Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
6
સસ્તુ સાહિત્ય ’ એટલે ઊંચામાં ઊંચુ' સાહિત્ય
વેદાંતશબ્દકોષ
[ વેદાંતના ગ્રંથામાં વપરાતા ખાસ અવાળા કઠિન ૬૩૨ શબ્દાની સમજૂતી ]
સગ્રાહક : સ્વામી આત્માત દ્રગિરિ
*
ભિળુ અખંડાનંદની પ્રસાદી સસ્તું સાહિı વર્ધક કાર્યાલય
ઠે ભદ પાસે અમદાવાદ અને પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઈ-ર
૭૫ પૈસા
For Private and Personal Use Only
સસ્તું સાહિત્ય
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- સ
સાહિત્ય એટલે કાળામાં કાણું સાહિત્ય
- -
-
-
વેદાંતાબ્દકોષ
[વેદાંતના ગ્રંથમાં વપરાતા ખાસ અર્થ વાળા કઠિન ૬૩૨ શબ્દોની સમજૂતી ]
સંગ્રાહક : સ્વામી આત્માનંદગિરિ
ભિક્ષુ અખંડMદળી પ્રસરી અdશાહિત્યવર્ધકકાર્યાલય ઠેબદ પાસે અમદાવાદ અને પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઇ-૨
૭૫ પૈસા
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સવર્ણ ૨૦૨૭
* }
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવૃત્તિ જી
ઈ. સ. ૧૯૭૦
© સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ
મુદ્રક અને પ્રકારાક : ત્રિભુવનદાસ ક॰ ઠક્કર, સસ્તું સાહિત્ય મુદ્રણાલય, રાયખડ, ભદ્ર, : અમદાવાદ
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન
આ સંસ્થા તરફથી ગવાસિષ્ઠ મહારામાયણ, વેદોતસિદ્ધાંત મુક્તાવલી, શ્રી પંચદશી, પક્ષપાતરહિત અનુભવપ્રકાશ, યુક્તિપ્રકાશ, પંચીકરણ, ઉપદેશસાહસ્રી, વિવેચૂડામણિ, આત્મરામાયણ, શ્રી વેદાંતમાર્ગદશિની વગેરે વેદાંતના નાનામેટા ગ્રંથો પ્રસિદ્ધ થયા છે.
આવા ગ્રંથે અને અન્ય વેદાંત સંબંધી પુસ્તકે વાંચવા-સમજવા માટે જે શબ્દ વેદાંતના ખાસ અર્થમાં વપરાતા હોય છે, તે જાણવા જરૂરી છે, એ સિવાય વેદાંતગ્રંથે સમજવામાં ઘણી મુશ્કેલી પડે છે. એ માટે એવા કેટલાક મુખ્ય શબ્દોને સંગ્રહી “વેદાંતશબ્દકેવ” નામે એક પુસ્તિકાની સંવત ૨૦૨૦ માં એક આવૃત્તિ પ્રકટ થયેલી તે ખલાસ થતાં આ તેની નવી આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે. આ આવૃત્તિમાં નવા ૧૫ શબ્દ ઉમેરાતાં કુલ ૬૩ર શબ્દ અપાયા છે.
વાચકોને આ આવૃત્તિ પણ કંઈક અંશે ઉપયોગી થઈ પડશે એવી આશા છે.
વલ્લભવિદ્યાનગર ! “સતું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તા. ૩૦-૧૧-૭૦ ઈ વતી એચ. એમ. પટેલ (પ્રમુખ)
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
‘સસ્તુ' સાહિત્ય” એટલે ઊંચામાં ઊંચુ' સાહિત્ય
વેદાંત-તત્ત્વજ્ઞાન
પક્ષપાતરહિત
અનુભવમકારા
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમૃતાનુભવ
વિચારસાગર
૫ંચીકરણ
ષ૫દી ( વેદાંતમક્રિયા )
આત્મરામાયણુ જીવન્મુક્તિવિવેક
૬-૫૦
તત્ત્વાનુસંધાન
૪૦૦
૫ંચઠ્ઠી ( મરાઠી પરથી ) ૨-૦૦
૨-૦૦
૪-૦૦
૨-૦૦
૦--૩૫
૧-૫૦
૧-૫૦
૨-૦૦ | પ્રખા સુધાકર અને
૦-૫૦
તબાધ
૦-૫૦
હસ્તામલકસ્તાત્ર અને
૦-૫૦
વાસુમા ૦-૨૫ પ્રશ્નોત્તરમાળા ને જીવન
૧-૧૦
મુક્ત આનદલહરી
જ્ઞાનવાણી
જ્ઞાનલહરી
વિચારમાળા લયેાગવાસિષ્ઠસાર
જ્ઞાનનાં ઝરણાં
સદાચાર
શ્રીમત્ શકરાચાય કૃત
ઉપદેશસાહસ્રી
૪-૦૦
દક્ષિણામૂતિ સ્ત ંત્ર મણિરત્નમાળા
સૌ લહેરી
વિવેકચૂડામણિ
મહમુગર અને બીન
દેશ રત્ના આત્મા-અનાત્માવિવેક
૧-૫૦
૧-૫૦
૦-૪૦
૧-૧૦
For Private and Personal Use Only
૧-૦૦
૦-૩૫
૫૦
૦-૧૫
વધુ વિગત માટે વિસ્તૃત સૂચિપત્ર મગાવેા : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય--અમદાવાદ
૦-૨૫
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસદ્ગુરવે નમઃ
વેદાંતશબ્દકોષ
અકૃતાભ્યાગમઃ નહિ કરેલાં કમ, સુખદુઃખાદિ ફળ આપે તે દોષ; કમ ન કર્યા છતાં ફૂલની પ્રાપ્તિ. અક્ષર અવિનાશી, પરપ્રા.
"
અખ્યાતિઃ સાંખ્ય અને પ્રભાકરના મત પ્રમાણે આ સપ છે' તેમાં ‘આ' અશ રજ્જુના છંદ પણાનું પ્રત્યક્ષ જ્ઞાન છે અને સપ્’એ પૂર્વે જોયેલા સપની સ્મૃતિનું જ્ઞાન છે. આ પ્રમાણે એ જ્ઞાન છે એવા વિવેક ન રહેતાં આ સપ છેઃ એવી ભ્રાંતિની પ્રતીતિ અને કથન. અગમ્ય : ગ્રહણ ન થઈ શકે તે, સમજી ન શકાય
'
એવું.
અગાચર : ઇંદ્રિયા તથા મનથી ગ્રહણ ન થઈ શકે એવું. બ્રહ્મ.
અજહત્લક્ષણા : ત્રણ લક્ષણામાંની એક. જેમાં વામ્ય અને ત્યાગ ન કરતાં અધિક અથ (લક્ષ્ય )નું ગ્રહણ કરવામાં આવે છે તે. જેમ કે
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬] જાભ્યો પિ સૂચસ”! કીડીઓ ચડેલા દહીંને તડકે મૂકી મા પોતાના પુત્રને કહે છે કે “કાગડાથી દહીંનું રક્ષણ કરજે.” તેમાં કાગડા ઉપરાંત દહીં ખાઈ જવાને જેમને
સ્વભાવ છે તે બધાંનું ગ્રહણ કરવામાં આવે છે. અજાતવાદઃ કાઈ કેઈનું કારણ નથી, કાંઈ ઉત્પન્ન
થતું નથી, થવાનું નથી અને થયું નથી. કેવળ બ્રહ્મ જ માત્ર છે. એવું માંડૂક્ય ઉપનિષદની કારિકામાં શ્રી ગૌડપાદાચાર્ય મહારાજ કહે છે: 'न कश्चित् जायते जोवो संभवोऽस्य न विद्यते । एतत्तदुत्तमं सत्यं यन्न किश्चित् न जायते ।। । જીવ જન્મતો નથી, તેની ઉત્પત્તિ નથી. આ જ ઉત્તમ સત્ય છે કે જ્યાં કોઈ પણ ઉત્પન્ન થતું નથી. અજ્ઞાન : હું બ્રહ્મ છું એવું જ્ઞાન ન હોવું તે; બ્રહ્મ
સ્વરૂપને આચ્છાદિત કરે તે. અવિદ્યા, માયા, પ્રકૃતિ-પ્રલયાવસ્થા અને મહાસુષુપ્તિ પણ એનાં
નામ છે, તે અધ્યાસરૂપ હોવાથી કલ્પિત છે. અતવ્યાવૃત્તિઃ જડ પદાર્થ–પ્રપંચમાત્ર. અધિ
કાન બ્રહ્મ–ચૈતન્ય સિવાય સર્વને નિષેધ. અતલાદિઃ અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસા- તલ, મહાતલ, પાતાલ.
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ s ]
અતિપ્રસંગઃ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લુ ઘન.
અતિવ્યાપ્તિ ઃ (ન્યાય) કઈ વસ્તુનું લક્ષણ ખાંધવામાં જેને સમાવેશ ન કરવા જોઈ એ તેને સમાવેશ કરવાના દોષ. જેમ કે, ‘જેને શિંગડું હાય તે ગાય’ આવું ગાયનું લક્ષણ અતિભ્યાસિ દોષવાળુ છે; કારણ કે ગાય સિવાયનાં બીજા પણ કેટલાંક પ્રાણીને શિંગડાં હાય છે. એટલે એ લક્ષણુ લક્ષ્ય ઉપરાંત અલક્ષ્યમાં પણ રહે છે, તેથી કૃષિત છે.
અતિષ : બ્રહ્મસ્વરૂપના જ્ઞાનથી જે નિરંકુશ તૃપ્તિ ઊપજે છે તે.
અતીન્દ્રિય ઇંદ્રિયાથી ગ્રહણ ન થાય તેવું સૂક્ષ્મ. અત્યંતાભાવ : (ન્યાય ). ચાર પ્રકારના અભાવ
માંને એક. અભાવના ચાર પ્રકાર : પ્રાગભાવ, પ્રધ્વ‘સાભાવ, અન્યાન્યાભાવ અને અત્ય’તાભાવ. જેના ત્રણે કાળમાં અભાવ હાય તે. જેમ કે વાયુ વિષે રૂપ, વધ્યાપુત્ર, સસલાનું શિંગડું, અદ્વૈત : એકરૂપ; અનન્ય; જીવ અને બ્રહ્મ અથવા જગત અને બ્રહ્મની એકતા અથવા અભેદ બ્રહ્મ. તેના ત્રણ ભેદ છે.
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૮]
અધિકારી: વેદ અને વેદાંગને અભ્યાસ કરી જેણે
તેને અર્થ સારી રીતે જાણે છે, નિષિદ્ધ કર્મના ત્યાગપૂર્વક, નિત્ય, નૈમિત્તિક અને પ્રાયશ્ચિત્ત કર્મના અનુષ્ઠાનથી અને ઉપાસનાથી પાપ દૂર થઈ જેનું અંતઃકરણ નિર્મળ અને નિશ્ચળ થયું છે, અને જે સાધનચતુષ્ટયસંપન્ન છે, તે મનુષ્ય વેદાંત-જ્ઞાનને અધિકારી એટલે યોગ્યતાવાળો કહેવાય છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એવા
એના ભેદ છે. અધિદેવ ઇદ્રિના દેવતા ઇન્દ્રિયોને વિષય ન
હેય અને પિતાથી ભિન્ન હોય તે દેવનું સ્વરૂપ. અધિભૂતઃ પિતાથી ભિન્ન હોય અને દષ્ટિનો વિષય
હોય તે ભૂત-ભૌતિક પ્રપંચ. અધિયઃ કમરૂ૫ યજ્ઞમાં પ્રવૃત્તિ કરાવનાર અધિ
છાતા બ્રહ્મ. અધિષ્ઠાનઃ જેના અજ્ઞાનથી ભ્રાંતિ થાય અને જેના
જ્ઞાનથી ભ્રાંતિ જાય છે તે તત્ત્વ; આધાર; આશ્રય. જેમાં બ્રાંતિ થાય છે. જેમ કે દેરડીમાં સપની બ્રાંતિ થાય છે; તે સર્ષ બ્રમનું અધિષ્ઠાન દેરડી છે, તેમ જગતરૂપ ભ્રમનું અધિષ્ઠાન બ્રહ્મ છે. . .
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 2 ]
અધ્યાત્મ: બ્રહ્મસ્વભાવ; બ્રહ્મભાવ; આત્માનું જ્ઞાન
પિતાને આશ્રય કરીને રહેલું હોય તે. અધ્યારેપઃ વસ્તુ એટલે બ્રહ્મમાં વસ્તુ એટલે
જડ સમૂહનું આરોપણ અથવા કથન અધિષ્ઠાન
બ્રહ્મમાં જગતનું આરોપણ અથવા ક૯પના. અધ્યાસઃ જેમાં જે ન હોય તેમાં તે પદાર્થની
બુદ્ધિ થવી તે વસ્તુનું અન્ય રૂપે ભાસવાપણું, મિથ્યા પ્રતીતિ, કલ્પના, ભ્રાંતિ; દેહ, ઇદ્રિ આદિ અનાત્મ પદાર્થોમાં હું અને મારું એ જે ભાવ અથવા બુદ્ધિ. અધ્યાસને બે પ્રકાર છે: જ્ઞાનાધ્યાસ અને અર્થધ્યાસ. જ્ઞાનાધ્યાસ-સર્પદિકનું તથા દેહાદિક પ્રપંચનું જ્ઞાન. ભ્રાંતિજ્ઞાન. અનર્થ અહંતા-મમતાથી થતાં દુઃખ. અનવસ્થા (ન્યાય) છ દષમાં એક. એકને
કર્તા બીજે, બીજાને કર્તા ત્રીજે અને ત્રીજાને ચેથે એ પ્રમાણે કારણની પરંપરા-પ્રવાહનું
ચાલતું રહેવું તે દોષ. અનંતઃ દેશ-કાળ અને વસ્તુના પરિચ્છેદથી રહિત. અનાત્મઃ આત્માથી ભિન્ન બધા પદાર્થો. અનાદિઃ શરૂઆત વગરનો પદાથ ઉત્પત્તિરહિત,
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦].
અનિર્વચનીય : સત્ છે અથવા અસત્ છે અથવા
કેવું છે એ; જેને વિષે નિર્ણય ન આપી શકાય
તેવું માયા-અજ્ઞાન વગેરે. અનિર્વચનીય ખ્યાતિઃ સૃષ્ટિના ઉપાદાનકારણ સંબંધી ભ્રમ વિષે પાંચ મતમાંનો એક. અધિષ્ઠાન બ્રહ્મચૈતન્યમાં અનિર્વચનીય પદાર્થોની પ્રતીતિ
અને કથન. અનુપપત્તિઃ અસંભવ. અનુપલબ્ધિઃ છ પ્રકારનાં પ્રમાણમાંનું એક. અભાવ
જેમ કે, અહીં ઘડો નથી. અનુબંધઃ પિતાના વિષયનું જ્ઞાન આપીને તે દ્વારા
શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરાવનાર જે વિષય તે અનુબંધ. બધાં જ શાસ્ત્રોના ચાર અનુબંધ હોય છે અને તે દરેક શાસ્ત્રના ભિન્ન ભિન્ન હોય છે. એ અનુબંધને જાણીને જ જિજ્ઞાસુઓ તે તે શાસ્ત્રમાં પ્રવૃત્ત થાય છે. અધિકારી, વિષય, સંબંધ અને પ્રોજન એ ચાર બાબતે ડાહ્યા માણસોને ગ્રંથમાં પ્રવૃત્ત કરાવવામાં હેતુ (કારણ) છે. ગ્રંથને અર્થ એગ્ય રીતે સમજવામાં એ અનુબંધ ઉપગી છે. વેદાંત ગ્રંથને વિષયજીવ બ્રશની એકતા છે. સંબંધ-પ્રાપ્ય-પ્રાપક
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૧ ]
ભાવ, પ્રતિપાદકપ્રતિપાદ્યભાવ વગેરે પ્રોજનઅનર્થરૂપ સંસારની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ. અધિકારી–ચાર સાધનસંપન્ન પુરુષ. ચાર સાધન-વિવેક, વૈરાગ્ય, સમાદિ ષસંપત્તિ અને મુમુક્ષુતા. વિવેક-સત્ -અસત્ ; નિત્ય અનિત્ય; જડ-ચેતનનું પૃથક્કરણ કરવું તે. વૈરાગ્ય-આ લોક અને પરલોક સંબંધી સઘળા ભેગ અને ભોગસામગ્રીમાં તૃષ્ણારહિત અંતઃકરણની સ્થિતિ. સમાદિ ષસંપત્તિ-શમ, દમ, શ્રદ્ધા, સમાધાન, ઉપતિ, તિતિક્ષા. શમ–એકાગ્રતા, મનોનિગ્રહ, મનને બહારના વિષયમાં ભટકતું અટકાવવું તે દમ-ઇંદ્રિયોનો નિગ્રહ. શ્રદ્ધા-ગુરુ-શાસ્ત્ર ઉપર વિશ્વાસ; સમાધાન-મનની ચેય વસ્તુમાં સ્થિતિ; ઉપરતિ–ત્યાગ કરેલ પદાર્થમાં ફરી મન ન જવું તે; તિતિક્ષા–સુખ–દુઃખાદિ, શીતઉષ્ણાદિ સઘળાં ઢંઢોનું સહન કરવું તે. અનુભવઃ યથાર્થ જ્ઞાન, પ્રમાજ્ઞાન, સ્મૃતિથી ભિન્ન
યથાર્થ જ્ઞાન. અનુમાનઃ (ન્યાય) છ પ્રમાણમાંનું એક. હેતુ
દ્વારા વિમર્શપૂર્વક થતું જ્ઞાન. જેમ કે પર્વત ઉપર ધુમાડે છે માટે ત્યાં અમિ છે એવું અગ્નિનું
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૨ ]
જ્ઞાન અનુમાનથી થાય છે. અનુસંધાન : ચિંતન-વિચાર. અન્નમયકાશઃ પાંચ કાશમાંના એક, અન્નથી ઉત્પન્ન થયેલા દેહ; સ્થૂલ શરીર. અન્યથાખ્યાતિ ઃ ભ્રમ સ`ખ'ધી પાંચ મતમાંને ન્યાયવાળાના મત; વસ્તુનુ' અન્યથા ભાન અને કથન, જેમ કે, દારીમાં સપ ભાસે તે નેત્રના દોષથી દારડીને બદલે સર્પ દેખાય છે. અન્યાન્યાધ્યાસ એકબીજી વસ્તુમાં પરસ્પરને અધ્યાસ. જેમ કે સરૂપ બ્રહ્મની સત્તાના અધ્યારાપ મિથ્યા પ્રપચમાં કરવાથી સંબધાધ્યાસ થાય છે અને મિથ્યા પ્રપોંચના સ્વરૂપથી અધિછાન બ્રહ્મમાં અધ્યાસ થવા તે.
અન્યાન્યાભાવઃ ચાર પ્રકારના અભાવમાંના એક અભાવ. જેમ કે ઘટ એ પટ નથી અને પટ એ ઘટ નથી.
અન્યાન્યાશ્રયદાષ ઃ ન્યાયમાં છ દોષમાંને એક એકબીજાના અરસપરસ કર્તા કહેવી તે.
અપરિગ્રહ : મમતાપૂર્વક ભાગસામગ્રી એકત્ર ન કરવી તે.
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૩] અપક્ષજ્ઞાનઃ બ્રહ્મનું પ્રત્યક્ષજ્ઞાન-હું બ્રહ્મ છું એમ
જાણવું છે. સ્વરૂપસાક્ષાત્કાર; મેક્ષ. અપવગ: દુખને નાશ; મોક્ષ. અપવાદઃ દોરીમાં સભાસે છે તે સર્પ મિથ્યા છે,
એમ સમજવું તે; અધિષ્ઠાનને શેષ રાખવું તે;
બાધ; ત્રિકાલિક નિષેધ. અપચકૃતઃ પંચીકરણની રીતે મિશ્ર થયેલું નહિ
તેવું પંચભૂતનું સ્વરૂપ. સૂક્ષમ. અપાનઃ પંચ પ્રાણુમાંનો એક પ્રાણુ. જે ગુદાસ્થાન
માં રહે છે અને મળમૂત્રને નીચે લઈ જવાની ક્રિયા કરે છે. અપૂર્વતાઃ વેદાંતના તાત્પર્યને નિર્ણય કરવાના
સાધનરૂપ ષલિંગમાંનું એક અન્ય કોઈ
પ્રમાણથી સિદ્ધ ન થઈ શકે તે. અપ્રમેય: પ્રમાણથી જાણી ન શકાય એવું પ્રમાણ
નો અવિષય. અભાવઃ અસ્તિત્વમાં ન લેવું તે. જે વસ્તુ નથી
એ રૂપ જણાય તે તેને અભાવ કહેવાય. અભિજ્ઞાન: પ્રત્યક્ષ જ્ઞાન-સાક્ષાત્કાર પ્રત્યભિજ્ઞાન? સંસ્કારવાળું પ્રત્યક્ષ જ્ઞાન.
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૪ ]
અભિનિવેશઃ પાંચ ક્લેશમાંના એક; મરણના ભય. અભેદ : કાઈ પણ પ્રકારના ભેદ માન્યા વિના સત્ર એકતા; અદ્વૈત.
અભેદવાદ : અદ્વૈતવાદ.
અભ્યાસ : વેદા
નિર્ણય કરવાના ષડ્લ ગમાંનુ એક; પ્રતિપાદ્ય વિષય પુનઃ પુનઃ કહેવા એ. અયથા જ્ઞાન : સંશય, ભ્રાન્તિયુક્ત જ્ઞાન. અયુતસિદ્ધિ ઃ જે એકબીજાને આશ્રયે રહેતે; સમવાય સંધ, જેમ ગુણ અને ગુણી, અવયવ અને અવયવી; જાતિ અને વ્યક્તિ; ક્રિયા અને ક્રિયાવાન,
અરિવગ : પરલેાકના વિધી, આંતર શત્રુઓને સમૂહ કામ, ક્રોધ, લેાભ, માહ, મદ, મત્સર. અર્ચન ભક્તિ : પેાતાના ઇષ્ટ દેવનુ અથવા તેમની પ્રતિમાનું ભાવપૂર્વક પૂજન કરવું તે.
અર્થ : ચાર પુરુષાર્થમાંના એક; આ લેાક અને પરલાકમાં ભાગના સાધન; ધન; દલિત.
અવાદ : અભેદનું સ્તુતિ અને ભેદનું નિંદાપરક શ્રુતિવાકય.
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૫]. અર્થધ્યાસઃ શાંતિથી ભારતે પદાર્થ, જાંતિજ્ઞાન
નો વિષય. અર્થપત્તિ: છ પ્રમાણમાંનું એક પુષ્ટ દેવદત્તા
દિવસે ભોજન કરતો નથી, એમ જાણ્યા પછી તે રાત્રે ભોજન કરતા હશે એવી કલ્પના, તેની પુષ્ટતા જોઈને કરવામાં આવે તે અર્થપત્તિ પ્રમાણ
કહેવાય છે. અવધિઃ બુધની હદ, વૈરાગ્યની હદ અને ચિત્ત
નિરોધરૂપ ઉપશમની હદ. અવસ્તુઃ અજ્ઞાનાદિ સકલ જડ પદાર્થને સમુદાય;
મહાપ્રપંચ. અનાત્મ પદાર્થ. અવસ્થા ઃ અંતઃકરણ અથવા જીવની સ્થિતિ; જાગ્રત,
સ્વમ અને સુષુપ્તિ, એવા ત્રણ એના ભેદ છે. અવસ્થા (શરીરની): ૬. તેમાં શિશુ-એક વર્ષના દેહનો સમય; કૌમાર-પાંચ વર્ષ સુધીના દેહનો સમય; પીંગડ-છથી દસ વર્ષ સુધીના દેહને સમય; કિશોર-૧૧થી ૧૫ વર્ષ સુધીના દેહને સમય; યૌવન ૧થી ૪૦ વર્ષ સુધીના દેહને
સમય; જરા–ચાળીસ વર્ષ ઉપરનો સમય. અવાન્તર વાક્ય : વેદના જે વચનથી પરમાત્માના
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૬] અથવા જીવના સ્વરૂપનું જ્ઞાન થાય છે. એ વાક્યથી પરોક્ષ જ્ઞાન થાય છે. અવિધા અનાદિ કાળનું અજ્ઞાન, માયા; પ્રકૃતિ;
એના બે પ્રકાર છે: મૂલા અને તુલા, પંચ લેશમાંને એક કલેશ. અવિદ્યાના પાંચ પ્રકારઃ ૧ તમ, ૨ મેહ, ૩ મહામેહ, ૪ તામિ, ૫ અંધતામિક્સ. તમ-પિતાના સ્વરૂપનું અજ્ઞાન. મોહ-દેહાદિમાં “હું” પણું. મહામહ-વિષયભોગમાં ઈચ્છા. તામિસ-વિષયેચ્છા પૂરી થવામાં કંઈ વિઘ આવવાથી થતો ક્રોધ. અંધતામિસ–ભોગ અથવા તેનાં સાધનોનો નાશ થવાથી “મારે નાશ
થયે” એવી બુદ્ધિ. અવ્યક્તઃ સ્પષ્ટ ન જણાય તેવું ઈદ્રિયોથી અગોચર,
બ્રહ્મ, પ્રકૃતિ, માયા. અવ્યાપ્તિ કે વસ્તુનું લક્ષણ બાંધવામાં જેને
સમાવેશ કરવો જોઈએ તેનો સમાવેશ ન થાય તે દોષ. જેમ કે, “કાળી હોય તે ગાય.” એવું ગાયનું લક્ષણ બાંધતાં રાતી અને ધોળી વગેરે ગાયોમાં તે લક્ષણ અધ્યાત રહે છે. એટલે કે લક્ષણ પિતાના
લક્ષ્યમાં પૂરેપૂરું ન રહે તે અવ્યાપ્તિ છે. અષ્ટપુરી : જ્ઞાનેન્દ્રિય પંચક, કર્મેન્દ્રિયપંચક,
સ. સા,
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
t૧૭] પ્રાણપંચક, અંતઃકરણપંચક, વિષયપંચક, કામ,
કર્મ અને અવિદ્યા. અસત? જેની ત્રણે કાળમાં હયાતિ ન હોય અને
પ્રતીત પણ ન થાય તેવું મિથ્યા; નાશવંત. અસખ્યાતિ પાંચ ખ્યાતિ અથવા ભ્રમમાં એક.
દેરડીમાં અત્યંત અસત્ સર્ષની પ્રતીતિ અને કથન કે જેને શૂન્યવાદી બૌદ્ધોએ સ્વીકાર
કર્યો છે તે. અસંગઃ દેહ, ઈંદ્રિય આદિના સંબંધરહિત જેને
કેઈનો સંબંધ ન થાય તેવું સ્વરૂપ. જેમ કે અધિષ્ઠાન બ્રહ્મ ચેતન્ય; વ્યવહારમાં આકાશ
પણ અસંગ છે. અસંપ્રજ્ઞાત સમાધિ: ત્રણેય કાળને વિષે અદ્વત વિલાસની ભાવનાને જ આનંદ, નિર્વિકલ્પ
સમાધિ. અસંભવઃ કઈ વસ્તુનું લક્ષણ બાંધવામાં અસંભવિત
ગુણ કહેવા તે દોષ; જેમ કે “એક ખરીવાળી ગાય” એવું ગાયનું લક્ષણ બાંધીએ ત્યાં ગાય માત્રને બે ખરી હોય છે. ગાય સિવાયનાં પ્રાણીએમાંનાં ઘડા વગેરેને એક ખરી હોય છે. તેથી લક્ષણ પોતાના લક્ષમાં જરાય રહેતું નથી. તેને
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ] અસંભવદેાષ કહેવામાં આવે છે. બીજી જગ્યાએ
આને અર્થ અશક્યના અર્થમાં થાય અસંભાવના : બ્રહ્મ છે અથવા નથી; જીવ અને
બ્રહ્મ એક છે કે ભિન્ન છે; એવા સંશયને અસંભાવના કહે છે. તે બે પ્રકારની છે : ૧. પ્રમાણુગત અસંભાવના. ૨, પ્રમેયગત અસંભાવના. તેમાંની પ્રમેયગત ઉપર બતાવવામાં આવી છે. પ્રમાણુગત અસંભાવના એને કહે
છે કે જે પ્રમાણના વિષયમાં સંશય હાય. અસંસતિ : જ્ઞાનીની સાત ભૂમિકામાંની આ
પાંચમી ભૂમિકા છે; સવિકલ્પ સમાધિ વડે ચિત્તવૃત્તિને સંધી નિર્વિકલ્પ સમાધિમાં જવું તે. અસ્તેય અષ્ટાંગયેગમાંનુ પહેલું અંગ “યમ”,
તેને એક પ્રકાર; ચોરી ન કરવી તે. અહંકાર : અંતઃકરણની ચાર વૃત્તિમાંની એક છે
“હું” એવું અભિમાન કરે છે તે. આ અહંકારના પ્રકાર નીચે પ્રમાણે છે : ૧. શુદ્ધ અહંકાર : સ્વસ્વરૂપને અહંકાર,
જેમ કે હું બ્રહ્મસ્વરૂપ છું. ૨. અશુદ્ધ અહંકારઃ દેહાદિ અનાત્માને અહં
કાર; જેમ કે હું શરીર છું, મનુષ્ય છું, વગેરે.
