Page #1
--------------------------------------------------------------------------
________________
વાંચન આંદોલન
રીડર્સ ગાઈડ
તપાગચ્છાધિપતિ પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામસૂરીશ્વરજી મહારાજા (ડહેલાવાળા)ના શિષ્યરત્ન
આ.વિ.જગચંદ્રસૂરિ
Page #2
--------------------------------------------------------------------------
________________
श्रुतथी श्रद्धा थिर रहे,
श्रद्धाथी व्रत सार; व्रतथी शिवसुज पाभीमे, ति श्रुत गहाधार.
-४५ आगभनी पूल -परभ निःस्पृही पंडित श्री ३धविश्य भहारात
Page #3
--------------------------------------------------------------------------
________________
વાંચન આદોલન
રીડર્સ ગાઈડ
તપાગચ્છાધિપતિ પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામસૂરીશ્વરજી મહારાજા (ડહેલાવાળા)ના શિષ્યરત્ન
આ.વિ.જગશ્ચંદ્રસૂરિ
Page #4
--------------------------------------------------------------------------
________________
ઘાંચન આંદોલન
રીડર્સ ગાઈડ
દિવ્યાશિષ : તપાગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામસૂરીશ્વરજી
મહારાજા (ડહેલાવાળા)
સંપાદન : આચાર્ય વિજય જગચ્ચન્દ્રસૂરિ
આવૃત્તિ : પ્રથમ (૩000 નકલ)
પ્રકાશન વર્ષ : વિ.સં. ૨૦૭૨, ઈ.સ. ૨૦૧૫
પૃષ્ઠ : ૯૬
મૂલ્ય : ૪૦/
પ્રકાશક : ગોવાલિયા ટેક જૈન સંઘ, મુંબઈ.
આચાર્ય શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાનશાળા, અમદાવાદ
મુખપૃષ્ઠ, ડિઝાઈન : પારસ શાહ (સુરત)
આર્થિક સૌજન્ય : રાધનપુર નિવાસી હિતેશભાઈ કાંતિલાલ ગાંધી
પરિવાર, હાલ – સાંતાક્રુઝ
પ્રાપ્તિ સ્થાન : ૧) ગોવાલિયા ટેક જૈન સંઘ.
ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, ગોવાલિયા ટેંક, મુંબઈ-400036 ફોન : (022) 23809411, 23801277
૨) આચાર્ય શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાનશાળા
૧૨, શ્રેયાંસનાથ સોસાયટી, ધરણીધર દેરાસરની પાછળ, ગોદાવરી, વાસણા, અમદાવાદ-380007 ફોન : (079) 26606367 web : www.jaintatvagyanshala.org email : info@jaintatvagyanshala.org
Page #5
--------------------------------------------------------------------------
________________
“સ્વાધ્યાય તમારો પ્રાણ... તમે અમારા પ્રાણ...! ”
પુરુરામ જન્મ શતાબ્દી વર્ષ
D
વ.સં. ૧૯૭૩-૨૦૭૨
સ્વાધ્યાયૂકવ્યસની, સચ્ચારિત્ર ચૂડામણિ, તપાગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામસૂરીશ્વરજી મહારાજા
(ડહેલાવાળા) ના જન્મ શતાબ્દી વર્ષે તેઓશ્રીના કરકમળમાં સમર્પણ.
Page #6
--------------------------------------------------------------------------
________________
અનામ
અંતરની વાત
જન્મ થાઃ વાંચન અાંદોલનની
[9] આ પુસ્તકનો ઉપયોગ કેવી રીતે કરશો ? (10) પુસ્તક વાંચનથી મને ફાયદો થરો જ તેની ખાતરી શું ? ના ધર્મનું પુસ્તક ઘરમાં રાખવાથી જ્ઞાનની આશાતના થાય
ખરી ? 13 ધર્મનાં કે અન્ય ફાટી ગયેલા પુસ્તકો કયાં, કેવી રીતે
પરહgui9
IA,
14) પુસ્તક જીવન બદલે છે. પહg S (15) પુસ્તક પ્રેરણા આપે છે.
GST 18જ્ઞાનમંકારની મહત્તા
Page #7
--------------------------------------------------------------------------
________________
અનકોમ
19
120
Good Hätts
ગુડ હેબિટ્સ ફોર પુક રીર્વાગ
વિષય પસંદગી
21)
g
૨
૩
મોર.
લેંગવેજા
હેલGH
ઈમ્પોર્ટન્ટ
- ચાર
* રીડર્સ ગાઈડ
G Google + CA https://www.shrutsangam.com શ્રત સંગમ (સૌજન્ય અને ઉપક્રમ : શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘ). G Google
* = X C https://www.jaintatvagyanshala.org
= આચાર્ય શ્રી સુરેન્દ્રસૂરીશ્ચરજી જૈન તત્વજ્ઞાનશાળા
F
87)
- 89
89
જ
.
પબ્લીરાર ડીરેકટરી
Page #8
--------------------------------------------------------------------------
________________
અંતરની વાત
૨૦૭૧ના ચાતુર્માસાર્થે શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘની વિનંતીનો સ્વીકાર કરી પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી વિ. જગન્સંદ્રસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા) પધાર્યા અને તે દરમ્યાન તેઓશ્રીએ આ પુસ્તિકાના સંપાદન કાર્યમાં, શ્રી સંઘ દ્વારા સંચાલિત જ્ઞાનભંડારના સમૃદ્ધિકરણમાં, “BookFest-2015” નામની મેગાઈવેન્ટની પ્રેરણા આપવામાં, આ મીશનમાં જોડાયેલ સઘળાયે કાર્યકરોમાં ઉત્સાહ સંપાદન કરવામાં એવું તે અંગે આવશ્યક સંપૂર્ણ માહિતીઓના સંકલનકાર્યમાં જે રીતે અદભૂત રસ દાખવ્યો છે તે ખરેખર અમારા માટે અવર્ણનીય, ચિરસ્મરણીય અને અનુકરણીય છે.
જે કાર્ય કરવામાં દિવસો વ્યતીત થઈ જાય તે કાર્યને કલાકોમાં પૂર્ણ કરી આપવું એ પૂજયશ્રીની અનેક વિશેષતાઓ પૈકીની એક આગવી વિશેષતા છે.
આ “વાંચન આંદોલન : રીડર્સ ગાઈડના વિમોચન પ્રસંગે શ્રી સંઘ તેઓશ્રીની નિઃસ્પૃહતાને તથા નિર્ગથતાને નતમસ્તકે વંદે છે. શ્રી સંઘ સદાય તેઓશ્રીનો રૂણી રહેશે. શ્રી ગોવાલીયા ટેંક થે.મૂ.પૂ.જૈન સંઘ
મુંબઈ
અંતરની વાત.
Page #9
--------------------------------------------------------------------------
________________
ન્મ કથા: વાંચન આંદોલનની
વિશ્વમાં જેટલી ક્રાંતિ સર્જાઈ છે તેના મૂળમાં કોઈકને કોઈક વિચાર હતો. વિચારક્રાંતિ વગર કોઈ પણ પરિવર્તન શકય નથી.
જીવન પરિવર્તન માટે પણ પહેલા વિચારોનું પરિવર્તન થવું જોઈએ. વિચાર પરિવર્તનથી જ જીવન પરિવર્તન થઈ શકે. વિચારોને શુદ્ધ કરવા માટે વાંચન જરૂરી છે. સત્સાહિત્યના વાંચનથી વિચારોમાં શુદ્ધિ આવે છે. તેનાથી જીવનમાં પરિવર્તન શકય બને છે.
જૈન સમાજમાં ભિન્ન ભિન્ન વિષયનું સાહિત્ય ઘણા બહોળા પ્રમાણમાં પ્રકાશિત થાય છે. પરંતુ વાંચન પ્રત્યેની રૂચિ પ્રમાણમાં ઓછી જોવા મળે છે. સાથે સાથે આટલા વિશાળ સાહિત્યમાંથી શ્રેષ્ઠ અને પોતાની રૂચિને અનુકૂળ એવું પુસ્તક કેવી રીતે મેળવવું તે બાબતે પણ વાચકો મુંઝવણ અનુભવે છે. આ બંને સમસ્યાઓના ઉકેલ રૂપે ‘વાંચન આંદોલન” નો જન્મ થયો છે.
‘વાંચન આંદોલન'નો સંદેશ તેની ટેગ લાઈનમાં સરસ રીતે પ્રગટ થાય છે. “વાંચન આંદોલનની ટેગ લાઈન છે : "VIBRANT JAINISM - INCREDIBLE JAINISM"
જૈનિઝમ | જૈન તત્વજ્ઞાન હંમેશા ધબકતું છે અને સાથે અતુલ્ય છે. વાચકો દરેક સમય અને પરિસ્થિતિમાં ઉપકારક એવા આ તત્વજ્ઞાનને વાંચસમજે-વિચારે અને કાંઈક મેળવે એ જ “વાંચન આંદોલન'નો ઉદ્દેશ્ય છે.
પ્રસ્તુત પુસ્તક વાંચન આંદોલન : રીડર્સ ગાઈડ' ના સર્જન પાછળ બે આશય છે : ૧) વાંચન દ્વેષીઓમાં વાંચન પ્રત્યે રૂચિ પેદા કરવી. ૨) વાચકોને તેમની રૂચિને અનુકૂળ ઉત્તમ સાહિત્યનું માર્ગદર્શન આપવું. આ બે આશયથી જ પ્રસ્તુત પુસ્તક લખાયું છે.
"VIBRANT JAINISM - INCREDIBLE JAINISM"
Page #10
--------------------------------------------------------------------------
________________
સૌ પ્રથમ આ ચાતુર્માસમાં ‘વાંચન આંદોલન' નામની એક નાની પુસ્તિકા પ્રકાશિત થઈ હતી. જેમાં ૨૯ વિશિષ્ટ પુસ્તકોનો પરિચય આપવામાં આવ્યો હતો. તેને જોઈને શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘને આવી જ એક વિસ્તૃત પુસ્તક બનાવવાનો વિચાર આવ્યો. જેમાં આનાથી પણ વધુ પુસ્તકોનો પરિચય આપવામાં આવ્યો હોય. તે વિચારમાંથી આ પુસ્તક તૈયાર થયું. આ વર્ષે શ્રી ગોવાલિયા જૈન સંઘમાં બુક-ફેસ્ટ'નું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય પણ વધુમાં વધુ લોકોને પુસ્તક વાંચન તરફ આકર્ષિત કરવાનો છે. આ પુસ્તક તે ઉદ્દેશ્યને પૂરો કરવામાં સહાયક નીવડશે.
આ પુસ્તકમાં મુખ્ય ૨૬ વિષય સંબંધી કુલ ૪૫૦ પુસ્તકોનો પરિચય આપ્યો છે. જેમાં કેટલાંક પુસ્તકો એક થી વધુ ભાષામાં ઉપલબ્ધ છે અને કેટલાંક પુસ્તકોના એક થી વધુ ભાગ છે. તે બધું ગણતાં આ સંખ્યા ૪૫૦ થી ઘણી વધારે થાય છે.
સમય-સંજોગના અભાવે પ્રવચન શ્રવણ ન કરી શકાય તેવું બને પણ પુસ્તક વાંચન માટે સમયનો કે સ્થળનો બાધ નડતો નથી. કોઈપણ સમયે, કોઈપણ સ્થળે વાચક પુસ્તક વાંચન કરી શકે. દિવસમાં કમ સે કમ ૨૦-૨૫ મિનિટ પણ જો વાંચન થાય તો તેનાથી વાચકને અવશ્ય કાંઈકને કાંઈક લાભ થશે. વાચકો આ પ્રેરણા સૂત્ર બરાબર યાદ રાખે :
Give 20 Minutes in a day, Get change in your life.
"VIBRANT JAINISM-INCREDIBLE JAINISM"
તમે રોજ કમ સે કમ ૨૦ મિનિટ પુસ્તક વાંચન માટે ફાળવો. તમારા જીવનમાં તમે પરિવર્તન અનુભવશો જ તેની ગેરેન્ટી.
જૈન શ્રી સંઘમાં વાચકોની અને વિચારકોની સંખ્યામાં વધારો થાય તે માટે “વાંચન આંદોલન એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. જે દિવસે આપણે આહાર અને નિદ્રાની જેમ “સત્સાહિત્યવાંચન” ને પણ દૈનિક આવશ્યક કર્તવ્ય માનવા લાગીશું તે દિવસે આપણા ભાગ્યનો સૂર્યોદય થશે તે નકકી માનજો. પ્રસ્તુત પુસ્તક શ્રી સંઘમાં વાંચનપ્રેમ જગાડવામાં અને વધારવામાં નિમિત્ત બનો તેવી અંતરેચ્છા.
-આચાર્ય વિજય જગરસૂરિ
Page #11
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકનો ઉપયોગ કેવી રીતે કરશો ?
Q A
આ પુસ્તક વાંચવા માટે નથી, પણ મારે કયા પુસ્તકનું વાંચન કરવું જોઈએ અથવા કયા ગ્રંથનો અભ્યાસ કરવો જોઈએ ?’ તેનું માર્ગદર્શન મેળવવા માટે છે. આ પુસ્તકમાં દરેક વિષયના વાંચન કરવા યોગ્ય શ્રેષ્ઠ પુસ્તકોની માહિતી આપવામાં આવી છે.
વાચકે સૌ પ્રથમ અનુક્રમણિકામાં જોઈને પોતાને કયા વિષયનાં પુસ્તકો વાંચવામાં રસ છે તે નક્કી કરી લેવું જોઈએ. ત્યારબાદ તે વિષયની પુસ્તકોમાંથી કોઈપણ પુસ્તક પસંદ કરી તેનું વાંચન શરૂ કરવું.
‘મોસ્ટ ઈમ્પોર્ટન્ટ બુકસ’ ચાર્ટમાં કઈ ઉંમરના વાચકે કઈ પુસ્તકો ખાસ વાંચવી જોઈએ, તેની માહિતી આપવામાં આવી છે. વાંચન માટે પુસ્તક પસંદ કરતી વખતે આ ચાર્ટનો પણ અવશ્ય ઉપયોગ કરી શકાય.
‘લેંગ્વેજ ચાર્ટ’માં પ્રસ્તુત પુસ્તકમાં કયા વિભાગમાં કેટલી પુસ્તકો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં છે તેની નોંધ આપેલી છે. તેના દ્વારા પોતાની ઈચ્છિત ભાષાની પુસ્તકો મેળવી શકાશે.
પુસ્તકને અંતે બે સંસ્થાઓ - ‘શ્રુતસંગમ’ અને ‘આચાર્ય સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાનશાળા'-નો પરિચય આપ્યો છે. વાંચન માટે જોઈતી પુસ્તક મેળવવા માટે તે બે સંસ્થાના સંપર્કસૂત્રો અને વેબસાઈટનો ઉપયોગ કરી શકાશે.
જો કોઈ પુસ્તક જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ ન હોય તો પ્રકાશક સંસ્થા પાસેથી સીધું જ મેળવી શકાય તે માટે પ્રકાશકોના એડ્રેસ, કોન્ટેક નંબર વગેરે પબ્લિશર ડિરેકટરી' માં આપવામાં આવેલ છે. તેના દ્વારા ડાયરેકટ પ્રકાશક સંસ્થા પાસેથી પણ પુસ્તક મેળવી શકાશે. પુસ્તક વાંચન વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે જાણવા માટે ‘ગુડ હેબિટ્સ ફોર ગુડ રીડીંગ'નો ઉપયોગ કરો.
A
Page #12
--------------------------------------------------------------------------
________________
10
પુસ્તક વાંચનથી મને ફાયદો થશે જ તેની ખાતરી શું?
← છે
વાંચવાથી ફાયદો થતો નથી. પછી તેઓ એવું માનતા થઈ જાય છે કે, ‘પુસ્તકો વાંચવાથી કશું થતું નથી..’
તમે ઈચ્છતા હો કે પુસ્તકોથી તમારા જીવન પર હકારાત્મક અસર ઉભી થઈ શકે અને તેમનાથી તમને જીવનમાં ફાયદો થાય, તો નીચેની કેટલીક બાબતોને સમજી, તેનો અમલ કરવાનું ચુકશો નહીં.
વાંચવાનું પુસ્તક છે, પરંતુ સમજવાનું જીવનને છે ઃ પુસ્તકની અંદરની ફિલસૂફી કે જ્ઞાન, જીવનથી અલગ નથી. પુસ્તક વાંચતી વેળાએ, આપણું સમગ્ર જીવન પાર્શ્વભૂમિકામાં રહેવું જોઈએ. તે જ પ્રમાણે પુસ્તક વાંચ્યા પછી, જે સમજાય, તેનો પ્રયોગ પાછો જીવનમાં થવો જોઈએ. જેઓ પોતાના જીવનને પ્રામાણિકતાથી જોતા અચકાય છે, ગભરાય છે તેમને માટે પુસ્તકવાંચન ખાલી બૌદ્ધિક અનુભવ બની રહે છે, જેઓ જીવન પરિવર્તન માટે તીવ્ર અભિપ્સા ધરાવે છે તેઓ જ પુસ્તકમાંના માર્ગદર્શનનો સાચો ફાયદો ઉઠાવી શકે છે.
સાચું જીવન જીવવાની ઈચ્છા કે અભીપ્સા વિના કોઈ પણ પુસ્તકમાંથી મળતી માહિતી વખારમાં ખડકેલા સામાનની જેમ મનુષ્યની સ્મૃતિમાં પડી રહે છે. મનુષ્યના જીવન સાથે તેનો કોઈ જ સંબંધ રહેતો નથી.
પોતાના જીવનમાં પરિવર્તન આણવાની ઉત્કટ અને દ્રઢ સહૃદયી ઈચ્છાથી કોઈ પુસ્તકના સંદેશને સમજીને જીવવા મંડી પડવાની ધગશથી જયારે તે પુસ્તક વાંચવામાં આવે ત્યારે પુસ્તકવાંચન સૌથી વધુ ફાયદાકારક નીવડે છે.
Qg A
Page #13
--------------------------------------------------------------------------
________________
ધર્મનું પુસ્તક ઘરમાં રાખવાથી જ્ઞાનની આરાતના થાય ખરી ?
Q A
કેટલાક શ્રાવકોની અને વિશેષ પ્રકારે શ્રાવિકાઓની એવી માન્યતા હોય છે કે ધર્મનું પુસ્તક ઘરમાં રાખીએ તો પુસ્તકની અર્થાત્ જ્ઞાનની આશાતના થાય. પરંતુ એમની આ માન્યતા અજ્ઞાનના ઘરની હોવાથી અહિતકર છે, અકલ્યાણકારી છે.
જિનાજ્ઞા મુજબ લખાયેલું ધર્મનું પુસ્તક ઘરમાં રાખવાથી જ્ઞાનની આશાતના થાય એમ માનીને ધર્મના પુસ્તકને ઘરમાં રાખવાની ના પાડવી કે અનિચ્છા દર્શાવવી, એ જ ધર્મના પુસ્તકનો મોટામાં મોટો અનાદર છે અને ધર્મના પુસ્તકનો અર્થાત્ જ્ઞાનનો અનાદર કરવો એ પણ ધર્મના પુસ્તકની અર્થાત્ સમ્યજ્ઞાનની મોટી આશાતના છે.
કપડામાં જૂ પડવાનો ભય હોય ત્યારે જૂ ન પડે એની કાળજી રખાય, પણ જૂ પડવાના ભયથી કપડાંનો ત્યાગ ન થાય. જૂ પડવાના ભયથી કપડાનો ત્યાગ કરનાર પાગલ ગણાય. જૂ પડવાના ભયથી સમૂળગો કપડાંનો જ ત્યાગ કરી દેનાર પાગલના શા હાલ થાય તે વિચારવા યોગ્ય છે. એવી જ રીતે ધર્મના પુસ્તકની અર્થાત્ જ્ઞાનની આશાતનાનો ભય હૃદયમાં રખાય, આશાતના ન થાય એ માટેની પૂરતી કાળજી રખાય. આમ છતાં પ્રમાદથી થૂંક લાગવું. પગ લાગવો, પુસ્તક હાથમાંથી પડી જવું વગેરે દ્વારા આશાતના થઈ જાય, ત્યારે ગીતાર્થ ગુરુભગવંતો પાસે વિધિપૂર્વક આલોચના પ્રાયશ્ચિત કરીને લાગેલા દોષોનું નિવારણ કરાય, પણ આશાતનાના ભયથી ધર્મના પુસ્તકનો અર્થાત્ સમૂળગો જ્ઞાનનો જ ત્યાગ ન કરાય.
જે આશાતનાનો ભય આશાતના ન થાય એની કાળજી રખાવનારો છે, એ આશાતનાનો ભય હિતકર છે, આત્માનું કલ્યાણ કરનારો છે. જે આશાતનાનો ભય આશાતના ન થાય એની કાળજી રખાવવાને બદલે સમૂળગો ધર્મના પુસ્તકનો અર્થાત્ સમ્યગ્ જ્ઞાનનો
Q
&
A
11
Page #14
--------------------------------------------------------------------------
________________
ત્યાગ કરાવનારો છે, એ અહિતકર છે, આત્માનું અકલ્યાણ કરનારો છે. આશાતનાના ભયથી આશાતનાનો ત્યાગ કરવાને બદલે અર્થાત આશાતના ન થઈ જાય એની કાળજી રાખવાને બદલે જેઓ સમૂળગો ધર્મના પુસ્તકોનો જ ત્યાગ કરે છે એમનું અજ્ઞાન અને મિથ્યાત્વ ટળે નહીં, ઉપરાંત તેઓ સમ્યગુ જ્ઞાન-દર્શન-ચારિત્રથી વંચિત રહે અને એમનું ભવભ્રમણ ટળે નહિ એમ બનવા જોગ છે.
જેઓ શાસ્ત્રાનુસારે લખાયેલા ધર્મના પુસ્તકોનો આદર કરીને એને પોતાના ઘરમાં રાખે છે, આશાતના ન થાય એની કાળજી રાખે છે, તેમજ વિનય બહુમાનપૂર્વક એનું વાંચન-મનન-અધ્યયન કરે છે, એમના જીવનમાંથી અજ્ઞાનનું અંધારું દૂર થાય છે અને આંખના પાટા સમાન મિથ્યાત્વ પણ ટળે છે, અવિવેક દૂર થાય છે અને વિવેકરૂપી ચક્ષુ ખૂલે છે, તેમજ સમ્યગુજ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશથી એમનું જીવન ઝળહળી ઉઠે છે. તેથી તેઓ સમ્યગદર્શન અને સમ્યગુચારિત્ર પણ પામી શકે છે અને પરંપરાએ મોક્ષને પણ પામે છે. માટે ધર્મનું પુસ્તક ઘરમાં રાખવાથી જ્ઞાનની આશાતના થાય, એવી અજ્ઞાનના ઘરની અહિતકર અકલ્યાણકારી માન્યતાનો કલ્યાણના અર્થી આત્માઓએ વહેલામાં વહેલી તકે ત્યાગ કરી દેવો જોઈએ અને ધર્મના પુસ્તકોને આદરપૂર્વક ઘરમાં રાખવા જોઈએ.
સાભાર : કલ્યાણ
Q & A
Page #15
--------------------------------------------------------------------------
________________
ધર્મનાં કે અન્ય ફાટી ગયેલા પુસ્તકો ક્યાં, કેવી રીતે પરથgવાં ?
ધર્મના પુસ્તકો જયારે વાપરવા યોગ્ય ન રહે ત્યારે તેને
ન છૂટકે પરવવા પડે છે. ત્યારે તે પુસ્તકો નાના નાના કટકા કરી ફાડી દેવા. ફાડતી વખતે કોઈ પણ વ્યકિત, પશુ-પક્ષીના ચિત્રો ન ફાટે તેની કાળજી રાખવી. ત્યારબાદ તેને કોઈ નિર્જન સ્થળે, ટેકરાઓની કોતરમાં, સૂકા કૂવામાં કે એવા શુષ્ક સ્થાનમાં જયણાપૂર્વક પરઠવી દેવા. પરઠવતી વખતે “અણજાણહ જસુગ્રહો” અને પાઠવ્યા બાદ “વોસિરે વોસિરે વોસિરે” એમ બોલવું જોઈએ.
વિશેષમાં પાણીમાં-નદીમાં-તળાવમાં-સમુદ્રમાં કે કોઈપણ ભીનાશવાળી જગ્યામાં પરઠવવું નહીં. કારણ કે તેમ કરવાથી કાગળમાં રહેલ કુંથુઆ વગેરે સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે તેમજ લોકોની અવરજવરવાળી જગ્યામાં પરઠવવું નહીં જેથી કરી તે કાગળોનો ઉપયોગ બાળવા વગેરે કોઈપણ કાર્યમાં ન થાય. જો આ રીતે પાઠવવામાં ન આવે તો કાગળો પડ્યા પડ્યા સડે. તેમાં કુંથુઆ, ઉધઈ વગેરે જીવાતો થાય તેની વિરાધના થાય. એ ન થાય તે માટે વિધિપૂર્વક જયણાનો ઉપયોગ રાખવો જોઈએ.
સાભાર : પુસ્તક એટલે પુસ્તક
Q&A
Page #16
--------------------------------------------------------------------------
________________
પુરક પ્રસંગ પાક જીવન બદલે છે.
પુસ્તક માણસના જીવનમાં કેવી રીતે ક્રાંતિ લાવી શકે છે એ જાણવા વેર્નર હીસનબર્ગનું ઉદાહરણ ધ્યાનાકર્ષક છે.
ઓગણીસ વર્ષની વયે વેર્નર એક ચોકિયાત તરીકે નોકરી કરતો હતો. એ વખતે તેના હાથમાં પ્લેટોનું એક પુસ્તક આવ્યું.
તિર્મયસ નામનું એ પુસ્તક એ અત્યંત રસથી વાંચી ગયો. એમાં એને ખૂબ આનંદ આવ્યો. યુનાની લોકોની અણુ-પરમાણુ વિષેની વાતો વાંચ્યા પછી ભૌતિકશાસ્ત્રમાં એને એટલો બધો રસ પડી ગયો કે એણે એ વિષયના સંખ્યાબંધ પુસ્તકોનું લગનપૂર્વક અધ્યયન કર્યું.
પાંચ વર્ષમાં તો એ લેકચરર બની ગયો. છવ્વીસમાં વર્ષે તો લીપજીંગમાં પ્રોફેસર પદે પહોંચી ચૂક્યો.
બત્રીસ વર્ષની વયે પહોંચતા સુધીમાં એણે ભૌતિકશાસ્ત્રને લગતાં એવા સંશોધનો કરી દીધાં કે એને નોબલ ઈનામ આપવામાં આવ્યું.
ધર્મમાં આવી લગની આવી જાય તો..?
સાભાર : પ્રસંગ વિલાસ
પુરાક જીવન બદલે છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
પક પHa| પુસ્તક પ્રેરણા આપે છે.
કોલેજિયન યુવાન ડગ્લાસ શિલ્પશાસ્ત્રનો અભ્યાસ કરતો હતો.
બાવલા સ્ટેચ્યું તૈયાર કરવાની કળામાં ઠીક ઠીક જાણકાર બન્યો. વેકેશન પડ્યું ને ઘરે આવ્યો. પણ એનું મન કંઈક ઘડવાના મનસૂબા ઘડી રહ્યું હતું. હાથ કોઈકનું બાવલું બનાવવા સળવળી રહ્યા હતાં. કોઈક કામ જો મળી જાય તો કોલેજમાં મેળવેલા થિઅરીકલ અભ્યાસને પ્રેકિટકલ રૂપ મળી જાય. થોડીક આવક પણ થઈ જાય. - સારા નસીબે પાકર્સ ઉદ્યોગના વડા નોબલીટનું પૂતળું બનાવવાનો ઓર્ડર મળી ગયો. નોબલીટે પોતાની અનેક પ્રવૃત્તિઓમાંથી બે કલાક મૂર્તિકારને મોડલ તૈયાર કરવા માપ વગેરે લેવા આપવાનું નકકી કર્યુ.
નોબલીટને જોઈ જોઈ માટીના પિંડને ધીમે ધીમે ડગ્લાસ આકાર આપવા માંડયો. જુવાન કારીગરને હવે ખબર પડવા માંડી કે માણસના ચહેરાની રેખાઓ અને ઘાટને માટીના પિંડમાં ઉતારવાનું કામ સહેલું નથી.
બે કલાકમાં જુદા જુદા એંગલથી નોબલીટનું ધ્યાનથી નિરીક્ષણ કર્યુ. લેવાય એટલા માપ લીધા. માટી ઉપર હાથ અજમાવાય એટલો અજમાવ્યો, પણ પરિણામ સંતોષજનક આવ્યું નહી.
નોબલીટની બીજી બેઠક અને ત્રીજી બેઠક થઈ. ઘણા ઘાટ બદલાવ્યા. ઘણા સુધારા વધારાના અંતે ગાડી કંઈક પાટે ચડી, એકંદર ચહેરાનો અને શરીરના અંગોપાંગનો આકાર બરાબર થવા માંડયો. હવે ચહેરો થોડો પ્રસન્ન અને ભાવવાહી બનાવવાનું કામ હતું.
પણ એટલામાં તો વેકેશન પૂરું થયું અને કોલેજમાં જવાનો દિવસ આવી પહોંચ્યો.
ડગ્લાસે કહ્યું : “સાહેબ ! હવે આગળનું કામ આવતાં વેકેશનમાં પૂરું કરીશું, ત્યાં સુધી આ પૂતળાને મારા ઘરે રાખીશ અને ભીનું રાખવાની વ્યવસ્થા રાખીશ, જેથી માટી સૂકાઈને તિરાડ ન પડે.”
પુસ્તક પ્રેરણા આપે છે.
15
Page #18
--------------------------------------------------------------------------
________________
16
નોબલાટ : ‘ભલે એમ રાખો.’
