છે. પણ જીર્ણોદ્ધાર કરાવનારનાં નામ નથી. કુમારપાલના વખતમાં ત્યાં કેટ કરાવવામાં આવ્યો છે. સ્વદેશી પરદેશી રાજાઓના આક્રમણથી નગરના મનુષ્ય નાસી જતાં અને પાછાં ત્યાં રાજા વગેરેને સારે આશ્રય પામી પાછાં ત્યાં વસતાં, કોટ સમરાવે અને પ્રજાને બોલાવી બીજી વખત ત્યાં વસાવે તે રાજા તેનો જીર્ણોદ્ધાર કરનાર વા નગરપુરનો કરનાર ગણાતે, એવા અર્થમાં બાહડદેવે વિજાપુર કરાયું એમ સમજાય છે. કારણ For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ($) કે તેની પૂર્વેના લેખેાથી તેવા અર્થ કરવાની જરૂર પડે છે. વિ. સ. ૮૦૨ થી વિજાપુરમાં પાટણમાંના ચાવડા રાજાઓની સત્તા પ્રવર્તતી હતી. ચાવડાઓના રાજ્ય પછી મૂળરાજ, દુર્લભરાજ, ભીમ, કર્ણરાજ, સિદ્ધરાજ, કુમારપાળ વગેરે રાજાઓની સત્તા વતી હતી. વિ. સ. ૧૨૭૦ લગભગથી વિજાપુરમાં વાઘેલા વંશના વીરધવલ રાજાની સત્તા પ્રવર્તતી હતી. મુંબઈમાંથી પ્રગટ થતા જૈન કોન્ફરન્સ હૅરેડ માસિકના વિ. ૧૯૭૦ ના દિવાળીના ખાસ અંકમાં એક જૈનાચાર્ય કૃત પ્રાચીન જૈન પટ્ટાવલી રા. મા. ઇ. દેસાઇ મારફ્ત છપાવવામાં આવી છે તેમાં લખ્યું છે કે વસ્તુપાલે અને તેજપાલે વિજાપુરમાં ચિ'તામણિ પાર્શ્વનાથના દેરાસરના જીર્ણોદ્ધાર કર્યો છે. (વિ. ૧૨૮૦ માં ) એ લેખ ઉપરથી સિદ્ધ થાય છે કે જૂના વિજાપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર હતું તે લગભગ પાંચસે સાતસે અથવા હજારવ પૂતુ હાય ત્યારે તે જીર્ણ થાય, તે લેખ પરથી પણ વિજલદેવના પૂર્વકાલનું અને વિજયરાજે વિજાપુરમાં ખેડાવાળું તામ્રપત્ર કરી આપ્યુ તે પૂર્વનુ વિજાપુર છે. એમ સિદ્ધ થાય છે. વસ્તુપાલ અને તેજપાલના લગભગ સમકાલીનપરમાર વિજલદેવ અને માહડદેવ હાય એમ કલ્પના થાય છે. વિજલદેવપરમારના લગભગ સમયમાં ચિંતામણિપાર્શ્વનાથના દેરાનેા જીર્ણોદ્ધાર કર્યો, તેથી વિજાપુરની તેમજ ચિંતામણિ દેરાસરની ઘણી પ્રાચીનતા સિદ્ધ થાય છે. બ્રહ્મર્ષિ નામના આચાર્ય રચિત સૌધ ગચ્છ વ્યાખ્યાનમાં લખે છે કે—વિજ્ઞાકર્ નયમ ય, તવામાં ચમકાઓ, 1/ વિદ્યાપુરનો જ તપામતું રેવમાન્ દેવભદ્રસૂરિથી વિજાપુરમાં તપાગચ્છ થયા. ગુજરાતના પ્રધાન વસ્તુપાલ અને તેજપાલના ગુરૂ શ્રી ભુવનચંદ્રસૂરિ વિજાપુરમાં પધાર્યા હતા. ચૈત્ર વાલગચ્છના આચાર્ય શ્રી ભુવનચંદ્રસૂરિ હતા, તથા દેવભદ્રસૂરિ હતા. ભુવનચંદ્રસૂરિની સાહાચ્યથી શ્રી દેવચંદ્રસૂરિ પાસે શ્રી જગચંદ્રસૂરિએ વિજાપુરમાં ક્રિયાદ્વાર કર્યાં. ( વિ. સ.૧૨૮૫ માં ) જગચ્ચદ્રસૂરિએ વિજા પુરમાં ક્રિયાદ્ધાર કરી જૈન કામમાં તથા ઇતિહાસના પાને વિજાપુરનુ અમર નામ કર્યું છે, શ્રી જગચ્ચદ્રસૂરિએ ધાર For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તપશ્ચર્યા અનેક અભિગ્રહપૂર્વક કરી, તેથી તેમને ચિત્તોડના રાજાએ તપ એવું બિરૂદ આપ્યું. જગચંદ્રસૂરિએ વિજાપુરમાં કિયેદ્ધાર કર્યો અને ચિત્તોડમાં તેમને તપાબિરૂદ મળ્યું અને મેવાડના આઘાટપુરમાં દિગંબર બત્રીશ આચાર્યોને વાદમાં છત્યા અને હીરાની પેઠે અભેદ રહ્યા તેથી ત્યાંના રાજાએ હીરલા એવું બિરૂર આપ્યું. આવા મહાન આચાર્ય વિજાપુરમાં કિદ્ધાર કર્યો તેથી વિજાપુરના જૈન સંઘને સ્વનગર માટે ઘણે હર્ષ થાય, તેમજ સમગ્ર વિજાપુરના લેકને પોતાના નગર માટે હર્ષ થાય એમાં કંઈ આશ્ચર્ય નથી. શ્રી વીરપ્રભુની ૪૪ ચોમાલીશમી પાટે જગચંદ્રસૂરિ થયા. વિ. સં. ૧૨૫ માં વિજાપુરમાં અજિતપ્રભ ગણિ વિદ્યમાન હતા, તેમણે “ધર્મરત્ન શ્રાવકાચાર” નામને ગ્રન્થ રચે છે એમ જૈન ધર્મના પ્રાચીન ઇતિહાસમાં પં. હીરાલાલ હંસરાજે લખ્યું છે. વિજાપુર તાલુકામાં લગભગ દરેક ગામે ગાયકવાડ સરકારની નિશાળો છે. લાડેલ, ખરેડ, વસાઈ, પીલવાઈ, ચરાડા તથા ગેઝારીઆ વિગેરે ગામડાઓમાં સરકારી લાઈબ્રેરીઓ છે. વિજાપુરની ઉગમણી દિશાએ આશરે બે ગાઉ ઉપર સાબરમતી નદી વહે છે. આ નદીની પાસે પહેલાં જૂનું ગામ પહાડ હતું. હાલ ત્યાં નદી વહે છે. (હાલ તે ગામ ઉજજડ છે અને ત્યાંના વતની વાણીયાઓ કે જે પાઢેચીઆ કહેવાય છે તેઓ હાલ અત્રવિજાપુરમાં રહે છે) પહાડાથી દક્ષિણ દિશાએ એક ગાઉ પર સાબરમતીના કાંઠા ઉપર ઘાંટુ ગામ હતું. તે વિક્રમ સંવત ૧૯૨૫ માં ભાંગ્યું. એની પાસે તેનાથી દક્ષિણ દિશાએ જૂનું સંઘપુર ગામ હતું તે સંવત ૧૯૨૫ ની રેલમાં તણુવાથી ભાંગી ગયું છે. ત્યાં હાલ એક ચંદ્રપ્રભુજીનું જૈન દેરાસર છે. તેની પાસે નવું સંઘપુર વસ્યું છે. સંઘપુરની પાસે જૂનું ઘસાયતા ગામ છે. તે પાંચ છ વર્ષનું જૂનું છે. વિજાપુરની આસપાસના પ્રદેશને દંડાવ્ય કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે ત્યાં સાબરમતી આસપાસના પ્રદેશમાં અને રજપુતોની ઘણું વસ્તી છે, તેઓ ગુજરાતના રાજાઓને અને બાદશાહો વગેરેને અમુક વાર્ષિક દંડ આપતા હતા પણ તે પ્રદેશનું માલિકીપણું પોતે ધરાવતા હતા. ફક્ત તેઓની સત્તા સ્વીકારતા For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮) હતા, અને દંડ આપતા હતા, તે પ્રદેશના ખરેખા ઉપરી પોતે રહેતા તેથી તે પ્રદેશ દંડાવ્યપ્રદેશ તરીકે પ્રસિદ્ધ છે. વિજાપુરની આસપાસના ગામ અને જાણવા જેગ હકીકત. વિજાપુરથી અગ્નિ ખુણમાં સાબરમતી ઉપર ખડાયતા ગામ એક હજાર વરસ લગભગનું વા તે પૂર્વનું જૂનું ગણાય છે. મુસલમાનોના હુમલાથી તે ગામ ભાંગી ગયું હતું. ખડાયતમાં હાલ કઈ ઘર નથી પણ તેની પાસે નવું ખડાયત, ઠાકરડાઓએ વસાવ્યું છે. ખડાયત ગામ સંસ્કૃતમાં ષડયતન નગર કહેવાતું હતું. જૂના ખડાયતમાંથી હાલમાં બેદતાં પાંચ વરસ ઉપર એક અજીતનાથની ચાર હાથની મોટી મૂર્તિ નીકળી છે, ત્યાં પ્રાચીન જૈન દેરાસર હતું. જેનાં અવશેષો ત્યાં પડેલાં દેખાય છે. ખડાયતના વણિકેએ જૈન તીર્થકરોની પ્રતિમા ભરાવી હતી; એવું ધાત પ્રતિમાલેખસંગ્રહ ભાગ ૧ માં લેખ લીધેલા છે તે પરથી જણાય છે. ખડાયત પાસે કેટ્યર્કનું મંદિર છે, તે ખડાયત ગામ જેટલું પ્રાચીન છે. ત્યાં ખડાયતા વણિકે કેટેશ્વરનાં દર્શન કરવા આવે છે. ખડાયતના કેટલાક ઠાકરડાઓએ ખડાયતની પાસે એક મહડીના ઝાડ તળે પરૂ વસાવ્યું તેથી તે મહુડી ગામ ગણાય છે. મહુડીને વસે પાંચસે સાત વરસ થયાં લાગે છે. ખડાયત અને મહુડીથી સાતસો વરસ ઉપર એક ગાઉ છેટે સાબરમતી નદી વહેતી હતી. એમ નદીના વહેળા ઉપરથી તેમજ લેકશ્રુતિથી જણાય છે. કેટેશ્વર અને ખડાયતના આરે નદીમાં એક જૂની વાવને છેલ્લો કેઠે છે, તે વિ. સં. ૧૯૬૩ માં રેલ આવી હતી ત્યારે દેખાય હતે તે ઉપરથી કહી શકાય છે કે તેથી પૂર્વે સૂરજકુંડની પેલી તરફ નદી વહેતી હેવી જોઈએ. મહુડીના આરે નદીના પ્રવાહમાં એક કુવે છે તેથી પણ ત્યાંથી પહેલાં સાબરમતી એક ગાઉ દૂર વહેતી હતી એમ સિદ્ધ થાય છે. હાલના વડાની ઝાડીમાં તે પહેલાં વહેતી હતી. કેટ્યર્કની પાસે એક જૂનું મહાદેવનું દહેરું છે. જૂના મહુડી ગામમાં એક જૈન દેરાસર હતું. For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir लु का ही नकंशो मलाया तालुके वीजापुर प्रति कडी रणसीपुर बामणवा गुंदरासण कोट० ०पीरोजपुरा रामपुरकोट अनासण साबरमती नदी जंबाल००कमालपुर जामपुर ० फुदेडा मंडालीखरोड बे सरदारपुर सुंदरपुर० यागोद हसनपुर पेढामली मोरयड वरोड 03 एक इंदमा प्रण भाईल. ०बीलया सोही ।। ता यात ( नगुठली फलु हाथीपुर०० आगलोड ( ) कलीसा मडा र दगावाडीया पामोल गवाडा. बडासण Oअमरामपुर तातोसण लाडोल मालोसण हीरपुरा० गणेशपुरा मेरीता मोतीपुरु०भावसारपुरा महादेवपुरा देवपुराउपाडा) रणछोडपुरा रामपुरकुंवायडा चडासण खलुसा० धनपुर आसीडा००सोरवड़ा माणेकपुरडामला देवडा उपरखल बड़ा वीजापुर रामपुरहुवायडा . डामला कुकरवाडा मंडालीवीहार वोहार ०७ बलबई णा ई गपुर वालोर वसई बीलोदरापालडोव्यास टेटोदण पालडीराठोड० ०देलवाडा रणामण वजापुर जुनुसमा कणभा भाणपुर घसाया भाषीपुर खडात हरणाहोड ज रेलवेकलीला emasenar सा महडी ०चराडा समो० पडुसमा ० मोजारीया ती धमेडा पुं धरा आजोल वासछेला पाटणपुरा वग्लावास लोदरा रंगपुरवासमुदासणीया वासवडीयो रीट्रोल /कुंवारवाहीमतपुरा 2. पोटशुनावाले अनोडीया/ वाल ग्रांतीज लाकरोड चारसा o° रवाटाआंबा सोया ही काठा महीकांठा माणसा० ) । भावरमती नदी साबरमती नदी 'माणक्रपुर मारवाडा म. मवावापुर "लु केक लो ता लु For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ. સં. ૧૭૧ માં જૂની મહુડીમાં ઠેઠ, નદી પાસે આવવાથી તા કેતાં પડી જવાથી જૂની મહુડીથી આથમણી દિશાએ બે ચાર ખેતર દુર નવું મહુડી ગામ વસ્યું. નવી મહુડીને મya નામ અમોએ આપ્યું છે. અમે ત્યાં ઉપદેશ આપીને શ્રી પદ્મપ્રભુનું નવું દેરાસર બંધાવ્યું છે. તેમાં જૂની મહુડીના દેરાસરમાંથી શ્રી પાપ્રભુની પ્રતિમા લાવી પધરાવી છે વિ. સં. ૧૯૭૫ માં દેરાસરની પાસે શ્રી ઘંટાકર્ણવીરની દેરી બંધાવીને તેમાં ઘંટાકર્ણવીરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૮૦ માં અમેએ કરી છે. પદ્મપ્રભુના દેરાસરમાં શ્રીમદ્દ રવિસાગર ગુરૂની અને શ્રી સુખસાગર ગુરૂની મૂર્તિની પ્રતિષ્ઠા અમોએ કરી છે, અને ત્યાં સ્થાપી છે. શ્રી પદ્મપ્રભુના દેરાસરની ત્રણ ખેતર પાછળ વૈદિક હિંદુઓના કેટેશ્વરનું નવું દેરાસર તૈયાર થયું છે. વિજાપુરથી અઢી ગાઉપર અગ્નિખુણમાં નવું સંઘપુર વિ. સં. ૧૯૩૫ લગભગમાં વસ્યું છે, તેમાં અમારા ઉપદેશથી જૈન દેરાસર તૈયાર થયું છે. વિ. સં. ૧૯૭૫ માં તેની પ્રતિષ્ઠા અમોએ કરી છે. વિ. સં. ૧૯૭૫ માં મહુડીમાં શ્રી પદ્મપ્રભુની અમે એ પ્રતિષ્ઠા કરી છે. વિજાપુરથી દક્ષિણ દિશાએ રણાસણ અને પુંધરા ગામ છે તે એમાં એકેક જૈન દેરાસર છે. લેદરા ગામ પાંચસે વર્ષનું જૂનું ગામ છે, તેમાં એક જૈન દેરાસર છે. લેદરાથી બે ગાઉ ઉપર વરસેડા ગામ છે, તે છાઁ સાતમેં વર્ષનું જૂનું ગામ છે. (મેસાણાને મહેસાજી ચાવડાએ વિ. સં. બારમા તેરમા સૈકામાં વસાવ્યું છે. ત્યાંથી એક ભાઈ અંબોડ ગયા, એક ભાઈ વરસોડા આવ્યા તથા એક ભાઈ અંબાસણ આવ્યા.) વરસડામાં ચાવડાનું રાજ્ય છે. અબડભાયાતેમાં વહેંચાઈ ગયું તેથી તેનું રાજ નથી. અંબાસણના ચાવડા ભાયાત ત્યાંથી નીકળીને માણસામાં આવ્યા. માણસા ગામ વસ્યું તે પહેલાં ત્યાં વાવ હતી. ત્યાં પહેલા વાઘરીયે વસ્યા હતા. વિ. સં. તેરમા સૈકામાં માણસા વસ્યું. તેમાં એક નાનું જૈન દેરાસર હતું, તે મુસ તમાન બાદશાહ મહમદબેગડાએ તેડયું. વિ. ૧૭૯૮માં માણસાને અમદાવાદના બાદશાહે કૂટી બાન્યું હતું. પન્નાર અને સેળમા સૈકાના મધ્યમાં ત્યાં અંબાસણની ગાદીવાળા ચાવડા, ઠાકોર આવ્યા For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને તે ત્યાં રાજ્ય કરવા લાગ્યા. હાલમાં માણસામાં રાઓલ શ્રી તણ સિંહ દરબાર રાજ્ય કરે છે. વરસડાના ચાવડા ઠાકોર શ્રી સૂર્યમલ સં.૧૯૭૫માં મરણ પામ્યા; હાલ તેમના કુંવર છે. ગુજરાતમાં વનરાજ ચાવડાના વંશમાં રાજા ઠાકર તરીકે વરસોડા અને માણસા સ્ટેટના રાળ છે. ગુજરાતમાં વાઘેલાના વંશમાં પેથાપુર લીબેદરા તેમજ ઇડર રાજયનું અઢાદરપોશીના અને રેલ તથા સાણંદના ઠાકરે છે. વિજાપુરથી આથમણી દિશાએ આજેલ ગામ છે, તેમાં પહેલાં ચાવડા રજપુતેનું જોર હતું. ત્યાં પ્રાચીન જૈન મંદિર હતું તે તૂટી ગયું છે. હાલમાં આ સૈકામાં નવું જૈન દેરાસર થયું છે આજેલ તથા દેલવાડામાંથી ચોમાસામાં ગહીયાં નામનું નાણું નીકળે છે. પહેલાં ખડાયતમાં પ્રાચીન ક્ષાત્રવંશી રાજાઓનું રાજ્ય થયું હતું. વેડા તથા પીલવાઈ વગેરે ગામે પ્રાચીન છે, રીદરોલ ગામ ત્રણસેવર્ષ પહેલાં વસ્યું છે. કુકરવાડા ગામ જૂનું છે. હેમચંદ્રાચાર્યે પાટણમાં અને કુકરવાડામાં પર્યુષણમાં એકવખતે વ્યાખ્યાન કર્યું હતું એવી કિંવદન્તી છે. ચરાડા ગામ જૂનું છે. વિજાપુરથી આથમણી દિશાએ પીલવાઈ, ગવાડા, કેલવાડા ગેરીતા, સમે, પામોલ, મેઉ, ડાભલા, વસાઈ, ગેઝારીયા, લાંઘણજ, બીલેદરા વગેરે ગામે છે. તે દરેક ગામમાં જૈન મંદિર તથા ઉપાશ્રયો છે. સમૈ, વસાઈ અને ડાભલા એ ત્રણ ગામ હજાર વર્ષ જેટલાં પ્રાચીન છે. કુકરવાડા પણ હજાર વર્ષ પૂર્વનું છે. વસઈ તથા ડાભલા ગામમાં પ્રાચીન જૈન દેરાસર હતું. મુસભાન બાદશાહોએ તેડયું હતું. તેના ખંડેરમાંથી એક મૂર્તિ નીકળી હતી. તે કાઉસગ્ગીયાની મૂર્તિ, વિજાપુરની કચેરીમાં મૂકી હતી. તેને વિજાપુરના સંઘે વિ. સં. ૧૯૭૯માં અમારા ઉપદેશથી અરજી કરી કજામાં લીધી છે. ડાભલા માંથી વિ. સં. ૧૯૫૪ની સાલમાં શ્રી મહાવીર પ્રભુની સંપ્રતિ રાજાના વખતની જુની પ્રતિમા નીકળી હતી, તેને ત્યાં દેરાસરમાં અમારા ઉપદેશથી પ્રતિષ્ઠા કરી પધરાવી છે. વિજાપુરથી ચારગાઉ ઉપર બિલોદરા ગામ છે તે રજપુતેએ વસાવ્યું હતું. સાબરનદીના બને કાંઠા પર પૂર્વ ભિલ ઠાકોનું રાજ્ય હતું, તેઓને રજપુએ દબાવીને ત્યાં તેઓએ રાજ્ય કરવા માંડયું. વિજાપુરની બાથમણી દિશાએ મેસાણ તાલુકો છે. ત્યાં જૈન મહાજનનું ઘણું For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) જોર છે. ત્યાં નવ જૈન દેરાસર છે. કડી પ્રાંતને હાલ મેસાણામાં લાવવવામાં આવ્યે છે, મેસાણામાં કલ્યાણા પાર્શ્વનાથનું દેરાસર પૂર્વે હતુ. મેસાણાના ઉપાશ્રય આગળના કુવા પાસે જૈન દેરાસર હતુ. ચાદમા તથા પન્નરમા સૈકામાં બાદશાહે ભાંગી નાખ્યું, અને મૂલનાયકની કલ્યાણુપાર્શ્વનાથની મૂર્તિ ને વીસનગરમાં લઈ જવામાં આવી અને ત્યાં કલ્યાણા પાર્શ્વનાથનું દેરાસર બંધાવ્યુ છે. મેસાણામાં ચાદમા સૈકાના પહેલાં વર્ષોસુધી ત્યાં મસાજી ચાવડાના વંશની ગાદી હતી, પછીથી ગાદીના ભાયાતની વચ્ચે ભાગલા પડ્યા તેથી ચાવડાનું રાજ્ય વ્હેંચાઇને નાનુ થયુ, મેસા શાનાં હાલનાં જૈન તથા હિંદુનાં સઘળાં દેરાસરા ગાયકવાડી રાજ્યની સ્થાપના થયા પછીનાં છે. વિસનગરમાં પણ હિંદુનાં તથા જૈનનાં મદિરા ગાયકવાડી રાજ્યની સ્થાપના થયા પછીનાં પ્રાયઃ છે. વિજાપુરની વાયવ્યદિશાએ વિસનગર તાલુકા છે. વિજાપુર, મેસાણા, વિસનગર વગેરેમાં તેરમાસૈકાથી મસ્જીદે બાંધવાની પ્રવૃત્તિ શરૂ થઈ હતી. વિજાપુરથી ઉત્તર દિશાએ વડનગર તથા ખેરાળુ તાલુકા છે. ગુજરાતમાં વડનગર પ્રાચીનમાં પ્રાચીન નગર છે. વડનગર, દ્વારિકા, સિદ્ધપુર, ખેડબ્રહ્મા, વલ્લભી, ખંભાયત, ભરૂચ્ચ, જુનાગઢ, રાંદેર વગેરે ઘણાં પ્રાચીન નગરી છે. વડનગરમાં પ્રથમ જૈનાગમા પૈકી કલ્પસૂત્ર કે જે અતિપવિત્ર ગણાય છે તેની ધ્રુવસેન રાજાના પુત્રના મૃત્યુથી ધ્રુવસેનની સભા સમક્ષ પ્રથમ વાચના, વીર સ. ૯૯૩ માં શરૂ થઇ. એટલે વિ. સ. પર૩ માં કલ્પસૂત્રની વાંચના શરૂ થઈ. તે વખતમાં વિ. સં. ૫૧૦ માં વલ્લભીની ગાદીએ શિલાદિત્ય રાજા રાજ્ય કરતા હતા. શત્રુ જય માહાત્મ્ય વગેરે ગ્રન્થામાં લખ્યું છે કે શ્રી દેવધિ ગણિ ક્ષમાશ્રમણે વિ. સં. ૫૧૦ માં વલૢભીપુરનગરમાં જૈનાચાર્યાંને ભેગા કરી માગમ વગેરે શાઓને પુસ્તકારૂઢ કર્યાં. ત્યારબાદ આરવર્ષે વડનગરમાં ધ્રુવસેનરાજાની સમક્ષ, સભામાં કલ્પસૂત્રની વાંચના શરૂ થઇ એમ કલ્પસૂત્રની ટીકા વગેરે ગ્રન્થામાં હકીકત છે. કુમારપાળ * વળા પાસે પ્રાચીન વડનગર હતું એમ એપીગ્રાફીયા ઈન્ડીકામાં લખેલ છે. For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) રાજાએ વડનગરની દુરસ્તી કરી હતી. વડનગરમાં પૂર્વે અનેક જૈન મંદિર તથા હિંદુ દેવળ હતાં, તેમાંનાં ઘણાં ખશે તેરમા ચોદમા સૈકામાં મુસભાનબાદશાહએ તેડી પાડ્યાં. હાલ નેમ રાજુલની ચારીના દેરાસરને કંઈક બાકીને ભાગ રહ્યો છે. વડનગરથી પાંચ ગાઉ રેલવેના રસ્તે ખેરાલુ છે. તેમાં જૈન મંદિરો છે. વડનગરમાં અને ખેરાલુમાં જેન વસતિમાં ઘટાડો થયે છે. ખેરાલુથી દશ ગાઉ તારંગાને પહાડ છે. તારંગા પર્વત પર શ્રી કુમારપાલરાજાએ બંધાવેલું શ્રી અજીતનાથનું મોટું મંદિર છે. રાણકપુરની બાંધણું, આબુના દેરાસરની કેરણી અને તારંગાના દેરાસરની ઊંચાઈ, જેન વગેરે કામોમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. વિજાપુરથી ઉત્તર દિશાએ આહાર ગાઉ ઉપર તારંગા પર્વત છે. ત્યાં બોદ્ધોની તારણ માતા છે. વિજાપુરથી ઈશાનકુણમાં વીશ ગાઉ ઉપર ઈડરને ડુંગર છે. ઈડરગઢને ઇલાદુગ કહેવામાં આવે છે. ઈડરગઢ ઉપર સાસુ વહુનાં સાંબેલાં પાસે શામળીયાની ચોકી પાસે બાવન જિનાલયનું દેરાસર હતું તેનાં હાલ અવશેષ છે. તથા એક દિગંબરી દેરાસર છે. ઈડરના ડુંગર પર ચાર પાંચ ગુફાઓ છે. પહેલાં રોગીઓ ત્યાં રહેતા હતા. તારંગા ગઢપર જોગીડાની બદ્ધ ગુફા જેવા લાયક છે. ઇડરપર્વતપર અને તારંગા પર વાઘ-સિંહની વસતિ છે. ઈડર ગામમાં નવેતાંબરનાં તથા દિગંબરનાં દેરાસર છે. તથા હિંદુ મંદિરો છે. ઈડરગઢપર નવગજા કછ છે. ઈડરમાં ડુંગરપર એક માટી ધર્મશાળા છે અને નીચે છ દેરાસરો તથા ચાર ધર્મશાળાઓ છે. એક જૈન પાઠશાળા છે, ચાર ઉપાશ્રય છે. દિગંબરનાં ચાર દેરાસરે છે, અને એક ધર્મશાળા છે. ઇડરમાં રાઠેડ રજપુતેનું રાજ્ય છે. આગલોડથી ઈડર તરફ જતાં જૂનું ગામ વડ છે. કુમારપાળ રાજાએ દાવડમાં જેનમન્દિર બંધાવ્યું છે. વિજાપુરથી આગલેડ * આ બૌદ્ધની તારાદેવીની મૂર્તિ નથી પણ તેનું સ્થાન તરીકે ઓળખાય છે અને તેમાં જે ભૂતિયો છે તે તારંગાજીના મોટા દેરાસરને ખંડીત કર્યું તે વખતે તેમાંની બચત મૂતિઓ છે ! તેવી બીજી તે દેરાસરના આજુબાજુ અને ખુલ્લા ચેકમાં છે તેનાં માપ અને શિલ્પ પણ એકસરખાં જ છે. For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) પાંચ ગાઉ થાય છે. આગલેાડથી એક ગાઉ ઉપર સે ગામ છે. હાલ સાજા ગામની વસતી ઘટી ગઇ છે અને ઘણાખરા લાકા સાજા ગામથી બીજા ગામામાં રહેવા ગયા છે. વિન્તપુરથી સેાજા સાત ગાઉ ઉપર આવેલ છે. સેાજા ગામમાં શ્રાવકાની વસતી ઘટી તેથી ત્યાં મિરાજતી કલ્યાણુકપા નાથની પ્રતિમાને આગલેાડમાં બીજી દેરાસર વિ. ૧૮૬૫ માં બંધાવી ત્યાં મૂલનાયક તરીકે સ્થાપવામાં આાવી છે. કલ્યાણપાર્શ્વનાથના દેરાસરમાં મેડાપર અરાડા ગામમાંથી પ્રતિમાઓ લાવીને પધરાવી છે તેમાં ગાડીપા નાથની પ્રતિમા મુખ્ય છે. જેમાં સુમતિનાથની સ્મૃતિ મૂલનાયક તરીકે છે, તે દેરૂં વિ. ૧૬૭૦ માં મધાવેલ છે. તે દેરાસરમાં રાયણના વૃક્ષ તળે શ્રી સુમતિનાથની તથા શ્રી પાર્શ્વનાથની પાદુકાની દેરી શા ચુનીલાલ માદરે વિ. સ. ૧૯૭૬ માં અંધાવી છે. અમે ત્રણ ચાર વખત આગલેડમાં વિહાર કરીને ગયા છીએ. આગલેાડ ગામની બહાર નૈઋત્ય ખુણાપર શ્રી માણિભદ્રવીરનું' માટુ દેરાસર છે. વિ. ૧૭૩૩ માં આગલાડના રામસિંહ ઠાકોરના સમયમાં શ્રી શાંતિસામસૂરિ આચાર્ય થયા, તેમણે ગામની બહાર દેરૂ ધાવીને ત્યાં માણિભદ્રવીરના અંગની સ્થાપના કરી છે. ત્યાં આશવાળ જૈનેા ખાસ પુત્ર અને પુત્રીને પરણાવતાં પહેલાં માહેત (નૈવેદ્ય) કરવા આવે છે. માણિભદ્રવીરનું ચરિત્ર નીચે પ્રમાણે છે. [ શ્રી ચાવીસમા તીર્થંકર વીરભગવાની પટ્ટપરમ્પરા વડગચ્છમાંથી જગચ્ચદ્રસૂરિએ ક્રિયાદ્ધાર કરી તપાગચ્છ સ્થાપન કર્યાં. તપાગચ્છમાં ચોદમાસૈકામાં શ્રી આનવિમલસૂરિ થયા. તેમણે યતિયેામાં શિથિલાચાર દેખીને પાંચ હજાર તિયાની સાથે ક્રિયાદ્વાર કર્યો. તે વિહાર કરતા કરતા માળવામાં ગયા. ઉજજયીનીમાં તે ક્ષિપ્રા નદીના કાંઠે ગંધ મસાણમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ત્યાં માણેકચંદ એશવાળ જૈન મારવ્રતધારી શ્રાવક વસતા હતા. તેમની માતાએ વમાન આંખીલ તપ આદર્યાં હતા, યતિએ શિથિલ થવાથી માણેકચંદ્રની શ્રદ્ધા યતિયાપરથી ઉઠી ગઇ હતી. ગધ મસાણમાં આનવિમલસૂરિ કાર્યાત્સર્ગ ધ્યાને રહ્યા હતા. ત્યાં તેમણે એક માસેાપવાસના તપ કર્યાં હતા. લકાએ તેમની તારીફ કરી, માણેકચંદ્રની માતાએ પુત્રને કહ્યું કે તું આન ંદવિમલસૂરિને વહેારવા For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) તેડવા જા. માણેકચંદ્રને શ્રદ્ધા નહોતી પણ માતાના કહેવાથી રાત્રે ત્યાં મસાણમાં પરીક્ષા કરવા ગયા. તેમણે અંધારામાં મશાલ સળગાવી અને આનંદવિમલસૂરિની દાઢી પર ધરી તેથી તેમની દાઢીના વાળ બળી ગયા અને તેમનું મુખ દાઝયું, તે પણ માન-શાંત રહ્યા, તેથી માણેકચંદ શેઠને તેમના સાધુત્વની શ્રદ્ધા થઈ અને ગુરૂના પગે પડશે. આનંદવિમલસૂરિએ તેને બોધ આપે. તેથી તે ગુરૂભક્ત બને. માણેકચંદશેઠની પાલીમાં દુકાન હતી. ત્યાં આનંદવિમલસૂરિ ચોમાસું રહ્યા. ત્યાં આનંદવિમલસૂરિએ શત્રે યમાહાભ્ય વાંચ્યું. તેથી સિદ્ધાચલની યાત્રા કરવા માણેકચંદને ઘણે ભાવ થયે અને સિદ્ધાચલનાં દર્શન કર્યા વિના ભજન નહીં લેવાની પ્રતિજ્ઞા કરી તપ આદર્યું. અને યાત્રા કરવા ચાલ્યા. સાતમા દિવસના ઉપવાસે તે પાલણપુર અને સિદ્ધપુરની વચ્ચેના મગરવાડામાં આવ્યા, ત્યાં તે વખતે ગામ નહોતું, ત્યાં રાત્રીએ તેમને ભિલ્લોએ લુંટી લીધા અને મારી નાંખ્યા. મરતી વખતે તે સિદ્ધાચલના ધ્યાનમાં તથા પંચપરમેષ્ટિમંત્રના ધ્યાનમાં આરૂઢ થયા હતા, તેથી મરીને વ્યંતર નિકાયમાં માણિભદ્ર વીર તરીકે ઘણું દેના ઉપરી થયા. તે સમયમાં ખંભાતમાં ખરતરગચ્છ અને તપાગચ્છના યતિમાં મતભેદે ઝઘડો થયો હતો અને ખરતરગચ્છના યતિએ તપાગચ્છના યતિને ભૈરવની આરાધના કરી મારી નંખાવ્યા. પાંચસે યતિ મરી ગયા તેથી આનંદવિમલસૂરિએ પાલણપુર તરફ વિહાર કર્યો. તે મગરવાડાની ઝાડીમાં આવી ઉતર્યો. ત્યાં રાત્રે આનંદવિમલસૂરિ ધ્યાન ધરતા હતા, તેમની પાસે માણિકચંદ્ર શેઠે આવી દર્શન દીધાં. સૂરિએ તેમને ઓળખ્યા. માણેકચંદે પિતાનું મરણ વૃત્તાંત વગેરે સર્વ હકીકત કહી. માણિભદ્ર વીર તરીકે પિતાની ઉત્પત્તિ કહી, તથા સેવાચાકરી માટે યાચના કરી. આનંદવિમલસૂરિએ કહ્યું કે ખરતરગચ્છના યતિએ ભૈરવ આરાધી અમારા ગચ્છના સાધુઓ પર મૂક્યો છે, તેનું નિવારણ કરો અને તપગચ્છના આચાર્ય સાધુઓ, યતિઓ વગેરેની સહાય કરે. માણિભદ્રવીરે કહ્યું કે હું આપની સેવામાં હાજર રહીશ અને ભૈરવને ઉપદ્રવ ટાળીશ, પણું મારી માગણું છે કે, તપાગચ્છના ઉપાશ્રયમાં તથા For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) દેરાસરમાં મારી મૂર્તિની સ્થાપના કરવામાં આવે. સૂરિએ કહ્યું કે તમેને તપાગચ્છના અધિષ્ઠાયક તરીકે સ્થાપવામાં આવે છે. તેજ જગ્યાએ માણિભદ્રવીરની સ્થાપના કરવામાં આવી. મગરવાડા તરીકે તે સ્થાન પ્રસિદ્ધ થયું. માણિભદ્રવીરે ભેરવને વારી ઉપદ્રવ દૂર કર્યો. માણિભદ્રના કહ્યા પ્રમાણે ભેરવ પ્રવતીને શાંત થએ તપાગરછના આચાર્યો જે નવા પાટપર બેસતા તે ત્યાં પ્રથમ જતા અને મગરવાડામાં રહી માણિભદ્ર વીરને અઠ્ઠમ કરી પ્રત્યક્ષ કરતા હતા. તે પ્રમાણે શાંતિ મે મગરવાડામાં રહી માણિભદ્રનું આરાધન કર્યું અને તેમના પગને વા ઢીંચણને કંઈક અંશ આગલાડ લઈ ગયા અને ત્યાં માણિભદ્રવીરના કથન પ્રમાણે દે બાંધી ત્યાં સ્થાપના કરી. તપાગચછના ઉપાશ્રયમાં તથા દેરાસરમાં પુર નગર ગામે ગામમાં માણિભદ્રવીરની સ્થાપનાઓ જ્યાં ત્યાં દેખવામાં આવે છે. ] જૈનશાસનમાં અધિષ્ઠાયકદેવતરીકે માણિભદ્રવીર, જૈનસમ્યગ્દષ્ટિ દેવ છે. વિ. સં. ૧૭૩૩ માં માણિભદ્રવીરનું દેરૂં સંઘે બનાવ્યું. વિ. સં. ૧૮૬૦ માં આગલડના ઠાકોર હરિસિંહના વખતમાં પન્યાસ યુક્તિવિજયજીના ઉપદેશથી આગડના જૈન સંઘે માણિભદ્રવીરના દેરાને જીદ્ધાર કર્યો. તે દેરાસરની પાસે આદીશ્વર ભગવાનની પાદુકાની દેરી છે. બીજી દેરીઓ પણ જેનેની છે. તે પાસે જૈન શ્રાવક સંઘની બંધાવેલી ધર્મશાળા છે, તથા જૈન સંઘે બંધાવેલે કુવો છે. ધર્મશાળાની ઉત્તર બાજુએ હિંદુઓએ હનુમાનની દેરી તથા મહાદેવની દેરી બંધાવી છે, તેમાં જેને એ પણ મદદ કરી છે. આગલેડના જૈન સંઘની માલીકી તથા વહીવટ તળે માણિભદ્રવીરનું દેરૂં દેરીએ તથા ધર્મશાળા, બાગ, કુવો છે (તેમાં બ્રાહ્મણે વગેરેને હકક નથી.) આગલોડમાં શ્રાવકનાં ૧૦૦ સે ઘર છે. બે શિખરબંધ દેરાસર છે. માણિભદ્ર, પૂર્વે માણેકચંદ શેઠ વીશા ઓશવાળ હતા. તેથી અમદાવાદ, સુરત, મુંબઈ, પુના, વિજાપુર વગેરેના એશવાળો ત્યાં માહીત કરવા આવે છે. માણિભદ્રવીરના દેવળના પ્રાસાદના ગંભારામાં આગળ કઈ ખરતરગચ્છના યતિએ (હાલથી પચ્ચીશ ત્રીશ વર્ષ પૂર્વે) ભૈરવની સ્થાપના કરી છે, પણ અમારે એ For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મત છે કે ભૈરવની સ્થાપના ત્યાં રાખતાં પાસે દેરી કરી તેમાં કરવી જોઈએ. આગલેડ, ઇલેડ વગેરે લિલ ઠાકરે વસાવેલાં ગામો છે. ઈ. સ. ૧૯૨૧ માં માણિભદ્ર તીર્થનું વર્ણન નામનું પુસ્તક બહાર પડયું છે, તેમાં આગલોડને પહેલાં અગસ્થિપુર કહેતા હતા તથા અગસ્થિષિએ માણિભદ્રવીરને આરાધી પ્રગટ કર્યા. ઈત્યાદિ કેટલીક બાબતે જૂઠી અને ઈતિહાસ પ્રમાણ વિનાની છે. અગસ્થિપુરનું અપભ્રંશ નામ આગેલેડ થઈ તું જ નથી. તેમજ અગસ્થિ મુનિએ તે ગામ વસાચું નથી, પણ જેના અંતે હલ આવે છે એવાં આગલોડ, ઈલોડ, આજેલ વિગેરે ભિલા ઠાકરનાં વસાવેલાં ગામે છે. અગસ્થિષિએ માણિભદ્રને આ રાધ્યા એવું કોઈ પ્રમાણુ પુરાણમાં તથા કઈ સંસ્કૃત પ્રાચીન ગ્રન્થમાં નથી તેથી એવી પુરાવા વિનાની જોડી કાઢેલી વાતને એતિહાસિક સાક્ષરે માની શકતા નથી. આગલોડમાં શ્રી દેલસરૂચિ યતિ છે તે દેરાસરની તથા માણિભદ્રના દેરાની સારી સંભાળ રાખે છે અને તેમણે શ્રાવકને દેવદ્રવ્યમાંથી મુક્ત કર્યા છે, તેથી શ્રાવકે સુખી થયા છે. વિજાપુરી, યતિ શ્રી અમૃતવિજયજી વૃદ્ધ થયા ત્યાં સુધી આગ લોડ માણિભદ્રવીરના દર્શનાથે વિજાપુરથી દર રવિવારે જતા હતા. વિજાપુરથી ઉત્તરદિશાએ ત્રણ ગાઉ ઉપર લાડેલ ગામ છે, તેને સંસ્કૃત ગ્રન્થમાં લાટાપલી કહેવામાં આવે છે. લાટા ભિલે વસાવેલી પલ્લી હતી તેથી લાટાપલી નામ પડયું છે. વિ. સં. ૧૯૫૭માં લાડેલમાં એક ઘર પાસે ખોદતાં અઢાર જૈન પ્રતિમાઓ નીકળી હતી, તેમાં એક શ્રી ભદ્રબાહુની મૂર્તિ હતી. લાડેલ એક હજાર વર્ષ ઉપરનું જૂનું ગણાય છે. ત્યાં એક મોટું જૈન દેરાસર છે, લાડોલમાં લાયબ્રેરી છે, જેનેના ચાલીશ ઘર છે, તેની ઉત્તરદિશાએ ત્રણ ગાઉ ઉપર સરદારપુર ગામ છે. સરદારપુર, અહ, જઝલ, પેઢામલી વગેરેમાં જૈન દેરાસર તથા ઉપાશ્રય છે. બામણવા ગામ જૂનું ગણાય છે. આગલેડથી પૂર્વ દિશાએ ત્રણ ગાઉપર ઇલેડ છે. ત્યાં બે જૈન દેરાસર છે ત્યાંથી ત્રણ ગાઉપર ઉગ. મણ દિશાએ અહમદનગર છે તે અમદાવાદ વસાવનાર અહમદશાહ બાદશાહે વસાવ્યું હતું, ત્યાં હાલ ઈડરના રઠોડ રાજાની રાજધાની For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) છે, પ્રતાપસિંહૈં પછી હાલ ત્યાં દોલતસિંહું શઢાડ રાજા રાજ્ય કરે છે. ત્યાં એક માઢુ જૈન દેરાસર છે બીજું નાનુ છે, એક ઉપાશ્રય છે. વિજાપુરની અગ્નિ ખુણમાં છ ગાઉ પ્રાંતિજ ગામ છે તે અંગ્રેજ સર્ફારના તાખે છે. ત્યાં એક ધર્મનાથનુ જૈન દેરાસર છે. સંધપુર પાસે સાબરમતી અને હાથમતીના સંગમ થાય છે. સાબરમતી નદીના કાંઠે કાટ ગામ પાસે સાઇજીંગખડીનું એક કારખાનું નીકળ્યું હતું. સાબરમતીમાં બારેમાસ પાણી વહે છે. વિજાપુર પાસે પિલવાઇ ગામ છે, ત્યાંના રજપુતાએ વિ. સ. ૧૯૫૪ માં ગાયકવાડ સરકાર સામે ખંડ કર્યું " હતુ, તેમની સામે લડવા માટે ગાયકવાડ સરકારે ફ્રીજ માકલી હતી અને પિલવાઇ ગામ કુટી માન્યું હતુ. પાછું તે ત્યાંજ નવુ વસ્યું છે. પ્રાંતિજ, ખડાયત અને મહુડી સંબંધી વિશેષ હકીકત. પ્રાંતિજપર પૂર્વે ગુજરાતના ચાવડા રાજાઓએ રાજ્ય કર્યું. હતું. પશ્ચાત્ સેલંકી રાજાઓએ પ્રાંતિજપર તથા દેહગામપર રાજ્ય કર્યુ હતુ. સાલકી રાજાઓ પછીથી વાઘેલા રાજાઓએ પ્રાંતિજ પર રાજ્ય કર્યુ હતુ. વાઘેલા રાજા કરણઘેલાને દિલ્હીના સુલ્તાન અલ્લાઉદૃીનના સેનાપતિએ હરાવ્યેા અને ગુજરાતનુ રાજ્ય વિ. સ. ૧૩૫૬-૫૭ ની લગભગમાં દિલ્લીના બાદશાહ અલ્લાઉદ્નીનના તામામાં ગયું. પાછળથી અમદાવાદના પ્રથમ સુલ્તાન અહમદશાહના તામામાં ગયુ' એટલે અમદાવાદના તામે પ્રાંતિજ ગયુ, પેશ્વાએ પશ્ચાત્ પ્રાંતિજપર પેાતાની ઘેાડી સત્તા બેસાડી, પશ્ચાત્ ઇ. સ. ઓગણીશમી સદીમાં બ્રિટીશ સરકારના તાખામાં અમદાવાદની સાથે પ્રાંતિજ ગયું. હાલ બ્રિટીશ સરકારના તામામાં છે. પ્રાંતિજમાં છ હજાર મનુષ્યાની સંખ્યા છે. વિજાપુર જેવડું પ્રાંતિજ છે. પ્રાંતિજથી આથમણીદિશાએ પહેલાં હાથમતી નદી વહેતી હતી. અમદાવાદના સુલ્તાન અહમદશાહે હાથમતીને સંઘપુર પાસે સાબરમતીમાં વાળી દીધી, ત્યારથી હાથમતી તે તરફ વહેવા લાગી છે. હાલમાં પચીશન પૂર્વે અહમદનગરથી હાથમતીની 3 For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮) કેનાલને કાઢી અસલ હાથમતીના પ્રવાહ માર્ગમાં વાળી છે. પ્રાંતિજમાં દશ મરજીદે છે. હિંદુઓનાં અને જેનેનાં જે મંદિરે છે તે અત્રે મરાઠા, પેશ્વા તથા અંગ્રેજ રાજ્યસત્તા આવ્યા પછીથી બંધાયેલાં છે. હિંદુ અને જૈન મંદિરે પૂર્વે વિ. સં. ચિદમાસકામાં તૂટયાં. પાછળથી દેરાં બંધાયાં અને તે પછીથી પણ તૂટયાં છે. હાલનાં હિંદુ જૈન મંદિરે ત્રીજી વારમાં થયેલ છે. ગુજરાતી શાળા, અંગ્રેજી શાળા, કન્યાશાળા, ધર્મશાળાઓ, નાતવાડીએ, દવાખાનું, અને કચેરી આદિથી પ્રાંતિજ શોભાયમાન છે. ખોડાં ઢોરાંની ધર્મશાળા છે. રેલવે પર પ્રીતિ મીશન છે. લાયરીઓ અને દિગંબર જૈન બેડીંગથી પ્રાંતિજ પ્રગતિમાં આગળ વધ્યું છે. પ્રાંતિજમાં સ્વામીનારાયણના બાગ પાસે વાઘરીના વાડાની પાસે દક્ષિણદિશાએ નાળાની પાસે ઉંચુ મેદાન છે. ત્યાં આરસપહાણુ નીકળે છે અને પત્થરે નીકળે છે. ત્યાં અસલ જેનેની વસ્તી હતી અને ત્યાં જૈન દેરાસર હતું. પ્રાંતિજમાં જુમ્મા મસીદ છે તે અસલ જૈન દેરાસર હતું તેને અલાઉદ્દીન બાદશાહના ગુજરાતના સેનાપતિ જફરખાને તેડયું. તે વેતાંબરી દેરાસરને તેડી તેની જુમામસીદ બંધાવી. હાલ પણ દેરાસરને આકાર અને જાતે દેખે છે. હાલના દિગંબરી દેશભરની પાસે દક્ષિણ દિશાએ ટેકરે છે, તે અસલ જૈન દેરાસર હતું, તેને તેડી મજીદ બંધાવી હતી. તે મજીદની જગ્યા વેચી નાખી ત્યારે ત્યાંથી હજના નીચેથી જૈન પ્રતિમા નીકળી હતી. ( વિ. સં. બારમા સૈકામાં પ્રાંતિજ સારી સ્થિતિમાં હતું. ચાદમા સૈકામાં મુસલમાનેના આક્રમણથી મુસલમાનેના તાબામાં પ્રાંતિજ ગયું. ગુજરાતના સેનાપતિ જફરખાન તથા અમદાવાદના સુલ્તાન અહમદશાહ તથા મહમદ બેગડાના હાથે જૈન દેરાસર ચદમા સૈકામાં તથા અનુક્રમે સોળમા સૈકામાં તૂટવા લાગે છે. ભાખચિા તળાવ પાસે હનુમાન ગણપતિનાં હિંદુ મંદિરે હતાં તે પણ તોડવામાં આવ્યાં અને ત્યાં મજીદે થઈ. વિ. સં. ૧૮૨૧ લગ For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) ભગમાં પેશ્વાનું રાજ્ય હેતુ પશ્ચાત અ ંગ્રેજ સરકારનું રાજ્ય થયું. ત્યારપછીથી વિ. ૧૯૧૨ માં હાલનું શ્રી ધર્મનાથનુ શ્વેતાંબર મદિર થયું અને દિગંબર મદિર પણ વીશમા સૈકાના પ્રારંભમાં થયું છે, તે પહેલાં એક સૈકા પહેલાં ઉપાશ્રય જેવામાં જૈન મૂતિયા રાખવામાં આવી હતી. સેાળમાં સૈકામાં ખીજીવાર દેરાસરી બાંધ્યા હતાં તે પાછાં તૂટ્યાં. હાલનું દેશસર ત્રીજીવારનુ અંધાવેલું છે. હાલનાં હિંદુ દેરાસરા પણ વીશમા સૈકાના પ્રાર’શથી અંધાયાં લાગે છે. પ્રાંતિજ અસલ મામરાલી ગામ સુધી હતુ. પ્રાંતિજમાં સુમરા જાતના મુસલમાનાની નવસે નવાણુ હેલીએ હતી, તેઓ સ્વામિનારાયશુના મંદિરથી દક્ષિણુ દિશાએ તથા અગાના ઘરાની દક્ષિણુ દિશાએ વસતા હતા. પ્રાંતિજમાં જીમામસીદ પાસે તથા હાલ ઢેડાંના જ્યાં ઘર છે ત્યાં હું ખડ નરસિ ંહપાંનાં સાતસે ઘર હતાં. દક્ષિણ કર્ણાટ તેલાંગમાંથી હું ખડ જૈના, ગુજરાત મેવાડમાં દશમા અગિયારમા સૈકામાં આવ્યા છે એમ કિં વદતી છે. પ્રાંતિજથી મામરૈાલી સુધી જીનુ પ્રાંતીજ હતુ, તેમાંથી પાંણા મણની જૂની ઇંટા નીકળે છે અને તેમાંની એક ઇંટ રાવમહાદૂર શિવલાલ ભાઈએ મમને દેખાડી હતી. વિ. સ. ૧૯૩૬ માં સ્વામીનારાયણનું મંદિર બાંધવામાં આવ્યું છે. ગણપતિનુ મંદિર પશુ વિક્રમના વીશમા સૈકા લગભગનું છે. માંકના ઉપર મહાદેવનુ દેવળ છે, તે વીશમા સૈકાના પ્રારંભથી ખનવા લાગ્યુ' છે અને હાલ સારી સ્થિતિ પર છે. માંકેશ્વર મહાદેવની પાસે રામાનુજ રામાનીની જગ્યા છે ત્યાં અખાડા મદિર છે. પ્રાંતિજમાં છસે વર્ષોંથી અર્થાત્ વિ, સ. ૧૩૬૦ લગભગથી જીમમસીદ અને સિકંદરી મસ્જીદ ખાંધવામાં આવી છે, અને તે જૈન હિંદુદેવળાને મસ્જીદોના આકાર આપી તેમાં સુધારા વધારા કર્યા છે. કેટલીક મસ્જીદે ચાદમા સૈકા પછીથી ખાંધવામાં આવેલી છે. પ્રાંતિજમાં મુસલમાનાનું જોર ઘણુ છે. હિંદુઓની સંખ્યા જોકે વિશેષ છે. વણિકા પૈકી સેા ઘર શ્વેતાંબર મૂર્ત્તિપૂજકનાં છે, અને સ્થાનકવાસી જૈનાનાં સેા ઘર છે. સ્વામીનારાયણુ, મહાદેવિયા વગેરે વૈષ્ણવ વણિકેાનાં અસેના આશરે ધર છે. For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) પન્નરમા સૈકામાં તે સર્વે દશાશ્રીમાળી વણિકે જેનધમી હતા અને તે વખતે પ્રાંતિજમાં જૈન ઓશવાળ વણિકોનાં પણ ઘર હતાં. સત્તરમાં અને અઢારમા સૈકામાં જૈન વણિકે માંથી કેટલાક સ્થાનકવાસી જૈન થવા લાગ્યા, અને કેટલાક વેણુવ થવા લાગ્યા. હાલ ત્રણેમાં નાત જમણુ અને કન્યા વ્યવહાર ભેગે છે પણ ભવિષ્યમાં શંકા છે. પ્રાંતિજમાં હુંબડાનાં પાંચસેં ઘર હતાં, પાછળથી સકે સેકે તેઓની વસતેં ઘટવા લાગી છે, હાલ હુંબડ જૈનોનાં ત્રણ ઘર છે. હુંબડ જૈનોનું દેરાસર છે. તે ભોંયરા સહિત છે. તે ભેંયરામાં નગ્નમૂર્તિઓ છે. દેરાસરની પાસે દિગંબરને ઉપાશ્રય છે. તેમાં હાલ હુંબડ જેનડીંગની સ્થાપના કરેલી છે તેમાં વિદ્યાર્થીઓ રહે છે. સ્થાનકવાસી જૈનેના બે ઉપાશ્રય છે. સ્થાનકવાસી સાથ્વીના ઉપાશ્રય કરતાં સ્થાનકવાસી સાધુને ઉપાશ્રય મોટા છે, અને દરિયાપારી સંઘાડાના શ્રાવકે તે ગણાય છે. વેતાંબર મૂર્તિપૂજકનું પહેલાં મહાજન તરીકે ઘણું જોર હતું, અને હાલ પણ મહાજનમાં તેમની મુખ્યતા છે. હાલ થતાંબર જેનું એક શ્રી ધર્મનાથ તીર્થકરનું દેરાસર છે. વેતાંબર જેનેના પાંચ ઉપાશ્રય છે. બે શ્રાવિકાઓના ઉપાશ્રય છે, એક માટે ઉપાશ્રય છે તેમાં સાધુઓ ઉતરે છે, તેની પાસે વિદ્યાશાળા છે. તેમાં જૈન પાઠશાળાના વિદ્યાર્થિ ભણે છે અને તે સાધુઓના તથા સાધ્વીઓના ઉતરવાના ખપમાં આવે છે, પ્રાંતિજના શ્રાવકે શ્રી નેમિસાગરજીના સંઘાડાના ગણાય છે. શ્રી નેમિસાગરજી મહારાજે તથા શ્રી રવિસાગરજી મહારાજે, શ્રી કલ્યાણસાગરજીએ તથા શ્રી હીરસાગરજી વગેરે સાગર સંઘાડાના સાધુઓએ અને સાથીઓએ પ્રાંતિજના શ્રાવકેને શ્રાવક તરીકે ધર્મબોધ આપીને સંરક્યા છે. પ્રાંતિજના તપગચ્છ શ્રી પૂ જ્યના વખતને એક ઉપાશ્રય હતું તે હાલ પડી ગયે છે. તેમાં માણિભદ્રવીરની સ્થાપના હતી. શેઠ પાચાલાલ ડુંગરશીએ જેને નેમેટો ઉપાશ્રય કરવામાં સારી સહાય આપી છે. પન્યાસ શ્રી અજિતસાગર ગણિએ પ્રાંતિજમાં સ્વજ્ઞાનભંડારની સ્થાપના કરી છે. પ્રાંતિજમાં વીસમા સૈકાના આદ્ય ભાગમાં સ્થાપન કરેલી પાંજરાપોળ છે. એક સરકારી સાર્વજનિક ઈંગ્લીશ શાળા છે, અને ખ્રીસ્તીની મદ For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દથી ચાલતી ઇંગ્લીશ શાળા તથા એક ધર્મશાળા છે. એક કન્યાશાળા છે. ખ્રીસ્તીનું મીશન સ્ટેશન પર છે. એક સાર્વજનિકલાયબ્રેરી છે, અને એક સ્થાનકવાસી જેની લાયબ્રેરી છે, તથા મુસલમાનોની એક લાયબ્રેરી છે. પ્રાંતિજની ઉગમણી દિશાએ એક ભાંખરિયા તલાવ છે. પ્રાંતિજની આથમણી દિશાએ પહેલાં હાથમતી નદી હતી, હાલ ત્યાં બેંક છે, અને અહમદનગર પાસેથી તેમાં હાથમતીની કેનાલ વાળી છે, તેનું પાણી અમદાવાદના ચંડોળા તળાવમાં જાય છે. પ્રાંતિજ પાસે મામરોલ ગામ જૂનું છે તે અસલ પ્રાચીન ગામ હોવું જોઈએ. એમ મનાય છે. પ્રાંતિજ પર આક્રમણ કરનારા મુસલમાનેએ પહેલ વહેલે માંમરેલમાં આવીને વાસ કર્યો હતે. પ્રાંતિજ પર વહીવટ કરનારા મુસલમાન હાકેમો પૂર્વે ત્યાં રહેતા હતા. પ્રાંતિજની બેકમાં કમલે પાકે છે, અને અહીંથી પરદેશખાતે જાય છે. હાલમાં પ્રાંતિજમાં મામલતદાર ન્યાયાધીશ વગેરેની કચેરીઓ છે અને મ્યુનિસીપાલટી છે. પ્રાંતિજ માં હાલ વ્યાપાર મંદ છે. સાબુનું કારખાનું છે, એરડીયું પીલવાનું પ્રેસ છે. પ્રાંતિજના બ્રાહ્મણેમાં અહીં સારા મેટા પંડિતો નથી. અહીં મોટા વિદ્વાન મોલવીઓ પણ નથી. સર્વ લોકે પોતપોતાને ધર્મ પાળે છે. પ્રાંતિજ શ્રી ધર્મનાથના દેરાસરના લેખે. श्री आदिनाथभगवान्नी पाषाणनी प्रतिमानो लेख. वि. सं. १८८८ वर्षे माघ सुदि पंचमी चन्द्रे श्री प्रांतिजनगर वास्तव्य श्रीमाली झातीय लघु शाखायां शा. लालचंद गलालचंद पितामह जीवराज भार्या-सांकळीबाइ (दोरुसाल ! ) जवानदास लालचंद तेन श्री आदिनाथवि कारापितं, प्रतिष्ठितं भट्टारक विजयदेवेन्दसूरिभिः श्री तपागच्छे प्रतिष्ठापितम् लघुगच्छीय. पाषाणनी प्रतिमा वि. सं. १८७३ माघ सुदि ७ शुक्र श्री मुनि सुव्रत વિનવિવું.............ઘસાઈ ગયે છે. For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२२) ધાતુ પ્રતિમાના લેખે. वि. सं १५५४ वर्षे माघ मुदि ३ गुरुवारे श्री श्रीमाली ज्ञातीय श्रेष्ठी बागातरा मांडळा हाथाभ्यां आत्मश्रेयोऽर्थे श्री वासुपूज्यं विंबं कारापितं प्रतिष्ठितं ब्रह्माणगच्छे श्री शीलगुणसूरि तत्पट्टे भट्टारक श्री जज्जगसूरिभिः पाटस दुर्गे. (१) वि. १५७२ वर्षे फाल्गुन सुदि अष्टमी सोमवासरे श्री प्रल्हादपुर वास्तव्य डो. शालीक भार्या गंगासुत राकेन भार्या-दे प्रमुख कुटुंबयुतेन श्रेयोथै शीतलनाथ बिंबं कारापितं प्रतिष्ठितं श्री ब्रह्मागच्छे श्री सूरिभिः................ __धातु प्रतिमा. वि. सं. १५२२ व. माघ सु. ६ शनौ श्री हुंबडझातीय सवलजगोत्रे दोसी धम्माभार्या कपूरादे सुत दोशी राखाकेन भार्या जीवीनी भ्राति? दोशी शालिंगभार्या लखी कुटुंब सहितेन आत्मश्रेयोऽर्थ श्रीसुमतिनाथविवं कारापितं प्र० श्री बृहद्तपागच्छे श्री जिनरत्नमूरिभिः प्रांतिज ॥ वि. सं० १५०३ वर्षे माघ वदि बीज शुक्रे उकेशज्ञातीय शिवा भार्या संसारदे सुत व्य० हीराकेन भार्या लींबासुत आसधरादि स्वबन्धु विराधीराबंद प्रमुख कुटुम्बयुतेन स्वपितृश्रेयसे श्री चन्द्रप्रभबिंब कारापितं प्रतिष्ठितं श्री जयचन्द्रमूरिभिः श्री पूर्णिमापते. वि.सं. १४७२ वर्षे फाल्गुन वदि १ शुक्रे हुंबड ज्ञातीय काश्यप गोत्रे ठक्कुर राणाभार्या रक्षणदे सुत जगपाल भार्या वागणीसुत देपालभार्या. सरस्वती गच्छे श्री पद्मानन्द ? पट्टे श्री अनन्तनाथ विबं प्रतिष्ठितम् For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वि. सं. १५०७ वर्षे वैशाख वदि ४ सोमे श्री श्रीमाली पितृ आंबा मातृ आल्हादनदेव सुत मुंघा भार्या हरणु पितृश्रेयसे प्रात्मनीय श्री वासुपूज्यबिंब कारापितं पिप्पलगच्छे प्रतिष्ठितं श्री गुणरत्नसूरिभिः श्री श्री सोषडा ।। ગોખલામાને લેખ. गुरुश्री रविसागरजी चरणपादुका, गुरुश्री सुखसागरजी चरणपादुका वि. सं. १६७३ मार्गशीर्ष शुक्लसप्तम्यां भृगुदिने प्रांतिजनगरे धर्मनाथजिनालये एतदुभयपादुकाप्रतिष्ठापिता तपागच्छीय सागरसंघाटकाधिपति श्रीमद् बुद्धिसागरसूरीश्वरेण ॥ धातु० प्र० ले० सं० भाग १ इडर नं. १४३५ पत्र २४६ सं. १५५६ फाल्गुन वदि २ बुधे २ श्री भावडारगच्छे उपकेश ज्ञातीय खाटड गोत्रे मंत्री धर्मा भा० सेतुपुत्र मं० वच्छा भा० पिमु पु० मीना रामा माकाकेन भा० मल्हणदेयुतेन स्व पुण्यार्थ श्री वासपूज्यबिंबं का० श्रीकालकाचार्यसताने भ० विजयसिंहमूरिभिः प्र० प्रांतिज वास्तव्पः ॥ पायता मने मारा. (मधुपुश) વિજાપુરથી અગ્નિ કેણે સાડાત્રણ ચાર ગાઉપર ખડાયતા અને મહુડી ગામ અને બએ ખેતર પ્રમાણે પાસે પાસે આવેલાં છે. ખડાયતા અને મહુડી ગામ બે જુનાં હતાં, તે હાલ નવાં વસેલાં છે. હાલથી ત્રીશ પાંત્રીસ વર્ષ પહેલાં હાલનું નવું ખડાયતા ગામ વસેલ છે અને તેનાથી ઉત્તર દિશાએ પાંચ ખેતર ઉપર કણબીઓએ હાલથી ખડાયતાપરૂ પન્નરવર્ષ પહેલાં વસાવ્યું છે. જાનું પ્રાચીન ખડાયતા, હજાર બે હજાર બકે તેથી પણ પ્રાચીન હોવાનો સંભવ છે. જેનાચાર્ય કાલિકાચાર્યના સમયમાં થએલ ગર્દભભિલ૯ (ગર્લભસેન) અને કાલિકાચાર્ય બનેનો ઈતિહાસ, જૈન ઐતિહાસિકગ્રામાંથી For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) નીકળે છે. ગર્દભસેનનું રાજ્ય માળવામાં હતું, પરંતુ ખડાયતા (ષહાયતન ) સુધી તેની છેલી રાજ્યની હદ હતી, એમ ખડાયતા (ત્રાંબાવતી) નગરી અને ગર્દભસેનની જૂની કિવદન્તી વાર્તાના આ ધારે કલપી શકાય છે. ગર્દભસેનને માંત્રિક ગર્દભી વિદ્યા સાધ્ય હતી. તેનો સંબંધ ખડાયતા નગરીની સાથે આવે છે. તે બે હજાર વર્ષ પૂર્વનું અર્થાત્ વિકમ રાજાના કાકા ગર્દભસેનના વખતનું નગર છે, એમ કંઈક અનુમાન ઉપરથી લાગે છે. ખડાયતમાંથી પ્રાચીન મોટી ટે, હાથ હાથ પ્રમાણવાળી નીકળે છે. અમે તે હાલમાં પણ જોઈ છે. દેઢ હજાર બે હજાર વર્ષનાં નગરનાં ખંડેરની એવી પ્રાચીન ઇટે નીકળે છે. વિક્રમાદિત્યના રાજ્યકાળને હજી ઈતિહાસાએ એક નિશ્ચય કર્યો નથી પણ તે વખતમાં આ નગરી વિદ્યમાન હતી. ખડાયતને (ષડાયતન) નગર કહેવામાં આવતું હતું. સાબરમતીના કાંઠે ચાવડા રાજાઓના પૂર્વ સમયથી શિતલ ઠાકોરની વસ્તી વિશેષ પ્રમાણમાં છે અને હાલ પણ સાબરકાંઠે ઠાકોરની મુખ્યતા છે. ખડાયતથી પૂર્વે નદી એક ગાઉ દૂર વહેતી હતી. હજાર બારમેં વર્ષ પર અડધે ગાઉ દૂર વહેતી હેવી જોઈએ. કારણકે હાલનું જૂનું ખડાયત છે તેની ઉગમણી દિશાએ જ્યાં નદીને પ્રવાહ વહે છે તે નદીમાં એક જૂની વાવ (વાપિકા) છે અને તે વિ. સં. ૧૯૬૩ માં સાબરમતીમાં પૂર આવ્યું હતું ત્યારે તે વાવને કટાર્કના બળદેવ સુખીયા વગેરેએ તથા મહાજનના આગેવાનોએ દીઠી હતી. તે વાવને છેલે કેઠો છે, અને તે પત્થરને બનેલ છે. હાલ તે નદીમાં છે, તે ઉપરથી અનુમાન થાય છે કે નદીની પાસે વા નદીમાં તે કઈ વાવ કરાવે નહીં પણ નદી ત્યાંથી માઈલ દૂર હોય તે વાવ કરાવવાની જરૂર પડે. તેમજ મહુડીના આરે કટાર્ક મંદિરના ચઢવાના માર્ગે નદીમાં એક કુવો છે તે પણ એમ જણાવે છે કે સાબરમતી પોણે માઈલ દૂર પહેલાં વહેતી હોવી જોઈએ. કટાર્કના સામે કાંઠે વડાની ઝાડી છે અને ત્યાં સૂર્યકુંડ છે, તે વાઘપુરના કાકેરના કબજામાં છે. તે વડાની ઝાડીની પેલી તરફ નદી વહેતી હતી એમ વૃદ્ધોની દિવાની છે. નદીઓ વારંવાર સ્થાન બદલ્યા કરે છે. સંઘપુર, ઘસાયતા પાસેનાં નદીનાં વહેણ જોતાં અસલ વડાની પાસે અને For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રપ) તેથી પૂર્વે તેની ઉગમણી દિશાએ સાબરમતી વહેતી હેવી જોઈએ, ખડાયતા જૂની નગરી હતી પણ તે સંબંધી તેની પ્રાચીનતાના ઘણા પ્રાચીન લેખે મળી આવ્યા નથી, પણ ભવિષ્યમાં લેખે મળે તે સંભવ છે. ફાર્બસ રાસમાળામાં ખડાયતનું નામ આવે છે. વિજલદેવ પરમારે જ્યારે વિજાપુર પાસેનું તથા મસીયા મહાદેવ પાસેનું કેટડા ગામ માર્યું ત્યારે તેણે ખડાયતાના મિતલ ઠાકરેની મદદ લીધી હતી. વિ. સં. તેરમા સિકામાં વિજલદેવપરમારે વિજાપુરને જીર્ણોદ્ધાર કર્યો હતો. તે વખતે ખડાયત જૂનું હયાત હતું પણ ત્યાં ભિલ ઠાકરેની રાજ્યસત્તા હોવાનું સિદ્ધ થાય છે. વિ. સં. ૧૩૫૬-૫૭માં દિલ્હીના અલ્લાઉદ્દીન બાહુશાહના ગુજરાતના સેનાપતિ જફરખાને પાટણ જીત્યું અને તેણે સિદ્ધપુર, વડનગર, વિજાપુર, વીસનગર અને ખડાયતનાં મંદિરો તોડ્યાં, વિ. સં. ૧૩૩૩ લગભગમાં તે ખડાયતમાં ખડાયતા વાણિયાઓએ જૈન પ્રતિમા ભરાવી (કરાવી) હતી, તે ધાતુ પ્રતિમાને લેખ છે. જે આ ગ્રન્થમાં છે. ખડાયતમાં જે વાણિયાઓ વસતા હતા તે વિ. સં. ૧૩૫૬ માં જફરખાનની ચડાઈથી અને પન્નરમા સોળમા સૈકામાં અમદાવાદના સુલતાન અહમદશાહ તથા મહમદ બેગડાની દેરાસર તેડવા વગેરેની ચડાઈથી કંટાળીને અહીંથી તેઓ નડિયાદ, મોડાસા, હલદરવાસ, ઉમરેઠ વગેરે તરફ રહેવા ગયા. ખડાયતા વાણિયાઓ પહેલાં જૈન શ્રાવકે હતા ને પાછળથી તેઓ વૈષ્ણવ થયા એમ જૈન ધાતુ પ્રતિમાઓના લેખો ઉપરથી માલુમ પડે છે. ગુજરાતના સેનાપતિ જફરખાન તથા ગુજરાતના સુલતાન અહમદશાહ વગેરેના વખતમાં ખડાયત ભાંગ્યું અને મંદિર તૂટ્યાં. કટાર્કનું દિર પણ તે વખતે તૂટેલું અને પાછળથી પન્નરમા-સેળમા સૈકામાં નવું બંધાયેલું લાગે છે. તેનું કારણ એ છે કે-હાલના કટાર્ક મંદિરમાં પન્નરમા સોળમા સૈકાની ઇંટે, તે વગેરેમાં ચણાએલી છે. જે હાલ છે તે કટાર્ક મંદિર પ્રાચીન મંદિર હોત તે તેના પાયામાં તેમાં એકે હાથની ઈટ હેત પણ તે નથી-તેથી તે પારમા સેળમાં સૈકાનું નાના ઘાટનું બંધાવેલું લાગે છે અને મૂર્તિ તે પૂર્વની વાતે For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬) પછીની તેમાં બેસાડેલી હોય એમ સંભવે છે. દેરાને ભાંગતી વખતે મૂર્તિને પહેલાંથી સંતાડી દીધી હોય તે પાછળથી નવું દેરૂં કરી તેમાં બેસાડી શકાય છે. ખડાયત ગામના જૂના આરા પાસે નદીના કાંઠે પહેલાં મહાદેવનું દેરૂં હતું. હાલનું જે જૂનું ખડાયતા ગામ છે તેમાં એક બે જૈન દેરાસરે હતાં એમ અનુમાન થાય છે અને તે જૈન ખડાયતાવાણિયાઓએ કરાવેલાં હતાં. હાલમાં નવા ખડાયતા ગામ પાસેથી એક કેતર ઓળંગીને ટેકરાપર ચઢીને ઉપર જતાં જૂનાં ખડાયતનાં ખંડેરો તથા પત્થરવાળાં દેખાય છે. ટેકરા પર એક આરસપહાણની જેન અંબિકા દેવીની મૂર્તિ છે તે પર પૈસે ખખડાવતાં ધાતુના જે અવાજ થાય છે. તે મૂર્તિની પાસે એક જૈન મૂર્તિનું એક મસ્તક છે તેની પાસે પાષાણુની દેવીની મૂર્તિ છે. ત્યાં આગળ ઠાકરડાઓ હોમ-હવન કરે છે. ત્યાંથી આગળ જતાં શ્રી અજિતનાથ તીર્થકરની કાઉસગિયાની પરિકરવાની ઉભી ત્રણ ચારહાથ પ્રમાભુવાની મોટી મૂર્તિ છે. તેના પગ નીચે પ્રમાણે લેખ છે. वि. १५४३ श्री महिकांठे ? महिकावती ? नगरे श्रीमद् सिंहमूरिणा? કદી નિર્વિવે શાપિત મહેતવે છે એવો શિલાલેખ છે. આ કયું નગર છે તે બરાબર વંચાતું નથી. બીજું નગર ભાંગ્યું હોય ત્યારે ત્યાંની મૂર્તિ અહીં લાવ્યા હોય અને અહીં નવું દેરાસર બંધાવી તેમાં વા જૂના દેરાસરમાં પ્રતિષ્ઠિત કરી હોવી જોઈએ. સાંકળેશ્વર મહાદેવના દેરાની ઉત્તર દિશાએ પરચાશ હાથ ધર અમે એક જૈન પ્રતિમાની અડધી પલાઠીવાળી મૂર્તિ, પત્થરની બે દીઠી છે તે ઉપરથી એમ જણાય છે કે પહેલાં શેરીસાની પેઠે અહીં પણ ખારા પથરની મૂર્તિ હશે અને તે બાદશાહએ ભાંગી નાખી હશે. સત્તરમા સૈકા પછીથી તે અહીંથી ખડાયતા વણિકાએ સાવ ઉઠાંગીરી કરી બીજે ઠેકાણે કાયમને વસવાટ કરેલો જણાય છે. ખડાયત જૂના ગામમાં બે ત્રણ કેતરમાં પડ્યાં છે. તેમાંથી પાણીનાં ઝરણાં નીકળે છે તે અમે ખાસ દેખ્યાં છે. For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખડાયતના વાણિયાઓને ખડાયતા વણિકે કહે છે અને અને બ્રાહણેને ખડાયતા બ્રાહા કહે છે, અને ઠાકોરે જિલ્લાને ખડાયતા ઠાકરે કહેવામાં આવે છે, અને તે ખડાયતા અટથી ઓળખાય છે. ખડાયતા વાણિયાના બે ભેદ છે. વીશા ખડાયતા (વૃદ્ધ ખડાયતા) અને દશા (લઘુ) ખડાયતા. દરેક વણિક જાતિની વસ્તુપાળ અને તેજપાળે પાટણમાં ચોરાશી નાતે જમાડી ત્યારથી વિશા અને દશા એ બે ભેદ પડયા છે. વસ્તુપાલ રાસમાં તે સંબંધી હકીકત જણાવી છે, કેઈએ જ્ઞાતિ વિરૂદ્ધ કાર્ય કર્યું હોય અને તેના પક્ષમાં જે વણિકે હેાય તે દશાની સંજ્ઞાને પામ્યા હોય છે અને એમાં પણ પુનર્લગ્નાદિક દેશેભેદ પડવાથી પાંચ વાણિયાની અટક પડી હોય એમ સંભવે છે. તે આવા પ્રસંગોપાત જણાવવામાં આવ્યું છે. ખડાયતના ઠાકરડાઓ પછી કેટલાક ઠાકરડાઓએ ખડાયતની દક્ષિણે ચાર પાંચ ખેતર પર મહુડીના વૃક્ષ તળે ગામ વસાવ્યું તેનું મહુડી નામ પડયું. ચારસે પાંચસે વર્ષ ઉપર મહુડી ગામ વસેલું હોય એમ અનુમાન થાય છે. ક્ષત્રપ, ચાવડા, સોલંકી, વાઘેલા અને ગુજરાતના સુલ્તાનના વખતમાં સાબરમતીના કાંઠા પર આવેલા ઠાકરેને તાબે કરી તેમની પાસેથી વાર્ષિક આંકડ દંડતરીકે લેવામાં આવતું હતું, પણ તેમની જમીન અને ગામ ખુંચવી લેવામાં આવતાં નહોતાં. ગાયકવાડી રાજ્યના સ્થાપન કાળમાં પણ સાબરકાંઠાના ખડાયત, ઘસાયતા, મહુડી, વાઘપુર, અનેડિયા, ઘાંટુ, આગલોડ, રણશીંગપુર વિગેરે ભિલ ઠાકરે આંકડિયા તરીકે કાયમ રહ્યા છે. મહુડીના ઠાકરે પણ ગાયકવાડ સરકારને અમુક આંકડા ભરે છે પણ તે આંકડાને ગાયકવાડે વધારી દીધું છે, તેથી ઠાકારો સાંકડી દશામાં આવી પડયા છે. જાના મહુડી ગામમાં વીશ જેનંશ્રાવકવણિકનાં ઘર અને એક જેનદેરાસર હતું. ત્યાં મોટાં કોતર પડવાથી અમારા ઉપદેશથી વિ. સં. ૧૯૭૧ ની સાલમાં મહાજને નવું મહુડી ગામ વસાવવાનો ઠરાવ કર્યો અને અમારા ઉપદેશથી નવા મહુડી (મધુપુરી) માં શ્રી For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) પપ્રભુનું જૈન દેરાસર તથા એક ઉપાશ્રય તથા શ્રી ઘંટાકર્ણ મહાવીરનું મંદિર બંધાવ્યું છે. દેરાસર, ઉપાશ્રય તથા શ્રી ઘંટાકર્ણ મહાવીરના પ્રશસ્તિ લેખને અત્ર દાખલ કરવામાં આવ્યા છે. વિ. સં. ૧૯૧૪ ની સાલમાં મહુડી પાસેના અનાડિયાના સાતવાસના ઠાકરેએ અ ગ્રેજ સરકારને હથિયાર નહીં આપવા સંબંધે લડાઈ કરી હતી. અંગ્રેજ સરકારે વાઘપુરના કાંઠે આવી તે પથી અનેડિયાના સાતવાસ બાળી મૂક્યા હતા, પણ ઠાકરેએ કેતરમાં ઉતરીને પિતાને બચાવ કર્યો હતો, પણ હથિયારે આપ્યાં હતાં. ખડાયત મહુડીમાં કેટારકનું વણવદેવનું મંદિર છે, અને ત્યાં વિષ્ણુની મૂર્તિ છે. ત્યાં કારતક સુદિ ૧૧ થી પૂનમ સુધી મેળો ભરાય છે. જૂનું કેટા રકનું મંદિર છે તે સાબરમતીના ઠેઠ કાંઠા પર પડી જાય તેવી હાલ તમાં આવેલું છે. તેનાથી પશ્ચિમ દિશાએ સાંકળેશ્વર મહાદેવનું દેવળ છે. હવે કટારકનું મંદિર, કાંઠાના તુટવાથી જોખમમાં આવે એવું લાગવાથી ખડાયતા વણિકે એ શ્રી ઘંટાકર્ણ મહાવીરના મંદિરની પાછળ ત્રણ ચાર ખેતર પર ટેકરા પર વિ. સં. ૧૯૭૭ થી નવુ કટારકનું મંદિર બાંધવા માંડ્યું છે, તે હવે તૈયાર થઈ ગયું છે. ખડાયતા અને મહુડીની હવા સારી છે. આંબાઓ અને મહુડાનાં ઘણું વૃક્ષ છે. તે ઋષિ ભૂમિ કહેવાય છે. જૂના કેટરકના મંદિર પાસે નદીના કાંઠા પર બેસીને નદી, ઝાડી અને કેતરોનું નિરીક્ષણ કરનારને આનંદ મળે છે. આવી જગ્યાએ ગુરૂકુલેની આવશ્યક્તા સિદ્ધ કરે છે. મહુડી અને અનેડિયા વગેરેના ઠાકરડાઓ ખેતીને ધંધો કરે છે. મહુડીના ઠાકરડાઓની રખવાળ તરીકે પ્રતિષ્ઠા સારી છે. મહુડીના મહાજનનું જે સારૂં છે, અને તેથી મહુડીની તથા ખડાયતાની જમીનમાં શિકાર થતો નથી. કટારકમાં બળદેવ મુખિયાજી પૂજારી સારા હતા તે મૃત્યુ પામ્યા છે. સાબરકાંઠામાં ખડાયત મહુડીને કાંઠે ખાસ રમણીયદર્શનીય ને આનંદદાયક છે. જૂના સંઘપુરમાં શ્રીચંદ્રપ્રભુનું દેરાસર હાલ જીર્ણ દશામાં કાયમ છે. For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२९) [ महुडीना उपाभयनो लेख.] ॐ अहं जिनेश्वर श्रीमहावीरदेवायनमः श्री गौतमगुरुम्यो नमः संपतिश्रीभारतादिदेशविश्रुतधर्ममहिमसाधुवाद जैन जैनेतरसर्वलोकमान्य अनेकजिनमंदिरजिनबिंबादिप्रतिष्ठाकारक, जैनधर्मप्रभावक, अनेकसंस्कृतभाषाग्रन्थप्रणेता, साधितसूरिमंत्र चारित्रादियोगनिष्ठ शास्त्रविशारदकविराज श्री महावीरदेवपट्टपरंपरागत श्वेतांबरतपोगच्छश्री सागरशाखीयसर्व मुनिन्दमान्य परमगुरु महायोगीश्रीसुखसागरशिष्य जैनाचार्य श्री बुद्धिसागरमूरिगुरुसदुपदेशतः श्री विजापुर निवासी देरोलवाळा, देवगुरुभक्तिकारक दानी जैन दशाश्रीमाली वणिग् गृहस्थ श्रावक झव्हेरी, शा. मोतिलाल नानचंदे स्वमातृ श्रीसमरतश्राविकाना नामपुण्यस्मरणार्थे प्राचीन जैनतीर्थ नवीनग्राम महुडी (मधुपुरी) मध्ये सूरिजीना सदुपदेशथी बंधावेल श्रीप्रमभुनवीनप्रासाद पासे नवीन उपाश्रय बंधाववामां रुपैया ३००१, त्रण हजार एक आप्या छ । श्रीरस्तु ॥ श्री महुडी महाजनसंघ, वीर सं. २४४८. वि. सं १६७८. चैत्र शुक्ल पूर्णिमा. प्रशस्तिकारक मुनि कीर्तिसागर. खंभातनिवासी मुलचंद उमेदराम सोमपुरा तेन इयं प्रशस्ति उत्कीर्णा. शान्तिः ३ (२) ॐ अर्ह महावीर जिनेश्वराय नमः ॐ गौतमगुरुभ्यो नमः ॐ रविसागरगुरुभ्योनमः ॐ सुखसागरगुरुभ्योनमः परब्रह्म परमेश्वरविश्वप्रभुश्रीमहावीर तीर्थकरजिनेश्वरपट्टपरंपरागत श्रीश्वेतांबरीयतपोगच्छ पट्टालंकारजगद्गुरु श्रीहीरविजयसूरिवरतपागच्छसागरशाखीय चारित्र For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (30) चूडामणि महागुरुश्रीनेमिसागरमुनिवर तच्छिष्य मुनीश्वर गुरुश्री रविसागरजी तच्छिष्य महागुरु श्री सुखसागरजी तच्छिष्य पट्टधर ।। सर्वजैन संघगच्छेषु प्रतिष्ठित भारतादिदेश प्रख्यात योगनिष्ठ शास्रविशारद भट्टारकजैनाचार्य श्री बुद्धिसागरमरिमहाराजसदुपदेशतः कारापित तथा स्वप्रतिष्ठित महुडी ( मधुपुरी ) नवीन पमप्रभु जिनेश्वर प्रासादासमनवीनो पाश्रय बंधाववामां महुडी वास्तव्य दशाश्रीमाली वहोराशाखीय शा मानचंद मुलचंद तरफयी तेमना पुत्र वणिक् कालीदास तथा मगनलाल तथा वर्धमान तथा ईश्वरनी माता श्राविका काशीना नामपुण्यस्मरणार्थे रु. १००१ एकहजार ने एक मापवामां आव्या छे. तथा श्री पद्मप्रभुना मंदिरनीभूमि तथा उपाश्रयभूमि, सवा विधाना आशरे आपवामां आवी छे. लेखक वाडीलाल तथा मणीलाल. विशेष. वहोरा शा मानचंद मूळचंदनी तरफयी वि. सं. १९७८ चैत्र वदि तृतीयाथी एकादशी पर्यंतनुं अष्टान्हिका महोत्सवपूर्वक उद्यापन ( उजमगुं) करवामां आव्यु छ, तथा चैत्रवदिआठमथी अगियारससुधीनुं विजापुर तथा कांठानी बे जैन वणिक महाजन सत्तावीशर्नु चोखळु करवामां आव्युं छे. तत्मसंगे आलेख को छे. वि. सं. १९७८ चैत्र यदि १० शुक्रवासरे. लेखक महुडी जैनसंघ. खंभातवासी सोमपरा सलाट मूलचंद उमेदेन इयं प्रशस्तिः उत्कीर्णा. शुभं भवतु. ॐ अर्ह महावीर. शान्तिः ३ । [महुडीना दहेरासरमा श्रीमद् रविसागरजी महाराजनी मूर्तिनो लेख.] ॐ अहं महावीर प्रभु जैनशासन श्वेतांबर तपागच्छ सागर संघाटक (सागर गच्छ) क्रियोद्धारक श्री नेमिसागरजी तच्छिष्य For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (31) मुनिराज श्री रविसागरस्य मूर्तिः प्रतिष्टापिता श्री सागरसंघारक जैनाचार्यबुद्धिसागरसूरिणा विद्यापुरासन मधुरी (मधुपुरी) बैनसंघेन भस्था कारापिता. वि. सं १९७५ वर्षे मागसरमासे सुदि ५ तिथौ. [ श्री सुखसागरजी महाराजनी मूर्तिनो लेख, ] ॐ अर्ह श्री जैनधर्मतीर्थेश श्री वीरमभुजैनशासन प्रवर्तक श्वेतांबर तपागच्छ पट्टालंकार सागर गच्छीय क्रियोद्धारक श्री नेमिसागरमुनिवरस्तच्छिष्य भारतमसिद्ध श्री रविसामर मुनिवरस्तच्छिष्य शान्तमूर्तिः क्रियापात्र श्री सुखसागरमुनिवर मूर्तिः श्री मधुटी ( महुडी) (मधुपुरी ) ग्रामे मधुटीजैनसंघेन कारापिता च प्रतिष्टिता सागरगच्छ पट्टालंकृत जैनाचार्य बुद्धिसागरसूरिणा लि.पं. अजितसागर गणिना. वि. सं. १६७४ वर्षे मागसर मासे ५ तिथौ. [महुडी मध्ये श्री घंटाकर्ण महावीरनी मूर्तिनो लेख.] ॐ अर्ह महावीरजिनेश्वराय नमः भारते गुर्जरे देशे, शुभे विद्यापुराऽन्तिके। मधुपुर्या (महुडी) दयाभूम्यां, घंटाकर्णस्य मन्दिरम् ॥ १ ॥ कृतं श्रीजैनसंघेन, संघायत्तं शुभंकरम् । घंटाकर्ण महावीरो, जैनधर्मप्रभावकः ॥२॥ जैनशासनदेवोऽस्ति, सम्यग्दष्टिः सुरक्षकः । पूर्वाचायैर्हि संघस्य। जैनधर्मस्य वृद्धये ॥ ३ ॥ स्थापितोऽस्ति महावीरो, घंटाकर्णो महाबली । चतुर्विधमहासंघ-वृद्धयेऽस्तु स सर्वदा ॥४॥ खसिद्धिप्रहचंद्राबैर्मिते वैक्रमवत्सरे। मार्गशुक्ल द्वितीयायां जैनसंघस्यरविणः॥५॥ घंटाकर्णस्य वीरस्थ, प्रतिमा सुपतिष्टा । भारतादि For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨) सुविख्यात - बुद्धिसागर सूरिया || ६ || सानंदवास्तव्य जैन श्रावक चमनलाल छगनलालेन रुप्यक सहस्रं तथा सानंद वास्तव्य जैन श्रावक मोहनलाल शकरचन्द्रेण रूप्यकसहस्रं श्री घंटाकर्ण महावीरमन्दिरविधापनार्थदत्तम् ॥ ॐ अर्ह महावीर शान्तिः ३ વિજાપુરની આથમણી દિશાએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ દિશાએ ચારે તરફ આંબાની પુષ્કળ ઝાડી છે. તેમજ મહુડા, રાયજી, લીંમડા આંબલી, જા ખવા, વડ, પીંપળા, વગેરે વૃક્ષેાની પુષ્કળ ઝાડી છે. તેથી સ્વર્ગમાંનાં નંદનવન ભાગના એક ટુકડા પડીને હેઠળ આવી વિજાપુરની ભૂમિમાં જાણે પડ્યો હાય એવુ ભાદરવા માસની કુદરતની શાભા જોતાં, કવિયેાને-કુદરતભકતાને લાગે છે. વિજાપુરમાં આંબા મહુડાનાં હજારો વૃક્ષેા છે. વિ. સં. ૧૯૫૬ ના મહાદુષ્કાળમાં આંખા વગેરેનાં હજારે વૃક્ષેા નાબુદ થયાં, તેમજ પન્નર વીશ વર્ષ થી દર વર્ષે હજારા વૃક્ષા કપાય છે અને પરદેશ ખાતે ચડે છે, તેથી માગની થાણામાં દિનપ્રતિદિન ઘટાડા થતા જાય છે તેથી વિજાપુર તાલુકામાં વરસાદ આછે (ન્યુન ) પડે છે. વિજાપુરના ખેતરામાં વૃક્ષાપર–વડ આંખલીયે પર, પહેલાં હજારા મારી સાંજરે આરતી ઝાલર નગારાના શબ્દો સાથે ટહુકાર કરી મૂકતાં હતાં તેમાંનાં ઘણા ખરાંને હિંસક લેાકેાએ મારી ખાધાં છે. હરણાંના ટેળાં પણ ઘણાં ઘટી ગયાં છે, તેથી વિજાપુરના નંદનમાગની શેાણામાં ઘટાડા થતાથાય છે. દહેગામ કરતાં વિજાપુરમાં આંબાનાં ઘણાં વ્રુક્ષા છે. ગરીખ લેાકેાના આંમા, મહુડી રાયણુ, માંબલી તથા બેટર ઉપર ઘણા ગુજારા થાય છે. મહુડાં ઉપર કાયદો કરવાથી ગરીબ લેાકેાને ઘણી મડચણુ પડે છે અને તેથી લેાકેા મહુડાના વૃક્ષેાને કાપીને વેચી નાખે છે અને મહુડાનાં વૃક્ષાને લાકા ઉછેરતા પણ નથી, તેથી સરકારે તે સખખી ધ્યાન દેવુ જોઇએ, વિજાપુરની આસપાસ સેંકડા કુવા છે પણ પૂના જેવી ખેતીના પાક હાલ થતા નથી. કણુખી લેાકેાને ખેામાં લાભ ન થવાથી અને દેવું વધી જવાથી વિજાપુરના શુખી પૈકી તથા આજુબાજુના ગામડાના કણબીઓ અમદાવાદની મીલેામાં નાકરી ફરવા ગયા છે. વિજાપુરથી માલ પરદેશ ખાતે ચઢે છે. વિજાપુરમાં For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) પચ્ચીશ ત્રીશ વર્ષ પર જેટલી ગાયા, ભે સેા, બળદ, અકરીઓ વગેરે હતી તેમાંથી અડધા ભાગની પણ હાલ નથી. .. વિજાપુરમાં પહેલાં અીણુને સારા વ્યાપાર ચાલતે હતા; હાલમાં વ્યાપાર મંદું પડી ગયા છે. બ્રાહ્મણા અને વહેારાએ વ્યાપારમાં સુખી થવા લાગ્યા છે અને વાણિયા, ભાટ, અને મુસભ્ભાના હાલ જરા નરમ સ્થિતિમાં આવી પડ્યા છે. સુતાર, કડિયા, સથવારા અને દરજી લાકે સારા પગાર મેળવે છે. એક વણિકના પુત્ર દર માસે પન્નર રૂપીયાના પગાર લાવે છે તેા એક કડિયાને દર 'માસે પિસ્તાલીશ રૂપીયા મળે છે ! એક સુતાર એક માસમાં પાંચાત્તેર રૂપીયા મેળવી શકે છે તે એક ગ્રેજ્યુએટ દર માસે સાઠ રૂપીયા મેળવી શકે છે. વહારે દરેક જાતના વ્યાપાર કરવામાં સાહઁસ રાખે છે. વાણિયાને તેમ કરતાં શશ્મ તથા પાપ-દેષ નડે છે. પચીશ ત્રીશ વર્ષ પહેલાં વિજાપુરમાં ચાહુ હેાટલની એક પણ દુકાન નહેાતી, તેમજ પાન ખીડી વેચવાની એકજ દુકાન હતી. તેના ઠેકાણે હાલ દશખાર દુકાના નીકળી છે. મીડીયેાની પણ દુકાને ઘણી વધી છે. સરકારી કાયદો છતાં દશખાર વર્ષની ઉપરનાં બાળકા બીડીએ પીવે છે. ગામમાં કજીયાદવાલાની દુકાના વધી પડી છે. વિજાપુરમાં વ્યા પારમાં લાભ નહીં મળવાથી વિજાપુરના જૈના અમદાવાદ, મુખઈ, પુના, વડાદરા, સુરત, અને દક્ષિણ્નાં ગામે વગેરેમાં ગયા છે. વિજાપુર અને વિજાપુર તાલુકાના જૈનાની વીશાશ્રીમાલીની નાતને સત્તાવીશના વિ. સ. ૧૯૦૭ લગભગમાં ગાળ બધાયે છે. વિજાપુરમાં કંસારાનાં ઘણાં ઘર હતાં. તેમાંથી ઘણાંખરાં વિસનગર વગેરે સ્થળે જતાં રહ્યાં છે, દશાપેારવાડ દેશાઇની પણ નમળી સ્થિતિ થઇ છે. ભાટ–મારાટાની હવેલીએ જોતાં તેઓ ઠાકોરા જેવી દશાવાળા દેખાય છે. પણ હાલમાં તેઓ ધનની સ્થિતિમાં નબળા છે. તેથી કેટલાક મારેાટા વ્યાપાર કરવા લાગ્યા છે, કેટલાક પરદેશ ગયા છે. પહેલાંના જેવા મનુષ્યે હવે શકત ( બળવાન ) થતા નથી. કદમાં નીચા થાય છે. ગાય ભેંસા ખળદોનાં કદ અને તેની શક્તિ ઘટવા લાગી છે. ગાય ભેસાની સખ્યા ઘટવાથી તથા બળદ્રાની ૫ For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) સંખ્યા ઘટવાથી લેાકેાને દૂધ દહીં છાશ જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા પ્રમાણમાં મળતાં નથી. હિંદમાં ચાદ કરાડ ગાયા અને પન્નર કરોડ લેસા છે, તથા ઘેટાં બકરાં વીશ વીશ કરેાહ પ્રમાણ છે. શત વર્ષ પૂર્વે હિંદમાં સાઠસિત્તેર ક્રોડ ગાયા હતી. હજારો કત્લખાનાં થવાથી અને સૈન્ય વગેરેમાં દર વર્ષે મથન લાખ ગાયાનુ માંસ ખાવાને વહીવટ હાવાથી ભવિષ્યમાં ગાય, ભેંસા મકાં વગેરેની સંખ્યા . ( જો આ પ્રમાણે ચાલશે તે ) ઘણી ઘટી જવાની. મુસમાની રાજ્યના સમય કરતાં પણ હાલ ગાયા વગેરેની સંખ્યા ઘણી ઘટે છે, પચ્ચાશ વર્ષ પૂર્વના મનુષ્યાનાં શરીરનું જેટલું કદ હતુ તે પ્રમાણમાં હાલમાં તેનાં સતાનાનુ થતુ નથી અને તેટલુ મળ પણ નથી ! હાલમાં પૂના જેવા ચાઢાઓ, કવિયા, વ્યાપારીઓ, હજી અહીં પ્રગટ્યા નથી. આજીવિકાદિકારાથી મનુષ્યાની ચિંતા વધતીજ જાય છે. ગરીખ ભિટ્ટ વગેરે લેાકેામાં દારૂના પ્રચાર વધતા જાય છે. ઉચ્ચ કામમાં પુરૂષષ કરતાં સીએ ભાર ખેો ઉપાડવાના કાર્ય કરવામાં હાલમાં શક્તિમત છે. પુરૂષના શ્વેત વાળ વહેલા થાય છે અને સ્ત્રીના તેના કરતાં ઘણા વર્ષ પશ્ચાત થાય છે. પાશ્ચાત્ય કેળવણીથી સર્વ ખાખતામાં લાભ કરતાં હાનિ વિશેષ દેખાય છે. વિશ્વની અને ખારોટ વર્ગની સ્ત્રીઓ છે તે અન્યવર્ણની સ્ત્રીએ માફક ધન પ્રાપ્ત કરવાના ધંધા ( વશુવા સીવવા વગેરે કાર્યો ) કરી શકતી નથી. મુસલ્યાને ચેતી ગયા છે. વિજાપુરમાં પચ્ચીશ વર્ષ પહેલાં મુસમાને, ખારેાટા અને બ્રાહ્મણા દુકાને કરવામાં નહીં સરખી પ્રવૃત્તિવાળા હતા, હવે તેઓ દુકાના કરવા લાગ્યા છે, વિવર્ગ, તેની ડિફાઇમાં પાછે હઠી પરદેશ ખાતે જવા લાગ્યા છે. વિજાપુરમાં બી. એ. સુધી અભ્યાસી દેશાઇ. છેટાલાલ ધેાળા તથા સુનીલાલ દુર્લભ એ છે. પન્નર વર્ષથી બાળકોને આજીવિકાની ચિંતાથી ધધાવગેરેમાં ભળવાનુ થાય છે. વિજાપુરમાં ચાઢાક જૈન ગૃહસ્થો કે જે આંગળીના ટેરવે ગણાય તેને યાદ કરીએ તા આકીના ભાગને આવક કરતાં ખર્ચ વધારે છે. સુસમાન વમાં બે ત્રણ ઘર ધનાઢ્ય છે. વહેારામાં પાંચ છ આસામી ધનવડે સારી સ્થિતિમાં છે. ખારોટ વર્ગ માં ત્રિકમલાલ વાઘજીનુ ઘર પ્રખ્યાત છે. For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) માણવર્ગમાં શેઠ લલ્લુભાઈ ગિરધર દવે, તથા બિલભાઈ તથા પુરૂષોત્તમ લજજારામ વગેરે સુખી સ્થિતિમાં છે. દેશાઈ વર્ગ હાલ મધ્યમ સ્થિતિમાં છે. માણસાના જેટલા વિજાપુરમાં વ્યાપાર નથી ખેતરોથી અને વૃક્ષોથી વિજાપુરના લેકાની આજીવિકા નભે છે. કારીગરવર્ગ પહેલાં કરતાં હવે ધન સારી રીતે કમાય છે. પરદેશમાં વ્યાપારાર્થે ગયેલા લોકોમાંથી ઝવેરી મેતિલાલ નાનચંદ, શેઠ લલ્લુભાઈ કરમચંદ, શેઠ ઉમેદ કંકુચંદ, શેઠ લલ્લુભાઈ ગીરધર વાળા વિઠ્ઠલભાઈ વગેરે સુખી સ્થિતિમાં છે. સારી સ્થિતિમાં છે. કણબીઓની સારી સ્થિતિ નથી, કારણ કે તેઓના ખેતરમાં વર્ષદના અભાવે તથા પોતાના ખેતરના અભાવે સારી ખેતી થતી નથી. કઇવાર પાકે છે અને કઈવાર પકતી નથી, તેથી દેવા વગેરેના બાજાથી દુ:ખી–અભણ સ્થિતિમાં છે. તે લેકેને ઉત્સાહી બનાવી સારી સ્થિતિમાં લાવનાર રાજનેતાઓની જરૂર છે. જયાપાર હારકળામાં વિજાપુર પછાત છે. નાકના પર ચાઠું હોવાથી જેમ મુખ શેભતું નથી તેમ વિજાપુરમાં સ્ટેશનથી પ્રવેશ કરતાં પહેલી દારૂના પીઠાની હવેલી આવે છે તેથી વિજાપુરની શોભા ઘટી જાય છે. વિજાપુરની આબોહવા એકંદર સારી છે. શહેર કરતાં તાલુકામાં અને તાલુકા કરતાં ગામડાઓના લોકોમાં અસલનું આર્યત્વ વિશેષ પ્રમાણમાં છે. આ તાલુકામાં ત્રણ વસ્તુઓમાં પાક થાય છે. (ખરેડ, જંત્રાલ વગેરે ગામોમાં પહેલાં ઉહાળામાં પૃથ્વીથી બે હાથ ખોદતાં પાણી નીકળતું હતું. પહેલાં જત્રાલ વગેરેમાં શેલડી પાકતી હતી અને અખાત્રીજના દિવસે કુવા માંથી બહાર ખેતરોમાં પાણી ઉભરાઈ જતું હતું તેમાંનું હાલ કશું નથી!) વિજાપુરમાં સરાણીયા, લખવારા વગેરેની જે વસતિ હતી તેમાંથી હાલ ઘણી ઘટી ગઈ છે. ઘાંચીઓની વસતિ ઘટી ગઈ છે. વિજાપુરમાં જૂને કિલો હતો તેને કંઈક ભાગ હજી કાયમ છે. સને ૧૮૮૭ના અકટેમ્બરની તા. ૧૮મીએ રાતના નવ અને દશ વચ્ચે વિજાપુર અને ખેરાલુમાં ધરતીકંપને આંચકો લાગ્યો હતે. તથા સને ૧૮૮ન્નામે માસની ૨૩ મી તારીખે સાંજના ચાર વાગતાં વિજાપુરમાં જેસોર For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) પવન સાથે સખ્ત વાવાઝોડું એક કલાક સુધી રહ્યું હતું, તેથી કેટલાંક ઝાડ પડી ગયાં હતાં. સને ૧લ્ટમાં એપ્રીલની ૧૬ મી તારીખે સાંજના પાંચ વાગતાં વિજાપુર, પાટણ અને સિદ્ધપુરમાં પવનના તોફાન સાથે એકદમ આંધી ચડી આવી હતી અને આકાશ ધુળથી છવાઈ ગયું હતું. એક કલાક સુધી ધુળ, કાંકરા ને રેતી ઉડવાનું તોફાન થયું હતુવિજાપુરમાં વિ. સં. ૧૯૨૫માં રેલ આવી હતી. તથા ૧૩૨ બત્રીસમાં રેલ આવી હતી. વિ. ૧૮૬૮માં માટે દુષ્કાળ પર્યો હતે. સને ૧૯૦ માં તીડ આવ્યાં હતાં. વિજાપુર તાલુકાની કુલ વતી સને ૧૯૧૧ માં ૧૧૦૯૧૩ ની હતી, જ્યારે વિજાપુર ગામની વસ્તી ૬૪૦૮ની હતી. તેમાં ૩૧૯ પુરૂષ અને ૩૨૧૨ સ્ત્રીઓ, તે પછી થોડો વધારે થવા પામ્યા છે. એટલે સને ૧૯૨૧ માં તાલુ કાની કુલ વસ્તી ૧૧૭૪૮૨ ની નેંધાઈ છે જ્યારે વિ૦ ગામની ૭૩૧૯ ની છે.