Page #1
--------------------------------------------------------------------------
________________
વક્રોક્તિજીવિત
કુન્તકનો કાવ્યવિચાર
• નગીનદાસ પારેખ -
அ ગુજરાત સાહિવ્ય અકાદમાં ગાંધીનગર
Page #2
--------------------------------------------------------------------------
________________
વક્રોક્તિજીવિત કુન્તકનો કાવ્યવિચાર ( [મૂળ, ગુજરાતી અનુવાદ તથા વિવરણ]
નગીનદાસ પારેખ
ગુજરાત સાહિત્ય અકાદમી
દફતર ભંડાર ભવન
સેકટર-૧૭ ગાંધીનગર-૩૮૨૦૧૭
Page #3
--------------------------------------------------------------------------
________________
'Vakrokti Jivita—Kuntakno Kavyavichar' (Poetics) Edited & translated in Gujarati by Nagindas Parekh Gujarat Sabitya Akademi, Gandhinagar
891-2104
ઈ નગીનદાસ પારેખ
પ્રથમ આવૃત્તિ, સપ્ટેમ્બર ૧૯૮૮
પ્રત : ૧૧પ૦
મૂલ્ય : રૂ. ૭૫-૦૦
પ્રકાશક ડે. હસુ યાજ્ઞિક
મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી દફતર ભંડાર ભવન, સેકટર ૧૭ ગાંધીનગર : ૩૮૨૦૧૭
ફોન : ૨૨૪૮૦
મુદ્રક '', ભીખાભાઈ સો. પટેલ ,
ભગવતી મુદ્રણાલય ૧૯ અથ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ દૂધેશ્વર રોડ, અમદાવા-૩૮૦ ૦૦૧
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન
ગુજરાત સાહિત્ય અકાદમીનું આ તેત્રીસમું પ્રકાશન છે. ગુજરાતી ભાષાસાહિત્યના ઉત્ક વિકાસની દૃષ્ટિએ મહત્ત્વનાં હોય એવાં સનાત્મક, સંશાધનાત્મક અને સૂચિ પ્રકારનાં પુસ્તકે પ્રકાશિત કરવા અકાદમીના હેતુ રહ્યો છે અને ગુજરાતી, સંસ્કૃત ઇત્યાદિ ભાષાનાં તથા ગુજરાત પ્રદેશના લેાકસાહિત્ય અને પ્રાણીજીવન વિશેનાં પુસ્તક પશુ પ્રકાશિત થયાં છે.
a
ગુજરાતી અને સંસ્કૃત એ બન્ને ભાષાના સાહિત્યના અભ્યાસીએ માટે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના જાણીતા વિદ્વાન શ્રી નગીનદાસ પારેખનું આ સંપાદન ઉપયોગી બનશે. આ, ગ્રન્થ પ્રગટ કરવાના અમને આનંદ છે. નગીનભાઈએ આવે અભ્યાસપૂર્ણ ગ્રન્થ આપ્યા અને તેના પ્રકાશન સમયે પણ વિવિધ તબક્કે સાથ-સહેકાર આપ્યાં એ માટે આભાર માનું છું. કર્ણાટક યુનિવર્સિટીએ વક્રોક્તિજીવિત આક્ કુન્તક' પુસ્તકમાંથી ડો. કે. કૃષ્ણમૂર્તિ સપાદિત સસ્કૃત મૂળ પાઠ આ પુસ્તકમાં છાપવાની અનુમતિ આપી એથી એમને પણુ આભારી છું. આ પ્રકારનાં પુસ્તકાના પ્રકાશનમાં ગુજરાતમાં શુદ્ધ અને સમયસરના મુદ્રણમાં હજુ પણ મુશ્કેલી પડતી હૈાય છે. અમને પણુ એમાં મુશ્કેલી ઊભી થઈ ત્યારે શ્રી ભીખા ભાઈએ શ્રમ અને સૂઝથી કામ પૂરું કરી આપ્યું એ માટે તથા શ્રી બાલુ. ભાઈ પારેખને પ્રવાયન માટે આભારી છું. શ્રી. નગીનભાઈ પારેખનાં ‘આનંદવર્ધનના ધ્વનિવિચાર' અને ‘મમ્મટના કાવ્યવિચાર' જેવાં અન્ય સંપાદનેાની જેમ જ આ પુસ્તકને પણું સ` આવકાર મળશે તેવી શ્રદ્ધા સાથે.
અભ્યાસીઓને ઉમળકાભેર
તા. ૪-૨-૮૮
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર
હસુ યાજ્ઞિક
મહામાત્ર
Page #5
--------------------------------------------------------------------------
________________
ACKNOWLEDGEMENT The Gujarat Sahitya Akademi, Gujarat State is grateful to the Karnatak University, Dharwad for the per-- mission to use the Sanskrit text of their publication “Vakroktijivita of Kuntaka' edited by Dr. K. Krishnamoorthy." Gajarat Sahitya Akademi
Hasu Yajnik Gandhinagar
Registrar
Page #6
--------------------------------------------------------------------------
________________
એક વધુ ગંગાવતરણ
૦, ભારતીય પરંપરામાં કાવ્યને – એટલે કે કલ્પનેત્ય સાહિત્યને, તેના સ્વરૂપ, પ્રભાવ અને નિર્માણને, જેમણે કશીક આગવી દષ્ટિથી વિચાર કર્યો છે તેવા મીમાંસકોમાં કુન્તકનું સ્થાન પ્રથમ પંક્તિમાં છે. દસમી શતાબ્દીમાં પહોંચતાં તે કાવ્યના ખેડાણની અને તેના વિવેચનની પરિપાટી એવી ઉચ્ચ કક્ષાએ પહોંચી હતી કે અનેક શાસ્ત્રમાં જે પારંગત હાય તેવી સમર્થ પ્રતિભા માટે પણ કશીક મૌલિક સૈદ્ધાતિક ઉદ્દભાવના કરવા માટે ઓછો અવકાશ રહ્યો હતો. તે પણ તત્કાલીન કાશ્મીરની ફળદ્રુપતા અસાધારણ હતી.
૧, કુન્તકની કાવ્યની વ્યાખ્યા બહુપાળ્યું છે. કાવ્ય એટલે શબ્દ અને અર્થ, પણ કેવા શબ્દાર્થ ? જે શબ્દ અને અર્થ એકબીજાની સાથે મળેલા અને ભળેલા હોય અને જે અમુક બંધમાં વ્યવસ્થિત હેય. એ બંધ પણ કેવો ? સર્જકના અનન્ય છટાયુક્ત સજનવ્યાપારનું જે પરિણામ હેય અને સંવેદનશીલ ભાવકને જે આહલાદજનક હેય.
જોઈ શકાશે કે કુન્તકની વ્યાખ્યામાં, વ્યક્ત કરનારને તેમ જ ગ્રહણ કરનારને, વ્યક્ત વસ્તુને તેમ જ વ્યક્ત કરવાની રીતને – એમ પ્રત્યેકને ઉચિત સ્થાન મળ્યું છે. અત્યારની ચલણ પરિભાષામાં કહીએ તે, કુન્તકે કર્તાને, ભાવકને અને કૃતિને – તથા કૃતિના પણ અર્થ, ભાષાશૈલી અને સંરચનાને પોતાની વ્યાખ્યામાં સુસંગતપણે સમાવેશ કર્યો છે. તેને પરિણામે, આધુનિક કાવ્યવિચારમાં એકાતિક સજકનિષ્ઠા, કૃતિનિષા કે બંધારણનિછા, અને ભાવનિષ્ઠા –એવા એવા કાસણે જે અતિરેકે સર્જાયા છે, જે ખાઈએ ખેદાઈ છે તેનાથી કુન્તક બચે છે.
૨. કુન્તકના સિદ્ધાન્તભવનની આધારશિલા – તેના વિચારપિંડનું પ્રાણપ્રદ તરવ વક્રતા. તેના મતે કાવ્યકૃતિના વણથી લઈને સમગ્ર દેહ સુધીના ઘટકનું વક્રતા અવિનાભાવી લક્ષણ છે. કાવ્ય એટલે વક્રેતિ.
- સાદીસીધી, ચાલુ, લેકપ્રસિદ્ધ ઉક્તિના વિરોધે કાવ્યની ઉક્તિ વિશિષ્ટ નહેાય છે. રાજશેખર કહે છે, કાવ્ય એટલે ઉક્તિવિશેષ. ભેજ કહે છે,
Page #7
--------------------------------------------------------------------------
________________
કાવ્ય ઉક્તિપ્રધાન હોય છે. રાઘવને પારિભાષિક સંજ્ઞા લેખે “ઉક્તિ'નું આપણું કાવ્યવિચારની પરંપરાને આધારે સવિસ્તર વિવરણ કર્યું છે. વ્યવહારભાષા અને કાવ્યભાષા વચ્ચે શો ભેદ છે તેની આ વાત છે. તો કાવ્યવિચારના સંદર્ભે આ “ઉક્તિને વિશેષ શેમાં રહેલું છે? કુન્તક કહે, છે. કાવ્યની ઉક્તિ “વક' હેય છે, અન્યત્ર માત્ર વયસ' હોય છે, પણ કાવ્યમાં “વફ વચ” હેય છે.
તે વક્રોક્તિ એટલે કેવી ઉક્તિ? જે ઉક્તિ અસાધારણ છે, વિચિત્ર છે, અતિશયવાળી છે, રમણીય છે, વિદગ્ધતાની છટાવાળી છે, જે પ્રતિભાવંત કવિની – વક્ર કવિની પ્રવૃત્તિનું પરિણામ છે, એવી ઉક્તિ તે વક્રોક્તિ
- કવિને જે કહેવાનું હોય, તે આગવી રીતે જ કહી શકાય. સ્થળપણે એ અર્થને વ્યક્ત કરતી અનેક શકય ઉક્તિઓ હોય પણ કવિનો વિવક્ષિત અર્થ અમુક શબ્દવિશેષ જ વ્યક્ત કરી શકે, અન્ય કઈ શબ્દ નહિ અને એવી જ રીતે વ્યક્ત થયેલો અર્થ તે જ કાવ્યાથ. તે જ સહૃદયને આહૂલાદ આપે. “વક્રોક્તિછવિત’માં કાવ્યકૃતિની પ્રત્યેક કક્ષાએ પ્રકટ થતી, પ્રવર્તતી વક્તાનું અનેક ઉત્કૃષ્ઠ કવિઓમાંથી ઉદાહરણ આપીને ક્રમશઃ સ્વરૂપવિવરણ કરેલું છે. તેમાં કતિનાં અકળ સૌંદર્ય સ્થાને સહજપણે કળતી કુન્તકની સૂમદશિતા સર્વત્ર પ્રતીત થાય છે.
કવિ કૃતિને નિમતા છે. કૃતિ અને ભાવકના સંગથી કાવ્યનિષ્પત્તિ થાય છે. આ કાવ્યનિષ્પત્તિ એટલે શું? કાવ્યનિષ્પત્તિ એટલે કૃતિના ભાવનથી ભાવકને થતા વિચિત્ર્યને અનુભવ. તેને ભંગિ, વિચ્છિત્તિ, સૌંદર્ય, હદ્યત્વ, શોભા, મનોજ્ઞતા, ચારુ વગેરે નામે પણ ઓળખાવેલ છે. આ વૈચિત્ર્ય પ્રસિદ્ધ વ્યવહારસરણને અતિક્રમતું હોય છે – એ અર્થમાં તે અલૌકિક હોય છે. એને સિદ્ધ કરવા કવિ પ્રસિદ્ધ માર્ગને ત્યજી દઈને અર્થ અન્યથા કહે છે તે વક્રોક્તિ. એ કવિકૌશલથી નિર્મિત છટા છે, કવિપ્રતિભાની પ્રૌઢિનું પરિણામ હોય છે એટલે કે પ્રતિભાથી ઊલિખિત એવા કવિવ્યાપારનું પરિણામ હોય છે.
ભામહે વકૅક્તિને કાવ્યાલંકારને અનિવાર્ય ધમ ગણે છે અને કાવ્યત્વ અલંકાર ઉપર જ નિર્ભર હેવાથી તેના મતે વક્રોક્તિ એ કાવ્યને
સ્વભાવ છે. દંડીએ ૫ણું સ્વભાક્તિને માન્યતા આપી હોવા છતાં વક્રોક્તિને સર્વાધિક મહત્ત્વની ગણી છે. પરંતુ કુન્તકે વક્તિને કાવ્યનું
Page #8
--------------------------------------------------------------------------
________________
જીવિત જ કહી છે, કારણ કે તેને લીધે જ કાવ્ય દ્વારા લોકોત્તર–ચમત્કારકારક વિચિત્ર્યને ભાવકને અનુભવ થાય છે. એ સાક્ષાત અનુભવની બાબત છે, તર્ક કે અનુમાનને વિષય નથી.
૩. એક પ્રશ્ન એવો સહેજે થાય કે અત્યન્ત વર્ચસ્વી એવા વનિસંપ્રદાયના ધનિતત્વનું કુન્તકનાં કાવ્યસિદ્ધાન્તમાં શું સ્થાન છે? વિમિ અને વક્રતાની વચ્ચે કેવક સંબંધ છે? આ બાબતમાં “એકાવવીકાર વિદ્યાધર કહે છે કે કુન્તકે વનિને “ભક્તિમાં – એટલે કે લક્ષ્યાથમાં અન્તર્ભાવ થતો હોવાનું માન્યું છે. વિદ્યાધરના કથનનું તાત્પર્ય એ છે કે કુન્તકે ઉપચાર-વક્રતા અને વક્રતાના અન્ય પ્રકાર નીચે ધ્વનિને લગતા બધા ખ્યાલને સમાવેશ કર્યો છે. રુધ્યકે પણ કહ્યું છે કે “વક્રોક્તિજીવિત કારે વક્તા વગેરે દ્વારા સમગ્ર ધ્વનિપ્રપંચને જ સ્વીકાર્યો છે.
વક્રોક્તિછવિત’નું વિષયનિરૂપણ સુવ્યવસ્થિત છે. કાવ્યની વ્યાખ્યા અને સામાન્ય સ્વરૂપ પહેલા ઉમેષમાં રજૂ કરી, બીજ ઉન્મેષમાં કાવ્યના વર્ણનું અને પદાંશનું, ત્રીજા ઉન્મેષમાં પદાર્થનું અને વાકક્ષાર્થનું અને છેવટના ચોથા ઉમેષમાં પ્રકરણનું અને પ્રબંધનું સ્વરૂપ સમુચિત ઉદાહરણેના વિવરણ સાથે નિરૂપ્યું છે.
૪. વિવિધ કાવ્યતત્તવોના નિરૂપણમાં કુન્તકનું સ્વતંત્ર અભિગમ અપનાવવાનું વલણ સહેજે જોઈ શકાય છે, અને તે તે સ્થળે તેની સ્વપક્ષની સ્થાપના તર્ક પુષ્ટ, સબળ અને સ્પષ્ટ હેવાનું આપણને પ્રતીત થાય છે. રીતિવાદીઓ પાસેથી કુન્તક માર્ગ અને ગુણનાં તત્વ સ્વીકારે છે, પણ તેમનું સ્વરૂપ અને વ્યવસ્થા તે પોતાની રીતે નિશ્ચિત કરે છે. સુકુમાર, વિચિત્ર અને મધ્યમ એવા ત્રણ જ માર્ગ; તે તે માગ અનુસાર જુદી જુદી પ્રકૃતિવાળા માધુર્ય, પ્રસાદ, લાવણ્ય અને આભિજાત્ય એવા ચાર વિશિષ્ટ ગુણ તથા ઔચિત્ય અને સૌભાગ્ય એવા બે સર્વસામાન્ય ગુણ- એ રીતની કુન્તકની વ્યવસ્થા રીતિવિચાર અને ગુણવિચારની પરંપરામાં વધુ સંગીન જણાય છે. અહીં તેમ જ અન્ય બાબતમાં કુન્તકનું નિરૂપણ વ્યવસ્થા સ્વીકારવા છતાં શાસ્ત્રીય જડતાથી બચે છે. અને તર્કના ચોકઠામાં બંધબેસતા ન થતા સહદયના કાવ્યાનુભવને માટે અવકાશ રાખે છે. માર્ગો એ દેશધર્મો નથી, પણ કવિના સ્વભાવ પર આધારિત છે- એટલે કે કવિની શક્તિ, વ્યુત્પત્તિ અને અભ્યાસ પર આધારિત છે, તથા ત્રણેય માર્ગો સમકક્ષ છે, તેમાં તરતમભાવ નથી એવું કુન્તકનું સ્પષ્ટ પ્રતિપાદન આપણને ઘણું આધુનિક લાગે છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
૫. કુન્તકે વાક્યવૈચિય નીચે અર્થાલંકારનું નિરૂપણ કર્યું છે. અર્થોની રમણીય ગોઠવણીના વિવિધ પ્રકારે અનુસાર જે વિવિધ અલંકાર માન્ય કરાય છે, તેમાં આલંકારિકે વચ્ચે ઠીકઠીક મતભેદ રહ્યો છે. મતભેદ બે જાતને છે? અમુક પ્રકારની ગોઠવણીને રમણીય ગણવી કે નહિ– તેને અલંકાર ગણો કે કેમ તે બાબત, અને અમુક ગોઠવણીને સ્વતંત્ર અલંકારને મોભો આપ કે તેને કોઈ બીજ અલંકારના પેટામાં મૂકવી તે બાબત. આલંકારિકનું ઉત્તરોત્તર વલણ અલંકારની સંખ્યા વધારવાનું રહ્યું છે. કુન્તકની વિવેકદષ્ટિ એ વલણને ખાળે છે. સમુચિત દલીલ આપીને તે સ્વભાક્તિ , પ્રેયસ, ઊજસ્વી, ઉદાર, આશિષ, સમાહિત, વિશેષક્તિ, યથાસંખ્ય, હેતુ, સૂક્ષ્મ, લેશ જેવાને અલંકાર ગણવાની ચોખ્ખી ના પાડે છે; બીજી બાજુ તે ઉપમેપમા, તુલ્યોગિતા, અનન્વય, પરિવૃત્તિ, નિદર્શના, પદાર્થોપમા, કલ્પિત પમા, પ્રતિવસ્તુપમા, પ્રતીય માનેપમા, સમાસક્તિ, ઉપમારૂપક જેવાને ઉપમાના પેટાપ્રકાર તરીકે સ્થાન આપે છે.
૬. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર ઉપર કેટલાક આધુનિકેએ એવો આક્ષેપ કરે છે કે તે માત્ર છૂટક પદ્યોનું જ વિવેચન કરે છે, સમગ્ર કે અખંડ કૃતિ સાથે તે કામ પાડતું નથી કે પાડી શકતું નથી. કુન્તકનું પ્રકરણવિવેચન અને પ્રબંધવિવેચન આ આક્ષેપને જાણે કે સબળ રદિયો આપે છે. તેમાં કુન્તકે પ્રસ્તુત કરેલાં અનેક ગણ્યમાન્ય કૃતિઓનાં વિવેચન એવાં સૂઝબૂઝવાળા અને કૃતિના બહિરંગ તેમ જ અંતરંગના વિશ્લેષણ પર આધારિત છે કે આજના વિદગ્ધ વિવેચકને પણ તેમાંથી ઠીક ઠીક શીખવા જાણવાનું મળશે.
કૃતિના વિવિધ અંશે પરસ્પરાધીન અને એકબીજાને અનુપ્રાણિત કરતા હોય છે; ઉત્તમ કૃતિમાં કુતૂહલ અધર શ્વાસે ટકી રહે અને પરાકાષ્ઠાએ પહોંચે તેવું કથાવસ્તુ હેવું જોઈએ અને અંત અસાધારણ રહસ્યસ્ફોટથી વિસ્મયજનક હે જોઈએ; સ્વયં આસ્વાદ્ય હેવા છતાં જે પ્રધાન વસ્તુને પુષ્ટ ન કરતા હોય તેવા કથાશે દેષરૂપ છે; જે માત્ર કથાવસ્તુ પર નિર્ભર ન હોય પણ રસનિષ્પત્તિના સૌંદર્યથી મંડિત હેય એવી કૃતિ જ ચિરંતન બને; કૃતિના મમ કે તાત્પર્યનું સૂચક હોય એવું તેનું નામકરણ કવિકૌશલનું ઘાતક છે- એવા એવા અનેક વિચારે કુતકની કાવ્યમીમાંસાનાં ચિરંતન તરવો છે. ઉત્તમ રચનાઓના ઉત્તમ અંશના સગેસળ ખેલી આપતું તેનું દષ્ટિસંપન્ન વિવેચન વિસ્મયકારક છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
૭, કાવ્યકૃતિઓના માર્મિક વિવરણને આધારે સાહિત્યના સ્વરૂપને : અને તત્વને વિચાર કરનાર ભારતીય આચાર્યોની નક્ષત્રમાળામાં કુન્તકની.. -ઘુતિને ઝળહળાટ અનેરે છે. વિચારણું, નિરૂપણ અને શૈલી ઉપર કર્તાના
વ્યક્તિત્વની મુદ્રા જેવી “વફૅક્તિછવિત’માં અંકિત થયેલી પ્રગટપણે અનુભવાય છે, તેવી બીજા અલંકારગ્રંથમાં નથી અનુભવાતી. સૂક્ષ્મ સંવેદનશીલ રુચિતંત્ર, પ્રતીતિને રણકાર, મર્મગ્રાહી સૂઝ, ખંડનું તેમ જ અખંડનું આકલન અને સહૃદયી ભાવકના સંસ્પર્શવાળી અભિવ્યક્તિ - “વક્રોક્તિજીવિત કારની આવી ગુણસંપત્તિને લીધે એ અલંકારગ્રંથના પરિશીલનથી. આપણું કાવ્યપદાથની સમજ સૂમ અને ઊંડી તે બને જ છે, પણ - સાથોસાથ એ પરિશીલન પિતે એક અવિસ્મરણીય, રમણીય અનુભૂતિ બની રહે છે.
૧. આવા એક કાવ્યમર્મજ્ઞ, કાવ્યતત્વ અને પ્રકાંડ પંડિતના ગ્રંથમણિને અનુવાદ એ ભારે ભગીરથકાર્ય ગણાય. તે માટે કાવ્યશાસ્ત્રની -વ્યાપક અને ઊંડી જાણકારી જોઈએ. લાંબો સમય માનસિક અને શારીરિક પરિશ્રમ કરવાને રહે. ઘણી ધીરજ જોઈએ. આ બધી મૂડીથી નગીન- દાસભાઈ ઘણું મૂડીદાર હેવાનું આપણે જાણીએ છીએ. એમણે આ પહેલાં આનંદર્વન, જગન્નાથ અને મમ્મટ જેવા વાદેવતાના અવતારોને ગુજરાતી અવતાર સિદ્ધ કરેલ છે. ગાંધીટોરના જીવન અને સાહિત્યની પ્રેરણું અને વિદ્યાપીઠના ગુરુવર્યો પાસેથી મળેલી દીક્ષાથી તેમને જ્ઞાનયજ્ઞ સાઠેક વરસથી વણઅટકળ્યો અહેરાત્ર ચાલતો રહ્યો છે. તેમની નજરમાં “વક્રોક્તિછવિત” વસી ગયું એટલે તેના અનુવાદનું કાર્ય બે-ત્રણ વરસક્વચિત્ લગાતાર તો કવચિત્ છૂટક-ગુટક રૂપે- તેમનું નિત્યનું અનુષ્ઠાન બની ગયું. આ પુરુષાર્થ કરતાં તેમને કેટલા અને કેવા ઊંડા પાણીમાં -ઊતરવું પડયું તેને હું કેટલેક અંશે સાક્ષી છું. '
૨. વિચારણાની ઝીણવટને લીધે વક્રોક્તિજીવિતની શૈલી વિદoધ અને વિકટ છે. એક બાજુ કુન્તક જેમ પ્રત્યેક કારિકાના શબ્દેશબ્દનું સવિસ્તર વિવરણ આપે છે તથા ઉદાહરણના માર્મિક અંશોનું આન દ, વિસ્મય અને કૌતકના અહેભાવી ઉદ્દગાર સાથે રહસ્ય પ્રગટ કરે છે, તેમ બીજી બાજ તે ખંડનમંડન અને વાદવિવાદની શૈલી પણ અપનાવે છે. વિવિધ સ્થાપિત મત અને પક્ષોની પરંપરા સામે પ્રબળ યુક્તિઓને આધારે વિપક્ષનું
Page #11
--------------------------------------------------------------------------
________________
ખંડન અને સ્વમતનું સ્થાપન તેણે અનેક સ્થળે કર્યું છે, અને તેમાં ઘણું વાર યુક્તિપ્રતિયુક્તિની જટાજાળ મિતાક્ષરી શૈલીને લીધે અનુવાદક માટે દુહ બને તેમ છે.
૩. આ વિષમતામાં વક્રોક્તિ જીવિત’ના પાઠની કેટલીક અસ્પષ્ટતા અને અશુદ્ધિને કારણે વૃદ્ધિ થાય છે, જેથી પંડિતે પણ ગૂંચવાય એવાં સ્થળોની તેમાં ખેટ નથી. કૃષ્ણમૂર્તિએ “વકૅક્તિછવિતાના ચોથા ઉન્મેષને પાઠ પ્રથમ વાર પ્રસ્તુત કર્યો અને આગળના ઉન્મેષોની પાઠશુદ્ધિ પણ તેમણે જેસલમેરની મહત્વની હસ્તપ્રતને આધારે કરી છે. તે ઉપરાંત અંબાપ્રસાદના “કલ્પલતાવિવેક'માં ઉદ્દધૃત પાઠેને પણ તેમણે લાભ લીધે છે. તેમ છતાં કેટલાંક સ્થળ અસ્પષ્ટ કે શંકાસ્પદ રહ્યાં છે, અને નગીનદાસભાઈએ શ્રીકૃષ્ણમૂર્તિને પાઠ લીધો હોવા છતાં, કેટલેક સ્થળે અન્ય પાઠ લેવાનું તેમને યોગ્ય લાગ્યું છે. “વકૅક્તિજીવિત ના અનુવાદની દુર્ધટતાને ખ્યાલ એ વાત ઉપરથી પણ આવશે કે કૃષ્ણમૂર્તિના અંગ્રેજી અનુવાદમાં તેમ જ ચૌખંભા આવૃત્તિમાં આપેલા રાધેશ્યામ મિશ્રના હિંદી અનુવાદમાં પણ કેટલાંક સ્થળોએ અર્થ અસ્પષ્ટ કે અપ્રતીતિકર લાગે છે.. કૃષ્ણમૂર્તિએ તે પોતાના અંગ્રેજી અનુવાદની શૈલીસજાવટ કરી હેવાથી તેમાં ઘણે સ્થળે શબ્દશઃ અર્થને બદલે ભાવાર્થ મળે છે.
૪. નગીનદાસભાઈએ યથાશક્ય એ અનુવાદોને લાભ લીધો છે. પણ તેમનું પ્રયોજન સંરકૃત ન જાણનાર ગુજરાતી વાચકે સુધી વકેતિજીવિત’ને પ્રમાણભૂત રીતે પહોંચાડવાનું છે. જે તેમને ગુજરાતી અનુવાદ ખોડંગાતા, પરતંત્ર, સંસ્કૃત શૈલી અને અભિવ્યક્તિના પડછાયા જેવ, “તરજમિયો' બને તે વાચકેને માટે આ કંઠિન ગ્રંથના અવગમનમાં ભારે અંતરાયો ઊભા થાય. એટલે યોગ્ય રીતે જ નગીનદાસભાઈએ અનુવાદને મૂળાનુસારી રાખીને પણ અભિવ્યક્તિની દષ્ટિએ શક્ય તેટલે. સ્વાભાવિક અને પ્રાસાદિક કરવા પ્રયાસ કર્યો છે. સંસ્કૃત પંડિતેને જે આમાંથી દસવીશ સ્થાને વિગતોમાં સુધારો કરવા જેવું લાગશે, તે નગીનદાસભાઈ તેને જરૂર આવકારશે. અને આ અનુવાદ કરતાં વધુ સારો, વધુ વિશદ અને પ્રમાણભૂત અનુવાદ કેઈના તરફથી મળશે તે આપણું સૌ રાજીના રેડ થઈશું.
મારી તે સંસ્કૃતોને વિનંતી છે કે તેઓ આપણું વ્યાપક જિજ્ઞાસુ, વર્ગને માટે કુન્તક સહિતના બધા કાવ્યમીમાંસની સંક્ષિપ્ત પણ.
Page #12
--------------------------------------------------------------------------
________________
११
પ્રમાણભૂત વિચારણા રજૂ કરતી તથા વિવિધ કાવ્યવિષયાના જુદા જુદા વિચારસંપ્રદાયા અનુસાર પરિચય આપતી, વિશદ શૈલીમાં લખાયેલી પુસ્તિકાઓની શ્રેણી તૈયાર કરી આપે. તેમાં યથાસ્થાને સંસ્કૃત-પ્રાકૃત ઉપરાંત ગુજરાતી, હિંદી, બંગાળી વગેરે કૃતિમાંથી પણુ સમુચિત દૃષ્ટાંત જોડી શકાય.
ભારતીય કાવ્યશાસ્ત્રના કેટલાક પાયાના પ્રથાને ગુજરાતી કાવ્યૂતત્ત્વરિસા માટે સુલભ કરી આપવાનુ` ભગીરથ કાર્યાં વર્ષોં સુધી કરતા રહીને નગીનદાસભાઈએ જે ઋણના ખેાજ આપણા પર ચડાવ્યા છે, તે. ત્યારે જ કાંઈક હળવા કરી શકીએ, જયારે આ ક્ષેત્રમાં એમણે કરેલા કામને આપણે આગળ ચલાવીએ અને વિસ્તારીએ.
હરિવલ્લભ ભાયાણી.
Page #13
--------------------------------------------------------------------------
________________
નિવેદન
ધ્વન્યાલાક' પછી હું ‘વક્રોક્તિજીવિત'નું કામ શરૂ કરવાનું વિચારતા હતા પણ સ્વ. મુ. શ્રી રસિકલાલ પરીખની ઇચ્છાને માન આપી વચ્ચે “કાવ્યપ્રકાશ'નું કામ પતાવ્યું. એ પછી વક્રોક્તિજીવિત'ના કામની શરૂઆત ૧૪-૧૧-૮૨ દિવાળીના દિવસે થઈ પણ ૨૬-૧૧-૮૨થી કામ બંધ રહ્યું અને ફરી ૩–૧૯૮૩થી શરૂ થયું. ૧૪-૨-૮૩ એ પહેલા અને ૪-૩-૮૬ એ બીજો ઉન્મેષ પૂરા થયા. ૨૧-૩-૮૩થી કામ ફરી બંધ પડયું. દરમ્યાન • હું લખેલા ભાગ ડી. ભાયાણી સાથે વાંચી ગયેા. ફરી ૬-૯-૮૩થી લેખન ચાલુ થયું અને ૧૨-૧૦-૮૩ના રાજ ત્રીજો અને ૨૮-૧૦-૮૩ના રાજ ચેાથેા ઉન્મેષ પૂરા થયા. આમ, વચમાં કામ બંધ રહ્યું. તે ગાળા ખાદ કરતાં કુલ સાત મહિને કામ પૂરું થયું. એ પછી ત્રીજે અને ચાથા ઉન્મેષ પણ હું ડૉ. ભાયાણી સાથે વાંચી ગયા.
-
આ પહેલાંના મારા છે. ગ્રંથે — ધ્વન્યાલાક – આત દવ ના ધ્વનિવિચાર' અને ‘કાવ્યપ્રકાશ – મમ્મટના કાવ્યવિચાર' — ની પેઠે આ ગ્રંથમાં પણ મારા પ્રધાન આશય કુ તકના કાવ્યવિયાર ગુજરાતી વાયા સમક્ષ રજૂ કરવાના છે અને તેથી અનુવાદ કરવામાં મે કેટલીક વાર કારિકાના અનુવાદમાં વૃત્તિના ભાગ સમાવી દીધા છે, અને કયાંક સમજૂતી પણ દાખલ કરી છે, પણુ મૂળ જોનાર એ તરત તારવી શકે એવું છે. વળી, કારિકા, વૃત્તિ અને વિવરણ ત્રણે માટે જુદા જુદા ટાઇપની વ્યવસ્થા કરી છે એટલે એ ભાગા જુદા તા પડે જ છે, પણ લખાણ સળંગ વાંચી શકાય એવું રહે એની કાળજી રાખી છે.
આ ગ્રંથ માટે મેં ડૉ. કૃષ્ણમૂર્તિ સંપાદિત પાઠ જ સ્વીકારી લીધે છે; જોકે એમાં કેટલેક સ્થળે ફેરફાર કર્યાં છે અને તેની યાદી અલગ આપી છે. કૃષ્ણમૂર્તિ સોંપાદિત પાર્ક આ ગ્રંથ માટે વાપરવાની પરવાનગી આપવા માટે હું કર્ણાટક યુનિવર્સિટીના આભારી છું.
ડૉ. કૃષ્ણમૂર્તિના ગ્રંથ ઉપરાંત મેં આચાય વિશ્વેશ્વર સ`પાર્જિત હિંદી ‘વક્રોક્તિજીવિત'ના તેમ જ ચૌખંબા ગ્રંથમાળાના શ્રી રાધેશ્યામ શર્મા સ`પાતિ વક્રોક્તિજીવતિ'ને પણ મારી સમજ માટે ઉપયોગ કર્યાં છે. એ જ રીતે ડા. દાસગુપ્તના લેખની પશુ મદદ લીધી છે. એ સૌ વિદ્યાના
Page #14
--------------------------------------------------------------------------
________________
અહીં ત્રણવીકાર કરું છું.
છે. ભાયાણીની મદદ વગદ આ ગ્રંથ કદાચ તૈયાર થયો જ ન હેત. એટલે બધે શ્રમ અને સમય એમણે એની પાછળ આપ્યા છે. અને ગ્રંથ. છપાવા માંડે ત્યારે હું પ્રફ જોઈ શકું એમ ન રહેતાં, અંતિમ પ્રફ જોવાનું પણ એમણે સ્વેચ્છાએ ઉપાડી લીધું અને તે પાર ઉતાર્યું. ઉપરાંત, પિતાની અનેકવિધ વિદ્યાકીય પ્રવૃત્તિઓમાંથી સમય કાઢી પ્રસ્તાવના પણ લખી આપી. આ બધાને આભાર શી રીતે માની શકાય? એટલે એ મિથ્યા પ્રયત્ન કરતા નથી.
ડ. વી. એમ. કુલકર્ણીએ આ કામમાં રસ થઈ અવારનવાર સલાહ. સૂચન આપ્યાં છે તે માટે હું તેમને પણ આભારી છું. - આ અનુવાદને પહેલે ઉમેષ અને બીજા ઉન્મેષને શરૂઆતને ભાગ ત્રમાસિક “વિવેચનમાં પ્રગટ થયા હતા તેની હું સાભાર તૈોંધ લઉં છું. એ જ રીતે, આ ગ્રંથની સૂચિઓમાં અધ્યાપક શ્રી વિજય પંડયાએ કરેલી મદને પણ મારે સાભાર ઉલેખ કરવો જોઈએ. અંતે, આ ગ્રંથનું પ્રકાશન હાથ ધરવા માટે હું ગુજરાત સાહિત્ય અકાદમીને પણ આભાર માનું છું.
આ ગ્રંથની સાથે મારે હાથે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ચાર પ્રધાન આચાર્યોને કાવ્યવિચાર ગુજરાતીમાં રજૂ થઈ શકયો એને મને એક પ્રકારનો સારિક આનંદ છે. આશા રાખું છું કે આ પ્રયત્ન પણ કાવ્યજિજ્ઞાસુઓને ઉપયોગી થઈ પડશે. ૨૧, સરદાર પટેલ નગર અમદાવાદ-૬
નગીનદાસ પારેખ... રામનવમી : ૨૬-૩-૮૮
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૦
૧૧-૧૪ ૧૫-૨૦
અનુક્રમણિકા ( [ વિષયની સાથે કૌંસમાંના આંકડા કારિકાના છે ] ઉષ પહેલો
વૃત્તિનું મંગલાચરણ ગ્રંથનું મંગલાચરણ (૧) ગ્રંથનું નામ, વિષય અને પ્રયોજન (૨). કાવ્યનું પહેલું પ્રયોજન (૩) કાવ્યનું બીજું પ્રયોજન (૪) કાવ્યનું ત્રીજું પ્રયોજન (૫) સાલંકાર જ કાવ્ય (૬) કાવ્યની વ્યાખ્યા (૭) शब्दार्थों काव्यम् સહિતીને અર્થ લેકમાં અને કાવ્યમાં શબ્દ અને અર્થ (2) કાવ્યમાં શબ્દ (૯) સજનપ્રક્રિયા ,
, કાવ્યમાં અર્થ - વક્રોક્તિ એ જ અલંકાર (૧૦)
સ્વભાવોક્તિનું ખંડન (૧૧) સ્વભાવતિ અલંકાય (૧૨) સ્વભાક્તિ કાવ્યનું શરીર (૧૩) - સવભાવક્તિને અલંકાર માનતાં બીજા અલંકારોમાં
સંકર કે સંસૃષ્ટિ જ રહે (૧૪, ૧૫) સહિતી શબ્દ અંગે શંકા (૧૬) સહિતીને સાચા અર્થ (૧૭) સાહિત્યની વિસ્તૃત વ્યાખ્યા સાહિત્યનું માહાસ્ય વક્તાના છ પ્રકાર (૧૮, ૧૯)
(૧) વર્ણવિન્યાસક્રતા
૨.૦
- " ૨૩
11 કર
33.
૩૫
૩૬ ૩૭
૩૮
Page #16
--------------------------------------------------------------------------
________________
(૨) પદપૂર્વાધ વક્રતા હ્ર રૂઢિવક્રતા
રૂ પર્યાયવતા
મૈં ઉપચારવતા
ધ વિશેષણવક્રતા હૂઁ સંતૃતિવક્રતા
च धृ
વૃત્તિવૈચિત્ર્યવતા
છ લિંગવૈચિત્ર્યવતા ન ક્રિયાવૈચિત્ર્યવક્રતા
(૩) પ્રત્યયાશ્રયવતા
ૐ
ક. સંખ્યાવૈચિત્ર્યવતા ખ. કારકવૈચિત્ર્યવતા ગ. પુરુષવૈચિત્ર્યવક્રતા
(૪) વાકયવક્તા (૨૦) (૫) પ્રકરણવક્રતા (૨૧) (૬) પ્રબંધવતા (૨૧)
ા ધની વ્યાખ્યા (૨૨) તાિદ્લાદકારિતાની વ્યાખ્યા (૨૩)
ત્રણ માર્ગ (૨૪) કવિના સ્વભાવભેદે મા ભેદ ત્રણે માર્ગ રમણીયતાયુક્ત સુકુમારમાર્ગની વ્યાખ્યા (૨૫–૨૯)
એના ચાર ગુણા
(૧) માધુર્ય (૩૦)
(૨) પ્રસાદ (૩૧)
(૩) લાવણ્ય (૩૨) (૪) આભિન્નત્ય (૩૩)
લાવણ્ય અને આભિજાત્ય વિશે શકા અને
તેનું સમાધાન -સુકુમારમાર્ગનું લક્ષણ (૩૪–૪૩) એના ચાર ગુણ
૪૦
૪૦
૪૧
૪૨
૪૩
૪૪
૪૬
૪૬
*&> & & & &
૫૦
૫૧
७०
96
૭૨
૭૨
૭૩
૭૫
Page #17
--------------------------------------------------------------------------
________________
૯૩-૯૪
૨૭
૧૦૧૧૭૩
(૧) માધુર્ય (૪૪) (૨) પ્રસાદ (૪૫-૪૬) (૩) લાવણ્ય (૪૭)
(૪) આભિજાત્ય (૪૮) મધ્યમ માર્ગનું લક્ષણ (૪૯-૫૧) એના ચાર ગુણ
(૧) માધુર્યનું ઉદધારણ (૨) પ્રસાદનું ઉદાહરણ (૩) લાવણ્યનું ઉદાહરણ
(૪) આભિજાત્યનું ઉદહરણ ત્રણે માર્ગોના સામાન્ય ગુણ
(૧) ઔચિત્ય (૫૩-૫૪)
(૨) સૌભાગ્ય (૫૫-૫૬)
એ બંને ગુણેને પ્રદેશ (૫૭) બઉષ બને. ૧. વર્ણવિન્યાસવતાને પહેલે પ્રકાર (1)
એના ત્રણ પ્રકારો વર્ણવિન્યાસવતાને બીજો પ્રકાર (૨) એના ત્રણ પ્રકારો વર્ણવિન્યાસવક્તાને ત્રીજો પ્રકાર (૩) વર્ણની આવૃત્તિ આગ્રહપૂર્વક ન રચવી (૪) વર્ણવિન્યાસવકતા એ જ વૃત્તિ (૫)
યમનું સ્વરૂપ (૬-૭) ૨. પદપૂર્વાધવક્તાના પ્રકારો
(૧) રૂઢિવિચિવ્યવક્તા (૮, ૯) (૨) પર્યાયવતા (૧૦-૧૨) (૩) ઉપચારવક્તા (૧૩, ૧૪). (૪) વિશેષણવક્તા (૧૫) (૫) સંવૃતિવક્તા (૧૬) (૬) પદમધ્યપ્રત્યયવકતા (૧૭)
એને બીજો પ્રકાર (૧૮)
૧૦૧
૧૦૩ ૧૦૭ ૧૧૧ ૧૧૩. ૧૧૫
૧૧૬ ૧૨૨
૧૩૩.
૧૩૮
૧૪૦ ૧૪૪ ૧૪૫.
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૬૮
(૭) વૃત્તિવૈચિત્ર્યવક્તા (૧૯)
૧૪૬ (૮) ભાવવૈચિત્ર્યવક્તા (૨૦)
૧૪૮ (૯) લિંગવૈચિયવક્રતા (૨૧)
૧૪૯ એને જ બીજો પ્રકાર (૨૨)
૧૫૧ એને જ ત્રીજે પ્રકાર (૨૩)
૧૫ર (૧૦) ક્રિયાચિત્ર્યવક્રતાના પાંચ પ્રકાર (૨૪, ૨૫) ૧૫૪ (૧૧) કાલચિયવક્રતા (૨૬)
૧૬૦ (૧૨) કારકવતા (૨૭, ૨૮)
૧૬૨ (૧૩) સંખ્યાવક્રતા (૨૯)
૧૬૪ (૧૪) પુરુષવક્રતા (૩૦).
૧૬૫ (૧૫) ઉપગ્રહ વક્રતા (૩૧).
૧૬૭ (૧૬) પ્રત્યયાન્તરવતા (૩૨)
૧૬૮ (૧૭) ઉપસર્ગદિવક્રતા (૩૩) બહુવિધવક્તાને સંકર (૩૪)
૧૭૧ પદવક્રતાને ઉપસંહાર
૧૭૨ ઉષ ત્રીને
૧૭૪-૭૧૪ વસ્તુ અથવા અર્થની વક્રતા (1)
૧૭૪ વસ્તુવક્રતાને બીજો પ્રકાર (૨)
૧૭૯ વાકયવક્રતા (૩, ૪).
૧૮૪ અલંકારવકતા
૧૮૭ સ્વભાવવતાનું ઉદાહરણ
૧૮૭ કવિકોશલનિરૂપિત રસનું ઉદાહરણ
૧૮૮ વર્ય પદાર્થનાં બે સ્વરૂપ (૧) ચેતન (૨) જડ (૫) પહેલાના બે પ્રકાર (૧) મુખ્ય (૨) ગૌણ (૬)
૧૮૯ બંનેના વર્ણનની રીત (૭) ગૌણચેતન અને જડ પદાર્થોનું વર્ણન ઉદ્દીપન
| વિભાવ તરીકે (૮) પદાર્થનું રમણીય રૂ૫ જ વર્ષવિષય (૯) પદાર્થનાં સ્વભાવપ્રધાન અને રસપ્રધાન
બંને રૂપ અલંકાય (૧૦) રસવત્ અલંકારનું ખંડન (૧૧)
૧૮૯
૧૦૮
૧૯૪
૫૯
Page #19
--------------------------------------------------------------------------
________________
१८
૨૧૪
૨૨૪
ભામહના મતનું ખંડન
૧૭ ઉભટના મતનું ખંડન
૧૯૮ દંડીના મતનું ખંડન
૨૦૦ શબ્દાથસંગતિ સધાતી નથી
૨૦૨ આનંદવર્ધનના મતનું ખંડન
૨૦૯ પ્રેયસ અલંકારનું ખંડન (૧૨)
૨૧૧ ઊજસ્વી તથા ઉદાત્ત અને સમાહિતના
બે પ્રકારનું ખંડન (૧૩) ઉદ્દભટની ઉદાત્તની વ્યાખ્યાની ટીકા
૨૧૮ ઉદ્ભટની સમાહિતની વ્યાખ્યાની ટીકા
૨૨૧ કાવ્યાદર્શની સમાહિતની વ્યાખ્યાનું ખંડન
૨૨૩ કાવ્યર્થને નવીનત્વ આપનાર અલંકારો (૧૪)
૨૨૪ (૧) રસવત અલંકાર બધા અલંકારનું જીવિત (૧૫) ૨૨૪
રસવતની નવી વ્યાખ્યા (૧૬) દીપક અલંકારની ભામહની વ્યાખ્યાનું ખંડન ૨૨૯
દીપક અલંકારની ઉદ્ભટની વ્યાખ્યાનું સમર્થન (૨) દીપકની નવી વ્યાખ્યા (૧૭) એના બે મુખ્ય પ્રકારે (૧૮).
૨૩૩ બીજા પ્રકારના ત્રણ પેટા પ્રકારો ૧૯).
૨૩૫ ચર્ચાને ઉપસંહાર (૨૦)
૩૩૭ (૩) રૂપકની વ્યાખ્યા અને તેના બે પ્રકારે (૨૧, ૨૨) અલંકારના ત્રણ પ્રકાર (૨૩)
૨૪૨ બીજા અલંકારથી રૂપકની પુષ્ટિ (૨૪)
૨૪૨ () અપ્રસ્તુતપ્રશંસાની વ્યાખ્યા (૨૫, ૨૬) ૨૪૪ (૫) પર્યાક્તની વ્યાખ્યા (૨૭)
૨૪૭ (૬) વ્યાજસ્તુતિની વ્યાખ્યા (૨૮)
૨૪૮ (૭) ઉàક્ષાની વ્યાખ્યા (૨૯, ૩૦, ૩૧)
૨૪૮-૨૫૦ એને જ બીજો પ્રકાર (૩૨)
૨૫૪ (2) અતિશયોક્તિની વ્યાખ્યા (૩૩)
૨૫૬ અતિશયોક્તિ રસ, પદાર્થ અને અલંકારની
શોભામાં વધારો કરે છે (૩૪)
૨૩૧
૨૩૨
૨૩૭
૨૫૬
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૬૨
૨૬૪
(૯) ઉપમાની વ્યાખ્યા (૩૫)
૨૫૮ તેની વ્યક્ત થવાની ત્રણ રીત (૩૬)
૨૫૮ ઉપમા અને ઉઍક્ષાને ભેદ (૩૭).
૨૬ અમુખ્ય ક્રિયાપદથી સધાતી પદાર્થોપમાનું ઉદાહરણ २६० એવી જ વાકયોપમાનું ઉદાહરણ
૨૬૧ મુખ્ય ક્રિયાપદથી સધાતી પદાર્થોપમાનું ઉદાહરણ ૨૬૧ એવી જ વાકયોપમાનું ઉદાહરણ
૨૬૧ ઇવાદિ વાચકેથી સધાતી પદાર્થોપમાનું ઉદાહરણ ૨૬૨ એવી જ વાક્યોપમાનું ઉદાહરણ સમાસમાં ગર્ભિત ઉપમાનું ઉદાહરણ
૨૬૩ પ્રત્યયથી સધાતી ઉપમાનાં ઉદાહરણ
૨૬૪ પ્રતીયમાન ઉપમા એમાં પ્રતીવસૂપમાને સમાવેશ
૨૬૫ ઉપમેયોપમાને ઉપમામાં સમાવેશ (૩૮)
૨૬૫. તુલ્યોગિતા જુદે અલંકાર નથી (૩૯, ૪૦) ૨૬૬ એ ઉપમા જ છે (૪૧)
૨૬૭ એની ભામહની વ્યાખ્યા કલ્પિતપમા અને અનન્વયને ઉપમામાં સમાવેશ (૪૨) ૨૭૧ એની ભામહની વ્યાખ્યા અને દૃષ્ટાંત ઉપમેપમાની ભામહની વ્યાખ્યા અને તેનું ઉદાહરણ ૨૭૨ પરિવૃત્તિ પણ જુદે અલંકાર નથી (૪૩)
૨૭૫ પ્રતીયમાન પરિવૃત્તિનું ઉદાહરણ
૨૭૭ નિદર્શનાની ભામહની વ્યાખ્યા અને તેનું ઉદાહરણ એને પ્રતીયમાન ઉàક્ષા ગણવી
૨૭૯ (૧૦) શલેષાલંકારની વ્યાખ્યા (૪૪)
૨૮૪ એના ત્રણ પ્રકાર
૨૮૫ એના પ્રતિપાદ કે (૪૫)
૨૮૫ અર્થલેષની સમજૂતી (૪૬) શબ્દશ્લેષની સમજૂતી (૪૭) અથશ્લેષનું ઉદાહરણ શબ્દશ્લેષનું ઉદાહરણ
૨૮૭ ઉભયશ્લેષનું ઉદાહરણ
૨૭૧
૨૭૯
૨૮૬ ૨૮૬
૨૮૬
૨૮૭
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૦
૨૯૧ ૨૯૨
૩૦૧
૩૦૭
(૧૧) વ્યતિરેકની વ્યાખ્યા અને તેના બે પ્રકાર (૪૮) ૨૮૯
વ્યતિરેકને જુદા પ્રકાર (૪૯) (૧૨) વિધાલંકારની વ્યાખ્યા (૫૦)
સમાસોક્તિ અને સહક્તિને અસ્વીકાર (૫૧) ૨૯૩ (૧૩) સહક્તિની નવી સમજૂતી (પર)
૨૯૬ (૧૪) દષ્ટાંત અલંકારની વ્યાખ્યા (૫૩)
૨૯૯ (૧૫) અર્થાતરન્યાસની વ્યાખ્યા (૫૪)
૩૦૦ (૧૬) આક્ષેપની વ્યાખ્યા (૫૫)
દષ્ટાંત, અર્થાન્તરન્યાસ અને આક્ષેપના બે પ્રકાર (૫૬) ૩૦૨ (૧૭) વિભાવનાની વ્યાખ્યા (૫૭)
૩૦૩ (૧૮) સસંદેહ અલંકારની વ્યાખ્યા (૫૮)
૩૦૪ (૧૮) અનુતિ અલંકારની વ્યાખ્યા (૫૯)
૩૦૫ (૨૦) સંસૃષ્ટિ અલંકારની વ્યાખ્યા (૬૦) (૨૧) સંકર અલંકારની વ્યાખ્યા (૧)
૩૦૮ બીજા અલંકારમાં સમાઈ જતા અને સૌંદર્ય
વગરના અલંકારે અલંકાર ન ગણાય (૨) એ રીતે યથાસંખ્ય અલંકાર નથી (૩) આશી, વિશેષક્તિ, સૂઢમ, લેશ અને હેતુ પણ પિતે
જ વણ્ય હેઈ અલંકાર નથી ઉપમારૂપક પણ અલંકાર નથી
૩૧૨ વાયવક્તાનું સ્વરૂપ (૬૪)
૩૧૪ ઉમેષ ચોથા
૩૧૫-૩૫૮ પ્રકરણવકતાની વ્યાખ્યા (૧, ૨).
૩૧૫ પ્રકરણવક્તાને બીજે પ્રકાર (૩, ૪)
- ૩૧૯ એને જ ત્રીજે પ્રકાર (૫, ૬)
૩ર૩-૪ એને જ એ પ્રકાર (૭, ૮)
૩૨૧ એને જ પાંચ પ્રકાર (૯)
૩૩૫ એને જ છઠ્ઠો પ્રકાર (૧૦)
૩૩૯ એને જ સાતમો પ્રકાર (૧૧) એને જ આડમ પ્રકાર (૧૨, ૧૩)
૩૪૪ એને જ નવા પ્રકાર (૧૪, ૧૫).
૩૪૬
૩૧૦
૩૧૦
૩૧૧
૩૪૧
Page #22
--------------------------------------------------------------------------
________________
२१
પ્રભુ ધવક્તાની વ્યાખ્યા (૧૬, ૧૭) પ્રભુ ધવક્તાના ખીજો પ્રકાર (૧૮, ૧૯)
એના જ ત્રીજો પ્રકાર (૨૦, ૨૧) એના જ ચેાથે પ્રકાર (૨૨, ૨૩) એના જ પાંચમા પ્રકાર (૨૪) એના જ ઠ્ઠો પ્રકાર (૨૫) એના જ સાતમે પ્રકાર (૨૬)
વાક્તિજીવિત (સાઁસ્કૃત)
કારિકાસૂચિ
ઉદ્ધરણુસૂચિ
અંતરશ્લેાક, સંગ્રહશ્લાક આદિની સૂચિ.
૩૪૯
૩૫૬
૩૫૩
૩૫૫
૩૫૬
૩૫૭
૩૫૮
૧-૨૬૧
૨૬ર
૨૬૬
૨૭૪
Page #23
--------------------------------------------------------------------------
________________
વક્રોક્તિછવિત’ના ડૉ. કૃષ્ણમૂર્તિ–સંપાદિત
પાઠમાં કરેલા ફેરફાર [અહીં પૃષ્ઠ અને પંક્તિને નિર્દેશ છે. કૃષ્ણમૂર્તિની આવૃત્તિને અનુસરીને કર્યો છે.]
૭
૧૦ ૩૨-૩૩
૫૧
છેલ્લી
૯૧ ૧૧૨
૧૩ ૯
૧૩૫
' ૧૪૪
૧૫૧
૧૫૨
જ દ ૪ - બ &
રિપુરિસાઈ ને બદલે પુરિસાન કર્યું. ૬૧મા ઉદાહરણને પાઠ અને છાયા હૈ. ભાયાણી પ્રમાણે આપ્યાં છે.
ત્યાદિત તાતિને બદલે સાવિતરિત કર્યું. દંડ રદ કર્યો. દંડ રદ કર્યો. મનવસ્થિતમને બદલે મવસ્થિતન કર્યું. રૂતિ = ને બદલે રૂસ્યત્ર પાદટીપમાંના પાઠમાં કરંતીનાં છે તેનું મતાનાં કરી ઉપર લીધું. દંડ રદ કર્યો. ૩પનિકિતિ પછી દંડ ઉમેર્યો. मानसस्यने महसे मानसः સંપ્રબુદ્ધ પછી દંડ ઉમેર્યો. वान्सराविषयनु वान्तरविषय વર્ણનીયારિરિા પાઠ લીધે, અંજારમ્ એટલું રદ કર્યું. ન પરિચ્છેદ પાડયો. પહેલે મ રદ કર્યો. ઉદાહરણ ૧૦૯ અને ૧૧૦ની ખંડિત છાયા કે, ભાયાણું પ્રમાણે આપી છે. વપુષ્પનું સ્વપુq કર્યું. પંક્તિઓની અવ્યવસ્થા દૂર કરી. વનું ઘટ્ટ કર્યું. પુનુિં પુષ્પોરાં કર્યું. તુલ્યોનું તુસ્ત્રાર્થ કર્યું. ૧૬૮મા ઉદાહરણને પાઠ અને તેની છાયા ‘કલ્પલતા વિવેક પ્રમાણે આપ્યાં છે, આ સૂચન ડે. વીએમ. કુલકર્ણીનું છે.
૧૫૭ ૧૬૦ ૧૭૦
૧૮૮
૧૮૯
૧૯૩ ૧૯૭
૨૦૪
છેલ્લી
૨૧૩
Page #24
--------------------------------------------------------------------------
________________
૩૧
* * *
શુદ્ધિપત્ર
[પક્તિને ક્રમાંક જાડા ટાઈપમાં હોય ત્યાં પક્તિ નીચેથી ગણવી.]
૮ મથાળે
૧૭૦
3
૧૭૨
૧૭૨
૧૭૪
૧૭
૧૭૯
૧૦૬
૪
૫
૧
૮૯ પાનાને મથાળે
ડાબી બાજુ
૯૦ જમણી બાજુ ૨. જમણી બાજુ
૧૦૨ ૫
૧૬
૧૦૯
•
જમણી બાજુ [૧-૫-૬
૧
‘કરે છે’
૧૦૩
૧૦૫ ૯
.
૧૫૦
૧૫૪
૧
૫
૧૩
H
છ
G
ર
૧૩૩
૧૩૫
૧૪
૧૪૫
७
૧૪૬ ૩
૩
७
૧૩
૧૦
શણગારવાના
શિળવ્યુવતઃ ॥
ઊચાં
R
૧-૪૮, ૪૯-૫૦]
[૧-૫૧
[૧-પર
મેથી વધુ
सौन्दर्य
विल्सालसं
(‘અને’)
ચેાથા વર્ણના
चुम्बिबिम्बम्
गुञ्जन्ति
जम्बू
૩
ક
છેલ્લી
ૐ
.
૧ર
ર
૧૦
૧૧
૧૯૧ ૪
૧૨
૧૭૯
૧૮૧
૧૮૯
૧૯૩
૨૩૨૫
૨૨૬
૨૩૯
૭
૧૧
૧૨
૧૧
2
ध्वान्तक्षोदक्षमः
कदलदल
||Ù||
हंसानां
તેમાં
શકાય
ગયું છે.
રચનાની શે।ભાને અવ્યયીભાવ (સમાસ, તદ્ધિંત કૃત્ )
વગેરે
ખીલેલાં
ડાખી બાજુ ૪-૧૨, ૧૩]
ધાતુના
૩૫૧
૧૬
સમાપન
સ`સ્કૃત પાઠમાં પૃ. ૯૦ પંક્તિ ૩માં અનશને બદલે નર્શ્વ: વાંચવુ.
નેત્રવાળું
ઝળહળતી વિતસવ સ્વને
તેના
૧૪
રસરિપાષણને
પીંછાંવાળાં
ગયું છે,
કહેતાં
કાન્તાનાં
પદાર્થોના એ સ્વરૂપને
૩૪૧ પાનાને મથાળે
લાંબા
પહેલાં
તેનાં પગલાંમાં
સ્વભાવ અનુસાર
જે
પૃ. ૨૬) ૬૫ ઉન્મેષમાં
પહેલા ‘જ' રદ
કરે.
૨૩૯
વિદ્યુદ્ગલચરૂપી
૩૬૨
સામ્ય
૨૭૧ પાનાને મથાળે ડાખી બાજી ૩-૪૧]
૨૦૦ ७
ઉપપત્તિ
૨૯૬
૧૨
કવિકૌશલ
૩૦૩
ચૌવનાવસ્થા
૩૦૯
ગાંઠેલા
૩૪૪
૧૨, ૧૩
૫
*
૫
પાનાને મથાળે
જમણી બાજુ [૪-૧૨, ૧૩
Page #25
--------------------------------------------------------------------------
Page #26
--------------------------------------------------------------------------
________________
વક્રોક્તિ જીવિત કુન્તકને કાવ્યવિચાર
નગીનદાસ પારેખ
Page #27
--------------------------------------------------------------------------
Page #28
--------------------------------------------------------------------------
________________
ઉન્મેષ પહેલે વન્યાલકની પેઠે આ ગ્રંથના પણ બે ભાગ છે: મૂળ કારિકા અને તેના ઉપરની વૃત્તિ. આ બંને ભાગ કુંતકે પોતે લખેલા છે. શરૂઆત વૃત્તિના મંગલાચરણથી થાય છે.