પૂતળાને ઘરના ભોંયરામાં મૂકી ઉપર કપડાંના ચીંથરાં ગોઠવી દીધા અને પિતાજીને કહ્યું : ‘બાપુજી ! આના ઉપર રોજ પાણી છાંટી એને ભીનું રાખજો, હું આવતા વેકેશને આવીશ ત્યારે આગળ કામ વધારીશ.’ ‘ભલે બેટા.’
ઓગસ્ટ મહિને વેકેશન પડતાં ઘરે આવીને ડગ્લાસ સીધો ભોંયરામાં પહોંચ્યો. મૂર્તિનું કામ આગળ વધારવા કેટલાય વખતથી મિનારાઓ ચણતો હતો.
સ્ટેચ્યુ ઉપરથી ચીંથરા હટાવ્યા ને મૂર્તિના હાલ-હવાલ જોતાં ચિત્કારી ઉઠ્યો ! ‘ઓ બાપરે !’
ચિંથરા માત્ર પલાળવાના હતા ને બાપાએ તા રોજ મૂર્તિને નવડાવે રાખી લાગે છે. માથું સાવ બેસી ગયું છે, એક કાન જૂદો પડી ગયો છે, મોંઢાનો આકાર તો સાવ બદલાઈ ગયો છે.
આઘાત એવો જોરદાર લાગ્યો કે ડગ્લાસ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડયો. હવે શું કરવું તે સૂઝતું નથી.
ડગ્લાસની મા ઘણી સમજદાર અને ઉંડી કોઠાસૂઝ ધરાવતી હતી. પળમાં એ બધું પામી ગઈ. ભોંયરાના પગથિયા ઉતરી ડગ્લાસ પાસે આવી. એના હાથમાં એક પુસ્તક હતું.
પણ ડગ્લાસનું મન અત્યંત વિષાદ અને હતાષાથી ઘેરાયેલું હતું. ‘આવ મા, કેમ છે મા ?' જેવા શબ્દો પણ એના મોમાંથી નીકળ્યા નહી. ‘બેટા ! તે આ ચોપડી વાંચી છે ?’
‘ના મા ! મને ચોપડી-બોપડી વાંચવાની જરાય ઈચ્છા નથી.’ ‘પણ બેટા ! આ પુસ્તક તો છે ફ્રેન્ચ ક્રાંતિનો ઈતિહાસ !' ‘તે હશે, મારે શું ?’
જો દિકરા ! થોમસ કાર્લાઈલે આ પુસ્તક લખેલું. લખાણના કાગળો
એણે એના મિત્રને આપ્યા. એ મિત્રે વળી એના બીજા મિત્રને આપ્યા એના ઘરની નોકરડીએ રદ્દી કાગળો સમજીને બાળી નાંખ્યા.’
બિચારો કાર્બાઈલ પણ મારા જેવો અભાગિયો ! પછી શું થયું મા ?”
પુસ્તક પ્રેરણા આપે છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
અત્યાર સુધી સૂનમૂન બેઠેલા ડગ્લાસને હવે વાતમાં કંઈક રસ પડયો. દિકરા ! એ થોમસ તારી જેમ રડવા ન્હોતો બેઠો.'
‘ત્યારે !’
‘એ ફરી લખવા બેઠો. આખો ગ્રંથ ફરી લખ્યો અને તે પણ ટૂંક સમયમાં.'
કેવી રીતે મા ??
ગ્રંથના પદાર્થોતો મનમાં હતાં જ. જેમ જેમ લખતો ગયો એમ એમ સ્ફૂરણા થતી ગઈ. પહેલી વખતના અનુભવમાંથી ઘણા બોધપાઠો લઈ ઘણી ભૂલો સુધારી. મૂળ ગ્રંથ કરતાં પણ વધુ સુંદર ગ્રંથ તૈયાર કર્યો. આજે આ પુસ્તક ઘણું પ્રસિદ્ધ છે.'
થોમસની વાતે ડગ્લાસને ચાનક ચડાવી. એણે સાધનો હાથમાં લીધા ને કામ શરૂ કર્યુ.
થોડાં દિવસ પછી નોબલીટ સ્ટેચ્યુ જોવા આવ્યા. સ્ટેચ્યુ જોતાં જ આફરીન પોકારી ગયા.
‘અલ્યા ડગ્લાસ ! તે આખું પૂતળું નવેસરથી તૈયાર કર્યુ લાગે છે.” પ્રતિમા ખરેખર અદ્ભૂત બની છે. જયારે એ પ્રતિમા કારખાનાના ચોકમાં મૂકવામાં આવી ત્યારે જોનારા બોલી ઉઠ્યા ‘શું મૂર્તિ બની છે...' ડગ્લાસને થયું : મા એ ફ્રેંચ ક્રાંતિના ઈતિહાસની વાત ન કરી હોત તો હું હતાશ અને ભાંગી પડેલા યુવકથી વિશેષ કશું ન હોત. આદર્શ પ્રેરણાઓ જીવનના પ્રવાહને પલટે છે. જીવનમાં હતાશાને કયારેય સ્થાન ન આપો.
સાભાર : પ્રસંગ વિલાસ
પુસ્તક પ્રેરણા આપે છે.
17
Page #20
--------------------------------------------------------------------------
________________
પુરાક પસંa]
જ્ઞાનમંsiાની મહત્તા જવાહરલાલ નહેરૂ પાસે એકવાર એક પ્રતિનિધિમંડળ આવ્યું.
સાહેબ ! અમે આપને ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવા આવ્યા છીએ.”
શેનું ઉદ્ઘાટન કરવાનું છે ?” પુસ્તકાલયનું.”
સારું, સારું પુસ્તકો તો મને બહુ જ ગમે છે. જ્ઞાન મેળવવા માટેનું સારામાં સારું સાધન પુસ્તકો છે. આવા પુસ્તકાલયો જાહેર જનતા માટે ખોલવાનું કામ ખરેખર પ્રશસ્ય છે. હું જરૂર આવીશ ઉદ્ઘાટન કરવા. તમે મારા મદદનીશને સ્થળ, સમય વગેરે જણાવી દો જેથી જરૂરી વ્યવસ્થા તે કરી શકે.”
નહેરૂજીનો ઈશારો થતાં મદદનીશે ડાયરી હાથમાં લીધી અને પેન ખોલી. પ્રતિનિધિ મંડળે તારીખ જણાવી...અને ડાયરીમાં નજર નાંખતા જ મદદનીશ બોલી ઉઠયો : “નહીં બની શકે.”
કેમ નહીં બની શકે ?’ નહેરૂએ પૂછયું. ‘જી, આ તારીખે એક ટંકશાળનું ઉદ્ઘાટન કરવાનું નિશ્ચિત થયેલું
નહેરુ : “જુઓ ! ટંકશાળમાંથી શું બહાર પડે છે, રૂપિયાને..? અને ધન તો નશ્વર છે. જયારે પુસ્તકના પાને પાને જ્ઞાન પડ્યું હોય છે. જ્ઞાન એ અમૂલ્ય ધન છે. એટલે પુસ્તકાલયના ઉદ્ઘાટન માટે ટંકશાળનું ઉદ્દઘાટન રદ કરો.”
એમ જ થયું. જ્ઞાનનું મૂલ્ય ઘણું છે.
કારતક સુદ પાંચમને કેટલાક લાભ પાંચમ કહે છે. પણ જ્ઞાનનું મૂલ્ય સમજનારા તો એને જ્ઞાન પાંચમ જ કહેવાના. ધન નહીં, જ્ઞાન મૂલ્યવાન છે.
સાભાર : પ્રસંગ વિલાસ
[][][] જ્ઞાનમંકારની મહત્તા
18
Page #21
--------------------------------------------------------------------------
________________
મુક હેબિટ્સ ફોર યુ રીડીંગ ક
Good Habits
સારા વાચક બનવા માટેના ૭ માઈલ સ્ટોન !
૧) પુસ્તક એ જ્ઞાનનું સાધન છે. તેની આશાતના ન થાય તેવી રીતે તેનો ઉપયોગ કરો.
પુસ્તક કેટલે સુધી વંચાયું છે તેની નોંધ માટે ‘બુકમાર્ક' નો ઉપયોગ કરો. ‘બુકમાર્ક' ને બદલે કોઈ કાગળનો ટુકડો પણ મુકી શકો. પણ નિશાની માટે કયારેય પણ પેજને વાળશો નહિ.
૩) વાંચન કરતી વખતે એક ડાયરી હંમેશા સાથે રાખો. પુસ્તક વાંચન દરમ્યાન કોઈ વિગતો મહત્વપૂર્ણ લાગે, કોઈ વાક્યો કે પેરેગ્રાફ અત્યંત હૃદયસ્પર્શી હોય-તે બધી વિગતો-વાકયો તે ડાયરીમાં નોંધી લો. તેની સાથે તે પુસ્તકનું ટૂંકુ નામ અને પેજ નંબર પણ નોંધી લેવા.
૪) પુસ્તકમાં રહેલી મહત્વપૂર્ણ વિગતો, હૃદયસ્પર્શી વાકયો-પેરેગ્રાફની નીચે
પેન્સિલથી આછી લાઈન પણ કરી શકાય. જેથી પાછળથી ગમે ત્યારે તે વિગત શોધવામાં સરળતા પડે. અને તમારા પછી જે વાચકો આ પુસ્તક વાંચે તેમનું પણ આ વિગતો - વાકયો તરફ ધ્યાન ખેંચાય.
૫) પુસ્તક વાંચન દરમ્યાન કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે પ્રશ્ન ડાયરીના પાછળના ભાગમાં નોંધી લો. સાથે તે પુસ્તકનું ટુંકુ નામ અને પેજ નંબર પણ નોંધી લેવા.
૬) દરેક પ્રકરણ પૂરૂ થાય પછી ફરીથી તે પ્રકરણ ઉપર નજર ફેરવી લો અને તે પ્રકરણમાં શું કહેવામાં આવ્યું છે તે બરાબર સમજી લો.
૭) સંપૂર્ણ પુસ્તક વંચાઈ ગયા પછી આ પુસ્તકથી તમને શું પ્રેરણા મળી, શું નવું જાણવા મળ્યું ? તેની નોંધ (૧ કે ૨ પેજમાં) તમારી ડાયરીમાં અવશ્ય કરો.
ગુડ હેબિટ્સ ફોર ગુડ રીડીંગ
19
Page #22
--------------------------------------------------------------------------
________________
વિષયપસંદગી
તમને કયા વિષયના પુસ્તકોમાં રસ છે?
નીચે આપેલી વિષયસૂચિ વાંચો. તેમાંથી તમને ગમતો વિષય પસંદ કરો. તેની સામે લખેલા પેજ નંબર પર જાઓ.
ત્યાં તમને મનગમતી પુસ્તકો જોવા મળશે. બેસ્ટ ઓફ લક... Group | Subject
Pg. No. વિશિષ્ટ મહાપુરૂષોના ચરિત્ર
25 વિભિન્ન મહાપુરૂષોના ચરિત્ર કથાસંગ્રહ સીરીઝ
32 ચિત્રકથા સીરીઝ ઉપમિતિ ભવ પ્રપંચા કથા જૈન તત્ત્વજ્ઞાન વિષયક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો
29
34
37
38
41
યોગ,
43
45 49
51
53 55 57
58
65
68
ધ્યાન શ્રાવકાચાર સૂત્રો અને આવશ્યક ક્રિયાના રહસ્યો ભકિતસાહિત્ય સાધકોને માર્ગદર્શન અને વાચન સાહિત્ય જૈન ઈતિહાસ સાહિત્ય તીર્થ માહાભ્ય ચિંતનાત્મક-પ્રેરણાત્મક સાહિત્ય અંતિમ શતાબ્દીના મહાપુરૂષો કર્મસાહિત્ય ભુગોળ, વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન મંત્રસાધના ગર્ભસંસ્કરણ માતૃ પિતૃ વંદના મૃત્યુ મીમાંસા પૂજન વિવેક ભોજન વિવેક વિહારયાત્રા
વિષયપસંદગી
69
11
76
77
79 81 82
84
Page #23
--------------------------------------------------------------------------
________________
મોસ્ટ ઈમ્પોર્ટન્ટ બુકસ
A to Z સુધીના વિભાગમાં પ્રત્યેક વ્યકિતએ વાંચવા જેવી શ્રેષ્ઠ પુસ્તકો કઈ છે? તથા બાળકો માટે, યુવાનો માટે, વયસ્કો માટે તથા મહિલાઓ માટે દરેક વિભાગમાં કઈ પુસ્તકો અત્યંત ઉપયોગી છે ? તે જાણવા માટે આ ચાર્ટનો ઉપયોગ કરો.
?
ગ્રુપ |જનરલ/બધા માટે
A |૧/૪/૩૩/૩૪/૩૭ B |૩/૫/૧૧ થી ૧૩ C |૧/૨/૭
D
E |૧ થી ૪
F |૧/૪/૭/૯/૧૫ G |૧/૪/૭/૮ H |૧/૨/૮/૧૦ | |૨/૪/૭ J |૧/૫/૯
K |૧/૪/૫
L |૧/૩/૪ M |૧/૩/૪/૫/૬
X |૧/૨ Y |૧/૨/૭/૮ Z |૧/૨/૪
બાળકો માટે | યુવા વર્ગ માટે વયસ્કો માટે
૩૫
૫ થી ૨૭
| ૪/૯
૧ થી ૯૫
| ૮/૧૨/૧૩
N |૧
૦ |૧/૨/૩
P |૧/૨/૪/૧૨ થી ૩૧
Q |૧ થી ૧૯
R |૨/૪/૬
S
T |૧/૨/૬/૯/૧૦/૧૨/૧૫ | ૫ ૧૪
|૩/૫
જી
૧૨/૧૪/૧૮
૧/૩/૪/૫
૧ થી ૫
3/9
૧ થી ૨
૧ થી ૮
મોસ્ટ ઈમ્પોર્ટન્ટ બુકસ
મહિલાઓ માટે
૧૬ થી ૨૧
| ૭/૮
૧ થી ૬
|૩/૪
21
Page #24
--------------------------------------------------------------------------
________________
g ચ મર્ભ
લેંગવેજ ચાર્ટ
13 ગ
A To Z સુધીના વિભાગોમાં કેટલી પુસ્તકો ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષામાં છે તે જાણવા માટે નીચેનો ચાર્ટ ઉપયોગી થશે.
ગુપ | ગુજરાતી
| હિન્દી | અંગ્રેજી A૧/૪ થી ૨૮/૩૦/૩ર થી ૩૫/૩૭/૩૮૨/ર૯/૩૩/૩૩/૩૧/૩પ B]૧ થી ૧૩ / ૧૫ થી ૨૧
પિ/૮૧૨/૧૪ C |૧ થી ૨૫
પ/ર૬ થી ૨૮ D |૧ થી ૧૨
૧ થી ૭૮ ૧ થી ૪/૭૯ થી ૯૫ E T૧ થી ૪
૪ F૧ થી ૪/૭ થી ૯ / ૧૧ થી ૧૫ ૪/૬/૯/૧૨ ૫/૯/૧૦ G T૧ થી ૮ H |૧ થી ૮/૧૦
૯/૧૧ |૧ થી ૧૧ / ૧૩ થી ૧૯
૧૨/૧૩ J |૧૨/૪ થી ૯ K |૧ થી ૧૦ L |૧ થી ૧૧ M|૧ થી ૯ N |૧/૩ o |૧/૨ ૪ થી ૬ / ૮ થી ૧૬ / ૧૮ થી ૨૦ |૩/૯/૧૭/૨૧૬/૭/૧૪ P |૧ થી ૩૧ Q|૧ થી ૧૯ R |૧/૨ ૪ થી ૬
૩/૫ s]૧ થી ૧૦
૧/૨ ૧/૩/૫ T|૧/૨/૪ થી ૧૮/૨૦ થી ૩૦/૩ર થી ૩પ૩/૧૯/૩૧ U |૧ થી ૪ V |૧ થી ૫/૮/૯
૧/s/૭ W |૧ થી ૫/૭/૮ X |૧ થી ૪/૬
૧/૩/૫ Y |૧ થી ૯ 7 |૧/૨ ૪/૫
લેંamજ ચાર્ટ
છે
જે
Page #25
--------------------------------------------------------------------------
________________
saus
Page #26
--------------------------------------------------------------------------
________________
24
થી કલાસ ઓફ રીડર્સ
કેટલાક લોકો માટે વાંચન એ ‘ટાઈમપાસ' છે. તે લોકોને વાંચન કરતા ટાઈમને પસાર કરવાનું મહત્ત્વ વધુ હોય છે. આવા વાચકો વાંચન દ્વારા પ્રાયઃ કોઈ લાભ મેળવી શકતા નથી.
કેટલાક લોકો માટે વાંચન એ ‘હોબી' છે. તે લોકો માટે ‘વાંચવું’ એ મહત્ત્વનું હોય છે. પણ વાંચન દ્વારા મને શું બોધ મળ્યો અને મારે જીવનમાં શું પરિવર્તન લાવવું જોઈએ તેની ચિંતા તેઓ કરતા નથી. આવા વાચકો વાંચન દ્વારા કંઈક લાભ તો મેળવે છે, પણ જોઈએ તેટલો નહી.
કેટલાક લોકો માટે વાંચન એ ‘ઈન્વેસ્ટમેન્ટ' છે. તે લોકો માટે જેટલું મહત્ત્વ વાંચનનું છે, તેટલું જ મહત્ત્વ વાંચન દ્વારા પ્રાપ્ત થતાં બોધનું અને તેના દ્વારા જીવનમાં આવતા પરિવર્તનનું પણ છે. આવા વાચકો વાંચન દ્વારા લખલૂટ લાભ મેળવે છે.
વાચક રોજેરોજ પોતાની વાંચનક્રિયાના સ્તરને તપાસતો રહે તો જલ્દીથી તે ત્રીજા સ્તર સુધી પહોંચી શકે.
-આ.વિ.જગચંદ્રસૂરિ
થી કલાસ ઓફ રીડર્સ
Page #27
--------------------------------------------------------------------------
________________
વિશિષ્ટ મહાપુરૂષોના ચરિત્ર વિશિષ્ટ મહાપુરૂષોના ચરિત્ર વિશિષ્ટ મહાપુરૂષોના વિશિષ્ટ મહાપુરૂષોના ચરિત્ર વિષ્ટિ મહાપુરૂષોના ચરિત્ર વિશિષ્ટ મહાપુરૂષોન
A
B
પ્રશિષ્ટ મહાપુરૂષોના ચરિત્ર-વિશિષ્ટતાઓના ચરિત્ર વિશિષ્ટ મહાપુરૂષો
પરિત્ર
વિશિષ્ટ મહાપુરૂષોના ચરિત્ર વિ
વશિષ્ટ મહાપુરૂષોના ચરિત્ર વિશિષ્ટ વિશિષ્ટ મહાપુરૂષોન વિશિષ્ટ હાપુ, મહાપુરૂષોના ચરિત્ર હો
મહાપુરૂષોન
વિશિષ્ટ મહાપુરૂષોના ચરિત્ર વિશિષ્ટ મહાપુરૂષોના ચરિત્ર વિશિષ્ટ મહાપુરૂષોન
ત્રિશષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર
૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બળદેવ અને ૯ પ્રતિવાસુદેવ...આ ૬૩ શલાકા પુરૂષો છે. તેમની કથા ધર્મને સમજવા માટે એક પુષ્ટ આલંબન છે. ૯ પ્રતિવાસુદેવના ચિરત્ર ૯ વાસુદેવની અંતર્ગત ગણી લેવાથી આ સંખ્યા ૫૪ ની થાય છે. શલાકાપુરૂષોના
ચરિત્ર વાંચવા નીચેના ગ્રંથો ઉપયોગી છે.
A-1 નામ : ત્રિશષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર (ભાગ ૧ થી ૪) (ગુજરાતી) અનુવાદક : શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈ
પ્રકાશક : જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ
A-2 નામ : ત્રિશષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર (ભાગ ૧ થી ૪) (હિન્દી) સંપાદક : શ્રી શ્રેયાંસચન્દ્રસૂરીશ્વરજી મ.સા.
પ્રકાશક : જ્વેરીપાર્ક આદીશ્વર ટ્રસ્ટ, અમદાવાદ
A-3 નામ : ધ જૈન સાગા (પાર્ટ ૧-૨-૩) (અંગ્રેજી)
ટ્રાન્સલેટર : મીસ હેલન એચ. જોનસન
પબ્લિશર : આ.શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી જૈન પાઠશાળા, અમદાવાદ
A-4 નામ : ચોપ્પન મહાપુરૂષોના ચરિત્રનો ગુર્જરાનુવાદ અનુવાદક : આ.હેમસાગરસૂરિ મ.સા.
સંપાદક : મુનિચંદ્રસૂરિ મ.સા.
પ્રકાશક : આચાર્ય ૐૐકારસૂરિ આરાધનાભવન, સુરત.
રીડર્સ ગાઈડ
25
Page #28
--------------------------------------------------------------------------
________________
ર૪ તીર્થકર ચરિત્ર ધર્મતીર્થની સ્થાપના કરે તે તીર્થંકર. ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં થયેલા પરમ ઉપકારી ૨૪ તીર્થકરોના ચરિત્રો વાંચવા નીચેના પુસ્તકો ઉપયોગી છે.
A-5 થી A-27 ૨૪ તીર્થકરોના અલગ અલગ ચરિત્રોના પુસ્તકો લેખક : મનોહરકીર્તિસાગરસૂરિ મ.સા. પ્રકાશક : શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન સમાધિ મંદિર, વિજાપુર A-5. ધન્ય બની ધરા
આદિનાથ પ્રભુ ચરિત્ર A-6 આસ્થાના ઓજસ
અજિતનાથ-સંભવનાથ પ્રભુ ચરિત્ર A-7 ખૂલે આંખ, રતન લાખ અભિનંદન સ્વામિ-સુમતિનાથ ચરિત્ર A-8 ગ્રન્થ ખૂલે, ગ્રન્થી તૂટે પદ્મપ્રભસ્વામિ ચરિત્ર A-9 લાગે લગન, બુઝે અગન
સુપાર્શ્વનાથ પ્રભુ ચરિત્ર A-10 આંખ નથી
આંખ નરમ, સપના ગરમ ચંદ્રપ્રભસ્વામિ ચરિત્ર A-11 અંતરની ઉજાસ
સુવિધિનાથ પ્રભુ ચરિત્ર A-12 પરમાર્થના પુષ્પો
શીતલનાથ પ્રભુ ચરિત્ર A-13 બિન્દુ એક, સિન્થ અનેક શ્રેયાંસનાથ પ્રભુ ચરિત્ર A-14 તણખો ઝરે, મનખો ફળે વાસુપૂજયસ્વામિ ચરિત્ર A-15 કરે જતન, મિલે રતન વિમલનાથ પ્રભુ ચરિત્ર A-16 તૂટે તાર, ખૂલે દ્વાર
અનંતનાથ પ્રભુ ચરિત્ર A-17 સૂકા તન, ભીના મન
ધર્મનાથ પ્રભુ ચરિત્ર A-18 જ્ઞાનભીના અત્તરીયા
શાંતિનાથ પ્રભુ ચરિત્ર A-19 દ્રષ્ટિ ખૂલે મુકિત મીલે કુંથુનાથ-અરનાથ પ્રભુ ચરિત્ર A-20 ભીના અત્તર, સૂખ સમન્દર મલ્લિનાથ પ્રભુ ચરિત્ર A-21 ઉદધિ ઉલ્લસે ઉર
મુનિસુવ્રતસ્વામિ ચરિત્ર A-22 ભાવ ભરે, ભવ તરે
નમિનાથ પ્રભુ ચરિત્ર A-23/24 ભીનાશ ભઈ ઉજાશ (ભાગ-૧-૨) નેમિનાથ પ્રભુ ચરિત્ર A-25 જયોતિ જલે, જિંદગી ફળે પાર્શ્વનાથ પ્રભુ ચરિત્ર A-26/27 ઉછળે ઉર્મિ અત્તરમાં (ભાગ ૧-ર) મહાવીરસ્વામિ પ્રભુ ચરિત્ર A-28 નામ : ૨૪ તીર્થકર (ગુજરાતી) લેખક : આ. પૂર્ણચંદ્રસૂરિ મ.સા. પ્રકાશક : પંચ પ્રસ્થાન પુણ્યસ્મૃતિ પ્રકાશન
આ વચન આદોલન
26
Page #29
--------------------------------------------------------------------------
________________
A-29 નામ : તીર્થકર ચરિત્ર (૨૪ તીર્થકરોના ચરિત્ર) (હિન્દી) લેખક : કૃષ્ણલાલ વર્મા પ્રકાશક : ગુરૂ રામચંદ્ર પ્રકાશન સમિતિ
A-30 નામ : શ્રમણ ભગવાન મહાવીર (૨૬ ભવ) (ગુજરાતી) લેખક : આ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : ધર્મકૃપા ટ્રસ્ટ, ડભોઈ તીર્થ
A-31 નામ : શ્રમણ ભગવાન મહાવીર (વોલ્યુમ 1-8) (અંગ્રેજી) લેખક : મુનિ રત્નપ્રભવિજયજી મ.સા. પ્રકાશક : શ્રી જૈન સિદ્ધાન્ત સોસાયટી, પાંજરાપોળ, અમદાવાદ (પ્રભુ મહાવીરનું વિસ્તૃત જીવનચરિત્ર, જે અનેક દેશોમાં વંચાયુ અને વખણાયું છે.)
જેન રામાયણ મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામનું ચરિત્ર આપણી અંદર ચાલતી સવૃત્તિ-દુવૃત્તિઓની કથા છે. સ્વાર્થવૃત્તિમાંથી રામાયણનો જન્મ થયો છે. આજના યુગમાં એકદમ પ્રસ્તુત કથા ‘રામાયણ'ને વાંચવા નીચેના પુસ્તકો ઉપયોગી છે.
A-32 નામ : પઉમચરિયનો ગુર્જરાનુવાદ લેખક : હેમસાગરસૂરિ મ.સા. પ્રકાશક : ગોડીજી દેરાસર ટ્રસ્ટ, મુંબઈ
A-33 નામ : જૈન રામાયણ (ભાગ ૧ થી ૩) લેખક : આ.ભદ્રગુપ્તસૂરિ મ.સા. પ્રકાશક : વિશ્વ કલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ / શ્રી મહાવીર જૈન આરાધના
કેન્દ્ર-કોબા (આ પુસ્તક ગુજરાતી/હિન્દી બંને ભાષામાં ઉપલબ્ધ છે.)
રીડર્સ ગાઈડ
A-34 નામ : સંસ્કૃતિના સુવર્ણ શિખરે લેખક : આ. મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન સમાધિ મંદિર, વીજાપુર
27
Page #30
--------------------------------------------------------------------------
________________
વાંચન આંદોલન
28
A-35 નામ : જૈન રામાયણ (સચિત્ર) લેખક : આ. ગુણરત્નસૂરિ મ.સા. પ્રકાશક : જિનગુણ આરાધક ટ્રસ્ટ
(આ પુસ્તક ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે.)
A-36 નામ : જૈન રામાયણ (હિન્દી)
:
અનુવાદક : મુનિશ્રી રૈવતચંદ્રવિજયજી મ.સા. પ્રકાશક : ગુરૂ રામચંદ્ર પ્રકાશન સમિતિ
જૈન મહાભારત
મહાભારત એટલે પાંડવો અને કૌરવો વચ્ચે થયેલું મહાયુદ્ધ. મહાભારતનો જન્મ અહંકાર અને વૈરભાવમાંથી થયેલો છે. આજે આ બંને દુર્ગુણોએ ઘર ઘરમાં મહાભારત સળગાવી છે. આપણા ઘરમાં સળગી રહેલા મહાભારતથી બચવું છે? વાંચી લો એક વાર મહાભારતની કથા...એ દુર્ગુણો દૂર થઈને જ રહેશે. જૈન મહાભારત વાંચવા માટે ઉપયોગી પ્રકાશનો નીચે પ્રમાણે છે.
A-37 નામ : પાંડવ ચિરત્ર (ગુજરાતી અનુવાદ) અનુવાદક : સા. શ્રી સૌમ્યજયોતિશ્રીજી મ.સા. પ્રકાશક : અરિહંત આરાધક ટ્રસ્ટ, ભિવંડી.
A-38 નામ : પાંડવ પ્રબોધ (પાંડવોના ચરિત્રની પ્રબોધક નવલકથા) પ્રકાશક : જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ, પાલીતાણા
66
તમારી પાસે સારું પુસ્તકાલય અને બગીચો છે...
તો તમારી પાસે એ બધું જ છે જે તમને જોઈએ છે. -માર્કસ ટુલિયસ સીસરો
Page #31
--------------------------------------------------------------------------
________________
વામિr lEI૫૩ષોના પરિy ધાબળ મHI૫રૂષોના પરિવામિ ની મહાપુરૂષોના ચાર / વI Momપ્રકોપરૂપોના રાજીવ મmi #GUJષોના ગ|િ| H | Iકપરૂષોના પર
LIકાળ, ગાયોul. I | |
TIES | | | | ILLU AT.Dો પર III ઈ ી ની પરીક્ષા આપી પીચર
વિભિન મહાપુરૂષોના ચરિત્ર
LG
ઘિHિI dEાપુરૂષોના થી) nિ મહાપુરૂષોના રિપિHિTI HEાપુરૂષોના ચરિત્ર
મહાન આત્માઓની જીવનકથા એ આપણા જીવનની બગડેલી કથાને સુધારવા માટેનું મહત્ત્વનું સાધન છે. જૈનશાસનના ઈતિહાસમાં | થયેલા મહાન આત્માઓની જીવનકથાઓ અહીં પ્રસ્તુત છે.