વિ) તાલુકાની જૈન વસ્તી ૪૪૦૨ ની છે ને વિજાપુર ગામની જૈન વસ્તી ૮૩૬ની છે, (પુર ૩૮૧ અને સ્ત્રી ૪૫૫) આ તાલુકાની ઉપજ કુલ રૂ. ૪૪૭૦૦૦ની છે. વિ૦ તાનાં એકંદર ગામ ૮૭ છે, તે પૈકી ૨ સરકારી અને ૫ પરભાર્યા વહીવટનાં છે. ( પેટા પરાં સાથે, ૧૧૦ થાય છે. ). વિજાપુરના જેનેવિજાપુરમાં વીશાશ્રીમાળી જૈનેનાં એંશી વર્ષ પૂર્વે અઢીસું ઘર હતાં, હાલ ઓછાં થયાં છે. આ બાજુના સત્તાવીશ ગામના જૈનવીશાશ્રીમાળીઓનો વિ. સં. ૧૯૦૭ લગભગમાં ગોળ બંધાયું હતું, તેમાં વિજાપુરના શેઠ ઓધવજી ગણેશના ઘેર શેઠાઈ છે. તેમની તરફથી હાલ શેઠ કચરાભાઈ ઘેલાભાઈ, શેઠાઈ કરે છે તથા બીજા શેઠ મનઃસુખભાઈ લલ્લુભાઈ સ્વરૂપચંદ છે. ઓશવાળ જેનેમાં પણ વર્ષ પહેલાં ગેળ નહે. પચાસ વર્ષ ઉપર ગેળ થયો છે. ઓશવાળી નાતમાં પાંચ શેઠ છે. દશાશ્રીમાળી નાતની શેઠાઈ અહીંના દશા શ્રીમાળી એને ત્યાં નથી. તેમજ દશાપોરવાડ જેને વગેરેમાં પણ અહીંની શેઠાઈ નથી. વિજાપુરમાં જૈન મહાજનની મહત્તા છે. વિજાપુરમાં ગાયકવાડ સરકાર વગેરે આવે છે તો પહેલાં મહાજનને થાળ તથા પાનસેપારી લે છે. પશ્ચાત આજુબાજુના ગામના For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭ ) ઢાકારાની પાનસેાપારી લે છે, વિજાપુરમાં શેઠ બહેચર સીરચક્ર તથા કુમા ઢાશી વગેરે મોટા શેઢા થયા છે. શેઠે સુરચંદ સરૂપચંદ તથા શા. દલસુખ સરૂપચંદ જૈન વીશાશ્રીમાળી શ્રાવક હતા, તેમણે શ્રીમદ્ હુકમમુનિજી પાસે અભ્યાસ કર્યા હતા, પાછળથી અમારી પાસે તત્ત્વ જ્ઞાનને અભ્યાસ કર્યો હૅતા. વિ. સ', ૧૯૭૪ માં સુરચંદભાઈ મરણુ પામ્યા. તેમણે ‘જ્ઞાનશીતલ વિલાસ ’ વગેરે સારા આધ્યાત્મિક ગ્રન્થા ની ભાષામાં રચના કરી છે. વિજાપુરમાં દેશી નથુભાઇ મછાચદે જૈન મારવ્રતધારી શ્રાવક હતા. તે અમારા ઉપકારી સહાયક-ધમ પિતા-તરીકે હતા. તેમણે જૈન દેરાસરાના વહીવટના સુધારા માટે ચિ'તામણિ પાર્શ્વનાથના નામની પેઢી સ્થાપી. તેમણે પિસ્તાલીશ વર્ષ સુધી વિદ્યાશાળાને વહીવટ કર્યો. કચેરીમાં પણ સાક્ષીતરીકે તેમને સુન્સફ્ વગેરે સાગન ખાવા દેતા નહાતા. એ તેમના સાચપણુની સાક્ષીરૂપે મળ કહેવાય છે. વિજાપુરમાં ગુલાખચ દ કપૂરચંદ તથા એચર કપૂરચંદ તા ભગુભાઇ મૂલચંદ્ર, પિત્તાંખર દેશાઇ, દયાલજી દેવકરણ-જીવરાજ વખતચંદ તથા કંકુચંદુ મહેચર, હાથીભાઇ કાટ ડિયા, ડુંગરશી ધન્નળ, ડુંગરશી નગરશેઠ, ફુલા ખાદર, જનાશા પિતાંખર, શેઠ મગનલાલ કકુચ', શેઠ છગનલાલ એચર, સીરચંદ્ગુ વખારિયા, છગનલાલ વખારિયા, પાનાચંદ મેાતીચ-કેવલ ભેળા વગેરે ખાનદાન ગૃહસ્થા હાલમાં પચ્ચીસ પચ્ચાસ વર્ષ લગભગમાં થઈ ગયા. હાલમાં આર્થિકસ્થતિએ ગૃહસ્થતરીકે શેઠ ભીખાભાઈ લલ્લુભાઈ. શેઠ લલ્લુભાઇ કરમચ ંદ, શેઠ માહનલાલ જેઠા, વકીલ નગીનદાસ જેઠા, શેઠ નાનચંદ્ન નગીનદાસ તથા ભાગીલાલ નગીનદાસ, ઝવેરી મેાતીલાલ નાનચંદ, શેઠ રીખવદાસ ચુનીલાલ, શેઠ વાડીલાલ હરિચંદ, શેઠ લલ્લુભાઈ છગનલાલ પાડેચિયા. શેઠ બેચરદાસ પુરૂષોત્તમ, શેઠ કેવલ જેઠા, દેશાઇ ડાહ્યાભાઈ નથુભાઇ, શેઠ મેહનલાલ જેશીંગ વગેરે છે. વિદ્યાશાળાના વહીવટ દેશી લલ્લુભાઇ કાળીદાસ કરે છે. દાશીવાડાના સ ંવેગી ઉપાશ્રયનાં વહી વટ શેઠ માહનલાલ જેઠાભાઇ કરે છે. શ્રી ગાડીપાર્શ્વનાથજીના દેરાસરને વહીવટ પડેલાં શેઠ જેસીંગભાઇ જનાશા કરતા હતા. હાલ શેઠ ગાકળભાઇ મલુકચંદ કરે છે. કુમા દોશીના ઢેરાના વહીવટ For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલાં કુલા બાદરવાળા કરતા હતા. હાલ શા મણિલાલ હાથાભાઈ કરે છે. મણિલાલ ડાહ્યાભાઈને અમારી સમક્ષ વિ. સં. ૧૯૭૬ માં વહી. વટ સોંપવામાં આવે ત્યારે તેમણે દેરાસરનું દેવું ચુકવવા પોતાનાં ખેતર દુકાન વગેરે દેરાસરને આપ્યાં છે તે સંબંધીને લેખ તે દેરા સરના ચોપડામાં દશ બારશેઠીયાની સહી સહિત થયો છે. દેરાસમાં આવેલ ખેતરે, દુકાનો વગેરેને તે વહીવટ કરે છે, ને તે તેમના નામ ઉપર છે પણ તે ફક્ત દેરાસર તરફથી વહીવટ કરનાર છે એમ સંઘે નકકી કર્યું છે. એ પ્રમાણે માન્ય કરીને તેમને તથા શેઠ કચરાભાઈ અમીચંદને સંઘે દેરાસરને વહીવટ અમારી સમક્ષ એંખ્યો છે. શ્રી અરનાથના દેરાસરને વહીવટ શા બબલ દીપચંદ કરે છે. શ્રી કુંથુનાથના દેરાસરને વહીવટ પહેલાં શેઠ ઘેલાભાઈ હાલચંદ કરતા હતા. હાલમાં ચિંતામણની પેઢી ખાતે વહીવટ પડ્યો છે. પાઠશાલાને વહીવટ શ્રી ચિંતામણની પેઢીના ત્રસ્ટીઓ કરે છે. પિસાતી ખાતાને વહીવટ શા વાડીલાલ હરીચંદ કરે છે. તેમના ઘેર પડી છે. સંવત્સરીના પૌષધજમણુનો વહીવટ શા. કેવલભાઈ જેઠાભાઈ કરે છે, તેમની પાસે તેનું નામું વગેરે રહે છે. શ્રી શાંતિનાથના દેરાસરને વહીવટ પહેલાં શેઠ છગનલાલ બેચર તથા ઘટાભાઈ પરશોત્તમ કરતા હતા, હાલમાં તેને વહીવટ ચિતામણુની પેઢી ખાતામાં છે અને શેઠ વાડીલાલ હરિચંદ તથા શા નાથાલાલ કાલીદાસ એ બે વહીવટ કરે છે. શ્રી મહાવીરસવામીના દેરાસરને વહીવટ હાલમાં શેઠ દયાલજી દેવકરણવાળા તરફથી થાય છે. શ્રી ચિંતામણિ દેરાસર તથા શ્રી પજાવતી દેશસર તથા શ્રી વાસુપૂજ્યના દેરાસરને વહીવટ હાલમાં ત્રીશ વર્ષ લગભગથી ચિંતામણિની પેઢી તરફથી થાય છે. અણુસુરગ૭ના ઉપાશ્રય એને વહીવટ શેઠ વાડીલાલ હરિચંદ કરે છે. વડી પોશાલને વહીવટ શ્રી ચિંતામણની પેઢી ખાતે છે. વિજયદેવસૂરગચ્છને વહીવટ પહેલાં મગનલાલ તથા પિતાંબર દેશાઈ કરતા હતા. પછીથી દેશાઈ નથુભાઈ કરતા હતા. હાલમાં વિજયદેવસૂરિના ગચ્છ તરફથી શેઠ બેચરદાસ પ રમ વગેરે કરે છે. શ્રી બાદરવાડીને વહીવટ શેઠ ઉમેદચંદ કંકુચંદ તથા શેઠાણ મંગુબેન વગેરે કરે છે. શેઠ For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) હડીશગની ધ શાળાના વહીવટ દોશી પોપટલાલ દલસુખભાઇ કરે છે. પાંજરાપાળના વહીવટની દોશીવાડાની કમિટી નીમાઈ છે, તે તરફથી પાંજરાપાળના વહીવટ થાય છે. શેઠ લલ્લુભાઈ કરમચંદ હાલમાં ચાલતી જૈન “ શેઠ મગનલાલ કંકુચની ખેાઢીંગ તથા પટ્ટની જગ્યાના વહીવટ કરે છે. તથા પાલીતાણા ગુરૂકુલના સેક્રેટરી થઈને તેના વહીવટ કરે છે અને અધ્યાત્મજ્ઞાનપ્રસારક માંડળતરફના વહીવટમાં ભાગ લે છે, તથા મુંબાઈ વગેરેમાં અન્યધાર્મિક કાર્યોમાં આગેવાનીભર્યો ભાગ લે છે. શેઠ ભીખાભાઈ લલ્લુભાઈ મ્યુનિસીપાલીટી વગેરે સરકારી–પ્રજાકીય કાર્યોમાં ભાગ લે છે, તથા જૈન સ ંધમાં આગેવાનીભર્યા ભાગ લે છે. ઝવેરી. શા મેાતિલાલ નાનચંદ એક ગૃહસ્થ જૈન છે, તેમના મનમાં ધાર્મિક કેળવણી વગેરે સત્કાર્યમાં સહાય કરવાની ઘણી હાંશ છે, તથા ટીપામાં મદદ કરે છે. ચિંતામણુની પેઢી સ્થાપવામાં વકીલ રીખવકાસ અમુલખે તથા શેઠ હરિચંદ દીપચ દે સારા ભાગ લીધા હતા. જ્ઞાનમંદિરની દેખરેખ શા. માહનલાલ જેશીંગભાઈ કરતા હતા. વિજાપુરમાં આરવ્રતધારી તથા જૈનધર્મતત્ત્વજ્ઞ સુશ્રાવક શેઠ માહનલાલ જેશીંગભાઈ વિજાપુરના સર્વવિદ્યમાન શ્રાવકામાં તે પ્રથમ ન ભરે વ્રતગુણુધારી શ્રાવક છે. તેમનામાં ભક્તિ, સેવા, વૈરાગ્ય, નીતિ, પ્રમાણિકતા, ગંભીરતા, પરોપકાર, સાધુશક્તિ, દેવગુરૂની સેવાભક્તિ, શાંતિ, સરલતા વગેરે અનેક સદ્ગુણા જોવામાં આવે છે. અમારી પાસે તેમણે ધાર્મિક શાસ્ત્રના સારા અભ્યાસ કરીને શ્રાવકનાં બારવ્રત અંગીકાર કર્યો છે. દશ વષઁથી જૈન મિત્ર મ`ડળના સેક્રેટરી તરીકે તમણે સેવા બજાવી છે. અમારી સેવાભક્તિમાં વિજા પુરમાં તે પ્રથમન ખરે છે. તેમણે તેમની જીંદગીમાં આજસુધી કોઈની સાથે ઉંચ્ચા સ્વરે તકરાર પણ કરી નથી. કેાઈના બૂરામાં તેમણે કદી પ્રવૃત્તિ કરી નથી, તે દરરાજ સામાયિક પૂજા વગેરે નાર્મિક કરણી કરે છે. તે પ્રમાણિકપણે પારેખની દુકાન ચલાવે છે. વિજા પુરના સવર્ણ ના લેાકેા, તેમની શાંત ગૃહસ્થષ્ટમી તરીકે એકી અવાજે પ્રશ ંસા કરે છે. મારા પશ્ર્ચિયમાં આવનારા શ્રાવકામાં સદ્ગુણી સદાચારીતરીકે તે પ્રથમ નખરે છે, તેમની તરફથી * મેહનલાલ ૧૯૮૦ માત્ર શુદિ ૪ મૃત્યુ પામ્યા છે. તેમનુ જીવનચરિત્ર ઇસાવાસ્યાપનિષમાં આપ્યું છે. For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (w) હાલમાં શા. ચંદુલાલ કળ જ્ઞાનમંદિર મિત્રમંડળ વગેરે ધાર્મિક કાર્યોમાં સારે ભાગ લે છે. વિજાપુરમાં શેઠ પોપટલાલ કચરાભાઈ એક સત્યવાદી તરીકે પ્રસિદ્ધ છે. વિજાપુરના જેને અન્ય શહેરેના જેની વ્યવહારિક કેળવણીની અપેક્ષાએ પશ્ચાત છે તથા ધાર્મિક કેળવણીમાં પણ પશ્ચાત્ છે. કુસંપ, અદેખાઈ વગેરે દુર્ગથી તે પાછો ફરી સંપીલે બને તે સર્વ બાબતમાં ચડતીને પામી શકે. હાલમાં ધાર્મિક પાઠશાળા કે જે ચાર વર્ષથી બંધ પડી હતી તેને પાછી ચલાવવા માટે ઉપદેશ આપીને વિ. ૧૯૮૦ માં અમે કંડ કરાવ્યું છે. તેના પ્રમુખ તરીકે દેશાઈ ડાહ્યાભાઈ નથુભાઈ તથા ઉપપ્રમુખ તરીકે શા. વાડીલાલ હરિચંદ છે. તથા સેક્રેટરી તરીકે શા ભેગીલાલ અમથાલાલને નીમ્યા છે. વિજાપુરમાં વ્યાપારમાં જેને મધ્યમ સ્થિતિવાળા તથા મંદ સ્થિતિવાળા છે. પરદેશમાં વ્યાપારાથે જનારા જૈને કંઈક આર્થિક સ્થિતિમાં સુખી થવા લાગ્યા છે. વિજાપુરના જેન વણિકે દક્ષિણ વગેરેમાં ગયા છે અને ત્યાં જાશુકને વાસ કરી રહ્યા છે. જેનધમી વણિકોમાં જૈન તત્વજ્ઞાન બિલકુલ કમી હોવાથી તેઓ ધામિકનીતિમય જીવનને સારી રીતે પ્રાપ્ત કરી શકતા નથી. લક્ષમીમંત વણિકે તથા વ્યાપારી વણિકોમાં ધાર્મિક નીતિમય પ્રવૃત્તિ જીવનને જુસ્સે સદા જવલંત રહે છે તે તેમાં દુર્ગુણથી પડતીનો પ્રવેશ થતો નથી. બાલલગ્ન, વૃદ્ધલન અને કન્યાવિક્રયથી વિજાપુરની જેમ કામને વારંવાર સદુપદેશ આપ્યા છતાં હજી સર્વથા મુક્ત થઈ નથી. જેને તેથી પડતીના માર્ગ તરફ ઘસડાવા લાગ્યા છે. માટે જૈનકેમ, સવેળા ચેતશે તે ચડતીના માર્ગ તરફ વળશે. વિજાપુરના જૈનેએ દરરોજ ખાતાં પહેલાં કેઈપણ ધાર્મિક પુસ્તકનું વાંચન કરવું જોઈએ. વિજાપુરને જૈન યુવક સમુદાય પણ જે ચેતીને ઉન્નતિના માર્ગે વળશે તે સારું થશે. જેન ધાર્મિક તવજ્ઞાનપૂર્વક જૈનધર્મની આરાધના કરશે તે. તેઓ વ્યવહારમાં પણ ચડતી પામશે. For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विजापुरना जैन मंदिरो. [વિજાપુરમાં શ્વેતાંબર જૈનોનાં મંદિરે છે અને ૧ હુંબડ-દિગમ્બર મંદિર છે] ૧ીચિંતામાણુ પાશ્વનાથનું દેરાસર–જેન કેન્ફરન્સ હૈરવડમાં દેશાઈ મોહનલાલ દલીચંદે દિવાળીના અંકમાં એક જૂની પટ્ટાવલિ છપાવી હતી, તેમાં લખ્યું છે કે–ગુજરાતના વાઘેલા વીરધવલરાજાના મંત્રી વસ્તુપાલ-તેજપાલે વિ. સં. ૧૨૮૫માં વિજાપુરમાં ચિંતામણિ પાશ્વનાથના મન્દિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. વિજાસુરમાં વિ. સં. ૧૨૮૫ પહેલાં પાંચસે સાતમેં વર્ષ ઉપર બંધાવેલું વા તે પૂર્વેનું ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર હોય એમ તે ઉપરથી અનુમાન થઈ શકે છે. જુના વિજાપુરમાં ચિંતામણિપાશ્વનાથનું દેરાસર હતું. દિલીના બાદશાહ અલાઉદ્દીનના સમયમાં વા અમદાવાદના સુલ્તાન અહમદશાહ તથા મહમદ બેગડાના વખતમાં જેનેનાં અને હિંદુઓનાં દેરાસરે તેડવામાં આવ્યાં અને તેનીજ તથા તેના પત્થની મસીદે બાંધવામાં આવી, તે વખતે શ્રી ચિંતામણિ પાશ્વનાથનું દેરાસર તેડવામાં આવેલું અને ચિંતામણિ પાર્શ્વના થની પ્રતિમાને ભાટવાડામાં એક બ્રાભટ્ટના ત્યાં બે ત્રણ સેકા સુધી ગુમરીતે જાળવવામાં આવી અને ત્યાંજ પૂજવામાં આવી. તે કાલે બારેટ ભાવિક પ્રભુભક્ત અને ઘણી વગસગવાળા તથા પ્રતિષ્ઠિત હતા. વિ. સં. ૧૮૩૧ સુધી મંગલજી જશકરણના વહીવટદેખરેખ નીચે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા હતી. તેમના ત્યાં જારી -અલગ ઓરડીમાં પ્રતિમાજી રાખવામાં આવ્યાં હતાં, બારોટ છોટાલાલ કાલીદાસ કહે છે કે અમારા વડવાએ જ્યારે ગાયકવાડીહિંદુરાજયની સ્થાપના થઈ. અને જૈનસંઘે ભાટવાડામાં પાર્શ્વનાથનું દેરાસર બાંધવા માંડ્યું ત્યારે બારેટ મંગલજી જશકોણે શ્રી સંઘને પાનાથની પ્રતિમા વિ. સં. ૧૮૩૧ માં સંપી. વિ. સં. For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૫૦માં દેશી શેઠ હઠીશિંગ નાનાભાઈએ ચિંતામણિપાર્શ્વનાથની પ્રતિમાને ગાદીએ બેસાડી. તે પછી કેટલાક વર્ષ પશ્ચાત્ શેઠ હાથીભાઈ રામચંદે દેરાસરને વહીવટ કર્યો. બાદ ઉમેદભાઈએ, પશ્ચાત્ મુલચંદ ઉમેદ શેઠે પશ્ચાત દેશી નથુભાઈ મંછારામે વહીવટ કર્યો. હાલ ચિંતામણની પેઢીના ત્રસ્ટીઓ દેરાસરને વહીવટ કરે છે. હાલ સુધી દેરાસર બંધાવતાં સુધરાવતાં લગભગ લાખ રૂપીયા ખર્ચાયા છે. વિજાપુરનાં સર્વ જૈન મંદિરોમાં સર્વથી મોટું જેનમંદિર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું છે. મંડપ વિશાલ છે. કુંભીઓ મોટી છે. મંડપની બહારને ચેક મેટે છે, ભાટવાડાના નાકે તપોધનના માઢ તરફ જતાં લડી પોશાળ પાસે ચિંતામણિપાશ્વનાથનું મંદિર છે. ચિંતામણિપાનાથના મંદિર પાસે પૂજાથે સ્નાન કરવા માટે એક ઓરડીમાં ક કરવામાં આવ્યા છે, તથા ત્યાં નેકર ઉષ્ણજલ કરે છે અને પૂજા કરવામાટે આવેલા જેને ત્યાં સ્નાન કરી પવિત્ર થઈ પ્રભુની પૂજા કરવા માટે જાય છે. દેશી નથુભાઈ મંછારામે ઓરડી અને કુવા વગેરેની (પૂજા કરવા માટે) શ્રાવકને સગવડ કરી આપી છે. દેશી નથુભાઈની ઘણું વર્ષ સુધી યાદી રહેશે. દેરાસરમાં પાષાણની પ્રતિમાઓ પર લેખે છે પણ તે બરાબર વાંચવાની સગવડના અભાવે વંચાઈ શકાતા નથી. કેટલાક ઘસાઈ ગયા છે. એક પાષાણની પ્રતિમા પર વિ. સં. ૧૭૦ – ૨૦ વ. ૨ મુરવિદ્યાપુર ઘેન શ્રી પુનાથ........વગેરે શબ્દો છે, એક પ્રતિમા પર—વિ. સં. ૧૭૦૬ ૩. છ દ્િ ૩ - विद्यापुरीयसंघेन श्री अरनाथविवं प्रतिष्ठापितं तपागच्छे श्रीविजयानन्दसूरिभिः ॥ એક પાષાણ પ્રતિમા પર વિ. સં. આ દેરાસરમાં વિ. સ. ૧૯૭૪ ૧૫ર૭ ને લેખ છે. ( માં સૂરિમંત્રને ધાતુપટ્ટ એક, એક ચોવીશીના પટ્ટપર વિ. સં. ( શ્રી બુદ્ધિસાગરસૂરિ પ્રતિષ્ઠિત ૧૩૨૪ નો લેખ છે. For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩) એક ધાતુની વીશીના પટ્ટપર વિ. સં. હૃહ પ્રવાસી शुक्लपंचमी बुधे तपा• हीरविजयसूरिपट्टे श्रीविजयसेनसूरि तत्पट्टे विजयदेवरिणामुपदेशेन विजापुरवास्तव्य दोशी मेघजी, दोशी બાહ પરિતા એ લેખ છે. દેરાસરના બીજે માળે પાદુકાપર વિ. સં. ૧૨૩ વૈશાવ सुदि १० शुक्रवासरे पं. श्री अमरविजयजीपादुका प्रतिष्ठित તપાર.. - ઈત્યાદિ શકે છે. એક પાદુકાપર વિ. સં. ૧૮૨૧ વિનયપત્રમણિપતુ ને લેખ છે. ત્રીજા માલપર એક નાની પ્રતિમાપર વિ. ૧૮૭૩ ને લેખ છે. ચિંતામણિના દેરાસરમાં જોયરૂં છે. દેરાસરમાં પહેલાં પાસેના બ્રહ્યભટ્ટની ખડકીમાં થઈ જવાતું હતું. હાલ દેરાસરનું મુખ રાજમાર્ગ તફ પડે છે અને શ્રી પાર્શ્વનાથનું મુખ પર્ણ ઉગમણી દિશાએ રાજમાર્ગ તરફ પડે છે, દેરાસરમાં બે આરસપાષાણના પ્રતિમા પટ્ટો છે, તેમાં એક પટ્ટપર વિ. સં. ૨૩ વર્ષ માધરિ ને લેખ છે, તે જૂના વિજાપુરમાં બનાવેલો પટ્ટ જણાય છે. બીજા પટ્ટપર વિ. સં. ૨૪ વર્ષે તૈયાર સુરિ ..........કતિષ્ઠિત ગણુજાપિતાને.......તુતિ વિગેરે શબ્દો છે, પણ ઘસાઈ ગયેલા હોવાથી બરાબર–એ પટ્ટના અક્ષર વંચાતા નથી. જૂના વિજાપુરમાં તે પટ્ટ બનેલા હોવા જોઈએ. શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથના દેરાના લેખે. सं. १४६५ वर्षे माघ शु. ३ शनौ श्री श्रीमाल ज्ञा० संघ० गेला सुतेन सं. रामाकेन श्री शान्तिनाथ चतुर्विशति पट्टः का० आगमिक श्री अमरसिंहमूरिणामुपदेशेन प्र० विधिना. सं. १४८५ वर्षे जेष्ठ मासे उदलपुरे श्री श्रीमाल ज्ञा० For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (४४) मे० वरदे भा० रूपी सु० डुंगर भ्रा. हीरा वीसा मा० जसमादे प्रात्मश्रेयसे श्री सुविपिनायचतुर्विशति पट्टः का. श्री भागम गच्छेश श्री अमरसिंहरिपवे श्री हेमरत्नहरिणामुपदेशेन का० प्रति० विधिना ॥ सं. १४८८ वर्षे ज्येष्ठ व. ९ प्राग्वाट ज्ञा० श्रे० नोडा भा० रूदी पुत्र शिवाकेन भा० तेजू भ्रा० अर्जनादि कुटुंब युतेन स्व पितृश्रेयोथै श्रीसुपार्थवि का०प्र० श्री सूरिभिः । नानी यताथा. सं. १५०७ वर्षे ज्येष्ठ शु. ६ गुरौ श्री श्रीमाल ज्ञा० श्रे० पाषा सु० सिंघा मा० सुहबदे सु. श्रे. कीता भा० सुहली सु० श्रे० देवाकेन वृद्ध पितृ श्रे० अर्जनश्रेयोर्थ श्री संभवनाथादि चतुर्विशति पट्टः पूर्णिमापक्षे श्री गुणसमुद्रसुरीणामुपदेशेन का०प्र० विधिना ॥ व्यावी. सं. १५११ वर्षे पोष शु. १३ दिने श्री श्रीमाल शा. ० जसा भा० जसमादे सु० डुंगरकेन पितृमातृश्रेयोथै प्रात्म श्रेयसे श्री सुविधिनायविंबं का० प्र० ब्रह्माणगच्छे श्री मुनि चंद्रसूरिभिः महिसाणवास्तव्य ॥ ५यतीथी. सं. १५४१ वर्षे प्राग्वाट मा० व्य० राजा भा० नीणू सु, कला भा० बाई रनिमिणि सु० वलाप्रमुख युतेन श्री आदिनाथ विंबं का० प्र० तपागच्छे श्री हेमक्मिलमूरिभिः ॥ નાની પંચતીથીને લેખ, For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ४५ ) सं. १५४७ वर्षे माघ २० १३ खौ श्री मंडपे श्रीमाल शा० सं० नोल्हा भा० सामा पु० सं. मेघा पु० सं० राजा भा० भांगु पु० सं० तावकेन भा० ४ बाई जीवादे सुहागदे सनादे धनाई स० सं० हीरा भा० रमाई सं. भोलादि कुटुंब युतेन १०४ fie कारयित्रा निज श्रेयसे श्री शान्तिनाथ बिंषं का० प्रति० तपागच्छे श्री सुमति साधुसूरिभिः ॥ પચતીથી सं. १५७२ वर्षे वैशाख शु. ५ सोमे वृद्ध उपकेश झा० श्रे• भोजा भा० लषभाई सु० लषरभा कुतिगदे सु० लडुमा स्वपितृ मातृश्रेयसे श्री श्रेयांसनाथबिंब का० प्र० श्री सानुपूर्णिमा पक्षे श्री उदयचंद्रसूरिभिः तत्पट्टे श्री मुनिराजसूरिभिः विधिना कटीवास्तव्य, शुभं भवतु. पंचतीर्थी. सं. १५७६ वर्षे वैशाख सुदि६ सोमे विद्यापुरवास्तव्य श्री श्रीमाली ज्ञा० मं० देवा भा० अमरी सु० माकाकेन भा० रूपाई सु० चांगा आनन्द धर्मसी रत्नसी कमलसी प्रमुख कुटुंब सुतेन स्वश्रेयसे श्री आदिनाथ बिंबं ० का ० प्रति० पिप्पलगच्छे भ० श्री विनयसागरसूरिभिः कल्याणमस्तु श्रीरस्तु. પચતી. मूल संघ भ० संवत् १६०३ वर्षे ज्येष्ठ शुद्धि ४ गुरौ श्री श्री शुभचन्द्रोपदेशात् ज्ञा० टीडगोत्रे सा० लडया भा० प्रेमी सु० सं. भागा सं. राणा भा० रामत्ती सु० सं० खाभा० रजादे भ्रा० जुठा रणधा खीमारं एते श्री सुविधिनाथ बिंबं प्रणमंति गोपीशी. For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) ( ૨ ) શ્રી પદ્માવતીજીનુ જૈન રાસર. જૈન દેશસામાંથી સર્વથી જૂનુ વાપુરમાં પદ્માવતીના નામે પ્રસિદ્ધ જૈન દેશસર છે. જૂના વિજાપુરમાં પદ્માવતીનુ દેરાસર હતુ, એમ વૃદ્ધો કહે છે. જૂના પદ્માવતીના દેરાસરની પૂર્વક્રિશાએ ટેકરા૫૨ તથા તેની આજુબાજુની જગ્યામાં જૈન ઝવેરીઆની વસ્તી હતી અને તે જગ્યાની પાસે પેથડશાહ શેઠની માતાનું ઘર હતુ, ત્યાં પેથડકુમાર જન્મ્યા હતા; અને વિજાપુરમાં પેથડકુમાર પરણ્યા બાદ માંડવગઢ ગયા હતા. પદ્માવતી દેરાસર અને તેની પૂર્વ દિશાના ટેકરા તથા તે પાસેનાં દક્ષિણ દિશાનાં ઘર છે તે જૂના વિજાપુરનાં અસલની જગ્યાનાં છે. પૂર્વે પદ્માવતી માતાની અને શ્રી સરસ્વતી દેવીની મૂર્તિયા સાંયરામાં હતી તેમ વૃદ્ધો કહે છે, હાલમાં દેરાસરમાં મૂળનાય કની પ્રતિમા તરીકે શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા છે. ભગવાની જમણી માજુએ શ્રી પદ્માવતીની મૂર્ત્તિ, રીંગ મડપમાં છે, અને ભગવાનની ડાબી ખાજુએ શ્રી સરસ્વતીમાતાની મૂર્તિ છે. મારૂં અનુમાન એવુ છે કે આ દેરાસરમાં પૂર્વે શ્રી પાર્શ્વનાથ મૂલનાયક તરીકે હાય અથવા જૂના વિજાપુરની જગ્યામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર કે જેના વસ્તુપાળ તેજપાલે ઉદ્ધાર કર્યા હતા તે દેરાસરની અધિષ્ઠાત્રી તરીકે શ્રી પદ્માવતીની મૂર્ત્તિ હાય અને મુસલમાન ખાદશાહેાના સમયમાં તે પાનાથનું દેરાસર તુટ્યા બાદ પદ્માવતીની મૂર્તિને આ દેરાસરમાં લાવવામાં આવી હાય. જૂના વિજાપુરમાં વસ્તુપાલે તથા તેજ પાલે ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરના જીર્ણોદ્ધાર કર્યો તે નષ્ટ થયું અને ખીજું મહાવીર સ્વામીનું દેરાસર, રત્નાકરગચ્છના આચાર્ય શ્રી હેમચંદ્રના શિષ્ય શ્રી જિનતિલકજીએ ગુજરાતી ભાષામાં ચૈત્ય પરિપાટી લખી છે તેના આધારે સિદ્ધ થાય છે. રચ્યાની સાલ આપી નથી, પણ તે લખેલી પ્રતિની ભાષાથી જણાયુ' છે કે, અમદાવાદ વસ્યા પૂર્વે તે ચૈત્યપરિપાટી રચાયલી છે, તેમાં સ મળીને સાડત્રીશ પદ્યો છે. તેમાં પ્રારંભનાં સત્તાવીશ પલ્લોમાં જે તીર્થા વિદ્યમાન હતાં તેમાંથી તેમણે જે તીર્થની For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યાત્રા કરી તેનાં નામ આવે છે. જેના આત્માનંદ પ્રકાશ માસિકના સં. ૧૯૭૨ ના શ્રાવણ માસના અંકમાં સાક્ષર મુનિશ્રી જિનવિજયજીએ ચિત્ય પરિપાટી છપાવી છે. તેમાંથી કેટલાંક પડ્યો નીચે પ્રમાણે લખવામાં આવે છે– डहडह संति धवलके पासरंम वीणे आदीश्वर हाथीद्रम, खेसरंडी असाऊली रिसुहताय, सेरीसे पास छे उढकाय. १४ पंचासरि कलोलि वीर, नेमि संखेसरि पास पाडलेनेमि, कडी कपडवणजे नमुं पास, सलखणपुरि वंदु संति पास. १५ वणराय निवेसिय बहुमति-पंचासरे पाटण नसुंय झति, चउवीसवितिदेवालेनितुविहाण,वांदु जिणभत्तिहि चित्तठाण. १६ सिद्धपुर चउबारे सिहविहार-चीर नेमिसर तारि, वायवडउयरे जियवंतसामी, भलडीय पालणपुर पाससामि. १७ विजापुर विसलपुर ब्रह्माणि-थिरोड उवेसितु रहियठाणि, साचउर मोढेरा प्रमुख ठामि, लीणा छ ताघरे वीरनामि. १८ - શ્રી જતિલકજીએ વિજાપુર, વિસલપુર, બ્રાહાણ (બ્રાહૃા. સુવાડા) થિરોડ, સાર, મોઢેરા પ્રમુખ ઠામે વીરપ્રભુની પ્રતિમાનાં દર્શન કર્યા છે. તેથી જૂના વિજાપુરમાં વીરપ્રભુનું મેટું દેરાસર સિદ્ધ થાય છે. શ્રી ચિંતામણિપ્રભુનું દેરાસર જૂના વિજાપુરમાં હતું. વૃદ્ધ લેકે કહે છે કે શેખપીરની કબ્ર અને મેણાવાડની વચમાં ઉંચા ટેકરા પર મહાવીર પ્રભુનું બાવન જીનાલયનું દેરાસર હતું. તે દેરાસર ભાંગ્યા બાદ તે પડી રહ્યું, તેના પત્થરને કાલિકા માતાનું મંદિર બાંધવામાં તથા શ્રી રૂષભદેવનું મંદિર બાંધવામાં ઉપયોગ થય. જાની મસમાં પણ તેના ભાગેલા-તૂટેલા અવશે જ્યાં ત્યાં હાલ જેવામાં આવે છે. પાવતીના દેરાસરની ભૂલનાયકની પ્રતિમાઓ બે ત્રણ વખત બદલાઈ હોય એમ લાગે છે. શેઠ બહેચર શીરચંદે પલાવતીના દેરાસરના મૂલનાયકની વિ. સં. ૧૮૬૫ લગભગમાં પ્રતિષ્ઠા કરાવી હતી. તે પહેલાં પણ પ્રતિષ્ઠા થઈ હતી વિ. સં. For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir () સત્તસે ૭ની સાલમાં તે દેરાસરમાં મૂલ નાયકની પ્રતિષ્ઠા થએલી હાય એમ જણાય છે. વિ. સં. ૧૯૫૧ માં શા નથુભાઈ કુબેરે પુન: મૂલનાયકની પ્રતિષ્ઠા કરાવી હતી. પૂર્વે પદ્માવતીના દેરાસરમાં લાંચરૂ હતું. દેશી નથુભાઈ માચંદે ૧૯૪૫ ની સાલમાં પૂરી નંખાયુ. પૂર્વે દેરાસરનું મારણૢ ઉગમણી દિશાએ પણ હતું. એમ વૃદ્ધો કહે છે. દેરાસરમાં રંગમ ડપનાં ગાખલામાં દેવીઓની મૂર્તિઓ છે. દેરાસરમાં પ્રવેશતાં જમણી બાજુના પહેલા ગાખલામાં એક દેવીની મૂર્તિ છે તેના પર પૈસે ખખડાવતાં ધાતુના જેવા રણુકાર થાય છે (એવી એક દેવીની મુર્તિ વશહ સ્વરૂપના મંદિરમાં પણ છે. અને એક ખડાયત ગામના જૂના ટેકરાપર શ્રીઅજિતનાથની કાઉસગ્ગીયાની મૂર્તિની પાસે દેવી છે ત્યાં પશુ તેવે રણુકાર થાય છે. દેરાસરમાં મૂલનાયક શ્રીઆદીશ્વર ભગવાનની પ્રતિમા છે તેના પર નીચે પ્રમાણે લેખ છે. वि. सं. १७०६ वर्षे ज्येष्ठवदितृतीयायां गुरुवासरे विद्यापुरीय संघेन श्री आदिनाथबिंबं कारापितम् - प्रतिष्ठितं तपागच्छे विजयानन्दसूरिभिः श्री विजयराजसूरिराज्ये. वि. सं. १७०६ ज्येष्ठ वदि ३ गुरुवारे विद्यापुरीय संघेन श्री सुविधिनाथर्विवं कारापितम् प्रतिष्ठित तपागच्छे श्रीविजयाનસૂરિમિઃ એવા સુવિધિનાથની પ્રતિમાના લેખ છે. શ્રી અનંતનાથની પાષાણુની પ્રતિમાપર નીચે પ્રમાણે લેખ છે. वि. सं. १७०६ ज्ये. व. ३ गुरुवारे विद्यापुरीय संघेन श्री अनंतarris कारापितम् प्र. च. तपागच्छे श्रीविजयानन्द सूरिभिः વિ. સં. ૨૦૦૬ લ્યે. ૧. ૨ યુ. વિધપુરીયસંઘેન શ્રી अजितनाथ बिंबं कारापितम् प्र. च तपागच्छे. श्रीविजयानन्दसूरिभिः श्रीविजयराजसूरि राज्ये, For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (४८) મૂલનાયકની ડાબી બાજુએ પરઘરવાળી પાષાણ મૂર્તિ પર વિ. ૧૭૮૬ તપાગચ્છને લેખ છે. શ્રી વિધાપુરે પદ્માવતી મદિરે જૈનાચાર્ય પાદુકા લેખ પદ્માવતીના દેરાસરમાં બહાર ચોકમાં સાધુ સૂરિ વગેરેની પાદુકાવાળી દેરી છે, તેમાં નીચે પ્રમાણે લેખ છે. वि. सं. १८७२ माधवदि ३ तृतीयायां गुरुवासरे श्रीविजयानन्दमूरिंगच्छे सकलभट्टारक श्रीविजयमहेन्द्रमूरि पादुका श्रीसमस्त संघेन कारापिता. शिष्य पं० धर्मविजयगणिमा पूजिताऽस्ति विजापुरे सकल भट्टारक पुरंदर भ० श्रीविजयसूरीन्द्रसूरीश्वरराज्ये ॥ १ ॥ वि. सं. १८५६ शाके १७२८ प्रवर्तमाने उत्तरायन गत सूर्ये ज्येष्ठमासे शुक्लपक्षे एकादशी तिथौ ।। कल्याणविजयगणि अन्वये पं० श्री ५ दर्शनविजयगणि तत् शिष्य श्री १०३ पं. श्रीप्रेमविजयगणि तत् शिष्य पं श्री सर्वविजयगणि जित्सत्कस्य पादुकेयं श्रीविजापुरे नगरे ॥१॥ भट्टारक पुरंदर भट्टारक श्री १०८ श्रीहीरविजयसूरि... रेणसेवीमां मे पास५२ वि. स. १८६० शाडे १७१६ ૪ ઈત્યાદિ છે. वि. सं. १७६१ चैत्र वदि सप्तमी शुक्ल वासरे श्रीविजापुरे श्रीरत्नसागरगणि पादुका श्रीविजापुरसंघेन कारापिता च म. श्रीजिनसागरसूरिभिः वि. सं. १८८६ वर्षे वैशाख सुदि सप्तमी गुरुवासरे श्रीवृद्धतपापक्षे श्री पं. फत्तेहसुन्दर पादुका कारापिता वि. सं. १८८६ वैशाख शुदि सप्तमी गुरुवासरे वृद्धतपापले पं. श्रीहितसुन्दरपादुका. For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) વિ. સં. દ્૦ વર્ષ થWવિગયfuપા એ લેખા છે પણ તે લેખ વાંચન સામગ્રીના અભાવે બરાબર વંચાતે નથી ગુરૂદેરીના લેખો જેવા જોઈએ તેવા સ્પષ્ટ વંચાતા નથી. કેટલાક અક્ષરે ઘસાઈ ગયા છે, તથા કેટલાક પર ચીમટ લાગેલી છે, એવુ શ્રી ચિંતામણિ પાશ્વનાથના દેરાસરમાં પણ પાદુકા વગેરેનાં લેખમાં થયું છે. - યતિ શ્રી રૂપસુંદર દેરાસરના ચોકમાં ગુરૂ પાદુકાની એારડી કરાવી હતી. સુરજમલ્લ શેઠે રૂપસુંદરજીને દેખ્યા હતા. શ્રી નયસુંદરજીએ રૂપકુમારને રાસ તથા શ્રી નળ દમયંતીને રાસ બનાવ્યા છે. સંવત્ ૧૯૧૦ ચૈત્ર વદિ ૧ સુકે શ્રી વિજાપુરે શ્રીસંઘ સમસ્ત મિલિને પાદુકાની સ્થાપના કરાવી, શ્રીજીનસાગરસૂરિપ્રતિષ્ઠિતમ રત્નસાગરજી પાદુકા આદિનાથજીની પાદુકા મહાવીર સ્વામી શ્રી સ્વામિજીની પાદુકા સંવત્ ૨૭૨૦ વર્ષ બાવા શુદ્ધિ ત્રણમી છે. ” ગોરાદેવીના ખેતરની પાસે તથા કુંડની પાળથી નૈરૂત્ય ખુણામાં એક પન્યાસના સ્વર્ગવાસ ને નીચે પ્રમાણે લેખ છે. श्री तपागच्छे पन्न्यासजी प्रेमविजयजीना चेला श्रीरुपविजयजी पादुकाः પદ્માવતી દેવીના દેરાસરની ધાતુપ્રતિમાઓના લેખે. सं. १३३० वर्षे चैत्र वदि ७ शनौ माता सोखू श्रेयसे सुतखेलाकेन आदिनाथ बिबं का. प्र. श्रीपासडसूरिभिः । પંચતીથી. ___ सं. १४७१ वर्षे माघ शु. १० रवौ श्रीमालज्ञातीय से० सामल भा० माघलदे । सं० गोया भा० रणादे सुत तजीव उह For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (५१) म. परवत श्रेयसे सुत पांचाकेन पितृव्य-पित-मात-भ्रात निमित्तं श्री संभवनाथ विवं का० प्र० श्री ब्रह्माणगच्छे श्री मुनि चंद्रसूरिपट्टे श्री वीरसूरिभिः ॥ ચોવીશી. सं. १५१३ वर्षे माघ शु. ६ रवौ इलदुर्गे वास्तव्य श्रीमाल ज्ञा. श्रे. विरु सुत चांपाकेन भा. चांपूस्तनाथा नारदादि कुटुंब युतेन श्री नमिनाथ बिंब का० प्र० प्रासापुरे....मूरिभिः ॥ यतीथी. सं. १५२७ वर्षे माघ शु. १३ ओसवाल ज्ञा० मं० पता पण भा० पान सु० मणोर भा० अमरादे० शालिंग भा० अहिवदे० कामा भा० कमलादे कोकामा० समाइ० कामापु० देवदास कुटुंब युतेन कामाकेन पितृश्रेयोर्थ स्वश्रेयसे श्री ‘नमिनाथबिंबं का० प्र. श्रीमरिभिः ।। પંચતીથ. सं. १६७६ वर्षे माघ वदि ५ गुरौ श्री श्रीमाल ज्ञा० श्रे० वीसल भा० मेघू सुत सा० भाभा सेतू सु० मना गणपति महिपति लट्या माणिक डाहाया रहीया श्रे० लटूया भा० लखभादे भा० राजलदे सुत मांगा युतेन श्री पद्मप्रभस्वामि चतुर्विशति पट्टः का० श्री आगम गच्छे श्री मुनिरत्नसूरिपट्टे श्री आनन्दरत्नसूरिभिः प्र० श्री षडायत अधुना वीजापुर वास्तव्य. यावीशी. For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પર ) (૩) શ્રી મહાવીરસ્વામી પ્રભુનુ દેરાસર—ચાથી આન ફાટમાં શ્રી મહાવીરપ્રભુનું દેરાસર છે અને તે બે માળનુ છે. ઉપ નીચે અન્ને ઠેકાણે પ્રતિમા છે. દક્ષિણ દિશાએ રાજમાર્ગ છે અને આથમણી દિશાએ દાશી નથુભાઇ મછારામનું ઘર છે. ઉત્ત દિશાએ શ્રાવકેાનાં ઘર છે. ઉગમણી દિશાએ રાજમાર્ગ છે અને શેઠ એચર શીરચંદનું ડહેલું છે. ( તે હેતુ અમદાવાદવાળ ઝવેરી વાડીલાલ વખતચંદે વેચાતુ લઈને એશવાળ જ્ઞાતિના રૈનાને ધર્મશાળા વિગેરે ધમ કાર્ય માંજ ખપમાં આવે તે માટે સેાંખ્યું છે. ) તેના આગેવાન તરીકે શાહુ લલ્લુભાઈ કાળીદાસ તથા શેઠ બેચરદાસ પરસેાતમ તથા દયાળજી દેવકરણવાળા છે. અમદા વાદના ઝવેરી વખતચંદ્ન ાલતચંદ વિગેરે શ્રી મહાવીરસ્વામીનુ દેરાસર વિ. સં ૧૯૦૩ ની સાલમાં બંધાવ્યુ છે. તેમના વડવા મૂળ રહેવાસી વિજાપુરના હતા એમ કહેવાય છે. દેરાસર ભવ્ય છે તથા દનીય છે. દેરાસર આગળ ચાક છે. પૂજા ભણાવવામાં અનુકુળતાવાળુ અને સ્વચ્છ છે. અમદાવાદના શેઠે વાડીલાલ વખતચંદ્રુ તરથી ચાલીસ પચાસ વરસ લગભગથી શેઠ દયાળજી દેવકરણવાળા વહીવટ કરે છે. દેરાસરની પાષાણની પ્રતિમા ઉપર નીચે પ્રમાણે લેખ છે. શ્રી મૂળ નાયક મહાવીર સ્વામીની પ્રતિમા ઉપર विक्रम संवत १७०६ विद्यापुरीयसंघेन श्री महावीरजिन विम्बं कारापितं प्रतिष्ठितं च श्री विजयानंदसूरिभिः એ પ્રમાણે લેખ છે. विक्रम संवत् १७०६ ज्येष्ठ वदि ३ गुरुवासरे विद्यापुर संघेन सुपार्श्व बिम्बं कारापितं प्रतिष्टितं च विजयानंदसूरिभिः ।। विक्रम संवत १७०६ ज्येष्ट वदि ३ गुरुवासरे विद्यापुर संघेन श्री शान्तिनाथबिम्बं कारापितं प्रतिष्टितं तपागच्छ भट्टारक श्री विजयानंद मूरिभिः ॥ विक्रम संवत् १९२१ मल्लिनाथ बिम्बं कारापितं For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Male 0 छे. भाति वृद्धशाखायामर संभवनाथ (५३) विक्रम संवत १९०३ माघ वदि ५ शुक्रवासरे संभवनाथ बिम्बं कारापितं श्रोशवाल ज्ञाति वृद्धशाखायाम् मान बेम ઘસાઈ ગયે છે. અને તે અમદાવાદમાં હઠીસીંઘ શેઠે ૧૦૩ માં અંજન શલાકા કરાવી તે પ્રતિષ્ઠા વખતને છે. - એક પ્રતિમા ઉપર સંવત્ ૧૯૦૩ શાકે ૧૭૬૮ને લેખ છે અને તેને મોટે ભાગે સીમેન્ટથી દબાઈ ગયો છે એટલે વંચાત નથી. હઠીભાઈની પ્રતિષ્ઠાકાલને લેખ છે. विक्रम संवत् १७०६ ज्येष्ट वदि ३ विद्यापुरीय संघेन श्री वासुपूज्य बिम्ब कारापितं प्रतिष्टितं च तपागच्छे श्री विजयानंद सूरिभिः શ્રી મહાવીર સ્વામીના દેરાસરના બીજા માળની પાષા एनी प्रतिभा ५२नो वेभ. विक्रम संवत् १६२१ शाके १७८६ प्रवर्तमाने शुभकारि माघमासे शुक्लपक्षे सप्तमी तिथौ गुरुवासरे श्री राजनगरे वास्तव्य ओशवाल ज्ञातीय वृद्ध शाखायाम् अवेरी देवीदास तत् पुत्र तलकचंद सुत झवेरचंद तत् भार्या धनकोरबाइ तत् पुत्र वखतचंद्रेण श्री पद्मप्रभू जिन विम्बं कारापितं श्री तपागच्छ भट्टारक श्री शान्तिसागरसूरिभिः प्रतिष्ठितम् कल्याणमस्तु शुभमस्तु । विक्रम संवत १९२१ शाके १७८६ प्रवर्तमाने शुभकारी माघमासे शुक्लपक्षे सप्तमी तिथौ श्री गुरुवासरे श्री राजनगरे ओशवाल ज्ञातीय वृद्ध शाखायां झवेरी देवीदास सुत तलकचंद तत्सुत झवेरचंद भार्या धनकोरबाइ तत् पुत्र दोलतचंद श्री महावीरस्वामि जिनबिम्बं कारापितं श्री शान्तिसागर सूरिभिः । . वि. संवत १९२१ शाके १७८६ प्रवर्तमाने शुभकारि माघ मासे शुक्लपक्षे ७ गुरुवासरे श्रोशवाल वृद्ध शाखायाम् झवेरी देवीदास तत्पुत्र तलकचंद तत्पुत्र झवेरचंद .... .... .... For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org માટા લેખ છે. ( ५४ ) આગળના લેખ સીમેન્ટથી પુશઇ ગએલા છે. પશુ ઉપરના Acharya Shri Kailassagarsuri Gyanmandir धातुनी मूर्ति-भावडार गच्छे भावदेवसूरिभिः प्रतिष्टितं शीतलनाथ प्रतिमा श्री बडलीग्रामवासी.... શ્રીમહાવીરસ્વામીના દેરાસરની ધાતુપ્રતિમાએના લેખા. वि. संवत १५५३ वर्षे ज्येष्ट सुदि २ दिने ओसवाल ज्ञा० सा० जिणदे भा० राणी पु० धना भा० कुअरि पहिराज भा० प्रेमलदे भ्रातृवनानिमित्तं स्वश्रेयसे श्री आदिनाथ बिंबं कारापितं प्रतिष्ठितं श्री वृ० बोकडीयाव टंके भ० मुनिचंद्रसूरिभिः इंद्रीग्रामे ॥ पंयतीर्थी. .... For Private And Personal Use Only .... वि. संवत् १५७३ वर्षे फागणसुदि २ खौ श्री श्रीमाल - ज्ञातिय सं० श्रासा सुत्त सं० रंगा भा० रंगादे सुत डुंगर सं० ठाकर प्रमुख कुटुंब युतेन आत्मश्रेयसे श्री श्रेयांसनाथ चतुर्विंशतिपट्टः श्री आगमगच्छे श्री अमररत्नसूरि तत्पट्टे श्री सोमरत्नसूरिगुरूपदेशेन कारापितं प्रतिष्ठितम् च विधिना. विजापुरवास्तव्य. योवीशी. सं. १५८४ वर्षे चैत्र व० ६ गुरौ श्री हर्षपुरवास्तव्य, श्री श्रीमाल ज्ञातीय सं० हांसा भाहांसा सुत सं० अर्जुन भा० अमरादे नाडपा स्वश्रेयसे श्री आदिनाथविवं कारापितं प्रतिष्ठितं श्री वृद्धतपापक्षे श्रीधनरत्नसूरि श्री सौभाग्यसागर सूरिभीः ।। योवीशी. Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) सं. १.... वर्षे वैशाख सुदि १० दिने श्री श्रीमाली व्य० बवा० भा० सारू सुतेन........ पिहिराज देवा गोपीयुतेन व्य० प्रथम केन भा० हे....त्र नर्वेद प्रमुख कुटुंब सहितेन श्री शीतलनाथ विंबं का० प्र० श्री भावडार गछे श्री भावदेवसूरिभिः बडली वास्तव्यः ॥ ઉપરની ખડિત પચતીથી ( ૪ ) શ્રી વાસુપૂજ્યસ્વામીનું દેરાસર. વખારીયા શેઠ શીરચં≠ રૂપચ ંદે વિ. સંવત ૧૯૩૦-૩૨ માં મધાવ્યું છે. અને તે વખતે પ્રતિષ્ઠા કરી છે. શેઠ એચર શીરચંદના ગુમાસ્તા તરીકે વખારીયા શીરચંદ હતા. દેરાસર નાનુ છે, તેના વહીવટ વિ. સ’. ૧૯૫૨ ની સાલમાં પ્રેમચંદ સ્વરૂપચંદ કરતા હતા. પશ્ચાત્ દેશી નથુભાઇ મંછારામના કબજામાં આન્યું. તેમણે આગળ એટલેા કરાવી સુધરાવ્યું. પશ્ચાત્ સ`વત ૧૯૭૨ માં દાશી નથુભાઈ મંછારામ મરણુ પામ્યા પછી તે દેરાસર ચિન્તામણિ દેરાસરના ટ્રસ્ટીએના કબજામાં આવ્યું છે. હાલ તેની દેખરેખ સારી રીતે ચાલે છે. વાસુપૂજ્ય પ્રભુનું મુખ ઉત્તર દિશા તરફ્ છે, અને સામે રાજમા છે, આથમણી દિશાએ માળીનાં ઘર છે, દક્ષિણ દિશાએ દેશી માદરચદ માણેકચ ંદનુ ઘર છે, અને ઉગમણી દિશાએ લગેાલગ શ્રી શાન્તિનાથનુ દેરાસર છે. ( ૫ ) શ્રી શાન્તિનાથનું દેરાસર, વિજાપુરમાં પ્રખ્યાત શ્રીશાશ્રીમાળી શેડ બેચરદાસ સીર ચંદ વિક્રમ સંવત્ ૧૮૧૫ લગભગમાં જન્મ્યા હતા, અને વિક્રમ સંવત્ ૧૮૯૯ માં મરણ પામ્યા, તેમને બે પત્નિએ હતી, ગાયકવાડના કાઠીયાવાડના દિવાનજીના તે માદ્દી હતા. ભાગ્યવશાત્ For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (પ૬ ) તેએ અઢાર લાખ રૂપીયાના આસામી થયા હતા. તેમણે વિક્રમ સંવત્ ૧૮૭૨ ની સાલમાં ચેથીયાના કાંટમાં શ્રી શાન્તિનાથજીનું શીખરબંધી દેરાસર બંધાવ્યું. તેમાં એક ભેંયરું છે. મૂળનાયક શ્રી શાન્તિનાથનું મુખ ઉત્તર દિશાએ છે. દેરાસરની પશ્ચિમે તેમના ગુમાસ્તા શીરચંદ વખારીઆએ બંધાવેલું શ્રી વાસુપૂજ્ય સ્વામીનું ચામુખજીનું દેરાસર છે. ઉત્તર દિશાએ રાજમાર્ગ છે. ઉગમણું દિશાએ આણંદસૂરિ ગચ્છને ઉપાશ્રય છે, તથા ઉપાશ્રયને ચેક છે, તથા લીંબડો છે, દક્ષિણ દિશાએ શ્રાવકનાં ઘર છે, શ્રી શાન્તિનાથના દેરાસરમાં થઈને શ્રી વાસુપૂજ્યના દેરાસરમાં જવાય છે. શેઠ એચર શીરચંદના મરણ પછી નહાલ * શેઠ બહેચર સીરચંદ–વિજાપુરમાં વિશાશ્રીમાળી જૈન વણિક શેઠ બહેચરદાસ સીરચંદ ગાયકવાડી રાજ્યમાં પ્રસિદ્ધ માન્ય શેઠ થયા. શેઠ બહેચર સીરચંદ પ્રથમ લેકરે પરણ્યા હતા, બીજીવાર શેઠ ગલાબચંદ પુરચંદની બેન નહાલકાર સાથે પરણ્યા હતા, તેમને જન્મ આશરે સં. ૧૮૧૫ લગભગમાં થયો હતો. અને વિ. સં. ૧૮૯૯ માં મરણ પામ્યા હતા. વિ. સં. ૧૮૭૧-૭૨ માં શાંતિનાથના દેરાસરની પ્રતિષ્ઠા થઈ છે. તેમની સ્ત્રી શ્રાવિકા નહાલકે બાઈ, વિ. સં. ૧૯૨૮ આશો વદિ પાંચમે મરણ પામ્યાં શેઠ બેચરદાસ સીરચંદને લેદરાવાળી પત્નીથી વાડીલાલ નામને પાંચ વર્ષને પત્ર થયું હતું, અને તે પાંચ વર્ષને થઈ મરણ પામ્યા. બેચર સીરચંદની પુત્રી સુરજબા હતાં. સુરજને પુત્ર મેતિલાલ અને પુત્રી વિજી હતી. બહેચર શેઠની ગાદીએ બેતિલાલ આવ્યા. વિ. સં. ૧૯૧૦ જેઠ માસમાં કાલેરાથી મેતિલાલ શેઠ મરણ પામ્યા. પછી વજીબા ગાદીએ આવ્યાં. વિ. સં. ૧૯૨૨ માં વિઝબા મરણ પામ્યાં. નહાલકર બાઈએ સં. ૧૯૨૫ માં પુરૂષોત્તમ ઝવેર અને શેઠ છગનલાલ વખતચંદને ગાદીએ લીધા. નહાલકેરની બેનના પુત્ર પુરૂષોત્તમદાસ હતા. નહાલકરની બહેનના પુત્ર છગનલાલ વખતચંદ હતા. શેઠ બહેચર ભાઈની દુકાને કોડીનાર, અમરેલી, વડોદરા, અમદાવાદ અને વિજાપુર એ પાંચ ઠેકાણે હતી. ગાયકવાડ તરફથી નિમાયેલા કાઠિયાવાડના દિવાન વાચનાથ સાથે કાઠિયાવાડમાં મેદી તરીકે ગયા હતા, પશ્ચાત તે અઢાર લાખ રૂપીયાના આસામી થયા. શેઠે શાંતિનાથજીનું મોટું દેરાસર શિખરબંધી કરાવ્યું છે. તેમણે વિજાપુર ગામ સરણી કરી હતી. પદ્માવતીના દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. નહલકાર શેઠાણીએ સં. ૧૯૨૧ For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૭ ) કાર, શેઠાણી દેરાસરના વહીવટ કરતાં હતાં. પશ્ચાત્ પરશે તમ ઝવેર અને ખીજા શેઠ છગનલાલ બેચર વહીવટ કરતા હતા. વિક્રમ સંવત્ ૧૯૭૮ ની સાલમાં મન્ને પક્ષ તરફ્ના વહીવટ શ્રી ચિન્તામણીની પેઢીને સોંપવામાં આવ્યા છે. શેઠ પરÀાતમદાસ ઝવેરના વહીવટમાં રૂા ૧૬૦૦ દેરાસરના દેવા હતા, તે પેટે તેમણે પટવા પાળતુ એચર શીરચંદની હવેલીની સામેનું ટેહુલ તથા દેસાઈ મગનલાલના માઢમાં ઉર્દુ નિશાળનું મકાન છે તે એ મકાન પરસીતમદાસના વહીવટના ચાપડામાં સંવત્ ૧૯૬૧ માં વહીવટ કરનારાએ તરફથી સાનમાં લખી આપ્યાં છે. પાઢેચીયા વાડીલાલ હરોચંદુ તથા શાહ નાથાલાલ કાળીદાસ હાલ શ્રી શાન્તિનાથના દેરાસરના વહીવટ કરે છે. દેરાસરમાં કેટલીક મરામત કરવામાં આવી છે. દેરાસર દેખાવમાં ભવ્ય શૈાભાયમાન છે, દેરાસરમાં પાષાણુની પ્રતિમા ઉપર જે લેખા છે તે નીચે પ્રમાણે ઉતારવામાં આવ્યા છે. મૂળનાયક શ્રી શાન્તિનાથની પ્રતિમા છે અને તે વિજાપુરના માં વિન્નપુરથી પાલીતાણાના સધ કાઢયા હતા. તથા સ. ૧૯૨૬ માં વિદ્યાશાળામાં ઉજમણુ કર્યું હતું. વિદ્યાશાળામાં શેડ સરૂપચંદ હાથીએ પ્રથમ ઉજ મચ્છુ સ. ૧૯૨૫ માં કર્યું “શેઠાણી નહાલકારખાએ વિદ્યાશાળા બનાવવામાં દુશ હજાર રૂપીયા આપ્યા હતા. બે હજાર પૌષધખાતામાં આપ્યા હતા. સ ૧૯૨૯ માં સપ્તેશ્વરના તથા સ ૧૯૩૧ માં ભેાંયણીના મધ શેઠાણીના નામને વિદ્યાશાળા તરફથી સધ શેઠ રવચંદ ગુલાબચ ંદે તથા પુરૂષાત્તમ ઝવેર વગેરેએ કાઢયા હતા. શેઠાણી નહાલકારબાઇએ ગારાદેવીના કુવા કરાવ્યા. તથા હનુમાનવાળા આટલે તેમણે કરાવ્યા અને તે કુવાવાળું ખેતર કુતરાં ખાતે મૂત્યુ વગેરે ધણાં ધર્માદાન કર્યો છે. શે બહેચર શીર અણુસુરગચ્છના શ્રી શાંતિનાથ દેરાસર પાસેના ઉપાશ્રય કરાવ્યા હતા. તેમાં શ્રાવકા ધક્રિયા કરતા હતા તથા ડેડલીના ઉપા શ્રય પણ એચર શીરચંદે કરાવ્યા હતા. ગાયકવાડ સરકાર તરફથી શેઠ બહુચર શીરચંદ તથા શેઠ છગનલાલ બહેચર સુધી છત્રીમશાલ મળતાં હતાં. શ્રી શાંતિનાથના દેરાસરમાં રગમ ડપના ગામલામાં શેઠ બહુચર શીરચંદ્ર તથા તેમની એ પત્નીની મૂર્તિ ચિતરવામાં આવી છે. તેમાં વિ. સ` ૧૮૯૬-૧૮૯૮ ની સાક્ષને લેખ છે. ' For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( प८ ) સંઘે કરાવી છે. શ્રી વિજયાન દસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી છે, ખીછ એક માટી પ્રતિમા છે તેના ઉપર નીચે પ્રમાણે લેખ છે. विक्रम संवत् १८६३ वर्षे शाके १७५८ प्रवर्तमाने माघ शुक्ल दशमी बुधे राजनगरे प्रोशवाल ज्ञातीय वृद्ध शाखायाम् शाह निहालचंद्र तत्पुत्र खुशालचंद्र तत्पुत्र केशरीसींघ तत् भार्या सूरजबाइ तथा स्वश्रेयोऽथं अरनाथ बिम्बं निज भर्तृ भक्त्यर्थ शाह हठीसींधेन कारापितं प्रतिष्टितं च सागरगच्छे श्री शान्तिसागर सूरिभिः મૂળ નાયકની જમણી બાજુએ માટી પ્રતિમા છે, તેના ઉપર પણ વિક્રમ સ’વત ૧૮૯૩ ની સાલના ઉપર પ્રમાણે લેખ છે. ભ્રમતીમાં શ્રી પાર્શ્વનાથની ખંડિત પ્રતિમા છે તેના ઉપર વિમ संवत १७०६ विजापुर संघेन कारितं प्रतिष्ठितं च विजयानंद सूरिभिः मे प्रभा से छे. रंगमंडपना गोयलाभां शेठ मेयर શીરચંદ્ર તથા તેમની બે સ્ત્રીએની છખી ચિતરેલી છે, પણ હાલ ઘસાઇ ગઇ છે. તેના ઉપર સંવત્ ૧૮૯૬-૯૮ ના લેખ છે. તે વખતે છખી ચિતરાયેલી હાય અને તે વખતે શેઠશ્રી જીવતા હાય એસ જાય છે. દેરાસરની ભમતીમાં પ્રભુની જમણી તરફ પેસતાં ભેાંયરાનુ ખારણું છે અને તે વિક્રમ સ ંવત્ ૧૮૭૮ માં પૂરી દીધું છે પણ ઉઘાડવુ હોય તેા ઉઘડે તેમ છે. શ્રી શાન્તિનાથના દેરાની ધાતુ પ્રતિમાના લેખા. वि० संवत् १४८७ माघ वदि ८ सोमे श्री श्रीमालज्ञा ० विजापुर वेडा वास्तव्य श्रे० गोवाल भा० गुरदे सु० सहदे लघु भ्रातृकनाकेन भ्रातृज मेला - मांइया भोलादि - सहितेन स्वatra श्री धर्मनाथचतुर्विंशतिपट्टः का० प्र० श्री वृद्धतपागच्छे श्री रत्नसिंहरिभिः ॥ योवीशी. For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (43) वि० संवत् १५१७ वर्षे माघ सुदि प्रा० ० पथा भा० शाखी सु० माला श्रेयोर्थ भ्रातृ भीलाकेन भ्रातृतेजपाल - मिलादि कुटुंब युतेन श्री पद्मप्रभबिंबं का० प्र० तपागच्छे श्री रत्नशेखर सूरि पट्टे श्री लक्ष्मीसागरसूरिभिः || पंचतीर्थी, वि० संवत् १५३१ वर्षे माघ ० ८ उकेश सा० समधर भा० षादु पु० हरदासेन भ्रातृ जुठा शाखा भा० धनी जसमादे रमाई पुत्र हीरा धीरादि कुटुंब युतेन श्री प्रदिबिंबं का० प्र० तपा श्री सोमसुंदरसूरि संताने श्रीमद् लक्ष्मीसागर सूरिभिः ॥ पंचतीर्थी. वि० संवत १५६४ वर्षे फागण वदि ५ रवौ श्री श्रीमाले ज्ञा० ० धणसी भा० गोमती सु० लाला पदमा चांपाकेन स्वपितृभ्रातृ सामल श्रेयोर्थ श्री शान्तिनाथ बिंबं का० प्र० श्री आगमगच्छे श्री दसूरिभिः ॥ पयतीर्थी. ( ૬ )–શ્રી કુંથુનાથનું દેરાસર સુરતી વિશાશ્રીમાલી શા. મૂળચંદ હીરાચંદની વિધવા શ્રાવિકા તેજકાર ઉર્ફે નવી કાકીએ શ્રી કુંથુનાથજીનું દેરાસર વિ. સં ૧૯૨૭ માં બંધાવ્યુ છે. મૂલચંદ હીરાચદં મૂલ સુરતના રહેવાશી હતા, પશ્ચાત્ તેમનું કુટુંબ અહીં આવ્યુ હતુ. મુંબઈમાં તેમની દુકાન હતી. લક્ષાધિપતિ જૈન ગૃહસ્થ હતા, તેમના મરણ પછી તેજંકાર શ્રાવિકાએ વિદ્યાશાળાપાસે દેરાસર બ ંધાવવાના નિશ્ચય' કર્યાં. વિદ્યાશાળાનું મકાન અને દેરાસર બન્ને સાથે તૈયાર થવા લાગ્યાં. શ્રાવિકા તેજકાર નવી કાકીએ દશહજાર રૂપૈયા ખચી ને For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( :) દેરાસર બંધાવ્યું, દેરાસર ઉપર એક માળ કર્યો. ખંભાતથી શ્રી કુંથુનાથની પ્રતિમાને તેજકેર કાકી લાવ્યાં અને તેમની મૂલનાયક તરીકે પ્રતિષ્ઠા કરી. શ્રી કુંથુનાથની બે બાજુની એ માટી પ્રતિમાઆને તથા માલ ઉપરની મૂલનાયકની શ્રી સંભવનાથની પ્રતિમાને ઘાંટુથી મંગાવી હતી. ( ઘાંટુ પૂર્વે ધનપરાના ઢાકારની રાજધા નીનું ગામ હતું. તેમાં શ્રાવકાનાં ચાલીશ પચાશ ઘર હતાં. કાર્તિક પુનમ પછી વિજાપુરના સંઘ શ્રી ઘાંટુમાં સંઘ કાઢીને યાત્રા -દર્શનાથે જતા હતા. ધાંટુનું દેરાસર જીર્ણ થવાથી અમદાવાદવાળાશેઠ હઠીશગ કેશરીસંઘે વિ. સ’. ૧૮૯૦ માં બ્રાંટુમાં ભૈયરા સહિત દેરાસર કરાવ્યું હતું. પાછળથી ઘાંટુ ગામની પડતી થઇ. લડાઇમાં ઘાંટુ ગામ ભાંગ્યું તેથી ઘાંટુના ઢાકારે ધનપર્' ગામ વસાવી ત્યાં વાસ કર્યો. તેથી શ્રાવકાની વસતિ ઘટી ગઇ, તેથી ઘાંટુમાંથી શ્રી સ ંભવનાથ વગેરેની પ્રતિમાઓને વિ. સં. ૧૯૨૪ માં શ્રી ચિંતામણિ પાર્શ્વ - નાથના મંદિરમાં પરાણા તરીકે લાવીને મૂકી. પશ્ચાત્ વિ. સં. ૧૯૨૭ શ્રાવણુ સુદિ દશમે કુંથુનાથના દેરાસરમાં કુંથુનાથ ભગવાનની પ્રતિમા સાથે પ્રતિષ્ઠા કરીને પધરાવી ) તેમના વહીવટ નવી કાકી તેજકાર એન કરતાં હતાં. વિ. સ. ૧૯૫૧ માં તેમના મરણ પછી શેઠ ઘડેલાભાઈ નહાલચ ંદે દેરાસરના વહીવટ કર્યા. વિ. સં. ૧૯૫૭ માં ઘડેલાભાઇ મરણ પામ્યા, પછીથી ચિ ંતામણિ પારસનાથ પેઢી ખાતે દેરાસરના વહીવટ નાખ્યા. સુરતી ચુનીલાલ તેની દેખરેખ રાખે છે અને ચિ. પા. પેઢીના ટ્રસ્ટીઓ તરફથી વહીવટ ચાલે છે. ઘડેલાભાઈના વહીવટમાં ખીજા દશ પંદર હજાર રૂપૈયા આ દેરાસરમાં ખોયા છે. તેજકરકાકીએ પેાતાના મરણ પછી તેમની હવેલી ધ - ક્રિયા કરવા માટે સંઘને સોંપી હતી. કુલ ત્રીશ ચાલીશ હજાર રૂપૈયાના ખેંચ થી દેરાસર તૈયાર થએલું જણાય છે. દેરાસરની આગળ ચાક છે અને તે વિજાપુરની મધ્યમાં છે. પાસે કાપડ બજાર છે. પાસે શ્રાવકાનાં ઘર છે. દેરાસર ભવ્ય દર્શનીય છે. દેરાસર શિખરખ શ્રી નથી. કુંથુનાથના રંગ મંડપમાં પ્રવેશતાં ડાખી બાજુએ ગેાખલામાં શ્રી રવિસાગરજી ગુરૂરાજની તથા શ્રી સુખસાગરજી ગુરૂની પાદુકા વિ. સ’. ૧૯૭૧ માં સ્થાપવામાં આવી છે. શ્રી સ’ભવનાથની પ્રતિમા For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૧ ) પર વિ. સં. ૧૯૬૦ નો લેખ છે તેની આગળ નાની પ્રતિમા શ્રી શાંતિનાથની છે. તે ઉપર વિ. સં. ૧૬૭૮ ની સાલ ને લેખ છે. તે પર શ્રી વિજયદેવસૂરિનું નામ છે. શ્રી કુંથુનાથની ડાબી બાજુએ પ્રતિમા છે તે પર વિ. સં. ૧૯૨૧ માઘ માસ શુકલ પક્ષ સાતમે ગુરૂવારે રાજનગર અમદાવાદમાં વીશા ઓશવાળ ફતેહચંદ્રનું નામ છે. મૂલનાયકની પ્રતિમાની પાછળ લેખ છે, પણ તે બરાબર વંચાત નથી. તે પર વિ. સં. ૧૬૬૧ ને લેખ છે. પહેલાં પાષાણુની પ્રતિમાઓને વેંત વેંત ઉંચા ત્રણ ગઢ ઉપર બેસાડવામાં આવતી હતી પણ હાલ તે ઠેકાઓને કાઢી નાખી મૂલ પબાસણ ઉપર બેસાડવામાં આવે છે તેથી તથા પાછળની બાજુઓને ચૂના વગેરેથી સજજડ કરવામાં આવે છે તેથી પાછળનો લેખ વંચાતું નથી. હાલ તે પ્રમાણે ગુજરાતમાં પ્રાયઃ સર્વ ગામ નગરોમાં પ્રવૃત્તિ થવાથી પાષાણની પ્રતિમાઓના ઘણાખરા લેખો લેવાતા નથી અને લેતાં ઘણું અડચણ પડે છે. જે લેખો પ્રતિમાની પલાંઠી પર હોય છે અને બરાબર સ્પષ્ટ હોય છે તે ઉતારી શકાય છે. દેરાસરમાં ધાતુની પ્રતિમાઓના લેખ નીચે પ્રમાણે છે. શ્રી કુંથુનાથના દેરાસરની ધાતુ પ્રતિમાના લેખે. वि. सं. १४८९ वर्षे माघवदि २ शुक्रे धंधूका वास्तव्य श्री श्रीमाल ज्ञातीय श्रे० मुठा भा० लीलू सुत आसाकेनागमिक गच्छे श्री अमरसिंहमूरि पट्टे श्री हेमरत्नमरि गुरुपदेशेन श्री पार्थनाथादि चतुर्विंशतिपट्टः तयोः श्रेयसे कारितो विधिना प्रतिष्ठितः॥ ચાવીશી. वि. संवत् १५५३ वर्षे आषाढ शुदि २ रवौ श्री श्रीमाली ज्ञातीय सा० सीधर भार्या सोही सु० सा० जूठा भा० जसमादे सु० सा० महिपत्ति या. पदमाई सु० सा० डाहीमा-भाईयावखा नामकैः श्री अजितनाथ बिंब कारितं प्र० मलधार गच्छे श्री सूरिभिः सा० डाहीा पूजनार्थ ।। પંચતીથી. For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ( ૭ )–શ્રી રૂષભદેવજી કેશરીયાજીનું દેરાસર વિજાપુરમાં ભવ્ય શિખરબદી માટું દેરાસર શ્રી રૂષભદેવજીનું છે. તેની પ્રતિષ્ઠા વિ. સ', ૧૮૬૬ માં થઇ છે. દેરાસરના રંગમ ડપ મોટા છે. એક લાખ રૂપૈયા લગભગ ખર્ચે હાલ સુધી દેરાસરમાં થયું હાય એમ જણાય છે.( દોશી તેજપાલના પુત્ર વસ્તુપાલ અને વસ્તુપાલના પુત્ર હરખજી મને હરખજીના પુત્ર રાજસી અને રાજસીના પુત્રનુ નામ નીલાચંદ્ર અને નીલાચંદના પુત્રનુ નામ દોશી મુખચંદ. ખુબચંદના ગાદીધર ભાણેજ દોશી માદર અને આદરના પુત્ર પહેલા રવચ'દ, બીજા બેચર. દોશી વચઢના મહાસુખ અને મગન બે પુત્ર હતા. તેમજ દેાશી અહેચરના પુત્ર દલસુખ તેમના પુત્ર ડાહ્યાભાઈ અને ડાહ્યાભાઇના પુત્ર ભગુભાઈ તથા મણિલાલ એ બે છે. ) હાલ દોશી શિલાલ ડાહ્યાભાઈ શ્રી કેશરીયાજીના દેશસરના વહીવટ કરે છે, વિજાપુર સંધ તરફથી તેમને દસ્તાવેજપૂર્વક વહીવટ સોંપાયા છે. શ્રી કેશરીયાના દેરાસરનાં ખેતરાં વગેરેના વહીવટ કરવા તે પણ શ્રી કેશરીયાજીના દેરાસરના વહીવટ કરનાર તરીકે કરવા એ પ્રમાણે અમારા પ્રમુખપણા નીચે સ`ઘે ઠરાવ કર્યો છે. કેશરીયાજીની પાષાણુની પ્રતિમાઓ પરના નીચે પ્રમાણે લેખે છે. ૧ મૂલનાયક શ્રી કેશરીયાજી ઋષભદેવની પ્રતિમા પર લેખ છે તે ઘશે! ઘસાઈ ગયા છે. પણ वि. सं. १८८१ वर्षे शाके १७४७ वैशाख शुदि ६ खौ થ્રોશાન જ્ઞાતીય વ્રુદ્ધારવા............શેઠનુ' નામ વંચાતુ નથી. મતિષ્ઠિત મ૦ શ્રી પ્રાંતોમમિ वि. सं. १६२१ वर्षे शाके १७८६ राजनगरे ओोशवाल જ્ઞાતીય વૃદ્ધ સાવાયાં શેક મનુમાર્ તપુત્ર પત, માગળ અક્ષર રાળથી દટાઇ ગયા છે તેમની તરફથી વા તેમની માતાએ મૂર્તિ કરાવી એમ લખ્યું છે, For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (3) वि. सं. १८८१ शाके १७४७ वैशाख सुदि ६ खौ श्रोशवाल ज्ञाति वृद्धशाखायां दोशी नीलचंद राजश्रीकेन श्री महावीर बिंबं कारापितं प्रतिष्ठितं च आणंदसोमसूरिभिः वि. सं. १९२१ शाके १७८६ माघ सुदि ७ दिने गुरुवारे राजनगर वास्तव्य पोशवाल ज्ञातीय वृद्ध शाखायां श्री भगुभाइ तत्पुत्र दलपतभाइ............... ....................राजयी सक्ष२ हुमाया छे, इसयतमा मार तेमनी भातानी शमी प्रतिभा छे. श्री अजितनाथ बिंब कारापितं प्र०........ वि. सं. १८८१ शाके १७४७ वैशाख सुदि ६ रविवारे मोशवाल ज्ञातीय वृद्ध शाखायां दोशी नीलचंद भार्या श्राविका कुशलबाइ श्री शान्तिनाथ बिंबं कारापितम् प्रतिष्ठितं च आणंदसोमसूरिभिः। वि. सं. १८८८ माह सुदि ५ दोशी रवचंद बादर तद्भार्या उजमबाइ तया श्री पार्श्वनाथ विवं कारापितम् । प्र० श्री आणंदसोमसूरिभिः દેશી ખુબચંદભાઈ વિસં. ૧૮૮૯ સુધી વિલમાન હતા. વિ સં. ૧૮૯૦માં તે મરણ પામ્યા. તે એંશી વર્ષના થયા હતા. વિ સં. ૧૮૬૬ના વૈશાખ વદિ છઠે શ્રી કષભદેવજીનું દેરાસર બંધાવ્યું તેમાં ઉત્તર દિશાના ગંખલામાં નીચે પ્રમાણે પ્રશસ્તિ લેખ છે – स्वस्ति श्री नृप विक्रमार्क समयातीत वि. सं. १८६६ ना वर्षे शाके १७३१ प्रवर्तमाने वैशाख मासे कृष्णपक्षे षष्ठी दिने गुरुवासरे श्री विजापुर नगरे वास्तव्य अोशवंश ज्ञातीय वृद्ध शाखायां दोशी राजसी भार्या देवबाइ तत्पुत्र दोसी नीलाचंद भार्या कुसलबाइ तत्पुत्र कुलोद्योतकारक दोशी खूबचंद भार्या सांकली तस्य धर्मात्मज भा० बादर स्तेन श्री नवीन प्रासाद कारापितः श्री For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૪) ऋषभदेव बिंबं स्थापितं वृद्ध तपागच्छे लघु पौषधशालायां भट्टार्क श्री श्री मुनीन्द्र सोमसूरीश्वर तत्पट्टे भट्टारक श्री राजविमलसोमसूरीश्वर तत्पट्टे भट्टारक श्री आनन्दसोमसूरीश्वरजी प्रतिष्ठित्तं चिरं भूयात् कल्यामस्तु शुभम् ॥ શેઠ ખૂબચંદભાઈ છ લાખ રૂપિયાના આસામી હતા. તેમણે દેરાસર બંધાવ્યા પછી વિ. સં. ૧૮૭૦ માં આબુજીની યાત્રાને સંઘ કાવ્યો હતો. તેમાં દશ હજાર જેને હતા. તેમણે ચોમાસાના ચાર માસમાં ઘાંચીઓની ઘાણીની પાખી પળાવી તથા લુવારની ચોમાસાની સત્રીની પાખી પળાવી, તથા વિજાપુરની ચારે તરફ જોઈયે, જળ ન નાખે તથાયનું કામ ચેમાસાનું પાંચ તિથિન કરે એવી ભાઈઓ પાસે પાખી પળાવી. તથા વિજાપુર તાલુકાનાં ૧૦૮ એકસો આઠ ગામનાં કુતરાને એક દિવસે જમાડ્યાં. કુંભારની ચોમાસાના ચાર માસની અને ચાલુ પંચતિથિઓની પાખી પળાવી. વિજાપુર ગામ સરણી તેમણે કરી. તેમણે આખા અમદાવાદ શહેરના શ્રાવકેની નવકારશી જમાડી અને દરેકને એકેક નવકારવાળી આપી. શ્રી અષભદેવજીના દેરાસરખાતે હાલ બે ખાતરવાડા અને એક અડધું નખતરૂ ખેતર છે. અને દેરાસરખાતે ત્રણ દુકાને છે. શ્રી ઋષભદેવના દેરાની ધાતુ પ્રતિમાના લેખ वि. संवत् १५१४ वर्षे महा सुदि ६ बुद्धे उपकेश ज्ञातीय लघुसंतानीय मं० सामल भा० लाडी पु० कल्हाकेन भा० कल्हमदे पुत्र धीर सहितेन प्रात्मश्रेयसे श्री नमिनाथ बिंब कारितं प्रतिष्ठितं श्री उपकेश गच्छे श्री द्विवंदनीक वृद्ध शाखायाम् श्री સિમિત હામી ને પ થી. પંચતીથી संवत् १५६६ वर्षे पोष वदि ५ सोमे श्री श्रीमाल ज्ञातीय श्रे० देवा भा० देवलदे सु० हांसा भा० हांसलदे सुत कामा कोका बीरा वरदे हांसाकेन स्व पुण्यार्थ कुंथुनाथ चतुर्विशति विवं For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कारितम् पिप्पल गच्छे श्री पवाणंदसूरि पट्टे श्री विनयसागरसूरि प्रतिष्ठितम् वीजापुर वास्तव्यः ।। योवी. संवत् १५१० वर्षे आशाढ शुदि २ वीसलनगरे ऊकेश क० वीरूया भा० विल्हणदे पु० भुंभवेण भा० भरमादे पु० हेमा भा० हेमादे पु० ईसरादि कुटुंबयुतेन श्री शीतल बिंबं का०प्र० तपागच्छेश श्री सोमसुंदरसूरि शिष्य श्री रत्नशेखरसूरिभिः ॥ પંચતીથી ઉપરની પંચતીથી પ્રાચીન છે; પરન્તુ લેખ ઘસાઈ ગયેલ હોવાથી બરાબર વંચાતા નથી. सं १२६० वर्षे...... . . . . ......................................... (૮) શ્રી અરનાથનું દેરાસર–દેશી હકીશંગ નાનાએ તથા હેમચંદ નાનાએ શી ખબચંદ દેશીના રૂષભદેવજીના દેરાસર પાસે નાનું શિખર વિનાનું શ્રી અરનાથનું દેરાસર વિ. સં. ૧૮૭૩ માં કરાવ્યું છે. દેરાસરમાં મૂલનાયક શ્રી અરનાથજી છે અને તેમની દષ્ટિ ઉત્તર દિશામાં રાજમાર્ગ તરફ છે. શ્રી અરનાથની પ્રતિમા પર નીચે પ્રમાણે લેખ છે– वि० सं० १८७३ माघ सुदि ७ श्री अरनाथबिंब विजापुरे दोशी हठीसंघेन तथा हेमचन्द्रेण कारापितं प्र० आणंदसोमसूरिभिः ___ वि० सं० १८८८ माघ सुदि ५ चन्द्रे दोशी हठीभाइ नानाभाइ....................कारापित..... . . . . . . . .. . . For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वि० सं० १८४२ ना शाके १७५८ माघ सुदि ७ गुरुवारे राजनगरे वास्तव्य रायचंद तत्पुत्र दोलाभाइ................ ઘસાઈ ગયે છે. ડાબી બાજુની માટી પ્રતિમા પર લેખ નથી. અરનાથના દેરાની ધાતુ પ્રતિમાના લેખો संवत् १५७८ वर्षे माघ वदि ८ खौ श्रीमाली ज्ञा. व्य. ओघरेण भा. महुपुत्र्या पत्तन वास्तव्य. झवा भा० पोमीपुत्र डुंगर भा० भरमी नाम्न्या स्वश्रेयसे श्री पार्थनाथ बिंबं का० प्र० तपागच्छेन श्री हेमविमलसूरिभिः ।। श्रीरस्तु. यतीथी. संवत् १५८३ वर्षे ज्येष्ठ शुदि १३ उकेशवंशे कूकडा चोपडा गोत्रे मं० गणीसा भार्ता तारू पुत्र मं० पंचायणेन पत्तन वास्तव्येन भा० कूमारि पुत्रं मं० मंगलादिसहितेन पुण्यार्थ श्री विमलनाथ विवं का० प्र० श्री खरतरगच्छे श्री जिनहंसमरिपट्टे श्री श्री जिन माणिक्यसूरिभिः स्वश्रेयोर्थे । संवत् १६३६ वर्षे फागण शुदि १० गुरौ वृद्धनगर वास्तव्य ओशवंशीय वु० धना भा० भजाई पुत्र देविदास भा० देवदले प्रभृतिकुटुंबैः श्री शीतलनाथ बिंबं का०प्र० तपागच्छाधिराज श्री हीरविजयसूरिभिः ।। यतीथी. (૯) શ્રી ગાડીપાશ્વનાથનું દેરાસર–વિજાપુર દેશીવાડામાં જૂમખા વેલજીના માઢમાં-શ્રી ગેડી પાર્શ્વનાથનું દેરાસર દેશીવાડાના શ્રાવકોએ બંધાવ્યું છે. તેમાં અગ્રગણ્ય ભાગ લેનાર શેઠ જનાજ્ઞા પિતાંબરદાસ શેઠ જૂમખા વેલજી તથા શેઠ મોહનલાલ જેઠા, શેઠ લલુભાઈ જીવરાજ, શેઠ દલસુખ નથુ વગેરે છે. શેઠ જૂમખા વેલજી, મૂળથી દેરાસરનો વહીવટ કરતા હતા. શેઠ શેકુળભાઈના મરણ પછી શેઠ ચંદુલાલ ગોકુળભાઈએ વહીવટકર્યો, પછીથી For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમણે શેઠ ગોકળભાઈ મલકચંદને દેરાસરને વિ૦ ૧૯૭૦ માં વહીવટ સેં. શ્રી પદ્માવતીના દેરાસરમાંથી ગેડી પાર્શ્વનાથની મૂર્તિને લઈને ત્યાં વિ. સં. ૧૯૪૫ ના માઘસુદિ ત્રાદશીના રેજ પ્રતિષ્ઠા કરી પધરાવી. ગેડી પાર્શ્વનાથજીના દેરાસરની મૂળ જગ્યાએ પહેલાં દોઢસો વર્ષથી એક ઘર દેરાસર હતું. તે દોશી શેઠ હિમા હાથીની ફઈએ કરાવ્યું હતું. ધવળ ડુંગરશીની હવેલી છે ત્યાં પહેલાં ઘર દેરાસર હતું. પહેલાં શેઠ દલસુખભાઈ નથુભાઈના મેડા પર ઘર દેરાસર હતું એમ સુરજમલ શેઠ કહે છે. મૂળ નાયક શ્રી ગેડી પાર્શ્વનાથની પ્રતિમા પર લેખ નથી. મૂળ નાયકની ડાબી બાજુએ–આદિનાથની પાષાણુની પ્રતિમા પર નીચે પ્રમાણે લેખ છે– विक्रम सं० १६४५ ना माघ सुदि १० शुक्रवासरे श्री आदिनाथ विकारापितं धनपतसिंह बहादुरेण श्री विजयराजसूरिराज्ये तपागच्छे । विक्रम सं० १९०२ ना वर्षे शाके १७६८ माघ वदि ५ अमदावाद वास्तव्य ओसवाल ज्ञाति सिसोदिया वंशे वखतचंद खुशालचंद भार्या. મૂળ નાયકની જમણી બાજુની પાષાણની " પ્રતિમા લેખ. પ્રવપ્રભુની પ્રતિમાને લેખ. संवत् १६०३ वर्षे शाके १७५८ पद्मप्रभ जिमबिंब प्रतिष्ठितम् अमदावाद वास्तव्य पोसवाळ ज्ञाति वृद्ध शाखायाम् हठीसिंग શાસંગ ....તપાપને પ્રતિકૃતિ આ લેખમાં કેટલાક અક્ષરે ચીમેટમાં દબાઈ ગયા છે તથા કેટલાક અક્ષરો વંચાતા નથી, .. वि. संवत् १९२१ ना वर्षे शाके १७८६ प्रवर्तमाने મુવીરે પારસનાથવ ગતિષ્ઠાવિત છીપાન For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १८ ) नगरे वास्तव्य ओसवाल ज्ञाति कुमलोलगोत्रे सिसोदियावंशे वृद्ध शाखायाम् माडीना अक्षरी थी भेटथी हमाई गया छे. દેરાસરની ઉપરના મૂળનાયક શ્રી ઋષભદેવજીની પ્રતિમાજીના લેખ— वि संवत् १९०३ माघ वदि ५ तिथौ भृगुवासरे गाम गेटी वास्तव्य श्रीमाली वृद्धशाखा समस्तसंघेन स्वश्रेयोर्य श्री ऋषभनाथबिंबं कारापितम्. પીત્તળની પંચતીર્થીના એક હાથ જેટલા પટ્ટ છે તેના ઉપર નીચે પ્રમાણે લેખ છે. वि. सं. १६८७ वर्षे शाके १५५२ प्रवर्तमाने तपागच्छे लघुशालायां पूज्य श्रीहेमसोमसूरि तत्पट्टे पूज्य श्री विमलसोमसूरिभिः प्रतिष्ठित: श्री विद्यापुरवास्तव्य दोशी विमलशी लखमशी दोशी देवजी वासिया दोशी नाथा दोशी वस्तुपाल दोशी रतनशी दोशी बजिया दोशी लहुजी दोशी शिवजी जयचंद दोशी माणका राजपाल शा. वर्धमान मणि वीरजीना माणका वारदास शा. कुअरीया रामदास फ० कुअरीया शा. वासिया कीका प्रमुख श्री संघेन री रीमयपट्टः कारितः त्रयोदश सेवमानः आचंद्रार्क यावत्. શ્રી ગાડીપાર્શ્વનાથના દેરાની ધાતુ પ્રતિમાના લેખ. संवत् १५०३ वर्षे माह वदि ३ शुक्रे श्री श्रीमाल ज्ञातीय मं० रतनसूत मं० शउक भार्या रमादेत्तयोः सु० मं० हरिदासेन मं० लूंढां पातायुतेन स्वश्रेयसे श्री शांतिनाथबिंबंकारितं प्रति० आगमगच्छे श्री सिंह रत्नसूरिभिः ।। For Private And Personal Use Only पंयतीर्थी. Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (८) संवत् १५१० वर्षे मागशर शु. १५ दिने प्राग्वाट झा० व्य० देवराज भा० रत्नसुत हालाकेन भा० कमिणिसु... .कादिकुटुंबयुतेन स्वमातृश्रेयोर्य श्री आदिनाथ चतुर्विंशतिपट्टः का० प्रति० तपाश्री रत्नशेखरसूरिभिः सांबोणवासि ॥ गोपीशी. संवत् १५१६ वर्षे आषाढ शुदि ६ शुक्रे वेडा वास्तव्य श्री श्रीमाल ज्ञातीय श्रे० पाता भा० पाल्हणदे सुत सालिगनाम्ना भा० धनी सुत नरपाल रामा प्रमुख कुटुंबयुतेन श्री आदिनाथबिंबं कारितं प्रतिष्ठितं वृद्ध तपापक्षे श्री रत्नसिंह सूरिभिः ॥ प'यतीर्थी. संवत् १५३० वर्षे माह सुदि १३ खौ प्राग्वाटज्ञातीय दोसी तुला भा० नामलदे सुत दो० सालिगेन भार्या रमी तथा भार्या जसो भ्रातृपुत्र साधारण सहितेन भ्रातृ सिधरश्रेयोर्थ श्री कुंधुनाथबिंबं का० वृद्धं तपापक्षे भ० श्रीजिनरत्नसूरिभिः प्रतिष्ठितं ।। ઉપરની પંચતીથી. હું ખડ જૈનનુ ઘર દેરાસર. સુતારવાડામાં અરનાથના દેરાસરની અગ્નિકુણુમાં નજીકમાંજ હું ખડ જૈનાનુ ધર દેરાસર છે. તેમાં પાષાણુની એ પ્રતિમાઓ છે અને ધાતુની પાંચ-છ પ્રતિમાએ છે. એક શ્વેતાંબર જૈન ધાતુ પ્રતિમા છે તે પર નીચે પ્રમાણે લેખ છે. वि. सं. १३३४ ज्येष्ठ सुदि ३ बुधे खडायता ज्ञातीय ठ० सूज भार्या पद्मिनी क्रु श्री आदिनाथविंबं कारितं प्रतिष्ठितं च सुमतिप्रभसूरिणा વિજાપુરમાં વ. સ. ૧૭૯૦ થી ૧૮૭૦ લગભગમાં સુતારવાડા તથા માલીવાડામાં હુખડ જૈન વાણિયાનાં પચાસ સાઠે ઘર હતાં. જૂના વિજાપુરમાંથી વિ. ૧૬૯૦ લગભગમાં તેઓએ નવા For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( Q) વિજાપુરમાં કે જ્યાં પહેલાં મુસલમાનેએજ વાસ કર્યાં હતા ત્યાં વસતિ કરી અને જૈન દેરાસર તથા ઉપાશ્રય ખ ધાવ્યા પણ તે પાછળથી સત્તરસેની સાલમાં સુસલમાન સુબાઓના વખતમાં દેરાસર ભાંગવામાં આવ્યુ`. પીવરી યાને પૂરી નામની જૈન હુંખડ શ્રાવિકાને સુસભ્ભાન ધર્મમાં ગમે તે રીતે લીધી અને ત્યાં મસ્જીદ મનાવી. તેના લાંયરામાં પ્રતિમાઓ હતી એમ વૃદ્ધો કહેતા હતા. હાલ નવી વિશાલમસ્જીદ મનાવવામાં આવી છે. પીવરીની કમ્ર મસ્જીદમાં પેસતાં ડાબા હાથે છે. વિજાપુરમાં વીશ વર્ષ પૂર્વે એક એ હુખડનાં ઘર હતાં. હવે હું ખડ જૈનનું ઘર નથી. આજુબાજુના ગામડાના હુમડ જૈના દશનાથે આવે છે. હુંખડના દેરાસર ખાતે દુકાન છે. વેતાંબર જેનેાની સંભાળ નીચે ઘર દેરાસર છે. પાસે હું ખડ જૈનાને ઉતર વાની જગ્યા છે. 14000OOK. Acharya Shri Kailassagarsuri Gyanmandir विजापुरनी जैन संस्थानो. જૈન સસ્થાઓ ૧૮ છે તેની વિગત (૧) સવેગીના ઉપાશ્રય—દોશીવાડામાં સવેગી જૈન ઉપાશ્રય વિ. સ’. ૧૭૬૦ લગભગમાં અનેલે છે એમ વૃદ્ધો કહે છે. જ્યારે યતિઓમાં શિથિલતા આવી ત્યારે પન્યાસ શ્રી સત્યવિજયજીએ ક્રિયાદ્વાર કર્યો. શ્રી સત્યવિજયજી પંન્યાસ, અઢારમા સૈકાના મધ્યકાલ સુધી વિદ્યમાન હતા. શ્રી સત્યવિજયજી વગેરેને સંવેગી સાધુઓ કહેવામાં આવતા હતા. વિજાપુરમાં સવેગી ઉપાશ્રય પૂર્વે યતિઓના ગચ્છ સંબંધી ઉપાશ્રય હતા, વડીપેાશાળ, લહુડીપેાશાળ, અણુસૂરિ અને દેવસૂરિ એ ચાર ગચ્છવાળાની ચાર પાશાળા-પાષધશાળાએ હતી. શ્રી સત્યવિજયજીના સાધુઓને એ ચાર પેાશાળામાં પ્રાય: ઉતારા મળતા ન હેાવાથી સવેગીને ઉપા શ્રય થયેા. તપાગચ્છીય વિજય, વિમલ, સાગર, સજ્ઞક સાધુએ ત્યાં ઉતરતા હતા. વિ. સ’ ૧૮૬૦ લગભગમાં સવેગી ઉપાશ્રયના આગ ળના ભાગ મનાવવામાં આવ્યા. તેના વહીવટ દોશીવાડાના આશવાળ જૈન કરે છે. હાલ દેશી માહનલાલ જેઠાભાઈ વગેરે સંવેગી For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) ઉપાશ્રયના વહીવટ કરનારા આગેવાને છે. ઉપાશ્રયની આગળ ચગાન છે. ઉપાશ્રયની દક્ષિણ બાજુએ ખેતર છે. પૂર્વ બાજુએ શેઠ બાદરભાઈ કંકુચંદની વાડી છે. પશ્ચિમે શ્રાવકનાં ઘર છે. ત્રણ ચારસેં મનુષ્યો બેશી શકે એટલે મેંટે છે. હાલ જીર્ણ થવા લાગ્યો છે. દેશીવાડાને સંવેગીને મૂલ ના ઉપાશ્રય છે તે હાલમાં હયાત સુરજમલ શેઠના વડવાએ કરાવ્યો હતો. (૨) બાદરવાડી–સંવેગીના ઉપાશ્રયની પૂર્વે બાદરવાડી કરવામાં આવી છે. જૈન શેઠ કંકુચંદ બેચરના પુત્ર રવચંદભાઈ, શેલાભાઈ, મગનલાલ, બાદરભાઈ અને ઉમેદભાઈ એ પાંચ પુત્ર પૈકી બાદરભાઈ વ્યવહારમાં ઘણા કુશળ, દાની અને પ્રભુભક્ત હતા. તેમના મૃત્યુ પછી તેમના સ્મરણાર્થે ભાદરવાડી બંધાવવામાં આવી છે, તે જગ્યામાં પૂર્વે નિશાળ હતી. વિ. સં. ૧૯૫૭માં બાદરવાડી બંધાઈ છે તેમાં જૈન સાધુઓ અને યાત્રાળુ જેને ઉતરે છે, તથા શ્રાવિકાઓને ત્યાં ધાર્મિકશાસ્ત્ર ભણાવવામાં આવે છે. નવકારશી, પાખી, નાત વગેરે જમણે કરવા માટે તે ખપમાં આવે છે. શેઠ ઉમેદભાઈ કંકુચંદ વગેરે બાદરવાડીને વહીવટ કરે છે, વિ. સં. ૧૭૨ માં બાદરવાડીમાં શેઠ મગનલાલ કંકુચંદે ઉજમણું માંડયું હતું અને કાંઠાની સત્તાવીશનું ચાખડું કર્યું હતું. (૩) હઠીભાઈની ધર્મશાળા –દોશીવાડામાં છે. તે બંધાવનાર અમદાવાદમાં સં. ૧૯૦૪ લગભગમાં શેઠ હઠીશિંગ કેશરીભાઈ વિદ્યમાન હતા. જાતે ઓશવાળ હતા. વ્યાપારમાં કરોડો રૂપૈયા તેમણે મેળવ્યા હતા. અમદાવાદમાં દિલ્લી દરવાજા પાસે હઠીભાઈની વાડી છે અને તેમાં તેમણે બાવન જિનાલયનું મેટું જૈન મંદિર બંધાવ્યું છે. તેમાં મૂલનાયક તરીકે શ્રી ધર્મનાથ તીર્થ. કરની પ્રતિમા છે. અનેક યુપીયને ગવર્નરે વગેરે તેને જેવા આવે છે. હકીશંગ શેઠે પોતાના સગા વ્હાલા વગેરેને ખાનગી મદત તરીકે એંશી લાખ રૂપિયા આપ્યા હતા. પાલીતાણાના માર્ગે જ્યાં જ્યાં સંઘ જાય છે તેવા ગામોમાં તેમણે ધર્મશાળાઓ બંધાવી છે, તેમની પત્ની હરકોર શેઠાણીએ સમેતશિખરને સંઘ કહાલ્યો હતા, તેમને સરકારની પદવી આપવામાં આવી હતી. તે શેઠ હઠી For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) શંગ તરફથી દેશીવાડામાં જૈન ધર્મશાળા બાંધવામાં આવી છે. સં. ૧૯૦૫ લગભગમાં ધર્મશાળા બાંધવાનું કામ પૂર્ણ થયું હતું. શેઠાણું રૂખમણું તથા મેતિકુંવરના ગુરૂશ્રી નેમિસાગરજી મહારાજ હતા. તે ઉપાશ્રયમાં ઉતરતા નહોતા પણ ધર્મશાળામાં ઉતરતા હતા, તેથી ધર્મશાળા બંધાવવાની લાગણું શેઠાણીના મનમાં પ્રગટી હતી. શ્રી નેમિસાગરજી મહારાજ જ્યારે વિજાપુરમાં પધારતા હતા ત્યારે ઘણી વખત તેમાં ઉતરતા હતા, તેમાં તેમનાં ધર્મશાસ્ત્રો મૂકવામાં આવ્યાં હતાં અને ત્યાં કુલા બાદર વગેરે તે પુસ્તકોની જાળવણુ કરતા હતા. વિ. સં. ૧૯૬૨ ની સાલમાં મોહનભાઈ તારાચંદે શ્રી નેમિસાગરજીને ભંડાર અમને સોંપે હતે.દેશી દલસુખભાઈ નથુભાઈ પહેલાં અમદાવાદવાળા તરફથી દેખરેખ રાખતા હતા. હાલમાં દેશી પિપટલાલ દલસુખભાઈ દેખરેખ રાખે છે તથા વહીવટ કરે છે. જૈન યાત્રાળુઓને તેમાં ઉતરવા દેવામાં આવે છે. જૈન સાધુઓ અને સાધ્વીઓ પણ ત્યાં ઉતરે છે. જેને નવકારશી નાત વિગેરે તેમાં કરીને જમે છે. તેની પાસે એક કુઈ છે તેથી જલની સગવડ છે. શેઠ હઠીશિંગભાઈએ અમદાવાદ મળે બહારની વાડીના દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવી હતી તે વખતે શ્રી નેમિસાગરજી ત્યાં ભાવનગરથી એકદમ વિહાર કરીને પાંચ દિવસમાં આવ્યા હતા અને મુહૂર્ત બદલવા જણાવ્યું હતું; પણ મુહૂર્ત ન બદલ્યું અને પ્રતિષ્ઠા કરી તે વખતે વીશ હજાર જેને ભેગા થયા હતા અને એકદમ કેલેરા ફાટી નીકળે તેથી એક હજાર જેને કેલેરાને ભેગા થઈ પડ્યા હતા, તેમાંથી ઘણું મરી ગયા કેટલાક બચ્યા. જયાં ઘણુ મનુષ્યો ભેગા થાય છે અને કુવા વગેરેનાં પાણું બગડેલાં, દૂષિત, કોલેરાના જતુવાળા હોય છે તો તેના પાનથી કેલેરા ફાટી નીકળે છે. હઠીશંગ શેઠે આબુજી વગેરેને સંઘ કાઢીને પંચતીથીની યાત્રા કરી હતી. તેમણે તારગાજીની યાત્રા કરવા તથા કુંભારીયાની યાત્રા કરવા સંઘ કાઢ્યો હતે. વડનગરના એક યાચક યરામ બ્રાહ્મણે હકીશંગ સંઘવી પાસે ઘણ રૂપીયાની દામ દક્ષિણ માગી તેથી હઠીસંગ સંઘવીએ ના પાકે તેથી તેને સંઘવીપર ગુસ્સો આવ્યા, દૈવયોગે તારંગાથી કુંભા For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૩ ) રોયાજી જતાં કોલેરા ફાટી નીકન્યા, તેનું કારણુ કૃષિત જલ અને ખાખ હવા હતી, કે લેશ ફાટી નીકળતાં સ’ઘમાંથી કેટલાંક મનુષ્યા મરણ પામ્યાં તેથી તેએ અમદાવાદ તરફ પાછા ફર્યા, ત્યારે પેલા કોષી થએલા બ્રાહ્મણે ગપ્પા મારી કે અંબાજી માતાએ સંધમાં કોલેરા મૂકો. અને તે તિયાને ખાઇ ગઇ. “રત્નચિંતામણિ અથવા દેવી મહાત્મ્ય ” નામનું પુસ્તક સિદ્ધપુર જ્ઞાન વર્ધક સમાજે સને ૧૮૦૮ વિ. ૧૯૬૪ માં છપાવ્યુ છે. ક. ૦-૮-૦ છે. તેમાં યદુરામ બ્રાહ્મણે દ્વેષથી જૈનોને હલકા પાડવા માટે પૃષ્ટ ૬૯ થી બહુચરાજીની ગરમી જોડી છે. તેમાં તેણે પેાતાને સંઘવી તરફથી દક્ષિણા ન મળી તેથી પેટના ભૂખ્યા ગામ ખાળે તે ન્યાયે તેમાં નીચે પ્રમાણે કડવાશની લાગણી પ્રગટાવે એવા શબ્દો જોડ્યા છે. गुणकाओ मांहे नाचती हो बहुचरी ॥ जतिए गति मति फेरवी हो बहुचरी । एक मतिना श्रावक हो बहुचरी, शक्ति जतीधोने खाइ गइ हो बहुचरी ॥ श्रावकनुं संगी जे थशे हो बहुचरी ॥ તેના જબના મોન | પૃષ્ટ ૭૨ બીજી ગરમી વળ્યો. કુંઢીયા તારો ढंग, देवी ततो राख्यो रंग " हेमो कहे छे हठीने हवे, कढ़ी न कार्ड संघ " हेमे ओढी चुंदडीने; हठीए पहेरी चूडी, एम करीने ઘેર પરૂ છે. તેમા ક્રૂટીની નોકી ॥ ઇત્યાદિ વાકયાથી જેનામાં કડ વાશની-ગુસ્સાની લાગણી ફેલાય છે. વિજાપુરમાં એ ઠેકાણે માંડવી વગેરેમાં ગરબા ગવાય છે. જગત્માં માતા દેવી તે માતા છે, તે પાતાના પુત્રાને મારી નાખતી નથી. જેના અખિકાને રક્ષિકા માને છે, તે જૈનધર્મની રખવાળી કરે છે તે જતિયાને મારી નાંખેજ નહિ. ધમાં સાધુ અગર જિતને કેલેરા થયા નહતા. અ ંબિકાની મૂર્તિ તથા દેરી વિમળશા જૈને કરાવી છે ત્યાંથી મૂર્તિ ગુમ થઈ છે. અંબિકા માતાની માગળ ખકા પાડાઓના વધ થતા હતા. જૈનો વગેરે હિંદુઓના પ્રયાસથી દાંતાના રાણાએ પાડાના તથા અકા આના વધ થતા અટકાવ્યેા છે. (વિ. ૧૯૭૯ માં) શ્રી ખાવીશમા તીર્થકર નેમિનાથના શાસનની અધિષ્ઠાયિકા દેવી અંખિકા છે. જૈનો જૈન શાસનનો વિધિ પ્રમાણે અંબિકાને માને-પૂજે છે; છતાં જૈન સંઘની ૧૦ For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૪ ) નંદા થાય એવી કેટલાક હિંદુએ આ બે ગરબીઓ ગાય છે, આથી અને કામની સુલેહના ભંગ થવાના પ્રસંગ પેદા થાય છે, જૈન સંઘની હલકાઈ કરવાને માટે ફકત દ્વેષથી એ ગરમી આ ગવાય છે, તેમાં ખિકા દેવીને કાંઇ લેવા દેવા નથી. વિજાપુરમાં સુજ્ઞ ગ ંભીર એવા બ્રાહ્મણા અને ખારાટા વગેરે છે. તેઓએ આ એ ગરમી કાઈ ગાય નહિ એવા ઠરાવ કરવા જોઇએ. જાહેરમાં ગરમીએ ગાવાથી અન્ય કામની કડવાશ વ્હારી લેવાથી હિંદુ બ્રાહ્મણેા વગેરેને ફાયદો થવાના નથી. ખુદ અંબાજીમાં પણ કેલેરા પ્લેગ ચાલે છે તેથી એવા વ્હેમાને સુધરેલા સમાજ માનતા નથી અને જૂઠા મહિમા ગાવાથી, તેની જૈનકામપર કઈ અસર થવાની નથી, માટે વિજાપુરના હિંદુઓને પ્રેમ પૂર્વક જણાવું છું કે તેએએ બન્ને કામની સુલેહ શાંતિ, પ્રેમ મેળ જાળવવા ખાતર આ એ ગરમીએ ગાવી બંધ કરવી. જૈનોએ અને હિંદુઆએ પરસ્પર મેળ રહે તેમ જાહેરમાં વર્તવું, તેમજ મુસÆાનાની સાથે હિંદુઓએ સુ· લેહસ પથી વર્તવું તથા મુસમાનાએ પણ હિંદુઓની સાથે સુલેહ શાંતિ, પ્રેમભાવથી વર્તવું અને પરસ્પર એકબીજાના ધર્મની નિંદા થાય એવુ જાહેરમાં કંઇન કરવુ', એમ સ્વકીય જન્મભૂમિના લેાકેાને કહેવામાં આવે છે. ધર્માભિમાનના વશ થઇને અન્યધી એની નિ ંદા ન કરવી. આત્માની શુદ્ધિ કરવી અને સર્વ જીવાને આત્મા સમાન–પ્રભુના બાળક સમાન માનીને હિંદુઆએ જેનાએ તથા મુસમાનાએ વર્તવું એવું મારૂં પ્રેમપૂર્વક કથન છે. દેવી કાઇને મારતી નથી. અખાજી વગેરે દેવીએ સાત્ત્વિક ગુણી છે, તે કાઇને મારતી નથી. બકરા પાડા વગેરેના ભાગ લેતી નથી. કેાઈનું માંસ ખાતી નથી, અને રક્ત પીતી નથી. તમા ગુણી દેવીભક્તો, ફક્ત પેાતાની જીભની લાલચે દેવીઓને બકરા પાડા ખાનારી કલ્પીને ભેાળા લેાકેાને હિંસાના પાપમાર્ગે ચઢાવે છે. અંબિકા માતા છે. તે કાર્યને રાગથી મારતી નથી, કેઇનુ રક્ત માંસ ખાતી નથી; જૈના અખિકા વગેરે જૈનશાસન દેવીમાને માને છે, પૂજે છે અને કુંભારીયાના સંઘ કાઢતાં તે ત્યાંની શ્રી નેમિનાથના શાસનની અંબિકા દેવીને સંઘવી ચુડી For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫) વગેરે ચઢાવે છે, જે દેવી આગળ બકરાં પાકા કાપવામાં આવે છે, ત્યાં જેને જતા નથી, અને તેને માનતા નથી જૈન શાસ્ત્રોમાં જૈનાચાયોએ અંબિકા વગેરે શાસનદેવીઓને સાત્વક દેવી તરીકે માનેલી છે, અંબિકા દેવીની સ્તુતિ જૈનાચાર્યો નીચે પ્રમાણે કરી છે स्वर्णालंकारवल्गन्मणिकिरणगण,-ध्वस्तनित्यांधकारा; हुंकारारावदूरीकृतसुकृतजन, वातविघ्नपचारा, देवी श्री अंबिकाख्या जिनवरचरणांभोज,गीसमाना, पञ्चम्यहस्तपोऽयं वितरतु कुशलं धीमतां सावधाना ॥१॥ ज्ञानपञ्चमी स्तुति ॥४॥ એ પ્રમાણે જેને રુષભાદિ તીર્થકરોની ચોવીશ શાસન દેવીઓ,સેળ મહાદેવીઓ વગેરેને માને છે, પણ તે વામમાગીએની-શાક્તોની દેવીઓની પૂજા રીતિને મિથ્યાત્વ કર્મમાં ગણે છે. જ્યારે, વિ. સં. ૧૦૭૦ની સાલમાં થનાર આબુના દંડનાયક સેનાપતિ વિમળશાહે આબુજી ઉપર દેશે કરાવ્યાં, ત્યારે તેમના પર અંબાજી પ્રસન્ન થયાં હતાં અને તેમણે આરાસણ નગરી કે જે આરાસુરી પહાડપર હતી ત્યાં અંબિકાના આદેશથી શ્રી નેમિનાથ વિગેરેનાં પાંચ મંદિર કરાવ્યાં, અને જૈનશાસન દેવી તરીકે અંબિકાનું દેરૂં કરાવ્યું. તેમાં અંબિકાની મૂર્તિ બેસાડી, પણ મુસલમાન બાદશાહની ચઢાઈના વખતમાં તે મૂર્તિને ભાંગી નાંખવામાં આવી, અથવા ગુપ્ત સ્થાનમાં સંતાડી દેવામાં આવી. તે સંબંધી બને કિંવદન્તીઓથી એકને પણ નિશ્ચય થતું નથી. કેટલાકના કહેવા પ્રમાણે મૂર્તિ ગુપ્ત ભેંયરામાં સંતાડી છે. જ્યારે સારે વખત આવશે ત્યારે પ્રગટ કરવામાં આવશે. વિમલશાહે કુંભારીયામાં પાંચ દેરાસર કરાવ્યાં હતાં. કેટલાક જેના દ્વેષી લોકે કહે છે કે અંબિકાએ વિમળશાહને કહ્યું કે હે મારા પ્રતાપથી દેશ બંધાવ્યાં કે ગુરૂ પ્રતાપે ? ત્યારે વિમળશાહે ગુરૂ પ્રતાપે કહ્યું તેથી દેવીએ ગુસ્સે કર્યો અને એકસો પાંચ દેરાં બાળી નાંખ્યાં, અને પાંચ બાકી રાખ્યાં, અને બળી ગએલા દેરાંના કાટયડા હાલે For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૬) પડેલા છે એમ જેના દ્વેષી અજ્ઞલે કે જૂઠા પકાર કરે છે. અમે (વિ. સં. ૧૭૧ માં) ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, હડાદ થઈને કુંભારીયા ગયા હતા, ત્યાંના દેરાસરનાં દર્શન કર્યા, જે કાટયડા પડ્યા છે તેને ધમ શુગરલકાએ ધાતુઓ ગાળવા ભઠ્ઠીઓ કરી લેતું વગેરે ધાતુઓને ગાળી છે, તેમાંના લેઢા આદિનાથ મિશ્ર કાટયડા છે તે મારી નજરે જોયા છે, એવા કાટયડા ઉદેપુર રાજ્યમાં સલ્બરના પહાડમાં જ્યાં ધમણ ગરા લોકેએ લેટું ગાર્યું છે તેના ત્યાં પણ પડ્યા છે. દેરાસરમાં પત્થર ઈંટ હોય છે તેવા કુંભારિયામાં કાટયડા નથી, સર્વ વિદ્વાનેને તે મત છે. પરસ્પર ધર્મના દ્વેષથી જૂઠી કહેવતો જોડીને અન્યના ધર્મને હલકે પાડવામાં કપિત જૂઠી વાતે બનાવનારાની છેટ નથી. પાટણમાં હેમાખાડની વાત જોડીને લોકોની આગળ જૈનધર્મના નિંદા કરવામાં આવી છે. એવી વાતાને વિદ્વાને તિરસ્કારની દ્રષ્ટિથી જુવે છે. અંબાજીના મંદિરમાં ખલે છે, તેને દેવીના આકારતરીકે શણગારોથી શણગારવામાં આવે છે, પણ મૂર્તિ નથી. હાલમાં હજી નવરાત્રી વિગેરે દિવસે માં અંબિકાની આગળ પાડા બકરાંઓને મારી નાંખવામાં આવે છે. તેથી સભ્યજ્ઞાની હિંદુઓને શરમાવું પડે છે. ઉચ્ચ દયાવંત પંડિત હિંદુઓ તરફથી દેવીની આગળ પાડા બકરાં નહીં મારવાની હીલચાલ ચાલે છે. વિ. ૧૯૭૯માં ત્યાં થતા પશુહિંસા તેમને દાંતાના રાણાએ અટકાવ્યું છે. પ્રસંગોપાત્ત હઠીસંગની ધર્મશાળા પ્રસંગે એટલું પ્રસંગ પડતું વિવેચન કરવામાં આવ્યું છે. તેનું કારણ એ છે કે વામમાર્ગીઓની પેઠે દેવીભકતની જૂઠી પૂર્વોક્ત ગરબીથી આપણે આર્ય હિંદુ વર્ગ ન છેતરાય. અંબિકા વગેરે દેવીઓના સ્થાને પણ કોલેરા, પ્લેગ, ઈન્ફલ્યુએન્ઝા વગેરે રોગો ફાટી નીકળે છે માટે વહેમમાં ફસાઈને વહેમી-જૂઠી વાત ન માનવી. શેઠ હઠીસંગે, ગરીબ અનાથ લૂલાં અંધ મનુષ્યને અન્ન, ઠાન વગેરેની સહાય કરી છે. પેથાપુર, પાલીતાણા, જૂનાગઢ વગેરે કાનામાં હઠીસંગના નામની ધર્મશાળાઓ હાલ ચાલે છે. શેઠ ઉમાભાઈ હડીસંગ તથા જેસંગભાઈ વગેરે તેમના વારસાની વસ્તી હાલ વિદ્યમાન છે, મેતિકુંવરે તથા રૂખમણી શેઠાણીએ For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૭) અમદાવાદમાં પાંજરાપોળના નામે ઓળખાતે એક ભવ્ય ઉપાશ્રય બંધાવ્યો છે. શ્રી નેમિસાગરજી ગુરૂની ભકિતથી એ બાંધવામાં આવ્યો છે. શેઠ હઠીસંગે જૈન તથા હિંદુ વગેરે સર્વ ગરીબ લેકને સહાય કરી હતી. “નામ રહંતા ઠકકરાં નાણાં નહીં રહેત” એ કહેવત પ્રમાણે તેમને કીર્તિમય અક્ષરદેહ હાલ જીવતે રહ્યો છે, હઠીભાઇની ધર્મશાળામાં નેમિસાગરજી વગેરે મુનિયેએ ચોમાસાં કર્યા છે, હઠીશંગ શેઠે ગાયકવાડની પાસેથી વિજાપુર તાલુકાને કેટલાંક વર્ષ સુધી ઈજારો રાખ્યો હતે. હરકેર શેઠાણીને વિજાપુરના ગારાદેવીના કુવાનું પાણુ માફક આવતું હતું. તેથી તે અમદાવાદથી મંગાવતા હતાં. શેઠ હઠીભાઈની પેઠે હેમાભાઈશઠે પણ ધર્મશાળાઓ બંધાવી હતી, અમદાવાદમાં હેમાભાઈ હાલ જાહેર છે. બન્ને દયાળુ દાતાર જૈન શેઠીઆએ થયા. (૪) શ્રાવિકા ઉપાશ્રય–બાદરવાડી અને હકીશંગ ભાઈની ધર્મશાળા પાસે એક સાધ્વી અને શ્રાવિકાઓને ધર્મક્રિયા કરવા માટે ઉપાશ્રય બાંધવામાં આવ્યું છે. વિ. સં. ૧૯૦૫ લગભાગમાં તે બંધાવેલ છે. હાલ પણ સાધ્વીઓ અને શ્રાવિકાઓ તેમાં પ્રતિક્રમણાદિ ધર્મક્રિયાઓ કરે છે. હઠીસંગની ધર્મશાળા હાલ છે ત્યાં પૂર્વે ઉકરડાના ખાડા હતા. કારણકે ત્યાં સુરખા કણ બીએનાં ઘર હતાં. હાલમાં ત્યાંથી કણબીએ નીકળીને સંઘપુર જતાં વચમાં એક ગેવિંદપ વસાવીને ત્યાં રજા છે. તેથી દેશીવાડામાં કણબીઓની વસતિ નથી. અમારી બાલ્યાવસ્થામાં ત્યાં કણબીઓનાં ઘર હતાં તે નજરે દેખ્યાં હતાં. વિ. ૧૯૬૦ લગભગમાં ગોવિંદપરૂં વસ્યું. દેશીવાડામાં પહેલાં સંવેગી સાધુએ ઉતરતા હતા તેથી ત્યાં સાવીને ઉપાશ્રય પણ બનાવેલ છે. (૫) સાવીને ઉપાશ્રય-સુતારવાડામાં શ્રી અરનાથ ના દેરાસરની સામે સાધ્વીને ઉપાશ્રય છે. વિ. સં. ૧૯૦૫ લગભગ નો અગર તે પૂર્વને પણ હોય એમ જણાય છે. ત્યાં જૈન સાધ્વી ઉતરે છે અને મારું કરે છે. ત્યાં શ્રાવિકાઓ પ્રતિકમણાદિ ધમ. ક્રિયાઓ કરે છે તેને વહીવટ સુતારવાડાના શ્રાવકો કરે છે. For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) (૬) જૈનવિધાશાળા—વિ. સ. ૧૯૨૫ માં જૈનસંઘે ક્રૂડ કરી વિદ્યાશાળા મંધાવી. પ્રથમ શેઠ મ’છારામ લવજી તથા શા. રવચંદ ગુલામચંદ્ર વહીવટ કરતા હતા પછીથી વિ. સં. ૧૯૩૫ લગભગથી દોશી નથુભાઇ મ છાચ દે વહીવટ શરૂ કર્યાં અને વિ. સ. ૧૯૭૧ સુધી વહીવટ કર્યા. વિ. સ. ૧૯૭૧ માં દેશી નથુભાઇ મછાચંદે દેહત્યાગ કર્યાં અને સ્વ સ્થ થયા. ગુરૂ શ્રી રવિસાગરજી, શ્રી ધર્મસાગરજી, મણિસાગરજી, કલ્યાણુસાગરજી, ગુરૂ શ્રી સુખ સાગરજી વગેરેએ વિદ્યાશાળામાં ચામાસાં કર્યો છે. વિ. સ. ૧૯૩૬ ની સાલમાં વિદ્યાશાળામાં સમવસરણની રચના થઇ અને શ્રી રવિસાગરજી મહાસજે ઉપધાન કરાવ્યાં. વિ. ૧૯૪૫ ની સાલમાં ગુરૂ મહારાજ શ્રી રાવસાગરજીએ ચેામાસું કર્યું હતુ, ત્યારે વિદ્યાશાળામાં પંડિત રાખી જૈન મળકાને ધાર્મિક અભ્યાસ કરાવવા જૈન પાઠશાળાની સ્થાપના થઇ હતી અને વિ. ૧૯૪૬ ની સાલમાં અમારૂં તે પાઠશાળામાં પ્રતિક્રમણ ભણવાનું પ્રારંભિક અધ્યયન શરૂ થયું હતું. ૧૯૪૫ ના ચામાસામાં વડસમાના શ્રાવક ગગલભાઈએ એ માસના ઉપવાસ કર્યા હતા. ઝવેરી જેશીંગભાઈ કકુચદે વિદ્યાશાળામાં કર્યું. તથા શેઠ છનાલાલ પુંજીરામે ઉજમણું કર્યું .. ઢાશી નથુ. ભાઈ માચંદ્ન ખાર વ્રતધારી શ્રાવક હતા. શ્ર રવિસાગરજીના ભક્ત શ્રાવક હતા. તેમનામાં નીતિમય ધાર્મિક જીવન હતું. અમારી ધાર્મિક જીંદગીમાં શાસ્ત્રાભ્યાસમાં સહાયક હતા. સાધુઓની ભક્તિ કરવામાં તથા સંઘનાં ધામક કાર્યો કરવામાં હાલમાં તેમની ખાટ પડી છે, હજી સુધી તેમની ખાટ પૂરાઇ નથી, વિ. સં. ૧૯૫૬ માં તેમણે સર્વ થા બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું' હતું, તે ઘણા વખત વિદ્યાશાળામાં ગાળતા હતા. વકીલ રીખવદાસ અમુલેખ તથા શેઠ ઘહેલાભાઈ નહાલચંદ તથા મૂલચંદ સરૂપચંદ, ફુલાભાદરવાળા, તથા સીરચંદભાઇ વગેરે તેમના સાથી હતા. તેમણે અમદાવાદ વિદ્યાશાળાના સ્થાપક રવચંદ સુખાની પાસે ખાલ્યાવસ્થામાં ધાર્મિક શિક્ષણુ ગ્રહ્યું હતું. તેથી અસદાવાદની વિદ્યાશાળા સાથે તે સારા સંબંધ ધરાવતા હતા. વિદ્યાશાળામાં નથુભાઇ સૂઇ રહેતા હતા અને પરગામથી આવનાર શ્રાવકાની સારી સેવા અાવતા હતા. લગભગ ચાલીશ વર્ષ સુધી તેમણે વિદ્યાશાળાને વહીવટ કર્યો. હાલમાં વિદ્યાશાળામાં પ્રાયઃ જમણ For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૮) ઘણાખરા સાધુએ ઉતરે છે. વિદ્યાશાળાની જગ્યામાં પૂર્વે વખારે હતી તથા તેમાં દક્ષિણ બાજુએ વહેરાનાં ઘર હતાં, તેથી હાલ વિદ્યાશાળામાં ટાંકાં છે, ત્યાં ચોમાસામાં ભેજ આવે છે. વિદ્યાશાળાની ઉત્તરે શ્રી કુંથુનાથનું દેરાસર છે. આથમણી દિશાએ શ્રાવકેનાં ઘરે છે. તથા વિ. સં. ૧૯૭૬ માં જૈન જ્ઞાનમંદિર બાંધવામાં આવ્યું છે. દક્ષિણ દિશાએ રંગરેજનું ઘર છે. દક્ષિણ દિશાએ વિદ્યાશાળા અને રંગરેજના ઘર વચ્ચે ખાલી સરકારી જગ્યાને ચેક છે. વિદ્યાશાળામાં લગભગ હજાર મનુષ્ય બેસી શકે છે. જૈન ધર્મનાં મોટા વ્યાખ્યાન વિદ્યાશાળામાં થાય છે તથા શ્રીમાન સયાજીરાવ ગાયકવાડ અને તેમના દિવાન, સુબાઓ, વગેરેની સભાઓ વિદ્યાશાળામાં થાય છે, ગામ વચ્ચોવચ્ચ વિદ્યાશાળાનું સ્થાન છે તેથી દેશીવાડા અને માળીવાડાના મધ્યમાં આવવાથી બનને તેને લાભ લે છે, હાલમાં ચિંતામણિ પાર્શ્વનાથની પેઢીના વહીવટ કરનારાઓ તથા દેશી લલુભાઈ કાળીદાસ, ભીખાભાઈ કાલીદાસ તથા વાડીલાલ હરિભાઈ વિગેરે વિલાશાળાને વહીવટ કરે છે. ચિંતામણિ પાર્શ્વનાથની પેઢીના ચેપડા ભેગે વિદ્યાશા ળાને વહીવટ લખાય છે. ચંદસ્વપ્ન, સિંહાસન, નાંદ, ચંદરવા પૂઠીયાં, પુંખણ, વગેરે સામાન વિદ્યાશાળાના અંગે છે. સર્વે મિલ્કત પેઢીની દુકાનમાં રહે છે. વિ. સં. ૧૯૪૫ માં વેરાવાસણમાં રહેનાર દેશાયણ દિવાળી શ્રાવિકાએ વિદ્યાશાળામાં જૈન પાઠશાળા સ્થાપી. તે વિ. સં. ૧૯૬૯ સુધી ચાલી, પછીથી જેન મિત્રમંડળ તરફથી જૈન પાઠશાળા ભણાવવાની વ્યવસ્થા થઈ તે ૧૭૫ સુધી ચાલી. હાલ પણ ફરી ફંડ કરી શરૂ કરી છે. પંડિત રવિદત્ત તથા પંડિત સદારામ જોશી તથા યતિ શ્રી અમૃત. વિજયજી વગેરે પંડિતોએ પાઠશાળામાં અધ્યયન કરાવ્યું છે. વિદ્યાશાળામાં શા. વાડીલાલ હરિચરે તથા શેઠ મહાસુખ માનચંદે તથા શેઠ ઘહેલા નહાલચંદે ઉશમણાં માંડયાં હતાં. (૭) જૈન પાઠશાળા-દેશી નથુભાઈ મંછાચદે વિદ્યાશાળા નજીક ચાટામાં શ્રી કુંથુનાયના દેરાસર નજીક પાઠશાળાનું મકાન બંધાવ્યું છે. પાઠશાળામાં ઉપર નીચે આશરે હજાર મનુષ્ય માઈ શકે તેમ છે. પાઠશાળામાં દેસાયણ દિવાળી બાઈએ પિતાના For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) નામના પાઠશાળાના ઓરડા માળવાળા મધાવ્યા છે. તેમાં જૈન બાળકાને જૈનધર્મ શાસ્ત્ર ભણાવવાના ઉદ્દેશ છે તથા તેમાં તેમના ગચ્છની શ્રાવિકાઓ પષણમાં પ્રતિક્રમણ કરે છે. પાઠશાળામાં એક મરકતી અટકવાલા શ્રાવકના માળવાળા હાલ છે, તેમાં પરંગામથી આવેલાં જૈન શ્રાવક શ્રાવિકાઓ ઉતરે છે. નેમચંદ બરકતી વીશાશ્રીમાળી શ્રાવક હતા. તે મૂળ વિજાપુરના અને દક્ષિણમાં કાલાપુર જીલામાં એનાડી ગામમાં વ્યાપારાર્થે ગયા હતા, તેમના રૂપૈયાથી દોશી નથુભાઇ મછાચદે બરકતી હાલ માંધ્યા. નેમચંદ બરકતીએ સ. ૧૯૪૪ માં વિન્તપુરથી કેશરીયાજીના સંધ કહાડ્યો હતા. વીશા શ્રી શા. ડુંગરજી ધનજીના પન્નરસે રૂપૈયા પાઠશાલામાં આગળના ઉપરના હાલમાં ખર્ચાયા છે. વિ. સ. ૧૯૬૩ લગભગમાં પાઠશાળાનું મકાન બાંધવામાં આવ્યુ છે. તેની બે આગલી દુકાના પાઠશાલાની છે. શ્રી ચિંતામણિ દેરાસરના ત્રસ્ટીઓ તથા વિદ્યાશા ળાના વહીવટ કરનારાએ તેના વહીવટ કરે છે. ( ૮ ) જૈન મિત્રમંડળ—પાઠશાળામાં વિ. સં. ૧૯૭૦ માં પન્યાસ અજિતસાગરણના ઉપદેશથી જૈમિત્રમંડળની સ્થાપના થઈ છે. મિત્રમ’ડળમાં પાણાસા લગભગ મેખરે છે. મિત્રમંડળના પ્રમુખ શેઠ પાપટલાલ કચરાભાઇ છે અને આરવ્રત ધારક શેઠ માહનલાલ જેશીંગભાઇ સેક્રેટરી છે. મડળ તરફથી વિ. સં. ૧૯૭૪-૭૫ સુધી જૈન બાળકાને મિત્રમંડળના હાલમાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવતુ હતુ. મડળના મેખરા નવકારશી જમા ઢવામાં તથા ધાર્મિક પારમાર્થિક કાર્યોમાં સેવાષમી તરીકે કા કરે છે. મંડળના અંગે એક લાયબ્રેરી છે તથા મંડળની પાસે રૂા. ૧૪૦૦-૧૫૦૦ ચોદશે પન્નરસે રૂપૈયાનું ક્રૂડ છે. મ`ડળના સેક્રે ટરી શા. માહનલાલ જેશીંગભાઇ ઉત્તમ શ્રાવક હતા તે વિ. સ. ૧૯૮૦ માઘ સુદે ચાથે દેવલાક પામ્યા. હાલ મંડળના સેક્રેટરી Àાગીલાલ અમથાલાલ છે. ( ૯ ) જૈનજ્ઞાનમંદિર—જૈન વિદ્યાશાળાની પશ્ચિમ દિશાએ વિદ્યાશાળાની લગે લગ જૈનજ્ઞાનમદિર વિ. સ. ૧૯૭૬ માં તૈયાર થયું છે. વિ. ૧૯૭૯ ના વૈશાખ શુદ્ધિ ત્રીજે વાસ્તુ કરવામાં આવ્યું For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ८१ ) હતું. હાલ તેમાં વીશ કખાટ મૂકવામાં આવ્યાં છે. જ્ઞાનમંદિરમાં વેશતાં હામે દક્ષિણુ ભીંતપર મધ્યમાં આરસના પાટિયાપર નીચે પ્રમાણે લેખ કાતરવામાં આવ્યું છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir तद्यथा ॐ अर्हनमः नमोऽईत्सिद्धाचार्योपाध्याय सर्वसाधुभ्यः श्री परमेश्वर महावीर जिनेश्वराय नमः ॐ ज्ञानायनमः शास्त्रविशारदयोगनिष्ठजैनाचार्य श्री बुद्धिसागरसूरि महाराजोपदेशतः स्थापितम् विजापुर जैन ज्ञानमन्दिरम् . ११ विक्रमसंवत् १६७४ आश्विनमुदि ५ पंचमीदिवसे ज्ञानमंदिरनुं खातमुहूर्त क सं. १६७६ ना वैशाखसुदि ५ पंचमीना दिने वासमुहूर्त थयुं. सं. १६७६ आश्विन सुदिपंचमीदिने पूर्ण थयुं. ज्ञानमन्दिर बन्धावतां रूपैया वीश हजार थया. ज्ञानमंदिरमां प्राचीन अर्वाचीन लेखित मुद्राङ्कित जैनधर्म संबंधी सर्व पुस्तकोनो तथा जैनेतरपुस्तकोनो संग्रह करवानो उद्देश छे. ज्ञानमंदिर बंधाववा जे गृहस्थोए रूपैया प्राप्या, कबाट, पुस्तको बगेरेमां रूपैया आया ने आपशे तेश्रोने धन्यवाद पुण्यलाभ घटे छे भने घटशे. अत्र जैनगृह पांचसे छे. नव जैन देरासर, नव उपाश्रय, वे जैन धर्मशाळा, एक पांजरापोल आदि धर्मस्थान के. काव्य. अर्हनमः - विद्यापुरे प्रजाप्रेमी, संप्रति सर्वशक्तिमान् ॥ ॥१॥ सयाजीराव भूपोऽस्ति, गुर्जरत्रा प्रशासकः यत्र चतुर्विधेसंघे, सर्वजातीयशिक्षणम् ॥ ऐक्यं श्रद्धा च सद्बोधः, सेबा तत्रोन्नति ध्रुवा ||२|| For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (८२) परस्परसहायेन, जैनानां यत्र वर्तनम् ।। जैनानां देववद् भक्ति-स्तत्र संघोन्नतिर्भवेत् ॥३॥ विद्यापुरीयसंघस्य, लक्ष्मीविद्याप्रकाशकम् ।। सर्वशक्तिप्रदं श्रेष्ठं, जयतु ज्ञानमंदिरम् ॥४॥ ज्ञानानन्दप्रदं नृणां, धर्मशास्त्रनिकेतनम् ॥ शान्तितुष्टिकरं भव्यं, जयतु ज्ञानमन्दिरम् ॥५॥ विश्वखण्डेषु देशेषु, महीचंद्रार्कवत् सदा ॥ महावीरप्रभोः पूर्ण, जयताज्जैनशासनम् ॥६॥ लेखकः-विजापुरजैनमहाजनसंघ. विक्रम सं. १९७७ मृगशीर्षशुक्लद्वितीया ॐ अहं शान्तिः ३ अहं ज्ञानमन्दिरनाद्वारपरलखेललेख.. श्रीजैनज्ञानमन्दिरम् । ज्ञानक्रियाभ्यां मोक्षः॥ पढमं नाणं तो दया । जयतु श्रीमहावीरः, परब्रह्मजिनेश्वरः ॥ अनंतशक्तिसंपूर्णो, ज्ञानानन्दमयः प्रभुः ॥१॥ अनाद्यनन्तकालीनः, सर्वविश्वस्यशासकः ॥ ज्ञानानन्दमयः सत्यो, जैनधर्मः सनातनः ॥२॥ नास्ति ज्ञानसमाशक्ति-र्नास्ति ज्ञानसमं धनम् ॥ नास्ति ज्ञानसमं मित्रं, नास्ति ज्ञानसमं सुखम् ॥३॥ पूर्णानन्दकरं श्रेष्ठं, ज्ञानं विश्वप्रकाशकम् ॥ नास्ति ज्ञानसमं सत्यं, पवित्रमिह भूतले ॥४॥ शिवमस्तु सर्व जगतः परहितनिरता भवन्तु भूतगणाः॥ दोषाःप्रयान्तु नाशं-सर्वत्र सुखी भवन्तु लोकाः ॥५॥ For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનમંદિરમાં બાકીનું કામ કરતાં હાલમાં છવીશ હજારરૂપીયાને ખર્ચ થયો છે. જ્ઞાનમંદિરના બારણા પર માણસાવાળા શેઠ વીરચંદભાઈ કૃષ્ણાજીએ રૂપીયા પાંચ હજાર જ્ઞાનમંદિર બાંધવામાં આવ્યા છે, એમ મોટા લાલ અક્ષરથી લખવામાં આવ્યું છે. જ્ઞાનમંદિર કરાવવામાં જેઓએ ટીપમાં રૂપીયા ભર્યા છે તેઓનાં મુબારક નામો જ્ઞાનમંદિરમાં ટાંગેલા બે નકશાઓમાં લખવામાં આવ્યાં છે. તથા જે શ્રાવોએ પિતાના નામથી કબાટેના માટે રૂપીયા બેસે બેસે આપ્યા છે, તેઓનાં નામે કબાટ પર લખવામાં આવ્યાં છે. જ્ઞાનમંદિરમાં વીશ કબાટ છે અને લખેલા તથા છાપેલા ગ્રન્થાકારે તથા ચોપડી આકારે ૪૭૦૦ લગભગ હાલ નાનાં મોટાં પુસ્તક છે. અમારી તરફથી વિ. ૧૯૮૦ કાર્તિક પૂર્ણિમા સુધીમાં શ્રી બુદ્ધિસાગરપુસ્તકાલયમાં ૪૭૦૦ સુડતાલીસ પુસ્તક મૂકયાં છે, તથા મુનિ વૃદ્ધિસાગરજી તથા કીર્તિસાગરજીએ પોતાનાં સ્વાયત્ત પુસ્તક મૂક્યાં છે. વિદ્યાશાળામાં સંઘને જ્ઞાનભંડાર છે તેમાં લખેલાં તથા છાપેલાં પુસ્તકો સત્તરસે ૧૭૦૦ આશરે છે. જ્ઞાનમંદિરમાં બે હૈયાં છે. એક ભોંયરામાં દશ માણસે બેસી શકે છે અને બીજા મોટા ભયરામાં પરમાણુ બેસી શકે તેમ છે. બીજા માળમાં કબાટો હજી ગોઠવવામાં આવ્યાં નથી. બીજા માળ પર દશ બાર કબાટે રહી શકે તેમ છે. ત્રીજા માળે અગાશી છે તે પર ચઢીને દેખતાં આખું ગામ તથા વનનાં ખેતરેનો દેખાવ નજરે પડે છે. જ્ઞાનમંદિરની ત્રણ બાજુએ કેટ છે અને વચમાં લાદી પાથરેલી છે. પડાળીઓ અને ઓરડીએ ભવિષ્યમાં ઉતરી શકે તેમ છે. જ્ઞાનમંદિરમાં મોટું મેજ છે અને મેજની ચારે તરફ બાંકડા છે તેથી ભવિષ્યમાં વાચકને સારી સગવડ મળી શકે તેવી વ્યવસ્થા થશે. જ્ઞાનમંદિરની દક્ષિણ તથા પશ્ચિમ દિશાએ મુસલમાનોનાં ઘરો છે. ઉત્તર દિશાએ શ્રાવકની ખડકી છે અને ઉગમણી દિશાએ વિદ્યાશાળા છે. અમેએ મેસાણાથી સં. ૧૯૭૪ ના જેઠ સુદિ એકમે મેસાણામાં શ્રી સુખસાગરલાયબ્રેરીની સ્થાપના કરીને ખેરવા તરફ વિહાર કર્યો. ત્યાંથી વિ. સં. ૧૯૭૪ નું ચોમાસું વિજાપુરમાં કરવા માટે વિહાર કર્યો. સંઘની આગળ જ્ઞાનમંદિરને ઉપદેશ દીધો. ફંડ કરવામાં આવ્યું. શેઠ લલ્લુભાઈ કરમચંદ તથા માણસાવાળા શા વીરચંદ કૃષ્ણાજી, પાદરાવાળા વકીલ For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૪) શા મોહનલાલ હિમચંદ તથા શા વાડીલાલ હરિચંદ, શેઠ ભીખાલાઈ લલુભાઈ, શેઠ કાલીદાસ મંછારામ, શેઠ મેહનલાલ જેશીંગ, શેઠ કચરાભાઈ ઘહેલાભાઈ, શેઠ બેચરદાસ પુરૂષેતમ, શેઠ ભીખાભાઈ કાલીદાસ, શેઠ મોહનલાલ જેઠાભાઈ વગેરે મળી સંઘ ભેગા કરી શેઠ જેઠાભાઈ અવચળની જગ્યામાં જ્ઞાનમંદિર બાંધવાનું ઠરાવ કર્યો. શા વાડીલાલ હરિચંદ પાડેચિયા તથા શેઠ મેહનલાલ જે. શગ એ બેને આગેવાન નીમ્યા. બે વર્ષમાં જ્ઞાનમંદિર પૂર્ણ થયું. જ્ઞાનમંદિરની અનેક જૈન શેઠીયાઓએ મુલાકાત લીધી છે. શેઠ મણિભાઈ દલપતભાઈ, શેઠ જગાભાઈ દલપતભાઈ, શેઠ જીવણચંદ ધરમચંદ વગેરે તથા વડોદરા રાજ્યના દિવાન શ્રીયુત મનુભાઈ તથા સુબા નિબાલકર તથા સરસુબા શેવિંદજીભાઈ હાથીભાઈ તથા સુબા રામલાલભાઈ તથા નાયક સુબા ખિલે વગેરે અનેક રાજ્ય સત્તાધિકારીઓએ મુલાકાત લઈને જ્ઞાનમંદિરની ઝાહોજલાલી થવા માટે સદીચ્છા દર્શાવી છે. જ્ઞાનમંદિરમાં દશ પંદર હજાર ઉપયોગી પુસ્તકે ભેગાં થાય અને તેને સંગ્રહ વિજાપુર વગેરે આજુબાજુના ગામે વગેરેને ઉપયેગી થઈ પડે અને જેનેતો પણ તેને લાભ પામી શકે તે માટે રૂપિયા પચીશપચાશહજારનું ફંડ એકઠું થાય તો તેમાંથી પુસ્તકો વગેરે ખરીદાય અને નેકરે રાખી અને વાંચનને લાભ આપી શકાય અને એગ્ય વ્યવસ્થા માટે કમિટી નીમી કાયદાપૂર્વક સર્વ લોકોને લાભ મળે એવી રીતે જ્ઞાનમંદિર ખુલ્લું મૂકી શકાય. જેનોનાં છપાતાં સર્વ પુસ્તકોની એકેક નકલ જ્ઞાનમંદિરમાં રાખવામાં આવે છે તે ભવિષ્યની પ્રજાને ઘણું ઉપયોગી થઈ પડશે. હાલમાં છપાતાં કેટલાંક પુસ્તક દશબાર-પચીશ વર્ષ પછી મળી શકતાં નથી તે પછીથી તો કયાંથી મળી શકે, માટે જ્ઞાનમંદિરમાં સર્વ ઉપગી પુસ્તકોને સંગ્રહ કરવાને ઉદ્દેશ રાખેલ છે. જેને ચતુર્વિધ જૈન સંઘ લાભ મેળવી શકે અને જેનેતરનાં પુસ્તકોનો પણ વાંચન લાભ મેળવી શકે એજ મુખ્ય ઉદ્દેશ ભવિષ્યને જૈનસંઘ સંક્ષિી પ્રવર્તે એમ શાસનદેવને પ્રાથી એ છીએ. For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૫ ) જ્ઞાનમદિરના સ્થાને પૂર્વે શા જેઠાભાઇ અવચળનું માટું ડહેલુ હતુ. જેઠાભાઈ અવચળ લાખો રૂપીયાના માલીક હતા. તે માટા મીણના વેપારી તથા શરાક હતા. તેમના ડહેલામાં દરરોજ સેકડા વેપારીઓની ઠેઠ જામતી હતી. તેમને ત્યાં હાથી ધાતા હતા એમ કહેવાય છે. તે દાતાર તથા દયાળુ જૈનધમી વીશાસ્ત્રીમાલી શ્રાવક હતા. અઢાર લાખ રૂપીયાની આસામી અને ગાયકવાડી રાજ્યમાં માન્ય એવા શેઠે બહેચર સીરચંદ એક વખત તેમના ગુમાસ્તા હતા, જેઠાભાઇ અવચળે, હજારો ગરીબને સહાય કરી હતી. હજારો ગરીબજનાની, પશુપંખીઓની રક્ષા કરી હતી. નિરાશ્રિતાને સહાય કરનારા હતા. તેમના કુટુંબમાં મગનલાલ બહેચર તથા લીલાચંદ્ર વિગેરે છે. હાલ તેમના સ્થાનમાં જ્ઞાનમંદિર શૈાભી રહ્યુ છે. (૧૦) ચિ તામણિ પાર્શ્વનાથ-દેરાસરની પેઢી-વિ. સ. ૧૯૫૦ માં ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસરની પેઢીની સ્થાપના થઈ પેઢીના સ્થાપક મુખ્ય માગેવાન દ્યાશી નથુભાઈ મચ્છાચક્ર હતા. વિ. ૧૮૬૦-૭૦ લગભગથી ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસરના વહી. વટ કરનાર વિશાશ્રીમાલી શેઠ હાથીભાઇ રામચક્ર હતા. તે અરી ણુના વેપારી લક્ષાધિપતિ હતા. સત્ર તેમની આબરૂ પ્રતિષ્ઠા સારી હતી. તેમનું મરણુ વિ ૧૮૯૫ લગભગમાં થયું. તેમની પાછળ તપુત્ર શેઠ ઉમેદ હાથીએ દેરાસરના વહીવટ કર્યાં. શેઠ ઉમેદ હાથી વિ. ૧૯૩૦ લગભગમાં મરણ પામ્યા. તેમની પાછળ તેમના પુત્ર મૂલચંદભાઇએ દેરાસરના વહીવટ કરવા માંડયા. અશ્રીજીના વ્યાપાર અંધ પડવાથી તે નિધનદશામાં આવી પડયા અને તેમણે ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાની આંગી સુકુટ ગળાવવા માંડયા અને તે પકડાયા. તેથી તુર્ત દેશી નથુભાઈ મંછારામે સંઘ ભેગા કરી દેરાસરના વહીવટ સંભાળ્યેા. ત્રણ આના મૂલચંદના વહીવટમાં બાકી રહેલા નીકળ્યા. નથુભાઈએ સધની સલાહ પૂર્વક દેરાસરની માલીવાડાના ચાટામાં કાપડ બજારમાં પેઢી સ્થાપી અને ત્રસ્ટીએ–મે ખરો નીમ્યા. આવીશ વર્ષના વહીવટમાં તે દેરાસરની પેઢી સારી સ્થિતિમાં આવી. ચિંતામણિ દેરાસરની પેઢીમાં પદ્મા For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વતી દેરાસરને વહીવટ તથા શ્રી વાસુપૂજ્યના દેરાસરને વહીવટ તથા શ્રી કુંથુનાથના દેરાસરને વહીવટ ભેળ અને વિ.સં. ૧૭૮ માં શ્રી શાંતિનાથના દેરાસરને વહીવટ ભેળવવામાં આવ્યું. શ્રા શાંતિનાથના દેરાસરનો વહીવટ શેઠ છગનલાલ બેચર અને શેઠ પુરૂષોત્તમ ઝવેર બે તરફથી કરવામાં આવતું હતું, તે વહીવટને પણ શેઠ છગનલાલના મરણ પછી પેઢીમાં સેંપવામાં આવ્યા. શેઠ નથુભાઈ મંછારામના મરણ પછી હાલ પેઢીને વહીવટ કરનાર શેઠ બેચરદાસ પુરૂષેત્તમ, શેઠ વાડીલાલ હરિચંદ, શેઠ ભીખાભાઈ લલ્લુ ભાઈ, શેઠ દલસુખ મેતીચંદ, શેઠ કેવલભાઈ જેઠાભાઈ મુંડા, શેઠ વાડીલાલ વનમાલી, શેઠ કાલીદાસ ભગુભાઈ, વકીલ હીરાલાલ લલ્લુભાઈ વિગેરે છે. શેઠ નથુભાઈ મંછાચંદ શેઠ મગનલાલ કંકુચંદ શેઠ દલસુખભાઈ દયાલ તથા કાલીદાસ મંછારામના ઠેકાણે અન્ય ટ્રસ્ટીઓ નીમવાની જરૂર છે. (૧૧) અણસુર ગચ્છને ઉપાશ્રય–શેઠ બહેચરદાસ શીરચંદે વિ. સં. ૧૮૬૦-૭૦ લગભગમાં શ્રી અણસુરગચછને ઉપાશ્રય પિતાની લક્ષમીના વ્યયથી કરાવ્ય (વિ. સં. ૧૯૭૨માં તપાગચ્છની ગાદી પર શ્રી વિજયદેવસૂરિ હતા. તેમની સાથે શ્રી વિ. જયસેનસૂરિને વિચાર-મત થવાથી શ્રી વિજયસેનસૂરિએ ખંભા. તમાં દેહત્સર્ગ સમય પૂર્વે આઠ ઉપાધ્યાયને બીજા આચાર્ય સ્થાપવા આજ્ઞા કરી. તેથી આઠ ઉપાધ્યાય વગેરે ચતુર્વિધ સંઘે શ્રી વિજયઆનંદસૂરિ નામના આચાર્ય સ્થાપ્યા. તેથી તપાગચછના સંઘમાં બે આચાર્યો થવાથી તપાગચ્છીય જૈનસંઘ, બે ભાગમાં વહેંચાઈ ગયે. શ્રીવિજયદેવસૂરિના પક્ષમાં જે સંઘગચ્છ આવ્યો તે શ્રીવિજય. દેવસૂરિ (દેવસૂર) ગચ્છના નામે પ્રસિદ્ધ થયે અને જે સંઘ, ગઇ, શ્રી આનંદસૂરિના પક્ષમાં આવ્યું તે વિજય આનંદસૂરિ (અણુસર) નામથી ગચ્છ પ્રસિદ્ધ થયે. અમદાવાદ, પાટણ, ભેસાણ, સુરત, વડેદરા વગેરે ગામેમાં દેવસૂરિ ગચ્છ અને આનંદસૂરિ ગ૭ નામના ઉપાશ્રયે બંધાયા. દેવસૂરિગચ્છના સાધુઓ દેવસૂરિ ગચ્છ ના ઉપાશ્રયમાં ઉતરવા લાગ્યા અને દેવસૂરિ ગચછના શ્રાવકે પોતા ના ગ૭ના ઉપાશ્રયમાં ધર્મક્રિયા કરવા લાગ્યા. તથા પોતાના ગચ્છ For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) ના નામથી પાખી કરી જમવા લાગ્યા. બંને પક્ષમાં પોત પોતાના પક્ષમાં શ્રાવકેને લેવાની ખેંચતાણ થઈ. દેવસૂરિગચ્છ અને આનંદસૂરિ ગચ્છના શ્રાવ જૂદી પાખી કરી જમવા લાગ્યા. હાલ પર્યુષણમાં વિજાપુરમાં વડી શાલ, લહુડીપોશાલ, દેવસૂરિ અને આણંદસૂરિ ગચ્છના શ્રાવકો પર્યુષણમાં જુદી જુદી પાખીએ કરી જમે છે, પણ તે ચારે ગચ્છની ખેંચતાણ હાલ નથી, પણ ગચ્છના નામે ખેંચતાણ કરી ગાડરિયા પ્રવાહે શ્રાવકે વર્તે છે. અણસુર ગચ્છના ઉપાશ્રયમાં શ્રી ચંદ્રપ્રભુની નાની દેરી હતી. ચંદ્રપ્રભુની પ્રતિમાને સં. ૧૯૪૦ લગભગમાં શ્રી શાંતિનાથના દેરા સરમાં પધરાવી છે અણસુરગચ્છમાં હાલ કઈ યતિ તથા શ્રી પૂજ્ય નથી. વિ.સં. ૧૯૨૫ લગભગથી શ્રીઆનંદસૂરિના ઉપાશ્રયમાં શ્રાવિકાઓ પ્રતિક્રમણ વગેરે ધર્મક્રિયાઓને કરે છે.વિ. સં. ૧૫૭ માં શેઠ વાડીલાલ હરિશ્ચંદે અણુસૂરગચ્છના ઉપાશ્રયને ફંડના પાંચ હજાર રૂપીયા ખચીને સુધરા, તેમાં હાલ સાધ્વીઓ ઉતરે છે. અણસુર, ગછના શ્રાવક અને શ્રાવિકા નામના બે ઉપાશ્રય છે. તેની પાસે મા લીવાડે છે. બારે માસ સાધ્વીઓ ત્યાં ઉતરે છે. આનંદસૂરિગર છના ઉપાશ્રયમાં વિ. સં. ૧૯૧૦ સુધી શ્રી તીર્થવિજયનામના ચમત્કારી પંડિત યતિ રહેતા હતા. તેમના ચમત્કારની અનેક વાર્તાઓ ચાલે છે. તેમના ઉપાશ્રયનું કેટલુંક પુસ્તક પાછળથી વિદ્યાશાળામાં આ વ્યું છે. ત્રણસેં ચારસેં મનુષ્ય માય એટલે માટે ઉપાશ્રય છે. તેના આગળના ભાગમાં મેડી છે તેમજ ઉપાશ્રયની આગળ ચેક અને લીંબડાનું વૃક્ષ છે. પાછળ વહેરાઓની વસતિ છે. અણુસૂરગચ્છના બને ઉપાશ્રય, એક લાઈનમાં પાસે છે. તેમાં શ્રાવિકાઓ પૈષધ વગેરે કરણે બંને ઉપાશ્રયમાં કરે છે. (૧૨) શ્રીદેવસરિગચ્છને ઉપાશ્રય- શ્રી મહાવીર પ્રભુના દેરાસરની પાસે શ્રાવક અને શ્રાવિકાના બે ઉપાશ્રય લગેલગ આવેલા છે, દેવસૂરિ ગ૭ના બે ઉપાશ્રયનું બારણું આથમણી દિશાએ છે, ( શ્રી દેવસૂરિ ગચછના ઉપાશ્રયની ઉગમણ દિશાએ પૂર્વે અણુસૂર ગચ્છને ઉપાશ્રય હતા. એમ દેવસૂર ગચ્છના ઉપાશ્રયના ખતથી જણાય છે. ) દેશાઈ વજેસિંહ ( વિજયસિંહ) For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૮ ). વીરચંદની પત્ની એક વખત લહુડી પિશાળના ઉપાશ્રયમાં પ્રતિક મણ કરવા ગયાં હતાં અને મોડાં આવ્યાં હતાં; છતાં આગળ બેસવા ગયાં. તેથી એક શ્રાવિકાએ પરસ્પર બોલતાં મહેણું માર્યું કે એવાં મેટાં છે તે પિતાને ઉપાશ્રય કરાવો. તેથી દેશાઈ વજેસિંગે વિ. સં. ૧૭૨૦ માં દેવસૂરિગછના પુરૂષ તથા સ્ત્રી વર્ગ એમ બેના બે ઉપાશ્રય કરાવ્યા અને વિજયદેવસૂરિનામને વિજાપુરમાં ગચ્છ સ્થાપન કરવામાં આગેવાનીમ ભાગ લીધે. તે પૂર્વે ત્યાં જ અણસૂરગચ્છને ઉપાશ્રય બંધાઈ ગયું હતું. વિજયદેવસૂરિ ગચ્છના ઉપાશ્રયમાં વિજયદેવસૂરિ ગચ્છના આચાર્યો તથા યતિ ઉતરવા લાગ્યા. શ્રી વિજયદેવસૂરિની પાટે શ્રી વિજયસેનસૂરિ થયા. તેમની પાટે શ્રી વિજયપ્રભસૂરિ થયા. પરંપરાએ તેમની પાટે શ્રી મુનિ ચંદ્રસૂરિ હતા તેઓ બે ત્રણ વર્ષ પૂર્વે સ્વર્ગગત થવાથી હાલ તેમની પાટે કમીચંદ્રસૂરિ છે, પણ તેમના છતાં આચાર્યને પાટે લેવા હાલ તપાગચ્છના પતિ પ્રવૃત્તિ કરે છે અને એક બાળકને લેવા નકકી વિચાર કર્યો છે. દેશાઈ વજેસિંગની વંશાવલી નીચે મુજબ છે – - વિજાપુરને જીર્ણોદ્ધારકારક રાજા વિજલદેવ પરમારની સાથે ઈડરથી દેશાઈ કેકાશા આવ્યા. વિજલદેવ પરમારના મંત્રી કોકાશા દેશાઈ હતા, તેમના વંશમાં દેશાઈ રાયમલ થયા. રાયમહલ દેશાઈના પુત્ર ટેકર થયા, ટેકર દેશાઈના પુત્ર સમજી થયા, એમજીના પુત્ર દેશાઈ વીરચંદ થયા, દેશાઈ વીરચંદના પુત્ર વજેસિંગ (વિજયસિંહ) થયા, દેશાઇ વજેસિંગના પુત્ર દેશાઈ વાછડા થયા, દેશાઈ વાછડાના પુત્ર અમરચંદ થયા, દેશાઈ અમર રચંદના પુત્ર દેશાઈ રંગજી થયા. દેશાઈ રંગજીના પુત્ર જોઇતારામ થયા, દેશાઈ જોઈતારામના પુત્ર દેશાઈ પિતાંબર થયા, દેશાઈ પિત્તાંબરના પુત્ર નથુભાઈ તથા કાલીદાસ થયા, નથુ ભાઈના પુત્ર ડાહાભાઈ અને તપુત્ર અમૃતલાલ તથા ચંદ્રકાંત છે. દેશાઈ કાલીદાસના બાપાલાલ, પેટ વગેરે પુત્ર છે. દેવસૂરિગ૭ ઉપાશ્રય પૂવે દેશાઈ હાથી જોઇતારામ જાળવતા હતા. પછીથી દેશાઈ મગનલાલ પુરતમ જાળવતા હતા-વહીવટ કરતા હતા. For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આપાસ પ્ર મીન સુલતાન મહુમદશાહ ( ૨૯ ) પછીથી દેશાઈ નથુભાઈ પિતાંબર વહીવટ કરવા લાગ્યા. પશ્ચાત્ વિ. સ. ૧૯૭૦ માં તેમને અને દેવસૂરિ ગચ્છના શ્રાવકોને માલિ કીપણા માટે તકરાર ચાલી અને સરકારમાં કેશ ચાલ્યા. છેવટે વિ. સ. ૧૯૭૭ માં અમારા ઉપદેશથી દેશાઈ અને ગચ્છના શ્રા વર્કા વચ્ચે સમાધાન થયું અને ગચ્છના શ્રાવકેાને વહીવટ કરવા ઉપાશ્રય સોંપવામાં આવ્યેા. વિજયદેવસૂરિ ગચ્છ તરફથી હાલ શેઠ લલ્લુભાઇ કાલીદાસ, શેઠ હેચરદાસ પુરૂષાત્તમ, શેઠ વાડીલાલ જોઇતારામ તથા શેઠ મણિલાલ ચુનીલાલ વગેરેની કમિટી તરફથી વહીવટ થાય છે. હાલ ઉપાશ્રયને સુધારવામાં આવ્યે છે. તેમાં આંખીલની ઓળી જમે છે, તથા દેવસૂરિગચ્છની પાખી તથા નવકારશી નાતા વગેરે જમણુ થાય છે. દેશાઇના કુટુંબને બાદશાહ તરફથી નીચે પ્રમાણે સનંદ મળી હતી. 90 માદશાહ 9:0 elle] www.kobatirth.org GGGGO De the thre ર ఈ મીન મીરાશાહ B સને. ૧૨ અબુજફ્ફર માહામદ ઉદ્દીન આલમગીર બાદશાહે ગાજી સને ૧૦૮૦ G 1891ha શે ile ચાઈનાર મીન આ મીન અમીરતૈમુર શાહુજહાન સાહેબ રાની માદશાહે Acharya Shri Kailassagarsuri Gyanmandir nabe alle va 666 Gro For Private And Personal Use Only Rs સૈયદશાહ સુલતાન મીન #F pne algee Pa વિજાપુરના દેશાઈ પિતાંબરદાસ જોઇતાના ઘરડાઓને ઔર ગજેમ બાદશાહે આપેલી સનંદ જે ફારસી ભાષામાં લખા ૧૨ Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૦ ) ચેલી છે તેના તરજુમા નીચે પ્રમાણે ગુજરાતી ભાષામાં આપવામાં આવે છે. “ જ્યારે માટી પાક અરજમાં પહેાંચ્યું કે માટા ફરમાનથી શીર જૂકાવા જેવું તે મુજબ દેશાઇગીરીની ખીજમત મહાલ વિજા પુર કદીમ મળેલા એકસા ખેગામ, તેમાંથી હાલ ગામ દશ મજકુર પરગણુાથી રસુલ નગર ઉર્ફે વીસલનગરના પરગણામાં દાખલ, ખાકી માહાલ મજકુરના તાબામાં ૯૨ ગામ, તમામ દામ, ૧૩૧, ૩૬, ૫૬૫, દામ પરગણા સુદ્ધાંત હજીર ખીલાલ વજહાંખાનીનાં રૂમરૂથી વહાલચંદ તથા વીરચંદ જ્ઞાતે એશવાળ નામથી લખ્યા પ્રમાણે મુકરર થાય કે ખીજમત મજકુરની રસમા તથા લવાજમાથી સારી રીતે મજાવે કે હાકેમા તથા જાગીરદાર તથા દિવાની કામના મુત્સદ્દીઓ તથા ખાદશાહી મામલા ચલાવનાર વગેરે આમ તથા ખાસથી મહાલ મજકુરના રહેનારા તથા પરગણા મજકુરના રહેવા શીએ હાલના તથા આવનારાઓએ તેમને તે જગાના દેશાઈ બીજાના સઈઆરા વિના મજબુત મુકરર જાણી સતિના હાથ પાછે રાખવા તથા દેશાઇગીરીની દસ્તુર................ના વખતમાં પાક હુકમ પ્રમાણે રાજા ટાડરમલે પ્રત સેાએ માલવા જખ રૂ. ૨-૮–૦ અઢી રૈયત ઉપર મુકરર............માજમ મીરજા અસીજ કાકલ તારાના સુબેદારીના દિવસેામાં અડધા દસ્તુર જપ્ત કર્યું" ને અડધા બહાલ રાખ્યા તે મધ્યેથી બીજો અડધા દસ્તુર જપ્ત કર્યુ” રૂ. ૦-૧૦૯ પેશ કથીને રીતે સરકારી ખજાનામાં દાખલ કરવું ને બાકીના દશ આના દેશાઇને માફ ને દસ્તુર ઉપજ મહાલથી ને પ્રગણા મજકુરથી તેમના ખર્ચ'માં ક્દા તથા કુટુંબ સુદ્ધાંત વંશપરંપરા છેડવું ને અસલ તથા મુતલખ ફેરબદલીના રસ્તા નહીં આપવા તથા તમામ રીતેા તથા હરકતા માદશાહી કુલ માગણુ તથા દિવાની ઈજાએ માફ તથા ખંધ જાણવી તથા હરવરસ નવી સનંદ ન માગવી અગર ખીજાને ત્યાં રાખ્યા હાય તેા તેના ઈતખાર ન કરવા. તા. ૧૧ રખીઉલ આખર વરસ ચાથે જયુસવાલાએ લખ્યુ. "" આ સનંદથી દેશાઈના પૂર્વજોની ચડતીના ખ્યાલ આવે છે. For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ) વિ. સં. ૧૮૫૫ માં દેશાઈ રંગજી અમરચંદે સિદ્ધાચલ યાત્રાને સંઘ કહાડ્યો હતે અને સિદ્ધાચલમાં આત્મ ભાવનામાં સ્થિર રહી તેમણે દેહને ત્યાગ કર્યો હતે. દેશાઈ પુરૂષોત્તમ જોઇતાદાસે ધાર્મિક પ્રકરણને સારે અભ્યાસ કર્યો હતે. વહસ્તે ધર્મગ્રને લખ્યા છે તે અમે દેખ્યા છે. વિજલદેવ પરમાર રાણાથી આરંભી ગુજરાતના તથા દિલીના બાદશાહ અને મરાઠા રાજ્યમાં પણ વિજાપુર તાલુકાની દેશાઈગીરી તેમના વંશજો કરતા હતા. વિ. સં. ૧૮૫૫ માં રંગજી અમરચંદ ગુજરી ગયા પછી જોઈતારામ છે વર્ષના હતા, ત્યારથી સનંદ પ્રમાણેનું તેમનું વતન બંધ પડયું. પશ્ચાત્ હળવે હળવે વર્ષોવર્ષ હક્કો નાબુદ થતા ગયા. તેવી રીતે દેશાઈ અમુલખ જમનાદાસને સંવત્ ૧૯૧૯ માં શ્રીમંત ખંડેરાવ મહારાજાએ છત્રી મસાલના માન માટે અને વતન માટે રકમ રૂ. ૨૩૬ આપવા દરસાલ હુકમ કર્યો હતો અને તે પ્રમાણે તેમના સંવત ૧૯૨૨ ની સાલમાં મરણ થયા પછી દેશાઈ દુર્લભરામ જમનાદાસ તથા મેહનલાલ જમનાદાસને સંવત્ ૧૯૨૪ સુધી તે વતન મળ્યું. પશ્ચાત્ વતન આશરે સંવત ૧૪૭ સુધી જતીમાં રહ્યું અને તે પછી કુટુંબના માણસોએ દરકાર નહીં કરવાથી બંધ થયું. દેશાઈ અમુલખદાસ સરકારના કામકાજમાં ઉપયોગી હતા. ઉપરાંત દેશાઈ વસ્તાદાસ પમજીના વખતનું ઉતરી આવેલું વતન હાલના તેમના વંશજો દેશાઈ છગનલાલ મેહનલાલ તથા દેશાઈ ચકુભાઈ દુર્લભદાસ વિગેરેને મળે છે. (૧૩) શેઠ છગનલાલ બહેચરનું ડહેલું-હાલમાં અમદાવાદવાળા લસણિયા અડકવાળા શેઠ વાડીલાલ વખતચંદની જૈનધર્મશાળા–શ્રી દેવસૂરિગચ્છની લગોલગ ઉત્તરદિશાએ ડહેલું હતું તેને અમદાવાદવાળા શેઠ વાડીલાલ વખતચંદે વેચાતું લીધું છે અને જૈન ધમીભાઈઓને ઉતારો કરવા વગેરે ધર્મકાર્યમાં ખપમાં આવે તે માટે રાખ્યું છે. એ માણસે માઈ શકે તેટલું મોટું છે. પહેલાં તેમાં શેઠ છગનલાલ બહેચર તથા શેઠ મોહનલાલ વખતચંદ બેસતા હતા. શેઠ છગનલાલના મરણ પછી હાલમાં તે વેચી દેવામાં આવ્યું છે. શ્રી મહાવીર પ્રભુના દેરાસરની ઉગમણે લગેલગ For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૨) આવ્યું છે, તેથી ભવિષ્યમાં દેરાસર સંબંધી ધર્મકાર્યના ખપમાં પણ આવી શકે. અમદાવાદવાળા શેઠ તરફથી દેશી લલ્લુભાઈ કાલીદાસ હાલ તેને વહીવટ કરે છે. હાલ તેને જીર્ણોદ્ધાર કરીને તેપર પતરાં નાંખવામાં આવ્યાં છે. તે મકાનને કોઈ ધામિક કાર્યમાં નિયત કરી તેની વ્યવસ્થા કરવાની જરૂર છે. (૧૪) શ્રી ભગવાનવિજયજીને બંગલે–શ્રી દેવસૂરિ ગચછના ઉપાશ્રયમાં વિ. સં. ૧૯૦૫ સુધીમાં વિદ્યમાન શ્રી ભગવાન વિજ્યજી મહાપંડિત હતા. તે શ્રી નેમિસાગરજી મહારાજ ઉપર પણ અત્યંતધર્મપ્રેમ ધારણ કરતા હતા અને શ્રી નેમિસાગરજીને સંવેગીસાધુ શિરોમણિ તથા સાગર શાખામાં ક્રિાદ્ધારક ઉત્તમ મુનિતરીકે માનતા હતા. ભગવાન વિજયજી યતિ હતા. તેમને રહેવા માટે દેવસૂરિ ગચછના શ્રાવકેએ એક ઉપાશ્રયની જગ્યા બંધાવી આપી હતી, તેને ભગવાન વિજયજીનો બંગલે કહેવામાં આવે છે. ભગવાન વિજયજીના સમકાલીન શ્રી અણુસૂર ગચ્છના ઉપાશ્રયમાં પંડિત તીર્થવિજયજી વિદ્યમાન હતા. ભગવાન વિજયજીના નામના બંગલાને વહીવટ હાલ તપાગચ્છના શ્રીપૂજ્ય કરે છે અને શ્રાવકેની બેદરકારીથી હાલ તે શ્રીપૂજ્યના તાબામાં છે. તે જૈન ધર્મને ઉપાશ્રય છે, તેને આસવ કાર્યોથી દુરૂપયોગ ન થાય તે માટે ગચ્છવાળાએ લક્ષ્ય રાખવું અને ધર્મ વિના સાંસારિક કાર્યોમાં વપરાય એવી રીતે તે ન વેચાય તે સંબંધી સાવધાન રહેવું. (૧૫) શ્રી રઘુપૌષધશોના (લહુડી ગચ્છની પષધશાલા.) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર ભાટવાડામાં રામજી મંદિર પાસે છે, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરથી એક વિદ્યા પ્રમાણમાં દક્ષિણ તરફ રાજમાર્ગ સમુખ દ્વારવાળા શ્રી dg પૌષધશાના ઉપાશ્રય છે. લઘુષિધશાળા અને વડી પિષધશાલા થવાનું કારણ નીચે પ્રમાણે છે. શ્રી મહાવીર પરમેશ્વરની પટ્ટ પરંપરાએ ચાલીશમી પાટે શ્રી મુનિચંદ્રસૂરિ થયા. તેમની એકતાલીસમી પાટે શ્રી અજિતદેવસૂરિ થયા. તેમના વખતમાં વિ. સં. ૧૨૦૪ માં વરતા For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૩) ગચ્છની ઉત્પત્તિ થઈ. વિ. સં. ૧૨૫૦ માં પ્રોબિયા ગમછની ઉત્પત્તિ થઈ.–શ્રી વીરથકી–૧૬૯૨ મા વર્ષે બાહડે શત્રુજ્યને ઉદ્ધાર કર્યો. બેંતાલીસમી પાટે શ્રી વિજ્યસિંહસૂરિ થયા. જેમના પ્રથમ શિષ્ય સમપ્રભસૂરિ કે જે એક લેકના શત અર્થ કરવામાં પ્રસિદ્ધ થયા હતા. બીજા મણિરત્નસૂરિ હતા. શ્રી વિજયસિંહસૂરિની પાટે તેંતાલીસમા પટ્ટપર: સોમસુરિ અને પરિત્નર થયા. ચામાલીસમી પાટે શ્રી જગચંદ્રસૂરિ થયા. જેમણે શિથિલ મુનિ યોને સમુદાય દેખીને જેણે ચૈત્રગથ્વીય દેવભદ્રસૂરિ ઉપાધ્યાયની સહાય રહીને શ્રી ગુજરાત વિજાપુરમાં દ્ધિાર કર્યો અને ચિત્તોડનારાણુએ જેને હીરલાજગચંદ્રસૂરિ એવું બિરૂદ આપ્યું. તેમણે ઉદેપુરની પાસે આવેલા આઘાટપુરમાં બત્રીશ દિગંબરી આચાર્યોને વાદમાં જીત્યા, તેમણે જાવજીવ આંબિલ તપ કર્યો, અને બારમા વર્ષે તપા એવું ચિત્તોડના રાણાએ બિરૂદ આપ્યું નવિ. સં. ૧૨૮૫ માં) તેથી ત્યાંથી તપાગચ્છ પ્રસિદ્ધ થયે. ૧ નિ9, ૨ કેટિ, ૩ ચંદ્ર ૪ વનવાસી, ૫ વડગચ્છ અથવા બૃહદ્દગચ્છ અને તપા એ છ નામ પ્રસિદ્ધ થયાં. તે કમ વડે૧ શ્રીસુધર્માસ્વામી, ૨ સુસ્થિત, ૩ ચંદ્ર ૪ શ્રી સામંતભદ્ર ૫ શ્રી સર્વદેવ ૬ શ્રી જગચંદ્ર એ છથી છ બિરૂદે પ્રસિદ્ધ થયાં. શ્રી જગશ્ચંદ્રસૂરિ પછી પિસ્તાલીશમી પાટે શ્રી દેવેન્દ્રસૂરિ થયા. માલવાદેશમાં ઉજયિની નગરીમાં શ્રી જિનચંદ્ર શેઠના પુત્ર વીરધવલ હતા. વિરધવલને લગ્ન મહોત્સવ હતું. તેમને આચાર્યો ઉપદેશ દીધો અને વિ. સં. ૧૩૦૨ માં દીક્ષા આપી. તેમના ભાઈને પણ પ્રતિબધી દીક્ષા આપી. શ્રી દેવેન્દ્રસૂરિ ગુજરાતમાં આવ્યા. પ્રથમ ખંભાતમાં શ્રી વિજયચંદ્રસૂરિ રહેતા હતા, તે પૂર્વે શ્રી વસ્તુપાલ મંત્રીના ખાનગી કારભારી હતા. તેમણે દીક્ષા અંગીકાર કરી અને તે બહુ ઋતપંડિત થયા. શ્રી જગચંદ્રસૂરિએ દેવભદ્ર ઉપાધ્યાયના અનુરોધથી દેવેન્દ્રસૂરિના સહાયક થશે એમ જાણી સૂરિ પદવી આપી. બહુ કાલ પર્યત શ્રી દેવેન્દ્રસૂરિ પર વિનયી રહ્યા. માલવ દેશથી શ્રી દેવેન્દ્રસૂરિ ખંભાતમાં આવ્યા પણ તેમને વાંદવા પણ For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) ન આવ્યા. શ્રી વિજ્યચંદ્રસૂરિએ અગિયાર આચાર બાબતમાં મતભેદ જાહેર કર્યો. તે વિસ્તાર ભયથી અત્રે લખવામાં આવ્યું નથી. બાર વર્ષ સુધી તે ખંભાતમાં રહ્યા. તેથી દેવેન્દ્રસૂરિ જૂદા ઉતર્યા. પદ્યવિહ્યાંश्री देवेन्द्रसूरयस्तु पूर्वमनैकसंविग्नसाधुपरिकरिता उपाश्रय एवस्थितवंतः लोकैस्तु वृद्धशालायां स्थितत्वात् श्री विजयचंद्रसमुदायस्य वृद्धशालिक वृद्धपौषधशालिक इत्युक्तं तद्वशात् श्री देवेन्द्रसूरिनिश्रित समुदायस्य लघुपौषधशालिक इतिख्यातिः શ્રી દેવેન્દ્રસૂરિ ઉપાશ્રયમાં રહ્યા હતા. શ્રી વિજયચંદ્રસૂરિ વૃદ્ધ પિષધશાળામાં રહેતા હતા, તેથા તેમના સમુદાયનું લેકોએ વૃદ્ધ પિષધશાલિક-( વડી પિશાળ) અને શ્રી દેવેન્દ્રસૂરિના સમુદાયને પુપિયશનિ ( લહુડી પિશાળ) ના નામથી પ્રસિદ્ધ કર્યા. શ્રી દેવેન્દ્રસૂરિએ વીરવળનું વિદ્યાનન્ટ નામ પાડયું હતું. તેમને આચાર્ય પદ શ્રી પાલણપુરમાં પાલણપુરના સંઘના આગ્રહ ભક્તિથી આપીને શ્રીવિદ્યાનસૂરિ નામ પાડયું. વિદ્યાનન્દ રિ ના ભાઈ સિંહને પતિ નામથી ઉપાધ્યાપ આપ્યું. શ્રી માલવામાં સં. ૧૩ર૭ માં શ્રી દેવેન્દ્રસૂરિ સ્વર્ગમાં ગયા. દેવ ગે શ્રી વિજાપુરમાં શ્રી વિદ્યાનંદસૂરિ પણ તેર દિવસના અંતરે સ્વર્ગમાં ગયા. તેથી સગેત્રીસૂરિએ વિદ્યાનન્દસૂરિના ભાઈ ધશક્તિ ઉપાધ્યાયને આચાર્યપદ આપી ધર્મોના નામ આવ્યું. શ્રી દેવેન્દ્રસૂરિની પાટે બેંતાલીશમી પાટપર આપવોપરિ થયા. આ વિદ્યાનાએ વિજાપુરમાં પદ્માવતી જિનમદિરના ભોંયરામાં સવિતરિવની મૂર્તિની સ્થાપના કરી. તથા તેમણે વિજાપુરમાં વિદ્યાનિ નામના સંસ્કૃત વ્યાકરણની રચના કરી. શ્રી હેમચંદ્ર પંચાંગી પૂર્વક શ્રી સિદ્ધરાજ રાજાના સમયમાં સિદ્ધહેમ વ્યાકરણની રચના કરી હતી. તે પૂર્વે અગિયારમાં સિકામાં શ્રી બુદ્ધિસાગરસૂરિએ યુક્તિા સંજીવ્યા ની રચના કરી હતી, તે ત્રણે વ્યાકરણ હાલ વિદ્યમાન છે. For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૯ ) શ્રી વિદ્યાન'દસૂરિએ વિદ્યાનન્દ વ્યાકરણ તત્સંબંધી પૂર્વાચાર્યે પટ્ટાવલિમાં નીચે પ્રમાણે Acharya Shri Kailassagarsuri Gyanmandir રમ્મુ, તે માટે સ્તુતિ કરી છે. विद्यानन्दाभिधं येन कृतं व्याकरणं नवम्, भाति सर्वोत्तमं स्वल्प, -सूत्रं बदर्थसंग्रहम् ।। હવે મૂળ વિષય ઉપર આવીને જણાવવાનુ કે શ્રી વિજય ચંદ્રસૂરિના પરિવારની વડીપેાશાળના નામથી પ્રસિદ્ધિ થઈ અને તેમના સમુદાયના ઉપાશ્રયા, જ્યાં ત્યાં બંધાયા, તે વડીયેાશાળના નામથી પ્રસિદ્ધ થયા અને શ્રી દેવેન્દ્રસૂરિના મુનિયા જે ઉપાશ્રયમાં ઉતરતા હતા, તે નગરપુરગામામાં લહુડી પાશાળના નામે પ્રસિદ્ધ થયા. વિજાપુરમાં વડીપેાશાળ અને લહુડી પાશાળ એમ એ ઉપાશ્રય છે. શ્રી ધર્મ ઘાષસૂરિએ માળવા ગુજરાત વગેરે અનેક દેશેામાં વિહાર કર્યો. તે વિહાર કરતા કરતા વિજાપુરમાં આવ્યા. વિજાપુરમાં એક દુષ્ટ શાકિની રહેતી હતી. તે લેાકાને ઉપદ્રવ કરતી હતી. શ્રી ધમ ઘાષસૂરિએ તે દુષ્ટ શાકિનીને દૂર કરી લેાકેા પર થતા ઉપદ્રવ ટાન્યા. ધર્મ ઘાષસૂરિ અને પેથડશાહ—દેદાશાહ નામના એક ણિક શેઠ ગામ નાંદુરીમાં વસતા હતા. ત્યાંથો તે દેવગિરિ ગયા. તે વિજાપુર ગામમાં પરણ્યા હતા, અને પેાતાની પત્ની વિમલશ્રી સાથે વિજાપુરમાં વસ્યા હતા. તેમને એક પુત્ર થયા તેનુ પેથડકુમાર નામ પાડયું. તેમના પિતાના મરણ પછી પેથડકુમારની નિ નાવસ્થા થઇ. અત્યંત ગરીબી દશામાં આવી પડ્યા. દેદાશાહે પેથકુમારનાં વિજાપુરમાં કાઇ શેઠની પદ્મિની પુત્રી સાથે લગ્ન કરાવ્યાં હતાં. વિજાપુરમાં પધારેલા શ્રી ધર્મ ઘેાષસુરિતુ વ્યાખ્યાન સાંભળવા પેથડકુમાર ( પૃથ્વીધર ) ગયા હતા. ગુરૂનુ વ્યાખ્યાન સાંભળીને તેમણે પાંચમુ પરિગ્રહ વ્રત લીધુ અને તેમાં પાંચલાખનુ` પરિમાણુ કર્યું, તેમની દરિદ્રાવસ્થા દેખી બીજા શેઠીઆઓએ મશ્કરી કરી, પણ તેઓને ધ ઘાષસૂરિએ વાર્યા અને કહ્યું કે પેથડકુમાર માટેા લક્ષાધિપતિ થશે એમ હસ્તની રેખાએ જોઈને કહ્યું, પેથડકુમાર વિજાપુરથી ભાગ્યની પરીક્ષા જેવા માળવામાં મડપાચલમાં ( માંડલગઢમાં ) ગયા. ત્યાં સારા શુકન થયા. અનુક્રમે વ્યાપાર કરતાં લક્ષાધિપતિ થયા અને છેવટે ત્યાંના રાજા જયસિ હૈદેવના For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રધાન થયા. પેથડકુમાર યાને પૃથ્વીધામંત્રી કુબેરભંડારી જેવા ધનપતિ થયા. તેમણે રાશી મોટાં જિનદેરાસરે કરાવ્યાં અને સાત મોટા જ્ઞાન ભંડાર કરાવ્યા. શ્રી શત્રુંજય પર્વત પર એકવીશ ધડી પ્રમાણ સુવર્ણને વ્યય કરીને શ્રી રાષભદેવનું સુવર્ણમય દેરાસર કરાવ્યું. તથા છપ્પન સુવર્ણ ધડીને વ્યય કરીને ઈન્દ્રિમાળા પહેરી, તેમના પુત્ર ઝાંઝણ થયા. તેમણે શત્રુંજય અને ગિરનાર એ બે પર્વતના શિખર પર સુવર્ણ રૂધ્યમય વિજા આરોપી, પેથડકુમારે એક લાખ ટંક ખચીને શ્રી ધર્મઘોષસૂરિને મંડપાચલમાં (માંડવગઢમાં) પ્રવેશ કરાવ્યો. શ્રી વિજાપુરમાં શ્રી ધર્મઘોષસૂરિનું વ્યાખ્યાન અટકાવવા માટે પક્ષાંતરીય સ્ત્રીઓએ સૂરિના ગળામાં મંત્ર પ્રયોગ કરી કંઠ દેશમાં કેશગુચ્છ મૂકે, તે વાત તેમણે જાણું અને વ્યાખ્યાનસભામાં મંત્ર પ્રયોગથી તે સ્ત્રીઓને સ્વૈશિત કરી દીધી, પણ સ્ત્રીઓએ માફી માગી અને અન્યાચાને ઉપદ્રવ નહીં કરીએ એવી તેઓને પ્રતિજ્ઞા કરાવી છોડી મૂકી. તેમની પાટે ૪૭ સમપ્રભસૂરિ. ૪૮ સામતિલકસૂરિ. ૪૯ દેવસુંદરસૂરિ. ૫૦ સેમસુંદરસૂરિ. ૫૧ મુનિસુંદરસૂરિ. ૫ર રત્નશેખરસૂરિ. ૫૩ શ્રી લક્ષમીસાગરસૂરિ. ૫૪ સુમતિસાધુસૂરિ. ૫૫ શ્રી હેમવિમલસૂરિ. ૫૬ આનંદવિમલસૂરિ. ૫૭ વિજયદાનસૂરિ. ૫૮ શ્રી હીરવિજયસૂરિ પ૯ શ્રી વિજયસેનસૂરિ. ૬૦ વિજયદેવસૂરિ. ૬૧ વિજયસિંહસૂરિ ૨ વેિજયપ્રભસૂરિ. વિ. સં. ૧૭૪૯ માં ૨૩ મી પાટે વિજયરનસૂરિ. ૬૪ વિજયક્ષમાસૂરિ. ૬૫ વિજયદયાસૂરિ. ૬૬ વિજયધર્મસૂરિ. ૬૭ વિજય જિનેન્દ્રસૂરિ. ૬૮વિજયદેવેન્દ્રસૂરિ. ૬૯વિજયધરણેન્દ્રસૂરિ ૭૦........... ૭૧ મુનિચંદ્રસૂરિ. પાટે આચાર્ય તરીકે બેઠા. શ્રી વિજ. યપ્રભસૂરિ પછી ક્રિયા શિથિલતા વધી તેથી ક્રિોદ્ધારક શ્રી સત્યવિજય પન્યાસથી સંવેગીઓ ઉપર સંઘની શ્રદ્ધાભક્તિ વધવા લાગી. જ્યા૨થી વડી પોશાળ અને લહુડી પોશાળ એવા બે પક્ષ થયા. ત્યારપછીથી શ્રી આનંદવિમલસૂરિએ ક્રિોદ્ધાર કર્યો. પશ્ચાત્ શ્રી વિજયદેવસૂરિઅને શ્રી વિજયાનંદસૂરિના સમયમાં વિ. ૧૬૭૨ માં દેવસૂરિ ગચ્છ અને આનંદસૂરિ ગ૭ એવા બે પક્ષ પડ્યા, અને એના નામના ગચ્છના ઉપાશ્રય જૂદા થયા. અઢારમા સૈકાના પ્રારંભમાં શ્રી સત્યવિજયજી પંન્યાસે દ્ધિાર કર્યો, તે કિદ્ધાર થયાં હાલ લગભગ અઢીસે વર્ષ થયાં છે. લહડી પાશાળમાં અનેક પંડિત યતિ રહ્યા હતા. For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) વિ. સં. ૧૯૨૫સુધીમાં પંડિત શ્રી રત્નવિજયજી નામના પ્રખ્યાત કૃતિ થયા તેઓ તેમાં રહેતા હતા. તે લેખક હતા અને વ્રજભાષાના પણ કવિ હતા. બ્રહ્મભટ્ટ કવિ જેઠારામ અને ગિરધર મન્ને વ્રજભાષાના ઉત્તમ કવિવિજાપુરમાં થયા હતા, ત ખન્નેએ શ્રી રત્નવિજયજી પાસે અભ્યાસ કર્યો હતા. તેમની પાછળ શ્રી અમૃતવિજય પડિંત યતિ થયા, તે સંસ્કૃત ભાષામાં, પ્રાકૃત ભાષામાં, વ્રજભાષામાં અને ગુજરાતી ભાષામાં કવિતાઓ કાન્ચેા-સ્તુતિયા લખતા હતા, શ્રી અમૃતવિજયજી સારા શીઘ્ર કવિ હતા. તેમની પાસેથી અનેક બ્રહ્મભટ્ટ વિદ્યાથી એએ કવિતા–કાવ્ય શિક્ષણના લાભ લીધેા હતા. તેમણે એક જા યુના રાજાની પ્રાકૃત વગેરે ભાષામાં સારી સ્તુતિ બનાવી હતી. જૈનધર્મની પૂર્ણ શ્રદ્ધાવાળા હતા. વૈદ્યતરીકે અમૃતવિજયજી પ્રસિદ્ધ હતા. આંખના કુલાની દવા કરવામાં તે ઘણા કુશળ હતા. તેમણે આંખના કુલાની એક ગેાળી બનાવી હતી. તેએ વૃદ્ધાવસ્થા પૂર્વે દર રવિવારે આગલેડમાં શ્રી માણિભદ્રવીરનાં દર્શન કરવા જતા હતા. તેમણે વૃદ્ધાવસ્થામાં મસેશ્વર મહાદેવના માર્ગે એક ખેતર વેચાતુ લઈ માણિભદ્રવીરની દેરી બનાવરાવી, તેમાં તેમણે માણિભદ્રવીરની સ્થાપના કરી છે. જૈનેના શાસન રક્ષક વીર તરીકે માણિભદ્રવીર, જૈનાના તપાગચ્છીય ઉપાશ્રયામાં ગામેગામમાં તથા શહેરામાં સર્વત્ર પૂજાય છે. તેમણે માણિભદ્રવીરની પૂજાદ્ધિ માટે એક પૂજારી બ્રાહ્મણને રાખ્યા છે. તે જૈન મહાજન તરફથી રહે છે. તે દેરી જૈન મહાજનના તાખે છે. યતિ અમૃતાવજયજીએ લહુડીાશાળ ઉપાશ્રય નજીક તપોધન બ્રાહ્મણુના માઢ પાસે એક સરસ્વતી માતાની દેરી બંધાવી છે. તેમાં સરસ્વતીની મૂતિ કરાવી તેની પ્રતિષ્ઠા કરી છે. વૃદ્ધાવસ્થા થવાથી અમૃતવિજયજી વહૈારવા જતા નહેાતા, તેથી તે એક દ્વિવાળી નામની તપાધની બ્રાહ્મણી પાસે રસેાઇ કરાવી જમતા હતા. પર્યુષણના આઠ દિવસમાં તે લહુડી પાશાળના શ્રાવકાની આગળ જ્યારે વિજાપુરમાં સાધુએ ચામાસુ કરતા નહાતા ત્યારે વ્યાખ્યાન વાંચતા હતા. તેમની કવિતાઓ–કૃતિયા વગેરેને ભેગીકરી છપાવવાની જરૂર છે. વિ. સ’. ૧૯૫૯માં તેમણે શરીરના ત્યાગ કર્યા. જૈનસંઘે તેમના શરીરના અંતિમ સ ંસ્કાર કર્યાં. તેમના મરણુ ૧૩ For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) પછી દીવાળી બ્રાહ્મણ ઉપાશ્રયને ઉપભેગ કરવા લાગી અને લાકડાં, વળી, પત્થર, કુંભીઓ, વગેરેને કાઢી વેચી ખાઈ ગઈ. વિ. સં. ૧૭૮ માં તે મરણ પામી. ઉપાશ્રયનો વહીવટ, શેઠ ડાહ્યાભાઈ દલસુખ, શેઠ મેહનલાલ જેઠાભાઈ, શેઠ પોપટલાલ દલસુખ વગેરે કરે છે. ઉપરના વહીવટદારની મરજીથી હાલમાં શાહ વાડીલાલ હરિચંદ પાડેચિયા ઉપાશ્રયની કુંચી જાળવે છે. આ ઉપાશ્રયમાં ત્રણસે ચારસે વર્ષ સુધી અનેક આચાર્ય મુનિ વિગેરે રહ્યા છે. તેથી તેનો જીર્ણોદ્ધાર કરી ઉપાશ્રય કાયમ રાખી શુભ કાર્યમાં વાપરે એમ મારી સલાહ છે. ગ૭વાળાની સલાહ પૂર્વક સકલ સંઘે આ ઉપાશ્રયને સુધારો જોઈએ. (૧૬) વડી પિશાળને ઉપાશ્રય-શ્રી પદ્માવતીના દેરાસરની લગોલગ ભાદાણું- ભાટવાડાના છેડે તળાવ તરફ જતાં વડી પિશા ને ઉપાશ્રય છે. તેમાં પૂવે વડગચ્છના આચાર્યો સુનિયે ઉતરતા હતા તથા વડી પિશાળના નામથી પ્રસિદ્ધ થએલ શ્રી વિજયચંદ્ર. સુરિને પરિવાર ઉતરતું હતું. પ્રાચીન વિજાપુરને ભગ્નાવશેષ આ ઉપાશ્રય તથા પદ્માવતીનું દેરાસર હોય એમ કેટલાંક અનુમાન નથી જણાય છે. સંઘપુર ગામમાં દેરાસરમાં બે પાટિયામાં શિલાલેખ-છે તેના આધારે ખરતરગચ્છનો ઉપાશ્રય પણ જૂના વિજાપુર રમાં હતો, પાછળથી સોની વાડામાં ખરતરગચ્છને નાને ઉપાશ્રય હતો, પણ તે હવે નથી અને ખરતરગચ્છના શ્રાવકે પણ અહીં નથી. પૂર્વે દેરાસર અને ઉપાશ્રય બને સાથે બંધાવવામાં આવતા હતા. વિજાપુરમાં વહેરાવાસણમાં રહેનારા જેટલા દશા પોરવાડ દેશાઈઓ છે તે પહેલાં શ્રાવકો હતા. હાલ તેમાં કેટલાક વૈષણવ ધર્મ પાળવા લાગ્યા છે. તે દેશાઈઓ મૂળ વડી પોશાળગચ્છના શ્રાવક હતા અને હાલ તેઓ વડી પિશાળ ગચ્છની પાખીમાં જમે છે. વડગચછના શ્રીપૂજ્ય ચંદ્રસિંહસૂરિ અને બુદ્ધિસિંહસૂરિના ગછના તે શ્રાવકે છે. વડી પોશાળમાં પહેલાં એક નયસુંદર કવિ નામના એક પ્રખ્યાત યતિ થયા હતા. તેમણે નળ દમયંતીને રાસ રપે છે. તે રાસ, સર્વ રાસાઓમાં પલાલિત્ય વગેરેમાં શ્રેષ્ઠ ગણાય છે. શ્રી નયસુંદરજી પછી શ્રી રૂપસુંદરજી તથા શ્રી બુદ્ધિસુંદરજી વગેરે થયા. શ્રી રૂપસુંદરજી ચમકારી મહાપ્રસિદ્ધ મહાત્મા For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૯) ગણાતા હતા. વિ. સં. ૧૯૨૦ પછી તે ઉપાશ્રયના યતિનો અભાવ થવા લાગ્યા. હાલમાં વડી પિશાળના શ્રી પૂજ્ય તથા યતિયા દેખ વામાં આવતા નથી. કોટડિયા, વખારિયા તથા વેરાવાસણના દેશાઈઓ તથા શેઠ મગનલાલ કંકુચંદ વગેરે દશાશ્રીમાલીએ વડી પિશાળના શ્રાવકો ગણાય છે. લહુડી પિશાળમાં દેશી એશવાળો છે, તથા બે ત્રણ ઘર વીશા શ્રીમાલીનાં છે. રૂપસુંદરજી કવિ હતા તથા પ્રસિદ્ધ વૈદ્ય હતા. વડી પિશાળને ઉપાશ્રય જીર્ણ થવાથી તેના વહીવટ કર્તા દેશી નથુભાઈ મંછારામે સં. ૧૯૬૨ માં સુધરાવ્યા હતે. ઉપાશ્રય બીજે લગલગ કેટમાં વાળી દીધું છે, હાલ તે ઉપ ગમાં આવતું નથી. ઉપાશ્રયમાં થઈને દેરાસરમાં જવાય છે. ઉપાશ્રય અને દેરાસર વચ્ચે ચેક છે, પાસે બ્રહ્મભટ્ટોનાં ઘરે આવ્યાં છે. બસે મનુષ્ય માઈ શકે તેટલે ઉપાશ્રય માટે છે. (१७) शेठ श्री मगनलाल कंकुचंदनी वाडी तथा ifી પૂર્ણિમા પદસ્થાન તથા ઘશિતા-વિજાપુરથી આથમણી દિશાએ આંબલીઓ પાસે કેટલી જતાં પહેલાજ આંબલીવાળા ખેતરમાં શેઠ મગનલાલ કંકુચંદ તરફથી પટ્ટ બાંધવાનું ઉત્તમ ગૃહસ્થાન બંધાવવામાં આવ્યું છે. વિ. સં. ૧૯૭૬ સુધી આંબલીયામાં આંબલી નીચે પટ્ટ બાંધવામાં આવતા હતા. વિ. સં. ૧૦૦ સુધી પહેલાં માળીવાડાના શ્રાવકો ગવાડાના માળે રામબાગ પાસે પટ બાંધતા હતા, અને દેશીવાડાના શ્રાવકો ખલુસા કટડીના માર્ગ પર આંબલીયામાં પટ્ટ બાંધતા હતા પશ્ચાત વિ. સં. ૧૯૫૦ થી દેશીવાડા અને માલીવાડાના બે પટ્ટ આંબલીયામાં બાંધવામાં આવ્યા. વિ. સં. ૧૯૭૭ માં શેઠ જેશીંગભાઈ રવચંદ તથા શેઠ ઉમેદભાઈ કંકુચંદે તથા શેઠાણી મંગુબેને અમને વિનંતિ કરી શેઠ મગનલાલ કંકુચંદની હવેલીમાં કાર્તિકી ચેમાસું બદલાવ્યું તે વખતે અમોએ અમદાવાદના જેનેના પટ્ટની પેઠે સારી જગ્યામાં પટ્ટ બાંધવાને ઉપદેશ આપે. તેથી શેઠ જેસંગભાઇની સલાહથી શેઠાણું મંગુબાઈએ પટ્ટ બાંધવા માટે જગ્યા લેવા નિશ્ચય કર્યો અને આંબલી પાસેનું ખેતર એક મુસલમાન પાસેથી રૂા.