કેવળ શક્તિના પરિસ્પદ રૂપી સાધનથી ત્રણે લેકના વૈચિત્ર્યરૂપ ચિત્રકર્મ કરનાર શિવને આપણા નમસ્કાર છે. ૧
ત્રણ લેકના પદાર્થોને તત્વ(જેવા છે તેવા મૂળ સ્વરૂપ)ની દષ્ટિએ જ વિચાર કરવામાં આવે છે તેમાં આશ્ચર્ય જેવું કશું છે જ નહિ. પલાશનાં ફૂલ સ્વભાવથી જ લાલ હોય છે. ૨
જે કઈ પિતાની બુદ્ધિથી જ એ પદાર્થોનું સ્વરૂપ યથારુચિ નક્કી કરે તે એ માત્ર પ્રૌઢિવાદ છે. વસ્તુનું સાચું સ્વરૂપ એવું નથી. ૩
આવા નિબંધ અને બેટા તર્કને આદર કર્યા વગર હું સાહિત્યના અર્થરૂપી સુધાસાગરને સાર પ્રગટ કરું છું. ૪
જેથી સાહિત્યતત્વ અને સાહિત્યની રચના એ બંને પાસાની ચર્ચા કરતે આ ગ્રંથ તવિદોને અભુત આનંદ અને ચમત્કારને અનુભવ કરાવે. ૫
અહીં કુંતક સાહિત્યને લગતા બે મત રજૂ કરે છેઃ (૧) જે વસ્તુના યથાતથ વર્ણનને જ સાહિત્ય માને છે, અને (૨) જે એમ માને છે કે કવિ તે બ્રહ્મા જે સ્વતંત્ર સર્જક છે, તે વસ્તુતત્વની દરકાર કર્યા વગર ગમે તેવું વર્ણન કરી શકે છે. આ બંને મતે એને ગ્રાહ્ય નથી. એટલે એ પિતાને મત આ ગ્રંથમાં રજૂ કરે છે, અને તેમાં સાહિત્યતત્વની અને સાહિત્યનિર્માણની ક્રિયાની પણ એ ચર્ચા કરવા માગે છે. - ગ્રંથના આરંભે અભિમત દેવતાને નમસ્કાર કરવાને રિવાજ છે. એટલે ગ્રંથકાર તેને જ ઉપક્રમ કરે છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
૪ વતિજીવિત
[૧-૧-૨.
ઉત્તમ કવિઓના મુખચંદ્રરૂપ નાટયમંદિરમાં નૃત્ય કરનારી અને મનહર ઉક્તિઓ રૂપી (સાવિાદિ ચાર પ્રકારના) અભિનથી ઉજજવલ એટલે કે શેભતી એવી દેવીને વંદન કરું છું.
આ વાક્યને અર્થ એ થયો કે જે નટી ઉત્તમ કવિઓના મુખચંદ્રરૂપ નાટ્યમંદિરમાં હાવભાવયુક્ત અભિનયપૂર્વક નૃત્ય કરતી. શેભે છે, તેને વંદું છું. એનું તાત્પર્ય એ છે કે અહીં પ્રસ્તુત વિષય અપૂર્વ કાવ્યાલંકારની રચના કરવી એ છે, એટલે તેની
અધિષ્ઠાત્રી દેવી અને આવા પ્રકારની રમણીયતાથી હૃદય હરી લેનારી વાણુરૂપ સરસ્વતીની સ્તુતિ કરું છું.
આ પ્રમાણે નમસ્કાર કર્યા પછી હવે વક્તવ્ય વસ્તુનાં વિષયભૂત નામ, વિષય અને પ્રજન જણાવે છે.
વાણીને (ગ્રંથને) વિષય નક્કી કરવા માટે, મકાન બાંધવા પહેલાં દોરી બાંધવામાં આવે છે તેમ, (મંગલાચરણ પછીના), પહેલા કલેકમાં નામ વગેરે કહે છે. ૬
આ અંતરàક છે. ()
લોકોત્તર ચમત્કારકારી વૈચિય સિદ્ધ કરવા માટે કાવ્યના આ કેઈ અપૂવ અલંકારની રચના કરવામાં આવે છે.
અલંકાર(ગ્રંથ) રચવામાં આવે છે. કેને? તે કે કાવ્યને... કવિને કર્મ તે કાવ્ય. તેને. પ્રાચીન અલંકારો (અલંકારગ્રંથ) અસ્તિત્વ ધરાવે છે જ, પછી (ન) અલંકાર(ગ્રંથ) રચવાની શી. જરૂર છે? એમ જ પૂછે તે કહેવાનું કે આ (અલંકાર) અપૂર્વ છે. પહેલાં જે કહેવાઈ ગયું છે તેનાથી જુદું જ અમારે કહેવાનું છે. પણ અપૂર્વતા તે ઉત્કૃષ્ટની પણ હય, અને નિકૃષ્ટની પણ હોય, એટલે કહે છે કે આ તે કઈ અલૌકિક વિશેષતા ધરાવે છે. એ
Page #30
--------------------------------------------------------------------------
________________
વક્રોક્તિજીવિત અપૂર્વ અલંકાર પણ શા માટે રચે છે? એમ કેઈ પૂછે તે તેને જવાબ એ છે કે લકત્તર ચમત્કારકારી વૈચિત્ર્યની સિદ્ધિ માટે. અર્થાત્, અસામાન્ય આનંદ આપનાર સૌંદર્ય સાધવા માટે. જોકે સેંકડો અલંકારે અસ્તિત્વ ધરાવે છે, તેમ છતાં તેમાંના કેઈથી આવું સૌંદર્ય સિદ્ધ થતું નથી. અલંકાર શબ્દ, તે શરીરની શોભા વધારતા હોવાને કારણે મુખ્યત્વે કરીને કડાં વગેરેને માટે વપરાય છે. શોભા વધારવાને ગુણ સમાન હોવાને લીધે લક્ષણથી ઉપમા વગેરે (કાવ્યાલંકાર) માટે પણ એ વપરાય છે. તે જ પ્રમાણે તેના જેવા ગુણ વગેરે માટે તેમ જ એ બધા ગુણ-અલંકારનું નિરૂપણ કરનાર ગ્રંથ માટે પણ વપરાય છે. શબ્દ અને અર્થ એક જ પ્રયજન સિદ્ધ કરતા હોઈ એ બંનેને માટે એક સંજ્ઞા વપરાય છે. જેમ કે “ગાય” એ શબ્દ પણ છે અને ગાય” એ અર્થ પણ છે. (એટલે કે ગ્રંથના નામ માટે અને તેમાં ચર્ચાયેલા વિષય માટે અલંકાર એ એક જ શબ્દ વપરાય છે.)
એને અર્થ એ થયે કે આ ગ્રંથનું નામ “અલંકાર છે, ઉપમાદિ અલંકારો એને પ્રતિપાદ્ય વિષય છે અને પહેલાં કહ્યું તેવું વૈચિત્ર્ય એટલે કે સૌંદર્ય સિદ્ધ કરવું એ એનું પ્રજન છે.
આમ, આ અલંકાર(ગ્રંથ)નું પ્રયોજન છે એમ સ્થાપિત થયું, તેયે એનાથી અલંકૃત થતું અલંકાર્ય કાવ્ય જે પ્રજાનહીન હેય તે એ પણ વ્યર્થ બની જાય, એટલે કહે છે કે –
મનેહર રીતે કહેલો કાવ્યબંધ અભિજાતેના એટલે કે ઉત્તમ કુળ માં જન્મેલાઓના હૃદયને આનંદ આપનાર અને ધર્મ વગેરે પુરુષાર્થોને ઉપાય થઈ
અભિજાતે એટલે રાજપુત્રે વગેરે, ધર્માદિ પુરુષાર્થની તથા વિજયપ્રાપ્તિની ઈચ્છા રાખનારા. કેમળ સ્વભાવને લીધે તેઓ મહે
Page #31
--------------------------------------------------------------------------
________________
કે વક્રોક્તિજીવિત નતથી ડરતા હોય છે. એમ જે હોય અને તેમના મનને આનંદ આપવાનું કાવ્યનું કામ હોય તે તે તેમના રમકડા જેવું બની જાય, એવું કોઈ કહે માટે કહે છે કે (કાવ્ય) ધર્માદિ પુરુષાર્થોને ઉપદેશ આપે છે એટલે તેની પ્રાપ્તિનું નિમિત્ત પણ બને છે.
અહીં કઈ એમ પૂછે કે એવા પુરુષાર્થોને ઉપદેશ કરનાર બીજાં શાસ્ત્રોએ શે અપરાધ કર્યો કે તેમને છેડીને તમે કાચની ભલામણ કરે છે ? – તે કહેવાનું કે કાવ્ય સુકુમાર એટલે કે સુંદર, હૃદયને હરી લે એવી પદ્ધતિએ, શિલીએ કહેવાયું હોય છે. અભિજાતને આનંદદાયક હોવા ઉપરાંત એ (સત્કાર્યમાં) પ્રેરનાર હોય છે, એટલે ધર્માદિ પુરુષાર્થોની પ્રાપ્તિને ઉપાય બની જાય છે. વળી, શાસ્ત્રોની રચનારીતિ કઠોર હોય છે, તેમને ધર્માદિને ઉપદેશ સમજ મુશ્કેલ હોય છે, એટલે એ ઉપાય હોવા છતાં, એવા લેકેને માટે એ નકામે થઈ પડે છે.
અહીં કોઈ એ પ્રશ્ન કરે કે તમે રાજપુત્રોને જ શા માટે વિચાર કરે છે, સામાન્ય વાચકોને કેમ નથી કરતા? તે કહે છે કે રાજપુત્રે વૈભવ પ્રાપ્ત કરીને આખી પૃથ્વીને વહીવટ કરવાની સત્તા પ્રાપ્ત કરે છે, એટલે તેઓ જે ઉત્તમ ઉપાયને ઉપદેશ પામ્યા ન હોય તે ઉછું ખલ થઈ જઈને બધા જ ઉચિત. વ્યવહારને ઉચ્છેદ કરનારા બની જઈ શકે છે, તેથી તેમને જ્ઞાન, આપવા માટે, કવિઓ, ભૂતકાળમાં થઈ ગયેલા સચ્ચરિત્ર રાજાએનાં ચરિત્રે તેમને નમૂને પૂરો પાડવા કાવ્યમાં ગૂંથે છે. આમ, શાસ્ત્ર કરતાં જુદું અને વધારે મહત્વનું પ્રજન કાવ્ય માટે છે જ.
પુરુષાર્થની પ્રાપ્તિરૂપ મુખ્ય પ્રયજન જવા દઈએ તેય, લેકવ્યવહાર ચલાવવા માટે નેકર, મિત્ર, સ્વામી વગેરેને રીઝવવા વગેરેનું કામ પણ એના વગર સારી રીતે થઈ શકે એમ નથી. માટે કહ્યું છે કે
Page #32
--------------------------------------------------------------------------
________________
૧-૪]
વક્રોક્તિજીવિત ૭
વ્યવહાર કરનારાઓને નવા ઔચિત્યપૂર્ણ વ્યવહારનું સૌદર્ય સત્કાયના જ્ઞાન વગર પ્રાપ્ત થતું નથી.
વ્યવહાર એટલે કાચાર, તેને પરિસ્પદ એટલે ક્રિયાઓના કમરૂપ વ્યાપાર. તેનું સૌદર્ય, વ્યવહાર કરનારાઓને સત્કાવ્યના જ્ઞાન દ્વારા જ પ્રાપ્ત થાય છે. એને અર્થ એ છે કે મોટા રાજા વગેરેના વ્યવહારનું વર્ણન કરવાથી તેને અંગભૂત બધા મુખ્ય અમાત્ય વગેરેના પોતપોતાના ઉચિત વ્યવહાર પણ નિપુણપણે વર્ણવાઈ જાય છે, એટલે બધા જ વ્યવહાર કરનારાઓને પિતાના વ્યવહારનું શિક્ષણ મળી રહે છે. તેથી સુંદર કાવ્યના અભ્યાસ પાછળ શ્રમ કરનાર સૌ કોઈ વ્યવહારનું સૌંદર્ય પ્રાપ્ત કરીને ઉત્તમ ફળ પામે છે.
ત્રીજી કારિકામાં ધર્માદિને એટલે કે ચતુર્વર્ગને કાવ્યનું પ્રયોજન કહ્યું છે, પણ તે પરંપરાથી પ્રયોજન છે. કાવ્યથી ચતુર્વર્ગની પ્રાપ્તિના ઉપાયનું જ્ઞાન થાય છે, અને એ જ્ઞાન દ્વારા ચતુર્વર્ગની પ્રાપ્તિ થાય છે. આમ, કાવ્યને સીધે સંબંધ એ જ્ઞાન સાથે છે અને ચતુર્વર્ગ સાથે તે એ જ્ઞાન મારફતે પરંપરાથી સંબંધ છે. તે ઉપરાંત, એ પ્રયજન કાવ્ય વાંચતાંની સાથે જ સિદ્ધ થતું નથી, પણ અમુક સમય વીત્યા પછી સિદ્ધ થાય છે, અને એની પ્રાપ્તિથી થતું આનંદ પણ કાવ્ય વાંચતાંની સાથે જ નહિ, પણ પુરુષાર્થની સિદ્ધિ પછી એટલે કે અમુક સમય વીત્યા પછી જ થાય છે. એટલે એના કરતાં જુદું, એટલે કે કાવ્ય વાંચતાંની સાથે જ સિદ્ધ થતું, સહૃદયના હદયસંવાદને કારણે સુંદર અને તે જ સમયે એટલે કે કાવ્ય વાંચતાં જ રમણીય લાગે એવું બીજું એક પ્રોજન કહે છે –
Page #33
--------------------------------------------------------------------------
________________
૮ વક્રોક્તિ જીવિત
[૧-૫
કાયામૃત રસ કાવ્યના ચિત્તમાં ચારે પુરુષાર્થના ફલના આસ્વાદથી પણ ચડી જાય એ ચમકાર પેદા કરે છે, એટલે કે ફરી ફરીને આનંદ આપે છે.
આનું તાત્પર્ય એ છે કે આ જે ચતુર્વર્ગના ફલને આસ્વાદ, ઉત્તમ પુરુષાર્થ હેઈને બધાં શાસ્ત્રોના પ્રજન તરીકે પ્રસિદ્ધ છે, તે પણ આ કાવ્યામૃતની ચર્વણ કહેતાં અનુભવના ચમત્કારની એક કલાની સુધ્ધાં સહેજ પણ બરાબરી કરી શકે એમ નથી. શાસ્ત્રો સાંભળવામાં કઠેર, બોલવામાં કઠણ, સમજવામાં મુશ્કેલ વગેરે દેથી દૂષિત હેઈ, વાંચતી વખતે અત્યંત કષ્ટદાયક હોય છે. તે વાંચતાંવંત સુંદર ચમત્કાર ઉત્પન્ન કરનાર કાવ્યની લેશ પણ સ્પર્ધા કરી શકે એમ નથી, એવું પણ આમાંથી ફલિત થાય છે. આ જ વાત નીચેના બે અંતરપ્લેકમાં કહી છે.
શાસ્ત્ર કડવા ઔષધની પેઠે અવિદ્યારૂપી વ્યાધિને નાશ કરે છે અને કાવ્ય આનંદ આપનાર અમૃતની પેઠે અવિવેકરૂપી રેગને દૂર કરે છે. ૭
જેને લીધે કાવ્ય વાંચતી વખતે અને ત્યાર પછી પણ રસને કારણે આનંદદાયક થઈ પડે છે તેને જ હવે વિચાર કરવામાં આવે છે. ૮
કાવ્યની સાચી સમજણ માટે અહીં અલંકાર અને અકાયને અલગ પાડીને તેનું વિવેચન કરવામાં આવે છે પણ સાચી વાત એ છે કે સાલ કાર હેય તે જ કાવ્ય કહેવાય. જેનાથી અલંકૃત કરાય તે અલંકાર એ વિગ્રહ કરીએ તે
Page #34
--------------------------------------------------------------------------
________________
1-]
વાક્તિજીવિત ૯
શબ્દરૂપ અને વાચ્ય કરવામાં આવે છે. સ્વરૂપ-નિરૂપણ કરએટલે કે અલગ સમાવેશ થાય છે
અલ'કૃતિ એટલે અલ'કાર એવા અથ થાય. તેનું વિવેચન એટલે કે વિચાર કરવામાં આવે છે. અને વાચક અરૂપ જે અલકા છે, તેના પણ વિચાર એ બંનેનું સામાન્ય અને વિશેષ લક્ષણ દ્વારા વામાં આવે છે. કેવી રીતે? તે કે અપહૃત્ય પાડીને, જે સમુદાયરૂપ કાવ્યમાં એ બંનેને તેનાથી જુદા પાડીને. શા માટે? તે કે કાવ્યને સમજવાના એ ઉપાય છે માટે. એટલે કે કાવ્યની સમજણ માટે આવા વિવેક કરવામાં આવે છે. શબ્દ, અર્થ અને અલંકાર એ ત્રણે મળીને જ કાવ્ય નામે એક અખંડ પદાર્થ અને છે; એમાં પછી આ ત્રણેનું અલગ અસ્તિત્વ રહેતું નથી. તેમ છતાં કાવ્યનું સ્વરૂપ ખરાખર સમજવા માટે એ અલકા શબ્દ અને અર્થ તેમ જ તેમના અલકારને જુદા પાડીને, તેમના સામાન્ય અને વિશેષ લક્ષણ દ્વારા અહીં વિવેચન કરવામાં આવે છે. આવી પદ્ધતિ જ છે. વાકયમાંનાં પટ્ટાનું અથવા પદ્મમાંનાં પ્રકૃતિ અને પ્રત્યયાનું અલગ અસ્તિત્વ ન હોવા છતાં વ્યુત્પત્તિ કહેતાં સાચી સમજ માટે તેમને અલગ પાડીને તેમનું વિવેચન કરવામાં આવે છે, તેવું જ આ પણ છે. જો સાચેસાચ એમનું અલગ અસ્તિત્વ ન હોય અને માત્ર સમજણુ ખાતર જ એમનું અલગ પાડીને વિવેચન કરવામાં આવતું હાય તા, સાચી વાત શી છે? સાચી વાત એ છે કે સાલ કાર હાય તે જ કાવ્ય કહેવાય. અલંકારસહિતનું જે આખું અવયવ વગરનું વચન તે જ કવિકર્મ અથવા કાવ્ય કહેવાય. એટલે અલકારવાળું હોય તે જ કાવ્ય એમ થયું. કાવ્ય જુઠ્ઠું અને તેને અલંકાર ચડાવવામાં આવે છે તે જુદા એમ નહિ.
સાલ'કાર હાય તે કાવ્ય એવું મેઘમ કાવ્યસ્વરૂપનું વર્ણન કર્યું પણ તેના સ્પષ્ટ નિર્ણય કર્યો નથી માટે કેવી વસ્તુ કાવ્ય કહેવાય એ જણાવવા માટે કહે છે કે
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૦ વકૅક્તિજીવિત
વક કવિવ્યાપારવાળા, તાકિદેને આહ્લાદ આપનારા બધમાં સાહિત્યપૂર્વક (સાથે) રહેલા શબ્દાર્થ તે કાવ્ય,
શબ્દાર્થ તે કાવ્ય, એટલે વાચક (શબ્દ) અને વાચ્ય (અર્થ) મળીને કાવ્ય થાય છે. (શબ્દ અને અર્થ) બે મળીને એક (કાવ્ય) થાય છે એ તે વિચિત્ર વાત છે. તેથી કેટલાક એમ માને છે કે કવિના કૌશલે રચેલા સૌદર્યાતિશયવાળા શબ્દને જ કાવ્ય કહેવાય.
જ્યારે બીજા કેટલાક એમ માને છે કે રચનચિગ્યને લીધે ચમત્કાર ઉત્પન્ન કરનાર અર્થને જ કાવ્ય કહેવાય. એ બંને પક્ષેનું આ(વ્યાખ્યા)થી ખંડન થઈ જાય છે. કારણ કે જેમ પ્રત્યેક તલમાં તેલ હોય છે તેમ શબ્દમાં અને અર્થમાં દરેકમાં તદ્વિદાહલાદકારિત્વ હોય છે, નહિ કે કેઈ એકમાં જ. જેમ કે –
આનંદદાયી સુંદર ચંદ્રમા જેવા મુખવાળી, સુંદર હાવભાવે સાથે વાત કરનારી, લાલ ચરણવાળી હે સુંદરી, પુષ્કળ મણિમેખલાને અવાજ કરતી અને નિરંતર – પુરને મનહર ઝંકાર કરતી તું જ્યારે તારા પ્રિયતમને ઘરે જાય છે ત્યારે તારા એ જવાથી મને અકારણ વ્યથા શા માટે થાય છે?” ૯, ૧૦
પ્રતિભાના દારિદ્રય અને દૈન્યને કારણે અત્યંત સ્વલ્પ સૂક્તિવાળા એટલે કે જેની પાસે કહેવા વર્ણવવા જે કોઈ વિષય નથી તેવા કવિએ અહીં વર્ણસામ્યની રમત જ માત્ર સાધી છે, (આ માટે મૂળ લેક જ જે જોઈએ) પણ એમાં અર્થ સૌંદર્યની કણી પણ નથી.
આ જે નવી જુવાનીમાં આવેલી, ઊભરાતા યૌવનવાળી તથા સુંદર કાન્તિવાળી કોઈ કાન્તાની કામના કરનાર કઈ તરુણની ઉક્તિ હોય કે “હે તરુણી, તું તારા પ્રિયતમને ઘેર જતી હોય છે
Page #36
--------------------------------------------------------------------------
________________
૧-૭
વક્રાક્તિજીવિત ૧૧
ત્યારે તારા એ જવાથી મને શા માટે અકારણ દુઃખ થાય છે?” તા એ ઉક્તિ અત્યંત ગ્રામ્ય છે. વળી, એ દુઃખ અકારણ પણ નથી. કારણ, તે સ્ત્રી એના અનાદર કરીને જાય છે, એટલે તેના ઉપર પ્રેમ રાખનારના અંતરને વિરહવેદનાની આશકાથી જે ભીતિ જાગે એ જ એના દુઃખનું કારણ છે. અથવા જો અહીં એવું વિક્ષિત હાય કે ‘તારે જવું હોય તે મારી સાથે કેમ નથી જતી ’ અને એ રીતે ‘અકારણુ’ શબ્દનું સમર્થન કરવું હોય તા એ ઉક્તિ પણ વળી વધુ ગ્રામ્ય છે. શ્લોકમાં વાપરેલાં અનેક સંબોધના મુનિએનાં રચેલાં સ્તત્રો જેવાં લાગે છે (કારણ, સ્તોત્રોમાં એક જ દેવતા માટે અનેક સંબોધના વાપરવામાં આવ્યાં હાય છે.) એ કાવ્યજ્ઞોને આન' આપનાર સૌંદર્યમાં વધારા કરતાં નથી. એટલે આ લેાક તદ્ન સામાન્ય છે. (એને કાવ્ય ન કહેવાય. એનેા અર્થ એ થયા કે અર્થના સૌદર્ય વગરનું કેવળ શબ્દનું સૌંદર્ય કાવ્ય માટે પૂરતું નથી.)
(શબ્દની) ચારુતા વગરનું કેવળ વસ્તુ પણ કાવ્ય નામને પાત્ર બનતું નથી. જેમ કે—
પદાર્થી સ્વય’પ્રકાશ નથી હાતા. જો તેવા (સ્વય’પ્રકાશ) હોય તે અંધકારમાં પણ તેએ પ્રગટ કેમ થતા નથી ? (પદાર્થોમાં) ગુણાના અધ્યાસ કહેતાં મિથ્યા પ્રતીતિ કરવાના અભ્યાસ અને વ્યસનની દીક્ષાને કારણે પ્રખળ ગુણવાળા એ સૂર્યના વ્યાપાર છે. (એટલે કે બધા પદાર્થોને પ્રકાશિત કરવાનું કામ સૂર્યનું છે.) એના તેજ જેવું બીજું શું હોય ?’’૧૧
આ શ્લોકમાં શુષ્ક ત વાકયની વાસનાથી વ્યાપ્ત ચિત્તવાળા કવિએ કેવળ પ્રતિભામાં પ્રતીત થયેલા વસ્તુમાત્રને શબ્દમાં રજૂ કર્યું છે. પરંતુ એમાં શબ્દસૌને લેશ પણ નથી. કારણ કે આ શ્ર્લોકનું સ્વરૂપ અનુમાનવાકયનું જ છે. જેમ કે અંધકાર સિવાયના પદાર્થ' ધમી છે અને ‘તેએ સ્વયં પ્રકાશ નથી’ એ સાધ્ય (પુરવાર
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૨ વક્તિજીવિત
[૧-૭ કરવાનું) છે, કારણ કે તેઓ અંધકારમાં પ્રકાશતા નથી” એ અહીં હેતુ છે. (આમ, આ કેઈ નૈયાયિકનું અનુમાનવાક્યમાત્ર બની રહે છે, કાવ્ય બનતું નથી.)
અહીં કોઈ એ પ્રશ્ન કરે કે તે પછી અહીં દષ્ટાંત કેમ નથી આપ્યું? તે એને જવાબ એ છે કે તર્કશાસ્ત્રને અનુસરીને એ આપોઆપ જ ચિત્તમાં સ્ફરે છે માટે. જેમ કે કહ્યું છે કે
“અજ્ઞાનીઓને માટે દષ્ટાંતમાં સાધ્ય અને હેતુ કહેવામાં આવે છે, પણ તદ્વિદો માટે તે એકલે હેતુ જ કહે જોઈએ.” ૧૨
(વળી, એ શ્લેકમાં વપરાયેલું) વિવધતિ રૂપ રિ ઉપસર્ગ સાથેના ધા ધાતુનું રૂપ છે. એને અર્થ “કહે છે” એવો થાય છે. અને એ અર્થ અહીં સ્પષ્ટરૂપે બંધબેસતે થતું નથી. કારણ, પ્રારાવામાન્ચ ન વુર્વત્તિ (પ્રકાશસ્વાભાવ્ય કરતા નથી, એવું વાક્ય થાય (જે સંગત નથી.) વળી, “પ્રકાશસ્વાભાવ્ય” શબ્દ પણ ચિત્ય એટલે કે અશુદ્ધ જ છે. પ્રકાશ જેને સ્વભાવ છે તે પ્રકાશસ્વભાવ, તેને ભાવ એમ કહેવા ભાવવાચક “ધ” પ્રત્યય લગાડીએ તે પૂર્વપદની વૃદ્ધિ થવી જોઈએ. (એટલે કે “પ્રાકાશસ્વાભાવ્ય” શબ્દ છે જોઈએ.) જે સ્વભાવને ભાવ તે “સ્વાભાવ્ય” એમ કરી પછી તેને પ્રકાશની સાથે સમાસ કરીએ તે “પ્રકાશસ્વાભાવ્ય” એ શબ્દ તે બને, પણ એમાંયે “સ્વભાવ જે ભાવવાચક શબ્દ છે તેને બીજે ભાવવાચક પ્રત્યય લગાડવો પડે છે. અને એ પ્રાગ ઝાઝો થત નથી, એટલે એ શબ્દ બનાવી પ્રકાશ જેને સ્વભાવ છે એવું તે “પ્રકાશ સ્વાભાવ્ય” એ વિશેષણસમાસ બનાવ પણ ઉચિત નથી.
ઉપરાંત, એ ક્ષેકના ત્રીજા ચરણમાં અર્થ સમજવામાં બાધા ઉત્પન્ન કરે એવા વધુ પડતા સમાસે અત્યાચારરૂપ થઈ પડે છે અને સહૃદયને આનંદ આપતા નથી. “રવિવ્યાપાર એવા સમાસમાં રવિને પ્રાધાન્ય મળવું જોઈએ તે મળતું નથી, તે ગૌણ બની જાય છે. વે વ્યાપાર એવું પાઠાન્તર જી એ દોષ ટાળી શકાત.
Page #38
--------------------------------------------------------------------------
________________
1-9]
વાક્તિજીવિત ૧૩
અહીં કોઈ એવા પ્રશ્ન કરે કે (જો તમે અલકાર વગરના વસ્તુમાત્રને કાવ્ય જ ન કહેતા હૈ। તેા અપ્રસ્તુતપ્રશંસા વગેરે જેવાં કેટલાંક સ્થળે) અલ કાર વગરનું વસ્તુમાત્ર સદાને આનંદ આપનાર શી રીતે થઈ શકે છે ? તે એને જવાબ એ છે કે એ શકા ખરાખર નથી, કારણ, એવે સ્થળે ઉક્તિ બીજા જ પદાર્થને લક્ષ્ય કરતી હાઈ કવિના ચિત્તમાં અપ્રસ્તુતપ્રશ'સારૂપે અલંકાર સ્ફુરેલા જ હોય છે.
અહીં કહેવાતા અથ એ છે કે અપ્રસ્તુતપ્રશંસા વગેરેમાં કવિ જે પટ્ટાનું વર્ણન કરતા હાય છે ત તને અભિપ્રેત નથી હતા. બલકે એ પદાર્થના વર્ણન દ્વારા વ્યંજનાથી તે બીજા જ પદાર્થનું વર્ણન કરતા હાય છે અને એમાં જ તેની વિદગ્ધતા પ્રગટ થાય છે અને તે સહૃદયાને આનંદ આપનાર થઈ પડે છે. જો કવિ એ વ્યંજનાલભ્ય વસ્તુ વાચ્યરૂપે રજૂ કરે તા તેમાં કશા ચમકાર આવતા નથી. એના અથ એ થયા કે એવે સ્થળે કવિના ચિત્તમાં પહેલેથી જ અપ્રસ્તુતપ્રશંસા અલંકાર સ્ફુરેલે હાય છે અને એ વાકય અલંકારશૂન્ય હેાતું નથી એટલે સહયાને આનંદ આપે છે.
જયારે કોઈ વસ્તુ કવિની પ્રતિભામાં પહેલવહેલું સ્ફુરે છે ત્યારે તે ઘડયા વગરના પથ્થરના ટુકડા જેવા લાગતા હીરા જેવું હાય છે, તે જ્યારે વિદગ્ધ કવિની રચેલી વક્રતાયુક્ત વાણીમાં મુકાય છે ત્યારે સરાણ પર પહેલ પાડેલા હીરાના જેવી માહુરતા ધારણ કરી સહૃદયાના હૃદયને આનંદ આપનાર કાવ્યત્વને પામે છે. એથી જ એક વિષયનું નિરૂપણ કરતાં સાવધ અને અસાવધ એ કવિનાં વાકયો વચ્ચે આસમાનજમીનનું અંતર હાય છે. જેમ કે—
“માનિનીઓનાં ઊનાં આંસુએથી મલિન કટાક્ષપાતાને સ્વીકારતા ઊગેલા ચંદ્ર, અતિશય ખી ગયા હાય એમ ધીરે ધીરે આકાશમાં આગળ વધ્યા.” ૧૩
(આ લેાક ભારવિના કિરાતાર્જુનીય કાવ્યમાં (૩–૨૬) આવે છે.) પ્રિયના વિરહાનલથી સળગી ઊઠેલા લેાચનાવાળી
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૪ વક્રોક્તિજીવિત
[૧-૭ પરસ્ત્રીઓના કટાક્ષેથી બીતે એ ચંદ્ર, નવા કમળના કંદના અંકુરની કાન્તિવાળી કળાઓને એક બે ત્રણ એમ ધીમે ધીમે પ્રગટ કરતે જાણે છાને માને ઊગી રહ્યો છે.” ૧૪
આ બે શ્લેકે વચ્ચેનું અંતર સહદને સમજાય એવું છે એટલે તેઓ જ એને નિર્ણય કરે.
શ્રી દાસગુપ્ત બીજા લેકને ચડિયાત ગણે છે અને મોટા ભાગના વાચકને પણ એમ જ લાગશે, છતાં નેધવું જોઈએ કે આચાર્ય વિશ્વેશ્વર અને ચૌખંબા આવૃત્તિના સંપાદક શ્રી રાધેશ્યામ શર્મા પહેલા કલેકને ચડિયાત લેખે છે.
આ ઉપરથી એમ નક્કી થયું કે કેવળ રમણીય શબ્દથી કે કેવળ રમણીય અર્થથી પણ કાવ્ય બનતું નથી. એટલે કહ્યું છે કે –
બીજા અનેક આલંકારિક રૂપકાદિ (અર્થના) અલંગ કારનું અનેક રીતે નિરૂપણ કર્યું છે. સ્ત્રીનું મુખ સુંદર હોય તેયે અલંકાર વગર શોભતું નથી.” ૧૫
બીજા રૂપકાદિ (અર્થના) અલંકારોને બાહ્ય કહે છે. નામ અને ક્રિયાપદના વ્યાકરણશુદ્ધ પ્રગને જ તેઓ વાણીના અલંકાર માને છે.” ૧૬
એને જ સૌશબ્દ કહે છે. અર્થાલંકાર એવા નથી. પણ અમને તે શબ્દના અને અર્થના બંને પ્રકારના અલંકાર ઈષ્ટ છે.” ૧૭ (આ લે કે ભામહના “કાવ્યાલંકાર'માં (૧/૧૫-૧૭) આવે છે.)
આથી શબ્દો અને અર્થો બંને ભેગા મળીને કાવ્ય થાય છે એમ થયું. આ રીતે, બંને મળીને કાવ્ય થાય છે એવું પ્રસ્થાપિત થયા છતાં, કોઈ વાર એ બેમાંથી કેઈ એક સહેજ ઊણે હાય તેયે કાવ્ય ગણાઈ જાય, માટે કહે છે કે હિતૌ - બંને સહિતભાવથી, સાહિત્યથી રહેલા હોવા જોઈએ.
અહીં કોઈ કદાચ એમ કહે કે એ બંને વચ્ચે વાગ્યવાચકને
Page #40
--------------------------------------------------------------------------
________________
વક્રોક્તિજીવિત ૧૫ સંબંધ રહેલ હોઈ, એ બે વચ્ચે સાહિત્યને, સહિતભાવને કદી અભાવ હોતે જ નથી, તે કહેવાનું કે એ વાત સાચી, પણ અહીં જે પ્રકારનું સાહિત્ય અભિપ્રેત છે તે વિશિષ્ટ પ્રકારનું છે. કેવું? તે કે વકતાને લીધે વિચિત્ર ગુણો અને અલંકારોની સંપત્તિ પરસ્પરની સ્પર્ધા કરતી હોય એવું. તેથી–
જેમના બધા ગુણ સમાન છે એવા બે મિત્રોની જેમ પર સ્પરની સંગતિમાં રહેલા શબ્દાર્થ જેમાં પરસ્પરની શોભા વધારતા હોય એવી રચનાને કાવ્ય કહી શકાય. ૧૮
પછી અરુણના આગમનને લીધે જેનું બિંબ ઝાંખું પડી ગયું છે એ ચંદ્ર સંગથી થાકી ગયેલી સ્ત્રીના ગાલ જે ફીકે થઈ ગયે.” ૧૯
આ લેકમાં અરુણના આગમનને લીધે ઝાંખા પડી ગયેલા ચંદ્રની અને કામગથી થાકેલી સ્ત્રીના ગાલની ફીકાશના સામ્યનું સમર્થન કરવાને લીધે પરિપુષ્ટ થયેલે (ઉપમા) અર્થાલંકાર અત્યંત સુંદર લાગે છે. ઉપરાંત, એમાં હવે પછી જેનું નિરૂપણ કરવામાં આવનાર છે તે વર્ણવિન્યાસની વક્રતારૂપ (અનુપ્રાસ) શબ્દાલંકાર પણ અત્યંત રમણીય છે. અને આ શ્લેકમાં વર્ણવિન્યાસની શેભાથી ઉત્પન્ન થતી લાવણ્ય નામના ગુણની સંપત્તિ તે છે જ, એવું જ બીજું ઉદાહરણ
લીલાકમળની પેઠે પૃથ્વીમંડળને માથા ઉપર ધારણ કરીને શેષ શેષ પુરુષના પુરુષાર્થને ભારે ઉપહાસ કર્યો છે.” ૨૦
આ શ્લેકમાં અપ્રસ્તુતપ્રશંસારૂપ અર્થાલંકારના સૌંદર્યથી રચાતું અને અનાયાસ રચાયેલા યમકાનુપ્રાસ(શબ્દાલંકાર)થી શોભતું તથા સમર્પકત્વ એટલે પ્રાસાદિક્તાને (પ્રસાદગુણને કારણે સુભગ એવું કેઈ અપૂર્વ કાવ્યસૌંદર્ય સહૃદયને આનંદ આપે છે.
આ કારિકામાં “સારા” એવું દ્વિવચન વાપર્યું છે તે વાગ્યે અને વાચકની આખી જાતિને બેધ કરાવે છે. (એને અર્થ એ
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૬ વાક્તિજીવિત
છે કે એ દ્વિવચનનું રૂપ શબ્દની અને અર્થની આખી જાતિના એધ કરાવે છે, અર્થાત્ કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો અને બધા જ અર્થાંનું સાહિત્ય સધાયેલુ હોવું જોઇએ એવા એના અર્થ સમજવાના છે. તેમ જો ન માનીએ અને) આ દ્વિવચન વ્યક્તિગત શબ્દ અને વ્યક્તિગત અર્થના મેધ કરાવે છે એમ માનીએ તે એક પદમાં રહેલા શબ્દ અને અર્થને પણ કાવ્ય માનવાને વારા આવે. માટે કહ્યું છે કે વધે વ્યસ્થિતૌ' -બંધમાં રહેલા.' ‘બંધ’ એટલે વાકચવિન્યાસ, વાકયની ગોઠવણીથી થતી આખી કૃતિ. તેમાં વ્યવસ્થિત એટલે વિશિષ્ટ ગુણ અને અલ કારથી શૈાભતી ગોઠવણીમાં ગાડવાયેલા. તિૌ’ના અર્થ અહીં પણ, પહેલાં કહ્યુ... તેમ, શબ્દનું પાતાની જાતિના બીજા શબ્દ સાથે અને અર્થનુ' પાતાની જાતિના બીજા અર્થ સાથે પરસ્પરની સ્પર્ધારૂપ સાહિત્ય જ વિવક્ષિત છે. એ વગર કૃતિ સહૃદયાને આનંદ આપી ન શકે. જેમ કે—
“તુ` કેમ સંસારને અસાર, ત્રિભુવનને રત્ન લૂંટાઈ ગયુ. હાય એવું, જીવલેાકને જોવા જેવી વસ્તુ વગરના (નિરાલેાક), આંધવેાને મરણશરણુ, કદને દ વગરનેા, લેાકેાની આંખની રચનાને નિષ્ફળ અને જગતને જીર્ણ અરણ્ય બનાવી દેવા તૈયાર થયા છે ?’’ (માલતીમાધવ, ૫-૩૦) ૨૧
6-B]
આ àાકમાં કોઈ એક પ્રબંધ (માલતીમાધવ-૫-૩૦)માં કેાઈ કાપાલિક સ્ત્રી(માલતી)ને મારી નાખવા તૈયાર થયા છે, તેને ઉદ્દેશીને એમ કહેવામાં આવ્યું છે કે એના વિના સંસાર સાર વગરના, ત્રણે લેાક રત્ન લૂંટાઈ ગયુ` હાય એવા, જીવલેાક જોવા જેવી સુંદર વસ્તુ વગરના, બધા લોકોની આંખની રચના નિષ્ફળ જેવી, કહપ ત્રિભુવનવિજયી હોવાના દ` વગરના અને જગત જીણુ અરણ્ય જેવું થઈ જાય એમ છે, તે એવું ન કરવા જેવું કામ કરવા તું શા માટે તૈયાર થયા છે ?
આ મહાવાકય જેવા લેાકમાં અવાંતર વાકયો જેવાં, નાયિ કાના સકલ લોકને લેાભાવે એવા લાવણ્યનું પ્રતિપાદન કરતાં અને
Page #42
--------------------------------------------------------------------------
________________
વક્રોક્તિજીવિત ૧૭
પરસ્પરની સ્પર્ધા કરતાં, અત્યંત રમણીય વાક્યો ગૂંથવામાં આવ્યાં છે, તે કઈ અપૂર્વ સૌંદર્યને પોષે છે. પણ માર્ગ વાધવઝનમ્ એ અવાંતર વાક્ય બીજા અવાંતર વાક્યોની સહેજ પણ બરોબરી કરી શકે એવું નથી, અને તેથી તે સહદને આનંદ આપે એવું નથી; એક વાક્યમાં ઉપયોગી થઈ શકે એવા અનેક રમણીય વાક્યો એકી વખતે કુરતાં હોય ત્યારે વાક્યને અર્થ પૂરો કરવા (બથવા પાદપૂર્તિ માટે તેના જેવું બીજુ વાક્ય મેળવવા પ્રયત્નપૂર્વક પ્રતિભાને કસવી પડે છે (પણ અહીં કવિએ એ પ્રયત્ન કર્યો નથી અને મારા વાધવનનમ્ એવું નબળું વાક્ય મૂકી દીધું છે. એથી લેકના સૌંદર્યને હાનિ પહોંચી છે.) અહીં પણ પ્રસ્તુત વસ્તુના જેવું બીજું વસ્તુ સહેલાઈથી મળી શકે એમ છે – મારા વાધવઝનને બદલે ધિમપિ વિનામુત વિધિપૂ (વિધિને કહેતાં વિધાતાને તેના ઉત્તમ સર્જનના નાશથી શોકમગ્ન) એવું વાક્ય મૂકી શકાત.
પહેલાં સૂઝેલા પદાર્થના જેવો બીજો પદાર્થ મળે અસંભવિત લાગે ત્યારે કવિઓ કોઈક બીજી જ વધુ સુંદર અપૂર્વ શિલીથી વર્ણન કરી કેઈ અનિર્વચનીય કાવ્યસૌદય પ્રગટ કરે છે. જેમ કે
કૈલાસ પર્વતને ઉપાડે, પિતાના અનેક કંઠોની ઝાડી કાપી નાખવી, ઈન્દ્રને કારાવાસમાં પૂર, પુષ્પકનું અપહરણ કરવું,” (બાલરામાયણ, ૧-૫૧) ૨૨
આ રીતે રાવણનાં પરાક્રમોનું વર્ણન કરીને પહેલાં વર્ણવેલી વસ્તુઓને અનુરૂપ બીજી વસ્તુ મળવી અસંભવિત લાગતાં “દશા
” (આવી બધી તે જેની રમત છે) એવું વાક્ય મૂકી દીધું છે અને તેને લીધે પહેલાંનાં બીજાં વાક્યો પણ કઈ અપૂર્વ સૌંદર્યને પામે છે. એવું જ બીજું ઉદાહરણ -
તેના મુખચંદ્રનું દર્શન કરતાં દિવસ પૂરો કર્યો,
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૮ વકૅક્તિજીવિત
[૧-૭ તેની સાથે વાત કરવામાં સાંજ વિતાવી, અને કામદેવથી ઉત્સાહિત તેના દેહાર્પણ દ્વારા રાત પણ પૂરી કરી, છતાં એને હજી પણ તમારી પ્રતીક્ષામાં) વાટ ઉપર નજર માંડી રહેલી જોવા માટે મારું મન કેમ ઉત્કંઠિત થઈ રહ્યું છે?” (તાપસવત્સરાજચરિત’, ૧-૬૮) ર૩
આ લેકમાં હજી પણ તેને આવી રીતે જોવા માટે મારું મન કેમ ઉત્કંઠિત થઈ રહ્યું છે? – એમ વાક્ય પૂરું થયું હોવા છતાં અથવા પ્રેમાસમતોત્સવ” (અથવા પ્રેમને ઉત્સવ કદી સમાપ્ત થતું જ નથી) એવું વસ્તુ જોડી દીધું છે, તેથી આગલાં વાક્યોમાં પણ જાણે નવો પ્રાણ પુરાયે છે.
જોકે ઉપરના બંને કમાં શબ્દ અને અર્થના સાહિત્યનું પ્રાધાન્ય રહે એ રીતે જ વાક્યોની રચના કરેલી છે, તેમ છતાં એમાં કવિપ્રતિભાની પ્રૌઢિ જ પ્રધાનપણે પ્રગટ થાય છે.
(આ બંને કેમાં અર્થની સાથે બીજા અર્થનું પરસ્પર સ્પધી સાહિત્ય સચવાયેલું છે પણ “કલા સંસારમાં તે સચવાયેલું નથી તેથી તે ક સહૃદયેના હૃદયને આનંદ આપી શકતું નથી.) એ જ રીતે. શબ્દનું બીજા શબ્દ સાથે સાહિત્ય ન સચવાયું હોય એવું ઉદાહરણ–
બૌદર્યે તેમના દેહને શોભિત કર્યો, એ સૌદર્યને પૂર્ણ યૌવનના સહકારે શેજિત કર્યું), એ(પૂર્ણ યૌવન)ને કામદેવની લક્ષમીએ (શબિત કર્યું) અને એ(કામદેવની લક્ષ્મી)ને પ્રિયસંગમથી શોભતા મદે (શભિત કરી છે..” (શિશુપાલવધ, ૧૦-૩૩) ૨૪
આ ક્ષેકના ઉત્તરાર્ધમાં કવિએ કહેવું એમ જોઈતું હતું કે પ્રિયસંગમે કામદેવની લક્ષ્મીને શોભાવી, તેને બદલે (મદે શોભાવી એમ કહ્યું છે અને પછી) “મદ કે તે કે “દયિતસંગમથી શોભતે’ એમ કહ્યું છે. એટલે કે “દયિતસંગમથી શોભતા મદે લક્ષમીને
Page #44
--------------------------------------------------------------------------
________________
૧-૭]
વકૅક્તિજીવિત ૧૯ શોભાવી” એમ કહ્યું છે. એથી જે “દયિતસંગમ' શબ્દને પ્રાધાન્ય મળવું જોઈતું હતું તે સમાસને ભાગ બની જતાં ગૌણ બની ગયે છે, અને તેથી એ કાવ્ય રસજ્ઞોને આનંદ આપે એવું જ રહ્યું નથી. વળી, કાવ્યની શોભા માટે યોજેલે દીપકાલંકાર અંતે જતાં લગભગ તૂટી જાય છે. એટલે પ્રકમભંગને કારણે રસિકેને ઉત્પન્ન થતું વરસ્ય અનિવાર્ય બની જાય છે, અર્થાત, તેને લીધે રસિકોને વિરસતાને અનુભવ થયા વગર રહેતું નથી. આ દોષ ટાળવે હોય તે તમામમૂાને બદલે સંતનમ્ એ પાઠ સહેલાઈ. થી લઈ શકાય એમ છે.
અને તો અર્થ એ થાત કે લક્ષ્મીને મદે શોભાવી અને એ મદને દયિતસંગમે શોભાવ્યું. એમ કરવાથી પ્રક્રમભંગને દેષ પણ ટળત અને દયિતસંગમને પ્રાધાન્ય પણ મળત.
આ બંને ઉદાહરણમાંથી દરેકમાં પ્રધાનપણે (શબ્દ કે અર્થ. માંથી કોઈ એકના સાહિત્યને અભાવ બતાવે છે. (જેમ કે અપાર સંસારમાં અર્થના બીજા અર્થ સાથેના સાહિત્યને અને વાતામાં શબ્દના બીજા શબ્દ સાથેના સાહિત્યને અભાવ દર્શાવ્યું છે.) પણ ખરું જોતાં, એ બંનેમાંથી કેઈ એકના સાહિત્યને અભાવ બીજાના સાહિત્યના અભાવમાં પરિણમે છે. તેથી અર્થ પિતે ફૈર્યો હોય તે પણ તેને વ્યક્ત કરવાને સમર્થ શબ્દને અભાવે મરેલા જે જ રહે છે, અને તે જ રીતે, શબ્દ પણ વાક્યોચિત (ચમકારક) અર્થના અભાવે બીજાને વાચક બનીને વાક્યને વ્યાધિરૂપ થઈ પડે છે. વધુ વિસ્તાર કરવાની જરૂર નથી.
હવે પ્રસ્તુત મુદ્દો ફરી હાથમાં લઈએ.
ઉપરની ચર્ચાને સાર એ કે બંધમાં પ્રયોજાયેલા પરસપરની સ્પર્ધા કરતા શબ્દાર્થ તે કાવ્ય. હવે આગળ કહે છે કે –
એ બંધ કે? તે કે વકકવિવ્યાપારશાલી. એટલે કે શાસ્ત્ર વગેરેમાં શબ્દ અને અર્થને જે જાણીતે ઉપયોગ થાય છે તેના કરતાં જુદો જ, છ પ્રકારની વકતાવાળે, કવિવ્યાપાર એટલે તેને
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૦ વક્રાક્તિવિત
[૧-૮
ક્રિયાક્રમ. તેના વડે જે શાલતા હાય એવા બંધ, એટલે કે રચના. જેમાં પ્રસિદ્ધ ઉપયાગથી જુદો જ ઉપયાગ શબ્દ અને અર્થને થયેા હાય એવી રચના તા કકલ્પનાવાળી પણ હાઈ શકે છે,. એટલે તેનું નિવારણ કરવા કહ્યું છે કે એ બંધ તદ્વિદાલાદકારી હાવા જોઇએ. તદ્વિદ એટલે કાવ્યમર્મજ્ઞ. તેમને આહ્લાદ આપે એવા બંધમાં શબ્દાર્થ પ્રયેાજાયેલા હેાવા જોઈએ. અહીં વક્રતા, વકતાના પ્રકારો તેમ જ તદ્વિદાલાદકારિત્વની ઉદાહરણ સાથે સમજૂતી આપેલી નથી, તે પાછળથી યથાવસર આપવામાં આવશે. આમ, કાવ્યની સામાન્ય વ્યાખ્યા ખાંધ્યા પછી હવે વિશેષ વ્યાખ્યા આપવાની શરૂઆત કરવા પહેલાં શખ્સ અને અંનું સ્વરૂપ સમજાવે છે.
.
વાચ્ય તે અથ અને વાચક તે શબ્દ એ તા જાણીતું છે, તેમ છતાં આ કાવ્યમાગ માં એમના સાચા અર્થ આ પ્રમાણે છે.
એ વાત તેા જાણીતી છે કે જે વાચક હાય છે તે શબ્દ હાય છે અને જે વાચ્ય કે અભિધેય હાય છે તે અથ હાય છે. અહીં કાઈ એવા પ્રશ્ન કરે કે દ્યોતક અને વ્યંજક પણ શબ્દ હોય છે, તેનું શું ? તા કહે છે કે તે બંનેના પણ ઉપચારથી વાચકમાં જ સમાવેશ થઇ જાય છે, કારણ, અપ્રતીતિ કરાવવી એ ત્રણેના સામાન્ય ધર્મ છે. એ જ રીતે, વાચ્યમાં ઉપચારથી ઘોત્ય અને વ્યંગ્યને પણ સમાવેશ થઈ જાય છે, કારણ કે પ્રતીત થવું એ એમના સામાન્ય ધર્મ છે, આમ, અર્થ એ વાચ્ય છે અને શબ્દ એ વાચક છે, એ તે લેાકેામાં જાણીતી વાત છે, તેમ છતાં આ અલૌકિક કાવ્યના કહેતાં સાહિત્યના ક્ષેત્રમાં એ બંનેના સાચા અર્થ જુદો જ છે અને તે હવે કહેવામાં આવશે. કેવા ? તા કે
Page #46
--------------------------------------------------------------------------
________________
૧૧-૯]
વતિજીવિત ર૧
એક જ અને બીજા શબ્દો હોવા છતાં વિવક્ષિત અર્થને જે એકમાત્ર વાચક હોય તે જ શબ્દ કહેવાય, અને જે પિતાના સ્વભાવના સૌદયથી સહૃદયને આનંદ આપે એ હેય તે જ અર્થ કહેવાય.
કાવ્યમાં તે તે જ શબ્દ કહેવાય જે કાવ્યને ગ્ય બધી સામગ્રી ધરાવતું હોય. જે વિવક્ષિત અર્થને એકમાત્ર વાચક હોય, જે અર્થ કહેવા ધાર્યો હોય તેને વ્યક્ત કરનારો જે એકમાત્ર શબ્દ હોય અર્થાત તે અર્થને વ્યક્ત કરનારા બીજા અનેક શબ્દ હોવા છતાં જે એક જ શબ્દ કવિને ઈષ્ટ અર્થ (છાયા) બરાબર વ્યક્ત કરતે હોય તે જ શબ્દ કહેવાય. તેથી જ્યાં સામાન્યનું કથન કરવાનું હોય ત્યાં વિશેષનું કથન કરનાર શબ્દ નહિ ચાલે. જેમ કે –
“હે મકરાકર સમુદ્ર, મજઓથી ઊછળતા પથ્થરના કઠોર પ્રહારોથી તે આ રત્નનું અપમાન ન કર. શું (એ રત્નમાંના જ એક) કૌસ્તુભરને સ્વયં પુરુષોત્તમને તારી આગળ યાચના માટે હાથ લંબાવવાની ફરજ નથી પાડી?” (ભલ્લટશતક-૬૨) ૨૫
આ કલેકમાં શરૂઆત રત્ન સામાન્યની એટલે કે બધાં જ રત્નની પ્રશંસાથી કરી છે, પણ પછી ઉપસંહાર કૌસ્તુભ એમ એક વિશેષ રત્નનું નામ દઈને તેની ખાસ પ્રશંસા કરીને કર્યો છે, તેથી શરૂઆત અને ઉપસંહાર વચ્ચે વૈષમ્ય પદો થયું છે અને તે સુંદર લાગતું નથી. એમ પણ કહી શકાય એમ નથી કે કઈ એક રત્નમાં જે ગુણે હોય તે સર્વસામાન્ય બધાં જ રત્નમાં પણ હેય જ. કારણ કે–
ઘેડા, હાથી, લેખંડ, લાકડું, પથ્થર, વસ્ત્ર, સ્ત્રી, પુરુષ અને પાણી – એમાં પરસ્પર જે અંતર હોય છે તે બહુ મોટું હોય છે.” (તત્રાખ્યાયિકા, ૧-૪૦) ૨૬
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૨ વક્રોક્તિજીવિત
[૧-૯ એટલે કે ઘોડા ઘડા વચ્ચે કે લોઢા લોઢા વચ્ચે કે માણસ માણસ વચ્ચે જે ફેર હોય છે તે ઘણે મોટે હેય છે.
એટલે આવા દાખલાઓમાં સામાન્ય વાચક જ સહદાના હૃદયને આનંદ આપનાર થઈ પડે છે. વળી અહીં “ન વિં વિહિતો મત- ના નામ” એવું પાઠાંતર સહેલાઈથી જી શકાય. એમ છે અને તે અર્થ એ થાત કે એ રત્નોમાંના એક જ સ્વયં પુરુષોત્તમને તારા યાચક થવાની ફરજ નથી પાડી ?) પણ.
જ્યાં વિશેષરૂપે કોઈ વસ્તુનું પ્રતિપાદન કરવાની જરૂર હોય ત્યાં કવિઓ વિશેષવાચક નામ જ વાપરે છે. જેમ કે –
“બંને થયાં રે અવ શેચવાનાં તે યાચતાં સંગમ એ કપાલીને; કાન્તિમતી ચંદ્રમણી કલા તે ને તું વળી લેકની નેત્રકૌમુદી.”
(કુમારસંભવ, ૫-૭૧) ૨૭ અહીં શંકરવાચક હજાર શબ્દ મળી શકે એમ હોવા છતાં બીભત્સના આલંબન વિભાવને વાચક શબ્દ કાઢિનઃ જગુપ્તા પિદા કરનારે હોઈ તે જ વાપર્યો છે, તે કેઈ અપૂર્વ વાચકવિતા ધારણ કરે છે. સંસ્કૃતિ અને ટૂ એ બે શબ્દો પણ અત્યંત રમણીય છે, કારણ, પહેલાં તે એકલી તે ચંદ્રની કલા) જ (કપાલીના સમાગમની પ્રાર્થનારૂ૫) દુર્વ્યસન દૂષિત હોવાને કારણે શકનું કારણ બની હતી. હવે તું પાછી તેને એ ખરાબ કામમાં મદદ કરવા તૈયાર થઈ છે, એમ કહી તેની મશ્કરી કરે છે. પ્રાર્થના શબ્દ પણ અત્યંત રમણીય છે. કારણ કે કાકતાલીય ન્યાયે તારો કપાલી સાથે. સંગમ થયે હોત તે તે કદાચ એટલે) નિંદ્ય ન ગણાત. પણ તું તે માગીને તેની સાથે જોડાય છે, એ કુલીનને માટે અત્યંત કલંકકર છે. “સા ” “a' એ બંનેને એ રીતે પ્રવેગ કરવાથી બંનેના પરસ્પરસ્પધી લાવણ્યને જે અનુભવ થાય છે, તેનું પ્રતિપાદન
Page #48
--------------------------------------------------------------------------
________________
૧-૯]
વકૅક્તિજીવિત ૨૩ થાય છે. “જાવત” અને “ત્તિમતી” એ બંને પદોમાં મત્વથય (વાળું અર્થને) પ્રયત્ય વાપર્યો છે એટલે એ બંનેની પ્રશંસા ધ્વનિત થાય છે. આમ, લેકમને એકેએક અર્થ કેઈ બીજા શબ્દ વડે વ્યક્ત કરી શકાય એમ નથી.
આમ, કવિને વિવક્ષિત વિશેષ અર્થનું કથન કરવાનું સામર્થ્ય તે જ વાચકત્વનું એટલે (કવિના) શબ્દનું લક્ષણ છે. કારણ, તે (કાવ્યરચનાને) સમયે (કવિની) પ્રતિભામાં ઉત્પન્ન થતા કેઈ એક પરિસ્પન્દને લીધે (વાસ્તવિક જગતના) પદાર્થો ભાજજવલ બની જાય છે અથવા પ્રકૃતિ પ્રસંગને યેગ્ય એવા કોઈ ગૌરવથી તેમને મૂળ સ્વભાવ ઢંકાઈ જાય છે અને તેઓ કવિની વિવક્ષાને અનુરૂપ વાગ્ય બની જાય છે, તથા તેના વિશેષ અર્થનું પ્રતિપાદન કરવાને સમર્થ શબ્દો દ્વારા કહેવાઈને સહુદના ચિત્તને ચમત્કારક થઈ પડે છે.