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ] ૧. સામાન્ય અહંકાર : હું એવી સામાન્ય
અહંકારની વૃત્તિ. ૨. વિશેષ અહંકાર : “બ્રાહ્મણ છું, હું
ક્ષત્રિય છું.” ઈત્યાદિ અકુરણરૂપ ચિત્તની વૃત્તિ. ૧. મુખ્ય અહંકાર ઃ ફૂટસ્થ (સાક્ષી), ચિદાભાસ અને દેહ વગેરેને એકમેક માની, અજ્ઞાનીને આખાય સમુદાયમાં “અ” શબ્દનો સંબંધ કરી જે અહમની ફુરણા થવી તે. શક્તિવૃત્તિથી જાણવા અહમ શબ્દના અર્થને વિષય કરવાવાળે અહંકાર. ૨. અમુખ્ય અહંકાર : વિવેકીને વ્યવહાર દશામાં (૧) દેહાદિ સહિત ચિદાભાસમાં અને (૨) પરમાર્થદશામાં કેવળ “ટસ્થ”. માં “અહમ” શબ્દને સંબંધ કરી જે અહમની ફુરણા થવી તે લક્ષણાવૃત્તિથી જાણવા યોગ્ય અહં શબ્દના અર્થને વિષય
કરનારે અહંકાર, અહંકારધમ : શોક, હર્ષ, ભય, ક્રોધ, લોભ,
મેહ, પૃહા વગેરે. અહંગ્રહધ્યાનઃ સગુણ અથવા નિર્ગુણ બ્રહ્મને
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૭ ] પિતાની સાથે અભેદ કરીને હું બ્રહ્મ છું, એમ ચિંતન કરવું તે. એટલે કે ઉપાસ્ય સ્વરૂપ અને હું એક જ છીએ એમ પિતાની સાથે ઉપાસ્યનું
અભેદરૂપે ચિંતન તે. અહિંસાઃ અષ્ટાંગયોગમાંને એક પ્રકાર, કેઈ પણ
પ્રાણને મન, વચન કે શરીરથી કાંઈ પણ પીડા
ન કરવી તે. અંડજઃ ઇંડામાંથી જન્મ લેનાર પ્રાણી, જેમ કે
પક્ષી–સપે આદિ, અંત:કરણઃ શરીરની અંદરનું જ્ઞાનનું સાધન; જેમાં
ચેતનનો આભાસ અથવા પ્રતિબિંબ પડે છે તે. તેનાં પરિણામ અથવા વૃત્તિ ચાર છેઃ મન,
બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સત્ત્વ. અંતર્યામી: સર્વ પ્રાણીના હૃદયમાં રહી સર્વની
બુદ્ધિને નિયામક અને કર્મને પ્રેરક ઈશ્વર. અંધગેલાંગુલન્યાય ભૂલા પડેલા આંધળા માણસ
ને બળદનું પૂછડું પકડાવી કહેવામાં આવે કે પૂછડું છોડવું નહિ. એ તને તારે ઘેર પહોંચાડશે. તેમ કર્યાથી તે માણસ દુઃખી થાય છે. તેમ ભેદવાદી, સ્વાથી ગુરુ શિષ્યને ઉપદેશ કરે કે અમારો મત ખરે છે, તે છોડ નહિ, તેથી
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૧] તને સુખપ્રાપ્તિ થશે, પણ તેમ કર્યાથી શિષ્ય જન્મ-મરણનું મહાદુઃખ ભોગવે છે. એ અંધ
ગેલાંગુલન્યાય છે. અંશ: ભાગ; સર્વ પદાર્થમાં પાંચ અંશ છેઃ
અસ્તિ, ભાતિ, પ્રિય, નામ અને રૂપ. આકાશઃ પંચભૂતમાંનું એક તત્ત્વ. તેના ઘટાકાશ,
જલાકાશ, મઠાકાશ અને મહાકાશ એવા ચાર
ભેદ ઉપાધિને લીધે કહેવામાં આવે છે. આકાંક્ષાઃ પદના અન્વય માટે બીજા પદની જરૂર
હેવી . જેમ કે “આવે છે. અહીં માત્ર આવે છે પદથી કાંઈ અર્થ સમજાતું નથી. તેને કોઈ બીજા પદની જરૂર છે જેમ કે રાજા આવે છે. અહીં રાજાપદની આકાંક્ષા કહેવાય. તે સિવાય શબ્દબોધ કરી શકે નહિ. આગમ: શાસ્ત્ર, વેદ, શબ્દપ્રમાણ. આગામી કમ : વર્તમાન શરીરે થતાં પુણ્યપાપ
રૂપ કર્મક ક્રિયમાણ કર્મ. આતતાયીઃ અગ્નિ લગાડનાર, વિષ દેનાર, હાથમાં
હથિયાર લઈ મારવા આવનાર, ધન લઈ લેનાર ને ભૂમિનું તથા સ્ત્રીનું હરણ કરનાર આતતાયી કહેવાય છે.
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ રસ ]
આત્મખ્યાતિઃ પાંચ ખ્યાતિ અથવા ભ્રમમાંનો - એક દેરીમાં સર્પ ભાસે તેને વિજ્ઞાનવાદી
બૌદ્ધા આત્મખ્યાતિ કહે છે, એટલે કે વિજ્ઞાન
પોતે જ સર્ષરૂપે પ્રતીત થાય છે એમ કહે છે. આત્મજ્ઞાનઃ પિતાના સાચા સ્વરૂપનું જ્ઞાન; બ્રહ્મ
જ્ઞાન તત્વજ્ઞાન. આત્મદર્શન: આત્માને સાક્ષાત્કાર. આત્મધમ : અજર, અમર, અસંગ, અનંત,
અક્રિય, નિર્ગુણ, નિત્ય, નિરાકાર, નિરંજન,
અચિન્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત વગેરે. આત્મનિવેદન નવધા ભક્તિમાંની એક પ્રેમ
લક્ષણા ભક્તિ; અપક્ષાનુભવ. પિતાના માનેલા શરીર સહિત સ્થાવર જંગમ સર્વ પિતાના ઈષ્ટ દેવને શુદ્ધ બુદ્ધિથી અર્પણ કરીને તેમાં
મમતા રહિત રહેવું તે. આત્મા : સ્કૂલ, સૂક્ષમ અને કારણ એ ત્રણ શરીર
થી ભિન્ન, પંચકોશથી ભિન્ન; જાગ્રત, સ્વમ અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાને સાક્ષી, સચ્ચિદાનંદસ્વરૂપ, વેદાંતના મહાવાક્ય “તવમસિ” માં કહેલા, “ત્ય પદને લક્ષ્યાર્થ. .
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૩ ]
चामोति यदादते यच्चान्ति विषयानिह । यथास्य संततो भावस्तस्मादात्मेति कथ्यते ॥ જે કારણથી આ આત્મા સઘળા અનાત્મ પદાર્થોને વ્યાપીને રહે છે અને જે કારણથી સ્વમમાં પેાતાના પ્રકાશથી પ્રકાશિત સ્વાત્રિક પદાર્થોને ગ્રહણ કરે છે, અને જે કારણથી સુષુપ્તિ અવસ્થામાં અજ્ઞાનના કાર્યરૂપ સમસ્ત પ્રપ`ચને પેાતામાં લીન કરી લે છે અને જે કારણથી નિરંતર પેાતાની સત્તા પેાતામાં અની રહે છે, તે કારણથી તે તત્ત્વને આત્મા કહેવામાં આવે છે.
ઉપાધિને લીધે આ આત્મા, ગૌણાત્મા, મિથ્યાત્મા અને અને મુખ્યાત્મા એવા ત્રણ ભેદવાળા કહેવામાં આવે છે.
આત્માશ્રય છ દોષમાંના એક; ક્રિયાના કર્તા અને કમ ભિન્ન હાવાં જોઈ એ. એક જ હાય તે આત્માશ્રય દોષ આવે. જેમ કે કઈ કહે કે હું મારા ખભા ઉપર બેસી નદીએ ગયા હતા. આવું વચન આત્માશ્રય દોષવાળુ છે. આત્યન્તિક : અનંત; અતિશય; સર્વોત્તમ. આત્યંતિક પ્રલય : માયા અને માયાનાં કાર્યને સુદૃઢ ખાધ થાય તે. આ પ્રલય માત્ર સાત પામેલાને થાય છે માટે પુરુષાથ વડે સાધ્ય છે,
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૪ ] આધિદૈવિક દુ:ખઃ ત્રણ પ્રકારનાં દુઃખમાંનું એક
જે દેવગે થાય છે તે. ટાઢ, તાપ, ભૂત, પ્રેત,
દુકાળ, મરકી આદિથી થતાં દુ:ખ. આધિભૌતિક દુ:ખ? પિતાના સ્કૂલ સૂક્ષ્મ શરીર
રૂપ સંઘાતથી ભિન્ન હોય અને નેત્ર ઈદ્રિયને વિષય હોય તે, અને તેનાથી ઉત્પન્ન થતું જે દુઃખ તે આધિભૌતિક દુઃખ જેમ કે ચોર,
વાઘ, સર્પ આદિ. આધ્યાત્મિક દુ:ખ? આત્માના આશ્રયે રહેવા
વાળા જે સ્થૂલ, સૂક્ષ્મ શરીરથી ઉતપન્ન થતું દુઃખ. તેને જ અધ્યાત્મ તાપ પણ કહે છે. જેમ કે-રોગ, ભૂખ, તરસ, શેક, મોહ આદિથી
થતાં દુઃખ. આનંદઃ બ્રહ્મજ્ઞાનથી થતું સુખ, બ્રહ્માનંદ, વિષયા
નંદ અને વાસનાનંદ એવા ત્રણ પ્રકારને
આનંદ છે. આનંદમય કેશઃ પાંચ કેશમાંને એક; કારણ
શરીરરૂપ અવિદ્યામાં રહેલી પ્રિય, મેદ અને
પ્રમોદ એ વૃત્તિઓ સહિત મલિન સર્વ. આત પુરુષઃ વિશ્વાસગ્ય પુરુષ; યથાર્થ વક્તા.
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ ]
આભાસ : છાયા; દેખાવમાત્ર બિંબના ધર્મથી
રહિત હોય છતાં બિંબ જેવું દેખાય છે. જેમ કે ખાબોચિયાને પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે, તે સૂર્યના ધર્મ ગરમીથી રહિત હેવા
છતાં સૂર્યની પેઠે ચળકે છે. આભાસની સાત અવસ્થા : અજ્ઞાન, આવરણ, વિક્ષેપ (ભ્રાંતિ ), પરોક્ષ જ્ઞાન, અપક્ષ જ્ઞાન,
શોક, નાશ, અતિ હર્ષ. આભાસવાદઃ જીવ-ઈશ્વરના સ્વરૂપ વિષે ત્રણ મત
છે, તેમાંનો એક. શુદ્ધ સત્વગુણ સહિત માયામાં બ્રહ્મનો આભાસ તે ઈશ્વર અને મલિન સર્વગુણ સહિત અવિદ્યાના અંશમાં આભાસ
તે જીવ, એમ માનવું તે આભાસવાદ છે. આમુમ્બિક : પરલોક સંબંધી. આરંભવાદ : જગતની ઉત્પત્તિ સંબંધી ત્રણ મત
છે, તેમાંનો એક પરમાણુથી જગત ઉત્પન્ન થયું છે, એમ માનવું છે. એ મત ન્યાય, વૈશેષિકવાળાનો છે. તેઓ માને છે કે ઈશ્વરની ઈચ્છાથી પરમાણુઓમાં કંપન થાય છે અને
સજાતીય પરમાણુઓ ભેગા મળી જગત થયું. આપઃ એક વસ્તુના ધર્મ બીજી વસ્તુને લગાડવા
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૬ ]
તે. જેમ કે અધિષ્ઠાન બ્રહ્મચૈતન્ય કઈ પણ જાતના વિશેષ ધર્મથી રહિત છે, છતાં તેમાં નામરૂપાત્મક સઘળા પ્રપંચ( જગત )નું કથન
કરવું તે આરોપ છે; બ્રાંતિ, કલ્પના. આજવઃ મન, કર્મ, વાણીથી સદા એકરૂપે રહેવું
તે; સરળતા. આવરણ : બ્રહ્મસ્વરૂપને અજ્ઞાનથી આચ્છાદિત
કરવું તે; આ આવરણ બે પ્રકારનાં છે : અભાનાપાદક અને અસવાપાદક. આમા-બ્રહ્મચૈતન્ય નથી એવા જ્ઞાનને અને કથનને અસત્તા
પાદક આવરણ કહે છે. આશ્રમ: ધાર્મિક જીવનનું વગીકરણ; તેના ચાર
વગ બનાવ્યા છે. તે વગને આશ્રમ કહે છે. તેનાં નામ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ,વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. કોઈ પણ હિંદુધર્મને અનુયાયી આ ચારમાંથી કોઈ એક વર્ગમાં (આશ્રમમાં) રહે છે, આ વર્ગોથી બહાર રહી શકતો નથી. દરેક આશ્રમને પિતાને ગ્ય ધર્મોના નિયમ હોય છે અને તેના અનુયાયીએ તે ફરજિયાત પાળવાના હોય છે અન્યથા ધર્મદ્રોહનો દેષ લાગે છે.
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૭ ]
આસકિત : વિષયભોગની ઈચ્છા; સ્ત્રી, પુત્ર, ધન
આદિ વિષમાં પ્રીતિ; સંગ; ચિત્તની અશુદ્ધ
અવસ્થા. આસત્તિ : ચોગ્ય પદેના સંબંધથી સમય અથવા
શબ્દના અંતરાય રહિત પદાર્થોની સ્મૃતિ. જેમ કે મનુષ્ય જે એક વાક્ય બોલતાં એક પદ પછી બીજું પદ લાંબે સમયે બેલે અથવા વચ્ચે બીજાં પદે બોલી પછી પ્રથમ વાક્યનું પદ બોલે તોપણ પદના અર્થને બોધ થઈ
શકે નહિ. આસન: વેગના આઠ અંગમાંનું ત્રીજું અંગ.
યેગના ૮૪ આસન છે, તેમાં સિદ્ધાસન, પદ્માસન, ભદ્રાસન, સિંહાસન વગેરે મુખ્ય છે. શરીરની જે સ્થિતિમાં બેસીને લાંબા કાળસુધી પરમાત્માનું ચિંતન કરી શકાય અને તેમાં શરીર અગવડરૂપ ન થાય તેમ જ મૂળબંધ થતો હોય તે શરીરની અચળ સ્થિતિને “આસન” કહે છે. તે આસન મુખ્ય છે. બાકીનાં આસને
રોગનિવૃત્તિ દ્વારા સાધનામાં મદદરૂપ છે. આસંગઃ કર્તાપણું અને ભક્તાપણાને સંબંધ. આસુરી સંપતુઃ અધમ વાસના, રજોગુણ, તમે
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ]
ગુણપ્રધાન અંતઃકરણની વૃત્તિઓ; કામ, ક્રોધ, લેભ, મેહ, આદિ અશુભ વૃત્તિઓ, અંતઃકરણ
ની ખરાબ અવસ્થા. આંતરપ્રપંચ : પાંચ કોશ, ત્રણ શરીર, ત્રણ અવસ્થા
અને તેના ત્રણ અભિમાની ત્રણ ગુણ, પાંચ કલેશ, પભાવ-વિકાર, પડુ ઊર્મિઓ; કામકોધાદિ પરિપુ ચાર સાધનઃ વિવેક, વરાગ્ય,
સંપત્તિ અને મુમુક્ષુતા, ચાર વ્યાદિભાવ: મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષા; અષ્ટાંગયેગ, છે પ્રમાણ, રેગ અને આરોગ્ય એ સર્વે મળીને
આંતરપ્રપંચ કહેવાય છે. ઈદંતા : આ ઈદંતા વેદાંતના સિદ્ધાંતમાં ભ્રમરૂપ
માની છે. અહંતાની સાથે ઇદંતા ઊભી થાય છે. ઇષ્ટાપૂત : ધર્માદા કામો જેવાં કે, યજ્ઞયાગાદિ
કરવાં; વાવ, કૂવા, તળાવ, દેવમંદિરે, ધર્મશાળાઓ, દવાખાનાં, સદાવ્રતો, બાગબગીચા
વગેરે લોકોપયોગી કાર્યો કરવાં તે. ઈદ્રિય જ્ઞાન અને કર્મનાં સાધન, જ્ઞાનેન્દ્રિય અને
કમેદ્રિય એવા એના બે વિભાગ છે. તેમાં જ્ઞાનેંદ્રિય-શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જિદ્ધા અને શાણ એ પાંચ છે, અને વાણી, હાથ, પગ, ગુદા અને
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપસ્થ એ પાંચ કઢિયે છે. મન પણ આંતર
ઈદ્રિય કહેવાય છે. અક્ષણઃ જવું તે; વિચારવું. પરમાત્માએ આ સૃષ્ટિ
ઈક્ષણથી બનાવી છે, “યુવા ક્ષતિ નિયમ ત્તિ ” તેણે (ઈશ્વરે) ઈક્ષણ કર્યું (જેયુંવિચાર્યું) કે, હું લેકની રચના કરું. ઈવરઃ માયામાં ચેતનને આભાસ અથવા પ્રતિ
બિબ; માયાના સંબંધવાળું ચેતન, વેદાન્તના તત્વમસિ મહાવાક્યમાં કહેલું તત પદ; માયાને નિયામક; અંતર્યામી: સમષ્ટિ અજ્ઞાન ઉપાધિ
સહિત ચેતન. ઈશ્વરપ્રણિધાનઃ યોગના આઠ અંગમાંના નિયમ
રૂપ અંગને એક પ્રકાર; ઈશ્વરમય જીવન;
અનન્ય ઉપાસના. ઉદાન : પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન
આ પાંચ પ્રકારના પ્રાણમાં એક, જેનું સ્થાન કંઠ છે અને ઓડકાર તથા હેડકી વગેરે કિયા,
છે. આ વાયુ કંઠમાં પિતાનું કેન્દ્રસ્થાને રાખીને * પ્રાણીએ ખાધેલા અન્ન–જળને વિભાગ કરે છે. ઉદાસીન અવસ્થા: સુખ અને દુઃખની વચ્ચેના
સંધિકાળમાંની અવસ્થા; કશામાં આસક્તિ ન
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૦] હોય એવી સ્થિતિ, ઉદાહરણઃ વ્યાપ્તિ સહવર્તમાન દષ્ટાંતનું કથન કરવું
તે. જેમ કે, પર્વત અગ્નિવાળો છે, ધુમાડાવાળે હવાથી; જેમ કે રસોડું. અહીં રસોડામાં અગ્નિ અને ધુમાડાની વ્યાપ્તિ છે. વ્યાપ્તિ એટલે સાહચર્ય, ધર્મ-અવિનાભાવસંબંધ. ધુમાડો અને અગ્નિને એ સંબંધ છે. તેથી રસોડું એ
વ્યાપ્તિ, સહવર્તમાન દષ્ટાંત દાખલ વગેરે કહેવાય. ઉદ્દેશઃ નામમાત્રથી વસ્તુનું કથન કરવું તે, કોઈ
પણ કાર્યને હેતુ, પ્રયોજન. ઉભિજ: પ્રાણીઓની ચાર જાતમાંની એક
વનસ્પતિ, પૃથ્વી ઊંડીને બહાર નીકળે તે. ઉપકમ–ઉપસંહાર: વેદાર્થનિર્ણય કરવાના ષ
તાત્પર્ય લિંગમાંનું પહેલું અને છેલ્લું લિંગ; પ્રારંભ અને અંત; એ નિયમ છે કે જે ઉપક્રમ હોય તે જ ઉપસંહારમાં પણ હોવું જોઈએ. જેમ કે ઈશોપનિષદમાં પ્રથમ મંત્રમાં ઉપકમ કરતાં કહે છે કે, “રીવાસ્થમિદં પર્વ”
(આ સંપૂર્ણ જગત ઈશ્વર વડે આચ્છાદન કરવા - યોગ્ય છે); અને તે જ ઉપનિષદમાં ઉપસંહારમાં
કહેલ છે કે, “કર્થrદ ' (તે પરમાત્મા
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧ ]
ચારે તરફ ગયેલ છે અને શુદ્ધ છે). આ પ્રમાણે દરેક ઉપનિષદેશમાં પાતપાતાની રીતે ઉપક્રમ અને ઉપસ'હાર મળે છે. પુરાણામાં પણ જોવામાં આવે છે. જેમ કે શ્રીમદ્ ભાગવતમાં મગલાચરણ કરતી વખતે પ્રથમ લેાકમાં ઉપક્રમ કરતાં કહે છે કે: સચ્ચું રેં ધીÍ ્ ' ( અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ) અને અંતે ઉપસારમાં કહે છે કે, સત્યં પર ધીમહિ ’ આ પ્રમાણે પરમ સત્ય વસ્તુ એ શ્રીમદ્ ભાગવતના પ્રતિપાદ્ય વિષય છે; ઉપક્રમ એટલે શરૂઆત અને ઉપસ'હાર એટલે સમાપ્તિ. ઉપનય : જુઓ 'ચાવયવ,
6
ઉપનિષદ : પર સત્યની નજીક લઈ જનારું શાસ્ત્રબ્રહ્મવિદ્યા, વેદાંત.
ઉપપત્તિ ઃ વિષયપ્રતિપાદન કરવાની યુક્તિ, ઉપમાન ૭ પ્રમાણમાંનું એક; ઉપમાથી જ્ઞાન થાય તે; જેમ કે ગાયના જેવું રાઝ હોય છે; એ જાણ્યા પછી જ'ગલમાં રાઝને જોતાં આ પ્રાણી ગાયના જેવું છે તેથી રાઝ છે એવું જ્ઞાન થવું તે. ઉપરત : ઉપરામતાં; ખાદ્ય પ્રવૃત્તિની નિવૃત્તિ; ઇંદ્રિયાનું પાતપાતાના વિષચેાથી પાછા હઠવું
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૨] તે વિષયના ગ્રહણની અરુચિ, જેમ કે કોઈ વિષયનો ત્યાગ કર્યા પછી તે વિષયની સન્નિધિમાં
પણ વિષય ગ્રહણ કરવાની ઈચ્છા ન થવી તે. ઉપાદાન : જેને કાર્યના સ્વરૂપમાં પ્રવેશ હોય
અને જેના વિના કાર્યની સ્થિતિ રહી શકે નહિ તે પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેમાં થાય છે એવું કારણ આદિકારણ, જેમ કે માટી એ ઘડા વગેરેનું ઉપાદાન કારણ છે; ન્યાયવાળા આ ઉપાદાનકારણને સમવાયી કારણ કહે છે. આ ઉપાદાનકારણ ત્રણ પ્રકારનું છે એમ ન્યાયદર્શનના પ્રવર્તક શ્રીગૌતમ માને છે. અનેક પરમાણુથી આ જગતને આરંભ થયે છે એમ કણાદ કહે છે. સાંખ્ય પ્રણેતા શ્રીકપિલમુનિ માને છે કે, આ જગત પ્રકૃતિનું પરિણામ છે; આ રીતે તે પરિણામવાદી છે; અને વેદાંતનિર્દેશક શ્રીવ્યાસ ભગવાન માને છે કે પરમ શુદ્ધ ચિતન્ય જ આ જગતરૂપે વિવર્ત પામે છે; વિવર્ત એટલે વસ્તુનું અન્યથા ભાન માત્ર. જેમ કે, દેરડીમાં દેરડીને બદલે ભૂલથી સર્પ
દેખાય તે. ઉપાધિ: જે વસ્તુને સ્વરૂપ વિષે પ્રવેશ હેય નહિ.
સ. સા.
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૩ ] અને સ્વરૂપને અન્ય પદાર્થથી ભિન્ન કરીને જણાવે તે; જેમ ઘટાકાશ છે, તેમાં ઘટ એ આકાશની ઉપાધિ છે, માયા એ ઈશ્વરની ઉપાધિ
છે અને અવિદ્યા એ જીવની ઉપાધિ છે. ઉપાસના ઇષ્ટદેવના સ્વરૂપાકાર અંતઃકરણની
વૃત્તિ, ધ્યાનભક્તિ; આ ઉપાસના સગુણ, નિર્ગુણ, પ્રતીક અને અહગ્રહ એ પ્રકારે ભેદ પામે છે; ઉપાસના હમેશાં પુરુષતંત્ર (કર્તાને આધીન) હોય છે, તે કતું –અકતું અને અન્યથાકતું શક્ય છે. તે વિધિને આધીન હોય છે. વિધિ પ્રમાણે કરવાથી સફળ થાય છે,
અન્યથા નહિ. ઊર્મિઃ ૬. જન્મ-મરણ, બે સ્થલ શરીરના ધર્મો.
સુધા-નૃપ, બે પ્રાણના ધર્મો, શેક–મેહ, બે
મનના ધર્મો. એકાગ્રતા : ચિત્તની પાંચ અવસ્થામાંની એથી
અવસ્થા; સમાધિકાળમાં ચિત્ત બ્રહ્માકાર બની રહે છે; સંપ્રજ્ઞાત સમાધિ-ચિત્તની વૃત્તિ એક
જ વિષયને પકડી રહે તે. એષણ ઇચ્છા, આસક્તિ; તૃષ્ણા, રાગ, દ્વેષણ
લોકમાં મારાં વખાણ જ થાય, નિંદા ન થાય
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૪] એવી ઈચ્છાવિશેષ; વિૌષણ-ધનસંપત્તિ એકઠી કરવાની ઇચ્છાવિશેષ; પુષણ-સ્ત્રી-પુત્ર વગેરે સંસારની તેમ જ શિષ્ય વગેરેની ઈચ્છાવિશેષ.