૧૮૦૦) અઢારસે આપી પિતાના તાબામાં લીધું. શેઠ જેશંગભાઈ ખેતર લીધા પછી મરણ પામ્યા, તેથી Wome Thea For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) શેઠાણની મરજી પ્રમાણે શા, લલ્લુભાઈ કરમચંદે તથા શેઠ ઉમેદભાઈએ તેર હજાર રૂપિયા ખર્ચીને બે ઓરડીઓ સહિત પદને હોલ ત્રણસે મનુષ્યો બેસી શકે એ કરાવ્યું. વિ. સં. ૧૭૯ થી ત્યાં બને પટ્ટ બંધાય છે. શેઠાણું તરફથી કાર્તિકી પુનમના દિવસે પટ્ટનાં દર્શન કરનારાઓને ખાંડ સાકરનું પાણી પાવામાં આવે છે. વિ. સં. ૧૯૭૯ ના ચોમાસામાં દોઢ હજાર રૂપીયા ખર્ચીને પટ્ટની પાસે મંગુ શેઠાણીએ બે ઓરડીઓ સહિત જૈન ધર્મશાળા બંધાવી છે, તથા કુવાની પાસે પોતાના ખેતરની જગ્યામાં કણબીઓ વગેરેના કહેવાથી પશુઓ વગેરેને પાણી પીવા માટે શેઠાણી મંગુ બેને એક હવાડે બંધાવ્યો છે. શેઠ મગનલાલ કંકુચંદની પાછળ તેમની પત્ની શ્રાવિકા મંગુબેને એવી રીતે ધર્મમાર્ગમાં લક્ષમીને વાપરી છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે. ભવિષ્યમાં પટ્ટના બે ઓરડામાં સાધુઓ તથા સાધ્વીઓ ઉતરશે. યાત્રાળુ પરગામના જેનો વગેરે જૈન ધર્મશાળાનો સદુપયોગ કરશે. કોઈ સાધુ અગર સાધ્વી ત્યાં મરણ પામશે તે ત્યાં તેમના શરીરને અગ્નિ સંસ્કાર કરવામાં આવશે. પ્રવચનસારે દ્ધાર વગેરે ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે – મરણ પામેલા સાધુઓના અને સાધ્વીઓનાં શરીરને અગ્નિસંસ્કાર જે ગામ-પુરના નૈરૂત્યકુણામાં કરવામાં આવે છે તે ગામ-પુરની ચઢતી થાય છે અને સંઘની ચડતી થાય છે.” તેથી હવે વિજાપુરની નૈરૂત્યકુણે શેઠ મગનલાલની વાડી છે, તેથી ત્યાં સાધુએ વગેરેના શરીરને અગ્નિસંસ્કાર કરે તે શાસ્ત્રસમ્મત રહેવાથી સંઘ તે પ્રમાણે કરશે. જલયાત્રાના વરઘોડા વગેરે માટે પટ્ટનું ખેતર ઘણું ઉપયોગી થશે, તથા ગામમાં પ્લેગ ચાલતો હોય ત્યારે પટ્ટની જગ્યાને હાલ છે, તે સાધુએ આદિ માટે ઉપચેગી થઈ પડશે. સાધુ સાધ્વીને દીક્ષા આપવામાં તે સ્થાન ઉપયેગી થઈ પડશે. કારણ કે ત્યાં બે આશપાલવના ઝાડ વાવ્યાં છે. પરગામથી વિહાર કરીને સાધુઓને ગામમાં આવતાં પૂર્વે વાડીમાં બે ત્રણ દિવસ રહેવા માટે તથા શ્રાવકોને ઉજાણી માટે તથા ત્યાં આદિશ્વર ભગવાનની દેરી થવાથી પૂજા વગેરે ભણાવવા માટે તથા આનંદ જમણું કરવા માટે તે જગ્યા અત્યંત ઉપયોગી થઈ પડે For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १०१ ) तद्यथा. તેમ છે. સાધુ વગેને શુદ્ધ હવામાટે, શારીરિક મારેાગ્ય માટે તેમાં રહેવું ઉપયાગી થઇ પડયુ છે, ત્યાં ભવિષ્યમાં જૈન એડીગ થશે તા જૈન વિદ્યાથીયાને તે સ્થાન આરાગ્યકારક થઈ પડશે, ત્યાં જે સાધુના શરીરનેા અગ્નિસંસ્કાર થાય તેમની ત્યાં દેરી બંધાવવી ડાય તે। અનુકુલ જગ્યા હૈાવાથી તેના ઉપયોગ થશે. રવિવારે તથા સાંજરે દેરીનાં દર્શન કરવા જૈના જાય છે. ઉનાળામાં સાંજની વખતે તથા રાત્રીએ ત્યાં રહેનારાઓને તે ઉપયાગી થઈ પડ્યુ છે. ત્યાં દેરીનાં દર્શન કરવા જૈના જાય છે. ઇત્યાદિ કારણેાથી પટ્ટનુ સ્થાન ઘણું ઉપયેાગમાં આવશે. શા. મણિલાલ ચુનીલાલે પટ્ટની જગ્યા કરાવવામાં ઘણી દેખરેખ રાખી સારી પ્રવૃત્તિ કરી છે. તેમના પુત્ર લાલભાઇ વગેરે છે. તેમને પણ સાધુ સંગસેવાની ચિ છે. પટ્ટના ગૃહસ્થાનની નીચે પ્રમાણે પ્રશસ્તિ છે. शेठ मगनलाल कंकुचंदनी वाडीमां पट्टगृह प्रशस्तिः । स्याद्वादी परमेश्वरस्त्रिजगतां कल्याणकर्ता जिन: । सम्यग्ज्ञानचरित्रदर्शन, - महद्रत्नत्रयीभूषितः ॥ हिंसा येन निराकृताऽथ करुणासंस्थापिता भारते । देवोsai चरमः सदा विजयते श्री वीरतीर्थङ्करः ॥ १ ॥ श्रीमद्भारतवर्षवर्तिनि - दयादेशे शुभे गुर्जरे । श्रीमद्गायकवाड भूपति सया - जीरावसंरक्षितम् ॥ जैनानां शतपञ्चकैर्गृहि गृहै रुद्योतितं सर्वतः । व्याप्तं श्रीजिनमन्दिरैश्च नवभिर्विद्या पुरं वर्तते ॥ २ ॥ नैऋत्ये च ततोsस्ति जैनवणिजः श्रीमालसंज्ञावतः । कंकुचन्द्रतनूजनुर्मगनला, - लस्यास्ति सद्वाटिका ॥ तत्र श्रेष्ठवरस्य सन्मगनला, - लस्य स्मृतिप्राप्तये । श्रीसिद्धाचलतीर्थकार्तिकभवद्राकीययात्राकृते ॥ ३ ॥ श्रीमच्छ्रेष्ठिवरस्य सन्मगनलालस्य स्वपत्न्याऽनया । मञ्जुश्राविकया त्रयोदशसहस्त्रैः रूप्यकैस्सुन्दरम् || For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१०२) श्रीसिद्धाचलपट्टबन्धनगृहस्थानं प्रनिर्मापितं । तत्पार्थे च सुखप्रदा स्थितिमतां सद्धर्मशाला कृता ॥४॥ सम्प्रेरकाविह च धर्मविधावभूतां । श्री कंकुचन्द्रशुभसूनुरुमेदचन्द्रः ।। श्रीमान्तथा च रवचन्द्रसुतोदयालुः । श्री श्रेष्टिवयेहितकृजयसिंहभाई ॥ ५॥ अस्मिन् श्रेष्ठे धर्मसम्बन्धिकार्ये । नानाकार्येश्शुद्धसाहाय्यकर्ता ॥ जैनश्रेष्ठी वर्तते सद्गृहस्थः। लल्लूभाई कर्मचन्द्राभिधेयः ॥ ६ ॥ पशूनां जलपानार्थ, कूपपार्वेभपाणकः ( हवाडिका)। कारापिता च पुण्यार्थ, मञ्जुश्राविकया शुभा ॥ ७॥ नवर्षिनषचन्द्राकै, गतवैक्रमवत्सरे ।। मार्गशीर्षस्य राकायां, समाप्तिमगमवयम् ॥ ८॥ सर्वदेवाधिदेवस्य-,महावीरजिनेशितुः। सङ्घश्चतुर्विधो जीया-जैनधर्मश्च भूतले ॥ ९ ॥ अर्हद्भिः स्थापितः श्रेष्ठः पूजितश्च पनादितः । संघश्चतुर्विधो जीया-जैनधर्मप्रवाहकः ॥१०॥ संघस्य स्वस्तितायां स्या,-जैनधर्मस्य चाऽस्तिता। सर्वोपायैरतः सेव्यः पूज्यः स्वार्पणभक्तितः ॥११॥ स्थाननिर्मापणे बोधो, दत्तो विश्वहितैषिणा।। सर्वशास्त्रार्थदक्षेन-बुद्धिसागरसूरिणा ॥ १२॥ ૧૮ શ્રી આદીશ્વરદાદાની દેરી–વિજાપુરની નૈરૂત્યકે શેઠ મગનલાલ કંકુચંદની વાડીમાં તેમના પદુસ્થાન ગૃહની દક્ષિણ દિશાએ આદીશ્વરદાદાની દેરી વિજાપુરના જેન વીશાઓશવાળ શેઠ શા નાનચંદ નગીનદાસે પોતાના સગત પુત્ર શાંતિલાલના સ્મરણાર્થે For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૩) સ્વપત્ની મંગુબાઈની સલાહથી, તથા દેશી લલ્લુભાઈ કાલીદાસની સલાહથી અને અમારા ઉપદેશથી વિ. સં. ૧૯૮૦ માં દાદાનો દેરી બંધાવી. વિ. સં. ૧૯૮૦ ના માગશર સુદિ પાંચમે સુમુહૂતે શ્રી આદીશ્વરપ્રભુની પાદુકા, તથા શ્રી મહાવીર તીર્થંકર પ્રભુની પાદુકા તથા તપાગચ્છ ધુરંધર જગદ્દગુરૂ શ્રી હીરવિજયસૂરિની પાદુકા તથા સંવિગ્ન સાધુ શિરોમણિ દાદા ગુરૂ શ્રી રવિસાગરજી મહારાજની પાદુકા તથા પરમશાંત ક્રિયાદિ ગુણગણમૂર્તિ શ્રી સુખસાગરગુરૂ મહારાજની પાદુકાની પ્રતિષ્ઠા કરી છે. અને તે દિવસે શેઠ નાનચંદ નગીનદાસે નવકારશીનું જમણ કર્યું હતું અને પાદુકા આગળ સત્તરભેદી પૂજા ભણાવીને મહોત્સવ કર્યો હતે. પેથાપુરવાલા જેન વેદ્ય શા. ચંદુલાલ મગનલાલે ચહથગ્ય પ્રતિષ્ઠાનાં ધાર્મિક કાર્યો કરાવ્યાં હતાં. પાંચ પાદુકાના વચ્ચલા ગોખલામાં શ્રી ચકેશ્વરીદેવીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી સ્થાપના કરી છે. શા. જયંતીલાલ લલુભાઈ કરમચંદે ચડેશ્વરીદેવીની સ્થાપના કરી છે. શેઠ નાનચંદભાઈ નગીનદાસે તથા શેઠ ભેગીલાલ નગીનદાસ એ બે ભાઈઓએ તથા તેઓની પત્નીઓએ પાદુકાઓની સ્થાપના કરી છે. માગશર વદિ. છઠ્ઠના દિવસે પાલીતાણા જેનગુરૂકુલના સેક્રેટરી શા. લલ્લુભાઈ કરમચંદે દેરી આગળ નવપદની પૂજા ભણાવી ઉત્સવ કર્યો હતો. દેરી બંધાવવા વગેરેનું અઢી હજાર રૂપિયા લગભગ ખર્ચ થયું છે. આ જગ્યાએ જેન બેડીગ જેવી સંસ્થા જે થાય તે દેરીમાં દાદાનાં પગલાંની પૂજા વગેરે થાય તથા વિજાપુર જેનેની મહત્તા વધે. પદ્રના સ્થાનની પાસે ઈદગાના ચરામાં સે લગભગ લીંબડા છે. તેની હવાને લાભ ખરેખર અહીં રહેનારાઓને મળી શકે તેમ છે. વિજા. પુરના જૈનોને આ સ્થાન હવા માટે અનુકુલ છે. વિજાપુરમાં ધાર્મિક કાર્યો કરનાર કર્મયેગી પ્રખ્યાત દેશી નથુભાઈ મંછાચંદના ભત્રીજા દેશી લલ્લુભાઈ કાલીદાસે પોતે જાતે આત્મભેગ આપીને દેરી બંધાવવામાં ભાગ લીધો છે. શેઠ મગનલાલ કંકુચંદના પટ્ટના બે ઓરડાઓ છે તે સાધુએ વગેરેને રહેવા માટે ઘણું ઉપયોગી છે. તથા મગનલાલ કંકુચંદનો બે ઓરડાવાળી જૈન ધર્મશાળા પણ જેનોમાટે ઘણું ઉપયોગી છે. For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१०४) श्री देरीनी प्रशस्तिः यस्मात् माग्ऋषभादयो जिनवरा जातात्रयोविंशतिः वेदा ब्रह्मवदन्ति यं हरिमथो गायन्ति यं वैष्णवाः शैवा यं शिव मुच्चरन्ति हृदि यं बौद्धाश्च बुद्धं विदुः तीर्थेश श्वरमः स मे प्रभु महा,-वीरो विधत्तां शिवम् ॥ १॥ जैनेरेव दयानिधानमतुलः सारश्चयो भारते देशो गुर्जरसंज्ञको विजयते धर्मैः परंपूरितः श्रीमद् गायकवाडभूपतिसयाजीरावसंशासितम् तत्तश्चापि दयैकधर्मभवनं विद्यापुरं वर्तते ॥ २ ॥ तन्नैऋत्येकोणे, श्रेष्ठि मगनलाल कंकुचन्द्रस्य । क्षेत्रस्यवाटिकायां, पट्टस्थानालयोपकण्ठे च ॥३॥ विद्यापुरश्रेष्ठिगृहस्थजैनो नगीनदासाऽऽत्मजनानचन्द्रः। श्रीशान्तिलालाख्यनिजात्मजस्य, स्मृत्यै स्वमङ्गुदयितेर्यमाणः॥ ४ ॥ स बन्धयामास शुभैरुपायै जिनादिनाथायतनं च जैनः श्री कालिदासात्मजलल्लुभाई श्रेष्ठी बभूवैहिककार्यकर्ता ॥ ५ ॥ खाष्टमहेन्दुसम्माप्ते वैक्रमे सहसः सिते पञ्चम्यां वासरे सौम्ये, शुभे प्रहर आदिमे ॥ ६ ॥ धुद्धिसागरसूरीन्द्रजैनाचार्यशिरोमणेः सद्धार्मिकोपदेशेन चाभवज्जैनमन्दिरम् ॥ ७ ॥ देवः श्रीऋषमेश्वरः प्रभु महावीरो जगबोधको जैनाचार्यवरः स हीरविजयः स्तम्भस्तपागच्छिनाम् For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( १०५ ) पूज्यः श्रीरविसागराभिधगुरुर्यः शान्तमूर्तिर्महान् पूज्यः श्रीसुखसागराभिधगुरुः कल्याणमूर्तिर्महान् ॥ ८ ॥ एतेषां नाम पञ्चानां, पादुकायुग्मपञ्चकम् सम्पतिष्ठापितं प्रेम्णा, बुद्धिसागरसूरिया ॥ ६ ॥ દેરીની અંદરના લેખા, वि. सं. १६८० मार्गशीर्षशुक्लपञ्चम्यां बुधवासरे श्री ऋषभदेवतीर्थकरपादुकायुग्मम् - जैनाचार्यबुद्धिसागरसूरिणा प्रतिष्ठापितं विद्या पुरे. वि. सं. १६८० मार्गशीर्ष शुक्लपञ्चम्यां बुधवासरे श्री महावीरदेवतीर्थकरपादुकायुग्मम् - जैनाचार्य बुद्धिसागरसूरिणा प्रतिष्ठापितं विद्यापुरे. वि. सं. १९८० मार्गशीर्ष शुक्लपञ्चम्यां बुधवासरे तपागच्छीय जगद्गुरुहीर विजयसूरिपादुका युग्मम् प्रतिष्ठापितं जैनाचार्यबुद्धिसागरसूरिणा विद्यापुरे. वि. सं. १६८० मार्गशीर्ष शुक्लपञ्चम्यां बुधवासरे तपागच्छे श्रीरविसागरगुरुपादुकायुग्मम् प्रतिष्ठापितं - जैनाचार्य बुद्धिसागरसूरिया विद्यापुरे. ૧૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir वि. सं. १६८० मार्गशीर्ष शुक्ल पञ्चम्यां बुधवासरे तपागच्छे श्रीसुखसागर गुरुपादुकायुग्मम् प्रतिष्ठापितं - जैनाचार्य बुद्धिसागरसूरिया विद्यापुरे. For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૦૬) વિન્તપુર મધ્યે જૈનેતર મદિરા, તથા સાવજનિક સંસ્થાઓ. ( મદિરાધમ શાળાઓ-ચબુતરા-પાંજરાપાળ-ભાગ-તળાવ-કુંડદવાખાનુ–સ્કુલા-ઓર્ડીંગ-લાઇબ્રેરી-ઈત્યાદિ. ) વિધ્યવાસિની માતાનું દેરૂ લેાકેાની કિંવદન્તી પ્રમાણે કહેવાય છે કે પરમાર વિજલદેવ રાણા જ્યારે વિન્તપુરમાં આવ્યા ત્યારે પાતાની કુલદેવી વિન્ધ્યવાસિની દેવીની મૂર્ત્તિ સાથે લાગ્યે હતા. તેણે વિજાપુરમાં દેવીની મૂર્તિ સ્થાપી દેરૂ' ખાંધ્યું હતું; પણુ પાછળથી મુસલમાન બાદશાહાએ ભાંગ્યુ હતુ તે પછી ત્યાં નાની દેરી મસ્તકપ્રમાણવાળી લેાકાએ કરેલી હતી. વિ. સં. ૧૯૪૩ માં તે દેરીને ઠેકાણે માટું મંદિર કરવામાં આવ્યું છે. તેમાં નીચે મુજમ લેખ છે. वि. सं. १६४३ वैशाख वदि ११ एकादशी बुधवारे श्री माताजी विन्ध्यवासिनीनुं देवल राजा बिजलदेव परमारनुं हतुं ते जीर्ण थइ जवाथी फरीने देवल माताजीनुं तथा धर्मशाला बाग कुवा बंगलो तथा फरतो वंडो सर्वे नवीन करावी श्री माताजी विजवासिणी प्रतिष्ठा करीने बाबाजी रामदासजी भगवानदासजीए बंधाव्यां छे, ते सर्वे मकानोना मालीक बावा रामदासजी छे. વિજવાસિણી દેવીના દેવલ પાસે વિજાપુરના સેાની માણેકલાલે અખાજીની એક નાની દેરી કરાવી તેમાં અખિકાની મૂર્તિ સ્થાપન કરી છે. એક બહાર હનુમાનની મૂર્તિ વગેરે છે. દેવળમાં એક મોટા વડ છે તે ઉપર મયુરા રાત્રે બેસી ટહુકા કરી લેાકાને આનન્દ્વ આપે છે. દેવળ ખાતે, ખેતર વગેરેની ઉપજ છે. વિજવાસિણીના મંદિર પાસે મિયાણા લેાકાનાં પચાસ સાઢ ઘર છે, અને તે વિ. સ’. ૧૮૯૦ માં ત્યાં દાશીવાડાના મહાજને વસાવ્યા છે, તેની પાસે આથમણી દિશાએ સથવારાનુ નવુ પર્ For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ. સં. ૧૯૨૦ માં વસ્યું છે. મેણાવાડ અને સથવારાના પરાની જગ્યામાં પહેલાં જેને વગેરે શાહુકારની વસતિ હતી. નીલકંઠ મહાદેવનું દેવળ-મકરાણી દવાજા પાસે ઠાકર ડાવાસમાં નીલકંઠ મહાદેવનું ઉગમણ દિશાનું મંદિર છે. મંદિરની આથમણી દિશાએ નાનકશાહના પંથને તકિયે છે. આ દેવળ વિ.સં. ૧૯૦૪ માં બનેલું જણાય છે. મહાદેવના પિઠિયા ઉપર નીચે પ્રમાણે લેખ છે. સમયાવલિના રેટ સોમનાથમા રૂપમારૂ તરી સં. ૭૭ ચૈત્ર સુદ ૪ સ્થાપના કરી છે. પિડિયે પાછળથી ૧૯૭૪ માં બનેલ છે. મહાદેવના મંદિરમાં પહેલાં કલબની સ્થાપના રાજ્યના સત્તાધિકારી વહીવટદાર વગેરેએ કરી હતી. તે પડાલી વગેરે જગ્યામાં હાલ શેઠ મગનલાલ કંકુચંદ તરફથી ચાલતી બોડીગના વિદ્યાથીઓ રહે છે અને ત્યાંજ તેઓનું રસોડું છે. કાલિકામાતાનું મંદિર–ગાયકવાડ તરફથી નિમાયેલા કાઠિયાવાડ (૧૮૮૫) ના વિઠેબા દિવાનજીએ વિ. સં. ૧૮૮૫ માં કાશીપરાની દક્ષિણ દિશાએ તથા હાલની પાંજરાપોળની ઉત્તર દિશાએ કાલિકામાતાનું મંદિર બંધાવ્યું છે. દેવળમાં કાલિકાની મૂર્તિ છે. તેની દક્ષિણ બ્રાણ પૂજા કરે છે. નવરાત્રિમાં હિંદુ સ્ત્રીઓ ત્યાં ગરબા ગાય છે. મહુડીના રસ્તે જતાં પહેલું ખારા કવાનું ખેતર છે તેના કુવામાંથી અગર ખેતરમાંથી કાલિકાની મર્તિ તથા વરાહ સ્વરૂપની મૂર્તિ વિ. સં. ૧૮૫૦ લગભગમાં નીકળી હતી. દિવાનજીએ દેવળ બંધાવી તેમાં માતાજીની મૂર્તિ સ્થાપી. મેંણાવાડની પાસે એક શ્રી મહાવીર ભગવાનનું મોટું દેરાસર હતું. તે ખંડીએર થવાથી તે દેવળના ઘણાખરા પથરને માતાનું દેવળ બાંધવામાં ઉપયોગ કર્યો. શ્રી કેશરીયાજીના દેવળમાં પણ તે ખંડિએર મંદિરના પત્થરે ખપમાં આવ્યા. દેવળમાં રંગ મંડપ અને આગળ છુટી જગ્યા છે. વિશહજાર ઉપર રૂપિયા ખર્ચીને દેવળ બંધાવવામાં આવ્યું હોય એમ જણાય છે. સરકાર તરફથી વાર્ષિક વર્ષાસન રૂા. ૧૭૫ આશરે મળે છે. આ દેવળ પહેલા સયાજીરાવ ગાયકવાડના દિવાન વિડુબા હતા તેમણે ૧૮૮૫ માં બંધાવ્યું હતું. For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) દોલતરામ કવિના દાદા ભગવાનદાસજીએ વિઝુમા દ્વિવાનની તથા કાલીકાની કવિતા રચી છે તે અમને તેમણે બતાવી હતી. વરાહસ્વરૂપનુ મદિર—શેઠ લલ્લુભાઇ કરમચંદના મંગલા પાસે, લાલ દરવાજાની લગેાલગ વરાહ સ્વરૂપની મૂર્તિનુ મદિર છે, એક મૂર્તિ માં વિષ્ણુના દશ અવતારાનું આલેખન છે. આરસપાષાણુની મૂર્તિ છે અને તે પૈસા વગેરેથી ખખડાવતાં ધાતુની પેઠે ખખડે છે, વિ. સં. ૧૮૬૦ લગભગમાં તે દેવળ નાનું બાંધવામાં આવ્યું હતું. પાછળથી જીણુ થવાથી વિ. સ. ૧૯૭૬ માં વડાદરા ગાયક્વાડના દિવાન શ્રીયુત મનુભાઈ તેમની માતાજી સાથે વિજા પુરમાં આવ્યા હતા, ત્યારે તેમણે સરકારના ખર્ચે નવું દેરૂં બાંધવા હુકમ આપ્યુંા હતા, તે પ્રમાણે હાલ બધાય છે. આ સાલમાં પ્રાય: પ્રતિષ્ઠા થશે. વરાહ સ્વરૂપના મંદિરના જીર્ણોદ્ધાર કરવામાં કંસારા સાકરચંદ નથુભાઇ, માગેવાનોભો ભાગ લે છે. મહાલક્ષ્મીનું દેવળ--લાલ દરવાજા પાસે શ્રીમાલીવાડામાં પ્રવેશતાં પ્રથમ જમણા હાથે પહેલાં મહાલક્ષ્મીમાતાની નાની દેરી હતી. વિ. સં. ૧૮૯૦ લગભગમાં તે નાની દેરી ખાંધી હતી. વિ. સ’, ૧૯૭૪ માં કંસારા શેઠ સાકરચંદ નથુભાઇ વગેરેએ ટીપ કરીને મધ્યમ ઘાટનું દેવળ અંધાવ્યું છે. માતાના મદિરના ફરતી પડાળીએ છે તે ધર્મશાળા તરીકે ખપમાં આવે છે. પહેલાં અંગ્રેજી શાળા ત્યાં બેસતી હતી. હાલ ત્યાં દુકાનેાની ગેાઠવણુ કરી છે. મંદિર ખાતે ખે ખેતર તથા એક દુકાન અને સરકાર તરફથી વાર્ષિક રૂા. ૩૨–૯–૦ વર્ષાસન મળે છે. ખોડીયાર માતા—શ્રીમાલીવાડામાં-ખાડિયાર દેવીની મૂર્તિ છે. હિંદુઓએ એટલાપર તે મૂર્તિ બેસાડી છે. સ્વામીનારાયણનું મંદિર—નવા કાશીપુરામાં સ્વામીના રાયણનું મંદિર છે. વિ. સ. ૧૯૨૫ લગભગમાં તે મનેલુ છે. ત્યાં સ્વામીનારાયણ પંથના સાધુએ ઉતરે છે. ત્યાં સ્વામીનારાયણુની ચિતરેલી મૂર્તિ છે. તેની આગળ તેમના ભકતા સાંજરે આરતી ઉતારે છે. સુતાર વર્ગના ઘણા લેાકેા તથા બીજી જાતના લેાકેા સ્વામીનારાયણના પથમાં છે, For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) રાધાકૃષ્ણનું મંદિર ( રામજી મંદિર )–વિ. સં. ૧૯૦૬ લગભગનું દેશીવાડામાં રાધાકૃષ્ણનું મંદિર બંધાવેલું છે. તેમાં કૃષ્ણ અને રાધાજીની મૂર્તિ છે. ઝીલણી એકાદશી આવે છે ત્યારે ઠાકોરજીને ઉત્સવપૂર્વક ઝીલાવવા માટે વૈષણ લઈ જાય છે. સોનીએ તે મંદિરના મુખ્ય આગેવાને છે. રણછોડજીનું મંદિર–બારોટ દામોદરદાસ મહાબતસીં ગજીએ વિક્રમ સંવત ૧૮૫૬ લગભગમાં ભાટવાડામાં હવેલીના આકારે બંધાવ્યું છે. તેમાં ચાર ભુજાવાળી કૃષ્ણની મૂર્તિ છે. મંદિર બંધાવવામાં આશરે રૂા. ૫૦૦૦ ) ખર્ચ થયા છે. તેની સારવારને માટે દશ બા૨ ખેતર તથા દશ બાર આંબા વગેરે શામળદાસના વંશવાળાઓએ મૂક્યા છે. [બારેટ દામોદરદાસ મહોબતસિંઘ--નો જન્મ ૧૮૧૦ લગભગમાં થયે હતો. તેઓ વિદ્વાન હતા. તેઓ વૃજભાષામાં કવિતા સારી રીતે કરતા હતા. એમણે ઈડર રાજ્યમાં દીવાનગી રીનું કામ કર્યું હતું અને ઈડર રાજ્ય તરફથી તેમને સુરપૂર ના મનું ગામ બક્ષિસ મળ્યું હતું. તેમજ પાલખી તથા હાથી તેમને આપવામાં આવ્યું હતું. દામોદરદાસના પુત્ર મોહનલાલ વ્રજભા ષાના સારા કવિ હતા અને તેઓ અપુત્ર હોવાથી વિક્રમ સંવત ૧૭ ની સાલમાં ઈડર નરેશે તે ગામ ખાલસા કર્યું હતું. તે ગાયકવાડ સરકાર તરફથી વિજાપુર તાલુકાને ઈજારે પિતાને ઘેર લાવ્યા હતા. દામોદરદાસની હયાતીમાં ઈડરના રાજ તેમને ત્યાં આવતા હતા અને દશ પંદર દિવસ તેમને ત્યાં રહેતા હતા. તેવી તેમની જાહેરજલાલી હતી. દાદર મહાબતસિંગે માલસણના રસ્તે એક ગાઉ પર એક કુવે બંધાવ્યા છે તે મુસાફરોને પાછું પીવા માટે બંધાવ્યું છે. તેના નિભાવમાટે શેર રામશંકર વલભને ત્યાં બે ખેતર ધર્માદા મૂક્યાં છે તેની ઉપજમાંથી ઉન્હા. ળામાં પાણીની પરબ બેસાડવામાં આવે છે.] ભાદાણિ ભાટવાળાનું મંદિર --શ્રી ચિંતામણિ પાશ્વ નાથજીના દહેરાસરની પાસે ભાદાણીવાળાનું મંદિર છે. તેમાં રામ For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૦) લક્ષ્મણ જાનકીની મૂર્તિ છે અને માંહે પેસતાં જમણા હાથે મ હાદેવની ન્હાની દેરડી છે. તે વિક્રમ સવત્ ૧૯૨૬ ની સાલમાં ખારાટ ડુંગર ભક્તિએ કરાવ્યું છે અને તેના નિભાવાથે તેમના તથા તેમના કુટુ બી તરફથી આઠ દશ ખેતર મૂકવામાં આવ્યાં છે, તથા આઠ દશ ઝાડ પશુ મૂકવામાં આવ્યાં છે, તેમાં રામાનુજ સૌંપ્રદાયના સાધુ રહે છે. મારાટ ડુંગર ભક્તિ લાખ રૂપીઆના આશામી હતા, અને તેએ ધીરધારને વ્હેપાર કરતા હતા. ભાદાણીવાલા ભાટલેાકેાની કુળદેવી વિંઝવાસીણી માતા છે. મંદિર પાસે ભાદાણિ ભાટ વર્ગના એક ચારા છે, ત્યાં ઘણા લોક બેસે છે અને પરગામી પરાણા તથા જાનેા વગેરે ત્યાં ઉતરે છે. ભાદાણિ ભાટ લાકા ઇડર રાજ્યમાં ડુંગરી ભદ્રેસરમાં રહેતા હતા ત્યાંથી તે વિક્રમ સેાળના સૈકામાં વિજાપુર આવ્યા ખારોટ ડુંગર ભક્તિએ વિજાપુરથી સંઘપુર જતાં રસ્તામાં ઉનાળામાં પાણી પીવા માટે ક્યાળી ખ`ધાવી છે. હતા. છબીલા હનુમાનજીનું મંદિરઃ—ખારેટ આરત અસુલેખે વિ. સ ંવત્ ૧૮૩૦-૪૦ લગભગમાં ભાટવાડામાં મધાવેલું લાગે છે અને તેની પાસે એક ધર્મશાળા છે, જેના આરેાટ લેાકા બેઠક તરીકે ઉપયેગ કરે છે અને સાધુ સંતા ત્યાં ઉતરે છે. વિજાપુરના બ્રાહ્મણેાને ચેરાસી જમણુ વગેરે કાર્યો કરવાં હાય તા ત્યાંજ બેસીને પાંચની રજા લે છે. મારેટ વગેરે તેના કારભાર કરે છે તેના જીર્ણોદ્ધાર પણ આરેાટેશ તરફથી થાય છે. - લક્ષ્મીનારાયણનું મંદિર —ભાટવાડામાં બારોટ વ્હાલા મેાકમજીએ વિ.સ વત્ ૧૮૫૩માં 'ધાવ્યુ છે. તેની પ્રતિષ્ટા ૧૮૫૬માં થઇ છે. તેના ત્રણ માળ છે. તે બધાવતાં રૂા. ૧૦૦૦૦૦) અ કે એકલાખ ખર્ચ થયુ જણાય છે. તેમાં લક્ષ્મીનારાયણ તથા મારલીધરની મૂર્તિઓ છે તથા રામલક્ષ્મણ અને જાનીકીની મૂર્તિઓ છે. ગરૂડ તથા અંબીકાની મૂર્તિઓ પણ તેમાં છે. મારેાટ વ્હાલા મ્તાકમ ત્રણુ ચાર લાખ રૂપીના આશામી હતા. તેમને અહમદનગર તરફથી ડેમઇ તથા મોડાસા રાજ્ય તરફથી લેફ્ડા ગામ મળ્યાં હતાં. તેમણે લસુંદરાના ઉન્હા કુંડ મધાવ્યા હતા તેમજ મસીઆ મહાદેવની વાવ અધાવી હતી, તથા મારખીની નદીના ઘાટ બધાવ્યેા હતા. For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨ ) આખકનું મંદિર આવેટ ભઈબા મરસીંઘે વિ. સં. ૧૯૭૦ ના જેઠ શદિ ૧૦ મે ખાખચોકના મંદિરની પ્રતિષ્ઠા કરી હતી. તેના નિભાવ માટે બીજા બારેતરફથી ખેતર અને ઝાડો અપણ કરવામાં આવેલાં છે. જેની વાર્ષિક પેદાશ આશરે રૂા. ૧૦૦૦) લગભગની છે. મંદિરમાં પૂજાને માટે બાવાઓ રાખેલા છે તેમાં વિદેશી યાત્રાળુઓ તથા નાગા બાવાઓ ઉતરે છે. ખાખ ચોકમાં મંદિર છે અને તેની પાસે ધર્મશાળા છે તેને ફરતે ચારે તરફ કેટ છે, તેમાં ઇશ્વરદાસજી નામના એક પ્રસિદ્ધ મહાત્મા ઉતરતા હતા અને તેમની સાથે ઘણું નાગા બાવાઓ આવતા હતા. બારોટ ભઈબા ઘેમરસગજી જસાજી બે લાખ રૂપી આના આસામી હતા, તેમને ઈડરના રાવ તરફથી ભેરૂડ તથા ડેમ એ બે ગામમાં પાંતી મળી હતી. જોધપુરના રાજા તરફથી બુડહીઉ તથા શીયાટ-બે ગામ બારોટ ભઈમાં ઘેમરજી તથા વાઘજી ઘમરજીને મળેલાં હતાં. બારોટ *વાઘજી ઘેમરમાં ત્રીકમજી વાઘજીનું કુટુંબ ગણાય છે. હાલ ત્રીકમજીના ચિ. રામપ્રતાય છે. તેમણે મહાટા મંદિસ્થી ઉગમણે રામાનુજકેટ કરાવ્યો છે તેમાં રામાનુજ પંથના એક સાધુ રહે છે. ત્રીકમજી વાઘજીનું કુટુંબ ત્રણ ચાર લાખ રૂપીઆનું આશામીવાળું ગણાય છે. તેમની જોધપુર રાજ્યમાં સરદાર પંક્તિમાં * બારોટ વાઘસિંહ ઘેમરસિંઘ-વિ. સં. ૧૯૦૮ માં જોધપુરના મહારાજા તખતસિંહ બારોટ વાધસિહજીને જોધપુરના રાજયમાંનું સિયાટ અને બુટકિયા એ બે ગામ જાગીરીમાં આપ્યાં. અને તાછમી સરદારો તરીકેના પ્રતિષ્ઠા માન આપીને વાવસિંહજીને તેમના જનાનામાં પગે પહેરવાનું તેનું આપ્યું. નગારૂં નિશાન ચોપદાર પાલખી મહેર શિક્કો અને હાથીની બક્ષીસ આપી. જોધપુરમાં તેમનું મકાન લાખ રૂપિયાનું છે. તેમની બક્ષીસ વગેરે જોધપુરના રાજયમાં કાયમ છે. બારોટ વાઘજીના બે પુત્ર પૈકી મોટા બારોટ ત્રિકમસિંહજી અને બીજા પુત્ર બારોટ વ્રજલાલભાઈ છે. બારોટ ત્રિકમભાઈના પુત્ર મેટા રામપ્રતા૫ છે અને દામોદરભાઈ ગુજરી ગયા છે. દામોદરભાઇના બે પુત્ર છે. બારોટ વ્રજલાલભાઈના બે પુત્ર છે. મોટા પુત્ર બારેટ બાપુલાલ ભાઈ છે અને લઘુપુત્ર રઘુનાથ છે. આખું કુટુંબ દાતાર અને પ્રતિષ્ઠિત છે તથા ગામમાં મોભાદાર તરીકે ગણાય છે. For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) બેઠક છે, ખાખચોકની પાસે એક અંબિકા માતાનું દેવળ છે. બારેટ ત્રિભુવન પ્રહાદજીએ વિ. ૧૯૪૮ માં બંધાવ્યું છે. શામળાજીનું મંદિર–ભાટવાડામાં શામળાજીનું મંદિર છે. તે બારોટ લીલાભાઈ જેઠીદાસે વિ. સં. ૧૯૦૨ માં બંધાવ્યું છે. મોરલીધરનું રાધાકૃષ્ણનું મંદિર અથવા (જાગાનું મંદિર )-બારેટ દાદર મહોબતસિંઘે ભાટવાડામાં આ મંદિર વિ. ૧૮૮૧ માં બંધાવ્યું. જેશી સદારામ નરસિંહે તેને સ્વખર્ચથી ઉદ્ધાર કર્યો છે. હાલ તે જેશી સદારામના તાબે છે. દ્વારકાધીશનું મંદિર–ભાટવાડામાં બ્રાહમણ પ્રભુરામ જેઠારામ દવેએ વિ. સં. ૧૬૨ (પર?) માં દ્વારકાધીશની હવેલી બંધાવી તે તેમના તાબે છે. મસીયાના માર્ગમાં અંબાજીનું મંદિર–બારોટ ભાઈબા ઘેમરસિંઘે આ મંદિર વિ. સં. ૧૯૨૫ લગભગમાં બંધાવ્યું. દેરી નાની છે અને તેની પાસે વડ છે. બહાર એટલો છે. રામદેવજીનું મંદિર–કુંડવાળા તળાવ પાસે ભાટવાડાના આરા પાસે રામદેવજીની દેરી છે, અને એક ઓરડી છે તેમાં બાવો વગેરે આવીને ઉતરે છે. પાસે બાવાની ધુણીની પતરાંવાળી જગ્યા છે. તેમાં ગરીબ ફકીર સાધુ પડી રહે છે. લાડેલના રસ્તા પર અંબાજીનું મંદિર–લાડોલના માર્ગ પર અંબાજીનું મંદિર છે. વિ. સં. ૧૮૯૦ માં નાની દેરી હતી. વિ. સં. ૧૯૨૦ લગભગમાં મોટું મંદિર બંધાવવામાં આવ્યું છે. બારેટેને માટે ચે –વિ. સં. ૧૮૧૩ માં બારોટ ભણુજી અમરસિંઘે દરજીઓની પાસેથી જમીન વેચાતી લઈ બંધાવ્યું છે અને તે શમાવત, દેવાણી, શેરડી અને માત્ર એ ચાર વોળના બારેટને અર્પણ કર્યો છે. તેમાં બસેં–ત્રણસેં માણસે રહી શકે એમ છે. ત્યાં એક નેકર રહે છે, અને તે બારેટે તરફથી કુતરાં ખાતે ખેતરો મૂકાયલાં છે તેની વાર્ષિક ઉપજ ચારસેં રૂપૈયાની છે, તેમાંથી અનાજ લઈ રોટલા કરાવી કુતરાને નાખે છે. સાથને એટલો છે તેની દુકાને બનાવી બારોટો તફથી કુતરાં ખાત For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૩) થઈ છે. તે એટલે મેટે હતું અને તે બારોટને કુતરા ખાતે આપેલ છે. (વિ. ૧૯૭૭) તે ઓટલા પર દુકાને થઈ છે. બારેટ ભણુજીએ ખાખચોક પાસે આવેલી હુંબડ કુઈને બંધાવી છે. તે પચ્ચાસ હજાર રૂપિયાના આશામી હતા. ભાદાણીવાળા બારોટને નાના ચેરે છે તે વિ. સં. સત્તરમા સૈકામાં બન્યો છે. રામ લક્ષ્મણનું મંદિર–બટેના મોટા ચોરાની પાસે ઘરમંદિરના આકારે રામજી મંદિર છે. બારેટ જેઠાભાઈ સાંકળાભાઈએ વિ. સં. ૧૮૯૦ લગભગમાં બંધાવ્યું છે અને તેમાં રામ, લક્ષમણ, જાનકીની મૂર્તિ છે, તે મંદિર ખાતે બે ખેતર અને એક આવ્યો છે. વેરાવાસણ–અઢારમા સૈકાના મધ્યભાગમાં વેરા અને વાસણ બે પરાં વસ્યાં, હાલ તે બન્ને પર એક થયાં છે યદુરામનું મંદિર–વિ. સં. ૧૯૧૦ લગભગમાં યદુરામનું મંદિર થયું. તેમાં કૃષ્ણની મૂર્તિ છે. ગાયકવાડ સરકાર તરફથી દરસાલે વષસનના રૂા ૧૨૦) મળે છે. યદુરામ વડનગરના મઢ બ્રાદાણુ કવિ હતા. ને ભજન રચતા હતા. તે અહીં ઘણી વખત ભજન કરવા આવતા હતા તેથી તે નામથી યદુરામનું મંદિર પ્રસિદ્ધ થયું છે. આનંદેશ્વર મહાદેવનું દેવળ–વિ.સં. ૧૮૯૦ લગભગમાં બંધાવ્યું હતું. તે નાનું ઘરદેવળ તરીકે હતું. વિ. સં. ૧૯૭૮માં ભટ્ટ મેવાડાની નાત તરફથી તેને જીર્ણોદ્ધાર થયે. રણછોડ નરસિંહે રૂા ૨૫૦૧) આપ્યા તથા બ્રાહ્મણ શેઠ, લલુભાઈ ગિરધરે રૂ ૩૬૦૦) આપ્યા. બાકીનું નાત તરફથી ખર્ચ થયું હતું. બ્રાહ્મણ ઝવેરી લલ્લુભાઈ ગિરધરભાઈ–તે મુંબઈમાં - વેરાતને વેપાર કરે છે, બે ત્રણ લાખ રૂપૈયાની આશામી થયા છે. તેમણે વિ. સં. ૧૭૪ના દુકાળમાં વિજાપુરમાં અનાજની દુકાન કાઢી હતી અને ગરીબેને ઓછા ભાવથી અનાજ આપતા હતા. તેમણે અંગ્રેજી શાળામાં સાત હજારરૂપીયા આપ્યા છે. તેમણે કન્યાશાળાનું મકાન બંધાવવામાં સાત હજાર રૂપિયા આપવા કહ્યા છે. ૧૫ For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૪). શ્રાવિકા દિવાળી હેનને ચબુતરે–જૈન શ્રાવિકા દેશાયણ દિવાળીબાઈએ વેરાવાસણમાં ચબૂતરે કરાવ્યું છે તે પર નીચે પ્રમાણે લેખ છે. “દેશાઈ અમથાલાલ સાંકળચંદની વિધવા ઓરત દિવાળી બાઈએ એક ચબુતરો બંધાવી, કાયમ રકમ કબુતરાને અનાજ માટે આપી છે તે પાસે એક ઓરડો ચોપાડવાળે બંધાવી સાર્વજનિક ધર્માદા મૂક્યો છે.” દિવાળી બાઈએ જૈન વિદ્યાશાળામાં જૈન વિદ્યાર્થિઓને ભણાવવા મદદ કરી હતી. પાઠશાળામાં એક ઓરડો માલ સહિત બંધાવ્યું છે. ઈત્યાદિ અનેકધર્મકાર્યમાં સહાય કરી છે. વેરાવાસણમાં પહેલાં દેશાઈઓનું જોર હતું અને તેઓ ઘણું સુખી હતા-વતનદાર હતા. હાલતે કેટલાક બ્રાહાણે વ્યાપારમાં વળગવાથી શેઠ લલ્લુભાઈ ગિરધર તથા વિઠ્ઠલભાઈ તથા પુરૂષોત્તમ લ જારામ વગેરે ધનવંત થયા છે. શેઠ, લલુભાઈ ગિરધરભાઈ હાલ સરકારી જાહેર શુભ ખાતામાં ધનની મદત આપી સ્વનામની યા ચિરંજીવ કરે છે. ચોટાને ચબુતરે–ચોટા વચ્ચેવચ્ચ ચબુતરે છે તે પર વિ. સં. ૧૮૯૮ને લેખ છે. તે મહાજને બંધાવ્યું છે. તેને મહાજન વહીવટ કરે છે. કબુતરેને દાણા નાખવા માટે તે બંધાવેલ છે. તેને કેઈ નુકશાન કરે તેને ગધેડે ગાળ પાળીયાપર લખી છે, હાલમાં તે પર દાણા નાખવાને માટે ચડવાની એક લેઢાની નિસરણી કરાવી છે. દોશી નથુભાઈ મંછાચંદ, મંછારામ લવજી વગેરે તેને વહીવટ કરતા હતા, તથા મંછારામ મૂલચંદ તેને વહીવટ કરતા હતા. હાલ માલીવાડાના આગેવાન જેને તેને વહીવટ કરે છે. ચબુતરાખાતે થોડા ઘણા રૂપીયા છે, હાલમાં અમારા ઉપદેશથી તેની મરામત કરાવવામાં આવી છે, વેરાવાસણમાં દીવાળીબાઈએ ચબુતરો કરાવ્યો છે સાથમાં પણ કબુતરને દાણું નંખાય છે, એ રીતે દોશીવાડાના લીમડે, પાંજરાપોળમાં, અને ભાટવાડામાં અનાજ નખાય છે તથા પાંજરાપોળમાં અને ભાટવાડામાં કુતરા માટે રોટલા નખાય છે. ખાડાં ઢેરાની પાંજરાપોળ–વિ. સં. ૧૯૪૦ માં શેઠ For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૫) હાથીભાઈ મલુકચંદ, દેશી ભવાન મૂલચંદ, મલકચંદ. વીરચંદ વગેરેએ આગેવાનીભર્યો ભાગ લેઈ ખેડાંઢેરાની પાંજરાપોળ બંધાવી હતી. શેઠ ઉમેદચંદ ઝવેર કાંટાવાળાએ વિ. ૧૯૦૫ થી ૧૯૨૫ સુધી પાંજરાપોળને કારભાર કર્યો હતો. વિ. સં. ૧૯૨૫થી વિ. ૧૭૧ સુધી કેટડિયા શેઠ હાથીભાઈ વખતચંદે પાંજરાપોળનો કારભાર કર્યો હતો. વિ. સં. ૧૯૯૭માં દુષ્કાળ પડવાથી શેઠ મગનલાલ કંકચંદ તથા કેટડિયા મંગળભાઈએ આ લેખકની પાસે આવી મુંબઈ ટીપ કરવા સદુપદેશની પ્રાર્થના કરી હતી, તેથી ત્યાં લાલબાગમાં તથા ઝવેરી બજારમાં ફંડ એકઠું કર્યું હતું. તેમાંથી પાંજરાપોળમાં મકાન વિગેરેમાં સુધારો કરવામાં આવ્યા છે. સંવત ૧૯૭૧ થી તે સં. ૧૯૭૪ સુધી કેટડિયા મંગલભાઈ મગનલાલે પાંજરાપોળને વહીવટ કર્યો. પાંજરાપોળની જગ્યા અસલ એક દોશી જૈનની હતી. તેણે જગ્યા તથા રૂપિયા આપ્યા. અને શેઠ હાથીભાઈ મલકચંદ વગેરેએ બંધાવવા માંડી. લાલ દરવાજાની પાસે સંગપુર મહુડીના રસ્તા પર પાંજરાપિળનું ભવ્ય મકાન છે. અંદર એક કુવો છે તથા મેટું ચોગાન છે. ચારે તરફ ફરતી પડાલીઓ છે. મંગળભાઈના મૃત્યુ પછી સં. ૧૯૭૪ ની સાલથી જેનમહાજન કમિટી નીમવામાં આવી છે તેના પ્રમુખ શા. કેશવલાલ ખુશાલદાસ છે. મહેતાજી તરીકે એક બ્રાહ્મણ પગારદાર છે. ખેડાં પશુઓ ગાયે, પંખીઓ, હરણીયાં, સસલાં વગેરેને સારી સહાય મળે છે દેશીવાડાના જેને મુખ્યત્વે કમિટી દ્વારા તેને વહીવટ કરે છે. નેકરેથી કામ લેવામાં આવે છે. પાંજરાપોળના અંગે ખેતરો તથા દુકાને જેનો તરફથી આપવામાં આવી છે. વહીવટ એકંદર સારી રીતે ચાલે છે. જૂની ખેડાં ઢેરાની ધર્મશાળા–દેવરામ કાશીરામની હવેલીના સામી અઢારમા સૈકાની ખેડાં ઢોરોની ધર્મશાળા હતી. દશા પોરવાડ શ્રાવિકા ઉગરી ભંડારેણે અઢારમા સૈકામાં બોડાં ઢોરની ધર્મશાળા બંધાવી હતી. સંવત ૧૮૫૦ લગભગમાં વેરાવાસણમાં પેસતાં ડાબી તરફ જગ્યા પડેલી છે તે જગ્યામાં ઉગરી ભંડારેણ શ્રાવિકાએ ધર્મશાળા બંધાવી હતી. હાલ તે For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગ્યાએ ધર્મશાળા પડી ગઈ છે તે લહુડી પોશાળ ગચ્છના જેનેના તાબે છે. ઘાંચી કુંભાર ધોબી વગેરેમાં ઉગરી શ્રાવિકાએ પાખીઓ પળાવી હતી તે ઘણીખરી હાલ સુધી પળે છે. જૂની ડાઢોરોની ધર્મશાળાની જગ્યાએ હાલતે લોકોએ ઘરો બંધાવ્યાં છે. રામબાગ-વિજાપુરથી ગામ ગવાડાના માળે રામબાગ પ્રસિદ્ધ છે. કેટલાક દશા પિરવાડ વૈષ્ણવ અને બારેટેની મદદથી રામબાગનું મંદિર કરવામાં આવ્યું છે. વિ. સં. ૧૯૨૦-૨૫ લગભગમાં તૈયાર થયું છે. જૂનું મંદિર પાડીને વૈષ્ણએ નવું મંદિર રાધાકૃષ્ણનું બંધાવ્યું.વિ. ૧૯૬૮માં અને વિ.૧૯૭૮માં બીજું મંદિર કર્યું છે અને વૈષણવ દેશાઈઓએ ત્યાં રાધાકૃષ્ણની મૂર્તિ જુના મંદિરમાંથી લાવીને પધરાવી છે. રામબાગના મંદિર ખાતે આઠ દશ ખેતરે છે. ત્યાં પહેલાં વૈષ્ણવ સાધુ રહેતા હતા. વૈષ્ણવ સાધુ કૃષ્ણદાસજીએ તે મંદિર બંધાવવાને ઉપદેશ દીધું હતું. તેની પાસેનું ખેતર અમદાવાદના શેઠ હઠીસંગ કેશરીસિંગે વેચાતું લઈ મહાજન ખાતે મૂકયું છે. મહાજન તરફથી માળી વાવતે હતો પાછળથી તેણે માલીક બની અન્યને વેચી દીધું. શંકરાચાર્યને મઠ–રામબાગની પાસે શંકરાચાર્યને વિશાળ મઠ છે. હાલ તેને વહીવટ બ્રાહ્મણ મગનલાલ ખુશાલ કરે છે. ધર્મશાળાઓ જ્ઞાતિની ધર્મશાળાઓ--મકરાણી દરવાજા પાસે ભટ્ટ મેવાડા બ્રાહ્મણની ધર્મશાળા વિ. સં. ૧૯૨૦ લગભગમાં બંધાવવામાં આવી છે. પંડ્યા રૂગદેવે તે બંધાવી છે. તે મધ્યે એકલિંગજી મહાદેવનું દેવળ છે. તેમણે મેવાડા જ્ઞાતિને અર્પણ કર્યું છે. ગોરાદેવીના કુવા પાસે શુકલ બ્રાહ્મણ વર્ગની ધર્મશાળા વિ. સં. ૧૯૪૦ લગભગમાં બંધાવેલી હતી પણ તે પડી ગઈ છે. શ્રીમાળીવાડામાં સુતારની વાડી છે. વેરાવાસણના નાકે હજામ વર્ગની નાતવાડી છે. તળાવથી આગળ જતાં દેવપરાના માર્ગમાં બાટાણી સતીની છત્રી છે. ત્યાં બારોટ હાથી ગિરધરની પાછળ તમની સ્ત્રી સતી થયાં હતાં. મુસાફ માટે ધર્મશાળા–વિ. સં. ૧૯૬૦ માં શેઠ For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૭) ચુનીલાલ નરશીંહ મણીયારે પોતાના પિતાના સ્મરણાર્થે મુસાફરેને ઉતરવા માટે ધર્મશાળા બંધાવી છે. સ્ટેશનની નજીક હોવાથી આસપાસના ગામના મુસાફરોને રાતવાસો રહેવા માટે તેને સારે ઉપયોગ થાય છે, મહે(મસે)શ્વર મહાદેવ—વિજાપુરથી એક ગાઉપર આગલેડ જતાં મસિયા મહાદેવનું દેવળ છે. ત્રણસેં વર્ષનું જૂનું છે. દેવળ પાસે બારોટ વાલા મહેકમે બંધાવેલી વાવ છે. પાસે ફરતી ધર્મશાળા છે. ગાયકવાડ સરકાર તરફથી દેવળ ખાતે વર્ષાસન અપાય છે. પહેલાં ત્યાં સારો બગીચે હતે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ત્યાં આજુબાજુના ગામના લોકોને મેળો ભરાય છે. ત્યાં બાવાઓ રહે છે. હાલમાં ત્યાં ગિરનારી નામને અતીત બાવો રહે છે. વાવ, વાવડી-અમદાવાદની ભાગોળે વાવડી નામનું ક્ષેત્ર છે તેમાં વાવડી છે. હાલ જે ખુલે જણાય છે તે વાવને સાતમો કોઠો છે, એમ લેકે કહે છે. બાકીના કોઠા ઉત્તર દિશા તરફ છે; તે પૂરી દેવામાં આવ્યા છે, તે,–તે તરફના માર્ગને દેખતાં જણાય છે. ચુનીલાલ મણિયારની ધર્મશાળા પાસે એક આંબલી હતી ત્યાં સુધી વાવ લંબાતી હતી ત્યાં તે પૂરી દીધેલી છે. ત્યાં હાલ પત્થરની ચાટ પડેલી છે. સોલંકી રાજાઓ અગર વાઘેલાના વખતની તે વાવહતી એમ વૃદ્ધ સંપ્રદાયથી સંભળાય છે. બીજી એક વિજલદેવ પરમારના વખતની વાવ હતી, જે વિજલદેવ પરમારે કરાવી હતી. પહાડાના રસ્તે શખુશા પીરના કબ્રસ્તાનથી દક્ષિણ દિશાનું ખેતર છે તે ખેતરમાં વાવ છે. અહીંના વૃદ્ધ જીવતા શેઠ સૂરજમલ્લ કહે છે કે મારી પત્તર વર્ષની ઉમરે તે જો ખેડી હતી ત્યારે ત્યાં વાવ હતી, એમ નજરે જોયું હતું પણ પાછી તે પૂરી દેવામાં આવી હતી. વિજલદેવ પરમાર રાજાની રાણીએ, તે વાવમાં સનાન કરતી હતી એમ વૃદ્ધ લેકે કહે છે, તેના પણ સાત કેઠા હતા. કડ તળાવ-વિજાપુરની ઉગમણી દિશાએ એક મોટું તળાવ છે અને તેની વચ્ચોવચ્ચ એક પ્રાચીન કુંડ છે. તે રત્નાદિત્ય રાજા કે જે ચાવડા વંશને થયે તેણે બંધાવ્યું હતું એ કુડપર For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૮) લેખ વિ. સં. ૧૯૪૮ માં (તે કુંડ દટાઈ ગએલો પણ પાછો કાર તે વખતે) અમેએ તથા દેશાઈ ડાહ્યાભાઈ નથુભાઈએ વાંચ્યું હતું. પાછળથી તે લેખ ઘસાઈ ગયે છે. એક વિજલદેવ રાજાના વખતને લેખ હતું તે પણ ઘસાઈ ગયે છે. કુંડને ગામના લોકો ઉપયોગ કરે છે. - સરકારી દવાખાનું–કચેરી પાસે બજારમાં સરકારી દવાખાનું સરકારના ખરચથી ચાલે છે. તેનું તથા દવા તથા પગારદારનું વાર્ષિક ખર્ચ આશરે રૂ ૩૦૦૦)નું છે. દવાખાનું વિક્રમસંવત્ ૧૯૩૦ લગભગમાં શરૂ થયું છે. સરકારીચેરીએ–વહીવટદાર, મુનસફ, અને કેજદારની એમ અનુક્રમે ત્રણ કચેરીઓ છે. તે વિક્રમ સંવત ૧૯૪૮ માં બાંધવામાં આવેલી છે. પૂર્વે જ્યાં જૂની કચેરીઓ કે જે મરાઠાએના પહેલાં બાદશાહી વખતની હતી તે પાડી ત્યાં વિ. ૧૯૪૮ માં નવી કચેરીઓ બાંધી છે. (તેમાંથી ખોદતી વખતે જેનપ્રતિમા એક નીકળી હતી.) તેનું ખર્ચ આશરે નીચે પ્રમાણે છે. મુન્સફ કચેરીનું ખર્ચ રૂ. ૧૮૮૫૮) અને વહીવટદાર તથા ફેજદાર બે કચેરી ભેગી છે તેનું ખર્ચ રૂ. ૩૯૮૪૫) સરકારી શાળાઓ-એક અંગ્રેજી શાળા સરકાર તરફથી વિ. સંવત ૧૯૬૬ લગભગમાં સ્થાપવામાં આવી. તે પહેલાં ગુજરાતી શાળાના અંગે એક અંગ્રેજી માસ્તર ઇંગ્રેજી ત્રણ ધોરણ સુધી અભ્યાસ કરાવતા હતા. હાલ પાંચ ધરણે છે. સદરહ અંગ્રેજી નિશાળ શેઠ લલ્લુભાઈ ગીરધરલાલના બાપના નામથી ચાલે છે. કારણકે તેમણે વિક્રમ સંવત ૧૭૬-૭૭માં પાંચમું ધોરણ કાયમ કરવા માટે રૂ ૮૦૦૦)ની સખાવત કરી હતી. હાલની અંગ્રેજીશાળા પહેલાં જ્યાં ઢેડવાડો હતો ત્યાં બાંધવામાં આવી છે. તેનું ખર્ચ આશરે રૂ ૧૦૦૦૦) થયા છે, અંગ્રેજી શાળાના અંગે એક સરકારી કસરત માસ્તર છે અને સરકાર તરફથી કસરતના કેટલાંક સાધનો રાખવામાં આવ્યાં છે. ગુજરાતી શાળા–ગુજરાતી શાળા ખાત્રી કુવા પાસે For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૯ ) સથવારાના ઘરેાથી આથમણી દિશાએ નવેસર ઇ॰ સન. ૧૯૦૭–૮ ની સાલમાં બાંધવામાં આવી છે. તેનુ ખર્ચે આશરે રૂ ૧૫૦૦૦) થયુ છે. પહેલાં છોકરાઓની શાળા પટવાવાડમાં પાડેચીના મકાનમાં હતી. તે પૂર્વ મકરાણી દરવાજે કુષ્ણારામના ડહેલામાં હતી અને તે પૂર્વે ભટ્ટ મેવાડાબ્રાહ્મણાની ધર્મશાળામાં હતી, અને તે પહેલાં હાલમાં જ્યાં બાદરવાડી છે ત્યાં હતી. આશરે સ ંવત્ ૧૯૩૦-૩૫માં ગુજરાતી સરકારી શાળા સ્થાપવામાં આવી હતી. તે પહેલાં જૂની પદ્ધતિની યા ગામઠી ધનેશ્વર પડ્યા અને ચકલ પડ્યાની નિશાળેા હતી. હાલમાં અમથારામ બ્રાહ્મણ એક નાના છેાકરાઓની ગામઠી નિશાળ ચલાવે છે. કન્યાશાળા—વિજાપુરમાં કેન્યાશાળા વિક્રમ સ ંવત્ ૧૯૪૦ લગભગમાં સ્થાપવામાં આાવી છે. હાલ તે પટવાપેાળમાં છે, ઉર્દુ શાળા—સદરહુ શાળા ગુજરાતી છેાકરાઓની શાળાની સાથેજ સ્થાપવામાં આવી હતી, હાલ તે મગન દેસાઈના માઢમાં છે. પહેલાં મુસલમાન માળકને કાજી લાકા જૂનીપદ્ધતિ પ્રમાણે કેળવણી આપતા. ઉર્દુ કન્યાશાળા—સદરહુ શાળા વડેારાવાડમાં છે. અંત્યજશાળા—ઢડાએની નિશાળ સ્ટેશન જતાં મુમનવાડામાં છે. સંવત્ ૧૯૬૮ની સાલમાં તે શાળા સ્થાપી હતી. ત્યાં ઢેડ ભંગી વિગેરેનાં બાળકા ભણે છે. ઓડી ગ—શેઠ મગનલાલ કકુચની ખેડીંગ સ. ૧૯૭૨ ની સાલમાં સ્થાપવામાં આવી છે. સરકારની સત્તા વિના શેઢ મગનલાલ કકુચંદ તરફથી સદરહુ સંસ્થા સ્વતંત્ર ચાલે છે. તેમાં આશરે વીસથી પચીસ વિદ્યાથીએ અભ્યાસ કરવા રહે છે. તે ખેડીંગ અંગ્રેજી શાળાના મ`ગે છે. પોષ્ટ આપીસ—દોશીવાડામાં એક પેઇ એડ્ડીસ છે. તે સ ંવત્ ૧૯૨૫ માં શરૂ કરવામાં આવી છે. તેનુ મકાન જૈનદેરાસરનું છે. સ્ટેશન—અત્ર વિ॰ સવત્ ૧૯૫૭ માં આગગાડીનું સાધન For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૦) શરૂ થયું. જેને વિજાપુર કલેલ લાઈન કહે છે. એક સ્ટેશન અને એક તારમાસ્તર ત્યાં રાખવામાં આવ્યા છે. રેસ્ટ હાઉસ–સરકાર તરફથી સરકારી અમલદારોને ઉતરવા માટે સદરહુ મકાન વિ. સંવત્ ૧૬૮માં બાંધવામાં આવ્યું છે. સ્ટેશને જતાં સ્ટેશન નજીક આ મકાન છે. પાલીસ લાઈન-સ્ટેશન તરફ જતાં અમદાવાદી ભાગોળે પિોલીસ કોને રહેવા સરકારી મકાન બાંધવામાં આવ્યું છે, ત્યાં કેજદાર વિગેરે રહે છે અને તે પોલીસ લાઈનની પાસે એક જકાતને માટે નાની ઓરડી છે. - લાઇબ્રેરી–વિજાપુરમાં સાર્વજનિક સરકારી લાઈબ્રેરી છે. તે સન ૧૯૧૩–૧૪ માં સ્થાપવામાં આવી. તેમાં પુસ્તક આશરે ત્રણ હજારના આશરે છે. વિજાપુરમાં થઈ ગયેલા બારોટકવિ. [વિજાપુરમાં બારેટ કવિયો કે જેઓ વ્રજભાષામાં કવિતા કરતા હતા તેમાંના કેટલાક કવિઓની યાદી નીચે પ્રમાણે લખ વામાં આવે છે.] કવિ બહેચર જશાજી–તેમને માલપુર રાજ્ય તરફથી પીપલાણું ગામ ઈનામમાં મળ્યું હતું. તે સારા કવિ હતા. તેમની કવિતાએ કેટલીક હજુ બારોટ કવિઓ ગાય છે. કવિ બારોટ ડુંગર નાથજી-વિ. ઓગણીશમા સૈકાના અંતમાં થયા. તેમણે નિર્ગુણી તથા સગુણ કવિતાઓ લખી છે. તે રામસ્નેહી પંથના હતા. તેમની કવિતાની ચોપડી હાલ હયાત છે. બહદુ દેહન કાવ્યના પાંચમા ભાગમાં પત્ર ૭૬૯-૭૦ માં તેમની કવિતાઓ છપાઈ છે. કવિ આરોટ ભગવાનદાસ લખાભાઇ–વિ. સં. ૧૯૧૯ માં તે મરણ પામ્યા હતા, તેમના પિતા લખાભાઈને ઈડરના રાજાએ વાડાલ ગામ ઈનામમાં આપ્યું હતું–મહીકાંઠા એજન્સીની દોસ્તી બંધાઈ તેમાં સોળમી રાજ ઠાકરેના જામીન થયા હતા. For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) ફાર્બસ સાહેબે રાસમાળા લખી તેમાં ભગવાનદાસે સારી મદદ કરી હતી. દલપત કાવ્યના બીજા ભાગનાં પત્ર ૯૭–૯૮૯૯ સુધી પ્રશ્નોત્તર ગુજરી કાવ્ય છે તેમાં ભગવાનદાસનું નામ છે. ગવરમે. ન્ટ ઓફિસમાં તથા રાજારજવાડાઓમાં ભગવાનદાસને ખુરશીની બેઠકનું માન હતું. દલપત કાવ્ય સં. ૮ પત્ર ૯૯ માં આ હકીકત જણાવી છે, તે ઈડર રાજ્યના કવિ હતા. તેમને ઈડર નરેશ કેશરીસિંહ તરફથી ખુરશીનું માન તા. પ-૧૦-૧૮૯૫ માં એનાયત કરવામાં આવ્યું હતું. વિજાપુરમાં કાલિકાનું દેવળ બંધાવ્યું હતું તેમાં તેમણે દિવાનજી તથા કાલિકા વગેરેની સ્તુતિ કરી છે. એમના ચિરંજીવી મંગલજી ઈડર રાજ્યમાં રાજકવિ તરીકે હતા, મહારાજા જુવાનસિંહજી, કેસરીસિંહજી તથા પ્રતાપસિંહજી સુધી હયાત હતા તેમણે વ્રજભાષામાં કેશરીસિંહની કવિતાઓ કરી છે. તેમના પુત્ર કવિરાજ દોલતરામ છે. તે ગુજરાતી ભાષામાં તથા વ્રજભાષામાં કવિતા કરે છે. શ્રી સયાજીરાવ ગાયકવાડે કવિઓની યાદીમાં તેમની યાદી કરી છે. કેનેશન બાદશાહી દરબાર નામના પુસ્તકમાં તથા રત્નગ્રંથી વગેરેમાં તેમની કવિતાઓ છપાઈ છે. બારેટ કવિ જેઠાભાઈ ખુશાલભાઇએ સારા પ્રભાવશાળી કવિ ગણાય છે. વિ. સં. ૧૯૪૧ માં તે ૪૧ વર્ષની ઉંમરે મરણ પામ્યા હતા. ગિરધરભાઈ સને ૧૮૭૯ માં જમ્યા હતા, અને વિ. સં. ૧૯૪૧ માં મરણ પામ્યા. બંને સારા રજભાષાના કવિ હતા અને તે બંનેની રાજા રજવાડા વિગેરેમાં મારી પ્રતિષ્ઠા હતી. સુથરામના રાણા પ્રતાપસિંહ તરફથી તે બંનેને ગામ તલાદરૂં વિ. સં. ૧૯૩૯ માં ઈનામમાં મળ્યું હતું અને હાથીના સિરપાવ સાથે સેનાનું કડું મળ્યું હતું. પહેલાં કોઈપણ માણસે રાજા રજવાડાઓમાં રાજાની પરવાનગી સિવાય કડું પહેરી શક્તા નહેાતા–ગિરધર કવિને તથા જેઠા કવિને માલપુરના રાવળ તરફથી ગણેશખાંટનું મુવાડું ઉર્ફે ખુવાચ્છરા સંવત્ ૧૯૨૩ માં બક્ષિસ કર્યું હતું. તેના વંશજો હજી સુધી ૧૬ For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૨ ) તે ખાયા કરે છે; જેઠા કવિના ભાઈ પ્રલ્હાદજી પણ હાલ હયાત છે. અને તેઓ પણ કવિતા બનાવી શકયા છે. જેઠા કવિ અને ગિરધર કવિ અને ભેગા મળીને સત્યેન્દુચંદ્રિકા તથા પ્રતાપષિચંદ્રિકા વિ૰ પુસ્તકા તથા બીજી છટક કવિતાઓ રચી છે. કવિ દામાદર મહામસિંગે સકટિવમાચન નામે ગ્રન્થ લખ્યા છે. યતિશ્રી રત્નવિજયજી પાસે તેમણે તથા જેઠા અને ગિરધર કવિએ અભ્યાસ કર્યો હતા, વ્રજભાષામાં તેમણે કાવ્યે લખ્યાં છે. રત્નવિજય શિષ્ય યતિશ્રી અમૃતવિજયજીએ વ્રજભાષા તથા સંસ્કૃત અને ગુર્જર ભાષામાં કાવ્ય લખ્યાં છે. બ્રહ્મભટ્ટ વ્રજલાલ કવિ—મા કવિએ ૧ અન્યાક્તિ ઉલ્લાસ તથા ૨ માધવિલાસ, ૩ ભજનાવલિ, ૪ રસિકાન, ૫ વ્રજભાષામાં નામ માલા છે તેની ટીકા, તથા વ્રજભાષામાં ૬ અનેકાર્થ કાષ છે તેની ટીકા તથા રૂપદીપક પિંગલ ગ્રન્થ કે જેને ભુજમાં વ્રજભાષાના કવિયા અભ્યાસ કરે છે તેની ટીકા કરી છે. તથા ૭ ચમત્કારચંદ્રિકા કે જે વ્રજભાષામાં સાહિત્ય ગ્રંથ છે તેની ટીકા કરી છે. તથા વાંગખાવની ઇત્યાદિ ગ્રન્થા રચ્યા છે. વ્રજલાલ કવિની ૭૨ મહેાંતેર વર્ષની ઉંમર છે. હાલ હયાત છે. તેમણે વિજાપુરના કવિરાજ યુતિ શ્રી અમૃતવિજયજી પાસે તથા આરાટ કવિ જેઠાભાઇ ખુશાલભાઇ પાસે તથા કચ્છ જના પ્રાણલાલ કવિ પાસે અભ્યાસ કર્યા હતા. જેાાલ કવિએ મણિરત્નમાલા તથા પ્રતાપ ચશઇન્દુ ચંદ્રિકા તથા ગેપાલસાગ તથા શિવ વિનાદ આદિ ગ્રન્થ રચ્યા છે. દામેાદર કવિએ સંકટ વિમાચન તથા રામચંદ્રિકા ગ્રન્થ ત્રજભાષામાં લખ્યા છે. [ મારાટ કવિયાએ પૂર્વે વિજાપુરની ઉન્નતિ વધારી હતી, હાલમાં મારેાટાની આજીવિકાનું સાધન એકલી કવિતા રહી નથી. પૂર્વની પેઠે રાજાએ ઢાકારા હવે કવિયાનું સન્માન કરતા નથી, તેથી કાવ્યની કિંમત ઘટી છે અને તે ઉપર આજીવિકા નહીં ચાલવાથી ઘણાખરા મારાટાએ વ્યાપાર વગેરે પ્રવૃત્તિયાને આદરી છે. કેટલાકેાએ હાટલા ઉઘાડી છે. કેટલાક મુ`બઈ, કલકત્તા તરફ નાકરી વ્યાપારાર્થે જવા લાગ્યા છે. For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૩) ભાદાણીવાડાવાલા અચા બારેટે તળાવની આથમણી દિશાએ અથા કુ નામે મોટે કુવે બંધાવ્યું છે. ઈડર રાજ તરફથી વિજાપુરના બારોટ હાથી ગિરધરને સં. ૧૮૫૯ માં અહમદનગરના રાજા કર્ણસિંહ તરફથી ગામ સાતાળ ઈનામમાં મળ્યું હતું. વિ. ૧૮૫૧ માં બારેટ ફતેહસિંહ તારાચંદને ઈડરના રાજા ગંભીરસિંહ તરફથી ચિત્રોડી ગામ ઈનામમાં મળ્યું હતું. ફતેહસિંગે લાડેલના રસ્તે ધર્માદી કિયાળી બંધાવી છે. બારેટ જરાકરણ મંગલજીને ઈડરના રાજાએ છાપી ગામ બક્ષીસ કર્યું હતું. બાયડના રાજા અમરસિંહ તરફથી વિ. ૧૮૬૫ માં બાપટ આમુખ મહેકમને એરટમા ગામ બક્ષીસ મળ્યું હતું, ઈડરના રાજા ગંભીરસિંહ તરફથી બારોટ વાસજી ગગલને કંઈ ગામ બક્ષી સમાં મળ્યું હતું. અહમદનગરના રાજા તરફથી બારેટ વહાલા ગગલને એણેલી ગામ બક્ષીસમાં મળ્યું હતું. ઈડર અને મોડાસા તરફથી બારેટ જેઠા કુલજીને વાસણું અને ગલસુદરૂં એ બે ગામ બક્ષીસમાં મળ્યાં હતાં. બારોટ અજુભાઈ જેઠાભાઈને મુનપર રાજ્ય તરફથી માલીગામ અને માલપુર રાળ તરફથી રાસાપુર ગામ બક્ષીસમાં મળ્યાં હતાં જે હજી કાયમ છે. બારોટ અજુભાઈ જેઠાભાઈએ દેહ ત્યાગે ત્યારે તેમની સ્ત્રી રતિબા તળાવ પર સતી થયાં હતાં. ઓગણમા સૈકામાં તળાવપર બે છત્રી છે તે પછી એક અજુબારોટની છત્રી છે અને એક રતિબોની છે. બારોટ જગુભાઈ ગિરધરભાઈને પાળના રાવજી તરફથી અધું અળસાંમડા ગામ બક્ષીસમાં મળ્યું છે તે હાલ કાયમ છે. ઈડર-અહમદનગર મોડાસા અને બાયડ તરફથી બારોટને મળેલા ઈનામી ગામને સં. ૧૯૫૯માં ઈડરના રાજા પ્રતાપસિંહે ખાલસા કર્યા છે. ચિંતામણજીના દહેરા પાસે પડી ગયેલ હવેલી છે તે બારોટ માધુસિંહજીની હવેલી કહેવાય છે. તેઓ લક્ષાધિપતિ હતા. - વિજાપુરમાં બારોટ વિજેમાં હાલ વિદ્યમાન કવિ તરીકે બારોટ દેલતરામ મંગલજી છે. કવિ વ્રજલાલભાઈ રણછોડભાઈ, મંગલદાસ ચતુર્ભુજ, કવિ ઇશ્વરલાલ ગવર્ધન, કવિ રૂગનાથભાઈ For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪). વ્રજલાલભાઈ, બારેટ નથુભાઈ રામદાસ વગેરે કવિ છે, તેઓએ મોટા ભાગે યતિશ્રી અમૃતવિજયજીની પાસે અભ્યાસ કરે છે. બારેટ અમથાલાલ વિરાભાઈ કવિ છે. યતિ શ્રી અમૃતવિજયજી વિજાપુરમાં પ્રખ્યાત કવિ થયા. તેમણે પાલામૃત ગુલ્મિનિકા ગ્રન્થ વ્રજભાષામાં રચે છે. અમૃતવિજયજીએ છ ભાષામાં છુટક કવિતાઓ લખી છે. બીજા બારોટે પણ વિજાપુરમાં સારા કવિ થઈ ગયા છે. જૂના નવા વિજાપુરની મિત્રતા અને પ્રાચીનતાના ઐતિહાસિક પુરાવા. (લે-પદાવલિ અને જેના પ્રશસ્તિ ) જેને દેવી–વિજાપુર કુંડની પાસે આંબા પાસે આથમણું દિશાએ ખેતરમાં એક જૈન દેરી છે. તેમાં નીચે પ્રમાણે લેખ છે. श्री तपागच्छे पंडित श्री प्रेमविजयजीना चेला पण्डित रूपविजयની વહુ વિ. સં. ૧૮૮૧ એ લેખ. લાલરંગથી લખવામાં આવ્યું છે. તેને શત વર્ષ થવા આવ્યાં તે પણ હજી કાયમ છે. પત્થર ચુને અને ઇટોથી દેરી બાંધવામાં આવી છે. તે ખેતર અસલ મહાજનનું હતું પણ મહાજને માળીને બાગ કરવા આપ્યા પછી તેની સંભાળ ન લેવામાં આવી તેથી પાછળથી માળીના નામે સરકારમાં ચઢી ગયું લાગે છે. વિજાપુર મહાજનની આવી બેદરકારીથી વિજાપુર મહાજન, ભવિષ્યમાં પોતાની સત્તા બળથી મંદ ન થાય તે માટે હાલ મહાજનને જાગૃતિની જરૂર છે. દેરી જીર્ણ થઈ છેતેથી જેનસંઘે તેને જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર છે. રિપવિનયની સમર્થ પંડિત અને સંઘમાં પ્રસિદ્ધ-પ્રતિષ્ઠિત સાધુ હતા તેથી તેમના શરીરને જ્યાં For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१२५) અંતિમ સંસ્કાર કરવામાં આવે ત્યાં સંઘ તરફથી આ દેરી બંધાવવામાં આવી છે. गौराहे पानी सेम. વિજાપુરથી ઉગમણી દિશાએ ગોરાદે કુવો છે. श्री गणेशाय नमः । नृपविक्रमार्क राज्य समयातीत सं. १९१७ सालमध्ये श्री विजापुरना पूर्वदिशाना दरवाजे तळावे जाता मार्ग पर शेठ बहेचर सीरचंदनी भार्या शेठाणी नहाल कुंवर ज्ञाते वीसाश्रीमाली तेमणे कुवो नवो बंधाव्यो छे. प्रथम ते ठेकाणे गोरादेकुइ हती ते पडी गएली हती. पडी गएली कूइ तथा खेतर नं. १ एक कुइ थकी पूर्व दिशानुं मोरानु तथा खेतर नं. १ तथा ऊत्तर दिशानु मोराने जमले खेतर नं. २ कुई सुद्धां अभराम नंदावे वेचाण लईने कूइ ते ठेकाणे नवो कुवो शाहुकार लोकोने जल पीवा सारंबंधाव्यो छे तथा हवाडो गायो विगेरे ढोरने जल पीवा सारु बंधाव्यो छे. वि.संवत १९१७ ना अषाढ सुदि २ वार बुध. श्री गणेशाय नमः अथ श्री मन्नृपाधिक विक्रमार्क राज्य समयातीत वि. सं. १९२४ वर्षे शालिवाहन शाके १७६० प्रवर्तमाने आश्विन मास मध्ये श्री विजापुरना पूर्व दिशाना दरवाजे तलाव उपर जातां शेठश्री बेचरभाइ सीरचंदनी भार्या शेठाणी बाइ नालकुंवर ज्ञाते विशाश्रीमाली विश्राम स्थान पत्थर बन्ध बंधाव्यो छे. प्रथम अमोए वि. संवत् १९१७ नी साल मध्ये शाहुकार महाजन लोकोने जल पीवा सारं गोरा देवीनो कुवो हवाडा सुद्धा बंधाव्यो छे. ते पासे पश्चिमदिशानी मोरा विश्रामस्थान बंधाव्यो छे ते उपर श्री मारुती विराज्या छे. सं. १९२४ पासो वदि ६ ने गुरु. સૂતારવાડાને માઠ-સૂતારવાડામાં પેસતાં સરદારપુરા મીયાંની હવેલીની જગ્યા કહેવાય છે. તેને કસાઈ ચારાની મદ, For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) માંથી એક શિલાલેખ મળી આવ્યું છે. તે મહેલે (માઢ) બના: જો તેની તેમાં તારીખ છે. તેથી સત્તરમા સૈકામાં તે મહેલો બનાવ્યો લાગે છે. સૂતારવાડામાં અને પટવાપોળમાં થઈ હુંબડ વાણીયાનાં દોઢસે બસો ઘર હતાં. સૂરજમલ શેઠ કહે છે કે મેં બાળપણમાં હુંબલનાં પન્નર ઘર તો દેખેલાં હતાં. તેમની ઉમર હાલ સીતેર વર્ષ ઉપરની છે. સૂતારવાડામાં હુંબડ જેનોનું એક ઘર દેરાસર છે, તે કુબા દેશીના કેશરીયાજીના દેરાસર પાસે અને અરનાથના દેરાસરની વચ્ચે દક્ષિણ દિશામાં ઠેઠ નજીક આવ્યું છે. હુંબડ દેરાસર ખાતે દુકાને પણ છે. પીંજારાની મજીદ જે જૂની હતી તે પહેલાં હુંબડ વાણીયાનું દેરાસર તથા પિષધશાળા હતી. એમ વૃદ્ધ લે કહે છે. વહેશ ફકીર મહમદ વગેરે તેને પીબરી ગ્રાવિકાની પાષધશાળા જણાવે છે. હું બડેનું જેન દેરાસર ત્યાં કઈ સાલથી હતું અને કયા સુલ્તાનના સમયમાં તુયું તેને એક પુશ મળતું નથી, પણ એરંગજેબના વખતમાં મુસલમાનોએ તેડયું (ભાંગ્યું) હાય એમ અનુમાન ઉપર આવવું પડે છે. સત્તરમા સૈકામાં સુતારવાડો વચ્ચે તે પૂર્વે ત્યાં વસતિ નહતી તેમજ ત્યાં સરદારપુરા વસાવ્યું તેથી ત્યાં પૂર્વે ઘર નહાતાં એમ સિદ્ધ થાય છે. મરાઠાનું રાજ્ય સ્થિર થતાં ત્યાં કુબા દોશીએ સંવત્ ૧૮૬૬માં દેરાસર કરાવ્યું તે પહેલાં ત્યાં દેરાસર નહોતું. સૂરજમલ્લ શેઠ રહે છે તે હવેલી કહે વાય છે અને તેની પાછળ પોષ્ટ ઓફીસની ઉત્તરની જગ્યા હાલ છે તે પણ સરદારપુરના મીંયાની છે. એમ લેકે કહે છે. સરદાપુરાના માઢના શિલાલેખથી સિદ્ધ થાય છે કે ગામની પાસે પુરાં વસાવવાને પહેલાં રિવાજ હતો. હાલ માણસાના ઠાકર એલ શ્રી તખ્તસિંહજીએ પિતાના મહેલની નજીક પચાસ સાઠ ઘરનું તખતપરૂ વસાવ્યું છે તેમ, તે વખતનું આ પરં–માઢ વસાવ્યું લાગે છે. મેંણાવાડે–શખુશા પીરની કબ્ર પાસે પહાડાના રસ્તા ઉપર વિજવાસણ માતા પાસે મેંણાવાડ છે તે મેંણાએાને સં. ૧૮૯૦ની સાલ લગભગમાં ચોકી કરવા માટે મહાજને વસાવ્યા હતા. મેંણા For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) વાડ પાસે અને શખુશા પીરની ઉત્તર દિશાએ લીંમડા પાસે શ્રી મહાવીર ભગવાનનું બાવન જિનાલયનું દેરાસર હતું તથા ગંજીના ખેતર લગભગમાં બીજું એક ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર હતું. અલાઉદ્દીનના સમયમાં બે દહેરાં તેડવામાં આવ્યાં. એમ કિંવદંતી છે. કેટલાક એમ કહે છે કે બાદશાહ અહમદશાહ તથા મહમદ બેગડાના વખતમાં તોડવામાં આવ્યાં. હિન્દુ મંદિરો પણ તેજ વખતમાં તુટેલાં હોય એમ જણાય છે. હિન્દુ તથા જૈન મંદિરના થાંભલા તથા કુંભીઓનાં કેટલાંક અવશેષે જૂની કચેરીના કેટમાં જણાય. છે. તથા શખુશા પીરની કબ્રની આસપાસની દિવાલમાં તથા કસાઈ ચોરાના બારણાના આગળ તથા મકરાણું દરવાજાના માળની પાસે તથા જસમા બીબીના રોઝા પાસે તથા પીંજારાની મજીદમાં વિગેરે ઠેકાણે કંઈ કંઈ માલુમ પડે છે. હાલનાં જૈન તથા હિંદ મંદિશ વિક્રમ સંવત ૧૮૫૦ ની સાલ પહેલાનાં નથી. જૂનું વિજાપુર જેમ જેમ તૂટવા લાગ્યું અને નવું વિજાપુર આબાદ થવા લાગ્યું તેમ તેમ હિંદુએ, જેને વગેરે નવા વિજાપુરમાં વસવા લાગ્યા. નવું વિજાપુર લગભગ વિક્રમ સંવત્ ૧૪૮૦માં મુસલમાનથી વસાવા લાગ્યું અને તે પછી હિંદુઓ વિક્રમ સંવત્ ૧૬૧૦ લગભગમાં ત્યાં આવવા લાગ્યા. વિક્રમ સંવત્ ૧૬૩૫ લગભગમાં ટેડરમલે નવા વિજાપુરનું બજાર કાઢયું. વિક્રમ સંવત ૧૭૧૦ લગભગના અરસામાં ભાટવાડો વચ્ચે તેથી વીસ વરસ પહેલાં ભાદાણુંવાડે વસ્યા હતા. જેને વિક્રમસંવત્ ૧૭૧૦ માં નવાવિજાપુરમાં વસવા આવ્યા. કેટલાક જેને વિક્રમ સંવત ૧૭૫૦-૬૦ માં પણ આવ્યા અને તેઓ મુસલમાનેનાં ઘરે વેચાતાં લઈ સાંથ વિગેરેમાં વસ્યા, અને સંવત ૧૭૧૦-૨૦ લગભગમાં નવા ઉપાશ્રય (નવા, વિજાપુરમાં) બંધાવા લાગ્યા. વેરાવાસણ સંવત ૧૭૮૪ લગભગથી વસવા માંડયું તે પરા તરીકે વસ્યું હતું. વખત જતાં વસ્તી વધી, દોશીવાડા તથા શ્રીમા બીવાડે પણ તેજ અરસામાં વસ્યાં. જૂના વિજાપુરમાં દોશી લોકો પાંજરાપોળ પાસે રહેતા હતા તે પણ છેવટે અહીં આવી વસ્યા. નવી પાંજરાપોળની જગ્યાએ નાગનાં ઘર હતાં અને તે For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) જૂના વિજાપુરમાં ગણાતુ હતું, તથા કાળકા માતાનું મંદિર તથા નીલકંઠ મહાદેવનું મંદિર તથા મકરાણી દરવાજાની પાસેની જગા તથા પદ્માવતીના દહેરાની પાસેની જગા જૂના વિજાપુરમાં ગણાતી હતી. જૂના વિજાપુરનેા આથમણી દિશાના દરવાજો પાંજરાપાળના નાકા પાસે હતા અને હાલ પણ કેટલાંક તેનાં ચિન્હ જણાય છે. તથા મકરાણી દરવાજા પાસે જૂના વિજાપુરના દરવાજો હતા. કાળકા માતા પાસે સથવારાનુ પરૂ સંવત્ ૧૯૩૦ માં વસ્યું છે તે જૂના વિજાપુરની જગામાં વસેલુ છે. મે ણુાવાડ પણ જૂનાાિપુરની જગામાં વસેલી છે. પાંજરાપેાળ સામે કશુખીલેાકેાના માઢ સંવત્ ૧૮૮૦ લગભગમાં વસેલે છે. અસલ દોશીવાડામાં સુખાના કણબીલાકા રહેતા હતા. સૂરખાના કણબીલેાકેા ગાવિંદપુરા નામનુ ગામ ૧૬૬૨ માં સ્થાપીને સ ંઘપુરના રસ્તે રહેલા છે. અમદાવાદની ભાગાળના કણબીના માઢને પહેલાં દલપરૂ કહેવામાં આવતુ હતું. દેશી નથુભાઇ રવચંદના પિતા દલીચંદે તે સંવત્ ૧૮૮૦ ની સાલ લગભગમાં વસાવ્યું હતું. ત્યાં જુદા જુદા ગામના કણખીલેાકા આવી વસ્યા છે. ખાત્રી કુવા પાસે સથવારાનુ પર્ સંવત્ ૧૯૩૦ માં વસ્યું છે. ભાટવાડામાં પરમારરજપૂતે રહેતા હતા, તે હાલ મહાદેવપુરા નામનુ પરૂ વસાવી રહ્યા છે. તે પરૂ વિક્રમસ ંવત્ ૧૯૪૦ માં વસ્યું. આ પરમાર રજપુતા વિજળદેવ રાજાના વંશના છે અને વિજળદેવ રાજાના વખતના છે. અમદાવાદની ભાગાળે એ કણબી લેાકેાના સાઢ છે તેમાંથી કેટલાક કણબીએએ સ. ૧૯૪૨ ની સાલમાં મેાતીપુરા નામનું ગામ ગવાડાના રસ્તે વસાબ્લુ, તેમજ નવઘરીનાકણબીઓએ તથા અમદાવાદની ભાગેાળના કણબીએએ કાલવડાના રસ્તે મણીપરા નામનુ પર્ વિક્રમસ ંવત્ ૧૯૭૦ની સાલમાં વસાવ્યુ, તથા રણાસણુને રસ્તે આણુ ંદપરૂ ગામ વસાવીને ત્યાંના કેટલાક કણબીએ ત્યાં વસ્યા. તે પરૂ સંવત્ ૧૯૭૪ માં વસ્યું. વારાવાડ, માળીવાડાના કેટલેક ભાગ તથા કાજીવાડા, સૈયદવાડા, કસ્બાતી વાડા, જાજનવાડા તથા કચેરી તરફના કેટલાક ભાગ નવા વિજાપુર વસવામાં સૌથી પહેલાંના ગણાય છે. ભાટવાડા, વેરાવાસણ, દોશીવાડા, સ્તારવાડા, શ્રીમાળીવાડા, નવું For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) કાશીપરૂ તથા પટવાળ એટલે ભાગ તો હિન્દુઓથીજ વસેલે છે. સાથની અંદર જે જે છે તે જૂના વિજાપુરમાંથી તથા બીજા ગામમાંથી ભીલ તથા ચેરોના ભયથકી મુસલમાને ભેગા આવીને વસ્યા, તેથી હિન્દુ તથા મુસલમાનોનાં ઘર સેળભેળ થયાં છે. વિક્રમ સંવત ૧૮૨૧ની સાલમાં શ્રી દામાજીરાવ ગાયકવાડે જ્યારથી વિજાપુર સર કર્યું ત્યારથી વિજાપુરની વસ્તીની આબાદી થવા લાગી અને હિન્દુદેવળે ત્યારપછી પંદરવરસે બંધાવા લાગ્યાં-( હાલ જેટલાં જૈન હિન્દુ દેવળે છે તે મરાઠી રાજ્યની સ્થાપના પછીનાં છે.) કચેરી પાસે અને ટકી છે તેને સરકાર તરફથી મદદ મળે છે અને નીલકંઠ મહાદેવ પાસે નાનકસાઈને ટકીયે છે તેને પહેલાં સરકાર તરફથી મદદ મળતી હતી. જૂના વિજાપુરમાં કંસારાઓના પાંચસો ઘર હતાં, પાંચ બ્રાહ્મણોનાં ઘર હતાં, પંદરસો જેનેનાં ઘર હતાં. પહેલાં વિજાપુરમાં તેનું તથા બંદુકેનું ભઠ્ઠીની જગા પાસે કારખાનું હતું. તેથી તે સ્થળે લોઢાના કાટેડા હાલ પણ નીકળે છે. તેને વૈદ્યલોકે મંડુર અને લેહકાટ બનાવવામાં ઉપયોગ કરે છે. વિજાપુરના ઈતિહાસને પ્રકાશિત કરનાર સંઘપુરના ચંદ્રપ્રભુના દેરાસરમાં એક શિલાલેખનું પાટીયું છે. તેમાં સડસટથી એક પંદર સુધીના શ્લોક છે. બીજું એની સાથેનું પાટીયું વિજાપુરના કેઈ દેરાસરના ભોંયરામાં અગર કઈ ગામડામાં ચઢી ગએલું લાગે છે. બે આરસપાના પાટીયા ઉપર મૂળ આ કે હતા. જૂનું વિજાપુર ભાંગ્યુ ત્યારે તે પાટીયુ ઘાંટુંના દેરાસરમાં ગયું, ત્યાંથી જૂના સંઘપુરમાં ગયું. તેમાંથી એક પાટીયું પહેલા સડસટ લેકનું જુદુ પડયું તથા ત્રીજું પાટીયું પણ ગેરવલે પડયું હાલ તે એકલું વચલું પાટીયું છે, તેમાં શ્રી ખરતરગચ્છના આચાર્ય શ્રી જીનેશ્વરસૂરિ જૂના વિજાપુરમાં પધાર્યા હતા તેનું વર્ણન છે. તે કઈ સાલમાં પધાર્યા હતા અને કઈ સાલમાં હયાત ૧૭ For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૩૦ ) હતા તે જાણવાને માટે ખરતગચ્છની પટ્ટાવલીમાંથી કેટલેાક ભાગ સાલવાર નીચે પ્રમાણે આપવામાં આવે છે કે જેથી શિલાલેખમાં દર્શાવેલા આચાર્યાં કઈ કઈ સાલમાં થયા તે ચેાકખી રીતે જણાય તથા જીનેશ્વરસૂરિ કઇ સાલમાં વિજાપુરમાં આવ્યા તે પશુ જાય. ખરતગચ્છ પટ્ટાવલીમાંયી— આચાર્ય ૫૬. ૧ શ્રી જીનવલ્લભસૂરિ વિ. ૧૧૬૭ સૂરિપદ ૨ શ્રી જીનદત્તસૂરિ. ૩ શ્રી જીનચંદ્રસૂરિ. ૪ શ્રી જિનપતિસૂરિ ૫ શ્રી જિનેશ્વરસૂરિ Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વગમન, ૧૧૬૮ વિ. ૧૧૬૯ વિ. ૧૨૧૧ વિ. ૧૨૩૩ વિ. ૧૨૭૮ ( જાલેારમાં સૂરિપદ ) ૧૩૩૧ આગલ જૈન મંદિરામાં રહેલી પ્રતિમાઓના લેખા આપ્યા છે, તેમાં સર્વેથી પ્રાચીન પદ્માવતીના દેરાસરમાં શ્રી આદિનાથની મૂર્તિ પરના સ. ૧૩૦૦ ની સાલના લેખ છે. તેની પ્રતિષ્ઠા શ્રી પાસડસૂરિએ કરી છે. ૧૨૧૧ ૧૨૨૩ ૧૨૭૭ ( પાલણપુરમાં ) પાસડસૂરિ મહાન આચાર્ય હતા-મજકુર લેખા ઉપરથી તે સમયે જે જે ગચ્છા પ્રવતા હતા. તેની યાદી. १ सं. १४७१ ब्रह्माणगच्छे मुनिचंद्रसूरिपट्टे वीरसूरि २ सं. १५७५ आगमगच्छे मुनिरत्नसूरिपट्टे मानन्दरत्नसूरि ३ सं. १४६५ ग्रागमिकगच्छे अमरसिंहसरि-सं. १४८५ मा गमगच्छेश अमरसिंहरि पट्टे हेमरत्नमूरि ४ सं. १५०७ पूर्णिमापते गुणरत्नमूरि ५. सं. १५४१ तपागच्छे हेमविमलसूरि सं. १५४७ तपागच्छे सुमतिसाधुरि ६ साधुपूर्णिमापते सं. १५७२ मां उदयचन्द्रसूरिपट्टे मुनि राजमूरि For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १३१ ) ७ पिप्पलगच्छे सं. १५७६ विनयसागरसूरि ८ बोकडीआगच्छे सं. १५५३ मुनिचंद्रसूरि ६ वृद्धतपापक्षे सं. १५८४ धनरत्नसूरि सौभाग्यसागर १० भावडारगच्छे भावदेवमूरि ११ मलधारगच्छे सं. १५५३ श्री सूरि १२ उपकेशगच्छे-द्विबन्दनिक वृद्धशाखायां सं. १५५४ सिद्धसूरि १३ खरतरगच्छे सं. १५८३ जिनहंससूरिपट्टे जिनमाणिक्यसूरि पंदरमा सैकामां विजापुरमध्ये प्रतिष्ठित थयेल प्रतिमाओ जे हाल अमदावाद ने इडरमां छे. ते नीचे मुजब. धातुप्रतिमालेखसंग्रहपत्र. भाग ११४४ नं. ७८२ सोदागरनी पोलना देरासरनी प्रतिमाना लेखमांथी सं. १५७२ वर्षे फा. शुदि ६ सोमे श्री विद्यापुर वा श्रीमाल ज्ञा. मं. हर्षा भा. सांकू सु. मं. हाथीया भा. हीरादे सु. मं. भार्या. मं. भारवा मं. कपा प्रमुखेन-मं. हर्षा रचनेन स्व. श्रीपद्मप्रभविबंका ० प्र० पूर्णिमापक्षे रालद्रागच्छे || पंचतीर्थी— नं. ७८७. सं. १५१५ वर्षे मा. शुदि. ७ मु. विजापुर निवासी श्रो. ज्ञा. दो. जेसा . मा. जसमादे सु. दी. मावडेन मा. मरमादे सु. राघवयुतेन श्री पद्मप्रभ बिबंका. प्र. बृ. त. रत्नसिंह सूरिणा || देवसानो पाडो नं. १०५४. पत्र. १८८ सं. १५७३ वर्षे फागुण सुदि. ८ सोमे श्री. श्रीमाल ज्ञा. श्रे. देवाभा. देवलदे सु. नरवद सु. भा. लीलादे. सु. रंगामागा चांदा श्रीवासुपूज्य विबंका. प्र. पिष्पलगच्छे श्रीविनयसागरसूरिभिः म वीजापुर वास्तव्य || For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१३२) विजापुर लेख-नं २ निशापोलमां नं १२१६ पत्र २१५ सं. १५८७ वर्षे माघवदि ८ गुरौ श्री वीजापुर वास्तव्य श्रीश्रीमाल ज्ञा. मं. तीपा भा. जसाई सु. मं. रीडाकेन भा. सहजलदे प्रमुख स्वयुतेन श्रीविमलनाथ विंबंका. प्र.श्रीभागमगच्छे श्रीउदयरत्नमूरिभिः॥ इडर नं. १४७० पत्र २५६ सं. १५६३ वर्षे वैशाखसुदि. ११ गुरौ दिने श्री श्रीमाल ज्ञातीय नाणुटी अमरसिंह भार्या वाल्ही सुत नाणुसोमाकेन भार्या सूवद पुत्र पौत्राणां श्रेयोर्थ श्रीआदिनाथबिंब तपागच्छ नायक श्री श्रीहेमविमलसूरिभिः प्रतिष्ठितं चतुर्विंशतिपट्टः कारापितः विजापुर वास्तव्यः श्रीरस्तु ।। नं. १४७७ पत्र २५७ ।। सं. १५८७ वर्षे माधवदि ०)) गुरौ श्रीविजापुर वास्तव्य श्री श्रीमाल ज्ञातीय मं. वस्ता. भा. विजलदे सुत जीवाकेन श्री विमलनाथ विवं का. श्री आगमगच्छे श्री उदयरत्नसूरिभिः म. श्रीरस्तु ॥ For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૩) વિજાપુરમાં થએલા આચાર્યો તથા વિજાપુરમાં રચાયેલા ગ્રંથા, અંચલગચ્છ ૫૧ એકાવનમી પાટપર સિંહપ્રભસૂરિ થયા. તે વિજાપુરમાં અરસિંહ શ્રેણીની પ્રતિમતિ ભાર્યાની કુખે સંવત ૧૨૮૩માં જન્મ્યા. સં. ૧૨૯૧માં દીક્ષા લીધી. તેઓએ શિષ્યાવસ્થા છતાં ગુરૂ સાથે વાદ કરવા આવનારાઓને બુદ્ધિથી હરાવ્યા. સં. ૧૩૦૯ માં આચાર્યપદ અને ગચ્છનાયક પદ સં. ૧૩૧૩ માં નિર્વાણ પામ્યા. સં. ૧૭૦૮ માં વિજાપુરમાં વિજ્યાદશમીએ ઉપાધ્યાય ભાવવિજયજીએ ચંપકમાલા ચરિત્ર રચ્યું. चम्पकमाला चारित प्रशस्तिः तपगणगगनरवीणां, श्री विजयानंदसूरिशक्राणाम् । राज्ये कथानक मिदं, भावविजयवाचक स्तेने ॥१॥ सिद्धिगगन मुनिचन्द्र प्रमितेऽन्दे १७०८ विजयदशमिकासु । विद्यापुरे वितेने कथाममूं सोऽर्थितः प्राज्ञैः ॥ २ ॥ महासती वृत्तमिदं वितन्वताऽयुक्तं यदुक्तं मयकाल्पबुद्धिना । मिथ्याऽस्तु तत्पापमपा ग्रहस्यमे सद्भिश्चतच्छोध्यमुदारबुद्धिभिः ॥३॥ इतितपागच्छाधिराजश्रीविजयदानमूरीश्वरशिष्य महोपाध्याय श्री विमलहर्षगणिशिष्यमहोपाध्याय श्री मुनि विमलगांण शिष्योपाध्याय श्री भावविजयगणिविरचितं चंपकमालाचरितम्. વિદ્યાપુર વાસ્તવ્ય પં, દેવરત્ન ગણિએ વિ. સં. ૧૮૧૫માં શીલ સંબંધે ગજસિંઘ કમારને રાસ બનાવેલ છે તેની પ્રશસ્તિ નીચે પ્રમાણે છે. For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१४) श्रीहवि श्री वीरजिणंद तस राजे, सोहम गणहर छाजे हे; स. तस परिपाटीइं तपगण इंद्र, लक्ष्मीसागर सूरींद्र है. स. ४ तेहनि तपते पाट चौपथमि, सुमति साधु मूरि प्रणमि है; स.. तस पाटि पणपनमें सोहिं, हेमविमलसूरि मोहि हे. स. ५ एहयी आगिं पंटाक्लीमांही, जोयो संबंध ए त्यांहि हे; स. इहा तो लघु पोसालमां आधुं, माहरी क्रमागत दाषु है. स. ६ हवे श्री लक्ष्मीसागरसूरि तास, शिष्य वाचक पदि खासहे; स. चंद्ररत्न पाठक तस सीस, अभयभूषण, बुध इश है; स. ७ तास विवेकी लावण्य भूषण, टान्युं कुमतिनुं दूषण हे स. तस तखते हुआ दोय गुरुभ्राता, सतार्थी बीरुद विख्याता है. स. ८ हर्षकनक हर्षलावण्य ए बेय, सर्वांगमे पटुतेह थहे; स. तस सीस विजयभूषण अभिरुप, तस पाटि अनुरुप है. स. ९ विवेकरत्न पंडित तस सीस, श्रीरत्न विबुध जगीस हे, स. तस विनयी कोविद जयरत्न , शषि शुभमति यत्न हे. स. १० तस पाटि सर्व शास्त्रप्रमाणी, राजरत्न वाचक नाणी हे; स. तस शीस वाग्मीजनमा राजि, हेमरत्न बुध छाजि है. स. ११ तस पाटि विजयरत्न विद्यमान, संप्रति सुरगुरु समान हे स. तास शिष्य भुविख्यात कहाया, तिणें ऐ सुगुरु पसाया है. स. १२ भवि जीवने ए संबंध देखायो, चतुरजन मन भाव्यो है। संवत तिथि अष्टभू अद्ध जेह, नभ वसु नृप शाक एह हे. स. १३ मास बहूल जोष्णी सित पक्ष, बाह्मी सुत घस्र प्रत्यक्ष हे, स. ते दिवसे पूर्यो उल्लास, सहूनि लील विलास हे. स. विद्यापुर वास्तव्य ए कीधो, साहिबथी जस लीधो है. स. दाल एकावमा उल्लासे च्यार, दहा. त्रीसत इग्यार हे, स. १५ For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) गाया तिथि सत बिहुत्तर थोक, सार्ध विंशति शत श्लोक है; श्रमणसंघने सुष लाहो यो सदाई, दिन बे अधिक वधाइ हे. स. १६ वट साखापरे ए विस्तों, कोविद बुध चित्त धर्यो है, स. अव्यक्त पणे जे रह्यो अोछो अधिकी, सूसक्षर कर्यो तिनकोहे. स.१७ इम जाणी जे व्रत आराधे, अति उज्वल पद ए साधे हे. स. देव कहे हूइ मंगलमाला, लहि सुख लच्छि रसाला है. स. १८. इति श्री शीलसंबंधे गजसिंघनृपप्रबंधे गणिदेवरत्नेन विरचिते गजसिंघकुमाररास समाप्तः । વિજાપુરમાં ધર્મ પરીક્ષા રાસ શ્રી નેમિવિજયજીએ વિ. સં. ૧૮૨૧ માં રચ્યો છે તેની પ્રશસ્તિ નીચે મુજબ છે. સંવત અઢાર એકવીશમાં–માસ વૈશાખ સુદ પળ તિથિ પાંચમ ગુરૂવાસરે-ગાયા ગુણ મેં શળ. વિજાપુરમાં વિરાજતા, વૃદ્ધ તપ પક્ષે સનર ચંદ્ર ગચ્છમાં હીપતા, શ્રી જિનસાગર સૂરિ તેની સાનિધ્ય મેં સહી, ગાય રાસ ઉલ્લાસ; એ છે અધિક અક્ષર હોયે, શુદ્ધ કરજે પંડિત તાસ. ક. ૧૦ રાસ કર્યા કવિયે ઘણું, પણ ધર્મ પરીક્ષાને રાસ; એ સમોવડ કે નહીં, જેમાં અધિકાર છે ખાસ. ક. ૧૧ સર્વ સંખ્યાએ ગ્રન્થ કહ્યો, પાંચ હજાર ઉપર પાંચ ઢાળે કહી નવ ખંડની, એકશે ને દશ વાંચ. ક. ૧૨ શ્રી હીરવિજયસૂરિ તણે, શુભવિજય તસ શિષ્ય ભાવવિજય કવિ દીપતા, સિદ્ધિ નમું નિશદિશ. ક. ૧૩ રૂપવિજય રંગે કરી, કૃષ્ણ નમું કરજેડ; ગવિજ્ય ગુરૂ માહરા, મુજ પ્રણમ્યાન કેડ. નવમે ખંડ પૂરે થયે, સાતે ઢાલે કરી સત્ય; રામવિજય કહે નિત્ય પ્રતિ, રાખશે ધર્મશું ચિત્ત. ક. ૧૫ For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१३) વિ. સં. ૧૮૨૧ વૈશાખ સુદિ પાંચમ ગુરૂવારે ધર્મપરીક્ષા રાસ ગ્રન્થ પૂર્ણ નેમવિજયજીએ ર. વિજાપુરમાં વૃદ્ધ તપાગચ્છ પક્ષમાં ચંદ્રગચ્છમાં શ્રીજિનસાગર સૂરિ થયા તેમની સહાયથી મેં રાસ રચે. નવખંડ, એકસોને દશ ઢાળ અને પાંચ હજાર ઉપર પાંચ ગાથાઓ વડે રાસ પૂર્ણ કર્યો–અકબર બાદશાહ પ્રતિબેધક જગદ્ગુરૂ શ્રી હીરવિજય સૂરિના શુભવિજય શિષ્ય હતા, તેમના શિષ્ય ભાવવિજય તથા તેમના શિષ્ય સિદ્ધિવિજયને નમું છું, તેમના શિષ્ય રૂપવિજય તથા રૂપવિજજીના શિષ્ય કૃષ્ણવિજય અને કુષ્ણુવિજ્યના શિષ્ય રંગવિજય તે મારા ગુરૂ થાય એમ ધર્મ પરીક્ષા પાસના કર્તાશ્રી નેમિવિજયજી જણાવે છે. -*IONવિજાપુરને અંગે વિજાપુર જૈન દેરાસર વગેરેની માહીતી આપનારી. अभयकुमारचरित्रप्रशस्ति. अस्ति चांद्रं कुलं शीत लेश्यं तारकसंयुतम् । अमृतस्त्राविगोस्तोमं, सुमनोमार्गसंस्थितम् ॥ १॥ सूरिः श्री वर्द्धमानोऽत्र । जज्ञे बुध इलाप्रियः ॥ कामजित्वररूपश्रीः, सौरमंडल मध्यगः ॥२॥ विज्ञातवान् यः किल मूरिमंत्रं । माहात्म्यवंतं धरणेद्रतंत्रम् ।। विचार्य संत्यज्य च चैत्यवासं । चक्रेतरां यो वसतौ निवासम् ॥ ३॥ अजनि जिनेश्वरसूरि-स्तच्छिष्यो येन दुर्लभ नृपस्य ॥ परिषद्यणहिलनगरे । प्रकटीचक्रे वसतिमार्गः ॥४॥ निर्वाणाध्वरविं कयां नवरसां निर्वाणलीलावतीं । सूत्रं वृत्तियुतं कथानकमहाकोशस्य संवेगकृत् ॥ तर्कन्यायविलासनकचतुरं समीतिरत्नाकरं । तर्क यो विदधे धियां जलनिधिः संविग्न चूडामणिः ॥५॥ तस्याभूतां शिष्यौ । तत्प्रथमः सूरिराज जिनचंद्रः ॥ संवेगरंगशालां । व्यधित कथां यो रसविशालां ॥ ६ ॥ नृपस्य गवरवि कथा संवेगकतू " थियां जला मूरािज जिन For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१३७) बृहन्नमस्कारफलं । श्रोतृलोकसुधाप्रपाम् ॥ चक्रे क्षपकशिक्षां च । यः संवेगविद्धये ॥ ७ ॥ अन्यो बभूवाभयदेवसरिः । प्रज्ञाप्रकर्षान्जितदेवसरिः ॥ योऽर्थस्फुटां भव्यजनोपकार,-सारां नवांगिविति चकार ॥ ८॥ य औपपातिकोपांग-पंचासकाष्टकोपरि ॥ टीकाश्चक्रे स्तंभनके । पार्श्वमस्थापयत्लभुम् ॥ ६ ॥ श्रीजिनवल्लभमूरि-स्तत्पट्टेऽभूद्विमुक्त बहु भूरिः ॥ भव्यजनप्रबोधकारी-कल्मषहारी सदोद्यतविहारी ॥ १०॥ तर्कज्योतिरलंकृतीनिजपरानेकागमाल्लक्षणम् । यो वेत्तिस्म सुनिश्चितं सुविहित-श्चारित्रचूडामणिः ॥ नाना वाग्गडमुख्यकान् जनपदान् श्रीचित्रकूटस्थिताम् ।। चामुंडामपि देवतां गुणनिधियों बोधयामासिवान् ॥११॥ ततोऽजनि श्रीजिनदत्तमूरि-र्येनेह कल्याणमदायि भूरि ॥ यः पारतंत्र्यं विषयं विधिं च । प्रकाशयामास विशेषतोऽपि ॥ १२ ॥ भव्यान् सार्ध कुटुंबैः शतश-उपकृतौ कर्मठो बोधयद्यो ॥ यस्याज्ञामंत्रदेवा अपि शिरसि दधुर्भक्तिभारेण नम्राः ॥ यन्नामामानधामाधरितमुरवर क्षोणिजन्माभिमानं । स्मां बद्धादराणां दलयति विपदोऽद्यापि दत्ते च भद्रम् ।। १३ ॥ ततोऽजनि श्री जिनचन्द्रमूरि, गुणौघसंतोषितसर्वसूरिः । अपर्वगर्वीकृतसंवरारिः । स्वच्छत्वतुच्छीकृतगांगवारिः ॥ १४ ॥ तत्तादृग् गुणगेहतां स्वगुरुभि । विज्ञाय सज्ज्ञानिभि, यस्मै मूरिपदं ददे नवसरद्देश्याय दृष्ट्वा तथा । रूपं दर्पकदर्पहारिहरिरित्युक्त्वापि मिथ्यादृशो ॥ नेमुाय नदीनलंघनघनप्रज्ञाय यस्मै मुदा ॥ १५॥ तत्पट्टे श्रीजिनपतिसरिजज्ञेऽथ पंचलिंगी यः । श्रीसंघपट्टकमलं विकृत्य चक्रे बुधाश्चर्यम् ।। १६ ॥ सिद्धान्तांबुधिकुंभसंभवसमः साहित्यलक्ष्मी प्रियः। पान्थो व्याकरणाटवीषु तिलको यस्तार्किकाणां व्रजे । For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १३८ ) वादीन्द्रद्विप भेदपंचवदनः काव्यं महार्थ वरं । यस्मिन् कुर्वति गिभिर्जडतया माघोsपि माधायते ॥ १७ ॥ यश्वाद्य संहननकाय इवाधिसे । गाढोपसर्गभरमस्पृह एव देहे || आदाय शोधिमधिपोsपि च योऽत्र षटपणमासान् परं च विक्रतीर्बहुशो मुमोच ॥ १८ ॥ छंदोलक्षणतर्कशास्त्रविविद्यालंकारवित्कोविदे | पृथ्वीराजसभे कुतूहलगृहे श्रीगुर्जरत्रावनौ ॥ तर्कन्यायवरोपपत्ति सहितैः सिद्धांतवाक्यैस्तथा । तत्त्वं प्रोच्य महीतले विधिपथं प्रोत्सर्पयामास यः ॥ १६ ॥ तत्पट्टपूर्वगिरिशृंगसहस्ररश्मिर्दोषांधकारहरणोऽपिमृदुः प्रकृत्या || श्रीमान् जिनेश्वरगुरुर्गुणवानुदीतो । धत्तेतरां जगति संप्रति तीर्थभारं ॥ २० ॥ यस्यप्रातिभसज्ज रज्जुसुपरिभ्राम्यन्मनोमंदर -- क्षुभ्यद्वाङ्मयसागरोत्थमनघं तात्कालिकं हेलया || नानालंकृतिवृत्तचारु र सवत्स्तोत्रादिकाव्यामृतं । धन्याः कर्णपुटैः पिबंति विबुधाश्चित्रीयमाणाश्विरम् ॥ २१ ॥ शिष्यव्याख्यानलब्धि जंगति निरूपमा भाग्यमेकातपत्र । रूपं कामानुरूपं वचसि मधुरता कुर्वती तिक्तमितम् || अक्षामा क्षांतिर रधरितजलधिः कापि गांभीर्यलक्ष्मी - धैर्यसौंदर्यमद्रेः सुरसरित इव स्वच्छता चास्ति यस्य ॥ २२ ॥ स्थाने स्थाने विहरति सति प्राणिबोधाय यस्मिंस्तुगैश्यंगैर्विविधजिनगृ है मंडिताभूद्धरित्री ॥ येनारब्धं विघटित पिकापि किंचित्कदाचि - ज्यायः पुण्यामृतनिधितया संघटेताचिराच ॥ २३ ॥ तद्विनेयै रुपाध्यायैः | श्री चंद्र तिलकाभियैः ॥ अकारि चरितं रम्य - मिदं, श्रोतृसुखावहम् ॥ २४ ॥ तपोमहानिशीथं यः । साधुवर्गेरवाहयत् ॥ अपिवत्पानकं नाहो । उपवासदिनेषु यः ॥ २५ ॥ तेनोढा शेषयोगेन । यहां रोपवासिना || महाक्रिया कृता बाल - वैयावृत्य विधायिना ॥ २६ ॥ गणिना नेमिचंद्रेण । सदा स्वाध्यायकारिणा ॥ पालितः पाठितोऽस्मि प्राक् । सामायिकश्रुतादिकम् ॥ २७ ॥ For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१७८) पाठितानेकशिष्येण । सुधिया स्फुटभाषिणा ॥ साधुना सिद्धसेनेन । वृद्धिमस्मि प्रभाणितः ॥ २८ ॥ युगवरजिनचंद्राचार्य शिष्यो वरिष्टो । विरुजसुचिरजीवी प्रांजलश्चारुचर्यः ॥ सकलगुणनिधानं वाचनाचार्यों । गणिवरगुणभद्रोऽभाणयत्यंचिकां माम् ॥२६ ।। सूरि जिनेश्वरगुरुं जिनतीर्थयात्रा-भ्यायात संघसहितं समरंजयघः ॥ श्रीस्तंभतीर्थनगरे वरजल्पकेलौ । निर्जित्य वादियमदंडदिगंबरेशम् ॥ ३० ॥ स श्री सुरप्रभसमभिधो बुद्धिधामाभिषेको । ज्ञाता नाम स्वमिव निखिला लक्षणाद्याश्चविद्याः ॥ स्फायज्ज्यायस्त्वरितकवितानिर्मितौ ब्रह्मकल्पो । विद्यानंदं शिशुमिवभृशं हेलयामाणयन्माम् ॥३१॥ येन मेधाविना प्राप्ता । स्तोककैरेव वत्सरैः ॥ तर्कलक्षणसाहित्य-सिद्धांतोदन्वतां तटाः ॥३२।। सम्यक् शब्दज्ञवैयाकरणगणमहावादिसिद्धांतवेदि-ज्यायः साहित्यविद्याप्रवणवरसुधीपूरितायां सभायाम् ॥ यस्मिन् सज्जल्पकेली कलयति सकलन्यायतर्काभिरामां । सद्यो वादीश्वराणामपि भृशमुदरे हस्तपादं विवेश ॥ ३३ ॥ स्वगच्छगच्छांतरवासिसाधुवर्गश्च शास्त्रार्थसुबोधमिच्छन् ॥ यस्यातुलज्ञाननिधेः समीप-मागत्यसंदेहभरं बभंज ॥ ३४ ॥ ग्रंथाननीक्षितचरानपि तर्कमुख्यान् सौवांगशक्तिविरहेऽपिगणोपकृत्यै ॥ व्याख्यातवान् सुभणि तानिव लीलयैव । यः क्षोदकारकविनेयपुरोऽति चित्रम् ॥३५॥ सोऽयं श्री विजयदेव-मूरिर्गुणमणीश्वरः ॥ मह्यं प्रमाणसाहित्यकमलां विपुलां ददौ ॥३६॥ भूयो भूमिभुजंगसंसदि मनोनानंद विप्रं घना,-हंकारोद्धरकंधरं सुविदुरं पत्रावलंबप्रदम् ।। जित्वावाद महोत्सवे पुरिबृहद्वारे प्रदोचकै-युक्तीः संघयुतं गुरुं जिनपति यस्तोषयामासिवान् ॥ ३७॥ सम्यगध्याप्यनिष्पाद्य । यश्चाते वासिनो बहून् ॥ चक्रेकुंभध्वजारोपं । गच्छमासादमूर्द्धनि ॥३८॥ श्री जिनपालोपाध्याय-मौलेस्तस्यास्य संनिधौ ॥ मयोपादायि For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १४० ) नचादि-मूलागमांगवाचना || ३६ || अन्येषामप्युपकृर्ति, ज्ञानदानकृतामहम् || स्मरामि सततं यस्मादुपकारी सुदुर्लभः ॥४०॥ श्री जिनपालोपाध्याय - कृतां त्रिःप्रेरणामहम् || चरित्रकरणे प्रापं । सरस्वत्युपदेशवत् ॥ ४१ ॥ सुशकुनमिवास्मि तन्मन्वानो द्रढि मान्वितः ॥ काव्याभ्यासविहीनोऽपि । व्यधां काव्यमिदं ततः ॥ ४२ ॥ वाग्मी तर्कज्ञवैयाकरणगगमणिः पीतसिद्धांतसिंधुः । साहित्याध्वाध्वनीनोनिरुपमकवितानर्त्त की रंगभूमिः ॥ व्याख्यातात्राश्रुतद्वयाश्रयविषममहाकाव्ययुग्मस्य नाना-ग्रंथस्रष्टा च लक्ष्मी तिलकगणिमुनिर्वाचनाचार्यवर्यः ॥ ४३ ॥ द्वयाश्रयटीकाकारी । द्विव्याकरणः सुदृष्टसाहित्यः ॥ सुकविरभयतिलकगणि-वाशोधयतामिदं शास्त्रम् ॥ ४४ ॥ युग्मं ॥ परोपकृतिशीलेन । सुधिया धर्मबंधुना || गणिनाऽशोकचंद्रेण । लिखिता प्रथमा मतिः ॥४५॥ श्रीनाभेयजिनेंद्रादि - तुंगप्रासादभूषिते ॥ श्रीवाग्भट्ट मेरुपुरे । प्रारंभि चरितं मया ॥ ४६ ॥ श्रीमद्वीशल देवगुर्जरधराधीशेऽधिपे भूभुजां । पृथ्वीं पालयति प्रतापतपने श्रीस्तंभतीर्थे पुरे ॥ चतुः शीतकर त्रयोदशमिते ( १३१२ ) संवत्सरे वैक्रमे । काव्यं भव्यतमं समर्थितमिमं दीपोत्सवे वासरे ॥ ४७ ॥ पृथ्वीप्रस्थान संस्थः शिखरमुख गिरि श्रेष्ठचक्रः प्रतीची प्राचीपाथो धिमग्नोद्धितकरतनिका दुसनंगरच ॥ वज्रप्राकारसारोच्छ्रितफलककृतस्तुंग हेमक्षमाभृ-त्कूपस्तंभो युगंगाप्रवरसितपटोऽधिष्टितो देवताभिः ॥ ४८ ॥ सद्वाः कूपोष्ट्रिकाभृत्कनकधरणिभृच्चूलिकायंजराढ्यः । सिंध्वंतर्निर्गतोच्चैः सशिखरिहिमवदंतसत्कोटिपात्रः || विक्रेय वस्तु व्रजयुतजनतापूरितो द्वीप बाद्यो । यावद्यानस्य लीलां कलयति जयता तावदेतच्चरित्रम् ॥ ४६ ॥ प्रत्यक्षरगणनया | चरितेऽस्मिन्ननुष्टुभाम् ॥ संति षट् त्रिंशदूनानि । सहस्राणि नव ध्रुवम् ॥ ५० ॥ For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १४१) વિજાપુરીય આચાર્ય દેરાસર વગેરેને જણાવનારી अभयकुमारचरितप्रशस्तिः मूळ. ॥ श्रीचंदनाशोकसुबंधुजीव-पुन्नागसतानकदंबकश्रीः ॥ माकंदकुंदार्जुनजातिराम । ऊकेशनामा बत भाति वंशः ॥ १ ॥ वीरदेववराभक्ति-ीरदेव इहाभवत् ॥ मुक्ताफलमिवश्राद्धः। शुचिः साधुमनोहरः ॥ २॥ पार्थाभिधः साधुरभूत्तदंगजो। जिष्णुः पटुः सद्गुणधर्मकर्मणि ॥ प्रद्युम्नलक्ष्मीगुरुरामरागभूः । समुद्र मध्यस्थपरोपकारकृत् ॥ ३ ॥ तत्पुत्रोमानदेवः समजनि धुरियस्याख्ययाद्यापिगोत्रं । सर्व प्रामोति सिद्धिं कुलधरबहुदेवौ यशो वर्द्धनश्च ॥ जजुस्तस्यानुजास्ते जगति वरदृशां पूर्णचंद्रप्रकाराः । कीर्तिज्योत्स्नाछटाभिर्दिशिदिशि परमं ये प्रकाशं प्रचक्रुः ॥ ४ ॥ याशोवर्द्धनिरुद्यशीलसुधवाभूस्वस्तरुनंदने । स्वेपट्टेजिनचंद्रसूरि हरिभिर्खाल्यान्मुदारोपितः ॥ साधुस्कंधविशालपात्रसुमनःश्रेयः फलच्छायको । लोकेमर्त्यगणैर्नकैर्जिनपतिः सूरिः सदोपास्यत ॥५॥ मानदेवस्य साधोस्त्रयःस्मांगजाः संति धनदेवसाधुस्तदादिः परः ॥ राजदेवस्तदनु साधुनिंबाभिधः । स्वकुलकुमुदाकरानंदपर्वेदवः ॥ ६॥ धनदेवस्य धनश्री-र्जिनपालादीन् सुतानसूताष्टौ ।। जायाधागुर्जरीति । परावरायत्सुतानाहुः ॥ ७॥ एषु स्मास्ति यशोधरो जिनपतेः सौवात्पितृव्याद्गुरोः । साधु श्रेणिपतेः सुसाधुकमलाभार्गसमादाय यः ॥ सद्धर्मव्यवहारकोटिमकृत श्री सिद्धिहेतोस्तथा । संलेभे नितराम्यं मुनिज्ने साधूत्तमत्वं यथा ॥ ८॥ अनान्यः सरणश्चसाधुरिदमीयः साहणश्चात्मभूवीरीजानिरदोंगजो गुरुरुचिः सोमः कलाभूरभूत् ॥ यात्रां तीर्थगणे विधाय निजसद्धर्मद्धिकूटं नु यः। प्रीत्या शीतलनाथदेवगृहिका वीजापुरेऽचीकरत् ॥ ६ ॥ नीस्वदेवस्यगेहिन्या-वासा तां प्रथमातयोः ॥ पद्मश्रीः सद्गुणावासा । शीलहंसकृतादरा ॥ १०॥ For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १४२ ) तद्भार्यान्याजसहिणि-र्या नमस्कारकोटिकाम् ॥ गुणयित्वोद्यापनकं चक्रे कोट्यक्षतादिभिः ॥ ११ ॥ पूर्वा जेहडसाधुमंगजवरं तेजःपतिं प्रासव-त्यद्मश्रीः श्रितहर्षमात्रसुमनोमार्गा निशावस्थितिम्र ॥ एकामात्मभुवं च संपदभिधां नक्षत्रमालाश्रियं । नित्यैकक्रमचारिश्रीं कुलनभोलंकारशीलेंदुगाम् ॥ १२ ॥ साधू लाल खींबडौस्मभवतः श्रेयः कलासंगतौ । सोमौ गोऽमृतवर्षिणौ कृतगुरुपास्ती परस्याः सुतौ || वाल्हीत्यस्ति सुता कृतानगुतपाः साध्वी सकेशेव या । नित्यैकांतरभुक्तिकांतरमहो पक्षोपवासादिकृत् ॥ १३ ॥ स्थानेऽस्ति साध्वी वरपुण्यभाजनं । लक्ष्म्यंगभूः खींबडसाधु पुत्रिका || जिनेश्वरैः सूरिभिरर्पितव्रत - श्रीका गुणैर्नामतऋद्धि सुंदरी ॥ १४ ॥ श्रीभियसाधुसा (ला?) ला तनूजन्मासको विद्यते । नाम्ना साधु कुमारपाल इति यः पित्रोः सुपुण्यश्रिये ॥ श्री पद्मप्रभनाथदेवगृहिकां वीजापुरेऽकारय-त्सौवीं पुण्यतरंगिणीं त्रिपथगीकर्त्तुं वयं मन्महे ॥ १५ ॥ जिनप्रबोधसुरीणां । पार्श्वेचाग्राहयद्व्रतम् ॥ स्वं सुपुत्रं स्थिरकीर्ति । सत्पुत्रीं केवलप्रभाम् ॥ १६ ॥ युग्मं ॥ tesसाधो घुमाये । शीलतपोज लगतमलकाये ॥ षडुपधानमालातिशुभाये । लक्ष्मश्री देवश्रीजये ॥ १७ ॥ मोहिणि राधायास्तनया - आस्तेप्रत्यतिष्टिपद्या निजगुरुभिः ॥ सपरिकरौ जिनपाऔं । सुतपः शीलहारिणिरन्या ॥ १८ ॥ देवश्री रात्मभूरत्न - चतुष्कं कांतिबंधुरम् ॥ संपूरितवती लक्ष्म्या । मंगलं स्वगृहागमे ॥ १९ ॥ तत्राभूद्धुरि नागपाल उरुधीः पुण्योऽय योऽचीकरत् । सार्द्धं लालणसाधुना, स्वजननी पुण्याय वीरप्रभोः ।। चैत्यं द्वादशदेवदेवगृहिकं सौवर्णकुंभध्वजं । श्री जावालिपुरे तथा द्विरक तीर्थेषु यात्रां मुदा ॥ २० ॥ वीजापुरे वासुपूज्यविधिचैत्ये शशिप्रभोः ॥ श्रीदेवगृहिकां यश्व । स्वपुण्याय व्यधापयत् ||२१|| जिनेश्वरगुरोः पार्श्वे । महद यो व्रतं ललौ ॥ For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१४) समाज्ञः सुतपःशक्ति-विद्याचंद्रमुनिः परः ॥ २२ ॥ तात्तीयीकः सचतुरमतिर्बालचंदोऽथवक्रो (भक्तो ?)। यः श्री शत्रुजयप्रमुख महा,-तीर्थयात्रामकार्षीत् ॥ श्री मद्वीजापुरमधिविभोर्वासुपूज्यस्य चैत्ये । प्रीत्याचाकारयदजितनाथांकितं खत्तकोट्यम् ।। २३ ॥ अजितसंभवयोरभिनंदन-सुमतितीर्थकृतोर्जिनगेहिकाः ॥ विनिरमापयदत्र च यश्चतु-विधसुधर्मरमानिलयानिव ॥ २४ ॥ यश्चैत्येऽत्र च दंडनालममलोद्यगुप्यपत्रोद्भटं । सन्मुक्तालिगुणं सहंसकनकश्रीकुंभचक्राश्रितम् ॥ तच्छत्रं वरपद्ममात्मदयिता पुण्याय चाधापय-ल्लोलंती चमरे च ये शुशुभतुर्हसाविवास्याग्रतः ॥ २५ ॥ यात्रा रैवतकादिषु प्रकृतवांस्तीर्थेषु संघान्वित-श्चैत्यार्चादिककार्यचिंतनमुनीसद्भक्तित्रा(न्या?)मलः ॥ श्रेयः श्रीवरकीर्ति कांतिललितैः सत्यां स्वकीयाभिधां । तन्वानः कुलचंद्रसाधु ऋजुधीस्तुर्यः समास्तेऽसकौ ॥२६॥ आदेशाच जिनेश्वरस्य सुगुरोः श्रीवासुपूज्यप्रभु-भासादे वृषभादिदेवगृहिकाप्रारंभ मारंभयत यस्तामादिजिनस्य देवगृहिकामाधापयद्वक्रमे । वर्षेऽष्टद्विशिखींदुमानविदिते (१३२८) माघे नवम्यां सिते ॥२७॥ एषां सहोदरा भग्नी । कुमारीत्यस्ति या व्यधात् ॥श्रेयोमालां द्विधा लातुं । तपः षडुपधानकम् ॥ २८॥ पद्मलानागपालस्य । नागश्रीश्चप्रिये प्रिये ॥ पुत्रवच्छीलतपसोः ॥ पालने नित्यमादृते ॥ २९ ॥ स्वांश्चभ्रूत्वनुकर्तुमत्र चतुरः पुत्रानसूतादिमा । साधुर्मोहन आद्य एषु जनुषा श्रेयो गुणैश्वापरः ॥ पाताख्यः शुभमूर्तिकोऽथ लखमोऽन्यो देवसिंहोलघु-ये धर्मेस्वपराभवे कुलगतं गच्छति तेजोनिजम् ॥३०॥ पद्मलाबाकृते साधु-र्मोहनः सुविधीशितुः ॥ कारयन् देवगृहिका-मुत्पताकं यशो व्यधात् ॥ ३१ ।। पाताख्यः श्रीसुपार्श्वस्य स्वाख्यया देवगेहिकाम् ॥ कारयामास यत्सूनुः । For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १४४ ) पद्मः पाल्हणदेवीभूः ॥ ३२ ॥ नागश्रिया आत्मसुत्रौ सुपद्मौ । पात्रात्मकौ रम्यगुणाभिरामौ ॥ स्तो मूलदेवो धनसिंह एतौ । सद्धर्मबुद्धिस्तनया च नाटी ॥ ३३ ॥ श्रीवासुपूज्यपूजार्थं । सद्वाटौपित्तलामयौ || प्रदीप - वादा - नागश्रीः सुकृताप्तये ॥ ३४ ॥ जंबूमुनिप्रमुखपूर्व युगप्रधान - श्रीपार्श्वनाथजिनचारुचरित्ररम्या ॥ ज्ञानप्रपा ऽत्रविदधे किल पुस्तिकैका । नागश्रिया शुभधिया तु निजौरसाभ्यां ॥ ३५ ॥ सा बालचंद्रदयिता । घेलाधीदास्ति शीलतूलीं या ।। अकृतषडुपधानां कां । श्रेयस्तल्पे सुखं ललितुं ॥ ३६ ॥ एतस्या स्तनयौ साधु - नेत्रवत्सरलाकृती | सुव्यापारौ सदालोके । स्तरतौ हेमजैलो || ३७ ॥ ल्हासाधुसुतावरवधूटी || श्रेष्ठित्रिभुवनसिंहसुपुत्री || साधोः कुलचंद्रस्यास्तेऽसौ । जायारखे तूर्धर्मशुभाशा ॥ ३८ ॥ साक्षादात्मनि वीक्ष्य सत्कुलजनूरूपे सुपत्यादरं । दिव्यालंकृतिवस्त्रगंधकुसुमाभोगं फलं श्रेयसः ॥ तत्सर्वेश्वरदानशीलसुतपोभावेषु दानास्यतः । श्रेयः प्रीणायितुं विशेष त इयं या तिष्ठमानाध्रुवम् ॥ ३६ ॥ प्रासादे जिनवासुपूज्य सुविभो वजापुरेऽचीकरत् । श्री वीरप्रतिमांक खत्तकवरं मातृश्चतुर्विंशतेः । तीर्थेशांचक राजिनेश्वर गुस्तासांप्रतिष्टांमधः । ( १३२६ ) श्वेतैकादशिका दिने रसक रत्र्येकैर्मिते वत्सरे ||४०|| युग्मं ॥ श्रीशत्रुजंय मुख्यतीर्थनिवहे यात्रा मकार्षीच या । चैत्यानां निरमीमपच्च कुसुमैर्लक्षेण पूजाघनाः । श्रीश्रेयांस जयाजदेवगृहिके श्रेयोनिधिप्राप्तये - भिज्ञाने धनसिंह नामक लघु भ्रातुस्तथा च स्वयं ॥ ४१ ॥ ज्ञानाच कुलचंद्रसाधु रिमकां सत्पुस्तिकादीपिके । पृथ्वीचंद्रचरित्र रत्नघटिते खेतू प्रियायाः कृते ॥ क्रीत्वा धाप्यं (?) व १ सौ वसमुरुजनेभ्योऽदादियंयेनतै For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१४५) स्ताभ्यां दर्शितमार्गतः स्वलति न श्रीभव्यसाथैः समम् ॥ ४२ ॥ श्रीतीर्थेशजयाभुवोऽभयकुमारर्षेश्चरित्रोत्तमे । सत्पुस्तत्रितयेन्यली लिखदियं खेतूः सुवर्णैर्बुवं ॥ ज्ञानश्रीनिधिबीजकंत्रिपदगं साध्वध्वसात् माकरो-त्तधेनास्य बलात्क्षणादपि लभे श्रेयोवरांखश्रियम् ॥४३॥ श्रीवासुपूज्यचैत्ये । श्रीपार्श्वसुखत्रकंकवल्यंतः ॥ व्यधापयत्कुलचंद्रः । श्रेयोऽर्थ महणदेवीपालयोः॥४४॥ आस्तेऽन्या कुलचंद्रस्य । प्रिया कांबलदेविका ॥ भावेन यात्मजं धर्म । वर्द्धयत्यात्मपालकम् ॥ ४५ ॥ श्रीमन्महावीरजिनेंद्रबिंबं । कर्पूरखंडस्य चमानपिंडम् । स्वश्रेयसेऽकारि ययास्वकीयं । किंपुण्यपुंजं हि भवांतरीयम् ॥ ४६ ।। भोः श्लाघ्यो न कथं सतां वृषवरोऽसौ मानदेवान्वयो । येनानुत्तरभागदेवगृहिकाभारः स्म निर्वाह्यते ॥ श्रीवीजापुर वासुपूज्यभवने सार्द्ध वृषज्यायसा। संघेनोत्तरपक्षदेवगृहिकाप्राग्भार माबिभ्रता ॥४७॥ यावयौर्वरवर्णिनीवविमलज्यायोंबरश्रीर्लस-तारातारवि. भूषणा सुरसरिद्धीरोत्तरीयं दधि ॥ उच्चैः खेलति चंद्रनायक श्रुभन्नक्षत्रमालान्विता । तावत्पंचसुपुस्तकी गृहमणीवोद्योतिकास्तादसौ ॥४८॥ श्रीजिनेश्वरसूरीणां । विनेयोलब्धिशालिनां ।। अस्यांप्रशस्तौ शस्तायां । श्रीकुमारगणिः कविः ॥ ४६ ॥ મૂળ પ્રશસ્તિ સાર– અભયકુમાર ચરિત્ર ગ્રન્થ કર્તાની પ્રશસ્તિને સાર– (જેમાં શ્રી પ્રાચીન વિજાપુર જૈન દેરાસર અને શ્રાવકેને ઈતિહાસ સમાય છે). ઉકેશવંશમાં વીરદેવ નામે શ્રાવક હતા તેને પુત્ર પાર્થ નામે બુદ્ધિમાન પરાક્રમી હતે તપુત્ર માનદેવ થયા, તેના બધુઓ કુલધર, બહુદેવ, યશવર્ધન હતા, શ્રી જીનચન્દ્રસૂરિજીએ યશવ ૧૯ For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૬) ધનના પુત્રને દીક્ષા આપીને કુમારાવસ્થામાં સ્વપ સ્થાપી સૂરિ પદવી આપી. જીનપતિ સૂરિ તેઓશ્રીનું નામ હતું. માનદેવ શ્રાવકને પણ ધનદેવ, રાજદેવ અને સાધુનિખ એ ત્રણ પુત્ર હતા. તથા ધનદેવની પત્ની ધનશ્રીના પુત્ર જીનપાલાદિ આઠ હતા. તેઓ પકી યશોધર પુત્ર દેવગુરૂ ધર્મની સેવા કરવાથી સારી પ્રતિષ્ઠા મેળવી તેમજ અન્ય સરણ નામે પુત્ર હતા. તેની સ્ત્રી વીરિ નામે હતી. તેને સાહણ નામે પુત્ર થયે. આ પુત્ર ધાર્મિક હોવાથી અનેક તીર્થોની યાત્રા કરી અને તેણે આનંદપૂર્વક વિજાપુ ૨માં શીતલનાથ સ્વામિની દેરી બંધાવી, તેમજ અન્ય પુત્ર નીસ્વ. દેવની પદ્મશ્રી તથા જયહિણિનામે બે ભાર્યાઓ હતી. જસહિણિએ કટીવાર નવકાર મંત્ર ગણ કેટીઅક્ષતેથી ઉદ્યાપન કર્યું. પહેલી પદ્મશ્રીને જેહડસાધુ પુત્ર હતું તથા તેને સંપત નામની પુત્રી થઈ. તથા જસહિણિને લાલન સાધુ-ખબડ સાધુ તથા વાહીનામે અનુક્રમે પુત્ર પુત્રી હતી. વાહી દરરોજ એકવાર ભેજન લેતી અને પક્ષમાસાદિ તપ કરવામાં તત્પર હતી. ખબડ સા. ધુની પુત્રીને જીનેશ્વરસૂરિએ દીક્ષા આપી દ્વિરી નામ સ્થાપન કર્યું. આમ્રશ્રી પ્રિયસાધુને પુત્ર કુમારપાલ નામે પ્રસિ દ્વિમાં આવ્યું. આ કુમારપાલે માતપિતાના પુણ્યાર્થે વિજાપુરમાં પદ્યનાથ પ્રભુની દેરી કરાવી, તથા કુમારપાલે પુત્ર સ્થિરકીતિ તથા સ્વપુત્રી કેવલપ્રભા સાથે જીનપ્રબોધસૂરિ પાસે દીક્ષા લીધી. જેહડ સાધુને લકમશ્રી તથા દેવશ્રી એ બે પત્નીઓ હતી. પ્રથમ સ્ત્રીની પુત્રી મોહિણુએ પિતાના ગુરૂ પાસે પરિકર સહિત બે પાશ્વ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. દેવશ્રીને ચાર પુત્ર હતા, તેમાં નાગપાલે લાલન સાધુની સાથે સ્વજનની પુણ્યાર્થે શ્રી જાવાલિપુરમાં વીર પ્રભુનું ચૈત્ય બારદેરી યુક્ત કરાવ્યું, તથા બે વાર તીર્થની યાત્રા કરી, તથા વિજાપુરમાં સ્વપુણયાળે વાસુપૂજય દેરાસરમાં ચન્દ્રપ્રભુની દેરી બંધાવી “અને જેણે જીનેશ્વર સૂરિ પાસે દીક્ષા લીધી તે વિદ્યાચંદ્ર મુનિ બીજા પુત્ર હતા તથા જેણે શ્રી શત્રુંજય પ્રમુખ યાત્રાએ કરી તથાવિજાપુરમાં વાસુપૂજ્ય સ્વામીના પૈત્યમાં અજીતનાથાંકિત ખત્ત કેટયં કરાવ્યું તે બાલચન્દ્ર ત્રિીજો પુત્ર હતા. ચેથા પુત્ર કુલચન્દ્ર For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૭ ) વાસુપૂજ્ય દેરાસરમાં અજીતનાથ, સભવનાથ, અભિનદન-સુમતિનાથની દેરીએ બંધાવી તથા દંડ છત્રાદિ ધારણ કર્યા તથા રેવતાચલ પ્રમુખ તીર્થોની સંધયુકત યાત્રા કરી, તથા જીનેશ્વરસૂરિના આદેશથી વિક્રમ સંવત્ અષ્ટ દ્વિશિખી ઈન્દુ માન વર્ષે (૧૩૨૮) માઘ સુદિ નવમીના દિવસે વાસુપુજ્ય સ્વામીના પ્રાસાદમાં ઋષભાદિ પ્રભુની દેરીએ કરાવી હતી, રૂપાવાળા ધનગરા, મેાતિનું સૂત્ર, સૂવર્ણ ના કળશ ચઢાવ્યેા તથા સૂવર્ણનુ કેમલ ચઢાવ્યું, તથા સ્ત્રીપુણ્યાર્થે એ ચામર મૂકયાં, આ ચાર ભાઇએની એન કુમારી નામે હતી. તેણે ષટ્ ઉપધાન કરી માલા પહેરી હતી. નાગપાલને પદ્મલા નાગશ્રી નામે એ સ્ત્રીએ હતી. તેમાં પદ્મલાને ચાર પુત્રા હતા. સાધુ માહણુ ૧, સાધુ પાત ૨, સાધુ લખમા ૩, દેવસિહુ ૪. સાધુ મેહણે સ્વ૦ પદ્મલા માતાના પુણ્યાર્થે સુવિધિનાથની દેરી બંધાવી, તથા સાધુપતિએ સુપાર્શ્વ સ્વામીની દેરી બંધાવી. સાધુ પતિના પુત્ર પદ્મ નામે પાલ્હેણ દેવીના સૂત હતા. નાગશ્રીને મૂલદેવ તથા ધનસિંહ એ પુત્રા હતા, તથા એક નાટી પુત્રી હતી. નાગશ્રીએ સ્ત્ર પુણ્યાર્થે શ્રી વાસુપૂજ્ય સ્વામીની પૂજા માટે સારી મેટી પિત્તલમય દીવીએ આપણૅ કરી હતી, તથા જ બુસ્વામી પ્રમુખ યુગ પ્રધાનાનું ચરિત્ર સ્વપુત્ર પાસે રચાવ્યુ, લખાવ્યું, તથા માલચન્દ્રની ઘેલી સ્ત્રીએ ષડ્ ઊપધાન તપ કર્યું હતુ, તેનું નામ ઘેલા હતું તેને હેમ તથા જેત્રલ બે પુત્રા હતા, તથા કુલચંદ્રની સ્ત્રી ખેડૂએ વિજાપુરમાં જીનેશ્વર સૂરિ પાસે શ્રી વીર પ્રતિમાંક ખત્તકવર તથા ચાવીશ તીર્થં કરાની માતાએની પ્રતિષ્ઠા કરાવી. વિક્રમ વર્ષે રસ કરત્યેક મિતે ( ૧૩૨૬ ) ચૈત્ર માસમાં જીનેશ્વરગુરૂ પાસે પ્રતિષ્ઠા કરાવી તથા શત્રુ જયની યાત્રા કરી તથા લાખપુષ્પાથી ચૈત્યાની પૂજા કરી હતી. તથા કુલચન્દ્રે ધનસિંહ લઘુભાઇના સ્મરણાર્થે શ્રેયાં સનાથની દેરો કરાવી, તથા સ્વપ્રિયા ખેતના પુણ્યાર્થે પૃથ્વીચન્દ્રનુ ચરિત્ર એ વેળા વેચાતુ લેઇ પેાતાના ગુરૂને અર્પણ કર્યું. તથા ખેતૂ સ્ત્રીએ અભયકુમાર રાજર્ષિના ચરિત્રની ત્રણે પ્રતેા સુવર્ણ અક્ષરોએ લખાવી હતી. તથા કુલચ દે સહણુ દેવી તથા પદ્મલાના શ્રેયે નિમિત્ત શ્રી વાસુપૂજ્ય સ્વામીના ચૈત્યમાં શ્રી પાર્શ્વનાથનું For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૮) મુખત્તક કરાવ્યું. તેને અન્ય સ્ત્રી કાંબલ દેવી નામે હતી તેણે શ્રેથે મહાવીર સ્વામીની પ્રતિમા કરાવી જેણે વિજાપુરમાં સંઘની સાથે દેવીએ બંધાવાદિક કાર્યો કર્યા તે માનદેવને વંશ સાધુ પુરૂષને માન્ય છે. વડોદરા. વીર સં.૨૪૫૦ પ્રશસ્તિને અંગે વડેદરાથી પંડિત લાલચંદ ભગવાને લખેલ પત્ર. વડોદરા કાર્તિક વ. ૨ રાવ. અનેક ગુણલંકૃત યોગનિષ્ઠ કવિરાજ જૈનાચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરિજી મહારાજશ્રીની પવિત્ર સેવામાં વિજાપુર, વિ. વિ. આપને કૃપાપત્ર પહોંચે, વાંચી સમાચાર જાયા. આપે નામસ્મરણ માટે સૂચના કરી, તે આપની ઉત્તમતા સૂચવે છે. મારાથી બનશે તેટલી માહિતી મેળવી આપને સૂચના કરીશ. અભયકુમાર ચરિત (ચન્દ્રતિલકે પાધ્યાયકૃત) હીરાલાલ હંસરાજ તરફથી છપાઈ બહાર પડેલ છે, પ્રાય: આપના સંગ્રહમાં પણ હશે. તેમાં ગ્રંથકારની પ્રશસ્તિ પછી પ્રાંતે ૪૮ વિવિધ છમાં ગ્રંથ લખાવનારની પ્રશસ્તિ કુમારકવિએ કરેલી છે, કે જે વિ. સં. ૧૩૨૮ પછી બનાવી હોય તેમ તેમાં આપેલી હકિકત ઉપરથી સમજાય છે. એ ચરિત્ર રચાયાને સં. ૧૩૧૨ છે. ચરિત્ર રચનાર અને ગ્રંથ લેખનની પ્રશસ્તિ રચનાર એ બન્ને જિનેશ્વર સૂરિના શિષ્ય હતા. આ તેજ જિનેશ્વર સૂરિ જણાય છે કેજેઓનું વીજાપુર પધારવું થયું હતું, એવું સંઘપુરના શિલાલેખથી સાબિત થાય છે, અને જેમના ગુણોનું વર્ણન ૧૦૯, ૧૧૦ અને ૧૧૧ એ લેકમાં એ શિલાલેખમાં જોવામાં આવે છે. (આ શિલાલેખ વિજાપુર વૃત્તાંતમાં આપે છપાવ્યો છે.) પૂર્વોક્ત જિનેશ્વર સૂરિના ગુરુ જિનપતિસૂરિ કે જેમને સ્વર્ગવાસ સં. ૧૨૭૭ માં થયેલ હતું, એવું ખરતરગચ્છ પટ્ટાવલિ વિગેરે સાધનેથી આપણને માલુમ પડે છે. તે સૂરિને જન્મ For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) વીજાપુરમાં હવાનું પ્રશસ્તિ ઉપરથી અનુમાન થાય છે. પ્રશ સ્તિકારે ઉકેશવંશીય માનદેવ શેઠના અવય ( કુટુંબ ) ને ધન્યવાદ આપે છે અને તેના વંશજોના કાર્યોનો ઉલ્લેખ કર્યો છે કે જે વીજાપુરની સાથે બહ સંબંધ રાખે છે. વાસુપૂજ્ય સ્વામિનું વિશાલ મંદિર વીજાપુરમાં હેવાનું જણાઈ આવે છે, કે જેના દક્ષિણ ભાગની દેવઋહિકા (દેરીઓ)ને ભારનિર્વાહ (ખર્ચ, સમારકામ વિ.) ઉપરનું કુટુંબ કરતું હતું અને ઉત્તર ભાગની દેરીઓને નિર્વાહ વીજાપુરને સંઘ કરતો હતો, એમ તે પ્રશસ્તિ પરથી જણાય છે. એ સિવાય સંઘપુરના શિલાલેખમાં વીજાપુર વર્ણનના ૮૮મા લેક પછી ટલ્મા લેકમાં જે પાંચ શ્રાવકના નામે આપીને તેઓને ત્યાંના નિવાસી દર્શાવ્યા છે. તેમાંના જેહડ શેઠ પૂર્વોક્ત માનદેવ શેઠના પાત્ર હવાનું પ્રશસ્તિથી જણાય છે. એ વિગેરે બીના વિચારતાં પૂર્વોક્ત કુટુંબ વીજાપુરમાં વસતું હશે એમ સમજાય છે. જિનપતિસૂરિના પિતા યશવર્ધન શેઠ પૂર્વોક્તા માનદેવ શેઠના લઘુ સહોદર થતા હોવાનું એ પ્રશસ્તિ ઉપરથી જણાય છે. એટલે જિનપતિસૂરિની જન્મભૂમિ વીજાપુર હેવાનું અનુમાન થઈ આવે છે. એટલું જ નહિ, પરંતુ યશોધર (જિનપતિ સૂરિના સાંસારિક ભત્રિજા) એમણે જિનપતિસૂરિ પાસે વિદ્યાચંદ્રમુનિ તથા ત્રાદ્ધિસુંદરીએ જિનેશ્વરસૂરિ પાસે તથા સ્થિર કીર્તિ અને કેવલપ્રભાએ જિનપ્રબોધ સૂરિ પાસે દીક્ષા લીધી હતી, તે પણ વીજાપુરનાં અને પૂર્વોક્ત માનદેવ શેઠના કુટુંબ હોવાનું પ્રશસ્તિ પરથી સમજાય છે. સંઘપુરના શિલાલેખ પરથી માત્ર એટલું જ સમજાય છે કે-જિનેશ્વરસૂરિ વીજાપુરમાં પધાર્યા હતા, ત્યારે આ પ્રશસ્તિ પરથી તેઓ વિ. સં. ૧૩૨૬ માં પધાર્યા હોવાનું ( અને વિ. સં. ૧૩૨૮ માં પણ?) સ્પષ્ટ જણાઈ આવે છે, કેમકે તેજ વરસમાં વે. શુ. ૧૧ ના દિવસે વાસુપૂજ્ય જિનાલયમાં વીરપ્રભુની પ્રતિમાવાળી દેહરી વિ. ની પ્રતિષ્ઠા તેમના હાથથી થઈ હતી. વીજાપુરના વાસુપૂજ્ય જિનમંદિરમાં શીતલનાથ, પાર્શ્વનાથ, પકભ, અ For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૦ ) જિતનાથ, સભવ, અભિનંદન, સુમતિ, ચન્દ્ર પ્રભુ, આદીશ્વર, વીર જિન એ વિગેરે જિનેશ્વરાની દેરીએ કરાવનાર અને વાસુપૂજ્ય જિનાલય માટે અનેક વસ્તુએ ભેટ કરનાર, તીર્થ યાત્રા, ઉપધાન, તપસ્યાએ વિ. અનેક ધાર્મિક કૃત્યા કરનાર અને પુસ્તક લખા વનાર એજ માનદેવ શેઠના વશો (સ્ત્રી-પુરૂષ) વીજાપુરનાં વતની જણાય છે. ખરતર ગચ્છ, કે જેને પહેલાં વિધિપથથી ઓળખવવામાં આવતા હતા, તેના શ્રાવકેાની વસતિ વીજાપુરમાં પ્રથમ સારી રીતે હશે, એવું પણ આ ઉપરથી સૂચિત થાય છે. પ્રશસ્તિવાળું અભયકુમાર ચરિત્ર છપાઇ ગયેલ હેાવાથી અને એ આપના સંગ્રહમાં પણ હશે. એમ માની લઈ માકલ્યું નથી, પરંતુ તેની કાંઇક રૂપરેખા આપને આ લખી માકલી છે. આશા છે કે-આ ઐતિહાસિક ખીના જાણવાથી આપને ઘણા આન ંદ થશે. ભવદીય-— લા. ભ. ગાંધીના સવિનય ૧૦૦૮ વાર વન્દના સ્વીકારશોજી. પિન—વિજાપુરમાં ખરતર વિધિપક્ષનું દેરાસર વાસુપૂજ્યનું હતું તેમજ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીનાં દેરાસર. એ એ હતાં તે તપાચ્છી, વડગચ્છી હાવાનુ અનુમાન થાય છે. For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१५१ ) ॐ नमः Gm we ws વિજાપુર વૃત્તાંત ગ્રન્થ કતની (जैनश्वेताम्बर.) तपागच्छीय सागरशाखा पट्टावलि. चोवीशमा तीर्थकर श्री महावीरप्रभुदेव. वि. सं. १९८० थी २४५० वर्ष पूर्वे थया. १ तेमना पट्टे-श्री सुधर्मास्वामिजी गणधर २ तत्पट्टे श्री जंबुस्वामिजी , श्री प्रभवस्वामिजी , श्री शय्यंभवमूरिजी श्री यशोभद्रसूरिजी. ,, श्री संभूतिविजय तथा भद्रबाहुस्वामिजी. , श्री स्थूलभद्रजी महाराज. , श्री आय्येसुहस्तिसूरि. ( સંપ્રતિ રાજાના પ્રતિ બોધક) અશોકને પુત્ર કુનાલ તેને પુત્ર સંપ્રતિ રાજા થયે. मा पाट पर्यत निर्ग्रन्थगच्छ नाम यायुः ९ तत्पट्टे सुस्थित अने सुप्रतिबद्धसूरि. , इन्द्रदिन्नसरिजी ११ , श्री दिनमूरिजी. " सिंहगिरिमरिजी श्री वज्रस्वामिजी महाराज श्री वनसेनमूरिजी. १५ , चन्द्रसरिजी. , सामन्तभद्रसूरिजी (नवासी २७ नीज्यो.) १७ , वृद्धदेवमूरिजी. For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १५२) प्रद्योतनसुस्जिी . मानदेवमूरिजी. , मानतुंगसूरिजी. श्री वीरसूरिजी. जयदेवसूरिजी. देवानन्दसूरिजी. श्री विक्रमसरिजी. श्री नरसिंहमूरिजी. श्री समुद्रसूरिजी श्री मानदेवमूरिजी. श्री विबुधमभमूरिजी. श्री जयानन्दसूरिजी. श्री रविप्रभसूरिजी. श्री यशोदेवमूरिजी. श्री प्रद्युम्नमूरिजी. श्री मानदेवमूरिजी. श्री विमलचन्द्रसूरिजी. श्री उद्योतन सूरिजी. श्री सर्वदेवमूरिजी. श्री देवमूरिजी. श्री सर्वदेवसूरिजी. श्री यशोभद्रसरिजी. ४० , श्री मुनिचन्द्रमरिजी. ,, श्री अजितदेवसूरिजी. ૧ આ આચાર્યના સમયમાં વિ. સંવત ૯૯૫ માં વડગ આદિ ચોરાશી ગછ નીકળ્યા. તેમણે ચોરાશી શિષ્યોને એક કાલે વડ નીચે આચાર્ય પદ આપ્યું તેથી ગચ્છનું વડગચ્છનામ પડ્યું છે. For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१५३) ४२ , श्री विजयसिंहमूरिजी. ४३ , श्री सोमप्रभसूरिजी. ४४ , श्री जगञ्चन्द्रसूरिजी. (વિ. સંવત્ ૧૨૮૫ માં વિજાપુરમાં શ્રી જગચંદ્રસૂરિએ ક્રિયાદ્વાર કર્યો અને તેમને મેવાડમાં આઘાટમાં મેવાડના રાણાએ તપા એવું બિરૂદ આપ્યું તેથી ત્યાંથી તપાગચ્છ પ્રસિદ્ધ થયે. ४५ , श्री देवेन्द्रसरिजी. ४६ , , धमेघोषमूरिजी. ४७ , , सोमप्रभमूरिजी. ,, , सोमतिलकसूरिजी. ,,,, देवसुंदरसूरिजी. , , सोमसुंदरसूरिजी. ,, मुनिसुंदरसूरिजी. ५२ , ,, रत्नशेखरसूरि. ५३ , , लक्ष्मीसागरसूरिजी. " , सुमतिसाधुसूरिजी. ५५ , , हेमविमलसरिजी. " , आनन्दविमलसूरि. [याद्धार ४] ५७ तत्पट्टे श्री विजयानन्दसूरिजी. ५८ , , हीरविजयसूरिजी. [१४२ प्रतिमाघ २३ ] ५६ तत्पढे श्री सहजसागरोपाध्याय. [ता सागर ] ६० , , जयसागरजी उपाध्याय. For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ६१ ६२ ६३ ६४ ( १५४ ) जितसागरगणि महाराज. मानसागरजीगणि महाराज. मयगलसागरजी महाराज. पद्मसागरजी महाराज. 21 "" [વિ॰ સંવત્ ૧૮૨૫ અષાઢ સુદિ ૧૧ મેડતામાં સ્વર્ગ ગમન. ] ६५ तत्पट्टे श्री सुज्ञानसागरजी महाराज. [નિ સંવત્ ૧૮૩૮ શ્રાવણ સુદિ ૫ સ્વગમન ઉદેપુરમાં ] ६६ तत्पट्टे श्री सरूपसागरजी महाराज. " " 99 99 "" www.kobatirth.org 93 Acharya Shri Kailassagarsuri Gyanmandir [ વિ॰ સંવત્ ૧૮૬૬ પાત્ર સુદ બીજે પાલીમાં સ્વર્ગગમન. ] ६७ तत्पट्टे श्री नाणसागरजी ( ज्ञानसागरजी ) महाराज. [વિ॰ સંવત ૧૮૮૭ ભાદરવા વદ ૧૪ પાક્ષિક પ્રતિક્રમણમાં અછત શાંતિ કહેતાં સ્વગમન. ઉદેપુરમાં ] ६८ तत्पट्टे श्री मयासागरजी महाराज. [ સંવત ૧૮૮૭ થી ૧૯૦૭ સુધી પટ્ટધર, અમદાવાદમાં स्वर्गगमन. ] ६६ तत्पट्टे श्री नेमिसागरजी महाराज. [ સંવત ૧૯૦૭ થી ૧૯૧૭ સુધી પટ્ટધર સ્વ॰ મુજપરમાં] ७० तत्पठ्ठे श्रीमान् रविसागरजी महाराज. [ સંવત્ ૧૯૧૩ થી ૧૯૫૪ સુધી પટ્ટધર સ્વ॰ મહેસાણા. ] ७१ तत्पट्टे श्रीमान् सुखसागरजी महाराज. [ વિ॰ સંવત્ ૧૯૫૪ થી ૧૯૬૯ સુધી પટ્ટધર સ્વ૦ અમદાવાદમાં ७२ तत्पट्टे श्रीशास्त्रविशारद योगनिष्ठजैनाचार्य श्रीमद् बुद्धिसागर सूरि. [वि० संवत् १७९८ थी पट्टधर. ] For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કરેલી. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૫) મુસલમાન પ્રકરણ. સાઇવાડાના ચારાની મસ્જીદમાં એક લેખ છે તેના ગુજરા તીમાં તરજુમા નીચે પ્રમાણે છે— ૧ ઈશ્વરના નામ સાથે શરૂ કરો. ૨ આરગશાહ બાદશાહના વખતમાં સરદારપુર મહેલે વસેલા સદરહુ બાદશાહના વખતમાં. ૩ સૈયદ હાસમ કોતવાલે ઇશ્વર ઇચ્છાથી વસાવેલું. ૪ ખુદાના હુકમથી તૈયાર કરી વસાવ્યુ છે. તારીખ ૧ માહે જમાદી ઉલ અમલ સને ૧૦૧૦ હીજરી. સાઇવાડાની મસ્જીદમાં પત્થર ઉપર લેખ છે તે ગુજરાતીમાંતખત પાદશાહ ઔર ગશા. વીજાપુર જતા ગીરખાન શ્રીમદર. મયાન પરસર દૂર પરવાસ×××× સૈદ્ય ટીશમ કોતવાલ કામદારે, કર્યું છે સંવત ૧૭૪૦ વર્ષે વૈશાખ માસે ગામની આથમણી દિશાએ સ્ટેશન પાસે ઈંદગા છે ત્યાં વચ્ચેાવચ્ચ બેઠકની જગાએ સરખીમાં લેખ છે તેનુ ગુજરાતી ભાષાંતર નીચે પ્રમાણે છે. ૧ આથી પહેલાં અહીં જરખાં માખીએ ઇદ્દગાહની પ્રતિષ્ટા ૨ તે પુરાણી અને ખંડીત થવાથી ઘણી મુદ્દત થઇ ગઇ હતી. ૩ તેથી પછી નવીન પ્રતિષ્ટા ઈશ્વર ઈચ્છાથી કરવામાં આવી. ૪ મુજા હીઃખાં આલીનેક આદતવાલાએ પ્રતિષ્ટા મીજી વાર નવીન કરી. ૫ જ્યારે આ ઇમારત તૈયાર થઇ તે બીનાના લેખ લખવામાં આવ્યા. ૬ આકાશી દેવાએ કહ્યુ` કે આ ઇદગાહ શ્રેષ્ટને ઉત્તમ તૈયાર થયું છે સને ૧૦૬૩ હીજરી, For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૬) પાટણ ગુજરાતની સુબાગીરી ઉપર હીજરી સન ૭૯૪ માં જફરખાન આવ્યા. હીજરી સન ૮૧૦ માં જફરખાન શેરપુરમાં ગુજરાતના સુલતાન થયા અને મુજફરશાહ નામ ધારણ કર્યું. દિહીના બાદશાહ અલ્લાઉદ્દીનના ગુજરાત પાટણના સેનાધિપતિ જફરખાને વિજાપુરની ઈદગા બનાવી. હીજરી સન ૮૦૧ માં જફરખાને બંધાવેલ ઈદગા જીર્ણ થઈ ગયે ત્યારે પાલણ પુરના દિવાન મુજાદખાન કે જે અમદાવાદના સુબા થયા હતા, તે વિજાપુરમાં બંદોબસ્ત કરવા સારૂ વીસ વર્ષ રહ્યા હતા. તેમણે ઈદગા સુધારા, હીજરી સન ૧૦૬૩ માં દુરસ્ત કરાવ્યું. વિક્રમ સં. વત ૧૯૬૨ માં કાગદી વહેરા–ઊસમાન ભાઈએ તથા મીરાં સૈયદુમીયાં બાજુમીયાં વિગેરેએ મુસલમાનેના ઈદગાના ફંડમાંથી ઈદગા ત્રીજીવાર સુધરા. જફરખાન પછી આશરે ૨૬૨ વરસે ઈદગાને જીર્ણોદ્ધાર થયો તે પછી હાલને જીર્ણોદ્ધાર આજથી સત્તર વરસ ઉપર થયો છે. પીંજરાની મજીદ–પીંજારાની મસજીદની જગ્યાએ પહેલાં હુંબડ જેનું મંદિર અને પિષધશાળા હતી. ઔરંગજેબ બાદશાહના આજુબાજુના કાળમાં તે તેડી પાડવામાં આવ્યું અને ત્યાં અરજીદ બંધાવવામાં આવી. પુરીબાઈ નામની પ્રાવિકાને મુસલમાન બનાવવામાં આવી; તેની હાલ ત્યાં કમર છે, તે કબર દરવાજામાં પેસતાં ડાબી તરફ છે, અને ઉત્તર દિશાના દરવાજામાં પેસતાં જમણું બાજુએ ભોંયરું હતું અને તેમાં પ્રતિમાઓ હતી. હાલ - ચરું પૂરી નાખવામાં આવ્યું છે. સદરહુ જગા અમે જાતે જેએલી છે. મરદ જૂની થવાથી હાલ દસ વર્ષ ઉપર એટલે લગભગ વિ. સંવત્ ૧૭૧ ની સાલમાં નવી બંધાવી છે, તેમ છતાં હાલ પૂર્વના દેરાસરને આરસપહાણ અવશેષ રહેલો જોવામાં આવે છે. માસજીદને હાલ સારો રમણીય છે. કબરસ્તાનમાં મજીદ–મીયાં સૈયદભાઈ રહીમભાઈ કાગદીએ વિક્રમ સંવત્ ૧૯૯ર માં આ મજીદ બંધાવી છે. ખલીફા રહેમાનશાહ કાદરીની કબ્રમજીદ પાસે લીંબડીની નીચે છે, તે હા For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૭) ફીજ ફકીર હતા. તેમણે વિ. સંવત ૧૯૫૪ ના ફાગણ શુદિ પુનમના રોજ દેહ ત્યાગ કર્યો હતે. ફેબ્રુદીન મીયાનું રેઝું–કબ્રસ્તાનની પાસે આંબલી પાસે કાજી સૈજુદ્દીન વલ્લાઉદ્દીનને રેઝ છે. વિક્રમ સંવત ૧૯૭૬ માં તે રોઝે એક વરસમાં પૂરો કરવામાં આવ્યો છે કૅજુદીન મીયાં ગરીબોને દાન કરતા અને તેમણે કુરાનને સારે અભ્યાસ કર્યો હતે. હિન્દુઓની સાથે સારી રીતે હળી મળી રહેતા હતા. હિંદુ *વિજાપુર મુસલમાન કામમાં ફેદીનમીયાં પ્રતિષ્ઠિત ગૃહસ્થ અને ગરીબને આશ્રય આપનાર હતા. વિ. સં. ૧૯૭૩માં તેમણે દેહ ત્યાગ કર્યો. તેમના મૃતક શરીરને માન આપવા સારૂ હિંદુઓએ પણ મુસલ્માનની સાથે ભાગ લીધો હતો. તેમણે ખાનગીમાં મુસલમાન ગરીબ વર્ગને તથા કેટલાક ગરીબ હિંદુઓને એકંદર દશ પર હજાર રૂપિયાનું દાન કર્યું હશે. હિંદુ કોમમાં અને મુસભાનકમમાં સંપ જાળવવામાં તે એક્કા હતા. સૈયદ કાજુમિયાંની પેઠે તે સંત સાધુ ફકીરના ભક્ત હતા. અમારી પાસે તે ઘણી વખત આવતા અને સદુપદેશ શ્રવણ કરીને આચારમાં મૂકતા હતા. જેના કામમાં શેઠ મગનલાલ કંકુચંદ દાતાર અને છેવોના પ્રતિપાલ હતા; તેમજ હિંદુ કામમાં બારેટ ત્રિકમલાલ વાઘજી હતા. બારેટ ત્રિકમલાલ વાઘજીએ પણ અનેક ગરીબ બ્રાહ્મણ વગેરેને મદત કરી કરી હતી. શેઠ મગનલાલ કંકુચંદે વિ. સં. ૧૯૫૬ આદિથી પડતા દુષ્કામાં ગરીબ લેકેને ઘણું મદદ કરી હતી તથા પાંજરાપોળને હજારો રૂપેયાની મદત કરી હતી તથા કરાવી હતી. ફિદીનમિયાંએ દેહત્યાગ કર્યો ત્યારે મુસલમાનો પૈકી કેટલાક આગેવાને અમારી પાસે તેમની પાછળ પાખી પળાવવા આવ્યા હતા, તેમણે પાખી પળાવવા માટે રૂપીયા મહાજનને આપવા માંડયા હતા, પણ અમોએ સદુપદેશ આપીને રૂપીયા વિના પાખી પળાવી હતી. ત્યારથી મુસદ્ધમાન અને જેન હિંદુ કામમાં સંપ વધતો જાય છે. મુસભાની કમમાં કાજુમિયાં સાધુ ફકીરના ભક્ત છે, વહોરા કામમાં વૈદ્ય તરીકે પ્રસિદ્ધ પામેલા ફકીર મહમદ વહેરા છે. તે ગરીબની દવા પઈસા લીધા વિના કરે છે. અમારી પાસે ઘણી વખત તે આવે છે. તેમની નીતિ સારી છે. હિંદુઓની સાથે મિત્રભાવ રાખે છે. ગરીબ લેકીને દવા વગેરેથી સહાય કરે છે. જેને કામમાં જૈન યુવક ભેગીલાલ મગનલાલ હતા તે દાતાર હતા. તેણે દુષ્કાળના વખતમાં ગરીબોને સારી મદદ કરી હતી. બ્રાહ્મણ કેમમાં શેઠ લલુભાઈ ગિરધરે વિ. સં. ૧૯૭૪માં દુષ્કાળ પડવાનો સંભવ હતો તે વખતે સારી મદદ કરી હતી. હિંદુ અને મુસલમાન કેમમાં ગરીબોના સહાયક દયાવંત કે પ્રગટો. For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૮) મુસલમાનના સંપ માટે સારે ભાગ લેતા, તે મરણ પામ્યા ત્યારે મહાજને પાખી પાળી હતી. મુસલમાનેએ પાંજરાપોળમાં રૂપીયા આપવા માંડયા હતા, પણ મહાજને તેમની મોટાઈની ખાતર લીધા નહોતા, અમેએ તેમના ગુણથી આકર્ષાઈને પાખી પાળવા ખાસ ઉપદેશ કર્યો હતે વિજાપુરમાં આવનાર મુસલમાને–પાટણથી બાવા હઝ ફકીરના શિષ્ય દાદા ફકીર મહમદ સાહેબ પ્રથમ આવ્યા. વિ. જળદેવ રાજા તે વખતે વિજાપુરમાં રાજ્ય કરતો હતો. તે મુસલમાનેને સતાવતું હતું તેને ઉપદેશ આપવાના નિમિતે આવ્યા હતા. તે વખતે પાટણની ગાદીએ કરણ ઘેલે રાજા રાજ્ય કરતા હતે. પાટણ જીત્યું તે વખતે અલફખાન સરદારે વિજાપુર જીત્યું. વિક્રમ સંવત ૧૩૫૬ માં અલ્લાઉદ્દીનના સેનાપતિ અલફ ખાન હતા. અકબર બાદશાહના વજીર ટેડરમલે જૂના વિજાપુરની પાસે વસેલા નવા વિજાપુર કે જેમાં મુસલમાને એજ વાસ કર્યો હતો તેના બજારને સુધાર્યું. મુસલમાનની દુકાને કરતાં વાણીયાની દુકાને તે વખતે થેડી હતી. જૂના વિજાપુરની અડેઅડ નવું વિજાપુર વસ્યુ હતું. જૂનું વિજાપુરના જેમ જેમ ભાંગતું ગયું તેમ તેમ જૂના વિજાપુર વાસીઓથી નવું વિજાપુર વધવા લાગ્યું. જાનીયા મજીદ–ફકીર મહમદ સાહેબના ભાણેજ મદ્રુમ અને જહાનીયા એ બે પીર સાહેબ હતા. મક્કામાં હજ કરવા માટે તે બન્ને ફકીર મહમદ સાહેબની સાથે ગયા હતા. જહાનીયા પીર સાહેબ જ્યાં વસતા હતા ત્યાં તેમના નામથી જાહાનીયા મજીદ બાંધવામાં આવી. તે મજીદ જૂની થવાથી હાલમાં સંવત્ ૧૯૭૧ માં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે. મરજીદની જગા વિશાળ છે. તે મજીદની પાસે પહેલાં હાફીની વસ્તી આશરે સવારે ઘરની હતી. જાનીયા પીરનાં ચેલાને કોઈએ લોટની ચપટી ન આપી અને તેથી તેમણે શ્રાપ આપે. તેથી ત્યાં ઢંઢવાડ થયે; એમ દંતકથા ચાલે છે. માદન ખેતરમાં ચાન સયદની કબ્ર છે. વિજાપુરમાં પહેલી માદનવાળી કન્ન થઈ હતી. માદનમાં પહેલાં મસજીદ હતી For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૯) સૈયદ અતાઉલાની ત્યાં કબ્ર હતી તેની પાસે મરજીદ હતી. માદ નું ખેતર સુતાને સૈયદને આપ્યું હતું. સર્વના પહેલાં વિજા. પુરના મુસલમાનમાં સૈયદ આવ્યા હતા. પહેલાં વીજાપુરમાં પીંજારાનાં હજાર ઘર હતાં અને વહોરાનાં સાત ઘર હતાં. બીબી જસમાને રેઝે–તે રેઝાની જગ્યાએ પહેલાં હિન્દુ મંદિર હતું એમ કહેવાય છે, પણ તે વાત સત્ય હોય એમ અમને પુરાવાથી લાગતું નથી. (મુસલમાને તરફથી એ વાત કહે વામાં આવે છે પણ હિન્દુઓ તરફથી તેવું કહેવામાં આવતું નથી) જસમા બીબીને જ્યાં દાટવામાં આવી ત્યાં રાઝે બનાવવામાં આવ્યું. પાટણના સેનાપતિ જફરખાને હિન્દુ મંદિરો તોડીને તેના પત્થરે, મરજીદે બાંધવાના ઉપયોગમાં લીધા અને બીબી જસમાના રાઝામાં કીંમતી પત્થરે દાટવામાં આવ્યા હોય એમ કહેવામાં આવે છે. ત્યાં પહેલાં ધનને પ્રજાને દાટવામાં આવ્યું હતું એમ કહેવાય છે. રેઝની આસપાસ ઇંટેને કેટ છે તે પડી ગયું છે. રોઝાની કબ્ર પાસે જૈન દેરાસરને આરસને એક શંખવટ્ટો છે. કચ્છતી, યાને સૈયદની મજીદ–વિક્રમ સંવત ૧૫૩૦ લગભગની અગર તે પછીની આ મજીદ હોય એમ લાગે છે. મજીદ સાથે કરબતીને ચારે છે. કબાતીનું જોર પહેલાં વિજાપુરમાં ઘણું હતું. આ મજીદ સૈયદની અગર કસ્બાતી કહેવાય છે. જાનીયા મજીદ પછી આ મજીદ બંધાવી હોય એમ લાગે છે. હાલમાં આ મરજીદ જીર્ણ થઈ ગઈ છે. કાજીની મદચટામાં વિદ્યાશાળા પાસે દક્ષિણે કાજીની મરજી છે તે પહેલાં જીર્ણ હતી, હાલ સુધારવામાં આવી છે. તેમાં મુસલમાન અને વેરાઓ નિમાજ પઢે છે. તેની પાસે કાછવાડે છે ત્યાં પહેલાં ગામના કાજી રહેતા હતા. વેરાવાડમાં જુસ્સામજીદ-વેરાવાડમાં જુમ્મા મને સજીદ છે અને ત્યાં શુક્રવારે ગામના તથા આજુબાજુના મુસલમાને નિમાજ પઢવા આવે છે. મજીદ સ્વચ્છ અને વિશાળ છે. ચટાની વચ્ચોવચ્ચ આ મરજી છે. તે મોટામાં મોટી મજીદ છે. For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) સાઇના ચારાની સસ્જીદ—દોશીવાડાથી સ્ટેશન તરફ જતાં કસાઈવાડાંના ચારાની મસ્જીદ આવે છે. મકાન માટુ છે. પાસે એક લીંબડા છે. મસ્જીદનુ મકાન જૂનુ છે. વિજાપુરમાં કસાઈના ચારે એક તાજીયેા થાય છે, તથા એક સુમનવાડામાં તાજીયા થાય છે. સુમનવાડામાં પાંત્રીસ વરસથી તાજીયેા થાય છે. કસ્બાતી ચારે તાજીયેા થાય છે. પહેલાં એક તાજીયેા સરકારના ખચ્ચથી કરવામાં આવતા હતા તે હવે ખ ધ થયા છે. પીજારાની મસ્જીદ પાસે ઘાંચી. ના ઘર પાસે એક કમરસ્તાન છે. શાહેર મડીના મકાન પાસે એર ડીમાં એક અહમદ સૈયદ અને એક ઇસ્મુદ્દીન સૈયદની કમર છે. મકરાણી દરવાજા પાસે ત્રણ કૅમ્બર છે. તેમાં એક ગઝપીરની છે અને મીજી ગેબનશાહની છે. દેવરામ કાશીની હવેલીમાં ગુલમહુ મદમીયાં અને ખીજા જાનમહમદમીયાંની કમર છે. મેણાવાડ પાસે શેખ સૈયદ પીરની કબર છે અને આગળ જતાં રામપરાને રસ્તે અપ્રુવલ શાહ પીરનીખર છે. લાડેલના માર્ગે હુવાડા પાસે પાંચ પીરની કબર છે. ગવાડાના માળે જતાં ટેકરાપર બાલાપીરની કબર છે અને બીજી મીરાં દાતારની કબર છે.. અણુસા ગામ જતાં વચમાં ખાવા દરાજની કમર છે. રણાસણુના માર્ગે વચમાં માટી મકતુ સાહેબની કબર છે. માટા કૅબરસ્તાનમાં દાદા ફકીર મહુમદ સાહેબની કબર છે તે પ્રાચીન કબર છે. માદનાના ખેતરથી દક્ષિણે જે કબર છે તે અંગારશાહની કમર છે. વેારાવાડના નાકે માટી પરબડી પાસે કબર છે તે ગેબનશાહની કબર છે. નાની વા વાડમાં મસ્તાનની કબર છે તે ઉપર રાઝે સ ંવત ૧૯૬૮ ની સા લમાં બંધાવવામાં આવ્યા છે. મસ્તાન પણ ૧૯૬૮ની સાલમાં મરણુ પામ્યા હતા. સૈયદની મસ્જીમાં મારૂĚ મીચાંની કબર છે. જા જનવાડામાં કમર છે. છાપરીયામાં મીરજાન સૈયદની કબર છે. મુમનવાડામાં ઉલલસર પીરની કબર છે. કાજીની મસ્જીદ સાળસાની સાલમાં બની હતી. દાદા ફકીરમહમદના ગુરૂ સૈયદ હુદ સાહેમ હતા. તેમણે પાટણથી દાદા કીર મહંમદ સાહેબને અહીં માકલ્યા. જીના વિજાપુરમાં વિજલદેવ રાજાએ સુસલમાનાને વસવા દીધા નહાતા. તેથી તેઓ વિજાપુરના કોટની પાસે આથમણી દિશા For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૧ ) એ વાસ કો. દાદા ફકીર મહમદ સાહેબના પહેલાં વિજાપુરમાં એક સૈકા લગભગમાં મુસલમાનની વસ્તિ થઇ હાય એમ અનુમાન થાય છે. ઇ. સ. ૧૨૯૭ માં અલાઉદૃીન ખાદશાહે કરણઘેલાને હરાવી ગુજરાત લીધુ તે પહેલાં સિદ્ધરાજના અને કુમારપાળના વખતમાં મુસલમાના પાટણ અને ખંભાત વિગેરે સ્થળે વસવા લાગ્યા હતા. એથી તે પછી કુમારપાળ પછી ખીજારાજાએના વખતમાં વિજાપુરમાં તે વસ્યા હાય એમ અનુમાન થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir મુસલમાન કામ અને મુસલમાન ધ——અરબસ્તાનમાં મહમદ પેગંબર સાહેબે મુસમાન ધર્મના દીનધમ ના પ્રચાર કરવા માંડ્યો. સાતમા સૈકા પછી ચાર પાંચ સૈકામાં તે એશિયાના મેટા ભાગમાં તે ધમ ફેલાયા અને આફ્રિકામાં ફેલાઇ ગયા, તથા યુરોપમાં સ્પેન સુધી મુસલમાનીધર્મ વ્યાપ્ત થવા લાગ્યા. મુસલમાની ધર્મમાં અનેક પેગ ખરા થઇ ગયા છે, તેમાં છેલ્લા પયગબર મહમદ પયગંબર સાહેબ છે, તેમના વખતમાં તેમની મારફત અણ્ણા તરફથી કુરાન શરીફ ઉતર્યુ એમ માનવામાં આવે છે. કુરાનની ટીકાના અનેક ગ્રન્થા થયા છે. અરબસ્તાનમાં મહમદ પેગ ખર સાહેબ જન્મ્યા તે વખતે ત્યાં આયના મૂર્તિપૂજક ધર્મ હતા. જૈનેાની તેમ વૈદિક આર્યાંની ત્યાં દેવમૂર્તિયેય હતી, “ અલ્લા-ખુદા, પરમેશ્વર-નિર ંજન નિરાકાર અનત નૂરમય એક છે અને તેણે જગત્ બનાવ્યુ છે. તે પેાતાની ભક્તિ કરનારાઓને જહન્નત ( સ્વર્ગ ) આપે છે અને એક દિવસ કયામતના દિવસ આવશે ત્યારે દુનિયા જગત્ બળી ભસ્મ થઇ જશે અને તે દિવસે ખુદા અહ્વા, સર્વ મનુ ખ્યાને પાછા ઉભા કરશે અને દરેક મનુષ્ય વગેરેના ન્યાય કરી તે કરણીના અનુસારે તેઓને જહન્નતમાં અને ઢોઝખમાં નાંખશે. માટે અલ્લાખુદાની ભક્તિ કરવી અને શયતાનના વશમાં ન આવવુ નમાઝ પઢવી. રાજા' રાખવાં, કીરા વગેરેને ખાવા પીવા આપવું, ઇત્યાદિ તેમની માન્યતા છે. “પરમેશ્વર-અલ્લાના આકાર નથી માટે અલ્લાની મૂર્તિ બનાવવી નહીં.” મૂર્તિમાં પરમેશ્વર પેસતા નથી એવી તે ધર્મની માન્યતા છે તેથી તે મૂર્તિને માનતા નથી, ૨૧ ૧. For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) મનુષ્ય વગેરેનો પુનર્જન્મ નથી. રાશી લક્ષજીવનિની માન્યતાને તેઓ સ્વીકારતા નથી. મક્કાને કાશી જેવું પવિત્ર તીર્થ ગણે છે. તેઓ ગમે તે ધર્મના ફકીરને માને છે અને તેઓને અન્ન વસ્ત્ર આપે છે. એક અલાને તેઓ ઈશ્વર માને છે, વૈદિક હિંદુઓની પેઠે વર્ણના ચાર વિભાગ અને સ્પર્યાસ્પશ્યની માન્યતાને તેઓ સ્વીકારતા નથી. કુરાનને ન માનનારાને તેઓ કાફર માને છે અને મૂતિને ભાંગી નાંખવામાં પાપ દેવું માનતા નથી, તેથી અરબસ્તાન મક્કા વગેરેમાંથી મૂર્તિનો તેમણે નાશ કરી દીધો. તેમનામાં ધર્મનું ઝનૂન તથા આકીન વિશેષ હોય છે તેથી હિં, દુઓ વગેરેની સાથે યુદ્ધ કરવામાં તેઓની કેમ એકદમ એક થઈ જાય છે. “ધર્મને માટે જે મરે તે શહીદ થાય છે અને તેને અવશ્ય જહન્નત–વગ મળે છે.” એમ તેઓ માને છે. લંડ વિના તેઓ બકરી, ગાય, ઉંટ વગેરેની કુરબાની કરે છે. શ્રાદ્ધની ક્રિયાને તેઓ માનતા નથી. તેઓ પોતાનાં સગાં વહાલાંની કબ્રો પાસે બેસીને કુરાનને કેટલેક ભાગ વાંચીને મરેલાઓ માટે ખુદાની પાસે દુવા માગે છે અને મરેલાઓના ગુન્હાઓ માફ કરાવવા ખુદાને પ્રાર્થના કરે છે. અરબસ્તાનમાંથી મુસલમાને હિંદમાં ધીમે ધીમે વ્યાપાર વગેરે નિમિત્તે આવવા લાગ્યા. ઈરાનને જીતી તેઓએ પારસી લોકોને મુસભાની ધર્મમાં લીધા અને જે પારસીઓએ મુસલમાની ધર્મ ન સ્વીકાર્યો, તેઓ હિંદમાં સુરત છલામાં સંજાણમાં આવી વસ્યા. સર્વવર્ણના મનુષ્ય ભેદભાવ વિના મુસલમાન બની શકે છે, અને એક ગરીબ પણ બાદશાહની કન્યા પરણી શકે છે, એટલા સુધી તેમાં એકાત્મબંધુભાવ સ્વીકાર્યો છે, તેથી મુસભાનેમાં એકસંપી છે, અને એક લેાહીનો ધર્મપ્રેમ રહે છે. ધર્માન્ત જુસ્સાથી તેઓમાં કેમીસંપ જે વર્તે છે તેમાં હવે કંઈક વિચાર પરિવર્તન થવા લાગ્યું છે. હિંદુસ્થાન પર મુસલમાનેનું પહેલું આક્રમણ ઈ. સ. ૬૬૪ માં થયું. તે વખતે મુસલમાનો મુલતાનથી પાછા ફર્યા. બીજું આક્રમણ ઈ. સ. ૭૧૧ માં થયું તે વખતે તેમણે સિંધુ દેશપર પિતાની સત્તા સ્થાપી; પરંતુ થોડા વખત પછીથી રજપુતેએ તેઓને For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૩), પાછો હાંકી કાઢ્યા. ત્યારબાદ એક હજારની સાલમાં મહમદગિઝનીએ આક્રમણ (ચઢાઈ) કર્યું, તેણે સારાષ્ટ્રમાંનું પ્રભાસપાટણનું સોમનાથ મહાદેવનું મંદિર લટયું તે પાછા ગયે. ઈ. સ. ૧૧૯૩માં દિલ્હીના પ્રદેશમાં મુસલમાની સત્તા સ્થાપિત થઈ. તથા ઈ. સ. ૧૨૯૭ માં ગુજરાતમાં–પાટણમાં અલ્લાઉદીનની સત્તા સ્થાપિત થઈ. ઈ. સ. ૧૩૧૫ લગભગમાં દક્ષિણમાં અને ચાદમા સૈકામાં બંગાલા વગેરે પર મુસલમાન બાદશાહની સત્તા સ્થાપિત થઈ. ઇ. સ. ૧૮૫૭ માં હિંદની બાદશાહત તેઓના હાથમાંથી ગઈ અને નિઝામ, પાલણપુર, ભોપાલ, રાધનપુર, જૂનાગઢ વગેરે કેટલાંક સંસ્થાને તેઓની સત્તામાં રહ્યાં. ઈ. સ. ૧૮૫૭ માં હિંદમાં બ્રિટીશ શહેનશાહતની સ્થાપના થઈ અને મુસલમાનની બાદશાહી નષ્ટ થઈ. મુસલમાનમાં શીયા અને સન્ની બે પંથ છે. તેમાં પેટા પંથે સેંકડે છે પણ સવે કુરાન શરીફને પાક માને છે. અરબસ્તાન વગેરેમાંથી મુસલમાને પચ્ચાસ સાઠ લાખ આવ્યા હતા. તેઓએ આર્ય હિંદુઓને સત્તા વગેરેનાં બળે કરી વટલાવ્યા અને હાલ તેઓ સાત કરોડની સંખ્યાવાળા થયા. તેઓ મજીદે, જા બનાવે છે. મહોરમના તાજીયાઓને બનાવે છે. તેમાં બંધુભાવ, સંપ, આકીન વગેરે ગુણે મુખ્યપણે વર્તે છે. વિજાપુરમાં મુસલમાનો તેરમા સૈકામાં આવ્યા મુસલમાને મોટા ભાગે સિપાઈને ધંધો કરે છે. હોરાઓ વ્યાપાર કરે છે. મુસલમાન પણ વ્યાપાર કરવા લાગ્યા છે. તેઓ બને છે ત્યાં સુધી હિંદુઓની સાથે સલાહ શાંતિથી વતે છે. વિજાપુરમાં વિ. સં. ૧૮૨૧ માં દામાજીરાવ ગાયકવાડે હિંદુમરાઠી રાજ્યની સ્થાપના કરી. હિંદુઓ પણ મુસલમાનની સાથે સલાહ સંપથી વતે છે. વિ. સં. ૧૮૨૦ માં દામાજીરાવ ગાયકવાડે વીસનગરના બાબી પર ચઢાઈ કરી તેને કાઢી મૂક્યા, તેની પાસે સમી, રાધનપુર અને પાટણ નજીકનાં સાડા ત્રણ ગામ રહેવા દીધાં. ઈ. સ. ૧૭૬૦ માં મરાઠી રાજ્યસતા પૂર્ણ કલાએ પહોંચી, તેથી મુસલમાનેનું જોર કમી થયું. તે બ્રિટીશ રાજ્યની પ્રજા તરીકે થયા. મુસભામાં એક બીજાનું ખાવામાં કોઈ અભડાઈ જતું For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) નથી. સુન્નતની ક્રિયા પછી પકા મુસલ્માન થાય છે અને તેની સાથે મુસલમાન ધર્મ પ્રમાણે મુસલ્લ્લાના કન્યા પરણાવી શકે છે. મુસમાનામાં ધાર્મિક, વ્યાવહારિક કાવ્યના અનેક ગ્રન્થા છે. તેમાં સૈયદની જાતિ બ્રાહ્મણ જેવી ઉંચી ગણાય છે. વૈદિક પારાણુક હિંદુ અને વૈદિક પૈારાણિક હ દુ ધ હિંદુસ્થાન અર્થાત આ ભારત દેશમાં જે ધમઁને જે મહાત્માઓએ તીર્થંકરાએ અને ઋષિઓએ સ્થાપન કર્યો તે હિંદુ ધર્મો ગણાય છે. ઋગવેદ, યજુવેદ, શામવેદ, અને અથવ વેદ એ ચાર વેઢા છે, તે પર શતપથ, બ્રાહ્મણુભાગ, કલ્પ વગેરેની ઋષિઓએ-બ્રાહ્મણ્ણાએ રચના કરી, ભરત, અ ંગિરા, વાચુ બ્રહ્મા વગેરે ઋષિઓએ ચાર વેદની રચના કરી. શતપથ આરણ્યક, આવાલયન વગેરેને બ્રાહ્મણ્ણાએ રચ્યા. કેટલાક વેદાને પાષય અર્થાત ઋષિઓએ બનાવેલા માને છે અને જૈમિની ભટ્ટ વગેરે કહે છે કે વેઢાને કોઈ રચનાર ઈશ્વર નથી. વેદ અનાદિ કાલના છે. જૈમિની વગેરે વેદના કર્મ ક્રાંડ ભાગને માને છે તે કર્મકાંડ ભાગ યજ્ઞાદિ કર્મ વાળા હાવાથી તેને પૂમિમાંસા કહે છે, ઉત્તર મિમાંસામાં જ્ઞાનકાંડની મુખ્ય માન્યતા છે ઉપનિષદો વેદાંત ગ્રન્થાને ઉત્તર મિમાંસામાં ગણવામાં આવે છે. વેદ પછી શતપથ કપસૂત્રો નિઘંટુન રચના થઈ, ત્યારબાદ ઉપનિષદોની રચના થઇ. સ્મૃતિયા, પુરાણા પાછળથી રચાયાં. સનાતન હિંદુએ બ્રહ્મા, વિષ્ણુ મહેશ્વર, નવગ્રહ, દદિક્પાલ, દેવીએ, દેવા, સ્વગ, નરક, શ્રાદ્ધ પુનર્જન્મ, વૈકુંઠે, મૂર્તિ પૂજા-કવાદ, અવતારવાદ, ચાર વણુ વિભાગ, સ્પોસ્પશી, પુણ્ય, પાપ, મધ, મેક્ષ, ગૃહસ્થધ, ત્યાગ, ધર્મ, ચાર આશ્રમ વગેરેને સ્વીકારે છે, ચાર વેદા, દશ અઠ્ઠાવીશ એકસે આઠ ઉપનિષદો, સ્મૃતિચેા, પુરાણા મૂર્તિ પૂજા, શ્રાદ્ધ વગેરેને માને છે તે સનાતન વૈદિકઐતસ્માત હિંદુએ ગણાય છે. સનાતન હિંદુધના ત્રણ ભેદ છે. વૈશ્વિક પારાણિક હિંદુધર્મ ૨ જૈનધર્મ ૐ ઐાદ્ધધર્મ એ ત્રણની ઉત્પત્તિ હિંદુમાં For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { ૧૬૫ ) થએલી છે અને એ ત્રણ ધર્મના પ્રકાશક તથા પાલક આર્ય સનાતન હિંદુઓ છે. વેદ, દશ ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ગીતાપર જે પિતાના મતની ટીકા કરી તેને સિદ્ધ કરે તેને સમ્પ્રદાય કહે છે, શંકરાચાર્યે બ્રહ્મસૂત્ર, દશ ઉપનિષદો અને બ્રહ્મસૂત્રપર ટીકા કરી કેવલાદ્વૈતસિદ્ધાન્તની સ્થાપના વિક્રમના આઠમાં સૈકામાં કરી છે. શંકરાચાર્યનાં સિદ્ધાંતમાં કેવલ એક બ્રહ્માજ સત્ય છે, એમ સ્વીકાર્યું છે. વિશ્વાદિરૂપ માયા અસત્ છે. જગતને કર્તા કેઈ ઈશ્વર નથી, તે વિવર્તવાદને માને છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર વગેરે દેવ જગના કર્તા ઓપચારિકવિવર્તવાદદષ્ટિએ છે, અર્થાત્ વસ્તુત: જગતું નથી અને જગને કત ઈશ્વર નથી. તે છતાં ઓપચારિક વિવતવાદદષ્ટિએ વ્યવહારમાં સર્વે સત્ય છે એમ માની સર્વ શાસ્ત્રો સ્વર્ગ નરકાદિને વ્યવહારે સત્ય જણાવ્યાં છે. શંકરાચાર્ય પછી રામાનુજ આચાર્ય બારમા સૈકામાં થયા. તેમણે બ્રહ્મસૂત્ર ગીતાપર અને ઉપનિષદો પર ટીકા કરી. રામાનુજ સંપ્રદાય વિશિષ્ટાદ્વૈત તરીકે પ્રવર્તાવ્યું. શંકરાચાર્યો જગતુ, જીવ, માયાને અસત્ માની હતી, તેને રામાનુજ સત તરીકે સ્વીકાર કર્યો. રામાનુજને વેણુવસંપ્રદાય ધર્મ કહેવાય છે, તે જગકર્તા ઈશ્વરને માને છે, અનંત જીને સતું માને છે. માયા સત્ છે. કર્મ સત્ છે. સ્વર્ગ નરક પૃથ્વી સવે સત્ છે. જીવનો અને માયાને ઉપરી ઈશ્વર છે. ઈવરમાંથી સત્ અંશે જે પ્રગટે છે તે જીવે છે અને ઈવરમાંથી જે અસત અંશે નીકળે છે તે પંચભૂત, માયા કર્મ વગેરે અસત્ છે. ઈવરમાંથી સર્વકાલે જગત, માયા, જી નીકળે છે અને મહાપ્રલયમાં તે પાછા ઇવરમાં લીન થઈ જાય છે. પુનઃ તે પ્રગટે છે ને પુન: તે ઈશ્વરમાં લીન થઈ જાય છે. ઈશ્વરની ભક્તિ કરે છે તેને સ્વર્ગ મળે છે અને પાપ-અધર્મ કરે છે તેને નરક મળે છે. ઈત્યાદિ માન્યતાઓને તેઓ સિદ્ધાંત તરીકે સ્વીકારે છે. તેઓ મુખ્ય દેવે તરીકે વિષ્ણુ-હરિ–રામને માને છે. રામાનુજમાંથી રામાનંદ For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૬ ). સંપ્રદાય નીકળે છે. વિ. સં. પન્નરમા સૈકા લગભગમાં ત્રીજો વલ્લભાચાર્યને શુદ્ધાદ્વૈત માન્યતાવાળો સંપ્રદાય નીકળે છે. તેમાં જગત , જીવ, જડ પદાર્થો આદિ સર્વ છે, તે શુદ્ધ બ્રહરૂપ છે. ઈશ્વર તેજ જગત છે. ઈશ્વર તેજ જીવે છે, ઈવર તેજ કર્મ માયા છે અને જગત છો જડ પદાર્થો સર્વે હરિ અર્થાત ઈવર રૂપ છે એમ સ્વીકારે છે. રિવ जगजगदेव हरिहरितो जगतो नहि भिन्नतनु रितियस्य મતિઃ પરમાર્થતિ નિરો મવાર મુદતિ છે એ પ્રમાણે માન્યતા છે. વલ્લભાચાર્યના આચાર્યો ગોસાઈ ગોસ્વામી ગણાય છે, તે ઘર માંડી રહે છે. ક–વાસુદેવ-હરિ તેજ જગતના કર્તા હર્તા અને વારંવાર અવતાર લેનાર છે એમ તે માને છે. શંકરાચાર્ય, રામાનુજ, વલ્લભાચાર્ય, નિંબાર્ક વગેરે ઈશ્વર વારંવાર ભક્તોના રક્ષણાર્થી અવતાર ધારણ કરે છે એમ માને છે. વિષ્ણવ સંપ્રદાયવાળા વિષ્ણુને જ માને છે શંકરાચાર્ય સંપ્રદાયવાળા બ્રહ્મા, વિષ્ણુ મહેશ્વરી દેવીઓ વગેરે સર્વને બ્રાના રૂપક તરીકે માને છે. નૈયાયિક દર્શન, સાંખ્ય દર્શન, વૈશેષિક દર્શન, ઉત્તર મિમાં સા અર્થાત વેદાંતદર્શન, પાતંજલદર્શન, બદ્ધ દર્શન અને જૈનદર્શન એ પ્રમાણે જ દર્શન અને આઠદર્શન છે. તેમાંથી વૈદિક હિંદુઓ, પદ્ધ અને જૈન દર્શન વિનાનાં ષ દર્શનને માને છે. સનાતન હિંદુઓ સાંખ્ય દર્શનને માને છે. સાંખ્ય જગતકર્તાતરીકે પ્રકૃતિને માને છે, અને ઈશ્વરને જગતકર્તા તરીકે માનતા નથી, એમ કપિલષિ પ્રતિપાદન કરે છે. પૂર્વમિંમાસા અર્થાત્ પૂર્વકાલીન વૈદિક દર્શન મત વાળાઓ જગને કર્તા ઈશ્વર છે એમ માનતા નથી, તેમજ ઇવર છે એમ પણ માનતા નથી. અનાદિ કાળથી સનાતન વેદે છે. વેદોનો રચનાર ઈશ્વર નથી. વેદના મંત્ર પ્રમાણે યજ્ઞાદિક કર્મો કરવાં જોઈએ અને તેથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એમ તે દર્શન સ્વીકારે છે. નિયાયિક અને વૈશેષિક દર્શનમાં જગને કર્તા ઈશ્વર છે એમ પ્રતિપાદન કર્યું છે. વેદાન્તદર્શનમાં દશ ઉપનિષદ વગેરે ઉપનિષદેનું તત્ત્વ For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) જ્ઞાન છે. શંકરાચાર્ય, શમાનુજ આચાર્ય, વજ્રભાચાય,નિખા કર્કાચાર્યાં અને દયાનંદી આર્ય સમાજીએ, વગેરે આચાર્યો પરસ્પર ભિન્ન ભિન્ન તત્ત્વ માન્યતાઓને માને છે અને દશ ઉપનિષદ્ વગેરેની શ્રુતિયાના તથા બ્રહ્મસૂત્રના તેમજ ગીતાના શ્લેાકેાના પેાતાની માન્યતા પ્રમાણે પરસ્પર વિરૂદ્ધ ભિન્ન ભિન્ન અર્થ કરે છે, તેથી કચે અર્થ તત્ત્વ સત્ય છે અને કયા આચાયે સત્ય અર્થ કર્યો ? તેના નિશ્ચય માટે પરસ્પર આચાર્ય વિદ્વાના વિવાદો કરી થાકી જાય છે અને એક નિશ્ચય પર આવી શકતા નથી અને પાતપાતાની માન્યતાને પુષ્ટ કરે છે. એ પ્રમાણે અનેક શતકેાથી ચાલ્યા કરે છે. પરાણિક દેવદેવીઓને સનાતની સર્વીસ પ્રદાયવાળાઓ માને છે, પૂજે છે. વલ્લભાચાર્ય ના સંપ્રદાયીએ ભાગવત પુરાણને મુખ્ય માને છે, રામાનુજસપ્ર દાયમાંથી ઓગણીસમા સૈકામાં ગુજરાત અમદાવાદમાં સ્વામીનારાયણ પંથ નીકળેલ છે તે રામાનુજ સંપ્રદાયની માન્યતા તથા તેએના આચાર તથા તેઓનાં માનેલા પુરાણા વગેરેને કબૂલ કરે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યા તથા ગરડાઓ યજ્ઞાપવીતને ( જનાર્દને) પહેરે છે. ગંગા વગેરે નદીઓને તી માને છે, પીંપળાને પૂજે છે, યજ્ઞને કરે છે. હાલના યજ્ઞામાં બકરા વગેરેને હામ પ્રાય: ઘણાખરા દેશામાં થતા નથી. 