B-1 નામ : શ્રીપાળ રાજાનો રાસ સંપાદક : શ્રી રસિકલાલ શાંતિલાલ મહેતા પ્રકાશક : જૈન પ્રકાશન મંદિર
B-2 નામ : શ્રીપાલ કથા સંપાદક : સારાભાઈ નવાબ પ્રકાશક : જગદચંદ્ર સારાભાઈ નવાબ
B-3 નામ : એક રાત અનેક વાત (જંબુસ્વામિ ચરિત્ર) લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા. પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ/મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા
B-4 નામ : આંખ ઝંખે પાંખ (જંબુસ્વામિ ચરિત્ર) લેખક : મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સમાધિ મંદિર, વીજાપૂર
B-5 નામ : રીસાયેલો રાજકુમાર (શ્રેણિક મહારાજાનું ચરિત્ર) લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા. પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ/મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા (આ પુસ્તક “રાજકુમાર શ્રેણિકે આ નામથી હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.)
રીડ પાઈs
B-6 નામ : અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર (ભાગ ૧ થી ૩) અનુવાદક : મોતીચંદ ઓઘવજી ભાવનગરી પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
&
Page #32
--------------------------------------------------------------------------
________________
[pD[3. Peb
30
B-7 નામ : સમ્રાટ સંપ્રતિ યાને પ્રાચીન જૈન ઈતિહાસની પ્રામાણિકતા લેખક : મંગળદાસ ત્રીકમજી વેરી
પ્રકાશક : શા. ખેંગારજી હીરાજીની કુાં. થાણા
B-8 નામ : સર્વજ્ઞ જેવા સૂરિદેવ (હેમચંદ્રાચાર્યજીની જીવનકથા) લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા.
પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ/મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા (આ પુસ્તક ‘કલિકાલ સર્વજ્ઞ' આ નામથી હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.
B-9 નામ : કીર્તિગાથા, શ્રી હેમચંદ્રાચાર્યની લેખક : ગણી હિતવર્ધનવિજય મ.સા.
પ્રકાશક : કુસુમ અમૃત ટ્રસ્ટ, વાપી
(૫૫ અદ્ભૂત કલ્પનાચિત્રો સાથે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના જીવનની રોમાંચક સફર)
B-10 નામ : કુમારપાળ પ્રતિબોધ (ગુર્જરાનુવાદ)
સંપાદક : મુનિ હિતરત્નવિજયજી મ.સા.
:
પ્રકાશક : શ્રી સહસ્ત્રફણા ચિંતામણી પાર્શ્વનાથ પેઢી, પાટણ
B-11 નામ : સૂરીશ્વર અને સમ્રાટ (અકબર પ્રતિબોધક હીરસૂરીશ્વરજીનું ચરિત્ર) લેખક : વિદ્યાવિજયજી મ.સા.
પ્રકાશક : જૈન ગ્રંથ પ્રકાશન સમિતિ
B-12 નામ : સમરાદિત્ય મહાકથા (ભાગ ૧-૨-૩)
લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા.
પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ/મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા (આ પુસ્તક ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં ઉપલબ્ધ છે.
B-13 નામ : મને તારી યાદ સતાવે લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા.
પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ/મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા (આમરાજા અને બપ્પભટ્ટીસૂરિ મ.સા.નું રસાળ કલમે લખાયેલ ચરિત્ર)
B-14 નામ : ધન્યકુમાર ચરિત્ર (હિન્દી) સંપાદક : મુનિ શ્રી જયાનંદવિજયજી મ.સા. પ્રકાશક : ગુરૂ રામચંદ્ર પ્રકાશન સમિતિ, ભીનમાલ
Page #33
--------------------------------------------------------------------------
________________
B-15 નામ : શેઠ મોતીશા લેખક : મોતીચંદ ગીરધરલાલ કાપડીયા પ્રકાશક : ગોડીજી જૈન દેરાસર
B-16 નામ : મયણા (મયણાસુંદરીનું ચરિત્ર) લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા. પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ/મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા
B-17 નામ : સુલસા (પરમ સમ્યકત્વી તુલસાનું ચરિત્ર) લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા. પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ/મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા
B-18 નામ : અંજના (અંજનાસુંદરીનું ચરિત્ર) લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા. પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા
B-19 નામ : તરંગવતી લેખક : મનોહરકીર્તિસાગરસૂરિ મ. પ્રકાશક : શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સમાધિ મંદિર, વીજાપુર
B-20 નામ : સત્ના ત્રાજવે (સતી શીલવતીની કથા) લેખક : મનોહરકીર્તિસાગરસૂરિ મ. પ્રકાશક : શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સમાધિ મંદિર, વીજાપુર
B-21 નામ : સોળ મહાસતી લેખક : શ્રી ધનમુનિ ‘પ્રથમ સંપાદક : કપિલરાય ઠાકુર પ્રકાશક : શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યોદ્ધાર ફંડ. (સોળ મહાસતીઓની જીવનકથાનું રસાળ આલેખન પ્રસ્તુત પુસ્તકમાં થયું
I].
બોલતાં પહેલા વિચારો અને વિચારતા પહેલા વાંચો.
જૈન લેબોવિન્ઝ
Page #34
--------------------------------------------------------------------------
________________
이도 레리러 들리도 레리다 들리기도
리레이도 레리
C કથાસંગ્રહ
=
T US | EJ TET
કરી કાર|| |
a] ]tiE TELIEદEી પાદiઘJaiીન કારાં : ICIJE Eી થાણાં1 શાંFિી. | [], સElઝ થા]EElણ કથાસંઘle iEl Telulia સES
સંક્ષેપરુચિવાળા જિજ્ઞાસુઓ નાની નાની કથાઓને વધુ પસંદ કરે છે. એક જ પુસ્તકમાં નાની નાની ઘણી કથાઓ હોય તેવી કથાસંગ્રહોની સીરીઝ અહીં પ્રસ્તુત છે.
C1 નામ : ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ ભાષાંતર અનુવાદક : મોતીલાલ ઓઘવજી ભાવનગરી પ્રકાશક : જૈન વિદ્યાશાળા, અમદાવાદ
c-2 નામ : જિનશાસનના પ્રભાવકો (આઠ પ્રભાવકોની કથા) લેખક : રશ્મિકાંત હરિશંકરભાઈ જોષી પ્રકાશક : ગુરૂ સમુદ્ર અનેકાંત આદર્શ ટ્રસ્ટ, અમદાવાદ
c-૩ નામ : તે કાળે તે સમયે (આઠ પ્રભાવકોની કથા) લેખક : મુનિ રાજદર્શનવિજય પ્રકાશક : રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ (આ પુસ્તકમાં આત્મકથાની શૈલીથી લખાયેલી આઠ પ્રભાવકોની કથા છે.)
c-4 નામ જૈન શાસનના ચમકતા હીરા (૧૦૮ જૈન ચરિત્ર કથાઓ) સંપાદક : વરજીવનદાસ વાડીલાલ શાહ પ્રકાશક : વરજીવનદાસ વાડીલાલ શાહ
g[ચના અાંદોલના
c-5 નામ : આત્મકથાઓ (ગુજરાતી / હિન્દી) લેખક : આ. મુકિતચંદ્ર-મુનિચંદ્રસૂરિજી મ.સા. પ્રકાશક : શાન્તિ-જિન આરાધક મંડળ (આ પુસ્તકમાં અનેક અનેક મહાપુરૂષોની કથાઓ છે. આ કથાઓની વિશેષતા એ છે કે સ્વયં પાત્રો જ આપણી સમક્ષ આવીને બોલતા હોય એવી કલ્પના કરીને લખાયું છે. રસ પડે તેવું પુસ્તક.).
32
Page #35
--------------------------------------------------------------------------
________________
C-6 નામ : ટચૂકડી કથાઓ (ભાગ ૧ થી ૬) લેખક : પ.ચંદ્રશેખરવિજયજી મ.સા. પ્રકાશક : કમલ પ્રકાશન ટ્રસ્ટ
C-7 નામ : જૈન ઈતિહાસની ઝલકો લેખક : પં.ચંદ્રશેખરવિજયજી મ.સા. પ્રકાશક : કમલ પ્રકાશન ટ્રસ્ટ
c-8 નામ: ભીની સુગંધ (નાના-નાના બોધદાયક પ્રસંગો) લેખક : મુનિ રાજદર્શનવિજય પ્રકાશક : રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ
c-9 નામ : વીરધર્મની વાતો (ભાગ ૧ થી ૪) લેખક : જયભિખુ પ્રકાશક : પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ
C-10 નામ : પ્રભાવક સ્થવિરો લેખક : રમણલાલ સી. શાહ પ્રકાશક : મુંબઈ જૈન યુવક સંઘ (છેલ્લી શતાબ્દિમાં થઈ ગયેલા વિશિષ્ટ મહાન પ્રભાવક પુરૂષોની જીવન કથાઓનો સંગ્રહ)
C-11 થી C-28 પ્રસંગ કથા સિરીઝ
C11 પ્રસંગ પરિમલ C-20 પ્રસંગ રંગ C-12 પ્રસંગ નવનીત C-21 પ્રસંગ અંજન C-13 પ્રસંગ સુધા C-22 પ્રસંગ સાગર C-14 પ્રસંગ શિખર C-23 પ્રસંગ યાત્રા C-15 જનકકથા પરિમલ C-24 પ્રસંગ પ્રવાહ C-16 પ્રસંગ કલ્પલતા C-25 પ્રસંગ ધારા C-17 પ્રસંગ પ્રભા c-26 પ્રસંગ સિદ્ધિ (હિન્દી) C-18 પ્રસંગ વિલાસ C-27 પ્રસંગ કિરણ (હિન્દી) c-19 પ્રસંગ સુવાસ - c28 પ્રસંગ બિન્દુ (હિન્દી) લેખક : આ.શ્રી મુનિચંદ્રસૂરિ મ.સા. પ્રકાશક : આ. ૐકારસૂરિ જ્ઞાનમંદિર (ટચુકડી બોધદાયક કથાઓની સુંદર કથાસંગ્રહ સીરીઝ)
રીડર્સ પILS -
[][]]
33
Page #36
--------------------------------------------------------------------------
________________
PD Im ne D
34
ત્રકથા સીરીઝ ચિત્રકથા સીરીઝ ચિત્રકથા સીરીઝ રાત્રકથા સીરી ત્રકથા સીરીમ ચિત્રકથા સીરીઝ ચિત્રકથા સીરીઝ ચિત્રકથા સૌરી | ત્રિકથા સીરીમ ચિત્રકથા સૌ પત્રકયા સૌરીંગ ચિત્રકથા સીરી
D
કથા સરન ત્રિયા સીરીયાસરીઝ કિયા સર કથા સૌરીને ચિત્ર સિરીઝ રિત્રકથા સૌરી
ત્રકથા સીરીઝ ચિત્રકથા સંત
નેત્રકથા
સૌરીએ ચિત્રકથા સૌરી |
અક્થા સૌરીઝ ચિત્ર સીરીઝ સૌરીંગ ચિત્રથા સીરી
ત્રકથા સીરીઝ ચિત્રકથા સીધા
સીરીઝ ચિત્રકથા સીરી
બાળકોમાં કોમિકસ ખૂબ જ લોકપ્રિય છે. જૈન શાસનમાં થયેલા મહાપુરૂષોની ચિત્રકથાઓ બાળકોમાં સંસ્કારસિંચન કરવાનું શ્રેષ્ઠ સાધન છે. છેલ્લા ઘણાં વર્ષોથી વખણાતી ચિત્રકથાઓની માહિતી અહીં પ્રસ્તુત છે.
D-1 થી D-64
દિવાકર પ્રકાશન, આગરાની ચિત્રકથાઓ
D-1
ક્ષમાદાન
D-2 ભગવાન રૂષભદેવ
D-3 ણમોકાર મંત્ર કે ચમત્કાર
D-21 ભાગ્ય કા ખેલ
D-22 કરકતૢ જાગ ગયા D-23
D-4 ભગવાન મહાવીર કી બોધકથાએ | D-24
D-5 ચિન્તામણિ પાર્શ્વનાથ
D-6 બુદ્ધિનિધાન અભયકુમાર D-7 શાન્તિ અવતાર, શાન્તિનાથ
જગદ્ગુરૂ હિરવિજયસૂરિ
વચન કા તીર
D-25
અજાતશત્રુ કુશિક D-26 પિંજરે કા પંછી
D-27 ધરતી કા સ્વર્ગ
D-8 કિસ્મત કા ધની ધન્ના D-9 કરૂણાનિધાન ભગવાન મહાવીર-૧| D-10 કરૂણાનિધાન ભગવાન મહાવીર-૨| D-30 તૃષ્ણા કા જાલ
D-28 નન્દ મણિકાર D-29 કર ભલા, હો ભલા
D-31 - પાંચ રત્ન
D-11 રાજકુમારી ચન્દનબાલા D-12 સતી મદનરેખા D-13 સિદ્ધચક્ર કા ચમત્કાર D-14 મેઘકુમાર કી આત્મકથા D-15 યુવાયોગી જમ્બુકુમાર D-16 રાજાકુમાર શ્રેણિક D-17 ભગવાન મલ્લિનાથ
D-18 મહાસતી અંજનાસુન્દરી D-19 કરની કા ફલ D-20 ભગવાન નેમિનાથ
D-32 અમૃત પુરૂષ ગૌતમ D-33 આર્ય સુધર્મા D-34 પુણિયા શ્રાવક
D-35 છોટી સી બાત
D-36 ભરત ચક્રવર્તી
D-37 સદ્દાલ પુત્ર D-38 રૂપ કા ગર્વ
D-39 ઉદયન-વાસવદત્તા D-40 કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય
Page #37
--------------------------------------------------------------------------
________________
D-41 સમ્રાટ કુમારપાળ | D-53 તીર્થરક્ષક શ્રી ભોમિયાજી દેવ D-42 આર્ય સ્થૂલભદ્ર-૧
D-54 રાજા પ્રદેશી ઔર કેશીકુમાર શ્રમણ D-43 મહાયોગી સ્થૂલભદ્ર-૨
D-55 કરૂણાવતાર પાર્શ્વનાથ – ૧ |D-44 સમ્રાટ સમૃતિ
D-56 કરૂણાવતાર પાર્શ્વનાથ - ૨ D-45 રૂષિદત્તા
D-57 મહાબલ મલયાસુંદરી D-46 ચરમભોગી-પરમયોગી (શાલિભદ્ર)
D-58 વંકચૂલ D-47 નંદિપેણ
D-59 અતિમુકતકુમાર ઔર અર્જુનમાલી D-48 હરિકેશબલ
D-60 બોલી તો ઐસે બોલી D-49 સમ્રાટ વિક્રમાદિત્ય – ૧
[D-61 આદ્રકુમાર D-50 સમ્રાટ વિક્રમાદિત્ય – ૨
D-62 પેથડ શાહ D-51 સમ્રાટ વિક્રમાદિત્ય - ૩
D-63 જગડૂશાહ D-52 આચાર્ય ભદ્રબાહુ
D-64 વસ્તુપાલ-તેજપાલ (ઉપરની ૬૪ ચિત્રકથાઓ હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. ગુજરાતીમાં ૧ થી ૧ર ચિત્રકથાઓ ઉપલબ્ધ છે.)
D-65 થી D-78 અભ્યદય ચિત્રકથા પ્રકાશન, ઈન્દોરની ચિત્રકથાઓ
D-65 મત્સ્યોદર D-66 શ્રેષ્ઠિપુત્ર શાલિભદ્ર D-67 મહાસતી મદાલસા D-68 પલ્લીપતિ વંકચૂલ D-69 મહામંત્રી વિમલશાહ D-70 દારૂકા દૈત્ય ઔર દ્વારિકાદહન D-71 રાજર્ષિ કીર્તિધર ઔર મહામુનિ સુકોશલ D-72 જિનપૂજા ઔર સિદ્ધરાજા ઢઢા D-73 અસત્ય કા ધન ઔર વસુરાજા D-74 શ્રી માણિભદ્ર મહારાજા D-75 પિતૃભકત કૃણાલ ઔર મહામુનિ અનાથી _D-76 હરિભદ્રસૂરિ D-77 મહાન જૈનાચાર્ય કાલકસૂરિ D-78 શ્રેષ્ઠિપુત્ર ધન્યકુમાર
રીડર્સ પાઈs
(અલ્યુદય ચિત્રકથા પ્રકાશન દ્વારા પ૪ ચિત્રકથાઓ પ્રકાશિત થઈ છે. બધી ચિત્રકથાઓ હિન્દીમાં ઉપલબ્ધ છે.)
8
Page #38
--------------------------------------------------------------------------
________________
D-79 થી D-95 શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર દ્વારા પ્રકાશિત ચિત્રકથાઓ
નામ
D-79 વર્ધમાન D-80 શાલિભદ્ર D-81 ચંદનબાલા D-82 ઈલાચીકુમાર D-83 મયણા D-84 જગડુશા D-85 સ્થૂલિભદ્ર D-86 ભદ્રબાહુ D-87 ધનપાલ D-88 ગૌતમ [D-89 ગૌતમ D-90 જંબુસ્વામી D-91 આભડશાહ D-92 દમયંતી D-93 કલાવતી D-94 અહંન્નક D-95 વિમલશાહ
લેખક સા.જીતેન્દ્રશ્રીજી સા.જીતેન્દ્રશ્રીજી મૈત્રીભાવવિજયજી મ.સા. વર્ધમાનરત્નવિજયજી મ.સા. નિર્વાણભૂષણવિજયજી મ.સા. મુકિતપરાગવિજયજી મ.સા. સા.નમ્રગિરાશ્રીજી નિર્વાણભૂષણવિજયજી મ.સા. સા.નમ્રગિરાશ્રીજી અર્ધચંદ્રસાગરજી મ.સા. પારિજાતવિજયજી મ.સા. સા.નમ્રગિરાશ્રીજી મોક્ષભૂષણવિજયજી મ.સા. સા.શ્રી હર્ષિતરેખાશ્રીજી મ.સા. સા.શ્રી હર્ષિતરેખાશ્રીજી મ.સા. અર્ધચંદ્રસાગરજી મ.સા. મોક્ષભૂષણવિજયજી મ.સા.
(આ ચિત્રકથાઓ અંગ્રેજીમાં પ્રકાશિત થશે. વાચકોને જાન્યુઆરી ૨૦૧૬માં ઉપલબ્ધ થશે.)
ઘાંચના આંદોલનો,
જો મારી પાસે ઓછા પૈસા હોય તો હું પુસ્તક ખરીદું છું... અને કંઈ બચે તો એમાંથી હું ખાવાનું અને કપડા લઉ .
-ડેજીડેરિઅસ ઈસ્મસ રોટેરોદમસ
Page #39
--------------------------------------------------------------------------
________________
ઉપuિild Hઇ uપયા કથા સીરીઝ ઉપ#િld Hઇ uપયા કયા સElખ ઉપJalli મઘ પjયા કથા સં /
ઉપમિતિ મા પ્રપંચા.
r
IT AT 1 ઉપશિlli ] પjયા |
리들리 레 ઉપiિli BIJ Ujળા | સEીy Hપશ્ચિમi HU TU -
| II E LET | ઉપમિuિ uપંગા કી સીરીઝ શાસEllyપમિતિ મા પ્રપંચી કથા રસી ઉપHિIT HિI પ્રારા કરા સરખા પાણlra પરણીને સારો પતિ પદ પરિણા કથા સૌ
( ગમે તેવા ભારે તત્ત્વજ્ઞાનને પણ જો કથાઓના માધ્યમથી પીરસવામાં આવે તો તે અલ્પબુદ્ધિવાળા જીવોને સુપાચ્ય બની જાય છે. જૈન તત્ત્વજ્ઞાન અને સંસારના સ્વરૂપને કથાઓ અને ઉપમાઓ દ્વારા વણી લઈને ગંભીર છતાં સુપાચ્ય કથા શ્રી સિદ્ધર્ષિ ગણી મહારાજાએ રચી છે. કથાનું નામ છે : “ઉપમિતિ ભવ પ્રપંચા કથા.” આ કથા ઘણી વિશાળ છે. તેથી સંસ્કૃતમાં જ | તેનું સંક્ષિપ્ત રૂપાંતર બન્યું. જેનું નામ છે “ઉપમિતિ ભવ પ્રપંચો કથા
સારોદ્ધાર” આ બંનેના ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ છે. સંક્ષિપ્ત રૂચિવાળા જિજ્ઞાસુઓ લાભ લઈ શકે તે હેતુથી ઉપમિતિના સારને સમાવી લેતા બે પુસ્તકો પણ લખાયા છે. ઉપમિતિના આ ચારે વર્ઝન નીચે મુજબ છે. E-1 નામ : ઉપમિતિ ભવ પ્રપંચા કથા (ભાગ ૧-૨-૩) અનુવાદક : મોતીચંદ ગીરધરલાલ કાપડીયા પ્રકાશક : ભદ્રકર પ્રકાશન ટ્રસ્ટ, અમદાવાદ
E-2 નામ : ઉપમિતિ સારોદ્ધાર (ભાગ ૧-૨-૩) અનુવાદક : મુનિ ક્ષમાસાગરજી મ.સા. પ્રકાશક : વર્ધમાન જૈન તત્ત્વજ્ઞાન પ્રચારક વિદ્યાલય
E-3 નામ : આત્માનો વિકાસક્રમ યાને મહામોહનો પરાજય લેખક : આ. કેસરસૂરિ મ.સા. પ્રકાશક : મુકિતચંદ્ર શ્રમણ આરાધના કેન્દ્ર / ગુરૂ રામચંદ્ર પ્રકાશન સમિતિ (આ પુસ્તક “ આપણા સહુની આત્મકથા” આ નામથી પણ પ્રકાશિત થઈ છે. પ્રકાશક : પંચ પ્રસ્થાન પુણ્યસ્મૃતિ પ્રકાશન)
E-4 નામ : હે પ્રભુ ! આ છે મારા ભવની વ્યથા લેખક : આ. ભદ્રકરસૂરિ મ. પ્રકાશક : આચાર્ય શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મારક ટ્રસ્ટ, અમદાવાદ (આ પુસ્તક ગુજરાતી અને અંગ્રેજી બે ભાષામાં ઉપલબ્ધ છે.)
રીડ પાઈs
»
Page #40
--------------------------------------------------------------------------
________________
F જેન તત્વજ્ઞાન
T] LITTLEllT[ HIS SI ] TILLIUI EDUી | TLG[] ||રાક UPI] | ST TELEVEL
પs IlINE TESTITUT] પુરા Ujો| o dira sild Ones 149CD UC
clasilo N25 Jan | | ri[LEાન [cપણuiFો જેના કાન પિરા aiFn r rlTGIT NUE diણો
( જૈન ધર્મને જીવનમાં આત્મસાત્ કરવા માટે જૈન ધર્મ અને દર્શનના સિદ્ધાંતોને સમજવા અત્યંત જરૂરી છે. તે સિદ્ધાંતોને સંક્ષેપમાં સમજાવતા ગ્રંથોની સૂચિ અહીં પ્રસ્તુત છે.
F-1 નામ : તત્ત્વાર્થાધિગમ સૂત્ર (ગુજરાતી વિવેચન) વિવેચક : આ. રાજશેખરસૂરિ મ. પ્રકાશક : અરિહંત આરાધક ટ્રસ્ટ, ભિવંડી (જૈન ધર્મના પ્રત્યેક સંપ્રદાયોને માન્ય આ ગ્રંથ જૈનદર્શનને સમજવા માટે મહત્ત્વપૂર્ણ ગણાય છે.)
F-2 નામ : આહતદર્શન દીપિકા લેખક : પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડીયા સંપાદક : આ. શ્રી જગચંદ્રસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : આ. સૂરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાનશાળા (નવતત્ત્વનું અત્યંત વિસ્તારથી વિવેચન, અનેકાનેક શાસ્ત્રપાઠોથી ભરપૂર ગ્રંથ).
F-3 નામ : પ્રવચન કિરણાવલી (ભાગ-૧-૨) લેખક : આ. પદ્મસૂરિજી મ.સા. પ્રકાશક : જૈન ધર્મ પ્રસારક સભા (૪૫ આગમો શ્રાવકો વાંચી ન શકે, પરંતુ આ પુસ્તક દ્વારા આગમોમાં કયા વિષયો ચર્ચાયા છે તેની ઝાંખી અવશ્ય કરી શકે.)
ઘાંચના આંદોલન
F-4 નામ : જૈન દર્શન (ગુજરાતી/હિન્દી) લેખક : મુનિ શ્રી ન્યાયવિજયજી પ્રકાશક : હૈમચંદ્રાચાર્ય જૈન સભા (જૈન ધર્મના સિદ્ધાંતો અને આચરણ-બંને વિષયોની સામાન્ય વાચકોને ભારે ન લાગે તે રીતે વિશદ છણાવટ આ ગ્રંથમાં છે.)
38
Page #41
--------------------------------------------------------------------------
________________
F-5 નામ : જૈન ફિલોસોફી એન્ડ રિલીજીયન (અંગ્રેજી) લેખક : મુનિશ્રી ન્યાયવિજયજી મ. અનુવાદક : નગીન જી. શાહ પ્રકાશક : મોતીલાલ બનારસીદાસ પબ્લીશર્સ (ઉપરના ગુજરાતી ગ્રંથનો અંગ્રેજી અનુવાદ)
F-6 નામ : જૈન ધર્મ દર્શન (હિન્દી)
લેખક : મોહનલાલ મહેતા
પ્રકાશક : પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન
(જૈન ધર્મ દર્શનના સિદ્ધાંતોને સચોટ રીતે સમજાવતું પુસ્તક)
F-7 નામઃ જૈન ધર્મ દર્શન (ગુજરાતી) લેખક : મોહનલાલ મહેતા
અનુવાદક : નગીન જી. શાહ
પ્રકાશક : ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ, પાલીતાણા (જૈન ધર્મ દર્શનના સિદ્ધાંતોને સચોટ રીતે સમજાવતું પુસ્તક)
F-8 નામ : જૈન દર્શન : સિદ્ધાંતો અને પરિચય (ભાગ ૧-૨) સંપાદક : મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મ.સા.
પ્રકાશક : શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ, પાલીતાણા (જૈન ધર્મ અને દર્શનના સિદ્ધાંતો સરળતાથી સમજાવી તેનું પાલન કેવી રીતે કરવું તે દર્શાવતું પુસ્તક )
F-9 નામ : આર્હત ધર્મ પ્રકાશ (જૈન ધર્મ)
લેખક : મુનિ શ્રી કીર્તિવિજયજી
:
પ્રકાશક : લબ્ધિસૂરીશ્વરજી જ્ઞાનમંદિર, દાદર
(જૈન ધર્મના સારને સરળ - સચોટ ભાષામાં સમજાવતું આ પુસ્તક ગુજરાતી-હિન્દી અને અંગ્રેજી ઉપરાંત અન્ય પણ ચાર ભારતીય ભાષાઓમાં પ્રકાશિત થયું છે.)
F-10 નામ : અનેકાન્તવાદ (અંગ્રેજી) પ્રકાશક : જૈન આત્માનંદ સભા
(જૈન દર્શનના મહત્વના સિદ્ધાન્ત ‘અનેકાન્ત' ઉપર પ્રકાશ પાથરતું પુસ્તક)
રીડર્સ માઈક
39
Page #42
--------------------------------------------------------------------------
________________
F-11 નામ : આત્માનો વિકાસક્રમ લેખક : મુનિ શ્રી સંયમકીતિવિજયજી મ.સા. પ્રકાશક : સમ્યગુજ્ઞાન પ્રચારક સમિતિ, અમદાવાદ (આત્માની નિગોદથી મોક્ષ સુધીની યાત્રા વર્ણવતા આ પુસ્તકમાં ૧૪ ગુણસ્થાનક, આઠ યોગદ્રષ્ટિ વગેરે અનેક વિષયોને આવરી લેવાયા છે)
F-12 નામ : તત્ત્વજ્ઞાન પ્રવેશિકા (ગુજરાતી | હિન્દી) લેખક : આ.શ્રી કલાપૂર્ણસૂરિ મ.સા. પ્રકાશક : જૈન શ્વે.મૂ.પૂ.તપાગચ્છ સંઘ, ધ્રાંગધ્રા (બાળકો માટે જૈન તત્ત્વજ્ઞાનમાં પ્રવેશ કરવા માટે સરસ પાઠયપુસ્તક)
F-13 નામ: જૈન તત્ત્વજ્ઞાન ચિત્રાવલિ પ્રકાશ લેખક : આ.શ્રી ભુવનભાનુસૂરિ મ.સા. પ્રકાશક : ભારતીય પ્રાચ્યતત્ત્વ પ્રકાશન સમિતિ (બાળકો માટે જૈન તત્ત્વજ્ઞાનમાં પ્રવેશ કરવા માટે સરસ પાઠયપુસ્તક)
F-14 નામ : જિનતત્ત્વ લેખક : રમણલાલ ચી. શાહ પ્રકાશક : મુંબઈ જૈન યુવક પરિષદ (જૈન ધર્મના પારિભાષિક શબ્દો ઉપર સરળભાષામાં વિવેચન. નૂતનજિજ્ઞાસુઓ માટે અત્યંત ઉપયોગી પુસ્તક)
F-15 નામ : જૈન ધર્મનું હાર્દ લેખક : ચંદ્રહાસ ત્રિવેદી પ્રકાશક : હિના પબ્લિકેશન્સ (તમારે સરળ ભાષામાં જૈન ધર્મના મૂળ હાર્દને સમજવું છે ? આ પુસ્તક તમારા માટે ઉપયોગી થશે.)
વાંચના આંદોલના
જેમ તલવારને તેનું તેજ (ધાર) બનાવી રાખવા માટે
પત્થરની જરૂરત હોય છે. તે જ રીતે મગજને પુસ્તકોની જરૂરત હોય છે.