આ પ્રકારે એષણાના ત્રણ પ્રકાર છે. એહિકઃ આ લેક સંબંધી. મૂશ્કારઃ એ બ્રહ્મવાચક શબ્દ પિોતે જ બ્રહ્મ રૂપ છે; અક્ષરબ્રહ્મ; શબ્દબ્રહ્મ; એમાં અ, ઉ અને મ એ ત્રણ અક્ષર છે. “અ” વિરાટ અને વિશ્વનું તથા વિષ્ણુનું વાચક છે, “ઉ” હિરણ્યગર્ભ, તૈજસ અને બ્રહ્માનું વાચક છે અને “મ” એ ઈશ્વર તથા પ્રાજ્ઞ તેમ જ શંકરનું વાચક છે;
પ્રણવ, બ્રહ્મનું પ્રતીક અને બ્રહ્મામયતા. કરણઃ સાધન; અસાધારણ કારણ કર્તવ્ય કરવા યોગ્ય જ્ઞાનનું સાધન, ફરજ. કમઃ કાયિક, વાચિક, માનસિક કિયા એના બે
પ્રકાર છે: વિહિત અને નિષિદ્ધ, તેમાં વિહિત કર્મના ચાર પ્રકાર છે નિત્ય, નૈમિત્તિક, કામ્ય અને પ્રાયશ્ચિત્ત. વળી સંચિત, આગામી અને પ્રારબ્ધ-એ પ્રકારે ત્રણ ભેદ છે, તેમાં આગામીને ક્રિયમાણ કર્મ પણ કહે છે. તત્ત્વજ્ઞાનથી સંચિત કર્મ ભસ્મ થાય છે, આગામીને સ્પર્શ
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
૫ ]
થતું નથી અને પ્રારબ્ધને ભેગથી ક્ષય થાય છે. તે ઉપરાંત પાપ, પુણ્ય અને મિશ્રિત એ પ્રકારે પણ કર્મના ત્રણ ભેદ છે. મેન્દ્રિયઃ જેના વડે કર્મ થાય છે તે ઇન્દ્રિયઃ વાણી, હાથ, પગ, ગુદા અને ઉપસ્થ–એ પાંચ
કમેન્દ્ર છે. કષાય? રાગદ્વેષાદિના સંસ્કાર વિષયવાસના; તીવ્ર
વાસના વડે અંતઃકરણની જડતા જેવી સ્થિતિ, શૂન્યતા, નિર્વિકલ્પ સમાધિમાં ચાર વિજ્ઞ છે. તેમાંનું એક, જે ચિત્તને વિષ તરફ વારંવાર
આકર્ષણ કરે છે; રાગ. કંઠમણિન્યાયઃ ગળામાંને હાર ગળામાં છે એ
વાત ભૂલી જઈને તે ખવાય છે એમ માની, તે હાર શોધવા માણસ ફાંફાં મારે અને દુઃખી થાય તેમ મોક્ષ સ્વતસિદ્ધ છે, છતાં તે વાત સમજાતી નથી અને મોક્ષ મેળવવા અનેક પ્રકારનાં આડાંઅવળાં ફાંફાં મારે છે. જ્યારે કેઈના કહેવાથી ગળા તરફ દષ્ટ જાય છે (અરીસા વગેરે સાધન દ્વારા) ત્યારે નિત્યપ્રાપ્ત હાર મળે એમ કહેવાય છે અને એ હાર મેળવવાને બીજો કોઈ ઉપાય નથી; તેવી
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૬ ] જ રીતે સદ્દગુરુના ઉપદેશથી સશસ્ત્ર દ્વારા જિજ્ઞાસુની વૃત્તિ આત્મા તરફ વળે છે ત્યારે જ તેને નિત્યપ્રાપ્ત મેક્ષસ્વરૂપ આત્માને અનુભવ થાય છે અને શાંતિ લાભ કરે છે. મેક્ષ માટે
આ સિવાય અન્ય કઈ રસ્તો નથી. કામ? રજોગુણના કાર્યરૂપ રાગ, ઈરછા, પ્રસિદ્ધ
સંસ્તરના હેતુરૂપ ભેગેચ્છા. કામ્યકર્મ: ફળના નિમિત્તે કરેલું કર્મ સ્વર્ગાદિક
સુખપ્રાપ્તિના કારણરૂપ કર્મ, જેવાં કે, અગ્નિહોત્ર,
સોમયાગ વગેરે. કારણ: જેના વડે કાર્ય ઉત્પન્ન થાય તે. આ કારણ
બે પ્રકારનું છે : નિમિત્ત અને ઉપાદાન. જે કારણ કાર્યના સ્વરૂપમાં પ્રવેશેલું ન હોય અને કાર્ય ઉત્પન્ન થવામાં સહાયરૂપ હોય તે નિમિત્ત કારણ છે. જેમ કે, ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચાકડો, ગધેડે વગેરે વાહન. આ બધાં નિમિત્ત કારણ છે; કારણ કે તેમની સહાય વડે ઘડે ઉત્પન્ન થાય છે; અને ઉપાદાનકારણ એટલે જે કારણ કાર્યના સ્વરૂપમાં પ્રવેશીને રહ્યું હોય અને કાર્યની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેમાં થાય છે તેનું ઉપાદાનકારણ કહે
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૭ ] વાય છે, જેમ કે ઘટના વિષયમાં માટી ઘડાનું
ઉપાદાનકારણ છે. કારણબ્રહ્મ: માયાવિશિષ્ટ ચેતન, ઈશ્વર. “ ઘર
ચતઃ”એ સૂત્ર પ્રમાણે જગતના જન્માદિ જેનાથી
થાય છે તે, અજ્ઞાત બ્રહ્મ. કારણુશરીરઃ સ્કૂલ-સૂક્ષ્મ શરીરેના કારણરૂપ જે
અવિદ્યા છે તે.. કાર્યઅવિદ્યા: ૧. અનિત્યમાં નિત્ય બુદ્ધિ (જેમ
કે અનિત્ય બ્રહ્મલોકાદિને નિત્ય માનવા). ૨. અશુચિમાં શુચિ બુદ્ધિ (જેમ કે–દેહાદિ અપવિત્રમાં પવિત્રપણું માનવું). ૩. દુઃખ અને તેનાં સાધનામાં સુખપણાની બુદ્ધિ (જેમ કે સ્ત્રી, પુત્ર, માળા, ચંદન વગેરેમાં સુખબુદ્ધિ રાખવી). ૪. અનાત્મામાં આત્મબુદ્ધિ (જેમ કે
દેહાદિ અનાત્મામાં આત્મબુદ્ધિ કરવી. કાર્યબ્રહ્મ: માયાકૃત કાર્ય વિશિષ્ટ ચેતન. કાલઃ ભૂત, ભવિષ્ય અને વર્તમાનનો જેનાથી વ્યવ
હાર થાય છે તે. કાલપરિછેદઃ “પ્રભાવ-પ્રદર્વસમાંવરિયોજિત્વ
વર્જિરિ છેવત્વમ' પ્રાગભાવ અને પ્રવાભાવનું પ્રતિયોગીપણું એ જ કાલપરિચ્છેદ છે.
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૮ ]
કાળી ભેદ-વિભાગ થયા હોય તે, જેમ કે
આજ, કાલ, મહિને, વર્ષ, યુગ વગેરે. કીતનભક્તિઃ પિતાના ઈષ્ટદેવના મહિમાનું શ્રદ્ધા
ભક્તિપૂર્વક ગાન કરવું તે. કુટિચક વૃદ્ધાવસ્થામાં સંન્યાસ ગ્રહણ કરી પિતાના
ઘરના એક ભાગમાં કે ગામ બહાર સ્થિતિ કરનારો સંન્યાસી. આ સંન્યાસમાં શિખાસૂત્રને ત્યાગ કરવામાં આવતો નથી. માત્ર ભગવાં લૂગડાં ધારણ કરવામાં આવે છે. તે
ત્રણ દંડ રાખે છે. કૂટસ્થઃ સ્કૂલ અને સૂક્ષ્મ દેહના અધિષ્ઠાનરૂપ નિર્વિકાર ચૈતન્ય પ્રત્યગાત્મા સાક્ષી કટ=મિથ્યા સ્કૂલ–સૂક્ષ્મ શરીરમાં જે નિવિકારરૂપે રહેલું ચતન્ય; અથવા કૂટનીની એરણ. અનેક પ્રકારના સેનાચાંદીના ઘાટ આ એરણ ઉપર ઘડાય છે, છતાં તે પોતે નિર્વિકાર રૂપથી રહે છે. તેમાં અનેક પ્રકારનાં માયાકૃત સ્કૂલ-સૂક્ષમ દશ્ય આ ફૂટ-નિવિકાર ચૈતન્ય આત્માનાં અધિછાતૃત્વ ઉપર પ્રતીત થાય છે, છતાં પતે નમળનિર્વિકાર રૂપથી અચળ રહે છે, માટે આત્મા
ફૂટસ્થ છે.
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮]
કેવલ્ય : કેવલ જ્ઞાનસ્વરૂપ બ્રહ્મભાવ; બ્રહ્મરૂપ થવું
તે મેક્ષ. કેશ: આત્માનું આચ્છાદન કરનાર ઢાંકણ, પડદે.
આ કેશ પાંચ છે : અન્નમય, પ્રાણમય, મનેમય, વિજ્ઞાનમય અને આનંદમય. આ પાંચે કેશોથી આત્મા ઢંકાયો છે માટે જણાતું નથી. વ્યવહારમાં આ પાંચ કોશમાંથી કેઈ ને કોઈ કોશ સાથે આત્માનું તાદામ્ય હાય જ છે અને તાદામ્ય દ્વારા જ વ્યવહાર કરી શકે છે. તલવારના યાનને પણ કોશ કહે છે; ધાન્યના
ભંડારને પણ કોશ કહે છે. કૌશિકકઃ ત્વચા, માંસ, રુધિર, મેદ, મજા
અને અસ્થિ-આ છ કૌશિકષક છે. કૃતકૃત્ય કરવા યોગ્ય સઘળું જેણે કરી લીધું છે
તે પુરુષ, કર્તવ્યપણાની નિવૃત્તિ પામેલો પુરુષ.
આત્મસાક્ષાત્કાર પામેલે પુરુષ. કૃતનાશ કરેલાં કર્મ ફળભોગ વગર નાશ થ
તે. આ એક દેષ છે. જેઓ આત્માને અનિત્ય, નાશવાન માને છે તેમના મતે આ દેષ આવે છે. જેમ કે જે આત્મા નાશવાન હોય તો આ જન્મમાં કરેલાં કર્મ કોણ ભોગવશે? ફળભોગ
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૦ ]
વગર નાશ પામે તે આ દોષ આવે છે અને કૈાઈનાં કર્મો કાઈને ફળ આપે એવા અન્યાય સભવતા નથી.
ક્રમ મેાક્ષ : અહ‘ગ્રહ ઉપાસના વડે બ્રહ્માના લેાકમાં જઈ, ત્યાંનાં સુખ ભાગવી બ્રહ્માના માક્ષની સાથે થનારા મોક્ષ.
ક્રિયમાણ ક : વર્તમાન જન્મમાં જે કમ કરવામાં આવે છે તે.
ક્રોધઃ
: અપકાર કરનાર પર ચિત્તમાં પરિતાપ ઉપજાવનારી વેર વાળવાની વૃત્તિ.
ફ્લેશ જીવના દુઃખનું કારણ. એક્લેશ પાંચ પ્રકારના છેઃ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ.
ક્ષિપ્ત : ચિત્તની પાંચ અવસ્થા છે, તેમાંની પહેલી અવસ્થા; રજોગુણના પરિણામરૂપ દઢ અનામ વાસનાવાળુ' ચિત્ત ક્ષિમ કહેવાય છે.
ક્ષેત્ર: પ્રકૃતિ, શરીર, જડ સમુદાય.
ક્ષેત્રજ્ઞ: સાતા, બ્રહ્મ, જીવ.
:
ખ્યાતિ સૃષ્ટિના ઉપાદાનકારણ સંબંધી ભ્રમ અથવા મિથ્યા પ્રતીતિ; એના પાંચ ભેદ છેઃ
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧] અસત્ખ્યાતિ, આત્મખ્યાતિ, અન્યથા ખ્યાતિ,
અખ્યાતિ અને અનિર્વચનીય ખ્યાતિ. ગુણઃ પ્રકૃતિના ધર્મ એ ગુણ ત્રણ છેઃ સત્ત્વગુણ,
રજોગુણ અને તમોગુણ. બધે વ્યવહાર આ ત્રણ ગુણથી થાય છે. સવથી જ્ઞાનપ્રકાશ મળે, રજોગુણથી પ્રવૃત્તિ થાય અને તમોગુણથી નિદ્રારૂપી આરામ મળે, જેથી શરીરમાં બીજે દિવસે તાજગી આવે. આમ ત્રણે ગુણ જીવનના ઉપચગી અંગ છે. જરૂર છે તેના ઉપર કાબૂની, નહિ કે નાશની. નાશ સંભવ નથી. ત્રણમાંથી
એકાદ નાશ પામે તે જીવન ટકે નહિ, ગુણધાન : વસ્તુમાં ગુણ લાવવા. જેમ વસ્ત્રને
રંગથી રંગવું. ગુરુ લક્ષણ શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, શાન્ત, દાન્ત. ગુરુ શરણઃ પ્રણામ, સેવા અને પ્રશ્ન. ગૌણસ્મા પુત્ર પુત્રને ગૌણાત્મા તરીકે સ્વીકાર
થાય છે, કારણ કે પિતાને તે વારસદાર છે. વળી પિતા પોતે જ પુત્રરૂપે જન્મે છે એ શાસ્ત્ર
વચનથી પણ પુત્ર ગૌણાત્મા છે. ગૌરવ: એક તત્ત્વને સ્વીકાર કરતાં ખુલાસે થતું
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૨] હોય ત્યાં વિના કારણે વધારે તત્ત્વ સ્વીકારવાં એ ગૌરવદોષ છે. એટલે જરૂરિયાતથી વધારે સ્વીકારવું તે. જરૂર સિવાય વધારે ખાવું, જરૂર સિવાય વધારે બોલવું અને જરૂર સિવાય વધારે લખવું, જરૂર સિવાય વધારે ચિંતન કરવું વગેરે બધું જ જરૂર સિવાયનું દોષરૂપ
થાય છે. ગૌરવ દોષમાં આવી જાય છે. ગ્રંથિભેદ : હદયગ્રંથ એટલે ચિત્તમાંની ઈચ્છાને
તડવી તે, આત્મા ઈચ્છાદિ ધર્મરહિત, અસંગ અને ત્રણે કાળમાં એકરૂપ છે. એ પ્રકારનું જ્ઞાન
એ જ ગ્રંથિભેદ કહેવાય છે. ઘટાકાશઃ પાણીથી ભરેલ ઘટ જેટલા આકાશને
રેકે તે. ઘર વૃત્તિ: રજોગુણથી ઉત્પન્ન થયેલ તૃષ્ણા, નેહ,
રાગ, દ્વેષ, લેભાદિ વૃત્તિ ઘોર કહેવાય છે. ચકિકદષ: કારણના કારણને વિચાર કરતાં છ
દેષ નડે છે, તેમાં એક દોષ. એકનો કર્તા બીજે, બીજાને ત્રીજો અને ત્રીજાને પહેલે, એ પ્રમાણે ચકની માફક ફર્યા કરે તે દોષ. કાંઈ
નિર્ણય ન કરી શકાય. ચિત-ચેતન-મૈતન્ય : જ્ઞાન, બ્રહ્મ. ઉપાધિથી
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૩ ]
એના ચાર ભેદ છેઃ ફૂટસ્થ, જીવ, ઈશ્વર અને બ્રહ્મ; અથવા પ્રમાતા ચેતન, પ્રમાણુ ચેતન,
પ્રમેય ચેતન અને પ્રમાં ચેતન. ચિત્તઃ ચિંતન કરનારી અંતઃકરણની વૃત્તિ. ચિદાભાસઃ બુદ્ધિમાં ચેતનને આભાસ; ચેતનના
ધર્મથી રહિત હાઈને ચેતન જેવું ભાસે તે;
જીવ, પ્રમાતા, અહંકાર વગેરે તેનાં નામ છે. ચોદનાઃ ચાદના-વિધિ, ક્રિયાપ્રવર્તક વચન, પ્રવ
તંક, આદેશ. ચૌદ ભુવનઃ બ્રહ્માંડ, જેમાં ભૂર્લોક, ભુવર્લોક,
સ્વર્લોક, જનક, મહર્લોક, તપલોક અને બ્રહ્મલોક આને કેટલાક સત્યક પણ કહે છે, એ ઉપરનાં સાત ભુવન છે; અને અતલ, વિતલ સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ આ સાતેય પાતાલ તરીકે ઓળખાય છે, આ સાત નીચેનાં ભુવન છે. બધાં મળી ચૌદ ભુવન ,
થાય છે. જગત : નામરૂપાત્મક માયાનો અનિર્વચનીય પ્રવાહ,
પ્રપંચ. જરાયુજ : ચાર પ્રકારનાં પ્રાણી છે. તેમાં જે
ઓરથી વીંટાયેલ અવસ્થામાં ઉત્પન્ન થાય છે
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૪] તે પ્રાણીઓ; જેમ કે મનુષ્ય, પશુ વગેરે. જલાકાશઃ જલ ભરેલા ઘડામાં આકાશનું જે
પ્રતિબિંબ પડે છે તે. જપવાદ : બીજાના પક્ષના દેષ બતાવવા અને
પિતાના પક્ષનું પ્રતિપાદન કરવા માટે જે વાદ થાય છે તેના પિતાને પક્ષ સ્થાપન કરવાને
દુરાગ્રહ. જહતીલક્ષણ: ત્રણ લક્ષણામાંની એક; જેમાં
વાચ્ય અર્થને સંપૂર્ણ ત્યાગ કરી, તેના સંબંધમાં રહેલ બીજો અર્થ ગ્રહણ કરવામાં આવે છે તે, જેમ કે ગંગામાં ગામ છે, ત્યાં ગંગા નદીના પ્રવાહનો ત્યાગ કરી ગંગાને
કાંઠે એ અર્થ લેવામાં આવે છે. જહતી-અજહતી લક્ષણ અથવા ભાગત્યાગ
લક્ષણ: ત્રણ લક્ષણમાંની એક, જેમાં પદના વાચ્યાર્થીને સંપૂર્ણ ત્યાગ નહિ કરતાં માત્ર એક ભાગ જે વિરોધી હોય તેને જ ત્યાગ કરી અને વાગ્યના અવિરેાધી ભાગનું ગ્રહણ કરવું તે, જેમ કે તે આ દેવદત્ત છે, એમાં તેપણું અને “આપણું વિરુદ્ધ છે. તેથી તે અને આને ત્યાગ કરીને માત્ર દેવદત્તના શરીરનું
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪પ ] ગ્રહણ કરવામાં આવે છે અને એ રીતે તે – પણામાં રહેલ દેવદત્ત અને “આપણામાં રહેલ દેવદત્ત એક જ છે એવું જ્ઞાન થાય છે. તે જ પ્રમાણે જીવ અને બ્રહ્મની એકતાનું બેધક વાકય “તત્વમસિ” છે, તેમાં તેનું પદ અને વં પદના વાગ્ય અર્થ એકબીજાથી વિરુદ્ધ જાય છે. એથી વિરુદ્ધ અર્થની એકતા સંભવે નહિ. આ અસંભવતા લક્ષણ તરફ દેરે છે. તેથી તાપદના વાશ્ય અર્થમાં રહેલા વિરોધી ભાગ તજીને એટલે કે તપદ વાચ્ય ઈશ્વરના સ્વરૂપમાં રહેલ માયા અને માયાકાર્ય સર્વજ્ઞ, સર્વશક્તિ વગેરે ગુણોનો ત્યાગ કરી, મપદના વાગ્ય અર્થમાં રહેલ વિરોધી ભાગ જે અલ્પજ્ઞ, અ૫શક્તિ વગેરેને ત્યાગ કરી માત્ર “જ્ઞ” ચિતન્ય બંનેમાં–જીવ અને ઈશ્વરમાં સમાન રૂપથી રહેલ છે. આ રીતે આ લક્ષણો સિદ્ધાંત જાણવામાં ઉપગી છે.
જાગ્રદેવસ્થાઃ અંતઃકરણની ત્રણ અવસ્થામાંની એક,
જેમાં જીવ ઈદ્રિ દ્વારા બહારના પદાર્થોને અનુભવ કરે છે; ચૌદ ત્રિપુટી દ્વારા જે અવસ્થામાં વ્યવહાર થાય છે તે.
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 8 ] જિજ્ઞાસુ ચાર પ્રકારના મનુષ્ય કહેવાય છે. તેમાં
જેઓ ઉત્તમ સંસ્કાર કરી સત્ શાસ્ત્રનું શ્રવણ કરી જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતા હોય તે જિજ્ઞાસુ” કહેવાય છે. પામર, વિષયી, જિજ્ઞાસુ અને મુક્ત એમ ચાર પ્રકારના મનુષ્ય છે. ઉત્તરોત્તર વધારે સારો મનુષ્ય કહેવાય છે. જીવઃ બુદ્ધિમાં પડેલું ચેતનનું પ્રતિબિંબ, ચિદા
ભાસ ચૈતન્ય અધિષ્ઠાન તેમાં કલ્પિત બુદ્ધિ અને તેમાં પડેલી ચેતન્યની છાયા-આભાસ આ ત્રણ મળીને જીવ કહેવાય છે. ઉપાધિના ભેદથી એ વિશ્વ, તેજસ અને પ્રાસ કહેવાય છે; અથવા અજ્ઞાનમાં પડતું ચિંતન્યનું પ્રતિબિંબ; અથવા એકજીવવાદીના મતમાં સઘળો પ્રપંચ આ અજ્ઞાન ઉપહિત આત્મારૂપ જીવની કલ્પના છે પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રતિભાસિક
એમ પણ કેટલાક જીવના ભેદ પાડે છે. જીવકત ત મનથી કલ્પાયેલું જગત, સ્ત્રીપુત્રાદિક.
જેમકે ઈશ્વરરચિત સ્ત્રી એક છે છતાં તે સ્ત્રીને જેવાવાળા તેના સંબંધીઓ રૂપ પ્રતિયોગીએની માનસિક સ્ત્રી જુદી જુદી હોય છે. તે સ્ત્રી તેના પિતાની પુત્રી છે, ભાઈની બહેન,
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિની પત્ની, પુત્રની મા વગેર. અહી પુત્રી, બહેન, પત્ની અને મા વગેરે આકાર છવકૃત દ્વિત કહેવાય છે. એ ઈશ્વરે બનાવેલ નથી, પરંતુ વ્યક્તિના સંબંધમાંથી મનમય ઉત્પન્ન થાય છે. આ જીવકૃત દૈત બે પ્રકારનું છે: શાસ્ત્રીય અને અશાસ્ત્રીય. અશાસ્ત્રીય જીવકૃત દ્વત કામ, ક્રોધ, લોભ વગેરે રાજસ્ અને તામસ ગુણોવાળી માનસિક વૃત્તિઓ છે, અને ગુરુ, શાસ્ત્ર-શાસ્ત્રવિચાર વગેરે શાસ્ત્રીય જીવકૃત દ્વિત છે. માણસે કલ્યાણ માટે અશાસ્ત્રીયને સદંતર ત્યાગ કરવો જોઈએ અને શાસ્ત્રીયનો તત્ત્વજ્ઞાન થતાં સુધી–આત્મસાક્ષાત્કાર થતાં પર્યરત સ્વીકાર કરી તે પછી તેનો ત્યાગ કરવાને છે (પંચદશી). આ જીવકૃત બૅત જ માણસને બંધનકર્તા છે. ઈશ્વરકૃત દ્વિત સુખદુઃખ આપતું નહિ હોવાથી અને મોક્ષના સાધનરૂપ હોવાથી મુક્તિનો હેતુ છે. અતઃ
सर्वस्य जीवस्य बन्धकृत् मानसं जगत् ।। જીવન્મુક્તિઃ શરીર સહિત પુરુષને સંસારબંધન
ની ભ્રાંતિનો અભાવ, અજ્ઞાનની નિવૃત્તિ દેહાદિ મિથ્યા છે એમ સમજી સંસારમાં રહ્યા છતાં બ્રહ્માસ્વરૂપે સ્થિતિ.
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 0 ]
કેટલાક કહે છે કે, આ જીવમુક્તિ માત્ર અર્થવાદ છે, કારણ કે જ્ઞાન સમકાલ મોક્ષને સિદ્ધાંત છે. વળી જ્ઞાનીને શરીર કે પ્રારબ્ધ કર્મ રહી શકતાં નથી. કારણ કે જ્ઞાની એટલે આત્મા. આમા નિત્યમુક્ત છે, તેણે કદી કર્મ કર્યું નથી, તેથી તેને પ્રારબ્ધ નથી અને પ્રારબ્ધ નહિ હાવાથી શરીર પણ નથી. વળી આ સમગ્ર પ્રપચ સ્વમા જેવું છે. એટલે સ્વમની પેઠે તત્ત્વજ્ઞાનને પ્રપંચ પણ વિલય પામત હવાથી માત્ર આત્મા નિત્યમુક્ત છે એ ભાન સિવાય મુક્તિના ભાગ સંભવે નહિ. વળી તવમસિ વાકયમાં વર્તમાનકાળ બતાવ્યા છે, જે શરીર ગયા પછી મેક્ષ, કેવલ્ય મળવાનું હોત તો “તત્ત્વ વિખ્યા-તે તું થઈશ” એવું વાક્ય આવત; તેથી પણ એમ લાગે છે કે
જીવન્મુક્તિ અથવાદ છે. જ્ઞાતવ્ય: જાણવા યોગ્ય, જ્ઞાનને વિષય (બ્રહ્મ
અને આમાની એક્તા). જ્ઞાન : જીવ અને બ્રહ્મ ભિન્ન નથી પણ એક છે
એમ જાણવું અને તે પ્રમાણે વર્તવું તે; બ્રહ્મ અને આત્માનું એકત્વ અનુભવવું તે. પક્ષ અને અપરોક્ષ એવા આ જ્ઞાનના બે પ્રકાર
સ, સા.
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ s ].
•
છે. તેમાં બ્રહ્મ છે’ એવુ' જ્ઞાન પરાક્ષ જ્ઞાન છે. આવું પરાક્ષજ્ઞાન થતાં જિજ્ઞાસુ સપૂર્ણ પાપમાંથી મુક્ત બને છે, કારણ કે તેને પરમાત્માની સત્ર હાજરી છે એવું જ્ઞાન રહે છે. તેથી તેનાથી કેાઈ પાપ થઈ શકતું નથી. અપરાક્ષ જ્ઞાન : ઉપર જણાવેલ પરમાત્માનું પરોક્ષજ્ઞાન થયા પછી તે ‘ પરમાત્મા હું છું' એવા આત્માથી અભિન્ન અનુભવ થવા તે. તેને સાક્ષાત્કાર પણ કહે છે. આ અપરોક્ષજ્ઞાન પણ બે પ્રકારનુ' કહેવાય છે : દૃઢ અપરીક્ષજ્ઞાન અને અદૃઢ અપરાક્ષજ્ઞાન, દૃઢ અપરાક્ષજ્ઞાન, સંશય-વિપય રહિત પાતાના સ્વરૂપમાં નિષ્ઠા તે. અને સશય-વિષય સહિત ગુરુ-શાસ્ત્ર દ્વારા શ્રવણ કરવાથી, ‘ તત્ત્વત્તિ ’વાક્યન વિચાર કરવાથી જે જ્ઞાન થાય છે તે. વળી ન્યાયમાં પ્રમાજ્ઞાન અથવા યથાર્થ જ્ઞાન અને સ્મૃતિજ્ઞાન એવા પ્રકાર છે. તે ઉપરાંત ભ્રાંતિજ્ઞાન પણ છે. સ્મૃતિજ્ઞાન પણ એ પ્રકારનાં છેઃ એક યથાર્થ સ્મૃતિજ્ઞાન અને ખીજી' અયથા સ્મૃતિજ્ઞાન,
જ્ઞાનસાધન : શ્રવણ, મનન, નિદિધ્યાસન, તત્પદ અને ત્વ‘પદનુ. શેાધન, મનેાનાશ, વાસનાક્ષય.