'ગાલમાં ચૈતન્યસ્વામી પથ, લીંગાયતગ, રાધાસંપ્રદાય, શાકતપંથ, વામમાર્ગ તથા હિંદુ કબીર વગેરેને હિંદુ ધર્મમાં સમાવેશ થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ એ ચાર પ્રકારે હિંદુઓ છે. શીખાના પણ હિંદુઓમાં સમાવેશ થાય છે. હિંદુઓમાં મુખ્ય ચાર વર્ણ છે, પણ હાલ હિંદુસ્થાનમાં ચારે વણુ માં સેંકડા ઉપભેદા પડેલા છે, શકરાચાર્ય, રામાનુજ, રામાન દ, ઉદાસીન વગેરે સંપ્રદાયના સર્વે આવન લાખ સાધુ માવા સ ંન્યાસીએ છે. ગુરખા વગેરે જાતિયેાના હિંન્દુધર્મમાં સમાવેશ થાય છે. બ્રાહ્મણામાં ઘણી જાતિયેા છે. ગુજરાત, માળવા, સારાષ્ટ્ર, કચ્છ અને મારવાડના બ્રાહ્મણેા માંસ દારૂને વાપ રતા નથી, બંગાલમાં વિહાર, મિથિલા, દક્ષિણ, તેલ ંગ, સિંધ વગે For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૮ ) રેમાં ઘણાખરા બ્રાહ્મણે અજ્ઞાનપણે માંસ દારૂ વાપરે છે. વિલાયત યુરોપમાં જઈ આવેલા કેટલાક બ્રાહ્મણેમાં દારૂ માંસ વાપરવાને સડે પેસવા લાગે છે. શ્રીમાન ગાંધીજીની અહિંસાત્મક હિલચાલથી દારૂ વાપરવાની ઘણુ લેકે પ્રતિજ્ઞા કરી છે. કેટલાક લોકોએ માંસ ત્યર્યું છે. પણ તે હિલચાલ મંદ પડતી જાય છે. ગુજરાત, સૈારાષ્ટ્ર, કાઠિયાવાડ, મારવાડ, માળવા, મેવાડ વગેરેના બ્રાહ્મણે દારૂ માંસ વાપરવાથી બંગાલાદિ બ્રાહ્મણે કરતાં કરોડ ગણ પવિત્ર છે. તેમાંના ઘણુ ખરા ડુંગળી અને લસણ પણ વાપરતા નથી, તેથી ગુજરાતી મારવાડી વગેરે બ્રાહ્મણે છે તે બંગાલાદિના માંસાહારી બ્રાહ્મણના હાથનું રાંધેલું ખાતા નથી, દેવીભક્ત વામમાગી શાક્તા બ્રાહ્મણ, મિથિલા વગેરેના રહેવાસીઓ દેવીની આગળ બકરાં મારી ખાય છે. દક્ષિણમાં પ્રભુ બ્રાહ્મણેમાં પણ દારૂ માંસ વાપરવાને સડે પેઠેલો છે. ક્ષત્રિની ઘણું જાતિય થઈ છે, તેમાંથી જેઓ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મરૂધર, મેવાડ, માળવા કે જ્યાં જૈન સાધુ બ્રાહ્મણ અને શ્રાવક મહાજન–વૈષ્ણવ વગેરેના સંબંધમાં આવે છે તે ભાગ મોટા પ્રમાણમાં માંસ દારૂથી દૂર રહે છે. સાંઈ વૈષ્ણવે અને સ્વામીનારાયણ સંપ્રદાયવાળા તે બિકુલ દારૂ માંસથી દૂર રહે છે. વણિમ્ વગેરે વૈશ્ય તથા કણબીએ, પાટીદાર, લુવાર, સુતાર-કડીયા-દરજી બારેટ-તપોધન વગેરે કામે દારૂ અને માંસથી દૂર રહે છે. દારૂ માંસના પરિહારની અપેક્ષાએ કહીએ તે ગુજરાત વગેરેને એકેક બ્રાહ્મણ જૈન, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ પણ પ્રભુને પવિત્ર પુત્ર છે અને તે દારૂ માંસાદિ ભક્ષક ખ્રીસ્તિ કરતાં તે અપેક્ષાએ કરોડ ગણે પવિત્ર છે. કારણ કે જન્મથીજ તેઓ દારૂ માંસથી દૂર રહે છે તે હિંદના મુનિ ફકીર સંન્યાસી ઋષિનું જીવન તે પૂર્વોક્ત બ્રીસ્તિ કરતાં અન્ને ઘણું પવિત્ર હોય તેમાં કંઈ આશ્ચર્ય નથી. હિંદુઓ ગાયને ઈશ્વર જેવી પવિત્ર માને છે અને તેનું માંસ કદાપિ વાપરતા નથી. મુસલમાનો સુવરનું માંસ વાપરતા નથી. પ્રીસ્તિ ગાયનું અને સુવર વગેરે સર્વ પશુઓનું માંસ વાપરે છે. ગુજરાત વગેરેના ઢેડેમાં પણ ઘણુંખરા દારૂ માંસથી દૂર રહેવા લાગ્યા છે. વિ. સં. ૧૯૩૦ લગભગમાં સ્વામી દયાનંદ સરસ્વતીજીએ આર્ય સમાજની સ્થાપના કરી છે. For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૯ ) ખા સમાજીએ મૂર્તિને માનતા નથી, તથા તેઓ ઇશ્વર અવતાર ગ્રહણ કરે છે એમ માનતા નથી. વેદોમાં મૂર્તિ પૂજા નથી તથાશ્રાદ્ધ કરવાનું કથ્યુ' નથી એમ તેઓ માને છે. તે ગુણક થી જાતિ માને છે પણ જન્મથી ગુણકર્મ વિના જાતિ માનતા નથી. મા સમાજીએ સ્વર્ગ અને નરકના સ્થાનને માનતા નથી, તથા શ્રાદ્ધને માનતા નથી. તેએ વિધવા વિવાહને સ્વીકારે છે. તેઓ ચાર વેદની મૂલ શ્રુતિયાને માને છે પણ ચાર વેદો ઉપરની ટીકાઓ, શતપંચ. ગાપથ, બ્રાહ્મણ, કલ્પસૂત્ર વગેરે કે જે તેઓની માન્યતાથી વિરૂદ્ધ છે તેઓને તે સ્વીકારતા નથી. ફકત તેમાંથી તેઓ પેાતાની માન્યતાઓને જે સંમત છે તેટલુ સ્વીકારે છે. આય મુનિએ ષટ્ દન, ગીતા, બ્રહ્મસૂત્ર અને ઋગ્વેદ પર આ સમાજની દષ્ટિનાં અનુસાર ટીકા કરીને તેઓને સ્વષ્ટિએ આ સમાજમાં ગ્રાહ્ય બનાવ્યા છે. આ સમાજ એક પરમેશ્વરને માને છે અને તેણે જગત્ રચ્યું છે એમ માને છે. અનાદિકાલથી જગત્ અને ઇશ્વર તથા અનંતજીવા છે, જીવાને બનાવનાર ઈશ્વર નથી, જીવા અને ઇશ્વર અનાદિ છે. જીવાને લાગેલાં કર્મ પણુ અનાદિકાલથી પ્રવાહની અપેક્ષાએ છે એમ માને છે. જીવેાને શુભાશુભ કર્મોનુસારે ઇશ્વર ફૂલ આપે છે, તથા જીવા અમુક કાલ સુધી મુક્તિમાં રહીને પાછા આવે છે. મુક્તિનું સ્પષ્ટ સ્થાન જણાવ્યું નથી. ગુણકર્માનુસારે ચારે વર્ણ ને માને તેએ છે. સ્પર્શાસ્પશીને માનતા નથી, તથા શૂદ્ર વગેરનું બનાવેલું ભાજન ખાવામાં ખાધ માનતા નથી. તેએ નિયેાગને સ્વી કારે છે. બ્રહ્મસમાજની પેઠે તે સ ંસાર સુધારક છે. તેઓના મુખ્ય ઉદ્દેશ હિન્દુઓને મુસશ્માન તથા શ્રીસ્તિ થતા અટકાવવાનેછેઅને સુસભાના, ખ્રિસ્તી વગેરેની શુદ્ધિ કરી પાછા તેઓને આય ધમ માં લાવવા, એજ તેઓનુ કર્તવ્ય છે. દેશ-રાજ્યની પ્રવૃત્તિમાં તેઓ અગ્રગણ્ય ભાગ લે છે. તેઓએ મુસન્માન અને પ્રીસ્તિયાને શુદ્ધ કરીને પુન: આહિંદુ અનાવ્યા છે. શ્રદ્ધાન દસ્વામી વગેરેની મુખ્ય પ્રવૃત્તિ તે છે. ગૂરૂકુલા સ્થાપવામાં અને વીશ વર્ષ સુધી ખળકે ને બ્રહ્મચારી For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (200) . મનાવી શક્ત પ્રજા બનાવવામાં તેની કાળજી ભરી પ્રવૃત્તિ વિશેષ છે. તેઓના પ્રયાસથી હિંદુ મુસલ્માન તથા શ્રીસ્તિ થતા અટકયા છે. પચ્ચીસ વર્ષ પૂર્વે આ સમાજમાં ધર્મના જે જુસ્સા હતા તેટલા હાલમાં નથી તેાપણ તેએ પુરૂષાર્થ કરે છે. સનાતનીએની સાથે મૂર્તિપૂજા, શ્રાદ્ધ, વિધવાવિવાહ વગેરે ખાતેા માટે તેઓ શાસ્ત્રાર્થ કરવા સદા તત્પર રહે છે. હાલ ગાંધીજીની પ્રવૃત્તિ બાદ તેઓએ હિંદુઓનું સંગઠન કરવા સનાતનીઓની સાથે રહી પ્રવૃત્તિ કરવા માંડી છે. અનેક ધર્મવાળાહિદુએ, મુખ્યતયા વેદશ્રુતિ, ઉપનિષદોને સ્વીકારે છે, જૈન ધર્મશાસ્ત્રોની દૃષ્ટિએ તેમગણિત વર્ષ ઉપરાંતના અનેલા છે. નવમા સુવિધિનાથ અને શીતલનાથ તીર્થ". કરના કાળ વચ્ચે તે વેદોની ઉત્પાંત થઇ છે એમ જૈને માને છે. સનાતની વૈશ્વિકા દશ હજાર વર્ષ અથવા દેશ તુજાર વર્ષ પૂર્વે વેઢા રચાયા, એમ માને છે. યુરાપીયન પંડિતા છેવટમાં છેવટ પાંચ હજાર વર્ષની પૂર્વે વેદો થયા એમ માનતા નથી. જેના પૂર્વે ભરતના રચેલા વેદીને માનતા હતા, અને પાછળથી તેમાં અસત્યનુ મિશ્રણ થયું એમ માને છે. પશુ આદિની હિંસા કરવાનું. જેમાં લખ્યું છે તેવા થાને પરમેશ્વર કડૈતાજ નથી એમ ના માને છે. હિંદુએ આશરે ત્રેવીશ કરાડ છે. તેઓમાં હવે કઇ ધર્મ જીરસાની ચળવળ વધી છે છતાં તે મુસમાન અને પ્રીશ્તિયાની પેઠે ખૂબ ચળવળ કરવામાં હજી પાછળ છે. ચારે વર્ણ વિભાગથી તેઓએ સ્વરાજ્ય આજ સુધી કર્યું છે અને કરવાને લાયક છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, માળવા, મારવાડ, મેવાડ વગેરે થેના વૈદિક હિંદુઓપર જૈન ધર્મની ઘણી અસર થઈ છે. વિજાપુરમાં અઢારે વર્ણના હિંદુ છે. બ્રાહ્મણામાં પંડિત ગિરિાશ કર હાલ વિદ્વાન છે. શાસ્ત્રી રવિદત્ત તથા મગનલાલ પુરાણું તથા શાસ્ત્રી સદારામ વગેરે ચાર પાંચ વિદ્વાના છે. મેવાડી બ્રાહ્મણાન વસ્તી વિશેષ છે. વિજાપુરમાં શુકલ બ્રાહ્મણેાનાં ઘર થાડાં છે. બ્રાહા @ાનાં ખસે ત્રસેના આશરે ઘર છે. મારેાટાનાં ત્રણસેના ઘર છે. વેષ્ણવ નાગર વણિકોનાં પાંચ ઘર છે. સેાનીએાનાં ઘર પહે મા For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) ચાટ્વીશ વર્ષ પર પચાસ હતાં, હાલ પન્નર વીશ ઘર છે, કંસારાનાં ઘર ઘણાં ઘટી ગયાં છે. કણબીએ ઘણા ખરા પરાં વસાવીને પરાઆમાં ગયા છે. ભાવસાર, મણિપુર, ગાવિંદપરૂ, આનંદપરૂ ઇત્યાદિ પરાં વિજાપુરમાં ગણાય છે. વિજાપુરમાં હિંદુઓની સંખ્યા વિશેષ છે અને તેઓની અપેક્ષાએ મુસલમાનાની વસતી ત્રીજા ભાગ કરતાં કઇક ન્યૂન છે; છતાં શક્તિ બળ તાાન વગેરેમાં અને કામનુ સમ તાલપણું છે. હિંદુઓ અને મુસલમાના ક્વચિત્ કેટલાક અપવાદો સિવાય સૌંપીને રહે છે અને એક ક્રૅશની પ્રજાની માફક પરસ્પર વર્તી શકે છે. વિજાપુર તાલુકાના પ્રદેશને ખારમા તેરમા સૈકાથી પડાવ્ય કહેવામાં આવે છે. તેનુ કારણુ એ છે કે પાટણના સાલ કી રાજાઓ, વાઘેલા નૃપ વગેરેને વિજાપુર પ્રદેશના ભિન્ન ઢાકેારા અમુક ઉચ્ચક દ'ડ ભરતા હતા અને પાતે સ્વતંત્ર રહેતા હતા. મહુડી વગેરે ઠાકારી ગામે હાલ પશુ દંડ તરીકે સરકારને આંકડા ભરે છે, ચાર પાંચ વર્ષે રાજાનુ સૈન્ય કર ઉઘરાવવા આવતુ હતુ ત્યારે લડાઈ થતી. છેવટે કર તરીકેના ઈંડ આ પ્રદેશના ઢાકારા તરફથી રાજાએ લેતા હતા, તેથી દડાવ્ય પ્રદેશ તરીકે દેશ પ્રસિદ્ધ થયે હતા અને તે પેાતાની સ્વતંત્રતા મોટા ભાગે જાળવી રહ્યો હતા. માદશાહાના વખતમાં પણ કર–દંડ વસુલ કરતાં ઘણી લડાઈઓ થતી હતી. વિ. સ’. ૧૯૫૩ માં પણ પિલવાઇમાં સામાન્ય ખામતમાં ગાયકવાડની સાથે રજપુતાએ રણસંગ્રામના આરલ કર્યા હતા. મેવાડા બ્રહ્માણી મેવાડમાંથી આવ્યા છે. આદિચ્ય બ્રાહ્મણેા, ગંગા જમનાના ઢાંઢાથી ઉત્તર દિશામાંથી આવ્યા છે. વિજાપુરમાં પૂર્વે નાગર બ્રાહ્મણેાનાં ખસે ઘર હતાં તે અહીંથી અન્ય ગામામાં ગયા. નાગરબ્રાહ્મણા અત્રત્ય બ્રાહ્મણામાં સર્વ થી પ્રાચીન કાલના ગુજરાતના રહેવાશી છે. વાઘેલાના રાજ્ય કાલથી તેઓ રાજ્યદ્વારી કાર્ય માં આગેવાનીભ ભાગ લે છે અને પ્રસંગે કલમ, કડછી અને મરછીના ઉપયાગ કરે છે. તે બને છે ત્યાંસુધી ભીખ માગતા નથી. હાલમાં નાગર કામમાં ગાયકવાડી રાજ્યમાં રા. શ. દિવાન મનુભાઇ છે. તે નાગરાના હિતમાં ઘણું હાસ્ય રાખે છે. પ્રાચીન વિજાપુરના હિંદુશ્મની વંશપર પશના સતાના For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૨) જ વિજાપુરમાં હાલ વસે છે એ નિયમ નથી. કેટલાક ગયા અને કેટલાક નવા પણ આવ્યા છે. હિંદુઓની અને તેમાં પણ વગણની ભક્તિ વખણાય છે. જૈન અને જૈનધર્મ. વિજાપુરમાં જૈન મહાજન વણિકનાં ચારસે પાંચસે ઘર છે. વિજાપુરમાં જૈન મહાજનનું જોર છે. વિજાપુર વસ્યું ત્યારથી જેની વસતિ છે. જેને વ્યાપારી સાહુકાર છે. ગાયકવાડ સરકાર તથા 'દિવાન આવે છે, ત્યારે મહાજનની પેલી છાબડી તે લે છે અને પશ્ચિાત ઠાકરેની લે છે. વૈદિક હિંદુઓ અને જેને, બ્રાહ્મણ, બારેટે વગેરે મહાજનમાં ગણાય છે અને તે ગામના સાર્વજનિક શુભકાર્યોમાં આગેવાનીભર્યો ભાગ લે છે. વિજાપુરમાં વિશાઓસવાળ, વીશાશ્રીમાલી, દશાશ્રીમાલી અને દશાપોરવાડ એ ચાર જાતના વણિકે જેનધમી છે. વિશાઓસવાળ અને વિશાશ્રીમાલીની વસતિ તથા બળ સમાન છે, છતાં કેટલીક બાબતોમાં એશવાળા જાહેરમાં વિશેષ ભાગ લે છે. વિજાપુરના ઓશવાળાનું હાલના ગેળ બંધાયા પહેલાં ઘણું જોર હતું. તે રાજયાદિક પ્રકરણમાં આગેવાની ભર્યો ભાગ લેતા હતા, અને રજપુતેની પેઠે યુદ્ધ કરવામાં પણ અડગ હતા. દોશી સંજ્ઞાવાળા ઓશવાળે ઘણુ જબરા છે. તેઓ ઈડર જીલ્લાના મુડેટીના ઠાકરેની બેતાલીશમી પેઢીએ એક બાપના પુત્ર તરીકે છે, તેથી તેઓમાં ક્ષત્રિય જુસ્સો વિશેષ રહે છે. શતવર્ષ પૂર્વના ઓશવાળ જેને ક્ષત્રિની પેઠે યુદ્ધ કરતા હતા અને રાજાઓનું પ્રધાનપણું ખાસ કરતા હતા. હાલમાં પણ ઉદેપુર, જોધપુર વગેરે મેવાડ મારવાડના જેને ક્ષત્રિયોની પેઠે શસ્ત્રો ધારણ કરે છે, અને રાજ્ય કારોબારમાં ભાગ લે છે. વડનગર, ખેરાળુ તથા આજુબાજુના ગામના ઓશવાળામાં તે ઓશવાળના શેઠ તરીકે ગણાતા હતા, પણ ગામડાના ઓશવાળ પર તેમણે શેઠાઈને જુલ્મ કર્યો તારી કેટલાક ગામડાના ઓશવાળે જૂદા પડી ગયા. વિજાપુરના ઓશવાળ અમદાવાદના નગરશેઠીયાઓને ત્યાં કન્યાઓ આપતા હતા તેથી અમદાવાદના ઘણખરા ઓશવાળ જેને, વિજાપુરના ભાણેજ હતા. શેઠ દલપતભાઈ ભગુભાઈનું કુટુંબ અમદાવાદમાં For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૩) પ્રસિદ્ધ પ્રતિષ્ઠિત નગરશેઠનું કુટુંબ ગણાય છે, તેમની સાથે વિજાપુર રના શેઠ. જનાશા પિતાંબરની બેન ગંગા બેનનું લગ્ન કરવામાં આવ્યું છે. શેઠ દલપતભાઈના પુત્ર લાલભાઈ દલપતભાઈ, મણીભાઈ તથા જગાભાઈ શેઠ છે. વિજાપુરમાં પહેલાં અફીણને વ્યાપાર ધમધોકાર ચાલતું હતું. ઓસવાળામાં દરેક કાર્યમાં આગેવાની લેવાને ઉત્સાહ, ધીરજ, સાહસ અને અબીકણ વૃત્તિ મુખ્ય છે. જ્યાં ત્યાં તે પોતાને માર્ગ કરી પેશી શકે છે. જૈન ધર્મમાં તેઓ ચુસ્ત છે. ઓશવાળ જૈન ક્ષત્રિયતાનું દૃષ્ટાંત. ઈડર જીલ્લામાં લિંખી ગામના ઠાકરડાના દીકરાએ વિજાપુરના દેશી ભણુ દેશી કે જે ઘોડા પર બેસીને જતા હતા તેને ભાલેડું માથું, અને તે ભગુ દેશીની આંખમાં વાગ્યું. તેથી વિજાપુરના દેશીએશસ્ત્ર સજી ઘેડા પર ચઢ્યા અને વિજાપુરના મુસલમાનોને મ. હડી વિગેરેના ઠાકરડાઓને લેઈ લિંખી ગામની સાથે યુદ્ધ કર્યું અને લિંખી ગામ કૂટી બાળી ગધેડે હળ ફેરવ્યું. આ ઉપરથી તેઓ ક્ષત્રિયવંશીનાં ક્ષાત્રર્મોને પ્રસંગે કરવાની શકિતવાળા છે એમ જણાઈ આવે છે. અમદાવાદના નગર શેઠીયાના કુટુંબીઓ શિસોદીયા વંશના છે. તે પ્રમાણે વિજાપુરના ઓશવાળ પણ ક્ષત્રિયવંશી છે. એસવાળોની વસતિ ઘટતી જાય છે, તેથી તેઓએ ચેતવું જોઈએ. વીશા શ્રીમાલિ વણિકે પણ મૂલ જાતિએ પરમાર ચાવડા રોહાણ વગેરે ક્ષત્રિય જાતના છે. તેઓ દીર્ધદષ્ટિવાળા હોય છે અને વિચાર કરીને દરેક કાર્ય કરે છે. તેમના રીવાજોને તે ચુસ્તપણે વળગી રહે છે, ધર્મમાં ઘણું ચુસ્ત હોય છે. શાકારીમાં તે પ્રસિદ્ધ છે. વ્યાપાર વગેરેમાં પ્રમાણિકતાને વળગી રહી પ્રવૃત્તિ કરે છે. ઓશવાળ વણિકામાં અહીં નાતના પાંચ શેઠ છે અને વીશા શ્રીમાલીની જાતિમાં તથા વિજાપુર શ્રીમાલીની સત્તાવીશના ગોળ તરીકે શેઠ કચરાભાઈ ઘહેલાભાઈ તથા શેઠ મનસુખ લલ્લુભાઈ એ બે શેઠ છે. એશવાળના ગેળમાં વિજાપુર, વેડા, પીલવાઈ તથા રીદાલ એ ચાર ગામ છે. વિ સં. ૧૯૦૭ લગભગમાં વીશા શ્રીમાલીને ગેળ બંધાય છે અને ઓશવાળાનો મેળ પાછળથી બંધાય છે. વિજાપુર વિશા શ્રીમાળીના સત્તાવીશ ગામોના ગેળના ઘણુ વણિક શ્રાવકો પુના વગેરે જીલ્લામાં ગયા છે અને ત્યાં તેઓએ બીજો સત્તાવીશને ગોળ બાંગે For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૪) છે. દશા શ્રીમાળી વણિકે છે તે વીશા શ્રીમાલવણિક જ હતા. તથા દશા પોરવાડે છે તે અસલ વીશાપોરવાડે હતા વરતુપાલ રાસ ગ્રન્થમાં લખ્યા પ્રમાણે તેઓ પાટણમાં દશા તરીકે થયા. તેની હકીકત નીચે પ્રમાણે છે. વસ્તુપાલ પ્રધાને તથા તેજપાલે પોતાનાં મા-બાપની પાછળ પાટણમાં જ્ઞાતિ જમાડવા માંડી તેમાં ગુજરાત, સૌરાષ્ટ્ર વગેરેમાં રહેનારી સર્વોશશી વણિક જાતિને નોતરી. તે વખતે પાટણની નગરશેઠાઈ વીશા શ્રીમાલીને ત્યાં હતી, નગરશેઠની રજા વિના નાત થતી નહોતી. નગરશેઠ મરી ગયા હતા અને તેને પુત્ર ન્હાને હતું, તેથી નાત જમાડવાની રજા લેવામાં તેને બોલાવ્યો નહીં તેથી નગર શેઠાણીને ખોટું લાગ્યું. તેણે પોતાના પુત્રને કહ્યું કે તું નાત ભેગી કરી અને મારા પુનલગ્નની રજા માગ !! નાત જ્યારે એમ કહે કે વિધવાનું લગ્ન નહીં થાય ત્યારે તું કહેજે કે વસ્તુપાળ અને તેજપાળ વિધવાનાપુનર્વિવાહિતના છોકરા છે, તે તેઓને તમે નાત જમાડવાની કેમ રજા આપે છે ? એ પ્રમાણે નાતને ભેગી કરી નગરશેઠના પુત્ર કહ્યું તેથી નાતમાં બે પક્ષ પડ્યા. જે વિશાશ્રીમાળીઓ તથા વીશાપોરવાડે, વસ્તુપાળના પક્ષમાં રહ્યા તે દશાશ્રીમાળી તથા દશાપરવાડ તથા દશા ઓશવાળ ગણાયા. વસ્તુપાળ અને તેજપાળના વંશજ નાતિતાઓ દશાપોરવાડે છે. વેરાવાસણમાં રહેનારા દેશાઈઓ દશાપે. રવાડ છે, તેમાંથી કેટલાક વૈષ્ણવધર્મ પાળે છે અને કેટલાક જૈનધર્મ પાળે છે. દશાશ્રીમાળી કોટડિયા તથા શેઠ મગનલાલ કંકચંદ વગેરે છે તે પwા જેને છે. દશા વિશા શ્રીમાળી વણિકે છે તે સંધ પુર, આગલોડ વગેરે કાંઠાની સત્તાવીશના ગેળમાં છે. દશાપોરવાડે જોટાણા, સેઝા, ઉવારસદ, લીઓદરા, રણજ, ઉનાવા વગેરે ગામના ગોળમાં છે. દશાપોરવાડેના ગોળમાં જૈનધમી અને વૈષ્ણવધર્મી પિરવાડે છે. ઓશવાળની તથા વિશાશ્રીમાલીઓની ઉત્પત્તિ મારવાડ પ્રદેશમાં છે. ભિન્નમાલ વગેરેમાંથી વિશાશ્રીમાળીએ થયા અને એશિયા નગરી વગેરેમાંથી ઓસવાળ થયા. લાડ, દશાઓશવાળ, નિમા વાણિયા, કપોલ, પલ્લીવાલ, વીશા શ્રીશ્રીમાલ, કણબી, વાવસાર વગેરે જેનાર્મ પાળે છે. For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭પ) जैनधर्म-विश्वधर्म. જૈનધર્મ આ જગમાં અનાદિકાલથી છે. જેને જગતને અનાદિકાળનું માને છે. પરમેશ્વર પરમાત્માઓને અનાદિકાળથી માને છે. એકેન્દ્રિય, હન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીને કેમ સહિત સંસારી માને છે. અનાદિકાળથી જીવો છે અને તેઓની સાથે અષ્ટકમં લાગ્યાં છે એમ માને છે. અને પુયોગે સુખ થાય છે અને પાપગે દુઃખ થાય છે. પુરૂય એ શુભ કર્મ છે અને પાપ એ અશુભકર્મ છે. અત્યંત અશુભકર્મથી નરકમાં જવાય છે અને અત્યંત શુભ કર્મથી વર્ગની પ્રાપ્તિ થાય છે. પય સહિત અ૮૫પાપથી મનુષ્યની ગતિ પ્રાપ્ત થાય છે. કપટ વગેરેથી તિર્યંચની ગતિ પ્રાપ્ત થાય છે. મનુષ્યની ગતિમાં આત્માની પૂર્ણ શુદ્ધિ થવાથી મોક્ષ મળે છે એમ માને છે, ગૃહસ્થ ધર્મ અને ત્યાગી સાધુધર્મ એમ ધર્મના બે ભેદ છે. જેઓ દેવગુરૂ ધર્મની શ્રદ્ધા ધારણ કરે છે પણ વિરતિપાશું અંગીકાર કરી શક્તા નથી; સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માઓનાં તની શ્રદ્ધા કરે છે, પણ ત્રત પ્રત્યાખ્યાન કરી શકતા નથી તે ચોથા ગુણસ્થાનકવાળા અવિરતિસમ્યગૃષ્ટિ ગુણસ્થાનક વતિ ગૃહસ્થ જેને છે. ચોથા ગુણસ્થાનકમાં સમ્યગદષ્ટિ એવા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે વર્ણના મનુષ્ય વર્તે છે. જેઓ સત્યદેવ ગુરુધર્મની શ્રદ્ધા ધારણ કરે છે તથા મિાત્વષિનો ત્યાગ કરે છે, સર્વજ્ઞ તીર્થકરેનાં ઉપદેશેલ આગમને સત્ય માની તેની શ્રદ્ધા ધારણ કરી ગુહસ્થાશ્રાવકધર્મનાં બારવ્રત વા બારવ્રત પૈકી ગમે તેટલાં વ્રતને ધારણ કરે છે એવા બ્રાહાણે ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો વગેરે દેશવિરતિ પંચમ ગુણસ્થાનકવતિ ગૃહસ્થ જૈને કહેવાય છે. ચોથા ગુણસ્થાનવાળા અને પાંચમા ગુણસ્થાનકને ધારણ કરનારા ચેટકરાજા. સંપ્રતિરાજા, ખારવેલરાજા કુમારપાળ રાજા, વસ્તુપાળ તેજપાળ વગેરેને ધર્મયુદ્ધ કરવાં પડયાં હતાં. દેશભૂમિ, રાજ્ય, કુટુંબ, ધન, જેનસંઘ તીર્થાદિની રક્ષા માટે ધર્મયુતો કરવાનો ચારે વર્ણને અધિકાર છે. બિંબિસાર યાને વિકરિ, ઉદયન રાજા, કેબિયને અજાત શત્રુરાજાએ For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૬ ) તથા અન્ય ગૃહસ્થેાએ જૈનધર્મ અંગીકાર કરીને ગૃહસ્થાવાસમાં ધ યુદ્ધો કર્યાં હતાં. ગૃહસ્થજૈના, દેશ અર્થાત અંશથકી ખાર ત્રતાને આંગીકાર કરે છે. જેએ ત્યાગીનાં પંચમહાવ્રત ગ્રહીને કુચન કામિની વગેરેના ત્યાગ કરે છે તેઓને ત્યાગી મુનિએ સાધુ કહેવામાં આવે છે. તે સર્વ વિરતિ મુનિ કહેવાય છે મુનિયાના ઉપરીને આચાય કહે છે. ત્યાગીધ ગ્રહણ કરનારી સ્ત્રીને સાધ્વી, શ્રમણી આર્યો કહેવામાં આવે છે અને તેની ઉપરી સાધ્વીને પ્રવર્તિની કહેવામાં આવે છે. જે સાધુઓને અને સાધ્વી એને આગમા વગેરે ભણાવે છે તે ઉપાધ્યાય કહેવાય છે. પંડિત સાધુઆને પન્યાસ કહે છે. જૈનધમ માનનારી ગૃહસ્થ સ્ત્રીવર્ગને શ્રાવિકા સંધ તરીકે કહેવામાંઆવે છે. જૈન ગૃહસ્થા શ્રાવકસ ંઘ તરીકે કહેવાય છે, સાધુઓને સાધુસંઘ અને સાધ્વીવર્ગને સાધ્વીસંઘ એમ ચતુર્વ ધસવ કહેવાય છે. ચતુર્વિધસ ધને તીર્થ કહે છે અને એવા તીના ઉચ્છેદ થવાના સમય આવતાં જે કેવલજ્ઞાની મઢુતા, સધરૂપ તીને સ્થાપે છે તે તીર્થંકરા કહેવાય છે. અવસર્પિણી અને ઉત્સર્પિણીના છ છ આરા હાય છે, જે મારાઓમાં આયુષ્ય, ખળ, બુદ્ધિ, વણુ ગંધાદિ શરીરાદિકની વૃદ્ધિ થાય છે તેને ઉત્સર્પિણી કહે છે. ઉત્સર્પિણીના છ આરા હાય છે અને તેના કાળ દશ કેડાર્કાડિ સાગરાપમના છે, અવસર્પિણી કાલમાં વર્ણ, ગંધ, રસ વગેરેની પડતી, તથા ધર્મ, બુદ્ધિ, જ્ઞાન, શરીર, આયુષ્ય, બળ, શક્તિ અનુક્રમે ઘટતી જાયછે,દરેક અવસર્પિણીના ત્રીજા આરાના છેડે અને ચાથા આરામાં ચાવીશ તીર્થંકરા થાય છે, પાંચમાઆરા અને છઠ્ઠા આરામાં તીર્થ કર થતા નથી. વસર્પિણીના દશ કાડાકોડી સાગરાપમ કાળ અને ઉત્સર્પિણીના દસ કડાકાર્ડિ સાગરોપમ કાળ એમ વીશકાડાકાડી સાગરાપમે એક કાલચ થાય છે, એવાં અનંત કાલચક્રોથી એક પુદ્દગલપરાવ થાય છે. ભૂતકાલમાં એવા અનત પુદ્ગલ પરાવ થા અને ભવિષ્યમાં અનંત પુદ્ગલ પરાવર્ત થશે. હાલના કાલ તે અવસર્પિણીકાલ છે. તેમાં ચાવીશ તીર્થંકરો થઇ ગયા. તે પૂર્વે ઉત્સર્પિણીના છ આરાના ચક્રમાં ચેાવીશ લી થરા થયા. માં અવસરણી કાલમાં સાત 'કુલકર અર્થાત સાત For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૭) મનુ થયા. ત્રીજા આરાના છેડે શ્રી નાભિરાજાના પુત્ર શ્રી કષભદેવ કાશ્યપર્વશી પ્રથમતીર્થકર થયા. તેમણે ગૃહસ્થાવાસમાં પ્રજાને બહેતર કળા તથા ચોસઠકળાનું શિક્ષણ આપ્યું. તેમના પુત્ર શત થયા. તેમના પુત્ર ભરત ચક્રી થયા, તેમણે આર્યાવર્તનું રાજ્ય કર્યું માટે તે ભારતદેશ કહેવાય છે. તેમના પુત્ર બાહુબલીએ અફગાનીસ્તાન, ઈરાન, તુર્કસ્તાન વગેરે દેશનું રાજ્ય કર્યું. તેમણે તેમની પુત્રી બ્રાહ્મીને બ્રાહ્મી લીપી વગેરે અઢાર લિપિનું જ્ઞાન આપ્યું. તેમણે દીક્ષા લીધા પૂર્વે પોતાના પુત્રને ભિન્ન ભિન્ન દેશોનાં રાજ્ય આપ્યાં. તેમના પિગ આનતે ગુજરાત૫ર રાજય કર્યું તેથી તે આનર્ત દેશ કહેવાય છે. શ્રી ઋષભદેવે ત્યાગધર્મની દીક્ષા અંગીકાર કરી, અને વનમાં જ્યાં ત્યાં ધ્યાનસ્થ રહી અયોધ્યા પાસે કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું. દેવોએ અને દેવીઓએ સમવસરણની રચના કરી. અષભદેવે સમવસરણમાં બેસી ઉપદેશ દીધો અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી વિદ્ધાર કર્યો, તેમના પુત્ર ભરતરાજાએ ચાર વેદની રચના કરી. તેણે છ ખંડપર રાજ્ય કર્યું. ભારતના નામથી આર્યદેશ છે તે ભારત દેશ કહેવાય છે. શ્રી કષભદેવ ભગવાન પછી બીજા તીર્થકર શ્રી અજિતનાથ થયા. તેમના વખતમાં બીજા સગરચક્રવતી થયા. સગરચક્રવર્તિના પુત્ર જહુનુએ ગંગાને દરિયા તરફવાળી તે માટે ગંગા જાન્હવીના નામે પ્રસિદ્ધ થઈ. ત્રીજા તીર્થકર સંભવનાથ પશ્ચાત અનુક્રમે અભિનંદન, સુમતિનાથ ૬પ પ્રભુ ૭ સુપાર્શ્વનાથ, ૮ ચંદ્રપ્રભુ ૯ સુવિધિનાથ, ૧૦ શીતલનાથ, ૧૧ શ્રેયાંસનાથ, ૧૨ વાસુપૂજ્ય ૧૩ વિમલનાથ ૧૪ અનંતનાથ, ૧૨ ધર્મનાથ, ૧૬ શાંતિનાથ, ૧૭ કન્થનાથ ૧૮ અરનાથ, ૧૯ અશ્વિનાથ ૨૦ મુનિ સુવત, ૨૧ નમિનાથ, રર નેમિનાથ ૨૩પ નાથ અને ૨૪ ચોવીસમા તીર્થકર વર્ધમાન શ્રી મહાવીરદેવ, થયા. શાંતિનાથ, કુંથુનાથ, અને અરનાથ એ પણ તીર્થકરોએ ષ ખંડના ચક્રવત થયા બાદ દીક્ષા અંગીકાર કરી કેવળ જ્ઞાન પામી તીર્થકર થયા. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતના કાલમાં શ્રી રામ ચંદ્ર અને રાવણ થયા. બાવીશમાં તીર્થકર યદુકુલદિનકર શ્રી For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૮ ) નેમિનાથ તીર્થ ‘કરના કાલમાં પાંચ પાડવા અને કોરવા તથા મથુરા તથા દ્વારિકામાં શ્રીકૃષ્ણ થયા, શ્રી નેમિનાથ પશ્ચાત્ ચારાથી હજાર વષે શ્રી ચાવીશમા તીર્થંકર મહાવીર થયા. ભાગવતમાં કથેલા શ્રી કૃષ્ણ કે જે ગેાપીએના સ્વામી હતા તે તેા પાંચ હજાર વર્ષ ઉપર થયા, તેથી જેનેાના કુષ્ણ અને ભાગવતવૈષ્ણવ કૃષ્ણ ભિન્ન હાય એમ સમજાય છે. ચાવીશ તીર્થંકરાના કાલમાં ખાર ચક્રવતિ ચે થયા. ૧૧ અગિયાર રૂદ્ર, નવ નારદ, નવ વાસુદેવ અને નવ પ્રતિવાસુ દેવ અને નવ બળદેવ થયા. ( ચાવીશ તીર્થંકર, ખાર ચક્રવર્તિ, નવ વાસુદેવ, નવ મળદેવ, નવ પ્રતિવાસુદેવ એ ત્રેસઠ શલાકાપુરૂષો કહેવાય છે ) આજ સુધી અનેક તીર્થં કરેા થઈ ગયા. ત્રેવીશ તી. કરા બિહાર કાશી વગેરેમાં થયા. બાવીશમા શ્રી નેમિનાથ સૌરાષ્ટ્ર દેશ દ્વારિકાપુરીમાં થયા. તે શારીપુરીમાં(મથુરામાં)જન્મ્યા હતા. તે યદુવંશી હતા. તેમણે ભારત દેશમાં જૈનધમ પ્રસરાવ્યેા, તેમની અને શ્રીપાર્શ્વનાથની વચ્ચે અનેક ધાર્મિકપરિવર્તના થયાં. અને જલ પ્રલયા થયા તેથી પૃથ્વી અને દરિયાએમાં ફેરફાર થઇ ગયા. ત્રેવીશમા તીર્થંકર શ્રીપાર્શ્વનાથ થયા, તે કાશીના રાજા અશ્વસેન અને રાણી વામાદેવીના પુત્ર હતા. તેમનુ શતવર્ષનું આયુષ્ય હતું. રાજાની પુત્રી પ્રભાવતી સાથે તે પરણ્યા. પશ્ચાત્ ત્યાગી થયા અને ધ્યાનસ્થ રહ્યા, તેમણે કેવલજ્ઞાન પામ્યા બાદ જૈન ધર્મ પ્રકાશ્યા અને ચતુર્વિધ સંઘનીસ્થાપના કરી. પાર્શ્વનાથ અને શ્રીમહાવીરપ્રભુ વચ્ચે અતીસે વર્ષનું આંતર્ છે. ચાવીશમા તીર્થંકર શ્રી ક્ષત્રિયકુંડનગરમાં થયા. વિહાર મગધદેશમાં વૈશાલીનગરી પાસે ક્ષત્રિયકુંડનગર આવેલું છે, તેમના પિતા સિદ્ધાર્થ રાજા હતા અને તેમની માતા ત્રિશલા રાણી હતી. જન્મ થકી તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન, એ ત્રણ જ્ઞાન વાળા હતા. યુવાવસ્થામાં સિન્ધુસાવીર દેશની સમરવીર રાજાની પુત્રી યશેાદા સાથે લગ્ન કર્યું. તેમને એક પુત્રી પ્રિયદર્શીના નામની થઈ તે જમાલી નામના રાજપુત્રની સાથે પરણાવી. શ્રીમહાવીર ભગવાનાં માત પિતા (પ્રભુના જન્મથી) અઠ્ઠાવીશ વર્ષે મરણ પામી વગ લાકમાં ગયાં, ત્યારે તેમણે માટાભાઇ નંદિવર્ધનને પુછી ત્યાગી દીક્ષા લેવા ઇચ્છા જણાવી પરંતુ મેટાભાઈના આગ્રહથી બે વર્ષ For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૯ ) સુધી ગૃહસ્થાવાસમાં રહ્યા. સાંવત્સરિકદાન દેઇને તેમણે ત્રીશમા વર્ષે દાંક્ષા અંગીકાર કરી. કાર્તિક વદિ દશમે દીક્ષા લીધા પછી તેમણે આર વર્ષો પર્યંત ધ્યાન ધર્યું અને મનુષ્યા વગેરે તરફથી થતા ઉપસર્ગ પરિષહાને સમભાવે સહન કર્યો. બેતાલીશમાં વર્ષે જીવાલિકા નદીના તીરે શ્યામાક કુટુબીના ક્ષેત્રમાં સાલવૃક્ષ નીચે બે ઉપવાસ કરી શુકલધ્યાન ધર્યું" તેથો તેમના શુદ્ધાત્મામાં કેવલજ્ઞાન પ્રગટયુ તેથી તે લેાકાલેક સર્વરૂપી તથા અરૂપી પદાર્થો-તત્ત્વાને સાક્ષાત્ રખવા લાગ્યા. પ્રભુ કેવલજ્ઞાન પામ્યા કે તુ સમવસરણની રચના થઈ. તેમના સમવસરણમાં આયોવતા માં વાંદેક વિદ્યામાં પાર ગત મહાવાડી અગિયાર ગાતમ (ઈન્દ્રભૂતિ) અગ્નિભૂતિ, વાયુભૂતિ વગેરે માચાય બ્રાહ્મા આવ્યા. તે સંપૂર્ણ ભારતમાં પ્રસિદ્ધ હતા. તેની શંકાઓને ભગવાન શ્રીમહાવીરદેવે વેદોની શ્રુતિયાને સા પેક્ષપણે સમજાવી દૂર કરી અને અગિયારે એ, શ્રીમહાવીર દેવ પાસે દીક્ષા અંગીકાર કરી. મહાવીર પ્રભુએ ગાતમાદિ અગિયનર બ્રાહ્મણાને ગણધર સ્થાપ્યા. ન્યાયશાસ્ત્રના રચનાર ગાતમ ઋષિ તથા અન્ય ગૌતમ ઋષિથી પ્રભુના ગણધર ગાતમઋષિ જૂદા હતા. પરમાત્મા મહાવીર દેવે જૈન ધર્મના પ્રકાશ કર્યો અને ચતુર્વિધ સંઘને સ્થાપી દુનિયામાં તીર્થ પ્રવર્તાવ્યુ. તેમણે ચાદ હજાર સાધુએ કર્યાં અને છત્રીશ હજાર સાધ્વી કર. તેમણે એક લાખને ઓગણસાઠ હ· જાર બારવ્રતધારી શ્રાવકા અનાવ્યા અને અવિરતિ સમ્યગ્દષ્ટિ જૈના તેા કરોડાની સંખ્યામાં મનાવ્યા. તેમણે ત્રણ લાખ અઢાર હજાર ખાર વ્રતધારી શ્રાવિકા મનાવી. અગિયાર ગણુધરીએ તથા તે ગણુધરાના સાધુઓએ કરાડેની સ ંખ્યામાં શ્રાવકે અને શ્રાવિકાઓ મનાવી. પ્રભુ મહાવીર દેવે આખા હિંદુસ્થાનનાં સર્વ નગરા, પુરા, ગામામાં ફ્રીવિહાર કરી કરાડા મનુષ્યાને ધમી બનાવ્યા અને યજ્ઞામાં હામાતાં પશુઓને ખચાવ્યાં. પશુદ્ધિ સાવાળા યજ્ઞાને પાપયજ્ઞા તરીકે જણાવ્યા. હિંદુસ્થાનના શ્રેણિક, ઉડ્ડયન, ઉદાયી, ચ'પ્રદ્યોત, ચેટક વગેરે રાજાએ પ્રભુના એધ સ્વીકાર્યા અને મહાવીર દેવના ભક્ત બન્યા, પ્રભુ મહાવીર દેવના સમકાલીન ગૈાતમબુદ્ધ થયા તે For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૦ ) કપિલવસ્તુ નગરના શુદ્ધોદન રાજાના પુત્ર હતા. તેમની માતા માયાદેવી હતી, તેમની સ્રીયશેાધરા હતી. રાહુલ પુત્ર હતા, તેમણે વૈરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરી અને તેમણે આદ્ધધર્મની સ્થાપના કરી, બદ્ધધર્મ કરતાં જૈનધર્મ જુદો છે, બન્ને ધમ માં કેટલીક યમાર્દિક માખતા મળતી આવે છે તેથી જૈનધમ અને એદ્ધધર્મ એક ગણા તેા નથી. ગૌતમ બુદ્ધે પણ પશુ હિંસામય યજ્ઞાના નિષેધ કર્યો શ્રી મહાવીરદેવે કેવલજ્ઞાનથી સત્ય તત્ત્વાના પ્રકાશ કર્યાં અને હિંદુસ્તાનમાં અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય વગેરેના પ્રકાશ કર્યો. ગૃહસ્થ ધર્મ થી અને ત્યાગ ધમ થી આત્માની પૂર્ણ શુદ્ધિ કરવાના યેગેાના પ્રકાશ કર્યાં. પ્રભુએ જ્ઞાન, દર્શન,ચારિત્રનું સ્વરૂપ સમજાવ્યું. આત્મજ્ઞાનના વિશ્વમાં પ્રકાશ કર્યા. પ્રભુ મહાવીરદેવ આષાઢ સુદિ છઠ્ઠું માતાની કુખમાં આવ્યા અને ચૈત્ર સુદિ તેરસની મધ્ય રાત્રીએ જન્મ્યા. પ્રભુ મહાવીર ભગવાને કેવલજ્ઞાન પામીને ત્રીશ વર્ષ સુધી ભારતદેશમાં સં લેાકેાને ધમ ના ઉપદેશ દીધેા. શુદ્ર ચંડાલ જાતિને પણ ત્યાગ દશાના અધિકાર જણાવીને ત્યાગી બનાવ્યા. ભારતદેશ માં દયા, સત્ય, સ્તેય, બ્રહ્મચર્ય, અધ્યાત્મજ્ઞાન, યાગજ્ઞાન પ્રગટ કર્યું અને ભારત લેાકેાનાં હૃદયાને યાથી ભરી દીધાં. ત્યાગી મહાત્માએને મનાવી. હિંદુસ્તાનથી ખાદ્યના દેશામાં જૈન ધર્મના પ્રચાર કર્યાં. તેમણે કેવલજ્ઞાનથી સત્ય શ્રુતજ્ઞાનના પ્રકાશ કર્યો કે જેથી મનુષ્યા, મિથ્યા અજ્ઞાનમય શાસ્ત્રોના શ્રુતજ્ઞાનથી ખચી આત્માની પૂર્ણ શુદ્ધિ કરી મોક્ષ પામી શકે. સર્વજ્ઞ વીતરાગ મહાવીર પરમામાએ તત્ત્વજ્ઞાનના પ્રકાશ કર્યાં. ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ જીવાસ્તિકાય, ૫ પુદ્ગલાસ્તિકાય, ૬ કાલ. એ ષડદ્રવ્ય અને તેના ગુણુપર્યાયનું સ્વરૂપ પ્રકાશ્યું. ૧ જીત્રતત્ત્વ, ૨ અજીવતત્ત્વ, ૩ પુણ્યતત્ત્વ, ૪ પાપતત્ત્વ, ૫ આસ્રવતત્ત્વ, ૬ સંવરતત્ત્વ, છ નિર્જરાતત્ત્વ, ૮ ખ ંધતત્ત્વ, ૯ માક્ષતત્ત્વ એ નવતત્ત્વના પ્રકાશ કર્યો. હેય, જ્ઞેય અને ઉપાદેયનુ સ્વરૂપ ખતાવ્યું. જગમાં ષદ્રવ્યમાંના દરેક પદાર્થમાં ઉત્પાદ, વ્યય અને ધ્રાવ્યનું સ્વરૂપ દર્શાવ્યું. શ્રાવકના બારવ્રતનું તથા સાધુના પંચમહાવ્રતનું સ્વરૂપ જણાવ્યું: ૧ મિથ્યાત્વ, ૨ સાસાસ્વાદન, ૩ મિશ્ર ૪ સમ્યગ્દષ્ટિ, For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૧ ) દેશવિરતિ, ૬ સર્વવિરતિ, ૭ અપ્રમત્ત, ૮ અપૂર્વકરણ, ૯ અનિવૃત્તિકરણ, ૧૦ સૂમસં૫રાય, ૧૧ ઉપશાંતમૂહ, ૧૨ ક્ષીણમેહ, ૧૩ સગી કેવલી, ૧૪ અગી કેવલી એ ચતુર્દશ ગુણસ્થાનકનું સ્વરૂપ દર્શાવ્યું, તથા નગમ, સંગ્રહ, વ્યવહાર, રાજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ સાતનય અને તેના અનેક ભેદોનું સવરૂપ દર્શાવ્યું. સોળ સંસ્કારનું સ્વરૂપ દર્શાવ્યું. સ્થાતિ , ૨ ચમस्ति, ३ स्यात् अस्तिनास्ति, ४ स्याद् अवक्तव्य, ५ स्याअस्ति अवक्तव्य, ६ स्यान्नास्ति अवक्तव्य, ७ स्यात् अस्तिनास्तियुग વિશ્રાવ્ય એ સપ્તભંગીના જ્ઞાનને પ્રકાશ કર્યો. કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ, અને ઉદ્યમ એ પાંચ કારણથી દરેક કાર્યની સિદ્ધિ થાય છે એવા જ્ઞાનને પ્રકાશ કર્યો. ચિદ રાજલકને પ્રકાશ કર્યો, બાર દેવકના જ્ઞાનનો પ્રકાશ કર્યો. પાંચ અનુત્તર વિમાનનું સ્વરૂપ દર્શાવ્યું. ભુવનપતિ, વ્યંતર અને જ્યોતિષી દેવાનું અને દેવીએનું સ્વરૂપ પ્રકાશ્ય. સાત નરકોનું સ્વરૂપ દર્શાવ્યું. મનુષ્ય લોકનું સ્વરૂપ દર્શાવ્યું. આત્માઓ અનંતા છે અને તેઓની સાથે અનાદિ કાલથી અષ્ટ પ્રકારનાં કર્મ લાગ્યાં છે એમ દર્શાવ્યું. ૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, ૪ મેહનીય, પ આયુષ્ય, ૬ નામકર્મ, ગોત્ર અને ૮ અંતરાય, એ આઠકર્મનું સ્વરૂપ જણાવ્યું અને અષ્ટકર્મથી રહિત થએલ આત્મા તેજ પરમાત્મા થાય છે એમ સત્યજ્ઞાન પ્રકાશ્ય. પ્રભુ મહાવીર દેવે અગિયાર ગણધરને તત્વજ્ઞાનને તથા મોક્ષમાર્ગ બંધ કર્યો. તે અગિયાર ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી. અગિયાર અંગેનું રચ્યાં. તથા તેઓએ ચંદ પૂર્વની રચના કરી. પશ્ચાત બાર ઉપાંગે, છ છેદશાસ્ત્ર, બે મૂલશાસ્ત્ર આગમની રચના થઈ. ભગવાનના શિષ્યોએ દશપયન્નાની રચના કરો. ગણધરેએ દષ્ટિવાદની રચના કરી. પશ્ચાત્ સ્થવિર આચાર્યોએ ઉપાંગો વગેરેની રચના કરી. રાશી આગમ તથા પિસ્તાલીશ આગમો તથા અન્ય સ્થવિર આચાર્યો વગેરે કૃત જે શાસ્ત્રો છે તે સર્વમાં પ્રભુ મહાવીર દેવનું જ્ઞાન ભર્યું છે. હાલ પિસ્તાલીશ આગમ વિદ્યમાન છે. તથા હજારો ધર્મગ્રન્થશાએ વિદ્યમાન છે. પ્રભુ મહાવીરદેવે સત્ય શ્રુતજ્ઞાનને પ્રકાશ કરી For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૨) ચતુર્વિધ સંઘરૂ૫ તીર્થની સ્થાપના કરી. તેમણે છેવટનું થોડું આયુષ્ય બાકી જાણીને છેવટે ત્રણ દિવસ સુધી (પાવાપુરીમાં અઢાર દેશના રાજાઓનો ગણુ મળે તે તેમની આગળ) અખંડ પ્રવાહે ઉપદેશ દીધે; તેમાંના નવ રાજા લચ્છવી જાતિના હતા ને નવ મલકી જાતિ ના ક્ષત્રિય રાજા હતા. છેવટની સભામાં લાખો મનુષ્ય ભગવાનના શરીરની અંતાવસ્થા જાણીને ભેગાં થયાં હતાં. ભગવાને પાપનું અને પુણ્યનું સ્વરૂપ જણાવ્યું અને આત્માની મુક્તિના ઉપાય જણાવ્યા. આશો વદિ અમાવાસ્યાની એકપ્રહર રાત્રી અવશેષ રહી ત્યારે પ્રભુએ શરીરને ત્યાગ કર્યો અને તે સિદ્ધસ્થાનમાં સિદ્ધ બુદ્ધ પર. માત્મા તરીકે સાદિ અનંતમા ભાગે વિરાજમાન થયા. પાવાપુરીમાં હસ્તિપાલ રાજાની શાળામાં પ્રભુએ તેમના ભક્ત હસ્તિપાલનપની ભક્તિથી છેલ્લું મારું કર્યું હતું. ભાવજ્ઞાન પ્રકાશમય પ્રભુના વિરહથી અઢાર રાજાઓએ દિવાઓ પ્રકટાવીને દાવો કર્યો. ભારતને જ્ઞાનસૂર્ય અસ્ત થવાથી ભારતમાં ઘેરઘેર શોક થયે. દેવ દેવી મનુષ્યએ તેમને નિર્વાણ મહત્સવ કર્યો. પાવાપુરીમાં તેમના શરીરની અંતક્રિયા થઈ. હાલ ત્યાં એક મંદિર છે અને તે તળાવ વચ્ચે છે. પ્રભુ મહાવીરના નિર્વાણથી નંદિવર્ધનને ઘણે શેક થ. પ્રભુની બેન સુદર્શનાએ નંદિવર્ધનને પિતાના ઘેર તેડી શેકનિવાર્યો ત્યારથી ભાઈબીજ થઈ. પ્રભુ નિર્વાણ પામ્યા તે દિવસથી દિવાળીનું પર્વ શરૂ થયું, અને તેમના મરણના દિવસ પછીથી બેસતું વર્ષ શરૂ થયું. વિરસંવત હાલ પણ વિક્રમસંવત્ની સાથે કાયમ રહે. પ્રભુ મહા વીર દેવે રાગદ્વેષાદિ મેહ શત્રુઓને જીત્યા, બાર વર્ષ સુધી ધ્યાનસમાધિ ધરીને કેવલજ્ઞાન પ્રકટાવ્યું અને ચાળીશ અતિશય તથા વાણુના પાંત્રીશ ગુણવડે યુકત થઈને વિશ્વોદ્ધાર કર્યો. જૈન ધર્મ અને મહાસંઘને પ્રગટાવીને પોતાની પાછળના વિશ્વકેનું કલ્યાણ કર્યું. આત્માની પૂર્ણ શુદ્ધિ કરવાના જ્ઞાન દર્શન ચારિત્ર માર્ગોને જણાવી મોક્ષને માર્ગ ખુલે કર્યો. સાત નાની સાપેક્ષ દષ્ટિ જણાવીને વિશ્વમાં પ્રગટેલાં સર્વ દશનેને કદાગ્રહ-મિથ્યાત્વવાદ દૂર કર્યો. પ્રભુ મહાવીરની પશ્ચાત હાલ જૈન કેમ શ્વેતાંબર અને દિગંબર એવા બે પક્ષમાં વહેંચાઈ ગઈ છે. ભવેતાંબર અને દિગ For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૩) અર એ બે પક્ષમાં બીજા અવાંતર પક્ષોને અંતર્ભાવ થાય છે. વે તાંબર અગિયાર અંગ, બાર ઉપાંગ, દશ પન્ના, છ છેદશાસ્ત્ર અને બે મૂલ ગ્રંથ તથા પડાવશ્યક સૂત્ર તથા સ્થવિરાનાં કરેલા પ્રકરણે વગેરેને માને છે. દિગંબરો મૂલ આગમને માનતા નથી. તેઓ કુંદકુંદાચાર્યાદિ પૂર્વાચાર્યોના ગ્રંથને માને છે. વેતાંબરે, સ્ત્રીને મુકિત માને છે અને દિગંબરે સ્ત્રીને મુકેત મળતી નથી એમ માને છે. તથા વેતાંબર કથે છે કે આ કાળમાં સાધુઓ અને સાધ્વીઓ પ્રવર્તે છે. દિગંબરે બિલકુલ નાગા સાધુ હોય તે તેને સાધુ માને છે, તથા દેવની મૂર્તિને લિંગ સહિત માને છે. વેતાંબર લિંગસહિત મૂર્તિને માનતા નથી, વસ્ત્રાદિ ગ્ય ઉપાધવાળા આ કાલમાં સાધુઓ અને સાધ્વીઓ વતી શકે છે. આ કાલમાં ઉપાધિસહિત સ્થવિકલ્પી મુનિયે વર્તે છે અને જિન કલપી મુનિવર્ગ હાલ હાઈ શકે નહિ એમ જૈન શ્વેતાંબર પક્ષની માન્યતા છે, તેથી *વેતાંબર કેમમાં સાધુઓ અને સાદેવીએ વર્તે છે. દિગંબરેને સાધુઓની અને સાધ્વીઓની આવશ્યકતા લાગે છે પણ તેમને એ પક્ષ હોવાથી ક્ષુલ્લક બ્રહ્મચારી ભટ્ટારક વગેરેની વ્યવસ્થા કરીને તેમને જૈન ધર્મ પ્રચારકનું કાર્ય સાધવું પડે છે. દિગંબરમાં તેરાપંથી અને વીશાપંથી એવા બે પક્ષ છે. વેતાંબરમાં સનાતન મૂર્તિપૂજક જૈન અને વિ. સં. ૧૫૩૦-૩૨ માં ઢંઢીયા પંથ નીકળેલ કે જેને હાલમાં પન્નર વર્ષ થી સ્થાનકવાસી પન્થ કહેવામાં આવે છે તેવા બે પક્ષ છે. સ્થાનકવાસીઓ મૂર્તિને-પ્રતિમાને માનતા નથી. વેતાંબર અને દિગંબર બને કેમ મૂર્તિને માને છે. સામાન્ય મતભેદ સિવાય તે બંને કેમને સર્વજ્ઞ મહાવીરનાં પ્રકાશેલાં ષડદ્રવ્ય, નવતત્વ, નય, ભંગ,નિક્ષે૫, વગેરે તત્વજ્ઞાન અને આત્મજ્ઞાનની તત્ત્વજ્ઞાન શ્રેણિ એક સરખી રીતે માન્ય છે. બંને કામમાં આચાર મત ભેદ કંઈ કંઈ બાબતમાં ઉપર દર્શાવ્યા પ્રમાણે છે. વેતાંબર કોમની અને દિગંબર કેમની વસતિ સર્વ મળીને બારલાખ પાંત્રીસ હજારના આશરે છે, શ્રી મહાવીર દેવ અને અશોક, ખારવેલ, સંપ્રતિ રાજાના સમયમાં જેનેની સંખ્યા વીશકોડ લગભગની હતી. હિંદુસ્થાન તથા અફગાનીસ્થાન, For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૪) અસ્થાન, આસામ વગેરે અન્ય દેશોમાં પણ જૈન ધર્મ ફેલાવાથી જેનોની સંખ્યા વધી હતી. અશોક પહેલે બદ્ધ હતું. પણ પા. છળથી તે જેન થયો હતો. ચંદ્રગુપ્ત રાજા જન હતું, શંકરાચાર્યની પૂર્વે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ એ ચાર વર્ણમાં જૈન ધર્મ પ્રવર્તતો હતો. તેથી વિ. સં. પાંચમા, છઠ્ઠા, સાતમા સકા સુધી દશકોડે લગભગ જેનેની સંખ્યા હતી. ગુજરાતની ગાદી સ્થાપનાર વનરાજ ચાવડે. શ્રી શીલગુણ સૂરિને શિષ્ય હતા, તે જન ધર્મ માનતા હતા અને શૈવ ધર્મને પણ માન આપતે હતે. તે વખતમાં ગ્વાલીયર તરફના દેશમાં આમરાજા જેન ધમી હતે. તેના વખતમાં જેનેની સંખ્યા પાંચ સાત કરોડ સુધીની હતી. કુમારપાળ રાજા જૈનધમી રાજા થયે. કુમારપાલના ગુરૂ શ્રી હેમચંદ્રાચાર્ય હતા. તેમના વખતમાં જેનેની સંખ્યા પાંચકરે આશરે હતી. તે વખતે પણ થોડા ઘણું પ્રમાણમાં ચારેવણે જનધર્મ પાળતી હતી. કુમારપાલ રાજાએ જૈન બ્રાહ્મણને ભેજક તરીકે વ્યવસ્થાપિત કર્યા. કુમારપાળ રાજા પછી વસ્તુપાળ અને તેજપાલ ગુજરાતના પ્રધાને થયા. તેમના વખતમાં જેનેની સં. ખ્યા ચાર કરોડની હતી. તે વખતે પણ શ્વેતાંબર અને દિગંબર જેનું જોર પુષ્કળ હતું. જેને ક્ષત્રિય ધર્મ પ્રમાણે યુદ્ધાદિક પ્રવૃત્તિ કરતા. વસ્તુપાલ અને તેજપાલ પછીના કાલમાં તથા રામાનુજ આચાર્ય તથા વલ્લભાચાર્ય પછી તેઓના ઉપદેશથી અને વૈષ્ણવ રાજાઓના જોરથી જેનેની સંખ્યા ઘટવા લાગી અને જન વણિકને રામાનુજે તથા વલલભાચાર્ય વૈષ્ણવ બનાવવા માંડયા, શ્રી હીરવિજય સૂરિના વખતમાં શ્રી અકબરબાદશાહના સમયમાં જેનેની સંખ્યા બેકડના આશરે ગણાતી હતી. પશ્ચાત્ ત્રણસે વર્ષમાં ઘટતી ઘટતાં વિ. સં. ૧૯૦૫ લગભગમાં જૈનેની સંખ્યા વીશલાખ ગણાવા લાગી. પશ્ચાત્ પદ્મરલાખ, પશ્ચાત તેરલાખ અને વિ. સં. ૧૯૮૦ સુધીમાં જેનેની સંખ્યા બારલાખ પાંત્રીશહજાર ગણાય છે, જેનેની સંખ્યા ઘટવાનાં અનેક કારણે છે. પ્રથમ તે તેઓએ સ્વધર્મમાં ઘણા ખરા વૈદિક પૈરાણિક હિંદુઓના રીવાજ દાખલ કર્યા તથા સાધુઓની સંખ્યા ઘટવા લાગી, તેમજ, હિંદ For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૫ ) સન્યાસીઓ ધર્માચાર્યોની પેઠે જૈન સાધુઓને ધર્મ પ્રચારાર્થે ફરવાની સગવડ બંધ થઈ. જેનેની સંખ્યા વધવાનાં કારણેનો ઉપયોગ થતો બંધ થયે, જૈનવણિકોમ સિવાયની અન્ય કેમેને જૈનન બનાવવાની વ્યવસ્થા ઘટી ગઈ. મુસલમાને જેમ ગમે તેને મુસલમાન કરી શકે છે અને પેતાની સંખ્યા વધારે છે, તે જેનેને પૂર્વે માર્ગ હતું તે જેનેએ બંધ કર્યો, તથા જૈન કોમ વ્યાપારી હેવાથી બીકણ, નામર્દ બનવા લાગી અને પિતાનું ધર્મઝનૂન ભૂલવા લાગી, તે અન્ય કોમોના આક્રમણ થી પોતાની જાત ઉપર ઉભી રહી જીવી શકે એવી સ્થિતિના જ્ઞાન થી અજ્ઞાન બનવા લાગી. બ્રાહ્મણે એ સમય સમયના લેકની પ્રકૃતિને અનુસરી ગ્રન્થ રચ્યા, તથા આચાર ગાઠવ્યા અને રાજએના અનુકુલવતી તેઓને પોતાના ધર્મના વિચાર વાતાવરણમાં સ્થિર કર્યો, બ્રાહ્મણે એ તરવારની વખતે તરવાર ઉપાડી, રાંધવાની વખતે રસોઈયા બન્યા. અજ્ઞાન કાલમાં પુરાણે રચી પુરાણનાં દેવદેવીએ પ્રગટ કરી તેવડે તેમણે ધર્મ ચલાવ્યું. તેઓ સમયને માન આપીને આપકાલે આપદુ ધર્મ પ્રમાણે વર્તે છે અને વર્તશે. જોકે તેઓએ પણ મુસલમાની રાજ્યમાં પોતાની ઘણી ખરી વસતિ એઈ છે. ભૂલેચૂકે કઈ મુસમાન જે હિંદુના મુખમાં થુંકે તે પછી તે હિંદુ પ્રાયશ્ચિત્ત કરે તે પણ તેને પાછા હિંદુધર્મમાં લેતા નહોતા. હવે હિંદુઓએ પોતાની ભૂલ જોઈ છે અને વટલાઈ ગએલા તથા અન્ય ધર્મમાં ગએલા હિંદુઓને પાછા પ્રાયશ્ચિત્ત કરાવી હિંદુધર્મમાં દાખલ કરવા માંડ્યા છે. મદન મેહન માળવીઆ, સ્વામી શ્રદ્ધાનંદ તથા શંકરાચાર્યો તથા વેષ્ણવાચાર્યો જાગ્યા છે. તેઓના જેટલા પણ નહિંદુઓ વણિક હોવાથી તે જાગી શક્યા નથી. હિંદુએ કે જે બ્રાહ્મણ વણિક વગેરે છેતેઓનું જૈનો અનુકરણ કરે છે અને જૈન સાધુએ તે આ બાબતમાં બિસ્કુલ અજ્ઞ જેવા છે. તેઓ તે ધર્મની ક્રિયા કરે છે પણ ક્રિયા મતભેદે પરસ્પર મતભેદવાળા સાધુઓની સાથે ઐકયપ્રેમથી વાત કરવામાં પણ સમકિતને ઠેકાણે મિથ્યાત્વ આવી જાય એમ માને છે For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૬) પણ હવે કેટલાક મુનિ, આચાર્યો તથા જૈન વર્તમાન પરિ સ્થિતિને જાણી ગયા છે. જેનશાસ્ત્રોને જૈન કેમમાં પ્રત્યેક વ્યક્તિ જાણશે ત્યારે જેનેનું બળ વધશે. જેને વર્તમાનમાં આપત્કાલીન સ્થિતિમાં છે પણ તેઓ ફક્ત ખાવું પીવું જીવવું અને કુલાચારે ધર્મની કેટલીક પ્રવૃત્તિ કરવી એટલું જ સમજી શકે છે, તેથી તેઓમાં ધર્મ ઝનૂન અને ધર્મ પ્રગતિની ચળવળ ઘણી ઓછી રહે છે. કેટલાક જેને ઈંગ્રેજી કેળવણી લે છે પણ ધર્મનું પૂર્ણ જ્ઞાન ન હોવાથી ધ મેની બાબતમાં નાસ્તિક જેવા બને છે. મુસમાનો એક હિંદુ વગેરેને મુસલમાન કરવા મરી પડે છે તેવું જૈન કોમમાં ધર્માભિમાન નથી. હિંદુઓના ચારે વર્ણના આચાર પાળવાના બહેળા વિચાર છે. જેમાં તે જે રાત્રે ન ખાય અને કંદમૂળ ત્યાગ કરે તેજ જૈન બની શકે તથા ખેતી વગેરે બીજા ધંધા છોડી દે તેજ જૈન બની શકે એવી હાલના જૈનવણિકના બહોળા ભાગની માન્યતા છે !! પણ જૈન શાસ્ત્રોમાં તે ચારે વણે પિતાના ગુણકર્મ પ્રમાણે વર્તતી જેને બની શકે એવી વિશાળ દષ્ટિ છે તેને જૈનકેમ ભૂલવા લાગી છે. જેના સાધુઓ જેટલા દુનિયામાં અન્ય ધર્મના સાધુઓ પવિત્ર નથી એમ કટ્ટા આર્યસમાજી લાલા લજપતરાય કે જે સ્વરચિત “ભારતકા ઈતિહાસ” માં જણાવે છે. જેનધર્મની વિશ્વમાં ઘણી જરૂર છે. ચિત્રમય જગત નામના ગુજરાતી માસિકમાં એક ફ્રેંચવિદ્વાન જણાવે છે કે વિશ્વમાં વિદ્યમાન સર્વધર્મોમાં કઈ ધર્મને પહેલી ખુરશી આપીએ તે પ્રથમ જૈનધર્મને પહેલી ખુરશી આપવી જોઈએ. મહાત્મા ગાંધીજી અમને અમદાવાદમાં સાબરમતીની પેલી પાર દેશાઈ વ્રજલાલ બારીસ્ટરના બંગલામાં મળ્યા હતા. અમારે તેમણે પગે લાગીને સત્કાર કર્યો હતે. અમારી સાથે તેમણે કેટલીક જૈનધર્મ સંબંધી વાતચિત કરી તેથી તેમને જેનધર્મના વિચારે અને આચારોપર રૂચિ થઈ અને જૈન ધર્મની પ્રસંશા કરી હતી, તથા તેમણે કહ્યું હતું કે યુરેપ વગેરે સર્વ ખંડમાં જેન ધર્મનો પ્રચાર થાય તે વિશ્વમાં દયાદિ સદગુણે ખીલે અને વિશ્વમાં શાતિ પ્રવર્તે. તેમણે રાજકીય બાબતની ચળવળમાં જૈનધર્મની અહિંસાની માન્યતાને આગળ કરી, તથા તેમણે જૈન સાધુઓની ઘણું પ્રસંશા કરી હતી. લોકમાન્ય તિલકે વડે For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૭ ) દરાની જેનકેન્ફરન્સમાં ભાષણ આપતી વખતે જણાવ્યું હતું કે “વેદ ધર્મ એટલે જૈનધર્મ પ્રાચીન છે અને જેનધર્મના બળથી વૈદિક હિંસાને નાશ થયે છે” એમ મુક્તકંઠે ભાષણ કર્યું હતું. અના દિકાળથી જૈનધર્મ જગત્માં વત્ય કરે છે. જર્મન તથા ઈટાલીયન વિદ્વાને હવે જણાવે છે કે “બુદ્ધધર્મ” થી જૈનધર્મ જુદે છે અને બુદ્ધ પૂર્વે ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથે પ્રસરાવ્યું હતું તેની પૂર્વે જૈનધર્મ હતે. મૂળ ચાર વેદમાંના દેવે અને પિરાણિકકાલના દેવે જુદા પડે છે. મૂલ ચારવેદની શ્રુતિજેમાં રામ કૃષ્ણ વગેરે દશ અવતારની વ્યાખ્યા નથી. અધ્યાત્મજ્ઞાન દષ્ટિએ વેદની પ્રતિમાં આવેલ નિ તે જ્ઞાન છે. જલ તે રાત્તિ છે, વાયુ તે સ્થાન છે. આત્મા તે આકાશ છે. પૃથ્વી તે લના છે. સંયમ તે યમ છે. પાંચ ઈન્દ્રિય. મન, વાણી, કાયા, બલ, વાસ, આયુષ્ય અને મન તે અગિયાર રૂદ્રો છે, વિષ્ણુ તે સૂર્ય છે અને તે આત્માના અર્થમાં વપરાયેલ છે. ઈત્યાદિ બાબતને અમે એ રાતાપનિષદુના વિવેચનમાં સ્પષ્ટ જણાવી છે. જેનસ્યાદ્વાદ દષ્ટિએ વેદના સમ્યગ અર્થ કોઈ ગીતાર્થ કરે તે તે વેદને અર્થ સ્યાદ્વાદ દષ્ટિએ ગ્રાહ્ય-માન્ય થાય ખરે. - બ્રહ્મસૂત્રમાં નૈમિન એ સૂત્રવડે વ્યાસે જૈનધર્મનું ખંડન કર્યું છે એમ રામાનુજ વગેરે આચાર્યો ટીકામાં જણાવે છે પણ તે તેઓની ભૂલ છે, કારણકે રામાનુજે એક ઈશ્વરમાં સત્ અંશરૂપ જી અને અસત્ અંશરૂપ જડપદાર્થો–ભૂતે બને સાથે રહે છે એમ સ્વીકાર્યું છે તે ઉલટે તે સૂત્રવડે તેમનાજ મતમાં વિરોધ આવે છે. તેમજ શંકરાચાર્ય પતે એક બ્રહ્મને સત્ માને છે અને તે બ્રહ્મમાંથી અસત્ માયા પ્રગટી તે બ્રહ્મમાં સત્ અસત્ બને રહેવાથી નૈમિનું સૂત્રવડે તેમની માન્યતામાં વિરોધ આવે છે. વેદાદિક મૂળ પ્રાચીન શાસ્ત્રોમાં કેઈ ઠેકાણે જૈનધર્મનું તથા જેના તનું ખંડન કરેલું જણાતું નથી. પ્રાચીન પુરાણમાં મહાભારતમાં પણ જૈનધર્મનું તથા જેનતત્ત્વજ્ઞાનનું ખંડન કરવામાં આવ્યું નથી. પાછળથી છઠ્ઠા સાતમા સૈકાથી જેનતનું ખંડન કરવાના પ્રયાસ કરેલા જોવામાં આવે છે. કેટલાંક શંકરા For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૮ ) ચાય ની પાછળ તેમનું જીવનચરિત્ર લખનાર જણાવે છે કે શકા ચાયે જૈનતત્ત્વજ્ઞાનનું ખંડન કર્યું; પણ અમેાએ તેમણે ખડન તરીકે દર્શાવેલા ભાગ વાંચ્યા તેથી તેા એમ માલુમ પડયું કે શ્રી શંકરાચાયે જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરેલા નહાતા (આત્મતત્ત્વ દર્શનનામનું પુસ્તક રચીને તેમાં અમેએ તે ખાખત દર્શાવી છે ) ચાર વેદ અને દશ ઉપનિષદ્વાપર વિવેચન કરીને સમ જૈનાચા ચાર વેદો અને દશ ઉપનિષદોને જૈન ધર્મના તત્ત્વજ્ઞાનવાળાં છે એમ સાત નયાની અપેક્ષાએ જણાવી શકે તેમ છે. શંકરાચાય, રામાનુ જાચાય, વલ્લભાચાય વગેરે આચાર્યાએ પરસ્પરની તત્ત્વ સંબંધીની માન્યતા ભિન્નભિન્ન હૈાવા છતાં તેઓએ પેાતાની, માન્યતા અનુકુલ શ્રુતિયાના અર્થ કરીને પેાતાની કરી દીધી છે. પ્રભુ સર્વજ્ઞ મહાવીરદેવે જેમ ગાતમાદિક ગણુધરાને શ્રુતિયાના સમ્યગ્ અર્થ જણાબ્યા, તેમ જૈનાચાર્યો વેદોની શ્રુતિયાના જૈનતત્ત્વાનુકુલ અર્થ કરી વેદાદિકને જૈન તત્ત્વજ્ઞાનના પાષક–પ્રરૂપક માને અને એવા અર્થ કરી પ્રવર્તે તે તેઓને તે સ્યાદ્વાદદ્રુષ્ટિની અપેક્ષાએ જૈનેાની વૃદ્ધિ માં ઉપયાગી થઈ પડે તેમ છે. ઇશાવાસ્યાપનિષપર અમે એ સ્યાદ્વાદૃષ્ટિએ ટીકા કરી છે, તે સ્યાદ્વાદરષ્ટિથી ગીતા જૈને અને સુન્ન બ્રાહ્મણા વાંચશે તે તેઓ જૈન હિંદુ ધર્મ અને વૈદિક હિંદુ ધર્મના પુત્ર જેવી છે એમ સ્યાદ્વાદદૃષ્ટિના અનુભવ કરી શકશે. વૈશ્વિક પૈારાણિક હિંદુઓના ધર્મ ગ્રન્થાથી જૈનધર્મના ગ્રન્થાશાસ્ત્રો વિશેષ છે. ઐદ્ધ ધર્મથી બીજા નંબરે આખી દુનિયામાં જૈન ધર્મના ગ્રન્થા છે. જૈન શાસ્ત્રોમાં સ દશ નેાના તત્ત્વજ્ઞાનના સુકામલે કરવામાં આવ્યા છે. બુદ્ધિવાદમાં જૈનતત્ત્વજ્ઞાનનાં શાસ્ત્રો પ્રબળ ગંભીર અકાટ્ય અખાય છે. દિગબરનાં અને શ્વેતાં અરનાં તત્ત્વજ્ઞાનનાં તથા ન્યાયનાં શાસ્રા ખાસ વાંચવાં જોઇએ અને પશ્ચાત્ જૈન તત્ત્વજ્ઞાન સમધી અભિપ્રાય જાહેર કરવા જોઈએ. અહિંસા પરમ ધમ ” એ જૈન ધર્મના મુદ્રાલેખ છે. જૈન તત્ત્વજ્ઞાનનુ કર્મીનું સ્વરૂપ ખાસ જાણવુ જોઈએ. જૈનશાઆમાં કની મહત્તા જેટલી છે તેટલીજ જગત કે વઇશ્વરવાદમાં ઈશ્વરની મહત્તા વવી છે. જેના કહે છે કે સંસારમાં ચેારાશી For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૯ ) લાખ જીવયેાનિમાં પરિભ્રમણ કરાવનાર કર્મ છે, ત્યારે જગત્કર્તા ઈશ્વરવાદીઓ કહે છે કે સંસારમાં પરિભ્રમણુ કરાવનાર ઇશ્વર છે. કર્મ માં સુખ દુ:ખ આપવાની શક્તિ અને એક ભવમાંથી બીજા ભવમાં લેઈ જવાની શક્તિ છે. કર્મના કર્તા તથા કર્મોના હર્તા આત્મા છે. જ્યાંસુધી રાગદ્વેષરૂપ ભાવક છે, ત્યાં સુધી જન્મ મરણ છે. જેએ સર્વથા રાગદ્વેષનેા ક્ષય કરીને વીતરાગ થયા છે તેએને જન્મ-ભવ કરવા પડતા નથી. જ્યાંસુધી રાગદ્વેષરૂપ ભાવ કર્મ છે ત્યાં સુધી આઠકમ કાયમ રહે છે. યાવત્ રાગ દ્વેષ છે ત્યાં સુધી માહુ છે અને મેહમાં સત્ત્વગુણુ, રજોગુણ અને તમેગુણના સમાવેશ થાય છે, માહ પ્રકૃતિ જીતીને આત્મા તે શુદ્ધાત્મા-પરમાત્મા થાય છે. શ્રી શંકરાચાર્ય પણ કહે છે કે જીવ તે શિષ થાય છે, ત્યારે જૈના કહે છે કે શ્રઘ્યા સૌ પરમવ્યા. આત્મા સઃ પરમાત્મા આત્મા તેજ પરમાત્મા, અર્થાત્ જીવ તે સિદ્ધ-પરમાત્મા થાય છે. શંકરાચાર્ય સંસારનું મૂળ માયા કહે છે, અને માયા અસત્ અર્થાત્ જડ છે, તે આત્મા નથી મને સંસારચક્રનું મૂળ માયાથી છે, એમ પંચદશી તથા બ્રહ્મસૂત્ર તથા ભગવદ્ગીતાની ટીકામાં જણાવે છે. તેએ માયા ઉપર સંસારના ભાર મૂકે છે. જૈના થાય જેને કમ કહે છે તેને શંકરાચાર્ય માયા કહે છે. શંકરાચાય વસ્તુત: જગત્ કો ઇશ્વર છે એમ માનતા નથી. તેમજ જૈનાચાર્યો પણ જગત્ત્ના કર્તા ઇશ્વર માનતા નથી. પંચદશી વળે રેમાં શંકરાચાર્યે જગતના કો ઇશ્વર નથી એમ સ્પષ્ટ દર્શાવ્યું છે. પર ંતુ તે વિવાદની દ્રષ્ટિએ આપચારિકપણે કર્તાને માને છે એ પ્રમાણે તે જૈના ક્રમ સહિત આત્માને તથા સર્વ જીવાના સમૂહને વેરાટ્ ઇશ્વર ગણીને તેને આપચારિક દ્રષ્ટિએ દેહાર્દિક રૂપ જગના કર્તા તરીકે સ્વીકારે છે. રામાનુજ આચાય જીવાને સત્ માને છે. જૈના પણ જીવેાને સત્ તરીકે માને છે. શંકરાચાય અને રામાનુજ આચાર્ય અને ત્યાગીઓના ત્યાગધર્મને અને ગૃહસ્થધમ ને સ્વીકારે છે. તે પ્રમાણે જેના પણ ત્યાગધર્મ તથા ગૃહસ્થ ધર્મ ને સ્વીકારે છે. વૈશ્વિક પૈારાણિક હિંદુએ સેાળ સંસ્કાર તથા ચાર વર્ણ ને ગુણુ કર્માનુસારે સ્વીકારે છે. જૈતા પણ જૈન વૈદિક મંત્ર પ્રમાણે શાળ સ ંસ્કાર અને ચાર વર્ણ ને ગુણુ For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૦ ) કર્મોનુસારે સ્વીકારે છે. વૈદિકપારાણિક હિંદુઆ યજ્ઞાપવિતને સ્વીકારે છે. જેને પણ જૈન વેદમ`ત્ર વિધિ પ્રમાણે યજ્ઞાપવિત (જિનાપવીત) ને સ્વીકારે છે. વૈદિક હિંદુએ અને જૈન માચાય હિંદુઓ બન્ને આ દેશના અને આ ધર્મના એક માબાપના પુત્ર છે. સનાતનવૈશ્વિક પૈારાણિક હિંદુઓનુ વૈકુંઠે અને જૈનેાએ માનેલાં ખાર દેવલાક અન્ને મળતાં આવે છે. આ સમાજીએ ક૨ે છે કે જીવા મુક્તિમાંથી પાછા આવે છે. જેને જેને દેવલેાક કહે છે તેવીજ આર્ય સમાજીની મુકિત છે, તેમાંથી જીવા પાછા આવે છે. વૈદિક આ સમાજી શ્રાદ્ધને માનતા નથી, અર્થાત્ મરેલાંની પાછળ શ્રાદ્ધ કરવામાં આવે છે તે મરેલાઓને મળતુ નથી, જૈના પણ એમ માને છે કે મરેલાંઆને માટે શ્રાદ્ધ કરવાથી મૃતપિતૃઓને તૃપ્તિ થતી નથી. વૈદિક આર્ય સમાજીએ વેદોમાં હિ સામય યજ્ઞ કહ્યો નથી. જેમાં પશુઓની હિંસાના યજ્ઞ કહ્યો છે તે માંસાહારી પડિતાએ ઉમેર્યાં છે; તે ક્ષેપક-અસત્ય છે એમ માને છે. જેને તે માટે અહિંસામય વીતરાગ શ્રી મહાવીરદેવનાં ધર્મ શાસ્ત્રોને સ્વીકારે છે અને વીતરાગ મહાવીર કથિત દયાદિ ધર્માચારા અને દયાના વિચારા કેજે જે અન્ય શાસ્ત્રોમાં જેટલા જેટલા પ્રમાણમાં છે તેટલા ભાગને સાપેક્ષ માનેછે અને હિંસાદિ પાપકર્મોના આચારાતથા વિચારેાવાળા ભાગને, –પુસ્તકને માનતા નથી અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી તેને મિથ્યા પ્રવૃત્તિ કહે છે, જૈનશાસ્ત્રો જણાવે છે કે રાગદ્વેષાદિ મેહનીય કમ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અ ંતરાય, એ ચાર ઘાતિક ના જ્ઞાનધ્યાનસમાધિથી ક્ષય થતાં સવિશ્વનુ સંપૂર્ણ પ્રકાશક એવુ કેવલજ્ઞાન પ્રગટે છે, તેથી કેવલજ્ઞાની તીર્થંકર મહાવીર સ્માદ્રિ સર્વજ્ઞા આ વિશ્વમાં પ્રગટે છે. તેઓ વીતરાગ હાવાથી તથા સર્વાંન હાવાથી સર્વથા સત્યધર્મોના પ્રકાશ કરે છે અને તેજ જૈનધમ છે. સવ! કેવલીઆના ઉપદેશ તે સત્ય જ્ઞાનમયવેદ છે. જ્યારે જ્યારે દુનિયામાંથી સત્ય ધમશાસ્ત્રોમાં અસત્યનું મિશ્રણ થાય છે ત્યારે એવા સર્વજ્ઞ તીથ કરેા પ્રગટે છે તે પુન: સત્યધર્મ ના પ્રકાશ કરે છે. તેઓનાં વચન તે પ્રત્યક્ષ જ્ઞાનથી ભરેલાં હાવાથી તે આગમ-સિદ્ધાંત તરીકે હાવાથી જેનાને તે વેદો For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૧ ) રૂપ થાય છે અને તેથી તેના પૂર્વ સમયની ભાષાલિપિ ગ્રન્થા વગેરેની પશુ ઉપચાગિતા રહેતી નથી. વર્તમાનમાં જે ભાષા હાય છે અને જેથી પડિતા માલેા વગેરે સમજી શકે છે તે ભાષામાં સર્વજ્ઞ તીર્થંકર ઉપદેશ આપે છે. સસ વીતરાગ શ્રી મહાવીરપ્રભુએ કેવલજ્ઞાન પ્રગટાવ્યું, અને તેથી સર્વે જાણ્યુ અને સર્વ દેખ્યુ તે પ્રમાણે ઉપદેશ દીધેા. તેથી તેએનાં વચના તે વેદો-આગમા સિદ્ધાંતરૂપ થયાં છે. જ્યારે તેએની વાણીરૂપ શ્રુતજ્ઞાન ટળી જશે એટલે તે પછી ઉત્સર્પિણીના ત્રીજા આરાના છેડે પહેલા પદ્મનાભ (કે જે શ્રેણિકબિંબીસારરાજા હતા તે) તીથ કર તરીકે થશે. જૈમિની આદિ વૈદિક ઋષિયા કહે છે કે સર્વથા રાગદ્વેષ નહીં ટળવાથી મનુષ્ય સર્વજ્ઞ થઇ શકતા નથી. માટે વેદો પ્રમાણે વર્તવુ જોઇએ. ભરત, અંગિરા, વાયુ વગેરેના હૃદયમાં પરમેશ્વરે સત્યજ્ઞાન પ્રકાશ્યું અને તેમણે વેદો રચ્યા. જેના કહે છે કે જ્યારે ભરત, વાયુ, આંગિરાના હૃદય શુદ્ધ થયાં ત્યારે સત્ય વેદા અર્થાત્ સત્યજ્ઞાનના પ્રકાશ થયા, તો રૂષભાદિક ચાવીશ તીર્થંકરાએ જ્ઞાનધ્યાન સમાધિયાગ આદર્યાં, સરાગ દ્વેષાદિક ઢાષાના નાશ કર્યો તેથી તેમના શુદ્ધ આત્મામાં વિશ્વનું જ્ઞાન અર્થાત્ સંપૂર્ણ કેવલજ્ઞાન પ્રગટયુ, અને તેઓનાં વચના તે વેદશ્રુતિયા રૂપે અર્થાત્ આગમા રૂપે થયાં તે જૈનશાસ્ત્રો છે, એમ માનવામાં યુક્તિ અનુભવની સમાનતા છે. સત્ત વીતરાગ વચના તેજ આપવામ્યા છે. એમ જૈને સ્વીકારે છે. જૈનશાસ્ત્રામાં જૈનતત્ત્વાને અનેકતર્ક બુદ્ધિથી સ ંગત કરીને તેની સિદ્ધ કરવામાં આવી છે. જૈન શાસ્ત્રો—અસ ંખ્ય સૂર્યંચ ગ્રહ નક્ષત્રાને માને છે, તેમાં નવગ્રહને મુખ્ય માને છે. સનાતનવેદિક હિંદુએ, નવગ્રહને જ માને છે. જેના અઠ્યાસી ગ્રહ માને છે, સૂર્ય ચંદ્ર અસંખ્ય છે એમ જૈને માને છે તેને હાલનું અમેરિકા વગેરેનું ખગાળશાસ્ત્ર પુષ્ટિ આપે છે. સનાતન વૈશ્વિક, આત્માને નિત્ય માને છે ત્યારે બૈદ્યો આત્માને અનિત્ય માને છે. જેના શરીરની અપેક્ષાએ આત્માને અનિત્ય માને છે મને આત્માની અપેક્ષાએ આત્માને નિત્ય માને છે. જેના અન ંત માત્માએĐવા માને છે. નૈયાયિક વૈદિક વૈશેષિકા તથા For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) સાંખે, આત્માઓને અનંત માને છે. આર્યસમાજીઓ અનત આત્માઓ છે અને પ્રતિશરીર ભિન્ન ભિન્ન છે એમ માને છે. રામાનુજીએ અનંત આત્માઓને માને છે અને શંકરાચાર્ય એક આત્માને માને છે. મુસલમાને અને પ્રીસ્તિો તથા બદ્ધો, અનંતજીવોને માને છે. જ્યારે રામાનુજ, વલ્લભાચાર્ય, આર્યસમાજીએ, બોદ્ધો, પ્રોસ્તિયે, મુસલમાને અને જેને પૃથ્વી વગેરે પંચભૂત, સાગર પ્રવી વગેરેને સત્ માને છે ત્યારે શંકરાચાર્ય પૃથ્વી વગેરેને અસત્ માને છે. જેને અને વૈદિકહિંદુઓ આત્માને અરૂપી અમત માને છે. જેને સિદ્ધ પરમેશ્વરને નિરાકાર માને છે. શંકરાચાર્ય તથા નિયાયિકો આત્માને નિરાકાર માને છે. મુસદમાને પ્રભુને નિરાકાર માને છે અને રામાનુજ તથા વલ્લભાચાર્યવાળા પરમેશ્વરને સાકાર માને છે. શંકરાચાર્ય તથા જેને, મુક્તિ પામેલ આત્મા પાછો આવતો નથી એમ માને છે, ત્યારે આર્યસમાજીએ વૈ મુક્તિ અર્થાત મુક્તિ વૈકુંઠમાંથી જીવ પાછો આવે છે એમ માને છે. એ રીતે દર્શનધર્મોની ભિન્નભિન્ન માન્યતા છે. “ દુનિ યાના સર્વલોકોની દેવગુરૂ ધર્મ સંબંધી એક માન્યતા કદિ થઈ નથી અને ભવિષ્યમાં થનાર નથી. સનાતન હિંદુઓ પ્રલયને માને છે અને મહાપ્રલયને એવો માને છે કે ચાદ બ્રહ્માંડ ત્રણ લોકસૂર્ય. ચંદ્ર પૃથ્વીસાગર વગેરેનો તથા જીને એક વખત સર્વથા નાશ થઈ જાય છે. તેમાંનું કંઈપણ સ્થલ રહેતું નથી. તે સર્વે ઈશ્વરમાં સૂક્ષ્મરૂપે સમાઈ જાય છે તે મહાપ્રલય છે. પાર્ક ઇવરમાંથી અવ્યક્ત એવું જગત ધીમે ધીમે સ્થલ પ્રગટી દેખાય છે એવા રૂપે અસંખ્ય અનંત વર્ષે પ્રગટે છે તે સર્ગ છે. ઈશ્વર પોતાની ઈચ્છાથી મહાપ્રલય તથા સગ કરે છે. જૈન શાસ્ત્રો જણાવે છે કે ચેદ રાજલોક, ત્રણલોક આ દેખાતી પ્રથવી, સાગરચંદ્ર સૂર્યવાળી સૃષ્ટિનો સર્વથા નાશ થતો નથી. અનાદિકાલથી અનંતકાલ પર્યત આ જગત વતે છે, તેને મૂલ દ્રવ્યરૂપે સર્વથા નાશ થતો નથી અને સર્વ વસ્તુઓ ઈશ્વરમાં લીન થઈ જતી નથી. જગતના સર્વ પદાર્થોમાં પયોયોને ઉત્પાદ વ્યય થયા કરે છે તેથી સર્વ જગત પર્યાયષ્ટિ પરિવર્તન અર્થાત ફેર ફારને પામે છે પણ મૂલરૂપે તેને નાશ થતો નથી, તેથી મનુષ્યની For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) જાતિ વગેરે પ્રાણીઓ, પૃથ્વી, સાગર, સૂર્ય, ચંદ્રને મૂલરૂપે કદિ નાશ થયે નથી, અને થવાનું નથી. પરમાત્મા છે તે રાગદ્વેષરહિત છે. રાગદ્વેષરહિત એવા પરમેશ્વરને સર્વ દુનિયાને સર્વથા નાશ કરવાની ઈચ્છા પૂર્વે થઈ નથી અને અનંતકાલ પર્યત ભવિષ્યમાં થવાની નથી. મૂલચાર વેદની કૃતિમાં જગતને મહાપ્રલય થવાની વ્યાખ્યા નથી તથા કઈ થતિમાંથી એ અર્થ નીકળતું નથી. આર્યસમાજીઓ પણ મહાપ્રલયને સ્વીકારતા નથી, કારણ કે મૂલ વેદમાં મહા પ્રલયની વ્યાખ્યા નથી. સામાન્ય જળપ્રલય વગેરે તે થયા કરે છે અને એવા પ્રલયને તે જૈનશાસ્ત્રો પણ સ્વીકારે છે. ભગવદ્દગીતાના તેરમા અધ્યાયમાં તથા ઉપનિષદમાં જગતને તથા ઈશ્વરને અનાદિ જણાવ્યું છે. જેથી કોઈ પુરૂષની અર્થાત્ ઈશ્વરની અનાદિ સિદ્ધિ થઈ તેથી મહાપ્રલય અને તેની પછી ગત્ ઉત્પત્તિ થઈ એ અર્થ નીકળી શકે નહીં. ભગવદ્ગીતાના તેરમા અધ્યા યમાં પુરૂષ અર્થાત પરમેશ્વર અને પ્રકૃતિ અર્થાત્ જગતને અનાદિ(કેઈથી ન ઉત્પન્ન થએલ) જણાવ્યું છે. પ્રીતિ પવિત્ર બાઈબલના આધારે કથે છે કે જગતને બન્યાં સાત હજાર વર્ષ થયાં છે અને ઈશ્વરે છ દિવસમાં જગત્ રયું. આવી તેમની વાર્તા હવે ભૂસ્તર શાસ્ત્રીઓને ઠંડા પ્રહરની ગપ જેવો લાગે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે પૃથ્વીનું ઉપરનું પડ બંધાતાં કરેડે વર્ષ થયાં છે તે જગતની તે વાતજ શી કહેવી ?! અલબત્ત જગત અનાદિ છે અને પૃથ્વીના પડ ઉપર પડ બંધાય છે તે ઉપર જલ ફરી વળે છે, પાછું પડ બંધાય છે. શ્રી કષભદેવજીના વખતમાં પૃથ્વીપર જે પડ હતું તેના ઉપર ઘણું પડે થયાં છે એમ અનુમાનથી કહી શકાય તેમ છે. જ્યાં જલ હતું ત્યાં પૃથ્વી થઈ છે અને જ્યાં પૃથ્વી હતી ત્યાં દરિયા થયા છે. ખાડાને ઠેકાણે ટેકરા થયા છે. અનંત ઉત્સર્પિણીઓનાં અને અનંતી અવસર્પિણીઓના અનંત આરાઓમાં આ પૃથ્વી પર અસંખ્ય જલ. પ્રલય આદિથી અસંખ્ય ફેરફારો થયા છે અને થશે, એમ જૈનશાસ્ત્રો જણાવે છે. આર્યજેને શ્રી રાષભદેવ ભગવાનના વખતથી ભારતમાં વાસ કરતા આવ્યા છે. તે અન્ય ખંડમાંથી આવેલી પ્રજા નથી. ૨૫ For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૪) વૈદિક સનાતન આર્યહિંદુઓ અને આર્ય જૈન હિંદુઓ .