શ્રી દાસગુપ્તને અનુસરીને આ ખંડને સમજવાનો પ્રયત્ન કરીએ તે કુતકનું કહેવું એવું લાગે છે કે કાવ્યરચના સમયે કવિના ચિત્તમાં એક સ્પંદન જાગે છે, તેને લીધે આ જગતના પદાર્થો પિતાના બાહ્ય જડ સ્વભાવને છેડી દઈને કવિના અંતરમાં ભાવમય સ્વરૂપ ધારણ કરે છે. અંગ્રેજીમાં કહીએ તો The external objects take an ideal or emotional form. એ રીતે એ પદાર્થો કવિની વિવક્ષાને યોગ્ય ભાવમય અર્થો બની જાય છે અને ત્યાર પછી એ જ પરિસ્પંદને લીધે એ ભાવમય અર્થને બરાબર અભિવ્યક્ત કરી શકે એવા શબ્દો દ્વારા તેમનું કથન થાય છે, એટલે તે સહદને આનંદ આપનાર થઈ પડે છે. આમાં બે વસ્તુ બને છે. એક તે, કવિચિત્તમાં જાગતા પરિસ્પંદને લીધે જાગતિક પદાર્થો ભાવમય મૂર્તિ ધારણ કરે છે. અને પછી એ જ પરિસ્પંદને લીધે કવિને એ ભાવમૂતિને શબ્દબદ્ધ કરવાને સમર્થ શબ્દો પણ મળી રહે છે. આમ, પદાર્થોને ભાવમય બનાવી દેનાર અને તે ભાવમય રૂપને શબ્દમાં મૂત કરનાર એક જ પરિસ્પદ હોય છે, એટલે એ ભાવમય અર્થ અને તેને અભિવ્યક્ત કરનાર શબ્દ વચ્ચે પૂરેપૂરું સામંજસ્ય હેાય છે.
આચાર્ય વિશ્વેશ્વર અને ચૌખંબા આવૃત્તિના સંપાદક શ્રી રાધેશ્યામ
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૪ વક્તિ જીવિત
[૧-૯ શર્મા અહીં જરા જુદી રીતે અર્થ કરે છે. તેઓ પરિસ્પદને અર્થ “સ્વભાવ” એવો કરે છે એટલે તેમની દષ્ટિએ આ વાક્યના પહેલા ખંડને અર્થ એ થાય કે કાવ્યરચના સમયે કવિની પ્રતિભામાં જગતના પદાર્થો કોઈ એક વિશિષ્ટ સ્વભાવયુક્ત થઈને પ્રગટ થાય છે. એટલે કે એ પદાર્થોને મૂળ સ્વભાવ બદલાઈ જાય છે. શ્રી દાસગુપ્તના અર્થઘટનમાં ફલિત તે એ જ થાય છે કે જગતના પદાર્થો કવિપ્રતિભામાં જાગતા કોઈ એક પરિ. સ્પદ કહેતાં સંચલનને લીધે ભાજજવલ બનીને પ્રગટ થાય છે. અર્થાત ભાવાભિવ્યક્તિને અનુરૂપ સ્વરૂપે પ્રગટ થાય છે. આમ એ બે વચ્ચે વિરોધ નથી. એ જ વાતને ગ્રંથકારે પણ બીજી રીતે રજૂ કરતાં કહ્યું છે કે પ્રસ્તુત પ્રસંગને અનુરૂપ કઈ ઉત્કર્ષથી પદાર્થોને મૂળ સ્વભાવ ઢંકાઈ જાય છે અને તેઓ કવિની વિવક્ષાને અનુરૂપ વાચ્ય (અર્થ) બની જાય છે.
આપણે એક દષ્ટાંતથી આ વાત જરા વિગતે સમજી લઈએ. ઉપર ૨૭માં ઉદાહરણને જ લઈએ તો એમાં કવિના મનમાં ‘શિવ' એ અર્થ ફરે છે તે દેવાધિદેવ, ત્રિપુરવિજેતા, આશુતોષ કે એવા કોઈ રૂપે સ્ફરતે નથી. પણ કવિ અહીં જે ભાવ નિરૂપવા માગે છે તેના વિભાવરૂપે ફુરે છે. એટલે કે જુગુપ્સા ઉત્પન્ન કરે એવા રૂપે ફુરે છે. બીજી રીતે કહીએ. તે પ્રસ્તુત પ્રસંગના માહાસ્યને જેરે શિવને મૂળ સ્વભાવ ઢંકાઈ જાય છે, અને કવિને વિવક્ષિત એવા કોઈ જુદા જ સ્વભાવ સાથે તે પ્રગટ થાય છે અને તેથી તે કવિની વિવક્ષાને યોગ્ય વાચ્ય (અર્થ) બની જાય છે, એટલે કે કવિને જે અર્થ કહે છે તે અર્થ બની જાય છે, અને પછી શિવ'ના વાચક બીજા હજારો શબ્દો હેવા છતાં જુગુપ્સા ઉત્પન્ન કરી શકે એવા કપાલી' શબ્દ દ્વારા તેનું કથન થાય છે, એટલે તે સહદને આનંદ આપનાર થઈ પડે છે. આ રીતે જેમાં ભાવમય અર્થ અનુરૂપ શબ્દમાં મૂર્ત થયો હોય એવું ઉદાહરણ આપે છે. જેમ કે–
તુચ૭ કીડા જેવા હાથીને અથવા એક રજકણ જેવા મેઘને જોઈને સિંહ ઉશ્કેરાય એ તે ખરું જોતાં સિંહ જાતિમાં જન્મેલા બધા જ સિંહોનું સ્વભાવગત સામાન્ય વર્તન છે; એમ વિચારીને પાર્વતીને સિંહ દિગ્ગજોને અને પ્રલયકાળની મેઘઘટાને જોઈને પણ ઉશકેરા નથી, તે એ શાને જોઈને ચમકશે?” ૨૮
Page #50
--------------------------------------------------------------------------
________________
વક્રોક્તિછવિત ૨૫ આ લેકમાં હાથીઓને કીડા જેવા કહ્યા છે એથી તિરસ્કાર અને મેઘને રજકણ જેવા કહ્યા છે એથી અનાદર વનિત થાય છે. બધા એમ કહેવાને ઇવનિ એ છે કે કઈ પણ મામૂલી સિંહ પણ એમ કરે. એથી અવહેલા ધ્વનિત થાય છે. જાતિ” શબ્દને માત્રથી વિશેષિત કર્યો છે એથી દેવીના સિંહને ગર્વ ધ્વનિત થાય છે. “હેવાકને લેશ” કહ્યો છે, એથી અલ્પતા, તુચ્છતા સૂચિત થાય છે. આમ, આ શ્લેકમાં વપરાયેલા આ બધા શબ્દો વિવક્ષિત અર્થને જ બધ કરાવવાની ક્ષમતાનું સૂચન કરે છે. “ઘટાબંધ શબ્દ દેવીના સિંહની મહત્તા પ્રતિપાદન કરવા વપરાયે હોઈ તેના મહત્વનું સૂચન કરે છે.
એથી ઊલટું, જ્યાં પદાર્થના વિશેષરૂપનું કથન કરવાની જરૂર હોય ત્યાં તે વિશેષતાનું પ્રતિપાદન કરનાર વિશેષણ ન વપરાય તે કાવ્યની શોભાને હાનિ પહોંચે છે. જેમ કે–
“જે(ચિંતામણિ)ની આગળ વિધાતાની આખી સૃષ્ટિ નિરર્થક લાગે છે, જેના ઉત્કર્ષના પ્રતિસ્પધીની કલ્પના કરવી એ પણ જેનું ભારેમાં ભારે અપમાન છે, જેની સંપત્તિ પ્રાણીઓના મનેરની પહોંચની બહાર છે, અને જેની છાયા પડતાં મણિ બની ગયેલા પથ્થરો વચ્ચે એ ચિંતામણિ પથ્થર ગણાય એ જ ઉચિત છે.” ૨૯
આ શ્લેકમાં “આભાસ (છાયા) શબ્દ પિતે જ “માત્ર વગેરેથી વિશિષ્ટ થવા માગતા હોય એમ લાગે છે, એટલે અહીં "છાયામાત્રળીકૃતારમનું મસ્તિચરમતિયોજિતા' એવું પાઠાંતર સ્વીકારવું જોઈએ. આ વાત વાચક વકતાના પ્રકારના સ્વરૂપનિર્ણય વખતે (બીજા ઉમેષમાં, ડગલે ને પગલે પ્રગટ થશે, એટલે અહીં લંબાણ કરતા નથી.
આમ, કાવ્યમાં પ્રાતા શબ્દ કેવો હે જોઈએ તે ઉદાહરણ સાથે સમજાવ્યા પછી હવે કાવ્યમાં પ્રયોજાતા અર્થની વાત કરે છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૬ વક્તિજીવિત
[૧-૯ અર્થ કે હવે જોઈએ? તે કે કાવ્યમાં સહદને આનંદ આપનાર પિતાના સ્વભાવને લીધે સુંદર સહદ એટલે કે કાવ્યના મર્મ, તેમને આનંદ આપે એ પિતાને જે સ્વભાવ તેને લીધે સુંદર. એને અર્થ એ થયો કે પદાર્થના ધર્મો તે નાનાવિધ હોય છે, તેમ છતાં કાવ્યમાં તે એવા જ ધર્મ સાથે તેને સંબંધ વર્ણવ જોઈએ, જે સહદને આનંદ આપી શકે એમ હોય; અને જેમાં એવા સામર્થ્યની કલ્પના એટલા માટે કરવામાં આવે છે કે તેમાં કેઈ અપૂર્વ મહત્તા હોય છે અથવા તે રસને પરિપષ કરતે અથવા તેની અભિવ્યક્તિ કરતે હેય છે. જેમ કે –
પૃથ્વીને ઉદ્ધાર કરતી વખતે પિતાની મહાનતાને કારણે જ પિતાની સ્વાભાવિક ઈચ્છાઓ પૂરી ન કરી શકેલા વરાહને જય હોપર્વતે તે એના દંકૂશળ અડતાં જ ચૂરેચૂરા થઈ જાય એટલે એ તેની સાથે પિતાની ખાંધ ખંજવાળી ન શક્યા, સાગરનાં પાણી એટલાં ઓછાં હતાં કે એની ખરીથી પડેલા ખાડામાં જ સમાઈ ગયાં એટલે એ તેમાં પડીને નાહી પણ ન શક્યા; પાતાળના કાદવમાં તે એમના મેઢાને લાંબે આગલે ભાગ (સૂંઢ) જ ડૂબી શકે એમ હતું એટલે એ તેમાં આળેટી જ ન શક્યા.” ૩૦
આ લેકમાં કવિએ વરાહના એવા એક સ્વભાવને મહિમા વર્ણવ્યું છે, જે તેની બીજી સ્વાભાવિક ક્રિયાઓને નિરોધ કરીને તેની સ્વાભાવિક મહત્તાને પ્રગટ કરી સહદને આનંદદાયક થઈ પડે. એવું જ બીજું ઉદાહરણ–
કુશ અને સમિધ વિણવા નીકળેલા મુનિ રેવાના અવાજને અનુસરતા તેની પાસે પહોંચી ગયા. કયા મુનિ તે કે નિષાદે મારેલા પંખીને જોઈને ઊપજેલે જેમને શેક શ્લેકત્વને પામ્યું હતું તે.” ૩૧
Page #52
--------------------------------------------------------------------------
________________
વક્રાતિજીવિત ૨૭ આ લેકમાં કયા મુનિ? તે વાલ્મીકિ એમ માત્ર નામ દેવાને બદલે “નિષાદે મારી નાખેલા પંખીને જેવા માત્રથી ઉત્પન્ન થયેલ જેમને શેક લેકત્વને પામ્યું હતું તે” એમ કહ્યું છે, એમાં કવિને અભિપ્રાય એ છે કે એવા એ મુનિ, આવી દશામાં આવી પડેલી જનક રાજાની પુત્રીને જોઈને જરૂર વિવશ બની જાય અને તેમના અંતરમાં જે ભાવ જાગે તે કરુણરસને પરિપષ કરવામાં ઉપયોગી નીવડી સહુદના હૃદયને આનંદ આપનાર થઈ પડે.
આમ, અહીં વાલ્મીકિને એ એક ગુણ વર્ણવ્યો છે, જે રસપરિ. પિષમાં ઉપકારક થઈ સહૃદયને આનંદદાયક થઈ પડે.
એવું જ ત્રીજું ઉદાહરણ–
છું સ્વામીને પ્રિય સહદ હું મેઘ, સૌભાગ્યવંતી ! આવ્યો તારી નિકટ હૃદયે ધારી સંદેશ તેને ગઈ ઘેરું અધીર અબળા વેણ છોડવાને થાક્યાપાડ્યા પથિકગણના પાયામાં વેગ પ્રેરું.” ૩૨
| ('મેઘદૂત-૨-૩૯, અનુવ પૂજાલાલ) આ લેકમાં પહેલું સંબેધન (વિધવે) જ યક્ષપત્નીને આશ્વાસનનું કારણ થઈ પડે એવું છે. (“વિધ –“સૌભાગ્યવતી એ શબ્દથી એવું સૂચવાય છે કે તારો પતિ સાજસમે છે.) “મને તારા પતિને મિત્ર જાણજે એ શબ્દો મેઘની પિતાની ઉપાદેયતા સૂચવે છે. એ મિત્ર પણ સામાન્ય નથી, “પ્રિ” છે. એથી એવું સૂચવાય છે કે હું બધી વિઠંભકથા – ગુપ્ત વાતને પણ પાત્ર છું. આમ, (પહેલા ચરણમાં) તેને આશ્વાસન આપી, ઉન્મુખ બનાવી, તેને સંદેશો લઈને તારી પાસે આવ્યા . એમ કહીને પ્રસ્તુત વાત શરૂ કરે છે. સંદેશાને ‘દરનિતિ” (એટલે કે હૈયામાં રાખેલે) કહ્યો છે, એનાથી સંદેશે સાચવવાની એની સાવધાનતા સૂચિત થાય છે. કદાચ યક્ષપત્નીને એવી શંકા થાય કે સંદેશ પહોંચાડ વામાં કુશળ બુદ્ધિવાળા કોઈ બીજાને કેમ ન મેક? માટે કહે. છે કે આ બાબતમાં હું જ કુશળ છું. હું “વુવા એટલે પાણીને
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૮ વક્તિજીવિત
[૧-૯ વહન કરનાર છું. એમ કહીને પિતે સંદેશાનું વહન કરી શકે એમ છે, એવું સૂચન કર્યું છે. વળી, હું કેવું ? તે કે “પ્રવાસીઓના સમૂહને ઉતાવળ કરાવું છું. એટલે કે તેઓને વહેલા વહેલા ઘરભેગા થવા પ્રેરું છું. કેવા પ્રવાસીઓને? તે કે “વિશ્રામ કરતા'. એટલે કે જેઓ થાકી ગયા છે, વિશ્રામ કરે છે.) ઉતાવળ કરી શકે એમ નથી એવા. વૃન્હાનિ – “સમૂહને શબ્દ એમ સૂચવે છે કે હું અનેક પ્રવાસીઓને આ પ્રમાણે ઉતાવળ કરાવું છું એટલે મને એને અભ્યાસ કહેતાં મહાવરે છે. (હું એમાં પાવર છું.) કેવી રીતે ઉતાવળ કરાવું છું? તે કે માત્રાધેર્ધ્વનિમિઃ ‘ગંભીર અને મધુર ધ્વનિથી”. એટલે કે વિદગ્ધ દૂતના પ્રચક શબ્દ જેવા માધુર્યથી રમણીય અવનિ વડે. ક્યાં વિશ્રામ કરતા? તે કે “માર્ગમાં. એનું સૂચન એ છે કે હું તે જે કોઈ મળી જાય તેને ગમે તેમ કરીને ઝટ ઘેર જવા પ્રેરું છું. તે પછી મારા મિત્રના પ્રેમને ખાતર પ્રયત્નપૂર્વક હું ઉતાવળ કેમ ન કરાવું? પ્રવાસીઓના સમૂહ કેવા? તે કે “અબલાની વેણીને છેડવાને ઉત્સુકી. અહીં “અબલા શબ્દથી તેમની પ્રિયતમાઓની વિરહદના સહન કરવાની અશક્તિ સૂચવાય છે. વેણુ છોડવાને ઉત્સુક એમ કહેવાથી તેમના મનને પત્ની પ્રત્યેને અનુરાગ કહેતાં પ્રેમ ધ્વનિત થાય છે. એટલે આ
કને અર્થ એ થયું કે ભાગ્યવશાત્ વિરહ વેદના વેઠતાં અને પરસ્પર અનુરાગવાળાં બધાં પ્રેમીજનેને સમાગમનું સુખ પ્રાપ્ત કરી આપવારૂપ મિત્રકાર્ય કરવાનું મારું હમેશનું વ્રત છે. અહીં કવિએ મેઘરૂપ પદાર્થને જે સ્વભાવનું વર્ણન કર્યું છે તે જ, ખરું જોતાં, એ પ્રબંધમાં મેઘદૂતરત્વનું જીવિત છે. એટલે એ કાવ્ય કાવ્યમર્મને અત્યંત આલાદક થઈ પડે છે.
એથી ઊલટું, જેમાં અર્થ સહદને આનંદ આપે એ ન હોય, તેવું ઉદાહરણ
અધ્યા નગરીની ભાગોળે જ ઉતાવળે ઉતાવળે બેચાર ડગલાં ચાલીને શિરીષ જેવી કે મળ સીતાએ “આજે
Page #54
--------------------------------------------------------------------------
________________
વક્રાક્તિજીવિત રહ
કેટલે સુધી જવાનું છે ? એમ વાર વાર પૂછીને રામની આંખમાંથી પહેલી વાર આંસુ વહાવ્યાં.” (બાલરામાયણ, ૨-૩૪)૩૩
આ શ્લાકમાં સત્ (વારે વારે) એટલે કે ક્ષણે ક્ષણે અને આજે કેટલે સુધી જવાનું છે' એમ કહેવારૂપ કાર્ય સીતાના સ્વભાવની કોઇ મહત્તા પ્રગટ કરતું નથી કે રસપરિષ પણ સાધતું નથી. કારણ કે સીતા સહજ ભાવે જ ભારે ઔચિત્યબુદ્ધિથી (વનમાં) જવા તૈયાર થઇ હતી, તે સુકુમારતાને કારણે, આવા વિચાર મનમાં સ્ફુર્યો હાય તાયે મેઢેથી ઉચ્ચારે એવી કલ્પના પણ સહૃદયા કરી શકે એમ નથી. એ જ રીતે, ક્ષણે ક્ષણે કહેવાને લીધે રામની આખામાંથી પહેલી વાર આંસુ વહેવા લાગ્યાં એ પણ મધબેસતું લાગતું નથી. કારણ, એક વાર સાંભળતાં જ રામની આંખમાં આંસુ આવી જાય એમાં જ ઔચિત્ય છે. આ શ્ર્લોક અત્યંત રમણીય હોવા છતાં કવિની સહેજ જ ગફલતને કારણે બગડી ગયા છે. માટે અહીં ‘વામ્' એવા પાઠ કરી લેવા જોઇએ. (એટલે કે એ ત્રીજા ચરણના પાઠ ન્તવ્યમાચવા છુવાળા' એમ કરી લેવા જોઇએ,) એટલે એના અર્થ “આજે કેટલે સુધી જવાનું છે” એમ અવશપણે કહીને સીતાએ પહેલી વાર રામની આંખમાં આંસુ આણ્યાં” એવા થશે.
૧-૯]
એટલે (કાવ્યની ઉપર આપેલી વ્યાખ્યામાં શબ્દ અને અર્થ આવા વિશિષ્ટ લક્ષણવાળા જ (એટલે કે તે પ્રસંગે કવિને અભિપ્રેત હાય તેવા ભાવ વ્યક્ત કરનારા જ) લેવા જોઇએ. તા‘તૈયા’ અને ‘અપાર્થ’ વગેરે દોષા દાખલ થશે જ નહિ. અને માટે તેનું જુદું વર્ણન કરવાનું રહેતું નથી.
‘કાવ્યપ્રકાશ'માં તૈયાની સમજૂતી એવી આપી છે કે રૂઢિ કે પ્રયાજત ન હેાવા છતાં કવિ પેાતાની સ્વેચ્છાએ લક્ષણા કરે ત્યારે આ દોષ આવે છે. જેમ કે — “હે તન્વી, તારું મુખ શરપૂર્ણિમાના ચંદ્રને લપડાક લગાવે છે.” અહીં મુખ લપડાક લગાવી શકે નહિ એટલે મુખ્યા ખાધિત થાય છે અને હરાવે છે એવા અં લક્ષણાથી લેવામાં આવે છે. પણ એવી
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૦ વક્રોક્તિજીવિત
[૧-૧૦ રૂઢિ નથી તેમ અહીં પ્રયોજન પણ નથી એટલે અહીં નેયાર્થષ થયે છે. હારની અતિશયતા બતાવવી એ અહીં પ્રયોજન છે એવું કહી શકાય એમ નથી, કારણ, ચંદ્ર ઉપમાન હોઈ ગુણમાં ચડિયાતો છે, અને તેને ઉતારી પાડવાથી મુખને જ ઉતારી પાડવા જેવું થાય છે.
ભામહ પ્રમાણે “અપાર્થ એટલે અર્થ વગરનું. એ દોષ શબ્દમાં તેમ જ વાકયમાં સંભવે છે. જ્યારે છૂટક છૂટક શબ્દોને અર્થ થતો હેય પણ તે શબ્દો ભેગા થતાં તેમાંથી અર્થ ન નીકળતો હોય ત્યારે શબ્દગત અપાર્થ દેષ ગણાય. જેમ કે, “ઝાડ, રસ્તા, પથ્થર, પાણી.”આમાં દરેક શબ્દને અર્થ થાય છે, પણ એ ચાર ભેગા થતાં કશો અર્થ નીકળતો નથી. એ જ રીતે, જ્યારે પ્રત્યેક વાક્યને અર્થ થતો હોય પણ તે ભેગાં થતાં તેમાંથી કશો અર્થ નીકળતું ન હોય ત્યારે વાWગત અપાથદોષ ગણાય. જેમ કે, “દેવે સમુદ્રને પી જાય છે. હું જરાથી પીડાઉ છું. આ વાદળો ગજે છે. હરિને ઐરાવત પ્રિય છે. આ ચારેય વાક્યોમાંના દરેકને -સ્વતંત્ર રીતે અર્થ થાય છે, પણ એ ચાર ભેગાં થતાં તેમાંથી કશો સંબદ્ધ અર્થ નીકળતું નથી. એટલે એ વાક્યગત અપાર્થ દેષનું દષ્ટાંત છે.
આમ, કાવ્યમાં પ્રજાતા શબ્દો અને અર્થોનું સ્વરૂપ તેમના પ્રસિદ્ધ સ્વરૂપ કરતાં જુદું જ હોય છે એમ કહ્યા પછી વધુમાં કહે છે કે કાવ્યમાં માત્ર એટલું જ પૂરતું નથી, તેમાં જુદા જ પ્રકારનું વૈચિગ્ય કહેતાં સૌદર્ય પણ હોવું જોઈએ.
કહે છે –
એ બંને (શબ્દ અને અથ) તે અલકાય છે, અને વિદગ્ધતાપૂર્વકની નશીલીરૂપ વક્રોક્તિ જ એમને અલંકાર ગણાય છે.
એ બંને એટલે કે શબ્દ અને અર્થ બંને તે અલંકાર્ય એટલે કે અલંકૃત કરવા જેવા, અર્થાત્ કોઈ શોભા વધારનાર અલંકારથી શણગારવા જેવા છે. તે શણગાર અથવા અલંકાર કર્યો? તે કે (શબ્દ અને અર્થ) બે હોવા છતાં તેમને અલંકાર તે એક જ છે. તે કે? તે કે વક્રોક્તિ જ પ્રસિદ્ધ કથનથી જુદી જ વિચિત્ર
Page #56
--------------------------------------------------------------------------
________________
૧-૧૧]
વક્રોક્તિજીવિત ૩૧ એટલે સૌંદર્યયુક્ત વર્ણનશૈલી તે વક્રોક્તિ. એને જ વૈદથભંગિ. ભણિતિ પણ કહે છે. વૈદધ્ય એટલે કવિકર્મનું કૌશલ. તેની ભંગિ એટલે શોભા અથવા શૈલી. તે પૂર્વક કથન કરવું તે દધ્યભંગિભણિતિ. સૌદર્યયુક્ત વર્ણનશૈલી તે જ વક્રોક્તિ.
અત્યાર સુધી જે કહ્યું તેનું તાત્પર્ય એ છે કે શબ્દ અને અર્થ જુદા છે અને તેમને તેમનાથી જુદા એવા કોઈ અલંકારથી શણગારવાનાં છે એમ નથી, પરંતુ વક્રતાપૂર્વક અથવા સૌંદર્યમય રીતે તેમનું કથન કરવું એ જ તેમને અલંકાર છે. કારણ, એને લીધે જ તેમાં વિશેષ શોભા આવે છે. વકતાની સમજૂતી આપતી વખતે અમે તેનાં ઉદાહરણ આપીશું.
અહીં કદાચ કઈ એ વાંધ ઉઠાવે કે વક્રોક્તિ એ જ એકમાત્ર અલંકાર છે, બીજે કઈ અલંકાર છે જ નહિ, એવું તમે કહો છે એ પ્રસિદ્ધ સિદ્ધાંત વિરુદ્ધ છે. કારણ, બીજા પ્રાચીન આચાર્યોએ સ્વભાક્તિ નામને બીજો અલંકાર પણ ગણવેલ છે. અને એ અત્યંત રમણીય એટલે કે ગળે ઊતરે એવું છે.
પણ ગ્રંથકારને એ માન્ય નથી, એટલે એનું નિરાકરણ કરવા કહે છે –
૧૧ જે આલંકારિકે સ્વભાકિતને અલંકાર કહે છે તેમને તે પછી અલંકૃત કરવા જેવું બીજું શું રહે છે?
જે આલંકારિકે સ્વભાક્તિને અલંકાર કહે છે એટલે કે સ્વભાવના અર્થાત પદાર્થના જે ગુણધર્મ તેના કથનને જ અલંકાર ગણી લે છે તેમની બુદ્ધિ એટલી ચિટ છે કે તેઓ વિવેક કરવાની મહેનત ટાળે છે, અને તેથી તેમના કથનમાં રહેલી અસંગતિ તેઓ જોઈ શકતા નથી. ખરું જોતાં, સ્વભાવેક્તિ એટલે શું? તે કે સ્વભાવનું કથન. સ્વભાવ એ તે વર્ણવવાની વસ્તુ છે. એને જ જે. અલંકાર ગણે તે તેના સિવાય બીજું શું કાવ્યશરીર તરીકે બાકી રહે, જેને અલંકૃત કરવાનું હોય? કશું જ નહિ.
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૨ વક્તિછવિત
[૧-૧૨ અહીં સ્વભાતિવારી પૂર્વપક્ષ એમ કહે છે કે તમે જ પહેલાં એવું પ્રસ્થાપિત કર્યું છે કે અલંકાર સાથેનું અખંડ વાય જ કાવ્ય કહેવાય છે (૧-૬), (એટલે કે આ અલંકાર્ય અને આ અલંકાર એવું નથી.) છતાં અહીં કેમ આમ કહો છો? (એટલે કે અહીં સ્વભાવવર્ણન જો અલંકાર હોય તે અલંકાર્ય શું રહે, એમ કેમ પૂછે છે? અમે પણ તમારી પેઠે માનીએ છીએ કે અલંકાર્ય અને અલંકાર એ ભેદ કાવ્યમાં હેતે જ નથી.)
એના જવાબમાં ગ્રંથકાર કહે છે કે અમે એમ કહ્યું છે એ વાત સાચી, પરંતુ ત્યાં તે અલંકાર્ય અને અલંકાર એવા વિભાગ સાચેસાચ ન હોવા છતાં સમજણ સ્પષ્ટ કરવા માટે એવા વિભાગ પાડયા હતા. વાક્ય અખંડ હોવા છતાં તેના પદ અને વાક્ય અથવા પદ અખંડ હોવા છતાં તેના વર્ણ અને પદ એવા વિભાગ સમજણ સ્પષ્ટ કરવા માટે પાડીએ છીએ તેવું એ છે, એમ અમે પહેલાં કહ્યું જ છે. આ જ વસ્તુ બીજી રીતે આમ કહી શકાય
૧૨ સ્વભાવના ઉલેખ વિના તે કઈ વસ્તુની વાત જ ન થઈ શકે. કારણ, સ્વભાવ વગર તે વસ્તુ જ નિરૂપા બની જાય.
સ્વભાવના ઉલ્લેખ સિવાય તે કોઈ વસ્તુની વાત જ ન થઈ શકે. અહીં વસ્તુ એટલે વર્ય વિષય. કેમ ન થઈ શકે? તે કે સ્વભાવ વગરનું વસ્તુ નિરુપાખ્ય થઈ જાય છે, એટલે તેનું વર્ણન જ થઈ શકતું નથી, તે શબ્દવાઓ જ રહેતું નથી. કારણ, સ્વભાવ શબ્દની વ્યુત્પત્તિ એવી છે કે જેના વડે કથન કે જ્ઞાન થાય તે ભાવ. જેના વડે પિતાનું એટલે કે કોઈ વસ્તુનું કથન અથવા જ્ઞાન થાય તે સ્વભાવ. એટલે એ સ્વભાવ જ દરેક વસ્તુના વર્ણન અને જ્ઞાન રૂપે વ્યવહારનું કારણ થઈ પડે છે. સ્વભાવ વગરની વસ્તુ તે સસલાના શિંગડાની પેઠે શબ્દ અને જ્ઞાનને અગોચર બની જાય છે. મતલબ કે તેનું વર્ણન કે જ્ઞાન થઈ શકતું નથી. કારણ,
Page #58
--------------------------------------------------------------------------
________________
૧-૧૩-૧૪-૧૫]
વકૅક્તિછવિત ૩૩ સ્વભાવયુક્ત વસ્તુ જ વર્ણન કે કથનને વિષય બની શકે છે. તમે જે એ સ્વભાવકથનને જ અલંકાર કહો તે તે ગાડાવાળાનાં વચનને પણ સાલંકાર (કાવ્ય) કહેવાને વારે આવે, કારણ, તેમાં સ્વભાવવર્ણન હોય જ છે. એ જ વાત બીજી યુક્તિ એટલે કે દલીલથી કહે છે—
૧૩ શરીરને જ અલંકાર કહે તે એ બીજા શાને શણુગારે? કઈ કદી પોતાના ખભા ઉપર ચડી શક્તા નથી.
કઈ પણ વસ્તુનું વર્ણન કરવું હોય તે તેને સ્વભાવ જ વર્ણવો પડે. અને તે તે વર્ષ વિષય એટલે કે શરીર થયું. એ શરીરને જ જે તમે અલંકાર કહે તે એના સિવાય બીજું શું રહે છે જેને એ શણગારે? (પિતાને જ શણગારે એમ કહે તે એ તર્કવિરુદ્ધ છે. કારણ) કેઈ પિતે પિતાના ખભા ઉપર ચડી શકે નહિ. શરીર જ શરીરના ખભા ઉપર ચડે એવું કદી બનતું. નથી. કારણ, (સ્થિર રહેવું અને ચડવું) એ બે ક્રિયાઓ પરસ્પર વિરોધી છે.
બે ઘડી દલીલને ખાતર માની લઈએ કે સ્વભાવ એ અલંકાર છે, તેયે–
૧૪ સ્વભાવને જે અલંકાર માનીએ તે તેના સિવાયને કેઈ બીજ અલંકાર જાયે હેય ત્યારે કાં તે તે બંનેને ભેદ સ્પષ્ટપણે જણાશે અથવા અસ્પષ્ટપણે જણાશે.
૧૫ | ભેદ જે સ્પષ્ટપણે જણાય તો બધે જ સંસૃષ્ટિ છે, અને અસ્પષ્ટપણે જણાય તો બધે જ સંકર છે, એમ માનવું પડશે અને પછી બીજા અલંકારેને અવકાશ જ નહિ રહે.
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૪ વક્તિજીવિત
. [૧-૧૪-૧૫ | સ્વભાવને જે અલંકાર માનીએ તે, એટલે કે વસ્તુને પિતાને
જે સ્વભાવ હોય તેને જ અલંકાર માનીએ અને તેના સિવાય કોઈ બીજો અલંકાર જાયે હોય તે બે સ્થિતિ સંભવે. કઈ? તે કે કાં તે સ્વભાક્તિ અને તે સિવાયના બીજા અલંકારના ભેદનું જ્ઞાન સ્પષ્ટપણે થાય અથવા કોઈ વાર અસ્પષ્ટપણે થાય. જે એ જ્ઞાન સ્પષ્ટપણે થાય તે બધાં જ કાવ્યમાં એકમાત્ર સંસૃષ્ટિ અલંકાર જ છે એમ માનવું પડશે. અને જે એ જ્ઞાન અસ્પષ્ટપણે થાય તે બધાં જ કાવ્યમાં એકમાત્ર સંકર અલંકાર જ છે એમ માનવું પડશે. તે એમાં બગડી શું ગયું? એમ કહેતા હે તે કહેવાનું કે તે બીજા અલંકારોને અવકાશ જ નહિ રહે. એટલે કે ઉપમા વગેરે બીજા અલંકારને ક્યાંય સ્થાન જ નહિ મળે. અને તેથી તેમની વ્યાખ્યા કર્યાને પણ કશો અર્થ નહિ રહે. જે સંસૃષ્ટિ અને સંકર એ બેને જ બીજા અલંકારેને વિષય માની લઈએ (એટલે કે બીજા બધા અલંકારે સંસૃષ્ટિ અને સંકર રૂપે જ મળશે, સ્વતંત્ર રૂપે નહિ, એમ માની લઈએ) તે તેથી પણ કશું રંધાતું નથી. કારણ, (સ્વભાક્તિને અલંકાર માનનાર) આચાર્યોએ જ એવું સ્વીકાર્યું નથી. એટલે આકાશચર્વણ જેવી આ મિથ્યા ચર્ચા આગળ ચલાવવાને અર્થ નથી.
ફરીથી પ્રસ્તુત વાત ઉપર આવીએ તે કોઈ પણ વસ્તુનું કાવ્યવ્યાપારના વિષય તરીકે વર્ણન કરવું હોય તે સહદને આનંદ આપે એવા તેના સ્વભાવનું જ કાવ્યના વિષયભૂત શરીર તરીકે વર્ણન કરવું જોઈએ અને તેમાં યચિત સૌદર્યવર્ધક અલંકાર
જ જોઈએ. માટે પહેલાં (નવમી કારિકામાં કહ્યું છે કે પિતાના સ્વભાવના સૌંદર્યને લીધે સહદને આનંદ આપતે હોય તે અર્થ”, અને (દસમી કારિકામાં કહ્યું છે કે એ બંને શબ્દ અને અર્થ) તે અલંકાર્ય છે”
આમ, શબ્દ અને અર્થના સાચા અર્થ જણાવ્યા એટલે (સાતમી કારિકામાંની) કાવ્યની વ્યાખ્યામાંના એક શબ્દ “શ દાર્થોની
Page #60
--------------------------------------------------------------------------
________________
૧-૧૬]
વક્રોક્તિજીવિત ૩૫ સમજૂતી પૂરી થઈ. હવે એ વ્યાખ્યામાંના બીજા શબ્દ “હિતની સમજૂતી આપવા માટે એમના સાહિત્યને વિગતે વિચાર કરે છે.
શબ્દ અને અર્થ તે હમેશાં ભેગા જ જ્ઞાનને વિષય બનતા હોય છે તે એ જ બંને ભેગા (દિત) હેય છે, એમ કહીને નવું શું કહેવું છે?
(પૂર્વપક્ષ કહે છે.) શબ્દ અને અર્થ તે સદા ભેગા જ જ્ઞાનને વિષય બનતા હોય છે. તે પછી એ બંને ભેગા' – સહિત એમ કહીને તમે નવું શું કહો છો? એથી કશું જ નવું નીપજતું નથી. કેવળ પિષ્ટપેષણ થાય છે. સિદ્ધ વસ્તુ જ પુરવાર કરવા જેવું થાય છે. શબ્દ અને અર્થ તે સ્વભાવથી જ ભેગા રહેતા હોય છે, તે કયે બુદ્ધિશાળી માણસ એ જ વાત ફરી કહેવાની નકામી તરખડમાં પડે? (ઉત્તરપક્ષ કહે છે :) તમારી વાત સાચી છે. પણ અહીં જે સાહિત્યની વાત કરી છે તે શબ્દ અને અર્થના નિત્યસંબંધરૂપ સાહિત્યની નથી કરી. કારણ, “સાહિત્ય’ શબ્દથી એ નિત્યસંબંધની વાત કરીએ તે તે વ્યાકરણનાં કષ્ટકલ્પનાથી રચેલાં ગાળ્યુટ વગેરે વાક્યો તેમ જ ગાડાવાળાનાં અસંબદ્ધ વચને પણ સાહિત્ય ગણાઈ જાય. અને તેમ કરીએ તે વ્યાકરણ, મીમાંસા અને ન્યાય કરતાં જુદું સાહિત્ય નામનું કઈ શાસ્ત્ર જ ન હોઈ શકે. અહીં પૂર્વપક્ષ કહે છે કે વ્યાકરણ વગેરે શાસ્ત્રોથી જુદું સાહિત્યશાસ્ત્ર પણ જાણીતું જ છે, તેની જ વાત ફરી કરવાથી પુનરુક્તિ કેમ ન થાય? એને જવાબ એ છે કે અહીં અમે જેને સાહિત્ય કહીએ છીએ તે, આજ સુધીના લાંબા સમય સુધી કેવળ “સાહિત્ય' શબ્દમાત્રથી જ ઓળખાતું રહ્યું છે. પણ કવિકર્મકૌશલની પરાકાષ્ઠાએ પહોંચવાને લીધે રમણીય બનેલા એ સાહિત્યને વિશે “એનો સાચો અર્થ આ છે એવું કોઈ વિદ્વાને આજ સુધી લગારે વિચાર્યું નથી. એટલે આજે અમે સરસ્વતીના હૃદયરૂપી અરવિંદનાં મકરંદબિંદુઓથી સુંદર અને સત્કવિની વાણીના આંતર આમદથી મને ડર લાગતા એ
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૬ વક્રાતિજીવિત
[૧-૧ભ સાહિત્ય શબ્દના સાચા અર્થને સહૃદયરૂપી ભ્રમની સમક્ષ રજૂ કરીએ છીએ.
આ ઉક્તિ ગવડભરી છે, પણ એ ગર્વ સકારણ છે, કારણ, અહીં સાહિત્યની જે સમજૂતી આપી છે તેવી બીજા કેઈ આચાર્યો એ પહેલાં આપી નહતી અને છતાં સાહિત્ય શબ્દ તે વપરાતો આવ્યો જ હતો.
એ પછી કુંતક શબ્દ અને અર્થના સાહિત્યની સમજૂતી આ પ્રમાણે આપે છે –
૧૭
સૌદર્ય સિદ્ધ કરવા માટે શબ્દ અને અર્થ એ બંનેની, બેમાંથી કેાઈ બીજા કરતાં ચડિયાતું પણ ન હોય તેમ ઊતરતું પણ ન હય, જેમાં બંને એકબીજાની સ્પર્ધા કરતા હોય એ કારણે મને હર એવી કઈ અલૌકિક એટલે કે ચિત્તમાં ચમત્કાર પેદા કરે એવી વિન્યાસભંગિ –ાઠવણી તે સાહિત્ય.
અહીં કેઈ એ વાંધો ઉઠાવે કે એવું સામ્ય તે બંને દેષયુક્ત હોય તે સંભવે, તેનું શું ? તે કે એટલા માટે તે કહ્યું છે કે એ ગોઠવણ સૌંદર્ય સિદ્ધ કરે એવી જોઈએ (મા-રાતિ પ્રતિ). શોભા કહેતાં સૌંદર્ય, તેનાથી જે વખણાય, શોભે તે શોભાશાલી. તેને ભાવ તે શાશાલિતા. તે સિદ્ધ કરવા માટે (તાં તિ) એટલે શોભાશાલિતા સિદ્ધ કરવા માટે (ઉપગી થઈ પડે એવી). અને એવી વિન્યાસભંગિ સહદને આનંદ આપનારી જ હોય. એમાં પરસ્પર સ્પર્ધા કરતા હોય એ રીતે (શબ્દ અને અર્થની) જના એટલે કે પરસ્પરના સામ્યને લીધે સુંદર એવી જે ગોઠવણ તેનું નામ સાહિત્ય. અહીં એટલે કે કાવ્યમાં શબ્દનું બીજા શબ્દની સાથે અને અર્થનું બીજા અર્થની સાથે સાહિત્ય અભિપ્રેત છે. કાવ્યની વ્યાખ્યા વાક્યમાં પૂરી થાય છે અર્થાત્ કાવ્ય પૂરું વાક્ય જ હોય છે એવું અમે (સાતમી કારિકામાં) કહી જ ગયા છીએ.
એને અર્થ એ છે કે અનેક શબ્દો અને અનેક અર્થો ભેગા મળીને
Page #62
--------------------------------------------------------------------------
________________
૧–૧૭]
વાક્તિજીવિત ૩૭
બનેલું વાકચ કાવ્ય કહેવાય છે. એ વાકયમાં રહેલા બધા જ શખ્શ અને બધા જ અર્થાનું પરસ્પર સ્પર્ધારૂપ સાહિત્ય અહીં અભિપ્રેત છે, નહિ કે કોઈ એક શબ્દ કે અનું.
અહીં કોઇ એવા પ્રશ્ન કરે કે (તમે શબ્દની સાથે શબ્દનું જ અને અર્થની સાથે અર્થનું જ સાહિત્ય કેમ માના છે ?) એક શબ્દનું ખીજા અર્થ સાથે અથવા એક અર્થનું બીજા શબ્દ સાથે સાહિત્ય કેમ નથી માનતા ? તે એનેા જવાબ એ છે કે એ યેાગ્ય નથી. કારણ, (શબ્દ સાથે ખીજા શબ્દનું અને અર્થ સાથે બીજા અથ નું સાહિત્ય એવે!) ક્રમ બદલી નાખવાને કાઈ પ્રયેાજન નથી, તેમ એમ કરવાથી અન્વય પણ ખરાખર સધાતા નથી. તેથી જેમાં શબ્દની અને અર્થની પોતપોતાની સૌÖસંપત્તિ સહૃદયાને આનંદ આપનાર પરસ્પર સ્પર્ધાપૂર્વક સ્ફુરતી હોય તેવી કોઈ અલૌકિક વાકયરચના જ સાહિત્ય નામને પાત્ર બને છે.
આ જ વાત ત્રણ અંતરèાકમાં કહી છે
માર્ગને એટલે કે રીતિને અનુરૂપ માધુર્યાદિ ગુણ્ણાના ઉદ્દય, વક્રતા એટલે કે વૈચિત્ર્યના અતિશય જેમાં હાય એવા અલંકારાના વિન્યાસ, અને વૃત્તિના ઔચિત્યથી મનેાહર એવા રસના પરિ પાષ – એ બાબતે પરસ્પરની સ્પર્ધા કરતી શબ્દ અને અર્થ બંનેમાં ઉચિત રીતે વિદ્યમાન હેાય એવી, તદ્વિદેને આનંદ આપનારી કેાઈ અલૌકિક અવસ્થિતિ તે પદ, વાકય અને પ્રમાણના અર્થાત્ વ્યાકરણ, મીમાંસા અને ન્યાયના સારરૂપ ‘સાહિત્ય’ કહેવાય છે. ૩૪, ૩૫, ૩૬.
પદ, વાકય, પ્રમાણુ અને સાહિત્ય એ ચારેના એટલે કે વ્યાકરણ, મીમાંસા, ન્યાય અને સાહિત્ય એ ચારે શાસ્ત્રોના દરેક વાકયમાં ઉપયાગ થાય છે. પદ્યસંસ્કારશાસ્ત્ર એટલે કે વ્યાકરણથી આપણે પદની જોડણી જેમ કે, +ૌ+ વિસર્ગ = નૌઃ (ગાય), અને તેના શબ્દ તરીકેના પાંચ સંબંધે જેમ કે, નામ, લિંગ, પરિમાણુ, વચન અને કારક; અથવા વાકચમાંના ખીજા શબ્દો સાથેના તેના છ પ્રકારના સબંધો જેમ કે, કર્યાં, કમ, કાળ, પુરુષ, વચન અને
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૮ વકૅક્તિજીવિત
[૧-૧૭ ભાવનું જ્ઞાન થાય છે. શબ્દોના પરસ્પર અન્વયરૂપ સંબંધને આધારે વાક્યને અર્થ આ થાય છે, એવું વાક્યવિચારશાસ્ત્ર એટલે કે મીમાંસાની મદદથી સમજાય છે. પ્રત્યક્ષ વગેરે પ્રમાણેથી આ
ન્યાયસંગત છે એવું પ્રમાણશાસ્ત્ર આપણને સમજાવે છે, અને આ વાક્ય એના વ્યાપારમાહાભ્યને લીધે સહુદયના હૃદયને આનંદદાયક છે એવું સાહિત્યશાસ્ત્ર આપણને સમજાવે છે.
આ બધાનું પિતાપિતાના વિષયમાં પ્રાધાન્ય હોય છે, અને બીજા વિષમાં એએ ગૌણ હોય છે, તેમ છતાં બધી જ વાડ્મયરચનાના પ્રાણભૂત સાહિત્યરૂપી કાવ્યવ્યાપારનું જ, ખરું જોતાં, બધે મહત્વ હોય છે. કારણ કે બીજા વિશ્વમાં એ ગૌણરૂપે આવ્યું હોય છે ત્યારે પિતાના પરિમલમાત્રથી તેને સુવાસિત કરી દે છે, અને જે. તેમાં સાહિત્યની એવી સુવાસ પણ નથી હોતી તે તે રચનામાં રમણીયતાને અભાવ વરતાય છે અને તેની ઉપાદેયતાને ખૂબ હાનિ પહોંચે છે તથા રચના વ્યર્થ થઈ જાય છે. શાસ્ત્રોથી સાહિત્યનું પ્રયજન ભિન્ન છે અને શાસ્ત્રોમાં બતાવેલા ચાર પુરુષાર્થરૂપ ફળથી અધિક ફળ એ મેળવી આપે છે, એ પહેલાં (કારિકા ત્રણ અને પાંચમાં) કહી ગયા છીએ.
એ પછી બીજા ચાર અંતર કેમાં સાહિત્યને મહિમા કહે છેઃ
અર્થને વિચાર ન કરીએ તે પણ કેવળ બંધના સૌંદર્યની સંપત્તિથી જ જે તદ્વિદોના હૃદયમાં સંગીતની પેઠે આનંદ ઉત્પન્ન કરે છે, (૩૭) અને વાકયાર્થ સમજાયા પછી તે પદવાણ્યાર્થથી જુદા જ અને તેની પારના પાનકરસના આસ્વાદ જેવા આસ્વાદને જે સહુદને અનુભવ કરાવે છે, (૩૮) જેના વિના રસિકોને વાક્ય જીવિત વગરના શરીર જેવું, ફુરણ વગરના જીવિત જેવું નિર્જીવ લાગે છે (૩૯) અને જેને લીધે તદ્વિદોને જ જેને અનુભવ થાય. છે એવા કેઈ અપૂર્વ સૌભાગ્ય એટલે કે સૌંદર્યને કવિવાણી શી. રીતે પામે છે, તેને હવે વિચાર કરીએ. ૪૦
Page #64
--------------------------------------------------------------------------
________________
૧–૧૮-૧૯]
વાક્તિજીવિત કર
આમ, કાવ્યની વ્યાખ્યામાંના ‘સૌ’ શબ્દની સમજૂતી આપ્યા પછી કવિવ્યાપારની વક્રતા સમજાવે છે.
૧૮
કવિવ્યાપારની વક્રતાના ૭ પ્રકાર સભવે છે. અને તે દરેકના વિઋિત્તિ કહેતાં સૌદયથી શાભતા અનેક ભેદ છે.
કવિનો કાવ્યરચનારૂપ વ્યાપાર એ જ કવિવ્યાપાર. તેની વક્રતા એટલે પ્રસિદ્ધ રચનાશૈલીથી જુદુ જ સૌંદર્યાં. તેના છ પ્રકારા સંભવે છે. એના અર્થ એ છે કે પેટા પ્રકાશ તે અનેક સભવે છે પણ મુખ્ય ભેદો આટલા જ સંભવે છે.
હવે એ ભેદો ગણાવે છે—
૧૯
(૧) વણુ વિન્યાસવક્રતા, (૨) પદ્મપૂર્વાધ વક્રતા, અને વક્રતાના ત્રીજો પ્રકાર પણ છે તે (૩) પ્રત્યયવકતા. આમ, આ કારિકામાં ત્રણ વક્રતા ગણાવી છે, અને બાકીની ત્રણ હવે પછીની કારિકા ૨૦મી અને ૨૧મીમાં ગણાવશે.
(૧) વર્ણના વિન્યાસ એટલે કે ગાડવણી તે વર્ણવિન્યાસ. વર્ણાને, અક્ષરાને વિશેષ રીતે ગાઠવવા તે. તેની વક્રતા એટલે પ્રસિદ્ધ પ્રસ્થાનથી જુદી સૌંદર્ય મય શૈલીએ કરેલી રચના. વિશેષ પ્રકારની (વર્ણીની) ગાઠવણીથી ઉત્પન્ન થતું, સહૃદયાને આન ંદ આપે એવું શબ્દસૌદર્ય તે વર્ણવિન્યાસવક્રતા જેમ કે—
“પહેલાં લાલ રંગના, ત્યાર પછી સેાનાના જેવી કાન્તિવાળા, પછી વિરડુથી પીડાતી સુંદરીના કપાલના જેવી કાન્તિવાળેા અને ત્યાર પછી રાત્રિના પ્રારલે અંધકારના નાશ કરવાને સમર્થ અને તાજા મૃણાલના કંદના ટુકડા જેવી કાન્તિવાળા ચંદ્ર ઉપર ચડે છે.” ૪૧
આ àાકમાં વર્ણવિન્યાસની વક્રતાને લીધે ઉત્પન્ન થતું
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૦ વતિજીવિત
[૧-૧૯ શબ્દસૌદર્ય સારી રીતે ખીલ્યું છે. (એ મૂળ લેક જોવાથી જ અનુભવી શકાશે). એ જ વર્ણવિન્યાસવકતાને પ્રાચીન આલંકારિક એ અનુપ્રાસ કહ્યો છે. એના પ્રભેદના સ્વરૂપનું નિરૂપણ વ્યાખ્યા કરતી વખતે (બીજા ઉન્મેષની પહેલી કારિકામાં) આવશે.
(૨) પદપૂર્વાધવક્રતાઃ નામ કે ક્રિયારૂપ પદને જે પહેલે અર્ધો ભાગ એટલે કે નામનું મૂળ રૂ૫ અને ક્રિયાપદને મૂળ ધાતુ, તેની વક્રતા એટલે સુંદર ગોઠવણી, તે પદપૂર્વાર્ધવકતા.
પ્રકૃતિ એટલે મૂળ શબ્દ-નામ અથવા ધાતુ - અને પ્રત્યય મળીને પદ બને છે. તેમાં અહીં મૂળ શબ્દની – નામની અથવા ધાતુની – વક્રતાની વાત છે.
એના અનેક પ્રકારે સંભવે છે.
(ક) (અ) (જેને અર્થ રૂઢિથી નકકી થયે છે એવા) રૂઢિશબ્દને જ, પ્રસંગને અનુરૂપ, વાચ્ય ધર્મ કરતાં જુદા જ ધર્મને અધ્યારેપ કરી પ્રયાગ કરવામાં આવે ત્યારે પદપૂર્વાર્ધવકતાને પહેલે પ્રકાર થાય. જેમ કે–
“હું રામ છું, બધું સહી લઈશ.” ૪૨ એ આખો શ્લોક આ પ્રમાણે છે:
“સ્નિગ્ધ અને શ્યામલ મેઘની કાન્તિથી આકાશ લીંપાઈ ગયું છે, ઉત્સાહભરી બગલીઓ ચક્કર લગાવતી ઊડી રહી છે, મેઘના મિત્ર મયૂર આનંદકેકા કરી રહ્યા છે; ભલે આમ થતું. હું તે કઠોર હૃદયને રામ છું. બધું સહી લઈશ. પણ સીતાનું શું થશે ? અરેરે ! દેવી, ધીરજ રાખ.”
આ શ્લેકમાં “રામ” શબ્દ એના (રૂઢિથી નક્કી થયેલા) વાગ્યાથ “દશરથપુત્ર રામને બોધ નથી કરાવતો પણ તેથી જુદે જ, અત્યંત દુઃખ સહન કરવારૂપ પ્રસંગને ઉચિત એવા બીજા ધર્મને તેના ઉપર અધ્યાપ કરેલ હેઈ, બધાં દુઃખને સહન કરનાર રામ’ એવા અર્થને બોધ કરાવે છે, માટે એ પદપૂર્વાર્ધવક્તાને દાખલ છે. આનંદવર્ધન વગેરે વનિવાદીઓ એને અર્થાન્તરસંક્રમિત વાચ્યવનિનું ઉદાહરણ ગણે છે.
| (આ) બીજો પ્રકારઃ જ્યારે કેઈ વિશેષ નામના વાચ્યાર્થના પ્રસિદ્ધ ધર્મમાં કઈ લકત્તર વિશેષતાને અધ્યારેપ ગર્ભિત રાખી
Page #66
--------------------------------------------------------------------------
________________
૧-૧૯]
વક્રોક્તિજીવિત ૪૧ તેને પ્રવેશ કરવામાં આવે ત્યારે બીજા પ્રકારની પદપૂર્વાર્ધવક્રતા થાય. (એને અર્થ એ થયું કે પહેલે પ્રકાર ધમગત અતિશય તાને અને બીજો પ્રકાર ધર્મગત અતિશયતાનો બંધ કરાવે છે.) જેમ કે
આ રામ પિતાનાં પરાક્રમ અને ગુણને લીધે ત્રણે લેકમાં ભારે પ્રસિદ્ધિ પામેલા છે, અને જેમણે એક જ બાણ મારીને હારબંધ ઊભેલા વિશાળ તાડમાં પાડેલાં કાણાંમાંથી નીકળતા સાત સૂરે વડે ચારણ જે આ પવન પણ જેની કીર્તિ ગાય છે, તેને દેવ જે ન ઓળખે તે આપણું ભાગ્યે જ અવળું એમ જ સમજવું.” ૪૩
આ લેકમાં “રામ” શબ્દ લેકર શૌર્યાદિ ધર્મોના અતિશયના અધ્યાપ સાથે વાપર્યો છે એટલે એ વકતા સૂચવે છે.
ઉપર પદપૂર્વાર્ધવક્રતાના (પહેલા પેટા વિભાગના) બે પ્રકારે દર્શાવી તેમનાં ઉદાહરણ આપ્યાં છે, તેમાં પહેલામાં ધર્મ “રામ”ની કોઈ વિશેષતા સૂચવાય છે, જ્યારે બીજામાં રામના ધર્મ, શૌર્ય વગેરેની વિશેષતા સૂચવાય છે. એ એ બે વચ્ચેને ફેર છે.
(ખ) “પર્યાયવકતા એ પદપૂર્વાર્ધવકતાને બીજો પ્રકાર છે. કઈ વસ્તુ માટે અનેક શબ્દો ઉપલભ્ય હોય ત્યારે પ્રસ્તુત પ્રસંગને અનુરૂપ કોઈ એક જ શબ્દથી તેને ઉલ્લેખ કરવામાં આવે ત્યારે આ બીજા પ્રકારનું ઉદાહરણ થાય. જેમ કે
ડાબી આંખ કાજળવાળી થઈ ગઈ છે અને છાતી પર મોટું સ્તન ઊગી નીકળ્યું છે, કમર એકાએક પાતળી થઈ ગઈ છે અને નિતંબને ભાગ અત્યંત વિસ્તાર પામે છે. સ્મરરિપુ(શિવ)ના શરીરને પહેલી જ વાર કાન્તા(પાર્વતી)ના શરીર સાથે ભળી જતું જોઈને (શિવના) ગણો એકદમ આશ્ચર્યચકિત થઈને વારે વારે જોવા લાગ્યા. એ શરીર તમારું રક્ષણ કરે.” ૪૪
Page #67
--------------------------------------------------------------------------
________________
કર વક્રોક્તિ જીવિત
[૧-૧૯ આ શ્લેકમાં (શિવવાચક બીજા અનેક નામે ઉપલભ્ય હોવા છતાં અહીં વપરાયેલું) “સ્મરરિપુ નામ કઈ જુદી જ વકતા પ્રગટ કરે છે. કારણ, કામદેવના શત્રુ શિવનું શરીર કાન્તા (પાર્વતી) સાથે ભળી જાય એ કદી સંભવિત જ નથી, એટલે ગણે એકદમ વિસ્મય પામે એ તર્કસંગત છે. એ ભળી જવું પણ વારંવાર જેવામાં આવતું હોય તે આશ્ચર્ય ન થાય, માટે અહીં “પહેલી જ વાર” એમ કહ્યું છે, તેમાં જ ચમત્કારને પ્રાણ છે.
આ પર્યાયવકતા વાગ્યમાં અસંભવિત કઈ ધર્મને ગર્ભિત રાખવાથી પણ સધાય છે. જેમ કે –
અંગરાજ, સેનાપતિ, રાજવલલભ (રાજાના વહાલા), આ દુશાસનને ભીમથી બચાવે.” ૪૫
અહીં કર્ણ માટે વાપરેલા આ ત્રણે પર્યાયે કર્ણ દુઃશાસનનું રક્ષણ કરવા સમર્થ નથી એવું સૂચવી એને બચાવ” એમ કહી તેને ઉપહાસ કરે છે. | (ગ) “ઉપચારવકતા' નામે પદપૂર્વાર્ધવતાને બીજો એક પ્રકાર છે. એમાં અમૂર્ત વસ્તુને મૂર્ત વસ્તુવાચક શબ્દથી ઉલ્લેખ કર્યો હોય છે. જેમ કે –
વિના કારણે થયેલા અપમાનની કણી પણ સ્વમાની માણસેના મનને ખટક્યા કરે છે.” અથવા જેમ કે –
હાથે ભેગે થાય એ યશ.” પહેલા દાખલામાં વપરાયેલ “ળવા’ શબ્દ મૂર્ત વસ્તુની અલ્પતા બતાવે છે, પણ અલ્પતાના સામાન્ય ગુણને આધારે તે અમૂર્ત અપમાનની અપતા દર્શાવવા વાપર્યો છે, તે સહુદને આનંદ આપનાર હાઈ વક્રતાને પિષે છે.
બીજા દાખલામાં “દુસ્તાન(હાથે ભેગા થાય એ) શબ્દ મૂર્ત પુષ્પ વગેરે વસ્તુઓ માટે વપરાય છે, પણ ભેગા થવા
Page #68
--------------------------------------------------------------------------
________________
૧-૧૯]
વતિજીવિત ૪૩ રૂપ સામાન્ય ગુણને આધારે તે યશ જેવી અમૂર્ત વસ્તુ માટે વાપર્યો છે તેમાં વકતા પ્રગટ થાય છે.