-જોર્જ આર.આર. માર્ટિન
કે
Page #43
--------------------------------------------------------------------------
________________
સાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક
메디미 미리 메디에 미리 메디 이리) 메디 미리 메디
|ાવનાત્મક ગ્રંથો ભાવનાલાક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક
G
디리디리 메디 ચોથા વો ભાષાના તાવનાત્તાક ખેંચો બાપના હાક ચો બાવનજીક ગ્રંથો પાવનાત્મક ગ્રંથો ભાવનાસાકા માવનાાક ગ્રંથો ભાવના ભાવના
ગ્રંથો ભાવનાત્મક
ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથ ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ખાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ભા ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ભાવકો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ગ્રંથો
ગ્રંથો તો ભાવનાત્મક ગ્રંથો ભાવનાત્મક ધો
સાધકજીવનનો પ્રાણ પરિણતિ છે. પરિણતિના આધારે જ બાહ્ય અનુષ્ઠાનોનું પણ મહત્ત્વ આંકી શકાય છે. પરિણતિને ઉંચકવા માટે નીચેના ગ્રંથો ઉપયોગી છે.
G-1 નામ : શાંતસુધારસ
વિવેચક : મોતીચંદ ગીરધરલાલ કાપડીયા
પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ
(અનિત્યાદિ બાર ભાવનાઓ અને મૈત્રી આદિ ચાર ભાવના આમ કુલ સોળ ભાવનાઓનું રસઝરતું વિવેચન પ્રસ્તુત ગ્રંથમાં છે. આ એક જ પુસ્તકને બરાબર વાંચવા-સમજવામાં આવે તો મન કાબૂ બહાર જાય નહી. મનને જીતવાનો અમોઘ ઉપાય એટલે પ્રસ્તુત ગ્રંથ)
G-2 નામ : શાંત સુધારસ (ભાગ ૧ થી ૩)
વિવેચક : ભદ્રગુપ્તસૂરિજી મ.સા.
પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ
(શાંતસુધારસ પર આચાર્યશ્રી એ કરેલા રસાળ વિવેચનનો સંગ્રહ)
G-3 નામ : અધ્યાત્મકલ્પદ્રુમ
વિવેચક : મોતીચંદ ગીરધરલાલ કાપડીયા
પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ
(અધ્યાત્મભાવને ખીલવવા માટે આ ગ્રંથ કલ્પવૃક્ષ સમાન છે. આ ગ્રંથનું વાંચન થયા પછી અધ્યાત્મભાવ ખીલ્યા વગર રહે નહી.)
G-4 નામ : જ્ઞાનસાર
લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા. (પ્રિયદર્શન)
પ્રકાશક : વિશ્વ કલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ/શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા (ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાએ પોતાના જ્ઞાનનો બધો સાર આ
રીડર્સ ગાઈડ
41
Page #44
--------------------------------------------------------------------------
________________
ગ્રંથમાં ઠાલવી દીધો છે. મોક્ષમાર્ગના પથિક માટે માર્ગદર્શકની ભૂમિકા નિભાવે તેવો ગ્રંથ. સાથે શ્રી પ્રિયદર્શનનું સરળ વિવેચન સામાન્ય વાચકો માટે પણ ઉપયોગી બની રહે તેવું છે.)
G-5 નામ : જ્ઞાનસાર વિવેચક : ભદ્રકરસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : આચાર્ય ભદ્રકરસૂરીશ્વરજી સમાધિધામ ટ્રસ્ટ (પૂજય આચાર્ય શ્રી છેલ્લી શતાબ્દિના અચ્છા સાધક હતા. તેમણે કરેલું જ્ઞાનસારનું વિવેચન વાચકોને અલગ જ ભાવધારામાં લઈ જશે.)
G-6: નામ : પ્રશમરતિ લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા. (પ્રિયદર્શન) પ્રકાશક : વિશ્વ કલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ/શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબા (પ્રશમ એટલે સમતાનો પ્રકર્ષ અને રતિ એટલે ગમો. પ્રશમરતિ ગ્રંથના વાંચન પછી હૃદયમાં સમતાનો આનંદ ન પ્રસરે તો જ નવાઈ).
G-7 નામ : પંચસૂત્ર વિવેચક : આ. રાજશેખરસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : અરિહંત આરાધક ટ્રસ્ટ, ભિવંડી (આ સૂત્ર સંસારના સ્વરૂપ સમજાવી વૈરાગ્ય, દીક્ષા અને મુકિત સુધીની યાત્રાનું સંપૂર્ણ માર્ગદર્શન આપે છે.)
G-8 નામ : ભાવના ભવનાશિની લેખક : આ. રાજશેખરસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : અરિહંત આરાધક ટ્રસ્ટ, ભિવંડી (૧ર ભાવનાઓનું હૃદયસ્પર્શી વિવેચન. મનની શાંતિ જોઈએ છે? વાંચી લો આ પુસ્તક)
ઘાંચના અાંદોલન
પુસ્તકો બહ્માંડને આત્મા આપે છે,
મગજને પાંખ આપે છે, કલ્પનાઓને ઉડાન આપે છે, અને જીવનને સઘળું આપે છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
31 યal યોગ યોn થી 11 યal ચોરી થal 11 યોગ યોn /) | 리리리리리리리리리리리리 리미 리 리 2
U વોચોથા ચાં, વો |||III ચોથ થી ચો] વાં U] વીu || વોઈ વી
વી વીધી થી પ થી વઘ યોગ Tu ચોu] ]] ]] ]] ]] ]] ]] ] ]] ]] યોગ
યો યોગ મોક્ષ સાથે જોડી આપે તે પ્રત્યેક અનુષ્ઠાનો યોગ કહેવાય છે. યોગ સાથે જૈન માન્યતાઓને સમજવા અને યોગમાર્ગના રહસ્યોને પામવા માટે ઉપયોગી પુસ્તકો-ગ્રંથોની શ્રેણી અહીં પ્રસ્તુત છે.
H-1 નામ : યોગવિંશિકા વિવેચક : ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા પ્રકાશક : જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ
H-2 નામ : આત્મ સંપ્રેક્ષણ (યોગશતક ગ્રંથ ઉપર વિવેચન) વિવેચક : પં.ચંદ્રશેખરવિ.મ. પ્રકાશક : કમલ પ્રકાશન ટ્રસ્ટ
H-3 નામ : યોગબિંદુ વિવેચક : રાજશેખરસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : અરિહંત આરાધક ટ્રસ્ટ
H-4 નામ : યોગદ્રષ્ટિ સમુચ્ચય વિવેચક : ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા પ્રકાશક : જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ
H-5 નામ : યોગદ્રષ્ટિના અજવાળા (ભાગ ૧-૨-૩) લેખક : મુકિતદર્શનસૂરિ મ.સા. પ્રકાશક : શ્રી ધર્મનાથ પો.હે.જૈનનગર જે.મુ.પૂ.જૈન સંઘ, અમદાવાદ (યોગદ્રષ્ટિ સમુચ્ચય ગ્રન્થ પર વિવેચન-પ્રવચનનું પુસ્તક)
રીડર્સ પાSિ
H-6 નામ : યોગદિપક યાને યોગસમાધિ લેખક : બુદ્ધિસાગરસૂરિ મ.સા. પ્રકાશક : અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ (જૈન યોગમાર્ગનું સરસ માર્ગદર્શન આપતો ગ્રંથ)
1
જ
Page #46
--------------------------------------------------------------------------
________________
PDale neD
44
H-7 નામ : હારિભદ્રી યોગદર્શન લેખક : ભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.સા. પ્રકાશ : વિશ્વ કલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ
(યોગવિંશિકા, યોગશતક, યોગબિંદુ, યોગદ્રષ્ટિ સમુચ્ચય - યોગના આ ચાર ગ્રન્થોના પદાર્થોનું સંક્ષિપ્ત સાર આલેખન)
H-8 નામ : યોગશાસ્ત્રનો ગૂર્જરાનુવાદ અનુવાદક : આ.શ્રી હેમસાગરસૂરિ મ.સા.
પ્રકાશક : શેઠ ઝવેરચંદ પ્રતાપચંદ શ્રી સુપાર્શ્વનાથ જૈન સંઘ ઉપાશ્રય (કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત યોગ વિષયનો સર્વાંગ સંપૂર્ણ ગ્રન્થ- ‘શ્રી યોગશાસ્ત્ર’નો સટીક અનુવાદ આ પુસ્તકમાં છે.)
H-9 નામ : યોગશાસ્ત્ર
અનુવાદક : શ્રી પદ્મસૂરિજી મ.
પ્રકાશક : શ્રી ગુરૂ રામચંદ્ર પ્રકાશન સમિતિ, ભીનમાલ (યોગશાસ્ત્રનો સટીક હિન્દી અનુવાદ)
H-10 નામ : જૈન દ્રષ્ટિએ યોગ
લેખક : મોતીચંદ ગીરધરલાલ કાપડીયા
પ્રકાશક : મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ
(‘યોગ’ વિશે જૈન સિદ્ધાંતોને સમજવા માટે ઉપયોગી પુસ્તક)
H-11 નામ : જૈન યોગ (હિન્દી)
લેખક : આ. મહાપ્રજ્ઞ
પ્રકાશક : આદર્શ સાહિત્ય સંઘ પ્રકાશન
(જૈન યોગનું સચોટ તુલનાત્મક રીતે માર્ગદર્શન આપતું પુસ્તક)
66
હું બધાની સામે જાહેરાત કરું છું કે... વાંચવા જેવો બીજો કોઈ શ્રેષ્ઠ આનંદ નથી. -જેન ઓસ્ટેન
Page #47
--------------------------------------------------------------------------
________________
TAT TET TAT TET TAT TT TT TT TT TET TAT /
THIS CHESTITUTI ON STUTUTTITUTILITTLTLTLTLTLTS | LTD, ITUALITTLUTILITURATUITUTની UTITUTILITUTER ALITTLETITI.
આજના યુગમાં ધ્યાનની બોલબાલા વધી છે. પણ ધ્યાનની સ્પષ્ટ વ્યાખ્યા જેટલી સ્પષ્ટ જૈન પરંપરા પાસે છે તેટલી કદાચ કોઈ પાસે નથી. જૈન ધ્યાન પરંપરાને સમજવા માટે ઉપયોગી પુસ્તકો-ગ્રંથોની શ્રેણિ અહીં પ્રસ્તુત છે.
1-1 નામ : ધ્યાનવિચાર લેખક : આ. કલાપૂર્ણસૂરિ મ.સા. પ્રકાશક : કલાપૂર્ણસૂરિ સાધનામારક ટ્રસ્ટ | (અનેકાનેક ધ્યાનના ભેદોની સમજણ આપતો અમૂલ્ય ગ્રંથ. જેનું વિવેચન ધ્યાન સાધનાના મર્મજ્ઞ આચાર્યશ્રી દ્વારા પ્રસ્તુત થયું છે.)
1-2 નામ : ધ્યાનશતક વિવેચક : આ.ભુવનભાનુસૂરિ મ. પ્રકાશક : જિનકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ (આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલધ્યાન -આ ચારે ધ્યાન વિશે વિસ્તારથી પ્રકાશ પાથરતો અમૂલ્ય ગ્રંથ.)
-૩ નામ: ધ્યાનદીપિકા વિવેચક : આ. કેશરસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : દેવીદાસ હેમચંદ વોરા (ઉપાધ્યાય સકલચંદ્રજી રચિત પ્રસ્તુત ગ્રંથ ધ્યાન વિશે અથથી ઈતિ સુધીનું માર્ગદર્શન પૂરું પાડે છે.)
-4 નામ : યોગશાસ્ત્ર-અષ્ટમ પ્રકાશનું સવિસ્તર વિવરણ પ્રયોજક : શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશી પ્રકાશક : આ. ૐકારસૂરિ જ્ઞાનમંદિર, સુરત. (યોગશાસ્ત્રના અષ્ટમ પ્રકાશમાં વર્ણિત ધ્યાન વિષે સંદર્ભો સહિત ગહન વિવેચન આ ગ્રંથમાં પ્રસ્તુત થયું છે.)
45
Page #48
--------------------------------------------------------------------------
________________
| PD[8|| ne|D
46
I-5 નામ : લોગસ્સસૂત્ર સ્વાધ્યાય લેખક : અમૃતલાલ કાળીદાસ દોશી પ્રકાશક : શ્રુતરત્નાકર
(લોગસ્સસૂત્રના રહસ્યો પ્રગટ કરવાની સાથે લોગસ્સસૂત્રને આધારે ધ્યાનના પ્રયોગો બતાવતું પુસ્તક)
1-6 નામ : પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા
વિવેચક : અમૃતલાલ કાળીદાસ દોશી
પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મંડળ
(પંચ પરમેષ્ઠિ મંત્ર શ્રી નવકારને આધારે ધ્યાન સાધનાના પ્રયોગો દર્શાવતો ગ્રંથ)
1-7 નામ : ધ્યાન અને કાર્યોત્સર્ગ
લેખક : આ.યશોવિજયસૂરિ મ.
પ્રકાશક : આ. કારસૂરિ આરાધનાભવન
(ધ્યાન-સાધનાના મર્મજ્ઞ આચાર્ય ભગવંતે પોતાના અનુભવોનો નીચોડ આ પુસ્તકમાં ઠાલવ્યો છે. સાધકોએ અવશ્ય એકવાર વાંચી લેવા જેવું પુસ્તક)
1-8 નામ : કાયોત્સર્ગ ધ્યાન
લેખક : અમૃતલાલ કાળીદાસ દોશી પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મંડળ
(જૈન પરંપરાના ધ્યાનનો વિશિષ્ટ પ્રયોગ એટલે કાયોત્સર્ગ. કાયોત્સર્ગ ધ્યાન વિશે સર્વાંગ સંપૂર્ણ માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે.)
1-9 નામ : ધ્યાન સાધના (ભાગ ૧-૨) લેખક : મુનિ શ્રી અરૂણવિજયજી મ.સા. પ્રકાશક : મહાવીર રિસર્ચ ફાઉન્ડેશન
1-10 નામ : ભકતામર ધ્યાન સાધના
લેખક : ગણિવર્ય શ્રી અરૂણવિજયજી મ.સા. પ્રકાશક : મહાવીર રિસર્ચ ફાઉન્ડેશન
(ભકતામર સૂત્રને આધારે ધ્યાન પ્રયોગો દર્શાવતું પુસ્તક)
I-11 નામ : જૈન પરંપરામાં ધ્યાન અને કાયોત્સર્ગ લેખક : મુનિ નથમલ (યુવાચાર્ય મહાપ્રજ્ઞ) પ્રકાશક : ભારત જૈન મહામંડલ પ્રકાશન
(ધ્યાન અને કાયોત્સર્ગ વિશે વિસ્તૃત પ્રકાશ પાથરતું પુસ્તક)
Page #49
--------------------------------------------------------------------------
________________
I-12 નામ : એસો પંચ નમુકકારો (હિન્દી) લેખક : આચાર્ય મહાપ્રજ્ઞ પ્રકાશક : તુલસી અધ્યાત્મ નીડમ્ પ્રકાશન (આ પુસ્તકમાં નમસ્કાર મહામંત્ર આધારિત ધ્યાન પ્રયોગોનું દિશાસૂચન કરવામાં આવ્યું છે.)
I-13 નામ : આભામંડળ : (ગુજરાતી/હિન્દી) લેખક : આચાર્ય મહાપ્રજ્ઞ પ્રકાશક : તુલસી અધ્યાત્મ નીડમ્ પ્રકાશન (ધ્યાનમાં અનેકવિધ રહસ્યો પર પ્રકાશ પાથરતું અને વેશ્યાધ્યાનની પદ્ધતિ બતાવતું પુસ્તકો
I-14 નામ : સાલંબનધ્યાનના પ્રયોગો લેખક : બાબુભાઈ ગિરધરલાલ કડીવાળા પ્રકાશક : બાબુભાઈ કડીવાળા ચેરીટેબલ ટ્રસ્ટ (નમસ્કાર મહામંત્ર અને ધ્યાનના સાધક લેખકે સ્વયં અનુભવેલા ધ્યાનના પ્રયોગો અહીં શબ્દસ્થ કર્યા છે. પ્રારંભિક ધ્યાન સાધકો માટે આ પુસ્તક માર્ગદર્શક બની શકે છે.)
I-15 નામ : મહાવિદેહ ધ્યાન લેખક : બાબુભાઈ ગીરધરલાલ કડીવાળા પ્રકાશક : આધ્યાત્મિક સંશોધન અને ધ્યાન કેન્દ્ર (મહાવિદેહ ધ્યાન-પ્રયોગને દર્શાવતું પુસ્તક)
1-16 નામ :નમસ્કાર મંત્રનું ધ્યાન લેખક : બાબુભાઈ ગિરધરલાલ કડીવાળા પ્રકાશક : આધ્યાત્મિક સંશોધન અને ધ્યાન કેન્દ્ર (નમસ્કાર મંત્ર પર ધ્યાન પ્રયોગો દર્શાવતું પુસ્તક)
1-17 નામ : જૈન ધર્મ અને ધ્યાન લેખક : શ્રીયુત સાગરમલજી જૈન પ્રખશક : આચાર્ય શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી સમાધિધામ ટ્રસ્ટ (પ્રસિદ્ધ વિદ્વાન સાગરમલજી ને ધ્યાન વિશે લખેલા લેખનો ગુજરાતી અનુવાદ આ પુસ્તકમાં છે. પૂ.આ.શ્રી નરરત્નસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી પ્રારંભાયેલ ‘પ્રતિમા સંસ્મરણ સાધનાનું માર્ગદર્શન પણ અહીં અપાયું છે.)
રીડર્સ પILઈs
7
Page #50
--------------------------------------------------------------------------
________________
I-18 નામ : શાંતિનું સરનામું : ધ્યાન સંપાદક : મુનિ ઉદયરત્નવિજય ગણિ પ્રકાશક : રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ (ધ્યાનના વિવિધ પ્રેકટીકલ પ્રયોગો બતાવતી નાનકડી બુકલેટ)
I-19 નામ : મનનું મારણ : ધ્યાન લેખક : ધીરજલાલ ટોકરશી શાહ પ્રકાશક : મુકિતકમલ જૈન મોહનમાળા (ધ્યાન થી મન પર વિજય કેવી રીતે મેળવી શકાય તે બતાવતું પુસ્તક)
ઘાંચના કોલની
પુસ્તકો આપણા મિત્રોમાં સૌથી વધુ શાંત અને સ્થિર છે... તે સલાહકારોમાં સૌથી વધુ સુલભ અને બુદ્ધિમાન છે,
અને શિક્ષકોમાં સૌથી વધુ ધૈર્યવાન છે.
-ચાર્લ્સ વિલિયમ એલીયોટ
છે
Page #51
--------------------------------------------------------------------------
________________
리
도로 드리고 제도리 다리 대도리
/
I 대리
리로 제도 TUTE USE IT :
리고 미디 IS IS리고 제대로 제대S리고 제대로 대리고 제대
BIઘSાવાર
શ્રાવકની દિનચર્યા કેવી હોય? શ્રાવકે પ્રાસંગિક કાર્યો કેવી રીતે કરવા? શ્રાવકમાં કયા ગુણોનો વિકાસ જરૂરી ? શ્રાવક જીવનને સતત પ્રગતિશીલ રાખવા માટે કયું કર્યું જ્ઞાન જરૂરી ? આ બધા વિષયોની માહિતી નીચેના ગ્રંથો-પુસ્તકોથી મળી રહેશે.
J-1 નામ : શ્રાદ્ધવિધિ પ્રકરણ (ગુજરાતી અનુવાદ) અનુવાદક : પંડિત શ્રી દામોદર ગોવિંદાચાર્ય સંપાદક : પં. વજસેનવિજયજી મ.સા. પ્રકાશક : ભદ્રંકર પ્રકાશન (શ્રાવક જીવનમાં દરેક કાર્યો કઈ વિધિથી કરવા જોઈએ તેનું અથથી ઈતિ સુધીનું વર્ણન)
J-2 નામ: શ્રાદ્ધવિધિ પ્રકરણ (આંશિક ભાવાનુવાદ) અનુવાદક : પં.શ્રી અજિતશેખરસૂરિ મ.સા. પ્રકાશક : અહં પરિવાર ટ્રસ્ટ (શ્રાવક જીવનમાં દરેક કાર્યો કઈ વિધિથી કરવા જોઈએ તેનું અથથી ઈતિ સુધીનું વર્ણન)
J-3 નામ : શ્રાવક જીવન દર્શન
(શ્રાદ્ધવિધિ પ્રકરણ ગ્રન્થનો હિન્દી ભાવાનુવાદ) અનુવાદક : આચાર્ય રત્નસેનસૂરિજી મ.સા. પ્રાપ્તિસ્થાન : દિવ્ય દર્શન ટ્રસ્ટ, (શ્રાવક જીવનમાં દરેક કાર્યો કઈ વિધિથી કરવા જોઈએ તેનું અથથી ઈતિ સુધીનું વર્ણન)
J-4 નામ : શ્રાદ્ધ ગુણ વિવરણ (ગુજરાતી અનુવાદ) અનુવાદક : ચતુરવિજયજી મ.સા. પ્રકાશક : આત્મ-કમલ-લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર (શ્રાવક જીવનમાં કયા ગુણોનો વિકાસ આવશ્યક છે? તેની વિસ્તારથી માહિતી આપતો ગ્રંથ)
રીડ પાઈs
Page #52
--------------------------------------------------------------------------
________________
J-5 નામ : શ્રાવક જીવન (ભાગ ૧ થી ૪) લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા. પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ (શ્રાવકજીવન વિશે પૂર્વના ગ્રંથોને આધારે લખાયેલા લેખો-પ્રવચનોનો સંગ્રહ)
J-6 નામ : સેતુબંધ લેખક : આ. રત્નચંદ્રસૂરિ મ.સા. પ્રકાશક : રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ (ધર્મબિંદુ ગ્રંથને આધારે ‘શ્રાવકજીવન કેમ જીવવું ?” આ વિષય પર માર્ગદર્શન આપતું અનોખું પુસ્તક)
J-7 નામ શ્રાવિકા સુબોધ દર્પણ (૩ ભાગ) પ્રકાશક : જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ (સાચી શ્રાવિકા એ ગૃહસ્થજીવન કેવી રીતે જીવવું ? બાળ ઘડતર કેવી રીતે કરવું ? આવા બધા સવાલોનો જવાબ આપતું પ્રસ્તુત પુસ્તક શ્રાવિકાઓએ એકવાર અવશ્ય વાંચવા યોગ્ય છે.)
J-8 નામ : શ્રાવિકા ભૂષણ (૩ ભાગ) પ્રકાશક : જૈન ધર્મવિદ્યા પ્રસારક વર્ગ (ગૃહસ્થજીવનમાં પણ ધર્મને ટકાવી રાખવા માટે જે પાયાનું જ્ઞાન શ્રાવિકા પાસે હોવું જોઈએ તે દરેક વિષયનું કથા દ્વારા જ્ઞાન આપતું પુસ્તક)
J-9 નામ : જૈન આચાર મીમાંસા લેખક : ચંદ્રહાસ ત્રિવેદી પ્રકાશક : હિના પબ્લિકેશન્સ (જૈન આચારો વિશે પ્રકાશ પાથરતું પુસ્તકો
ઘાંચના આંદોલન
મારો સૌથી શ્રેષ્ઠ મિત્ર એ છે કે જે મને એવું પુસ્તક આપે જે મેં વાંચ્યું ન હોય.
-અબ્રાહમ લિંકન
8
Page #53
--------------------------------------------------------------------------
________________
શકો મને માઇરાક ડિયાના પાકો ગુઝો અને માઘરાક ઠરાના પતકો મુકો અને સમાઘરાક પાના ૫ / 이 레미 레디리드 리) E 김에 레미 리 15
김에 레미 레피리 리 1
સૂત્રો અને આઘાયક
રો] કાવે રાણાયાયિા છે તો જાણે વાપરવા શિયા|0|| JIL :
મને કા||રાક |િ ||| ! થયો મને માઘરાક નિયા|| II TIMESLને આઘરાક શિયાળા પાકો Inો મને HIઘરાક ક્રિયાના પtinકો |ો ને uિષ પુરnકો |ો રને રમાઘરાક nિયાના પુ તકો
( મહાપ્રભાવિક મંત્ર-તંત્ર ગર્ભિત આવશ્યક ક્રિયાના સૂત્રોના અર્થ
અને રહસ્યો જાણવા માટે તથા આવશ્યક ક્રિયામાં આવતી પ્રત્યેક | ક્રિયાનું મહત્ત્વ અને તેના હેતુઓ જાણવા માટે નીચેના પુસ્તકોનો (અભ્યાસ ઉપયોગી થશે.
K-1 નામ : પંચપ્રતિક્રમણ સૂત્રો-વિવેચન સહિત વિવેચક : પ્રભુદાસ બેચરદાસ પારેખ પ્રકાશક : યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા
K-2 નામ : દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો? સંપાદક : મુનિ ભાવેશ—વિજય મ.સા. પ્રકાશક : લલીતાબેન લલ્લુભાઈ ઝવેરી જૈન પૌષધશાળા, છાપરીયાશેરી,
સુરત. (પંચ પ્રતિક્રમણ સૂત્રો-સાર્થ, ઉપયોગી માહિતી સહિત)
K-૩ નામ : ભાવપ્રતિક્રમણનું તાળું ખોલો સંપાદક : ગણિવર્ય શ્રી પુણ્યકીતિવિજય મ.સા. પ્રકાશક : સન્માર્ગ પ્રકાશન (સાર્થ શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર, ઉપયોગી માહિતી સહિત)
K-4 નામ : શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર-પ્રબોધ ટીકા (ભાગ ૧ થી ૩) વિવેચક : અમૃતલાલ કાળીદાસ દોશી પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મંડળ (પંચ પ્રતિક્રમણ સૂત્રોનું વિસ્તૃત સંવેદનાત્મક વિવેચન)
રીડ ગાઈડ
K-5 નામ : સૂત્ર સંવેદના (ભાગ ૧ થી ૭) સંકલન : સા.શ્રી પ્રશમિતાશ્રીજી મ. પ્રકાશક : સન્માર્ગ પ્રકાશન (પંચ પ્રતિક્રમણ સૂત્રોનું વિસ્તૃત સંવેદનાત્મક વિવેચન)
છે
Page #54
--------------------------------------------------------------------------
________________
[pD[Z[m alb
52
K-6 નામ : શ્રાદ્ધ પ્રતિક્રમણ - વંદિત્તુ સૂત્ર વિવેચક : આ.શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : ધર્મકૃપા ટ્રસ્ટ, ડભોઈ તીર્થ
(વંદિત્તુ સૂત્રનું સરલ અને વિસ્તૃત વિવેચન આ પુસ્તકમાં થયું છે.)
K-7 નામ : પડાવશ્યક બાલાવબોધ
સંપાદક : સારાભાઈ મણિલાલ નવાબ
પ્રકાશક : દેવેન્દ્રલબ્ધિ પ્રકાશન
(છ આવશ્યક (પ્રતિક્રમણ) દરમ્યાન ઉપયોગમાં આવતા સૂત્રોનું ૧૪૭ ચિત્રો અને કથાઓ સહિત સરલ વિવેચન)
K-8 નામ : આવશ્યક ક્રિયા સાધના
સંપાદક : મુનિ શ્રી રમ્યદર્શન વિજય પ્રકાશક : મોક્ષપથ પ્રકાશન
(બે પ્રતિક્રમણ સૂત્રોનું અર્થસહિત-સચિત્ર-સુંદર પ્રકાશન)
K-9 નામ : કર પડિકમણું ભાવશું લેખક : આ. અભયશેખરસૂરિ મ.સા. પ્રકાશક : ભુવને ધર્મજયકર પ્રકાશન, સુરત. (પ્રતિક્રમણની રનિંગ કોમેન્ટ્રી)
K-10 નામ : સાચું કરીએ પ્રતિક્રમણ લેખક : મુનિ ઉદયરત્નવિજય ગણિ પ્રકાશક : રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ (પ્રતિક્રમણની રનિંગ કોમેન્ટ્રી)
હું હંમેશા કલ્પના કરૂં છું કે... સ્વર્ગ એક પ્રકારનું પુસ્તકાલય જ છે. -જોર્જ લુઈસ બોર્ગેજ
Page #55
--------------------------------------------------------------------------
________________
મિક્તિ સાહિત્ય - ભક્તિ સાહિત્ય ભક્તિ સાહિત્ય ભક્તિ સાહિ મક્તિ સાહિત્ય ભક્તિ સાહિત્ય - ભક્તિ સાહિત્ય ભક્તિ સાહિ મુક્તિ સાહિત્ય ભક્તિ સાહિત્ય,ક્તિ સાહિત્ય ભક્તિ સાહિ
L
શક્તિ સાહિત્ય ભક્તિસાહિયાત સાહિત્ય માિ સાહિત્ય મુક્તિ સાહિત્ય સમાંત સાહિ
메
મક્તિ ભક્તિ સાહિત્ય
માનિત સાહિ
મક્તિ સાહિત્ય ભક્તિ સાહિત્ય ભક્તિ સાહિત્ય ભક્તિ સાહિત્ય ભક્તિ સાહિત્ય ભક્તિ સાહિત્ય ભક્તિ સાહિત્ય ભક્તિ સાહિત્ય
મોક્ષમાર્ગની આરાધનાના અનેક યોગો છે. જેમકે જ્ઞાનયોગ, ભકિતયોગ વિગેરે. ૧૭-૧૮ મી શતાબ્દિમાં ભકિતયોગનો ભારતની અનેક પરંપરામાં વિકાસ થયો છે. સાધના માર્ગનું વ્યવસ્થિત ચિત્ર સ્પષ્ટ કરતું વિશિષ્ટ ભકિત સાહિત્ય અહીં પ્રસ્તુત છે.