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ૦ ]. જ્ઞાનાધ્યાસઃ જે પદાર્થ હોય તેવું જ્ઞાન
ન થતાં બીજા પ્રકારનું કલ્પિત જ્ઞાન થવું તે; જેમ ભ્રાંતિ વખતે દેરડીના જ્ઞાનને બદલે સર્પનું
જ્ઞાન થવું તે. જ્ઞાનાત્મા : બુદ્ધિ. જ્ઞાનેન્દ્રિયઃ જે ઇદ્રિ વડે પદાર્થનું જ્ઞાન થાય
તે. શ્રોત્ર, ત્વચા, નેત્ર, જીભ અને નાસિકા એ
પાંચ જ્ઞાનેન્દ્રિય છે. તટસ્થ લક્ષણઃ જે લક્ષણ પિતાના લક્ષ્યમાં કાયમ
ન રહેતું હોય પણ ક્યારેક રહેતું હોય છે. જેમ કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયને જે
હેતુ છે તે બ્રહ્મ છે. તવઃ શુદ્ધ, અખંડ, સચિદાનંદસ્વરૂપ. સાંખ્યનાં
તત્ત્વ પચીસ છે, તેમાં પુરુષ અને પ્રકૃતિ મુખ્ય છે; જગતના મૂળભૂત પદાર્થને “તત્વ”
તપદઃ બ્રહ્મ, ઈશ્વર, તત્ત્વજ્ઞાન : આ સંસાર માયામય છે અને આત્મા
ચૈતન્યસ્વરૂપ છે એમ જાણવું તે. તનુમાન સાઃ મનને બ્રહ્મમાં રેકી તેના સ્થૂલભાવની
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૧ ] નિવૃત્તિ કરી સક્ષમ કરવું તે. જ્ઞાનની ત્રીજી
ભૂમિકા.
તપ : દેવ, દ્વિજ, ગુરુ આદિની પૂજાથી માંડી
શરીર, વાણી, મન થકી અમુક નિયમ લઈ કષ્ટ કરવું તે. ગનાં આઠ અંગમાંના નિયમનો એક પ્રકાર, મનની એકાગ્રતા એ
ઉત્તમ તપ છે. તમગુણઃ પ્રકૃતિના ત્રણ ગુણમાંનો એક અજ્ઞાન,
આળસ, નિદ્રા, પ્રમાદ એ એનાં લક્ષણ છે. તકશાસ્ત્રઃ ન્યાય અને વિશેષક દશન તર્કશાસ્ત્ર
કહેવાય છે. આ બંને દર્શનના પ્રણેતા અનુક્રમે
ગૌતમ અને કણાદ ઋષિ છે. તાત્પર્ય : વક્તાની ઈચછાનું જ્ઞાન. વક્તાની ઈચ્છા
જાણ્યા વિના શબ્દને ખરે અર્થ સમજાય નહિ. સંધવના મીઠું અને ઘેડે એવા બે અર્થ થાય છે. મુસાફરીએ નીકળતી વખતે કહેવામાં આવે: “સૈધવ લાવ” અહીં સૈધવનો અર્થ ઘોડો જ કરે જોઈએ, મીઠું નહિ અને જમતી વખતે “સંધવ લાવ” એમ કહેવામાં આવે ત્યારે વક્તાની ઈચ્છા “મીઠું લાવ એમ કહેવાની છે તેથી મીઠું જ લાવવું જોઈએ, ઘડો નહિ.
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ ] તાદાયઃ એકતા, ઐક્ય, અભેદ, ચાર પ્રકારનાં
સંબંધોમાંનો એક સંબંધ. સાગ-સમવાય તાદામ્ય સંબંધ અને આધ્યાત્મિક સંબંધ. બે મૂર્ત વસ્તુને સંબંધ તે સંગ સંબંધ. જેમ કે, ઘડે અને પૃથ્વીને સંબંધ-સમવાય સંબંધ નિત્ય સંબંધને કહે છે. જેમ કે તંત અને પટને સંબંધ-તાદામ્ય સંબંધ એકતાને કહે છે, જેમ કે અગ્નિ અને લોખંડના ગોળાને સંબંધ. અગ્નિ અને ગળે એકરૂપતાને પ્રાપ્ત થઈ જાય છે, પરંતુ તેમાં બે વસ્તુ હોય છે ? એક અગ્નિ અને બીજે ગોળ. જ્યારે આધ્યાત્મિક સંબંધમાં એક વસ્તુ કલિપત હોય છે અને એક વાસ્તવિક હોય છે. વળી તાદામ્ય ત્રણ પ્રકારનું છે : સહજ, કર્મજ અને ભ્રાંતિજન્ય. ચિદાભાસ સાથે અહંકારનું તાદામ્ય સહજ છે. દેહની સાથે કર્મ જ છે અને આત્માની સાથે
બ્રાંતિજન્ય છે. તાપત્રય ઃ ત્રણ પ્રકારનાં દુઃખ-આધ્યાત્મિક, આધિ
દેવિક અને આધિભૌતિક-શરીરની અંદર અને માનસિક. જે ગડગૂમડ, તાવ, હાડકાનું ભાંગવું વગેરે શારીરિક આધ્યાત્મિક દુઃખ છે. કામ, ધ, લોભ, ચિંતા, ઉદ્વેગ વગેરે માનસિક
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૩ ] આધ્યાત્મિક દુખ છે. શરીરનો આશ્રય કરીને રહેલું દુઃખ પિતાથી ભિન્ન હોય પણ દેખાય નહિ એવા નિમિત્તથી પ્રાપ્ત થતું દુઃખ આધિદૈવિક છે. જેમ કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે અને શરીરથી ભિન્ન અને જોઈ શકાય એવાં કારણોથી પ્રાપ્ત થતું દુઃખ આધિભૌતિક છે. જેમ કે ચોર,
સાપ, લડાઈ વગેરેથી પ્રાપ્ત થતું દુઃખ. તિતિક્ષા : દુખ મટાડવાને ઉપાય કર્યા વિના
અને ચિંતા તથા ખેદરહિત સર્વ દુઃખ સહન કરવાનું બળ. અનુબંધ ચતુષ્ટયમાંના એક ષટસંપત્તિમાંની એક સંપત્તિ. “સહુનં સહુવાનાં અતિવારપૂર્વ મુમુક્ષોત્તમો ધર્મ | કઈ પણ પ્રકારના પ્રતિકાર વિના સર્વ દુઃખને સહન
કરવાં એ મુમુક્ષુને ઉત્તમ ધર્મ છે. તિર્યકૂઃ પશુ, પક્ષી, કીટ, પતંગ આદિ. ત્રિપુટી જ્ઞાતા, જ્ઞાન, ય વગેરે ત્રણ ત્રણનાં જોડકાં. તરીયાવસ્થા: તુરીય પદ જ્ઞાનની સાત ભૂમિકા
માંની છેલી ભૂમિકા-સાતમી ભૂમિકા; જ્યારે જ્ઞાની સર્વદા તન્મય થઈ વૃત્તિ માત્રના સ્કુરણરહિત થઈ નિર્વિકલ્પમાં જ રહે, બ્રહ્મપદ,
મોક્ષ.
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૪]. તુલા અવિધાઃ ઈદમાવચ્છિન્ન ચૈિતન્યને આવરણ
કરનાર અવિદ્યા; જે ઘટાદિ ઉપાધિવાળા ચિત
ન્યને ઢાંકે તે અવિદ્યા. તૈજસ: વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર અને સ્વમ અવસ્થાને
અભિમાની તેજોમય વૃત્તિવાળે જીવ. ત્વપદ : સાક્ષી લક્ષણવાળું જ્ઞાન, આત્મા, જીવ. દમ: ષટસંપત્તિમાંની એક; કમેદ્રિ તથા જ્ઞાને દ્રિને તેમના વિષયમાંથી પાછી વાળી પિતપિતાના ગેલકમા સ્થિર કરવી તે. બાહ્ય ઈદ્રિયાનું
દમન અથવા નિગ્રહ. દર્શનઃ તત્ત્વવિચારના માર્ગો-પદ્ધતિએ અથવા
મત. ન્યાય, વશેષિક, સાંખ્ય, ગ, મીમાંસા
અને વેદાન્ત એ છ દર્શન છે. દાસ્યભક્તિ પોતાના ઈષ્ટદેવની પ્રસન્ન મનથી
કપટરહિત નિષ્કામ સેવા કરવી તે. દુઃખહેતુ: પાપ, તાપ, દૈન્ય (દીનતા). દય : દષ્ટિને જે વિષય હોય તે; આકાર, રંગ
વાળો સ્થૂલ પદાર્થ, જગત. દષ્ટિ-સૃષ્ટિ-વાદઃ દષ્ટિ એટલે અવિદ્યાની વૃત્તિરૂપ
જ્ઞાન; અજ્ઞાન એ જ સૃષ્ટિ અથવા જ્ઞાન સમયે
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ ] સૃષ્ટિ અથવા જેવી દષ્ટિ-જ્ઞાન, તેવી સૃષ્ટિ. આ વાદમાં દષ્ટિથી સ્વતંત્ર પદાર્થનું અસ્તિત્વ સ્વીકારાતું નથી, તેથી જ્ઞાનાનુસારી સેય કહેવાય છે. સુખ-દષ્ટિવાદમાં યાનુસારી જ્ઞાન એટલે જેવું ય-પદાર્થ હોય તેવું જ્ઞાન છે. દષ્ટિ-સૃષ્ટિવાદ એ વેદાંતને ઊંચે સિદ્ધાંત છે. આમાં સર્વ
પ્રપંચને સુષુપ્તિમાં લય થાય છે. દેવયાનઃ સૂર્યપ્રાણમાં (સૂર્યનાડીમાં પ્રાણ ચાલતો
હાય) દેહત્સર્ગ થવાથી સૂર્યમાં ગતિ થાય તે માગ. ઉપાસકને માટે ઊર્ધ્વ લેકમાં જવાને માર્ગ અચિંગ એ માર્ગે જવાથી માણસ બ્રહ્મલોકમાં જાય છે અને ત્યાં બ્રહ્માની સાથે અમુક વખત રહી, ત્યાંના ભોગ ભોગવી બ્રહ્માજીની સાથે મુક્ત થાય છે. પણ ભોગની ઈચ્છાવાળા હોય તે મનુષ્યલોકમાં પવિત્ર અને શ્રીસંપન્ન માતાપિતાને ત્યાં અવતરે છે અથવા
યોગીના કુળમાં જન્મ લે છે. દેશઃ સાકાર વસ્તુઓને અવકાશ આપનાર અને
જેના ભાવ વડે વસ્તુઓની પરસ્પરની દિશા
એને વ્યવહાર થાય છે તે. દેશપરિચ્છેદઃ સ્થળથી ભેદ, વિભાગ થાય તે.
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ
]
'अत्यन्ताभावप्रतियोगित्वम् देशपरिच्छेदत्वम् ।' અત્યંતાભાવનું જે પ્રતિવેગી છે તે દેશપરિ છેદ
વાળું હોય છે. દેહઃ દેહ ચાર છેઃ સ્કૂલ, સૂમ, કારણ અને મહા
કારણ દેહની અવસ્થા છે છે. તેમાં (૧) શિશુએક વર્ષના દેહને સમય. (૨) કૌમાર-પાંચ વર્ષ સુધીના દેહને સમય. (૩) પૌગડ-છ થી દસ વર્ષ સુધીના દેહને સમય. (૪) કિશોર૧૧ થી ૧૫ વર્ષ સુધીના દેહને સમય. (૫) યૌવન–૧૬ થી ૪૦ વર્ષ સુધીના દેહને સમય. (૬) જરા-ચાલીસ વર્ષ ઉપરને સમય, ક્ષેત્ર
કહેવાય છે. દેહીઃ દેહમાં રહીને તેને નિયામક સાક્ષી છે તે,
આત્મા. દૈવી સંપત : ઉચ્ચ વાસના, સાત્વિક વૃત્તિ. દેાષ: (પાપ) જગતને કર્તા કેણુ છે, તે સંબંધી
વિચાર કરવામાં છે દોષ એટલે વિરુદ્ધતા નડે છે તે. એ દોષ છે છેઃ આત્માશ્રય, અન્યન્યાશ્રય, ચકકા, અનવસ્થા, વિનિગમના, વિરહ અને પ્રાગલપ. બીજા ત્રણ દોષ છેઃ મલદોષ, વિક્ષેપષ અને આવરણ દેવ
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૭]
દોષાપનયન: વસ્તુમાંથી દેશોને દૂર કરવા જેવી
રીતે મલિન વસ્ત્રને ધોઈને શુદ્ધ કરવામાં આવે છે. દ્રવ્ય: (ન્યાય મતમાં) જે વસ્તુ કોઈ ગુણ કે
કિયાના આશ્રયરૂપ હોય તેનું નામ દ્રવ્ય. આ દ્રવ્ય નવ છે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિશા, મન અને આત્મા. આ નવમાં આકાશથી આત્મા પયતનાં દ્રવ્ય નિત્ય છે અને પૃથ્વી, જલ, તેજ અને વાયુ આ ચાર દ્રો કાર્યરૂપથી અનિત્ય છે અને કારણ પરમાણુરૂપથી નિત્ય છે. આ ન્યાયનો
અભિપ્રાય છે. દ્રા: જેનાર; આમા. દ્વતઃ ભેદ જગત. આત્માથી ભિન્ન સર્વ કાંઈ દ્વિત
શબ્દથી કહેવાય છે. ઈશ્વરકૃત, જીવકૃત; શાસ્ત્રીય
અને અશાસ્ત્રીય; તીવ્ર અને મંદ. દ્વતવાદઃ જીવ અને બ્રહ્મને પારમાર્થિક ભેદ માન.
તે મત. મધ્વાચાર્ય આ પ્રમાણેને મત આપે
છે કે, જીવ કદી બ્રહ્મરૂપ થઈ શકે જ નહિ. ધામઃ સકામ અથવા નિષ્કામ જે પુણ્ય, તે. ધાતુઃ ધાતુ સાત છે ખાધેલા અન્નના સૂક્ષ્મ (પુણ્ય
પા૫), મધ્યમ (અન્નને સાર) તથા સ્થળ
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૮ ]
(મળ) એવા ભેદથી ત્રણ પ્રકારના વિભાગ થાય છે, તેમાંથી જે મધ્યમ વિભાગ છે, તે (૧) રસ, (૨) રુધિર, (૩) માંસ, (૪) મેદ–વેતમાંસ, ચરબી, (૫) અસ્થિ, (૬) મજ્જા-અસ્થિમાં રહેલા ચીકણા પદાર્થ અને (૭) રેત-વીય.
ધારણા: ચેાગનાં આઠ અંગેામાંનું એક; ચિત્તની વૃત્તિને કેાઈ સ્થળે ખાંધી દઈ ભાવના કરવી તે ધારણા, ચિત્તને એકાગ્ર કરવા માટે સ્થળને દૃઢ નિશ્ચય તે ધારણા.
ધૂમમાર્ગ : જ્ઞાનરૂપ જ્યાતિથી નહિ પણુ, ધૂમરૂપ યજ્ઞાદિથી પ્રાપ્ત થયેલેા ફ્રીને જન્મ આપવાવાળા પિતૃલાકમાં જવાના માર્ગ, પિતૃયાન, યજ્ઞાદિ કર્મના અનુષ્ઠાન દ્વારા સ્વર્ગાદની પ્રાપ્તિના મા
ધ્યાનઃ નિર ંતર ધ્યેયાકાર ચિત્તની વૃત્તિ; ધારણા ખાંધેલા પેાતાના ધ્યેયમાં ચિત્તનું સાતત્ય; ધારણામાં ધારેલી વસ્તુનુ' જ ભાન થયા કરે, જ્ઞેય ચૈતન્ય અને જ્ઞાતા ચૈતન્ય ઉભય એકાકારે સ્ફુરે તે ધ્યાન, ઉપાસના, ભક્તિ,
નરદ્વાર કામ, ક્રોધ અને લેાભ,
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ ] નાડી: શરીરની અંદરની માટી રગો. એ દશ છેઃ
ઈડા, પિંગલા, સુષુષ્ણ, ગાંધારી, હસ્તિજિદ્વા, પૂષા, પર્યાસ્વની, લકુહા, અલંબુષા અને
શંખની. નિગમન: જુઓ પંચાવયવ. નિગ્રહઃ (ન્યાય) પરાજયનું કારણ, સંયમ,
ઇદ્રિ અને મનને પોતાના વિષયમાંથી પાછા
વાળી આત્મામાં સ્થિર રાખવા તે. નિજાનંદઃ પોતાના સ્વરૂપનો આનંદ; બ્રહ્માનંદને
અનુભવ. નિત્યઃ ત્રણે કાળમાં રહેનારું; ઉત્પત્તિ તથા નાશ
રહિત; અવિનાશી, ત્રિકાલાબાધ્ય. નિત્યકમ : જે ન કરવાથી જરૂર પ્રત્યવાય લાગે
તે કમ. (જેમ કે, સ્નાન, જપ, હોમ, દેવપૂજન,
આતિથ્ય અને વૈશ્વદેવ એ છે નિત્યકર્મ છે.) નિત્યપ્રલયઃ નિત્ય ક્ષણે ક્ષણે મનુષ્યાદિ પ્રાણીઓ
ને જે નાશ થાય છે તે અથવા જેને નિત્ય
જે સુષુપ્તિ થાય છે તે. નિદિધ્યાસનઃ બ્રહ્મમાં ચિત્તની એકાકાર વૃત્તિ
સજાતીય પ્રત્યયનો પ્રવાહ અને વિજાતીય
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૭ ]. પ્રત્યયને તિરસ્કાર, નિરંતર ચિંતન, આત્મ
ધ્યાન, સુરતાભક્તિનું ધ્યાન રાખવું. નિમિત્તકારણઃ કાર્યમાં જેનો પ્રવેશ નથી પણ
કાર્યથી ભિન્ન રહીને જે કાર્યને ઉત્પન્ન થવામાં હેતુ હોય તે. કર્તા; જેમ ઘડાનું નિમિત્તકારણ
કુંભાર છે. નિયમઃ (ગ) આઠ અંગમાંનું એક શૌચ,
સંતેષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન–એ
પાંચ નિયમ કહેવાય છે. નિરંજનઃ અવિદ્યાના આવરણથી રહિત, અવિદ્યા
કાર્ય પ્રપંચના લેશથી રહિત શુદ્ધ ચૈતન્ય. નિધઃ ચિત્તની પાંચ ભૂમિકા છે, તેમાંની છેલ્લી
ભૂમિકા. સમાધિકાળે જ્ઞાનીની સર્વ વૃત્તિઓ બ્રહ્માકાર માત્ર જ હોય છે તે અવસ્થા. અત્યંત
એકાગ્રતા. નિર્ગુણ ઉપાસના શુદ્ધ બ્રહ્મની ઉપાસના. નિર્વાણુ મેક્ષ, કેવલ્યસ્થિતિ સ્વરૂપસ્થિતિ, આત્મ
સિદ્ધિ, પરમાર્થ પ્રાપ્તિ. નિર્વિકલ્પઃ સંશય, વિપર્યયથી રહિત, કલ્પના
રહિત, નિર્ગુણ.
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 1 ]
:
નિવિકલ્પસમાધિ ત્રણે કાળને વિષે અદ્વૈત વિલાસની દૃઢ ભાવનાના આનંદ; જ્ઞાતા, જ્ઞાન, ય એ ત્રિપુટીના ભાનરહિત, અખ`ડ, બ્રહ્માકાર ચિત્તની સ્થિતિ; અસંપ્રજ્ઞાત સમાધિ, નિવિશેષ : કાઈ પણ વિશેષણથી રહિત સ્વરૂપ; નામ, રૂપ, જાતિ, ગુણ, ક્રિયા આદિ વિશેષ ભાવાથી રહિત.
નિવૃત્તિ : બહારના વિક્ષેપનેા નાશ; ખાધ; નાશ; પ્રવૃત્તિના અભાવ. નિષિદ્ધમ :
શ્રુતિ, સ્મૃતિ વગેરે વેદશાસ્ત્રોમાં જે કર્મ કરવાને નિષેધ કર્યાં છે; તે ક. (જેમ કે, બ્રહ્મહત્યા, સુરાપાન વગેરે)
નિષ્કુલ : અવયવ અથવા અશથી રહિત.
નિષ્કાસકમ : ફળની ઇચ્છાથી રહિત કરવામાં આવેલ કમ; અથવા જે કર્મના ફળને ભગવાનને અપણુ કરવામાં આવ્યાં છે તેવાં ક
નિપ્રપંચ : અવિદ્યાના કારૂપ, ભૂત, ભૌતિક સઘળા પ્રપંચરૂપ વિકારથી રહિત શુદ્ધ બ્રહ્મ. નિ:શ્રેયસ્ : પ્રપ’ચરૂપ-સ‘સારરૂપ અનથ ની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ, મેાક્ષ; કૈવલ્યપ્રાપ્તિ,
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ક ]
નૈક : કમ ના ત્યાગ; સ સન્યાસરૂપ માક્ષદશા. નેક સિદ્ધિ : બ્રહ્મસ'ખ'ધી વિચારથી ઉત્પન્ન
થયેલું જ્ઞાન; આ નામના શ્રીમત્ સુરેશ્વરાચાર્ય રચેલા ગ્રંથ પણ છે. તેમાં ચાર પરિચ્છેદ છે. પહેલામાં કર્મનુ ખ`ડન છે, બીજામાં તત્ પ૪તું, ત્રીજામાં મ્ પદનું અને ચેાથામાં અત્તિ પદનુ નિરૂપણ કરવામાં આવ્યું છે. કહેવાય છે કે આ ગ્રંથ ભગવાન શ્રી શકરાચાય ની આજ્ઞાથી તેમણે લખ્યા છે.
નૈમિત્તિકકમ : કોઈ નિમિત્ત પ્રાપ્ત થવાથી જે કમ કરવામાં આવે તે (જેમ કે, શ્રાદ્ધ વગેરે ) નૈમિત્તિકપ્રલય : બ્રહ્માને દિવસ થવાથી ત્રણ લેકના જે નાશ થાય છે તે.
પક્ષ ( ન્યાય ) જે જગ્યાએ સાધ્યની સિદ્ધિ કરવાની છે તે જગ્યા. જેમ કે, પવત અગ્નિવાળે છે. અહી' અગ્નિ સાધ્ય છે અને સાધ્યરૂપ અગ્નિ પતમાં સિદ્ધ કરવાના છે તેથી પર્યંત પક્ષ કહેવાય છે.
પ‘ચક્લેશ : જીવના પાંચ કલેશ અથવા દુઃખ; અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનવેશ.
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ]. પંચકર્મેન્દ્રિય જે વડે કર્મ થાય તે પાંચ
કર્મેન્દ્રિય : વાણી, હાથ, પગ, ગુદા અને ઉપસ્થ. પંચકોશ : આત્મા ઉપરનું ઢાંકણ–આવરણ.
અન્નમયકેશ, પ્રાણમયકોશ, મનોમયકોશ, વિજ્ઞાનમયકોશ અને આનંદમયકેશ. એ પાંચ પ્રકારના કેશ છે. અન્નથી જ ઉત્પન્ન થયેલ અને અન્નથી જ પુર્ણ થયેલ આખરે અન્નમય પૃથ્વીમાં મળી જનાર સ્થલ શરીર અન્નમયકોશ છે. પાંચ પ્રાણ અને પાંચ કર્મેન્દ્રિયે મળીને પ્રાણમયકોશ બને છે. પાંચ જ્ઞાનેન્દ્રિય અને મન મળી મનોમયકોશ થાય છે. પાંચ જ્ઞાનેન્દ્રિય અને બુદ્ધિ મળી વિજ્ઞાનમય કોશ કહેવાય છે અને પ્રિય, મદ અને પ્રમોદ એવી સુખાત્મક અવિદ્યાની વૃત્તિઓથી બનતે આનંદ
મયકોશ છે. પંચજ્ઞાનેન્દ્રિયઃ જે વડે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ
અને ગંધ એ પાંચ વિષયાવાળા પદાર્થોનું જ્ઞાન થાય છે તે દિયે. શ્રોત્ર, ત્વચા, નેત્ર, જિહવા અને પ્રાણ. આ પાંચ જ્ઞાનેન્દ્રિય છે. તે પાંચે ઈદ્રિયે બહિર્મુખ હેવાથી બહાર પિતાના વિષને જ ગ્રહણ કરે છે; પરંતુ
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ). અંતરાત્માને ગ્રહણ કરવા સમર્થ નથી. પંચતમાત્રા: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને
ગંધ પાંચ તન્માવ્યા છે. સૂમ ભૂત અથવા
પંચભૂતનું બીજ. પંચનિયમ અષ્ટાંગયોગમાંને એક નિયમના પાંચ
પ્રકાર છે. જુઓ નિયમ. પંચપ્રલય: નિત્યપ્રલય (સુષુપ્તિ), અવાન્તર પ્રલય
અથવા મન્વન્તર પ્રલય, દૈનંદિન પ્રલય (બ્રહ્માની સુષુપ્તિ), બ્રહ્મપ્રલય અથવા મહાપ્રલય (બ્રહ્માનું આયુષ્ય પૂરું થતાં તેનો નાશ થ તે) અને આત્યંતિક પ્રલય (મુક્તાવસ્થા). આ પાંચ પ્રલય છે. વળી શ્રીમદ્ ભાગવતમાં આ પ્રલાને ચાર વિભાગમાં વિભક્ત કર્યા છે. નિત્ય, નૈમિત્તિક, પ્રાકૃત અને આત્યંતિક. નિત્ય પ્રલય સુષુપ્તિ, નિમિત્તિક પ્રલય બ્રહ્માને દિવસ પૂરે થતાં થાય છે. પ્રાકૃત પ્રલય બ્રહ્માનું આયુષ્ય પૂરું થતાં મૂળ પ્રકૃતિમાં તેને લય છે તે અને આત્યંતિક પ્રલય મેક્ષને કહે છે. સૈકાલિક નિષેધને પણ કહે છે. અર્થ એ કે જગત થયું
જ નથી તે. પંચપ્રાણુ અને ઉપપ્રાણ પ્રાણ, અપાન, વ્યાન,
સ, સા.
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૫ ]
ઉદાન અને સમાન, આ પાંચ મુખ્ય પ્રાણ છે, અને નાગ, ધૂમ, કુકલ, દેવદત્ત અને ધનજય આ પાંચ ઉપપ્રાણ છે. ભિન્ન ભિન્ન કાર્યાં કરતા હોવાથી એક જ પ્રાણ તે તે કાય અનુસાર ભિન્ન ભિન્ન નામ ધારણ કરે છે. પચભૂમિકાઃ ચિત્તની પાંચ અવસ્થા-ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. ઉત્તરાત્તર ભૂમિકા ચડિયાતી કહેવાય છે. જિજ્ઞાસુ જેમ જેમ અભ્યાસમાં આગળ વધતા જાય છે તેમ તેમ તેની ઉપરના ક્રમ અનુસાર ભૂમિકા આવતી જાય છે. પંચમહાભૂત : આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી એ પાંચ મહાભૂત છે.
પચયમ : ચૈાગનાં આઠે અંગમાંનુ' એક, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય અને અર્પારગ્રહ. આ પાંચ યમ છે. અધ્યાત્મ જીવનના પાયારૂપ છે. આ પાયામાં જેટલી કચાશ તેટલી અધ્યાત્મજીવનના આનંદની પ્રાપ્તિમાં કચાશ રહે છે. પ`ચાવયવ : (ન્યાય) અનુમાન પ્રમાણુના પાંચ
અવયવ છે. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન. જેમ કે, પવ ત ઉપર અગ્નિ છે (પ્રતિજ્ઞા); કેમ કે ત્યાં ધૂમ છે (હેતુ), જેમ કે, રસાડામાં
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[+]. (ઉદાહરણ છે. અહીં પણ એમ જ છે (ઉપનય).
તેથી એ પણ તેવું જ છે (નિગમન). પંચીકરણ: આકાશાદિ પંચભૂતના એકેકના
પાંચ ભાગ કરી તે પચીસ ભાગનું અમુક પ્રમાણમાં મિશ્રણ કરવું તે. પાંચે ભૂતોનું પંચ
ભૂતાત્મક કરવું તે પંચીકરણ, પંચીકતઃ પંચીકરણની રીતે થયેલું સ્થૂલ, સૂકમ;
ભૂતનું પંચીકરણ કરવાથી સ્થૂલતાને પ્રાપ્ત
થાય છે. પદાર્થ: (ન્યાય) દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ,
સમવાય અને અભાવ, એ સાત પદાર્થ છે. પદાર્થોભાવની. બ્રહ્મ વિના બીજા કોઈ પણ પદાર્થ
ની પોતાની મેળે પ્રતીતિ ન થાય એવી ચિત્તની
અવસ્થા જ્ઞાનની છઠ્ઠી ભૂમિકા. પર: સૂક્ષ્મ; શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ, પરમહંસ : જનોઈ તથા શિખાનો ત્યાગ કરી તથા
એક દંડ રાખી માત્ર વેદાનતનાં શ્રવણાદિ માટે
જેણે સંન્યાસ ગ્રહણ કરે છે એ. પરમાણુ જાળીમાંથી પ્રવેશતા સૂર્યપ્રકાશમાં જે
ઝીણા રજકણે ઊડતા દેખાય છે તે ત્રણ કહેવાય છે. તેને છઠ્ઠો ભાગ પરમાણુ છે.