પ્રવાહી વસ્તુને વાચક શબ્દ તરંગિતત્વ વગેરે સામાન્યગુણના સાદગ્ધને આધારે નક્કર વસ્તુના વાચક તરીકે કવિઓમાં વપરાતે જોવા મળે છે. જેમ કે–
“શ્વાસથી ઉત્પન્ન થયેલા કંપને લીધે તરંગિત થતા સ્તનતટ ઉપર.” ૪૬
આ દાખલામાં નક્કર સ્તનને પ્રવાહમાં જ સંભવે એવા તરંગથી. યુક્ત કહ્યો છે, તેમાં વક્રતા પ્રગટ થાય છે. આ લોક આખો આ જ ઉમેષમાં ઉદાહરણ ૧૦૬ તરીકે ઉતારેલે છે.
કઈ વાર અમૂર્ત વસ્તુ માટે પણ પ્રવાહી પદાર્થવાચક શબ્દ વપરાય છે. જેમ કે –
લાંબા સમયથી દેવેની સેના સાથેના યુદ્ધોને વીસરી ગયેલા મારા બાહુઓ છાંટાભાર સમય માટે શૌર્યની ગરમીથી ઊપડેલી ચળ શમાવવા અધીરા થયા છે.” ૪૭
અહીં “ડા સમય માટે કહેવાને બદલે “છાંટાભાર સમય માટે કહ્યું છે તેમાં વક્રતા રહેલી છે. આ લેક આખે ત્રીજા ઉન્મેષમાં બાવીસમા, દષ્ટાંત તરીકે ઉતારેલ છે.
પહેલા ઉદાહરણમાં “તરંગિત થતા’માં અને બીજા દષ્ટાંતમાં છાંટાભાર’ એ પ્રગમાં વકતા રહેલી છે.
(ઘ) વિશેષણવકતા એ પણ પદપૂર્વાર્ધવક્તાને (૨) પ્રકાર છે. એમાં વિશેષણને કારણે જ કાવ્યમર્મને આનંદ આપનાર વકતા પ્રગટ થતી હોય છે. જેમ કે –
(તારા વિરહમાં નાયિકાના શરીરને) દાહ ચાંગળામાં પાણી લે તે સૂકવી નાખે એવે છે, એનાં આંસુ એટલાં બધાં પડે છે કે ખાળમાંથી વહી શકે, તેને શ્વાસ પ્રજતી
તે બળતી દીપમાળા જેવા છે, તેનું શરીર પીળાશમાં ડૂબી ગયું છે, વધુ તે શું કહું? – આખી રાત બારી
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૪ વકૅક્તિજીવિત
[૧-૧૯ આગળ હાથની છત્રી કરી ચાંદનીને ખાળતી તારી રાહ જોતી રહે છે.” ૪૮
આ લેકમાં વિશેષ્યરૂપ દાહ, આંસુ, શ્વાસ અને શરીર (શબ્દ)માંથી કઈ સૌદર્ય પ્રગટ થતું નથી, પરંતુ એ દરેકની સાથે જે વિશેષણ વાપર્યું છે તેને લીધે કંઈ એર સૌંદર્ય પ્રતીત થાય છે. અથવા જેમ કે–
ગુરુજને પાસે હેવાને કારણે લજજાથી માથું નમાવીને કુચકલશેને કંપાવનારા દુઃખાવેગને રોકી રાખી, આંસુ સારતાં સારતાં ચકિત હરિણીના આકર્ષક નેત્રગ્રિભાગથી મારા તરફ જે કટાક્ષ ફેક્યો તેનાથી તેણે મને ઊભા રહો” એમ નહોતું કહ્યું? ૪૯
આ લેકમાં “વિતગિરિ એ ક્રિયાવિશેષણ, શક્તિ હરિણીના જેવા આકર્ષક લેચન સાથેના સામ્યને લીધે ગુરુજનેની હાજરીમાં સંકોચને કારણે સુંદર લાગતા નેત્ર વિભાગ(આંખના ત્રીજા ભાગ)થી કરેલા કટાક્ષને કોઈ અપૂર્વ શેભા અર્પે છે.
(ડ) સંવૃતિવકતા નામને પદપૂર્વાર્ધવક્રતાને આ એક પાંચમે પ્રકાર છે. એમાં પ્રકરણને અનુરૂપ કોઈ અપકર્ષ કે ઉત્કર્ષને કારણે વસ્તુને સ્પષ્ટ રીતે નામ દઈને ઉલ્લેખ કરી શકાતું નથી અને તેને છુપાવવાનું સામર્થ્ય ધરાવનાર કોઈ શબ્દથી તેને ઉલ્લેખ કરવામાં આવે છે. જેમ કે –
હે પ્રિયતમે, તે (એકપત્નીનું) મિથ્યા વ્રત લેનાર આ (પદ્માવતીની સાથે લગ્ન કરીને અત્યંત નિંઘ એવું) કંઈક કરવા તૈયાર થયું છે.” ૫૦
તાપસવત્સરાજ” નાટકના ચેથા અંકમાં આ લેક આવે છે. પિતાની પત્ની વાસવદત્તાના અવસાનના સમાચાર જાણે દુઃખી થયેલ રાજા ઉદયન જ્યોતિષીઓના કહેવા પ્રમાણે તે પાછી મળશે એવી આશાથી
જ્યારે પદ્માવતી સાથે લગ્ન કરવાને તૈયાર થાય છે, ત્યારે તે આ સ્વગતિક્તિ કરે છે. આખો લેક આ પ્રમાણે છે:
Page #70
--------------------------------------------------------------------------
________________
૧-૧૯]
વાક્તિજીવિત ૪૫
चक्षुर्यस्य तवाननादपगतं नाभूत् क्वचिन्निर्वृतम् येनैषा सततं त्वदेकशयन वक्षःस्थलीकल्पिता । येनोद्भासितया विना बत जगत् शून्य क्षणाज्जायते सोऽयं दम्भधृतव्रतः प्रियतमे तुम ||
(જેની આંખે તારા મુખથી દૂર જતાં કદી સુખ નથી અનુભવ્યું, જેણે પેાતાની આ છાતીને એકમાત્ર તારી જ શય્યા બનાવી છે, જેના વડે શાભતું ન હેાય તા આ જગત ક્ષણમાં (તારે માટે) સૂનું થઈ જતું તે મિથ્યા વ્રત લેનાર આ, કંઈક કરવા તૈયાર થયા છે.)
આ શ્લોકમાં વાસવદત્તાના મૃત્યુસમાચારથી ખન્નહૃદય થયેલા વત્સરાજ, તેને ફરી પ્રાપ્ત કરવાના લાભને વશ થઈને પદ્માવતીને પરણવાની ઇચ્છા કરે છે, પણ એ(કાર્યું)ને જ ન કરવા જેવું સમજી, એ મહાપાતક જેવું નિદ્ય છે, (એનું તે નામે ન લેવાય), એમ છુપાવવાને સમર્થ િિવ (ક ઇક) સર્વનામથી સૂચવે છે. એવું જ બીજું ઉદાહરણ—
“નિદ્રાથી મીંચાઇ ગયેલી આંખાવાળી, અને મદથી મંથર ગતિવાળી તે સુ દરીએ ઉચ્ચારેલા, સાર્થક પણ નહિ તેમ નિરર્થક પણ નહિ એવા તે મધુર વર્ણો આજે પણ મારા હૃદયમાં કંઇક ધ્વનિત કરી રહ્યા છે.” ૫૧
આ શ્ર્લોકમાં વિત્તિ (કઇક) શબ્દથી (એ વર્ણા) સાંભળીને થયેલા આનંદ અનુભવથી જ સમજાય એવા અવર્ણનીય હતા એવું સૂચવાય છે. તાત્તિ (તે) શબ્દથી એવું સૂચવાય છે કે એ વર્ણ એવા (આન ંદમય) અનુભવપૂર્વક સ્મરાય છે. નાર્વ્યર્થવન્તી (સાર્થંક પણ નહિ) એ વિશેષણથી એવું સૂચવાય છે કે એ વર્ણા (માત્ર) સ્ત્રસંવેદ્ય હાઇ અનિર્વચનીય છે. ન ચ યાનિ નિર્થાનિ (તેમ નિરર્થક પણ નહિ) એ શબ્દો એવું સૂચવે છે કે એ વર્ષે અલૌકિક ચમ કારકારી હાર્ટ નિરર્થક પણ નહાતા. ‘નિ’, ‘નવ્યર્થવન્તી” અને ‘ન ૨ યાનિ નિયંત્તિ' એ ત્રણેમાં વિશેષણની વક્રતા પ્રગટ થાય છે. (જ્યારે માિંવ એ સંસ્કૃતિવકત્તાનું ઉદાહરણ છે.)
Page #71
--------------------------------------------------------------------------
________________
૪૬ વાક્તિજીવિત
[૧-૧૯
(ચ) વૃત્તિવૈચિત્ર્યવકતા નામે પદ્મપૂર્વાવક્રતાના આ એક છઠ્ઠો પ્રકાર છે. એમાં (સમાસ, તદ્ધિત અને સુપ્ પ્રત્યયાની તથા બીજી) અનેક રચનાઓમાંથી કોઇ અમુક જ સુંદર રચનાને કિવ પસંદ કરે છે. જેમ કે
અંકુરા વચ્ચે પલ્લવા.” પર
અહી. અંકુરાળાનૢ મધ્યે એમ કહેવાને બદલે ‘મધ્યેડવુ’ એવા અવ્યયીભાવ સમાસ વાપર્યાં છે તેમાં વક્રતા રહેલી છે. અંરમધ્યે એવે તત્પુરુષ સમાસ પણ વાપરી શકાત, પણ એમાં ચમત્કાર નથી. અથવા જેમ કે
શરીર પીળાશમાં ડૂમી ગયું.''
આ શ્લાક આખા પહેલાં ૪૮મા ઉદાહરણ તરીકે આવી ગયા છે. અહી” ‘પાંડુતા' કહેવાને બદલે ‘ઇમનિસ્' પ્રત્યયવાળા ‘વાંકિમા' શબ્દ વાપર્યાં છે તેમાં વક્રતા રહેલી છે.
ત્રીજું ઉદાહરણ—
“અમૃતની ધારાના પ્રવાહથી આનંદ આપનાર ચંદ્ર પૂર્ણ કળાવાળા ન હોય તેાયે માણસને બેચેન નથી કરી મૂકતા એવું નથી.” ૫૪
આ શ્લાકમાં બે નકાર વાપરીને ભારપૂર્વકના હકાર સૂચવ્યા છે તેમાં વક્રતા રહેલી છે.
(છ) ‘લિંગવૈચિત્ર્ય' નામના પદપૂર્વા વક્રતાના બીજો એક સાતમા પ્રકાર જોવામાં આવે છે. એમાં ભિન્ન લિગના શબ્દોને પણ વૈચિત્ર્ય કહેતાં સૌદર્ય સાધવા માટે સમાનાધિકરણમાં એટલે કે એક જ વિભક્તિમાં વાપરવામાં આવે છે. જેમ કે—
આ જડ જગતમાં મારી વાત(સાંભળવા)ને પાત્ર મેોટા કાન અને મોટા હાથ(સૂંઢ)વાળા કોણ હશે ?'' ૫૫
આ આખા ક્ષેાક ખીજા ઉન્મેષમાં ૩૫મા ઉદાહરણ તરીકે ઉતારેલે છે. એમાં : (કાણુ) અને પાત્રમ્ (પાત્ર) એ શબ્દ જુદા જુદા લિંગના
Page #72
--------------------------------------------------------------------------
________________
૧-૧૯]
વકૅક્તિજીવિત ૪૭ છે છતાં તેમને એક જ વિભક્તિમાં વાપર્યા છે, તેથી આ લિંગવૈચિત્ર્યવક્રતાનું ઉદાહરણ છે. એવું જ બીજું ઉદાહરણ
“મૈથિલી તેની દારા છે.” ૫૬ અહીં થિરી” શબ્દ સ્ત્રીલિંગને છે અને “તારા એ બહુવચનમાં જ વપરાતે પુંલિગ શબ્દ છે. બંનેને અહીં સમાનાધિકરણમાં વાપર્યા છે એટલે આ લિગચિય-વક્રતાનું ઉદાહરણ છે.
લિંગવૈચિત્ર્યવકતાને બીજે પણ એક પ્રકાર હોય છે, જેમાં કોઈ શબ્દ અનેક લિંગમાં વાપરી શકાય એ છતાં, “સ્ત્રી એ નામ જ કમળ છે માટે કવિઓ તેને સ્ત્રીલિંગમાં જ ઉપયોગ કરતા હોય છે. જેમ કે–
“સામે પેલે કિનારે જુએ.” ૫૭ - અહી કિનારા માટે તટ એવો પુંલ્લિગ અને ત૮ એ નપુંસકલિંગ શબ્દ વાપરી શકાય એમ છે, તેમ છતાં કવિએ તરી એવું સ્ત્રીલિંગ રૂપ
જ વાપર્યું છે.
પદપૂર્વાર્ધવક્રતાના અત્યાર સુધી જે પ્રકારો બતાવ્યા તે બધા જેમાં પદને પૂર્વાધ નામ હોય એવા હતા. હવે પદને પૂર્વાધ જેમાં ધાતુ હોય. એવા પ્રકારો બતાવે છે.
(જ) પદપૂર્વાર્ધ ધાતુને “ક્રિયાવૈચિત્ર્યવક્રતા' નામે એક આઠ પ્રકાર છે. એમાં ક્રિયાચિત્ર્ય સધાય એવે રૂપે વૈદગ્ધભંગિણિતિને લીધે રમણીય પ્રયોગ કવિઓ કરે છે. ક્રિયાચિત્ર્ય રચનાને બહુવિધ વિચિછત્તિ કહેતાં સૌંદર્ય અર્પતું જોવા મળે છે. જેમ કે
રતિક્રીડા સમયે વસ્ત્ર હરાઈ જતાં જેનાં બે નેત્રે (પાર્વતીના) કિસલય જેવા કેમળ હાથ વડે ઢંકાઈ ગયાં છે એવા રુદ્રનું પાર્વતી વડે ચુંબન કરાયેલું ત્રીજું નેત્ર જ્ય પામે છે.” ૫૮ અહીં શિવનાં ત્રણ નેત્રને ઢાંકી દેવા રૂપે પ્રયજન કહેતાં
Page #73
--------------------------------------------------------------------------
________________
૪૮ વૉક્તિજીવિત
[૧-૧૯ સાધ્ય સમાન હોવા છતાં તેમ જ (ત્રણે નેત્રોનું) લેશન સરખું હોવા છતાં દેવીના પરિચુંબનથી જેને ઢાંકી દેવામાં આવે છે તે ભગવાન શંકરનું ત્રીજું નેત્ર જય પામે છે, અર્થાત્ સર્વોત્કૃષ્ટ કરે છે, એ આખા વાક્યને અર્થ છે. આ શ્લેકમાં રતિ ક્રિયાપદનું સહદનાં હદય જ અનુભવી શકે એવું કેઈ અપૂર્વ સૌંદર્ય પ્રગટ થતું જોઈ શકાય છે. એવું જ બીજું ઉદાહરણ –
“સ્વેચ્છાએ સિંહનું રૂપ ધારણ કરનાર, મધુરિપ વિગુના, પિતાની કાન્તિથી ચંદ્રને ઝાંખે પાડનાર, અનેક શરણાગતનાં દુખેને કાપનાર નો તમારું રક્ષણ કરે.” ૫૯
આ લેકમાં સકલ લોકમાં જાણીતી એવી નખની જે છેદન કિયા, તેના કરતાં જુદી જ શરણાગતનાં દુઃખના છેદનરૂપ કોઈ અપૂર્વ ક્રિયાનું વર્ણન કરી ક્રિયાચિત્ર્ય સાધ્યું છે. એવું જ ત્રીજું ઉદાહરણ–
શંભુનાં શરનો અગ્નિ તમારાં પાપને બાળી મૂકે ૬૦
અમરશતકના બીજા લેકને આ ખંડ છે. એ લોક આખો વન્યાલક(૨–૫)માં પણ ઉતારે છે. તે આ પ્રમાણે છે:
તરત જ અપરાધી કામી જેવો શંભુનાં શોને અગ્નિ તમારાં પાપને બાળી મૂકે, જે અગ્નિને કમળ જેવી આંખેવાળી ત્રિપુરની યુવતીઓ તરફથી હાથે વળગવા જતાં ઝટકી નાખવામાં આવે છે, વસ્ત્રના છેડાને પકડવા જતાં જોરથી હડસેલી કાઢવામાં આવે છે, ચરણે પડ્યો હોય છે છતાં ગભરાટ કે ક્રોધને કારણે ધ્યાનમાં લેવાતા નથી અને આલિંગન દેવા જતાં આંસુભરી આંખે જેને તિરસ્કાર કરવામાં આવે છે.”
આ લેકમાં પણ પહેલા(ઉદાહરણ)ની પેઠે (સકળ લેકમાં પ્રસિદ્ધ બીજી વસ્તુઓના દહનરૂપ ક્રિયાથી જુદી, પાપનું દહન કરવારૂપ ક્રિયાનું વર્ણન કરી કોઈ અપૂર્વ) કિયાવૈચિય સાધ્યું છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
૧-૧૯]
વક્રોક્તિજીવિત ૯ એવું જ થું ઉદાહરણ–
“રમતિયાળ, ચંચળ અને ગર્વભરી આંખેવાળી લીલાવતી સુંદરીઓએ કાનમાં પહેરેલાં કમળની પાંદડીને સ્પર્શતી આંખો વડે રમતવાતમાં (ધનુષ ચડાવતાં) રેકી દેવાયેલે ઢીલા ધનુષવાળે કામદેવ જય પામે છે.” ૬૧
આ શ્લેકમાં લીલાવતી સુંદરીઓ વડે આંખના ઈશારાથી રમતવાતમાં રોકી દેવાયેલ અને તેની ધનુષ ચડાવવાની પ્રવૃત્તિથી વિમુખ કરાયેલે તથા જેણે પિતાનું ધનુષ ઢીલું કર્યું છે એ કામદેવ જય પામે છે (યતિ) એમ કેમ કહ્યું છે? કારણ એ સુંદરીઓને આ જય મળે છે એટલે તેઓ વિજય પામે છે (ત્તિ) એમ કહેવું જોઈએ.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે એ સ્ત્રીઓનાં નેત્રોના હાવભાવમાં જ આ વિજય પ્રાપ્ત કરવાની શક્તિ અને પ્રૌઢતા છે એ જોઈને, ત્રિભુવન ઉપર વિજય મેળવવાનું મારું કામ તે એથી જ સિદ્ધ થઈ જાય છે એમ વિચારી, બુદ્ધિશાળી કામદેવે પિતાનું ધનુષ ચડાવવાનું બંધ રાખ્યું. (કામદેવને મળેલી) આ સહાયનું અતિશય મહત્તવ કવિના ચિત્તમાં નથતિ (વિજય પામે છે) એ ક્રિયાપદ દ્વારા કતૃત્વના કારણ તરીકે (એટલે કે વિજય પ્રાપ્તિના કારણ તરીકે) રુકુયું છે, એટલે સદના હૃદયને આનંદ આપનાર કેઈ અપૂર્વ ક્રિયાચિત્ર્યનો અનુભવ થાય છે.
મતલબ કે અહીં કામદેવ જય પામે છે એમ કહ્યું છે છતાં તેનું કારણ એ સુંદરીઓની સહાય છે એમ બતાવ્યું છે એટલે એ સુંદરીઓ જ જય પામે છે એવું વ્યંજનાથી સુચિત થતું હોઈ અહીં અપૂર્વ ક્રિયાવિચિય સધાયું છે. એવું જ પાંચમું ઉદાહરણ
તે વણે હૃદયમાં કંઈક અપૂર્વ ઇવનિત કરે છે.” ૬૨ ઉપર આવી ગયેલા ૫૧મા ઉદાહરણ આ પાછલે ભાગ છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૦ વક્રોક્તિજીવિત
[૧-૧૯ અહીં કવિએ તાત્તિ “ત્તિ વગેરે ક્રિયાપદ નથી વાપર્યા, કારણ, એ વણે કઈક અપૂર્વ સૌંદર્ય પૂર્વક કોઈ અનિર્વચનીય અર્થ સૂચવે છે, એવું કવિને કહેવું છે.
અત્યાર સુધીમાં વક્રતાના પહેલા બે પ્રકારે (૧) વર્ણવિન્યાસક્રતા અને (૨) પદપૂર્વાર્ધવક્રતાનું નિરૂપણ થયું. તેમાં પદપૂર્વાર્ધવક્રતાના આઠ પેટા ભેદે ગણાવ્યા. તે આ પ્રમાણેઃ (૧) રૂઢિવચિય. એના પણ બે ઉપભેદે (ક) જેમાં ધર્મની અતિશયતા સૂચવાતી હોય અને (ખ) જેમાં ધમની અતિશયતા સૂચવાતી હેય. (૨) પર્યાયવૈચિત્ર્ય, (૩) ઉપચારચિત્ર્ય, (૪) વિશેષણચિય, (૫) સંવૃતિવતા, (૬) વૃત્તિવૈચિત્ર્ય, (૭) લિંગવિચિય અને (૮) ક્રિયાચિય. હવે વક્રતાના ત્રીજા ભેદ પ્રત્યયવક્તાનું નિરૂપણ કરે છે.
(૩) વક્રતાને ત્રીજો પણ એક પ્રકાર છે અને તે પ્રત્યયાશ્રય.
પ્રત્યય એટલે નામને અને ધાતુને લાગતા પ્રત્યે એને આધારે રહેલી વકતા તે પ્રત્યયાશ્રયવકતા. એના પણ ઘણા પ્રકારે સંભવે છેઃ (૧) સંખ્યાચિગ્યથી થતે, (૨) કારકચિત્ર્યથી થત અને (૩) પુરુષવૈચિત્ર્યથી થતું.
(૧) સંખ્યાવૈચિત્ર્યથી તે પ્રકારઃ એમાં કાવ્યની શોભા સાધવા માટે સંખ્યા કહેતાં વચનનું વૈચિગ્ય જવામાં આવે છે.
મૈથિલી તેની દારા છે.” ૬૩ આમાં મૈથિલી એકવચન છે અને ધારા” એ બહુવચન છે. એટલે એ પ્રવક્તામાં વચનવક્રતાનું ઉદાહરણ થયું. આ જ ઉદાહરણ પહેલાં લિંગવક્રતામાં આપવામાં આવ્યું હતું. કારણ, મૈથિલી સ્ત્રીલિંગ છે અને તાઃ પુંલિંગ છે. આમ, આમાં વચનવતા અને લિંગવક્રતા બંનેને ઉદાહરણ આવી જાય છે. બીજું ઉદાહરણ
આંખે ખીલેલાં કમલેનાં વન અને બે હાથે સરે જેના ભંડાર છે.” ૬૪
Page #76
--------------------------------------------------------------------------
________________
૧-૧૯]
વક્રાક્તિજીવિત ૫૧
અહીં (આંખ અને હાથેા એ મૂળ સંસ્કૃતમાં દ્વિવચનમાં છે અને કમલાનાં વન અને સરાજોના ભડાર બહુવચનમાં છે, અને) એ દ્વિવચન અને બહુવચનના સમાનાધિકરણમાં ઉપયોગ કર્યાં છે તેથી ચમત્કારક લાગે છે.
:
(૨) કારકવૈચિત્ર્યથી સધાતે એમાં અચેતન પદાર્થમાં ચેતનના અધ્યારોપ કરી રસાદ્રિતા પરિષ માટે ચેતનની ક્રિયાના સમાવેશ કરી કર્તૃત્વ વગેરે કારકના પ્રયાગ કરવામાં આવે છે. જેમ કે
“આંસુના પ્રવાડ ધીરે ધીરે બંને સ્તનાને નવડાવી રહ્યો છે. મધુર પ`ચમ સ્વર તેના કંઠમાં બળજબરીએ રૂ'ધાઈ રહ્યો છે, શરદની જ્યાહ્ના જેવા ફીકો કપાલ હથેલી ઉપર પડયો છે, ખબર નથી તેના (મનમાં પેદા થતા) વિકારો શાના જેવા છે?” ૬૫
આ શ્લોકમાં આંસુના પ્રવાડ વગેરે અચેતન પદાર્થાંમાં પણ ચેતનના અધ્યારોપ કરી કવિએ કતૃત્વનું નિરૂપણ કર્યું છે. તે (નાયિકા) વિવશ થઇ ગઇ છે એટલે આ (આંસુના પ્રવાહ વગેરે) બધા આ રીતે વર્તે છે. પણ તે પોતે તે કશું જ કરવાને અશક્ત છે, એવા (કવિના) અભિપ્રાય છે. વળી, કાલ વગે૨ે તેના અવયવાની આવી અવસ્થા તે પ્રત્યક્ષ દેખી શકાય છે, એટલે આપણે તે જાણી શકીએ છીએ. પણ તેના મનમાં જે વિકારા કહેતાં ભાવે કે વિચારે જાગતા હશે તે તે તેને જ અનુભવગમ્ય હાઈ આપણે જાણી શકતા નથી.
ખીજું ઉદાહરણ—
“ત્રિપુરવિજયી ભગવાન શિવ તારા ધનુવિદ્યાના આચાર્ય છે, તે કાર્તિકેયને હરાવ્યા છે, ક્સીથી હઠાવી દેવાયેલેા સાગર તારું ઘર છે, પૃથ્વી તે દાનમાં આપી દીધેલી છે, એ બધું ખરું, પણ મારી તલવાર રેણુકાનું ગળુ કાપનાર તારી ક્સી સાથે સ્પર્ધામાં ઊતરતાં શરમાય છે.” ર૬
Page #77
--------------------------------------------------------------------------
________________
પર ક્તિજીવિત
[૧-૧૯
રાજશેખરના બાલરામાયણ' નાટકના ખીજા અંકમાં આ રાવણુની પરશુરામ પ્રત્યેની ઉક્તિ છે. એમાં પરશુરામના જીવનના કેટલાક પ્રસંગે ના ઉલ્લેખ છે. જેમ કે પરશુરામ ભગવાન શંકર પાસે ધનુર્વિદ્યા શીખ્યા હતા, તેમણે કાર્તિકેયને હરાવ્યા હતા, પેાતાની ફરસીથી સમુદ્રને હઠાવી દઈ, ત્યાં વાસ કર્યાં હતા અને આખી પૃથ્વી જીતીને તે કશ્યપને દાનમાં આપી દીધી હતી તથા પિતાની આજ્ઞાથી પેાતાની માતા રેણુકાનું માથુ કાપી નાખ્યું હતું.
આ શ્ર્લોકમાં તલવાર શરમાય છે' એમ કહ્યું છે, એમાં પહેલા શ્લાકની પેઠે (અચેતન પદાર્થમાં ચેતનના અધ્યારાપ રહેલા છે એટલે) કારકવૈચિત્ર્યની પ્રતીતિ થાય છે. (૩) પુરુષવૈચિત્ર્યથી સધાતી વકતા એ પ્રત્યયવકતાને ત્રીજો પ્રકાર છે. એમાં કવિએ પહેલા બીજા પુરુષને બદલે ત્રીજા પુરુષને ઉપયાગ કરે છે. કાવ્યમાં વૈચિત્ર્ય સાધવા માટે તમે' કે અમે’ કહેવાને બદલે નામ વાપરે છે. જેમ કે
“તેને જો દેવ ન એળખે તેા આપણુ ભાગ્ય જ અવળું એમ જ સમજવું.” ૬૭
આ શ્લાક આખા પહેલાં ૪૩મા ઉદાહરણરૂપે આવી ગયા છે. એમાં ‘તમે ન ઓળખા’એમ કહેવાને બદલે દેવ ન એળખે’ એમ વૈચિત્ર્ય સાધવા માટે કહ્યું છે. એ જ રીતે, પુરુષને વિપર્યાસ ક્રિયાપદ વગર જ નામના ઉપયેગ કરવાથી પણ સાધી શકાય છે. જેમ કે
“હુ તપોધને, આ સેવક કંઇક પૂછવા ઇચ્છે છે, જો છુપાવવા જેવું ન હોય તા જણાવવાની કૃપા કરશે.'' ૬૮
અહીં હું પૂછવા ઇચ્છું છું' એમ કહેવાને બદલે તાટસ્થ્ય બતાવવા માટે સેવક પૂછવા ઇચ્છે છે' એમ કહ્યું છે.
મૂળમાં પૂછ્યા ઇચ્છે છે', એવી ક્રિયાપદવાળી રચના નથી, પણ પ્રનના: ‘પૂછવાની ઇચ્છાવાળા' એવું સમાસાત્મક વિશેષણ વાપરેલું છે,
Page #78
--------------------------------------------------------------------------
________________
૧–૧૯]
વક્રાક્તિજીવિત ૫૩
એટલે કહ્યુ છે કે ક્રિયાપદ વગર જ નામના ઉપયાગ કરવાથી પણ પુરુષના
વિપર્યાસ સાધી શકાય છે.
ત્રીજું ઉદાઙરણુ
હું પ્રિયતમે, તે મિથ્યાત્રત લેનાર આ કંઈક કરવા તૈયાર થયા છે.” ૬૯
અહીં ‘હું' કહેવાને બદલે પહેલાંની પેઠે (તાટસ્થ્ય દર્શાવવા) ‘આ' કહ્યું છે તેથી વૈચિત્ર્યની પ્રતીતિ થાય છે.
વક્રતાના આ કેટલાક મુખ્ય પ્રકારો નમૂના દાખલ ખતાના છે. મહાકવિઓની વાણીમાં વક્રતાના હજારો પ્રકાર સંભવે છે. તે સહૃદયાએ પેાતે જ જોઈ લેવા.
આ એગણીસમી કારિકા સુધીમાં ગ્રંથકારે વક્રતાના આટલા ભેદોપભેદ્ય ગણાવ્યા છે
૧. વર્ણવિન્યાસવક્રતા, એને જ પ્રાચીને અનુપ્રાસ અને યમક કહે છે. ૨. પદપૂર્વા વક્રતા. પદના પૂર્વારૂપ નામની વક્રતા અને ધાતુની વક્રતા. એમાં નામની વક્રતાના આઠ ભેદ છે:
(૧) રૂઢિવૈચિત્ર્યવક્તા. એમાં
(ક) જેમાં પ્રસિદ્ધ ધર્મથી જુદા ખીજા ધર્મના અધ્યારોપ કર્યાં હાય; અને
(ખ) જેમાં પ્રસિદ્ધ ધર્મમાં લેાકેાત્તર અતિશયતા અધ્યારાપ હાય.
(૨) પર્યાયવક્રતા. એના બે ભેદ :
(ક) જેમાં પ્રસંગને અનુરૂપ વિશેષ પર્યાય વાપર્યાં હોય; અને (ખ) જેમાં વાચ્યમાં ન સંભવે એવા ખીજા કોઈ ગુણ ગર્ભિત રાખીને પર્યાય વાપર્યાં હાય.
આ ખનેને મમ્મટ વગેરે ‘પરિકરાલ કાર' કહે છે.
(૩) ઉપચારવતા. એના બે ભેદઃ
(ક) અમૂર્ત માટે મૂર્ત વાચક શબ્દ વાપરવા (ખ) તક્કર માટે પ્રવાહીવાચક શબ્દ વાપરવા (૪) વિશેષણવક્રતા. (૫) સંકૃતિવતા.
Page #79
--------------------------------------------------------------------------
________________
૫૪ વતિજીવિત
[૧-૨૦(૬) વૃત્તિવચિત્ર્યવક્તા. (૭) લિંગવચિગ્યવતા. એના બે ભેદઃ
(ક) ભિન્ન લિંગને સમાનાધિકરણમાં ઉપયોગ
(ખ) સુકુમારતા સૂચવવા સ્ત્રીલિંગને ઉપયોગ (૮) ક્રિયાચિયરૂપ પદપૂર્વાર્ધવક્રતા. ૩. પ્રત્યયાશ્રયવક્તા. એના ત્રણ ભેદઃ
(૧) સંખ્યાવૈચિત્ર્યથી સાધેલી વક્તા (૨) કારકચિયથી સાધેલી વક્તા (૩) પુરુષવૈચિત્ર્યથી સાધેલી વક્રતા.
આ રીતે વાક્યના અવયવરૂપ પદોમાંના પ્રત્યેકના વર્ણ વગેરે અવયવે દ્વારા સંભવિત વકતાની સમજૂતી આપી હવે પદના સમૂહરૂપ વાક્યની વકતા સમજાવે છે –
વાક્યની વકતા (પદની વકતા કરતાં જુદી છે. તેના હજારે ભેદે છે. એમાં (ઉપમા વગેરે) આખે અલંકારવર્ગ સમાઈ જાય છે.
વાક્યની વક્રતા જુદી છે. વાક્યની એટલે પદસમૂહની. અવ્યય, કારક, વિશેષણ વગેરે) સહિતનું ક્રિયાપદ તે વાક્ય. આ રીતે જેની પ્રતીતિ થાય છે તે લેક વગેરેની વક્રતા. વકતા એટલે ભંગિભણિતિવૈચિત્ર્ય – વર્ણનશૈલીનું સૌદર્ય. એ આ પહેલાં કહેલી (વર્ણપદાદિની) વક્તા કરતાં જુદુ સમુદાયરૂપ (વાક્ય) વૈચિત્ર્યથી ઉત્પન્ન થતું વાક્યસૌદર્ય કેઈ અપૂર્વ હોય છે. જેમ કે –
પહેલાં લક્ષ્મી જ્યારે તમારી સેવામાં ઉપસ્થિત થઈ હતી ત્યારે તમે તેને ત્યાગ કરી તેને બાજુએ હઠાવી દઈને) મારી સાથે વનમાં આવ્યા હતા. એ રોષને લીધે તમારે આશ્રય પામેલી હું તમારા ઘરમાં રહું એ એનાથી સહેવાયું નહિ.” ૭૦
લક્ષમણ સીતાને વનમાં છેડીને પાછો વળે છે ત્યારે કરુણ રસથી ભરાઈ ગયેલા હૃદયવાળી સીતાએ પતિને મેકલેલે આ
Page #80
--------------------------------------------------------------------------
________________
૧-૨૧]
વકૅક્તિજીવિત ૫૫ સંદેશો છે, કે પહેલાં લક્ષમી જ્યારે તમારી સેવામાં હાજર થઈ હતી ત્યારે તમે તેને એક બાજુએ હઠાવી દઈ તેને ત્યાગ કરી મારી સાથે વનમાં આવ્યા હતા, ત્યારે તેને સ્વપ્ન પણ ખ્યાલ નહેતે કે તમે આમ કરશે. આથી કોધે ભરાઈને તેણે સ્ત્રીસ્વભાવસહજ સપત્નીષને લીધે હું તમારા ઘરમાં રહું એ સહન ન કર્યું.
એને ધ્વનિ એ છે કે (વનવાસનાં) કષ્ટો વેઠવાને કઠિન સમય આવ્યું હતું ત્યારે પણ આટલી બધી કૃપા કરી જેને સાથે રાખી હતી તેને હવે સામ્રાજ્ય મળતાં વગર વાંકે ત્યાગ કરી તિરસ્કાર કર્યો, એ ઉચિત છે કે અનુચિત એને વિચાર વ્યવહારપરંપરાના જાણકાર આપે જ કરી રહ્યો.
એ વાક્યવક્રતા એવી છે કે એના હજારો ભેદ સંભવે છે. હજાર શબ્દ અહીં હજારની નિશ્ચિત સંખ્યાને વાચક નથી, પણ સહસ્ત્રદલ(હજારી ગોટો)ની પેઠે સંખ્યાબાહુલ્યને વાચક છે. કારણ કે કવિપ્રતિભા અનંત હોવાથી આ વક્તાની સંખ્યા પણ નકકી થઈ શકે એમ નથી. વાક્યની આ જે બહુવિધ વકતા છે તે કેવી છે, તેની તમને ખબર નથી, એવી આશંકા કઈ કરે માટે કહે છે કે એમાં આખો અલંકારવર્ગ સમાઈ જાય છે.” કવિઓમાં પ્રસિદ્ધ એવા ઉપમાદિ બધા જ અલંકારે એમાં સમાઈ જશે, અલગ નહિ રાખી શકાય. વકતાના પ્રકારભેદ રૂપે જ તેમને ઉલ્લેખ થઈ શકશે. એ અલંકારોનું નિરૂપણ તેમની વ્યાખ્યા કરતી વખતે ઉદાહરણ સાથે કરવામાં આવશે.
આમ, વાક્યવકતાની સમજુતી આપ્યા પછી વાક્યના સમુદાયરૂપ પ્રકરણની અને પ્રકરણના સમુદાયરૂપ પ્રબંધની વકતા સમજાવે છે–
૨૧
પ્રકરણમાં અને પ્રબંધમાં સ્વાભાવિક અને (યુત્પત્તિથી) આણેલા સૌદયને લીધે મનહર એવી જે વકતા હોય છે તેનું નિરૂપણ કરીએ છીએ.
Page #81
--------------------------------------------------------------------------
________________
૧૬ વાક્તિજીવિત
[૧-૨૧
પ્રબંધના એક ભાગરૂપ પ્રકરણમાં અથવા નાટક વગેરે પ્રસંધામાં વકતા એટલે કે વિન્યાસવૈચિત્ર્ય જેવું હાય છે તેનું નિરૂપણ કરવામાં આવે છે. એ વૈચિત્ર્ય કેવું? તે કે સ્વાભાવિક અને આહાર્યે એટલે કે વ્યુત્પત્તિથી મેળવેલા સૌદર્યને લીધે મનેહર
એમાં પ્રકરણની વક્રતાનું ઉદાહરણ જેમ કે રામાયણમાં માયાવી સુવર્ણમૃગને વેશે આવેલા મારીચની પાછળ ગયેલા રામનું કરુણ આક્રંદ સાંભળીને ગભરાઈ ગયેલી જનકરાજાની પુત્રી સીતાએ તેમના પ્રાણ બચાવવા, પેાતાના જીવનની રક્ષાની પરવા કર્યા વગર, લક્ષ્મણને કઠોર વચન કહીને મોકલ્યા એવું આવે છે.
એ અત્યંત અનુચિત છે. કારણ, અનુચર રૂપે લક્ષ્મણ પાસે હાવા છતાં પ્રધાનપાત્ર રામ આવું કરે એ કલ્પી શકાતું નથી. વળી, રામને તે બધી જાતના અતિશયાથી યુક્ત વર્ણવેલા છે, એટલે તેના પ્રાણનું રક્ષણ નાના ભાઈ કરે એવી કલ્પના કરવી એ અત્યંત અનુચિત છે, એવા વિચાર કરી ઉત્તર-રાઘવ' નામે નાટકમાં કવિએ માયામૃગને મારવા ગયેલા લક્ષ્મણને બચાવવા માટે સીતાએ રામને મોકલ્યા એવું નિરૂપણ કર્યું છે.
આ નિરૂપણ તદ્વિદોને આનંદ આપે છે એ જ એની વક્રતા છે. એવું જ ખીજું ઉદાહરણ — ‘કિરાતાર્જુનીય’માં કિરાત પુરુષની ઉક્તિના વાસ્યાર્થ જ જોઈએ તે તેમાં ફક્ત પોતાના ખાણની શેાધનું જ વર્ણન છે. પણ ખરું જોતાં, તેના તાત્પર્યાર્થના વિચાર કરીએ તે એ ઉક્તિને વાકથાર્થ અર્જુન સાથે યુદ્ધમાં પરિણમે છે. એ કાવ્યમાં કહ્યું છે કે—
“મારામાં બુદ્ધિભેદ ઉત્પન્ન કરવા માટે તમે સામને પ્રયાગ કર્યાં, લાભ ખતાબ્યા, ભય બતાવ્યા અને ખાણુ મેળવવા માટે એવી રીતે ખેલ્યા જેથી અન્યાયી વાત પણ ન્યાયી લાગે.’’ ૭૧
પ્રબંધમાં વક્રતાનું ઉદાહરણ, જેમ કે —— કોઇ મહાકવિએ રચેલા રામકથાવિષયક નાટક વગેરેમાં (૧. વર્ણવિન્યાસવક્રતા, ૨. પદ
Page #82
--------------------------------------------------------------------------
________________
૧-૨૨]
વકૅક્તિજીવિત ૫૭ પૂર્વાર્ધકતા, ૩ પ્રત્યયાશ્રિતવક્તા, ૪. વાક્યવકતા અને ૫. પ્રકરણવકતા) પાંચ પ્રકારની વકતાને લીધે સુંદર સહૃદયના હૃદયને આનંદ આપે એવું મહાપુરુષનું વર્ણન કરવાને જ ઉપકમ લાગે છે. પણ ખરું જોતાં, “રામની જેમ વર્તવું, રાવણની જેમ નહિ” એવો વિધિનિષેધાત્મક ઉપદેશ જ અંતે તે ફલિત થાય છે.
વળી, જેમ કે “તાપસવત્સરાજ' નાટકમાં કુસુમ જેવા કમળ ચિત્તવાળા અને વિનેદરસિક નાયકનું ચરિત્ર વર્ણવવાને ઉપકમ કર્યો છે, પરંતુ ખરું જોતાં, રાજા આવી વિપત્તિમાં આવી પડે ત્યારે આવા રાજનીતિવ્યવહારમાં નિપુણ મંત્રીઓએ આવા આવા ઉપાય વડે તેને ઉગારી લે, એ ઉપદેશ (કવિએ) આપેલ છે. આ વાત વિશેષ વ્યાખ્યા આપતી વખતે સ્પષ્ટ થઈ જશે.
આ પ્રમાણે કવિવ્યાપારની વક્રતાના છ પ્રકાર અહીં માત્ર નામ દઈને ગણાવ્યા છે. એમની વ્યાખ્યા કરતી વખતે વિસ્તારથી સમજાવીશું.
હવે ક્રમ પ્રમાણે (કાવ્યની વ્યાખ્યામાં વપરાયેલા બંધ શબ્દની સમજૂતી આપવાનું પ્રાપ્ત થાય છે એટલે તે જ કરીએ છીએ
શબ્દ અને અર્થને સૌભાગ્ય અને લવણયને પરિપષ કરનાર અને કાવ્યરચનારૂપ વાપરવા વાક્યને જે વિન્યાસ કહેતાં ગઠવણું તે બંધ.
સૌભાગ્ય એટલે પ્રતિભાના કુરણને લીધે જન્મતું ચેતનચમત્કારિત્વ એટલે કે સહદના ચિત્તને ચમત્કારને અનુભવ કરાવવાની શક્તિ. અને લાવણ્ય એટલે સંનિવેશનું સૌદર્ય.
એટલે બંધને એ અર્થ થયે કે શબ્દ અને અર્થની સહદના ચિત્તને ચમત્કારને અનુભવ કરાવવાની શક્તિને તથા સંનિવેશના સૌંદર્યને પિષક એ કવિવ્યાપારયુક્ત વાકયને વિન્યાસ. જેમ કે –
નિતંબ ઉપર ડાબે હાથ રાખીને, કમરને લીલાથી
Page #83
--------------------------------------------------------------------------
________________
[૧-૨૩
લચકાવીને સ્તનાને ઊ’ચા કરીને તથા ચિબુકને ખભે અડાડીને તેણે મારા તરફ બંને છેડે નવા ઇન્દ્રનીલ મણિ ગૂંથ્યા હાય એવી મેાતીની માળા જેવા સુંદર અને કામજ્વર પેદા કરનારા બે-ત્રણ કટાક્ષા ઈર્ષ્યાપૂર્વક ફેકયા.” છર
આ શ્લોકમાં સમગ્ર કવિકૌશલ્યથી પ્રાપ્ત થતા ચેતનચમત્કારિત્વરૂપ ‘સૌભાગ્ય'ના તથા થાડા વર્ણવિન્યાસના સૌ થી ઉત્પન્ન થતા તેમ જ પદ્માને જોડવાના સૌ'ર્યથી પ્રાપ્ત થતા ‘લાવણ્ય'ના અત્યંત પરિાષ થયેલા છે.
બંધનું સ્વરૂપ દર્શાવ્યા પછી સહૃદયાહ્લાદકારત્વ સમજાવે છે.
૨૩
શબ્દ, અર્થ અને અલ’કાર એ ત્રણેથી સ્વરૂપમાં જુદું અને અતિશયમાં લેાકેાત્તર એવુ` કાઈક અનિચનીય એટલે કે સહૃદયના હૃદયથી જ અનુભવાતુ, આમેદ એટલે ર્જન કરવાની શક્તિને લીધે સુદર તત્ત્વ તે તદ્ધિદાલાદકારિત્વ.
જેમ કે
૫૮ વક્રાક્તિજીવિત
“જેને ખાવાથી કૂજતા હંસાના અવાજમાં તૂરાશથી કંઠ સાફ થઈ જવાને લીધે કોઈ જુદી જ મીઠાશ આવે છે, તે તરુણ હાથણીની કોમળ દંતકળીની સ્પર્ધા કરતી મૃણાલની નવી ગાંઠો અત્યારે તળાવમાં બહાર નીકળી રહી છે.” ૭૩
આ શ્લાકમાં અર્થ, શબ્દ અને અલંકાર એ ત્રણેમાંથી કોઈને પણ વિશે કવિએ પ્રધાનપણે પ્રયત્ન કરેલે લાગતા નથી. પરંતુ પ્રતિભાવૈચિત્ર્યને કારણે અપૂર્વ તદ્વિદાલાદકારિત્વ એમાં ખીલી ઊયુ છે.
જોકે બધાં જ ઉદાહરણેામાં કાવ્યની પૂરી વ્યાખ્યા લાગુ પડી શકે છે, તેમ છતાં તેમાં જે અંશ અમે બતાવ્યા છે તે જ અંશ પ્રધાનપણે જોવા મળે છે, એમ સહૃદયાએ જાતે સમજી લેવું.
Page #84
--------------------------------------------------------------------------
________________
૧–૨૪]
વક્રાક્તિજીવિત પટ્ટ
એનેા અર્થ એ છે કે ગ્રંથમાં જુદા જુદા સંદર્ભ માં જે ઉદાહરણા આપ્યાં છે તેમાં કાવ્યનાં બધાં જ લક્ષણા હેાય તા છે, તેમ છતાં જે લેાકમાં જે વસ્તુ પ્રધાન હોય તેના ઉદાહરણ તરીકે અહીં તેને રજૂ કરવામાં આવ્યેા છે. એના અથ એવા નથી કે એ સિવાયના અંશા એમાં નથી.
આ રીતે કાવ્યની સામાન્ય વ્યાખ્યા આપ્યા પછી એનાં વિશેષ લક્ષણના વિષય દર્શાવવા માટે એના ભિન્ન ભિન્ન ત્રણ માર્ગો છે તે કહે છે.
૨૪
કવિની પ્રવૃત્તિના કારણરૂપ કાવ્યના ક્ષેત્રમાં ત્રણ માર્ગ છે: (૧) સુકુમાર, (૨) વિચિત્ર અને (૩) અ તેના મિશ્રણરૂપ મધ્યમ.
કાવ્યના ક્ષેત્રમાં ત્રણ માર્ગો સંભવે છે. ન કે કેન ચાર. સ્વરાદિની સંખ્યાની પેઠે તદ્વિદોએ એટલા જ સ્વીકારેલા છે. એ માર્ગા કેવા છે? તે કે કવિની પ્રવૃત્તિના એટલે કે કાવ્યરચનાના કારણરૂપ છે. તેમનાં નામ શાં છે? તે કે સુકુમાર, વિચિત્ર અને મધ્યમ. એ મધ્યમ કેવા છે? તા કે સુકુમાર અને વિચિત્ર એ બંનેની છાયાવાળા. એ માર્ગોનું સ્વરૂપ તેમની વ્યાખ્યા આપતી વખતે કહીશું. આ બાબતમાં અનેક મતભેદો સંભવે છે. કારણ, (વામનાદિ) પૂર્વાચાર્યાએ વિદર્ભ્રાદિ દેશવિશેષને આધારે વૈદર્ભી વગેરે ત્રણ રીતિએ કહેલી છે. વળી, તેઓના ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ત્રણ પ્રકારે પણ પાડેલા છે. (દડી વગેરે) ખીજાઓએ વૈદર્ભ અને ગૌડીય નામના બે માર્ગા ગણાવેલા છે. આ બંને વાત યુક્તિસંગત નથી. કારણ કે દેશભેદથી જો રીતિભેદ સ્વીકારીએ તે દેશે તા અનત છે, એટલે રીતિએ પણ અસભ્ય માનવી પડે. વળી, દેશધર્મ પ્રમાણે મામાની દીકરીને પરણવાની જેમ, અમુક જ રીતિએ કાવ્ય કરવું' એવી વ્યવસ્થા કરી શકાતી નથી. કારણ, દેશધર્મને
Page #85
--------------------------------------------------------------------------
________________
૬. વક્રોક્તિ જીવિત
[૧-૨૪ તે માત્ર વૃદ્ધોના વ્યવહાર ઉપર જ આધાર હોય છે, એટલે તેની વ્યવસ્થા કરવી અશક્ય નથી. જ્યારે સહદને આનંદ આપે એવું કાવ્ય કરવું એ તે શક્તિ, વ્યુત્પત્તિ વગેરે અનેક કારણોની અપેક્ષા રાખે છે એટલે તેની બાબતમાં મનમાની વ્યવસ્થા કરી શકાતી નથી.
વળી, દક્ષિણના લેકમાં સંગીતને માટે સારો કંઠ વગેરે રૂપ ધ્વનિની રમણીયતા હોય છે, તેમ કાવ્યશક્તિ પણ સ્વાભાવિક હોય છે એમ કહી શકાતું નથી. તેમ જે હોત તે તે બધા એવાં (સહુને આનંદ આપે એવાં) કાવ્ય કરતા હતા. ઉપરાંત, શક્તિ હોય તેયે વ્યુત્પત્તિ વગેરે આહાર્ય (જાતે મેળવવાની) કારણ સામગ્રી અમુક દેશમાં જન્મ્યા એટલે મળી જતી નથી. કેમ કે એ સામગ્રી કેઈ એક દેશમાં જ હોય એ નિયમ નથી. કારણ, તે દેશમાં પણ કેટલાકમાં નથી હોતી. વળી બીજે પણ એ જોવા મળે છે.
વળી, રીતિઓના ઉત્તમ, મધ્યમ, અધમ એમ ત્રણ પ્રકાર પાડવા ગ્ય નથી. કારણ, સહદને આનંદ આપે એવા કાવ્યની રચનામાં (ગૌડી અને પાંચાલી રીતિઓમાં) વૈદર્ભી જેવું સૌંદર્ય ન સંભવતું હોય તે એ મધ્યમ અને અધમ રીતિઓને ઉપદેશ કરે વ્યર્થ છે. જે એમ કહો કે એને પરિહાર કરવા માટે એને ઉપદેશ કરવો પડે છે, તે એ યુક્તિસંગત નથી. કારણ, તેઓ (રીતિકાર વામનાચાર્ય) પણ એવું માનતા નથી. વળી, ગરીબ માણસ લાચારીથી યથાશક્તિ દાન કરે તેમ યથાશક્તિ (મધ્યમ અધમ રીતિનું, ગમે તેવું) કાવ્ય કરવું એગ્ય નથી. આમ, અમારે વાધે દેશવિશેષને આધારે રીતિની વ્યાખ્યા કરવા કે નામ પાડવા સંબંધે જ નથી (પરંતુ તેનું સ્વરૂપ વિશે પણ છે, જેને આધારે ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ભેદ કરવામાં આવ્યા છે.) (ભામહ અને દંડી વગેરે) જેઓ બે રીતિએ સ્વીકારે છે તેમને પણ આ જ દો લાગુ પડે છે. એટલે આ નિઃસાર વસ્તુની ચર્ચા લંબાવવાને અર્થ નથી.
Page #86
--------------------------------------------------------------------------
________________
૧-૨૪]
વક્રોક્તિજીવિત ઉ૧ કવિના સ્વભાવભેદને કારણે કાવ્યમાર્ગને ભેદ માને એ જ યોગ્ય છે. સુકુમાર સ્વભાવના કવિમાં સહજ શક્તિ પણ તેવી જ ઉદ્ભવે છે, કારણ, શક્તિ અને શક્તિમાન વચ્ચે ભેદ નથી હતો. એ શક્તિ પિતાને અનુરૂપ સૌકુમાર્યને કારણે રમણીય એવી વ્યુત્પત્તિ પ્રાપ્ત કરે છે. અને એ શક્તિ અને એ વ્યુત્પત્તિ બંને મળીને કવિને સુકુમાર માગને અભ્યાસ કરવાને તત્પર બનાવે છે.
રીતિની બાબતમાં કુંતકને ફાળો ખૂબ મહત્વનું છે. એણે રીતિનું મૂળ કવિ સ્વભાવમાં બતાવીને આ ચર્ચામાં કવિને કેન્દ્રમાં સ્થાપ્યો અને તેને જેવો સ્વભાવ તેવી રીતિ એવું માનસશાસ્ત્રીય નિરૂપણ કર્યું. વોટર પેટરનું અત્યંત પ્રચલિત થયેલું વચન – “The style is the man'– આપણે આ રીતે પણ સમજી શકીએ.
એ જ રીતે, જે કવિને સ્વભાવ તદ્વિદાલાદકારી કાવ્યરચનાની બાબતમાં આ સૌકુમાર્યથી જુદા એવા વૈચિત્ર્યથી રમણીય હોય, તેનામાં તેને અનુરૂપ કઈ વિચિત્ર શક્તિ જ ઉત્પન્ન થાય છે. તેને લીધે તે તેવી વૈદધ્યપૂર્ણ વ્યુત્પત્તિ પ્રાપ્ત કરે છે. અને એ (વિચિત્ર શક્તિ અને વિચિત્ર વ્યુત્પત્તિ) બંનેને લીધે વૈચિત્ર્યની વાસનાવાળ કવિ વિચિત્રમાર્ગને અભ્યાસ કરે છે.
એ જ રીતે, (સુકુમાર અને વિચિત્ર સ્વભાવવાળા) એ બંને પ્રકારના કવિના સ્વભાવના મિશ્રણરૂપ સ્વભાવવાળા કવિમાં તેને અન૩૫ મિશ્રિત શોભાતિશયવાળી કઈ શક્તિ ઉત્પન્ન થાય છે. તેને લીધે એ બંનેના સ્વભાવને લીધે સુંદર એવી વ્યુત્પત્તિ તે પ્રાપ્ત કરે છે, અને પછી એ બંનેની છાયાના પરિપષને લીધે સુંદર (માર્ગને) અભ્યાસ કરે છે.
આ રીતે આ (ત્રણે પ્રકારના) કવિઓ કાવ્યરચનાનાં બધાં સાધનની પરાકાષ્ઠાને લીધે રમણીય એવું સુકુમાર, વિચિત્ર કે ઉભયાત્મક કાવ્ય રચવાને આરંભ કરે છે. એ (સુકુમાર, વિચિત્ર
Page #87
--------------------------------------------------------------------------
________________
ઉર વક્રોક્તિજીવિત
[૧-૨૪ અને ઉભયાત્મક) જ એ કવિઓને (કાવ્યરચનામાં) પ્રવૃત્ત કરનાર માર્ગો કહેવાય છે.
કે કવિસ્વભાવભેદે માર્ગભેદ માનીએ તે અનંત જુદા જુદા માર્ગો માનવા અનિવાર્ય થઈ પડે. તેમ છતાં, તે બધાની ગણના કરવી અશક્ય છે, એટલે સામાન્ય રીતે ત્રણ જ માર્ગ માનવા
ગ્ય છે. હવે રમણીય કાવ્યના સ્વીકારની દષ્ટિએ જોઈએ તે સુકુમાર સ્વભાવવાળાં કાવ્યને એક સમુદાય ગણ પડેએ સિવાયનાં અરમણીય કાવ્ય તે સ્વીકારવા જેવાં જ નથી હોતાં એટલે સુકુમારથી ભિન્ન પણ રમણીય એવાં કાવ્યોનો બીજો વર્ગ થાય, અને તે વિચિત્ર કહેવાય. એ બંને રમણીય હોઈ એ બંનેની છાયા જેમાં હેય એ ઉભયાત્મક વર્ગ પણ રમણીયતાયુક્ત છે એમ માનવું એ જ યુક્તિસંગત છે. એટલે આ ત્રણેમાને દરેક પિતાના નિર્દોષ સ્વભાવને લીધે તદ્વિદોને આહ્વાદ આપવાની પૂરી શક્તિ ધરાવે છે. એમાં કોઈ ઊણે નથી.
અહીં કુંતક એક શંકા ઉત્પન્ન કરી તેનું નિરસન કરે છે. શંકા એવી છે કે –
બંને પ્રકારની શક્તિ એટલે પ્રતિભા તે આંતરિક હોઈ એને સ્વાભાવિક કહી શકાય એ યોગ્ય છે, પણ વ્યુત્પત્તિ અને અભ્યાસ તે આહાર્ય એટલે બહારથી પ્રાપ્ત કરેલાં હોય છે, તેમને એ શી રીતે લાગુ પડે? – એટલે કે તેમને સ્વાભાવિક શી રીતે કહી શકાય? એને જવાબ એ છે કે એ દેષ નથી. કારણ, કાવ્યરચનાની વાત બાજુએ રાખીએ તે બીજી બાબતમાં પણ અનાદિવાસનાના અભ્યાસવાળે કઈ પણ માણસ, પિતાના સ્વભાવને અનુરૂપ જ વ્યુત્પત્તિ અને અભ્યાસ ધરાવે છે. અને બંને – વ્યુત્પત્તિ અને અભ્યાસ – સ્વભાવની અભિવ્યક્તિ દ્વારા જ સફળતા પામે છે. કારણ, સ્વભાવ અને એ બે વચ્ચે ઉપકાર્ય ઉપકારક સંબંધ હોય છે. એટલે સ્વભાવ એ બંનેને ઉત્પન્ન કરે છે અને બંને સ્વભાવને પરિપુષ્ટ કરે છે. આથી અચેતન પદાર્થોને સ્વભાવ પણ પિતાના
Page #88
--------------------------------------------------------------------------
________________
૧-૨૫-૨૯]
વક્રોક્તિજીવિત ૬૩ સ્વભાવને અનુરૂપ બીજા પદાર્થોના સાનિધ્યના પ્રભાવથી અભિવ્યક્ત થાય છે. જેમ કે, ચન્દ્રકાન્ત મણિમાંથી ચન્દ્રના કિરણના સ્પર્શ માત્રથી સ્વાભાવિક રીતે પાણી ઝમવા માંડે છે.
આમ, માર્ગો ગણાવ્યા પછી અનુક્રમે તેમની વ્યાખ્યા આપે
અલાન એટલે કે દોષરહિત પ્રતિભામાંથી અકુરની પેઠે સ્વયમેવ ફૂટી નીકળેલા, નવા શબ્દાર્થને લીધે સુંદર, પ્રયત્ન વગર રચાયેલા સ્વ૫ અને મનેહર અલંકારવાળે,
જેમાં પદાર્થોને સ્વભાવ જ એવે પ્રધાન હેય કે યુત્પત્તિજન્ય આહાય કૌશલ તેની આગળ તિરકારપાત્ર – ગૌણ લાગે એવે, રસાદિના રહસ્યને સમજનાર સહૃદયોના માસવાદને લીધે સુંદર,
ર૭ વિચાર કે પ્રયત્ન વગર સ્વાભાવિક રીતે જ જેમાં પદાદિની યેજના એવી થઈ હોય કે તેના સૌદર્યથી રસિકના મનનું રંજન થાય એવે, વિધાતાના કૌશલથી સધાતા નિર્માણના અતિશય એટલે કે સુંદર સૃષ્ટિ જે,
જેમાં જે કાંઈ વિચિત્ર હોય તે બધું પ્રતિભામાંથી પ્રગટેલું અને સૌમાર્ય-મંડિત હેય એવે,
આ સુકુમાર માગ છે, જે માગે થઈને ખીલેલાં કુસુમોના વનમાં થઈને જેમ ભ્રમરે જાય તેમ સત્કવિઓ ગયા છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
૬૪ વકૅક્તિજીવિત
[૧-૨૫–૨૯ આ પાંચ કારિકાઓનું એક વાક્ય છે અને એમાં સુકુમાર માર્ગની વ્યાખ્યા આપેલી છે. ગ્રંથકાર વૃત્તિમાં એની વિગતે સમજૂતી આપે છે. એમાં કારિકાના ક્રમને ન અનુસરતાં વાક્યના અન્વય અને અર્થને અનુસરી પહેલાં ૨૯મી કારિકા લીધી છે અને ત્યાર પછી અનુક્રમે ૨૮, ૨૫, ૨૬ અને ૨૭ કારિકાઓ સમજાવી છે.