L-1 નામ : આનંદઘનજીના પદો ભાગ ૧-૨
લેખક : મોતીચંદ ગીરધરલાલ કાપડીયા પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ
(મહાનયોગી આનંદઘનજીના પદો આત્મભાવમાં ખુમારી જગાડવા સક્ષમ છે. આ પદોમાં શબ્દો અને ભાવોનું લાલિત્ય અપૂર્વ છે. કયાંક પ્રેમપૂર્વક
તો કયાંક મીઠી થપાટ મારીને પણ આનંદઘનજી આપણને આત્મજ્ઞાનના માર્ગે લઈ આવે છે.)
L-2 નામ : પરમપદદાયી આનંદઘન પદરેહ (ભાગ ૧-૨) સંપાદક-વિવેચક : પં.મુકિતદર્શનવિજય ગણિ
પ્રકાશક : શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ (આનંદઘનજીના પદો પર સરસ વિવેચન)
L-3 નામ : આનંદઘનની આત્માનુભૂતિ (ભાગ ૧ થી ૨૫) સંપાદક : આ.કલ્યાણબોધિસૂરિ મ.
પ્રકાશક : જિનશાસન આરાધના ટ્રસ્ટ
(આનંદઘનજીના પદો પર સરસ વિવેચન. સચિત્ર-આકર્ષક પ્રકાશન)
L-4 નામ : હૃદય નયન નિહાળે જગધણી (ભાગ ૧ થી ૩)
વિવેચક : પં.મુકિતદર્શન વિજય ગણિ
પ્રકાશક : માટુંગા શ્વે.મૂ.તપા.જૈન સંઘ (આનંદઘન ચોવિશીનું વિસ્તૃત હૃદયંગમ વિવેચન)
રીડર્સ ગાઈડ
53
Page #56
--------------------------------------------------------------------------
________________
L-5 નામ : મારગ સાચા કોન બતાવે? લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા. પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ (આનંદઘન ચોવિશીનું રસાળ વિવેચન. આ પુસ્તક ગુજરાતી અને હિન્દી બંનેમાં ઉપલબ્ધ છે.)
L-6 નામ : દેવચંદ્રજી કૃત ચોવિશી (સ્વોપજ્ઞ બાલાવબોધ સહિત) સંપાદક : કાન્તિભાઈ બી. શાહ પ્રકાશક : શ્રુતજ્ઞાન પ્રસારક સભા
L-7 નામ : દેવચંદ્રજી કૃત ચોવિશી (સાથે) વિવેચક : કલાપૂર્ણસૂરિજી મ.સા. સંપાદક : પ્રેમલ કાપડીયા પ્રકાશક : હર્ષદરાય હેરીટેજ-મુંબઈ દિવચંદ્રજી કૃત સ્તવન ચોવિશીનું આકર્ષક કલાત્મક પ્રકાશન)
L-8 નામ : રસો વૈ સઃ લેખક : આ.વિ.યશોવિજયસૂરિ મ. પ્રકાશક : આચાર્ય ૐકારસૂરિ આરાધના ભવન (પૂજયપાદ દેવચન્દ્રજી મહારાજકૃત શ્રી અભિનંદન જિન સ્તવના પર સ્વાધ્યાય)
L-9 નામ : સાધનાપથ લેખક : આ.વિ.યશોવિજયસૂરિ મ. પ્રકાશક : આચાર્ય ૐકારસૂરિ આરાધના ભવન (પૂજયપાદ દેવચન્દ્રજી મહારાજકૃત શ્રી સુવિધિનાથ જિન સ્તવના પર સ્વાધ્યાય)
L-10 નામ : પરમ તારા માર્ગે લેખક : આ.વિ.યશોવિજયસૂરિ મ. પ્રકાશક : આચાર્ય ૐકારસૂરિ આરાધનાભવન (પૂજયપાદ દેવચન્દ્રજી મહારાજ કૃત શ્રી મહાવીર પ્રભુ સ્તવના પર સ્વાધ્યાય)
"ઘચના અાંદોલન
L-11 નામ : પ્રગટયો પૂરન રાગ લેખક : આવિ.યશોવિજયસૂરિ મ. પ્રકાશક : આચાર્ય ૐકારસૂરિ આરાધનાભવન (પૂજયપાદ દેવચન્દ્રજી મહારાજકૃત પ્રભુ નેમિનાથ જિન સ્તવના પર સ્વાધ્યાય)
54
Page #57
--------------------------------------------------------------------------
________________
પાપકોને માર્ગદર્શન નો ઘાવ નાયાણા સાધકોનો alajદણના પાનને પ્રાથના/માઈક /
|
VT
છે,
ઈ
-
use a છે. LI[L . ઘાઘ|ISIણાં
સાયકોને માર્ગદર્શન અને વાયનાસાહિત્ય
Uધ પીળા મા પાળીયા ગામો
ાધકને
........................... ........નાણાવાવ
માર્ગદર્શન વગરની સાધના આડે માર્ગે ફંટાઈ જતી હોય છે. તે છેલ્લી સદીમાં થયેલા સિદ્ધ સાધકોના નીચેના પુસ્તકો સાધકને અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડે છે.
M-1 નામ : કહે કલાપૂર્ણસૂરિ (ભાગ ૧ થી ૪) વાચનાદાતા : આ. કલાપૂર્ણસૂરિ મ.સા. વાચનાલેખન : આ.મુકિત-મુનિચંદ્રસૂરિ મ.સા. પ્રકાશક : શાન્તિ-જિન આરાધક મંડળ (ભાગ-૧માં પંચવસ્તુક અને અધ્યાત્મગીતા, ભાગ-૨ માં ચંદાવિજઝય પન્ના, ભાગ ૩ અને ૪ માં લલિતવિસ્તરાને આધારે અપાયેલી વાચનાઓનો સંગ્રહ છે.)
M-2 નામ : આત્મજ્ઞાન અને સાધનાપથ પ્રકાશક-લેખક : મુનિ શ્રી અમરેન્દ્રવિજયજી મ.સા. પ્રકાશક : જ્ઞાનજયોત ફાઉન્ડેશન ટ્રસ્ટ (સાધના માર્ગનું વિસ્તૃત અને સ્પષ્ટ માર્ગદર્શન આપતું પુસ્તકો
M-3 નામ : ધર્મબીજ લેખક : તત્ત્વાનંદવિજયજી મ.સા. પ્રકાશક : મહેશ ભોગીલાલ યુનિવર્સલ મેમોરીયલ ટ્રસ્ટ (ધર્મનું બીજ છે-મૈત્રી આદિ ચાર ભાવનાઓ. હૃદયમાં ધર્મના બીજ વાવવા અને ધર્મનું મૂળ તત્ત્વ સમજવા માટે લખાયેલું પુસ્તક-જે ભાવિકોમાં અત્યંત આદર પામ્યું છે.)
M-4 નામ : પ્રાકૃતિક પરમ તત્ત્વનું મિલન લેખક : પં. ભદ્રંકરવિજય મ.સા. પ્રકાશક : ભદ્રંકર પ્રકાશન (મુમુક્ષુ આત્માઓને ઉપકારક બને તેવા ચિંતનો-લેખો પૂ.પંન્યાસજી મ.સા. ની સાધનાપૂત કલમે લખાઈને નીચેના નવ પુસ્તકોમાં પ્રગટ થયેલા છે.
રીડર્સીપાઈડ
55
Page #58
--------------------------------------------------------------------------
________________
૧) આસ્તિકતાનો આદર્શ ૬) આરાધનાનો માર્ગ ૨) જૈન માર્ગની પીછાન ૭) સાધના ૩) ધર્મશ્રદ્ધા
૮) પ્રાર્થના ૪) દેવદર્શન
૯) પ્રતિક્રમણની પવિત્રતા ૫) પ્રતિમાપૂજન આ નવ પુસ્તકોને પ્રાકૃતિક પરમ તત્વનું મિલન માં વ્યવસ્થિત સંકલિત કરીને પ્રકાશિત કરાયા છે)
M-5 નામ : આત્મઉત્થાનનો પાયો લેખક : પં. ભદ્રંકરવિજય મ.સા. પ્રકાશક : ભદ્રંકર પ્રકાશન (પૂજય પંન્યાસજી મહારાજની સાધનાપૂત કલમે લખાયેલા આત્માના ઉત્થાનમાં ઉપયોગી બને તેવા લેખો-ચિંતનોનો સંગ્રહ નીચેના ૧૦ પુસ્તકોમાં પ્રકાશિત થયેલ છે.) ૧) તત્વ દોહન
૬) અનુપ્રેક્ષાનું અમૃત ૨) તત્વપ્રભા
૭) ચિંતન ધારા ૩) મંગલવાણી
૮) મનન માધુરી ૪) સંત વચન સોહામણા
૯) આત્મચિંતન ૫) અજાતશત્રુની અમરવાણી ૧૦) ધર્મચિંતન (આ દસ પુસ્તકોને વ્યવસ્થિત સંકલન કરીને “આત્મ ઉત્થાનનો પાયો’ - ગ્રંથમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે)
M-6 નામ : આત્મ સાધના માર્ગ લેખક : આચાર્ય કુંદકુંદસૂરિજી મ.સા. પ્રકાશક : ભદ્રંકર પ્રકાશન (આચાર્ય દેવશ્રીની કલમે લખાયેલા – ‘નમસ્કાર ચિંતામણી', “ધર્મસાધના', સગુણસાધના’, ‘અરિહંતભકિત” – આ ચાર પુસ્તકોને વ્યવસ્થિત સંકલન કરીને ‘આત્મ સાધના માર્ગ માં પ્રકાશિત કરવામાં આવ્યા છે.)
ઘાયન આકોલના
M-7 નામ : ગુરૂવાણી (ભાગ ૧ થી ૪) લેખક : મુનિ શ્રી જંબુવિજયજી મ.સા. પ્રકાશક : સિદ્ધિ ભુવન મનોહર જૈન ટ્રસ્ટ (સાધક જીવનમાં માર્ગદર્શક લેખો-પ્રવચનોનો સંગ્રહ)
M-8: નામ દરિસન તરસીએ (ભાગ ૧-૨) લેખક : આ.યશોવિજયસૂરિ મ. પ્રકાશક : આચાર્ય ૐકારસૂરિ આરાધનાભવન (ભાગવતી સાધનાની સસૂત્ર વ્યાખ્યા)
]િ]]
56
Page #59
--------------------------------------------------------------------------
________________
ઈnકાયુ સાકા નો ઈતિહાસ સાકા ના ઈnકાણ રૂાાંક /
|| UTTI III , || Eia સાHિણ છે
જન ઈતિહાસ
રયLLITE CT HERE THE ના ઘiEII સાEિ
ના દિદારH THIBE મારિ જીના વિકાસ સાથે
|
ની ઈશિત્તમ પાણિજ્ય નE
એક લેખકે લખેલું, જે પ્રજા પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે, તે પ્રજા કોઈ ઈતિહાસ રચી શકતી નથી. તમારે જૈન ધર્મનો પ્રમાણભૂત ઈતિહાસ જાણવો છે ? નીચેના પુસ્તકો તમારી રાહ જોવે છે.
N-1 નામ : જૈન પરંપરાનો ઈતિહાસ (ભાગ ૧ થી ૪) લેખક : ત્રિપુટી મહારાજ પ્રકાશક : યશોવિજયજી જૈન આરાધના ભવન, પાલીતાણા (પ્રભુ મહાવીરથી માંડીને અત્યાર સુધીનો સંપૂર્ણ ઈતિહાસ આ પુસ્તકમાં સમાવાયો છે.)
N-2 નામ: મધ્ય એશિયા ઔર પંજાબ મેં જૈન ધર્મ (હિન્દી) લેખક : હીરાલાલ દુગ્ગડ પ્રકાશક : પ્રાચીન જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ (મધ્ય એશિયા અને પંજાબ-સિંધ પ્રાંતમાં જૈન ધર્મનો બહુ મોટો ફેલાવો હતો. તેને પ્રમાણોની સાબિતી સાથે સિદ્ધ કરતું પુસ્તક).
N-3 નામ : જૈન ધર્મનો પ્રાચીન ઈતિહાસ (ભાગ ૧-૨) લેખક / પ્રકાશક : હીરાલાલ હંસરાજ (જૈન ધર્મના ઈતિહાસ વિશે પ્રકાશ પાથરતું પુસ્તક)
[] IT
રીડર્સ પાઈE A A
હું પુસ્તકો વગર જીવિત નથી રહી શકતો.
-થોમસ જેફર્સન
Page #60
--------------------------------------------------------------------------
________________
I all alram i ahisarai haira dil dharaTI HIGrade | all Iranil m15ીરા 11 Asia in 1Galill Israel
તીર્થ મહાલય
- ની તU HITગદી Ll fuLU ITS તથા HIT Ll Hari ll l l dી વIBERT Ell alagan ni allahe
SITE THE STATE IT | ll HIBILE TD HIER flu all lEa[ [ ail Id
સકારાત્મક ઉર્જાના સ્ત્રોત એટલે આપણા તીર્થસ્થાનો. તીર્થો-સ્થાપત્યો એ ઈતિહાસ જાણવાના પ્રમાણભૂત આધારો છે. જૈન તીર્થોના ઈતિહાસનો પરિચય મેળવવા માટે નીચેના પુસ્તકો અવશ્ય વાંચો.
નામ : શત્રુંજય માહાસ્ય (ગુર્જરાનુવાદ) અનુવાદક : કનકચંદ્રસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : ભદ્રંકર પ્રકાશન (શ્રી શત્રુંજય મહાતીર્થનો સપૂર્ણ ઈતિહાસ, શત્રુંજયના આજ સુધીના ઉદ્ધારો,શત્રુંજય તીર્થનું માહાભ્ય ઈત્યાદિ વિષયોને આવરી લેતો મહાગ્રંથ.)
0-2 નામ : જૈન તીર્થ સર્વ સંગ્રહ સંપાદક : અંબાલાલ પ્રેમચંદ શાહ પ્રકાશક : શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી (ભારતભરના જૈન તીર્થોનું ઐતિહાસિક વર્ણન)
0-૩ નામ: જૈન તીર્થો કા ઈતિહાસ લેખક : ન્યાયવિજયજી મ.સા. પ્રકાશક : દોશી ધીરજલાલ ફૂલચંદ પટવા (જૈન તીર્થોનો પ્રામાણિક ઈતિહાસ રજૂ કરતું પુસ્તક)
gયની આાંદોલાના
O-4 નામ : શ્રી શ્વેતાંબર જૈન તીર્થ દર્શન (ભાગ ૧-૨) સંપાદક : આ.જિનેન્દ્રસૂરિ મ.સા પ્રકાશક : હર્ષ પુષ્યામૃત જૈન ગ્રંથમાળા (શ્વેતાંબર જૈન તીર્થોનો સચિત્ર પરિચય આપતું પુસ્તક)
58
Page #61
--------------------------------------------------------------------------
________________
0-5 નામ : શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ દર્શન (ભાગ ૧-૨) સંયોજક : આ. જગવલ્લભસૂરિ મ.સા. પ્રકાશક : ૧૦૮ પાર્શ્વનાથ તીર્થદર્શન પ્રકાશન સમિતિ, નાસિક (પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોની સચોટ અને સુંદર માહિતી પૂરું પાડતું સચિત્ર પ્રકાશન)
0-6 નામ : શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શનાવલી આયોજક : મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મ.સા. પ્રકાશક : ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ (પ્રમુખ ૧૦૮ જૈન તીર્થોની ગુજરાતી અને અંગ્રેજીમાં એક સાથે માહિતી પૂરું પાડતું સચિત્ર પુસ્તક)
0-7 નામ : અષ્ટાપદ મહાતીર્થ (ગંથ ૧-૨) અંગ્રેજી સંપાદક : ડૉ. રજનીકાંત શાહ પ્રકાશક : જૈન સેન્ટર ઓફ અમેરિકા, ન્યૂયોર્ક (અપ્રાપ્ત તીર્થ અષ્ટાપદ વિશે થયેલી શોધો તથા અષ્ટાપદના ઈતિહાસને દર્શાવતું પુસ્તકો
0-8 નામ : સમેઅશૈલ તમહં કૃણામિ લેખક : ડૉ. શેફાલી શાહ પ્રકાશક : સદ્દભાવના કલા એકેડેમી, અમદાવાદ (સમેતશિખર સહિત પૂર્વ ભારતની કલ્યાણક ભૂમિ રૂપ તીર્થોની સવિસ્તર માહિતી આપતું સચિત્ર દળદાર પુસ્તક)
O-9 નામ : સમેતશિખરજી તીર્થ ભાવયાત્રા (ગુજરાતી / હિન્દી) લેખક : ગણી હિતવર્ધનવિજય મ.સા. પ્રકાશક : કુસુમ અમૃત ટ્રસ્ટ, વાપી (૩૧ ટૂંકના લેટેસ્ટ ફોટોગ્રાફ્સ સાથે તમામ ટૂંકોની શાસ્ત્રીય માહિતીનું સચોટ વર્ણન તથા ૨૧ ઉદ્ધારોનું વર્ણન)
0-10 નામ : સૌ ચાલો ગિરનાર જઈએ. લેખક : હેમવલ્લભવિજયજી મ.સા. પ્રકાશક : ગિરનાર મહાતીર્થ વિકાસ સમિતિ ગિરનાર તીર્થના ઈતિહાસ અને માહાભ્યને વિસ્તારપૂર્વક સરળતાથી અને સુંદર રીતે વર્ણવતું પુસ્તક)
રીડર્સ પILઈs 8
Page #62
--------------------------------------------------------------------------
________________
10-11 નામ : રાજનગરનાં જિનાલયો સંપાદક : જિતેન્દ્ર બી. શાહ, ચંદ્રકાંત કડિયા પ્રકાશક : શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ (રાજનગર-અમદાવાદના જિનાલયોની સચિત્ર માહિતી પૂરી પાડતો ગ્રંથ)
0-12 નામ : ખંભાતના જિનાલયો સંપાદક : ચંદ્રકાંત કડિયા પ્રકાશક : શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ (ખંભાતના જિનાલયોની સચિત્ર માહિતી પૂરી પાડતો ગ્રંથ)
0-13 નામ : પાટણના જિનાલયો સંપાદક : ચંદ્રકાંત કડિયા પ્રકાશક : શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ (પાટણના જિનાલયોની સચિત્ર માહિતી પૂરી પાડતો ગ્રંથ)
0-14 નામ : મિલેનિયમ હિસ્ટ્રી ઓફ પાટણ
(પાટણની અસ્મિતા) (સચિત્ર) સંપાદક : જયેશ એન. શાહ, રાજેન્દ્ર જે. શાહ પ્રકાશક : પાટણ જૈન મંડળ (આ પુસ્તકમાં પાટણના જિનાલયોનો પરિચય આપવાની સાથે પાટણ શહેરનો ઈતિહાસ પણ રજૂ કરવામાં આવ્યો છે.)
0-15 નામ : સુરત તીર્થ વંદુ કર જોડ સંપાદક : આ. સોમચંદ્રસૂરિ મ.સા. પ્રકાશક : શ્રી નેમચંદ મેલાપચંદ ઝવેરી વાડી જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, સુરત. (સુરત શહેરમાં સ્થિત જિનાલયોનો સંક્ષિપ્ત-સચિત્ર પરિચય)
ઘાંચના આંદોલન
0-16 નામ : રાધનપુર તીર્થ દર્શન સંકલક : રાધનપુર જૈન સંઘ (મુંબઈ) પ્રકાશક : રાધનપુર જૈન સંઘ (મુંબઈ) (રાધનપુરના જિનાલયોનો સંક્ષિપ્ત-સચિત્ર પરિચય)
0-17 નામ : મેવાડ કે જૈન તીર્થ (ભાગ ૧ થી ૩) સંપાદક : મોહનલાલ બોલ્યા પ્રકાશક : સીમંધર જિન આરાધક ટ્રસ્ટ / અઠવાલાઈન્સ જૈન સંઘ (મેવાડનાં જૈન તીર્થોનો વિસ્તારથી પરિચય કરાવતાં અમૂલ્ય પુસ્તકો)
60
Page #63
--------------------------------------------------------------------------
________________
0-18 નામ : શ્રી અજાહરા પાર્શ્વનાથ જૈન તીર્થ :
ઈતિહાસ-પ્રભાવ-પંચતીર્થી લેખક : વિજય શીલચન્દ્રસૂરિ મ.સા. પ્રકાશક : શ્રી ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ, ગોધરા (આ નાનકડી પુસ્તિકામાં અજારા પાર્શ્વનાથ તીર્થનો ઈતિહાસ દર્શાવવાની સાથે તીર્થનો પ્રભાવ બતાવતી ઘટનાઓનું પણ આલેખન થયું છે)
O-19 નામ : વલભીપુરની ઐતિહાસિક કીર્તિગાથા લેખક : વિજય શીલચન્દ્રસૂરિ મ.સા. પ્રકાશક : શ્રી ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ, ગોધરા. (વલભીપુર તીર્થના ભૂતકાલીન ઈતિહાસ અને વર્તમાન બંને ને આ નાનકડી પુસ્તિકામાં સમાવાયા છે.)
0.20 નામ : ભારતના જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્ય સંપાદક/પ્રકાશક : સારાભાઈ મણિલાલ નવાબ (પ્રાચીન જૈન તીર્થો અને તેના શિલ્પ-સ્થાપત્યની વિશિષ્ટતા પર પ્રકાશ પાથરતું પુસ્તક)
0-21 નામ : જૈન તીર્થ પરિચાયિકા (હિન્દી) માર્ગદર્શક : આ.વિજય નિત્યાનંદસૂરિ મ.સા. સંપાદક : શ્રીચન્દ સુરાના, રાજેશ સુરાના, નિર્મલ જૈન પ્રકાશક : દિવાકર ટેકસ્ટોગ્રાફિકસ, આગરા (દરેક રાજયમાં આવેલા પ્રત્યેક તીર્થોની સંક્ષિપ્ત પરિચય આપતું પુસ્તક)
0-22 નામ : પરમ પાવન હસ્તિનાપુર જૈન તીર્થ (હિન્દી) લેખક : પં. હીરાલાલ દુગ્ગડ પ્રકાશક : હસ્તિનાપુર જૈન શ્વે.તીર્થ સમિતિ (હસ્તિનાપુર તીર્થનો પરિચય કરાવતું પુસ્તકો
[][]]
રીડર્સ ગાઈડ
પુસ્તકો જેવા વફાદાર બીજા કોઈ દોસ્ત ન હોઈ શકે.
-અર્નેસ્ટ હેમિંગ્વ
છે
Page #64
--------------------------------------------------------------------------
________________
P
ચિંતનાત્મકરવાના પ્રેરણાનક સાહિત્યમાં સાહિલ
થાITH
AિTUTE uિTો.
ERE
LET TH-Dરયા| TET Tીનીક-પરાપાક મારવા
જીવનમાં પ્રેરણા પૂરી પાડે તેવું વિશિષ્ટ સાહિત્ય અહીં પ્રસ્તુત છે. નીચેના પુસ્તકોએ ઘણાના જીવનને સુધાર્યા છે. ઘણા વ્યકિતઓને કંઈક નવી પ્રેરણા મળી છે. કેટલાક પુસ્તકોએ વાંચન પ્રત્યે અરૂચિ ધરાવનારાઓને નિયમિત વાંચતા પણ કરી દીધા છે.
P 1 નામ: પાઠશાળા ભાગ ૧-૨ લેખક : આ. પ્રદ્યુમ્નસૂરિ મ.સા. પ્રકાશક : બાપાલાલ મનસુખલાલ શાહ ટ્રસ્ટ (સાહિત્યવાંચન પ્રત્યેની રૂચિ જગાડે અને જવલંત બનાવે તેવા માસિકો જૈન શાસનમાં ઘણાં ઓછા પ્રમાણમાં પ્રકાશિત થાય છે. તેવા માસિકોમાં મોખરાનું સ્થાન ભોગવે તેવું દ્વિમાસિક એટલે “પાઠશાળા'. પાઠશાળામાં પ્રકાશિત થયેલા ઐતિહાસિક-પ્રેરણાત્મક-ચિંતનાત્મક સાહિત્યનું વ્યવસ્થિત સંકલન આ ગ્રંથમાં થયું છે. નવા વાચકો વાંચે તો વાંચવાનો રસ અવશ્ય પેદા થાય.)
P-2 નામ : આભના ટેકા લેખક : આ. પ્રદ્યુમ્નસૂરિ મ.સા. પ્રકાશક : બાપાલાલ મનસુખલાલ શાહ ટ્રસ્ટ (પ્રદ્યુમ્નસૂરિ મ.ની કલમે લખાયેલા ચિંતનાત્મક લેખોનું પુસ્તક. જેના વખાણ કરતા વાચકો થાકતા નથી.)
g[ચના અાંદોલન
P-3 ધર્મતત્ત્વચિંતન ભાગ ૧-૨ લેખક : આ.શીલચંદ્રસૂરિ મ.સા. પ્રકાશક : શ્રી ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ, ગોધરા (ધર્મતત્ત્વ વિશે પ્રબુદ્ધ ચિંતન આ પુસ્તકમાં રજૂ થયું છે. લેખક આચાર્ય ભગવંત દર મહિને જિજ્ઞાસુઓને ચિંતન-પ્રેરણાત્મક એક પત્ર લખે છે. તે પત્રોનું વ્યવસ્થિત સંકલન આ પુસ્તકોમાં કરવામાં આવ્યું છે. અવશ્ય વાંચવા અને વિચારવા યોગ્ય પુસ્તક.)
62
Page #65
--------------------------------------------------------------------------
________________
P-4 નામ : જેલર લેખક : આ.અભયશેખરસૂરિ મ.સા. પ્રકાશક : ભુવને ધર્મજયકર પ્રકાશન (સતત વિપરીત ઘટતી ઘટનાઓમાં પણ મનની સમાધિ-શાંતિને કેમ ટકાવી રાખવી તે બતાવતું આ પુસ્તક ગુજરાતી-અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે.)
P-5 નામ : પોલિસી લેખક : પંન્યાસ યશોવિજય મ.સા. પ્રાપ્તિસ્થાન : દિવ્યદર્શન ટ્રસ્ટ (ક્રોધને જીતવાની અઢળક પોલિસીઓ બતાવતું પુસ્તક)
P-6 નામ : ઉપદેશધારા લેખક : આ.મુકિત-મુનિચંદ્રસૂરિ મ.સા. પ્રકાશક : શાન્તિ જિન આરાધક મંડળ (ક્ષમા, ક્રોધ, માન, લોભ, નિંદા વગેરે વિવિધ વિષયો પર મનનીય લેખોનો સંગ્રહ આ પુસ્તકમાં પ્રકાશિત થયો છે. લેખોની વિશેષતા એ છે કે જૈન જૈનેતર સાહિત્યના અનેક સંદર્ભોનો અને આધુનિક લેખકોનો પણ આધાર આપવામાં આવ્યો છે.)
P-7 નામ : પરચૂરણ લેખક : મુનિ ઉદયરત્નવિજય ગણિ પ્રકાશક : રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ (કોફી ટેબલ પુસ્તક. ટાઈમ ન મળતો હોય તેવા વ્યકિતઓ પણ આ પુસ્તક સહેલાઈથી વાંચી શકે. નાની નાની પરચૂરણ અઢળક માહિતીથી સભર પુસ્તક)
P-8 નામ : મારા મનગમતા વિચારો લેખક : પ્રશમરતિ વિજય મ.સા. પ્રકાશક : પ્રવચન પ્રકાશન (ચિંતન ભરપૂર લેખોનો સંગ્રહ)
P-9 નામ : વહેલી સવારનો શંખનાદ લેખક : પ્રશમરતિ વિજય મ.સા. પ્રકાશક : પ્રવચન પ્રકાશન (ચિંતન ભરપૂર લેખોનો સંગ્રહ)
રીડ પાઈs : 8
Page #66
--------------------------------------------------------------------------
________________
P-10 નામ : શબ્દ શબ્દ શાતા લેખક : વૈરાગ્યરતિ વિજય મ.સા. પ્રકાશક : પ્રવચન પ્રકાશન (ચિંતન ભરપૂર લેખોનો સંગ્રહ)
P-11 નામ : વિચારપંખી લેખક : ભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા. (સુપ્રખ્યાત લેખકશ્રીની કલમે લખાયેલા ચિંતનલેખોનો સંગ્રહ)
P-12 થી P-30 વસંતલાલ કાંતિલાલના પુસ્તકો P-12 જીવન જીવવા જેવું છે. P-22 દેવાધિદેવ P-13 જૈન ધર્મ : પૂર્ણ વિજ્ઞાન P-23 આગ અને આંસુ P-14 ચિંતનયાત્રા
P-24 મધુવન P-15 ચિત્તપ્રસન્નતા
P-25 શ્રમણ અને સુંદરી P-16 જીવનવૈભવ
P-26 સંસાર P-17 ઉત્પત્તિ અને લય P-27 સ્વાનુભૂતિ P-18 મંત્રાધિરાજ
P-28 જ્ઞાનસાર P-19 જીવનશિલ્પ
P-29 તૃષ્ણા અને તૃપ્તિ P-20 સાપેક્ષવાદ
P-30 ધર્મચક્ર P-21 આનંદઘન
(સરળ સચોટ ભાષામાં અને અનુભૂતિપૂર્વકના ચિંતન લેખો લખનારા શ્રાવકનું નામ છે વસંતલાલ કાંતિલાલ. તેમના દરેક લેખોમાં વાચકને જીવનનું ભાથું મળી રહે છે. તેમની અનેક નાની નાની પુસ્તિકાઓ ભિન્ન ભિન્ન પ્રકાશકો દ્વારા પ્રગટ થઈ છે. તે પુસ્તિકાઓની લોકપ્રિયતાને કારણે નીચેના બે પુસ્તકમાં તેનો સંગ્રહ પ્રકાશિત થયો છે. નામ : વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ ગ્રંથાવલિ ભાગ ૧-૨ પ્રકાશક : શ્રી ૐકાર સાહિત્ય નિધિ ટ્રસ્ટ, ભીલડીયાજી પ્રાપ્તિસ્થાન : સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ ઉપર લખેલા પુસ્તકોમાંથી ૧ થી ૧૧ નંબરના પુસ્તકો ભાગ ૧ માં અને ૧ર થી ૧૯ નંબરના પુસ્તકો ભાગ ૨ માં સંગૃહિત થયા છે.)