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 6 ]
પરમાત્માઃ પરબ્રહ્મ, પરપદ : માક્ષ, પરાષ્ટિ દ્રિચેાની હિંસુ ખવૃત્તિ, પરાપ્રકૃતિઃ ઉત્તમ પ્રકૃતિ; જીવ; ક્ષેત્ર. પરામશ : વિચાર; નિણૅય; જ્ઞાન. પરિગ્રહ : ગ્રહણ કરેલાં પદ્મા, સ્ત્રી, પુત્ર, વૈભવ ઇત્યાદિ; મમતાવાળા પદાર્થ, માલ, મિલકત. પરિચ્છેદ : અંત, હદ, મર્યાદા, ભેદ. આ પરિચ્છેદ ત્રણ પ્રકારના છે: દેશ પરિચ્છેદ, કાલરિચ્છેદ અને વસ્તુપરિચ્છેદ. દેશથી થયેલા ભેદને દેશપરિચ્છેદ કહે છે અને વસ્તુથી થયેલા ભેદને વસ્તુપરિચ્છેદ કહે છે.
પરિણામ : વસ્તુ પાતાનુ રૂપ તજી અન્ય રૂપે થાય તે; ઉપાદાનકારણના સમાન સ્વભાવવાળું અન્યથા સ્વરૂપ; જેમ દૂધનું દહીં, પરિણામવાદઃ સૃષ્ટિની ઉત્પત્તિ સંબંધી ત્રણ વાદ
છે તેમાંના એક. જેમ દૂધ દહીના આકારે પરિણામ પામે છે-વિકાર પામે છે, તેમ ત્રિગુણાત્મક પ્રકૃતિના સ્વાભાવિક પરિણામ એટલે વિકારથી જગતની ઉત્પત્તિ થાય છે, એમ માનવું
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૮ ] તે મત. એ મત સાંખ્યદર્શનવાળાને છે. પરીક્ષાઃ કઈ વસ્તુના લક્ષણની યથાર્થતા-અયથાર્થ
તાની તપાસ કરવી તે. લક્ષણ બરાબર છે કે નહિ
તે વિષે વિચાર, પરોક્ષજ્ઞાન પ્રત્યક્ષ નહિ એવું; બ્રહ્મ છે એમ
જાણવું તે પરોક્ષજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન અશ્રદ્ધારૂપી પ્રતિબંધની નિવૃત્તિ થતાં સતગુરુ અને સતશાસ્ત્રનાં વચન શ્રવણ કરવાથી ઉત્પન્ન
થાય છે.. પાદસેવનભક્તિ : પિતાના ઈષ્ટદેવ અથવા તેમની
પ્રતિમાનાં ચરણકમળની શ્રદ્ધાની પ્રીતિથી સેવા
કરવી તે. પાપ : શાસ્ત્રનિષિદ્ધ કર્મ. પામર : ચાર પ્રકારનાં મનુષ્ય છેઃ પામર, વિષયી,
જિજ્ઞાસુ અને મુક્ત. જેઓ શાસ્ત્રસંસ્કારરહિત અને નિષિદ્ધ તથા વિહિત ભેગે વિષે આસો
હોય તે પામર કહેવાય છે. પારમાર્થિક જીવઃ ફૂટસ્થ ચેતન. પારમાર્થિક સત્તાઃ જેને ત્રણે કાળમાં બાધ
શાય નહિ તેની સત્ય અથવા પારમાર્થિક સત્તા
ન પામર કહે ઉત ભેગો વિકારરહિત
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેવાય છે. કપિત નહિ પણ સત્ય સત્તા. પાશઃ બંધ, દયા, શંકા, ભય, લજજા, નિંદા,
કુળ, શીલ અને ધન-એ આઠ પાશ, બંધ છે. પિતૃયાન: ફરીને જ્યાંથી જન્મ થાય છે એવા
પિતૃલોકમાં જવાને માર્ગ. આને ધૂમમાર્ગ
પણ કહે છે. પુરૈષણા સ્ત્રી-પુત્રની વાસના. પુરુષ : આત્મા, ઈશ્વર, જીવ. પુરુષાર્થ: પુરુષને અર્થે જીવવું તે. ચાર પ્રકારનાં
સુખ મેળવવાનાં સાધન. મનનું સુખ ધર્મથી પ્રાપ્ત થાય છે, શરીરનું સુખ અર્થ(ધન)થી પ્રાપ્ત થાય છે, પ્રાણનું સુખ વિષયભોગ(કામ)થી પ્રાપ્ત થાય છે અને આત્માનું સુખ મેક્ષથી પ્રાપ્ત થાય છે. એટલે ધર્મ, અર્થ, કામ અને મક્ષ એ ચાર પુરુષાર્થ છે. તેમાં પહેલા ત્રણ અભ્યદય માટે છે અને છેલ્લે શ્રેય-કલ્યાણને
માટે છે. પહેલા ત્રણને ધ્યેય પણ કહે છે. પૂજાપાત્રઃ પૂજાને ગ્ય. બ્રહ્મનિષ્ઠ, મુમુક્ષુ, હરિ દાસ અને સ્વધર્મનિષ્ઠ એ ચાર, અથવા અવ
સ્થાવૃદ્ધ, જાતિવૃદ્ધ, આશ્રમવૃદ્ધ, વિદ્યાવૃદ્ધ, ધર્મવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ એ છ પ્રકારના વૃદ્ધ,
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૦]
પ્રકૃતિ ત્રણ ગુણની સામ્યાવસ્થા; સત્વ, રજ અને
તમ એ ત્રિગુણાત્મક જે સમાન અવસ્થારૂપ જડ છે. જગતનું મૂળ કારણ માયા; અવ્યક્ત, પર અને અપરા તથા સર્વ પ્રધાન અને તમપ્રધાના એવા એના ભેદ છે. સર્વપ્રધાનાના શુદ્ધસવા અને મલિનસત્તા એવા ભેદ છે. શુદ્ધસવા તે માયા અને મલિનસન્તા તે અવિદ્યા. સાંખ્યમત પ્રમાણે પાંચ તન્માત્રા, મહત્તત્ત્વ, અહંકાર અને અવ્યક્ત એ આઠ પ્રકૃતિનાં છ લક્ષણો છે: (૧) પૂર્વકર્મના સંસ્કાર પ્રમાણે જે સ્વભાવનું બંધારણ તે પ્રકૃતિ. (૨) બીજા તત્ત્વનું એ ઉપાદાનપણું તે પ્રકૃતિત્વ. (૩) (સાંખ્યમતમાં) જે ઉત્પત્તિરહિત હોઈને બીજા(તત્વ)ની જનક હોય તે મૂળ પ્રકૃતિ કહેવાય છે. (૪) કાર્યરૂપે જે વિકાર પામે છે તે પ્રકૃતિ કહેવાય છે. (૫) સત્ત્વ, રજસ અને તમસ એ ગુણોની સામ્યવસ્થા તે પ્રકૃતિ અથવા (૬) જગતના મૂળ કારણરૂપ અજ્ઞાન તે પ્રકૃતિ. પ્રકૃતિના પ્રકાર આઠ છેઃ (૧) પૃથ્વી, (૨) જળ, (૩) અગ્નિ, (૪) વાયુ, (૫) આકાશ, (૬) મન (સમષ્ટિ મનરૂપ અહંકાર), (૭) બુદ્ધિ (સમણિ બુદ્ધિરૂપ મહત્તત્વ) અને (૮)
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 6 ]
અહંકાર (મહત્તત્ત્વથી શુદ્ધ અહંકારના કારણ
અજ્ઞાનરૂપ મૂળ પ્રકૃતિ). પ્રકૃતિ-વિકૃતિઃ (સાંખ્યમત પ્રમાણે) મહત્તત્ત્વ,
અહંકાર અને શબ્દાદિ પાંચ તન્માત્રાઓ એ સાત પ્રકૃતિ-વિકૃતિ કહેવાય છે, કેમ કે તે અનુક્રમે પિતાની પછીનાનાં કારણો હોવાથી પ્રકૃતિરૂપ છે અને પિતાની પૂર્વનાનાં કાર્ય હોવાથી વિકૃતિરૂપ છે. જેમ કે-મહત્તત્ત્વ અહકારની પ્રકૃતિ કહેવાય; પણ અજ્ઞાનનું કાર્ય હાવાથી વિકૃતિ કહેવાય. અહંકાર એ શબ્દાદ તન્માત્રાઓનું કારણ હોવાથી પ્રકૃતિ કહેવાય; પણ મહત્તત્ત્વનું કાર્ય હોવાથી વિકૃતિ કહેવાય. પંચતન્માત્રાઓ શબ્દાદિ વિષયનું કારણ હોવાથી પ્રકૃતિ કહેવાય અને અહંકારનું કાર્ય
હોવાથી વિકૃતિ. પ્રક્રિયા ગ્રંથ : સ્વમતનું સ્થાપન કરનારા ગ્રંથ
તે પ્રકિયા ગ્રંથ કહેવાય છે. જેમ કે વેદાંતમતનું સ્થાપન કરનારા ગ્રંથ પંચીકરણ, વિચારચંદ્રોદય, વિચારસાગર, પંચદશી, વેદાંતસાર
વગેરે ગ્રંથ પ્રકિયા ગ્રંથ છે. પ્રજ્ઞાઃ બુદ્ધિ. સ્થિતપ્રજ્ઞા અને અસ્થિરપ્રજ્ઞા.
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ]
પ્રજ્ઞાન : બુદ્ધિવાળું ચૈતન્ય,
પ્રતિજ્ઞા : (ન્યાય) પચાવયવમાંના પ્રથમ અવયવ; સાધ્યું ધમથી વિશિષ્ટ એવા ધર્મનું પ્રતિપાદન કરનારા શબ્દ. જેમ પર્યંત અગ્નિમાન છે.
પ્રતિપત્તિ જ્ઞાન.
પ્રતિબધ : જ્ઞાનમાં શકાણુ કરનાર સાધન, ભૂત, વર્તમાન અને ભવિષ્ય એવા પ્રતિબંધના ત્ર પ્રકાર છે. શ્રવણુ, મનન વખતે સ જડ વસ્તુઆના અનુભવ રહે છે તે ભૂત-પ્રતિબ`ધ અથવા પહેલાં જોયેલા, સાંભળેલા, અનુભવેલા પદાર્થા, પ્રસંગે વારવાર યાદ આવવા અથવા પહેલાંના પદાર્થાંમાં સંગ-આસક્તિ-પ્રીતિ રહી જવી તે ભૂતપ્રતિબંધ છે. પાપકર્માથી થયેલાં કાર્યો વૃદ્ધિ પામે તે; આ વર્તમાન પ્રતિમ ધ પણ ચાર પ્રકારના છેઃ બુદ્ધિની મદતા, કુતર્ક, વિપ યમાં દુરાગ્રહ અને વિષયાસક્તિ, મનનથી બુદ્ધિ તીક્ષ્ણ થાય છે. શ્રદ્ધાથી કુતર્ક હણાય છે. નિદિધ્યાસનથી વિપર્યયમાં દુરાગ્રહ હટી જાય છે અને વૈરાગ્યથી વિચામાં આસક્તિ રહેતી નથી. કાઈ એક પુરુષમાં દયા, પ્રોતિ, આદિ ઉત્પન્ન કરવાવાળા પ્રારબ્ધશેષ તે આગામી
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૩ ]
ભવિષ્ય પ્રતિબંધ ભાવિ પ્રતિષધ છે અથવા એકથી વધારે જન્મ આપનાર પ્રારબ્ધશેષ. જેમ કે જડભરતને ત્રણ જન્મનુ હતુ. અને વામદેવને એ જન્મનું હતુ. આ પ્રારબ્ધ જેને પ્રતિબ`ધરૂપે હોય છે તેને આત્મસાક્ષાત્કાર થતા નથી. પરંતુ છેલ્લા જન્મમાં પ્રતિમધના ક્ષય થતાં, આગળ કરેલ શ્રવણ, મનન, નિદિધ્યાસનરૂપ સાધન કેળ આપવા સમર્થ થાય છે, તેથી આખરી જન્મમાં વગર સાધન કર્યું તેને તત્ત્વજ્ઞાન થાય છે અને તેથી કૈવલ્યપ્રાપ્તિ થાય છે.
પ્રતિબિં‘અવાદ : અજ્ઞાનમાં ચેતનનુ' પ્રતિષિ`ખ તે જીવ અને ખંખ તે ઈશ્વર છે. એવું માનનાર મતવશેષ.
પ્રતિચેાગી : (ન્યાય ) જેને અભાવ કહ્યો હાય તે, જેમ ઘટાભાવને પ્રતિયેાગી ઘટ છે. પ્રત્યક્ષ પ્રમાઃ ઇદ્રાને પોતપોતાના વિષય સાથે સખધ થવાથી જે જ્ઞાન થાય છે તે. આ પ્રત્યક્ષ પ્રમા તે તે પ્રત્યક્ષપ્રમાણના ભેદથી ચાક્ષુષ પ્રમા, શ્રોત્રજ પ્રમા, વાચ પ્રમા, રાસન પ્રમા અને ઘ્રાણજ પ્રમા તેમ જ માનસપ્રત્યક્ષ
For Private and Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ] પ્રમા, એમ છ પ્રકારની છે.
પ્રત્યક્ષ પ્રમાણ: છ પ્રમાણમાંનું એક પ્રત્યક્ષ
પ્રમાનું કરણ (સાધન) જે નેત્રાદિ ઈદ્રિયો છે તે પ્રત્યક્ષ પ્રમાણુ કહેવાય છે. આ પ્રત્યક્ષ પ્રમાણ શ્રોત્ર, ચક્ષુ, જિહુવા, ત્વચા અને ઘાણ તથા
મન એવા ભેદથી છ પ્રકારનું છે. પ્રત્યગ્દષ્ટિઃ ઈદ્રિાની અંતર્મુખ વૃત્તિ. પ્રત્યંગાત્મા : અંતરાતમા, સાક્ષી, કૂટસ્થ, પ્રત્યક=
અંતર; આમા ચૈતન્ય. શરીરની અંદર રહીને
સર્વને પ્રકાશ કરનાર ચૈતન્ય. પ્રત્યાહાર: ગનાં આઠ અંગમાંનું એક વિષયો
થી સઘળો ઇદ્રિયોનો નિરોધ; સર્વ ઇંદ્રિયોને અંતર્મુખ કરવી તે. જેમ કે : यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः।। इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ।। જેમ કાચબો પોતાનાં અંગને પિતે સમેટી લે છે, એવી રીતે આ પુરુષ જ્યારે પિતાની બધી ઇંદ્રિય બધી તરફથી ઇંદ્રિયોના વિષમાંથી સમેટી લે છે ત્યારે એની બુદ્ધિ સ્થિર થાય છે, આ પ્રત્યાહાર છે. (ગીતા ર–પ૮).
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 4 ]
પ્રધાન : પ્રકૃતિ. પ્રધાન એક છે તથા ઉત્પત્તિથી રહિત છે. માટે તે કાઈની વિકૃતિ ( કાય* ) નથી. પ્રવસાભાવ: (ન્યાય) ચાર પ્રકારના અભાવમાંના એક : નાશ થયા પછી જે અભાવ થાય છે તે. ઉત્પન્ન થયેલા કાર્યના પેાતાના કારણ વિષે જે અભાવ એટલે નાશ તે. જેમ ઘડા ભાંગી જતાં તેના ઠીકરાંમાં જે ઘટના અભાવ રહે છે તે; નાશ. આ પ્રવસાભાવ સાદિ અને અનંત છે.
પ્રપંચ: જગત; સંસાર, ભૂત, ભૌતિક સમગ્ર પદ્મા સમૂહ; જાગ્રત, સ્વગ્ન અને સુષુપ્તિ તથા સ્થૂલ, સૂક્ષમ અને કારણરૂપ સઘળા ઇદડતાવાળા પદાર્થ સમૂહ. દૃશ્યત્વ, જડત્વ, પરિચ્છિન્નત્વ અને ચૈતન્યથી ભિન્નપણુ એ પ્રપ’ચ(જગત )નું સામાન્ય લક્ષણ છે. તેના બે પ્રકાર-૧. બાહ્ય પ્રપંચ અને ૨. આંતર પ્રપંચ અથવા સ્થૂલ પ્રપોંચ, સૂક્ષ્મ પ્રપંચ અને કારણ પ્રપચ, પ્રમાઃ યથાર્થ જ્ઞાન; યથાર્થ અનુભવ; પ્રમાણ દ્વારા ઉત્પન્ન થતું જ્ઞાન. આને પ્રતિ ચેતન પણ કહે છે.
પ્રમાણ: યથાર્થ અનુભવરૂપ જ્ઞાનનું જે સાધન તે
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૪ ]
પ્રમાણ. આ પ્રમાણે છે છે કે પ્રત્યક્ષ, અનુમાન,
ઉપમાન, શબ્દ, અનુપલબ્ધિ અને અર્થપત્તિ. પ્રમાણુચેતનઃ અંતઃકરણની વૃત્તિ ઇંદ્રિ દ્વારા
નીકળીને પદાર્થ પર્યત ગઈ હોય ત્યાં તે વૃત્તિએ પદાર્થ સુધી જતાં જેટલું ચેતન રોકેલું
હોય તે. પ્રમાણુગત અસંભાવનાઃ (જુએ સંશય). પ્રમાતા : ઉપરનાં છ પ્રમાણે વડે પદાર્થોને જાણ
નાર જીવ; અંતઃકરણવિશિષ્ટ ચેતન, સાધિષ્ઠાન અંતઃકરણમાં પડતું ચિદામાનું પ્રતિબિંબ,
જ્ઞાતા, કર્તા, ભોક્તા વગેરે. પ્રમાતાચેતનઃ અંતઃકરણે જેટલાં ચેતનને રોકેલું
હોય તેટલું ચેતન. પ્રમેય: પ્રમાણ વડે જાણવા યોગ્ય પદાર્થ. પ્રમાણ | નો વિષય હોય તે. પ્રમેયગતઅસંભાવનાઃ (જુએ સંશય). પ્રમેયચેતનઃ ઘટાદિ વિષયોએ જેટલું ચેતન
રેકેલું હોય તે. પ્રમેદઃ આનંદમય કેશની ત્રણ વૃત્તિમાંની એક
ઇષ્ટ વસ્તુના ભેગથી જે સુખ થાય તે.
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
]
પ્રયોજન: બધાં જ શાસ્ત્રોના ચાર અનુબંધ હોય
છે. તેમાંને ત્રીજો અનુબંધ. અજ્ઞાન સહિત જન્મ આદિ સર્વ અનર્થની નિવૃત્તિ અને પરમા
નંદરૂપ પરમાત્માની પ્રાપ્તિરૂપ મેક્ષ. પ્રશાંતઃ રાગદ્વેષાદિ વિકારોથી રહિત. પ્રસ્થાનત્રય: ઉપદેશના ત્રણ ઉપાય ઉપનિષદ,
બ્રહ્મસૂત્ર અને ગીતા એ ત્રણ પ્રસ્થાન કહેવાય છે. વલ્લભાચાર્ય પ્રસ્થાનચતુષ્ટય માને છે. તે ઉપરના ત્રણમાં શ્રીમદ્ ભાગવતને પ્રસ્થાન તરીકે
ઉમેરે છે. પ્રાકૃતપ્રલય: બ્રહ્માનું આયુષ્ય પૂરું થયે પ્રકૃતિના
સર્વ કાર્યો પ્રકૃતિમાં લય પામે છે તે પ્રાકૃત
પ્રલયને મહાપ્રલય પણ કહે છે. પ્રાગભાવઃ (ન્યાય ) ચાર અભાવમાંને એક.
ઉત્પત્તિના પહેલાં, કારણમાં કાર્યને અભાવ તે; જેમ માટીમાં ઘટન, તંતમાં પટને વગેરે.
આ અભાવ અનાદિ અને સાંત છે. પ્રાગ્લોપ ( ન્યાય) છ દોષ મને એક; પાછળના
કારણેને અભાવ, એ દેષ છે. પ્રાજ્ઞ: સુષુપ્ત અવસ્થાને અને કારણશરીરને
For Private and Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૮ ]
અભિમાની જીવ. સર્વજ્ઞ હેાવાથી પ્રાજ્ઞ કહેવાય છે. ‘૫ સર્વજ્ઞ’ આ માંડૂકય શ્રુતિમાં એ પ્રમાણે કહ્યું છે.
પ્રાણાયામ : ચાગનાં આઠ અ'ગમાંનુ એક; પૂરક, કુંભક અને રેચક એવા તેના ત્રણ પ્રકાર છે. પ્રાણનિરોધના ઉપાય.
પ્રાણમય કારા : પાંચ કેશમાંના એક; પચ પ્રાણ અને પાંચ કમે દ્રિય મળીને પ્રાણમયકેશ થાય છે.
પ્રાતિભાસિક જીવ : સાભાસ અંતઃકરણરૂપ વ્યાવહારિક જીવમાં અધ્યસ્ત સ્વપ્રકાળના જીવ. પ્રાતિભાસિક સત્તા ઃ પદાર્થાનું પ્રતીતિમાત્ર સ્વરૂપ હાવું; પ્રતીતિના સમયે જ પદાની સત્તાના અનુભવ થાય તે, આગળ-પાછળ નહિ, મિથ્યા હાવાપણું-કલ્પિત અવસ્થા. જેમ કે દારીમાં સપની પ્રતીતિ, ઠૂંઠામાં ચારની, મભૂમિમાં પાણીની અને સ્વમપ્રપ`ચ. આ બધા પ્રાતિભાસિક સત્તાવાળા છે. કેટલાક માને છે કે, આ જાગ્રત પ્રપ`ચ પણ અધિષ્ઠાન ચૈતન્યમાં અધ્યસ્ત છે અને ભ્રાંતિથી પ્રતીત થાય છે. ચૈતન્યના વિવત છે તેથી પ્રાતિભાસિક સત્તાવાળા છે.
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ મતમાં બે જ સત્તાને સ્વીકાર છે,
પારમાર્થિક અને પ્રતિભાસિક પ્રાપ્તવ્ય પ્રાપ્ત કરવા ગ્ય, જ્ઞાનનું ફળ મોક્ષ. પ્રાયશ્ચિત્ત કર્મ: પાપને ક્ષય માત્ર કરે એવું
કર્મ. (જેમ કે કુરચ્ચાંદ્રાયણ આદિ કર્મ ) (પ્રાયશ્ચિત : પ્રાયઃ તપ અને ચિત્ત-નિશ્ચય એટલે કે નિશ્ચય યુક્ત જે તપ તે પ્રાયશ્ચિત કહેવાય. ) પ્રારબ્ધકમઃ જીવે કરેલાં કર્મોમાંથી જે કર્મ ફળભેગ આપવાને માટે પ્રવૃત્ત થયું હોય અને શરીરના બંધારણનો હેતુ હોય તે પ્રારબ્ધકર્મ, આ પ્રારબ્ધકર્મ ત્રણ પ્રકારનાં છે: ઈરછા, અનિચ્છા અને પરેચ્છા. સ્વયં ઈચછા થવાથી સુખદુઃખ ફળને હેતુ થાય તે ઈચ્છા પ્રારબ્ધ. આ પ્રારબ્ધ અજ્ઞાનીને હોય છે. પોતાની કે પારકાની કેાઈની ઈચ્છા ન હોય તે પણ પ્રવૃત્તિ કરી સુખદુઃખ ભગવાવે તે. અને પરેચ્છાપ્રારબ્ધ-બીજાની ઈચ્છાથી પ્રવૃત્ત થઈને સુખદુઃખ ભોગવવા પડે છે તે. છેલ્લાં બે જ્ઞાનીને
હાય છે. પ્રિયઃ અસ્તિ, ભાતિ અને પ્રિયરૂપ બ્રહ્મના ત્રણ
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંશમાંને એક, કે જે પ્રિય આનંદરૂપ છે તે. પ્રિયવૃત્તિઃ આનંદમયકેશની ત્રણ વૃત્તિમાંની એક.
ઈષ્ટ વસ્તુના દર્શનથી ઉત્પન્ન થતી આનંદની વૃત્તિ. પ્રૌઢિવાદઃ (ન્યાય ) પ્રતિવાદીનું કહેવું માનીને
પણ સ્વમતમાં દેષનો પરિહાર કરે તે, અથવા સિદ્ધાંતનું પ્રતિપાદન કરવું તે; વિરુદ્ધ વાતને પણ સ્વીકાર કરી સ્વમતનું સ્થાપન
કરવું તે. ફલ : ષ લિંગમાંનું એક. ગ્રંથના શ્રવણથી તથા
તેમાં કહેલી રીતે યત્ન કરવાથી જે પ્રજન
સિદ્ધ થાય તે. ફલચૈતન્ય ચિદાભાસ. ફલાવ્યાપ્તિ ચિદાભાસનો વિષય ચિદાભાસ પદાર્થ
ને પ્રકાશે તે; વ્યાપ્યતા. જ્યારે અંતઃકરણની વૃત્તિ પદાર્થાકાર થાય છે ત્યારે તે વૃત્તિ પદાવચ્છિન્ન ચિતન્ય ઉપરનું આવરણ હટાવે છે અને વૃત્તિમાં રહેલ ચિદાભાસ નામરૂપને પ્રકાશ કરે છે. આ ચિદાભાસ વડે નામરૂપને
પ્રકાશ થી તે ફલવ્યાપ્તિ. ફિલાભિસંધિ : ફળનો સંબંધ, ફળની ઈચ્છા.
સ, સા,
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 4 ]
બહૃદય : ઘણા પાણીમાં સ્નાન કરનાર-શરીરમાં સામર્થ્ય હાવાથી જે સન્યાસી ઘણા તી’માં ભ્રમણુ કરે તે. તેને વેષ પણ ફૂટિચકના જેવા હાય છે. તે પણ ત્રણ દંડ રાખે છે.
અધ ઃ ૧. દૃશ્ય સહઅધ સત્યરૂપે જણાતો હોય તે અ'ધ. ૨. અજ્ઞાન અને તેના કાર્ય રૂપ જગતની સાથે આત્માના સંબંધ તે મધ. ૩. વર્ણીશ્રમનાં ધમ કમ કરવાના સકલ્પ તે અધ. ૪. અણિમાદિ આઠ પ્રકારનાં ઐશ્વયની આશા વડે સિદ્ધ એવા સકલ્પ તે અધ. ૫. નિયમાદિ અષ્ટાંગયોગના સ‘કલ્પ તે અધ. ૬. કેવળ માક્ષની અપેક્ષાથી સ'કલ્પ કરવા તે અંધ અને ૭. સકલ્પ માત્રની ઉત્પત્તિ તે ખંધ. બાધ : ત્રૈકાલિક નિષેધ, મિથ્યા જાણુવું તે.