સલ આર્ય માબાપનાં સંતાનો છે અને તેઓના ધર્મો છે તે ભારતમાં પ્રગટેલા ધમે છે એમ જૈન શાસ્ત્રોના આધારે જણાય છે. ચોવીશમાં તીર્થકર શ્રી મહાવીર દેવ સર્વજ્ઞ હતા, તેમણે અષભાદિક તીર્થ. કરનાં ચરિત્ર કહ્યા છે. તેમણે જે ઈતિહાસ કહ્યો છે તેજ કેવલજ્ઞાનથી શ્રી પાર્શ્વનાથે કર્યો છે અને તેજ શ્રી નેમિનાથે પણ કેવલજ્ઞાનથી કો છે. સર્વ તીર્થકરો કેવલજ્ઞાનીઓ હોવાથી તેઓ એક સરખું સત્ય જાણી શકે છે. જે શ્રી રાષભદેવે જાણ્યું તે બાકીના ત્રેવીશ તીર્થકરોએ જાણ્યું. જે વેવીશ તીર્થકરેએ જાણ્યું તે કેવલજ્ઞાનથી શ્રી મહાવીર દેવે જાયું, તેથી સર્વજ્ઞ મહાવીરને પ્રાચીન વેદાદિક શાસ્ત્રને આધાર લેવાની જરૂર રહેજ નહી. કારણ કે જે સર્વજ્ઞા હોય છે તેને પુસ્તકોની મદદ લેવાની જરૂર પડતી નથી. તેમણે જે તત્ત્વજ્ઞાન અને જૈન ધર્મ પ્રકાધે છે તે તેમની પૂર્વે અનંત ઉત્સપિણીઓ અને અવસર્પિણીઓમાં થએલા સર્વજ્ઞ તીર્થકરેએ પ્રકાશ્ય હતું તેથી તીર્થકરોના પ્રવાહની અપેક્ષાએ જૈનધર્મ તથા તવજ્ઞાન અનાદિ છે અને એક તીર્થકરના શાસનની અપેક્ષાએ તેનાથી તીર્થ પ્રગટે છે તે અપેક્ષાએ આાદ છે. હિંદના રાજકીય ચળવળના નેતા લાલા લજપતરાય સ્વકૃત “ભારતકા ઇતિહાસમાં લખે છે કે જેનો માને છે કે “તેમને ધર્મ શ્રી પાર્શ્વનાથથી નીકળે અને તેમની પાછળ થનાર મહાવીરે તેમાં સુધારે વધારો કર્યો લાલા લજપતરાયને જૈનધર્મના ઈતિહાસનું સાન નથી. જેને, પાર્શ્વનાથથી જૈન ધર્મ પ્રગટયે એમ માનતા નથી. કોઈ અજ્ઞાન જૈનની સાથે તેમને વાતચિત થઈ હશે અને તે ઉપરથી તેમણે એમ લખ્યું હશે, પણ એવું તેમનું લખવું જૈનશાસ્ત્રોથી વિરૂદ્ધ છે. કારણ કે આ અવસર્પિણી કાલમાં શ્રી રાષભદેવથી જૈન ધર્મ પ્રગટયે તેને અસંખ્ય કાલ થયે. શ્રી પાર્શ્વનાથ જેવા સર્વજ્ઞ કેવલજ્ઞાની હતા તેવા ચોવીશમા તીર્થંકર મહાવીર દેવ થયા, તેથી તેમણે જૈન ધર્મમાં સુધાર કર્યો નથી પણ તેમણે કેવલજ્ઞાનથી જૈન તવને જૈનધર્મને વિશેષ પ્રકાશ કર્યો. લાલાજી કહે છે કે – જેનોથી ભારતની પડતી થઈ, પણ લાલાજીએ એ ફક્ત ઈર્ષોથી જૈનોને હલકા પાડવા લખ્યું છે. જેનાથી ભારતની ઉન્નતિ થઇ છે For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) અને થવાની છે. લાલાજીને શું દયા ગમતી નથી ? શું હિંસા ગમે છે? ધર્મયુદ્ધની તે જૈનોએ મન ઈ કરી નથી. આજુ બાજુનું તેમનું વાતાવરણ હિંસાના વિચારકેનું હોય તેથી એમ તેમણે અનુમાન કરી લખ્યું છે. લાલાજી લખે છે કે “જેને મનુષ્યો પ્રતિ નિર્દય હેય છે” લાલાજીનું આવું લખાણ પણ મધ્ય - અસત્ છે. જેન શેઠીયા જગડુશા વગેરેએ દુષ્કા વગેરે પ્રસંગમાં ભૂખ્યાં મનુષ્યની જેટલી દયા કરી છે તેટલી ઈતિહાસના પૃ અન્યાની દેખવામાં આવતી નથી. જેને, ગરીબ, લુલાં, લંગડાં, અનાથ, મન પશઓ પંખીઓ વગેરેની જેટલી દયા કરે છે. તેટલી તેઓની સંખ્યા પ્રમાણમાં અન્યએ કરી નથી. લાલાજીના પિતા ઢુંઢીયા હતા તેથી તેમની વૃત્તિને તે જેનસમાજ પર ઘટાડે છે તે યંગ્ય નથી. વિ. સં. ૧૯૩ માં અમદાવાદમાં અમે હતા, તે વખતે સુરત કેંગ્રેસમાં જવા લાલાજીની કળ્યા હતા તે અમદાવાદમાં ઠયો હતા. શેઠ લલુભાઈ રાયજીની સાથે તે અમારું દર્શન કરવા ચારસેં મનુષ્યો સહિત આવ્યા હતા તેમને અમોએ મનુષ્યનું કલ્યાણ કરવાનો સદુપદેશ આપે હતા. તેમણે છેવટે જેનેની ઉદારતા તથા અહિંસાનાં વખાણ કર્યા હતાં. તથા તેમણે કહ્યું હતું કે “આપના જેવા સાધુઓથી હિંદનો ઉદ્ધાર થવાનું છે.” જૈન શાસ્ત્રોમાં મનુવ્યાના દયા કરવાનું જણાવ્યું છે. પશુ પંખી કરતાં મનુષ્યની દયા કરવામાં અનંતગણું વિશેષ ફલ છે એમ જૈનશાસા પિકાર કરીને કહે છે. જેનેની ગળથુથીમાં સર્વ જીવેની દયા કરવાનું વાતાવરણ હોય છે જ. જેની અહિંસા માટે સર્વ લેકે એકમત જાહેર કરે છે. લાલા લજપતરાય અને એક ગામડાને જેન બનેની મનુષ્ય પ્રતિની દયાની પરીક્ષા કેઈ લે તે તેમાંથી જેનજ પ્રથમ નંબરે આવશે. કેઈપણુ જેન રાજાના વખતમાં ભારતનું રાજ્ય અન્ય દેશીના હાથમાં ગયું નથી. કારણ કે તે ધર્મે યુદ્ધથી પાછા પડતા નથી અને સદા સાવચેત રહે છે. શ્રીમાન સયાજીરાવ ગાયકવાડના કડી પ્રાંતના સુબા રા.રા. ગેવિંદજીભાઈ હાથીભાઈ કુતર ગુજરાતના જૈનધર્મ અને લાલા લજપતરાય નામનું પુસ્તક અમેએ રચ્યું છે, તેમાં લાલાછના જૈન ધર્મસંબંધી માત આક્ષેપોને વિસ્તારથી પ્રત્યુત્તર આપ્યો છે માટે વિશેષ ખુલાસા માટે જિજ્ઞાસુઓએ તે છપાયલે ગ્રન્ય વાંચવા (૧૯૮૧મૃ.વ. ૩ For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૬ ) પ્રાચીન ઇતિહાસમાં તેઓ લખે છે કે, બ્રુજરાતની પડતી જૈનેાથી થઇ ” પણ તે મિથ્યા છે. જૈનેાએ ગુજરાતના ચડતીમાં જેટલા ભાગ આપ્યા છે તેટલા અન્યાએ તેએની સંખ્યાના પ્રમાણમાં આપ્યા જ નથી. ગાંધીજી અહિંસાત્મક અસહકારવાદી છે. તેમણે અહિંસાની હૃષ્ટિએ હિંદમાં જેટલુ દયાખળ પ્રગટાવ્યું છે તેટલુ અન્ય હિંદીએ પ્રગટાળ્યું નથી. રા. રા. ગાવિન્દ્વજીભાઇ એમ જાણતા હશે કે જૈના ધર્મયુદ્ધની મનાઇ કરનારા છે. પણ જાણવું કે કુમારપાલ, વસ્તુપાલ, તેજપાલ જેવા અનેક જૈનધમ પાળનારાઓએ ધમ યુદ્ધા કર્યા છે અને તેઓએ ગુજરાતનું રાય દેખાડયુ છે. શ્રી મહાવીરદેવના મામા ચેટકરાજાએ ખાર વર્ષ સુધી યુદ્ધ કર્યું હતુ. તે વ્રતધારી શ્રાવક હતા; તા જૈન શાસ્ત્રોના આધારે ચાલનારા જૈનેા, કઈ વખત યુદ્ધથી પાછા હટ્યા છે? તે ઇતિહાસથી જણાવા તા ખરા ! આમ્રુદેવ ઉદયન વગેરેએ ગુજરાતનું રાજય સ્થિર રાખવામાં લડાઈથી પાછુ પગલું ભર્યું. નહેાતુ. ઇતિહાસ વાંચા અને ક્ષત્રિયાનાં ચિત્રા વાંચા અને અમારી સાથે ખુલાસા કરશેાતા અમે સારી રીતે સમાધાન કરી શકીશું. હાલના વૈષ્ણવ વ્યાપારી વણિકાના જેવા જૈન વ્યાપારી ણિકાના વિચારેને દેખી. રા.રા. ગાવિંદજીભાઈ તથા લાલા લજપતરાય, જેનેાથી ભારત-ગુજરાતની પડતી થયાની કલ્પના કરે તે બિલ્કુલ અયાગ્ય-અસ્થાને છે. હાલના પરદેશી સરકારના ગુલામ બનેલા રજપુતાને દેખી પૂર્વના રજપુતા વિષે તેવી કલ્પના કરવી તે જેમ અચેાગ્ય છે તેમ જૈન વિષ્ણુકાની કલ્પનાથી પૂના જૈનેાપર દેશ રાજ્યની પડતીના હેતુભૂતનુ આળ મૂકવુ તે જૈનશાસ્ત્રોને અને જૈનાને ઉતારી પાડવા જેવું છે. ચાહે તે ધર્મના વ્યાપારીવર્ગ, યુરોપ એશિયામાં હાય પણ તે યુદ્ધના વિચારામાં મન્દ હાય તેથી શાસ્ત્રાને દોષ લાગી શકે નહીં. અમા લાલાજી અને રા. રા. ગાવિંદજીભાઈને પુછીએ છીએ કે જર્મનીમાં ક્યાં જૈના હતા ? તુર્કસ્તાન હિંસક હતુ તે કેમ નખળુ પડયું ? રામના કેમ નબળા પડ્યા ? ચીન કેમ નખળું પડયું? તે તે સર્પને પણ ખાઇ જાય છે. માટે લાલાજી વગેરેએ વિચારવુ જોઇએ કે હિંદુ રાજાઓમાં અને હિંદુઓમાં નંમળાઈ વધી, તથા For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૭ ) દિલ્લીના બાદશાહોનું રાજ્ય ગયું તે કઇ જૈનેાના વિચારથી નહીં, પણ તેએનામાં કુસંપ, ફ્રૂટ, અવ્યવસ્થા, મેાજશેખ, અન્યાય, જૂલ્મ, ધર્માંધતા વગેરે દુર્ગુ ણુ દેષાજ કારણીભૂત હતા. ગુજરાતનું રાજ્ય કરણઘેલાના વખતમાં માધવરાવ નાગરબ્રાહ્મણદિવાનની ફૂટથી અને કરણઘેલાની વ્યભિચારવૃત્તિથી તથા ગુજરાતીઓના આયના અભાવે ગયું. તેમાં કંઇ જૈનેાની કસૂર નહાતી.” જેનેથી ગુજરાતની પડતી થઈ, કારણુ કે તે “યા માનનારા હતા” એમ કહી જૈનાને હલકા પાડવા પ્રયત્ન કરવા તે વ્યાજબી નથી. હિંદુ રાજ્યાદિક કારણે ધર્મયુદ્ધોને માને છે અને શુ જેને તેવા પ્રસંગે ધર્માં યુદ્ધને નથી માનતા? જૈન શાસ્ત્રો તે ગૃહસ્થ જૈનાને હિંદુઓની પેઠે ધર્મ યુદ્ધમાં ચિરતાનુવાદ ઢષ્ટિએ દૃષ્ટાંતરૂપ છે તેા નાહક જૈનાને હલકા પાડવા તે ચેાગ્ય છે. ગુજરાતની રાજ્યગાદીના સ્થાપનારા જેને છે. તત્કાલે જૈન વિષ્ણુકા જો રાજ્યગાદીના પ્રધાનપદે હાત તે। ગુજરાતનુ રાજ્ય જાત નહિ. ધાળકામાં રાજ્ય સ્થપાવનાર તથા ધર્મ યુદ્ધ કરનાર મંત્રી વસ્તુપાલ અને તેજપાલ હતા. તે ઘણા મહાદૂર હતા. રા, રા. ગાવિંદજીભાઇ જ્યારે કડી પ્રાંતમાં સુખા હતા, ત્યારે તે અમારાં દન કરવા મ્હેસાણામાં આવ્યા હતા, તે વખતે તેમણે ધર્મ સંબધી અનેક પ્રશ્નો પુછ્યા હતા, તેથી તેમને સ ંતેાષ થયા હતા, અને તેમણે ત્યાગી વની આવશ્યકતા સ્વીકારી હતી. તેમણે લાયબ્રેરી વગેરે કેળવણીના પ્રચારકાર્ય માં કડી પ્રાંતમાં સારી સહાય આપી હતી અને નિરભિમાન વૃત્તિથી લેાકેામાં ભેળાતા હતા, તથા માતા-દેવીઓની આગળ પાડા, બકરાં આદિ મરાતાં હતાં તે હુકમ કાઢી બંધ કરાવ્યાં હતાં. તેલાડાલમાં તથા વડાદરામાં દનાર્થે આવ્યા હતા. અમારી સાથે તેમને પ્રેમ વર્તે છે; તેમણે કડી પ્રાંત વગેરે ચાર પ્રાંત સવ સગ્રહ પુસ્તક લખ્યાં છે. તેમણે કડી પ્રાંત સ` સ`ગ્રહ પત્ર ૧૫૩ માં નીચે પ્રમાણે જૈનશાસ્ત્રો વાંચ્યા વિના લખ્યુ છે કે જૈનધર્મ બુદ્ધધમની પહેલાં સુમારે બસે વ પર પાર્શ્વનાથ મહાત્માએ સ્થાપન કર્યાં હતા. ઇ. સ. પૂર્વે ૫૯ માં પટણા પાસે વંથલી ગામમાં મહાવીર નામના ક્ષત્રિયકુમાર જન્મ્યા હતા. ” જૈન ઇતિહાસના અભ્યાસ વિતા રા. રા. ગાવિંદજીભાઇ, જેમ લાલાજીએ For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯ ) . લખી માયું" તેમ લખ્યું છે. જૈનધર્મના આદ્ય સ્થાપક શ્રી ઋષભદેવ પ્રથમ તીર્થંકર હતા, અને પાર્શ્વનાથ તા ત્રીશમા તીથ કર હતા. પાર્શ્વનાથે જૈનધર્મની સ્થાપના કરી હતી, પણ આદ્ય જૈનધર્મના સ્થાપક તરીકે તે નહેાતા, તથા મડ઼ાવીર વર્ધમાન પ્રભુ પટણા પાસે વંથલી ગામમાં જન્મ્યા નડાતા પશુ તે ક્ષત્રિયકુંડ નગરમાં જન્મ્યા હતા. ઇતિહાસ લખનારાએએ ઐતિહાસિક જ્ઞાન લીધા પછીજ કોઇ ધર્મને અન્યાય ન થાય તેવી રીતે ઈતિહાસ લખવા જોઈએ. શ રા ગાવિંદજીભાઇ લખે છે કે સ્ત્રીને મેાક્ષ ન મળી શકે એમ શ્વેતાંખરી માને છે પણ દિગબરીની માન્યતા એથી ઉલટી છે!” તે એ પ્રમાણે લખે છે તે શ્વેતાંબર તથા દિગ ંબર શાઓથી વિરૂદ્ધ છે, કારણ કે વેતાંબર શાસ્ત્રો, સ્રીને મેક્ષ મળે છે એમ માને છે અને દિગબરા સ્ત્રીની મુક્તિ માનતા નથી. તેઓ લખે છે કે “ ઢુંઢીયાના દેરામાં સ્મૃતિ બિલકુલ હાતી નથી. ” પણ રા. સાહેએ જરા સમ તપાસ કરી હાત તે ઢુંઢીયા જેને, દેરાસર કરાવતા નથી અને માનતા નથી એમ માલુમ પડત, વળી પત્ર ૧૫૪ માં જીવદયા સંબંધી લખતાં સુમાજી લખે છે કે “કેટલા ધાર્મિક જૈના માંકડ વગેરેને પાષણ મળે એટલા માટે અમુક રકમ આપી માંકડવાળા ખાટલામાં પાસુ ન ફેરવે તેવી શરતે કોઇ માણસને સુવાડે છે!! ” કેટલું અસત્ય !!! સુખાજી આવું જે લખે છે તે જૈનશાસ્ત્રાથી અને જૈનાની માન્યતાથી તથા પ્રવૃ· ત્તિથી બિલકુલ વિરૂદ્ધ અને અસત્ય છે, ગમે તેવા ગૃહસ્થ જૈન તથા ત્યાગી જૈન એવી ગાંડી, અસત્ય કલ્પિત દયાને માન આપી શકેજ નહીં. રા રા સુખાજી સાથે તત્સંબંધી પત્રવ્યવહાર થયા હતા. તેમણે પેાતાની ભૂલ કબૂલ કરી ખીજી માવૃત્તિમાં ઉપરની બાબ ત કાઢી નાખવા કહ્યું હતું. તેથી અમે ગોવિંદજીભાઈને ધન્યવાદ આપીએ છીએ. કડી પ્રાંતમાં તે પ્રથમ નંબરના સુખા હતા. જન વગેરે દેશના યુરોપિયન વિદ્વાનાએ પહેલાં ઐાદ્ધધર્મની શાખા તરીકે જૈનધર્મ ને જણાવ્યા હતા પણ હવે પ્રાફ઼ેસર હુમન. જેકેાખી, ડૉ. સ્વાલી વગેરેએ સ્પષ્ટ જણાવ્યું છે કે જૈન ધર્મ અને ઐાદ્ધ ધ અને ભિન્ન તથા ભિન્નભિન્ન તત્ત્વાની માન્યતાવાળા સ્વતંત્ર ધર્મ છે. For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (': ૧૯૯) વૈદિક ધમ થી પણ જૈનધર્મ - ભિન્ન અને સ્વતંત્રધર્મ છે, મારી બાલ્યાવસ્થામાં મ્હને જૈન સાધુઓના પરિચય થયા હતા અને તેઓપર મારી શ્રદ્ધા બેઠી હતી. અમારા પિતાજી શિવધમી હતા અને માતાજી વેણુવ હતાં, મારી વિદ્યાથી તરીકેની બાલ્યાવસ્થામાં કેટલાકાએ કહ્યુ` હતુ` કે જૈનસાધુએ ઝાડે જાય છે ત્યારે વિષ્ટા કુંઢે છે તથા તે જલથી ગુઢ્ઢાનું પ્રક્ષાલન કરતા નથી ! અમે એ એ બાબતની તપાસ કરી તા માલુમ પડયું કે સાધુએ વિષ્ટા ફેંદતા નથી તેમજ તરપણીમાં ભરેલા જલથી ગુદાનુ' પ્રક્ષાલન કરે છે. સ્મા ઉપરથી તે વખતેજ મારી ખાત્રી થઇ કે મનુષ્યા ધમ ભેદે એકબીજાની જૂઠી– અસત્ય વાતા ઉડાવવામાં બાકી રાખતા નથી, તથા શરમાતા નથી. હુને બાલ્યાવસ્થામાં કેટલાક બ્રાહ્મણ માતરીએ કહ્યુ હતું કે,-જ્યારે ખારવના દુકાળ પડયા ત્યારે ગાતમઋષિએ દરાજ જવ વાવી, લણીને ચારાશી હજાર ઋષિયાને જીવાડયા. ખાર દુકાળી ગયા પછી ઋષિયાએ ગૌતમઋષિને હલકા પાડવા એક ગાય બનાવી અને ગૌતમઋષિના ખેતરમાં મૂકી. ગૌતમ ઋષિએ ગાયને એક શળી મારી, તેથી ગાય મરી ગઈ ! આથી ગાતમઋષિને ગાયની હત્યા ચાંટી તેથી તેમણે જૈનધમ સ્થાપન કરી ઋષિયાને અડાવ્યા. તેમની આ વાત કલ્પિત છે, મેં હિંદુધર્મ નાં ઘણાં પુસ્તક વાંચ્યાં પણ તેમાંથી આ વાત નીકળી શકી નથી. આવી બાબતાને કેટલાક બ્રાહ્મણુ વિદ્વાના કદાપિ પુરાણામાં ઉમેરે તાપણુ તે ગપ્પાં તરીકે માની શકાય. અન્ય ધર્મને હુલકા અસત્ય પાડવાની આતા કલ્પના જ છે. કેટલાકેા કહે છે કે સ્લિના તાલ્યમાनोऽपि न गच्छेत् जैनमन्दिरम् न वदेत् यावनीभाषां, प्राणकण्ठગૌત્તિ ।। હાથી મારમાર કરતા હામે આવે અને સામુ જૈન મદિર આવે તે મરી જવુ પણ જૈન મ ંદિરમાં ન જવું. તથા ઉર્દૂ, ઇંગ્લીશ, કારશી વગેરે યાવની ભાષાને કઠમાં પ્રાણ આવે છતે પણ એલવી નહીં–તેમને આલેક હુને ઇર્ષ્યા-દ્વેષ-તિરસ્કારથી ભરેલા લાગ્યા પણ એમાં કંઈ સત્ય લાગ્યુ નહીં. મારા સ્વભાવ સત્યશેાધક હાવાથી જાતે તપાસ કરતાં અને મધ્યસ્થ બુદ્ધિથી સત્યના વિચાર કરતાં જણાઈ આવ્યુ કે એવી કાલ્પનિક ખાખતેમાં કંઈપણ For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૦ ) સત્ય નથી અને સત્યની શોધ કરવામાં વિશેષ પ્રવૃત્તિ કરી, એક બ્રાહ્મણ માસ્તરે મ્હને કહ્યું હતુ કે પાટણમાં હેમચંદ્રાચાય ને અને જેનાને શ્રી શંકરાચાર્યે જલમાં ડૂબાડી દીધા તેથી ત્યાં લાખા ખાડ થઈ, એવી તેમની વાત સાંભળી મનમાં વિચાર થયા કે આખા પાટણમાં જલના દિરયા આવે અને તેમાં પાટણના સર્વ હિંદુએ ન ડૂબી જાય, અને જૈનાજ ડૂબી જાય એ સસલાના સિંગડા જેવી જૂઠી વાત છે, એવી વાતાને સત્ય બુદ્ધિથી તેાળતાં મ્હને જરાપણ સત્ય લાગ્યું નહિ. પરસ્પર ધર્મના આચાયો પોતપેાતાનું મહત્ત્વ વધારવા એવાં ગપ્પાં માર્યા કરે છે, અને એવી સ ધર્મમાં પોતપોતાની મડાઇની અને ગપ્પાંની વાતા ભરેલી હાય છે તેથી પરીક્ષકે એવી વાતા ઉપર કઇ લક્ષ આપતા નથી. તેથી એવી વાતેામાં સત્યતત્ત્વ ન માનીને ધર્મનાં તત્ત્વાના ઉડા અભ્યાસ કરવા માંડયા, એટલુ પ્રસ ગેાપાત્ત અત્ર જણાવ્યુ છે. હિંદુ વગેરે દેશના ઇતિહાસ લખનારાઓએ ચારે તરફથી સત્ય હકીકત મેળવવા ખૂખ પ્રયત્ન કરવા જોઇએ. હાલમાં વડાદરા ગાયકવાડી ગુજરાતી શાળાઓમાં પ્રાણલાલ ટી. મુન્શીકૃત હિંદને ઇતિહાસ ચાલે છે. તેમાં પૃષ્ટ ૨૯ માં શ્રી મહાવીરદેવ સ ંબંધી ઇતિહાસ લખતાં પ્રાણલાલ, જૈન તીર્થંકરના ચરિતને અજ્ઞાનથી વા તિરસ્કારથી નીચે પ્રમાણે લખે છે. '' આ સાધુ ઇ. સ. પૂર્વ સુમારે પ૨૮ માં થઇ ગયે. તે વખતે મગધદેશમાં ખિસાર (શ્રેણિક ) રાજા રાજ્ય કરતા હતા. જૈન સાધુ મહાવીર, ખિ'બીસારની રાણીના સગા થતા હતા, મહાવીરનુ મૂળ નામ વર્ધમાન હતું, અને તે વૈશાલીના એક અમીરનુ ખાલક હતુ. પરંતુ તેણે પેાતાના અમીરપદથી કંટાળી પાર્શ્વનાથના પંથના સાધુઓમાં પ્રવેશ કર્યો. એ પથના નિયમાથી પણ અસ તેાષ થવાથી પેાતાની ચાલીશ વર્ષની ઉમરે ધર્મ સુધારક મનીને તેણે નવા પથ કાઢ્યા અને પછી ત્રીશ વર્ષ સુધી મગધ અને દક્ષિણ વિહારના જુદા જુદા ભાગેામાં પોતાના મત પ્રવર્તાવ્યે તે પથ જૈનધર્મ ગણાય છે. "" For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) શ. પ્રાણલાલ ટી. મુન્શીએ જૈનધર્મનાં શાઓમાંથી એક પણ અતિહાસિક પુસ્તક વાંચ્યું હોય એમ લાગતું નથી. તેમજ તીર્થંકર અને જૈન સાધુઓમાં શે। તફાવત છે તે પશુ જાણી શકતા નથી. તા જૈનધર્મના છેલ્લા તીર્થંકર મહાવીર પ્રભુ સબંધી શું લખી શકે ? મહાવીર પ્રભુ માટે ટુંકારાથી ગમે તેમ લખવું તે એક ભાષાશાસ્ત્રી માટે જશ શરમાવનારા ગણાય. આંધળા જેમ હાથીની પરીક્ષા કરે તેવું તેમનું પુરાવા વગરનુંલખાણ છે. મહાવીર સાધુ નહાતા પણ તે તીથંકર દેવ હતા. તે વૈશાલીના અમીરનું માંળક નહેાતું પણ ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજાના મહાવીર પુત્ર હતા. પ્રભુ મહાવીર દેવે જ્ઞાન વૈરાગ્યથી દીક્ષા અંગીકાર કરી હતી પશુ કંટાળીને નહિ. તેમજ તે તીર્થંકર હાવાથી તેમણે પેાતાની મેળે ચારિત્ર દીક્ષા અંગીકાર કરી હતી પણ પાર્શ્વનાથના સાધુએ પાસે દીક્ષા ગ્રહી નહાતી અને તેમાં ભળ્યા નહાતા. જે તીર્થંકર જે કાલે થાય છે તેમાં પૂર્વે થએલ તીર્થંકરના સાધુએ ભળે છે. તેથી મહાવીરદેવના શાસનમાં શ્રી પાર્શ્વનાથના તે વખતના સાધુએ ભળ્યા. શ્રી મહાવીર પ્રભુ કેવળજ્ઞાની થયા હતા. તો કર કેવળજ્ઞાની સર્વજ્ઞ અમી તીર્થની સ્થાપના કરે છે. એ કઇ સાધુ નહાતા પણ તીથૅ કર હતા તેથી તેમણે ધર્મ માં સુધારા કર્યાં નહાતા. (સામાન્ય સાધુ સુધારા કરી શકે છે) પણ મહાવીર પ્રભુ તેા સર્વજ્ઞ હતા અને જૈનધર્મ શ્રુત જ્ઞાન સંધતીર્થ સ્થાપવા માટેતી કર થયા હતા તેથી તેમણે જૈન ધર્મ અને ચતુર્વિધ સ ંઘને સ્થાપન કર્યાં. તેમણે હિંદના ઘણા દેશેામાં વિહાર કર્યા હતા. કલ્પસૂત્ર વગેરે જૈનશાસ્ત્રોમાંથી તેમનુ જીવન ચરિત્ર વાંચીને ઇતિહાસ લખ્યા હાત તા તેમનું લખાણ અસત્ય થાંત નહિ, વટાદરા વગેરે દેશી રાજ્યોને અને ટીશ રાજ્યના કેળવણી ખાતાને જૈનસંઘે જણાવવુ જોઇએ કે જૈનધમ સબંધી હકીકતાવાળાં પુસ્તકો શાળાઓમાં દાખલ કરતાં પૂર્વે જૈવિદ્વાનાને બતાવી પરીક્ષા કરાવી દાખલ કરવાં કે જેથી કોઇના ષને અ ન્યાય ન આપી શકાય અને કોઇ ધર્મ વાળાની લાગણી ન દુ:ખાય. * મારતા પામિ કૃતિદાસ ” ગ્રન્થ હિંદીભાષામાં વેથરનિવા ' For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) એ પંડિત શિવશંકર મિશ્ન લખે છે. તેમાં પત્ર ૧૨૦માં જૈનધર્મ સંબંધી વિચાર લખતાં તે સ્વધર્માભિમાન અન્ધશ્રદ્ધાથી જૈનધર્મને અન્યાય આપી શક્યા નથી–તે પણ જેને શાસ્ત્રોનું અવલેકન કર્યા સિવાય તેણે કેટલીક ગપ વાત લખી છે. તે લખે છે કે “ચા ધમે अति प्राचीन वेदकालहीमें स्थापित हुवा हो एसा प्रतीत होता है." પંડિતજીને ખબર નથી કે હાલના જે વેદ છે તે તો જૈનશાસ્ત્રની દછિએ તીર્થકર નવમા સુવિધિનાથ પછીથી રચાયા છે, તે પહેલાં ભારતચક્રવતીએ ચાર વેદે રચ્યા હતા, તેનું વર્ણન શ્રી વિજયાનંદસૂરિ કૃત તત્વ નિર્ણય પ્રાસાદમાંથી જોઈ લેવું. પંડિત શિવશંકર લખે છે કે પટના નગરમાં કેકવેંક રાજાએ દીક્ષા ગ્રહી ત્યાગી બની જૈન ધર્મ ચલાવ્ય” પરંતુ આ લખાણમાં પંડિતજીની અજ્ઞાનતા છે. કાર કે શ્વેતાંબર શાસ્ત્રોમાં અગર દિગંબર શાસ્ત્રોમાં કેકવેકે જેનધર્મ પ્રકાશિત કર્યો એવી વાત આવતી જ નથી. શ્રી મહાવીર પ્રભુને ભક્ત શ્રાવકકેણિકરાજા થયો તે અજાતશત્રુ કહેવાય છે. તે જૈનધર્મ પાળતે હતે પણ જૈનધર્મના છેલ્લા પ્રકાશક તે શ્રી મહાવીર પ્રભુ અરિહંત દેવ હતા. તેણે લખ્યું છે કે “અરિહંતને જૈનધર્મ ચલાવ્યા” પણ તે જાણતા નથી કે અરિહંત તે કંઈ તીર્થકરનું નામ નથી, પણ અને રિહંત તે તીર્થકરનું ઉંચામાં ઉંચુ વિશેષણ છે અરિહંત વિશેષણને તેણે પુરૂષ માની જેનધર્મને પ્રકાશ તેણે કર્યો એવું લખ્યું છે તેથી તે જૈનધર્મના પ્રકાશક વીશ તીર્થકર તેજ અરિહંત વિશેષણવાળા છે એટલું પણ ન સમજી શકે. તેથી જેનધર્મનું સત્ય સ્વરૂપ જાણું શજ નહિ એમ કહેવું યથાગ્ય છે. તે લખે છે કે ઈ.સ. પૂર્વે ૧૫૭માં અરિહંત નિવાણ પામ્યા અને એના બાદ એકવીસ તીર્થકર થયા.” આ પ્રમાણે તેણે લખ્યું છે તે મિથ્યા છે. ઈ.સ. પૂર્વે ૧૫૬૭ માંઅરિહંત નામને કઈ થયું નથી. શ્રી પાર્શ્વનાથ તીર્થ કર વશમા થયા. તે તે ઈ. સ. પૂર્વે સાતસે વર્ષ પર થયા અને તે પહેલાં શ્રી નેમિનાથ તીર્થકર થયા તે તે લગભગ ચોરાશી હજાર વર્ષ ઉપર થયા તેથી શિવશંકર પંડિતે કોઈ ગ્રન્થ જોયા વિના અને સાક્ષી આપ્યા વિના આધાર યાને પ્રમાણ વિના ગપ મારી છે તે બિલકુલ અપ્રમાણિક–જાય છે. લે લખે છે કે –“શ્રી મહાવીર દેવે કારને For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) મંત્ર કાયમ રાખ્યો અને તેને મળતે નવકાર મંત્ર પ્રાપ્તિ કર્યો ઓ તેનું લખવું અસત્ય છે. જેન ભરતજાના વેમાં કારે મંત્ર છે અને આ અવસર્પિણીમાં શ્રી ઋષભદેવથી કારમત્ર છે ગટયો છે એમ તેણે જાણવું જોઈએ. જૈન તીર્થકરો સર્વજ્ઞ હતા તેથી તેઓએ અન્ય દનગ્રંથમાંથી કારમંત્ર લીધે નથી. શિવશંકર લખે છે કે “મહાવીરે ચંચલવિવાદી ગોશાળાને પિર તાના પક્ષમાં લીધું અને તેની મારફત જૈનધર્મને પ્રચાર કરાવ્યો.” ઈત્યાદિ લખવું શિવશંકરનું અસત્ય કપોલકલિપત છે, કારણકે ગેશાલક તો શ્રી મહાવીર પ્રભુનો પ્રાતપક્ષી હતે. વાંસે ભગવતી સૂત્રમાં ગોશાલક શતકમાં ગોશાલાને મત. પાંડત શિવશંકર કહે છે કે “દિગંબર સાધુ બુદ્ધિને માને છે અને અરિહંતને માનતા નથી...! આ લખવું બધું જૂઠું છે, વેતાંબર અને દિગંબર સાધુઓ તથા ગૃહસ્થ જેને વીશ તીર્થકરને અરિહંત માને છે અને હૈદ્ધ લોકેબુદ્ધને માને છે. સામાન્ય વિદ્વાને પણ આ બાબત જાણે છે કે જેને પંડિત શિવશંકર જાણતા નથી! અથવા જાણી જોઈને અસત્ય લખી પોતાના આત્માને દ્રોહ કરે છે. તે લખે છે કે વેતાંબર દિગંબરના સાતમેં ભેદ છે” પણ તે તેનું લખવું અને સત્ય છે. સાતનયના સાતમેં ભેદ થાય છે પણ જૈન ધર્મના સાતમેં ભેદ નથી. તે લખે છે કે “બ્રાહ્મણધર્મ પર જેનધર્મને સારો પ્રભાવ પડશે અને તેથી તેઓએ વિષ્ણુના ચોવીશ અવતાર માની મૂર્તિ પૂજા શરૂ કીધી.” પંડિત શિવશંકરે ભારતના ધાર્મિક ઇતિહાસ માં વિચિત્રરૂપે ઢેઢક વા તેરાપંથી સાધુની છબીપડાવી તેને આ નાથતીર્થંકરનું નામ આપ્યું છે. તેથી તે આદિનાથની સત્ય મૂર્તિ થી અજ્ઞાત છે, એમ વાચકે સહેલાઈથી જાણી શકશે. આવી રીતે અન્ય ધમાં બીજા અનેક ઈતિહાસકારોએ જેનધર્મ સંબપી સ્વરૂપ ખેતાં અનેક ભૂલે કરી છે, તેની ભૂલોને ઉત્તર પણ ઉપર મુજબ જાણ. આર્યસમાજના નેતા સ્વામીશ્રી દયાનંદ સરસવતીએ જેને ત વગેરેનું બરાબર સ્વરૂપ જાણ્યું નહોતું તેથી તેણે “સત્યાથી પ્રકાશ ગ્રથના અરમા ઉલ્લાસમાં જેનેનાં શાસ્ત્રોનું મંતવ્ય એક કારની અનેક ભૂલો કરી છે, અને તેમણે કરેલા ખનનો ઉત્તર જી For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર ) આત્મા સમજ વગેરે મહાવિદોનેએ આ વાન “તિમિર ત્રાસર, જયાદ મુખ ચપેટિકા' વગેરે ગ્રન્થો રચીને તેમાં પ્રત્યુત્તર આપે છે. વિશેષ જિજ્ઞાસુઓએ તે ગ્રન્થ વાંચી જેવા. જેનેએ, જેન ગીતાર્થ અને ઐતિહાસિક સાક્ષરસુરિયા વગેરે શ્રદ્ધાળુ જેનેએ લખેલો ઈતિહાસ પ્રમાણિક માનવે, પણ વૈદિક આદિ અન્ય દર્શન કમીઓએ લખેલે જૈન ધર્મને ઈતિહાસ વા જૈનધર્મ સંબંધી તેઓએ દર્શાવેલા વિચારોને માન્ય ન કરવા કારણકે આ કાળમાં રાગદ્વેષથી ભરેલા દરેક ધર્મના વિદ્યાને પ્રાય: અન્ય ધર્મના ઇતિહાસને ગમે તે રીતે જૂઠે કહિપત ઠરાવી પિતાના ધર્મની સર્વે એતિહાસિક વગેરે બાબતેને સત્ય ઠરાવવા પ્રયત્ન કરે છેતેથી અન્યધમી-પક્ષપાતી વિદ્વાન પાસેથી પોતાનાં તને તથા ઈતિહાસની ખરી હકીકત જાણવા શ્રદ્ધા રાખવી તે - વેદિક પિરાણિક હિન્દુ ઇતિહાસકારોએ “જેને અને બેહના લીધે હિંદનું રાજ્ય ગયું તથા હિંદની પડતી થઈ” એવું લખવામાં લાલા લજપતરાય વગેરેએ બાકી રાખ્યું નથી. તે વધર્મોન્ડ હેવાથી જેનેને હલકા પાડવા તથા જૈન ધર્મ પરથી જેની શ્રદ્ધા ઉઠાડવા અસત્ય પ્રયત્ન કર્યો છે. જેનાથી અને ભા. થી હિંદની ઉન્નતિ થઈ છે. જેનેએ ભારત આર્યદેશને આદર તરીકે હજુ સુધી રાખ્યા છે અને જેના પ્રતાપેયજ્ઞાદિક હિંસાએ ટળી છે. અને વષગ વગેરે, જેનેના જેવા દયાળ બન્યા છે અને તેથી હિંદમાં શાંતિ વતી છે. જેને અને જૈનધર્મ જે ભારતમાં અસ્તિત્વ ન ધરાવતે હેત તે આજે હિંદ, યુરેપ જેવું હિંસકતથા માંસ દારૂથી વ્યાપ્ત થઈ જાત અને જાપાન વગેરે બદ્ધો જેમ સુરેપી નહીં છતાં યુરોપીયન જેવા બની ગયા છે તેવું હિંદ થઈ જનત. લાલા લજપતરાય વગેરેએ વિચારવું જોઈએ કે યુરોપમાં જૈનધર્મ અને જેને નહીં હોવાથી ત્યાં હિંસાયુદ્ધ ઘણાં થાય છે, અને ત્યાં મહાભારતના યુદ્ધ પછીની દશા જેવી દશા થવા લાગી છે. શસ્ત્રવિના ત્યાં જાય છે, એવી યુરોપીયદશા જેવી હિંદની દશા થાત. માટે શ્રીચુત ગાંધીજી વગેરે અહિંસામય રાજકીય વાતાવરણ પ્રક For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટાવવા જેની દયાને મુખ્ય સ્થાન આપી રાજકીય ચળવળ કરે છે અને આખું હિંદતે માર્ગે વહેવા લાગ્યું છે. જેનેની અને જૈન ધર્મની જગતની શાંતિ માટે ઘણી આવશ્યકતા છે. કનૈયાલાલ માણેકલાલ સુન્શી, (ઘનશ્યામ,) તથા નારાયણ વસનજી ઠક્કર વગેરે એ નેવેલે કપનામય લખીને તેમાં તેઓ જેનેની અને જૈનધર્મની હલકાઈ પાડવા પ્રયત્ન કરે છે, પણ તેથી કંઈ જેને પર તેની ખરાબ અસર થવાની નથી, પણ ઉલટું તેઓ જૈન કેમની પિતાના પર અરૂચિ તિરસ્કાર વૃત્તિ વિહારી લે છે. તેથી કંઈ તેમના ધર્મની ચઢતી થવાની નથી. હજાર હિન્દુઓ દરવર્ષે મુસલમાને તથા પ્રીસ્તિઓ બને છે, તે તરફ ન દેખતાં જેનેપર નકામી ટીકા કરીને તેઓ કશું ઉકાળવાના નથી. બાર્ય સનાતન જૈન હિંદુઓ અને વૈદિક પણિક સનાતન હિંદુઓ કે જે બને આર્યદેશી એક માબાપનાં સંતાન તથા ઘણા નિકટના સંબંધી તથા અન્ય ધર્મો કરતાં ધર્મમાં ઘણુ નિકટ સંબંધી છે, તેઓએ એક બીજાની સામે સલાહસંપ, પ્રેમ, એકય રહે તેવી રીતે વર્તીને બન્નેના બળને એકત્ર કરી તેને સદુપગ કરે જોઈએ. જેને સંખ્યામાં હિંદુ વૈદિકેની અપેક્ષાએ અ૯પ છે, પણ તેઓની સાથે સલાહસંપથી વર્યા વિના તેઓ વડે રાજકીય પ્રગતિ થવાની નથી. શરીરના સર્વ અંગેના એક્ય જેમ જીવી શકાય છે તેમ જેની સાથે સલાહ એકય પ્રેમથી હિંદની પ્રગતિ થશે. જેનની સાડાબાર લાખની સંખ્યા છે. દિગંબર જૈને કરતાં વેતાંઅર જેને સંખ્યામાં વિશેષ છે. શિલાદિત્ય રાજાના વખતમાં જેનાએ બદ્ધોને વાદવિવાદમાં હરાવ્યા તથા કાન્યકુંજ દેશના હર્ષવર્ધન રાજાના સમયમાં જેનોએ બદ્ધોને શાસ્ત્રાર્થમાં હરાવ્યા. જેના કામમાં અનેક મહાસમર્થ આચાર્યો થઈ ગયા છે તથા અનેક જૈન રાજાઓ તથા જેન મંત્રીઓ થઈ ગયા છે. જેને ઈશ્વરવાદી છે, તથા સ્વર્ગ, નરક, આત્મા, પુણ્ય, પાપ, બંધ, મોક્ષ, પુનર્જન્મ, માનતા હોવાથી આસ્તિક છે. કપિલ, સાંખ્ય, બૈદ્ધ, વેદના કર્મકાંડવાદી, કુમારિલ ભટ્ટ વગેરે તથા શંકરાચાર્ય ઈશ્વરને જગકર્તા તરીકે માનતા નથી, પણ ઈશ્વરને તટસ્થ સાક્ષીભૂત તરીકે કબુલ કરે છે, તેમને કારને માને છે, પણ તે જગત રચવાનીરાગદ્વેષની ઉપાધિમાં ઇશ્વર For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) પડતનથી એમ જેને માને છે. જેનેની હિંદના સર્વ દેશમાં વસતિ છે. દક્ષિણ, કર્ણાટક, તેલંગ, મધ્યપ્રાંત, બિહાર, બંગાળ, પંજાબ, સિંધ, કચ્છ, રજપુતાના, મેવાડ, મારવાડ, કાઠિયાવાડ, ગુજરાત વગેરે સર્વદેશમાં તથા બ્રહ્મદેશમાં, આફ્રિકા, ઇંગ્લાંડ, ફ્રાન્સ, અમેરિકા વગેરેમાં જેનો વસવા લાગ્યા છે. ' - શ્રી મહાવીર પ્રભુના વખતમાં તથા તે પછીથી સાતમા આઠમા શતક સુધી ચારે વણે જેનધર્મ પાળતી હતી. શંકરાચાર્ય તથા કુમારિલ ભટ્ટ વગેરેના પ્રયત્નથી તથા જનમમાં બ્રાહ્મણેની આ જીવિકા નહીં ચાલવાથી તેઓ વૈદિક પિરાણિક ધર્માવલંબી થયા તથા સત્ય ધર્માચાર વિચારોમાં જૈનધર્મ સખ્ત કડક હેવાથી કેટલાક રાજાઓને ક્ષત્રિયે આદિને પોતાની પ્રકૃતિના અનુસાર શીકાર માંસ દારૂ વગેરેમાં પરાણિક શાસ્ત્ર પસંદ પડ્યાં. તેથી તેઓ પોરાણિકહિંદુ ધર્મ તરફ રુચિવાળા થયા. તે બે કારણેથી જૈનધર્મને તથા જેનેની સંખ્યાને નુકશાન પહોંચ્યું. સનાતન વૈદિક પિરાણિક બ્રાહ્મણની આ જીવિકા ધર્મ ઉપર હોવાથી તેઓએ ચારે વર્ણના લોકોને અનેક યુક્તિથી પોતાના ધર્મમાં રાખ્યા. શીકાર કરે, માંસ ખાવું, દારૂ પાન કરવું એ તે ક્ષત્રિયનો ધર્મ છે, એમ તેઓ કહેવા લાગ્યા. તેથી રાજાઓને સ્વપ્રકૃતિ અનુસાર તે ધર્મ રૂએ; કારણકે તેમાં પોતાની મરજી અનુકૂલ ખાવાપીવાના વર્તનમાં છૂટ મળી. લડાઈ-યુદ્ધોમાં પણ તેઓને મરજી પ્રમાણે છૂટ લેવામાં વાંધો ન પડયે તથા બ્રાહ્મણ વિના ક્ષત્રિય વગેરે દેવી આગળ બકરા પાડા વગેરેને વધ કરી તે ખાઈ શકે એવી છૂટછાટથી તેઓને તેઓના સ્વભાવ પ્રમાણે તે દે, ધર્મ તથા તે ગુરૂઓ રૂસ્યા અને બ્રાહ્મણોની પણ આજીવિકા ચાલી તેથી વૈદિક પિરાણિક હિંદુ ધર્મીઓની સંખ્યા વધતી ગઈ અને જેનોની સંખ્યા ઘટતી ગઈ. જેનોમાં ત્યાગી સાધુએ ધર્મગુરૂ તરીકે પિતાની ત્યાગદશામાં મશગુલ રહ્યા. તેઓએ જેનેની સંખ્યા ઘટે છે તે તરફ બ્રાહ્મણની પેઠે કશું લક્ષ આપ્યું નહીં તથા કોમના સર્વ ત્યાગીઓએ સંઘ મેળવી જેની સંખ્યા ઘટે છે તેની વૃદ્ધિ કરવા કશા ઉપાયે લીધા નહીં. ગૃહસ્થ જેનેએ પણ સંઘ ભેગા કરી તે સંબંધી કંઈ ઉપાયે ક્યા નહીં, કારણ For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિ ગ્રહસ્થા મોટા ભાગે જૈનશાના જ્ઞાતાઓ બનતા તિર્થી તો જેને વ્યાપારી ખાનદાન વૈભવભેગી હોવાથી આ બાબતથી બીલકુલ અજાણ રહ્યા, તથા તેઓ કુલાચારે ગાડરીઆ પ્રવાહે જૈન ધર્મને પાળવા લાગ્યા, તથા તેઓને જેન સંખ્યાવૃદ્ધિને ઉપદેશ પણ યથાગ્ય મળે નહીં. સાધુઓ તથા આચાર્યો ત્યાગ અને ક્રિયાકાંડ કરવામાં જ પોતાનું ધ્યેય માનવા લાગ્યા, તથા તેઓએ જાહેર ઉપ દેશ દેવાના માર્ગો તરફ દુર્લક્ષ કર્યું. વેદિક પિરાણિક હિંદુઓને રાજાઓ તરફથી સારી મદદ મળી. આર્ય સનાતન જૈન હિંદુઓને રાજ્યાશ્રય મળતું બંધ થયો. શંકરાચાર્ય તથા કુમારિલભટ્ટ વગે રેએ રાજ્યાશ્રય ધારીને હિંદમાં વસતા બૅને મારી નંખાવ્યા. દક્ષિણ મરામાં કેટલાક જૈનેને તથા સહસ્ત્ર જૈનાચાર્યોને મારી નંખાવ્યા. તરવારની ધારથી તેઓએ જેનેને તથા બોદ્ધોને મારી હઠાવવા તથા પિતાને ધર્મ વધારવા પ્રયત્ન કર્યો તેથી છેવટે મુસલમાને હિંદ ઉપર ચઢી આવ્યા અને તેઓએ તરવાર-શસ્ત્રબળવડે હિંદુએને વટલાવીને મુસલમાને કર્યો. મૂળ મુસલમાને પચાસ સાઠ લાખ હતા, એમ મદન મેહન માળવિયા કહે છે. પાછળથી મુસલમા. નેએ છ સાત કરેઠ હિંદુઓને મુસદમાન બનાવ્યા. મુસહ્માને એક હિંને મુસભાન બનાવવામાં સ્વર્ગના રાજ્યની પ્રાપ્તિ માને છે. જેને જોર જુલ્મ અન્યાય અને શાસ્ત્રના બળથી આજ સુધી એક પણ અન્યધમી મનુષ્યને જૈન બનાવવા પ્રયત્ન કર્યો હોય એવું ઐતિહાસિક દષ્ટિએ જણાતું નથી. જેને આજ સુધી જૈન મંદિર બંધાવવામાં વિશેષ લક્ષ દીધું છે. હિંદમાં જેનેનાં લગભગ આશરે છત્રીહજાર મંદિર છે. જ્યાં જેને વસે છે ત્યાં પરબડી, પાંજરાપાળે કરે છે. ઉપાશ્રય તથા દેરાસર બંધાવે છે. ઘણાખરા તે, જેના ઐતિહાસિક બાબતોથી અજ્ઞાન રહે છે. મુસન્માનનું ઓફીન વખણાય છે. વૈષ્ણની ભકિત વખણાય છે અને જેનેની દયા વખણાય છે. હાલમાં કેચિત લેકની એવી કિંવદન્તી છે કે, અમેરીકાને નાશ થાય તે વિશ્વમાંથી સ્વતંત્રતા જાય. ઇંગ્લોડનો નાશ થાય તે દુનિયામાંથી રાજ્ય કપટકલામુત્સદ્દીપણું જાય. સન્સને ના થાય તે દુનિયામાંથી મે ખ જાય. એશિયાના For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાશ થાય તે આર્ય પણું જાય. હિંદને નાશ થાય તે દુનિયામાંથી અધ્યાત્મજ્ઞાનને નાશ થાય. પ્રીસ્તિ ધર્મનો નાશ થાય તે પશ. પંખી વગેરે પ્રાણુઓ બચે. કારણ કે પ્રીતિઓ એમ માને છે કે પરમેશ્વરે મનુષ્યના ખાવા માટે પશુઓ, પંખીઓ જલચરાને બનાવ્યાં છે. જે મુસલમાન ધર્મનો નાશ થાય તે દુનિયામાંથી આકીન જાય. જે હિંદુધર્મનો નાશ થાય તે બહુ દેવદેવીઓ તથા અધ્યાત્મજ્ઞાનને નાશ થાય. બાદ્ધિધર્મને નાશ થાય તે બુદ્ધિવાદને નાશ થાય. તથા જૈનધર્મ અને જેનેનો નાશ થાય તે દુનિયામાંથી સત્ય, દયાને અહિંસાને નાશ થાય. દુનિયામાં હાલ છત્રીહજાર મતપંથ છે, જેમાં શ્રીભદ્રબાહુ, હરિભદ્રસૂરિ,કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, મલવાદી,સિદ્ધસેન દિવાકર, ઉપાધ્યાયજી સમંતભદ્રસૂરિ, અક લંક,નિકલંક, કુંદકુંદાચાર્ય વગેરે અનેક આચાર્યો થઈ ગયા છે. તે ઓએ સર્વવિષયના અનેક ગ્રન્થ લખ્યા છે, જેનેનાં તીર્થો સિદ્ધાચલ, ગિરનાર, તારંગા, આબુ, રાણકપુર, સમેતશિખર, પાવપુરી, શ્રવણ બેલ્થલ, રાજહી વિગેરે અનેક છે. હિમાલયમાં પણ ન તીર્થ છે. કાબુલમાં જેને વસે છે. હિંદની ચારે દિશાએ જૈન તીર્થો છે. જેને વ્યાપારી, ધનાઢ્ય, શ્રીમંતે, ચતુર, કલાદક્ષ ગણાય છે. હાલમાં સર્વ ધર્મવાળાઓની ચળવળ દેખીને જેને પણ જાગ્રત થયા છે. જૈન કોન્ફરન્સે ભરાય છે, પણ તેમાં જેનેની સંખ્યા વૃદ્ધિ માટે તથા શ્વેતાંબરદિગંબરડેમના તીર્થના કજીયા માંહમાંહે પતાવવા તે સંબંધી કશું ખાસ જાણવા લાયક લક્ષ અપાતું નથી, તેથી તીર્થોના ઝગડામાં જેનેના લાખો રૂપૈયા ગરપાદ થાય છે. જેન ધાર્મિક જ્ઞાનની વૃદ્ધિમાં દિગંબરે જેટલું ધર્માભિમાન શ્વેતાંબરે લક્ષપૂર્વક રાખતા નથી. દરેક જેને એક વર્ષમાં બે ત્રણ તીર્થોની યાત્રા કરવી તથા દરરોજ એક જૈન પુસ્તકને કેટલાક ભાગ વાંચી જ તથા દરરોજ ગુરૂને બોધ સાંભળ. દરરોજ ગુરૂદર્શન તથા વ્યાખ્યાનને લાલ ન મળે તે વર્ષમાં ચાર પાંચ વખત જ્યાં આચાર્યો સાધુઓ હોય ત્યાં ગુરૂદર્શનાર્થે જવું અને જૈનધર્મનું વ્યાખ્યાન વગેરેથી સ્વરૂપ સમજવું. જેન ધર્મની શ્રદ્ધા ધારણ કરવી અને અન્યધમીઓના ધર્મની નિંદા ન કરવી. અન્ય હિંદુએ વગેરે ધર્મની ચઢતી કરવા For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) માં જે જે ઉપાયે ગ્રહણ કરે તે પ્રમાણે પોતે જેને એ પણ ધર્મ વૃદ્ધિના ઉપાયે ગ્રહણ કરવા. જો એ પ્રમાણે જેનો સમય વિચારી કર્મયોગી થઈ વર્તશે, તે દુનિયામાં જેનોનું અસ્તિત્વ સંરક્ષી શકશે, અને અન્ય ધમીઓના આક્રમણ-હુમલા વગેરેથી બચી શકશે. જેનેએ જેમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યાદિક ચારે વર્ણના ગુણ કર્મોને પ્રગટાવી સ્વાશ્રયી બની જીવવા ખાસ લક્ષ્ય દેવું. ઉંઘતી કોમ મરે છે અને જાગતી કેમ જીવે છે. જેને એ દુનિયામાં સર્વ વાતની ધમી કેમ સામે ટકી જીવી રહેવાનું સર્વ પ્રકારનું બળ પ્રાપ્ત કરવું. પ્રસંગ પડયે અન્ય કોમે જે સ્વકેમનો બહિષ્કાર-અસહકાર કરે તો તે વખતે જેનેએ સ્વાશ્રયી રહેવાની સામગ્રીઓ પહેલાંથી પ્રાપ્ત કરવી અને અન્ય કેમના આશ્રયવિના પણ જીવી શકાય તથા જૈનધર્મને પાળી શકાય એવી આત્મબળકળની શક્તિ વડે યુક્ત રહેવું અને આપત્કાલે આપકાલીન ધર્મથી જીવીને જેન તરીકે રહેવું. જેનેએ બાલલગ્ન તથા વૃઢલગ્ન ન કરવાં તથા કરાવવાં નહિ, કસરત, હવા, જલ,પ્રકાશ, અન્નવાથી શરીરનું આરોગ્ય જાળવવું. મટી કેમ નાની કેમોને ગળી જાય નહીં એવું જ્ઞાન કરી સાવધ રહેવું. દેશ રાજ્ય ધન કીર્તિ અને પ્રાણને નાશ થાય તો પણ જૈનધર્મથી ભ્રષ્ટ ન થવું. અથોત જૈનધર્મની આગળ સર્વ વસ્તુઓને તુચ્છ સમજવી. સર્વ પ્રકારની કલાઓનું શિક્ષણ લેવું. મહાજન મહાસંઘનું બળ જાળવી રાખવું. કેઈથી ડરવું નહીં. સર્વ બાબતમાં સુજ્ઞ રહેવું. જેનશાસ્ત્રમાં શ્રાવકને સવા વસાની દયા કહી છે, માટે જૈન કમ-સંઘ ધર્મને નાશ થાય એવી શાસ્ત્ર વિરૂદ્ધ અતિદયાથી દૂર રહેવું. આત્માનું અને કર્મનું વરૂપ જાણવું; પણ ભાવિમાં હશે તે થશે અથવા કર્મ માં લખ્યું હશે તેમ થશે. એવું એકાંત હઠવાદથી માની પુરૂષાર્થને-ઉદ્યમને ન મૂક. એ પ્રમાણે અમારી જેમકેમને ગુરૂની ફરજ તરીકેની હિતશિક્ષા આપી છે, માટે સર્વ પ્રકારનું જ્ઞાન મેળવનારા જેને મારી શિક્ષા સત્ય સમજી તે પ્રમાણે વર્તશે તે તેઓની પડતી થશે નહીં અને હવેથી તે પ્રમાણે વર્તતાં બીજના ચંદ્રની પેઠે વૃદ્ધિ પામશે. અમારી શિક્ષા પ્રમાણે વર્તે એમ ઈચ્છું છું. અંધતા, અતિદયા અને અશક્તિ For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) થી જેનેએ દૂર રહેવું. એ પ્રમાણે શિક્ષાથી વર્તતાં જેને કેમની ઉન્નતિ છે. - જૈન કેમ ગાયો વગેરે પશુઓનું અને પંખીઓનું રક્ષણ કરે છે. સનાતન આર્ય જનકેમની પેઠે આર્યવેદિક પિરાણિક હિંદુ કેમ પણ ગાયને પવિત્ર માની તેનું રક્ષણ કરે છે. પૂર્વે વિજાપુર વગેરે શહેરો, નગરે, પુર, અને ગામમાં ઘણું ગાય હતી. ઘણી ગોચર ભૂમિ હતી. હવે ગાયે ઘટવા લાગી છે, તથા ગોચર ભૂમિએ ભાંગીને ખેતર કરવામાં આવે છે, તથા ગાય પાળનારા રબારી લોકોને ઉત્તેજન આપવામાં આવતું નથી. પૂર્વે આર્ય રાજાઓ પિતાના રાજ્યમાં ગામાતાનું રક્ષણ કરતા હતા. હવે તે ઘણાખરા હિંદુરાજાના સ્ટેટમાં કસાઈખાનામાં ગાયની કલ કરવામાં આવે છે. (વિજાપુર માં મુસલમાનોના ઘરમાં હાલ જેટલી ગાયો છે તેટલી બ્રાહ્મણ વણિક વગેરેના ઘેરે ગાયે નથી.) ગામડાઓમાં તથા શહેરમાં ઉચ્ચ હિંદુઓ કે જે લક્ષ્મીમંતે છે, તેઓના ઘરમાં ગાયે રાખવામાં આવતી નથી. ખ્રીસ્તિ બાયબલમાં લખ્યા પ્રમાણે ગાયમાં આત્મા નથી એમ માનીને ગાયને મારી ખાવામાં પા૫ સમજતા નથી. તેઓ તથા બ્રિટીશ લશ્કરમાં ગાયોને કાપી નાખવાથી ગાયે કે જે ભારતનું ધન છે તે ખૂટી જાય છે. વૈદિક પિરાણિક હિંદુઓએ તથા આર્ય જેન હિંદુઓએ ગાયે વગેરે પશુઓના રક્ષણ-પાલન માટે ખાસ પુરૂષાર્થ કરવો જોઈએ. ગુજરાત વગેરે દેશોમાં પહેલાં દેવીઓની આગળ. બકરાપાડા વિગેરેનો લેગ ચઢાવવામાં આવતા હતા. હવે તે પ્રથા બંધ થવા લાગી છે. આરાસુરી અંબિકામાતામાં પહેલાં આસે સુદિ આઠમે પાડાઓ તથા બકરાઓને ભેગ આપવામાં આ વતો હતો, પણ આસાલમાં દાંતાના રાણાએ પાડા બકરાને વધ બંધ કરાવ્યું છે, તેથી દાંતાના રાજાને ધન્યવાદ ઘટે છે. વિજાપુર તાલુકામાં દેવીઓ આગળ પાડા-બકરાને વધ થતું હતું, તે શેઠ મગનલાલ કંકુચંદના તથા અમારા પ્રયાસથી બંધ થાય છે. વિજાપુરના મુસદમાનો પણ પશુઓ ઉપર અને પંખીઓ પર દયાની લાગણું પૂવે કરતાં વિશેષ ધરાવે છે. વિજાપુરમાં જેન હિંદઓ, ઉષ્ણવ હિંદુઓ તથા For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) મુસલમાને પરસ્પર મિત્રભાવથી વર્તે છે અને એકબીજાના હિતને માટે પરસ્પરના શુભમાં પ્રસંગે ભાગ લે છે. ધનવંત જેને ગરીબોને મદદ કરે છે, દુષ્કાળના વખતમાં ગરીબ મનુષ્યનું તથા પશુઓનું રક્ષણ કરવા પ્રયત્ન કરે છે. બારેટેમાં જે લક્ષમીદાર છે એવા બારેટ ત્રિકમજી વાઘજી વગેરે તથા. બ્રાહ્મણ કોમમાં લલ્લુભાઈ ગિરધર વગેરે ગરીબોને ખાનગીમાં તથા જાહેરમાં મદદ કરે છે અને જ્યાં સુધી હિંદુઓ તથા મુસમાને, બને છે ત્યાં સુલેહ સંપ રાખીને વતે છે. વિજાપુરના લેકે વ્યાવહારિક તથા ધાર્મિક કેળવણીમાં અન્ય શહેરેના કરતાં ઘણું પાછળ છે. મુસલમાનેની અપેક્ષાએ જૈન હિંદુઓ તથા વૈષ્ણવ હિંદુઓ નબળા છે. વિ. સં ૧૯૭૮ માં વિજાપુરમાં મીરખાં-ધાડ પડે છે, તે આવે છે એવી વાત ખરા બપોરે સાંભળતાં જેનેએ તથા વૈષ્ણએ દુકાને બંધ કરી દીધી તથા કેટલાક વાણિયા ઢેડવાડામાં તથા ખેતરોમાં નાસી ગયા, તથા કેટલાક વહેરવાડમાં પેસી ગયા હતા તેથી તે કેમે હવે બીકણુ–નબળાઈ પણને ત્યાગ કરી ક્ષાત્રતેજ ધારણ કર'તાં શિખવું. જે તે ક્ષાત્રતેજકર્મ પ્રાપ્ત નહીં કરો તે અન્ય પ્રબલ લેઓના બળથી ચગદાઈ દુર્બલ દાસ પ્રજા બની જશે. માટે તેણે પોતાના પર આવતાં સર્વ આક્રમણને જીતવાનું બળ પ્રાપ્ત કરવું જોઇએ. બળથી જીતે તે જૈન છે. નિર્મલને જૈન થવાનો અધિકાર નથી. મુસલમાને પિતાને બચાવ સારી રીતે કરી શકે છે. સરખા બળવાળાઓનું સામ્ય થાય છે, માટે હિંદુ કેમે તથા જેન કેમે “બળવાન બનવું જોઈએ” વિજાપુરના વહેારા વર્ગમાં ઘણે સંપ છે, તે સંપ હિંદુ જેનેએ ધારણ કરવો જોઈએ. પરસ્પર એક બીજી કેમપર અન્યાય જૂલ્મ ન કરતાં પરસ્પર સુલેહ જળવાઈ રહે એવી રીતે બન્ને કોમના આગેવાનોએ વર્તવું જોઈએ. સામાન્ય મતભેદના કલેશેને સહન કરવા, પણ તેથી લડી મરવું ન જોઈએ. વિજાપુરમાં પ્રીતિ ઉપદેશકેને વિ. સં. ૧૯૭૯ થી પગપેસાર થવા લાગે છે. બ્રાહ્મણ વગેરેએ ચેતીને ઢેડાઓ વગેરે પ્રીતિ ન થાય તે સામે ઉપદેશ દેવે જોઈએ. હિંસકીર્તિ કરતાં એકેક દયાવંત જૈન, હિંદુ લાખ ઘણે પવિત્ર છે માટે ગરીબ અજ્ઞાનેને પ્રોસ્તિ થતાં પૂવે For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ચાવવા જોઈએ. મુસદ્ધમાનોએ પણ મુસલમાનો ખ્રસ્તિ ન થાય તે માટે સાવચેત રહેવું જોઈએ. વિજાપુરના લોકોનું ધાર્મિક પ્રકરણ એ પ્રમાણે લખ્યું છે તેમાં કંઈ ભૂલચંક થઈ હોય તે સજજનો ક્ષમા કરશે અને સુધારવા સૂચના આપશે. ( વિજાપુર બ્રાહ્મણ વર્ગમાં જૈન સંસ્કૃત પાઠશાલાના સ્થાપન પ્રસંગે આપેલ ભાષણ.) વિ. સં. ૧૯૮૦ના માગશર સુદિ છઠે વિજાપુરના ગૃહસ્થ બ્રાહાણ મગનલાલ કૃષ્ણારામે એક વૈદિકહિંદુ સંસ્કૃત પાઠશાલાના સ્થાપન પ્રસંગે અમને આમંત્રણની વિજ્ઞપ્તિ કરી. માગશર સુદિ સાતમે વેરાવાસણમાં તેમની વિજ્ઞપ્તિથી તે સભામાં જવાનું થયું. વિજાપુર તાલુકાના વહીવટદાર રમણલાલ વસંતરામ તથા મુન્સફ મણિલાલ દેલતરામ તથા અવલ કાકુન દેશાઈ ડ હ્યાભાઈ નથુભાઈ વગેરે અમલદાર તથા મહાજનના આગેવાને તથા સભ્ય ગૃહસ્થ તથા પાંચસે બ્રાહ્મણે વગેરે થઈ દેઢ હજાર મનુષ્ય હતા. તે પ્રસંગે નીચે પ્રમાણે ભાષણ આપ્યું હતું. બ્રાહ્મણે એ આજ સુધી સંસકૃતભાષા રૂપ ગંગા નદીનું રક્ષણ કર્યું છે, તેમજ જેનેએ સંસ્કૃત ભાષામાં હજારે ગ્રો લખી સંસ્કૃત ભાષાના સાહિત્યની પુષ્ટિ કરી છે. વિજાપુરમાં વિદ્યાનંદસૂરિએ વિદ્યાનંદ વ્યાકરણ રચ્યું છે. જેમાં ૧સિદ્ધહેમ. ૨ શાકટાયન, ૩જેનેજ, ૪ બુદ્ધિસાગર, ૫ વિદ્યાનંદ વગેરે વ્યાકરણે હાલ વિદ્યમાન છે. બ્રાહ્માદિ હિન્દુઓમાં પાણિનિ, સારસ્વત વગેરે વ્યાકરણ પ્રસિદ્ધ છે. બ્રાહ્મણએ જેનેએ 'અને બાએ સંસ્કૃત ભાષામાં અનેક ગ્રન્થ લખ્યા છે. સંસ્કૃત પાઠશાલાની વિજાપુરમાં ઘણું જરૂર છે. ગુજરાતના બ્રાહ્મણેમાં સંસકૃતભાષાની સારી રીતે ખીલવણી થવાની જરૂર છે. વિજાપુર સંસ્કૃત પાઠશાલા જે આ સ્થાપવામાં આવી છે તેમાં વ્યાકરણ તથા ન્યાયની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારને અમો ઉપદેશ દ્વારા ઈનામ અપાવીશ. સેંકડે પેઢીઓથી જે ગુજરાતી બ્રાહ્મણે દારૂમાંસ વગેરે અભફ અપેય પદાર્થોથી ભ્રષ્ટ થયા નથી અને સાત્તિવક ભેજ. નથી જીવે છે. તથા યમનિયમાદિકથી સાત્વિક વૃત્તિવાળા છે એવા એકેક બ્રાહ્મણની તેલે હજારો ખ્રિસ્તીઓ પણ આવી શકે નહીં. દારૂ For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૩) માંસાદિક અભય પદાર્થથી મુક્ત એવો જે છે તે દારૂ તથા માંસ વાપરનાર હિંસક એવા ખ્રીસ્તીથી લાખ કરોડ ગણે દરજજે ઉત્તમ છે. વિજાપુરના બ્રાહ્મણે ઘણાખરા વ્યાપાર વગેરેમાં જોડાયા છે. શેઠ લલ્લુભાઈ ગિરધર, વિઠ્ઠલભાઈ રણછોડ તથા મગનલાલ કૃષ્ણારામ. પુરૂષોત્તમ લજજારામ વગેરે લક્ષાધિપતિ બ્રાહ્મણે છે. શ્રીયુત મગનલાલ કૃણારામે સંસ્કૃત પાઠશાલા સ્થાપીને અઢીહજાર રૂપૈયા તેમાં આવ્યા છે પણ તેમાં દશ પન્નર હજાર રૂપિયા આપવાની જરૂર છે. તેમજ અન્ય ધનવંત બ્રાહ્મણોએ પણ તેમાં હજારો રૂપિયા આપવા જોઈએ અને બ્રાહ્મણ વિદ્યાર્થિને ઓલરશીપ આપી ભણાવવા જોઈએ. વિદ્યાજ્ઞાન સાત્વિક ગુણકર્મથી જે બ્રાહ્મણ છે તે ઉત્તમ બ્રાહ્મણ ગણુય છે. બ્રાહ્મણના ગુણકર્મથી બ્રાહ્મણત્વ પ્રાપ્ત થાય છે પણ લક્ષમીથી તથા રાજ્યસત્તાથી બ્રાહ્મણપણું પ્રાપ્ત થતું નથી. પંડિત-જ્ઞાનીએજ બ્રાહ્મણત્વને પ્રાપ્ત કરી શકે છે. વિજાપુરમાં કેટલાક બ્રાહ્મણે કન્યાવિક્રય કરે છે તે બંધ થવો જોઈએ, તેમજ બાલલગ્ન તથા વૃઢલગ્ન બંધ થવાં જોઈએ. વિજાપુરમાં ગિરિજાશંકર, મગનલાલ જાની, રવિશંકર, સદારામ,શિવશંકર વગેરે પંડિતે છે પણ તે અલ્પ સંખ્યા પ્રમાણમાં છે. જૈન ધર્મ પ્રવર્તાવવામાં ગતમાદિક ગણધરો વિગેરે હિંદુ બ્રાહ્મણેએ મેટે લેગ આપે છે. વિદ્વાન બ્રાહ્મણે ભારતના ઉદ્ધારમાં આગેવાને થશે. હિંદુ ધર્મના પ્રવકે બ્રાહ્મણે છે, તેથી બ્રાહ્મણેએ સત્ય હિંદુધર્મને ટકાવી રાખવો જોઈએ. જ્ઞાની પંડિત બ્રાહ્મણેજ ખરા બ્રાહાણે છે. આત્મજ્ઞાનીઓ બ્રાહ્મણત્વને પામે છે. હિંદુધર્મના ત્રણ ભેદ છે, વૈદિકપિરાણિક હિંદુધર્મ, બદ્ધ હિન્દુધર્મ અને જેન હિન્દુધર્મ હિન્દુસ્થાનમાં જે ધર્મો ઉત્પન્ન થયા છે તે તે ધર્મ પાળનારાએ હિન્દુધસિંએ કહેવાય છે. જેમાં સંસ્કૃત ભાષાને જીવતો પ્રચાર થવેજિઈએ. જૈન હિન્દુ ધર્મ અને વેદિક પાણિક હિન્દુધર્મને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ પાળે છે, જૈન હિન્દુઓ અને વૈદિક પિરાણિક હિન્દુઓ એકજ માબાપનાં સંતાન-આર્યો છે. ફક્ત ધર્મદે તેઓને ભેદ છે, પણ વર્ણજાતિ તરીકે ભેદનથી. બ્રાહ્મણે અને જેને ધર્મમાં તથા આર્યત્વ For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૪) નીતિમાં ઠેઠ નજીકના સંબંધી છે. હિંદુ, જૈન, પ્રોસ્તિ અને મુસલમાન ગમે તે ધર્મ વાળાના મુખ્ય ઉદ્દેશ પરમાત્મપદ પ્રાપ્ત કરવાના છે. રાગદ્વેષના ત્યાગ કરવાથી અને સમભાવ સમકિત યાગની પ્રાપ્તિ કર્યાથી હિંદુ જૈન મુસલમાન વગેરે સવ ધમ વાળાની મુકિત અવશ્ય થાય છે. મને જૈન હિંદુ મુસલમાન વગેરે સર્વ ધર્મવાળાઓ પર એક સરખા આત્મસમભાવ વર્તે છે. ધર્મ ભેટ્રુવિચાર ભેદ્યામાં અને આચાર ભેટ્ટામાં જે કંઇ સત્ય હાય તે અપેક્ષાએ ગ્રહણ કરવુ પણ ધર્મ મતભેદે ભિન્ન ધર્મિ આપર દ્વેષ ન ધારવા જોઇએ. વિજાપુરમાં હિંદુઓમાં મુસલમાનામાં ધર્માંસંબંધી ઝઘડા થયા નથી અને ભવિષ્યમાં ન થાય એમ ઈચ્છું છું. આત્મજ્ઞાનાભિમુખ થવાનેમાટે સસ્કૃત ભાષામાં રચાયેલાં આત્મજ્ઞાનનાં શાસ્ત્રો વાંચવાને માટે સંસ્કૃત ભાષાની ઉપયેાગિતા છે અને આ પાઠશાળાના સ્થાપનમાટે ભાઈ મગનલામ કૃષ્ણારામને ધન્યવાદ ઘટે છે. ભાષા તે વિદ્યાજ્ઞાનનુ વાહન છે, તે દ્વારા તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરીને રજોગુણુની અને તમાગુણુની વૃત્તિયેને ટાળીને સાત્ત્વિકવૃત્તિયેાથી તથા સાત્ત્વિકાચારાથી યુક્ત થઈ પરમાત્મપદ પ્રાપ્ત કરવા પુરૂષાર્થ કરવા એજ સર્વ ધર્મવાળા મનુષ્ય નું ખાસ આદર્શ-ધ્યેય છે, તે ભૂલાતાં પ્રભુ ભૂલાય છે અને ભૂલથી શુદ્ધિ થતી નથી. દુગુ ણુ-દુરાચાર ટાળીને સદ્ગુણુ સદાચાર પ્રાપ્ત કરવાથી સર્વ મનુષ્યેાની ગમે તે ધર્મ માં વ્યવહાર રહ્યા છતાં સમકિતયેાગે - માન્નતિ થાય છે. આત્માની શુદ્ધિ કર્યો વિના મુક્તિ થતી નથી માટે સ સ્કૃત ભાષાનાં અભ્યાસ કરીને આત્મજ્ઞાનના માર્ગે વળવું જોઇએ કે જેથી અનેક પ્રકારના મિથ્યાત્વાદિ દોષોના નાશ થાય. પૂર્વના ઋષિમુ નિયાના પગલે ચાલી આત્માની શક્તિયાને ખીલવવી જોઇએ, વિદ્યાજ્ઞાનથી બ્રાહ્મણ શાલે છે. ક્ષાત્ર ગુણકર્મથી ક્ષત્રિય શેાલે છે. ત્યાગ વેરા અજ્ઞાનથી સાધુ શાભે છે. તમેગુણી રજોગુણી ઉન્નતિ કરતાં સા ત્ત્વિક ઉન્નતિ અન તગુણી ઉત્તમ છે અને મેક્ષ આપનારી છે. સના ભલામાં પેાતાનુ ભલુ થાય છે. સર્વ લેાકેાના શ્રેય માટે કલ્યાણવૃત્તિ પ્રવૃત્તિ ધારવી જોઇએ. મે અનેકવાર જાહેરભાષણા આપીને વિજ્ઞા પુરના સ કોને માસ્મેતિના માર્ગ દર્શાવ્યા છે. જન્મભૂમિના For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) સેવા આજસુધી કરી છે અને કરીશ. હિંદુમુસલમાન સર્વ કેના ભલામાં મારી એક સરખી ભાવના તથા પ્રવૃત્તિ છે. મારો જૈન ધર્મ છે અને જેનધમી સાધુ છું. જૈનધર્મના તત્વજ્ઞાન થી આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અન્યધમી એ સાથે મૈત્રી-પ્રેમભાવથી વનું છું. પ્રભુ મહાવીરદેવની આજ્ઞા પ્રમાણે જ્યારે સમકિત પૂર્વક સમ ભાવ આવશે ત્યારે બુદ્ધ હિંદુ, મુસભાન, ખ્રસ્તિ, વૈષ્ણવ અને જેને વગેરે સર્વ ધર્મવાળાઓની મુકિત થશે. સર્વ ધર્મમાંથી સાત નોની સાપેક્ષાએ સત્ય બેંચું છું. સાત નાની સાપેક્ષાએ દુનિયાના સર્વ ધર્મશાસ્ત્રોમાં જે જે સત્ય છે તેને સાપેક્ષાએ સત્ય માનુ છું તેથી સર્વધર્મને જૈન ધર્મા તરીકે સાત નયનેની અપેક્ષાએ સ્વીકારીને સર્વધર્મીઓ સાથે આત્મભાવથી વર્તુ છું. કેઈપણ અન્યધર્મપર તથા અન્ય ધમી એપર દ્વેષ થતું નથી. સર્વ ધમીએના ત્યાગી સાધુઓ વગેરેના સહવાસમાં–પરિચયમાં આવું છું અને તેઓ મારા પરિચયમાં આવે છે અને આત્મજ્ઞાનથી અને પ્રભુ ધ્યાન ભક્તિથી આમાનંદરસમાં રસિક થાઉ છું. સમકિતસહ સમ ભાવની પ્રાપ્તિ અર્થાત્ રાગદ્વેષને ક્ષય થતાં જૈન હિંદુઓ તથા અન્ય પ્રીતિ, બદ્ધ વગેરે સર્વ ધર્મવાળાઓ મુક્તિ પામી શકે છે એવી મારી સાપેક્ષનયયુક્ત માન્યતા છે. ધર્મયુદ્ધથી શસ્ત્ર વગેરેથી હિંસા કરીને કેઈપણ ધર્મવાળાએ પોતાના ધમીઓની સંખ્યામાં વૃદ્ધિ કરવા ચાહે તો તે પરમેશ્વરની આજ્ઞાવિરૂદ્ધ છે એમ માનું છું. ધર્મયુદ્ધ હિંસા કરીને અન્યને વધમ બનાવવા એ પરમેશ્વરના સત્ય બહાર છે તથા તે મેહ છે. કેઈપણ ધર્મવાળાપર પિતાનું બળ ખોટી રીતે અજમાવી તેઓની સ્વતંત્રતાને નાશ કરો તે પાપ છે. શાસ્ત્રની અણીએ તથા પ્રાણુ લેવા વગેરેનો ભય બતાવી કેઈને પણ પોતાનો ધર્મ કબુલ કરાવે તે અધર્મ છે. દરેક ધર્મમાં જે જે સહગુણે તથા સત્ય હોય તે ગ્રહણ કરવું જોઈએ. પરસ્પર ભિન્ન ધર્મની વિરૂદ્ધ માન્યતાએ કલેશ ન કરે તથા અન્ય મતેના વિચારો અને આચારે કે જે પિતાના ધર્મથી વિરૂદ્ધ હોય તેથી તેઓ પર ઈષ્ય, વૈર અને હિંસાબુદ્ધિ ન ધારવી અને અન્ય મત સહિણતા બુદ્ધિ ધારણ કરવી. મુસલમાને અને હિંદુઓ વગેરેમાં For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૬ ) અનેક ગુણાનુરાગી ભક્તો મે જોયા છે. તેઓમાંના પણ ઘણા મારા પર ઘણા પ્રેમ ધારણ કરે છે અને તેઓપર હું આત્મભાવ ધારૂં છું દરેક ધર્મમાં જે જે અસત્ય જણાય છે તેને હું' માનતા નથી. દરેક ધર્મવાળાએ જ્ઞાત્માનો શુદ્ધિ કરવી અને મન વચનને કાયાથી પાપ ન કરવું' એમ એધે માને છે. પરસ્પર દરેક ધર્મના જે જે વિચારા આચારા મળતા આવે તેતે અશે તે તે ધમ વાળાની સાથે સહુ કારી થઈ વવું અને માહશયતાન અર્થાત્ માયા કે જેને ક પ્રકૃતિ કહેવામાં આવે છે તેની સાથે અસહકાર કરવા. અન્ય સર્વ ધર્મવાળાઓને સ્વાત્મ સમાન માનવા અને ધમ ભેદ્દે થતાં ધર્મયુદ્ધો કે જેના ગર્ભમાં અધમ હાય છે તેઓને પ્રગટતાં વારવાં. પરમેશ્વરને પ્રતિનિધિ પવિત્ર મનુષ્ય છે, માટે દરેક ધર્મ વાળા હિંદુ મુસલમાને જેના વગેરેને પવિત્ર કરવા અને તેઓની અપવિત્રતાઇથી તેના નાશ ન કરવા પણ તેઓમાં રહેલા દાના નાશ કરવા મેધ દેવા, શુદ્ધાત્મા તેજ અરિહંત, શમ, હરિ, અલ્લા, પ્રભુ, મહાવીર, બુદ્ધ, આદિનામે અપેક્ષાએ છે. નામ અનેક છે પણ પરમાત્મા આઘે સત્તાએ એક છે એમ જાણવું, સર્વ ધર્મોમાં સત્તાએ ગુપ્ત આત્મજ્ઞાન રહેલુ હાય છે તેની શેાધ કરી શુદ્ધ બ્રહ્મપદ પ્રાપ્ત કરવું. નામરૂપના માહ છડવા. પ્રભુમાં લયલીન થવું અને પવિત્ર થવુ એજ મારૂં સત્ય મંતવ્ય છે. મિથ્યાત્વ માહુના નાશ પૂર્વક મનને વશ કરવાથી અને શગદ્વેષની ક્ષય કરવાથી હિંદુ-મુસલમાન, જૈન વગેરે ગમે તે હાય તે પણ તેના સમભાવે મેાક્ષ થાય છે એજ સત્ય છે. For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૭) વજિશિદ– જમીનને દસ્તાવેજ (૧) શ્રીમંત મહારાજ સેના ખાસ ખેલ સમશેર બહાદુર પ્રગણે વીજાપુર હવાલે રાજેશ્રી બલવંતરાવ કાશી વી. સથવારા ગોવા વળદ બહેચર બને માધુ સાખે વડનગર હાલ ક વીજાપુર જત કેટલાએક વરસ થયાં દીવાનખાનાના દરવાજાથી દખણાદી મોરા જમીન પડતર હતી તે ઉપર શ્રી હજુર જાહેર થયું તે શ્રી વડોદરી સંવત ૧૮૫૬ની સાલ મથે શ્રીમંત મહારાજનો હકમ સાદર થયા છે જે જમીન પડતર છે તે મધે નવી આબાદી કરે. તે ઉપર રાજેશ્રી બલવંતરાવ કાશી કેટલીએક જમીન બારોટ વહાલા મેહકમ તથા બારોટ ઘેલા મોટા તથા રહેમતસા ફકીર તથા જકરસા ફકીર એ આસામીઓને ઘેર હતી, તેની કીંમતના રૂપીયા પોતાના ઘર થકી આપીને એ જમીન પડતર વેચાતી લીધી અને નવું પરૂં આબાદ કર્યું. તે મધેથી એક ઘર જેટલી જમીન પતર તમોને આપી છે. તેની હદ-ખુંટનો સુમાર ભરતાં ઓતર દખણ પહેાળી ગજ ૬ અંકે છે, ઉગમણું આથમણું લાંબી ગજ ૯ અકે નવ ગજ સુતારીયાં જમલે ગજ ૫૪ અંકે ગજ ચેપન તેની કીંમતના રૂા, ૧રા અંકે સવા બાર પુરા ઘર એકના ઉધડા કરીને વેચાતી એ જમીન આપી. તે ઉપર તમે તમારી પદરના રૂપીયા ખરચીને ઈમારત કરજે. તેની હદ ખુંટની વિગત.કરે. ૧ એતરદિશા સથ વારા અમીચંદ જીવાને સીહાર છે. બીજે કરો ૧ દખણાતી મોશ જમીન પડતર છે તે મધે પડે છે. પછી આથમણી દેશે કએ વિજા. પુરના મહાજનની જમીન પડતર છે તે મધે પડે છે. વચ્ચે નવાલી ગજ બે સુતારીયા છે તે આ ઘર મજકુરની તથા કમ્બે મજકુરના મહાજનની સીહારી છે. પછી તે બારી છે. નેવાંનું પાણી એણી કેરા પડે છે. બારણું ઉગમણી મોટા રાજમારગ મધે પડે છે. બારણા ઉપર બારી છે. નેવાંનું પાણી રાજમારગ મધે પડે છે. તે જમીન તમે તમારી જોગવજે. એ ઘરની તમે તમારે મન ગમે તેવી ઈમારત ૨૮ For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org * ( ૨૧૮ ) કરજો. તેની હદ ખુટ સમેત ઉપર લખી પ્રમાણે, જમીન પડતર નવનીધ ચાદ રતન સમેત સાકપાણી માટે જાવા ચંદર સુ કર–તપે ત્યાં સુધી રાજીખુશીથી આખાદી કરવા કાજે રૂપિયા ઉપર લખ્યા પ્રમાણે લઈને વેચાતી આપી છે. અભરામ નંદાવે આપી છે. એ જમીન મધે ઇમારત ઉભી કરો, તે માલ તમારા છે . તે ઘર તમે અડાંણે સુકા કે વેચા, તે તમાને કાઇ સુ ઝમણુ થાશે નહિ. એ જમીનતે કાઇવાર સગીર વારસ આવી વળગે તા હરકત હલેા કરે નહિ. ઉપર લખ્યા પ્રમાણે એ જમીન આપી છે. તે તમારે ઇમારત કરો. વિ॰ સંવત ૧૮૯૨ના ચૈત્ર સુદિ. ૨. રાજેશ્રી દેવરાવ કાશીએ આપ્યુ છે અને રૂપીયા રાજેશ્રી દેવરાવ કાશીએ લીધા છે. * Acharya Shri Kailassagarsuri Gyanmandir * વિ॰ સંવત ૧૮૯૨ ના વરખે ચૈત્ર સુદ ૨ ૪ને સથવારા ગેાવા વળદ ખહેચર અને માધુ સાખે વડનગરા લી. રાજેશ્રી દેવરાજ કાશી હરનારાયણ વાંચવા. જત ઘર ૧) શ્રી નવાપરા મધેનું જમીન ઉપડી ઉત્તર દખ્ખણુ ગજ ૬ ગજ છે. ઉગમણે આથમણે ગજ ૯ ગજ નવ એણી રીતે ઘર ૧) જમીન હુઇ ખુટ સુદ્ધાંત નવાલી ગર્જ ૨ ની મહાજની સીહારી છે. હદખુંટની વિગત કરા ૧) આતર ક્રેસે સથવારા અમીચંદ જીવાના સીહારા છે. બીજો કશ ૧) દક્ષિણ દેશે અમારી પડતર જમીન છે તે મધે પડે છે. પછીત આથમણી દેશે છે. પછીતે ખારી છે તથા નવાલી ગજ ૨ ની તે કસ્બે વિજાપુરના મહાજનની જમીન છે, તેની તથા અમારી સીહારી છે. ઉગમણી મા મારણું રાજમારગ મધે પડે છે. બારણા ઉપર ખારી છે તથા ખાળના પાણીના રસ્તા એણીકારા છે. એણી રીતે ઘર ૧ ની જમીન પડતર હેઃ ખુદ્ર સમેત તમાને અભરામ નંદાવે વેચાથી આપ્યુ. તેની કીંમતના રૂા. ૧રા અકે સવાખાર પુરા નાણું સાઈ રોકડું લઇને અભરામ નદાવે વેચાથી સ્થાપ્યુ. તે તમા તમારે મન ગમે તેવી ઇમારત કરજો, એ લખુ સહી છે. નીમે રૂપીયા છે ને આના એ થકી ખમણા લેખને આપ્યુ છે. તે તમારી નજર મધે આવે એવી ઈમારત કરજો તે સહી, For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) ગાયકવાડ સરકારનાહાકેમે-અને ઈજારદારે યાદી પ્રગણે વિજાપુરના મહાલ ઉપર ગાયકવાડ સરકારથી કુમાવીસદાર–હાકેમ આવ્યા. તેની તપસીલ સં. ૧૮૫૫ થી ૧ સંવત ૧૮૫૫ મેદી વરચંદ ફૂલચંદ. ૪ સંવત ૧૮૫૬ થી લગાઅત સંવત ૧૮૫૯ સુધી રાજેશ્રી બિલવંતરાવ કાશી વરસ ૪ વરસ ૧ રૂા. ૧૨૦૦૦૦ નો ભગત (ઈજા.) ૧૩ સંવત ૧૮૬૦ થી અંગ્રેજ સરકારને ઘેર ગયે તે સંવત ૧૮૭૨ ની સાલ સુધી વરસ ૧૩ તેની વિગતઃ ૪ સં. ૧૮૬૦થી સં. ૧૮૬૩ સુધી વર્ષ૪ રાજેશ્રી બલવંતરાવ કાશી, અંગ્રેજ સરકાર પાસેથી ઈજારે રાખ્યા. મગતે વરસ ૧ રૂ. ૧૪૦૨૦૦ ૪ સંવત ૧૮૬૪ થી તે સં. ૧૮૬૭ સુધી અંગ્રેજ સરકાર ખાનગી રાખ્યું વર્ષ ૪. ૫ સંવત ૧૮૬૮ થી ૧૮૭૨ સુધી વરસ ૫ અંગ્રેજ સરકાર પાસેથી ઈજારે દેવરાવ કાશી લાવ્યા. સંવત ૧૮૭૩ ની સાલમાં શ્રીમંત ગાયકવાડને પાછા સુખ્યા અને બદલે બીજા માહાલ અંગ્રેજ સરકારે લીધા પડવણુ જ વિગેરે. ૧ સંવત ૧૮૩ ની સાલ મધે ખાનગી માહાલ શ્રી ગાયકવાડ સરકારે રાખે. જતી ઉપર રાજેશ્રી દેવરાવ કાશી. ૨ સંવત ૧૮૭૪ તથા સં. ૧૮૭૫ રાજેશ્રી દેવરાવ કાશી ઈજારે રાખ્યા વરસ ૨ ૩ સંવત ૧૮૭૬ થી સંવત ૧૮૭૮ સુધી રાજેશ્રી આના દાદર મહાલ રાખીને ઈજારે આવે તેની વીગત. ૧ સંવત ૧૮૭૬ જમાદાર આરૂભાઈ ઈજારે. ૧ સંવત ૧૮૭૭ રાજેશ્રી દેવરાવ કાશી ઈજારે રાખ્યું. For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) ૧ સંવત ૧૮૭૮ જમાદાર આરૂભાઈ ઈજારે રાખ્યું. ૬ સંવત ૧૮૭૯ થી તે સં ૧૮૮૪ સાલ સુધી વરસાદ દેવરાવ કાશી તેની વિગત. ૪ સંવત ૧૮૭૯ થી તે ૧૮૮૨ સુધી વરસ ૪ ઈજારા માફક ભર્યા. ૨ સંવત ૧૮૮૩ થી તે સં. ૧૮૮૪ વરસ બે કા હીસાબ સરકારને આપે. સબબ જે સંવત ૧૮૮૩ થી તે સં. ૧૮૮૯ સુધી વરસ ૭ ને બંદેબસ્ત ઈજારાને કર્યો હતે. તેવામાં રાજેશ્રી વિઠ્ઠના દિવાનજીને સરકારથી બિગાડ થયે એટલે કાચે હિસાબ લીલામાં આવ્યું. ૧ સંવત ૧૮૮૫ ની સાલ મધે રાજેશ્રી રામરાવ આનાજીના નામને ઈજારાને મફતે કરીને બારેટ દાદર મેહબત સંગ ઈજારે લાવ્યા. ૨ સંવત ૧૮૮૬ ની સાલમાં જતી ઉપર ફડનીસને કારકુન આવ્યું હતું ત્યારપછી જમાબંધીના આંકડા વખત બાપુ દેસાઈ આવ્યા, ત્યારપછી ચતર માસ મધે અંગ્રેજ સરકારે કબજે માહાલ કર્યો ને રાજેશ્રી વિઠ્ઠબા દિવાનજીને સુપાં તે સંવત ૧૮૮૭ તથા ૮૮ ચિત્ર વૈશાખ સુધી રહું, કુમાસદાર રાજેશ્રી રાવસાહેબ દેવરાજ તથા રાજેશ્રી દાજી વીઠ્ઠલ. ખાનગી. સં. ૧૮૮૮ સાલ જપ્તી ઉપર રાજેશ્રી ભગવંત રઘનાથ ઉદ્દે આલા ગેરપડા ગાયકવાડ સરકારને સુપાણા તેમના થકા, માહાલ ખાનગી. સંવત ૧૮૮૯ તથા સં. ૧૮૯૪ વરસ ૨ રાજેશ્રી તાતુપ બાલાર માહાલ ખાનગી કુમાસદારી ઉપર તેતપને જમાઈ રાજેશ્રી દાદા પાંડુરંગ. સંવત ૧૮૯૧ થી જમાદાર હમીદમીંયા બીન અમીરસાહેબ જશે, તેમના મુગતાની વીગત. For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રર) ૧૪૧૦૦૦ સં. ૧૮૯૧ ૧૫૧૦૦૦ સં. ૧૮૯૩ ૧૪૬૦૦૦ સં. ૧૮૯૨ ૧૫૫૦૦૦ સં. ૧૮૯૪ સં. ૧૮લ્પ તેમની તરફથી કુમાસદારી ઉપર જમાદાર સોભા આવ્યા તથા આગળ કારભારી નતમ તે નરોતમની બદલ મેતા ગીરધર રામજી આવ્યા. ત્યારપછી જમાદાર સભા મૃત્યુ પામ્યા એટલે સંવત ૧૮૯૪ ની સાલમાં તેમના દીકરા મીયા આચારભાઈ આવ્યા. સં. ૧૫ ની સાલની ચુકવતી કારભારી સ્વરૂપરામ આવ્યા. એ વીસા નાગર અને ગીરધર રામજી ગયા અને આચારભાઈ ગયા અને જમાદાર હાજી આવ્યા. સંવત ૧૮૬ ની સાલ મધે પારી. ભાઈચંદ સેવકરામ શા માહાળ ખાનગી રાખી આવ્યા. સંવત ૧૮૭ ની સાલમાં માહાલ ખાનગી રાખી રાજેશ્રી ગણેશ પંથતાતા આવ્યા. રંગજેબના સમયનું વિજાપુર. '[ દીલ્હી તખ્ત પર ઔરંગજેબ બાદશાહ હતા, તે વખતે વિજાપુર તાલુકાનાં કેટલાં ગામે હતાં તેની યાદી ૧ ગોઠવા ૧૦ મગરોડા ૨ કમાણુ ૧૧ ખદલપુર ૧ લાછડી ૧૨ મલેટા ૪ સવાલ ૧૩ અલીઆસણુકાજી ૫ ખરવડા ૧૪ છોગાળા ઘાઘરેટ ૬ કુવાસણ ૧૫ પેપળદર ૭ ડઢીઆળ ૧૬ રંગપુર ૮ સુસી ૧૭ માલવું ૯ સથળા ૧૮ કમાલપુર For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) ૧૯ ગુદારાણ ૪૯ વિહાર ૨૦ હાજીપુર ૫૦ ઉબખળ ૨૧ કુદેડા ૫૧ તાતેસણું ૨૨ સુંદરપુર પર જંત્રાલ ૨૩ જેસાવા પર ઈયાસર ૨૪ દેરીઉં ૫૪ રંગપુર મહેવાશી ૨૫ ગઢડા ૫૫ રણશીપુર ૨૬ માંકરાડા (સેજા, તળે છે) પ૬ વેડા તલપદવાટે ર૭ મુવાડા પ૭ લોદર ૨૮ પંડારડા ૫૮ મંડાલીખરાડ ૨૯ ગાદમાં પ૯ કડા ૩૦ પેઢામલી ૬૦ મંડાલીવહાર ૩૧ વરસેડા ૬૧ કુંવાદરા ૩૨ માણસા દર ખરેડ ૩૨ વલાસણ ૬૩ રાલીસાણુ ૩૪ મોરાદપુર ૬૪ ચડાસણ ૩૫ રહેમતપુર ૬૫ ત્રાંસવાડ ૩૬ ખાનપુર ૬૬ કેટ, રામપુર કેટ ઉકે ૩૭ સોમસ એડીયાદ રામપુર ઉકે ૩૮ અંગોરીઆ બેસુની ૩૯ ફુગાવો ૭ ઈલરામપુર ૪૦ હેતવા ૬૮ વેશવાસણ ૪૧ ચાંદ ૬૯ દગાવાડીયા કર કોલવડા ૭૦ રાદરોલ ૪૩ માથલી ઊકે ગુંછલી ૭૧ ગુંજાતળ પદવાટે ૪૪ મલાવ ૭૨ સુરખા ૪૫ મારવાડ ૭૩ કેલીસણ ૪૬ ભાલક જ લાડોલ ૪૭ કલભા ઉ રાજપુર ૭૫ અલી આસણ મેઘા ૪૮ મહુડી ૬ કીયાદર For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૮૪ વડાસણ ૮૫ પાલડી શઢાડ ૭૭ આગલાડ (૧) મેાટાવાસ (૨) નાનાવાસ ૭૮ ઘાંટુ ૭૯ પીલવાઈ ૮૦ ટીટોદણ ૮૧ કુરા ૮૨ પાલડીશુ’જા ૮૩ ધુનાડ ૮૬ દેવડા ૮૭ પાલડીવ્યાસ ૮૯ લાકરોડા ૮૯ ગેરીતા ૯૦ ઉંઢાઈ ૯૧ બીલીયા ૯૨ મામણવા ૯૩ મહાત ૯૪ અમાસણુ www.kobatirth.org (૨૨૩) ૧ કુવાસણા ૧ લાછડી ૧ ડઠીમાળ ૧ કમાણા Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૫ અનાડીચા ૯૬ સાજા ૯૦ ગવાડા ૮ પામેાલ ૯ શાભાસણુ ૧૦૦ કુકરવાડા ૧૦૧ માલેાસણુ ૧૦૨ હુ સા ૧૦૩ કાટડી ૧૦૪ પેરડા ૧૦૫ ગણેશપુર ૧૦૬ દેણુપ ૧૦૭ કાંસા ૧૦૮ સરદારપુર ઉર્ફે ફતેગઢ ૧૦૯ શઘપુર ૧૧૦ પુંધરા ૧૧૧ રણાસણુ ૧૧૨ કએવાંટા ૧૧૩ કસ્નેહાયમા. સંવત ૧૭૩૨ ની સાલમાં દીલ્હીની ગાદી ઉપર અલમગીર પાદશાહ હતા, તેઓ વેહરા હસનમહંમદ ઊપર મહેરબાન થઈને તેને વીસનગર ખાવીશી કરી આપી,તે વખતે પ્રગણું વીજાપુરનાં ગામ દસ પ્રગણે વીસલનગર તાલુકે આવ્યાં તેની વીગતઃ— ૧ ગોઠવા ૧ સુસી ૧ સુવાળા સથળા ૧ ભરવડા ૧ મતારાડા ૧૦ For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) આ શીવાય નીચેનાં ૪ ગામ સંવત ૧૮૪૩ માં વિસનગર પ્રગણામાં ગયાં છે. ૧ ખદરપુર ૨ થલોટા ૩ અલી આસણુકાજી ૪ ઓગાળ, ઘાઘરેટ અને તે પછી વિસનગરમાં બીજા ગામે ગયાં તે૧ ભાલક ૧ અલીઆસણમેધા ૧ ઈબાસર ૧ કયાદર ૧ ગુ જ ૧ દેણુ૫ ૧ કાંસા ખેરાલુમાં ગામે ગયાં તે– ૧ પીપળદર ૧ માલવું વેરાન બીડત) ૧ રંગપુર ૧ ત્રાંસવાડ ૧ શાલાસણ સંવત ૧૮૮૮ માં ગામની યાદી તે વખતે વેચાં (રા?) ન હતાં તેની યાદી. ૩ લાલ તળે ૧ મેરાદપુર ૧ રહેમતપુર ૧ ખાનપુર ૧ સેમસણ નજીક ખરવડા ૧ ફુગાંવ નજીક પુંધરા ૧ હેતવા નજીક કમાણી ૧ ઍગોરીયા નજીક જત્રાળ હાલ મહીકાંઠામાં છે તે. ૧ માણસા ૧ વરસોડા ૧ વલાસણ ૧ ગોદમા ૧ તે છાવા ૧ દેરીઆ For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૭) વીજાપુર તાલુકામાં કેટલાંક ગામો કડી તાલુકાનાં આ પછી આવેલાં છે, અને કેટલાંક નવાં પર પણ થયેલાં છે. ગાયકવાડી રાજ્યના રાજ્યકર્તાઓની વંશાવલી. ૧ દામાજીરાવ ૨ પીલાજીરાવ ઈ. સ. ૧૭૨૪–૧૭૭૨ ૩ દામાજીરાવ ૧૭૩૨-૧૭૬૮ ૪ સયાજીરાવ ૧૭૬૮-૧૭૭૮ ૫ ફત્તેસિંહરાવ ૧૭૭૮-૧૭૯૩ ગેવિંદરાવ. ૧૭૦-૧૮૦૦ ૭ આનંદરાવ. ૧૮૦૦–૧૮૧૯ ૮ સયાજીરાવ બીજા. ૧૮૧૯–૧૮૪૭ ૯ ગણપતરાવ. ૧૮૪૭–૧૮૫૬ ૧૦ ખંડેરાવ, ૧૮૫૬-૧૮૭૦ ૧૧ મહારરાવ. ૧૮૭૦-૧૮૭૫ ૧૨ સયાજીરાવ ત્રીજા ૧૮૭૫–૧૯૨૪ ચાલુ For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯) ગુજરાતનો અર્વાચીન ઈતિહાસ. પંચાસરમાં ચાવડનું રાજ્ય-વલભીપુરને નાશ થયા પછી ચાવડા ક્ષત્રિયે પંચાસરમાં આવ્યા. સરાકાંડે રવદનમાં ચાવડા રહેતા હતા. ઈ. ૧૨૩૦ માં રત્નમાળાનો કર્તા જણાવે છે કે ઈ. સ. ભા માં પચાસરમાં જયશિખરી રાજ્ય કરતે હતે. પ્રબન્ધચિંતામણિમાં મેરૂતુંગ વિ. ૮૦૨ માં વનરાજને રાજ્યાભિષેક જણાવે છે પરંતુ તે વિચારણિમાં પાટણ સ્થાપન કર્યાની સાલ વિ. સં ૮૨૧ ના વૈશાખ વદિ ૨ જણાવે છે. પટણમાં ગણપતિની મૂર્તિ પર વિ. ૮૦૨ ની સાલ લખી પતે તે વખતના આંકડા નથી એમ પિતાને કહે છે. વનરાજે વર્ષ ૬૦ રાજ્ય કર્યું. ૧૦૯ વષે મરણ પામ્યા. મચાવડાવંશ ઈ. સ. ૭૮૦થી ૯૯૧ સુધી ચાલે. ચિગશજ ઈ. ૮૦૬ થી ૮૧ ચામુંડ ઈ. ૮૮૦-૯૦૮ ક્ષેમરાજ ઇ. ૮૪૧-૮૮૦ ઘાઘ૭ ઈ. ૯૦૮- છ (શહ૩) જન્મ અને રાજ્યાભિષેક ઇ. ૭૨૫ ખસઈ ૭૮૦ લુહ ઈ. ૧૭–૯૧ સોલંકી વંશ, ઈ, ૯૬૧ થી ૧૨૪ર મૂળરાજ ઇ. ૯૪૨૭ સિતારાજ ૧૪-૧૧va હ-૧૧૦ કુમારપાલ ૧૧૪૩-૧૧૭૪ કેટલાક ઈતિહાસમાં નીચે પ્રમાણે ચાવડાવશની વસાવી છે. ૧ વનરાજ ઇ. સ. ૪૬-૮૦૬ | વનરાજ ૭૫-૭૮૦ ૨ ચોગરાજ ૮૦૬-૮૪૨ | યોગરાજ ૩ હેમરાજ ૮૪૨-૮૬૬ | રત્નાદિલ, ૪ ભુવડ ૮૬૬-૮૫ | નરસિંહ ૫ વરિસિંહ ૨૯૫-૨૦ | ક્ષેમરાજ ૬ રત્નાદિય ૯ર૦૯૫ | ભવાડ ૮૮૯-૯૮ છે. મતસિંહ (વાવડ) હ૭૫-૨૪૨ | સામતસિંહ (વયા) ૮૦૦ For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) વલ્લભસેન ૧૦૧૦-૧૦૧૦ અજપાળ ૧૧૭૪-૧૧૭૭ દુર્લભરાજ ૧૦૧૦-૧૦૨૨ મૂળરાજ. બીજે ૧૭૭૧૧૭૯ ભીમ પેહેલે ૧૦૨૨–૧૭૬૪–૭૨ ભીમ બીજે ૧૧૭૮-૧૨૪૧-૪૨ કરણ ૧૦૬૪-૧૦૯૪ વાઘેલા વંશ. ઈ. ૧૨૧૯ થી ૧૩૦૪ કુમારપાલની માસીના પુત્ર અર્ણોરાજથી વાઘેલા વંશ ઉત્પન થયે કુમારપાળે અર્ણોરાજને વ્યાવ્રપલી ગામ ઈનામમાં આપ્યું હતું. તેથી ગામના નામે વાઘેલા વંશ થયે. અર્ણોરાજ ઈ. ૧૭૦–૧૨૦૦ વરધવળ ઈ. ૧૨૩-૧૨૩૮ લવષ્ણુપ્રસાદ ઈ. ૧૮૦૦૧૨૩૩ અણુહિલ પાટણમાં રાસાય વીસલદેવ છે. ૧૨૪૩-૨૬૧ મહારાજાધિરાજ ખીતાબ અર્જુનદેવ ઈ. ૧૨૬૧-૧૨૭૪ સારંગદેર ૧૨૪-૧૨૯ કરણદેવ ૧૨૯૬-૧૩૦૪ ધ. ૧૨૯૭ થી ૧૭૫૮ સુધી ગુજરાત પર સુસલમાની રાજ્ય રહ્યું દિલ્હીની માગલ બાદશાહના સુબા મોમીનખાનને હરાવીને મરાઠાઓએ તેની પાસેથી અમદાવાદ લીધું. ઈ. ૧૨૯૭ થી ૧૪૦૩ સુધી દિલ્હીના ખીલજી તથા તઘલખ બાદશાહને ગુજરાત પર અમલ ચાલ્યા. છે. ૧૪૦૩ થી ૧પ૭૩ સુધી ગુજરાત પર અમદાવાદના સુલતાને અમલ ચાલે. ઈ, ૧૫૭૩ થી ૧૭૬૦ સુધી ગુજરાતપરદિલહીના મોગલ બાદશા હેને અમલ ચાલે. ગુજરાત પર સાડી ચાર વર્ષ સુધી મુસભાની થાય ૨હ્યું.. વિ. સં. ૧૭૯૬ થી ૧૮૦૦ લગભગમાં દામાજીએ ગામ ચાણસા ઘરે તેડી ઠાકોરને હરાવી માણસાને ફૂટી બાળ્યું , ૧૭૪૧ માં ડલેડ વામ બન્યું. For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ દિલહીના બાદશાહ – ગુજરાત પર) ૧ અલ્લાઉદ્દીન ઈ. ૧૨૯૫-૧૩૧૭ ૨ મુબારકખીલજી ઈ. ૧૩૧૭-૧૩૨૦ ગ્યાસુદ્દીન તઘલખ ૧૩૨૦-૧૩૨૫ ૪ મહમદ તઘલખ ૧૩૨૫-૧૩૫૧ ૫ કિરેજ તઘલખ ૧૩૫૧-૧૩૮૮ ૬ ગ્યાસુદ્દીનતઘલખ બીજે. ૧૩૮૮-૧૩૮૯ ૭ અબ્બેકર * ૧૩૮૯ ૮ નાસિરૂદીન મહમદ ૧૩૮૯–૧૩૯૪ ૯ સિકંદર ૧૩૯૩ ૧૦ મહમૂદતઘલખ બીજો ૧૩૭–૧૪૧૨ અમદાવાદના સુલતાન–૧૪૦૩-૧પ૭૩ ૧ મહમ્મદંશાહ ૧ લે ઈ. સ. ૧૪૦૩-૧૪૦૭ ૨, મુઝફરશાહ . ૧૪૦૭–૧૪૧૧ ૩ અહમદશાહ ૧ લે. ૧૪૧૧–૧૪૪૧ (ઈ. ૧૪૧૩માં અહમદશાહે અમદાવાદ વસાવ્યું. ) ૪મહમ્મદશાહ બીજે ૧૪૪૧–૧૪૫૨ ૫ સુક્તાન કુતુબુદ્દીનશાહ ૧૪૧ર-૧૪૫૯ ૬ દાઉદશાહ ૧૪પ૯-૧૪૫૯ ૭ મહમૂદબેગડો ૧૪૫૯-૧૫૧૨ ૮ મુજફરશાહ. ૨ બીજે ૧૫૧૩-૧૫૨૬ ૯ સિકંદરશાહ ૧૫ર૬-૧૫૨૬ ૧૦ દશ બીજે ૧૫૨૨ ૧૧ બહાદુરશાહ ૧૫ર૬-૧૫૩૬ ૧૨ મહંમદશાહ ૩ જે (આસીરી) ૧૫૩૬-૧૫૩૬ ૧૭ મહમૂદશાહ ૩ : ૧૫૩૬-૧૫૫૪ ૧૪ અહમદશાહ ૨ . ૧૫૫૪-૧૫૬૧ ૧૫ મુઝફરશાહ૩ જે. ૧૫૬૧-૧૫૭૩ ગુજરાત પર રાજ્યકત મોગલ બાદશાહ ૧ અકબર ૧૫૭-૧૯૦૫ For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૨ ) ૨ જહાંગીર ૧૬૦૫-૧૬૨૭ ૩ શાહજહાન ૧૬૨૭-૧૫૮ ૪ એરંગઝેબ (આલમગીર) ૧૬૫૮-૧૭૦૭ ૫ બાહાફરશાહ ૧ લે ૧૭૦૭–૧૭૧૨ ૬ જહાનદારશાહ ૧૭૧૨–૧૭૧૩ ૭ રૂકશીઅર ૧૭૧૩-૧૭૧૯ ૮ રીઆઉદરજાત ૧૭૧૯ ૯ આઉદદલા. ૧૭૧૯ ૧૦ સહમ્મશાહ, ૧૭૧૯-૧૭૪૮ ૧૧ અહમદશાહ૧૭૪૮ ૧૭૫૪ ૧૨ આલમગીર બીજે ૧૭૫૪ ૧૭૫૯ દીલોના ખીલજી તથા તઘલખ બાદશાહના વખતમાં ગુજરાતના સુમારી, ( [ સુબા. અલફખાન ૧૨૯૭-૧૩૧૫ ૧ બાદશાહ અલાઉ- 3 અલપખાન ( ) હીન. ૧૨૫ ૧૩૧૫ : અલફખાન ઈ. સ. ૧૨૯૯ માં મરી ગયે હતા અને અલપખાન ૧૫માં મર્યો. તુમુક મુલતાની ૧૩૧૮ ઝફરખાન. ૨ મુબારક ખીલજી હિસ્સામુદ્દીન ૧૩૧૭ ૧૩૨૦ મલિકવાલીન માલકખું શરૂ ૩ ગ્યાસુદ્દીન તઘલખ છે ૧૩૨૦ ૧૩૨૫ તાજુલ્ક ૧૩૨૦ ૬ મલિક મુકિબલ. ૪ મહમદ તઘલખ અહમદ અયાજ ખાનજહા ૧૩૨૫-૧૩૫૧ મલિક મુકબલ નિજામુલભુલક. ઝફરખાન ૧૩૭૧ ૫ ફિરોજ તઘલખ દરિયાખાન ૧૭૩ ૧૩૫૧-૧૩૮૮ 1 શમથહીન દમધાની ક૭૬ ફg૪રાતીખોને For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) ૧ીન તઘલખ ! માન ૧૩૮૯ ૭ એકર ૧૯૮૯ ઈ. ૮ નારિરૂદ્દીન મહ. જફરખાન ઈ. સ. ૧૩૯૧–૧૪૦૩ સ્મઃ ૧૩૮૯ ૧૩૯૩ ૯ સિકંદર ૧૩૪ { ૧૦ મહમદ તઘલખ. ૧૩૯૩ ૧૪૧૨ દીલીના મેગલ બાદશાહે અને તેઓના ગુજરાત પર નીમેલા સુમાએ. ૧ મીરઝા આઝીઝ કેકલતાશ. ૧૫૭૩–૧૫૭૫ ૨ મીરઝાખાન ૧૫૭૫–૧૫૭૭ 8 શહાબુદ્દીન ૧૫૭-૧૫૮૩ | ૪ ઇતિમાદખાન ૧૫૮૩-૮૪ મકબર ૧૫૭૪–૧૬૦૫ ૬ ૫ મીરઝા અબદુલ રહીમખાન ૧૫૮૭–૮૭ ૬ ઈસ્માઈલ કુલી ખાન ૧૫૮૭ ૭ મીરઝા આઝીઝ કેકલતાશ ૧૫૮૮૧૫૯૨ ૮ સુલતાન મુરાદાબક્ષ ૧૫૯૨-૧૬૦૦ ૯ મીરઝા આઝીઝ કેકતલાશ. ૧૦ કાલિજખાન ૧૯૪૬ ૧૧ સૈયદ મુર્તઝાખાન બુખારી ૧૬૦૬-૧૬૦૯ ૧૨ મીરઝા આઝીઝ કેકવલાશ ૧૬૦૯-૧૬૧૧ હાંગીર બાદશાહ ૧૩ અબદવાખાન ફરજ જંગ ૧૦૫૭. ૧૬૧૧-૧૯૧૬ ૧૪ સુકરબખાન. ૧૬૧૬ ૧૫ શાહના શાહજહાન ૧૧૮-૧૨૨ { ૧૬ સુલ્તાન ટાવરબક્ષ ૧૯૨૨- ૧૪ 1 ૧૭ શેફખાન ૧૯૨૪ ૧૬૭ For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) ૨ શાહજહાન ૧ર૦-૧૫૮ [ ૧૮ શેરખાન નુઅર ૧૯૨૭-૧૬ર ૧૯ ઈસલામખાન ૧૬૩ર ૨૦ બાકરખાન ૧૯૩૨ ૨૧ સિયાહદરખાન ૧૬૩૩ ૨૨ સફખાન ૧૬૩૩-૧૬૩૫ ૨૩ આઝમખાન ૧૬૩૫ ૧૬૪૨ ૨૪ મીરઝા સારતખાન ૧૬૪૨ ૧૬૪ ૨૫ શાહજાદે ઔરંગઝેબ ૧૬૪૪ ૧૪૯ ૨૬ શસ્તખાન ૧૬૪૬ ૧૬૪૮ "૨૭ શાહજાદા મહમદદારા શેકા ૧૬૪૮ ૧૬૫ર ૨૮ શસ્તખાન ૧૬૫૨ ૧૬૫૪ ર૯ શાહજાદો મુરાદાબક્ષ ૧૬૫૪ ૧૬૫૭ | ૨૦ કાસમખાન ૧૬૫૭ ૧૬૫૯ જ આરગજેબ ૧૫૮ ૧૭૦૭ ૩૧ શાહ નવાઝખાન સફાની ૧૬૫૯ ૨ જસવંતસિંહ ૧૬૫૯ ૧૬૬ર ૩૩ મહાબતખાન ૧૬૬૨ ૧૬૬૮ ૩૪ ખાનજહાન ૧૬૬૮ ૧૬૭૧ ૩૫ મહારાજા જશવંતસિંહ ૧૬૭૧-૧૯૭૪ ૩૬ મહમ્મદ અમીનખાન ૧૬૭૪ ૧૯૮૩ ૩૭ મુખત્યારખાન ૧૬૮૩ ૧૬૮૪ ૩૮ સુજાતખાન (કારતલ બખાન) - ૧૬૮૪ ૧૭૦૩ ૩૯ શાહજાદો મહમ્મદ આશ્રમ ૧૭૦૩૧૭૫ ૪. ઈડાહીમખાન ૧૭૦૫ ૪૧ શાહજો મહમ્મદ અિદારબખ્ત ૧૦૫ ૪૨ ઈબ્રાહીમખાન ૧૭૨ For Private And Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પં બહાદુરશાહ ૧૯, ૧૭૦૭ ૧૭૧૨ હું જહાનદારશાહ૧૭૧૨ ૧૭૧૩ છ ફરૂખશિયર ૧૦૧૩-૧૭૧૯ ૮–૯–૧૦ રક્રિયા ઉર્દુદેરાત રિયાદઢોલા મહમ્મદશાહે માદશાહ ઇ. ૧૭૧૯ ૧૭૪૮ ૧૧ અહેમદશાહ. ૧૭૪૮-૧૭૫૪ ૧૨ માદશાહ માલમગીર ૧૭૫૪-૧૭૫૯ ૨ { { { { www.kobatirth.org ( ૨૨૫) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ ગાઝીનીન ૧૭૦૮ ૧૭૧૨ ૪૪ માસિઉદ્ભદાલા ૧૭૧૨-૧૭૧૩ ૪૫ શાહમત ખાન ૧૭૧૩ ૪૬ દાઉદ્ઘખાન પન્ની ૧૭૧૪–૧૭૧૫ ૪૭ મહારાજા અજીતસિ’હું ૧૭૧૫-૧૭૧૬ ૪૮ સમસામુદ્દોલાખાન દ્વારાન સરતજ’ગબહાદુર ૧૭૧૬-૧૭૧૯ ૪૯ મહારાજા અજીતસિ’હું ૧૭૧૯–૧૭૨૧ ૫૦ હૈદરકુઇલીખાન ૧૭૨૧ ૧૭૨૨ ૫૧ નિઝામઉમુલ્ક. ૧૭૨૨ પર સર મુલદખાન ૧૭૨૩ ૧૭૩૦ ૫૩ મહારાજા અભેસિંગ ૧૭૩૦ ૧૭૩૩ ૫૪ મામીનખાન. ૧૭૩૭ ૧૭૪૩ ૫૫ દાઉદ્દીનખાન ૧૭૪૩ ૫૬ અબદુલ માઝીઝખાન ૫૭ મુતખીરખાન. ૧૭૪૩ ૧૭૪૪ ૫૮ કુકરાલા ૧૭૪૪ ૧૭૪૮ ૫૯ જવાનમદ ખાન મામીનખાન ૬૦ મહારાજા વખતસિંગ ૧૭૪૮ For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra કુતુબુદ્દીન અલ્તમસ ( at ) દિલ્હીની ગાદીપર થએલા મુસમાન ખાદશાહેાની વશાવલી. માદશાહેાનાં નામ કઈ સાલમાં ગાદીએ આવ્યા. મરણની સાલ. મહમદારી ૧૧૮૬ ૧૨૦૬ ગુલામવશ ૧૨૦૬ ૧૨૧૦ રજીયાબેગમ એ નાના બાદશાહા નાઝીરૂદ્દીન મલમન કૈકુબાદ જલાલુદ્દીન અલાઉદ્દીન સુખારક ગ્યાસુદ્દીન મહમદ રીરાજશાહ ( નાના બાદશાહેા ) મહેમદ ખીજરમાં અને ( ખીજા ત્રણ ખાદશાહ ) સુખારક www.kobatirth.org મહમદ અલાઉદ્દીન ૧૨૩૬ ૧૨૩૯ ૧૨૪૬ ૧૨૬૬ ૧૨૮૭ ખીલવશ ૧૨૯૦ ૧૨૯૫ ૧૩૧૫ તઘલખવશ ૧૩૨૦ ૧૩૨૫ ૧૩૫૧ ૧૩૮૯ ૧૩૯૪ સયદવશ ૧૪૧૨ ૧૪૨૧ ૧૪૩૩ ૧૪૪૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૧૨૧૦ ૧૨૩૬ ૧૨૩૯ ૧૨૪૬ ૧૨૬૬ ૧૨૮૭ ૧૨૯૦ ૧૨૯૫ ૧૩૧૫ ૧૩૨૦૧ ૧૩૨૧ ૧૩૫૧ ૧૩૮૮ ૧૩૯૪ ૧૪૧૨ ૧૪૨૧ ૧૪૩૩ ૧૪૪૩ ૧૪૫૦ Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીવંશ ૧૪૫૦ ૧૪૮૮ બડીલાલખાન સિકંદર ઈબ્રાહીમ ૧૪૮૮ ૧૫૧૭ પિર મોગલ વંશ ૧૫૩૦ ૧૫૫૫ ૧૬બ ૧૬૧૭, ૧૬૫૮ ૧૭૦૭ ૧૨ બામર ૧૫૨૬ હુમાય ૧૫૩૦ અકબર ૧૫૫૨ જહાંગીર ૧૬૦૫ શાહજહાન ૧૬૧૭, એરંગઝેબ ૧૬૫૮ ( છેલા મોગલ બાદશાહે). બહાદુરશાહ ૧૭૭, જહાંહારશાહ ૧૭૨ ફરકીઅર ૧૩ મહમદશાહ ૧૭ (મેગલાઈ શાનો અંત) અહમદશાહ આલમગીરીને શાહબ્ધ બને, ૯ અકબર બીલ મમત હારાણા ૧૧૩ ૧૭, ૧૭૮ For Private And Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રર૮) મેગલાઈ રાજ્યના મુખ્ય બનાવેની સાલવાર યાદી. મુખ્ય અનાવ. સાલ. બાબરનો જન્મ મેગલાઈ રાજ્યની સ્થાપના ફતેપુર સીકીની લડાઈ બાબરનું મરણ ઍક્સરની લડાઈ કાજની લડાઈ અકબરને જન્મ સરહદની લડાઈ પાણીપતની બીજી લડાઈ ખુશરૂનું મરણ શાહજહાંની દક્ષિણપર સ્વારી સર ટોમસ રૉ’નું હિદમાં આવવું એરંગજેબની દક્ષિણપર સ્વારી વિજાપુર ખાલસા થવું ગોવળકેડા ખાલસા થવું એરંગજેબનું મરણ શીખકોના બળ નિજામ રાજ્યની સ્થાપના નાદીરશાહની સ્વારી એટલા મોગલ બાદશાહને નાશ સ. ૧૪૮૨ સ. ૧૫૨૬ સ. ૧૫૭ સ. ૧૫૩૦ સ. ૧૫૩૯ . સ. ૧૫૪૦ . સ. ૧૫૪૨ ઈ. સ. ૧૫૫૫ સ. ૧૫૫૬ ઈ. સ. ૧૯૨૧ ઈ. સ. ૧૬૨ ઈ. સ. ૧૬૧૫ ઈ. સ. ૧૯૮૩ ઈ. સ. ૧૯૮૬ ઈ. સ. ૧૯૮૭ ઈ. સ. ૧૭૦૭ ઈ. સ. ૧૭૧૨ .