ઘાંચના અાંદોલના
P-31 નામ : શ્રી હિતશિક્ષાના રાસનું રહસ્ય લેખક : કુંવરજી આણંદજી પ્રકાશક : ધર્મપ્રસારક સભા, ભાવનગર (૫૦ જેટલી જીવન ઉપયોગી કથાઓથી સભર હિતશિક્ષાઓ આ પુસ્તકમાં આપવામાં આવી છે.)
a
64
Page #67
--------------------------------------------------------------------------
________________
થHIial TrIuE. TI HEIL૩ષી શHITI ITI/GEMI Hહપ3ષો થilial IdI]GE.TI HET /
અંતિમ શતાદિના
થji[ Billbi] SS
LEGI DELLE Eig BTITUTI | વાપરી મial Inau] HT HER RTIUતી ગઈ, Hiમ રાણાuિsળી HEાપુરૂષો GSTUNIiliH EITIENTI HAI, HTH SITTIUિE || alEાપરૂપો દાદાTMEાપરી iial RiાUિT] alહાપ
અંતિમ શતાબ્દિમાં થયેલા જે મહાપુરૂષોએ અનેક કષ્ટો, આપત્તિઓ વચ્ચે પણ અડીખમ ઉભા રહીને શાસનની જયોતને જલતી રાખી છે, તે મહાપુરૂષોની જીવનકથાઓ અને સ્મૃતિગ્રંથોની સૂચિ અહીં પ્રસ્તુત છે.
Q-1 નામ : શાસનસમ્રાટ લેખક : આ.શીલચંદ્રસૂરિ મ.સા. પ્રકાશક : જિનદાસ ધર્મદાસ ધાર્મિક ટ્રસ્ટ (બાલ બ્રહ્મચારી શાસન સમ્રાટ નેમિસૂરીશ્વરજી મ.સા.નું જીવનચરિત્ર)
Q-2 નામ : યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી લેખક : શ્રી જયભિખ્ખ અને શ્રી “પાદરાકર” પ્રકાશક : અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ, મુંબઈ
Q-3 નામ : તીર્થોદ્ધારક આચાર્યદેવ લેખક : ફુલચંદ હરીચંદ “મહુવાકર” પ્રકાશક : આ.અરિહંતસિદ્ધસૂરી ગ્રંથમાલા પ્રકાશન (શ્રી વિજય નીતિસૂરીશ્વરજી મ.સા.ની જીવનગાથા)
Q-4 નામ : સમયદર્શી આચાર્ય લેખક : રતિલાલ દીપચંદ દેસાઈ પ્રકાશક : વલ્લભસૂરિ સ્મારકનિધિ મુંબઈ (આચાર્ય વલ્લભસૂરિ મ.સા.નું જીવનચરિત્ર)
રીડર્સીપાઈs
Q-5 નામ : આગમજયોતિર્ધર સંપાદકો : પૂ. કંચનસાગરજી, પૂ. સૂર્યોદયસાગરજી, પૂ. અભયસાગરજી પ્રકાશક : શ્રી આગમોદ્ધારક ગ્રંથમાલા, કપડવંજ (પૂજય આગમોદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી મ.સા.નું જીવનચરિત્ર)
65
Page #68
--------------------------------------------------------------------------
________________
Q-6 નામ : યુગદિવાકર લેખક : આ. શ્રી વિજયરાજરત્નસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : શ્રી ધર્મકૃપા ટ્રસ્ટ, ડભોઈ (પૂજયપાદ આ.શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા.નું પ્રેરક જીવન)
Q-7 નામ : અભૂત યોગીની અમરકથા લેખક : મહોપાધ્યાય દેવવિજયજી ગણિ પ્રકાશક: શ્રી વિજય કેસરસૂરીશ્વરજી ફાઉન્ડેશન, ગિરિવિહાર ટ્રસ્ટ,પાલિતાણા (પૂ.આચાર્ય શ્રી વિજય કેસરસૂરિ મ.સા.નું જીવનચરિત્ર)
Q-8 નામ : ગુરૂરામ સંસ્મરણ યાત્રા સંપાદક : આવિ. જગચંદ્રસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : આ.શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાનશાળા (તપાગચ્છાધિપતિ આ.દેવ શ્રીમદ્વિજય રામસૂરીશ્વરજી મહારાજા(ડહેલાવાળા) ના સંસ્મરણોની યાત્રા સ્વરૂપ સ્મૃતિગ્રંથ)
Q-9 નામ : સૂરિરામ એટલે સૂરિરામ લેખક : મુનિ ઉદયરત્નવિજયજી ગણિ પ્રકાશક : રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ (સૂરિ રામના જીવન પ્રસંગોનું હૃદયસ્પર્શી આલેખન. આ પુસ્તક વાંચ્યા પછી તમે બોલી ઉઠશો “સૂરિરામ એટલે સૂરિરામ')
Q-10 નામ : ઘૂઘવતા સાગરનું મૌન સંપાદક : આ.શ્રી નરરત્નસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : આ.શ્રી ભદ્રકરસૂરિ સ્મારક ટ્રસ્ટ (પૂ.આ.શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજા સ્મૃતિ ગ્રંથ)
g[ચના અાંદોલના
Q-11 નામ : ભુવનભાનુના અજવાળા લેખક : જયસુંદરવિજયજી મ.સા. પ્રકાશક : ભુવનભાનુસૂરિ સ્મૃતિગ્રંથ પ્રકાશન સમિતિ (ભુવનભાનુસૂરિ મ.સા.નો સ્મૃતિગ્રંથ)
Q-12 નામ : વાત્સલ્યનો ઘૂઘવતો સાગર લેખક : આ.યશોવિજયસૂરિ મ.સા. પ્રકાશક : આ.શ્રી ૐકારસૂરિ આરાધનાભવન (પૂ.આ.ભ.શ્રી ૐકારસૂરીશ્વરજી મ.સા.ના જીવન પ્રસંગોનું આકલન)
66
Page #69
--------------------------------------------------------------------------
________________
Q-13 નામ : પૂજય પંન્યાસજી મહારાજ લેખક : કે.ડી.પરમાર પ્રકાશક : નમસ્કાર આરાધક ટ્રસ્ટ (પૂ.ભદ્રંકરવિજયજી મ.સા.નું જીવનચરિત્ર)
Q-14 નામ : પારસમણિ લેખક : ભારતી દિપક મહેતા પ્રકાશક : થિન્ક ક્રિએટા પબ્લીકેશન (પં.ભદ્રંકરવિ.મ.સા.નું જીવનચરિત્ર)
Q-15 નામ : કલાપૂર્ણમ્ (ભાગ ૧-૨) સંપાદક : પં. મુકિતચંદ્ર-મુનિચંદ્રવિજયજી ગણિ પ્રકાશક : શ્રી કલાપૂર્ણસૂરિ સાધના સ્મારક ટ્રસ્ટ, શંખેશ્વર (પૂ. કલાપૂર્ણસૂરિ સ્મૃતિ ગ્રંથ)
Q-16 નામ : રાજસ્મરણમ્. સંપાદક : આ. રાજશેખરસૂરિ મ.સા. પ્રકાશક : શ્રી બુદ્ધિ-તિલક-શાંતિચંદ્ર સેવા સમિતિ (આ.શ્રી રાજેન્દ્રસૂરિ મ.સા.ની જીવનકથાને વર્ણવતો સ્મૃતિગ્રંથ)
917 નામ : યુગપુરૂષ લેખક : ૫. ચંદ્રજીતવિજયજી મ.સા. પ્રકાશક : વર્ધમાન સંસ્કાર ધામ, મુંબઈ (પં. ચંદ્રશેખર વિ.મ.સા.નું જીવનચરિત્ર)
Q-18 નામ : પુણ્યચરિત્રમ્ લેખક : આ.ધર્મધુરંધરસૂરિ મ.સા. પ્રકાશક : જૈન વિદ્યા શોધ સંસ્થાન, ઓસ્તરા, રાજસ્થાન (આગમ પ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મ.સા.નો સ્મૃતિગ્રંથ)
નામ : શ્રુતસાગર સંપાદક : પં.શ્રી મહાબોધિવિજય મ.સા. પ્રકાશક : જિનકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ (પૂજય જંબુવિજયજી મ.સા.ના જીવન પ્રસંગોનું સંકલન)
રીડર્સ પાSિ
[][][]
:
6
Page #70
--------------------------------------------------------------------------
________________
કમસાકા કામમાકા કામમાકા કર્મયાકા કહેવાથી તારાપરાતી રાણા
| R
5 .
. |
ગીela કરિયાણા - પાણી પાણી પાણી = ગાગ 1 cla
જૈન દર્શનનો કર્મસિદ્ધાંત પૂર્ણ વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. વિશ્વની પ્રત્યેકો વ્યવસ્થા તેમજ જીવોની ભિન્ન ભિન્ન અવસ્થાઓ પણ કર્મ સિદ્ધાંતને સમજવાથી સમજી શકાય છે. પ્રસ્તુત છે તે વિષયના વખણાયેલા પુસ્તકો.
R-1 નામ : જૈન દર્શનનો કર્મવાદ લેખક : ખૂબચંદ કેશવલાલ પારેખ પ્રકાશક : લહેરચંદ અમીચંદ શાહ
R-2 નામ : જૈન દ્રષ્ટિએ કર્મ લેખક : મોતીચંદ ગીરધરલાલ કાપડીયા પ્રકાશક : મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ
R-૩ નામ: કર્મ ફિલોસોફી (અંગ્રેજી) લેખક : વીરચંદ રાઘવજી ગાંધી પ્રકાશક : આગમોદય સમિતિ, મુંબઈ
R-4 નામ : કર્મનું કોમ્યુટર (ભાગ ૧-૨-૩) લેખક : પં. મેઘદર્શનવિ.મ.સા. પ્રકાશક : અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ
ઘાંચના આંદોલન
R-5 નામ : કર્મનો શતરંજ લેખક : અજિતશેખરસૂરિ મ.સા. પ્રકાશક : અર્હમ્ પરિવાર ટ્રસ્ટ (આ પુસ્તક હિન્દીમાં કર્મ કા શતરંજ' નામથી અને અંગ્રેજીમાં “ચેસ નામથી ઉપલબ્ધ છે.)
R-6 નામ : કર્મવાદના રહસ્યો લેખક : ચંદ્રહાસ ત્રિવેદી પ્રકાશક : હીના પબ્લીકેશન્સ
68
___
Page #71
--------------------------------------------------------------------------
________________
|ષalોળ, વિજ્ઞાન અને બીdવના ન કa]]UT, વિજ્ઞાન જાને બીનકઇક /) T IT T. STTTT TT TT TT TT TT TTTT HTAT |
ભૂગોળ, વિજ્ઞાન અને ભોતિક વિજ્ઞાન
TE. gulોઈ, IિT ને ,
ગ પENUE 1 ગોળ, uિsiાન અને કે
GID અને ભૌતિક uિs ( ભૂગોળ, ખગોળ અને ભૌતિક વિજ્ઞાન સંબંધી જૈન સિદ્ધાંતોનો પરિચય પામવા માટે નીચેના પુસ્તકો ઉપયોગી થશે. વિજ્ઞાન અને જૈન ધર્મના સિદ્ધાંતો વિશે તુલનાત્મક સંશોધન રજૂ કરનારા પુસ્તકો પણ અહીં સમાવાયા છે.
S1 નામ : જૈન ભૂગોળનું તર્કશુદ્ધવિજ્ઞાન લેખક : સંજય વોરા પ્રકાશક : જંબુદ્વિપ જૈન પેઢી, પાલીતાણા (જૈન ભૂગોળ અને આધુનિક ભૂગોળમાં ઘણાં મતભેદો છે. વૈજ્ઞાનિકોએ આપેલા મંતવ્યો શું સત્ય જ છે? ના...! જરાય નહીં. વિજ્ઞાન પણ હજું કેવું અસમર્થ છે અને ભૂગોળ વિશેની વિજ્ઞાનની માન્યતાઓ પાછળ કેટલા રહસ્યો અને ષડયંત્રો છૂપાયેલા છે તેનો પર્દાફાશ કરવાની સાથે સાથે સરળભાષામાં જૈન ભૂગોળ વિજ્ઞાનનો પરિચય આપતું અદ્વિતીય પુસ્તક. આ પુસ્તક “ધ રેશનલ સાયન્સ ઓફ જૈન જયોગ્રાફી” આ નામથી અંગ્રેજીમાં અને હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.)
s-2 નામ : જૈન કોસ્મોલોજી : સર્વજ્ઞ કથિત વિશ્વવ્યવસ્થા (ગુજરાતી)
નામ : ધ રીયલ યુનિવર્સ: સર્વજ્ઞ કથિત બ્રહ્માંડ (હિન્દી) સંપાદક : મુનિ ચારિત્રરત્નવિજય પ્રકાશક : જિનગુણ આરાધક ટ્રસ્ટ (જૈન દર્શનની ખગોળ, ભૂગોળ વિશ્વ વ્યવસ્થા વિષયના સિદ્ધાંતોનો વિસ્તારથી પરિચય આપતું પુસ્તક)
s-3 નામ : જૈન દર્શનના વૈજ્ઞાનિક રહસ્યો (ગુજરાતી) નામ : સાયન્ટિફીક સિક્રેટ્સ ઓફ જૈનિઝમ (અંગ્રેજી) લેખક : મુનિ નંદિઘોષવિજયજી મ.સા. પ્રકાશક : ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા (જૈન દર્શનના વૈજ્ઞાનિક રહસ્યોને ઉજાગર કરતા લેખોનો સંગ્રહ)
રીડ ગાઈડ
8
Page #72
--------------------------------------------------------------------------
________________
S-4 નામ : જૈન દર્શન વૈજ્ઞાનિક દ્રષ્ટિએ લેખક : મુનિ નંદિઘોષ વિજયજી મ.સા. પ્રકાશક : મહાવીર જૈન વિદ્યાલય (જૈન દર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યોને પ્રગટ કરતાં લેખોનો સંગ્રહ)
s-4 નામ: જૈન ધર્મ વિજ્ઞાનની કસોટીએ? કે વિજ્ઞાન જૈન ધર્મની કસોટીએ? લેખક : મુનિ નંદિઘોષવિજયજી પ્રકાશક : ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા (જૈન દર્શનના વૈજ્ઞાનિક રહસ્યોને ઉજાગર કરતા લેખોનો સંગ્રહ)
S-5 નામ : આભા મંડળ - એક પ્રાયોગિક સંશોધન લેખક : મુનિ નંદિઘોષવિજયજી પ્રકાશક : ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા (આભામંડળ ઓરા વિષયક વૈજ્ઞાનિક રહસ્યોને પ્રગટ કરતા લેખોનો સંગ્રહ)
s-6 નામ : લઘુસંગ્રહણી લેખક : મુનિ શ્રી મલયકીર્તિવિજય પ્રકાશક : અખિલ ભારતીય સ્વાધ્યાયપીઠ (ભૂગોળ વિષયક જૈન સિદ્ધાંતોનો પરિચય આપવાની સાથે વિજ્ઞાનની અસમર્થતા પ્રગટ કરતું પુસ્તકો
S-7 નામ : વિશ્વ વિજ્ઞાન : પ્રાચીન અને નવીન લેખક : મુનિ દિવ્યકીર્તિવિજય મ.સા. પ્રકાશક : સન્માર્ગ પ્રકાશન (તસ્વાર્થ સૂત્ર પાંચમાં અધ્યાયના આધારે જૈન દર્શન અને વિજ્ઞાનની વિશ્વ વ્યવસ્થા વિષયક માન્યતાઓનો સમન્વય બતાવતું પુસ્તક)
S-8 નામ : જૈન દર્શનનું અણુવિજ્ઞાન લેખક : ખૂબચંદ કેશવલાલ શાહ પ્રકાશક : લહેરચંદ અમીચંદ શાહ
gયન આકોલના
s-9 નામ : જૈન દર્શનનાં અણુવિજ્ઞાનની મહત્તા લેખક : ખૂબચંદ કેશવલાલ પારેખ પ્રકાશક : ચાંદરાઈ જૈન સંઘ
s-10 નામ : જૈન દર્શનનું પદાર્થવિજ્ઞાન લેખક : ખૂબચંદ કેશવલાલ શાહ પ્રકાશક : લહેરચંદ અમીચંદ શાહ
70
]]]
Page #73
--------------------------------------------------------------------------
________________
이 레
레이
메 이 레미 레이 레미 레이 레이 레이 /
જ
રસાયન
에 레미 레이
TIEST HD TET TO RUT I LILU] ) વાઘ ધ પામી સાધLT HIS LLLL HD || diી સાપai> l] of
છે
મનનું રક્ષણ કરે તેને મંત્ર કહેવાય છે. જૈનધર્મમાં સાત્વિક મંત્રોની સાધના પદ્ધતિઓનો ઘણો વિકાસ થયો છે. મંત્ર સાધના વિષયક કેટલાક પ્રારંભિક પુસ્તકોની માહિતી અહીં પ્રસ્તુત છે.
T-1 નામ : રૈલોકય દીપક મહામંત્રાધિરાજ લેખક : પં. ભદ્રંકર વિજયજી મ.સા. પ્રકાશક : ભદ્રંકર પ્રકાશન (નમસ્કાર મહામંત્રની સાધના, પ્રભાવ વગેરે વિષે પ્રકાશ પાથરતા નિમ્ન લિખિત સાત પુસ્તકો પૂજય પંન્યાસજી મહારાજની સાધનાપૂત કલમે લખાયેલા છે. ૧) નમસ્કાર મહામંત્ર ૫) નમસ્કાર દોહન ૨) પરમેષ્ઠિ નમસ્કાર ૬) મંત્ર ભલો નવકાર ૩) અનુપ્રેક્ષા
૭) નવકાર ચિંતન ૪) નમસ્કાર મીમાંસા આ સાતે પુસ્તકોનો ત્રિલોયદીપક મહામંત્રાધિરાજમાં સમાવેશ કરવામાં આવ્યો છે.)
T-2 નામ : ભકતામર દર્શન (સચિત્ર) સંપાદક : આચાર્ય રાજયશસૂરિ મ.સા. પ્રકાશક : ઝવેરચંદ પ્રતાપચંદ સુપાર્શ્વનાથ જૈન સંઘ ઉપાશ્રય, વાલકેશ્વર (ભકતામર સ્તોત્રના પ્રત્યેક શ્લોકના યંત્ર, મંત્ર અને પ્રભાવને દર્શાવતો ગ્રંથ)
T-3 નામ : ભકતામર - અંતસ્તલ કા સ્પર્શ (હિન્દી) લેખક : આચાર્ય મહાપ્રજ્ઞા પ્રકાશક : આદર્શ સાહિત્ય સંઘ પ્રકાશન (ભકતામર સૂત્રના રહસ્યોને પ્રગટ કરતું પુસ્તક)
રીડ ગાઈડE
Page #74
--------------------------------------------------------------------------
________________
T-4 નામ : ભકતામર રહસ્ય લેખક : ધીરજલાલ ટોકરશી શાહ પ્રકાશક : નરેન્દ્રકુમાર ધીરજલાલ શાહ (ભકતામર સૂત્રના રહસ્યોને પ્રગટ કરતું પુસ્તક)
T-5 નામ : સરસ્વતી પ્રાસાદ (સચિત્ર) સંપાદક : મુનિ કુલચંદ્ર વિજય પ્રકાશક : શ્રી ઝવેરચંદ પ્રતાપચંદ સુપાર્શ્વનાથ ઉપાશ્રય જૈન સંઘ, વાલકેશ્વર (સરસ્વતીદેવીના મંત્રો, સ્તોત્રો વગેરેનો સચિત્ર સંગ્રહ)
T-6 નામ : નમસ્કાર મંત્ર સિદ્ધિ લેખક : ધીરજલાલ ટોકરશી શાહ પ્રકાશક : જૈન સાહિત્ય પ્રકાશન મંદિર (નમસ્કાર મંત્રની સાધના દર્શાવતું પુસ્તક)
T-7 નામ : મંત્ર ચિંતામણી લેખક : ધીરજલાલ ટોકરશી શાહ પ્રકાશક : પ્રજ્ઞા પ્રકાશન મંદિર
T-8 નામ : મંત્ર વિજ્ઞાન લેખક : ધીરજલાલ ટોકરશી શાહ પ્રકાશક : પ્રજ્ઞા પ્રકાશન મંદિર (મંત્ર વિજ્ઞાનના રહસ્યોને પ્રગટ કરતું પુસ્તક)
T-9 નામ : સિદ્ધિદાયક સિદ્ધચક્ર લેખક : ધીરજલાલ ટોકરશી શાહ પ્રકાશક : પ્રજ્ઞા પ્રકાશન મંદિર (સિદ્ધચક્ર સાધના દર્શાવતું પુસ્તક)
ઘાંચના આંદોલન
T-10 નામ : લોગસ્સ મહાસૂત્ર લેખક : ધીરજલાલ ટોકરશી શાહ પ્રકાશક : પ્રજ્ઞા પ્રકાશન મંદિર (લોગસ્સ સૂત્રના રહસ્યોને પ્રગટ કરતું પુસ્તક)
T-11 નામ : રૂષિમંડલ આરાધના લેખક : ધીરજલાલ ટોકરશી શાહ પ્રકાશક : પ્રજ્ઞા પ્રકાશન મંદિર (રૂષિમંડલ સ્તોત્રની સાધના પદ્ધતિને દર્શાવતું પુસ્તક)
72
Page #75
--------------------------------------------------------------------------
________________
T-12 નામ : અર્વ મંત્રોપાસના લેખક : ધીરજલાલ ટોકરશી શાહ પ્રકાશક : પ્રજ્ઞા પ્રકાશ (અર્વ મંત્રની સાધના દર્શાવતું પુસ્તક)
T-13 નામ : ૐકાર ઉપાસના લેખક : ધીરજલાલ ટોકરશી શાહ પ્રકાશક : નરેન્દ્ર પ્રકાશન (3ૐકાર ની સાધના દર્શાવતું પુસ્તકો
T-14 નામ : હૂંકાર કલ્પતરૂ લેખક : ધીરજલાલ ટોકરશી શાહ પ્રકાશક : જૈન સાહિત્ય પ્રકાશન મંદિર (હૂકારની સાધના દર્શાવતું પુસ્તક)
મહાપ્રભાવક નમસ્કાર મહામંત્રના પ્રભાવ, સાધનાપદ્ધતિ વગેરેને વર્ણવતાં વિવિધ પુસ્તકો નીચે પ્રમાણે છે.
T-15 નામ : નવકાર અચિત્ય ચિંતામણી લેખક : મુનિ અમરેન્દ્ર વિજય મ.સા. પ્રકાશક : જ્ઞાન જયોત ફાઉન્ડેશન
T-16 નામ : નવકાર જાપ ધ્યાન સાધના લેખક : મુનિ અરૂણવિજય મ.સા. પ્રકાશક : મહાવીર રીસર્ચ ફાઉન્ડેશન
T-17 નામ : નવકાર પ્રભાવ પ્રકાશક : જૈન સાહિત્ય મંદિર, ડોંબિવલી
T-18 નામ : નવકાર પ્રભાવના લેખક : સર્વેશ વોરા પ્રકાશક : નમસ્કાર પ્રતિષ્ઠાન ટ્રસ્ટ
T-19 નામ : નવકાર પ્રવચન (હિન્દી) લેખક : ભદ્રંકરવિ.મ. પ્રકાશક : દિવ્ય સંદેશ પ્રકાશન
રીડ પાઈs 1 2
Page #76
--------------------------------------------------------------------------
________________
T-20 નામ : નવકારમંત્ર એ સર્વધર્મનો સાર લેખક : પુંજાલાલ ભાઈલાલ અકીકવાલા
T-21 નામ : નવકારયાત્રા લેખક : જિજ્ઞાસુ પ્રકાશક : નવકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ
T-22 નામ : નવકારસચિત્ર લેખક : મુનિ હરિશભદ્રવિજય મ.સા. પ્રકાશક : નવજીવનગ્રંથમાલા (હિન્દી)
T-23 નામ : નવકાર સાધના લેખક : જશુ કપાસી
T-24 નામ : નવકારસિદ્ધિ લેખક : ગોવિંદજી લોડાયા પ્રકાશક : હેમસ્મૃતિ પ્રકાશન
T-25 નામ : નવકારસ્મરણિકા લેખક : મુનિ અરૂણવિજય મ.સા. પ્રકાશક : મહાવીર રીસર્ચ ફાઉન્ડેશન
T-26 નામ : નવકારના નિધાન લેખક : રજનીકાંત જાંબુવાલા પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
ઘાંચના અાંદોલનો
T-27 નામ : નવકારનો જાપ, મિટાવે સંતાપ લેખક : આ.રાજશેખરસૂરિ મ.સા. પ્રકાશક : રંજનબેન વેલજીભાઈ
T-28 નામ : નવકારનો સાક્ષાત્કાર કરાવતું વિધાન લેખક : આ.જિનચન્દ્રસાગરસૂરિ મ.સા. પ્રકાશક : આગમોદ્ધારક પ્રકાશન ટ્રસ્ટ
74
Page #77
--------------------------------------------------------------------------
________________
T-29 નામ : નવકારમાં નવ રસ લેખક : આ. ભુવનસૂરિ મ.સા. પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ
T-30 નામ : નમસ્કાર ચિંતામણી લેખક : પં. કુંદકુંદવિજયજી ગણિ પ્રકાશક : સાધના પ્રકાશન મંદિર
T-31 નામ : નમસ્કાર મહામંત્ર મહિમા (હિન્દી) લેખક : આ. પૂર્ણચન્દ્રસૂરિ મ.સા.
T-32 નામ : નમસ્કાર મહામંત્ર પ્રકાશક : સિદ્ધચક્ર પ્રકાશન
T-33 નામ : નમસ્કાર મહામંત્રનું અનુપ્રેક્ષાત્મક વિજ્ઞાન લેખક : મુનિ અરૂણવિજય મ.સા.
પ્રકાશક : મહાવીર વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર
T-34 નામ : નમસ્કાર મહિમા લેખક : આ.લક્ષ્મણસૂરિ મ.સા. પ્રકાશક : જૈન મિત્ર મંડળ
T-35 નામ : નમસ્કાર સ્વાધ્યાય ભાગ ૧-૨
લેખક : પૂ. પદ્મવિજયજી મ.સા. પ્રકાશક : જિનશાસન આરાધના ટ્રસ્ટ
66
સાંજે ઘરે પહોંચીશું ત્યારે એક સરસ પુસ્તક આપણી
રાહ જોતું હશે...તેવા વિચાર માત્રથી આખો દિવસ આનંદમાં
જતો હોય છે.
રીડર્સ પાઈડ
75
Page #78
--------------------------------------------------------------------------
________________
대 미대리 이대리리 머리 미리 리들리 대리 리리리리리 미대리 리리리리리
d
al થાય ,
પણસંકરણ
| 리 미러리
પIMiણા ઘ|Mિirrણા ઘ| Miણા ઘ| Hiદાણા 0|I[Fir|
સંતાનોમાં સંસ્કારોનું સિંચન જન્મ પછી કરવામાં આવે તે કરતા બાળક ગર્ભમાં હોય ત્યારથી જ તેનામાં સંસ્કારો સીંચવામાં આવે તો તે અનેકગણા વધારે અસરકારક રીતે ફળદાયી નીવડે છે. ગર્ભકાળથી જ બાળકમાં સંસ્કાર સિંચન કરવા માટે શું કાળજી લેવી – તે જાણવા માટે નીચેના પુસ્તકો ઉપયોગી થશે.
U-1 નામ : સંસ્કાર શકિત પ્રકાશક : સંસ્કાર શકિત ગર્ભસંસ્કરણ કેન્દ્ર
U-2 નામ : ગર્ભિણી પરિચર્યા પ્રકાશક : સંસ્કાર શકિત ગર્ભસંસ્કરણ કેન્દ્ર
U-3 નામ : સંકલ્પશકિત પ્રકાશક: સંસ્કારશકિત ગર્ભસંસ્કરણ કેન્દ્ર
U-4 નામ : ગર્ભિણી યોગ પ્રકાશક : સંસ્કારશક્તિ ગર્ભસંસ્કરણ કેન્દ્ર
U-5 નામ : જૈન વિવાહ વિધિ પ્રકાશક : સંસ્કારશકિત ગર્ભસંસ્કરણ કેન્દ્ર (ઉપરના પાંચ પુસ્તકો “એન.એમ.ઠક્કરની ક. ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ થી પ્રાપ્ત થઈ શકે છે.)
g[ચના અાંદોલન
U-6 નામ : માતા અન્નશુદ્ધ તો બાળક સત્ત્વશુદ્ધ લેખક : વેણીશંકર મુરારજી વાસુ પ્રકાશક : કમલ પ્રકાશન ટ્રસ્ટ (માતાની આહારશુદ્ધિ ઉપર બાળકની સાત્ત્વિકતાનો આધાર હોય છે. બાળક સાત્ત્વિક બને તે માટે માતાએ આહારમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે પ્રકાશ પાથરતી પુસ્તિકા)
[][]]
76
Page #79
--------------------------------------------------------------------------
________________
디트에 레디에디트에 레디트
માતૃ પિતૃ વંદના માતૃ પિતૃ વંદના માતૃ પિતૃ વંદના માતૃ પિતૃ વંદ
ng પિતૃ વંદના માતૃ પિતૃ મંદ
પિતૃ વંદના માત પિતૃ વંદ
V
તૃ પિતૃ વંદનાનું પિતૃપકના માતૃ પિત્ર ચઢનારા પિતૃ વ માતૃ પિતૃ વંદનામાનુંપિત દિ
Hip પિતૃ
બં
માતૃ પિતૃ વંદના પર્વના
માતૃ પિતૃ વંદના માતૃ વર્ષના - પિતૃ વંદના માતૃ પિતૃ વંદના માતૃ પિતૃ વંદના માતૃ પિતૃ વંદના માતૃ પિતૃ વંદના માતૃ પિતૃ વંદના
માતા પિતાના ઉપકારો પર વારંવાર પ્રવચનો અપાયા છે,
અને પુસ્તકો પણ લખાયા છે. અહીં આ વિષયના પ્રસિદ્ધ પુસ્તકો પ્રસ્તુત છે.