[૨૯] પહેલાં જેને ઉલ્લેખ કર્યો હતો અને ઉપર જેની વ્યાખ્યા આપી છે તે માર્ગનું નામ સુકુમાર છે. એ માર્ગે કાલિદાસ વગેરે ઉત્તમ કવિઓ ગયા છે, એટલે કે તેમણે એ માર્ગને અનુસરીને કાવ્ય રચ્યાં છે. કેવી રીતે ગયા છે? તે કે ખીલેલાં કુસુમેના વનમાં થઈને ભ્રમરે જાય તેમ. ખીલેલાં કુસુમેના વન સાથે સરખામણી કરી છે અને વ્યંગ્યાર્થ એ છે કે એ માર્ગ કુસુમેની સુકુમારતા જેવું આભિજાત્ય ધરાવે છે. કવિઓને ભ્રમર સાથે સરખાવ્યા છે તેથી એવું સૂચવાય છે કે એ કવિઓ કુસુમના મકરંદ કહેતાં મધના જે સાર સંગ્રહવાના સ્વભાવવાળા છે.
[૨૮] વળી, એ માર્ગ કે છે? તે કે જેમાં જે કાંઈ વૈચિત્ર્ય કહેતાં સૌંદર્ય અથવા અલંકારે હોય તે બધા જ પ્રતિ ભામાંથી કહેતાં કવિશક્તિમાંથી પ્રગટેલા હોય, ગમે તેમ પ્રયત્ન કરીને લાદેલા ન હોય. વળી, એ માર્ગ કે છે ? તે કે સૌકુમાર્ય પરિસ્પંદર્પાદિ. સૌમાર્ય એટલે આભિજાત્ય, તેને પરિસ્પદ એટલે તદ્વિદોને આનંદ આપે એવી રમણીયતા. તેનાથી સ્પંદિત એટલે રસમય બને. જેમ કે
વધી પડ્યા તાપથી, ધીખતે દી; ને દૂબળી સાવ થયેલ રાત્રિ એકાબીજાથી અવળું જ વર્તતાં, ખી, શું પ્રેમી, ઝઘડેલ દંપતી !” (રઘુવંશ ૧૬-૪૫) ૭૪
(અનુ. પ્રજારામ રાવળ) આ લેકમાં લેષની છાયાવાળે કવિની પ્રતિભામાત્રથી સકુલે અકૃત્રિમ (અનાહાય) (ઉપમા) અલકાર કોઈ અપૂર્વ
Page #90
--------------------------------------------------------------------------
________________
૧-૨૫-૨૯]
વતિજીવિત ઉપર સૌંદર્યને પિષે છે જેમ કે “પ્રવૃદ્ધતા અને “તવી” એ બે વાચકો કહેતાં શબ્દ (પહેલે નરજાતિને અને બીજો નારીજાતિને હાઈ) (પ્રસ્તુત દિવસના અને રાત્રિના) સુંદર સ્વભાવ માત્રનું વર્ણન કરવા આવેલા હોઈ (પતિના સંતાપ અને પત્નીની કૃશતારૂપ) બીજા અર્થની પ્રતીતિ કરાવતા નથી. એને અર્થ એ છે કે પ્રતાપ અને તન્વી એ બંને શબ્દો દિવસના તાપને અને રાત્રિની ક્ષીણતાને તેમ જ પતિના સંતાપને અને પત્નીની કૃશતાને બંનેને સૈલેષને લીધે બંધ કરાવી શકે એમ છે, પણ આ લેક ગ્રીષ્મ ઋતુનું વર્ણન કરવા લખાય છે એટલે એની અભિધા દિવસરાતને લગતા અર્થ પૂરતી મર્યાદિત થઈ ગઈ છે એટલે તે પતિપત્નીને લગતા બીજા અર્થને બંધ કરાવી શક્તી નથી, પરંતુ કવિના કૌશલથી પ્રગટ થતી બીજા પ્રકારની પ્રતીતિને અનુકૂળ છે એટલા માત્રથી એ બે શબ્દો તદ્વિદાલાદકારિતાને પામે છે.
એ બીજો પ્રકાર શો છે? તે કે બીજા અર્થની પ્રતીતિ કરાવનાર તરીકે વિરોધ અને વિમિન એ બે શબ્દોને પ્રવેગ. એને લીધે બીજો અર્થ કરવામાં મદદ મળે છે. જેમ કે, ઉપમેયરૂપ રાત્રિ અને દિવસ બે ભેગાં રહી શકતાં નથી એ વિરોધ, અને બંનેના સ્વભાવ જુદા છે એ બંનેની ભિન્નતા છે. અને ઉપમાનરૂપ પતિપત્નીમાં ઈર્ષ્યાકલહરૂપ વિરોધ અને રેષને લીધે જુદાં રહે એ ભિનતા. “તિમાત્ર” અને “અર્થ એ બે ક્રિયાવિશેષણે બંને પક્ષોની લાગણુની અતિશયતાની પ્રતીતિ કરાવતાં હોઈ ખૂબ જ રમણીય લાગે છે. શ્લેષની છાયા સામાન્ય રીતે કલેશસાધ્ય હોવા છતાં અહીં અનાયાસ આવી છે એટલે મને હર થઈ પડી છે.
| [૨૫] વળી એ માર્ગ કે છે? તે કે અમ્યાન પ્રતિભામાંથી ફૂટી નીકળેલા નવા શબ્દાર્થને લીધે સુંદર. અમ્લાન એટલે દોષરહિત, પૂર્વજન્મના અને આ જન્મના સંસ્કારને લીધે પ્રૌઢ
Page #91
--------------------------------------------------------------------------
________________
૬૬ વાક્તિજીવિત
[૧-૨૫–૨૯
થયેલી પ્રતિભારૂપ અનિર્વચનીય કોઈ કવિશક્તિ. તેમાંથી ફૂટી નીકળેલા એટલે નવા અંકુરની પેઠે સ્વયમેવ ફૂટી નીકળેલા, નહિ કે અળજબરીએ ખેચી કાઢેલા; નવા એટલે તાજા, તિદ્વંદાને આનંદ આપવાને સમર્થ એવા શબ્દ અને અર્થ, એ એને લીધે મનેાહર.
વળી કેવા ? તેા કે પ્રયત્ન વગર રચાયેલા સ્વલ્પ અને મનેહર અલકારવાળા. અહીં ‘સ્વલ્પ' શબ્દ છે તે આખા પ્રકરણને લાગુ પડે છે, માત્ર એક વાકય કે બ્લેકને નહિ.
એના અર્થ એ છે કે સુકુમાર માર્ગોમાં જે અલંકાર આવે ત પ્રયત્ન વગર સ્વાભાવિક રીતે આવેલા હેાવા જોઈએ અને અલ કારાના ઠઠારા ન હોવા જોઈએ. ખપ પૂરતા જ અલંકારા હેાવા જોઈએ. નિ કારે આ જ વાત ધ્વનિ કાવ્યમાં અલંકાર અપૃથગ્યનિવત્ય હોવા જોઈએ, એમ કહીને કહેલી છે. આવા અલંકારા કાઈ વાકયમાં કે લેાકમાં જ નહિ પણ આખા પ્રકરણમાં અલ્પ જ હાવા જોઈએ.
જેમ કે—
પૂરાં ખીલેલાં ન હેાવાને કારણે ખાલચ'દ્રના જેવાં વાંકાં અત્યંત રાતાં પલાશનાં ફૂલ વસંત્ત સાથે તરતના જ સમાગમ સાધેલી વનસ્થલીઓના નખક્ષતા જેવાં શાભવા લાગ્યાં.” (કુમારસંભવ, ૩–૨૯) ૭૫
આ શ્લેાકમાં બાલચંદ્રના જેવાં વાંકાં' અત્યંત રાતાં' અને વસંત સાથે તરતના જ સમાગમ સાધેલી' એ શબ્દો સ્વભાવનું વર્ણન કરવા માટે જ વપરાયેલા હોવા છતાં સૌદર્યને કારણે ‘નખ ક્ષતા જેવાં' એ મનહર અને પ્રયત્ન વગર સ્વાભાવિક રીતે પ્રગટ થતા ઉપમા અલ`કાર સાથે જોડાતાં ભારે ચમત્કારી બની જાય છે.
[૨૬] વળી એ મા કેવા? તેા કે જેમાં પદાર્થાના સ્વભાવ જ એવા પ્રધાન હાય કે વ્યુત્પત્તિજન્ય આડા કૌશલ તેની આગળ તિરસ્કારપાત્ર કે ગૌણ લાગે. એને સાર એ છે કે કવિની પ્રતિભામાં પ્રગટ થયેલા વસ્તુના સ્વભાવના મહિમા જ એવા હાય છે કે બીજા કાવ્યેામાંનું વ્યુત્પત્તિજન્ય અનેકવિધ સૌ
જ
Page #92
--------------------------------------------------------------------------
________________
૧-૨૫-૨૯]
વતિજીવિત ૬૭ પણ તિરસ્કારપાત્ર લાગે. “રઘુવંશ'માંનું મૃગયાવર્ણનને લગતું પ્રકરણ એનું ઉદાહરણ છે. જેમ કે –
“જેની આગળ ગર્વભર્યો કાળિયાર ચાલતું હતું અને જેમાં હરણનાં ધાવતાં બચ્ચાં ભાગતી હરિણીઓની ગતિને વારે વારે અવરોધતાં હતાં એવું મોઢામાં ઘાસવાળું હરણનું ટોળું તેની સામે આવ્યું.” (રઘુ ૮-૫૫) ૭૬ એવું જ બીજું ઉદાહરણ “કુમારસંભવ'માં આવે છે. ત્યાં
“ડાંએ પિતાના ભાવ ક્રિયા દ્વારા વ્યક્ત કર્યા.” (કુમાર) ૩-૧૧) ૭૭ એમ કહીને પછી પ્રાણીઓના ધર્મનું વર્ણન કરતાં કહ્યું છે--
કાળિયારે સ્પર્શ સુખથી જેણે આંખ મીંચી દીધી છે એવી હરિણીને શિંગડા વતી ખંજવાળી.”
(કુમાર૦ ૩-૩૬) ૭૮ આ બંને ઉદાહરણમાં પ્રાણીઓની સ્વાભાવિક ક્રિયાઓનું જ વર્ણન છે અને છતાં એ સ્વભાવવર્ણન એવું ચમકારક છે કે સહદોને આનંદ આપે. સ્વભાક્તિવાદી અને સ્વભાતિ અલંકારનાં ઉદાહરણ કહે, પણ કુંતક તે સુકુમાર માર્ગને અવલંબીને કરેલું ચમત્કારક સ્વભાવવર્ણન હાઈ એને વક્તિ જ કહે.
વળી કે? તે કે રસાદિના રહસ્યને જાણનારાઓના મન:સંવાદને લીધે સુંદર. રસ એટલે શૃંગાર વગેરે, અને આદિ એટલે રતિ વગેરે. (સ્થાયીભાવ, ભાવ, ભાવાભાસ વગેરે) પણ સમજી લેવા. એને રહસ્યના જાણનારા એટલે તદ્વિદે, સહૃદયે. તેમને મનઃસંવાદ એટલે હૃદયસંવેદના, પોતાને અનુભવ થયે હોય એ રીતે સાક્ષાતકરવું તે. એને લીધે સુંદર એટલે કે સહદના હૃદયને આનંદ આપે એવા વાક્યની રચના, એ અર્થ છે. આનાં ઉદાહરણ “રઘુવંશમાંના રાવણને મારીને પુષ્પકમાં પાછા ફરેલા રામે સીતાને “તારા વિરહથી દુઃખી થયેલા મેં અમુક અમુક પ્રદેશમાં
Page #93
--------------------------------------------------------------------------
________________
૧૮ વક્તિછવિત
[૧-૫-૨૯ આવું આવું દુઃખ અનુભવ્યું હતું એનું વર્ણન કરતાં જે વચને કહેલાં છે તે બધાં જ ઉતારી શકાય. જેમ કે –
“હે ભીરુ, રાતે હું પહેલાં અનુભવેલાં તારાં સકંપ આલિંગને સંભાતે સંભારતે ગુફાઓને ભરી દેતી મેઘની ગર્જનાઓ (મહાકષ્ટ) જેમ તેમ સહન કરતો”
(રઘુ૧૩–૨૮) ૭૯ અહીં (જેમાં પશુપંખીના સ્વભાવનું પ્રધાનપણે વર્ણન હોય, અને જેમાં ચેતન પદાર્થોનું રસપરિપૂર્ણ વર્ણન હોય એવા) બે વિભાગ પાડવામાં આવ્યા છે તેને હેતુ એ છે કે વિભાવાદિરૂપે રસનું અંગ બનતાં પંખીઓના અવાજ, વૃક્ષ, જલ, વસંત ઋતુ વગેરે પદાર્થો તે અતિશયયુક્ત સ્વભાવવર્ણનની પ્રધાનતાથી જ રસનું 'અંગ બની જાય છે. અને એમનાથી જુદા વિશિષ્ટ ચેતનાયુક્ત દેવ, ગંધર્વ વગેરે શૃંગારાદિ રસથી પરિપૂર્ણરૂપે વર્ણવાય તે સહદના હદયને આનંદ આપે છે, એ વાત કવિઓએ સ્વીકારેલી છે. ઉપરનાં ઉદાહરણમાં એવું જ જોવા મળે છે.
આ ભાગ બરાબર સમજવા માટે એ જાણવું આવશ્યક છે કે બીજ ઉન્મેષમાં કંતક વણ્ય વસ્તુના બે પ્રકાર પાડે છે: (૧) ચેતન અને (૨) અચેતન. એમાં ચેતનના બે ભેદઃ (૧) મુખ્ય ચેતન – દેવ, માનવ, ગંધર્વ વગેરે અને (૨) ગૌણ ચેતન – પશુપંખી વગેરે. આમાંથી મુખ્ય ચેતન પદાર્થોનું વર્ણન શૃંગારાદિ રસના પરિપષવાળું અને ગૌણ ચેતન પદાર્થોનું તેમ જ જડ પદાર્થોનું વર્ણન મેટે ભાગે રસના ઉદ્દીપન વિભાવ તરીકે કરવામાં આવે છે. પહેલું ઉદાહરણ ગૌણ ચેતન પદાર્થો કે જડ વસ્તુના વર્ણનનું અને બીજુ મુખ્ય ચેતન પદાર્થના રસપરિપૂર્ણ વર્ણનનું છે.
૨૭] વળી કે? તે કે વિચાર કે પ્રયત્ન વગર સ્વાભાવિક રીતે જ જેમાં પદાદિની યેજના એવી થઈ હોય કે તેના સૌદર્યથી રસિકોના મનનું રંજન થાય એ એને અર્થ એ છે કે જે. એવું (એટલે કે પ્રયત્ન કે પૂર્વવિચાર વગર સ્વાભાવિક રીતે
Page #94
--------------------------------------------------------------------------
________________
૧-૨૫-૨૯]
વકૅક્તિજીવિત ૬૯ સધાયેલું-unpremeditated) કૌશલ એમાં હોય તે તે “આટલું છે એવું તેને વિશે કેમે કહી શકાતું નથી, માત્ર અત્યંત ઉત્કૃષ્ટ રૂપે (ભાવકના) ચિત્તમાં અનુભવાય છે. (અર્થાત, તે શબ્દમાં વર્ણવી શકાતું નથી, માત્ર અનુભવી જ શકાય છે.)
વળી કે? તે કે વિધાતાના કૌશલથી સધાતા નિર્માણના અતિશય એટલે કે સુંદર સૃષ્ટિ જે. અર્થાત્ બ્રહ્માના કૌશલથી રચાયેલી રમણીના લાવણ્ય વગેરે જેવી સૃષ્ટિની જેને ઉપમા આપી શકાય છે. અર્થાત્ જેમાં બ્રહ્માની પેઠે કવિનું કૌશલ પણ અકળ હોય એ. જેમ કે –
“ઈન્દ્રને જીતનાર લકેશ્વર(રાવણ)ને પણ જે(કાર્તવીર્ય અર્જુન)ના કારાગારમાં, પણ છથી બાંધેલી હાઈ ભુજાઓ હાલચાલી ન શકે અને દસે મેઢાંમાંથી નિઃશ્વાસ પડ્યા કરે એવી દશામાં, તેની મહેરબાની થતાં સુધી પુરાઈ રહેવું પડયું હતું.” ૮૦
આ લોકમાં બીજો કોઈ વિશેષણે વગર જ કવિની પ્રતિભાનું પરિણામ ચરમ ઉત્કર્ષને પામ્યું છે.
ઇન્દ્રને પણ હરાવનાર રાવણની લાચાર દશાનું વર્ણન કવિએ બે જ ક્રિયાવિશેષણ – સ્થાનિધ્યમુઝેન અને વિનિઃશ્વવત્રરંગ –થી એવું આબાદ કર્યું છે કે બીજા કોઈ વિશેષણની જરૂર જ રહેતી નથી – એ જ કવિની પ્રતિભાને ઉત્કર્ષ બતાવે છે.
સુકુમાર માર્ગનું વર્ણન કરતા ઉપરના પાંચ કલેકના કુલકમાંના પહેલા લેકમાં પ્રધાનપણે શબ્દ અને અલંકારના સૌંદર્યનું પ્રતિપાદન કરેલું છે. બીજામાં વર્ણનીયના સૌંદર્યનું અને ત્રીજામાં બીજી યુક્તિઓ ઉપર આધાર રાખવાની જરૂર ન પડે એવી રચનાના સૌંદર્યનું પ્રતિપાદન કરેલું છે. ચોથા લેકમાં એમ કહ્યું છે કે વૈચિત્ર્ય પણ સૌકુમાર્યને અવિરોધી હોવું જોઈએ. અને પાંચમામાં વિષય અને વિષયના સૌકુમાર્યનું પ્રતિપાદન કરેલું છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૦ વક્રોક્તિજીવિત
[૧-૩૦, ૩૧ છેલા વાકયને અર્થ એ કે કાવ્યમાં વિષય કહેતાં content અને વિષયી કહેતાં form બંને સુંદર લેવાં જોઈએ. બંને વચ્ચે સામંજસ્ય. હેવું જોઈએ.
આમ, સુકુમાર માર્ગની વ્યાખ્યા આપ્યા પછી ગ્રંથકાર એન. ગુણેનું સ્વરૂપ સમજાવે છે.
૩૦
સમાસ વગરનાં મનહર પદેને વિન્યાસ એ જ જેનું જીવિત છે એવું માધુર્ય એ સુકુમાર માગને પહેલો ગુણ છે.
મનહર એટલે સાંભળવામાં રમણીય અને અર્થની દષ્ટિએ પણ રમણીય એવાં પદો. “સમાસ વગરનારને અર્થ “જેમાં વધુ પડતા સમાસ ન હોય એવાં કરવાનું છે, જેમાં બિલકુલ સમાસ હેય જ નહિ એવાં એ અર્થ લેવાનું નથી. જેમ કે –
એકાંતમાં કીડાની મસ્તીમાં હસતાં હસતાં શિવના માથા પરથી ચંદ્રલેખાને ખેંચી લઈ પિતાને માથે ધારણ કરી “મને એ સારી લાગે છે?’ એમ પાર્વતીએ પૂછતાં, ચંદ્રમૌલિ શિવે આપેલે પરિચુંબન રૂપ ઉત્તર તમારું રક્ષણ કરે.” ૮૧
અહીં પદો સમાસ વગરનાં છે, શબ્દ અને અર્થ રમણીય. છે, અને વિન્યાસનું વૈચિત્ર્ય છે. આમ અહીં ત્રણે વાનાં પ્રકાશે છે. આમ, માધુર્યની વાત કર્યા પછી પ્રસાદની વાત કરે છે–
૩૧ જેને લીધે કવિને રસ અને કોક્તિવિષયક અભિમાય વગર મહેનતે સમજાઈ જાય અને અને એકદમ બંધ થાય તે પ્રસાદ,
રસ અને વક્રોક્તિ એટલે શૃંગારાદિ રસ અને બધા જ અલંકારે. આ પ્રસાદ ગુણમાં મુખ્યત્વે ચાર વસ્તુ હોય છે(૧)
Page #96
--------------------------------------------------------------------------
________________
વાક્તિજીવિત ૭૧
+
સમાસ વગરનાં પદો, (૨) પ્રસિદ્ધ અવાચક શબ્દો, (૩) ફ્રાન્વયના અભાવ અને (૪) સમાસ હોય તેણે તે તરત સમજાય એવા હાય. ત' (અભિપ્રાય) શબ્દ અહીં તાત્પર્યંના સૌદર્યના અથમાં વપરાય છે.
ઉદાહરણ—
૧-૩૧]
બરવાળા શિયાળા પૂરા થતાં કિંપુરુષોની સ્ત્રીએના હાઠ સાફ થઈ ગયા, તેમના મોઢાની કાન્તિ સફેદ થઈ ગઈ અને તેમના ગાલ ઉપરના પત્રવિશેષામાં પસીના દેખાવા લાગ્યા.” (કુમારસંભવ, ૩–૩૩) ૮૨
આ શ્લોકમાં સમાસ વગરનાં પદો વગેરે બધાં જ લક્ષણા મેાજૂદ છે. અને વિવિધ પ્રકારના પત્રવિશેષકેાના વૈચિત્ર્યથી સધાયેલુ સ્ત્રીઓનાં વદનનું સૌંદર્યાં મેાતી જેવાં પ્રસ્વેદખિ'દુએથી એર ખીલ્યું છે, તે પણ બરાબર સ્પષ્ટ રીતે અનુભવાય છે.
એનું જ બીજું ઉદાહરણ—
“આની સાથે તું તાલવનના મર્મર શબ્દથી ગાજતા સમુદ્રતીરે વિહાર કર. દૂર દૂરના દ્વીપામાંથી લવિંગનાં ફૂલની સુગંધ લઈને આવતા વાયુ તારા સ્વેદને હરી લેશે.” (રઘુવ'શ, ૬-૫૭) ૮૩
આ બંને દાખલા રસવિષયક સૌદર્યના છે. હવે વાક્તિ એટલે અલંકારવિષયક સૌંદય ના દાખલેા આપે છે.
અલકારની અભિવ્યક્તિનું ઉદાહરણ— “બાલચંદ્રના જેવાં વાંકાં” —૮૪
આ લેાક પહેલાં ૭૫મા ઉદાહરણ તરીકે આવી ગયા છે (પૃ. ૬૬). એમાં ચંદ્રને આપેલી નખક્ષતની ઉપમા અત્યંત સુંદર છે.
આમ, પ્રસાદણની સમજૂતી આપી હવે લાવણ્યની સમજૂતી આપે છે—
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૨ વક્રોક્તિજીવિત
[૧-૩૨, ૩૩
વણવિન્યાસની અને વિચિછનિયુક્ત પદની જનાની સ્વ૫ સંપત્તિથી ઉત્પન્ન થતુ બંધનું સૌન્દ્રય તે લાવણ્ય કહેવાય.
સંપત્તિને અર્થ પણ શોભા જ થાય છે. એ શોભા કેવી? તે કે બંને પ્રકારની એટલે કે વર્ણવિન્યાસની અને પદજનાની શેભા. એ સ્વલ્પ એટલે થેડી જ, અત્યંત આગ્રહપૂર્વક રચેલી નહિ. એને અર્થ એ થયો કે શબ્દ અને અર્થના સૌકુમાર્યથી સુંદર રચનાનું સૌષ્ઠવ તે લાવણ્ય નામને ગુણ કહેવાય. જેમ કે–
સ્નાનને લીધે ભીના થયેલા, છૂટા, ધૂપની વાસવાળા અને સંધ્યા સમયે મલ્લિકાનાં પુષ્પો ગૂંથેલા સ્ત્રીઓના વાળમાં, વસંત પૂરી થવાથી જેનું જોર ઓછું થઈ ગયું છે એવા કામદેવને બળ મળ્યું.” (રઘુ. ૧૬-૫૦) ૮૫
આ કનું રચનાસૌંદર્ય સહદને અનુભવમાત્ર ગમ્ય છે, શબ્દથી કહી શકાય એવું નથી. બીજું ઉદાહરણ–
તેણે પિતાનાં બાણથી અસુર સ્ત્રીઓના ગાલ પત્રલેખા વગરના કરી નાખ્યા.” (રઘુ. ૬-૭૨) ૮૬
આ ઉદાહરણમાં પણ વર્ણવિન્યાસની વિચ્છિત્તિ અને પદજનાની સંપત્તિ રચનાના સૌંદર્યનું કારણ છે, એ સ્પષ્ટ જોઈ શકાય એમ છે. આમ, લાવણ્ય સમજાવ્યા પછી આભિજાત્ય સમજાવે છે–
૩૩. સાંભળવામાં કમળ, ચિત્ત જેને સહેલાઈથી ૫શી શકે એવે, સ્વભાવથી જ કોમળ છાયાવાળે ગુણ તે આભિજાત્ય કહેવાય.
આવી વસ્તુને આભિજાત્ય કહે છે. કાનને કેમળ લાગે એટલે કે રમણીય લાગે એ. મન જેને સહેલાઈથી પશી શકે
Page #98
--------------------------------------------------------------------------
________________
૧-૩૩]
વક્રોક્તિજીવિત ૭૩ એ. અહીં સહેલાઈથી સ્પશી શકે એ પ્રયોગમાં અતિશક્તિ છે. (કારણ, આભિજાત્ય ગુણ અમૂર્ત હોઈ એને સ્પર્શ કરી ન શકાય, તેમ ચિત્ત પણ અમૂર્ત હોઈ કશાને સ્પર્શ કરી ન શકે.) એટલે અહીં અર્થ એ લેવાને કે જે બંને વસ્તુ સ્પર્શોગ્ય હોય અને તે એકબીજાને સ્પર્શે તે સૈકુમાર્યને લીધે જે સ્પર્શમુખને અનુભવ થાય તે અનુભવ કરાવે એ. આહાર્ય એટલે કૃત્રિમ રીતે મેળવેલી નહિ, પણ સ્વાભાવિક કમળ છાયાવાળે જે ગુણ તે આભિજાત્ય કહેવાય, એવે અહીં અર્થ છે. જેમ કે–
“જે(કાર્તિકેયના મેર)નું ખરી પડેલું તિલેખાથી વીંટળાયેલું પીંછું, પાર્વતી પુત્ર પ્રેમને લીધે કમલદલને સ્થાને કાને ધારણ કરે છે.” (મેઘદૂત, ૧-૪૪) ૮૭
અહીં શ્રવણસુભગતા અને સ્વભાવથી જ કમળ છાયા (રૂપ આભિજાત્ય) સહૃદયે સંવેદી શકે એ રીતે કુરે છે.
અહીં કોઈ એવી શંકા કરે કે લાવણ્ય અને આભિજાત્ય એ તે લેકેત્તર રમણી સૌંદર્યરૂપ વસ્તુના ધર્મ તરીકે પ્રસિદ્ધ છે, તે કાવ્યના ગુણ શી રીતે બની શકે ?
એ શંકા બરાબર નથી. કારણ, એ રીતે જોઈએ તે તે પહેલાં સ્વીકારેલા માધુર્ય અને પ્રસાદ એ બે ગુણો પણ કાવ્યના ધર્મ ન બની શકે. એમ જુઓ તે, માધુર્ય એ તે ગોળ વગેરે ગળી વસ્તુના ધર્મ તરીકે જાણીતું છે, તેમ છતાં આનંદ આપવાના સામાન્ય ગુણને લીધે ઉપચારથી એ કાવ્યને ગુણ પણ કહેવાય છે. એ જ રીતે, પ્રસાદ એ સ્વચ્છ જળના કે ફટિકના ધર્મ તરીકે જાણીતું છે, પણ સ્પષ્ટપણે દેખાડવાના સામાન્ય ગુણને લીધે ઉપચારથી ઝટ પ્રતીતિ કરાવવાની શક્તિ માટે પણ એ વપરાય છે. એ જ રીતે, કાવ્યમાં કવિની પ્રતિભા અને કૌશલથી સધાતું કાન્તિને લીધે કમનીય રચનાસૌંદર્ય ચિત્તમાં ચમકાર પિદા કરવાના સામાન્ય ગુણને કારણે ઉપચારથી લાવણ્ય સિવાય બીજા કોઈ
Page #99
--------------------------------------------------------------------------
________________
૭૪ વક્તિ જીવિત
[૧-૩૩ શબ્દથી ઓળખાવી શકાય એમ નથી. એ જ રીતે કાવ્યમાં સ્વભાવથી કમળ છાયા હોય તે આભિજાત્ય શબ્દથી નિદેશાય છે.
કઈ કદાચ એમ કહે કે (આનંદવર્ધન વગેરે) કેટલાકે પ્રતીયમાન વસ્તુ લલનાના લાવણ્ય જેવું હોવાથી તેને લાવણ્ય કહ્યું છે. જેમ કે –
प्रतीयमान पुनरन्यदेव वस्त्वस्ति वाणीषु महाकवीनाम् । यत्तत्प्रसिद्धावयवातिरिक्त विभाति लावण्यमिवाङ्गनासु ॥
| (વન્યાલક, ૧-૪) (પણ પ્રતીયમાન તે મહાકવિઓની વાણીમાં રહેલી, પ્રસિદ્ધ અવયથી ભિન્ન નારીના દેહમાં વિલસતા લાવણ્ય જેવી, જુદી જ વસ્તુ છે.)
તે પછી તમે બંધસૌંદર્યમાત્રને લાવણ્ય કેમ કહે છે? એના જવાબમાં ગ્રંથકાર કહે છેઃ એ કંઈ દેષ નથી. કારણ, એ. દષ્ટાંતથી તે એટલું જ સિદ્ધ થાય છે કે વાર-વાચકરૂપ પ્રસિદ્ધ અવયથી ભિન્ન રૂપે પ્રતીયમાન વસ્તુનું અસ્તિત્વ હોય છે. પરંતુ એથી કંઈ બધા જ પુરુષના લોચનથી ગ્રહણ કરાતું લલનાનું લાવણ્ય અને કેવળ સહદથી જ અનુભવાતું પ્રતીયમાન વસ્તુ, એ બંને સરખાં છે એવું કહી ન શકાય. વળી, પદ અને પદાર્થ ન જાણવાવાળાઓનું પણ શ્રવણમાત્રથી હૃદય હરી લેનાર રચના સૌષ્ઠવને જ લાવણ્ય કહી શકાય.
કહેવાને અર્થ એ છે કે, જેમ લલનાનું લાવણ્ય સાધારણ માણસને પણ અનુભવગોચર થાય છે, તેમ કાવ્યનું બંધસૌંદય પણ પદપદાર્થના જ્ઞાન વગરના સામાન્ય માણસને પણ શ્રવણમાત્રથી અનુભવગોચર થાય છે. એટલે એ બંધસૌંદર્યને જ લાવણ્ય કહેવું યોગ્ય છે.
પણ પ્રતીયમાન વસ્તુ તે કાવ્યના મર્મને જ અનુભવગોચર થાય છે. જેમ કામિનીનું કેટલુંક સૌભાગ્યસૌદર્ય તે તેને ઉપ
Page #100
--------------------------------------------------------------------------
________________
૧-૩૪-૩]
વકૅક્તિજીવિત ૭૫ ભેગ કરવાને પાત્ર નાયકને જ અનુભવગોચર થાય છે, પણ તેનું લાવણ્ય તે સત્કવિઓની વાણીના સૌંદર્યની પેઠે બધા જ માણસને અનુભવગોચર થતું હોય છે, એ અમે પહેલાં કહ્યું જ છે, માટે વિસ્તાર કરવાને અર્થ નથી.
આમ, સુકુમારમાર્ગનું લક્ષણ આપ્યા પછી વિચિત્રમાર્ગનું લક્ષણ આપે છે.
૩૪ પ્રતિભાના પ્રથમ પ્રાકટચ વખતે જ જેમાં શબ્દાથની અંદર વકતા સ્કુરતી લાગે;
૩૫
જેમાં કવિઓ એક અલંકારથી સંતોષ ન પામતાં હારમાં મણિબંધની પેઠે એક અલંકારમાં બીજે. અલંકાર ઉમેરે છે;
જેમાં રત્નનાં કિરણેની છટાના બાહુલ્યથી ઝળહળતાં આભૂષણે કાતાના શરીરને ઢાંકી દઈને શોભાવે છે,
૩૭
તેમ ઝળહળતા અલંકારે પોતાના શેભાતિશયની અંદર રહેલા અલ કાર્યને પ્રકાશિત કરે છે.
૩૮ જેમાં અનૂતન વર્ષ વિષય પણ ઉક્તિવૈચિત્ર્યમાત્રથી કઈ પરાકાષ્ઠાને પહોંચાડાય છે;
૩૯
જેમાં કવિની પ્રતિભાને બળે સામાન્ય પદાર્થો પણ કવિની રુચિ અનુસાર જુદા જ (સૌદર્યયુક્ત) બની જાય છે;
Page #101
--------------------------------------------------------------------------
________________
૭૬ વક્રોક્તિજીવિત
[૧-૩૪-૪૩
૪૦
જેમાં વાચ્ય-વાચક વૃત્તિથી ભિન્ન એવી કોઈ વાકચાથ ની પ્રતીયમાનતા યાજવામાં આવી હોય છે;
૪૧
જેમાં પદાર્થોને સ્વભાવ કઈ કમનીય વૈચિત્ર્ય વડે પુષ્ટ અને સરસ અભિપ્રાયવાળા વર્ણવાયા હાય છે;
૪૨
જેમાં વક્રોક્તિનું વૈચિત્ર્ય જીવિતરૂપ બની જતુ હાય છે અને જેમાં કોઈ અપૂર્વ અતિશયનું કથન કરવાની શક્તિ હૈાય છે;
૪૩
એવા અતિ દુઃસચર વિચિત્ર માગ ઉપર થઈને તલવારની ધારના માર્ગ ઉપર થઈને સુલટાના મનારથા જાય તેમ વિષ કવિઓ ગયા છે.
[૪૩] એ વિચિત્ર નામના માગ કેવા છે? તે કે અતિ દુઃસંચર'. જેના ઉપર ચાલવામાં અત્યંત મુશ્કેલી પડે એવા. વધુ તે શું કહીએ? પણ જેના ઉપર થઈને વિદગ્ધ કવિ’ અર્થાત્ માત્ર કોઈક વિદ્વાન કવિએ જ એ માર્ગે ગયા છે, એટલે કે એ માને અનુસરીને કાવ્યરચના કરી છે, એવા અર્થ છે. કેવી રીતે? તા કે તલવારની ધારના માર્ગ ઉપર થઈને જતા સુભટ કહેતાં મહાવીર પુરુષાના મનેારથા એટલે કે સંકલ્પોની જેમ અહીં કહેવાના આશય એ છે કે ઔચિત્યને અનુસરીને ચાલનાર મનારથાને એ તલવારની ધાર જેવા માર્ગ ઉપર યથારુચિ ચાલવામાં કોઇ મ્લાનતા(એટલે કે જોખમ)ની સંભાવના નથી, જો પ્રત્યક્ષ યુદ્ધમાં ઊતરવું પડે તે કદાચ કંઇક જોખમના સંભવ ખરી. તલવારની ધાર સાથે માની સરખામણી કરી છે એ સૂચવે છે
➖➖➖
Page #102
--------------------------------------------------------------------------
________________
૧-૩૪–૪૩]
વાક્તિવિત
કે માગ કેવા કઠિન છે અને એના ઉપર ચાલનારમાં કેટલી કુશળતા હાવી જોઈએ.
[૩૪] એ મા કેવા છે? તે કે જેમાં શબ્દ અને અર્થમાં પોતામાં જ રહેલી વક્રતા કહેતાં ઉક્તિનું વૈચિત્ર્ય, સૌંદય સ્ફુરતું હાય, ધોધમાર વહેતું હાય એમ લાગે. કયારે? તા કે ‘પ્રતિભાના પ્રથમ પ્રાકટય વખતે જ, એટલે કવિશક્તિ પહેલીવહેલી પ્રગટે ત્યારે જ. એના અર્થ એ કે કવિના કોઈ પ્રયત્ન વગર જ શબ્દ અને અમાં કોઇ સ્વાભાવિક વક્રતા કહેતાં સૌંદર્યાં. સ્કુરાયમાણુ થતું લાગે. જેમ કે—
ન
હે પવન, આ તે તારી કેવી રીત છે કે લેાકેાના પગ તળે કચડાતી ધૂળને ઉપાડીને તું (સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રા જેવા) તેજસ્વી પદાર્થોને વસવા યોગ્ય આકાશમાં સ્થાપે છે; એ ધૂળના ઊડવાથી માણસાની આંખાને જે ઉપદ્રવ થાય છે તેની વાત જવા દઇએ તેાય (એને લીધે) તારા પોતાના શરીરમાં ઉત્પન્ન થતા મલિનતારૂપી દ્વેષ તું શી રીતે સહન કરે છે ?” (સુભાષિતાવલી, ૧૦૩૬) ૮૯
આ શ્લાકમાં અપ્રસ્તુતપ્રશ'સા નામે અલંકાર પ્રધાનપણે વાકયા છે. એને ઉપયાગ કવિએ વાચ્ચથી જુદા જ પ્રતીયમાન અથ ના મેધ કરાવવા કરેલા છે અને તેમાં કવિની વિચિત્ર પ્રતિભાએ વતાયુક્ત શબ્દ અને અર્થાંના ઉપયેગ એટલી સુ ંદર રીતે કરેલા છે કે પ્રતીયમાન અર્થ પણ જાણે વાચ્યા હાય એમ તક્ષ્ણુ સમજાઈ જાય છે. એ ખીજા અના ખાધ તત્ક્ષણ જ થતા હાઈને શબ્દોના બે અર્થા થતા હેાવા છતાં અહી' દ્વેષ છે એમ કહી શકાય એમ નથી, કારણ, અહીં વાચ્ય અને પ્રતીયમાનનું પ્રાધાન્ય સરખું નથી. પ્રતીયમાન અનેા સ્પષ્ટપણે બેધ થાય એ માટે દ્વિ-અથી શબ્દો વાપરવાથી અતિશય ચમત્કાર પેદા થાય છે.
[૩૫] એ વિચિત્ર માર્ગનું જ ખીજી રીતે વર્ણન કરતાં કહે છે કે એમાં કવિએ એક અલંકારથી સંતેષ ન માનતાં તેમાં ખીૉ.
Page #103
--------------------------------------------------------------------------
________________
૭૮ ૩ક્તિવિત
અલંકાર યા૨ે છે. કેવી રીતે? તા કે જેમ હાર વગેરેમાં રત્નજડિત પદક વગેરે ઉમેરે છે
[૧-૩૪-૪૩
જડિયાએ મેાતીના
તેમ, જેમ કે
-
હે વારાંનિધિ, એધિસત્ત્વ અતિયા હેલાથી હૌ શું વધુ ? છે ના કે। તુજશે। બીજો પહિતે લીધેલ જેણે વ્રત; આવ્યા પાર્થ તૃષાને વમુખ થૈ જે લાંછના મેળવી, તેના ભાર ઉઠાવવે મરુ તણેા તું થાય સાહાચ્યક.” (કાવ્યપ્રકાશ, ૧૦-૪૯૪) ૯૦
B.
આ શ્લોકમાં અત્યંત નિદ્ય ચરિત્રવાળા કૃપણ ધનિકરૂપ -બીજો અર્થ મનમાં રાખીને તેના જેવા (પાણી હેાવા છતાં તરસ્યાને માટે નકામા) સમુદ્રનું વાચ્યરૂપે વર્ણન કર્યું છે, એટલું જ અપ્રસ્તુતપ્રશંસા અલંકારનું સ્વરૂપ છે, પ્રતીયમાન નિંદ્ય કંજૂસના બીજા જ અમાં પર્યવસાન પામતું વાકય પણ પ્રારંભથી જ રમણીયરૂપે રચાયેલું હાવાને લીધે સહૃદયાને આનંદ આપનાર થઈ પડે છે. એવી રીતે એ વ્યાજસ્તુતિ જેવા બીજો અલંકાર અપ્રસ્તુતપ્રશ ંસાના આભૂષણુરૂપે આવ્યા છે. અહીં સંકરાલ કાર કહી શકાય એમ નથી, કારણુ, બંને અલંકારા સ્કુટરૂપે જુદા જુદા પ્રતીત થાય છે. અહીં સંસૃષ્ટિ પણ નથી, કારણ, બંનેનું પ્રાધાન્ય સરખું નથી. વળી બંને -વાચ્ય અલંકાર પણ નથી, કારણ, એક અથ વાચ્ય છે અને બીજો પ્રતીયમાન છે. આમ, અહીં એક અલંકારમાં ખીજે અલંકાર ગૂંથ્યા છે.
ખીજું ઉદાહરણ— “એ કઠિયારા, તેં આ અકાળે ફળનારા આંબાવાડિ યાને કાપી નાખ્યું એ સારું કર્યુ.. ખીજાં ઝાડનું નામ સુધ્ધાં ભૂંસાઈ જેવું ગયું હતું તે ફરી પાછું પ્રગટ થયું; બીજું, વિધાતાનું પેાતાના માર્ગથી સ્ખલન થતું હતું તેના તે હાથ પકડચો; અને ન જોયેલું જોવાના કષ્ટમાંથી કોની આંખાને ઉગારી લીધી.” (ભલ્લટશતક, ૮૬) ૯૧
Page #104
--------------------------------------------------------------------------
________________
૧-૩૪-૪૩]
વક્રોક્તિજીવિત ૭૯ પહેલા ઉદાહરણનું વિગતે કરેલું વિવરણ આને પણ લાગુ પડે છે.
એવું જ બીજું ઉદાહરણ– “શું તારુણ્યતરુ તણી રસભરી ફૂટી નવી વલ્લરી, કે લીલાલહરંત આ લહર છે લાવણ્યના સિંધુની, કે આલિંગન કાજ વ્યાકુલ થતા પ્રેમીજને કારણે છે સાક્ષાત્ ઉપદેશયષ્ટિ અથવા શૃંગારના દેવની ?”
| (સુભાષિતાવલી, ૧૪૭૧) ૯૨ આ લેકમાં રૂ૫કાલંકાર છે, અને તેમાં સૌદર્યને અતિશય પ્રગટ કરવા માટે સંદેહાલંકારવાળી ઉક્તિ જવામાં આવી છે, તે ચિત્તને ચમકાવનારી છે. બાકીનું પહેલાં બે ઉદાહરણોની જેમ સમજી લેવું.
[૩૬-૩૭] વળી એ માર્ગ કે છે? તે કે જેમાં રત્નનાં કિરણની કરે છે. કેવી રીતે ? તે કે કંકણ વગેરે અલંકારોની પિઠે. એ અલંકારો કેવા? તે કે રત્નનાં કિરણેની છટાથી ઝળહળતા. કેવી રીતે ? તે કે કાન્તાના શરીરને પિતાના ઝળહળાટથી ઢાંકી દઈને શોભાવે છે તે જ રીતે ઉપમાદિ અલંકારો પણ શોભાવે છે. એ અલંકારે પિતાના ભાતિશયમાં રહેલા અલંકાર્યને પ્રકાશિત કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એ કાવ્યમાં અલંકારને મહિમા જ પ્રધાન હોય છે અને તેની જ શોભાના અતિશય વચ્ચે રહેલે અલંકાય પણ એથી શોભે છે. જેમ કે –
ઓ રાક્ષસો, ગભરાઓ નહિ. આર્ય(રામચંદ્ર)ના સંગ્રામરૂપી મહોત્સવમાં તમારામાંથી કઈ ભાગ પામ્યા વગર નહિ રહે. તમે ઘણા છે તેથી શું થઈ ગયું? આમ ઊંચા નીચા શા માટે થાઓ છે? તેમની ઉદાર ભુજાઓના અગ્નિમાંથી છૂટતાં બાણેની સંપત્તિ પૂરી થઈ ગઈ નથી.”૯૩ આ શ્લેકમાં યુદ્ધનું મહત્સવના રૂપક વડે એવી રીતે વર્ણન
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૦ વક્રોક્તિ જીવિત
[૧-૩૪-૪૩ કર્યું છે કે “રામ પિતાના શૌર્યથી તમને સૌને જ મારી નાખશે એ અલંકાર્ય અર્થ અલંકારેની શોભાના અતિશયની અંદર રહ્યો રહ્યો પ્રકાશે છે. જેમ કે, તમારામાંને કેઈ સામાન્ય રાક્ષસ પણ કેઈ દૂર દૂરને સ્થાને હશે તેયે ભાગ પામ્યા વગર રહેનાર નથી. માટે સમરમહોત્સવને ભાગ મેળવવાની લાલચથી ઊંચાનીચા થવાનું છોડી દો. સંખ્યામાં તમે ઘણું છે એટલે બધાને ભાગ મળો અશક્ય છે, એમ તમે માને છે તે બરાબર નથી. અસંખ્ય માણસોને ભાગ આપવાનું અશક્ય બની જવાનાં બે કારણો સંભવે છે. કાં તે સંપત્તિ ખૂટી જાય અથવા દાતા કંજૂસ હોય. અહીં એ બેમાંથી એકે કારણ નથી, એવું છેલ્લા ચરણ દ્વારા કહેવામાં આવ્યું છે. બીજું ઉદાહરણ–
“ક્યા દેશને વિરહવ્યથામાં ડૂબેલે અને સૂને કરી મૂકયો છે?” (હર્ષચરિત, ૧) ૯૪ બીજું ઉદાહરણ–
કયા પુણ્યશાળી અક્ષરો એમના નામની સેવા કરે છે?” (હર્ષચરિત, ૧) ૫
અહીં પહેલા ઉદાહરણમાં “ક્યાંથી આવ્યા છે અને બીજા ઉદાહરણમાં “એમનું નામ શું છે એ અલંકાર્ય અર્થ અપ્રસ્તુતપ્રશંસારૂપ અલંકારની શેભાની છાયા પામીને તેની શોભાથી છવાઈ જવાથી સહદને આનંદ આપે એ બની ગયા છે. વ્યાજસ્તુતિ, પર્યાપ્ત વગેરે અલંકારમાં આવું ઘણી વાર બને છે.
અહીં એક પ્રશ્ન એ ઉઠાવવામાં આવ્યું છે કે રૂપક વગેરે અલંકારોની વ્યાખ્યા આપતી વખતે તેમના સ્વરૂપને નિર્ણય કરવામાં આવનાર છે, તે પછી અહીં તેમનાં ઉદાહરણ આપવાનું પ્રયજન શું?
એના જવાબમાં ગ્રંથકાર કહે છે કે તમારી વાત સાચી છે. પણ વિચિત્રમાર્ગની એ જ તે વિચિત્રતા છે કે અલૌકિક .
Page #106
--------------------------------------------------------------------------
________________
કે વસ્તુ ના
આપતાં કહે છે કે
નવીનતા કહેવાય છે
૧-૩૪–૪૩]
વક્રોક્તિજીવિત ૮૧ સૌંદર્યાતિશયવાળા અલંકારેની રચના કેઈક અપૂર્વ વાક્યવકતા પ્રગટ કરે છે. (એ બતાવવા માટે અહીં રૂપકાદિ અલંકારનાં ઉદાહરણ આપ્યાં છે. જોકે એમનું વિગતે નિરૂપણ યથાસ્થાને કરવામાં આવશે.)
[૩૮] વિચિત્ર માર્ગનું જ બીજું લક્ષણ આપતાં કહે છે કે જેમાં પહોંચાડાય છે.” જોકે વસ્તુ નવું ન હોય, તેમાં કઈ નવીનતા ન હોય, તો તેને લોકોત્તર અતિશયની કેટિએ પહચાડવામાં આવે છે. શી રીતે ? તે કે માત્ર ઉક્તિવૈચિત્ર્યથી, કથનની વિદગ્ધતાને જેરે એ અહીં અર્થ છે. જેમ કે
તેનું સૌંદર્ય કંઈ ઓર છે, તેમ તેને હલનચલનનું લાલિત્ય પણ ઓર છે. એ શ્યામા કહેતાં સુંદર સ્ત્રી લગારે સામાન્ય પ્રજાપતિ કહેતાં બ્રહ્માની રચેલી લાગતી નથી.” (ગાથાસપ્તશતી, ૯૬૯) ૯૬ એવું જ બીજું ઉદાહરણ–
હે તન્વી, સરસ કદલીની હારેથી શોભતે અને ઉત્કૃષ્ટ કે જેને લીધે રમણીઓના હાવભાવને અંકુરિત કરતા આ નર્મદાને કાંઠો છે; અહીં સુરતને શ્રમ હરનારા વાયુ વાય છે અને તેમની આગળ અકારણ ક્રોધે ભરાયેલે કામદેવ ચાલે છે.” (કાવ્યપ્રકાશ, ઉ. ૧૭) ૯૭
અહીં ઉક્તિનું વૈચિચ એ જ કાવ્યર્થ છે. અહીં કોઈ ન વારમાર્થ (કાવ્યવિષય) નથી. આ ઉક્તિવૈચિત્ર્ય હજારે પ્રકારનું સંભવે છે, એટલે પોતે જ સમજી લેવું.
[૩૯] વળી વિચિત્ર માર્ગને બીજી રીતે વર્ણવે છે – કહે છે જેમાં કવિની બની જાય છે.” જેમાં બધા જ પદાર્થો જુદી જ જાતના બની જાય છે. કેવી રીતે? તે કે (કવિની) રુચિ પ્રમાણે. એટલે કે તેની પ્રતિભાને અનુરૂપ બની જાય છે. શાથી? તે કે મહાકવિની પ્રતિભાના મહત્વને લીધે, ઉત્તમ કવિની પ્રતિભાના અતિશયને લીધે. કેમ કે કવિ વણ્ય વસ્તુનું તે તે પ્રસંગને
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૨ વક્રોક્તિજીવિત
[૧-૪૩ અનુરૂપ સહદના હૃદયને આનંદ આપે તેવું કોઈ અપૂર્વ રૂપાન્તર કરી નાખે છે. જેમ કે –
“હે મભૂમિ, તું પિતે ધગી રહી છે, તારે આશ્રયે રહેલાં વૃક્ષ અને વેલીઓ સુકાય છે, વટેમાર્ગુઓ તને ટાળે છે, ન છીપે એવી તરસ સાથે તારે મૈત્રી છે, એ કર્યો અનર્થ કહેતાં આક્ત છે જેને તને અનુભવ નથી ? પણ એક બાબતમાં તું નસીબદાર છે કે ચાંગળું પાણીના સ્વામી બની ગર્વથી ગર્જના કરતા મામૂલી મેઘે તારા ઉપર ઉપકાર કરવા તૈયાર નથી થતા.” (સુભાષિતાવલી, ૯૪૮) ૯૮ અથવા–
“વિધાતાની બધી સૃષ્ટિમાં એકમાત્ર તેજને ધારણ કરનાર અને પ્રકાશિત કરનાર સૂર્ય જે થોડા સમય માટે સમુદ્રમાં ડૂબી ન જતું હોય તે એ શી રીતે અંધકારને, ચંદ્રને અને આ વિશાળ તારામંડળને સ્પષ્ટપણે પ્રકાશિત કરી શકત ?” ૯૯
ઉપરના પહેલા ઉદાહરણમાં કવિએ જગતમાં નિંદ્ય ગણાતી મરૂભૂમિને પિતાની પ્રતિભાને જેરે લોકોત્તર ઉદારતાના પરમ શિખરે ચડાવી દઈને તેનું એવું એક નવું જ સ્વરૂપે પ્રગટ કર્યું છે, જેને વ્યંજનાથી બંધ થતાં આપણને એમ થાય છે કે આપણી પ્રશંસાને પાત્ર ઉદારતાના હજારે દાખલા મેજૂદ હોવા છતાં ખરેખર ઉદાર કહી શકાય એવો દાખલે તે આ મરભૂમિને જ છે, એવું અહીં તાત્પર્ય છે. - અવયનો અર્થ કરીએ તે, તરસને, તૃષાને ન છીપે એવી વિશેષણ લગાડયું છે તેથી એમ સમજાય છે કે વ્યંજિત (નિર્ધન) વ્યક્તિને ત્રણે લેકનું રાજ્ય મળે તોયે સંતોષ થાય એમ નથી. વટેમાર્ગુઓ ટાળે છે એમ કહ્યું છે તેથી એમ સમજાય છે કે (વ્યંજિત નિર્ધન વ્યક્તિ) ઉદાર હોય તે પણ (તેની સંપત્તિમાંથી)
Page #108
--------------------------------------------------------------------------
________________
૧–૪૩]
વાક્તિજીવિત ૮૩
અધાને ભાગ મળે એ અસંભવિત હેાવાથી યાચકો શરમાઈને પાતે જ તેની પાસે જતા નથી. આશ્રયે રહેલાં વૃક્ષે અને વેલીએ સુકાય છે' એમ કહ્યું છે તેથી એમ સમજાય છે કે આવે સંકટને સમયે પણ તેના આશ્રિતા એકનિષ્ઠાપૂર્વક તેને વળગી રહે છે. ‘તું પોતે ધગી રહી છે' એમ કહ્યું છે તેના વ્યંગ્યાર્થ એ છે કે પેાતાના પહેલાં કહેલા આશ્રિત પિરજનાને સંતાષવાની અશક્તિને કારણે એ મનસ્તાપ વેઠે છે, નહિ કે પાતાની સહેજ પણ ભાગલાલસા પૂરી ન પડવાને કારણે. ઉત્તરાથી, પાતાની સ્થિતિ આવી ખરાબ હાવા છતાં એ પારકાના ઉપકાર માથે ચડાવવા ઇચ્છતા નથી તેથી એ સૌની પ્રશસાને પાત્ર છે, એમ સમજાય છે.
ખીજા ઉદાહરણમાં પણુ, સૂર્ય સમુદ્રમાં ડૂબી જાય છે એ તે વિધિનિમત યાગ્ય સમયે બનતી કુદરતી ઘટના છે. પણ કવિની પ્રતિભાએ તેને નવું જ સ્વરૂપ આપ્યું છે. એવું ઘટાવવામાં આવ્યું છે કે સૂર્યના ઉદયથી તેા એના પક્ષના અને સામા પક્ષના બધા જ પદાર્થોં ઢંકાઈ જાય છે, અને તેથી વિધાતાની સૃષ્ટિના બધા જ પદાર્થાને પ્રકાશિત કરવાનું પાતે સ્વીકારેલું વ્રત પાળી શકે એટલા માટે સૂ પાતે જ સમુદ્રમાં ડૂબી જાય છે. નહિ તેા ચંદ્ર, અંધકાર અને તારા વગેરે તે કદી પણ લગારે પ્રગટ ન થઈ શકત, એવી કવિએ નવીનતાભરી રજૂઆત કરી છે, તે વ્યજિત થતી મહાન વ્યક્તિને લાગુ પડતી હાવાથી અત્યંત ચમત્કારી બની જાય છે.
[૪૦] વિચિત્ર માગ”ને જ બીજી રીતે વર્ણવતાં કહે છે, જેમાં વાચ્યવાચકવૃત્તિથી” વગેરે. જેમાં કાવ્યના જે મુખ્યપણે વિવક્ષિત અથ હોય તેને વ્યજિત રાખ્યા હોય છે, કારણ, તે અનિર્વચનીય હાય છે. એ શી રીતે કરવામાં આવે છે? તે કે વાચ્યવાચકવૃત્તિ એટલે કે શબ્દ અને અની શક્તિ સિવાયની અર્થાત્ અભિધા અને લક્ષણા સિવાયની વ્યંજના શક્તિ દ્વારા. ‘વૃત્તિ' શબ્દ અહીં શબ્દાની અર્થ વ્યક્ત કરાવનારી શક્તિ માટે વાપર્યા છે. ‘પ્રતીયમાન' શબ્દની વિગતે સમજૂતી વાકયવકતાની
Page #109
--------------------------------------------------------------------------
________________
૮૪ વક્તિજીવિત
[૧-૪૩સમજૂતી આપતી વખતે આપવામાં આવશે. ઉપર આપેલાં બંને ઉદાહરણને એનાં ઉદાહરણ ગણી શકાય. અથવા આ ઉદાહરણ–
આંસુની ધારા તેના મુખચંદ્રની મનહર શોભાને હરી લેતી નથી, તેમ નિઃશ્વાસે તેના બિબાધરની મધુર કાન્તિને ઝાંખી પાડતા નથી. તારા વિરહમાં તેના કપિલની પાકાં લવલીનાં પાન જેવી કાતિ દિવસે દિવસે વધતી જાય. છે” (કવીન્દ્રવચનામૃત, ૨૭૫; સહુક્તિકર્ણામૃત, ૧૪૧; સુભાષિતાવલિ, પૃ. ૪૦; સુભાષિતરત્નકેશ, ૫૩૯) ૧૦૦
આ શ્લેકમાં, “તારા વિરહની વેદના છુપાવવા મહામહેનતે પ્રયત્ન કરતી તેને, આવા ભારે સંકટમાં પડેલી હોવા છતાં, વધુ તે શું કહું, આંસુ સારવાને કે નિસાસા નાખવાને પણ વખત. મળતું નથી, ફક્ત છુપાવી ન શકાય એવી તેના કપલની પાકાં. લવલીનાં પાન જેવી (પીળી) કાન્તિ રોજ રોજ વધતી જાય છે.” એવું તાત્પર્ય દૂતીની ઉક્તિમાંથી વાચથી જુદી (વ્યંજના) વૃત્તિ દ્વારા સમજાય છે. નાયિકાની આવી કાન્તિનું વર્ણન પ્રેમીની ઉત્કંઠાનું કારણ બને છે.