સ. ૧૭૨૦ ઇ. સ. ૧૭૩૯ For Private And Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રર૯). મરાઠી રાજ્યની ક્રમવાર વંશાવલી. (૧) મહાન શિવાજી (રાયગઢ ઈ. સ. ૧૬૬૪–૧૬૮૦ ) (૩) રાજારામ , (રાયગઢ ૧૬૮૦–૧૬૮૯) (રાયગઢ ૧૬૮૯–૧૭૦૦), (સતારાની ગાદીની સ્થાપના) (૫) શાહુ (ઇ. સ. ૧૬૯૮). (સતારા ઈ. સ. ૧૭૦૮ થી ૧૭૪૮) (અપુત્ર) (૪) શિવાજી (સતારા ઈ. સ. ૧૭૦૦-૧૦૦૮) (મરાઠી રાજ્યના બે ભાગ) સતારા કેહપુર ( શાહના સતારે આવવાથી બીજી ગાદીની સ્થાપના થઈ અને તે હાલ પશુ હયાત છે.). (૬) રજારામ (સતારો ઈ. સ. ૧૭૪૮–૧૭૭૮) (૭) રાહુ (દત્તક) (સતારા ઈ. સ. ૧૭૭૮–૧૮૧૮). (૮) બાળાસાહેબ (સતારા ઇ. સ. ૧૮૧૮ થી ૧૮૩૭) (૯) આપાસાહેબ (સતારા ૧૮૩૭–૧૮૪૮ અંગ્રેજોએ સતારા ઇ. સ. ૧૮૪૮ માં ખાલસા કર્યું.) For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૦ ) મરાઠી રાજ્યના મુખ્ય બનાવાની સાલવાર યાદી, મુખ્ય બનાવ. મહાન શિવાજીના જન્મ. શિવાજીનુ પહેલીવાર સુરત લુંટવું. શિવાજીનું ખીજીવાર સુરત લુંટવું. શિવાજીને રાજ્યાભિષેક, શિવાજીની કર્ણાટક ઉપર સ્વારી. શિવાજીનું મરણુ. સભાજીના દિકરા શિવાજીને કેન્દ્ર. સતારામાં મશઠી રાજ્યની સ્થાપના. શાહુનુ' ગાદીએ આવવું કાલ્હાપુરની ગાદીની સ્થાપના, શાહેતુ મરજી. સત્તારાની ગાદીના અ`ત. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only સાલ. ઇ. સ. ૧૬૨૯ ઈ. સ. ૧૬૬૪ ઇ. સ. ૧૬૭૪ ઈ. સ. ૧૬૭૪ ઇ. સ. ૧૬૭૬ ઇ. સ. ૧૬૮૦ ઈ. સ. ૧૬૮૯ ઈ. સ. ૧૬૯૮ ઈ. સ. ૧૭૦૮ ઇ. સ. ૧૭૦૮ ઈ. સ. ૧૭૪૮ ઈ. સ. ૧૮૪૮ Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) પેશ્વાના વંશની કમવાર વંશાવલી. બાલાજી વિશ્વનાથ (પહેલો પેશ્વા ઈ. સ. ૧૭૧૪–૧૭૨૦) બાજીરાવ ( બીજે પેશ્વા ઈ. સ. ૧૭૨૦–૧૭૪૦) બાલાજી ભાજીરાવ રધુનાથરાવ (ત્રિીજો પેશ્વા ઈ. સ. ૧૭૪–૧૭૬૧) (રાધોબા) બાજીરાવ બીજે માધવરાવ નારાયણરાવ ( સાતમે પેશ્વા ઈ. સ. (ાથે પેશ્વા ઈ. સ. (પાંચ પેશ્વા ઈ. ૧૭૯૬–૧૮૧૮) ૧૭૬૧-૧૭૭૨) સ. ૧૭૭૨–૧૭૭૩) (અંત ઈ.સ. ૧૮૧૮) માધવરાવું બીજો (છો પેશ્વા ઈ. સ. ૧૭૭૩–૧૭૯૫) પેશ્વાના રાજ્યના મુખ્ય બનાવેની સાલવાર યાદી. - મુખ્ય બનાવ. પેશ્વાની ગાદીની પુનામાં સથાપના. ઈ. સ. ૧૭૫૧ ઉદ્દગીરની લડાઈ. ઈ. સ. ૧૭૬૦ પાણીપતની ત્રીજી લડાઈ. ઈ. સ. ૧૭ધા સાલબાઈની સંધી. ઈ. સ. ૧૭ર ખરડાની લડાઇ. ઈ. સ. ૧લ્પ પુનાની લડાઈ. ઈ. સ. ૧૮૦૧ વસાઈની સંધી. ઈ. સ. ૧૯૦૨ પેશ્વાઈન અંત. ઈ. સ. ૧૮૧૮ સાલે For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રર) ભારત ઐતિહાસિક ઉપયોગી પ્રકીર્ણક. સાલવાર ઉપયોગી યાદી. હિંદુસ્થાન પર મુસલમાનનું પહેલું આક્રમણ ઈ. સ. ૯૬૪ માં થયું તે વખતે મુસભાને મુલતાનથી પાછા ફર્યા બીજું આક્રમણ ઈ. સ. ૭૧૧ માં થયું. તે વખતે તેમણે સિધુ દેશ પર પોતાની સત્તા સ્થાપી. પરંતુ થોડા સમય પછી રજપુતેએ તેઓને પાછો હાંકી કાઢયા. ત્યારબાદ મહમદગીઝનીએ આક્રમણ કર્યું અને સારાષ્ટ્રમાંનું પ્રભાસપાટણનું સોમનાથનું મંદિર લુંટયું. તે પાછો ગયો ઈસ ૧૪ ઈ. સ. ૧૧૯૩ માં દિલ્લીના પ્રદેશમાં મુસલમાનોની સત્તા સ્થાપિત થઈ. ઇ. સ. ૧૨૭ માં ગુજરાત પર દિલીના બાદશાહની સત્તા જામી. ઈ. સ. ૧૧૭૮ માં ગુજરાત પર શાહબુદ્દીન ઘેરીએ ચઢાઈ કરી તેમાં ભીમદેવે ઘોરીને હરાવ્યા. ઘોરીના સરદાર કુતરીને સ્વારી કરી તેમાં ભીમ હાર્યો. ઈ. સ. ૧૨૯૭ માં અલ્લાઉદ્દીને ગુજરાતનું સજ્ય લીધું ઈ. સ. ૩૪૦ માં ગુપ્ત વંશના સેનાપતિ ભટ્ટાર્ક વભીપુર વસાવ્યું. ઈ. સ. ૭૪૬ થી ૯૪૨ સુધી ગુજરાત પર ચાવડાનું રાજ્ય છું. ઈ. સ. ૯૭ માં ચામુંડ ગાદીએ બેઠે, ઈ. ૧૩૦૪ માં કરણ વાઘેલા મરણ પામે. આઠમી સદીની આખરે પારસીઓ હિંદમાં આવ્યા. સંજાણમાં જાદવ રાણુના આશ્રયે રહા. For Private And Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈ. સ ૧૧૪૨ માં નવસારીમાં કેટલાક પારસીઓ આવી રહ્યા. શંદેરમાં કુમારપાળ અને સંપ્રતિ રાજાએ કરાવેલા દેરાસર હતાં. મુસલમાનના વખતમાં તે નષ્ટ થયાં અને તેની મસીદ થઈ. શંદેર, કામરેજ મોટાં શહેર હતાં ઈ. સ. ૧૪૧૫ માં અહમદશાહે અમદાવાદ વસાવ્યું. મહમદ બેગડાએ જૂનાગઢ અને પાવાગઢ એ બે ગઢ લીધા અને દ્વારકાના મંદિરને નાશ કર્યો. - ઈ. સ. પૂર્વે ત્રીજા ચેથા સૈકામાં કાઠીઆવાડ ગુજરાતમાં મર્યવંશના રાજાઓનું રાજ્ય હતું. અશક તરફથી નિમાએ સુબે ગુજરાત પર તથા સાસ પર રાજ્ય કરતે હતો(જુનાગઢમાં રહીને.) અશોક પછી સૌરાષ્ટ્ર ગુજરાત ગ્રીક બાકટ્રીયન રાજાઓના તાબામાં આવ્યું. એ રાજાઓનું સે વર્ષ રાજ્ય ચાલ્યું. - પછીથી ઈડ પાર્થિઅન વંશનું રાજ્ય થયું. એ વંશના રાજાએ ગુજરાત પર સુબા એકલતા તે ક્ષત્રપ કહેવાતા. પાછળથી તેઓ સ્વતંત્ર રાજાઓ થયા, તેમની રાજધાની માળવામાં હતી. ત્રીજા ક્ષત્રપ રાજા રુદ્રદામનો એક અમલદાર ગુજરાત અને સૌરાષ્ટ્રને સુબે હતે. ક્ષત્રપ પછી ગુપ્ત વંશના રાજાઓ થયા. તેમની રાજધાની કનોજમાં હતી. ઈ. સ. ૨૫૭ માં ગુપ્ત વંશના ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે ગુજરાત બાદ સરાષ્ટ સર કર્યું ઈ. સ. ૩૪૦ થી ઈ. સ. ૧૪ સુધી ગુજરાત પર વલભી રાજાઓનો અમલ રો. - ઈ. સ. ૪૫૪ માં ગુજરાતમાં આનંદપુર ( લંડનગર ) માં ધ્રુવસેન નામનો રાજા રાજય કરતે હતે (ઈ. સ.પ૦ માં) વભીપુરને છે રાજા શિલાદિત્ય હતું. તેના પર સિથિાન કોએ ચઢાઈ કરી તેનું રાજ્ય લીધું. For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) ઇ. સ. ૬૯ માં પંચાસરમાં જયશિખરી રાજ હતા. વિ. સં. ૮૦૨માં ચૈત્ર વદિ બીજે વનરાજે શ્રી શિલગુણસૂરિના ઉપદેશાનુસાર પાટણ વસાવ્યું. ઈ. સ. ૮૪૬ માં વનરાજ મરણ પામ્યું. તેને પુત્ર ગરાજ તે પછી ક્ષેમરાજ, ભુવડ, વરીસિંહ, નાદિય અને છેલ્લો સામંતસિંહ ચાવડો થયો. ઈ. સ. ૯૬૧ માં સેલંકી મૂળરાજ પાટણની ગાદીએ બેઠો. ઈ. સ. ૯૪૨ માં મૂળરાજ મરણ પામે. તેને પુત્ર ચામુંડ ગાદીએ બેઠે. તેના વખતમાં મહમદ ગઝનીએ સોમનાથ પર ચઢાઈ કરી. ચામુંડના વારસ વલ્લભસેન અને ભીમસેન તેની સામે હત્યા. ગીઝનીએ સોમનાથનું દહેરૂ તોડયું. ભીમદેવના પર અજમેરના રાજા વિશલદેવ ચહુઆણે સ્વારી કરી. ભીમ હાર્યો વિશલદેવે વિસનગર વસાવ્યું. અમદાવાદના સુલતાન અહમદશાહના સમયમાં વરસોઇએ તથા તેજીએ અહમદશાહને પજવ્યું. તેથી બાદશાહે વરસેજીને ૨૫૦ ગામ કલેલ સાથે આપ્યાં તથા જેતાજીને સાણંદનાં ૨૫૦ ગામ આખ્યાં. ' મહમદ બેગડાના વખતમાં કલોલના ઠાકોર વીરસિંહ વાઘેલાની સ્ત્રી રૂડારાણીચે પાંચ લાખ ટકા ખરચીને અડાણજ ગામની પાસે વાવ બંધાવી. ઈ. સ. ૧૩૯૬ માં જફરખાન ગુજરાતને સુલ્તાન થયે. ઈ. સ. ૧૪૮૩ માં મહમદ બેગડાએ પાવાગઢ લીધું ઈ. સ. ૧૫૩૧ માં મહમદ બેગડાએ માળવા છો. ઈ. સ. ૧૫૩૪ માં હુમાયુએ ચાંપાનેર લીધું. ઈ. સ. ૧૫૭૩ માં અકબરે ગુજરાત લીધું. ઈ. સ. ૧૭૩૦ માં જોધપુરના રાજા અભયસિંહ સુબાએ પેશ્વા પાસેથી અમદાવાદ કબજે લીધું. For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૫ ) * ઈ. સ. ૧૭૩૪ માં પિલાજીરાવના મરણ પછી અભય હૈ વાદશ સરેખાનમાખીને આપ્યુ હતું, તે દામાજીરાવે પાથ લીધુ. નવાખ માનમીમી પાસેથી મરાઠાઓએ અમદાવાદ લીધ તેના એક ભાગ રાઘાબા દાદાએ પેાતાની પાસે રાખ્યું અને બીજો ગાયકવાડને સોંપ્યા. ગાયકવાડની હવેલી કહેવાય છે, ત્યાં ગાયકવાડનું લશ્કર રહેતુ હતુ. ખામીએ અમદાવાદને કમજો સાંખ્યા તેના બદલામાં બાખીને પાતળુ, વડનગર, વિજાપુર, રાધનપુર અને ખીજા કેટલાંક પરગણાં આપવામાં આવ્યાં. ઇ. સ. ૧૭૫૭, ઇ. સ. ૧૭૬૦ મરેઠી સત્તા પૂર્ણ કલાએ પહેાંચી હતી, મરેઠાઆએ અહમદશાહ દુરાનીએ મુકેલા સુમાને હરાવી પંજાબ, સર કયું પેશ્વા, મરાઠા અને દુરાનીનું પાણીપતના મેદાનમાં યુદ્ધ થયું. તેમાં મરાઠા હાર્યો. ઇ. સ. ૧૭૬૧ માં દુરાનીના જીત થઈ, ઇ. સ. ૧૭૬૩ થી ૧૭૬૬ સુધી દામાજીરાવ ગાયકવાડૅ માખી સાથે લડાઇ ચાલુ રાખી વિસનગર, વડનગર, ખેરાળુ, વિજાપુર પરગણાં જીતી લીધાં. ૧૭૬૨ માં બાલાજી પેશ્વા મરણ પામ્યા. ૧૭૬૮ માં દામાજીરાવ પાટણમાં મરણ પામ્યા. ઈ. સ. ૧૭૬૮ થી ૧૭૯૩ સયાજીરાવે રાજ્ય કર્યું. ઇ. સ. ૧૭૭૨ માં માધવરાવ પેશ્વાના કાળ થયા, અને નારા યજીરાવ ગાદીએ બેઠા. કરણરાજાએ માઢેરાનું દેવળ બંધાવ્યું. તથા તેણે કરાવતી નગરી વસાવી તથા કરણસાગર તળાવ બધાવ્યું. કરણની રાણી મીનળદેવીએ વીરમગામનુ સુનસર તળાવ અને ધેાળકાનું મલાવ તળાવ અધાવ્યું. વિશલદેવના મંત્રી વસ્તુપાળે ભેાઇના કિલ્લા અલાબ્યા. ઇ.'સ. ૧૪૦૩ થી ૧૫૭૩ સુધી અમદાવાદના સુલ્તાનાનુ ગુજરાતપર રાજ્ય રહ્યું. For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (સાર ઇતિહાસ પ્રકીર્ણ) સિરાષ્ટ્રમાં પૂર્વે શ્રીકૃષ્ણુનું રાજ્ય હતું, દ્વાસ્કિામાં કુલ પછી રામ પ્રતિ વરનાલ ગાદીએ બેઠા. જજનાભ પછી શતવીર. ઈ. સ. બીજ સકામાં કાળાઓના તામે ઓખામંડળ વારિ ગયું. સીરીયાના દ્ધા સદ્ધર બેલીમ એખામંડળ તાબે કર્યું પ્રાચીન દ્વારિકા દરિયામાં ડૂબી ગઈ હતી. હાલનું રિંજા તે પહેલાં ગીજની કહેવાતું. ત્યાં બેલિમે રાજધાની કરી. દ્વારિકાથી અનિકોણ તરફ છ માઇલપર ગારિજા આમ છે. લીમને જેહેમ શુટુકા નામના સિરિયાના થતાએ હરાવી તેને કાઢી મુ. કાળાઓએ ત્રીજીવાર ઓખામંડળ લીધું. ઈ. સ. છઠ્ઠા સૈકામાં ચાવડા રજપુતે સારાષ્ટ્રપર સત્તા ધરાવતા હતા. ચાવડ અખેરાજજીએ ઓખામંડળ લીધું, પછી ભુવડરાય તે પછી તેને પુત્ર જયસેન થયે. જયસેન ચાવડાપાદર નામે ગામ વસાવ્યું, તેનાં ખંડેર હાલ મૂલવાસરગામની પડેશમાં દેખાય છે. જયસેન પછી જગદેવ થયે, તે પછી તેને પુત્ર મંગળ થયે. પછી તપુત્ર દયાળદેવ, તપુત્ર જગદેવ, જગદેવને બે પુત્ર કનકસેના અને મંતસેન થયા. કનકસેને કનકાપુરી (હાલનું વસઈ) વસાવ્યું. Mાચે જૈન દેરાસરો ઘણાં બંધાવ્યાં હતાં, તેનાં ખંડેર હાલ વસઈની બહાર ઘણું દેખવામાં આવે છે. અનન્તરે પિતાના લાઈથી છુટા પડી દ્વારિકામાં રાજ્ય કર્યું. અનંતદેવપર પરમાર વાહેરે છેલા ૨જપુતોએ હલ્લો કરી તેના પ્રાણ લીધા. For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) તેરણા સૈકાના મધ્ય ભાગમાં વેરાવળ૭ તથા વિજયજી રાઠોડે, હેરાળ તથા ચાવડાઓ વચ્ચે યુદ્ધ થતું હતું, તેને લાભ લઈ બન્નેને મારી હઠાવી પોતાના કબજામાં રાજ્ય કર્યું, તેમણે વાઘેલ અટક રાખી. વેરાવળજી પછી વિમસિંહ ગાઢએ બેઠો. વિકમસિંહ પાછી ના રાણાઓ થયા. વિક્રમસિંહ પછીદશમી પેઢીએ સાંગાજી થયે. સાંગાણજી પછી ભીમજી શકે. મહમત બેગડાએ ભીમાજીને હરાવી ખંડિયે બનાવ્યું. ગુજરાત અને રાજ્ય પ્રકીર્ણ, ઈ. સ. ૧૪૦૩ દિલ્હીના બાદશાહ તઘલખથી સ્વતંત્ર થઈને જાફરખાન સરદારે પુત્રના નામે સ્વતંત્ર ગુજરાતની પાદશાહી રથાપના કરી. તથા થડા વખતમાં પુત્ર મરણ પામવાથી જાફરખાન પિતે મુજફરશાહ સુલતાન બન્યો. ઈ. સ. ૧૪૧૫ ત્રીજા સુલ્તાન અહમદશાહે અમદાવાદ વસાવ્યું. જાફરખાને, મુજફરશાહે, અહમદશાહે તથા મહમદ બેગડાએ ઘણા હિંદુઓને મુસભાન બનાવ્યા. ઈ. સ. ૧૫૭૩ માં અકબરે ગુજરાત જીતી લીધું. ઈ. સ. ૧૬૬૪ માં શિવાજીએ સુરત યુટયું, ૧૬૮૦ માં શિવાજી મરણ પામ્યા. ઈ. સ. ૧૭૦૫ થી ૧૭૫૭ સુધીમાં દિલ્હીની રાજ્યસત્તા નબળી પડી ગઈ ઈ. સ. ૧૭૩૦ માં પિલાજીરાવે બાબી પાસેથી વડોદરા જીતીને વડોદરામાં ગાયકવાડી રાજ્યની સ્થાપના કરી. ઇ. સ. ૧૭૩૧ માં જોધપુરના અભયસિંહની બાદશાહે ગુજ શતના સુબા તરીકે નિમણૂક કરી અને તેણે ઈ. સ. ૧૭૩૨ માં પીલાજીરાવને દગાથી મરાવ્યા. For Private And Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (236) ઈ. સ. ૧૭૪૦ ગુજરાતના સુખા ફકીર ઉર્જાવલા થયા. દામાજીરાવ ગાયકવાડે *કીર ઉવલાને નમાવી રાજ્ય વાયું, તે પછી કમાલુદ્દીન ખાખીએ અમદાવાદના કબ્જે લીધે હતા, તેને પેશ્વાએ તથા ગાયકવાડે સપડાવીને પાટછુ, વીસનગર અને વિજાપુર તેના કખજામાં રાખી ત્યાંથી વિદાય કર્યો. વિ. સ. ૧૮૨૦ ( અને ૧૭૬૩–૧૭૬૪ ) માં દામાજીએ વીસનગરમાં રહેનાર ખાખીપર ચડાઇ કરી અને વિસનગર, વિજાપુર લીધાં; અને ખામીને કાઢી મૂકીને તેના તાબે સમી, રાધનપુર તથા પાટણ નજીકનાં સાડાત્રણ ગામ ફક્ત રહેવા દીધાં. ઈ. સ. ૧૮૦૨ માં કડીના મહારાવે ખંડ કરી વિજાપુને કિલ્લા કબ્જે કર્યાં હતા, પછી મલ્હારરાવ હાર્યોથી ગાયકવાડના કબ્જ થયા. ઇ. સ. ૧૭૫૩ માં મુસલમાન સત્તાને સ્થાને મરાઠાની રાજ્ય સત્તા જામી. ઇ. સ. ૧૭૦૪ માં બાબીના વંશી જાફરખાને પેાતાની બુદ્ધિથી રાધનપુર, સમી, મુજપુર અને તરવાડાના તામેા મેળળ્યેા હતેા, તે પાટણના મદદનીશ હાકેમ હતા અને તે અગીયાર વર્ષ પછી ( વિજાપુર )ના હાકેમ થયેા હતા. ઈ. સ. ૧૭૫૭ માં મરાઠાઓએ અમદાવાદના કબજો લીધે અને કમાલ્દીનખાનને મરાઠાઓએ રાધનપુર, મુજપુર, પાટણું, વડનગર, વિસનગર, વિજાપુર પરગણાં જૂદાં કાઢી આપ્યાં. પરદેશી લેાકની સ્વારીએ. ૧. સેમિરામિસ ૨, સેસેાખ્રિસ, ૩. દરવેશ ગુસ્તા૫૪. સિક દર ૫. સેલ્યુકસ ૬. મેઘાસ્થિનિસ. ૭. પ્રાકૃત્રિયાનાગ્રીક, ૮. શકે સિથિ. યનલેક સેમિરામિસ. યુધિષ્ઠિરના વંશજોના સમયમાં આસિરિ દેશની સેમિરામિસ નામે રાણીએ આ દેશ ઉપર સ્વારી કરી હાય એમ જણાય છે. પંજામના રાજા તેની સામા થયા, તેથી સામરા For Private And Personal Use Only ' Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) મિસનુ સૈન્ય ભયભીત થઇ નાશી ગયું. આ સ્વારી સુમારે ૧૮૦૦ વરસ ઉપર થઈ હતી. સેસેાખ્રિસ–મિસરદેશના સેસેાગ્નિસ રાજા પણ આ દેશ ઉપર ચઢી આન્યા હતા. તે વખતે ભરતખંડમાં મગધમાં સદેવના વંશજ રાજા અળવાન હતા. સેસેાસિસની સ્વારીની કંઈ પણ નિશાની આ દેશમાં રહી નથી. દરવેશ ગુસ્તાસ્ય-મગધના તક્ષક રાજાઓના સમયમાં દરવેશ ગુસ્તાસ્ય નામે ઇરાનના પાસી રાજાએ પજાખ ઉપર ચઢાઇ કરીને કેટલેક ભાગ જીતી લીધા. તે પુષ્કળ સેાનું લઇ ગયા. એ દરવેશે ગ્રીસ દેશ ઉપર સ્વારી કરી ત્યારે એની સાથે ભરતખંડી સિપાઇઓ હતા, તે ઉપરથી આ દેશ ઉપરની સ્વારીની વાતને ટેકા મળે છે. ખીજા રાજાઓની સ્વારીઆ કરતાં વધારે ખાત્રીલાયક સ્વારી સિક દરની હતી. એ રાજા શ્રીસ દેશમાં રાજ્ય કરતા હતા. એણે ઇરાનનું પારસી રાજ્ય જીતીને ઈ. ૩૨૭ માં પ’જામ ઉપર સ્વારી કરી, ઝેલમ નદી સુધી એની સામે કાઇ થયુ' નહિ. એલમની પૂર્વ દિશામાં દિલ્લી સુધી પારવ નામે ક્ષત્રી રાજા રાજ્ય કરતા હતા તે પેાતાની સેના લઈ સિક ંદર સામેા યુદ્ધ કરવાને ઉભા, પારવ અને તેની સેના બહુ બહાદુરીથી લડી, પણ તેના બે પુત્રા લડાઇમાં પડ્યા ને પોતે કેદ પકડાયા, તેથી સિકદર જય પામ્યા. પૈારવનું પરાક્રમ જોઈસિક દરે તેને માન આપી તેનુ રાજ્ય પાછુ સાંપ્યું. મગધ દેશમાં આ વખતે નદ રાજા રાજ્ય કરતા હતા. તેને અનેારસ પુત્ર ચંદ્રગુપ્ત નાસીને પારવને આશ્રયે આવ્યા હતા. તેણે મગ દેશ જીતી લેવાની સિકંદરને સલાહ આપી, સિક ંદરને પણુ એવી ઈચ્છા થઈ. પર ંતુ તેનુ સૈન્ય પેાતાના મુલકથી ઘણે દૂર આવ્યું હતું. તથા પારવના પરાક્રમથી ડરી ગયુ` હતુ` તેથી તેમણે આગળ જવાની ના પાડી; તેમજ ભરત 'ડમાં જો એકજ હાર થાય તે આખું ગ્રીક સૈન્ય નાશ પામે એમ હતુ. તેથી સિકદર પાછા ફર્યાં. તે સતલજનદી ઓળંગી મુલતાન ગર્ચા. ત્યાં પણ ભરતખંડના આર્ચા સાથે તેને લડવુ પડયું. સિક ંદર For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( IP ) તે જ્ય પાચ્ચે પણ તે પામી થયા. પછી તે હૈદરાબાદ (પાતાળનગર) આવ્યા ને તે જીત્યું. ત્યાંથી પાતે ખલુચિસ્તાન ને ઈશનને આગે ખામીલાન ગયા. એ મહાન બાદશાહે ઈ૦ ૩૨૩ માં મરણુ પામ્યા. અપુત્ર હાવાથી તેનુ રાજ્ય તેના સરંકારાએ વહેંચી લીધું. સેલ્યુકસ-સેલ્યુકસનિકેટરના રાજ્યની શરૂઆાતના વર્ષ રાજ્યના દાખસ્ત કરવામાં ગયા પછી તે આ દેશ ઉપર ચઢી આવ્યેા. પણ ચંદ્રગુપ્ત. આગળ કાંઈ ના ચાલવાથી મને વચ્ચે સલાહુ થયું. તેથી સેલ્યુકસે પાતાની કુંવરી ચંદ્રગુપ્તને ઢીષી અને સિદરે જીવેલે સર્વે મુલક આપ્યા. (મેઘાસ્થિનિસ ) સેલ્યુકસે ચંદ્રગુપ્તના દરબારમાં મેઘાસ્થિનિસ નામે એક એલચી રાખ્યા હતા. તે પાટલીપુગમાં રહેતા હતા. એ ગ્રીક એલચીએ આ દેશના આઈઁની રીતભાત વિદ્યાકળા ને સદ્ગુણાનું વર્ણન કર્યુ છે. તેમાં એને આ દેશના ખાય લેાકેાનાં બહુ વખાણ કર્યાં છે. બાકૂટ્રિયાના ગ્રીક (બાકત્રિયા) બહુસિક દરે જીતી લીધું હતું. ત્યાંના રાજાએએ ભરતખંડ ઉપર સ્વારીએ કરી ૫જામના કેટલાક ભાગ જીત્યા હુતા, પણ ખસે વરસમાં એ શખ્ય નખળું થઈ પડી ભાંગ્યું. શક કે સિથિયનલે કે અખનું રાજ્ય તાર જાતના શક લાકે ડુમાવ્યું, એ શક લેાકા પ્રથમ એશિમમાં રહેતા હતા, તેમણે ભર તખંડની વાયવ્ય કાણુમાં એક જબરૂ રાજ્ય સ્થાપ્યું, તે સિંધને ગુજરાત સુધીના મુલક જીતી લીધા. કાઠીયાવાડની કાઠીપ્રજા એ શક્રાંત હાય એવુ અનુમાન થાય છે. શક લેાકેાના બળવાન રાજા કનિષ્ઠનામે થયેા. એના તામામાં કાશ્મિર, પંજાબ, સિધ, ગુજરાત, કાબુલ, પાર્ક અને નાકાન સુધીના મુલક હતા. For Private And Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra क्षत्रप. ( २४१ ) भारतके प्राचीन राजवंशके ऐतिहासिक पुस्तकमेंसे. शक संवत्. यशोदामा प्रथम विजय सेन विश्वसिंह भर्तृदामा विश्वसेन.. (रुद्रसिंह द्विती काश ) महाक्षत्रप. रुद्रसिंह द्वितीय २२७- २३१ यशोदामा द्वि तीय. २३९-२५४ यशोदामा प्रथम विजय सेन www.kobatirth.org स्वामी रुद्रदामा द्वितीय स्वामी रुद्रसेन स्वामी सिंहसेन स्वामी रुद्रलेन विक्रम संवत् ईसवी सन् - स्वामी सत्यसिंह स्वामी रुद्रसिंह २९५ १९५ १६० १६० | १९९,२००, २०१३३४.३३२.३३६२७७,२७८,२७९ २०१२०४ ३३६-३३९ २१६,२२६ ३५१-३६१ Acharya Shri Kailassagarsuri Gyanmandir ३६२-३७० १ ३७४-३८९ तृतीय | २७० - ३०० ४०५-४३५ ...... १७८-६९६ ३१३-३३१ २५६-२७४ दामजदश्री तृतीय १७२, १७३१७६ ३०७,३०८.३११२५०, २५१,२५४ रुद्रसेन द्वितीय विश्वसिंह भर्तृदामा. (रुद्रसिंह द्वितीय का वंश ) १××, २११, २१७ ३३९-३४६-३५२ चतुर्थ | ३०४-३०x ४३९-४४१ ૨૮ २३८ शक संवत्. विक्रम संवत्, ईसवी सन्. १६१ १६२-१७२ २९६ २३९ २९७-३०७ २४०-२५० तृतीय | ३१० या ३१× ४४५ या४४x २१९, २८२... २९४,३०४ For Private And Personal Use Only ३०५-३१३ ३१७-३३२ ३४८-३७८ ३८२-३८४ ३८८ या३८४ Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२४२) क्षत्रप और महाक्षत्रप होनेके वर्ष । क्षत्रप. शक-संवत्. । विक्रम संवत् ईसवी-सन्. ४२,(४१,४५) १७४(१७६,१८० १२०,११९,१२३ (शहरात वंश) भूमक. नहपान (चष्टन-वंश). चष्टन जयदामा दामजदश्री प्रथम सत्य दामा रुदसिंह प्रथम (प्रथमवार) रुद्रसिंह प्रथम (द्वितीय वार ) रुद्रसेन प्रथम पृथ्वीसेन दामजदश्री द्वितीय वीर दामा १०२-१०३ - २३७-२३८ १८०-१८१ ११०-११२ १२१-१२२ १४४ १५४-१५५ १५६-१६० २४५-२४७ १८८-१९० २५६-२५७? १९९-२०० २२२ २८९-२९० | २३२-२३३ २९१-२९५ | २३४-२३८ महा क्षत्रप. शक संवत्. | विक्रम संवत्. । ईसवी-सन्. १२४ (क्षहरात वंश) नहपान १८१ (चष्टन वंश) चष्टन ददामा प्रथम २०७ १५० दामजदश्री प्रथम जीव दामा(प्रथमवार) । १ (००) २३५ १७८ रूद्रसिंहप्रथम (प्र.वार) । १०३-११० । २३८-२४५ । १८१-१८८ रुद्रसिंहप्रथम(द्वि.वार) ११३-११८-११६२४८-२५३-२५४१६१-१९६-१९७ जीवदामा (द्वि. वार) ११९-१२० २५४-२५५ १६७-१९८ रुद्रसेन प्रथम १२२-१४४ २५७-२७९ २००-२२२ संघदामा १४४-१४५ २७६-२८० २२२-२२३ दामसेन १४५-१५- २८०-२६३ २२३-२३६ ईश्वर दत्त राज्य वर्ष १-२ For Private And Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पश्चिमी क्षत्रपोंका वंश-वृक्ष। (१४3) *दीनक असमोत्तिक नहपान * दोनक अषभदत्त दक्षमित्रा २ चष्टन जयदामा ३ खदामा प्रथम ४ दामध्सद (दामजदश्री प्रथम) ६ रुद्रसिंह प्रथम कन्या-पान्ध्रवंशी राजा पुलुमानी सत्यदामा ५ जीवदामा ७ रुद्रसेन प्रथम ८ संघदामा समसेन पृथ्वीलेन- दामजदश्री द्वितीय वीरदामा १० ईश्वरदत्त ११ यशोदामा प्रथम १२ विजयसेन १३ दामजदश्री तृतीय १४ रुद्रसेन द्वितीय १५ विश्वसिंह १६ भर्तृदामा स्वामी जीवदामा विश्वसेन रुद्रसिंह द्वितीय १७ स्वामी रुद्दामा द्वितीय यशोदामा द्वितीय १८ स्वामी सिंहसेन तृतीय कन्या 18 स्वामीसिंहसेन २१ स्वामी सत्यसिंह २० स्वामी रुद्रसेन चतुर्थ २२ स्वामी रुद्रसिंह तृतीय नोट-जिन नामों के आगे १ से २२ तकके अङ्क लिम्वे है वे महाक्षत्रप हुवेथे। और जो केवल क्षत्रप ही रहेये उनके नाम के भागे कुछ नहिं लिखा है। परन्तु जो न तो महाक्षत्रप ही हुए और न शत्रप ही उनके आगे तरिका * चिह लगा दिया गया है । ( पृष्ट ) For Private And Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (४४) सौराष्ट्नो बीजो राजवंश. प्सस्मोतिक १चष्टन २ प्रथम रुदामा ३ प्रथम दामध्सद वा ५ प्रथम खसिंह दामजदश्री सत्यदामा ४ जीवदामा ६ प्रथमसेन संपदामा ८ दामसेन पृथ्वीसेन २ जो दामजदत्री T बीरदामा ६ प्रथम यशोदामा १० विजयसेन १२ बीजो रुद्रसेन "त्रीजोदामजदश्री १३ विश्वसिंह १४ भर्तृदामा विश्वसेन स्वामि जीवदामा १५ बीजो खदामा बीजो रुद्रसिंह बीजो यशोदामा १६ श्रीजो रुद्रसेन कन्या १७ सिंहसेन १८ चोथो रुद्रसेन १९ सत्यसिंह १० श्रीजो खसिंह For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ६ माघवसेन www.kobatirth.org (२४५) सेनवंशियोंका वंशवृक्ष । बीरसेनके श १ सामन्तसेन २ हेमन्तसेन ३ विजयसेन बलालसेन ४ ५ लक्ष्मणसेन ७ केशवसेन Acharya Shri Kailassagarsuri Gyanmandir ८ विश्वरुपसेन 1 ९ दनुज माधव 1 रामवल्लभराय · कृष्णवल्लभराय हरिबल्लभराय जयदेवराय For Private And Personal Use Only ( पृष्ट २२४ Page #312 -------------------------------------------------------------------------- ________________ मालवेके परमारोंकी वंशावली। Shri Mahavir Jain Aradhana Kendra नंबर. नाम. परस्परका सम्बन्ध. ज्ञात समय. समकालीन राजा. १] उपेन्द्र (कृष्णराज) २ | वैरीसिंह, प्रथम ३। सीयक, प्रथम वाक्पतिराज प्रथम ५ वैरिसिंह द्वितीय ( वाट) ६ / सीयक, द्वितीय ( श्रीहर्ष) For Private And Personal Use Only | परमार वंशमें नं. १ का पुत्र | नं. २ का पुत्र | नं. ३ का पुत्र -नं. ४ का पुत्र नं. ५ का पुत्र वि. सं. १०२६ राठोड खोटिंगदेव वि. सं. १८२८ चौलुस तैलप, दुसरा नं. ६ का पुत्र वि. सं. १०६१,१०३३,१०५० चेदिका राजा हैहय युवराज. नं. ७ का पुत्र नं. ८ का पुत्र . वि. सं. १०७८,108 कलचुरी-गाजपदेव और कर्णदेव; चौलुक्य | भीमदेव प्रथम, जयासह दूसरा ओर सोमेश्वर । प्रथम चहुआनवीर्य राम कोकल चेदीका 1 (ई.स. १०४२ के कर्ण चेदीकेदान पत्रसे) नं. ९ का उत्तराधिकारी वि. सं. १११२ कलचुरी-कर्ण; चौलुक्य-मीम. . नं. ९ का कुटुम्बी / वि. सं. १११६,११३५,११४३ कलचुरी-कर्ण, चौहान-दुर्लभ तीसरा चौ लुक्य-सोमेश्वर और विक्रमादित्य ठा; १ चौलुक्य-भीम और कर्णः गुहिल विजयसिंह. www.kobatirth.org ७ वाक्पतिराज द्वितीय (मुज) ८ । सिन्धुराज ( सिन्धुल) ९ भोज प्रथम १० १. जयसिंह प्रथम उदयादित्य Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra . .. For Private And Personal Use Only | लक्ष्मदेव का पुत्र | वि. सं. ११६१ लक्ष्मदेव के | कलचुरी-यशः कर्णदेव. समयका नरवर्म देवकाले. नरवर्म देव | वि. सं. ११६१,११६४ चौलुक्य-जयसिंह ( सिद्धराज) यशोवर्म देव नं. १३ का पुत्र | वि. सं. ११९१,११९२ चौलुक्य-जयसिंह ( सिद्धराज) जयवर्मा प्रथम नं. १४ का पुत्र लक्ष्मीवर्मा नं. १५ का भाई | वि. सं. १२०.. चौलुक्य-कुमारपाळ. १७ हरिश्चंद्र नं. १६ का पुत्र वि. सं. १२३५,१२३६ | चौलुक्य-अजयपाल. १८ | उदयवर्मा नं. १७ का पुत्र वि. सं. १२५६ १५)| अमयवर्मा नं. १५ का भाई १६) विन्ध्यवर्मा (१५) का पुत्र नं. (१६) का पुत्र चौलुम्य-भीम बीजो; यादव सिंघण. | अर्जुनवर्मा नं. (१७) का पुत्र | वि. सं. १२६७,१२७०,१२७२/ अयसिंह. ( गुजरात ) | देवपाल देव नं. ८ का भाई | वि. १२७५, १२८२, १२८५, शम्सुद्दीन अल्तमस १२८६,१२८९,१२६२/ जयसिंह, द्वितीय ( जयतुंगी देव) | नं. १६ का पुत्र । वि. सं. १३००,१३१२ जयवर्मा, द्वितीय नं. २० का भाई वि. सं. १३१४,१३१७ जयसिंह, तृतीय नं.२१का उत्तराधिकारी वि. सं. १३२६ २३ भोज, द्वितीय नं.२२का उत्तराधिकारी चहुमान-दम्मीर वि. सं. १३४५ जयसिंह चतुर्थ नं.२३का उत्तराधिकारी वि. सं. १३६६ - (१५) सुभटबर्मा www.kobatirth.org - Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #314 -------------------------------------------------------------------------- ________________ For Private And Personal Use Only नम्बर धूमराज १ सिन्धुराज उत्पलराजा आरण्यराज ४ कृष्णराज ५ धरणीवराह ६ महिपाल ( देवराज ) ७ ८ नाम. धन्धुक पूर्णपाल ह कृष्णराज दुसरा ध्रुवभट ૧૧ रामदेव १२ | विक्रमसिंह परस्परका सम्बन्ध. मूल पुरुष धूमराजके वंशमें नं. १ का पुत्र नं. २ का पुत्र नं. ३ का नं. ५ नं. ६ का पुत्र ७ का पुत्र नं. ८ का पुत्र नं. ६ का वंशज बुके परमारोंकी वंशावली । नं. १० का वंशज नं: ११ का भाई ज्ञात समय. वि. सं. १०५६ वि. सं. १०६६ और ११०२ के दो लेख. वि. सं. १११७ - ११२३ समकालीन राजा और उनके ज्ञात समय. सोलङ्की मूलराज १०३० से १०५१ राष्ट्रकूट धवल वि. सं. १०५३ विग्रहराज, चौलुक्य भीमदेव वि० सं० १०७८ से ११२० परमार भोज प्रथम वि. सं. १०७८, १०८७, १०९९ चाहमान बाल प्रसाद चौलुक्य कुमारपाल ( २४८ ) Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra नं. ११ | यसोधवल | धारावर्ष सोमसिंह कन्वराज तीसरा का पुत्र । नं. १३ का पुत्र नं. १४ का पुत्र नं. १५ को पुत्र - For Private And Personal Use Only वि. सं. १२०२।। । चौलाय कुमारपाल मालवेला राजा बल्लाल | वि. सं. १२२०,१२३५,१२४६ | चौलुक्य भीमदेव; कुतुबुदीन ऐबक; सामन्तसिंह गोहिल वि. सं. १२६५,१२५६ वि. सं. १२८७ के दो लेख १२९० वि. सं. १३४४ जैत्रकर्ण (जैत्रसिंह गोहिल) www.kobatirth.org प्रतापसिंह Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ५ वेरीसिंह दूसरा (वाट) ६ सीयक, दूसरा (हर्ष) ७ वाकूपतिराज, दुसरा (मुख) www.kobatirth.org ( २५० ) मालवेके परमारोंका वंश वृक्ष । १ उपेन्द्र ( कृष्णराज ) २ बेरीसिंह प्रथम ३ सीयक प्रथम ४ वाकूपतिराम प्रथम ( बागडकी शाखा ) १२ लक्ष्मदेव १६ जयवर्मा, प्रथम १ डम्बरसिंह २ ककूदेव ३ चण्डप Acharya Shri Kailassagarsuri Gyanmandir ८ सिन्धुराज ४ सत्यराम ९ भोज, प्रथम ५ मण्डनदेव | १० जयसिंह प्रथम ६ चामुण्डराज वि. सं. ११५७ ११ उदयादित्य ७ विजयराज वि. सं. ११६६ १३ नरवर्मदेव १४ यशोवर्मदेव 1 (१५) अजयवर्मा १६ महाकुमार लक्ष्मीचम मीषर्मा (१६) विध्यवर्मा १७- हरिश्चन्द्रवर्मा (१७) सुभटव (१८) अर्जुनध १८ उदय १९ देवपालदेव २० नयसिंह, दुसरा (जयतुगीदेव) For Private And Personal Use Only २१ जब दूस २२ जयसिंह तीसरा २३ भोज दुसरा २४ जयसिंह चौध Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ८ पूर्णपाल धूमराज के वंश में १ सिन्धुराज २ उत्पलराज ( २५१ ) आबूके परमारोंका वंश-वृक्ष । ३ आरण्यक ४ कृष्णैरी (पहला ) I ५ धरणीवराह J ६. महीपाल ( देवराज ) ७ धन्धुक ११ रामदेव १३ येशाधवल १४ धारावर्ष १५ सोमसिंह १६ कृष्णराज ( तीसरा ) 1 १७ प्रतापसिंह ९ कृष्णराज ( दूसरा ) १० धूषर्भट 1 Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रल्हादेव For Private And Personal Use Only १२ विक्रमसिंह Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २५२) पालवंशियोंका वंशवृक्ष । १ एपितविष्णु गोपाल - बर्मपाल क्रमात विमापाक (शूरपास) ७ नारायणपाल ८ राज्यपाल ९ गोपाल दूसरा १० विग्रहपाल दुसरा ११ महीपाल १२ भयपाल १३ विप्रहपाल तीसरा १५ महीपाल दुसरा १५ शूरपाल १६ रामपाल १७ कुमारपाल मदनपाक महन्द्रपाल १८ गोपाल गोविन्दपाक For Private And Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२५३) सांभर और अजमेरके चौहानों का वंशवृच । १ चाहमान २ वासुदेव ३ सामंतराम ५ विनाराज (प्रथम) ६ चन्द्रराम (प्रथम) ७ गोपेन्द्रराम ८ दुर्लभ (प्रथम) ९ सूषक (प्रथम) १० चन्द्रराज (द्वितीय) ११ स्वक (द्वितीय) १२ चन्दनराज १३ वाक्पतिराम (प्रथम) १५ सिंहरान लक्ष्मणराज वत्सराज (नालोडकी शाखाका १५ विग्रहराज (द्वितीय) १६ दुर्लभराय (द्वितीय) १७ गोविंदराज १८ वाक्पतिराम (मितीय) १९ वीर्यराम २० चामुण्डरान २१ दुर्लभराज (तृतीय) २२ विसलदेव (विग्रहराज) (तृतीय) २३ पृथ्वीराज (प्रथम) २४ अजयदेव २५ अर्णोराम २६ जगदेव २७ विग्रहराज ( चतुर्थ ) ३० सोमेश्वर २९ पृथ्वीराज २८ अमरगांगेय .३१ पृथ्वीरान ३२ हरिरान (द्वितीय) (तृतीय) For Private And Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir रणथंभोरके चौहानोंका वंशवृक्ष । (१) पृथ्वीराज (तृतीय) १ गोविंदरान २ वाराणदेव ३ प्रल्हाददेव वाग्भर पीरनारायण ६ त्रसिंह हमीर सुरत्राण पीरम रामदेव चांगदेव चाचिंगदेव सोमदेव पाहणसिंह जितकर्ण कुंपुरावल वीरधवल. शिवराज राघवदेव त्र्यंबक गंगराजेश्वर जयसिंह रायसिंह तेजसिंह लिबा डंगरसिंह पृथ्वीराज For Private And Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાંડારકર કા દક્ષિણ પૂર્વસામયના ઇતિહાસમાંથી દક્ષિણાપથમાં આવેલા પૂર્વકાલના નામના દેશે વગેરેનું ઐતિહાસિક પ્રકીર્ણ ૧ રૂચિક, મહિષક (વિદર્ભ) દંડકારણ્યને હાલને મહારાષ્ટ્રદેશ કહેવામાં આવે છે-પાંડ્યદેશ દ્રવિડ–ઉ કરેલ દેવગિરિ દોલતાબાદ). પંચવટી( હાલનું નાસિક) અથવા ગવર્ધન. પાણિનિ વ્યાકરણમાં દક્ષિણના દેશનાં નામે આવતા નથી. નર્મદાના કિનારા પર આવેલી માહીષ્મતી નગરી મહિષકદેશની રાજધાની હતી. કાત્યાયનના વાર્તિકમાં નાસિકીયપુર આવે છે. કાંચીપુર(કાંજીવરમ) કેરલ એટલે મલબાર. ઈ. સ. પૂર્વેના સાતમા શતકના આરંભ પછી આર્યો દખાણમાં પિઠ. હાહા)પીની પાસે કિકિંધા આવેલું હોવું જોઈએ. પુરાણ પ્રમાણે વિંધ્યાદ્વિપાસે કિકિંધા દેશ છે. ઉત્કલ (આ સમયને ગંજમ) પ્રાચીન સમયમાં ભીલસાની પાસેના દેશને દશાર્ણ કહેતા હતા કારણકે તેની રાજધાની વિદિશા હતી તે જ વેત્રવતી છે (ભીલસા). મહાભારતથી રામાયણ પ્રાચીન પુસ્તક છે. પતંજલિ પિતાના ગ્રંથમાં વાસુદેવ અન યુધિષ્ઠિર વિષે લખેલું છે, પરંતુ તેમાં રામ દશરથ સંબધી કંઈ લખ્યું નથી. અપરાન્તદેશને ઉત્તર કેકણ કહે છે. તેની રાજધાની શુર્પરક (પાલા) હતી. પ્રતિસ્થાન(પણ). સુગંધવતી (બેલગામ જીલ્લામાં આવેલ સૈદતી. ભેજ લોકો વિદર્ભ અથવા વરાડ દેશમાં તથા અન્યભામાં રાજ્ય કરતા હતા, For Private And Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૨૫૬ ) રાષ્ટ્રિક લાકો પાતાને મહારાષ્ટ્રી કહેવરાવવા લાગ્યા. ચીનાઈ મુસાફર હુવાનસંગે ચાલુક્ચાના દેશને મહાલાક કહ્યો છે. (મહારાષ્ટ્ર છે) ચદ્રગુપ્તના તામામાં શષ્ટ્રિકા, લેાજો, પેટ નીકેા-ચાલા—પાંડ્યો નહેાતા. યુગવ’શના પુષ્પમિત્રે તથા તેના પુત્ર અગ્નિમિત્ર ભીલસામાં રાજ્ય કર્યું હતું. K Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનકટક નગરના મહારાજા તરીકે પુલુમાયીને વર્ણવ્યા છે. મદ્રાસજીલ્લામાં ગતુર જીલ્લાનું પરણીકાટ તે ધનકટક ડાવુ ોઈએ. ગાતમીપુત્ર શાતકી એ શકયવન પતુવ લેાકાના નાશ કર્યો હતા. ઇ. સ. પૂર્વે ૩૨૦ માં ચંદ્રગુપ્તે મા વંશ સ્થાપ્યા. તે વ ંશે વ રાજ્ય કર્યું. પછીથી પુષ્પમિત્રે શુંગવશ સ્થાપી તેણે ૧૧૨ વર્ષ રાજ કર્યું. પછી કવવશ આવ્યા તેણે ૪૫ વર્ષ શય કર્યું. પછીથી આંધ્રભૃત્યુ થયા. કાઠિયાવાડની માફક મહારાષ્ટ્રે પર ક્ષત્રપ વંશની સત્તા ત્રણસે’ વર્ષ સુધી રહી. ગાતમી પુત્ર અને નહુપાનના સમય વચ્ચેના અ ંતર આશરે ૨૦૦ અસે વર્ષના છે. જીન્નાર હતુ. પુલુમાયીએ ઇ. સ. ૧૩૦ માં રાજ્ય કરવા માંડયુ. મહારાષ્ટ્ર પર નહુપાને રાજ્ય કર્યું. તેની રાજધાનીનું શહેર શાતવાહન અથવા આંધ્રણત્યની એક શાખાએ કનારામાં રાજ્ય કર્યું. પુલુમાયીની રાજધાની પૈઠણુ ( પ્રતિસ્થાન )માં હતી, ધરણીકેટની પાસે પ્રાચીન અમરાવતી આવેલુ છે. પુલુમાયી તેજ શાલિવાહન હાવા જેઈએ. ભરૂચ પ્રાચીન શહેર છે. ટગારા પ્રાચીન નગર હતું. તે પૈઠણુચી પૂર્વમાં દશ દિવસની મુસાફરીના છેટે હતું. For Private And Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૭). હાલનું સુપારા-સોપાલા તેજ સોપરકનગર હતું. જેનેનાં અને બદ્ધોનાં ત્યાં ઘણું મંદિરે હતાં. હાલનું ક૯યાણ તે પ્રાચીન નગર છે. મંડગર તે હાલનું માંડાદ હેવું જોઈએ. (હાલનું વનવાસ) વૈજયન્તી પ્રાચીન નગર હતું. જયંતિપુર પ્રાચીન હતું. ( જુનાર તે જીર્ણનગર છે) તે નહપાનની રાજધાની હતું. મામલાહાર પ્રદેશમાં વાલુરક નગર હતું. હાલને માવળને પ્રદેશ તે મામલાહાર પ્રદેશ છે. દક્ષિણમાં કર્ણાટક એટલે હાલનું કરાડ પ્રાચીન નગર હતું. કેહાપુર પ્રાચીન છે, બારહુટ પ્રાચીન નગર હતું. ઈ. સ. ૨૯રના સમયમાં શિવદત્ત-વીરસેન વગેરે આભીરવંશના રાજાએ સત્તા પર આવેલા હોવા જોઈએ. વાયુપુરાણ પ્રમાણે આભીર રાજાએ ૬૭ સડસઠ વર્ષ રાજ્યસત્તા પર રહ્યા. પુલકેશીએ વાતાપીપુરમાં કલાદગી છલામાં આવેલું બાદામીમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. નલ નામના વંશના રાજાઓને કીર્તિવર્માએ તાબે કર્યો, તે વખતે તે રાજાએ દક્ષિણમાં હતા. એહિલી પ્રાચીન નગર હતું. વનવાસીમાં કદંબવંશના રાજાઓ હતા. ચેટીદેશપર કલચુરીવંશના રાજાઓ રાજ્ય કરતા હતા. તેઓની રાજ્યધાની ત્રિપુર એટલે જબલપુર પાસે આવેલું (તેવુર) હતી. રેવતી (રેડી) જૂનું નગર હતું. For Private And Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૮) ડેકટર રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર કૃત. દક્ષિણના પૂર્વસમયના ઈતિહાસમાંથી પ્રકીર્ણ. દક્ષિણાપથ. કૃષ્ણરાજ. શાતકર્ણ. સહરાટ નહપાન અને તેને જમાઈ શિવદત્ત. ગૌતમીપુત્ર શાતકર્ણ. વાસિક પુત્ર પુલુમાયી. ગૌતમીપુત્ર શ્રીયા શાતકણી મઢરપુત્ર શકસેન. મહારાષ્ટ્રમાં સાતવાહન વંશના રાજાઓની તારીખ. ઈ. સ. ઈ. સ. પુલુમાયી. ૧૩૦ ૧૫૪ યજ્ઞથી. ૧૫૪ ઉડર મહરીપુત્ર. ૧૭૧ ૧૮૦ ગાદીએ હતે. તૈલંગણમાં ઈ. સ. પુલુમાયી. ૧૫૪ ૧૫૮, શિવશ્રી. ૧૫૮ ૧૬૫ શિવસ્કંદ, ૧૭૨ યજ્ઞશ્રી. ૨૦૨ ૨૦૨ ૨૦૮ ચંદ્રશ્રી. ૧૯૮ ૨૧૧ પુલેમાવી. ૨૧૧ ૨૧૮ ઈ. સ. ૧૭ર વિજય. For Private And Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪ કીર્તિવર્મા ૧ શકે ૪૮૯-૫૧૩ ઇ. સ. ૧૬૭ ૫૯૧ ( ૬ ) પુલકેશી (ર) સત્યાશ્રય પૃથ્વીવલ્લભ રાજ્યારંભ શકે ૫૩૨ ઇ. સ.—૬૧૦ શકે ——૫૫૬ By (૨૫૮ ) દક્ષિણમાં પ્રથમ ચાલુક્યવંશની વંશાવલી, ( ૧ ) જયસિંહ ( ૨ ) રણુરાગ ( ૩ ) પુલકેશી ૧ સત્યાશ્રયશ્રી પુલકેશી વલ્લભ, ચ'દ્રાદિત્ય www.kobatirth.org ઇ. સ. ૬૩૪ રાજ્યપર હતા ઇ. સ. ૬૩૯ હવાનમગે જોયે હતેા ઈ. સ. વિષ્ણુવ ન પૂર્વ તરફના ચાલુકય વશ સ્થાપનાર (૭) વિક્રમાદિત્ય શકે-૬૦૨ ૬૮૦ રાજ્ય પૂરૂં થયું. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ મગલીશ શકે ૫૧૩-૫૩૨ ઇ. સ. પ૧-૬૧૦ જયસિ ંહ આદિત્યવર્મા (૮) વિનયાદિત્ય શકે ૬૦૨-૬૧૯ ઇ. સ. }૮૦-૬૯૭ ૬૧૯-૬૫૫ ઇ. સ. }૯૭-૭૪૩ (૯) વિજયાદિત્ય શકે (૧૦) વિક્રમાદિત્ય (૨) શકે ૬૫૫-૬૬૯ | ઇ. સ. ૭૨૭૭૪૭ (૧૧) કીર્તિવર્મા (૮ ) શકે ૬૬૯ ૪. ૭૪૭ For Private And Personal Use Only જયંસ હુંવમાં શકે ૭૫ ઇ. સ, ૭૫૩ માં પૂર્વે ક્રંતિદુર્ગે તેની સર્વોપરી સત્તાનો નાશ કર્યો. Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra * (૫) ઇન્દ્ર (૬) દંતિદુર્ગં શકે ૬૭૫ www.kobatirth.org (૧૪) ઇન્દ્ર (૩) 1 ( ૨૬૦ ) દક્ષિણમાં રાષ્ટ્રકૂટના રાજાઓની વંશાવલી, ( ૧ ) ક્રંતિવર્મા ( ૨ ) ઇન્દ્ર " | ( ૩ ) ગોવિંદ 1 (૧૫) અમેાધવ (૨) I ( ૪ ) કંક જગદુમ અથવા (૧૦) ગોવિંદ (૩) જયતુંગ અથવા પ્રભૂતવ શાર્ક ૦૨૬ અને ૭૩૦ । (૧૧) શ અથવા અમેઘવર્ષ ) (૧) (૧૨) કૃષ્ણ ૨) અથવા અકાલ વર્ષ શકે ૮૨૦, ૮૨૪ અને ૮૩૩ J ( ૧૩ ) જગત્તુંગ (૨) 1. (૮) ગેવિદ (શકે ૭૩૪) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ ગાવિંદ ૧૮ કૃષ્ણ ગાવિંદ અથવા For Private And Personal Use Only (૭) કૃષ્ણ (શુલતુ ગ) (૯) ધ્રુવિન પમ (ધારાવ) ઈન્દ્ર ગાવિંદ શકે ૭૪૯ ૧૭ બડ્ડીગ (અમેઘવર્ષ) (૩) ૧૯ ખોટીંગ 1 અકાલ (૨૦) કંલ ક શકે ૮૬૭–૮૭૮ અથવા અમાઘ વર્ષ ૪ શકે ૮૯૪ ગુજરાતની શાખા નિરૂપમ ગાદીએ આવ્યા નહાતા Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિક્રમાદત્ય ( ૨ ) પ્રીતિમાં ( ૨ ) www.kobatirth.org ( ૨૧ ) પાછળના સમયના ચાલુકય વંશના રાજાઓ. વિજયાદિત્ય (૨) સંત્યાશ્રય રીવી ભુજંગ (શકે ૯૧૯-૯૩૦ ઈ. સ. ૯૯૭–૧૦૦૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir ( શાકે ૮૯૫- ૯૧૯ ઇ. સ. ૯૭૩–૯૯૭) (૩) વિક્રમાદિત્ય (શાકે ૧૯૩૦-૯૪૦ ૯. સ. ૧૦૦૮-૧૦૧૮ ખીજો પુત્ર કીર્તિવર્માં ( જેકુષ્ણુની પુત્રીને પરણ્યા ) વિક્રમાદિત્ય ( ચેષ્ઠિના રાજા ‘લક્ષ્મણની પુત્રી ઓથમા દેવીને પરણ્યા.) તૈલપ પાછળના સમયના ચાલુકય વંશી રાજાઓની વશાલિ. ( ૧ ) તૈલપ For Private And Personal Use Only ' તૈલપ વિક્રમાદિત્ય 1 અય્યન દવમાં (૪) જયસિઁહ અથવા (જગદેકમલ) (૧) શાર્ક ૯૪૦-૯૪૨ ઇ..સ. ૧૦૧૮-૧૦૪૦ (૫) સામેશ્વર (૧) આહવમલ અથવા, તલેાયમલ. (૧) શાકે. ૯૬૨ ૯૯૧ ઈ. સ. ૧૦૪૦-૧૦૬ ૯ Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રર) જયસિંહ (૬) સેમેશ્વર. (૨) ભુવનેકમલ શાકે : ૧૯૯૮ ઈ. સ. ૧૬૯-૧૦૭૬ (૭) વિક્રમાદિત્ય ત્રિભુવનમલ (શાકે. ૯૮ થી ૧w૮ ઈ.સ.૧૦૭૬-૧૧૨૬ (૮) સેમેશ્વર. (૩) ભુલકમલ્લ શકે. ૧૦૪૮ થી ૧૦૬૦ . સ. ૧૧૨૬–૧૧૩૮ (૯) જગદેકમલ. શકે ૧૬થી ૧૭૭૨ ઈ. સ. ૧૧૩૮–૧૧૫૦ ૧૦ તૈલપ (૨) નર્મદીનેલ લોક્યમલ્લ (૨) (શાકે ૧૦૭૨ થી ૧૦૮૭ ઈ. સ. ૧૧૫૦–૧૧૬૫ (૧૧) સોમેશ્વર ( ૪) (શાકે. ૧૧૦૪ થી ૧૧૧૧) (ઈ. સ. ૧૧૮૨ થી ૧૧૮૯) ચાલુક્યવંશીનું કલ્યાણ નગરમાં રાજ્ય હતું. કલચુરી વંશના રાજાઓએ દક્ષિણમાં રાજય કર્યું હતું. For Private And Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૩), દક્ષિણમાં પ્રથમ યાદવની અથવા સેઉણદેશના યાદાની વંશાવલિ. દ્રઢ પ્રહાર સેઉણચંદ્ર. ૧ ધાદીયપા. ૧ ભિલ્લમ. રાજગી અથવા શ્રી રાજ, વાગી અથવા વાડીગ. ધાદીયપા. ૨ ભિલ્લમ. ૨ વેસુગી. ૧ અર્જુન ભિલમ ૩ વાગી. ૨ સુગી. ૨ ભિલ્લમ. ૪ શેઉણચંદ ૨ શાકે ૯૯૧ ઈ. સ. ૧૦૬૯ પરમ મહલુગી. ભિલમ–૫ અમરમલ્લગી. અમરગાગેય. ગોવિંદરાજ. બહાળ શાકે ૧૧૧૩ ઈ. સ. ૧૧૯૧ માં મરણ પામ્યો. For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (દક્ષિણમાં) દેવગિરિના યાદ. ૧ ભિલ્લમશાકે ૧૧૦૯ માં દેવગિરિનગર સ્થાપ્યું અને રાજધાની કરી. ૨ જેટપાલ. શાકે ૧૧૧૩. માં ગાદીએ બેઠા ૩ સિંધણું. શાકે ૧૧૩૨ માં ગાદીએ આવ્યા. ગુજરાત પર ચઢાઈ કરી. ૪ કૃષ્ણ. સિંધણનો પુત્ર જેત્રપાલ તેનાં પહેલાં ગુજરી (પ્રાકૃત નામ) ગાયે હતો તેથી તેને પાત્ર ગાદીએ બેઠા. કહાર. શાકે. ૧૧૬૯ માં ગાદીએ બેઠા. - ઈ. સ. ૧૨૪૭ રાજ્યપ્રારંભ. પ મહાદેવ. શાકે ૧૧૮૨ માં ગાદીએ આવ્યો. - ઈ. સ. ૧૨૬૦ માં ગાદીએ આવ્યો. ૬ રામચંદ્ર અથવા રામદેવ, શાકે ૧૧૯૩ ) માં ગાદીએ આવ્યો. ઈ. સ. ૧૨૭૧ કે તેના વખતમાં જ્ઞાને વિ. સં. ૧૩૨૭) ધર હિંદુ સાધુ થયા. ૭ શંકર. શાકે ૧૨૩૧-૩૪ ઈ. સ. ૧૩૦૯-૧૩૧૨ ૮ હરપાળ. . સ. ૧૩૧૮ માં મરા. ઈ. સ. ૧૨૯૪ માં અલાઉદ્દીને દક્ષિણમાં પ્રવેશ કર્યો. તેણે હિંદુ રાજા પાસેથી ખંડણી લીધી ઈ. સ. ૧૩૦% માં મલિકકાકુરને તૈલંગણ તાબે કરવા કહ્યું. તેણે દેવગિરિ રાજ્ય જીતી લીધું. દક્ષિણમાં કેલહાપુરના શિલાહાર રાજાઓની વંશાવલિ, જતીંગ. ૧ નાયી”. ચંદ્રરાજ. જતીંગ. ૨ T " ગોષ્ક. ગુવલ. કીર્તિરાજ. મારસિહ. શાકે ૯૮૦ ઈ. સ. ૧૦૫૮. ચંદ્રાદિત્ય. ગુવલ ર. ભોજન બલ્લાળ. ગંડરાદિત્ય. ઈ. સ. ૧૧૧-૧૧૧૮-૧૧૩૬ વિદ્યાર્થ. શકે ૧૦૬૫–૧૯૭૩ ઈ. સ. ૧૧૪૩-૧૧૫૧ ભોજ. શકે ૧૧૧-૧૧૦૯-૧૧૧૨ ૧૧૧૩-૧૧૧૪-૧૧૨૭ ઈ. સ. ૧૧૭૯-૧૧૮૭–૧૧૯૦-૧૧૯૧–૧૧૯૨-૧૨૫ For Private And Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫) દક્ષિણદેશ ભાંડારકરકૃતમાંથી પ્રકીર્ણ વાયુપુરાણુ. મસ્યપુરાણુ. શિવપુરાણ. નામ. કેિટલાં વર્ષ રાજ્ય કર્યું. નામ. નામ. કેટલાં વર્ષ રાજ્ય કર્યું. નામ. નામ. સિંધુક સીસુક શિપ્રક નામ નથી વૃષલ અથવા ઇંદ્રક વર્ણવ્યા છે. કૃષ્ણ શાતકર્ણ અપિલવ મલકર્ણી ૧૦-૧૮ શ્રીશાતકર્ણ શાંતકર્ણ પૂર્ણીસંગ ૧૮ | પૂણેસંગ | પાર્ણ માસ સ્કધસ્તંભ | ૧૮ શાતકર્ણી ૫૬ | શા લંબોદર લ બાદર { ૧૮ | ૯ એકર અપીટક ઈવીલક | હીવીલક મેઘવાતિ મેઘસ્વાતી મેદસ્વાતી સ્વાતિ સુંદરસ્વાતી મૃગેન્દ્રસ્વતી પતિમાવી નેમિકૃષ્ણ કુંતલસ્વાતી સ્વાતિકણું || ૨૪ પુલોમાવી ગોરિકૃષ્ણ અથવા નૌરિકૃષ્ણ { ૨૫ ૨૫ પનુમત | અતમાન અરિષ્ટકર્મન અનિષ્ટકર્મનું હાલ ૫ | સમક અથવા ૫ મેહુલાક હાલ પલક સસક અથવા મંડલક ૫ પલક તલાક તલક પુરીકશશુ પુરીન્દ્રસેન | વિષ્ણુપુરાણ- ભાગવતમાં માં પ્રવધિસેન પુરીશભીરૂ For Private And Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૬) શાતકણું ( ૧ સુંદર સ્વાતીકણું સુનંદન ચકેરણાતકણું | બે ચરસ્વાતકર્ણ ! | ચાર ચાર શિવસ્વાતી | ૨૮ | શિવસ્વાતી | ૨૮ | શિવસ્વાતી શિવસ્વાતી વાયુપુરાણ. મસ્યપુરાણ. | વિષ્ણુપુરાણ. લાગવતપુરાણ નાય નામ નામ નામ - ૨૮ | બાતમીપુત્ર ગૌતમીપુત્ર ગૌતમીપુત્ર પુલામત પુલીમત શિવશ્રી શિવશ્રી શિવસ્કંધ ૭ | શિવસ્કંદ યાત્રી શાત- | ૨૯ | યજ્ઞશ્રી શાતકણું ૨૯ યાત્રી કર્ણ ગૌતમીપુત્ર પુરીમાન મેદશિરમ | શિવસ્જદ યજ્ઞશ્રી ૨૦ વિજય દંડીuતકર્ણ પુમાવી ૬ | વિજય ૬ | વિજય વિજય ૩ ચંડશ્રી શાતકર્ણ ૧૦| શ્રી | | ચંદ્રવિણ છે. પુલમવિન ! ૭ પુલેમાર્ચિસ્ર ! સુલેમધિ For Private And Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૭) ભાંડારકર કૃત દક્ષિણના પૂર્વ સમયના ઇતિહાસમાંથી પ્રકી. કાત્યાયન—મા ના પૂર્વે ના થયા તત્સમયકાલીન કાત્યાયન હતા. કાત્યાયન અને પતંજલિ મન્ને વચ્ચેનું અ ંતર આશરે મશે. વનુ હોવુ જોઈએ. કાનડી. તૈલગી-તામીલ ભાષાએ છે તે સંસ્કૃત ભાષામાંથી થઈ નથી. ( પાણિનિ સમય— - ) ઈ. સ. પૂર્વના સાતમા શતકના મારભમાં પાણિનિ થયા હાવા જોઈએ. પુરાણેામાં સથી પ્રાચીન વાયુ પુસણુ છે. પછી મત્સ્ય પુરાણુ વિષ્ણુ પુરાણુ તેના પછીના સ`થી છેલ્લા સમયનું ભાગવત પુરાણુ છે. હાલના મૈસુરની આજુબાજુના દેશને ચેરાદેશ 'કહેવામાં આવતા હતા. તેના પર ગાંગવ’શના રાજા રાજ્ય કરતા હતા. મલખાર દેશમાં અલુપ પતિના રાજા રાજ્ય કરતા હતા. પશ્ચિમ સમુદ્રપુર પુરીનગરી હતી. ઉત્તર ક્રુષ્ણા અને ગાદાવરી નદીની વચ્ચેના પ્રદેશ વેગી પ્રદેશ કહેવાતા હતા. પ્રંગતપુરીથી બારગાઉપર માલેગ્રામ જીનુ હતુ તે હાલનુ ખેલગામ તોળા છે. કાંચી અથવા કાંજી વરમમાં પહ૧રાજા રાજ્ય કરતા હતા. પાલવ, કાલશ, કેરલ હેહસ; વીલ, માલવ, ચાલ-પાંડય જાતિના રાજાઓ ચાલુકયરાજાઓના વખતમાં હતા. તુાદેશ દક્ષિણમાં ચાલુક્યાના શત્રુ પદ્મવરાજાની રાજધાની પાસે હતા—સામનગઢ જૂનું નગર હતું. (કાલ્હાપુર પાસે હતું) ચાલુક્યરાજાના વખતમાં જૈનધર્મની સારી જાહેાલાથી હતી. જૈનાચાર્ચના ચોલુક્યશાએ ભક્ત હતા. For Private And Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૮) રાષ્ટ્રકૂટ વંશની રાજધાની મયુરખંડી થયું હતું.. અમોઘ વર્ષ રાજાના સમયમાં માન્ય ખેટ ઘણી સારી સ્થિતિમાં હતું. નિઝામના રાજ્યમાં આવેલું માલ ખેઠગામ તેજ માન્ય ખેટ છે. અમેઘ વર્ષ રાજા જિનસેન આચાર્યને ભક્ત શ્રાવક હતે. અકાલવર્ષના રાજ્યકાલમાં પૃથ્વીરામ રાજાએ શકે છ૯૭ માં સનદરતીમાં જૈન મંદિર બંધાવ્યું હતું. ખારે પાટણ જાનું પાટણ હતું. ખડ જૂનું ગામ હતું. ચાલુક્ય રાજાઓના સમયમાં જૈનધર્મ જાહોજલાલી જોગવી હતી તેવી રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં ભોગવી. અમેઘ વર્ષ જૈનધર્મને માનતે હતો. દક્ષિણમાં વિજ્યનગર પ્રાચીન છે. રાષ્ટ્રકૂટ વંશના રાજા ગોવિદે એક દિગંબર ભટ્ટારકને એક મંદિર માટે ગામ ભેટ આપ્યું. આવશંકરાચાર્ય શકે ૭૧૦ અને ૭૪૨ વચ્ચે થઈ ગયા. દ્રવિડને દ્રમિલ દેશ કહેવામાં આવતું હતું. ચેકીને દાહલ દેશ કહે છે. આહવમલ્લ ઉષે સેમેશ્વરે કલ્યાણ નગર સ્થાપ્યું. ગેડદેશને બંગાળા કહે છે-કામરૂપ એટલે આસામ ગાંગ કુંડામનું જૂનું નગર હતું તેમ ચક્રકેટ પ્રાચીન હતું. કર્વાટકમાં શિલીહાર વંશના રાજાઓએ રાજ્ય કર્યું હતું મૈિસુરમાં આવેલા હાલે બાડમાં યાદવવંશની હયશલ નામની શાખાએ રાજ્ય કર્યું હતું. ગડકે જૂનું ગામ છે. (દક્ષિણના વિક્રમાદિત્યરાજાએ દક્ષિણમાં વિક્રમપુર વસાવ્યું. શકે ૧૦૪૮. આશરે) લોકયમલ્લ શાકે ૧૦૭ર માં ગાદીએ આવ્યું. તેના વખતમાં વિજજલ કલચુરી જાતિને સેના પતિ હતે તેણે પોતાના સ્વામી તૈલપને નાશ કર્યો અને પિતે વિજલ રાજા થયે For Private And Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૯ ) વિજ્જલ રાજાના સમયમાં કેકટેય વંશના પેાલ રાજા હતા તેણે તૈલપ સાથે યુદ્ધ કર્યુ હતુ, તેલપે અન્નીગિરિમાં રાજધાની કરી હતી. વિલરાજાએ શાકે ૧૦૭૯ થી ૧૦૮૪ સુધી સર્વોપરી રાજ્ય કર્યું અને સર્વોપરિરાજાનું પદ ધારણ કર્યું હતું. અન્ની. ગિરિમાંથી નાસીને તે વનવાસીમાં રાજધાની કરી. વિલના ભયથી તે નાઠા. વિજ્જલ લિંગાયત પ`થી હતા તેના ઘાત થયે અને સામેશ્વરે શાકે ૧૧૦૪ માં પરંપરાગત રાજ્યના માટા ભાગ જીતી લીધા શાકે ૧૧૦૬ માં કલ્ચરીને નાશ થયા અને ચાલુકયા ગાદી પર આવ્યા. હૈહયવ શના રાજાઓને કલ્ચરી કહેવામાં આવતા હતા. કલ્યાશુમાં કલચુરીઓની એક શાખાએ રાજ્ય કર્યું હતુ. કલ ંજર એ પ્રાચીન નગર હતું. તેમાં રહેનારા હૈહયવંશી શજાઆના કલચુરી વશ થયા. અસાવા વગેરે લિંગાયતાએ રૈનાની સામે ઘણી દુશ્મના વટ કરીને જૈનાની પડતી કરવા પ્રયત્ન કર્યો. વિજલનું મરણ શાકે ૧૦૯૦ માં થયુ તેના પુત્ર સાવીદેવે શાકે ૧૧૦૦ સુધી રાજ્ય કર્યુ. પછી તેના ભાઈ સકમ ગાદી પર આણ્યે. કાલ્હાપુરમાં શિલિહાર રાજાએ શાકે ૧૦૩૨ માં એક.- તળાવ આ ધાન્યુ દેવગિરિના સેણુ ચંદ્ર રાજાએ જૈન મંદિરને શાકે ૧૦૬૩ માં દાન કર્યું હતું. દક્ષિણ મહારાષ્ટ્રને કુંતલ દેશ કહેવામાં આવતા હતા, પનહાલામાં સિલિહાર વશના સાજનુ રાજ્ય શાકે ૧૧૩૫ લગભગમાં હતું. For Private And Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭૦) ક્ષત્રપ રાજાઓને અમલ. ૧ નહપાન રાજ ક્ષહરાત ક્ષત્રપ (ઈ. સ. ૧૦૦-૧૨૦) ૨ ચષ્ટન રાજા મહાક્ષત્ર (ઈ. સ. ૧૦૦-૧૩૦ ) ૩ જયદામા રાજા મહાક્ષત્રપ (ઈ. સ. ૧૩૦-૧૪૦ ) ૪ રૂદ્રામા રાજા મહાક્ષત્રપ (ઈ. સ. ૧૪૩-૧૫૮) પદામાજડ અથવા દામાજશ્રી રાજ ક્ષત્રપ (ઈ. સ. ૧૬૮ ) ૬ જીવદામાં ૨ાજ મહાક્ષત્રપ (ઇ. ૧૭૮ તથા ૧૯૬) ૭ રૂદ્રસિંહ ૧ લે ૨ાજ મહાક્ષત્રપ (ઈ. સ. ૧૮૦–૧૯૬ ) ૮ રૂદ્રસેન ૧૦ સંઘદામા ૧૧ દામસેન રાજા મહાક્ષત્રપ રાજા મહાક્ષત્રપ રાજા મહાક્ષત્રપ ( ઈ. સ. ૨૨૦-૨૨૨) ( ઈ. સ. ૨૨૨-૨૨૬) ( ઈ. સ. ૨૨૬-૨૩૬) ૯ પૃથ્વીસન રાજા સત્ર૫ (ઈ. સ. ૨૨૨) ૧૨ દામાજશ્રી બીજો રાજા ક્ષત્રપ (ઈ. સ. ૨૩૨ ) ૧૩ વરદામા ૧૪ યશદામાં ૧ લે ૧૫ વિજયસેન ૧૬ દામાજશ્રી ૩ જે રાજા ક્ષત્રપ રાજા ક્ષત્રપ રાજા ક્ષત્રપ-મહાક્ષત્રપ રાજા મહાક્ષત્રપ (. સ. ૨૩૧ ) (ઈ. સ૨૩ ૮-૨૩૯) (ઈ. સ. ૨૭૮-૨૪૯) (ઇ. સ. ૨૫૧-૨૫૫) For Private And Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૮ કિંસ હ રાજા ક્ષત્રપ ( ઇ. સ. ૨૦૨૨૭૮ ) ૨૨ યશદામાં ૨ જે રાજ ક્ષત્રપ ( ઇ. સ. ૩૧૮ ) www.kobatirth.org ( ૧૧ ) ૧૭ વીરદામા J ૧૭ રૂદ્રસેન ૨ જો રાજા મહાક્ષત્રપ ( ઇ. સ. ૨૫૬૨૭૨ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ ભદામા રાન્ત ક્ષત્રપ અને મહાક્ષત્રપ ( ઇ. સ. ૨૦૮–૨૯૪ ) ૨૦ વિશ્વસિદ્ધ રાજા ક્ષત્રપ ( ઇ. સ. ૨૪-૩૦૦ ) ૨૧ રૂદ્રસિંહ ખીજો (જીવદામાને પુત્ર) રાજા ક્ષત્રપ ( ઈ. સ. ૩૦૮-૩ ૦૯-૩૧૮ ) ૨૪ સ્વામી રૂદ્રસેન ૩ જે રાજા મહાક્ષત્રપ સ્વામી રૂદ્રદામાના પુત્ર રાજા મહાક્ષત્રપ ( ઇ. સ. ૩૪૮-૩૬-૩૭૬ ) ૨૫ સ્વામી દ્રસેન ચેાથેા રાજા મહાક્ષત્રપ સ્વામી સત્યસેનના પુત્ર ( ઈ. સ. ૩૭૮–૩૮૮) ૨૬ સ્વામી સિંહસેન રાજા મહાક્ષત્રપ સ્વામી રૂદ્રસેન (૨૫) ની ખેનના પુત્ર રાજા મહાક્ષત્રપ સ્કન્ધ ઈશ્વરદત્ત ( ઇ. સ. ૨૩૨૫૦} For Private And Personal Use Only ૨૩ દાસર રાજા મહાક્ષત્રપ ( ઇ. સ. ૩૨૦ ) Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૭૨) ગુપ્ત. ગુપ્ત સં. ૧-૧૨–(?) ઈ.સ૩૧૯-૨૩૨ (?) વાવ્ય પ્રાંતમાં નાને રાજા ઘટોત્કચ્છ. ગુપ્ત સ. ૧૨–૨૯ (?) ઈ. સ. ૩૧૨–૩૪૯ (?) વાવ્ય પ્રાંતમાં ના રાજા ચંદ્રગુપ્ત ૧ પહેલે. ગુપ્ત સં ૨૯-૪૯-(2) ઇ. સ. ૩૪૯૩૬૯ () વાવ્ય પ્રાંતમાં મહારાજા. સમુદ્રગુપ્ત. ગુપ્ત સં૫-૭૫ (?) (–) ઈ. સ. ૭૦-૧૯૫(2) વાવ્ય પ્રાંતમાં મહારાજાધીરાજ ચંદ્રગુપ્ત બીજે. ૨ ગુપ્ત સં. ૭૦-૮૬ ઈ. સ. ૩૯૬–૪૧૫ મહારાજાધિરાજ ગુપ્ત સં. ૮૦–(ઈ. સ. ૪૦૦)માં માળવા જીત્યોઅને ગુપ્ત સં. ૯૦–ઈ. સ. (૪૧૦) માં ગુજરાત દેશ છે. કુમારગુપ્ત. ગુપ્ત સં. ૯૭-૧૩ ઈ. સ. ૪૧૬–૪૫૩ ગુજરાત અને કાઠિયાવાડ પર રાજ્ય ક્યું, સ્કંદગુપ્ત. ગુપ્ત સં. ૧૩૩-૧૪૯ ઈ. સ. ૪૫૪-૪૦૦ ગુજરાત, કાઠિયાવાડ અને છ પર રાજ્ય કર્યું. For Private And Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩) મર્યવંશવિહારદેશ. પાટલીપુત્ર (પટણા) મૌર્યવંશ સ્થાપક ૧ (ચંદ્રગુપ્ત) ઈ. પૂવે. ૩૧૯ (સાલમાં ગુજરાત પર અમલ હેય એમ લાગે છે.). ૨ બિંદુસાર ૩ અશોક. (ઈ. પૂ. ૨૫૦ અશોક તરફથી ગુજરાત સૌરાષ્ટ્રપર તું શસ્પ અમલદાર હતા. કુણાલ સંપ્રતિ ૨૫૦-૨૮૦ ઇ. પૂર્વે ૧૯૭ માં) સંપ્રતિનું રાજ્ય પૂર્ણ થયું. મર-કને જ સૌરાષ્ટ્ર, ગુજરાત, માળવા, પંજાબ, સિંધ પર રાજ્ય કર્યું છેપૂર્વે ૩૨૦ સિકંદરે હિંદપર સ્વારી કરી. ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર પર બાનિ ગ્રીકેની સ્વારી થઈ For Private And Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વલભીવંશ વૃક્ષ, (ઈ. સ. ૫૦૯૭૬૬) T - ભટ્ટાર્ક, ઈ. સ. ૫૦૯ ગુ. ૧૯૦૧) ધરસેન ૧ લે ધોણસિંહ ધ્રુવસેન ૧લે ધરપટ્ટ ઇ. સ. પર૬ ગુ. ૨૦૭ ગુહસેન ઈ. સ. ૫૫૯,૫૬૫, ૫૬૭ ગુ. ૨૪૦-૨૪૬-૨૪૮ ધરસને બીજો ઈ. સ. ૫૭૧–૫૮૮૫૮૯ !. ૨૫-૨૬૮૨૭૦ શિલાદિત્ય ૧ લે પરગ્રહ૧ પહેલો - (ધર્માદિત્ય) . ઇ.સ. ૬૫-૬૦૯(ગુ.ર૮૬-૨૯૦), ધરસેન ૩ ત્રીજો ધ્રુવસેન ૨ જે | દેરેટ (બાલાદિત્ય) ઈ.સ. ૨૯ (ગુ.૩૧૦) શિલાદિત્યરાજો ખરગ્રહબીજે ધ્રુવસેન ત્રીજો ધર્માદિત્ય બીજે ધરસેન૪ શિલાદિત્ય ૩ જે ઈ. સ. ૬૫૬૬૫૧ ઇ.સ. ૬૪૫-૬૪૯ ઇ. સ. ૭૧ ગુ૩૩૭-૩૩૨ ગુ.સં. ૩૨૬-૩૩૦ ગુ. સં. ૩૫ર * શિલાદિત્ય૪ છે. છે. ૬૯૧-૬૯૮ ગુ, સં. ૩૭-૩૯૯ શિલાદિત્ય પાંચમ ઈ.સ. ૭રર (ગુ. સં.૪૦૩) શિલાદિત્ય છો. ઇ. સ. ૭૬૦ ગુિ. સં.જા) શિલાદિત્ય સાતમા ઇ. સ. ૭૬ (. સ.જ) For Private And Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra દક્ષિણમાં રાજ્ય કરતી શાખા વિક્રમાદિત્યસત્પાત્રય (ઇ.સ. ૬૯-૮૦) વિનયાદિત્ય www.kobatirth.org ( ૫ ) ચાલુકય રાજાએને અમલ. ૪. સં. ૬૩૪–૭૪ ચાલુક્ય વંશવૃક્ષ. પુલકેશિવલ્લભસત્યાશ્રય. હવનને જીતનાર ( ઈ. સ. ૬૧૯-૬૪૦ ) 1. ( નવસારી ) શિલ હ્રિત્યાય યુવરાજ (ઇ. સ. ૬૬૮-૬૯૧) Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતમાં રાજ્ય કરતી શાખા જયસિ વર્માધ્ધાત્રય ( ઇ. સ. ૬૯-૯૧ ( નવસારી ) ( ખેડા ) ના ક) મગલરાજ યુવાઁ નાગને (ઇ. સ. ૭૩૧) (ઇ.સ.૭૧૩) વિજયરાજ ૩. ૩૯૪ ઇ. I મુદ્દવર્માના પુત્ર વિજયરાજ ખેડામાંથી મળી આવ્યું છે. તે વિજયપુર (વિજાપુર) થી આપેલુ છે,તેમાં જ બુસરના બ્રાહ્મતે દાન આપ્યાની ખાંખત છે. ઇ. સ. ૭૩૧ For Private And Personal Use Only નવસારી ) પુત્રંર્દેશિ જનામ સ. ૭૩૮-૩૯ તામ્રલેખા ઉપરથી ગુર્જર રાજાઓનું રાજ્યવશસ ૧ ૬૬ પહેલા ઈ. સ. ૧૮૦ જયભટ્ટ પડેલા ઈ. સ. ૬૦૫ ૬૬ ખીજો ઈ. સ. ૬૩૩ જ્યભટ્ટ બીજો ઇ. સ. ૬૫૫ ૬૬ ત્રીજો ઇ. સ. ૬૮ • જયભટ્ટ ત્રીજો !. સ. ૭૦૬-૭૩૪ Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( દક્ષિણમાં માન્યખેટ માલખેડ ) રાષ્ટ્ર રાજાએ (ઈ. સ. ૭૪–૯૭૪) માનાક ૧ દંતિવર્મા (આશરે ઈ.સ. ૩૬ દેવરાજ ૨ ઈન્ડ લેઆશરે ઈ. ૬૫૫ ભવિષ્ય ગેવિદ ૧ લો આશરે ઇ. સ. ૬૮૦ ય કક્કલ અથવા કર્ક પહેલો-આશરે ઇ. સ. ૭૦૫ R ગોવિક ૫ ઇન્દ્ર બીજે આશરે ઈ. સ૭૩૦ આ. ઈ. સ. ૭૫ ૬ દંતિદુર્ગ-૧દતિવર્મા) કક બીજે શક ૬૫ ઈ. સ. ૭૫૩ શક ૬૬૯ સ. ૭૪૭ ૮ ગેવિંદ બીજે આશરે ઈ. સ. ૭૮૦ ૯ ધારાવર્ષ (ધ્રુવ ) આશરે ઈ. સ. ૭૯૫ નિરૂપમ ધર. ૧૦ ગોવિંદ ત્રીજો પ્રભૂતવર્ષ વલ્લભનરેન્દ્ર, જગતુંગ, પૃથિવીવલ્લભ. શક ૭૨૫-૭૨૮-૭૨૯ (ઈ. સ. ૮૦૩-૮૦૬-૮૭). ૧ ઇન્દ્ર (ગુજરાતની શાખા સ્થાપનાર) ઇસ. ૮૧૨–૧૬–૨૧ ગાવદ ઈ. ૮૨૭ ૧૧ અમેધવ. સર્વ દુર્લભ, શ્રી વલ્લભ, લક્ષ્મીવલ્લભ વલ્લભસ્ક ધ (શક ૭૭૩-૭૯૯). ઈ. સ. ૮૫૧૯૭૭ અકાળવર્ષ કૃષ્ણ બીજે કન્નર આશરે ઈ. ૮૮૦૯૧૧ જગcગ ( ગાદીએ બેઠે નથી.) For Private And Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ ઈન્દ્ર ૩ ત્રીજો પૃથિવીવલ્લભ, ૧૬ બિલિંગ કીર્તિનારાયણ નિયંવર્ષ. શ, ૮૩ ૫. સ૧૪ ૧૭૭ ૧૮ ડોગ નિરૂપણ શક ૮૭-૭૮ ઈ. સ. ૯૪૫-૫૬ r ૧૪ અમેઘવર્ષ ૧૫ ગોવિરાજ સુવર્ણ વર્ષ ઈ. ૮૧૨–૧૧–૨૧ દતિવમાં ૭ અકાળવર્ષ કૃષ્ણ શક ૮૧૦ ઇ. ૮૮૮ ૪ ધ્રુવે ૧ લે ધરાવર્ષ. નિરૂપમ. શક-૭૫૭ ઈ. સ. ૮૩૫ ૫ અકાલવર્ષ શુભતુંગ ઈ. ૮૬૭ બદિગ નિરૂપમ ૬ ધ્રુવ બીજે શક ૭૮૯૯૩ છે. ૮૬૭૦૮૭૧ કલ અથવા કર્ક રાજ શક ૮૯૪ ઈ. ૯૭ર For Private And Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (Ke) મેત્રક-મિહિર-હે પોરબંદરના મેર જાતના રાણા છે. ઈ. સ. ૫૦૯ પર૦ મેર લેાકેાએ કાઠિયાવાડ પર રાજ્ય થાપેલુ હોવુ જોઇએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રાઠિયાવાડના ઉત્તર પ્રદેશ ભ્રમલીમાં જૈકદેવ નામના મોટા સ્થતત્ર પ્રખ્યાત મિહિર રાજા એકદેવ થયા. ઇ. સ.૭૩૮માં હૈયાત હતા ઈ. સ. ૮૬૭ નું` રાષ્ટ્ર ફૂટ ધ્રુવનું તામ્રપત્ર નીકખ્યું છે તેનીપર એક બળવાન્ મિહિર રાજાએ ચઢાઈ કરી હતી, મિહિરાએ ધૂમલી વસાવ્યું. ભૂમલીના જેઠવાએકની ઘણી દંત કથાએ છે. નચિકના તામ્ર લેખમાં મકરતા ચિહ્ન છે, જાચિકનેા તામ્રàખ વિ. સં. ૫૮૫ ની સાલના છે. ધાળકથી ધંધુકા જવાના રસ્તાપર હદાણા ગામ છે ત્યાંથી નીકળેલા તામ્રપટમાં ઈ. સ. ૯૧૭માં વઢવાણુમાં ધરણી વરાહ નામને ચાપ શના રાજા રાજ્ય કરતા હતા. તે મહીપાલને ખડીએ રાજા હતા— -- For Private And Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only