V-1 : નામ : લખી રાખો આરસની તકતી પર
લેખક : આ.રત્નસુંદરસૂરિ મ.સા.
પ્રકાશક : રત્નત્રયી ટ્રસ્ટ
(માતા પિતા પ્રત્યેના ખોટા અભિગમમાં સમ્યક્ પરિવર્તન લાવવા સક્ષમ એવા આ પુસ્તકની હિન્દી અને અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં અનેક આવૃત્તિઓ બહાર પડી છે)
V-2 નામ : મા-બાપને ભૂલશો નહી. લેખક : મહાબોધિવિજય મ.સા. પ્રકાશક : જિનકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ
(મુનિશ્રીએ આ વિષય પર પ્રવચન ૧૦૦ થી વધુ વાર કર્યા છે. તે પ્રવચનોને આ પુસ્તકમાં શબ્દદેહ મળ્યો છે. અંગ્રેજીમાં આ પુસ્તક પેરેન્ટ્સ-ગોડ ઓન ધ અર્થ' આ નામથી ઉપલબ્ધ છે.)
V-3 નામ : સ્નેહભીનું સ્મરણ ‘મા’ પ્રવચનકાર : મુનિ શ્રી ઉદયરત્નવિજયજી મ.સા. સંપાદક : મુનિ શ્રી રાજદર્શનવિજયજી મ.સા. પ્રકાશક : રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ
(અનેકોને હચમચાવી દેનારું આ પ્રવચન જેણે સાંભળ્યું તેમના રૂમાલ અને હૃદય બંને ભીના થયા છે. તમે આ પુસ્તક વાંચો તો એક રૂમાલ અવશ્ય સાથે રાખશો)
રીડર્સ પાઈડ
77
Page #80
--------------------------------------------------------------------------
________________
| [hDi[gle PD
78
V-4 : નામ : ઉચિત આચરણ લેખક : આ.કીર્તિયશસૂરિ મ.સા. પ્રકાશક : સન્માર્ગ પ્રકાશન
-
(સંતાનોનું માતાપિતા પ્રત્યે કેવું આચરણ હોવું જોઈએ તેની વિસ્તારથી સુંદર સમજણ આપતું પુસ્તક)
માતા પિતા પ્રત્યે સંતાનોનું
V-5 નામ : મહાતીર્થ - મા લેખક : ભુવનહર્ષ વિજયજી મ.સા. પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
(‘મા’ એ અડસઠ તીર્થથી પણ મોટું તીર્થ છે. તેની પ્રતીતિ કરાવવા સક્ષમ આ પુસ્તકમાં મા વિશે લખાયેલા લેખો, કથાઓ વગેરેનો અનુપમ સંગ્રહ
છે)
V-6 નામ : માતા-પિતા (હિન્દી)
લેખક : ગણિ રત્નસેનવિજય મ.સા.
પ્રકાશક : દિવ્ય સંદેશ પ્રકાશન
(માતા-પિતાના ઉપકારોને વર્ણવતા લેખો-પ્રસંગોનો સંગ્રહ)
V-7 નામ : માં કે ચરણોમેં સમર્પિત (હિન્દી) લેખક : મુનિ જયાનંદવિજય મ.સા.
પ્રકાશક : ગુરૂ રામચંદ્ર પ્રકાશન સમિતિ (મા ના ઉપકારોને વર્ણવતા લેખો-પ્રસંગોનો સંગ્રહ)
V-9 નામ : માતૃવંદના
V-8 નામ : મા તે મા
લેખક : આ.રત્નપ્રભસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : પ.પૂ.આ.શ્રી યશોભદ્રસૂરિ ટ્રસ્ટ, અમદાવાદ (મા ના ઉપકારોને વર્ણવતા લેખો-પ્રસંગોનો સંગ્રહ)
66
પ્રકાશક : સમકિત યુવક મંડળ (મા વિશે હૃદયસ્પર્શી પ્રસંગોનું સંકલન)
તમારા ઘરે તમને કોઈ મળવા આવે તો તેને તમારા પુસ્તકોની લાયબ્રેરી બતાવો.
-નરેન્દ્ર મોદી
99
Page #81
--------------------------------------------------------------------------
________________
IT Hldhસા
મીમાંસા a pય મJallણા
, dil dhસા
,
ITL
yય મીમાંસા
Te illit
| | | Tય ll HITHI lણી લો IMEI dire flaHIL || allHITI | |ી ની માં HIT TET H IT HER THRITIES
સમાધિમૃત્યુ મેળવવા માટે મૃત્યુનું સ્વરૂપ સમજવું જરૂરી છે. મૃત્યુથી ડરનારા લોકો નીચેના પુસ્તકો વાંચે તો સમાધિમૃત્યુ માટે અવશ્ય ભાથુ બાંધી શકશે.
W-1 નામ : ન પ્રિયતે લેખક : આ. ભદ્રગુપ્તસૂરિ મ.સા. પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ (મૃત્યુ વિશે ચિંતન પત્રોનો સંગ્રહ)
W-2 નામ : સ્મશાનની પાળેથી લેખક : મુનિ શ્રી ઉદયરત્નવિજય મ.સા. પ્રકાશક : રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ (મૃત્યુની ભાવયાત્રા)
W-3નામ : મૃત્યુ જયારે ખુદ મરે છે. લેખક : આ.રત્નસુંદરસૂરિ મ.સા. પ્રકાશક : રત્નત્રયી ટ્રસ્ટ (મૃત્યુ વિશે અભૂત ચિંતન આ પુસ્તકમાં પ્રગટ થયું છે. જેને વાચકોએ ખૂબ વખાણ્યું છે.)
W-4 નામ : મૃત્યુના જન્માક્ષર લેખક : આ. મુકિતવલ્લભસૂરિ મ.સા. પ્રકાશક : પ્રજ્ઞા પ્રબોધ પરિવાર (મૃત્યુ વિશે ચિંતન સભર લેખોનો સંગ્રહ પ્રસ્તુત પુસ્તકમાં પ્રકાશિત થયો છે)
W- 5 નામ : મૃત્યુ વિજયને પંથે લેખક : ચંદ્રહાસ ત્રિવેદી પ્રકાશક : હિના પબ્લિકેશન્સ (મૃત્યુની પ્રક્રિયા સ્પષ્ટ કરવાની સાથે આ પુસ્તકમાં મૃત્યુ પર વિજય કેવી રીતે મેળવાય તે બાબતે પ્રયોગો સહિત વિશદ છણાવટ કરવામાં આવી છે)
રીડર્સપાઈs
(79
Page #82
--------------------------------------------------------------------------
________________
V-6 : નામ : મૃત્યુ પાથેય (હિન્દી) લેખક : સાધ્વી-યુગલ નિધિ-કૃપા પ્રકાશક : મૈત્રી ચેરિટેબલ ફાઉન્ડેશન (મૃત્યુ વિશે ચિંતન લેખોનો સંગ્રહ)
V-7 નામ : મૃત્યુ બને મહોત્સવ લેખક : કીર્તિલાલ હાલચંદભાઈ વોરા પ્રકાશક : જૈન સાહિત્ય અકાદમી (મૃત્યુ વિશે ચિંતન લેખોનો સંગ્રહ)
V-8 નામ : મૃત્યુ મરી ગયું રે લોલ લેખક : આ. રત્નસુંદરસૂરિ મ.સા. પ્રકાશક : રત્નત્રયી ટ્રસ્ટ (મૃત્યુ પર વિજય કેવી રીતે મેળવાય તે દર્શાવતું પુસ્તક)
- ઘાંચના આદોલના
લગ્નનું પાકું કરવું હોય ત્યારે
છોકરા કે છોકરીને જોવા જતી વખતે ગોઠવવામાં આવતી પશ્નોત્તરીમાં એક જ પ્રશ્ન પૂછશો કે
તમે પુસ્તકો વાંચો છો?
વાંચો છો તો કયા વાંચ્યા? આ પ્રશ્નના જવાબમાં તમને સામેના પક્ષનો પરિવાર કેવો છે તેનો સંપૂર્ણ ખ્યાલ આવી જશે.
-નરેન્દ્ર મોદી
80
Page #83
--------------------------------------------------------------------------
________________
T/
ET/ TET/ TET
/ TET/ IT /
|| ઘિક પર ITI પિક પૂજન Yિ
પૂજન વિવેક
L/Mી ઘિક પૂજન વિશે
|| uિ
વિધિપૂર્વક કરાયેલી જિનપૂજા દરેક મનોવાંછિત કાર્યને સિદ્ધ કરે છે. જિનપૂજા વિધિ સંબંધી અથથી ઈતિ જાણવા માટે તથા મૂર્તિપૂજાના પ્રાચીન ઈતિહાસને સમજવા માટે નીચેના પુસ્તકો વાંચો.
X-1 નામ : પૂજા કરીએ સાચી સાચી (ગુજરાતી) લેખક : આ. હેમચંદ્રસાગરસૂરિ મ.સા. પ્રકાશક : આગમોદ્ધારક પ્રતિષ્ઠાન, છાણી (આ પુસ્તક “પૂજા કૈસે કરે?” આ નામથી હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.)
X-2 નામ : ચાલો જિનાલય જઈએ લેખક : આ. હેમરત્નસૂરિ મ.સા. પ્રકાશક : અહંદુ ધર્મપ્રભાવક ટ્રસ્ટ
X-3 નામ : પ્રતિમાપૂજન (ગુજરાતી / હિન્દી) લેખક : પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી મ.સા. પ્રકાશક : મહાવીર તત્ત્વ પ્રચારક મંડળ / દિવ્યસંદેશ પ્રકાશન
X-4 નામ: મૂર્તિ મંડન પ્રશ્નોત્તર પુનઃ પ્રકાશક : જિનશાસન આરાધન ટ્રસ્ટ
X-5 નામ : મૂર્તિપૂજાના પ્રાચીન ઈતિહાસ (હિન્દી) લેખક : મુનિશ્રી જ્ઞાનસુંદરજી મ.સા. પ્રકાશક : શ્રી જ્ઞાનસુંદર જૈન ધાર્મિક પુસ્તકાલય
X-6 નામ: મૂર્તિપૂજા (ગુજરાતી) લેખક : માસ્તર ખૂબચંદ કેશવલાલ પ્રકાશક : શ્રી જ્ઞાનસુંદર જૈન ધાર્મિક પુસ્તકાલય (ઉપરની છેલ્લી ચાર પુસ્તકમાં-શું પ્રતિમા પૂજય છે ? પ્રતિમાને પૂજવાથી કાંઈ લાભ થાય ? શું વીતરાગ પ્રભુની પ્રતિમાનું પૂજન અનિવાર્ય છે ? આવા પ્રશ્નોના જવાબોની સાથે મૂર્તિપૂજાની પ્રાચીનતા સંબંધી વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.)
રીડ પાઈ
છે
Page #84
--------------------------------------------------------------------------
________________
- ન ઘવેક મોd વિવેક બોજ નો વિવેક બોજને વિવેક બોમાં ઘવેક of thીer
Thીfri
e nd and the
6] BE પો.ઈ
.
N)
LL L
LL
ભોજન વિવેક
[ Unક મોજ| UિLE મોજ| પિકિ મિWિT] ધિક જિની દિક IT ઘિક મોજન uિોક મોજા દિuપેક મિોજન વિવેક ભોજન uિpક
' “જેવો આહાર તેવું મન’ આહારશુદ્ધિથી મન પર વિજય પ્રાપ્ત કરી શકાય. આહાર શુદ્ધિથી જ સ્વાચ્ય અને ધર્મ પણ ટકાવી શકાય. આહારસંબંધી વિવેક ને જાણવા માટે નીચેના પુસ્તકોનો અભ્યાસ જરૂરી છે.
Y-1 નામ : ડાઈનીંગ ટેબલ લેખક : આ. હેમરત્નસૂરિ મ.સા. પ્રકાશક : અહંદુ ધર્મપ્રભાવક ટ્રસ્ટ
Y-2 નામ : ભોજન કરીએ વિવેકથી સંપાદક : આ.રત્નચન્દ્રસૂરિ મ.સા. પ્રકાશક : રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ
Y-3 નામ : અભક્ષ્ય અનંતકાય વિચાર લેખક : પ્રભુદાસ બેચરદાસ પારેખ પ્રકાશક : જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા
Y-4 નામ : આહારમીમાંસા લેખક : પ્રભુદાસ બેચરદાસ પારેખ પ્રકાશક : વિનિયોગ પરિવાર
ઘચના અાંદોલન
Y-5 નામ : આહાર અને અધ્યાત્મ લેખક : આચાર્ય મહાપ્રજ્ઞા પ્રકાશક : જૈન વિશ્વ ભારતી, લાડનૂ (આહારને અને અધ્યાત્મને ખૂબ જ ગાઢ સંબંધ છે તે આ પુસ્તકમાં સચોટ રીતે સમજાવવામાં આવ્યું છે)
82
Page #85
--------------------------------------------------------------------------
________________
Y-6 નામ : ખાઈએ એવું..“આંખે દેખ્યું, હાથે બન્યું.. કેમ? પ્રાપ્તિ સ્થાન : સમકિત ગ્રુપ, ગોરેગામ. (શાકાહારી દેખાતી બહારની તૈયાર વસ્તુઓમાં માંસાહારી પદાર્થો કેવી રીતે ભેળવવામાં આવે છે તે બાબતે જાણકારી આપતી લઘુ પુસ્તિકા)
Y-7 નામ : આપણે કેટલાં શાકાહારી? પ્રચારક : અહિંસા પ્રેમી શુદ્ધ શાકાહારી સંઘ પ્રાપ્તિસ્થાન : વર્ધમાન સંસ્કાર ધામ / વિનિયોગ પરિવાર (શાકાહારી દેખાતી બહારની તૈયાર વસ્તુઓમાં માંસાહારી પદાર્થો કેવી રીતે ભેળવવામાં આવે છે તે બાબતે જાણકારી આપતી લઘુપુસ્તિકા. આ પુસ્તિકા ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં ઉપલબ્ધ છે)
Y-8 નામ : આહાર શુદ્ધિ લેખક : આ.રાજેન્દ્રસૂરિ મ.સા. પ્રકાશક : સુસંસ્કારનિધિ ટ્રસ્ટ (આહારમાં આવતી અભક્ષ્ય-બજારૂ ચીજોમાં કયા નુકશાનકારક તત્વો હોય છે તે વિશે ભિન્ન-ભિન્ન સામાયિકો-વર્તમાનપત્રોમાં પ્રગટ થયેલા લેખોનો સંચય)
Y-9 નામ : આહારથી આત્મશુદ્ધિ લેખક : આ.રાજશેખરસૂરિ મ.સા. પ્રકાશક : અરિહંત આરાધક ટ્રસ્ટ, ભિવંડી (રાત્રિભોજન, રર અભક્ષ્ય, કંદમૂળ, દ્વિદળ અને બજારૂ ચીજોથી શારિરીક અને આત્મિક બંને દ્રષ્ટિએ શું નુકશાન થાય છે? તે બતાવતું પુસ્તકો
]]]
સારું પુસ્તક વાંચીને પુરું કરીએ ત્યારે એક ઉત્તમ મિત્રથી
છૂટા પડતાં હોઈએ તેવી લાગણી અનુભવાય છે. -વિલિયમ ફિધર (અમેરિકન બીઝનેસમેન).
Page #86
--------------------------------------------------------------------------
________________
PD Im ne D
84
વિહારયાત્રા વિારયાત્રા વિહારયાત્રા વિહારયાત્રા વિહારયાત્ર વાયાત્રા વિહારયાત્રા વિહાયાત્રા વિહારયાત્રા વિહારયાત્ર વિદાયાત્રા વિહાયાત્રા વિદાયાત્રા વિહારયાત્રા વિહારયાત્ર
Z
દયાત્રા યાત્રા ત્રાદયાત્રા પ્રાધ્યા વિચારયાત્રા વિચારયાત્રા વિચારયાત્રા વિદાયાત્રા વિહાયાત્ર વિકારયાત્રા વિકાસ યાત્રા વિહારયાત્ર યાત્રા વિહારયાત્રા વિહારયાત્રા વિદાય-વિહારયાત્રા વિહારયાત્રા વિહારયાત્રા
સાહિત્યનો એક પ્રકાર છે-પ્રવાસવર્ણન કે યાત્રા વૃતાંત. વાચક આવા પુસ્તકોના માધ્યમથી દેશ વિદેશના પ્રવાસનો આંશિક આનંદ તો મેળવે જ છે. સાથે અનુભવોનું ભાથુ પણ બાંધે છે. વિહારયાત્રાના અનુભવો જેમાં રજૂ થયા છે તેવા પુસ્તકોની શ્રેણી પ્રસ્તુત છે.
2- 1 નામ : હિમાલયની પદયાત્રા
લેખક : જંબુવિજયજી મહારાજ પ્રકાશક : સિદ્ધિ ભુવન મનોહર જૈન ટ્રસ્ટ, અમદાવાદ (સ્થાપના અષ્ટાપદ સ્વરૂપ બદ્રીનાથની વિહારયાત્રાનું રોમાંચક વર્ણન)
Z-2 નામ : હિમાલયની ગોદમાં અષ્ટાપદની શોધમાં
લેખક : આ.વિજય જગચંદ્રસૂરિ મ.સા.
પ્રકાશક : આ.સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાનશાળા (સ્થાપના અષ્ટાપદ સ્વરૂપ બદ્રીનાથની વિહારયાત્રાનું રોમાંચક વર્ણન)
2-3 નામ : હિમાલયકી ગોદમેં, અષ્ટાપદ કી શોધમેં
લેખક : આ.વિજય જગચંદ્રસૂરિ મ.સા.
પ્રકાશક : આ.સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાનશાળા (ઉપરના પુસ્તકનો હિન્દી અનુવાદ)
Z-4 નામ : સાધુ તો ચલતા ભલા લેખક : મુનિ પ્રશમરતિવિજય મ.સા.
પ્રકાશક : પ્રવચન પ્રકાશન
(મધ્ય અને પૂર્વ ભારતની વિહારયાત્રાના અનુભવોનું રોમાંચક વર્ણન)
Z-5 નામ : દક્ષિણની સફરે લેખક : આત્મદર્શનવિજયજી મ.સા. પ્રકાશક : પાર્શ્વનાથ જૈન પુસ્તક ભંડાર (દક્ષિણભારતની વિહારયાત્રાનું વર્ણન)
Page #87
--------------------------------------------------------------------------
________________
| PIR..|
- G||
* |
Shrutsangam | Welcon X
x L www.shrutsangam.com
6
શ્રી ગોવાલીયા ટૅક્ર જૈન સંઘ . આરાધના ભવન, ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, ગોવાલીયા ટેંક, મુંબઈ - ૪%૦૩૬.
Login
श्रुत संगम
Home
Book Search
Gyanblandars
Publishers
Volunteers (Join Us)
Resources
Contact Us
Quick Book Search
English | IIIIIII) Enter Book Name.
Enter Auther Name.
Enter Publisher Name
Enter Book Topic
SHRUT SANGAM UPDATE:
Search
No. of Books Available : 354597
New Arrivals
Populer
Best Selling
< Prev
Next >
News Deeree in Jain Philosophy Its a programme affiliated to the join university website where in students can achieve a decree in linoloty thereby pursuing a career in the vast opportunities to manage Jain Rituals and Cultures
વિના દવા જેવી
बहगत का इतिहास
Waiting for el-gce-user.bidswitch.net.
2. SEO-dice.png
mhYcwDA jpg
1255354-dice-fon: jpg
*
Show all downloads...
X
1:51PM 10/10/2015
www.shrutsangam.com
શ્રત સંગમ શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘના સૌજન્ય અને ઉપક્રમે શ્રુત સંગમના માધ્યમથી જૈન જ્ઞાનભંડારોને પુસ્તકોનું લીસ્ટીંગ કરવા માટે ઓનલાઈન સોફટવેર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. અત્યાર સુધી ૬૦ જ્ઞાનભંડારોના ૩,૫૦,૦૦૦ પુસ્તકોનું લીસ્ટ ઓનલાઈન મુકેલ છે. જેના થકી સાધુ સાધ્વીજી ભગવંતો તેમજ જ્ઞાન પિપાસુ / જિજ્ઞાસુ વાચકોને ઉપયોગી એવા પુસ્તકો જ્ઞાનભંડારમાંથી મેળવી આપવા માટે શ્રુતસંગમ એક મહત્વની ભૂમિકા બજાવી રહેલ છે.
જૈન જ્ઞાનભંડારોમાં રહેલા પુસ્તકોના લીસ્ટ કોમ્યુટરાઈઝ કરવા માટે મલાડ (મુંબઈ) અને અમદાવાદમાં ડેટા એન્ટ્રી સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે. જ્ઞાનભંડારમાં પુસ્તકો ગોઠવવા, પુસ્તકોના લીસ્ટ ચેક કરવા, નવા પુસ્તકોનું લીસ્ટીંગ કરવું, પુસ્તકોને કવર ચઢાવવા આદિ કાર્યો માટે લાયબ્રેરીયનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. શ્રુતસંગમનો ઉદેશ : ૧) ભારતભરમાં રહેલ ૪૫૦ થી અધિક જ્ઞાનભંડારોને શ્રુતસંગમના માધ્યમથી કોમ્યુટરાઈઝ કરીને તેમાં રહેલા પુસ્તકો દરેક સાધુ સાધ્વીજી ભગવંતોને ઉપયોગી બને તેવો પ્રયત્ન કરવો.
85
Page #88
--------------------------------------------------------------------------
________________
૨) લાયબ્રેરીયનના અભાવે બંધ હાલતમાં રહેલા જ્ઞાનભંડારોના પુનઃ જીર્ણોદ્ધાર સ્વરૂપે તેમાં રહેલા પુસ્તકોને વ્યવસ્થિત ગોઠવવા, કવર અને લેબલ લગાવવા તથા પુસ્તકોનું લીસ્ટીંગ કરવું જેથી તે ગ્રંથો ઉપયોગમાં આવે, તે થકી જ્ઞાનભંડારો નવજીવન પામે, અને આપણો જ્ઞાનનો વારસો જળવાઈ રહે. ૩) પુસ્તકોની લેવડ-દેવડ માટે લાયબ્રેરીયનની વ્યવસ્થા ગોઠવવી, તેમાં જૈન સાધર્મિક ભાઈઓને આ કાર્ય માટે નિયુકત કરવા. ભારતભરના ૪૫૦ જ્ઞાનભંડારો માટે ૪૫૦ જૈન સાધર્મિકને નિયુકત કરવા દ્વારા જ્ઞાનભકિતની સાથે સાથે સાધર્મિક ભકિત પણ થાય એવો એક પ્રયત્ન છે.
આપશ્રીના નિશ્રામાં ઉજવાઈ રહેલ અંજનશલાકા / પ્રતિષ્ઠા / ઉપધાન / છ'રી પાલિત સંઘ / દીક્ષા / ચાતુર્માસ / તપશ્ચર્યા / પારણા/ પદ પ્રદાન / સંયમશતાબ્દિ આદિ મહોત્સવનું નિમિત્ત પામીને આપશ્રીની પ્રેરણાથી ચાલતા જ્ઞાનભંડાર અગર તો આપશ્રીની જાણકારીમાં હોય એવા એક જ્ઞાનભંડારના પુનઃજીર્ણોદ્ધારનું કાર્ય શ્રુત સંગમની મદદથી થાય એ માટે એ જ્ઞાનભંડારના સંચાલકોને પ્રેરણા કરવા વિનંતી છે. જેથી વધુમાં વધુ જ્ઞાનભંડારોને આપણે પૂજય સાધુ સાધ્વીજી ભગવંતો તેમજ અભ્યાસુ જિજ્ઞાસુ જ્ઞાનપિપાસુ વાચકો સુધી પહોચાડવાનું એક મંગલ કાર્ય કરીને જ્ઞાનની ભકિત અને સાથે સાથે સાધર્મિક ભકિત કરી શકીએ.
આ તબકકે શ્રી સંઘ જ્ઞાન ક્ષેત્રના પુનરુત્થાન માટે પ્રયત્નશીલ દરેક ગુરુ ભગવંતો તેમજ સંસ્થાઓને બિરદાવે છે. તેમજ “વાંચન-આંદોલન પુસ્તક દ્વારા વાચકોને વાંચનમાં સરળતા રહે તે માટે પ્રયાસ કરનારા ૫.પૂ. આ.ભગવંત જગચંદ્રસૂરીશ્વરજી (ડહેલાવાળા) ને નતમસ્તકે લાખ લાખ વંદના સહિત ધન્યવાદ પાઠવે છે.
એજ લી. શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘના વંદન
નોંધી લો ડાયરીમાં
જ્ઞાનભંડારના સંચાલકો પોતાના સંઘના જ્ઞાનભંડારના લિસ્ટને કોમ્યુટરાઈઝ કરાવવા માટે તથા વાચકો પોતાને જોઈતી પુસ્તક નજીકના કયા જ્ઞાનભંડારમાંથી સહેલાઈથી મળશે તે જાણવા માટે નિઃસંકોચ નીચેના સંપર્ક સૂત્રોનો ઉપયોગ કરી શકશે.
Web: www.shrutsangam.com Email : info@shrutsangam.com
ડેટા એન્ટ્રી સેન્ટર કોન્ટેક નંબર કલ્પેશ હેકકડ મો. ૯૭૬૯૯ ૨૧૦૭૦/ રાજેશ જૈન મો. ૯૩ર૩૧૧રરર૯ સંદિપ શાહ મો. ૯૩૭૧૬ ૫૪પ૧૪ | રૂષભ વસા મો. ૯૮૧૯૮૮૭૧૧૦
86
Page #89
--------------------------------------------------------------------------
________________
PARASO
Jain Tatva Gyan Shala x
x www.jaintatvagyanshala.org
6
AACHARYA SHRI SURENDRASURISWARJI
JAIN TATVAGYANSHALA
Member Login
HOME
ABOUT
NEWS & EVENT
PHOTO GALLERY
CONTACTS
HINDI ENGLISH
Search by Name
SEARCH
www.jaintatvagyanshala.org આચાર્ય શ્રી સુરેન્દ્રસૂરીશારજી જેન તત્વજ્ઞાનશાળા
આચાર્ય શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્વજ્ઞાનશાળાની શુભ સ્થાપના તપાગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામસૂરીશ્વરજી મહારાજા (ડહેલાવાળા) ની પ્રેરણાથી આજથી દર વર્ષ પહેલાં વિ.સં.ર૦૦૯માં થઈ હતી.
તત્વજ્ઞાનશાળામાં અલગ અલગ વિષયના વિદ્વાન પંડિતો દ્વારા સાધુસાધ્વીજી ભગવંતોને જૈનદર્શન, ન્યાય-વેદાંત વગરે દર્શનો, જયોતિષ, સંસ્કૃતપ્રાકૃત, વ્યાકરણ અને સાહિત્ય વગેરે વિષયો ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
અત્યારે અમદાવાદમાં ઝવેરીવાડ, ઝવેરીપાર્ક, વાસણા અને સાબરમતીઆ ચાર વિસ્તારમાં પાઠશાળા ચાલે છે. તથા સુરતમાં કૈલાશનગર, ગોપીપુરા અને પાલમાં પાઠશાળા ચાલી રહી છે.
તત્વજ્ઞાનશાળામાં રપ,OOOથી વધુ હસ્તપ્રતો, ૩OOOથી વધુ તાડપત્રો, અને રત્ન, સુખડ, હાથીદાંત વગેરેની અલભ્ય કલાકૃતિઓ એન્ટિક ચીજોનો વિશાળ સંગ્રહ કરવામાં આવેલ છે. આ બધો જ સંગ્રહ દર વર્ષે જ્ઞાનપંચમીના દિવસે પ્રદર્શન રૂપે ગોઠવવામાં આવે છે. તે વખતે અમદાવાદ શહેરના હજારો ભાવુકો આ અલભ્ય કલાકૃતિઓના દર્શનનો લાભ લે છે.
તત્વજ્ઞાનશાળામાં “આવિ.રામસૂરિ ચિકોષ” નામના વિશાળ ગ્રંથભંડારની સ્થાપના કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શાખામાં ૩૫,૦૦૦ થી વધુ પુસ્તકો વિદ્યમાન છે. તથા સુરતશાખામાં ૧૫OO૦ થી વધુ પુસ્તકો વિદ્યમાન છે. આ બંને ગ્રંથભંડારનો સાધુ-સાધ્વીજી ભગવંતો અને જીજ્ઞાસુ શ્રાવકો પૂરતો લાભ લઈ રહ્યા છે. અમદાવાદ અને સુરત સ્થિત ગ્રંથભંડારમાં વિદ્યમાન પુસ્તકોનો સંપૂર્ણ ડેટા સંસ્થાની વેબસાઈટ WWW.jaintatvagyan
[87
Page #90
--------------------------------------------------------------------------
________________
shala.org પર વિદ્યમાન છે.