[૪૧] વિચિત્ર માર્ગનું વળી બીજી રીતે વર્ણન કરે છે કે જેમાં પદાર્થોને” વગેરે. જેમાં પદાર્થોને સ્વભાવ સ-રસ અભિપ્રાયવાળે એટલે કે રસથી ઊભરાતે હોય એ વર્ણવા હોય છે. શી રીતે? તે કે કેઈ કમનીય વૈચિત્ર્યથી પુષ્ટ કરીને, એટલે કે કે મનહર લેકોત્તર વૈદધ્યથી પરિપષ કરીને. કારિકામાં “ભાવ” શબ્દ વપરાય છે, તેના અર્થ બધા જ પદાર્થો એ થાય છે, માત્ર રત્યાદિ ભાવે જ નહિ. ઉદાહરણ–
“જેનામાં નવે ન કામવિકાર જન્મે છે એવી તે તરુણીએ રમતાં રમતાં જે સ્મિત કર્યું તે સાચે જ માત્ર સ્મિત નહતું. તે સ્મિતના પડદા પાછળ મૃગનયનીનું બીજું જ કાંઈ પ્રગટ થતું દેખાતું હતું. ૧૦૧
Page #110
--------------------------------------------------------------------------
________________
૧–૪૩]
વક્રાક્તિજીવિત ૯૫
આ શ્લોકના પૂર્વાધમાં તે સાચે જ માત્ર સ્મિત નહતું એમ કહ્યું છે તેમાં અભિલાષથી સુંદર સ-રસ અભિપ્રાય સૂચિત થયા છે અને ઉત્તરા માં સ્મિતના પડદા પાછળ બીજું જ કાંઈ પ્રગટ થતું દેખાતું હતું' એમ કહ્યું છે તેમાં કમનીય વૈચિત્ર્યની શૈાભા છે.
આમ, ૪૦મી કારિકામાં ગણાવેલાં વિચિત્ર માર્ગનાં બને લક્ષણા એમાં જોવા મળે છે. એક તા વિષયમાં રસ હોવા જોઈએ અને ખીજુ` કથનમાં વૈદગ્ન્ય હાવું જોઈએ. એ ખતે અહી` છે.
[૪૨] હવે વિચિત્ર માર્ગના ઉપસંહાર કરતાં કહે છે કે જેમાં વક્રોક્તિનું વૈચિત્ર્ય’ વગેરે. એ વિચિત્ર માગ એવા છે, જેમાં ‘વક્રોક્તિનું વૈચિત્ર્ય' એટલે કે અલકાનું સૌ જીવિતારૂપ હાય છે. એ વૈચિત્ર્યને કારણે જ આ માને ‘વિચિત્ર’ માર્ગ કહે છે. એ વૈચિત્ર્ય શું છે? તે કે જેમાં કોઈ અપૂર્વ અતિશયનું કથન કરવાની શક્તિ તેના સ્વરૂપના જ ભાગ બનીને રહેલી હાય છે. જેમ કે-
જેની સેનાની ધૂળના ગોટેગાટા ઊડતાં, એ હાથે વડે, દૂર દૂર આવેલી આઠ આંખાને એકી સાથે ઢાંકી ન શકાતાં બ્રહ્માએ પેાતે જે કમળ ઉપર બેઠા હતા તેની પાંદડી એકે એકે ઊંચી કરી એરડી બનાવી દીધી; એમ કરતાં તેમને ઘણી વાર લાગી અને બધી આંખાને એકીસાથે ઢાંકી ન શકયા તેથી અકળાઈ પણ ગયા, પણ એ બધા વખત તેમના સ્વાધ્યાય ચાલુ રહ્યો.” (બાલરામાયણ, ૭-૬૬) ૧૦૨
આ શ્ર્લોકમાં (પેાતાની આંખાને ધૂળથી ખચાવવા માટે બ્રહ્માએ કમળની પાંદડીએ ઊંચી કરી એવી) સંભાવનાના અનુમાનને આધારે કરેલી ઉત્પ્રેક્ષા વ્યંજિત થાય છે, એ જ એનું વૈચિત્ર્ય છે. એ અતિશયાક્તિ ઉત્તરોત્તર વધતી જવાને કારણે સુંદર લાગે છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
૮૬ વક્રોક્તિજીવિત
[૧-૪૪, ૪૫૪ આ રીતે વિચિત્ર માર્ગની વ્યાખ્યા આપી હવે તેના ગુણનું નિરૂપણ કરે છે.
આ માગમાં પદે દિયસાધક માધુયાજવામાં આવે છે. શિથિલતાનું નિવારણ થતાં એ રચનાના સૌદર્યનું અંગ બની જાય છે.
આ વિચિત્ર માર્ગમાં માધુર્ય વાક્યના એક ભાગરૂપ શબ્દમાં જવામાં આવે છે. જે શૈથિલ્ય કહેતાં કે મળતાને ત્યાગ કરી રચનાની સુંદરતાનું અંગ બને છે. મતલબ કે શિથિલ્યનું નિવારણ થતાં રચના કેમલભાવ છેડી દઢબંધ બને છે અને તેથી તે સુંદર લાગે છે. આમ એ રચનાના સૌદર્યનું સાધન બને છે. જેમ કે –
તારૂણ્ય તરૂતણી રસભરી” –એ કલેકના પૂર્વાર્ધ.. માં. ૧૦૩
આ લેક પહેલાં ઉદાહરણ ૯૨ તરીકે આવી ગયો છે (પૃ. ૭૯)ત્યાં જોઈ લે.
આમ માધુર્યને સમજાવ્યા પછી હવે પ્રસાદ સમજાવે છે –
સમાસ વગરનાં પદેની યોજના કવિપરંપરામાં પ્રસાદ તરીકે પ્રસિદ્ધ છે. તે પણ અહીં એાજના સહેજ સ્પેશ સાથે ઘણે ભાગે જોવામાં આવે છે.
કવિપરંપરામાં સમાસ વગરનાં પદોની યેજના પ્રસાદ ગુણ નામે જાણીતી છે. એ પ્રસાદ ગુણ આ વિચિત્ર માર્ગમાં, આજના સહેજ સ્પર્શ સાથે ઘણી વાર જોવા મળે છે, કારણ, એથી રચનામાં સૌંદર્ય આવે છે. એ એજની સમાસવાળી વૃત્તિને પ્રાચીન આચાર્યોએ “એ ગુણ” નામ આપેલું છે, એટલે અહીં તાત્પર્ય એ કે પહેલાં ૩૧ મી કારિકામાં કહેલા પ્રસાદ ગુણમાં સહેજ એજને સ્પર્શ હોવો જોઈએ એવું અહીં કહ્યું છે. એટલે કે આ
Page #112
--------------------------------------------------------------------------
________________
૧–૪૬, ૪૭]
વાક્તિજીવિત ૮૭
વિચિત્ર માર્ગોમાં, ૩૧મી કારિકામાં વર્ણવેલા પ્રસાદ ગુણમાં થાડા આજોગુણના સ્પ ઉમેરવાના રહે છે. જેમ કે—
“મદમાતી સુંદરીની કીકી આંખને ખૂણે લઈ જઈને અપલક અને તેજસ્વી તથા સ્મિતને કારણે ચમકતી આંખે એક ભ્રમર નચાવીને પ્રિયતમ પ્રત્યે પ્રેરેલી વિલાસને લીધે મથર દૃષ્ટિ વિજય પામે છે.” ૧૦૪
આમાં મ, સ્ફ, જી, ગ, ઘ, ભ્ર, જ઼ વગેરે એજોગુણના વ્યંજક વર્લ્ડ આવેલા છે.
પ્રસાદનું જ બીજી રીતે વર્ણન કરતાં કહે છે—
૪૬
આ વિચિત્ર માગ માં, એક વાકયમાં બીજા ચજક વાક્યો પણ પરસ્પર અવિત પદ્માની પેઠે ગૂંથવામાં આવે છે ત્યારે આ પ્રસાદના એક બીજો પ્રકાર થાય છે.
જેમ કે—
“એ કઠિયારા”—વગેરે ૧૦૫
આ શ્લાક ઉદાહરણ ૯૧ રૂપે આવી ગયા છે (પૃ. ૭૮), ત્યાં જોઈ લેવા. પ્રસાદને સમજાવ્યા પછી ‘લાવણ્ય'ને સમજાવે છે—
૪૭
આ વિચિત્ર માગ માં એકબીજામાં પરોવાઈ ગયેલાં અને અતે આવેલા વિસગ લાપ ન પામ્યા હાય એવાં પદાથી તેમ જ ચુક્તાક્ષર પહેલાં આવતા હસ્ત્ર અક્ષરેાથી લાવણ્ય એક્દમ વધી જાય છે.
આ વિચિત્ર માગ માં આવાં પદેથી લાવણ્ય એકદમ વધી જાય છે. કેવાં ? તા કે પરસ્પર જોડાઈ ગયેલાં. વળી કેવાં ? તે કે જેને અંતે આવતા વિસગ લેપ ન પામ્યા હોય એવાં અને યુક્તાક્ષર પહેલાં આવતા હત્વ કહેતાં લઘુ સ્વરવાળાં. પહેલાં ૩૨ મી
Page #113
--------------------------------------------------------------------------
________________
૮૮ વક્રાતિજીવિત
[૧-૪૭ કારિકામાં ‘લાવણ્યનાં જે લક્ષણે ગણવેલાં છે, તેને લીધે વાક્યમાં જે સૌંદર્ય આવ્યું હોય, તેમાં આ ત્રણ બાબતે વધારે કરે છે, એ અહીં અર્થ છે. જેમ કે –
“હે કૃશાંગી, શ્વાસથી ઉત્પન્ન થયેલા કંપને લીધે તરંગિત થતા તારા સ્તનતટ ઉપર કાજળ ધેવાવાને લીધે કાળાં થઈ ગયેલાં આંસુનાં બિંદુઓ પછડાઈને કણકણ કેમ થઈ જાય છે? અને સંકુચિત થયેલા કંઠમાં રૂંધાવાને લીધે અસ્પષ્ટ અને કોકિલના મધુર પંચમ સ્વરની પેઠે કાનમાં અમૃત સીંચનારાં હીબકાં કેમ અટકી જાય છે અને ફરી શરૂ થાય છે ?” (કવીન્દ્રવચનામૃત, ૪૦૫) ૧૦૬
આ શ્લોકમાં ચામ, , વિવા, દુાઃ અને પ્રાચિનઃ વગેરે પદોમાં છેવટને વિસગ લોપ પાસે નથી, પહેલા ચરણમાં વામાં , તાંતિમાં ૨, સ્તનમાં સત પહેલાંને ળિ, ત્રીજા ચરણમાં વિશ્વમાં જિ, ઝમાં શ અને વાળમાં જ વગેરે યુક્તાક્ષર પહેલાં આવેલા અક્ષરો હસ્વ છે, અને રવારોwતરળિ અને ઘૌતાનયામા વગેરેમાં પદે એકબીજામાં જોડાઈ ગયાં છે, એને લીધે શ્લોકના લાવણ્યમાં વધારો થયો છે. બીજુ ઉદાહરણ–
એ પલ્લીપતિની પુત્રી, તારાં આ અર્ધા પાકેલાં ટીમરુનાં ફળ જેવાં વચમાં કાળાં અને ફરતે પીળાં બે સ્તને શબર યુવકના કરમર્દનને લાયક થયાં લાગે છે એટલે પિતાના કુંભસ્થળ માટે અભયદાન માગવા દીન થઈને હાથી
એનું ટોળું તને વિનંતી કરે છે કે એ સ્તનને તું પાંદડાંના વથી ઢાંકીશ નહિ.” (સદુક્તિકર્ણામૃત, ૨-૩૭૬) ૧૦૭ ત્રીજું ઉદાહરણ–
જેને ખાવાથી” વગેરે. ૧૦૮ આ લેક પહેલાં ઉદાહરણ ૭૩ રૂપે આવી ગયો છે (પૃ. ૫૮), ત્યાં જેવો.
આમ ‘લાવણ્ય સમજાવ્યા પછી “આભિજાત્ય સમજાવે છે–
Page #114
--------------------------------------------------------------------------
________________
૧–૪૮, ૪૯-૫૧]
વકૅક્તિજીવિત ૮૯
૪૮ આ વિચિત્ર માર્ગમાં પ્રૌઢિએ રચેલું અતિકમળ પણ નહિ તેમ અતિ કઠેર પણ નહિ એવું આભિજાત્ય મનહર થઈ પડે છે. પ્રૌઢિએ રચેલું એટલે કવિના સઘળા કૌશલે રચેલું. જેમ કે –
“હે સુતનુ, કહે તે ખરી, હથેલીને પથારી કરી સૂતેલે અને દબાવાને લીધે વધુ ફી પડેલો તારે ગાલ કામદેવરૂપી રાજાની લીલાના યુવરાજપદે કેના અભિષેકનું સૂચન કરે છે ?” (કાવ્યપ્રકાશ, ૭-રર૩) ૧૦૯
આ રીતે સુકુમાર માર્ગમાં કહેલા (માધુર્ય, પ્રસાદ, આભિજાત્ય અને લાવણ્ય) ગુણો જ વિચિત્ર માર્ગમાં કોઈ ને અતિશય પ્રાપ્ત કરે છે.
આ પહેલાંના (સુકુમાર) માર્ચમાં કહેલા આભિજાત્ય વગેરે ગુણો અહી (વિચિત્ર માર્ગમાં) આહાય (એટલે કે કવિની વ્યુત્પત્તિ વગેરેથી ઉત્પન્ન થતા લેકોત્તર ચમત્કારરૂ૫) સંપત્તિ પ્રાપ્ત થતાં, ન જ ઉત્કર્ષ પામે છે. ૧૧૦
આ અંતરક છે.
આમ, વિચિત્ર માર્ગનું નિરૂપણ કર્યા પછી મધ્યમ માર્ગનું નિરૂપણ કરે છે –
જેમાં ચિય અને સૌમાર્યનું મિશ્રણ હેય છે, એ બંને સહજ અને આહાય સૌદર્યથી શોભતાં હેય છે,
જેમાં માધુર્યાદિ ગુણે મધ્યમ વૃત્તિને અનુસરીને બંધના સૌદર્યાતિશયને પિતા હોય છે;
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૦ વક્રેતિજીવિત
[૧-૪૯-૫t.
૫૧ જેમાં બંને માગની સંપત્તિ પરસ્પરસ્પધિ રૂપે રહેલી હોય છે; એ આ ભયમ માગ ભિન્ન રચિના સહૃદયને મને રંજક થઈ પડે છે.
[૫૧] આ માર્ગને મધ્યમ માર્ગ કહે છે. એ કે છે? તે કે એ જુદી જુદી રુચિવાળા એટલે કે સુકુમાર, વિચિત્ર અને મધ્યમ એ ત્રણે માર્ગના પ્રેમીઓને મનહર થઈ પડે એવો છે.
[૪૯] એમાં સુકુમાર અને વિચિત્ર એ બંને માર્ગોનું સૌંદર્ય સરખા પ્રમાણમાં, એટલે કે ન કોઈ વધારે ન કોઈ ઓછું હોય છે. એમાં વિચિત્ર માર્ગનું ચિત્ર્ય અને સુકુમાર માર્ગનું સૌકુમાર્ય એકબીજા સાથે ભળી જઈને શેભે છે. એને અર્થ એ. છે કે એમાં સહજ અને આહાર્યા અથર્ કવિપ્રતિભામાંથી પ્રગટેલી અને વ્યુત્પત્તિથી પ્રાપ્ત થયેલી બંને પ્રકારની સુંદરતા હોય છે. એટલે તે ખૂબ દીપી ઊઠે છે.
[૫૦] એમાં માધુર્યાદિ ગુણેને સમૂહ, મધ્યમ વૃત્તિને અનુસરીને એટલે કે બંનેની શેભા ધરાવતી પિતાની સ્વાભાવિક ગતિને અનુસરીને, રચનાની શેભાના અતિશયને પિષતે હોય છે.
હવે એ માર્ગના ગુણેનાં ઉદાહરણ જોઈએ. માધુર્યનું ઉદાહરણ જેમ કે –
“ખજૂરીનાં વૃક્ષની હારવાળા મહાસાગરને કિનારે, લતાવાળાં વૃક્ષોને અઢેલીને લહેરથી ઝૂકેલી, કાંઠોના મંદ મંદ પવનથી જેના વાળ ઊડી રહ્યા છે એવી, અપરાંતની સ્ત્રીઓ જેનાં પરાકનાં ગીત ગાય છે” (પાદતાડિતકભાણ,
લેક પ૫) ૧૧૧ કુંતકે સુકુમાર માગના માધુર્ય ગુણમાં ઝાઝા સમાસ નથી લેતા એમ કહ્યું છે અને વિચિત્ર માર્ગના માધુર્ય ગુણમાં શિથિલતા નથી હોતી એમ કહ્યું છે. આ ઉદાહરણમાં એ બંનેનું મિશ્રણ છે. એમાં ઝાઝા સમાસ પણ નથી તેમ શિથિલતા પણ નથી, ઉપરાંત “ત', ૪', “' વગેરે
Page #116
--------------------------------------------------------------------------
________________
૧-૫૧]
વતિજીવિત ૯૧ મનહર વર્ણોની અનેક વાર આવૃત્તિ થઈ છે. એથી બંધનું સૌંદર્ય વધ્યું છે. આમ, આ શ્લોક મધ્યમ માર્ગના માધુર્ય ગુણનું દષ્ટાંત બન્યા છે. પ્રસાદનું ઉદાહરણ
“તેના મુખચંદ્રનું...” વગેરે ૧૧૨ આ લોક પહેલાં ઉદાહરણ ૨૩ તરીકે આવી ગયો છે (પૃ. ૧૭– ૧૮). ત્યાં જોઈ લે.
સુકુમાર માર્ગના પ્રસાદ ગુણમાં રસ અને વક્રોક્તિને અભિપ્રાય વિના કટે વ્યંજિત કરવાની તથા અર્થને ઝટ બંધ કરાવવાની શક્તિ હોય છે. વિચિત્ર માગના પ્રસાદ ગુણમાં એ ગુણના સ્પર્શવાળી સમાસ વગરની રચના અને એક વાક્યમાં એકથી વધુ અવાંતર વાકયોની ગૂંથણી હેય. છે. આ લોકમાં શૃંગાર રસ અને દીપક અલંકાર સહેલાઈથી વ્યંજિત થાય છે. એમાં ઝાઝા સમાસ નથી અને તો— વિક્રને, મથકૃતોત્સTહૈ, માનના વગેરે સમાસોમાં ઓજોગુણને સ્પર્શ પણ છે. દિવસ પૂરે કર્યો, “રાત પણ પૂરી કરી', “સાંજ વિતાવી' વગેરે અવાંતર વાક્યો પણ મુખ્ય વાકયમાં ગૂંથાયેલાં છે, એટલે તે મધ્યમ માર્ગના પ્રસાદ ગુણનું ઉદાહરણ બન્યો છે. લાવણ્યનું ઉદાહરણ–
ગાલ ઉપર આંગળીનાં નિશાન પડયાં છે એ બતાવે છે કે એણે હાથ પર ગાલ મૂક્યો. હશે. આંખે આંસુ વહેવાથી મેલી થઈ છે, નિસાસાથી હોઠ સુકાઈ ગયા છે, વેણ છૂટી ગઈ છે એટલે વાળ આમતેમ ઊડે છે, મન નિવેદથી સૂનું થઈ ગયું છે, દુઃખની વાત છે કે કુટનીતિમાં પાવરધા દુષ્ટ મંત્રીઓ મારી પુત્રીને ખૂબ રંજાડી રહ્યા છે.” (તાપસવત્સરાજ, ૩–૭૬) ૧૧૩
સુકુમાર માર્ગને લાવણ્ય ગુણમાં પદ અને વર્ણની શોભા ઝાઝી મહેનત વગર સધાઈ હેાય છે અને વિચિત્ર માર્ગના લાવણ્ય ગુણમાં અંતે વિસર્ગવાળાં અને યુક્તાક્ષર પહેલાંને અક્ષર હસ્વ હેય એવાં પદે હેય છે. આ લોકમાં વર્ષો અને પદોની ગોઠવણી રમણીયતાયુક્ત છે, અને એ સાધવા માટે ઝાઝી મહેનત કરવી પડી નથી. વળી એમાં મધર, મન, વેલિમિઃ વિસન્ત પદે છે, અને પૂર્વ, રાવ, પોસ્ટથત્રિ, નિર્મરમુજી
Page #117
--------------------------------------------------------------------------
________________
-૧૨ વાક્તિજીવિત
[૧-૫૧-પર
વગેરે શબ્દોમાં યુક્તાક્ષર પહેલાંના અક્ષર હસ્વ છે. એટલે એ મધ્યમ માના લાવણ્ય ગુણુનું ઉદાહરણ બન્યા છે.
આભિજાત્યનું ઉદાહરણ
સ્તનભારથી લચી પડેલી કિન્નરી, લાંખી વેલના આગલા ભાગ પકડીને, શીકરથી સ’કોચાઈ ગયેલી આંખે, જેના પ્રવાહમાંથી પડતું મંદાકિનીના ઝરણનું પાણી પીએ
છે.” ૧૧૪
સુકુમાર માતા આભિજાત્ય ગુણુ કેમળ અને સુશ્રાવ્ય વર્ણવાળા હાય છે, જ્યારે વિચિત્ર માગના આભિન્નત્ય ગુણુ પ્રૌઢિયુક્ત અને અત્યંત કઠોર પણ નહિ અને અત્યંત કામળ પણ નહિ એવા હેાય છે. આ શ્લાકના પૂર્વા માં ઘેાડા કઠોર વર્ણો પણ છે આમ, એમાં ખ...તેનું મિશ્રણ છે એટલે એ મધ્યમ માર્ગનું દૃષ્ટાંત બન્યા છે.
પર
છાયાવૈચિત્ર્યથી આનંદ આપનાર આ મધ્યમ માને સુદર વેશભૂષાના શાખીત ભુજગા જેવા કાઈ સૌ શાધના વ્યસની કવિએ પસંદ કરે છે.
આમ, મધ્યમ માર્ગની સમજૂતી આપ્યા પછી તેના ઉપસંહાર કરતાં કહે છે – કેટલાક કવિએ છાયાવૈચિત્ર્યથી આન ંદૅ આપનાર’ મધ્યમ માર્ગોના આદરપૂર્વક આશ્રય લઈને કાવ્યરચના કરે છે, કારણ, તેઓ સુંદર વસ્તુના ચાહક હોય છે. એ મા કેવા છે? તેા કે છાયાવૈચિત્ર્યથી એટલે કે (સુકુમાર અને વિચિત્ર અને માની) શાભાના વૈચિત્ર્યથી આનંદ આપનાર. કોની પેઠે? તે કે સુંદર વેશભૂષાના શેાખીન નગરજનાની પેઠે. એમના વેશ પણ રગવૈવિધ્યને કારણે મનાર...જક જ હોય છે.
અમે અહી' ગુણ્ણાનાં ઉદાહરણ ગણ્યાંગાંઠયાં જ આપ્યાં છે. પ્રત્યેક પદના સૌંદર્ય'નુ' વૈચિત્ર્ય સાહયાએ પોતે જ કલ્પી લેવું. છતાં અમે અહીં દિગ્દર્શન કરીએ છીએ. જેમ કે—માતૃગુપ્ત, માથુરાજ, મ’જીર વગેરે કવિઓનાં કાવ્ય સૌકુમા થી શે।ભતાં
Page #118
--------------------------------------------------------------------------
________________
૧–૫૩]
વકૅક્તિજીવિત ૯૭. માલૂમ પડશે. એ કાવ્ય સુકુમાર અને વિચિત્ર માર્ગ બંનેનાં લક્ષણવાળાં જોવા મળશે, એટલે તેમને મધ્યમ માર્ગના નમૂના ગણવાં. એ જ રીતે, કાલિદાસ, સર્વસેન વગેરેનાં કાવ્ય સ્વાભાવિક સકુમાર માર્ગના નમૂના ગણવા. એ જ રીતે, ભટ્ટ બાણના હર્ષ ચરિતમાં પુષ્કળ વિચિત્રવકતા જોવા મળે છે. ભવભૂતિ અને રાજશેખરનાં બંધસૌંદર્યને લીધે સુંદર લાગતાં મુક્તકોને પણ આ વાત લાગુ પડે છે. આમ, સહૃદયેએ જ દરેક કાવ્ય વિશે નિર્ણય કરે. અમે અહીં ત્રણે માર્ગોનાં લક્ષણોનું દિગ્દર્શન જ કર્યું છે. કારણ, ઉત્તમ કવિના કૌશલના પ્રકારનું પૂરું સ્વરૂપવર્ણન કદી કોઈ કરી શકે એમ નથી. ત્રણે માર્ગોમાં ચારે ગુણો સમુદાયના (એટલે કે આખા કાવ્યના) ધર્મ તરીકે રહેલા હોય છે. એ કેવળ શબ્દ વગેરેના ધર્મ નથી હોતા, એ તેમનાં લક્ષણો બતાવતી વખતે કહેલું જ છે.
પિતાપિતાના ગુણને લીધે રમણીય એવા ત્રણે માર્ગોની સમજૂતી આપ્યા પછી હવે ત્રણે માર્ગોને સામાન્ય એવા ગુણોનું સ્વરૂપે વર્ણવે છે–
૫૩ કથનના ચિયથી વસ્તુના સ્વભાવના ઉત્કર્ષને સ્પષ્ટરૂપે જે પશે તે ઔચિત્ય પદાર્થોનું સ્વભાવાનુરૂપ વર્ણન કરવું એ જ એને પ્રાણુ છે.
ઔચિત્ય એ એક કાવ્યગુણ છે. એ કેવો છે? તે કે એને લીધે સ્વભાવ કહેતાં પદાર્થને ઉત્કર્ષ કહેતાં મહત્ત્વ સ્પષ્ટરૂપે પિષાય છે. પ્રકાર શબ્દ અહીં અભિધા કહેતાં કથનના વૈચિત્ર્યના અર્થમાં વાપરે છે. ઉચિત રીતે કથન કરવું એ જ એનું જીવિત કહેતાં સારતત્વ છે. એને અનુકૂળ હોય એવા અલંકારો જ શોભારૂપ થઈ પડે છે. જેમ કે
“બંનેએ રૂદ્રાક્ષની માળા હાથમાં લીધી છે, ભયને લીધે બંનેના હાથ ઠરી ગયા છે, બંનેએ સુંદર જટા બાંધી
Page #119
--------------------------------------------------------------------------
________________
હ૪ વક્રોક્તિ જીવિત
[૧-૫૪ છે, જાણે બીજાં ઈશ્વરપાર્વતી ભેગાં ન થયાં હોય.” (તાપસવત્સરાજ, ૩-૮૪) ૧૧૫ બીજુ ઉદારણ
પર્વતની પાસે આ ઈન્દ્રની સેનાને પડાવ છે, એટલે પર્વતની બીજી બાજુએ તારી સેના પડાવ નાખે. કારણ,
એ વાત નક્કી છે કે તારા ઝાલ્યા ન રહે એવા હાથીઓ દેના હાથીઓની મદલેખાની સૌરભને સહી નથી શકતા.” ૧૧૬ ત્રીજું ઉદાહરણ
“હે નાગરાજ, આ મહેન્દ્ર પર્વતના વચલા ભાગની આસપાસ સખત ચૂડ ભેરવ; તે તે શિવના ગાભ્યાસ વખતે પર્યકબંધ (એક પ્રકારનું આસન) સહન કર્યો છે, તારી આગળ આના તે શા ભાર ?” (કાવ્યમીમાંસા, પૃ. ૮૮; સરસ્વતીકંઠાભરણ, પૃ. ૬૨) ૧૧૭
ઉપરનાં પહેલાં બે ઉદાહરણમાં અલંકારોને લીધે જ વણ્ય વસ્તુના ગુણેને પરિપષ થયે છે, જ્યારે ત્રીજા ઉદાહરણમાં સ્વાભાવિક મહાનતાના વર્ણનથી એ સધાયું છે. ઔચિત્યનું સ્વરૂપ જ બીજી રીતે વર્ણવે છે–
• ૫૪. જેમાં વકતા કે શ્રોતાના ભાતિશયયુક્ત સ્વભાવથી વાવસ્તુ હંકાઈ જાય તેને પણ ઔચિત્ય કહે છે. જેમ કે –
પાત્રે સમપી સઘળી સમૃદ્ધિ શરીર માત્રે જ ઊભેલ રાજન, આરણ્યકે સર્વ કણે લીધેલા નીવારના દંડ સમા દીસે છે.
-(રઘુવંશ, ૫-૧૫) ૧૧૮
Page #120
--------------------------------------------------------------------------
________________
૧-૫૫]
વકૅક્તિજીવિત ૯૫ આ લેકમાં દાનવીર રાજા રઘુના સ્વભાવનું પ્રશંસાપૂર્વક વર્ણન કરતાં મુનિએ પિતાના અનુભવસિદ્ધ વ્યવહારને અનુસરીને (નીવારના છોડની ઉપમા આપી) અલકાર યોજના કરી છે તેથી ઔચિત્ય પરિપષ્ટ થયું છે. અહીં વક્તાના સ્વભાવે વાચ્યાર્થને એટલે કે રઘુના ઔદાર્યને લગભગ ઢાંકી દીધું છે.
છતાના સ્વભાવથી વાયાઈ દબાઈ ગયું હોય એવું ઉદા. હરણ
ભ્રમરે અશોકપુપના ગુચ્છોને રસ ચૂસી રહ્યા હતા અને તેની ડાળે નવાં પાંદડાં હાલતાં હતાં તે ગાઢ ચુંબન અટકાવવા હાથ હલાવતી વધૂઓની નકલ જેવું લાગતું.” (કિરાતાજુનીય, ૮-૬) ૧૧૯
અહીં સાંભળનાર વધુ જનેને અશોકની ડાળનું આવું વર્ણન પિતાના અનુભવ અનુસાર ઔચિત્યપૂર્ણ લાગે છે. એવું જ બીજું ઉદાહરણ–
“હે પ્રિય સખી, નાન કરવા જનારાઓ વાવને કાંઠે આવેલી કુંજે જુએ છે. એ કે જે તેમને હાથથી પકડતી નથી, કશું કહેતી પણ નથી, છતાં એમને પાછા વળવા દેતી નથી.” ૧૨૦
અહીં અનુભવનાર કોઈ સ્ત્રી એટલી તે ભેળી છે કે તેના એ સ્વભાવનું સૌદર્ય વાચ્યાર્થીને ઢાંકી દે છે અને તેથી ઔચિત્યને પરિપિષ થાય છે. આમ, ઔચિત્ય સમજાવ્યા પછી સૌભાગ્ય સમજાવે છે –
૫૫ એ બધી (શબ્દ વગેરે) ઉપાદેય સામગ્રીમાંથી જેને માટે કવિની પ્રતિભા સારી રીતે પ્રયત્ન કરે છે, તેને ગુણ સૌભાગ્ય કહેવાય છે.
કવિ આગળની શબ્દ વગેરે નાનાવિધ સામગ્રીમાંથી કવિની પ્રતિભા જે એક વસ્તુ માટે સાવધાનતાપૂર્વક પ્રવૃત્ત થાય છે, એટલે
Page #121
--------------------------------------------------------------------------
________________
૬ વાક્તિજીવિત
[૧-૫૬
કે પ્રયત્ન કરે છે તે વસ્તુ પ્રસ્તુત બની જાય છે એટલે કે કાવ્યના વિષય અની જાય છે, અને તેથી તેમાં જે ગુણ પ્રગટે છે, તેને સૌભાગ્ય કહે છે.
એ સૌભાગ્ય ગુણ કેવળ પ્રતિભાના વ્યાપારથી સિદ્ધ થત નથી, પરંતુ કાવ્યરચનાની સમગ્ર સામગ્રી ભેગી થાય ત્યારે એ સિદ્ધ થાય છે. માટે કહે છે—
૫૬
(એ સૌભાગ્ય) સવ` સપત્તિના વ્યાપારથી સિદ્ધ થાય છે અને સહૃદયે ને એ અલૌફિક આનદ આપનાર તથા કાવ્યનુ` એકમાત્ર જીવિત છે.
બધી સામગ્રી એટલે (પ્રતિભા, વ્યુત્પત્તિ, વક્રોક્તિ, ગુણ, માર્ગ વગેરે કાવ્યેાચિત) બધી જ સામગ્રીની જે સંપત્તિ કહેતાં અનવદ્યતા અથવા પરાકાષ્ઠા તેના પરિસ્પ’દથી કહેતાં વ્યાપારથી સિદ્ધ થતું. વળી કેવું ? તા કે સહૃદયાને અલૌકિક આનંદ આપનાર. વધુ શું કહેવું, એ જ કાવ્યનું એકમાત્ર જીવિત છે, એવા અહી અર્થ છે જેમ કે—
છાતી ઉપર અને બગલા સુધી સ્તનાના ઉભાર ફેલાયા છે, આખામાં સ્નેહભર્યા કટાક્ષા શરૂ થાય છે, સ્મિતસુધાથી સીંચેલા શબ્દો ઉચ્ચારતાં ભમરો નાચતાં શીખી ગઇ છે, ચિત્તમાં કામના અંકુર ફૂટવા લાગ્યા છે અને બધાં અગાએ લાવણ્યને વધાવી લીધું છે — તન્ત્રીના શરીરમાં તારુણ્યના પ્રવેશ થતાં ધીમે ધીમે તેની કાન્તિ જ કંઈ ઓર થઈ જાય છે.” (કાવ્યાનુશાસન, ૬૯૭) ૧૨૧
આ શ્લેાકમાં સ્ત્રીના શરીરમાં યૌવનના પહેલા પ્રવેશ થતાં તેના આકારમાં, ચિત્તમાં અને તેની ચેષ્ટાઓમાં જે વૈચિત્ર્ય દાખલ થાય છે તેનું વર્ણન કરવામાં આવ્યુ છે. છાતી ઉપર સ્તનાના ઉભાર ફેલાયે છે, અંગોએ લાવણ્યને વધાવી લીધું છે એમાં આકારના સૌંદર્યાં. સૂચન છે; કામના અંકુર ફૂટવા લાગ્યા છે
Page #122
--------------------------------------------------------------------------
________________
૧-૫૭]
વક્રાક્તિજીવિત ૯૭
સૂચિત થયું છે; અને આખેટમાં સ્નેહુભર્યા
એમાં મનનું સૌ કટાક્ષા શરૂ થયા છે, સ્મિતસુધા સીચેલા શબ્દો ઉચ્ચારતાં ભમરો નાચવા લાગી છે એમાં ચેષ્ટાનું સૌંદય સૂચવાયું છે. ત્રિત, મિત્ત, તાળ્વવપકિત, વૃહિત વગેરે પદામાં ઉપચારવકતા જોવા મળે છે. નિહત્ કાલવિશેષનું દ્યોતક હાઈ એમાં પ્રત્યયવકતા જોવા મળે છે. અચૈવ ચિત્ એ પ્રયાગ અવર્ણનીયના અર્થે સૂચવી સંતૃતિ વક્રતાનું સૌ ́દર્ય પ્રત્રટ કરે છે. નૈરૃતમ્ એમાં કારકવક્રતા છે. આ બધાને લીધે અહીં વિચિત્ર માર્ગના લાવણ્ય ગુણના અતિરેક જોવા મળે છે. આમ, આ àાકમાં પ્રતિભાના વ્યાપારથી ઉત્પન્ન થયેલું. બધી સામગ્રીથી ખીલેલું સહૃદયાના હૃદયને આનંદ આપનાર કોઈ અનિર્વચનીય સૌભાગ્ય' પ્રગટ થાય છે.
એ પછી ઉપર કહેલા (ઔચિત્ય અને સૌભાગ્ય એ) એ ગુણાના ત્રિષય કહેતાં પ્રદેશ દર્શાવે છે—
૧૭
આ બંને ગુણા ત્રણે મામાં પદ્મ, વાકય અને પ્રબંધમાં વ્યાપક અને ઉજજવલ રૂપે રહેલા હાય છે.
આ ઔચિત્ય અને સૌભાગ્ય નામના બંને ગુણા ઉજ્જવલ રૂપે પદ, વાકય અને પ્રબંધ એ ત્રણેમાં વ્યાપક રૂપે રહેલા હાય છે, એટલે કે કાવ્યનાં સઘળાં અંગેામાં વ્યાપીને રહ્યા છે. કાં ? તા કે સુકુમાર, વિચિત્ર અને મધ્યમ એ ત્રણે માર્ગોમાં. એમાં પદનું ઔચિત્ય એટલે પદની નાના પ્રકારની વક્રતા. સ્વભાવનું સ્પષ્ટરૂપે વર્ણન કરવું એ જ વકતાનું પરમ રહસ્ય છે. ઔચિત્યપૂર્વક કથન કરવું એ જ જીવિત રૂપ હોવાથી વાકયના કોઈ એક અંશમાં પણ ઔચિત્યના અભાવ હાય તેા તેથી દ્વિદાલાદકારિત્વને હાનિ પહેાંચે છે.
જેમ કે રઘુવ’શમાં—
Page #123
--------------------------------------------------------------------------
________________
હ૮ વક્તિજીવિત
[૧-૫૭ “આ નિષાદરાજની નગરી છે. જ્યાં મૌલિમણિને ઉતારીને મેં જટા બાંધતાં સુમંત્રે રડતાં રડતાં કહ્યું હતું કે હે કૈકેયી, તારા મનેર સિદ્ધ થયા!” ”
(રઘુવંશ, ૧૩-૫૯) ૧૨૨ અહીં રઘુપતિ આદર્શ મહાપુરુષના બધા ગુણ ધરાવતા હોય એ રીતે વર્ણવાયા છે, એટલે એ રામચંદ્ર કૈકેયી તારા મનોરથે સિદ્ધ થયા” એવાં તુચ્છ વચને યાદ રાખે અને અત્યારે કહી સંભળાવે એ અત્યંત અનુચિત લાગે છે.
કઈ પ્રબંધમાં પણ જે કઈ પ્રકરણના એક ભાગમાં પણ ઔચિત્યને અભાવ હોય તે તે એક ભાગમાં બળેલા વસ્ત્રની પેઠે દૂષિત બની જાય છે. જેમ કે એ રઘુવંશમાં જ દિલીપ અને સિંહના સંવાદમાં–
“જે એક ગાયના રક્ષણમાં નિષ્ફળ જવાના અપરાધને કારણે ક્રોધાગ્નિથી સળગી ઊઠેલા ગુરુથી તું બીતે હોય તે એ ક્રોધને તે તું ઘડાના જેવા આઉવાળી કરડે ગાય આપને શમાવી શકે એમ છે.” (રઘુવંશ, ૨-૪૯) ૧૨૩
એમ સિંહ કહે એ તે ઉચિત જ છે, કારણ, તે રાજાને ઉપહાસ કરવા કહે છે, પણ રાજા દિલીપને તે પોતાના યશનું રક્ષણ કરવામાં પ્રાણે પણ તૃણ જેવા તુચ્છ લાગે છે, એ સિંહને જવાબ આપતાં કહે છે–
બીજી ગાયે આપવાથી મુનિને ક્રોધ શી રીતે શમી શકે? કારણ, આ તે કામધેનુની પુત્રી છે. તે એના ઉપર પ્રહાર કર્યો છે તે રુદ્રના પ્રભાવથી કરી શક્યો છે.”
(રઘુવંશ, ૨-૫૪) ૧૨૪ તેમાંથી બીજી ગાયે એના બદલામાં આપી શકાય એ જે કદાચ સંભવ હોય તે મુનિએ અને મારે એની પ્રાણુરક્ષાની
Page #124
--------------------------------------------------------------------------
________________
૧-૫૭
વકૅક્તિજીવિત ૯૯ ઉપેક્ષા કરવી ઉચિત ગણાય એવે જે ફલિતાર્થ નીકળે છે તે અત્યંત અનુચિત છે.
આ જ ત્રીજો દાખલે “કુમારસંભવ'માં જોવા મળે છે. પિતાના પરાક્રમથી ત્રણે લેકને જીતનાર તારકાસુરને જીતવાના ઉપાયની વિચારણું વખતે કામદેવ ઈન્દ્રને કહે છે –
સૌંદર્યના કારણે તારા મનમાં પ્રવેશ પામેલી પણ પતિવ્રતને કારણે તારે વશ ન થનારી કઈ પતિવ્રતા પિતે લજજા ત્યજીને તારે ગળે વળગે એમ તું ઈચ્છે છે?”
(કુમારસંભવ, ૩-૭) ૧૨૫ સ્વર્ગના અધિપતિપદ પર પ્રતિષ્ઠિત ઈન્દ્રની પણ આવી ઈચ્છા પૂરી કરવા દ્વારા સૂચિત થતા કોઈ પતિવ્રતાના પતિવ્રત્યને નાશ કરવા રૂપ અવિનયી આચરણનું કથન અત્યંત અનૌચિત્યપૂર્ણ લાગે છે.
આવી ચર્ચા તે કાલિદાસ જેવા કવિની બાબતમાં જ થઈ શકે, જેમની સૂક્તિઓનું સ્વાભાવિક સૌંદર્ય સહજ સૌમાર્યની મુદ્રાવાળું હોય છે. જેઓ કેવળ આહાર્ય એટલે વ્યુત્પત્તિસિદ્ધ કાવ્યરચનાકૌશલને કારણે વખણાતા હોય તેવા કવિઓની બાબતમાં આવી ચર્ચા થઈ શકતી નથી.
સૌભાગ્ય પણ કાવ્યનાં સકલ અંગમાં વ્યાપકપણે રહેલે બીજો ગુણ છે. પદ, વાક્ય, પ્રકરણ અને પ્રબંધમાંના પ્રત્યેકની નાનાવિધ સુંદર કારણ સામગ્રીમાં સહુદ એને સંવેદી શકે છે અને અનેક રસના મિશ્રણને કારણે સુંદર અને અલૌકિક ચમત્કારકારી કાવ્યનું એ એકમાત્ર જીવિત છે. એટલે વિસ્તાર કરવાની જરૂર નથી.
માર્ગનું નિરૂપણ પૂરું કરી હવે ગ્રંથકાર બીજા મુદ્દાની અવતારણા કરે છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૦ વક્તિજીવિત
[૧-૫૮
૫૮ આ ત્રણ માર્ગ, ઉત્કર્ષને પ્રાપ્ત કરવાને ઉત્સુક કેટલાક કવિઓએ વારંવાર ખેડેલા છે, એમાં કઈ ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત કરીને તેઓ પ્રસિદ્ધિને પામ્યા છે. હવે બધા કવિએ ત્રણ માર્ગ ઉપર જેને અનુસરીને ચાલશે તે સ્વૈરવિહારને લીધે રમણીય એ કઈ અલૌકિક સુંદર પદરચનાન કમ કહેવામાં આવે છે.
સુકુમાર વગેરે આ ત્રણ માર્ગો ઉપર કોઈક મહાકવિઓ જ, સામાન્ય કવિઓ નહિ, ઉત્કર્ષ પામવાની ઉત્કંઠાથી વારે વારે ચાલ્યા છે. એ માર્ગોમાં કોઈ લેકર ભૂમિકાને પ્રાપ્ત કરીને તેઓ પ્રસિદ્ધિ પામ્યા છે. હવે બધા કવિઓ જેને અનુસરીને આ ત્રણ માર્ગો ઉપર ચાલશે તે સ્વૈરવિહારને કારણે રમણીય લાગતે કેઈ અલૌકિક સુંદર પદરચનાને એટલે કે નામ અને ક્રિયાપદની ગોઠવણને ક્રમ વર્ણવવામાં આવે છે. કારિકામાં મ, વૈવિદ્દીર, વગેરે શબ્દ શ્લેષની છાયાપૂર્વક સમજવાના છે. શ્રી રાજાનક કુતક વિરચિત વકોક્તિજીવિત કાવ્યાલંકારમાં
પહેલે ઉમેષ પૂરે થયો.
Page #126
--------------------------------------------------------------------------
________________
ઉન્મેષ બીજો
એવા સાર્વત્રિક નિયમ છે કે સામાન્ય વ્યાખ્યા આપ્યા પછી વિશેષ સમજૂતી આપવી જોઈએ, એટલે પહેલા ઉન્મેષની સાતમી કારિકામાં “શબ્દાર્થી સહિૌ” કહીને કાવ્યની સામાન્ય વ્યાખ્યા આપી તેના એટલે કે કાવ્યના ઘટકરૂપ શબ્દ અને અર્ચના સાહિ ત્યની વિશેષ સમજૂતી પહેલા ઉન્મેષમાં આપવામાં આવી છે. હવે જેના સૌથી પહેલા ઉલ્લેખ (૧-૧૮માં) કર્યો છે તે વર્ણવિન્યાસ વકતાની વિશેષ સમજૂતી આપવાની શરૂઆત કરીએ છીએ—
એક, બે કે વધારે વર્ણો થાડે થાડે અંતરે વારવાર ગૂંથવામાં આવે ત્યારે તે ત્રણ પ્રકારની વર્ણવિન્યાસવકતા કહેવાય.
અહીં વર્ણ શબ્દ વ્યંજનના પર્યાય છે. એટલે વર્ણવિન્યાસવક્રતાના અર્થ વ્યંજનવિન્યાસની વિøિત્તિ એટલે કે શેાભા એવા થાય. એના ત્રણ પ્રકાર છે. કયા કયા? તે કે (૧) જેમાં એક જ વર્ણ ફ્રી ફરી ચેાજાય હાય, (૨) જેમાં એ વર્ણો ફરી ફરી ચેાજાયા હાય અને (૩) જેમાં બેથી વધુ વર્ણ ફરી ફરી ચેાજાયા હાય. કેવી રીતે ? તા કે થોડે ઘેાડે અંતરે. એમને જ વર્ણવિન્યાસવક્રતાના ત્રણ પ્રકાર કહે છે. અહીં પુનઃ પુનઃ (ફરીફરી) એવા પુનરુક્તિવાળા પ્રયાગ કરવામાં આવ્યા છે તે અયેાગવ્યવચ્છેદના અર્થમાં સમજવાના છે, અન્યયેાગવ્યવચ્છેદના અર્થમાં સમજવાના નથી. એને અર્થ એ છે કે વર્ષોં ફરી ફરી યેાજાય એ જ વર્ણવિન્યાસવક્રતાનું લક્ષણ છે. વર્ણવિન્યાસવકતા અને વર્ણની ફરી ફરી યાજના એ એ કદી જુદાં પડી જ ન શકે એ એના અયાગ થાય જ નહિ
Page #127
--------------------------------------------------------------------------
________________
[૨-૧.
૧૦૨ વક્રોક્તિજીવિત એ અગવ્યવચ્છેદને નિયમ છે. અનેક વાર જાયેલા વર્ષે જ વર્ણવિન્યાસવકતાના પ્રોજક બને, એક જ વાર ફરી જાયા હેય તે ન બને, એ અ ગવ્યવરછેદને નિયમ અહીં નથી. વર્ણની એક વાર પણ ફરી પેજના થાય તે તે વર્ણવિન્યાસવતા ગણાય. બેથી વધુ વાર અનેક વાર ફરી ફરી વપરાય તે જ વર્ણવિન્યાસ વકતા ગણાય એવું નથી.
અગવ્યવચ્છેદ અને અન્ય ગવ્યચ્છેદ એ બે શબ્દો બરાબર સમજી લેવા જેવા છે. વિશેષણની સાથે જ્યારે વ (જ) વપરાય ત્યારે તે અગવ્યવચ્છેદ સૂચવે છે. જેમ કે, “પાર્થ ધનુર્ધર જ છે.” એને અર્થ એ થયે કે પાર્થ અને ધનુર્ધારણ એ બેને અલગ પાડી શકાય એમ નથી. એ બેના અને એમાં નિષેધ છે. જીવ (જ) જ્યારે નામ સાથે વપરાય છે ત્યારે તે અન્યાગવ્યવચ્છેદ સૂચવે છે. જેમ કે અર્જુન જ ધનુર્ધર છે. એટલે કે અર્જુન સિવાય બીજો કોઈ ધનુર્ધર નથી. એટલે અર્જુન સિવાય કોઈ બીજા સાથે ધનુર્ધરત્વના યુગને એમાં નિષેધ છે.
એક વર્ણની આવૃત્તિનું ઉદાહરણ–
धम्मिल्लो विनिवेशिताल्पकुसुमः सौन्दर्य धुर्यं स्मितम् विन्यासो वचसां विदग्धमधुरः कण्ठे कलः पञ्चमः । लीलामन्थरतारके च नयने यातं विलासालसम् कोऽप्येवं हरिणीदृशः स्मरशरापातावदातः क्रमः ॥१॥
વેણીમાં ચેડાં ફૂલ ગૂંચ્યાં છે, સ્મિત અત્યંત સુંદર છે, વાણી વિદગ્ધ અને મધુર છે, કંઠ કેલિના જે મીઠે. પંચમ છે, આંખની કીકી લીલાથી મંથર છે, ગતિ વિલાસને લીધે અલસ છે, કામદેવનાં બાણ વાગતાં જ મૃગનયનીનું બધું હલનચલન જ કંઈ ઓર થઈ ગયું છે.” ૧
આ લેકના પહેલા ચરણમાં વિનિરિાતમાં “વની અને સૌન્દર્યધુર્યમાં “ની આવૃત્તિ છે. વિન્યાલો વરસો વિધમપુરમાં ‘વ’ની, માં. બકની, ત્રીજા ચરણમાં સ્ત્રીથરતામાં “લની અને “ર'ની, નરેને વાર્તામાં ધની, વિસ્ટાસોઢણંમાં “લની અને “સની તથા ચોથા ચરણમાં સ્મારVાતાવાત માં “ર” અને “તની આવૃત્તિ હેવાથી એમાં કોઈ અપૂર્વ સૌંદર્ય
Page #128
--------------------------------------------------------------------------
________________
૨-૨]
વક્રોક્તિજીવિત ૧૦૩ અનુભવાય છે, માટે ગ્રંથકારે એને વર્ણવિન્યાસક્રતાનું એટલે કે બીજા આચાર્યોને મત અનુપ્રાસનું ઉદાહરણ માન્યું છે. એક, બે અને અનેક વર્ષોની આવૃત્તિનું ઉદાહરણ
भग्नैलावल्लरीकास्तरलितकदलीस्तम्बताम्बूलजम्बू जम्बीरास्तालतालीसरलतरलतालासिका यस्य जहः । वेल्लकल्लोलहेला बिसकलनजडाः कूलकच्छेषु सिन्धोः सेनासीमन्तिनीनामनवरतरताभ्यासतान्ति समीराः ।।२।।
“એલચીની લતાઓને ભાંગનાર, કેળ, નાગરવેલ, જાંબુ, લીબુને હલાવનાર, તાડ, ખજૂરી, સાલ અને લતાઓને નચાવનાર, તથા ચંચલ લહેરની સાથે ક્રીડા કરવાને લીધે શીતલ થયેલ વાયુ સાગરના કિનારા ઉપર જેની સેનાની સ્ત્રીઓના અવિરત રતિના શ્રમને હરે છે.” ૨
આ લોકના પહેલા ચરણમાં “લને પાંચ વાર ઉપયોગ થયો છે. ત, તાબૂત્ર, નસ્વીર, તાઢ, તાત્રી, સતરઢતાત્રાલ વગેરેમાં અનેક વર્ષોની અનેક વાર આવૃત્તિ થઈ છે અને એમાં જ તાઢ, તારીમાં બે વર્ષોની આવૃત્તિ પણ જોવા મળે છે. આમ, આ લેકમાં વર્ણવિન્યાસવક્રતાના ત્રણે પ્રકારો જોવા મળે છે.
આ વર્ણવિન્યાસવકતાને બીજો એક સુંદર પ્રકાર બતાવે છે –
અને પિતાના વર્ગના છેટલા વણ સાથે જોડાયેલા સ્પર્શ વણે, બેવડા ત, લ, ન વગેરે, ર” વગેરે સાથે જોડાયેલા બાકીના વર્ષે પણ પ્રસ્તુત ઔચિત્યપૂર્વક વપરાયા હેય તે શેભી ઊઠે છે,
આ કારિકામાં બીજા પ્રકારની વર્ણવિન્યાસક્રતાના ત્રણ પ્રકાર ગણાવ્યા છે. કારિકાની શરૂઆતમાં જ (અને શબ્દ વાપર્યો છે તે એમ સૂચવે છે કે આ કારિકાને આગલી કારિકા સાથે સંબંધ છે. હવે અહીં ગણાવેલા ત્રણ પ્રકારે કયા? તે કે (૧) જેમાં
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૪ વક્તિજીવિત
| [૨-૨ પિતાના વર્ગના છેલ્લા વર્ણ સાથે જોડાયેલા સ્પર્શ વર્ષે વપરાયા હેય. “ક” થી મ' સુધીના વર્ષે વર્ગીય સ્પર્શ વણે કહેવાય છે. એના પાંચ વર્ગો છે.
ક ખ ગ ઘ ડ – ક વર્ગ ચ છ જ ઝ – ચ વર્ગ ટ ઠ ડ ઢ ણ – ૮ વર્ગ ત થ દ ધ ન – ત વર્ગ ૫ ફ બ ભ મ– ૫ વર્ગ
જેમાં પિતાના વર્ગના છેલ્લા અક્ષર સાથે જોડાયેલા કથી મ સુધીના વર્ગીય સ્પર્શ વણે ફરી ફરી જાયા હોય એ પહેલે પ્રકાર. (૨) જેમાં બેવડા ઉચ્ચારાતા ત લ ન વગેરે ફરી ફરી
જાયા હોય તે બીજે પ્રકાર. અને (૩) જેમાં તે સિવાયના બાકીના વ્યંજન વણે “ર” વગેરે સાથે જોડાઈને ફરી ફરી યોજાયા હોય તે ત્રીજો પ્રકાર. પહેલી કારિકામાં છેડે થોડે અંતરે શબ્દો આવે છે તેને સંબંધ આ કારિકા સાથે પણ છે. એટલે કે આ ત્રણ પ્રકારના વર્ષો થેડે થોડે અંતરે ફરી ફરી જાયા હોય એ અર્થ લેવાનું છે. એ કેવા? તે કે પ્રસ્તુત ઔચિત્યથી શોભતા. પ્રસ્તુત એટલે વણ્ય વિષય, તેનું જે ઔચિત્ય તેનાથી શેતા. એને અર્થ એ થયું કે આવા અનુપ્રાસ પ્રસ્તુત રસને ઉચિત હોવા જોઈએ. તે જ તે શેભે. જે અનુપ્રાસ, અનુપ્રાસ સાધવાના વ્યસનને કારણે જ્યાં હોય છે તે પ્રસ્તુત ઔચિત્યને ઝાંખું પાડે છે. એવા અનુપ્રાસ ન જવા. પ્રસ્તુત રસને ઉચિત હોય એમ કહ્યું છે એને અર્થ એ છે કે જ્યાં વીર, બીભત્સ, રૌદ્ર, ભયાનક વગેરે કઠેર રસનું નિરૂપણ હોય ત્યાં તેવા કઠોર વર્ષે વાપરવાની છૂટ છે એમ જણાવે છે.
બીજ આચાર્યોએ આ બીજા પ્રકારની વર્ણવિન્યાસવતાને વિચાર ગુણે અને વૃત્તિઓના સંબંધમાં કરે છે અને જુદી જુદી વૃત્તિઓમાં
Page #130
--------------------------------------------------------------------------
________________
૨–૨]
વકૅક્તિજીવિત ૧૦૫ અને ગુણેમાં ક્યા ક્યા વર્ષે વપરાય છે તેને નિર્દેશ કરે છે. સાહિત્યપણમાં ગુણોને લગતે ભાગ આ પ્રમાણે છે :
જે આનંદથી ચિત્ત દ્રવી જાય છે તેને માધુર્ય કહે છે. એમાં પિતાના વર્ગના છેલલા અક્ષર સાથે જોડાયેલા “ટ” વર્ગ સિવાયના બીજા વર્ગોના અક્ષરો વપરાય છે. વળી લઘુસ્વયુક્ત “રકાર અને ણકાર તથા સમાસ વગરની કે થોડા સમાસવાળી રચના માધુર્ય. વ્યંજક હોય છે.
ચિત્તના વિસ્તારરૂપ દીપ્તતાને જ કહે છે. વર્ગના પહેલા અને ત્રીજા વર્ણ સાથે તે જ વર્ગના બીજા અને ચોથા વર્ગને સંગ, ઉપર, નીચે કે બંને બાજુ રેફને એટલે કે “રકારને પ્રયોગ અને ટ, ઠ, ડ, ઢ, શ એ વર્ણો આજે ગુણને અભિવ્યક્ત કરવામાં કારણ બને છે. એમાં સમાસબહુલ ઉદ્ધત રચના હેય છે.
સૂકા લાકડામાં અગ્નિની પેઠે જે ચિત્તમાં એકદમ વ્યાપી જાય છે તે પ્રસાદ બધા જ રસમાં અને રચનાઓમાં આવશ્યક છે.” સાંભળતાંવેંત અર્થને બોધ કરાવે એવા શબ્દો એના વ્યંજક છે.
મમટે કાવ્યપ્રકાશમાં ગુણે, વૃત્તિઓ અને રીતિઓને સમન્વય આ રીતે સાધે છે.
માધુર્યવંજક વર્ષોથી ઉપનાગરિકા, ઓજ પ્રકટ કરતા વર્ષોથી પરુષા અને બાકીનાથી કમલા વૃત્તિ સધાય છે. કેટલાક એને વદર્ભો વગેરે રીતિઓ કહે છે. પહેલા પ્રકારનું ઉદાહરણ –
उन्निद्रकोकनदरेणुपिशङ्गिताङ्गा गुञ्जन्ति मञ्जु मधुपाः कमलाकरेषु । एतच्चकास्ति च रवेर्नवबन्धुजीवपुष्पच्छदाभमुदयाचलतुम्बि बिम्बिम् ॥३॥
ખીલેલાં રક્તકમના પરાગથી પીળાં થયેલાં અંગેવાળા ભ્રમરે કમલ-તલાવડીમાં મધુર ગુંજન કરી રહ્યા છે, અને બપોરિયાનાં ફૂલના ગુચ્છા જેવું ઉદયાચલને ચુંબન કરતું આ સૂર્યનું બિંબ પ્રકાશે છે.”
(શાર્ગધરપદ્ધતિ, ૩૭૨૬) ૩
Page #131
--------------------------------------------------------------------------
________________
રિ-૨
૧૦૬ વક્તિજીવિત
આ લેકમાં પિરાજિતા, અન્નત્તિ, મg વુ, વિર્તમ વગેરે શબ્દમાં વર્ગના છેલ્લા વર્ણ સાથે જોડાયેલા વર્ષો વપરાયેલા છે એટલે એ પહેલા પ્રકારની વર્ણવિન્યાસવતાનું ઉદાહરણ થયું. બીજું ઉદાહરણ
कदलीस्तम्बताम्बूलजम्बजम्बीराः ॥४॥ આ જ ઉન્મેષનું બીજું ઉદારણ જુઓ (પૃ. ૧૦૩) એમાં પિતાના વર્ગના છેલ્લા વર્ણ “મા” સાથે જોડાયેલા “બ” ચાર વાર આવે છે.
ત્રીજું ઉદાહરણ– सरस्वतीहृदयारविन्दमकरन्दबिन्दुसन्दोहसुन्दराणाम् ॥५॥
સરસ્વતીના હદયરૂપી અરવિંદના મકરંદ કહેતાં મધનાં બિંદુઓના સમૂહને લીધે સુંદર–' ૫
એમાં પિતાના વર્ગના છેલ્લા વર્ણ ની સાથે જોડાયેલા “દ પાંચ વાર વપરાય છે.