साक्षात्कृते त्वधिष्ठाने समनन्तरनिश्चितिः । अध्यस्यमानं नास्तीति बाध इत्युच्यते बुधैः ॥
અધિષ્ઠાનતત્ત્વના સાક્ષાત્કાર થતાં જ ‘અધ્યસ્ત વસ્તુ કાંઈ છે જ નહિ આવે! જે નિશ્ચય થવા તેને તત્ત્વજ્ઞાની પુરુષા ખાધ કહે છે. જેમ કે દારડીનુ જ્ઞાન થતાં જ સવને એ નિશ્ચય થાય છે કે સર્પ છે જ નહિ. આ
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧]. સર્ષને બાધ થયો કહેવાય. તેવી જ રીતે સિદ્ધાંતમાં અધિષ્ઠાનતત્ત્વનું યથાર્થ જ્ઞાન થતાં જ ભૂત-ભૌતિક સમસ્ત પ્રપંચ છે જ નહિ
એવું જે જ્ઞાન થવું તેનું નામ બાધ. બાલસામાનાધિકરણ્ય : બે એકતાવાળા પદાર્થો
માંથી એકને બાધ કર્યાથી જે એકતા થાય તે; જે વસ્તુને બાધ થઈ જેની સાથે અભેદ થાય તે વસ્તુનું તેની સાથે બાધામાનાધિકરણ્ય કહેવાય. જેમ કે જીવ અને બ્રહ્મની એકતામાં જીવના જીવપણાને બાધ કરી અધિષ્ઠાન સાક્ષી ફટસ્થ સાથે એકતા કરવી તેમાં જીવનું બ્રહ્મ સાથે બાધસામાનાધિકરણ્ય કહેવાય. તેવી રીતે પ્રતિબિંબનું મુખ સાથે અને ઝાડના પૂંઠાનું
પુરુષ સાથે. વગેરે જગ્યાએ સમજવું. બાહ્યપ્રપંચ : પંચભૂતોથી ઉત્પન્ન થયેલું બ્રહ્માંડ,
ચૌદ ભુવન અને તેમાંના ચાર પ્રકારનાં પ્રાણીમાત્ર એ સર્વે મળીને બાહ્યપ્રપંચ
કહેવાય છે. બુદ્ધિ: અંતઃકરણની ચાર વૃત્તિમાંની એક જે સાર
અસાર સ્વરૂપનો નિશ્ચય કરવાવાળી છે તે. બુદ્ધિવૃત્તિઃ જાગ્રત, સ્વમ અને સુષુપ્તિ.
For Private and Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩] બ્રહ્મઃ જે સત્ય, જ્ઞાન અને આનંદસ્વરૂપ, વ્યાપક
શુદ્ધચતન્ય અથવા પરમ તત્વ છે તે. ત્રણ પ્રકારની ઉપાધિથી એ વિરાટ હિરણ્યગર્ભ અને ઈશ્વર થાય છે. અથવા નામરૂપાત્મક સઘળા જગત આકારે પરિણામ પામતી માયાનું અધિ
કાન તે બ્રહ્મ. બ્રહ્મચર્ય : વીર્યરક્ષા. બ્રહ્મદર્શન: આત્મસાક્ષાત્કાર.
यत्रेमे सदसद्पे प्रतिषिद्धे स्वसंविदा। अविद्ययात्मनिकृते इति तदब्रह्मदर्शनम् ॥
આત્મામાં અવિદ્યાથી કરાયેલ માયાના કાર્ય– કારણમક, વ્યક્ત-અવ્યક્ત સઘળાં રૂપો જે અવસ્થામાં આત્મજ્ઞાનથી બાધિત થાય છે, તેને
બ્રહ્મદર્શન કહે છે. બ્રહ્મનિષ્ઠ: જીવબ્રહ્મની એકતા નિશ્ચયપૂર્વક જે જાણે
અને એ એકવસ્વરૂપમાં જેમના ચિત્તની સ્થિરતા હોય–સંપૂર્ણ સ્થિતિ હોય તે. બ્રહ્માનંદઃ નિદ્રા ન હોય તે વખતને દૈતભાવ વગરને, બ્રહ્માભિમુખવૃત્તિથી આવિર્ભત જે આનંદ તે. અથવા સમાધિમાં આવિભૂત અથવા સુષતિગત બિંબભૂત આનંદ તે બ્રહ્મા
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮૪ ]
નંદ અને નિજાનંદ, યોગાનંદ, અદ્વૈતાન,
આત્માનંદ, એ બધાં એનાં જ નામો છે. અહ્માભ્યાસ: બ્રહ્મનું જ ચિંતન, તેનું જ કથન
અને બધ; અને બ્રહ્મને વિષે જ તત્પર રહેવું તે. तचिंतनं तत्कथनं अन्योन्यं तत्प्रबोधनम् ।
एतदेकपरत्वं च ब्रह्माभ्यासं विदुर्बुधाः ॥ બ્રહ્માંડઃ ચૌદ ભુવન. ભક્તઃ ચાર પ્રકારના. ૧. આત—અધ્યાત્મ આદિ
દુઃખોથી વ્યાકુળ. ૨ જિજ્ઞાસુ–પરમાત્મતત્ત્વ જાણવાની ઈચ્છાવાળો. ૩ અર્થાથી–આ લેક અને પરલેકના ભેગની ઈચ્છાવાળો. ૪ જ્ઞાની
જીવનમુક્ત ભક્તિઃ સ્વસ્વરૂપનું અથવા ઈષ્ટદેવનું ધ્યાન અથવા
અનુસંધાન. પિતાના ઈષ્ટદેવ ઉપર અથવા વાસ્તવિક સ્વરૂપ ઉપર પ્રોતિ એ ભક્તિ છે.
સ્વનિનુસંધાને મિિરમિપીચપિતાને સ્વરૂપનું અનુસંધાન એ ભક્તિ છે.-શ્રીમદ્ રાંઝરીય ભગવાન: ભગ અશ્વર્યવાન વાળા એટલે છે
અશ્વર્ય જેનામાં હોય તે. ૧. સમગ્ર વભાવ ૨. સમગ્ર ધર્મ, ૩. સમગ્ર યશ, ૪; સમગ્ર શ્રી, ૫. સમગ્ર જ્ઞાન. ૬. સમગ્ર વાગ્ય.
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
૫ ]
ભાગત્યાગલક્ષણું: ત્રણ લક્ષણામાંની એક, જેમાં
વાચ્ય અર્થમાંથી એક ભાગને અથવા પરસ્પર વિરુદ્ધ ધર્મોનો ત્યાગ કરી એક ભાગનું અથવા અવિરુદ્ધ ભાગનું ગ્રહણ કરવામાં આવે છે. તવમસિ-તે તું છે એ વાક્યમાં ભાગત્યાગલક્ષણું છે. એને જહતી-અજહતી લક્ષણ પણ કહે છે. જેમ કે તે–પરમાત્મા, તું જીવ. તે પરમાત્મા તું છે એમ કહેતાં દષ્ટવિરોધ આવે છે, કારણ કે અલ્પજ્ઞ અને સર્વજ્ઞ, અલ્પશક્તિમાન અને સર્વશક્તિમાન વગેરેને વિરોધ સ્પષ્ટ છે. તેથી એ બન્ને પદાર્થમાં રહેલી ઉપાધિઓનો ત્યાગ કરી કેવળ અવિરુદ્ધ
શુદ્ધ સ્વરૂપચંતન્યનું ગ્રહણ કરવું તે. ભાતિઃ બ્રહ્મના ત્રણ અંશમાંને એક, જે ભાસે
છે અથવા પ્રકાશે છે તે. ભાવવિકારઃ પદાર્થની છ સ્થિતિ થાય છે તે, તે
છ ભાવવિકાર આ પ્રમાણે છેઃ ૧ અસ્તિ=હેવું, ૨ જાયતે ઉત્પન્ન થવું, ૩ વર્ધતે મોટું થવું, ૪ વિપરિણમતે પરિણામ પામવું, ૫ અપક્ષિતે ક્ષય પામ-ઘટવું-શિથિલ થવું અને ૬ નિયતિ નાશ પામવે. જેમ કે ઘટપદાર્થની
For Private and Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 44 ]
પછી
વધે છે,
છ સ્થિતિ છે. ઉત્પન્ન થયા પહેલાં માટીમાં પ્રાગભાવના પ્રતિચેાગીરૂપથી રહે છે. કારણની પ્રવૃત્તિથી ઉત્પન્ન થાય છે, પકવવામાં આવે છે, ઠાકર લાગતાં ખેા ખા થાય છે અને આખરે ભાંગી જાય છે—નાશ પામે છે એ પ્રમાણે દરેક પદાર્થમાં સમજવુ. ભૂતગ્રામચતુષ્ટય ચાર પ્રકારનાં પ્રાણી-જરાયુજ, : અ'ડજ, સ્વેદજ અને ઉર્દૂભજ્જ.
ભૂમાઃ દેશ, કાલ અને વસ્તુના પરિચ્છેદથી રહિત વ્યાપક પરમાત્મા. આનંદસ્વરૂપ પરમાત્મા. ચો થૈ મૂમા તન્નુલક્=જે વ્યાપક પરમાત્મા છે તે જ સુખરૂપ છે.
ભૂમિકા ઃ જ્ઞાનનાં પથિયાં. એ સાત છે: ૧ શુભેચ્છા-(સાધનચતુષ્ટયસ'પન્ન થવાની ઇચ્છા ). ૨ સુવિચારણા-(શ્રવણ-મનન વડે વેદાંતવામ્યાને! વિચાર). ૩ તનુમાનસા–(નિદિધ્યાસનથી સૂક્ષ્મ વસ્તુ વિચારવાની ચેાગ્યતા. મનની સૂક્ષ્મ અવસ્થા તનુતા ). ૪ સત્ત્વાપત્તિ-સાક્ષાત્કાર (વિકલ્પ સમાધિ ). ૫ અસ‘સક્તિ-( વિકલ્પ સમાધિમાંથી નિર્વિકલ્પમાં જવુ' તે. આક્તિહિત અવસ્થા). ( પદાર્થોભાવિની
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(નિર્વિકલ્પ સમાધિમાં લાંબા કાળ રહેવું તે) અને ૭ તુર્યા-તુર્યગા (બ્રાહ્મીસ્થિતિ-સર્વદા બ્રહ્મમય રહેવું તે અવસ્થા–સંપૂર્ણ નિષ્ઠા). અજ્ઞાન=મેહનાં સાત પગથિયાં છે: ૧. બીજ જાગ્રત, ૨. જાગ્રત, ૩. મહાજાગ્રત, ૪. જાગ્રત
સ્વમ, ૫. સ્વમ, ૬. સ્વમ–જાગ્રત અને ૭. સુષુપ્તિ. ભેદઃ સજાતીય, વિજાતીય અને સ્વગત એવા ત્રણ
ભેદ પદાર્થોને છે. સમાન જાતિવાળાને પરસ્પર ભેદ તે સજાતીય ભેદ કહેવાય છે. જેમ કે, એક આંબાના ઝાડને બીજા આંબાના ઝાડથી ભેદ છે. બીજી જાતના પદાર્થોથી જે ભેદ તે વિજાતીય ભેદ છે. જેમ કે વૃક્ષથી પથ્થરનો ભેદ અને અવયવ અને અવયવીને ભેદ તે સ્વગત ભેદ છે; જેમ વૃક્ષનાં પાંદડાંથી, ફળથી, ડાળીથી, ફલથી ભેદ છે. વળી જીવ, ઈશ્વર અને જડ જગતના પરસ્પર પાંચ પ્રકારના ભેદ થાય છે તે આ પ્રમાણે છેઃ ૧ જીવ-ઈશ્વરને ભેદ, ૨ જીવ-જીવને પરસ્પર ભેદ, ૩ જીવ-જડને ભેદ, ૪ ઈશ્વર–જડને ભેદ અને ૫ જડ-જડનો ભેદ. આ બધા પ્રકારના ભેદે તત્ત્વજ્ઞાનથી નિવૃત્ત થઈ જાય છે. ગઃ સુખ-દુઃખને અનુભવ છે.
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮૮ ]
બ્રમપંચક : જીવ, આત્મા અને બ્રણ સંબંધી
પાંચ પ્રકારની ભ્રાંતિ ઃ ૧ જીવાત્મા પરમેશ્વરથી ભિન્ન છે એવી ભ્રાંતિ, ૨ આત્મામાં કર્તા–ભેતાપણું પ્રતીત થાય છે તે વાસ્તવિક છે એવી ભ્રાંતિ, ૩ ત્રણ શરીરયુક્ત આત્મા સંગી છે એટલે કે આમા શરીરે સાથે સંબંધવાળે છે એવી ભ્રાંતિ, ૪ બ્રહ્મ જગતનું કારણ હોવાથી વિકારી છે એવી ભ્રાંતિ અને ૫ કારણરૂપ બ્રહ્મથી જગત ભિન્ન છે અને સત્ય છે એવી ભ્રાંતિ. આ પાંચ પ્રકારની બ્રાંતિ નિવૃત્ત કરવા માટે નીચે પ્રમાણે પાંચ દષ્ટાંતને ઉપગ છે: ૧ ભેદભ્રાંતિની નિવૃત્તિમાં બિંબ–પ્રતિબબનું દષ્ટાંત. ૨ કર્તા–ભક્તાપણાની ભ્રાંતિની નિવૃત્તિમાં સ્ફટિકમાં લાલ પુષ્પની લાલ રંગની પ્રતીતિનું દષ્ટાંત. ૩ સંગધ્રાંતિની નિવૃત્તિમાં ઘટાકાશનું દષ્ટાંત. ૪ વિકારભ્રાંતિની નિવૃત્તિમાં રજામાં સર્ષની પ્રતીતિનું દષ્ટાંત. ૫ બ્રહ્મથી ભિન્ન જગતની સત્યતાની બ્રાંતિની નિવૃત્તિમાં કનકમાં કુંડળની પ્રતીતિનું દષ્ટાંત.
મઠાકાશઃ ઓરડામાંનું આકાશ. તે ઘટાકાશ કરતાં
મોટું હોવાનું મનાયું છે.
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૯]
મત્સર : ઈષ્ય-બીજાની ચડતી સ્થિતિ સહન ન
થઈ શકે છે. મદઃ ૧ મારા જેવા બીજો કોણ છે એવી ચિત્તની
વૃત્તિ અથવા હર્ષની વૃત્તિ તે મદ. ૨ વિદ્યા, ધન, કુળ, શીલ, તપ, યૌવન, સત્તા વગેરે નિમિત્તથી પતે બીજા કરતાં શ્રેષ્ઠ છે એવી
બુદ્ધિ તે મદ. મનઃ અંતઃકરણની સંકલ્પ-વિકલ્પ કરનારી વૃત્તિ. મનનઃ જ્ઞાનનાં શ્રવણદિ ત્રણ મુખ્ય સાધનમાંનું
એક; વેદાંતવાક્યના શ્રવણ કરેલા અર્થનું પુનઃ પુનઃ ચિંતન કરવું તે; જીવ અને બ્રહ્મના અભેદની સાધક અને ભેદની બાધક યુક્તિઓ વડે અતિ
બ્રહ્મનું ચિંતન કરવું તે. મનોમયકોશઃ પાંચ કોશમાંને એક. પાંચ જ્ઞાનેન્દ્રિય
અને મને મળીને મનોમય કેશ થાય છે. મલપાપઃ રાગદ્વેષાદિ વિકાર, અંતઃકરણના મેલ છે. મહત્તત્વઃ (સાંખ્ય) સમષ્ટિ બુદ્ધિ. મહાકાશ: કાંઈ પણ ઉપાધિરહિત, સર્વત્ર એકરસ,
વ્યાપક આકાશ, મહાનાલ્યા: મહત્તવ,
For Private and Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાપ્રપંચઃ સ્કૂલ, સૂક્ષમ અને કારણ પ્રપંચની
સમષ્ટિ, મહાવાક્ય: જ્ઞાનનાં સાક્ષાત્ સાધન વેદાંતવાક્ય,
જીવ અને બ્રહ્મની એકતાનું બોધક વાક્ય જેમ કે “તત્વમસિ-તે તે છો.” “હું ત્રાહિમ-હું બ્રહ્મ છું.” “અચમમા વ્રણ–આ આમાં બ્રહ્મ છે.”
પ્રજ્ઞાનં ત્ર-પ્રજ્ઞાનરૂપ આમાં બ્રહ્મ છે.” મહાયજ્ઞ: ઋષિયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્યયજ્ઞ
અને ભૂતયજ્ઞ આ પાંચ મહાયજ્ઞ કહેવાય છે. મંગલઃ નમસ્કાર, આશીર્વાદ, વસ્તુનિદેશ. માત્રા સ્પર્શ ઈદ્રિને વિષ સાથે સંબંધ. માયા સ્વરૂપનું વિસ્મરણ શુદ્ધ સત્ત્વગુણપ્રધાન
પ્રકૃતિ, ઈશ્વરની ઉપાધિ પ્રધાન, આવરણ અને
વિક્ષેપ એ બે એની શક્તિ છે. મિથ્યાત્માઃ સ્કૂલ, સૂકમ શરીર. મુક્તઃ ચાર પ્રકારના મનુષ્ય છે, તેમાં જેને ત્રણ
શરીરથી ભિન્ન પિતાના સ્વરૂપનું બ્રહ્મરૂપે અપ
રોક્ષ જ્ઞાન હોય તે મુક્ત કહેવાય છે. મુક્તિ: હું કર્તા છું, ભક્ત છું, એ પ્રકારને
ભ્રાંતિજન્ય ભાવ ત્યજીને આત્મસ્વરૂપમાં ચિત્તની વૃત્તિની સ્થિતિ કરવી એ મુક્તિ છે. મુક્તિ ચાર
For Private and Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકારની છે. સાય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય. વેદાંત કવલ્યમુક્તિ અંગીકાર કરે છે, જે પ્રાપ્ત કરનારને ફરીથી આ લોકમાં પાછા ફરવું પડતું નથી. વળી જીવમુક્તિ અને વિદેહ
મુક્તિ પણ છે. મુખ્યાત્માઃ સાક્ષી. ફૂટસ્થ. મુમુક્ષુ: વિવિધ દુખની નિવૃત્તિ અને પરમાનંદની
પ્રાપ્તિરૂપ મોક્ષની ઈચ્છા કરનાર. મુમુક્ષુતા જ્ઞાનના વિવેકાદિ સાધનચતુષ્ટયમાંનું એક.
સંસારને જન્મ-મરણરૂપ બંધનમાંથી છૂટવાની દઢ બુદ્ધિ અને મોક્ષની ઇરછા. મૂઢતા : ચિત્તની પાંચ અવસ્થા છે, તેમાંની બીજી
નિદ્રા, આલસ્ય આદિ તમગુણના પરિણામને
મૂઢતા કહે છે. મૂલાવિદ્યા-મૂલાજ્ઞાન : શુદ્ધ સાક્ષીરૂપ ચેતન્યને
ઢાંકે તે અવિદ્યા અથવા અજ્ઞાન. મેઘાકાશઃ મેઘ એટલે વાદળ, તેમાં રહેલું આકાશ
તથા તેમાંના જળમાં પડેલું આકાશનું પ્રતિબિંબ
તે બંને મેઘાકાશ કહેવાય છે. મૈત્રિચતુષ્ટય મિત્રો, મુક્તિ, કરુણા અને ઉપેક્ષા,
આ જ્ઞાનીની ભાવનાના ચાર પ્રકાર છે, પિતાની
For Private and Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૯]. સમાન હોય તેની સાથે મિત્રતા રાખે છે. પિતાથી આગળ વધેલાની સાથે મુદિતા ભાવથી-આનંદ પામવારૂપ ભાવથી રહે છે. પિતાથી નિકૃષ્ટ અથવા દુઃખીને જોઈને કરુણાભાવ પ્રગટ કરે છે અને પાપીની તરફ ઉપેક્ષા
વૃત્તિથી રહે છે. મેક્ષ : અનર્થની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ
પરમાત્માને સ્વસ્વરૂપે જાણે તે આત્મસાક્ષાત્કાર; અશેષ અજ્ઞાનભંગ, મેક્ષના પાંચ પ્રકાર છે : સારૂપ્ય, સાલેકય, સાંનિધ્ય, સાયુજ્ય અને કૈવલ્ય. આ પાંચમાં કૈવલ્યમક્ષ એ જ ખરો મેલ છે. બાકીના ઉપાસનાના ફળરૂપે પ્રાપ્ત થતાં લેકાંતરમાં ઉચ્ચ સ્થિતિરૂપ છે પરંતુ ત્યાંથી પાછા જન્મવું પડે છે. __मुक्तिर्हित्वाऽन्यथारूपं स्वरूपेण व्यवस्थितिः । મક્ષ તે અન્યથા રૂપને છોડી પિતાના સ્વરૂપે
સ્થિતિ કરવી તે છે. સ્વરૂપનું સ્મરણ. મોક્ષદ્વારપાલ : શમ, સંતોષ, વિચાર અને
સત્સંગ. મેદવૃત્તિ આનંદમય કોશની ત્રણ વૃત્તિમાંની
એક ઈષ્ટ વસ્તુના લાભથી જે સુખ થાય તે.
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩]
મેહ : સત્ય-અસત્ય, આત્મા-અનાત્માના સ્વરૂપ
ને વિવેક ન હો તે કર્તાભોક્તારૂપ બુદ્ધિ
અજ્ઞાન, ભ્રાંતિ. યજ્ઞ: જે વડે પરબ્રહ્મનું યજન થાય તે કર્મ.
૧ ઋષિયજ્ઞ, ૨ દેવયજ્ઞ, ૩ પિતૃયજ્ઞ, ૪ મનુષ્ય
યજ્ઞ અને ૫ ભૂતયજ્ઞ એ પાંચ પ્રકાર છે. યમ અષ્ટાંગ યોગનું પહેલું અંગ. અહિંસા,
સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આટલા યમ કહેવાય છે. આ યમ અધ્યાત્મ
ઈમારતના પાયારૂપ છે. યુક્તયોગીઃ સર્વકાળ પદાર્થના જ્ઞાનવાળે ગી;
ઈશ્વરને યુક્તયેગી કહેવાય. યુકિત: તર્ક દષ્ટાંત. મુંજાનગી : ચિંતન કરવાની સાથે જ જેને
સઘળું જ્ઞાન થાય તે યું જાનગી. ગ: ચિત્તવૃત્તિનિરોધ, ઉપાસના, આત્મસાક્ષાકાર; જીવનું પરમાત્મા સાથે જોડાણ. આ યેગનાં આઠ અંગ છેઃ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. રાજયોગ અને હઠગ એવા એના બે પ્રકાર છે. જે જાતના સાધનનું અવલંબન લઈને
For Private and Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૪ ]
પરમાત્મા સાથે જોડાણ કરવામાં તે સાધનની સાથે ચેાગ શબ્દ પ્રકારના ચેાગ બને છે. જેમ ભક્તિયાગ, કમ યાગ, અસ્પશ યાગ વગેરે. ચેગક્ષેમ : અપ્રાપ્તિની પ્રાપ્તિ અને પ્રાણનું રક્ષણુ. ચેાગભૂમિકા : ૧ વાણીલય, ૨ મનેાલય, ૩ બુદ્ધિ
આવ્યુ હાય લાગી તે તે જ્ઞાનયેાગ, લયયેાગ, મ`ત્રયેાગ,
કે
લય, ૪ અહંકારલય; અથવા નીચે પ્રમાણે પાંચ : ૧ ક્ષેપ-રાગદ્વેષ વડે થતી ચિત્તની ચંચળતા. ૨ વિક્ષેપ-હિમ ખચિત્તની કદાચિત્ થતી ધ્યાનયુક્તતા. ૩ મૂઢનિદ્રા, તંદ્રાયુક્તતા. ૪ એકાગ્ર અને ૫ નિરોધ.
યાગવૃત્તિ: શબ્દના અવયવાના મળવાથી તે શબ્દના અર્થનું જ્ઞાન કરવાનુ શબ્દમાં રહેલુ સામર્થ્ય, જેમ કે પાચક+પચક્કરાંધવું+અક= કરનાર–રસાઈ કરનાર આવા અથ થયા. ચેાગારૂતિવૃત્તિ : અવયવા તથા સંકેત વડે પેાતાના અને જણાવવાનુ` પદમાં રહેલું સામર્થ્ય. જેમ કે પકજ.
ચેાગ્યતા : એક પદાર્થના અન્ય પદાર્થ સાથેના ચેાગ્ય સ''ધ, જેમ કે વૃક્ષને અગ્નિ વડે સિંચે
For Private and Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે : આમાં અગ્નિમાં જલ પેઠે સિંચવાની યેગ્યતા નથી. માટે અગ્નિ શબ્દને બંધ થાય
નહિ. એગ્યતા વિના પદાર્થધ થતું નથી. રજોગુણઃ પ્રકૃતિના ત્રણ ગુણમાંને બીજો ગુણ,
જે દેહીને કામમાં પ્રવૃત્ત કરાવે છે અને વિષમાં રાગ ઉપજાવે છે તથા કામ, ગર્વ, ફોધ, તૃષ્ણાદિ ઉત્પન્ન કરે છે. રસ તથા રસ ગુણ : ૧ મધુર, ૨ અલ (ખાટા),
૩ લવણ ( ખા ), ૪ કટુ (કહે ), ૫ કષાય (સૂ) અને ૬ તિક્ત (તીખ ). રસગુણ પૃથ્વી અને જળ બે દ્રામાં રહે છે. પૃથ્વીમાં છ પ્રકારનો રહે છે અને જળમાં એકલો
મધુર રસ રહે છે. રસાસ્વાદઃ નિર્વિકલ્પ સમાધિમાં ચાર વિઘ છે
તેમાંનું એક સત્ત્વગુણને પ્રકાશ થતાં જે આનંદ, જ્ઞાન, સિદ્ધિ આદિ પ્રાપ્ત થાય તેમાં જ ચિત્તને આનંદ પામવા દઈ આગળ ન લઈ જવું તે, સવિકલ્પ સમાધિમાં થતે વિક્ષેપ, નિવૃત્તિજન્ય અને સોપાધિક આનંદ તે રસાસ્વાદ. તે નિર્વિકલ્પ સમાધિમાં જતાં અટકાવ કરે છે. સંપ્રજ્ઞાત સુખની ઇચ્છા.
For Private and Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૯] રાગ ઃ વિષયોમાં પ્રીતિ, નેહ, ઉત્કટ ઇચ્છા-તૃષ્ણ. રાજગઃ જીવ-બ્રહ્મની એકતા કરવા માટે સાધન
ચતુષ્ટય અને સમભૂમિકાદિ જ્ઞાન કમરૂપ સાધને ને ઉપયોગ કરી ચિત્તવૃત્તિને મારવી તે. ધારણા, ધ્યાન અને સમાધિને અભ્યાસ કરી ચિત્તને શ્રેયાકાર બનાવવું તે. પ્રાણને રોકી પ્રાણાયામ કરી ચિત્તનો વિક્ષેપ અટકાવવું તે
હઠગ કહેવાય. રૂઢિવૃત્તિ ઃ આ શબ્દનો આ જ અર્થ થાય એવા
લેકેના સંકેત પ્રમાણે પિતાના અર્થને બતાવવાનું પદમાં રહેલું સામર્થ્ય જેમ કે ઘટ,
પટ, વગેરે. રૂ૫ તથા રૂપગુણ: ૧ ધોળ, ૨ નલ, ૩ રક્ત,
૪ પીત, ૫ હરિત (લી ), ૬ કપીશ (ભૂખરે) અને ૭ ચિત્ર (કાબરચિતરે), એ રૂપગુણ પૃથ્વી, જળ તેજ એ ત્રણ દ્રવ્યમાં છે. પૃથ્વીમાં સાતે પ્રકારનાં રૂપ છે. જળ અને
તેજમાં એકલે ધોળો (શુક્લ ) ગુણ રહે છે. લક્ષણ : અસાધારણ ધર્મ, જે ધર્મ પિતાના લક્ષ્ય
સિવાય બીજે રહે નહિ તે ધર્મ. જેમ કે ગોદડીવાળી ગાય. અહીં ગદડીપણું ગાય
સ. સ.