તત્વજ્ઞાનશાળા દ્વારા વિવિધ વિષયના પુસ્તકોનું પ્રકાશન પણ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા પ્રકાશિત પુસ્તકોની સંપૂર્ણ માહિતી સંસ્થાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે, તથા તે દરેક પુસ્તકોની pdf ફાઈલ વેબસાઈટ પરથી નિશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે.
તત્વજ્ઞાનશાળા દ્વારા આગમગ્રંથો તથા અન્ય પ્રાચીન ગ્રંથોને સુવર્ણની, રૂપાની અને કાળી શાહીથી સેંકડો વર્ષ સુધી ટકે તેવા કાગળો પર લખાવવામાં આવે છે. સંસ્થા દ્વારા સાધુ-સાધ્વીજી ભગવંતોને સંશોધનમાં સહાયક બને તે માટે જૂની લિપી શિખવાડવામાં આવે છે. તથા સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ, બાળકો માટે ઉનાળુ વેકેશન શિબિરનું આયોજન કરવું વગેરે કાર્યો પણ સંસ્થા દ્વારા થતા રહે છે.
વર્તમાનમાં પરમ પૂજય તપાગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામસૂરીશ્વરજી મહારાજા (ડહેલાવાળા)ના શિષ્યરત્ન પ.પૂ.આ.ભગવંત જગવ્યંદ્રસૂરીશ્વરજી મ.સા. સંસ્થાને યોગ્ય માર્ગદર્શન પૂરૂ પાડી રહ્યા છે. તેઓએ જૈન શ્રી સંઘમાં વાંચન પ્રત્યે રૂચિ કેળવાય અને વાચકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે વાંચન આંદોલન : રીડર્સ ગાઈડ’ પુસ્તકનું સંપાદન કર્યુ છે. અમે આ ક્ષણે તેઓશ્રીને વિનંતી કરીએ છીએ કે તેઓ આજ રીતે શ્રી સંઘને માર્ગદર્શન આપતા રહે જેથી શ્રી સંઘના ઉત્થાનનો માર્ગ પ્રશસ્ત બને. એ જ લી. આચાર્ય સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્વજ્ઞાનશાળાના
ટ્રસ્ટીગણના વંદન
નોંધી લો ડાયરીમાં
અમદાવાદ તથા સુરત શહેરમાં વસતા જિજ્ઞાસુ વાચકોને વાંચન માટે કોઈ પુસ્તકની આવશ્યકતા હોય તો તેઓ આચાર્ય સુરેન્દ્રસૂરીશ્વરજી તત્વજ્ઞાનશાળામાં સ્થિત જ્ઞાનભંડારનો લાભ લઈ શકે છે. આપને જોઈતી પુસ્તક જ્ઞાનભંડારમાં છે કે નથી તે સંસ્થાની વેબસાઈટ દ્વારા આપ જાણી શકો છો. તથા નીચેના સંપર્ક સૂત્રોનો પણ ઉપયોગ કરી શકો છો.
web : www.jaintatvagyanshala.org e-mail : info@jaintatvagyanshala.org
વિશેષ જાણકારી માટે કોન્ટેક નં. અમદાવાદ :
સુરત : ગુણવંતભાઈ (ટ્રસ્ટી) મો. ૯૪૨૮૫ ૦૨૪પ૬ હસમુખભાઈ (ટ્રસ્ટી) મો. ૯૮૯૮૧ ૮૮૮૧ર પરેશભાઈ (કમિટી) મો. ૯રર૭૮ પSO9s |તુષારભાઈ (કમિટી) મો. ૯૮રપ૩ ૯૯૭૩૪
88
Page #91
--------------------------------------------------------------------------
________________
પબ્લીશર ડીરેક્ટરી
૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ ૧૧૦, મહાકાન્ત, વી એસ હોસ્પીટલ પાસે, અમદાવાદ
અહમ આરાધક ટ્રસ્ટ દીપક ફરીયા ૪, ઈસ્માઈલ બિલ્ડીંગ, બીજા માળે, ૩૩, પાઠકવાડી, લુહાર ચાલ, મુંબઈ, મહારાષ્ટ્ર ૯૮૧૯૦ર૮૪૧, ૯૦૯૭૭૭૭૯૬ www.arhamaaradhak.org arhamaaradhak@gmail.com
૧૦૮ પાર્શ્વનાથ તીર્થદર્શન પ્રકાશન સમિતિ મહેંદી સાડી પેલેસ, મેઈન રોડ, નાસિક-૪રર૦૦૧ ફોન ૨૫૦૦૧૩
આચાર્ય સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાનશાળા પટણીની ખડકી, આણંદજી કલ્યાણજીની પેઢીની સામે, ઝવેરી વાડ, અમદાવાદ, ગુજરાત-૩૮OOO૧ ૦૭૯ ૨૫૩૮૧૬૪૨
અખિલ ભારતીય સ્વાધ્યાય પીઠ વીતરાગ ટાવર નં.૧, દુ.નં.૩, બાવન જિનાલય પાસે, ભાયંદર (વેસ્ટ) ફોન : ૯૩ર૪૫ ૮૭૧૨૫
આગમોદ્ધારક પ્રતિષ્ઠાન અયોધ્યાપુરમ જૈન આર્ય તીર્થ નવાગામ, ઢાલ, વલભીપુર ભાવનગર, ગુજરાત-૩૫૪૩૧૦ ૦૨૮૪૧૨૮૧૩૮ ૦૨૮૪૧૨૮૧૫૧
આચાર્ય રામચંદ્રસૂરીશ્વરજી જૈન પાઠશાળા ૯, સિદ્ધાચલ વાટિકા, રામનગર, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ ફોન : ૦૭૯ ૨૭૫૧૬૫૧૩, ૨૭૫૦૨૦૨૫
અરિહંત આરાધક ટ્રસ્ટ હિન્દુસ્તાન મિલ સ્ટોર ૪૮૧, ગની એપાર્ટમેન્ટ, રતન ટોકીઝ સામે, આગ્રા રોડ, ભિવંડી-૪૨૧૩૦૫ ફોન ૦રપરર)ર૩રર૦૬
આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર હીરા જૈન સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ, ગુજરાત-૩૮OO૦૫ રર૧૩૨૫૪૩, ૯૪૨૬૫૮૫૯૦૪ www.ahoshrut.org ahoshrut.bs@gmail.com
અઠવાલાઈન્સ જૈન શ્વ.મૂ.પૂ.સંઘ અઠવાલાઈન્સ, લાલબંગલા, સુરત ગુજરાત
અહંદુ ધર્મપ્રભાવક ટ્રસ્ટ સમીરભાઈ વી. ઝવેરી ૧૮, ભાગ્યલક્ષ્મી, કેનેડી બ્રીજ, ઓપેરા હાઉસ, મુંબઈ, મહારાષ્ટ્ર-૪૦૦૦૦૪ રરર૩૮૨૪૧૫
ભદ્રંકર પ્રકાશન ૪૯/૧, મહાલક્ષ્મી સોસાયટી, સુજાતા ફલેટની પાછળ, શાહીબાગ, અમદાવાદ ગુજરાત-૩૮OO૦૪ ૦૭૯ ૨૨૮૬૦૭૮૫
પબ્લીશર 5ીરકારી
| 89
Page #92
--------------------------------------------------------------------------
________________
ભદ્રકરસૂરિ સમાધિધામ ટ્રસ્ટ
દિવાકર પ્રકાશન બેરેજરોડ, વાસણા,
એ-૭, અવાગ્રહ હાઉસ, અંજના સિનેમાની અમદાવાદ, ગુજરાત-૩૮OOO૭
સામે, એમ.જી.રોડ, આગ્રા-૨૮૨OOR
મો. ૯૩૧૯૨ ૦૩૨૯૧, ૯૯૨૭૪ ૧૮૨૨ ભુવને ધર્મ જયકર પ્રકાશન ૧૦૧, સમેતશિખર એપાર્ટ.,
દેવેન્દ્ર લબ્ધિ પ્રકાશન ગોપીપુરા, સુરત, ગુજરાત.
ઈ-૯૭, આદિનાથ સોસાયટી, ૦૨૬૧ ૨૫૯૩૮૭
સતારા રોડ, પુના-૪૧૧૦૩૭
ફોન ૦૨૦ ૨૪૨૬૩રપ૩ બુદ્ધિતિલક શાંતિચંદ્ર સેવા સમિતિ C/o. તંત્રી શ્રી અરવિંદભાઈ ગાંધી ગિરનાર મહાતીર્થ વિકાસ સમિતિ શાન્તિસૌરભ ભવન, ટાવર બિલ્ડીંગ, હેમાભાઈનો વંડો, ઉપર કોટ રોડ, જૈન બોર્ડીંગ પાસે, મુ.પો. ભાભર-૩૮૫૩ર૦, જગમલ ચોક, જૂનાગઢ, વાયા પાલનપુર, બનાસકાંઠા
ગુજરાત-૩૬૨૦૦૧ સંપર્ક સૂત્ર : કાંતિભાઈ ૦૨૭૩પ રરર૩ર૮ ૦૨૮૫રરર૯૨૪
L
ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા સી/૭, રાધે એપાર્ટમેન્ટ, શાહીબાગ, અમદાવાદ-૩૮OOO૪
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય ગાંધીરોડ, રતનપોળ નાકાની સામે, અમદાવાદ, ગુજરાત-૩૮OOO૧ ૦૭૯ રર૧૪૪૬૩ www.gujarat.biz .goorjar@yahoo.com
ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ કિરીટકુમાર શાંતિલાલ ચોકસી ‘રૂષભ” રાયણવાડી સોસાયટી, ગોધરા-૩૮૯૦૦૧
ગુરૂ રામચંદ્ર પ્રકાશન સમિતિ શાહ દેવીચંદ છગનલાલ સરદાર બજાર, ભીનમાલ, રાજસ્થાન-૩૪૩૦૨૯
ધર્મકૃપા ટ્રસ્ટ મફતલાલ ત્રિકમલાલ શાહ શેઠ શેરી, જૈન વેગા, ડભોઈ, ગુજરાત-૩૯૧૧૧૦ ૦૨૬૩રપ૪૧૫૦
જ્ઞાનજયોત ફાઉન્ડેશન ટ્રસ્ટ શેઠના હાઉસ, ત્રીજે માળે, ૧૩, લેબર્નમ રોડ, ગામદેવી, મુંબઈ-૪૦OO૦૭ ૦૨૨ ૨૩૮,૬૫૯૪ Email : ifpul@vsnl.com.
દિવ્ય સંદેશ કાર્યાલય સુરેન્દ્રભાઈ જૈન કોલભત લેન, ઓ.નં.૫, ડો. એમ.બી.વેલકર લેન, ગ્રાઉન્ડ ફલોર, મુંબઈ, મહારાષ્ટ્ર-૪OOOO ૦રરર૬૮૪૦૫૬૨, ૯૮૯૨૦૬૯૩૩)
હર્ષ-પુષ્યામૃત જૈન ગ્રંથમાલા શ્રુતજ્ઞાનભવન, ૪૫, દિગ્વીજય પ્લોટ, જામનગર, ગુજરાત-૩૬૧OON ૦૨૮૮૨૭૭૦૯૬૩
દિવ્યદર્શન ટ્રસ્ટ ૩૬, કલિકુંડ સોસાયટી, મફલીપુર ચાર રસ્તા, ધોલકા, અમદાવાદ, ગુજરાત-૩૮૭૮૧૦
હર્ષદરાય પ્રાઈવેટ લીમીટેડ જીજી હાઉસ, દામોદરદાસ સુખડવાલા માર્ગ, મુંબઈ-૪OOOO૧ ફોનઃ ૦રર ૬૬૫૧૯૯00 મો. ૯૮ર૧૧ ૪૧૪૦૦ Email: hpltd@boms.vsnl.net.com
90
પલસર કરેકટરી
Page #93
--------------------------------------------------------------------------
________________
Jain Center of America Inc.
જંબુદ્વિપ વર્ધમાન જૈન પેઢી 43-11 Ithaca Street Elmhurst,
પાલીતાણા, જી. ભાવનગર, New York, 11373, U.S.A.
ગુજરાત-૩૬૪૨૭૦ Tel. (718) 478-9141
ફોન : ૦૨૮૪૮ રપર૩૦૭ web : www.nyjca.org Email : info@nyjca.org
કેસરસૂરિ ફાઉન્ડેશન
મુકિતચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટ, જૈન આત્માનંદ સભા
ગિરિવિહાર, તળેટીરોડ, પાલિતાણા, ખાર ગેટ, ભાવનગર, ગુજરાત-૩૬૪૦૦૧
ગુજરાત-૩૬૪૨૫૦ ૦૨૭૮૨ પર૧૬૯૮
૦૨૮૪૮૨પ૧/૦૩ જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ
કલાપૂર્ણસૂરિ સાધના સ્મારક ટ્રસ્ટ ૭૦૨, રામશા ટાવર, ગંગા-જમના એપાર્ટ,
શંખેશ્વર, વાયા હારીજ, તા. સમી, અડાજણ પાટિયા, સુરત, ગુજરાત-૩૯૫OO૯
જિ. પાટણ, ગુજરાત-૩૮૪૨૪૦ ૦૨૬૧ ૨૬૮૮૯૪૩
કમલ પ્રકાશન ટ્રસ્ટ જૈન પ્રકાશન મંદિર
જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન, જશવંતલાલ ગિરધરલાલ શાહ
ર૭૭૭, નિશા પોળ, ઝવેરી વાડ, ૩૯/૪, ખત્રીની ખડકી,
રીલીફ રોડ, અમદાવાદ-૧ દોશી વાડાની પોળ, અમદાવાદ-૩૮OOO૧
૦૭૯ ૨પ૩પપ૮ર૩ ફોન : ૦૭૯ ૨પ૩પ૬૮૮૬, ૯૮૨૪૨ ૪૦૮૩૯
કુસુમ અમૃત ટ્રસ્ટ જૈન વિશ્વભારતી પ્રકાશન
અલ્કાપુરી, વાપી-૯, (વેસ્ટ) ગુજરાત મેઈન બજાર, લાડનૂ, રાજસ્થાન-૩૪૧૨OS
મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા
ગાંધીનગર, અમદાવાદ-૩૮૨OO૭ જિનશાસન આરાધના ટ્રસ્ટ
ફોન : ૦૭૯ ૨૩૨૭૪૨૦૪ બી.સી. જરીવાલા
www.kobatirth.org s, બદ્રીકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ઈ રોડ, .gyanmandir@kobatirth.org મુંબઈ, મહારાષ્ટ્ર-૪OOOOR ૨૨૮૧૮૩૯૦
મૈત્રી ચેરીટેબલ ફાઉન્ડેશન
બી-૧૧૭, ઓખલા ઈન્ડસ્ટ્રીયલ જિનગુણ આરાધક ટ્રસ્ટ
એરીયા ફેસ-૧, ન્યુ દિલ્લી-૧૧૦૨૦. ૧૫૧, કીકા સ્ટ્રીટ, ગુલાલવાડી, મુંબઈ, મહારાષ્ટ્ર-૪OOOO
મોતીલાલ બનારસીદાસ ૨૨૪૦૯૬૪૦, ૨૩૪૭૪૭૯૧
૪૧ યુ.એ. બંગલો રોડ,
જવાહર નગર, દિલ્લી-૧૧OO૦૭ જિનકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ પર, બોધિવિહાર, ગોખલે રોડ,
મોક્ષપથ પ્રકાશન
૩૧૭, નાલંદા એન્કલેવ, સુદામા રીસોર્ટની દાદર (વેસ્ટ) મુંબઈ, મહારાષ્ટ્ર-૪૦૦૦૨૮
સામે, પ્રિતમનગરનો પહેલો ઢાળ, ૯૩રરર૪૨૭૮૭
એલિસબ્રીજ, અમદાવાદ-૬
ફોન : ૦૭૯ ૩૦૯રર૧૩૬ પબ્લીશર 5ીરેકટરી
91
Page #94
--------------------------------------------------------------------------
________________
મહાવીર જૈન વિદ્યાલય ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૪૦OO૩૬
શ્રી પાર્શ્વનાથ પુસ્તક ભંડાર તળેટી રોડ, ફુવારા પાસે, પાલીતાણા, સૌરાષ્ટ્ર-૩૬૪૨૭૦ મો. ૯૮૭૯૭ ૪૪૯૪૮
મુંબઈ જૈન યુવક સંઘ ૩૩, મહમ્દી મિનાર, ખેતવાડી ૧૪મી ગલી, એબીસી ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪OOOO૪ ૦રર ૨૩૮૨૦૨૯૬ ઓમકારસૂરિ આરાધનાભવન ગોપીપુરા, સુભાષચોક સુરત, ગુજરાત-૩૯૫૦૦૧
શ્રી પાર્શ્વનાથ પુસ્તક ભંડાર જૈન ભોજનશાળા સામે, મુ. શંખેશ્વર, જિ. પાટણ, ગુજરાત-૩૮૪૨૪૬
પાઠશાળા પ્રકાશન બાપાલાલ મનસુખલાલ શાહ ટ્રસ્ટ ૭૦૩, નૂતન નિવાસ, ભટાર માર્ગ, સુરત-૩૯૫૦૦૧
પંચ પ્રસ્થાન પુણ્યસ્મૃતિ પ્રકાશન ૩૦૧, સ્વયંસિદ્ધ એપાર્ટ, દેવદીપ સોસાયટી, સરગમ શોપીંગ સેન્ટરની સામે, પારલેપોઇટ, સુરત, ગુજરાત-૩૯૫૦૦૭ ૯૩૭૬૭૭૦૭૭૭
રત્નત્રયી ટ્રસ્ટ રપ૮, ગાંધી ગલી, સ્વદેશી માર્કેટ, કાલ્ગાદેવી રોડ, મુંબઈ, મહારાષ્ટ્ર-૪OOOO ૦રરરરOO૮૨૬
પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન આઈ. ટી. આઈ. રોડ, વારાણસી, ફોન ૩૧૧૪૨
પ્રવચન પ્રકાશન ૪૮૮, રવિવાર પેઠ, પૂના-૨ શ્રુતભવન, અચલ ફાર્મ પ્લોટ નં. ૪૭/૪૮, જૈન આગમ હીલ, કતરાજ, વર્ધમાન જૈન આગમ મંદિર નજીક, પૂના-૪૧૧૦૪૬ ફોન ૦૨૦ ૬૨૭૦૨૧૧૯
રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ વિનય મેડીકલ સ્ટોર્સ ઉસ્માનપુરા ચાર રસ્તા, આશ્રમરોડ, અમદાવાદ ગુજરાત-૩૮૦૦૧૪ ૦૭૯ ૨૭૫૪૨૨૯૭ ૯૮રપ૮ ૯૦૪૪૦
પાર્શ્વ પ્રકાશન ૧૦૫, નંદન કોમ્લેક્ષ, મીઠાખળી રેલ્વે ફાટક સામે, મીઠાખળી ગામ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન ૯૮૭૯૫ ૬૧૨૧૬
રાધનપુર જૈન સંઘ C/o. અશોકભાઈ ચંપકલાલ શાહ ૬૮, અલી ચેમ્બર્સ છઠ્ઠી માળે, ટેમરીડ લેન, મુંબઈ-૪૦OO૨૩ રર૭૦૫૬૪૭
પ્રજ્ઞા પ્રબોધ પરિવાર
સમકિત યુવક મંડળ હીરેન પેપર માર્ટ
દોલત નગર રોડ-૭, મહાદેવસિંગ ચાલ,કાલ ડુંગરી,
રવિકુંજ, બોરિવલી (ઈસ્ટ) અંધેરી (પૂર્વ) મુંબઈ-૪૦OO૬૯
મુંબઈ, મહારાષ્ટ્ર ફોન : ૨૬૮૪૧૬૬૦
૩રપરરપ૦૯ ૨૬૨૪૪૪૦, ૨૬૮૪૦૯૬૮
૯૮ર૧૧ ૬૮૬૮૭ પલીશ ડીરેકટરી
Page #95
--------------------------------------------------------------------------
________________
સન્માર્ગ પ્રકાશન જૈન આરાધનાભુવન પચ્ચીયાસ પોળ, રીલીફ રોડ, અમદાવાદ, ગુજરાત-૩૮OOO૧ રપ૩પર૦૦ર
શ્રી સમ્યગુજ્ઞાન પ્રચારક સમિતિ બીજલ ગાંધી ૪૦૧, ઓપ્સન્જ, નેસ્ટ હોટલની સામે, સરદાર પટેલ નગર રોડ, સી.જી.રોડ, નવરંગપુરા, અમદાવાદ-૯
સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, હાથીખાના, અમદાવાદ-૧ ૦૭૯ ૨૫૩૫૫૬૯૨
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઝવેરીવાડ, અમદાવાદ-૧
તુલસી અધ્યાત્મ નીડમુ. જૈન વિશ્વ ભારતી, લાડનું, નાગૌર (રાજસ્થાન)
શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ ૧૦૬, એસ.વી. રોડ, ઈરલા, વિલે પાર્લે (વેસ્ટ) મુંબઈ-પs ફોન : ૨૬૭૧૨૩૧, ૯૮૬૯૧ ૯૭૨૮૨
થિક ફીએસ્ટા પબ્લીકેશન team@mimdfiesta.com
શ્રુતજ્ઞાન પ્રકાશક સભા અજંટા પ્રિન્ટર્સ ૧૪૮, સત્તર તાલુકા સોસાયટી, નવજીવન સોસાયટી, અમદાવાદ ગુજરાત-૩૮૦૦૧૪ ૦૭૯ રર૭૫૪૫૫૭
વર્ધમાન સંસ્કાર ધામ ભવાનીકૃપા બિલ્ડીંગ, ૧લે માળે, ગીરગામ ચર્ચની સામે, ઓપેરા હાઉસ, મુંબઈ-૪ ફોન ૨૩૬૭૦૯૭૪
સિદ્ધિભુવન મનોહર જૈન ટ્રસ્ટ મહાવીર ટ્રેડર્સ, ૮૧), મેડીસીન માર્કેટ, સેફાલી સેન્ટરની સામે, પાલડી, અમદાવાદ, ગુજરાત-૩૮OOO૭ ૦૭૯-૨૬૫૭૮ર૧૮, ૯૮૨૫૦ ૩૭૧૭૦
વિનિયોગ પરિવાર ટ્રસ્ટ બી-૨/૧૦૪, વૈભવ, જાંબલીગલી, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦OO૯૨ ફોન : ૦૨૨ ૨૮૯૯૧૭૮૧ web : www.viniyogparivar.org
યશોવિજયજી જૈન આરાધનાભવન પ્લોટ નં. ૨૮ ગિરિરાજ સોસાયટી, ચ.મો.સ્કૂલની પાછળ, તળેટી રોડ, પાલિતાણા
શાન્તિ જિન આરાધક મંડલ મનહરા, જિ.કચ્છ, તા.ભચાઉ-૩૭૮૧૪૦ C/o. રામજી રાયશી સાવલા આર. જે કોટેજ, ૧લે માળે, જહાંગીરદાજી ક્રોસ લેન, સ્લેટર રોડ, મુંબઈ-૪૦OO૦૭
યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, મહેસાણા (ઉ. ગુજરાત) ૩૮૪૦૦૧ ફોન : પ૧૩૨૭
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન સમાધિ મંદિર વિજાપૂર ૩૮૨૮૭)
શ્રતરત્નાકર ૧૦૪, સારપ', નવજીવન પ્રેસ સામે, આશ્રમ રોડ, અમદાવાદ
ઝવેરીપાર્ક આદિશ્વર ટ્રસ્ટ ઝવેરીપાર્ક નારણપુરા રેલ્વે ક્રોસીંગ, જૈનાચાર્ય સુરેન્દ્રસૂરિ માર્ગ, અમદાવાદ-૩૮૦૦૧૩
પબ્લીશર ડીરેકટરી
Page #96
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી સુરેન્દ્રસૂરીશ્ચરાજી. જેન તત્વજ્ઞાનશાળા તરફથી પ્રકાશિત પુસ્તકોની યાદી
સંસ્કૃત
સંસ્કૃત સંસ્કૃત સંસ્કૃત
સંસ્કૃત
૧. સુવર્ણાક્ષરીય કલ્પસૂત્ર (પ્રત) ૨. ઉપદેશપ્રાસાદ (પ્રત) ભાગ ૧ થી ૪ ૩. ક્રિયારત્ન સમુચ્ચય ૪. ચતુર્વિશતિ જિન ચરિતાનિ પ. પ્રમાણનયતત્ત્વલોકાલંકાર (મૂલ + અવચૂરિ) ૬. અધ્યાત્મ કલ્પદ્રુમ (મૂલ) ૭. અધ્યાત્મ સાર (મૂલ) ૮. પામિર્ષ સ્વાધ્યાય (મૂલ) ૦ ૯. નિયમની નાવ, ઉતારે ભવપાર ૦ ૧૦. પુનિત પ્રસાદી ૦ ૧૧. “સુરાજ” નિત્ય સ્મરણિકા ૦ ૧૨. જ્ઞાનપદ પૂજા ૦ ૧૩. કલકત્તા પચ્ચકખાણ માર્ગદર્શિકા ૦ ૧૪. દિલ્હી પચ્ચકખાણ માર્ગદર્શિકા ૦ ૧૫. એક રાતની ચોકી (કથા).
૧૬. મૈ સાધુ બન જાઉંગા (કથા) ૧૭. શ્રી શ્રીપાલ રાજા કા રાસ ૧૮. શ્રી શ્રુતજ્ઞાન અમીધારા ૧૯. શ્રી જૈન ધર્મ પ્રકરણ રત્નાકર ૨૦. ધાતુ રૂપાવલી
૨૧. કથા મૌકિતકમાલા ૦ રર. મધુર કથામાલા
ર૩ ગુણવૈભવ પરમ વિભૂતિનો
૨૪ સમ્યગદર્શન • નિશાનીવાળા પુસ્તકો અપ્રાપ્ય છે.
સંસ્કૃત સંસ્કૃત સંસ્કૃત ગુજરાતી ગુજરાતી ગુજરાતી ગુજરાતી ગુજરાતી ગુજરાતી ગુજરાતી હિન્દી હિન્દી સંસ્કૃત ગુજરાતી સંસ્કૃત ગુજરાતી ગુજરાતી ગુજરાતી ગુજરાતી
Page #97
--------------------------------------------------------------------------
________________
સૂરિરામ પુણ્યસ્મૃતિ ગ્રંન્યાવલિ
અત્તર્ગત પ્રકાશિત પુસ્તકોની યાદી
૧. હેમવિભ્રમ
સંસ્કૃત ૨. કવિકલ્પદ્રુમ
સંસ્કૃત ૩. ગુરુરામ સંસ્મરણ યાત્રા
ગુજરાતી ૪. ગુરુરામ સંસ્મરણ રાસ
ગુજરાતી ૫. આહંત દર્શન દિપીકા
ગુજરાતી ૬. ભવ આલોચના
હિન્દી ૭. શ્રી સમ્યકત્ત્વ સહિત બારવ્રત કી સંક્ષિપ્ત જાનકારી હિન્દી ૮. હિમાલયની ગોદમાં, અષ્ટાપદની શોધમાં ગુજરાતી ૯. હિમાલય કી ગોદમેં, અષ્ટાપદ કી શોધમેં ૧૦. નવ્યચાયભાષા પ્રદિપ (પ્રેસમાં) 99. Catalogue of Palm-Leaf Manuscripts with Basic Manuscriptologu
અંગ્રેજી ૧૨. સિદ્ધહેમશબ્દાનુશાસન-બૃહન્યાસ અધ્યાય-૩-પાદ-૪ સંસ્કૃત
(આગામી પ્રકાશન) ૧૩. આઈદર્શન દિપીકા
હિન્દી (આગામી પ્રકાશન)
હિન્દી સંસ્કૃત
• નિશાનીવાળા પુસ્તકો અપ્રાપ્ય છે.
95
Page #98
--------------------------------------------------------------------------
________________
વાચકની નોંધ
96
ઘાયકની નોંધ
Page #99
--------------------------------------------------------------------------
________________
જે મા-બાપ પોતાના બાળકને જન્મદિવસે એક નવું પુસ્તક ભેટ આપવાનું કામ કરે છે, તે મા-બાપ પોતાના ઘડપણના સુખને અત્યારે સેઇફ ડિપોઝીટ વોલ્ટમાં મૂકવાનું કામ કરી રહ્યા છે.
Page #100
--------------------------------------------------------------------------
________________ "VIBRANT JAINISM - INCREDIBLE JAINISM" જૈનિઝમ | જૈન તત્વજ્ઞાન હંમેશા ધબકતું છે અને સાથે અતુલ્ય છે'. વાચકો દરેક સમય અને પરિસ્થિતિમાં ઉપકારક એવા આ તત્વજ્ઞાનને વાંચેસમજે વિચારે અને કાંઈક મેળવે એ જ ‘વાંચન આંદોલન'નો ઉદ્દેશ્ય છે. . તે પ્રસ્તુત પુસ્તક વાંચન આંદોલન : રીડર્સ ગાઈડ' ના સર્જન પાછળ બે આશય છે 1) વાંચન પ્રત્યે અરૂચિ ધરાવનારાઓમાં વાંચન પ્રત્યે રૂચિ પેદા કરવી. 2) વાચકોને તેમની રૂચિને અનુકૂળ ઉત્તમ સાહિત્યનું માર્ગદર્શન આપવું. આ બે આશયથી જ પ્રસ્તુત પુસ્તક લખાયું છે. બધુ સારું છે હંમત ચી સુરિશમ . જન્મ શતાબ્દી વર્ષ ૧૯૯૩-ર૦૭ર Mann 81281 45044 This Book can be downloaded from: www.shrutsangam.com www.jaintatvagyanshala.org