બીજા પ્રકારનું ઉદાહરણ–
प्रथममरुणच्छायस्तावत्ततः कनकप्रभः तदनुविरहोत्ताम्यत्तन्वीकपोलतलद्युतिः । प्रसरति ततो ध्वान्त क्षोदक्षमः क्षणदामुखे सरसबिसिनीकन्दच्छेदच्छविमंगलाञ्छनः ॥
“પહેલાં લાલ રંગને” વગેરે. ૬ આ લોક પહેલા ઉન્મેષમાં ૪૧મા ઉદાહરણ તરીકે આવે છે (પૃ. ૩૯) ત્યાં અનુવાદ જઈ લે. એના બીજા ચરણમાં વિરોત્તામ્પત્તન્વીમાં બે. જગ્યાએ બેવડે “ત્ત' વપરાય છે અને ચોથા ચરણમાં ઋતિમાં બે જગ્યાએ “છ” આવે છે. એટલે એને બીજા પ્રકારનું ઉદાહરણ ગણ્યું લાગે છે. એટલે “ત લ ન વગેરે કહ્યું છે તેમાં વગેરેમાં “છ” આવી જાય છે એમ સમજવું.
ત્રીજા પ્રકારનું ઉદાહરણ– ઉપરના જ કલાકમાં ત્રીજું ચરણ.
એમાં ક્ષ (ફ + ષ) યુક્તાક્ષરની ત્રણ વાર આવૃત્તિ થઈ છે તેથી. એને ત્રીજા પ્રકારનું ઉદાહરણ ગણ્યું લાગે છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
૨-૩
વક્રાતિજીવિત ૧૦૭
અથવા—
આ ઉમેષના પહેલા ઉદાહરણના પહેલા ચરણમાં આવતા આ ખંડ
सौन्दर्य धू स्मितम् ॥७॥ એમાં બે વાર “ર્ય આવે છે.
એ જ રીતે વન્ધાર પછી હાર શબ્દ વાપરવામાં આવે તે તે આ ત્રીજા પ્રકારનું ઉદાહરણ થાય.
કઠોર રસના નિરૂપણ પ્રસંગે કઠેર વર્ણના અનુપ્રાસનું ઉદાહરણ–
उत्ताम्यत्तालवश्च प्रतपति तरणावांशवी तापतन्द्रीमद्रीद्रोणीकुटीरे कुहुरिणि हरिणारातयो यापयन्ति ।।८।।
સૂર્ય અતિશય તપતાં સૂકાં તાળવાવાળા સિંહ પહાડની તળેટીની ગુફામાં સૂર્યનાં કિરણની ગરમીને લીધે ચડેલી તંદ્રામાં સમય વિતાવે છે.” (કવીન્દ્રવચનામૃત, ૯૦) ૮
અહીં ભયાનક રસ છે એટલે કવિએ ત, ૫, વ,,અને ણ વગેરે કઠોર વણે વારે વારે વાપર્યા છે.
આ પહેલી બે કારિકામાં વર્ણવિન્યાસવક્તાના જે છ પ્રકારે બતાવ્યા છે તે બધામાં વર્ષોની આવૃત્તિ થોડે થોડે અંતરે થવી જોઈએ એમ કહેલું છે. હવે આ ત્રીજે પ્રકાર એ બતાવે છે જેમાં વર્ષે અંતર વગર પાસે પાસે આવૃત્ત થયા હોય.
એ જ વર્ણવિન્યાસવક્રતાનું બીજા એક પ્રકારના વૈચિત્ર્ય કહેતાં સૌંદર્ય મારફતે નિરૂપણ કરે છે –
કેાઈ વાર અંતર રાખ્યા વગરની મનોહર અનુપ્રાસજના પણ સ્વરેના ભેદને લીધે સૌદયને અત્યંત પરિપષક થઈ પડે છે.
કોઈ વાર વાક્યમાં અનિયત સ્થાને અને કઈ વાર તે વચ્ચે અંતર ન હોય તે, એક, બે કે વધુ વર્ષે ફરી ફરી યોજાયા.
Page #133
--------------------------------------------------------------------------
________________
[૨-૩
૧૮ વક્તિ જીવિત હોય, તે તે રચના હૃદયને આકર્ષક થઈ પડે છે. કહેવાને અર્થ એ છે કે આવું કઈ વાર જ બને છે, એને યમક કહી શકાય એમ નથી. કારણ, યમકનું સ્થાન નિયત હોય છે. અહીં અંતર વગર એમ કહ્યું છે તેમાં વચમાં આવતા સ્વરેને લેખામાં લેવાના નથી, કારણ, તેમ કરવું ગ્ય નથી.
એક વર્ણ વ્યવધાન વગર ફરી આવ્યો હોય એવું ઉદાહરણ–
वाम कज्जलवद्विलोचनमुरो रोहद्विसारिस्तनम् ॥९॥
આ શ્લોક પહેલા ઉમેષમાં ૪૪માં ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૮૧), અનુવાદ ત્યાં જેવો.
એમાં નઝમાં “જ' અને પછી તરત “જ” આવ્યો છે અને વિક્ટોવનમુ હતમાં “ર” પછી “ર આવ્યું છે તેથી આ દાખલો આપે છે.
બે વર્ણ વ્યવધાન વગર ફરી આવ્યા હોય એવું ઉદાહરણ
ताम्बूलीनद्धमुग्धक्रमुकतरुतलस्रस्तरे सानुगाभिः पायं पायं कलाचीकृतकदलदलं नारिकेलीफलाम्भः । सेव्यन्तां व्योमयात्राश्रमजलजयिनः सैन्यसीमन्तिनीभिर्दाव्यूहव्यूहकेली कलितकुहकुहारावकान्ता वनान्ताः ॥१०॥
આપણી સેનાની સ્ત્રીઓ પિતાની સખીઓ સાથે, નાગરવેલથી વીંટાયેલાં સોપારીનાં વૃક્ષ નીચેના બિછાના ઉપર બેસીને, કેળના પાંદડાના પડિયા કરી, નાળિયેરનું પાણી પી પીને, આકાશયાત્રાના શ્રમથી થયેલા પસીનાને હરી લેનાર અને ચાતકના ટોળાની રમતના કલબલાટથી ગાજતા સુંદર વનપ્રદેશનું સેવન કરે.” (બાલરામાયણું, ૧-૬૩) ૧૦
આ લેકમાં વારં વાવે” “#ઠ, શેરી ક્ષત્રિત,' “કુહારાવમાં બે અક્ષરે વ્યવધાન વગર ફરી આવ્યા છે માટે આ દાખલો આપ્યો છે. બીજુ ઉદાહરણ
अयि पिबत चकोराः कृत्स्नमुन्नाम्य कण्ठान् क्रमुकवलनचञ्चच्चञ्चवश्चन्द्रिकाम्भः । विरहविधुरितानां जीवितत्राणहेतोर्भवति हरिणलक्ष्म्या येन तेजोदरिद्रः ॥११॥
Page #134
--------------------------------------------------------------------------
________________
૨–૩]
વાક્તિવિત ૧૦૯
“સાપારી ખાઈને તીણી થયેલી ચાંચાવાળા હૈ ચારો, કંઠ ઊ'ચા કરીને ચંદ્રિકારૂપી બધું પાણી પી જાએ, જેથી મૃગલાંછન ચંદ્ર તેજ વગરના થઇ જાય અને વિરહવેદનાથી પીડાતા જનાના પ્રાણ ખેંચે.'' (માલરામાયણ, ૫–૭૩) ૧૧ આ શ્લાકમાં વ્રુક્ષ્ણમુન્દ્રામ્ય અને વ્રેલવઃ વગેરેમાં બબ્બે વર્ષાં
વ્યવધાન વગર ફરી આવ્યા છે.
જેમાં અનેક વર્ણ વ્યવધાન વગર ફરી આવ્યા હોય એવું ઉદાહરણ—
सरलतरलतालासिका ||१२||
આમાં ૨, લ, ત વ્યવધાન વગર બે વાર આવ્યા છે. આ ઉન્મેષમાં ખીન્ન ઉદાહરણ તરીકે આવેલે લેાક જુએ (પૃ. ૧૦૩),
કારિકામાં વિ શબ્દ છે તેના અર્થ એવા છે કે કોઈ વાર વ્યવધાન સાથે પણુ વર્ષા ફરી આવે તેાયે આ પ્રકારની વક્રતા
થઇ શકે.
એ વર્ષાની વ્યવધાન સાથે આવૃત્તિ થતી હોય એવું ઉદાહરણस्वस्थाः सन्तु वसन्त ते रतिपतेरप्रेसरा वासराः ॥ १३ ॥
ુ વસંત, કામદેવની આગળ આગળ ચાલનાર તારા દિવસાનું ભલું થાઓ.” ૧૩
આમાં સસ્તુ વનન્ત અને અગ્રેસરાવાસરાઃમાં સસ્તુ અને સન્ત વચ્ચે વ' આવે છે અને સા અને સરા વચ્ચે વા' આવે છે.
અનેક વર્ણની વ્યવધાન સાથે આવૃત્તિ થઈ હાય એવું ઉદાહરણ—
चकितचात कमे चकितावियति वर्षात्यये ॥ १४ ॥
વર્ષાઋતુ પૂરી થતાં ચકિત ચાતકાથી વ્યાસ. આકાશમાં.’’ ૧૪
Page #135
--------------------------------------------------------------------------
________________
-૧૧૦ વકૅક્તિજીવિત
[૨-૩ “ચકિત” વર્ણ ગુરછ બે વાર આવે છે પણ તેમની વચ્ચે વાતવમે એ વર્ષોનું વ્યવધાન છે.
કારિકામાં સા વધામણા (સ્વરેના ભેદને લીધે) શબ્દો આવે છે એને અર્થ એ છે કે આવૃત્ત થતા વર્ષોમાં અકારાદિ રવરે તેને તે ન હોય, જુદા હોય છે તેથી કઈ નવું જ સૌદર્ય પ્રગટે છે જેમ કે –
राजीवजीवितेश्वरे ॥१२॥
“કમલના જીવનાધાર સૂર્યને (ઉદય થતાં ૧૫ એમાં નીવ અને નવિ સ્વરભેદે આવૃત્ત થયા છે. બીજું ઉદાહરણ–
ધૂસતિ ફાા.
ધૂસર નદીમાં ૧૬, એમાં સર સરિની સ્વરભેદે આવૃત્તિ થઈ છે. ત્રીજું ઉદાહરણ–
“સ્થા સન્તુ વત્તા બી એમાં સસ્તુ અને સત્તની સ્વરભેટે આવૃત્તિ થઈ છે. ચેથું ઉદાહરણ–
___तालताली ॥१८॥ આ બંને પ્રકારની વર્ણવિન્યાસવકતાવાળી વાક્યરચના યમકને આભાસ ઉત્પન્ન કરતી હોઈ તે મેતીના હારમાં ગૂંથેલા રત્નજડિત પદક જેવી સુંદર લાગે છે અને તેથી સહદયના હદયને આનંદ આપનાર થઈ પડે છે. તેથી જ પહેલા ઉન્મેષની પાંત્રીસમી કારિકામાં કહ્યું હતું કે–
જેમાં કવિઓ એક અલંકારથી સંતોષ ન માનતાં હારમાં મણિબંધની પેઠે એક અલંકારમાં બીજો અલંકાર ઉમેરે છે.” ૧૯
Page #136
--------------------------------------------------------------------------
________________
૨-૪]
વતિજીવિત ૧૧૧
અત્યંત આગ્રહપૂર્વક રચેલી ન હોવી જોઈએ, તેમ કઠેર વર્ષોથી ભૂષિત પણ ન હોવી જોઈએ, પહેલાં જેની આવૃત્તિ થઈ ગઈ હોય તે વર્ણોને ત્યાગ કરી નવા વર્ષેની આવૃત્તિથી શેભતી કરવી જોઈએ.
અત્યંત આગ્રહપૂર્વક રચેલી ન હોવી જોઈએ. એમાં “આગ્રહને અર્થ વ્યસનિતા કરવાનું છે. એટલે કે વર્ષોની ફરી ફરીને આવૃત્તિ એનું વ્યસન લાગ્યું હોય એમ પ્રયત્નપૂર્વક ન રચવી જોઈએ. પ્રયત્ન વગર રચાયેલી હોવી જોઈએ. વ્યસન વળગ્યું હોય એમ પ્રયત્નપૂર્વક રચવા જતાં પ્રસ્તુત ઔચિત્યને હાનિ પહોંચતાં શબ્દ અને અર્થનું પરસ્પરસ્પધી સાહિત્ય સચવાતું નથી. જેમ કે –
મા તળ વગેરે. ૨૦ આ ઉદાહરણ પહેલા ઉમેષમાં ૯મું છે. (પૃ. ૧૦). એને અર્થ અને એની ચર્ચા ત્યાં જોઈ લેવી. તેમ કઠેર વર્ષોથી ભૂષિત પણ ન હોવી જોઈએ જેમ કે –
શીળું પ્રાળગ્ર વગેરે. ૨૧ સૂર્યશતકને આ છઠ્ઠો લોક કાવ્યપ્રકાશમાં સાતમા ઉલ્લાસમાં ૩૦૧માં ઉદાહરણ તરીકે ઉતારે છે.
शीघ्राणांघ्रिपाणीन ब्रणिभिरपघनै घराव्यक्त घोषान् दीर्घाघातानघोधैः पुनरपि घटयत्येक उल्लाघयन् यः धर्मा शोस्तस्य वोऽन्तर्द्विगुणघनघृणानिन्ननिविनिवृत्तेदत्तार्घाः सिद्धसधैर्विदधतु घृणयः शीघ्रमहोविघातम् ॥
“અનેક પાપોને કારણે નાક, પગ અને હાથ ગળી જવાથી ઘાવાળાં બાકીનાં અંગોથી ઘઘર અસ્પષ્ટ અવાજે બોલનારા કેઢિયાઓને, જેના અંતરમાં બેવડી ઘનીભૂત થયેલી દયાથી પાપનું અચૂક નિવારણ કરવાને જેને સ્વભાવ થઈ ગયો છે એ જે સૂર્ય એકલે નીરોગી બનાવી દઈ તેનાં ગળી ગયેલાં અંગાને ફરી નવાં
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૨ વકૅક્તિજીવિત
[૨-૪ બનાવી દે છે, તેનાં સિદ્ધો અને દેવે વડે પૂજતાં કિરણે સત્વર તમારાં પાપોને નાશ કરો.”
આ કલાકમાં બધે જ કઠોર વર્ણોને ઉપયોગ કર્યો છે તેથી એ વર્ણવિન્યાસવતાનું સુંદર ઉદાહરણ નથી.
તે પછી વર્ણવિન્યાસવકતા કેવી રચવી? તે કે પહેલાં જેની આવૃત્તિ થઈ ગઈ હોય તે વર્ણોને ત્યાગ કરી નવા વર્ણોની આવૃત્તિથી શોભતી.” આમાં બે વસ્તુ છે. (૧) જે વર્ષોની આવૃત્તિ વારે વારે થઈ ગઈ હોય તેને ત્યાગ કરે, અને (૨) નવા વર્ણોની આવૃત્તિ કરવી. આ બંને વાનાંથી શોભતી હોય એવી વર્ણવિન્યાસવકતા રચવી, જેમ કે –
एतां पश्य पुरस्तटीमिह किल क्रीडाकिरातो हरः कोदण्डेन किरीटिना सरभस चूडान्तरे ताडितः । इत्याकर्ण्य कथाद्भुतं हिमनिधावद्रौ सुभद्रापतेमन्द मन्दमकारि येन निजयो दण्डयोर्मण्डनम् ॥
“આ સામેને કિનારે જુઓ, અહીં પહેલાં કિરાત વેશધારી શિવના માથા ઉપર અજુને પિતાના ધનુષને જોરથી પ્રહાર કર્યો હતો. એવી હિમાલય પર્વત ઉપર સુભદ્રા પતિ અજુનની અદ્ભુત કથા સાંભળીને જેણે ધીરે ધીરે પિતાની ભુજાઓને (લડવા માટે તૈયાર કરી.” ૨૨
આ લેક “અભિનવભારતી'ના ૧૬મા અધ્યાયમાં, “સરસ્વતીકંઠાભરણુ”માં અને હેમચન્દ્રના “કાવ્યાનુશાસન'માં ઉતારેલે છે. એમાં પહેલાં પની, પછી “ક” “ડ” અને “તની અને તે પછી “૮”ની “મની અને “ન્દીની અને “ડની આવૃત્તિ જ છે. આમ એમાં ઉપર કહેલાં બંને વાનાં સચવાયાં છે. બીજું ઉદાહરણ–
હંસાંનાં નિલેષ વગેરે. ૨૩ આ લેક પહેલા ઉન્મેષમાં ૭૩મા ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૫૮) ત્યાં જે.
Page #138
--------------------------------------------------------------------------
________________
૨-૫]
વક્રેતિજીવિત ૧૧૩ ત્રીજું ઉદાહરણ–
एतन्मन्दविपक्व पोरे २४ આ શ્લોક પણ પહેલા ઉમેષમાં ૧૦૭મા ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૮૮) ચોથું ઉદાહરણ
णमह दसाणणसरवसकरतुलिअवलन्तसेलभअविहलं वेवं तथोरथणहरहरकअकठिग्गहं गोरिं ॥२५॥ नमत दशाननसरभसकरतुलितवलच्छैलभयविह्वलम् । वेपमानस्थूलस्तन भरहटकृतकठिग्रहां गौरीम् ॥छाया।।
રાવણે જોરથી હાથ પર ઉઠાવી લેવાને કારણે હાલતા કૈલાસ પર્વત ઉપર ભયથી બેબાકળી બની ગયેલી અને ઊછળતાં ભારે સ્તને સાથે શિવને ગળે વળગી પડેલી ગૌરીને નમસ્કાર હે.” ૨૫ એમાં પણ પૂર્વાર્ધમાં અને ઉત્તરાર્ધમાં જુદા જુદા વર્ગોની આવૃત્તિ છે.
આમ વર્ણવિન્યાસવકતાની સમજૂતી આપી તેને ઉપસંહાર કરે છે–
વર્ણના સૌદય અનુસાર (માધુર્યાદિ) ગુણે અને (સુકુમારાદિ) માગનું અનુસરણ કરનારી આ (વર્ણ વિન્યાસ) વકતાને પ્રાચીન ઉભટાદિ આચાર્યોએ (ઉપનાગરિક વગેરે) વૃત્તિના વિચિત્ર કહેતાં સૌંદયથી યુક્ત કહી છે.
વર્ણનું સૌદર્ય એટલે તેના માધુર્ય વગેરે ગુણે (કેટલાક વર્ષે કાનને મધુર લાગે એવા હેય છે તે કેટલાક કઠોર હોય છે.) એ ગુણને ધ્યાનમાં રાખીને જે વસ્તુનું વર્ણન કરવાનું હોય તેને અનુરૂપ વર્ણોની ભેજના કરવી જોઈએ. એમ કરવાથી માધુર્ય વગેરે
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૪ વક્તિજીવિત
[૨-૫ ગુણે તેમ જ સુકુમાર વગેરે માગનું પણ અનુસરણ થશે. અહીં ગુણેને ઉલ્લેખ પહેલે કર્યો છે અને માર્ગોને પછી કર્યો છે, તેનું કારણ એ છે કે ગુણેને સંબંધ રસ સાથે વધુ અંતરતમ હોય છે અને ગુણે મારફતે જ માર્ગોનું અનુસરણ થઈ શકે છે.
અને અર્થ એ કે જો કે આ વર્ણવિન્યાસવતા વ્યંજનના સૌંદર્ય અનુસાર જ જાય છે, તેમ છતાં એની એજના અમુક ચક્કસ ગુણવિશિષ્ટ માર્ગને અનુસરીને વણ્ય વસ્તુના સ્વરૂપમાં પ્રવેશી શકાય એ રીતે કરવી. કારણ, એ વર્ણવિન્યાસવકતાના અનેક પ્રકાર એ માર્ગોમાંથી ફૂટતા – ફલિત થતા હોય છે. (ઉદ્ભટાદિ) પ્રાચીન આચાર્યોએ એને જ, સ્વતંત્ર રીતે, વૃત્તિવૈચિત્ર્યયુક્ત કહી છે (એટલે કે એ જ વૃત્તિ છે એમ કહ્યું છે). ઉપનાગરિકા વગેરે વૃત્તિઓની વિવિધતા તેમ જ સંખ્યા બધી જ આ વર્ણ વિન્યાસવકતામાં સમાઈ જાય છે, એવું પૂર્વસૂરિઓએ કહ્યું છે.
આ બધાનું તાત્પર્ય એ છે કે આ વર્ણવિન્યાસવકતાએ બધા ગુણેના સમન્વય દ્વારા સુકુમાર વગેરે માર્ગોનું અનુસરણ કરવાનું રહે છે. આથી એ પરતંત્ર હોય અને એના અસંખ્ય પ્રકારે હોય એ બંને અનિવાર્ય છે. તેથી એ સ્વતંત્ર છે અને એને અમુક જ પ્રકાર છે એમ કહેવું તર્કસંગત નથી.
અહીં કોઈ એ પ્રશ્ન ઉઠાવે કે પહેલાં (આ ઉન્મેષની પહેલી કારિકામાં) “એક, બે કે વધારે” એમ કહીને તમે જ એના મર્યાદિત અમુક (ત્રણ) જ પ્રકાર ગણાવ્યા છે અને એ સ્વતંત્ર છે, એમ પણ કહ્યું છે, છતાં હવે આમ કેમ કહે છે? તે કહેવાનું કે એ કંઈ દેવ નથી. કેમ કે લક્ષણકારો કોઈ આખા પદાર્થના ભાગરૂપ પદાર્થ બીજાને સમજાવવા માટે તેને પહેલાં આખાથી અલગ પાડી તે સ્વતંત્ર હોય એમ તેના સ્વરૂપનું નિરૂપણ કરે છે. અને પછી તેને આખાના એક ભાગરૂપે સમજાવે છે. એટલે આ વાતને વિસ્તાર કરવાની જરૂર નથી.
Page #140
--------------------------------------------------------------------------
________________
૨-૬, ૭]
વકૅક્તિજીવિત ૧૧૫ આ જે વર્ણવિન્યાસવકતા નામે શબ્દાલંકાર છે, એનું કઈ નિયત સ્થાન નથી, એટલે એ આખા વાક્યને વિષય હોય એ રીતે એનું નિરૂપણ કર્યું છે. તેમ છતાં, જે એનું સ્થાન નિયત કરી નવા પ્રકારે એની એજના કરવામાં આવે તે તે કઈ જુદું જ સૌંદર્ય ધારણ કરે છે. (અનુપ્રાસને આ નિયત સ્થાનવાળે પ્રકાર તે યમક) એનું સ્વરૂપ હવે કહે છે –
સમાન વર્ણના, જુદા અથવાળા, પ્રસાદયુક્ત, શ્રતિમધુર અને ઔચિત્યમય શબ્દોથી સધાતે આદિ વગેરે નિયત સ્થાને શેભતે આ વર્ણવિન્યાસવકતાને ચમક નામે જુદે પ્રકાર જોવામાં આવે છે, તેનું કઈ જુદું સૌદય ન હોઈ તેનું વધુ વિવેચન કરતા નથી.
એક, બે કે વધુ સમાન વર્ણો વચમાં અંતર રાખીને કે અંતર રાખ્યા વગર જાય તેનું નામ યમક. યમકમાં સમાન વર્ણના બે સમુદાયની યેજના થાય છે, તેમ છતાં તે બંનેને અર્થ જુદો જુદો થતો હોય છે. આથી જ વિશ્વનાથે યમકની વ્યાખ્યા એવી કરી છે કે
सत्यर्थे पृथगायाः स्वरव्यंजनसंहतेः । ___क्रमेण तेनैवावृत्तिर्यमकं विनिगद्यते ।।
એટલે કે સ્વરભંજનના સમુદાયની તે જ ક્રમમાં આવૃત્તિ તે ચમક એ વર્ણ સમુદાયને જે અર્થ થતા હોય તે બંને સ્થળે જ થ જોઈએ. અર્થ ન થતો હોય તે તે કઈ પ્રશ્ન જ નથી.
બીજું શું હોવું જોઈએ ? તે કે એ વસમુદાય પ્રસાદગુણયુક્ત એટલે કે મહેનત વગર તરત અર્થ સમજાય એ હવે જોઈએ. અને કૃતિમધુર એટલે કાનને ગમે એવે, કઠોર વણે વગરનો હવે જોઈએ. વળી, એ ઔચિત્યમય એટલે કે વસ્તુના સ્વભાવને અર્થાત્ કાવ્યવિષયને બિલકુલ અનુરૂપ હોવું જોઈએ.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૬ વાક્તિવિત
[−૮, ૯
એટલે કે જ્યાં યમકની રચના પ્રયત્નપૂર્વક વ્યસન વળગ્યાની પેઠે કરી હોય ત્યાં પણ ઔચિત્ય તે સચવાવું જ જોઈએ. એ યમક ચરણમાં આદિ, મધ્ય કે અંત્ય એવા કોઈ નિયત સ્થાને યેાજાયે હાય ત્યારે શાલે છે. વવિન્યાસવક્રતાને આ પ્રકાર ઉપર કહેલાં લક્ષણેાથી યુક્ત હાવા છતાં અહીં એના વિસ્તાર કરવામાં આવતા નથી, કારણ, એમાં સ્થાન નિયત હોય છે તે સિવાય બીજું કેાઈ સૌ સંભવતુ નથી. અર્થાત્ એમાં વર્ણવિન્યાસના વૈચિત્ર્ય સિવાય બીજું કાઈ પણ જીવાનુભૂત તત્ત્વ જોવા મળતું નથી. એટલે એને હમણાં કહેલી વર્ણવિન્યાસવક્રતા અથવા યમકાલંકારના જ એક ભેદ માનવે ઉચિત છે. એનાં ઉદાહરણ ‘શિશુપાલવધ’ના ચેાથા સગમાં ઘણાં છે, પણ તેમાં પ્રસાદનુયુક્ત તે થાડાં જ છે. ‘રઘુવ’શ'માં પણ વસંતવર્ણન(સગ ૯)માં એનાં ઉદાહરણે મળે
એમ છે.
આ રીતે, પદ્મના ઘટક વર્ણની વક્રતાનું નિરૂપણ કર્યાં પછી વણુ સમુદાયરૂપ પદની વક્રતાનું નિરૂપણ કરવાનું આવે છે. એમાં પદ્મપૂર્વાર્ધની વક્રતાના કેટલા પ્રકારા સંભવે છે તેનાથી શરૂઆત કરે છે—
૮, ૯
જ્યારે લાકાત્તર તિરસ્કાર કે લેાકેાત્તર પ્રશંસાનું કથન કરવાના ઇરાદાથી વાસ્યાની પ્રતીતિ રૂઢિથી અસ”ભવિત કાઈ ધર્માંના ગર્ભિત અધ્યારોપ સાથે અથવા કાઈ વિદ્યમાન ધર્મના અતિશયના ગર્ભિત અધ્યારોપ સાથે કરાવવામાં આવે ત્યારે રૂઢિવૈચિત્ર્ય વકતા નામના પદ્મપૂર્વાવકતાના પ્રફાર થાય.
[૧] ‘જ્યારે રૂઢિથી અસંભવિત કેઈ ધર્મના ગર્ભિત અધ્યા૨ાપની પ્રતીતિ કરાવવામાં આવે.” શબ્દના અમુક ચાક્કસ અને ખાધ કરાવવાના જે ધમ તે રૂઢિ કહેવાય છે. (અર્થાત્ આ શખ્સને આ અં એમ જે નક્કી થયું હેાય છે તે રૂઢિ કહેવાય છે.) રૂઢિ
Page #142
--------------------------------------------------------------------------
________________
૨-૮, ૮]
વક્રાતિજીવિત ૧૧૭ શબ્દ = ચડવું ધાતુ ઉપરથી આવે છે. એમાં શબ્દ કોઈ એક જ વિશેષ અર્થને બંધ કરાવે છે. એ રૂઢિના બે પ્રકાર છે: (૧) ચેકસ સામાન્ય અર્થને બંધ કરાવનાર, અને (૨) કઈ ચોકકસ વિશેષ અર્થને બંધ કરાવનાર. તેથી રૂઢિ શબ્દથી અહીં રૂઢિપ્રધાન શબ્દ એમ સમજવાનું છે. કારણ, ધર્મ અને ધમીને ઉપચારથી અભેદ માનવામાં આવે છે. શબ્દને રૂઢિથી અર્થ કરતાં જે ધર્મને અર્થ નીકળવે અસંભવિત હોય એવા કોઈ ધર્મને અધ્યાપ જેમાં ગર્ભિત એટલે કે અભિપ્રેત હોય તે રૂઢિવૈચિત્ર્યવિકતાને એક પ્રકાર થયે.
બીજો પ્રકાર એ છે જેમાં કોઈ વિદ્યમાન ધર્મના અતિશયને અધ્યારેપ ગર્ભિત હોય.
આવે અધ્યાપ શા માટે કરવામાં આવે છે? તે કે કોત્તર તિરસકાર કે લેકોત્તર પ્રશંસા કરવા માટે, એટલે કે વણ્ય વિષયને અત્યંત તિરસ્કાર કરવા માટે અથવા તેને ખૂબ ઉતારી પાડવા માટે અથવા તેની પ્રશંસાપાત્ર જે મોટાઈ હોય તેને ખૂબ વધારીને કહેવા માટે આમ કરવામાં આવે છે. અહી જે વર્ય વિષય છે તે રૂઢિ શબ્દથી દર્શાવવામાં આવ્યું હોય છે. એ રૂઢિ શબ્દનો જે વાગ્યાથે તે અહીં વણ્ય વિષય હોય છે અને તેની નિંદા કે સ્તુતિ અભિપ્રેત હોય છે. આને રૂઢિચિત્ર્યવકતા કહે છે. કારણ, એમાં આ યુક્તિને લીધે એટલે કે અસંભવિત ધર્મના ગર્ભિત અધ્યાપને લીધે અથવા વિદ્યમાન ધર્મના અતિશયના ગર્ભિત અધ્યાપને લીધે રૂઢિ શબ્દમાં વકતા કહેતાં સૌદર્ય આવે છે.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે અનુમાનની પેઠે સામાન્યમાત્રને બોધ કરાવનાર શબ્દો નિયત વિશેષને બોધ સ્વાભાવિક રીતે જ સહેજ પણ કરાવી શકતા નથી, તેમ છતાં, આ યુક્તિને લીધે તેઓ કવિને વિવક્ષિત નિયત વિશેષને બંધ કરાવી શકે છે અને તેથી કોઈ અલૌકિક ચમત્કારી બની જાય છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૮ વક્તિજીવિત
[૨-૮, ૯ આ ભાગ બરાબર સમજવા માટે ચેડા વિશેષ વિવેચનની જરૂર છે. ગદર્શનમાં પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એ ત્રણ જ પ્રમાણે માનેલાં છે. વ્યાસભાષ્યમાં પ્રત્યક્ષને વિશેષાવધારણાપ્રધાન અને અનુમાનને સામાન્યાવધારણાપ્રધાન કહેલું છે. દરેક પદાથના બે અંશ અથવા રૂપ હોય છે ? સામાન્ય અને વિશેષ. જેમ કે આ પુસ્તક છે, એનું પુસ્તકત્વ એ સામાન્ય રૂપ છે. દુનિયામાં બીજાં હજારો પુસ્તકે છે તેવું એ પણ એક પુસ્તક છે,. એ એનું સામાન્ય રૂપ થયું. પણ એ ઉપરાંત એનું વ્યક્તિગત વિશેષ રૂપ પણ છે. એ આટલા ઈંચ લાંબું, આટલા ઇંચ પહેલું, આટલું જાડું વગેરે છે, એ એનું વિશેષ રૂપ છે. આપણે જ્યારે એને પ્રત્યક્ષ જોઈએ છીએ ત્યારે એના આ વિશેષ રૂપને જ પ્રધાનપણે બોધ થાય છે. અને આપણે
જ્યારે અનુમાનથી કે કોઈના કહેવાથી શબ્દપ્રમાણ દ્વારા એનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ ત્યારે એના પુસ્તકરૂપી સામાન્ય રૂપને જ આપણને બોધ થાય છે. આથી યોગદર્શનમાં પ્રત્યક્ષ પ્રમાણને સામાન્યવરોષામનો થે. विशेषावधारणप्रधाना वृत्तिः प्रत्यक्षम् मने मनुमान पोरेने सामान्यावधारणप्रधाना વૃત્તિનુમાનનું કહ્યું છે. એને આધારે અહીં ગ્રંથકારે અનુમાનને સામાન્ય માત્રને બંધ કરાવનાર કહ્યું છે. અનુમાન સામાન્યમાત્રને બોધ કરાવનાર હાઈ સામાન્ય અગ્નિને બંધ કરાવી શકે છે, વિશેષ અગ્નિને બોધ કરાવી શકતું નથી. તેથી, જેમ સામાન્યમાત્રને બોધ કરાવનાર અનુમાન. વિશેષને બંધ કરાવી શકતું નથી તેમ સામાન્યમાત્રને બંધ કરાવનારા શબ્દો પણ અભિધાશક્તિ દ્વારા વિશેષને બંધ કરાવી શક્તા નથી. એ માટે વ્યંજના વગેરેને આશ્રય લેવો પડે છે. જેમ કે–
ગુણે સહુદ વડે સ્વીકારાય છે ત્યારે જ ખરેખર ગુણ બને છે, જ્યારે રવિકિરણે અનુગ્રહ કરે છે ત્યારે જ કમળ કમળ બને છે.” ૨૬.
અહીં “કમળ કમળ બને છે એમ કહેવાને કશો અર્થ નથી. એટલે એને મુખ્યાર્થ બાધિત થાય છે અને પછી લક્ષણથી વ્યંગ્યગુણવિશિષ્ટ કમળ’ એવો અર્થ થાય છે અને તેનું પ્રયોજન લક્ષમી કહેતાં શોભા, સૌરભ અને પૂર્ણ વિકાસ વગેરે સેંકડો ગુણાનું સૂચન કરવાનું છે. આમ, વનિવાદીઓને મતે, એ અર્થાન્તરસંક્રમિત વાચ્ય ધ્વનિનું ઉદાહરણ થાય.
Page #144
--------------------------------------------------------------------------
________________
૨-૮, ૯].
વકૅક્તિજીવિત ૧૧૯ કુંતકને મતે અહીં સામાન્ય અર્થવાચક “કમળ’ શબ્દ કવિની યુક્તિને લીધે કવિને અભિપ્રેત એવા ગુણવાળું કમળ’ એવો અર્થ વ્યક્ત કરે છે, એટલે રૂઢિવિચિત્ર્યવક્તાનું ઉદાહરણ છે.
આઠમી કારિકામાં “પ્રતીયતે” એ ક્રિયાપદવૈચિત્ર્યને અભિપ્રાય એ છે કે આવા દાખલાઓમાં શબ્દને વાચકન્વરૂપ અભિધાવ્યાપાર નથી હોતે, પણ બીજા અર્થનો બોધ કરાવનાર વ્યંજનાવ્યાપાર હોય છે. આ વાત તર્કસંગત હોવા છતાં અમે અહીં એને વિસ્તાર કરતા નથી. કારણ, વનિકાર આનંદવર્ધનાચાયે આવા દાખલામાં યંગ્યવ્યંજક ભાવનું સારી રીતે સમર્થન કરેલું છે એટલે પુનરુક્તિ કરવાને અર્થ નથી.
આ રૂઢિવૈચિત્ર્યવકતા બે પ્રકારની સંભવે છેઃ (૧) જેમાં રૂઢિ શબ્દથી નિર્દેશાતું પાત્ર પિતે જ પિતાને વિશે ઉત્કર્ષ કે અપકર્ષને આરેપ કરી બોલતું કવિએ ચીતર્યું હોય, અથવા (૨) જેમાં વક્તા કોઈ બીજે હોય. જેમ કે –
સ્નિગ્ધ અને શ્યામલ મેઘની કાન્તિથી આકાશ લીંપાઈ ગયું છે, ઉત્સાહભરી બગલીઓ ચક્કર લગાવતી ઊડી રહી છે, પવનમાં શીકર ભળેલી છે, મેઘના મિત્ર મયૂરો આનંદકેકા કરી રહ્યા છે, ભલે આમ થતું. હું તે અત્યંત કઠોર હૃદયને રામ છું, બધું સહી લઉં છું. પણ સીતાનું શું થશે? “અરેરે! દેવી, ધીરજ ધર.”” (મહાનાટક, ૫-૭, ધ્વન્યાલક, ૨-૧; કાવ્યપ્રકાશ, ઉદા. ૧૧૨) ૨૭
આ શ્લેકમાં, રામ” શબ્દથી, ‘હું અત્યંત કઠોર હૃદયને છું, બધું સહું છું” એ શબ્દો મારફતે પણ જેને બંધ કરાવી શકાતું નથી એવી કઈ અકળ અને અસાધારણ ક્રૂરતા એ નામને લીધે સૂચવાય છે, જેને લીધે આવા વિવિધ ઉદ્દીપન વિભાને સહન કરવાનું સામર્થ્ય અને જનકસુતાના દુસહ.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૦ વક્તિજીવિત
[૨-૮, ૯ વિરહની વેદનાથી દુઃખમય સમયે પણ લગારે લજવાયા વગર પિતાના પ્રાણનું રક્ષણ કરવાની વિચક્ષણતા એ બતાવી શકે છે. વૈદેહી’ એ પદથી વર્ષાકાળના (મેઘ, બલાકા, મયૂર વગેરે) સુંદર પદાર્થોને જોઈને સ્વસ્થ રહેવાની તેની અશક્તિસૂચક તેના સ્વાભાવિક સૌમાર્યસુલભ કોઈ અલૌકિક કાતરત્વ સૂચિત થાય છે. અને એ (એટલે કે સીતાના સ્વાભાવિક સૌકુમાર્યસુલભ કારત્વ) જ પહેલાં કહેલાતજનકસુતા રૂપ સામાન્ય અર્થ)થી ભિન્ન (સૌમુમાર્યના અતિશયરૂ૫) વિશેષતાનું કથન કરનાર તુ (પણ) પદનું જીવિત છે.
આ દષ્ટાંતમાં શબ્દના વાચ્યાર્થમાંથી જેને બંધ ન થઈ શકે એવા ધર્મનું આરોપણ ગભિત છે. એ પહેલે પ્રકાર થયે.
જેમાં કોઈ વિદ્યમાન ધર્મના અતિશયને વાગ્યમાં ગર્ભિત આરોપ કરવામાં આવ્યું હોય એવું ઉદાહરણ–
પછી પૃથ્વીના ઈન્દ્ર દિલીપના પુત્ર રઘુએ નિર્ભયતાપૂર્વક હસીને ઈન્દ્રને કહ્યું, જે આ જ તારે નિશ્ચય હોય તે હથિયાર ઉઠાવ; રઘુને જીત્યા વગર તને સફળતા નહિ મળે.” (રઘુવંશ, ૩–૫૧) ૨૮
આ શ્લેકમાં “રઘુ શબ્દથી જેને પ્રભાવ સર્વત્ર અપ્રતિત છે એવા ઈન્દ્રના પણ આવા (અશ્વતરણરૂ૫) નિશ્ચયને નિષ્ફળ બનાવવાના સામર્થ્યને કારણે પોતાના કેઈ અપૂર્વ પૌરુષાતિરાયનું સૂચન થાય છે. જ્યાં વક્તા બીજે હોય એવું ઉદાહરણ–
એની આજ્ઞા ઈન્દ્ર પણ માથે ચડાવે છે. શાસ્ત્રો તે એની નવી આંખ છે, ભૂતપતિ પિનાકપાણિને એ ભક્ત છે, દિવ્ય નગરી લંકા એની રાજધાની છે, ખુદ બ્રહ્માના વંશમાં એ જન્મેલે છે. એ જે “રાવણ ન હોય તે એના જે બીજે વર મળે એમ નથી. પણ બધામાં બધા ગુણ ક્યાંથી હોય ?” (બાલરામાયણ, ૧-૩૬) ૨૯
Page #146
--------------------------------------------------------------------------
________________
૨-, ]
વકૅક્તિજીવિત ૧૨૧ આ લેકમાં “રાવણ શબ્દ એને વર તરીકે નાલાક ઠેરવે એવા રાવણની જગપ્રસિદ્ધ દુષ્ટતા સિવાયના કેઈ દેશનું સૂચન કરે છે, જેને લીધે ઉરચ કુળમાં જન્મ, વિદ્વત્તા, સદાચાર, પ્રભાવ, સંગસુખની સમૃદ્ધિ વગેરે વરમાં હોવા જોઈતા બધા ગુણોને છેદ ઊડી જાય છે.
આ જ પ્રકારમાં એટલે કે જેમાં વક્તા કેઈ બીજે હોય એ પ્રકારમાં કોઈ વિદ્યમાન ગુણના અતિશય ગર્ભિત અધ્યારોપ હોય એવું ઉદાહરણ–
“આ રામ પિતાના પરાક્રમને લીધે ત્રણે લેકમાં ભારે પ્રસિદ્ધિ પામેલા છે.” વગેરે. ૩૦
આ લેક પહેલા ઉન્મેષમાં ૪૩મા ઉદાહરણ તરીકે આવી ગયું છે (પૃ. ૪૧), એટલે ત્યાં જોઈ લે.
એમાં “રામ” શબ્દથી ત્રિભુવનમાં અજોડ અને રાવણને અનુચર પણ વિસ્મય પામે એવું અદ્દભુત શૌર્ય સૂચિત થાય છે.
આ રૂઢિચિશ્યકતાના, પ્રતીયમાન ધર્મો અનેક હોવાને કારણે, અનેક પ્રકારો સંભવે છે. તે જાતે જ સમજી લેવા. જેમ કે –
ગુરુદક્ષિણા માટે માગવા આવેલ કોઈ વેદને પારંગત રઘુ પાસેથી ઈચ્છા પૂરી ન થતાં કેઈ બીજા દાતા પાસે ગયે એ આજ સુધી ન આવેલે અપવાદ મારે માથે ન આવે.” (રઘુવંશ, પ-૨૪) ૩૧
આ શ્લેકમાં “રઘુ શબ્દથી ત્રણે લેકમાં અજોડ એવા ઔદાર્યને અતિરેક વ્યંજિત થાય છે. આ રૂઢિવચિત્ર્યવકતામાં ખૂબી એ છે કે શબ્દ સામાન્યમાત્રને બોધ કરાવવાનું છોડીને કવિને વિવક્ષિત વિશેષ અર્થને બંધ કરાવવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે અને એ રીતે અતિશય સૌંદર્ય પ્રગટ કરે છે.
સંજ્ઞા એટલે કે વિશેષ નામરૂપ શબ્દો તે અમુક ચોક્કસ વ્યક્તિને જ બંધ કરાવે છે, એટલે તેમાં કોઈ સામાન્ય વિશેષ
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૨ વક્રોક્તિજીવિત
[૨-૧૦, ૧૧, ૧૨ ભાવ સંભવ નથી–એમ ન કહેવું જોઈએ. કારણ, સંજ્ઞાવાચક શબ્દો પણ તેમના વાગ્યાથની હજારે અવસ્થાઓને સાધારણ ભાવે બંધ કરાવે છે, તેમ છતાં, તેઓ સ્વરકૃતિન્યાયે અથવા લગ્નાંશુકન્યાયે કવિને અભિપ્રેત ચોક્કસ દિશા વિશેષને પણ બધા કરાવી શકે છે.
અહીં કહેવાને અર્થ એ છે કે વિશેષ નામો અમુક ચોક્કસ વ્યક્તિને બોધ કરાવે છે એ વાત સાચી, પણ એ ચોક્કસ વ્યક્તિના જીવનમાં અનેક મનઃસ્થિતિઓ, અનેક પરિસ્થિતિઓ, અનેક ગુણધર્મો વગેરે પ્રગટ થયાં હોય છે, તે બધાંને પણ એ વિશેષ નામ સામાન્યપણે લાગુ પડે જ છે, એટલે કવિને ઈષ્ટ કેાઈ એક વિશેષ મનઃસ્થિતિ કે પરિસ્થિતિ કે ધર્મને પણ તે બેધ જરૂર કરાવી શકે. જેમ કે “રામ” એ વિશેષ નામ તો રામના જન્મથી માંડીને અવસાન સુધીનું સમગ્ર જીવન જેનામાં મૂત થયું છે તે વ્યક્તિને બોધ કરાવે છે, એટલે એના આખા જીવનમાંથી કવિને તે પ્રસંગે એના જીવનની જે પરિસ્થિતિ અથવા મનોદશા કે એના શૌર્ય, પરાક્રમ, સહનશીલતા વગેરે જે કઈ ગુણધર્મને બંધ કરાવ ઇષ્ટ હેય તે પણ એ કરાવી શકે. જેમ સંગીતમાં સાત સ્વરો છે. પણ તેમાંના પ્રત્યેકની અનંત છાયા શ્રુતિ પ્રમાણે સંભવે છે અને ગાયક એમાંથી ગમે તેને જરૂર પડ્યે ઉપયોગ કરી શકે છે, તેવું આ છે. અહીં બીજ દષ્ટાંત લગ્નાંશુકનું આપેલું છે. પણ તે સ્પષ્ટ થતું નથી.
જેમ પુસ્તક શબ્દને સામાન્ય અને વિશેષ એવા બે અંશે અથવા રૂપે છે, તેવા જ રામના પણ સંભવે. રામ શબ્દ આખા જીવનવ્યાપી વ્યક્તિત્વને લાગુ પડે તેમ એ સમગ્ર જીવનના કોઈ એક અંશવિશિષ્ટ વ્યક્તિત્વને પણ લાગુ પડી શકે, એટલું જ અહીં કહેવાનું છે.
[૨] આમ “રૂઢિવકતાનું વિવેચન કર્યા પછી ક્રમમાં આવતી પર્યાયવતા'નું વિવેચન કરે છે –
૧૦, ૧૧, ૧ર જે વાસ્યની નિકટતમ હૈય, તેના અતિશયને પિષક હય, જે પોતે અથવા પોતાના વિશેષણ મારફતે બીજી ર૩છાયાના સ્પશને લીધે તેને અલંકૃત
Page #148
--------------------------------------------------------------------------
________________
૨-૧૦, ૧૧,૧૨]
વકૅક્તિજીવિત ૧૨૩ કરી શકે એમ હોય, જે પિતાના સૌદયના ઉત્કર્ષને લીધે મનહર હૈય, જે અકય અર્થનું સુચન કરનાર હય, જે અલંકારની શોભા વધારનાર હોય તેવા પર્યાયના ઉપયોગથી પરમાત્કૃષ્ટ પર્યાયવકતા સધાય છે.
ઉપર કહેલાં વિશેષણવાળે હેય તે જ કાવ્યમાં પર્યાય ગણાય. તેને લીધે જે વૈચિય કહેતાં શભા વિશેષ પ્રગટે તે પરમત્કૃષ્ટ કેઈ અપૂર્વ પર્યાયવકતા કહેવાય છે. પર્યાયપ્રધાન શબ્દ પર્યાય કહેવાય છે. એની પર્યાયપ્રધાનતા એમાં રહેલી છે કે કોઈ વાર તે વિવક્ષિત વસતુને વાચક બને છે, પણ કોઈ વાર બીજે જ શબ્દ વાચક બને છે. આ રીતે જોતાં પર્યાયના ઘણા પ્રકારે બતાવેલા છે.
એ પ્રકારે કેટલા છે તે હવે કહે છે. (૧) વાચની નિકટતમ હોય એટલે કે બીજા પર્યાય શબ્દો હોવા છતાં નિકટતમ હોવાને કારણે વિવક્ષિત વસ્તુને એ જે રીતે વ્યક્ત કરી શક્ત હોય તે રીતે બીજે કેઈ ન કરી શકતો હોય. જેમ કે –
“હું તારા ઉપર ખોટો આરોપ મૂકવા માગતું નથી. તપસ્વીઓનાં બાણુને શે આદર ? મારી પાસે ગુફામાં બીજાં બાણે છે, જે વજપાણિ ઈન્દ્રના પણ પરાક્રમધનને ભંડાર છે.” (કિરાતાજુનીય, ૧૩–૫૮) ૩૨
અહીં ઈન્દ્રના વાચક હજારે પર્યાય શબ્દો મેજૂદ હેવા છતાં “વાપાણિ (વઝળ) શબ્દ વાપર્યો છે તે પર્યાયવકતાને પિષે છે. કારણ, વજી સતત પાસે હોવા છતાં સુરપતિ ઈન્દ્રનું પરાક્રમધન ગણાય એવાં બાણેની લેટેત્તરતા એથી વ્યંજિત થાય છે. “તપસ્વી” શબ્દ પણ અત્યંત રમણીય છે. કારણ, સુભટો કહેતાં વીર વૈદ્ધાઓનાં બાણને આદર કહેતાં બહુમાન તે કદાચ યેગ્ય ગણાય, પણ તપસ્વીઓના મામૂલી બાણોને શો આદર ! બીજું ઉદાહરણ–
અલ્યા કોણ છે?” “હમણાં તું મને ઓળખશે.” કામદેવ.”
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૪ વકૅક્તિજીવિત
[૧-૧૦, ૧૧, ૧૨ “સદ્દભાગ્યે તમે મને સંભારો છે.” કેમ આવ્યું ?' તમને ઉન્મત્ત બનાવવા.” કેવી રીતે? બળજબરીએ.” તારું બળ શું છે?” આ જે.”
જોઉં છું” એમ કહીને જેમણે પ્રિયાના ગળે હાથ ભરાવેલા કામદેવને આગ ઝરતા પિતાના ત્રીજા નેત્રથી ભસ્મ કરી નાખે તે ત્રિશૂળધારી શિવને નમસ્કાર હે.” ૩૩
અહીં શિવવાચક હજાર પર્યાય મોજૂદ હેવા છતાં “રિનઃ”. ને જે પ્રયોગ કર્યો છે તેને અભિપ્રાય એ છે કે એ ભગવાન શિવને નમસ્કાર સિવાય બીજું શું થાય? કે જેમણે અભિમાનમાં આવીને વિનયવિવેક છેડી દેનાર કામદેવ ઉપર કોપાયમાન થયેલા હોવા છતાં અને ત્રિશૂલ સતત પાસે હોવા છતાં તેના તરફ જેવા સિવાય કોધને ઉચિત કોઈ આયુધ ન વાપર્યું. કેવળ દષ્ટિપાત કરવા માત્રથી જ કેધનું કાર્ય પૂરું કર્યું એથી ભગવાન શિવને પ્રભાવતિશય પરિપુર્ણ થયે છે. માટે તેમને નમસ્કાર હે” એ વચન તર્કસંગત લાગે છે.
(૨) વાચના અતિશય પિષક હોય એ પર્યાય વાપર એ પદપૂર્વાધવક્રતાને એક બીજો પ્રકાર છે. કારણ, પદાર્થ સ્વાભાવિક રીતે જ સુંદર હોય તેયે એ પર્યાયને કારણે તેના સૌંદર્યમાં ખૂબ વધારે થાય છે અને તેથી તે સહુદના હૃદયને આનંદ આપનાર થઈ પડે છે. જેમ કે –
રઘુવંશના રાજાઓના સંબંધી, કામવ્યાપારના દીક્ષાગુરુ, ગૌરાંગીએના વદનના ઉપમાન તરીકે પ્રસિદ્ધ, તારા વધૂઓના વલ્લભ, ચંડીપતિ શિવના ચૂડામણિ અને
Page #150
--------------------------------------------------------------------------
________________
૨-૧૦, ૧૧, ૧૨]
વાક્તિજીવિત ૧૨૫,
દક્ષિણની તરુણીના તરતના ઘસેલા દાંતના જેવી ઘુતિવાળા આ ચંદ્રને જો'' (બાલરામાયણ, ૧૦-૪૧) ૩૪ ચંદ્ર સ્વભાવથી જ સૌંદર્યાંસ'પન્ન છે, તેમ છતાં આ શ્લોકમાં તેને માટે વપરાયેલા પર્યાયે અથવા વિશેષપદે એવા છે જે સહૃદયાના હૃદયને આનંદ આપનાર કોઇ અપૂર્વ અતિશય ઉત્પન્ન કરી પદ્મપૂર્વા વકતાને પોષે છે. અહી પ્રસંગ એવા છે કે રામ રાવણને મારીને પુષ્પક વિમાનમાં બેસીને સીતા સાથે અયેાધ્યા પાછા ફરતા હાય છે ત્યારે તેની સાથેની વિશ્વભકથા દરમ્યાન કહે છે કે ‘હે સુંદરી, આ ચંદ્રને જો.’રમણીયતાને કારણે મનેહુર હૈ સીતા, સકળ લેાકેાના લેાચનના ઉત્સવરૂપ ચંદ્રને વિચાર કર. કારણ, તારા જેવાં રમણીય માણસા જ ચંદ્ર જેવા રમણીય પદાર્થના વિચાર કરે એ યાગ્ય છે. ‘રઘુવ‘શના રાજાઓના સંબધી' એમ કહીને એવું સૂચવવા માગે છે કે એ કઇ અજાણ્ય નથી, એ તે અમારે રઘુવશીએના સગા છે. એટલે એના તરફ નજર કરી એનું સંમાન કર. આથી પ્રકારાન્તરે રામના ચંદ્ર વિશેના દર જ સૂચિત થાય છે. બાકીનાં બીજા વિશેષણા પણ ચંદ્રના અલૌકિક ગૌરવમાં વધારા કરવા માટે જ આવ્યાં છે એમ જાહેર કરે છે. તેથી પ્રત્યેક વિશેષણ જુદી જુદી રીતે ચંદ્રના ઉત્કને જ પ્રગટ કરતું હોઈ અનેક પર્યાયેા હાવા છતાં એમાં પુનરુક્તિ નથી. ત્રીજા ચરણમાં વિશેષણવકતા છે, પર્યાયવકતા નથી.
(૩) વાચ્યને અલ'કૃત કરી શકે એવા પર્યાય વાપરવે એ પદ્મપૂર્વાવક્રતાનો એક બીજો પ્રકાર છે. કેવી રીતે? તા કે બીજી રમ્યછાયાના સ્પર્શને લીધે. વળી કેવી રીતે ? તા કે પોતે અથવા પોતાના વિશેષણુ મારફતે. જેમાં પર્યાય પાતે વાચ્યાર્થને અલંકૃત કરતા હાય એવું ઉદાહરણ—
આ જડ જગતમાં મારી વાત (સાંભળવાને) પાત્ર મોટા કાન અને મોટા હાથ(સૂંઢ) વાળા કાણુ હશે ? એમ વિચારી આવેલા ભ્રમરને જેણે તરત જ ઝટકી નાખ્યા
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨ વક્રોક્તિજીવિત
[૨-૧૦, ૧૧, ૧૨ (મારી નાખ્યો તેને “માતંગ ન કહીએ તે શું કહીએ?” (સુભાષિતાવલી, દ૨૮) ૩૫
આ એક અન્યોક્તિ છે. હાથીના કાન મોટા હોય છે અને તેને કર એટલે કે તેની સુંઢ પણ મોટી હોય છે. એટલે તે મારી વાત સાંભળશે અને તેને ઉપાય પણ કરશે, એવી આશાએ કોઈ ભ્રમર તેની પાસે ગયે, પણ તેણે તે તરત જ મોટા કાન ફફડાવી તેને ઝટકી નાખ્યો, એ આ લેકને વાચ્યાર્થ છે. પણ એમાંથી બીજો અર્થ એ સમજાય છે કે કોઈ વિપત્તિમાં આવી પડેલે માણસ કઈ સાધનસંપન્ન માણસ પાસે એવી આશાએ જાય છે કે આ મારી વાત સાંભળશે અને ઉપાય પણ કરશે. પણ પેલા માણસે તે એને તરત જ તગેડી મૂક્યો. આવો માણસ ચંડાળ ઘાતકી જ કહેવાય. આ કલાકમાં બે શબ્દ લેષયુક્ત છે તેથી આ અર્થ વધારે આકર્ષક બને છે. એક તે જ. એના બે અર્થ થાય. હાથીની બાબતમાં સૂંઢ અને માણસની બાબતમાં “હાથ. એ જ રીતે નાતક' એટલે હાથીના સંબંધમાં હાથી અને માણસના સંબંધમાં ચંડાળ’.
આ લેકમાં “માતક શબ્દ પ્રસ્તુત પ્રકરણમાં માત્ર હાથીને અર્થ વ્યક્ત કરે છે. પરંતુ શ્લેષથી ચંડાળરૂપી અપ્રસ્તુત અર્થને બધ કરાવી, રૂપકાલંકારની છાયાના સ્પર્શથી, “નૌવહી (વાહીક બળદ છે)ની પેઠે સાદેશ્યમૂલક લક્ષણા સંભવી શકે છે, એટલે પ્રસ્તુત અર્થ હાથી ઉપર “ચંડાલવીને આરોપ કરાવી પર્યાયવક્રતાને પિષે છે. કારણ કે આવા દાખલાઓમાં પ્રસ્તુતના અપ્રસ્તુત સાથેના સંબંધનું નિરૂપણ કોઈ વાર રૂપકાલંકાર દ્વારા તે કઈ વાર ઉપમા દ્વારા થતું હોય છે. જેમ કે
“આ તે જ છે (એટલે કે આ હાથી ચંડાળ જ છે) એ રૂપક અલંકાર છે અને “આ તેને જે છે (એટલે કે આ હાથી ચંડાળ જે છે) એ ઉપમા અલંકાર થયે. અને એ જ (ધ્વનિવાદીઓને મતે) શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય પદધ્વનિને દાખલે છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
૨-૧૦, ૧૧, ૧૨]
વક્રાતિજીવિત ૧૨૭ આવા અનેક ક્લિષ્ટ પદે વપરાયાં હોવાને લીધે (શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય) વાક્યધ્વનિનું ઉદાહરણ–
"कुसुमसमययुगमुपसंहरन्नजृम्भत ग्रीष्माभिधानः फुल्लमल्लिकाધાતો માત્ર ને રદ્દા
આના બે અર્થ થાય છે; એક ગ્રીષ્મઋતુને લગતે અને બીજે શિવને લગતે. ગ્રીષ્મઋતુને લગતે અર્થ–
“જેમાં ફૂલે ખીલે છે તે વસંત ઋતુના બે માસ ચૈત્ર અને વૈશાખને ઉપસંહાર કરી, હવેલીઓને શ્વેત બનાવી દેતા ખીલેલી જૂઈના હાસ્યવાળે ગ્રીષ્મ નામને લાંબા દિવસેવાળ સમય ઉદય પામે.” ૩૬ શિવને લગતે અર્થ–
“વસંત ઋતુ જેવા શોભીતા સત્ અને ત્રેતા યુગને અંત આણી, ખીલેલી જૂઈને જેવા શુભ અટ્ટહાસ્યવાળા, ગ્રીષ્મ જેવા મનાતા શિવ પ્રગટ થયા.” ૩૬ એવું જ બીજું ઉદાહરણ– "वृत्तेऽस्मिन् महाप्रलये धरणीधारणायाघुना त्वं शेषः।” ३७॥
“આ મહાપ્રલય થઈ ગયા પછી પૃથ્વીને ધારણ કરવા માટે હવે તમે જ શેષ છે.” ૩૭
ઉપલા ઉદાહરણની પેઠે આ ઉદાહરણ પણ “હર્ષચરિત'માંથી લેવામાં આવેલું છે. પ્રસંગ એવો છે કે હર્ષવર્ધનના પિતા પ્રભાકરવર્ધનનું મૃત્યુ થયું છે, અને મોટા ભાઈ રાજ્યવર્ધનનું ખૂન થયું છે, એવા સમયે હર્ષવર્ધનનો સેનાપતિ સિંહનાદ હર્ષવર્ધનને આ શબ્દો કહે છે. એટલે પ્રકરણને લીધે એ અર્થ સમજાય છે કે તમારા પિતા અને મોટાભાઈના મૃત્યરૂપ મહાપ્રલય પછી પૃથ્વી કહેતાં રાજ્યની ધુરા ધારણ કરવા તમે જ હવે શેષ એટલે કે બાકી રહ્યા છે. પણ એમાં વપરાયેલા “મહાપ્રલય અને “શેષ” એ બે શ્લેષયુક્ત શબ્દોને લીધે એમાંથી બીજો અર્થ એ
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૮ વક્તિજીવિત
[૨-૧૦, ૧૧, ૧૨ સમજાય છે કે મહાપ્રલય પછી પૃથ્વીને ધારણ કરનાર શેષ એટલે કે શેષનાગ તમે જ છે. આ બંને ઉદાહરણે વન્યાલેક'માં પણ આવે છે.