For Private and Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિવાય કઈ પ્રાણીમાં રહેતું નથી. તેથી તે ગાયને અસાધારણ ધર્મ છે, તેથી તે ગાયનું લક્ષણ છે. એના બે પ્રકાર છે: ૧ તટસ્થ લક્ષણ
અને ૨ સ્વરૂપ લક્ષણ. લક્ષણદોષ (૩): ૧ અવ્યાપ્તિદોષ, ૨ અતિ
વ્યાપ્તિષ અને ૩ અસંભવદોષ. ત્રણ દોષથી રહિત જે લક્ષણ તે નિર્દોષ લક્ષણ છે. લક્ષણાવૃત્તિઃ જ્યાં શબ્દને વાચ્ય અથવા મુખ્ય
અર્થ લાગુ ન પડે ત્યાં શબ્દનો પરંપરા સંબંધ જોઈ અર્થ કરે તે; “રચિવ રક્ષાશક્યાથેના સંબંધને લક્ષણો કહે છે. આ લક્ષણાના ત્રણ પ્રકાર છે: ૧ જહતી, ૨ અજહતી અને ૩ ભાગત્યાગ અથવા જહતી–
અજહતી લક્ષણ. લક્ષ્ય અર્થઃ લક્ષણ વૃત્તિથી જાણવા એગ્ય અર્થ,
ગર્ભિત અર્થ તાત્પર્યાર્થ. લયઃ નિર્વિકલ્પ સમાધિમાં ચાર વિધ્ર છે તેમાંનું
પહેલું નિદ્રા, આલસ્ય આદિ એક રીતે વૃત્તિને અભાવ, નાશ; કાર્યની કારણરૂપે સ્થિતિ કારણુમાં નિવૃત્તિ એ લય છે. ઉપાદાન કારણ વિદ્યમાન છતાં કાર્યને જે તિરોધાન–માત્ર છે
For Private and Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| [૮] તેનું નામ લય. લયચિંતન : કાર્યને કારણમાં લય કરી કારણરૂપ
જાણ ધ્યાન કરવું તે; જેમ કે પૃથ્વીનું કારણ જલ છે, જલનું કારણ તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, એ રીતે સર્વ પ્રપંચનું કાણું ઈશ્વર છે, તેથી જગત ઇશ્વરથી ભિન્ન નથી, એમ જાણી ધ્યાન કરવું
તે લયચિંતન છે. લાઘવ : (ન્યાય) ઓછામાં ઓછા તત્વને સ્વીકાર
કરી વધારેમાં વધારે ખુલાસે મળે તે લાઘવ
ગુણ છે, જેમાં ગૌરવદોષ આવતો ન હોય. લિંગ (ન્યાય) હેતુ, જેમ કે ધૂમ તે અગ્નિનું લિંગ
છે; વેદાંતવાના તાત્પર્યનો નિશ્ચય કરવામાં છ યુક્તિ છે તે પલિંગ કહેવાય છેઃ ૧ ઉપકમ–ઉપસંહાર, ૨ અભ્યાસ, ૩ અપૂર્વતા, ૪ ફલ, ૫ અર્થવાદ અને ૬ ઉપપત્તિ. એ ષડ
લિગ છે. લિંગપરામશઃ (ન્યાય) લિંગ એટલે કાર્ય
ઉપરથી કારણનું જ્ઞાન થાય તેનું ધુમાડાના જ્ઞાનથી અગ્નિનું જ્ઞાન થાય તે ધૂમજ્ઞાન પરામર્શ કહેવાય છે,
For Private and Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૯ ] લિંગશરીરઃ જીવનાં ત્રણ શરીરમાંનું એક પંચ
પ્રાણ, પંચજ્ઞાનેન્દ્રિય, પંચકર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ સર્વ મળી લિગશરીર
કહેવાય છે–સૂક્ષ્મ શરીર, લેશાવિદ્યા : ૧ પ્રારબ્બકાર્યને સંપાદન કરવામાં
કુશળ એવી એક પ્રકારની અવસ્થા તે લેશાવિદ્યા. ૨ ધોઈ નાખેલા લસણના વાસણમાં - પાછળ રહેલી લસણની વાસની પેઠે રહેલે અવિદ્યાને સંસ્કાર તે લેશાવિદ્યા. ૩ પ્રારબ્ધ એવા વર્તમાન દેહાદિ સમાપ્ત થતાં સુધી ચાલ્યા કરે, એમ થવાના હેતુરૂપ વિક્ષેપશક્તિને જે
અંશ તે લેશવિદ્યા. લોક : પ્રાણીઓને કર્મનું અને જ્ઞાનનું ફળ ભોગ
વવાનું જે સ્થાન તે લેક. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એમ ત્રણ લેક છે. વળી ૧ ભૂ; ૨ ભુવ, ૩ સ્વરુ, ૪ મહર્લોક, ૫ જનક, ૬
તપલેક અને ૭ સત્યલેક એમ સાતલોક છે. લેકવણું લેકમાં કીર્તિ મેળવવાની ઇચ્છા-તૃષ્ણા. લાભ : પિતાના માનેલા પદાર્થોનો ત્યાગ સહન
થ
તે.
For Private and Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
t૧૦૦ ] વદવ્યાઘાતઃ (ન્યાય) બેલવામાં જ દોષ આવે
તે; જેમ કે મારા મુખમાં જીભ નથી. જીભ ન હોય તે “મારા મુખમાં જીભ નથી” આ વચન પણ બોલી શકાય નહિ. એટલે બોલતાં
જ વિરોધ આવે છે. તે વદવ્યાઘાતદોષ છે, વર્ણઃ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર
વણે છે. વસ્તુ સત્, ચિત્ આનંદસ્વરૂપ બ્રહ્મ, શુદ્ધ
ચેતન, આત્મા. વસ્તુપચ્છેિદઃ પદાર્થને અન્ય વસ્તુ વડે વિભાગ. વંદન ભક્તિ પોતાના ઇષ્ટદેવને પ્રેમપૂર્વક દીન
ભાવથી નમસ્કાર કરવા તે. વંદ : વેદાન્ત, ગુરુ અને ઈશ્વર. વાક્ય આકાંક્ષા, ગ્યતા અને આસક્તિ, એ
ત્રણવાળે જે પદોને સમૂહ તે વાય. વાક્યના પ્રકાર બે છે : ૧ લૌકિક-આપ્તપુરુષે કહેલું, ૨ વૈદિક–સર્વજ્ઞ ઈશ્વરે કહેલું અથવા ૧ અવાતર વાક્ય-“ઈશ્વર છે” એમ પક્ષ જ્ઞાન કરાવે, ૨ મહાવાક્ય-“
તમતિ એમ અપક્ષ જ્ઞાન કરાવે.
For Private and Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૧ ]
વાગ્યાથ : શબ્દની શક્તિ–વૃત્તિ વડે જાણવામાં
આવતા અર્થ; મુખ્ય અર્થ, શક્યાર્થ શબ્દને સીધો અર્થ,
વાણીના પ્રકારઃ પરા, પશ્યન્તી, મધ્યમ અને વિખરી. પરા નાભિમાં છે, પશ્યન્તીનું સ્થાન હૃદય છે. મધ્યમા કંઠના મધ્યભાગમાં રહે છે, અને
જીભ, દાંત હેઠ વગેરેમાં વૈખરી રહે છે. વાદઃ તત્ત્વવસ્તુના બોધની ઇચ્છાવાળા બે પુરુષની
પ્રશ્ન-ઉત્તરરૂપ જે કથા તેનું નામ વાદ. ૧ પ્રતિબિંબવાદ ૨ અવ છેદવાદ. અથવા ૧ આરંભવાદ, ૨ પરિણામવાદ અને ૩ વિવર્તવાદ. ૧ વાદ-ગુરુશિષ્ય–સંવાદ, ૨ અપવાદયુક્તિપ્રમાણકુશળ પંડિતનો વાદ (પોતાના મતનું ખંડન અને સામા પક્ષના મતનું ખંડન).
૩ વિતંડાવાદ. વાસનાય : લોકવાસન, દેહવાસના અને શાસ્ત્ર
વાસના, કાન્તરમાં જવાની ઇચ્છા તે લેકવાસને. શરીર હું છું એમ માની તેને પુષ્ટ કરવાની ઈચ્છા તે દેહવાસના. અનેક પ્રકારનાં શાસ્ત્રનું અધ્યયન કરવાની ઈચ્છા તે શાસ્ત્રવાસના. તેને એક પ્રકાર પાઠવાસના પણ છે. શાસ્ત્રોને
For Private and Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૨ ] પાઠ કર્યા કરે છે. વાસનાનંદ: વિષયે વિના બ્રહ્માનંદની વાસનાથી
સુખ થાય છે. જેમ કે સુષપ્તમાં બ્રહ્માનંદને અનુભવ કર્યા પછી જાગ્રત થતાં તેના સંસ્કાર થોડો સમય રહે છે. અને જેને લીધે ફરીને તે સ્થિતિમાં જવા પ્રયત્ન કરાય છે, તે બ્રહ્મા
નંદની વાસના છે. એ જ વાસનાનંદ છે. વિકમ વિરુદ્ધ કર્મ-નિષિદ્ધ કર્મ-શાએ જે કર્મ
કરવાની ના પાડી છે તે કર્મ. વિકારઃ ૧ જન્મ, ૨ અસ્તિતા (પૂર્વ અવિદ્યમાનનું
અસ્તિત્વમાં આવવું તે), ૩વૃદ્ધિ, ૪ વિપરિણામ,
૫ અપક્ષય અને ૬ વિનાશ. વિક્ષેપઃ ચિત્તની પાંચ અવસ્થામાંની ત્રીજી અવસ્થા
ધ્યાનમાં પ્રવૃત્ત ચિત્તની બાહ્ય વૃત્તિ થાય તે વિક્ષેપ કહેવાય છે. અથવા સ્કૂલ, સૂમ બે શરીર સહિત ચિદાભાસ વિક્ષેપ શબ્દથી
કહેવાય છે. વિક્ષેપશકિત: પ્રપંચ (જગત) અને તેનું જ્ઞાન
ઉત્પન્ન કરનારું જે અજ્ઞાનમાં સામર્થ્ય છે તે. વિચારણુંઃ વિવેકાદિ ચાર સાધન સંપાદન કરી
તથા સશુરુનું વિધિવત્ શરણ કરી તેમની
For Private and Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૩ ]
પાસેથી સત્શાસ્ત્રનું શ્રવણ કરવું અને તેમણે ઉપદેશ કરેલા વિષયનું મનન કરવું તે. જ્ઞાનની
સાત ભૂમિકામાંની બીજી ભૂમિકા. વિજ્ઞાનઃ દશ્યમાત્રને બાધ થઈ જાય અને એક જ
અદ્વિતીય બ્રહ્મ છે, એ અનુભવ થાય તે; બુદ્ધિ. વિજ્ઞાનમયકેશ: પાંચકોશમાંને એક પંચ
જ્ઞાનેન્દ્રિય અને બુદ્ધિ મળીને વિજ્ઞાનમયકોશ
કહેવાય છે. વિજ્ઞાનવાદઃ બુદ્ધધમ ગાચારને મત; જેઓ
માને છે કે સર્વ પદાર્થ બુદ્ધિથી ભિન્ન નથી, અને બુદ્ધિ ક્ષણિક વિજ્ઞાનરૂપ છે. સર્વ ક્ષણ
–આ સર્વ પદાર્થ ક્ષણિક બુદ્ધિરૂપ છે. તેમાં પણ પ્રવૃત્તિ વિજ્ઞાન અને આલયવિજ્ઞાન
એવા બે પ્રકાર છે. વિતંડાવાદઃ (ન્યાય) જે વાદમાં પોતાને મત
સ્થાપન કરવામાં આવતું નથી, પણ માત્ર સામા
પક્ષનું ખંડન કરવામાં આવે છે, વિૌષણ દ્રવ્યદ સંપત્તિ મેળવવાની ઈચ્છા. વિદેહમુક્તિઃ પ્રારબ્ધને ક્ષય થવાથી ત્રણે દેહરૂપ
અજ્ઞાનને નાશ થવો અને ચૈતન્યમાત્ર અવશેષ
For Private and Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦૪ ] રહી જવું તે, સંસારરૂપ પ્રપંચની પ્રતીતિરહિત
બ્રહ્મસ્વરૂપે સ્થિતિ. વિદ્યા: બ્રહ્મજ્ઞાન. વિદ્યાનંદઃ બ્રહ્મજ્ઞાનથી ઉત્પન્ન થતું સુખ અથવા
આનંદ, શાસ્ત્રવિચારથી પ્રાપ્ત થતે કૃતકૃત્યને
આનંદ. વિદ્વતસંન્યાસ ચિત્તની શાંતિ માટે તત્ત્વજ્ઞાની જે
સંન્યાસ ગ્રહણ કરે છે તે. વિદ્ધસંન્યાસીના બાાચિહ્ન ને આચાર પરમહંસ જેવાં અથવા
અવ્યક્ત હોય છે. વિનિગમવિરહ (ન્યાય) છ દેશમાં એક એક
નિશ્ચયાત્મક યુક્તિને અભાવ. વિપરીત ભાવના આત્મા દેહાદિ રૂપ છે. અથવા
“જગત સત્ય છે” એમ માનવું તે; વસ્તુના વાસ્તવિક સ્વરૂપનો ત્યાગ કરી તેના વિષે જુદા
પ્રકારની બુદ્ધિ કરવી તે મિથ્યા જ્ઞાન. વિપર્યયઃ જ્યાં જે વસ્તુ નથી ત્યાં તે છે તેમ
માનવું તે; બ્રમ; જેમ છીપમાં રૂપું ભાસે છે તેમ આ સઘળે પ્રપંચ અધિષ્ઠાન બ્રહ્મમાં ભાસે છે, તે વિપર્યય છે; ઊલટું ભાસવું.
For Private and Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૫ ]
વિભુ : વ્યાપક પ્રહ્મ. વિમશઃ વિવેકપૂર્વક વિચાર. વિરાગ: આ લેક તથા પરાકના પદાર્થોના
ભેમાં અરુચિ તે વિરાગ. વિરાટ સમષ્ટ સ્થલ પ્રપંચ સહિત ચેતન, વિશ્વાનર. વિવત કારણઃ પૂર્વ અવસ્થાને ત્યાગ કર્યા વિના
અન્ય અવસ્થાની પ્રાપ્તિ તે વિવતી ઉપાદાનકારણ છે. સ્વરૂપમાં કઈ પણ જાતનું પરિણામ થયા વિના-કર્યા વિના–જે કાર્યને ઉત્પન્ન કરે– પ્રતીતિ કરાવે તે વિવતી કારણ. જેમ બ્રહ્મમાં જગત અથવા દોરીમાં સર્ષ ભાસે, ત્યાં બ્રહ્મને અને દોરીને વિવર્ત એટલે ભ્રાંતિ અથવા કપના છે. વિવવાદઃ અધિષ્ઠાનના સ્વરૂપને નહિ છોડતાં
દોષના યોગથી જુદા રૂપે પદાર્થ જણાય છે
એવું કથન, તે વિવર્તવાદ કહેવાય છે. વિવિદિષા સંન્યાસઃ પરમ તત્વને જાણવા માટે
જે સંન્યાસ ગ્રહણ કરવામાં આવે છે તે. વિવેક: ૧ જ્ઞાનના ચાર સાધનમાંનું પ્રથમ સાધન
૨ નિત્ય-અનિત્ય, સત્ય-અસત્યનું પૃથકકરણ
For Private and Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૬] કરવું તે તેનો પૃથક પૃથક વિચાર કરે તે. ૩ આત્મા નિત્ય છે અને આત્માથી ભિન્ન બ્રહ્મલેક પર્યત સર્વ અનિત્ય છે, એ પ્રકારે શ્રતિ, સ્મૃતિ અને યુક્તિ વડે વિચાર તેનું નામ વિવેક છે. ૪ સાક્ષી આત્માને પાંચ કેશથી
જુદો કરીને નિશ્ચય કરે તે વિવેક કહેવાય છે. વિશિષ્ટાદ્વતઃ અદ્વૈતના ત્રણ પ્રકાર છે તેમાં એક
રામાનુજાચાર્યને એ મત છે. એમાં બ્રહ્મ, ચિત (જીવ) અને અચિત (જડ) એમને ભેદ
માને છે. વિશુદ્ધઃ અવિદ્યારૂપ મળથી રહિત. વિશેષ ચૈતન્યઃ અંતઃકરણની વૃત્તિના અગ્રભાગમાં
સ્થિર થયેલું ચેતન. વિશ્વઃ વ્યષ્ટ, સ્થૂલ અભિમાની જીવ. વિષયઃ ભેગનાં સાધન-શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને
ગધ એ પાંચ વિષયે છે. ૧ એ તમાત્રાઓ પણ કહેવાય છે. ૨. શાસ્ત્રોના ચાર અનુબંધમાં એક બ્રહ્મ અને આત્માની એકતા વેદાંતશાસ્ત્રને
વિષય (પ્રતિપાદ્ય) છે. વિષયાનંદ: વિષે પ્રાપ્ત થવાથી તેના ભોગની -
ઈચ્છા શાંત થઈ મન અંતર્મુખ થાય ત્યારે
For Private and Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૭ ] મનની વૃત્તિમાં આનંદનું પ્રતિબિંબ પડે છે તે. વિષયીઃ આ લોક અને પરલોકના વિહિત વિષ
સંપાદન કરવા માટે વિહિત ઉગ કરનાર. વિસંવાદી ભ્રમઃ જે મિથ્યા જ્ઞાનથી પ્રવૃત્ત થતાં
ઈષ્ટ ફળની પ્રાપ્તિ ન થાય તે. વૃત્તિઃ અંતઃકરણ અથવા અજ્ઞાનનું પરિણામ વિશેષ
શબ્દનો પિતાના અર્થ સાથેનો સંબંધ. શબ્દની બે વૃત્તિ છે: ૧. શક્તિવૃત્તિ અને ૨. લક્ષણાવૃત્તિ.
જીવનનિર્વાહના સાધનને પણ વૃત્તિ કહે છે. વૃત્તિના પ્રકારઃ પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા,
અને સ્મૃતિ. તથા કિલષ્ટ અને અલિષ્ટ એવા
ભેદ પણ છે. વૃત્તિ વ્યાપ્તિઃ વૃત્તિને વિષે. બુદ્ધિવૃત્તિને સદભાવ.
અંતઃકરણનું વિષયાકાર પરિણામ તે વૃત્તિવ્યાપ્તિ. વૃદ્ધઃ અવસ્થાવૃદ્ધ, જાતિવૃદ્ધ, આશ્રમવૃદ્ધ, વિદ્યાવૃદ્ધ,
ધર્મવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ આ છ વૃદ્ધો ગણાય છે. વેદઃ ૧ જે વાક્ય મનુબે રચેલું ન હોય તે વેદ.
૨ ધર્મનું અને બ્રહ્મનું પ્રતિપાદન કરનારું અપૌરુષેય પ્રમાણરૂપ વાક્ય તે વેદ (મધુસૂદન). ૩ મંત્ર અને બ્રાહ્મણને સમુદાય તે વેદ. આ
For Private and Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ]
વેદ ચાર છેઃ ઋવેદ, યજુર્વેદ, સામવેદ અને
અથર્વવેદ. વેદના કાંડ (૩): કર્મકાંડ, ઉપાસનાકાંડ અને
જ્ઞાનકાંડ. વેદાંગ: ૧ શિક્ષા, ૨ કપ, ૩ વ્યાકરણ : નિરુક્ત
પ છંદ અને ૬ તિષ. વેદાંતઃ વેદનો છેવટને ભાગ, ઉપનિષદ, ષડ્રદર્શન
માંનું એક દર્શન, ઉત્તરમીમાંસા. કેવલાદ્વૈતવાદ. વૈખરી વાણી: કંઠ, તાલ આદિ સ્થાનેથી ઉચ્ચારાતા
શબ્દરૂપ વાણી. વૈરાગ્યઃ સાધનચતુષ્ટયમાંનું જ્ઞાનનું બીજું સાધન
આ લોકના તથા પરાકને વિષય-ભેગમાં
ઈચ્છા અથવા પ્રીતિને અભાવ ન થવે તે. વૈરાગ્યકારણ વિષયમાં દોષદર્શન વૈરાગ્યનું
કારણ છે. વૈરાગ્યફલઃ વિના પ્રયત્ન પ્રાપ્ત થયેલા ભાગોમાં
પણ ચિત્તની જે અદીનતા છે તે વેરાગ્યનું ફળ છે. વેશ્વાનર : સમષ્ટિ સ્થૂલ પ્રપંચ સહિત ચેતન;
વિરાટ, અગ્નિ,
For Private and Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૭ ] વ્યક્તિ અનેકમાં અનુગત રહેનાર એક ધમ જાતિને - જે આશ્રય તે વ્યક્તિ છે. વ્યતિરેક અભાવ; ત્યાગ. વ્યભિચારઃ (ન્યાય) વિયેગ; અપવાદ. વ્યભિચારીઃ (ન્યાય) સર્વદા એકરૂપે નહિ રહે
નાર; જે વસ્તુ ક્યારેક હોય અને ક્યારેક ન હોય તે સર્વમાં વ્યાપક નહિ એવું; અવસ્થા
તરધર્માન્તરવાળું. વ્યષ્ટિ: એક, જીવ. વ્યષ્ટિ અજ્ઞાનઃ જીવની ઉપાધિ અવિદ્યા; કારણશરીર; આનંદમય કોશ, સુષુપ્ત અવસ્થા;
સ્થૂલસૂફમ શરીરનું લયસ્થાન. વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર ઃ તૈજસની ઉપાધિ, એક
સૂક્ષ્મ શરીર. વ્યસન ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુમાં ચિત્તનું લાગી
રહેવું તે વ્યસન છે. વ્યાપ્તિઃ (ન્યાય) સાહચર્યને વિષય, ધુમાડો
અને અગ્નિ સાથે રહે તે સાહચર્ય–સ્વાભાવિક સંબંધ; જ્યાં ધુમાડે હોય ત્યાં અગ્નિ હોય એ નિયમ તે વ્યાપ્તિ. વૃત્તિવ્યામિ, ફલવ્યાપ્તિ એ બે પ્રકાર છે.
For Private and Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાવકઃ ભેદ બતાવનારું; વિશેષણરૂપ. વ્યાવહારિક જીવઃ સાભાસ અંતઃકરણરૂપ જીવ. વ્યાવહારિક સત્તા: ત્રણ પ્રકારની સત્તામાંની
એક, જે ઇશ્વરસૃષ્ટિ એટલે દેહ, ઇંદ્રિય આદિ પ્રપંચમાં છે, અને જેને બાધ બ્રહ્મજ્ઞાનથી થાય છે તે; જન્મ, મરણ, બંધ, મોક્ષ આદિ વ્યવહારને સિદ્ધ કરવાવાળી જે સત્તા એટલે વિદ્યમાનતા અથવા હોવાપણું તે. શકિતઃ બ્રહ્મને આશ્રયે રહેનારી માયા; આવરણ
અને વિક્ષેપ એ બે પ્રકાર એના છે. શકિતવૃત્તિઃ શબ્દનો અર્થ સાથે સંબંધ જેથી
શક્યાથે કે વાચ્યાર્થ થાય છે તે. શક્યાથ: શબ્દને મુખ્ય અર્થ; વાગ્યાર્થ. શબ્દઃ આકાશમાને (શ્રોત્રગ્રાહ્ય) ગુણ પંચ
તન્માત્રા અથવા પંચ વિષયમાંનો એક. શબ્દપ્રમાણુ યથાર્થ વતાનું કહેલું વચન.
યથાર્થ વક્તા-સત્યવક્તા, શાસ્ત્ર પ્રમાણ શબ્દપ્રવૃત્તિ: જાતિ, ગુણ, ક્રિયા અને સંબંધ,
ચાર શબ્દ પ્રવૃત્તિમાં નિમિત્ત છે, બ્રહ્મમાં તેમની પ્રવૃત્તિ નથી એમ વિચારવું.
For Private and Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 1
]
શબ્દબ્રહ્મ: વેદ; પ્રણવ શબ્દવૃત્તિ: શબ્દના અર્થને પ્રકાર, શક્તિવૃત્તિ
અને લક્ષણવૃત્તિ એવા એના બે ભેદ છે. શત્રુ(અરિ)વગ: પલેકના વિરોધી આંતર
શત્રુઓને સમૂહ તેમાં કામ-ઇચ્છા અથવા પ્રાપ્ત વસ્તુના ભાગની ઇચ્છા, કોધ, લોભ, મોહ,
મદ અને મત્સર. ' શમઃ ૫ સંપત્તિમાંની પ્રથમ; મનોનિગ્રહ; મનને
બહિર્મુખ થતું અટકાવવું તે, મનની શાંતિ. શરીરઃ પૂર્વજન્મનાં પુણ્ય પાપરૂપી કર્મોથી બંધા
ચેલું સુખદુઃખના ભોગનું સ્થાન; ધૂલ, સૂક્ષ્મ
અને કારણ એવા એના ત્રણ પ્રકાર છે. શાસ્ત્રઃ કૃતિ, સ્મૃતિ, સૂત્રાદિ શાસ્ત્ર કહેવાય છે. શાંતાવૃત્તિઃ હર્ષ, વૈરાગ્ય, ક્ષમા, ઉદારતાદિ સત્વ
ગુણની વૃત્તિ શાંતવૃત્તિ છે. શાંતાત્મા : શુદ્ધ બ્રહ્મ. શુદ્ધાદ્વૈત : વલ્લભાચાર્યને પુષ્ટિમાર્ગ. એમાં માયાના
અધ્યાસથી સૃષ્ટિ થાય છે એમ માનવામાં આવતું નથી, પણ માયારહિત શુદ્ધ બ્રાના આવિર્ભાવ-તિરોભાવથી સૃષ્ટિ થાય છે, એમ
For Private and Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૨] માને છે, શુદ્ધ ચૈતન્ય વિરુદ્ધ ધર્મને આશ્રય
છે, એમ પણ માને છે. શુભેચ્છા ઃ આ વિશ્વમાં ગ્રહણ કરવા યંગ્ય અને
તજવા યોગ્ય ને ગુરુ અને શાસ્ત્રથી જાણવાની તીવ્ર ઈચ્છા. જ્ઞાનની સાત ભૂમિકામાંની પ્રથમ
ભૂમિકા. શૂન્યવાદી : સર્વનું કારણ અભાવ છે, જગત શૂન્યમાંથી ઉત્પન્ન થયું છે અને શૂન્યરૂપ છે એમ માનનારા બુદ્ધધમી માધ્યમિક સર્વ જો
ન્ય-સર્વશૂન્ય છે” એ એમને સિદ્ધાંત છે. શેષઃ અંગભૂત અથવા બાકી રહે તે શેષશેષીભાવઃ શેષપણું ગૌણપણું. શકનાશ : મારા બ્રહ્મસ્વરૂપમાં શોક દુઃખદ નથી
એમ જાણવું તે. શ્યાલસામેય ન્યાયઃ પ્રજન જાણ્યા વિના સમાન
સંજ્ઞા અથવા નામથી બ્રમ થાય તે પિતાની શાળા અને કુતરાનું એક જ નામ હોય તે એકને વિષે બોલતાં બીજાને માટે બોલાય છે
એમ સમજવામાં આવે તે. શ્રદ્ધાઃ સંપત્તિમાંની એક ગુરુ અને શાસ્ત્ર ઉપર વિશ્વાસ,
સ, સી.
For Private and Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૩] શ્રવણુ જ્ઞાનનાં અંતરંગ સાત સાધનમાંનું એક
વેદાંતવચને વડે જીવબ્રહ્મની એક્તાનું વિવેચન સાંભળવું તે; શ્રોત્રિય અને બ્રહ્મનિષ ગુરુના મુખથી મહાવાક્યોને યથાયોગ્ય અર્થ
સમજવો તે. શ્રવણુભકિત: પિતાના ઇષ્ટદેવના ગુણાનુવાદ પ્રેમ
અને શ્રદ્ધા સહિત સાંભળવા તે. શ્રવણુલિંગ : (૨) ઉપક્રમો પસંહાર, અભ્યાસ,
અપૂર્વતા, ફલ, અર્થવાદ અને ઉપપત્તિ. શ્રુતિઃ ઉપનિષદ, વેદાન્ત; વેદવચન. શ્રોત્રિય : વેદ અને ઉપનિષદેને અર્થપૂર્વક સારે
અભ્યાસ જેણે કર્યો હોય તે. ષમિક જરા, મરણ, ભૂખ, તરસ, શેક અને
મેહ એ છે ઊર્મિ છે. તેમાં જરા, મરણ એ સ્થલ શરીરની ઊર્મિ છે. ભૂખ, તરસ એ પ્રાણની ઊર્મિ છે અને શાક અને મોહ એ મનની
ઊર્મિ છે. પષ: ( ન્યાય) ઈશ્વર સર્વત્ર વ્યાપક અને
નિત્ય છે, તેથી ભિન્ન રીતે માનતાં જે નડતર આવે તે દોષ કહેવાય છે. આ દેશ છ પ્રકાર
For Private and Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૪] ના છે : આત્માશ્રય, અન્યાશ્રય, ચક્રિકા,
અનવસ્થા, વિનિગમનાવિરહ અને પ્રાગ્લપ. પશાસ્ત્ર: દર્શન-ન્યાય, વૈશેષિક, સાંખ્ય, ગ,
પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા અથવા વેદાંત
એ ષશાસ્ત્ર અથવા પદર્શન છે. પસંપત્તિઃ સાધનચતુટ્યમાંનું ત્રીજું સાધન
શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને
સમાધાન, એ છે સંપત્તિ કહેવાય છે. ષડૂભગ(ઈશ્વરના): ૧ સમગ્ર ઐશ્વર્ય, ૨ સમગ્ર
ધર્મ, ૩ સમગ્ર યશ, ૪ સમગ્ર શ્રી, ૫ સમગ્ર
જ્ઞાન અને ૬ સમગ્ર વૈરાગ્ય. પભાવઃ પદાર્થોની છ અવસ્થાઃ હવું, ઉત્પન્ન
થવું, વધવું, પરિણામ પામવું, ઘટવું અને નાશ
પામવું. એ છ ભાવવિકાર છે. પલિંગ: વેદાઈ નિર્ણય કરવાની છ યુક્તિઃ
ઉપકમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલ
અથવાદ અને ઉપપત્તિ. સકામકર્મ : ફલેચ્છા સહિત કર્મ. સખ્યભકિતઃ પિતાના ઈષ્ટદેવની સાથે પવિત્ર મિત્રની
પેઠે વિવેકપૂર્વક વર્તવું તે.
For Private and Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૧૫ ]
સગુણ ઉપાસના કારણબ્રહ્મ ઈશ્વર અને કાર્યબ્રા
(હિરણ્યગર્ભ આદિ)ની ઉપાસના. સત્ ઃ જેને ત્રણે કાળમાં બાધ કે નિષેધ થઈ શકે
નહિ એવું અદ્વિતીય બ્રા, સત્તાઃ હવું તે, વિદ્યમાનતા. એ સત્તાના ત્રણ
પ્રકાર છે પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રાતિ
ભાસિક સત્તા. સત્યઃ ત્રણે કાળમાં બાધ ન પામે અને એકરૂપે રહે તેવું નિત્ય તત્વ. કોઈનું અહિત ન થાય
એવું યથાર્થ ને પ્રિય બલવું તે. સોમોક્ષ જ્ઞાનીને વર્તમાન જન્મમાં જ વિદેહ
કૈવલ્ય-રૂપ જે મેક્ષ થાય છે તે. સર્વાપત્તિ: આત્મસ્વરૂપની પ્રાપ્તિ એટલે કે હાથમાં
રાખેલા આમળાંની પેઠે પિતાના આત્મસ્વરૂપને
પ્રત્યક્ષ અનુભવ છે તે. જ્ઞાનની ચોથી ભૂમિકા. સમવાય સંબંધ: (ન્યાય) બે પદાર્થ જુદા ન
પડી શકે એવી રીતે તેને જોડનાર અને એકને નાશ થાય તે બીજાને પણ નાશ થાય એ સંબંધ. જેમ કે તંતુ અને પટને સંબંધ, દ્રવ્ય અને ગુણ તથા અવયવ અને અવયવીને
For Private and Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમવાય સંબંધ છે. નિત્ય સંબંધને સમવાય સંબંધ કહે છે. ઉપાદાન અને ઉપાદેયભાવરૂપ
સંબંધ પણ સમવાય છે. સમવાયી કારણ: (ન્યાય) કાર્ય અભિન્ન કારણ
ઉપાદાન કારણ, સમવાય સંબંધથી રહેલું
કારણ, સમષ્ટિઃ સમગ્ર, સમૂહ, જેમ કે, એક વૃક્ષ તે વ્યષ્ટિ
અને ઘણાં વૃક્ષોને સમૂહ જે વન તે સમષ્ટિ. સમષ્ટિ અજ્ઞાનઃ ઈશ્વરની ઉપાધિ માયા. સમષ્ટિ સૂક્ષ્મ શરીરઃ હિરણયગર્ભની ઉપાધિ. સમષ્ટિ સ્થલ શરીરઃ વિરાટની ઉપાધિ જરાયુજ
આદિ ચાર પ્રકારનાં શરીર, સમાનઃ પાંચ પ્રાણમાં એક, જેનું નાભિ સ્થાન
છે અને ખાધેલા અન્નજળને પાચન ચાગ્ય
બનાવે છે. સમાધાન: છ સંપત્તિમાંની એક; બ્રહ્મમાં મનની
એકાગ્રતા. સમાધિ ચિત્તની એકાગ્રતા, જેમાં વિજાતીય
પ્રવાહને તિરસ્કારપૂર્વક સજાતીય પ્રવાહ વહે અને માત્ર અભેદ બ્રહ્મ જ સફરે તે નિદિધ્યાસન
For Private and Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૧૭ ]
ની પરિપક્વાવસ્થા. એના બે પ્રકાર છે: વિકલ્પ અને નિવિકલ્પ. સમાધિદોષઃ લય, વિક્ષેપ, કષાય અને રસાસ્વાદ આ ચાર સમાધિમાં વિન્નરૂપ છે. સમ્યક્ દનઃ યથા જ્ઞાન. સર્વાત્મભાવઃ બ્રહ્મ અને આત્માની એકતા, અભેદ. સવિકલ્પ : નામ, જાતિ, ગુણ આદિની કલ્પના સહિત; સગુણુ.
સવિકલ્પ સમાધિ જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એ ત્રિપુટીના ભાન સહિત બ્રહ્મમાં ચિત્તની એકાગ્રતા. એના એ પ્રકાર છેઃ દૃશ્યાત્તુવિદ્ધ અને શબ્દાનુંવિશ્વ. કામ, ક્રોધાદ્ધિ વૃત્તિઓના સાક્ષીપણા વડે ભેદ પામેલી એકાગ્રતા તે દૃશ્યાવિદ્ધ છે અને ‘દું માસ્મિ ' એવા શબ્દ સહિત એકાગ્રતા તે શબ્દાનુવિદ્ધ સમાધિ છે.
,
સંગ: લાભિસ`ધિ; પદા ભાગે પ૨ આસક્તિ, સચિત્કમ : પૂર્વ જન્મામાં કરેલાં કર્મોનાં ખીજના સમૂહ ફળ આપ્યા વિના એકઠા થયેલા હાય તે. સ’પ્રજ્ઞાતયેાગ જેમાં ધ્યેય વિષયના અત્યંત
:
:
For Private and Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ]
સ્પષ્ટપણે અનુભવ કરવામાં આવે એવી
ચિત્તની અવસ્થા, સંબંધઃ સંગ, સમવાય અને તાદામ્ય એ ત્રણ
પ્રકારને સંબંધ છે; કાર્ય કારણભાવ, વિષયવિષયભાવ અને આધાર આધેયભાવ એવા પણ ત્રણ પ્રકાર છે. બે શબ્દોનો સામાન્યધકરણ્ય, બે પદાર્થોનો વિશેષણ–વિશેષ્યભાવ અને પ્રત્યંગાત્મા તથા તેના લક્ષણને લક્ષ્ય લક્ષણભાવ એવા પણ ભેદ છે. તથા પ્રતિપાદક–પ્રતિપાદ્ય, જન્ય-જનક, નિવત્ય-નિવતક, પ્રાપ્ય–પ્રાપક વગેરે અનુબંધ ચતુષ્ટય
માંનો એક અનુબંધ. સંન્યાસ : સંસારનો ત્યાગ; એના બે પ્રકાર છે :
૧ વિવિદિષા, ૨ વિદ્વત સંન્યાસ. સંન્યાસી ચાર પ્રકારના છેઃ ૧ કુટીચક, ૨ બહુદક, ૩
હંસ અને ૪ પરમહંસ. કામ્યકર્મોને ત્યાગ. સંયમઃ ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણનું
નામ સંયમ છે. ધ્યાતા અને ધ્યાન જ્યારે Àયા
કાર બને ત્યારે તેને સંયમ કહે છે. સંવાદી ભ્રમઃ જે મિથ્યા જ્ઞાનથી પ્રવૃત્ત થતાં
ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય તે.
For Private and Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૧૯ ] સંશય: સંદેહ, તે પ્રમાણગત અને પ્રમેયગત એમ
બે પ્રકારનું છે. શ્રુતિ કર્મને બેધ કરે છે કે બ્રહ્મનું પ્રતિપાદન કરે છે, એવી ચિત્તવૃત્ત તે પ્રમાણુગત સંશય છે. જગતનું કારણ બ્રહ્મ છે કે માયા છે, એવી જે ચિત્તવૃત્તિ તે પ્રમેયગત સંશય છે. ન્યાયશાસ્ત્રમાં કહેલા સેળ પદાર્થો માં ત્રીજે પદાર્થ,
સંસ્કારઃ પૂર્વ કર્મના અંકુર; વાસના.
સંહિતાઃ ધર્મને બોધ થવાને અર્થે રચેલે ગ્રંથ
તે (જેમ મનુસ્મૃતિ મહાભારત ઇત્યાદિ) અથવા જેમાં સારી રીતે હિતનું પ્રતિપાદન કરેલું હોય તે વણેનું અતિશય સાન્નિધ્ય.
સાક્ષાત્કાર: અપરક્ષાનુભવ.
સાક્ષીઃ અંતઃકરણમાં રહેલું ચેતન, પ્રકાશક, દ્રષ્ટા;
આત્મા. સાધનચતુષ્ટય : જ્ઞાનનાં ચાર સાધન : વિવેક,
વિરાગ્ય, સમાદિ છ સંપત્તિ અને મુમુક્ષુતા. સામયિકાભાવ: અમુક સમય માટે જે અભાવ
હોય તે. જેમ કેાઈ માણસ બહાર ગયે
For Private and Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૭ ]
હોય ત્યારે ઘરમાં તેને અભાવ હોય છે તે
સામયિકાભાવ. સામાન્ય ચૈતન્ય સત્, ચિત્, આનંદરૂપે સર્વત્ર
વ્યાપી રહેલું ચેતન તે. સામાન્યાધિકરણ્યઃ એક જ અર્થના બે શબ્દોને
પરસ્પર સંબંધ, બે વસ્તુને સદા અભેદ જેમ કે, કૂટસ્થ અને બ્રહ્મનું તથા ઘટાકાશ અને મહાકાશનું સામાન્યાધિકરણ્ય કહેવાય છે. ભિન્ન ભિન્ન અર્થને વાચક શબ્દનું એક અર્થમાં રહેવું. “તત્વમસિ” એ વાક્યમાં તત્ અને વમનું
સામાન્યાધિકરણ્ય છે. સામીપ્ય : મોક્ષના ચાર પ્રકારમાં એક પ્રકાર
ઈશ્વરના સેવકરૂપે તેની સમીપમાં રહેવું તે. સાયુજ્ય: એક પ્રકારને મેક્ષ ઈશ્વરના સમાન . વિભૂતિ પ્રાપ્ત થવી તે. સારૂપ્ય: એક પ્રકારને મેલ, ઈશ્વરના અનુજરૂપે
તેના સમાન રૂપની પ્રાપ્તિ થવી તે. સાલય: એક પ્રકારની મુક્તિ; ઈશ્વરના લેકમાં
પ્રજારૂપે રહેવું તે. સાષ્ટિ : એક પ્રકારને મોક્ષ ઈશ્વરના યુવરાજરૂપે
રહેવું તે.
For Private and Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૨૧ ]
સાંખ્ય : તત્ત્વવિચાર જ્ઞાન. સિદ્ધિ યોગથી પ્રાપ્ત થતું અલૌકિક સામર્થ્ય
અણિમા, મહિમા, લધિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, વશિત્વ અને ઈશિત્વ, એ આઠ પ્રકારની
સિદ્ધિ છે. સૂક્ષ્મ શરીરઃ ત્રણ શરીરમાંનું એક, જે ભેગનું
સાધન છે તે, પંચ પ્રાણ, પંચ જ્ઞાનેંદ્રિય, પંચ કમેંદ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર મળીને
સૂકમ અથવા લિંગશરીર કહેવાય છે. સૂત્રાત્મા સમષ્ટિ લિંગશરીરને અભિમાની, હિરણ્ય
ગર્ભ; બ્રહમા. સુષુપ્તિઃ અંતઃકરણથી ત્રીજી અવસ્થા; ગાઢ નિદ્રા.
અંતઃકરણ પોતાના કારણ અજ્ઞાનરૂપ થાય તે
અવસ્થા. સૃષ્ટિ-દષ્ટિવાદઃ મિથ્યા અને બાધર્તા, માનસિક
સૃષ્ટિ અથવા જીવકૃત જગત માનવું તે. સ્થિતપ્રજ્ઞ જીવન્મુક્ત, નિશ્ચલ જ્ઞાનબુદ્ધિવાળો પુરુષ. સ્કૂલ શરીરઃ પંચીકૃત મહાભૂતોથી ઉત્પન્ન થયેલું
શરીર જે ભોગનું સાધન છે તે.
For Private and Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦ ]
સ્થૂલાધતીન્યાય : સ્કૂલ બતાવી ધીરે ધીરે સૂક્ષમ
ઉપર લઈ જવું તે; જેમ કે અરુંધતીને તારે બહુ સૂક્ષ્મ છે. તે બતાવવા માટે પ્રથમ ચંદ્રમંડળ બતાવવામાં આવે અને કહે કે એ અરુંધતી છે, પછી કહે કે ચંદ્રથી જુદા તારા તે અરુંધતી છે, પછી કહે કે સત તારા તે અરુંધતી છે. પછી તેમાંના ત્રણ નીચેના તારા બતાવે અને પછી કહે કે તેમાંને વચ્ચેનો તારે તે અરુંધતી છે; અને છેવટે કહે કે તે તારા પાસે ઝીણે તારે છે તે અરુંધતી છે. તે જ પ્રમાણે પંચ કેશ ઉપરથી સૂક્ષ્મ આત્મા સમજાવવામાં
આવે છે તે સ્થૂલારુંધતીન્યાય કહેવાય છે. સિદ્ધિઓના પ્રકાર: જન્મજા, ઔષધિજા, મંત્રજા,
તપિતા અને સમાધિજા. રણઃ પ્રતીતિ, ભાન, પ્રકાશ, ચલણ વલણનું
સામર્થ્ય. સ્મરણભકિત: પિતાના ઈષ્ટદેવના નામને અને
તેમના ગુણેને સાંભળવા તે. સ્મૃતિજ્ઞાનઃ ઇંદ્રિયેના સંબંધ વિના સંસ્કારજન્ય જ્ઞાન,
For Private and Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૩૩ ]
સ્વમાવસ્થા : અંતઃકરણની ત્રણ અવસ્થામાંની એક,
જેમાં અંતઃકરણ મનમય પદાર્થોને અનુભવ કરે છે.
સ્વમ અવસ્થા: અંતઃકરણની વૃત્તિ શરીરમાં જ કલ્પિત વિષ રચીને તેને આકારે થાય તે
અવસ્થા. સ્વરૂપાનુસંધાન બ્રહ્મનું ચિંતન, આત્મસાક્ષાત્કાર. સ્વરૂપ લક્ષણઃ જે લક્ષણ પિતાના લક્ષ્યમાં કાયમ રહેતું હોય છે. જેમ કે, આત્મા સચ્ચિદાનંદ
સ્વરૂપ છે. સ્વસ્વરૂપઃ બ્રહ્મ, આત્મા. સ્વાધ્યાય : અષ્ટાંગયોગના નિયમોને એક પ્રકાર;
વેદવેદાંગનું આવર્તન. સ્વેદજઃ પસીનાથી ઉત્પન્ન થનારા પ્રાણીઓ જેવાં
કે જ, માંકણ આદિ. હોગ: પ્રાણને રોકી પ્રાણાયામ કરી ચિત્તને
વિક્ષેપ અટકાવવું તે; એક પગે ઊભા રહેવું, હાથ ઊંચા કરી રાખવા, એ આદિ ઉપાથી ચિત્તને મારવું તે.
For Private and Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૨૪ ]
હંસ: જે સન્યાસી પ્રણવના જપ કરે તે. આ સન્યાસમાં શિખાના ત્યાગ હોય છે તથા એક દડ રાખવામાં આવે છે.
અને સૂત્ર
હિરણ્યગર્ભ : સૂક્ષ્મ સમષ્ટિનું અભિમાની ચેતન; સૂત્રાત્મા, કાર્ય બ્રહ્મ, બ્રહ્મા.
હૃદયગ્રંથિ ઃ આત્મા અને ચિત્તના એકપણાની બ્રાંતિ. ચિત્તની કામાદિ વૃત્તિ, ચિત્ અને જડના દૃઢ સંચાગ, અહંકાર.
હેતુ : ( ન્યાય ) અનુમાનપ્રમાણના પાંચ અવયવમાંના બીજો અવયવ; કારણ.
હેત્વાભાસ : (ન્યાય) ખાટા હેતુ; હેતુના લક્ષણથી રહિત હાવા છતાં હેતુ જેવું ભાસે તે ન્યાયશાસ્ત્રમાં કહેલા સાળ પદાર્થોમાંના તેરમા પદા
હંસ: બ્રહ્મ.
For Private and Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સસ્તુ સાહિત્ય' એટલે ઊંચામાં ઊંચું સાહિત્ય
અન્ય ઉપયોગી પુસ્તકે પુરાણમા
રામાયણે શાંતિપર્વ-(મહાભારત
વાલ્મીકિ રામાયણ
(બે ભાગમાં) ૧૫-૦૦ ભાગ ૬ઠ્ઠો) ૧૨-૫૦ તલસીકૃત રામાયણ શ્રીહરિવંશ અથવા
(બે ભાગમાં) ૧૫-૨૦ ત્તિર મહાભારત ૧૦-૦૦
ગિરધરકૃત રામાયણ વાયુ પુરાણ
ઉપનિષદ વામન પુરાણ
સે ઉપનિષદ નારદમહાપુરાણ
ઈશ ને કેન ઉપનિષદ ૧-૨૫
કઠોપનિષદ અગ્નિપુરાણ
પ્રશ્નોપનિષદ શ્રીમાર્કડેયપુરાણ
મુંડકોપનિષદ વરાહમહાપુરાણ
એતરેય ઉપનિષદ મહાભારતભ્રાર
૪-૫૦ રિરીય ઉપનિષદ શ્રી મદ્ ભાગવત-૧-૨ ૧૫-૦૦ છગ્ય ઉપનિષદ ગીમદ્ ભાગવતને
માંકય ઉપનિષદ ૩-૦૦ દશમ સ્કંધ ૪-૦૦ : “હદારણ્યક ઉપનિષદ
| (બે ગ્રંથમાં) શ્રીમદ્ ભગવતી (દેવી)
તાજતર ઉપનિષદ ભાગવત ૧૦-૦૦ ! ઉપનિષદ-નવનીત વિષપુરાણ
૬-૦૦ | મહાવાકયરનાવલી
૧૫-૦૦
૧-૫૦
–
૧-૫૦
1-૦૦.
For Private and Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦-૪૦
૦-૬૦
૦-૩૭
ધર્મ અને નીતિ આર્યધર્મનીતિ અને હિંદુ ધર્મની બાળપોથી ૦-૫ ચાણક્યનીતિસાર ૧-૨૫ નવધાભક્તિ
૦-૫૦ બાલવિલાસ ૧-૫૦
નીતિશતક સુભાષિતરનભાંડાગાર ૧૨-૦૦
વિજ્ઞાનશતક સુભાષિત રત્નમાળા ૦-૭૫
શાંડિલ્ય ભક્તિસૂત્ર ચાર ચર્ચા
૦-૨૫
સંતોષસુરત યક્ષ અને યુધિષ્ઠિર
૦-૩૦
નવસંહિતા ઘમદન
વ્યવહારમાળા વાટના દીવડા
૧–૫૦
સત્સંગમાળા હિંદુધર્મ–મોટું ૧-૨૫ હિંદુધર્મ અને સદાચાર ૦-૨૫
બોધમાળા હિંદુધર્મ
૦-૨૫ | જેસલ-તેલ તથા હિંદુધર્મના પાયા ૦-૨૫ જાલંધર–ગોપીચંદ ૦-૨૫
૦ -
૭
૦
૦-૫૦
૦
૦-૪૦
૦
ગીતાવિષયક
રીમદ્ ભગવદ્ગીતા
શ્રીમદ્ ભગવદ્ગીતા (ગુટક) શાંકરભાષ્ય (છપાશે) ( ૦ સં૦ લિપિ) ૦-૫૦ પુરુષાર્થ બેધિની ગીતા
અષ્ટાવક્રગીતા ૦-૬૦ (ભાગ ૩ ) ૪-૦૦ શ્રી રામગીતા
૧-૭૫ શ્રીમદ્ ભગવદ્ગીતા ૧-૫૦ રીમદ્ ભગવદ્ગીતા
અવધૂતગીતા
૧-૨૫ ( ગુટકે ગુ. લિપિ) ૦-૫૦ પાંડવગીતા
For Private and Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
ધર્મસ્થા-પ્રાર્થના
૦
૦-૩૦
બત રાજ
૧૫-૦૦ . લીમ્બસ્તવરાજ વેદિક-વિનય
નિત્યપાઠ
૧-૨૫ (ત્રણ ખંડોમાં) ૭ ૧૦ | કંઠાભૂષણમ પુરુષોત્તમ માસમાહાન્ય ૩-૦૦ | હનુમાન ચાલિસા
૦-૧૫ ચું ડીપાઠ
૨-૦૦ સાંપ્રદાયિક પુસ્તકે શ્રી વિષ્ણુસહસ્ત્રનામ ૦-૫૦ | ષોડશ ગ્રંથ શિવમહિમા સ્તોત્ર
ધમ્મપદ -ધર્મનાં પદે ૧-૨૫ હરિપાઠ ૦-૨૦ | સમાધિશતક
૦-૪૦ વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્રમ -૧૫ જપ
૧-૦૦ લોકસાહિત્ય
૧-૧૦
૧-૦૦
૦-૭૫ ( છપાશે)
કહેવત સંગ્રહ ૪-૫૦ સોરઠી દુહાસંગ્રહ વાગે રૂડી વાંસળી રે. --૦૦ કાઠિયાવાડી દુહા કાઠિયાવાડની દંતક્યાઓ છપાશે) બરાસકરીની વાર્તા બત્રીસ પૂતળીની વાત ૩-૦૦ | નંદબત્રીસી મડાપચીસીની વાતો ૧-૧૦ ધીરામાની વાર્તા પાંચ લોકકથાઓ ૧-૫૦ મદન–મેહના સુંદર કામદારની વાર્તા ૦-૭૫ | ભડલી-વા
૦-૩૫
૦-૧૭
૦-૪૦.
દષ્ટાંતકથાઓ
શ્રી સુબોધકથાસાગર શ્રી સુબેધરનાકર દષ્ટાંતશતક
૩-૦૦ ૫ બેક વાર્તાઓ ૨-૦૦ | સંતની વાત ૧-૫૦ | સદૂધસરિતા
૧-૫૦ ૨-૦૦ ૧-૫૦
For Private and Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦-૦૦
૧૮
આરોગ્ય અને વૈદક થરક-સંહિતા (પાંચ ભાગમાં આપણે આહાર ૨-૦૦ ભાગ ૧
૧૫-૦૦
વૈદા જીવન ભાગ ૨ જે ૧૫-૦૦
વૈદકના અકસીર ઉપાયો ૦-૪૦ ભાગ ૩
વ્યાયામ અને સૂર્યનમસ્કાર ૦-૭૫ ભાગ ૪
છાલોપાલ-મરીમસાલા ૫-૦૦
મલમપટ્ટા ભાગ ૫
રસાયન( આયુર્વેદ નિબંધભાવપ્રકાશ ભાગ ૧ લા ૧૨-૦૦
માળા : ભાગ ૪ થે) ૧-૫૦ ભાવપ્રકાશ ભાગ ૨ ૧૫-૦૦
આયુર્વેદને ઇતિહાસ ૫-૦૦ સુશ્રુત-આયુર્વેદ
રોજિદે આયુર્વેદ ૧-૨૫ T (બે ગ્રંથમાં) ૧૬૦૦
આરોગ્યની બારમાસી ૨-૦૦ અષ્ટાંગહૃદય-વાગભટ ૧૫-૦૦
બે પદેવશતક ૧-૨૫ માધવનિદાન ૧૨-૦૦
ઝેર ઉતારવાના તાત્કાલિક કાશ્યપ સંહિતા
૧૫-૦૦
ઉપાયે હારીતસંહિતા ૬-૦૦ ; માંદા આહારવિહાર ૦-૩૦ રસતંત્રસાર અને સિદ્ધપ્રગટ ! માંદગીનાં કારણે
સંગ્રહ-પ્રથમ ખંડ ૧૦-૦૦ ખેરાકના ગુણદોષ છે -૭૫ પચાપશ્ચ
જીવનચર્યા
૦-૫૦ (આરોગ્યની કુંચી) ૩-૦૦ હરડે અને તેને ઉપયોગ) ૦-પ૦ ચિકિત્સાંજન
વૃક્ષાયુર્વેદ ઘરધરને વૈદ્ય ૨૦૦ | દાંતનું જતન આરોગ્ય વિષે
ચૂર્ણ–ઔષધિ
૦-૩૫ સામાન્ય જ્ઞાન ૧-૦૦ વાથ--ઔષધિ ગરનાકર-પૂર્વાર્ધ ૮-૦૦ : પાક-ઔષધિ સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય–અમદાવાદ
સ, સા.
૦-૫૦
૦-૫૦.
-૪૦
For Private and Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનચરિત્રો યેગીશ્વર યાજ્ઞવલ્કય-મહર્ષિ યાજ્ઞવફ્ટનું જીવનચરિત્ર 0-6 0 ભક્ત પીપાજી-સૌરાષ્ટ્રના એક રાજવી ભક્તનું ચરિત્ર 0-40 કબીર સાહેબ-સંક્ષિપ્ત જીવનચરિત્ર 7=40 ગોસ્વામી તુલસીદાસ–મહાન ભક્તકવિનું ચરિત્ર 0=40 સત જ્ઞાનેશ્વર અને મહાત્મા એકનાથ સંક્ષિપ્ત જીવનચરિત્ર જ્ઞાનેશ્વર ને ચાંગદેવ -સંક્ષિપ્ત જીવનપ્રસંગો, પાસછી સાથે શ્રી રામકૃષ્ણ પરમહંસ-સંક્ષિપ્ત જીવન સત મૂળદાસ–પ્રેરણાદાયી ને રોમાંચક અઠ જીવનપ્રસંગે 9=3 7. મેકણું દાદા-“કચ્છના કબીર " ગણાતા સંતનું ચમત્કારિક ચરિત્ર 0-50 ભક્ત જલારામ-સંક્ષિપ્ત જીવનચરિત્ર ભક્ત રોહિદાસજી-સં'તજીવનની પ્રેરક કથા શ્રીમત શંકરાચાય—સંક્ષિપ્ત જીવનચરિત્ર ભક્ત અંબરીષસંક્ષિપ્ત જીવનચરિત્ર, = 5 0 મહાત્મા સરયુદાસ-સંક્ષિપ્ત ચરિત્ર અને તેમનાં સંસ્મરણો 9=50 નાનભટ્ટ બાપા-બાધક ને પ્રેરણાદાયી જીવનપ્રસંગે 09=30 નાનક-સંક્ષિપ્ત જીવનદર્શન-કઠલાંક ભજનો સાથે 0-60 ચંદ્રહાસ-સંક્ષિપ્ત ચરિત્ર છે. વધુ વિગત માટે વિસ્તૃત સૂચિપત્ર મંગાવે : છે સસ્તું સાહિત્ય વધક કાર્યાલય-અમદાવાદ కు నుంచి నువ్వు నన్ను అంత మంచి For Private and Personal Use Only