આ ઉદાહરણમાં “યુગ” વગેરે શબ્દો પ્રસ્તુત અર્થને બંધ કરાવવા માટે જ વપરાયા હોવા છતાં અપ્રસ્તુત અને બેધ પણ કરાવી શકે છે, તેથી કોઈ અપૂર્વ કાવ્યસૌંદર્ય પ્રગટ કરે છે અને પ્રતીયમાન અલંકાર એટલે કે અલંકાર ધ્વનિ એવા નામને પાત્ર બને છે.
કારણ, આનંદવર્ધનને મતે એ અલંકારવનિનું ઉદાહરણ છે.
વિશેષણ લેષયુક્ત હોવાથી જ્યાં બીજી રમ્ય છાયાને સ્પર્શ લાગ્યું હોય એવું ઉદાહરણ–
અત્યંત સ્નિગ્ધ, મુગ્ધ અને ધવલ નેત્રોવાળા, વિદગ્ધ અને હાવભાવયુક્ત જેને જોઈને બધી સ્ત્રીઓ એમ સમજે છે કે શિવે જે મદનને ભસ્મ કરી નાખ્યું હતું તે (અમે જઈએ છીએ તે મદન નહિ હોય પણ જેને મદનફળ એટલે મીંઢળ લાગે છે તે મદન) કાષ્ઠ જ હોવો જોઈએ.” ૩૮
આ લેકમાં કાઠી એ વિશેષણ અહીં જેનું વર્ણન કરવામાં આવ્યું છે તે(નાયક)ના કરતાં કામદેવ નીરસ કહેતાં સૌંદર્યહીન છે એવું પ્રતિપાદિત કરી, બીજી રમ્ય છાયાને સ્પર્શ કરનાર શ્લેષની છાયાને કારણે સુંદર રચનાને બંધ કરાવે છે. અહીં એ મદન નામના વૃક્ષરૂપ અપ્રસ્તુત વસ્તુની પ્રતીતિ કરાવી રૂપકાલંકારની છાયાના સંસ્પર્શને લીધે કોઈ અપૂર્વ પર્યાયવક્રતા પ્રગટ કરે છે.
(૪) પિતાના સૌદર્યના ઉત્કર્ષને લીધે મનહર” હોય એવો પર્યાય વાપરે એ પહપૂર્વાર્ધવકતાને એક બીજો પ્રકાર છે.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જો કે જે વસ્તુનું વર્ણન કરવામાં આવે છે તે બીજી વસ્તુના વ્યંજક તરીકે આવી હોય છે, તેમ છતાં તેનું પિતાનું સ્વાભાવિક સૌદર્ય જ એટલું બધું હોય
Page #154
--------------------------------------------------------------------------
________________
૨-૧૦, ૧૧, ૧૨]
વક્રાતિજીવિત ૧૨૯ છે કે તે સહદને આનંદ આપનાર થઈ પડે છે. જેમ કે – (આ શ્લેકને અર્થ કંઈક અસ્પષ્ટ છે. ભાવાર્થ એ છે કે...)
સમુદ્રના નૃત્યકુશળ તરંગ ઉપર પડતાં વિષમકાંડ એટલે પંચબાણ કહેતાં કામદેવના સગા(ચંદ્ર)નાં કિરણેથી ઊઠી પડેલા મને કામપીડિતા પ્રિયતમાને વિરહ આમ ઉત્કંઠિત કરે છે.” ૩૯
આ લેકમાં કવિએ ચંદ્રને માટે “વિષમવાર એવો પર્યાય વાપર્યો છે. કારણ, આ લેક બેલનાર વિરહવ્યથાથી પીડાતે અને માટે જ ચંદ્રને દ્વેષ કરનાર કોઈ નાયક . એ પર્યાય જાણીતું ન હોવા છતાં સુંદર સંદર્ભમાં વપરાયે હોવાને લીધે જાણે અત્યંત જાણીતું હોય એવું લાગે છે. અને એની કલ્પના અપૂર્વ હોવાથી સહદને ચમત્કારક થઈ પડે છે. વળી, એ પિતાના સૌંદર્યના ઉત્કર્ષને લીધે મને હર અને અપૂર્વ કલ્પનારૂપ હોઈ, કવિઓ બીજા પર્યાયે છેડી દઈને એને જ ઉપયોગ કરે છે. જેમ કે કાળા વાંકડિયા વાળવાળી એમ કહેવાને બદલે કવિ “મુનાના કલેલ જેવા વાળવાળી” એમ કહે છે. અથવા “ગૌરાંગીના વદનના ઉપમાન તરીકે જાણીત” એમાં સ્ત્રીવાચક હજારો પર્યાય મોજૂદ હોવા છતાં અગ્રામ્યતાને લીધે અત્યંત રમણીય એ “નૌiળી” શબ્દ વાપર્યો છે.
(૫) અકલ્પ્ય અર્થનું સૂચન કરનાર” પર્યાયને ઉપયોગ કરે એ પદપૂર્વાર્ધવક્રતાને બીજો એક પ્રકાર છે. જે વસ્તુનું વર્ણન કરવામાં આવતું હોય તેમાં કોઈ કલ્પી ન શકાય એવે ગુણ રહેલે છે એ બંધ કરાવવાના ઇરાદાથી જે પર્યાય વપરાય હોય તે પણ પર્યાયવકતાને જ દાખલો ગણાય છે. જેમ કે –
“હે રાજન, હવે વ્યર્થ પરિશ્રમ ન કરશે કારણ, મારા ઉપર છોડશો તે તમારું એ બાણ નકામું જશે.
Page #155
--------------------------------------------------------------------------
________________
તેણે પાલુ કરવાનું સામા છે તે
૧૩૦ વક્રોક્તિજીવિત
[૨-૧૦, ૧૧, ૧૨ પવનને વેગ વૃક્ષને ઉખેડી નાખવાને સમર્થ હોય તો તે પર્વતને કશું કરી ન શકે.” (રઘુવંશ, ૨-૩૪) ૪૦
આ શ્લોકમાં રાજા માટે “મહીપાલ” શબ્દ વાપર્યો છે, તે એવું સૂચવે છે કે તે આખી પૃથ્વીનું રક્ષણ કરવાનું સામર્થ્ય ધરાવે છે અને છતાં જેનું તેણે પ્રાણુને ભેગે પણ રક્ષણ કરવાનું છે એવી ગુરૂની ગાયરૂપ એક જીવનું પણ રક્ષણ કરી શકે એમ નથી, એવે પણ અકથ્ય અર્થ સૂચિત કરવા માટે કવિએ એ સંબોધિત વાપર્યું છે. એવું જ બીજું ઉદાહરણ–
ને જીવદયાને કારણે તું આ કરતે હોય તે તારા મૃત્યુથી માત્ર આ એક ગાય બચવા પામશે. પણ જો તું જીવતે રહેશે તે હે પ્રજાનાથ, તું સર્વદા તારી આખી પ્રજાને પિતાની જેમ આફતમાંથી બચાવી શકીશ.” (રઘુવંશ, ૨-૪૮) ૪૧
અહીં અર્થ એ છે કે જો તું જીવદયાને કારણે પિતાના પ્રાણ ત્યાગ કરતે હોય તે તે પણ ગ્ય નથી, કારણું, તારા મરવાથી આ એક ગાય જ બચવા પામશે; આ ત્રણે વસ્તુ આદરપાત્ર નથી, અર્થાત ઉચિત નથી.
અહીં જે ત્રણ વસ્તુ કહી તે આ છેઃ (૧) પિતાની આખી પ્રજાનું રક્ષણ કરવાના કર્તવ્યની ઉપેક્ષા કરવી, (૨) એક ગાયના રક્ષણને મહત્વ આપવું, અને (૩) એ માટે પિતાના મોંઘામૂલા પ્રાણ જતા કરવા.
પણ જે તે જીવતે રહેશે તે હે પ્રજાનાથ, તું સદા આખી પૃથ્વી ઉપર વસતી બધી પ્રજાનું આફતથી પિતાની પેઠે રક્ષણ કરી શકીશ, એમ કહ્યું છે એથી (રાજાના નિર્ણય પ્રત્યે) અત્યંત અનાદર પ્રગટ થાય છે. વાક્યને આ અર્થ તદ્દન સ્પષ્ટ હોવા છતાં અહીં એક બીજું તાત્પર્ય પ્રતીત થાય છે. કારણ કે જે કઈ પ્રજાનાથની પદવી ધરાવતું હોય તે સદા બધી પ્રજાનું રક્ષણ ન કરે
Page #156
--------------------------------------------------------------------------
________________
૨–૧૦, ૧૧, ૧૨]
વક્રાક્તિજીવિત ૧૩૧
એ અકલ્પ્ય વસ્તુ છે. (જો દિલીપ પેાતાના નિશ્ચય પ્રમાણે વર્તે તા) તે એવા રે એ વસ્તુ ખ્યાલમાં રાખીને કવિએ આ (પ્રજાનાથ સંબોધન અથવા આ આખું વાકય) ઉચ્ચાયુ છે. એના ગ્ય'ગ્યાર્થ એ છે કે તારી નજર આગળ એક સામાન્ય પ્રાણી સિંહ તારા ગુરુની હામધેનુને ખાઈ જાય છે, તેના પ્રાણની રક્ષા કરવાની તારી ફરજની ઉપેક્ષા કરી તું જીવતા રહે તે એ ન્યાયે તે તું તારી પ્રજાનું કદાપિ લેશ પણ રક્ષણ કરશે એવી સંભાવના રહેતી નથી, એ પ્રમાણસિદ્ધ વાત છે. કહ્યું છે કે—
“પ્રમાણેાની સાથે આવતા પ્રવાહુને કોણ રોકી શકે ??’
૪૨
એટલે કે પ્રમાણેામાંથી જે નિર્ણય ફલિત થતા હેાય તેને ક્રાણુ નિવારી શકે? રાજા એક સાધારણ સિંહથી પોતાના ગુરુની હેામધેનુનું રક્ષણ નથી કરી શકતા તે પેાતાની બધી પ્રજાનું રક્ષણ નહિ જ કરી શકે, એ દીવા જેવું સ્પષ્ટ છે.
અહીં એટલે કે પર્યાયવક્રતામાં વાચ્યાર્થ અને પ્રતીયમાન અની પરસ્પર પ્રતિયેાગિતા ઉદાહુરણ અને પ્રત્યુદાહરણની રીતે સમજી લેવી.
એનેા અર્થ એ છે કે પર્યાયવક્રતામાં અમુક પર્યાયને કારણે કાવ્યમાં સૌદ આવતું હાય છે અને તેનું કારણ એ હેાય છે કે એ પર્યાયને લીધે એક નવા જ વ્યંગ્યા સ્ફુરતા હેાય છે. એમ સાચેસાચ બને છે કે કેમ એની ખાતરી કરવા એ વાકયમાં જે પર્યાય વપરાયા હોય તેને હઠાવી દુઈ બીજો પર્યાય મૂકી જોવા. જો એમ કરવાથી તે સ્થાને ઇષ્ટ વ્યંગ્યાથ ન સ્ફુરતા હોય અને પરિણામે કાવ્યનું સૌંદય હરાઈ જતું હોય તા માનવું કે અહીં વાપરેલા પર્યાય ખરેખર પર્યાયવક્રતા ધરાવે છે. એથી ઊલટું બને એટલે કે તે પર્યાયને બદલે બીજો વાપરવાથી કશા ફેર ન પડે તા માનવું કે એ પર્યાયવક્રતાના દાખલેા નથી.
(૬) અલ'કારની શોભા વધારનાર હોય તેવા પર્યાયના ઉપયોગ કરવા એ પદપૂર્વાવક્રતાના એક બીજો પ્રકાર છે. અહીં
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૨ વક્રોક્તિજીવિત
રિ-૧૦, ૧૧, ૧૨ મૂળમાં “ગોપા શબ્દ વાપરે છે. એ સમાસને બે રીતે વિગ્રહ થઈ શકે. તૃતીયા સમાસ તરીકે અને ષષ્ઠી સમાસ તરીકે.. આમ એના બે અર્થ થાય. તૃતીયા પ્રમાણે વિગ્રહ કરતાં અલંકાર વડે એટલે કે રૂપક વગેરે અલંકાર વડે જે બીજા પ્રકારની શોભા ઉત્પન્ન થાય છે તેને કારણે મને હર અર્થાત્ હૃદયને આનંદ આપનાર, જેની રચના છે એ. ષષ્ઠી પ્રમાણે વિગ્રહ કરી એ તે અલંકારને. એટલે કે ઉલ્ટેક્ષા વગેરે અલંકારને જે ઉપસંસ્કાર એટલે તેમાં. ઉમેરેલી જે બીજી શેભા તે વાળો. તૃતીયાસમાસ અનુસારનું ઉદાહરણ–
“જે લીલા સમયે તાડને પંખો બને છે, જે કેલિ સમયે (તેલ, વાટ, વગેરે) ઉપાધિ વગરને દીપ બને છે, ક્રોધની રમત વખતે જે હથિયાર બને છે, હોઠ ઉપર દાંતથી થયેલા ઘા માટે મલમ બને છે, જે શણગાર વખતે દર્પણ બને છે, થાકીને સૂતી વખતે દેવીના ગાલનું ઉશીકું બને છે, તે શિવની જટામાંના કંદલી પુષ્પ સમે ચંદ્ર તમારી વિપત્તિઓને દૂર કરે.” ૪૩
આ લેકમાં તાડના પંખા વગેરેની સાથે કાર્ય વગેરેની સમાનતાને કારણે અભેદોપચારથી રૂપકાલંકારની યેજના બધા જ પર્યાની શોભા વધારનાર તરીકે કરવામાં આવી છે. ષષ્ઠીસમાસ અનુસારનું ઉદાહરણ–
“હે દેવી, જે, ચંદ્રની શેભાને તિરસ્કાર કરનાર તારા વદન કમળથી પરાજિત થયેલાં કમળ એકાએક ઝાંખાં પડી જાય છે.” (રત્નાવલી, ૧-૨૫) ૪૪
આ લેકમાં સાંજને વખતે સ્વાભાવિક રીતે જ કમળો ઝાંખાં પડી જાય છે. એ ઘટનાને પ્રિયતમાની ખુશામત કરતા ચતર નાયકે એવી રીતે ઘટાવી કે નાયિકાના મુખ સાથેની સરખા. મણીમાં સુંદરતાની બાબતમાં કમળ હારી જવાથી ઝાંખાં પડી ગયાં છે. આમ, વ્યંગ્ય ઉક્ઝક્ષાલંકાર સર્જાય છે. અને એ તર્કસંગત
Page #158
--------------------------------------------------------------------------
________________
૨-૧૩, ૧૪]
વકૅક્તિજીવિત ૧૩૩ પણ છે. કારણું, બધાં જ કમળની શોભા ચંદ્ર શેભાથી તિરસ્કૃત થાય છે. પણ ચંદ્રની શોભાને પણ તિરસ્કાર કરનાર તારા વદન કમળથી એ કમળે યોગ્ય રીતે જ પરાજિત થઈ ઝાંખાં પડી જાય છે. આમ, વ્યંગ્ય ઉપ્રેક્ષારૂપ અલંકારની શેભાને અતિશય પ્રગટ થાય છે.
આમ, પર્યાયવકતાનું નિરૂપણ કર્યા પછી ક્રમાનુસાર ઉપચારવકતાનું નિરૂપણ કરે છે
૧૩, ૧૪ જેમાં પ્રસ્તુત પદાથથી ઘણું દૂરના પદાર્થની સહેજ પણ સમાનતાને કઈ ધર્મના અતિશયના પ્રતિપાદન માટે ઉપચાર કે ગણવૃત્તિથી વર્ણવવામાં આવે, અને જેને લીધે રૂપકદિ અલંકાર સરસતાને પામે છે, તેમાં ઉપચાર પ્રધાન હેવાને કારણે, ઉપચારવકતા કહેવાય છે.
ઉપચારવકતા એ વકતાને એક પ્રકાર છે. એમાં ઉપચાર પ્રધાન હોય છે. એનું સ્વરૂપ કેવું હોય છે? તે કે એમાં વર્ણ પદાર્થમાં કોઈ કહેવા ધારેલા સામાન્ય ધર્મનું આરોપણ કરવામાં આવે છે. એમાં પ્રસ્તુત વર્ણ પદાર્થ અને અપ્રસ્તુત પદાર્થ વચ્ચે ઘણું અંતર હોય છે.
અહીં કોઈ એવો વાંધો લે કે વણ્ય વસ્તુ તે અમૂર્ત હોય છે એટલે તેને દેશગત અંતર સંભવતું નથી. કાલગત અંતર પણ ન જ હોય, કારણ, તે ક્રિયાશ્રિત હોય છે. જોકે વણ્ય વસ્તુ કિયા સ્વરૂપ અને કારકસ્વરૂપ બંને પ્રકારનું હોઈ શકે છે, તેમ છતાં તેમાં દેશગત કે કાલગત વ્યવધાન હોઈ શકતું નથી, કારણ કે અનુમાનની પેઠે શબ્દ મારતે પદાર્થના સામાન્ય સ્વરૂપને જ બંધ થઈ શકે છે, વિશેષને નહિ. તે પછી પદાર્થો વચ્ચે અંતર હોય છે એમ જે કહ્યું છે તેનું સમર્થન શી રીતે થઈ શકે?
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૪ વકૅક્તિછવિત
[૨-૧૩, ૧૪ અહીં જે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તેનું સ્વરૂપ આવું છે? કવિ જેનું વર્ણન કરે છે તે પદાર્થો તે કાલ્પનિક હેઈ અમૂર્ત હોય છે. અને તેથી તેમની વચ્ચે દેશગત અંતર ન સંભવે, વળી કાલગત અંતર પણ ન સંભવે, કારણ, તે ક્રિયાશ્રિત હોય છે. અને કવિએ વર્ણવેલા કાલ્પનિક પદાર્થો ક્રિયાને આશ્રય બની શકે કારણ તે અમૂર્ત હોય છે.
અહીં સામો પક્ષ કદાચ એમ કહે કે કવિના વર્ણવેલા પદાર્થો ક્રિયાસ્વરૂપ અને કારણ કહેતાં કર્તાસ્વરૂપ પણ હોઈ શકે છે. તે એને જવાબ એ છે કે આપણને શબ્દ મારફત પદાર્થોને જે બંધ થાય છે તે અનુમાનથી થતા બેધની પેઠે સામાન્ય સ્વરૂપનો હેય છે, વિશેષ સ્વરૂપને હેતો નથી. એટલે તેમાં દેશકાલભેદે આવતી વિશેષતાને સમાવેશ હતા નથી. એટલે કવિએ કપેલા અને કેવળ શબ્દમાં રજૂ કરેલા પદાર્થો અમૂર્ત અને ક્રિયાના આશ્રય થવાને અપાત્ર હેઈ તેમની વચ્ચે દેશગત કે કાલગત અંતર સંભવતું નથી. તે પછી કારિકામાં પદાર્થો વચ્ચે અંતર હેય છે એમ જે કહ્યું છે તેનું સમર્થન શી રીતે થઈ શકે ?
એના જવાબમાં સિદ્ધાંતી કહે છે કે તમારી વાત સાચી છે. પણ અહીં જે “તૂરાન્તા' શબ્દ વાપર્યો છે તે પ્રધાનપણે દેશકાલ ગત અંતર કે વ્યવધાનને વાચક હોવા છતાં અહીં ઉપચારથી સ્વભાવના અંતરના અર્થમાં વપરાય છે. અને પદાર્થોને આ સ્વભાવનું અંતર વિરુદ્ધ ધર્મના અધ્યાસરૂપ હોય છે. એટલે કે તેમાં વિરુદ્ધ ધર્મને આરેપ કરવામાં આવ્યું હોય છે. એટલે કે એ અંતર અમૂર્તત્વ અને મૂર્તત્વ, દ્રવત્વ અને ઘનત્વ, અચેતનત્વ અને ચેતનત્વ વચ્ચેના અંતર એટલે વિરોધ રૂપ હોય છે.
બીજી રીતે કહીએ તો, જ્યારે અચેતન પદાર્થમાં ચેતનને, અમૂર્તમાં મૂર્તતાને, ઘન પદાર્થમાં પ્રવાહિતાને આરેપ કરવામાં આવે ત્યારે આ પ્રકારની ઉપચારવતા ગણાય.
એ સમાનતા કેવી હોય છે? તે કે નામમાત્રની જરા જેટલી. એ સમાનતા શા માટે વર્ણવવામાં આવે છે? તે કે કેઈ અપૂર્વ અતિશયયુક્ત સ્વભાવનું કથન કરવા માટે. જેમ કે –
Page #160
--------------------------------------------------------------------------
________________
૨-૧૩, ૧૪]
વક્રોક્તિજીવિત ૧૩૫ “સ્નિગ્ધ અને શ્યામલ મેઘની કાન્તિથી આકાશ લીપાઈ ગયું છે.” ૪૫
અહીં આકાશ સ્નિગ્ધ અને શ્યામલ કાંતિથી લીપાઈ ગયું છે એમ કહ્યું છે એ કેવળ આલંકારિક પ્રયોગ છે. એને હેતુ કાન્તિની ગાઢતાને અતિરેક વ્યક્ત કરવાને છે. લીંપવાની ક્રિયા જેમાં લીપવાની શક્તિ હોય એવા નીલ વગેરે રંગદ્રવ્ય વડે જેને લેપી શકાય એવા વસ્ત્ર જેવા કોઈ પદાર્થ ઉપર જ થઈ શકે. અહીં લીંપાયેલું આકાશ અને એને લીપનાર કાન્તિ બંને અમૂર્ત છે. પણ આકાશ રંગાઈ ગયું છે એટલી જરા જેટલી સમાનતાને આધારે, શ્યામલતાને અતિશય વ્યક્ત કરવા માટે, ઉપચારથી, આકાશ સિનગ્ધ શ્યામલ કાન્તિથી લીપાઈ ગયું એમ કહ્યું છે. નિગ્ધ' શબ્દ પણ ઉપચારવકતા ધરાવે છે. જેમ કોઈ મૂતે વસ્તુ જઈ સ્પર્શી શકાશ એવા નેહન ગુણના સંબંધમાં આવતાં સ્નિગ્ધ (ચીકણી) કહેવાય છે, તેમ કાન્તિ અમૂર્ત હેવા છતાં ઉપચારથી તેને સ્નિગ્ધ કહી છે. બીજું ઉદાહરણ–
“જેમાં સેય ભેંકી શકાય એવા ગાઢ અંધકારથી કશું દેખી ન શકાય એવા રાજમા થઈને સ્ત્રીઓ પોતાના પ્રિયતમને ઘેર જતી હોય ત્યારે કસોટી ઉપરની સોનાની રેખા જેવી સ્નિગ્ધ વીજળીના ઝબકારથી તેમને માર્ગ બતાવજે; વરસીને ને ગર્જના કરીને બહુ અવાજ ન કરે, નહિ તે તેઓ ગભરાઈ જશે.” (મેઘદૂત, ૩૭) ૪૬
અહીં અંધકાર અમૂર્ત હેવા છતાં તેની અતિશયતા અને ગાઢતાને લીધે ઉપચારથી તેને સેય ભેંકી શકાય એ કહો છે, જે કોઈ મૂર્ત પદાર્થ વિશે જ યંગ્ય ગણાય. ત્રીજું ઉદાહરણ–
“મદમાતાં વાદળવાળું આકાશ, વર્ષોની ધારાઓથી ડોલતાં અર્જુનનાં વન, અને નિરહંકાર ચંદ્રવાળી રાત્રિ
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૬ વાક્તિજીવિત
[−૧૩, ૧૪
પણ ચિત્ત હરી લે છે.” (ગૌડવા, શ્લો. ૪૦૫; ધ્વન્યાલેાક, ૨–૧) ૪૭
અહીં મદમાતા હોવાપણું અને નિરહુ કારત્વ એ ચેતનના સામાન્ય ધર્મો અહીં ઉપચારથી વાદળામાં અને ચદ્રમાં આરેાપિત થયા છે.
આ ઉપચારવક્રતા સત્કવિઓનાં કાવ્યેામાં હજારો પ્રકારે સંભવે છે એટલે સહૃદયાએ જાતે સમજી લેવી. (કારિકામાં ઘણા દૂરના પત્તાની' એમ કહ્યું છે) તેથી થાડું અંતર હોય તેા આવા ઉપચારમાં વક્રતા છે એમ નથી કહેવાતું. જેમ કે નૌર્વાદિષ્ટ ‘વાહીક બળદ છે.’
એને અથ એ છે કે જ્યાં જ્યાં ગુણુસાદૃશ્યથી ઉપચાર એટલે કે ગૌણી લક્ષણા હોય ત્યાં ત્યાં ઉપચારવક્તા હોય એમ ન કહી શકાય. એમાં ચમત્કાર હાય તા જ ઉપચારવક્તા કહેવાય. જેમ જ્યાં જ્યાં બ્યંગ્યા હોય ત્યાં ત્યાં ધ્વનિકાવ્ય એમ ન કહેવાય, જ્યાં વ્યંગ્યા ચારુત્વયુક્ત ચમત્કારવાળા હાય ત્યાં જ ધ્વનિ કહેવાય તેમ.
આ એક ઉપચારવકતાનું બીજું સ્વરૂપ છે ‘જેને લીધે રૂપક વગેરે અલકારા સરસતાને પામે છે.’
રૂપક વગેરે બધા જ અલંકારોની શૈાભાના મૂળમાં આ ઉપચારવક્રતા રહેલી હેાય છે. અને એને લીધે એ અલકારાની શેાલા સરસતાને પામે છે એટલે કે આસ્વાદ્ય ચમત્કારક બને છે. આ કારિકામાં યજ્જૂ અને સરન્નોજ઼ેલા એ બે પદો સમાનાધિકરણમાં આવેલાં છે. સામાન્ય રીતે એવાં પદો વચ્ચે વિશેષણ વિશેષ્યભાવ હાય છે, પણ અહીં એ બે વચ્ચે કારણકા ભાવ છે. એટલે કે ઉપચારવકતા મૂળમાં હોવાને લીધે રૂપકાદિ અલકારા સરસતાને પામે છે, અર્થાત્ આસ્વાદ્ય બને છે. એ બધા અલકારોનું એ જ જીવાતુભૂત તત્ત્વ છે. જેમ કે—
अतिगुरवो राजमाषा न भक्ष्याः । “બહુભારે એવા અડદ ન ખાવા.” ૪૮
Page #162
--------------------------------------------------------------------------
________________
૨-૧૫]
વક્રાક્તિજીવિત ૧૩૭
આ વાકયમાં અતિભુવો અને રાગમાત્રા એ બે પદો સમાનાધિકરણમાં આવેલાં છે. પણ એમને સંબધ માત્ર વિશેષ્ય-વિશેષણનેા નથી પણુ કારણકા ના છે. અડદ ન ખાવા કારણ, એ પચવામાં બહુ ભારે છે, એવા એના અર્થ છે.
અહીં કોઈ કદાચ એવા પ્રશ્ન પૂછે કે આ પહેલાં જે ઉપચારવકતાના પ્રકાર કહ્યો તેમાં અને આમાં શે। ફેર ? તે એનેા જવાબ એ કે એ પહેલાં કહેલા પ્રકારમાં સ્વભાવભેદને કારણે સામાન્ય જરા જેટલી સમાનતાને આધારે અતિશયનું પ્રતિપાદન કરવા માટે તે ધર્મ માત્રના અધ્યારોપ કરવામાં આવ્યા હોય છે. જ્યારે આ પ્રકારમાં બે પદાર્થો વચ્ચે અ ંતર થાડું હાઈ સાદૃશ્યને કારણે બંને ઘણા નજીક ડાય છે અને તેથી તેને ઉચિત ઉપચારથી તે (પટ્ટાના ધર્મના નહિ પણ તે) પદાર્થને જ અધ્યારોય કરવામાં આવે છે. જેમ કે—
“કાલ કહેતાં યમરાજના કાનના કમળ (આભૂષણરૂપ). અથવા સેનારૂપી વનના ઝેરી પલ્લવરૂપ, અથવા ગાંભીર્યરૂપી પાતાળના નાગરાજ(રૂપ) તલવારા હાય પછી તમારી આગળ વિષ્ણુ(રાક્ષસ)નાયે શા ભાર ?” ૪૯
આ શ્લેકમાં યમરાજના કર્ણાત્પલ વગેરેના સાદ્દેશ્યને લીધે અભેદોપચારથી (તલવારોમાં) તે પદાર્થ ના અધ્યારોપ કરવામાં આવ્યે છે.
ટૂંકમાં કહેવું હાય તા, પહેલા પ્રકારની ઉપચારવક્રતામાં ધર્મના અધ્યારોપ હાય છે, જ્યારે બીજા પ્રકારમાં ધી`તા, તે પદાર્થના અધ્યારાપ હાય છે. પહેલા પ્રકારમાં અંતર ઘણું હાય અને સામ્ય નામનું હાય છે, જ્યારે ખીજા પ્રકારમાં અંતર ઓછું અને સામ્ય ધણું હેાય છે.
ચૌદમી કારિકામાં ‘રૂપકાદિ અલ'કારા' કહ્યા છે. તેમાં આદિ પદ્મથી અપ્રસ્તુતપ્રશંસા અલકારના અન્યક્તિ નામના ભેદમાં ઉપચારવકતા જ તેના જીવિતરૂપ હોય છે.
વળી, કવિએ ઘણી વાર કોઈ બીજા જ પદ્મા ને પ્રધાનપણે
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૮ વક્રોક્તિજીવિત
[૨-૧૫ વ્યંગ્યરૂપે મનમાં રાખીને તેના જેવા લક્ષણની સમાનતાને આધારે કોઈ બીજા જ પદાર્થનું વર્ણન કરતા જોવામાં આવે છે. જેમ કે –
હે હરણ, એક તારામાં જ ત્રણે લેકને આશ્ચર્યચકિત કરનાર અપૂર્વ મહિમા જોવા મળે છે; આકાશમાં ચંદ્રની મૂતિ એ તારા વિહારની વનભૂમિ છે, અને અમૃત કરતાં તેનાં કિરણે એ તારે ચારે છે.” ૫૦
(આ લેકમાં દેખીતી રીતે તે ચંદ્રમાંના હરણનું વર્ણન છે, પણ એ દ્વારા લોકોત્તર મહિમાવાળી કોઈ બીજી વ્યક્તિનું વર્ણન કરવાને કવિને અભિપ્રાય છે. એ રીતે આ અન્યક્તિ છે.) એમાં પ્રસ્તુત અને અપ્રસ્તુત બંનેમાં રહેલા કેત્તરત્વરૂપ સામાન્ય ધર્મને આધારે પ્રધાનપણે પ્રતીમાતરૂપ વિવક્ષિત વસ્તુમાં અભેદપચારથી તે (હરિણત્વ)ને આરેપ કરવામાં આવે છે. આમ, એ બે (રૂપક અને અપ્રસ્તુતપ્રશંસા) અલંકારમાં ઉપચારવકતા જ જીવિતરૂપ છે, તેમ છતાં, રૂપક વારય હોય છે અને અપ્રસ્તુતપ્રશંસા વ્યંગ્ય હોય છે, એટલે એ બે વચ્ચે ભેદ છે. આ વાત એ બંનેનાં સ્વલક્ષણની વ્યાખ્યા વખતે સ્પષ્ટ થશે.
[૩] આ પ્રમાણે ઉપચારવકતાનું વિવેચન પૂરું કર્યા પછી ક્રમ પ્રમાણે વિશેષણવક્રતાનું વિવેચન કરે છે–
૧૫
જેમાં વિશેષણની ખૂબીને કારણે ક્રિયા કે કારક સૌદર્ય ખીલી ઊઠતું હોય તે વિશેષણવતા કહેવાય,
જેમાં સૌંદર્ય ખીલી ઊઠતું હોય તે વિશેષણવક્રતા કહેવાય. શાનું? તે કે ક્રિયારૂપ વસ્તુનું અને નામરૂપ વસ્તુનું. શાને લીધે ? તે કે વિશેષણની ખૂબીને લીધે. ક્રિયા અને નામ એ બંનેના ભેદક લક્ષણરૂપ જે વિશેષણ તેની ખૂબી કે અતિશયને લીધે. એ અતિશય
Page #164
--------------------------------------------------------------------------
________________
૨-૧૬]
વક્રોક્તિજીવિત ૧૩૮ક? તે કે એ અતિશય બે પ્રકાર હોય છે: (૧) પદાર્થના સ્વાભાવિક સૌંદર્યને ખીલવનાર અને (૨) અલંકારની શેભાને પિષનાર. જેમાં સ્વાભાવિક સૌંદર્ય ખીલ્યું હોય એવું ઉદાહરણ–
“રાત્રિ પૂરી થતાં, નવા નનક્ષતેમાં પસીને ભળતાં બળતરાને લીધે અધીર મીંચાઈ જતી, પ્રિયતમે જોરથી પકડીને ખેંચવાથી ખૂલી ગયેલી સુંદર અલકલટથી અધી ઢંકાઈ ગયેલી, સુરતના આનંદથી અવશ થઈ વિવિધ આસનેમાં મસળાવાથી આળસ અને લજજાભરી તથા મદ્યપાનને લીધે થેડી સફેદ અને થેડી લાલ એવી યુવતીની આંખો જય પામે છે.” ૫૧
આ લેકમાં યોજેલાં વિવિધ વિશેષણોની ખૂબીને લીધે યુવતીની. આંખનું સ્વાભાવિક સૌંદર્ય અદ્દભુત ખીલી ઊઠે છે. બીજું ઉદાહરણ
“બે હાથ વચ્ચે ગાલ રાખ્યા છે, ગાલ પરની પત્ર લેખા ઊભરાતાં આંસુથી ઘેરાઈ ગઈ છે, ચિત્તવૃત્તિ કાનમાં કેન્દ્રિત થઈ છે, – આમ એ તન્વી અહીં ગતધ્વનિ સાંભળી રહી છે.” પર ત્રીજું ઉદાહરણ–
સ્વચ્છ અને શીતલ ચંદ્રિકાથી વ્યાપ્ત, લાંબા સમયથી નિઃશબ્દ હોવાને કારણે મને હર દિશાઓ કોઈના હૃદયમાં શાંતિના તે કોઈના હૃદયમાં કામના ઉદયનું કારણ બની.” ૫૩ ક્રિયાવિશેષણવકતાનું ઉદાહરણ–
હાથીઓને રાજા, આખો મીંચીને, વનવાસના સ્વેચ્છાવિહારરૂપ મહોત્સવને સંભારવા લાગે.” ૫૪
આ બધાં ઉદાહરણેમાં વિશેષણો (નામ અથવા કિયાના) સ્વાભાવિક સૌંદર્યને ખીલવે છે.
વિશેષણ અલંકારની શોભામાં વધારો કરતું હોય એવું ઉદાહરણ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૦ વક્રોક્તિજીવિત
[૨-૧૬ “ચંદ્રની શોભાને તિરસ્કાર કરનાર—” ૫૫ આ શ્લેક આ જ ઉન્મેષમાં ૪૪મા ઉદાહરણ તરીકે આવ્યા છે. (પૃ. ૧૩૨), ત્યાં છે. એમાં અહીં ઉતારેલા વિશેષણથી પ્રતીયમાન ઉલ્ટેક્ષા અલંકારની શોભા પરિપષ પામે છે.
આ વિશેષણવકતા જ પ્રસ્તુત ઔચિત્ય અનુસાર બધાં ઉત્તમ કાવ્યના જીવિત રૂપે જોવા મળે છે. કારણ કે એને લીધે જ રસ પરમ પરિપષ પામે છે. જેમ કે –
બે હાથ વચ્ચે—” પ૬ આ શ્લેક આ જ ઉન્મેષમાં પરમા ઉદાહરણ તરીકે આવ્યો છે (પૃ. ૧૩૯), ત્યાં જે.
જેની પિતાની ખૂબીથી રસ, વસ્તુ તેમ જ ક્રિયાને સ્વભાવ અને અલંકાર લે કેત્તર સૌંદર્યને પામે તેવું જ વિશેષણ પ્રજવું.” પ૭
આ અંતરલૅક છે.
આમ, વિશેષણવકતાને વિચાર કર્યા પછી ક્રમાનુસાર સંવૃતિવિકતાને વિચાર કરે છે––
જેમાં કથનનું વૈચિય સાધવા માટે કેઈ સર્વ. નામ વગેરેથી વસ્તુને ઢાંકી દેવામાં આવે તેને સંકૃતિવકતા કહેવાય.
સંવૃતિવકતા એટલે સંવૃતિથી સધાતી વક્રતા, અથવા સંવૃતિપ્રધાન વકતા, એમ બે રીતે સમાસને વિગ્રહ થઈ શકે. એમાં વર્ય વસ્તુને ઢાંકી દેવામાં આવે છે. એમાં હેતુ કથનનું વૈચિત્ર્ય કહેતાં સૌદર્ય સાધવાને હોય છે. એને લીધે વણ્ય વસ્તુ અપૂર્વ સૌંદર્ય પ્રાપ્ત કરે છે. એમાં સાધન સર્વનામ વગેરે હોય છે. વગેરેમાં આ હેતુ સાધી શકે એવા કોઈ અપૂર્વ શબ્દોને સમાવેશ થાય છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
૨–૧૬ ]
વક્રોક્તિજીવિત ૧૪૧
આ સંવ્રુતિવકતાના અનેક પ્રકારે સંભવે છે.
(૧) જેમાં કાર્ય અત્યંત સુ ંદર વસ્તુનું વર્ણન થઈ શકે એમ તા હાય, પણ તેમ કરવાથી તે રખેને મર્યાદિત થઇ જાય એટલા માટે, સામાન્યવાચક સર્વનામથી તેને ઢાંકી દઈ, તેના કાર્યનું કથન કરનાર અને તેના અતિશયનું સૂચન કરનાર બીજા વાકચ વડે તેની પ્રતીતિ કરાવવામાં આવતી હાય (તે સંવ્રુતિવકતાને પહેલા પ્રકાર ગણાય). જેમ કે—
પેાતાના પિતા લગ્ન કરવાને ઇચ્છે છે એ જોઈને તે નાની ઉંમરના જુવાને (ભીષ્મે) કરવા જેવું કર્યું, જેથી કામદેવ પુષ્પચાપની અણી ઉપર ગાલ મૂકીને ક'ઈક વિચારમાં પડી ગયા.” ૫૮
અહીં, સદાચારપ્રવણ હાઇને, ગુરુજન પ્રત્યેની આંતરિક ભક્તિને કારણે, લેાકેાત્તર ઉદારતાના ગુણ ધરાવનાર અને વિવિધ વિષયાના ઉપભાગ પ્રત્યે વિરક્ત મનવાળા શાન્તનુપુત્ર ભીષ્મે, માની ન શકાય એવું હાવા છતાં, પોતાની ઇન્દ્રિયા સંયમમાં રાખી, એમ કહી શકાત, તેમ છતાં, કવિએ સામાન્યવાચક સર્વનામથી એને ઢાંકી દઈ ખીજા કાર્યનું વર્ણન કરનાર બીજા વાકયથી એની પ્રતીતિ કરાવી છે, તેથી એમાં કોઇ અપૂર્વ ચમત્કારકારિતા પ્રગટ થઈ છે.
(૨) સંવ્રુતિવકતાનેા એક બીજો પ્રકાર એવા છે, જેમાં પોતાના સ્વાભાવિક સૌંદયની પરાકાષ્ઠાએ પહોંચેલી કઇ વસ્તુની વિશેષતા શબ્દોથી વર્ણવી શકાય એવી નથી એમ જણાવવા, તેને સનામથી ઢાંકી દઈ, તેના કાર્યાંનું વર્ણન કરનાર અને તેની વિશેષતાને વ્યક્ત કરનાર બીજા વાકય વડે તેને પ્રગટ કરવામાં આવે છે. જેમ કે—
પછી મધુરિપુ કૃષ્ણ દ્વારકા ચાલ્યા જતાં, તેમણે ઝંપાપાત કરવાને લીધે નમી ગયેલી યમુનાને કાંઠે ઊગેલી વેતસલતાને પકડીને ઉત્કંઠિત રાધાએ ઊભરાતાં આંસુથી રૂધાયેલા અને ગળગળા કંઠે તારસ્વરે તે ગીત ગાયું, જે
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪ર વક્રોક્તિજીવિત
[૨-૧૭ સાંભળીને પાણીમાં રહેતાં જળચર પ્રાણીઓ પણ વ્યાકુળ બનીને રહેવા લાગ્યાં.” ૫૯
આ લેકમાં (તે ગીતમાંના તે) સર્વનામથી ઢંકાઈ ગયેલું - (રાધાને કરુણરસાત્મક ગીતના ઉત્કર્ષરૂપ) વસ્તુને (જેને સાંભળીને
પાણીમાં રહેતાં જળચર પ્રાણીઓ પણ વ્યાકુળ બનીને રેવા લાગ્યાં : -એ) તેના કાર્યનું કથન કરનાર બીજા વાક્ય વડે પ્રગટ કર્યું છે, તેથી એ સહદને આનંદ આપે એવું બન્યું છે. એવું જ બીજું ઉદાહરણ–
“હે કૃષ્ણ, રૂંધાયેલા અને ગદ્ગદિત કંઠે વિશાખા એવું તે રડી કે લેકને થયું કે જન્મ પણ કેઈએ કેઈના પ્રેમમાં ન પડવું.” ૬૦
આમાં પૂર્વાર્ધમાં ઢાંકેલું રુદનરૂપ વસ્તુ તેના અતિશયનું કથન કરનાર બીજા વાક્યથી કહીને સહુદાને આનંદ આપે તેવું બનાવી દીધું છે.
(૩) સંવૃતિવકતાને ત્રીજો એક પ્રકાર એ છે, જેમાં અતિશય સુકુમાર વસ્તુ તેના કાર્યના અતિશયનું કથન કર્યા વગર જ ફક્ત હંકાવાને લીધે જ રમણીય બની જઈ પરાકાષ્ઠાએ પહોંચે છે. જેમ કે
“દર્પણમાં સંગનાં ચિહ્નો જેતી પાર્વતીએ પિતાની પાછળ બેઠેલા પ્રિયતમને (દર્પણમાં) પિતાના પ્રતિબિંબ પાસે જોઈને લજજાથી શું શું ન કર્યું ?” (કુમારસંભવ, ૮-૧૧) ૬૧
અહીં પાર્વતીની ક્રિયાઓને “શું શું” એ સર્વનામથી ઢાંકી દીધી છે એટલા માત્રથી તે રમણીયતાની પરાકાષ્ટાએ પહોંચી ગઈ છે.
() સંવૃતિવક્રતાને એથે પ્રકાર એ છે, જેમાં કોઈ વસ્તુ જાત અનુભવે જ સમજાય એવી છે, વાણીથી કહી શકાય એવી નથી, એવું જણાવવા તેને ઢાંકવામાં આવે છે. જેમ કે –
તે વણે આજે પણ મારા હૃદયમાં કંઈક વનિત કરી રહ્યા છે.” ૬૨
Page #168
--------------------------------------------------------------------------
________________
૨–૧૮]
વાક્તિજીવિત ૧૪૩
આ શ્લેાક પહેલા ઉન્મેષમાં ઉદાહરણ ૫૧ તરીકે આવી ગયા છે. (પૃ. ૪૫), ત્યાં જોવા.
એની સમજૂતી પહેલાં અપાઈ ગઈ છે.
(૫) સંવ્રુતિ વક્રતાના પાંચમા પ્રકાર એવા છે, જેમાં પારકાની અનુભવસંવેદ્ય વસ્તુ વક્તા વર્ણવી શકે એમ નથી, એવું પ્રતિપાદન કરવા માટે તેને ઢાંકવામાં આવે છે. જેમ કે
“કામદેવ તથી કંઈક વિચારમાં પડી ગયા.” ૬૩
આ જ ઉન્મેષમાં ૫૮મા ઉદાહરણ તરીકે આ શ્લાક આવી ગયા છે (પૃ. ૧૪૧).
અહીં વ્યગ્યાર્થ એવા છે કે જેના પ્રતાપના મહિમા ત્રણે લાકમાં ફેલાયેલા છે તે કામદેવ પોતાની શક્તિ નિષ્ફળ જતાં વિષાદને લીધે પાતે જ અનુભવી શકે એવા કાઈક વિચારમાં પડી ગયા.
(૬) સંવ્રુતિવક્રતાના છઠ્ઠો પ્રકાર એવા છે, જેમાં કોઇ વસ્તુ સ્વભાવથી જ અથવા કવિવિવક્ષાથી કોઈ દોષયુક્ત હાર્દ મહાપાતકની પેઠે કહેવા જેવું નથી એવું સૂચવવા માટે તેને ઢાંકવામાં આવે છે. જેમ કે—
જો અમારા સેનાપતિએ પેાતાના તીક્ષ્ણ ખાણથી એને તરત જ મારી ન નાખ્યા હાત તેા એ દુર્રાન્ત પ્રાણીએ તારા જે હાલ કર્યાં હાત તે કહેવા મુશ્કેલ છે; તારા એવા હાલ ન થાઓ.” (કિરાતાર્જુનીય, ૧૩-૪૯) ૬૪ બીજું ઉદાહરણ—
“એ સખી, આ ખટુના હાઠ ફફડે છે, એ ફરી કઇક કહેવા ઇચ્છતા હાય એમ લાગે છે, એને રાક. (કારણ) જે મેટાની નિંદા કરે છે તે જ માત્ર પાપમાં નથી પડતા, જે તેનું સાંભળે છે તે પણ પાપમાં પડે છે.” (કુમારસંભવ, ૫–૮૩) ૬૫
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૪ વક્રોક્તિજીવિત
[R-૧૯
આ બે ઉદાહરણેામાંના પહેલામાં અર્જુનને મારી નાખવાની વાત અને ખીજામાં શિવની નિંદ્રાની વાત કહેવા જેવી નથી તેથી તેને ઢાંકી દઈને રમણીયતા સાધી છે.
આ બંને ઉદાહરણમાંની બંને વસ્તુ સ્વભાવથી જ દોષયુક્ત છે. જેમાં રિવિવવક્ષાને લીધે દોષ આવ્યા હોય એવી વસ્તુને ઢાંકી દેવાનું ઉદાહરણ—
“તે મિથ્યાવ્રત લેનાર આ કંઈક કરવા તૈયાર થયે છે.” ૬૬
આ ઉદાહરણ પહેલા ઉન્મેષમાં ઉદાહરણ ૫૦ (પૃ. ૪૪-૪૫), અને ૬૯ તરીકે આવી ગયું છે? ચેાથા ઉન્મેષમાં ૧૦મા ઉદાહરણ તરીકે એ શ્લાક આખા ઉતારેલા છે.
એની સમજૂતી પહેલાં (પહેલા ઉન્મેષમાં ૫૦મા ઉદાહરણ વખતે પૃ. ૪૫) આપી ગયા છીએ.
આમ, સંવ્રુતિવકતા(ના છ પ્રકાર)ના વિચાર કર્યા પછી પ્રત્યયવકતાના એક પ્રકાર પટ્ટની વચમાં આવતા હાઈ અહીં જ તેના વિચાર કરવા યાગ્ય છે, તેથી તેના વિચાર કરીએ છીએ—
૧૭
પેાતાની ખૂબીથી વય વસ્તુના ઔચિત્યની શાણામાં વધારા કરી પદની વચમાં આવેલા પ્રત્યય કાઈ જુદા જ પ્રકારની વક્રતા કહેતાં ચારુતા મગઢ કરે છે.
પદની વચમાં આવેલ કૃત્ વગેરે પ્રત્યય કોઈ આર કહેતાં અપૂર્વ વકતા પ્રગટ કરે છે, એટલે ચારુતાને ઉદ્દીપિત કરે છે. શું કરીને ? તા કે પ્રસ્તુત એટલે કે વણ્ય વસ્તુના ઔચિત્યની શે।ભામાં વધારો કરીને. શાનાથી ? તે કે પોતાની ખૂબીથી. જેમ કે— ઉત્સાહભરી મગઢીએ ચક્કર લગાવતી ઊડી રહી છે.” ૬૭
Page #170
--------------------------------------------------------------------------
________________
૨-૧૮]
વક્રોક્તિજીવિત ૧૪૫ આ લેક આખે બીજા ઉન્મેષમાં ર૭મા ઉદાહરણ તરીકે આવી. ગયે છે (પૃ. ૧૧૮). બીજું ઉદાહરણ
આંખમાં નેહભર્યા કટાક્ષ શરૂ થયા છે.” ૬૮ આ કલાક પહેલા ઉમેષમાં ૧૨૧માં ઉદાહરણ તરીકે આવી ગયા છે (પૃ. ૬૯).
આ દાખલાઓમાં (વેસ્ટ , નિu7) વર્તમાન કૃદંતને સારુ પ્રત્યય કેઈ ભૂતકાળની અને ભવિષ્યની શોભા વગરની, વર્તમાન કાળની સ્વભાવથી જ સુંદર એવી પ્રસ્તુત વસ્તુના ઔચિત્યની શેભાને પ્રગટ કરી સહૃદયેનાં હૃદયને આનંદ આપે એવી વક્રતા ઉત્પન્ન કરે છે. હવે આ પ્રત્યયવકતાના જ બીજા ભેદનું વિવેચન કરે છે
૧૮ આગમ વગેરેના સ્વભાવથી સુંદર (પ્રત્યયવકતાને) બીજો પ્રકાર, રચનાની શેભાને ઉત્પન કરનાર કોઈ અપૂર્વ શબ્દકતાને પુષ્ટ કરે છે.
પ્રત્યયવકતાને બીજો પ્રકાર કેઈ અપૂર્વ શબ્દવક્રતા ઉત્પન્ન કરે છે. એ પ્રકાર કે છે? તે કે આગમ વગેરેના સ્વભાવને લીધે સુંદર. આગમ એટલે મુમ્ વગેરે. એ આગમવગેરેને જે પિતાને સ્વભાવ તેને લીધે સુંદર. એ કેવી શબ્દવકતાને ઉત્પન્ન કરે છે? તે કે સંનિવેશ કહેતાં રચનાનીભાને ઉત્પન્ન કરનારી, એ અહીં અર્થ છે.
આગમ એટલે આવી પડેલું કે ઉમેરે. “કુમ' એટલે મકાર, એટલે કે અનુસ્વાર. સંસ્કૃતના કેટલાક સમાસોમાં આગળના ઘટક પછી અનુસ્વાર ઉમેરાય છે, તે કેટલાંક દ્વિરુક્ત રૂપમાં પણ પ્રત્યય તરીકે અનુસ્વાર હોય છે. તેવા પદની વર્ણરચનામાં રમણીયતા પ્રતીત થાય છે.
જેમ કે –
૧૦
Page #171
--------------------------------------------------------------------------
________________
[૨-૧૯
“હું જાણું છું કે તારી સખી (મારી પત્ની) મારા ઉપર અત્યંત સ્નેહ રાખે છે એટલે આ પહેલા વિરહથી તેની આવી દશા થઈ હશે એમ કપું છું. હું મને સૌભાગ્યશાળી માનું છું (હ્યુમન મન્યમાત્ર) તેથી આમ એલું છું એવું નથી. ચેડી જ વારમાં, મે'તને જે કહ્યું તે તું પ્રત્યક્ષ જોવા પામીશ.” (મેદ્યતા, ૯૦) ૬૯
બીજું ઉદાહરણ—
૧૪ વક્રોક્તિજીવિત
‘(તેના શરીરના) દાઢુ ચાંગળામાં પાણી લે તે સૂકવી નાખે એવા છે (પ્રવ્રુતિ ૨).” ૭૦
આ શ્લેાક પહેલા ઉન્મેષમાં ૪૮મા ઉદાહરણ તરીકે આવી ગયા છે (પૃ. ૪૩).
ત્રીજું ઉદાહરણ
કેળના પાંદડાના પડિયા કરી, નાળિયેરનું પાણી પી પીને (પાચ પાંચ).” ૭૧
આ શ્લાક આ જ ઉન્મેષમાં ૧૦મા ઉદાહરણ તરીકે આવી ગયા છે (પૃ. ૧૦૮),
આ ત્રણ દાખલામાં સુમન મન્યમાવ, પ્રવ્રુત્તિપત્ર અને પાચ પાચ વગેરે શબ્દોમાં મુમાદ્ધિના સ્વભાવથી સુંદર પ્રત્યયા રચનાની શૈાભા ઉત્પન્ન કરનાર શખ્તવકતાને પાપે છે.
આમ, પ્રસંગેાપાત્ત પત્નની વચમાં આવતા પ્રત્યયની વક્રતાના વિચાર કરી એના પછી આવતી વૃત્તિવક્રતાના વિચાર કરે છે— ૧૯
જેમાં અન્યીભાવ વગેરે (સમાસ, તદ્ધિત, કૃત્ વગેરે) વૃત્તિઓનુ સૌદય પ્રગટ થતુ· હોય તેને વૃત્તિવૈચિત્ર્યવકતા જાણવી.
Page #172
--------------------------------------------------------------------------
________________
૨-૧૯]
વિક્રોક્તિજીવિત ૧૦ અહીં કહેવાનો અર્થ એ છે કે ઉચિત આધાર પર રચાયેલી આ (સમાસ, તદ્ધિત, કૃત, વગેરે વૃત્તિઓનું સ્વાભાવિક સૌંદર્ય અભિવ્યક્ત થતું હોય તેને વૃત્તિવૈચિત્ર્યવકતા કહે છે.
વૃત્તિ એટલે મૂળ શબ્દ ઉપરથી બીજા શબ્દ સાધવાની રીત. જેમ કે –
વસંત ઋતુમાં (ધિમપુ) લતાઓનો તાજો રસ બહાર નીકળવાને કોઈ માર્ગ ન મળતાં, અંદર ને અંદર ભેગા થઈને ઘૂમરાયા કરે છે, અને ઊભરાઈને બહાર આવેલી મનહર સુવાસને લીધે સુંદર શોભાને ધારણ કરે છે.” ૭૨
આ લેકમાં (ધમપુ) શબ્દમને વિભક્તિના અર્થને આધારે બનાવેલ અવ્યયીભાવ સમાસ (વસંતરૂ૫) સમયને વાચક હોવા છતાં (મધૌ ત મધમવું એ રીતે) વિષય સપ્તમીને બોધ કરાવી નવા શબ્દની લેવછાયાથી વ્યાપ્ત વૈચિત્ર્ય કહેતાં સૌદર્ય પ્રગટ કરે છે. (એને અર્થ એ છે કે એ સમાસ વસંત ઋતુને બંધ કરાવવા ઉપરાંત સાતમી વિભક્તિને અર્થ પણ વ્યક્ત કરે છે અને નવા શબ્દમાં લેષની છાયા ઉમેરે છે. એને લીધે વસંત ઋતુ ચિત્તમાં પ્રેમના વિચારો જગાડે છે એ અર્થ વ્યંજિત થાય છે.) અવ્યયીભાવ સમાસ વગર પણ (મધી એવું સાતમી વિભક્તિનું રૂપ વાપરીને) એ અર્થ તે વ્યક્ત કરી શકાત, પણ તેમાં આવું તદ્વિદાહૂલાદકારિત્વ ન આવત. એ ઉપરાંત, ઉદ્દવૃત્ત, પરિમલ, સ્પન્દ, સુભગ વગેરે શબ્દોની ઉપચારવકતા પણ અહીં કુરતી લાગે છે. બીજું ઉદાહરણ –
“સ્વર્ગથી માંડીને પાતાળ સુધી નવા જ પ્રકાશની
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૮ વક્તિજીવિત
[૨-૨ શેભા ફેલાવનાર તમારાં પરાક્રમેએ શાને સફેદ નથી બનાવી દીધું? તેમણે તે તમારા દુશ્મની સ્ત્રીઓના તેમના પતિએએ રચેલા નખક્ષતે રૂપી અલંકારોને પણ સફેદ બનાવી. દીધા છે.” (સુભાષિતાવલી, , ર૯૫૪) ૭૩
આ લેકમાં પાંડુત્વ, પાંડુતા, પાંડુભાવ વગેરે શબ્દો કરતાં પાંડિમા શબ્દ વાપરવાને લીધે કેઈ અપૂર્વ વૃત્તિવૈચિત્ર્યવકતા પ્રગટી છે. ત્રીજું ઉદાહરણ–
“સુગંધી દ્રવ્યનું ચૂર્ણ લગાવીને સ્નાન કરવાને લીધે જેમનામાંથી લાવણ્યરૂપી અમૃત ઝરી રહ્યું છે એવી સિંહલની સ્ત્રીઓના મુખની કાતિનું પાન કરવાને લીધે ચંદ્રમા કાન્તિ ફેલાવે છે. એથી જ તે ઈન્દ્ર સુદધાં ત્રણે લેક પર વિજય મેળવનાર કામદેવની પાનગોષ્ઠીના મહોત્સવ પ્રસંગે એકછત્ર સામ્રાજ્ય ભગવે છે.” ૭૪
આ લેકમાં એકાતપત્રની પેઠે આચરે છે તે પ્રશ્નાતપત્રા” એ રીતે એકાતપત્ર નામને ધાતુ બનાવીને બનાવેલા પ્રારંપત્રા શબ્દમાં નામધાતુને પ્રવેગ અને બીજા સમાસના પ્રયોગોને લીધે અપૂર્વ વકતા કહેતાં સૌંદર્ય પ્રગટ થાય છે.
આમ, વૃત્તિવૈચિત્ર્યવક્તાનું નિરૂપણ કર્યા પછી પદપૂર્વાર્ધમાં સંભવતી હવે પછી આવતી ભાવ વક્રતાનું નિરૂપણ કરે છે–
જેમાં ભાવ કહેતાં કિયા (જે સદા સાથે રૂ૫ હોય છે તેની સાયતાને તિરસ્કાર કરીને તેને સિદ્ધરૂપે વણવી હોય તે ભાવવૈચિયવકતા કહેવાય છે.
અહીં વર્ણવ્યું છે તેવા સ્વરૂપની હોય તે ભાવવૈચિત્ર્યવકતા કહેવાય. ભાવ એટલે ધાતુને ક્રિયવ્યાપાર. તેનું વૈચિત્ર્ય એટલે
Page #174
--------------------------------------------------------------------------
________________
૨-૨૧]
વતિજીવિત ૧૪૯ બીજી કોઈ પણ રીતે જેનું વર્ણન ન થઈ શકે એવી રમણીયતા. તેને લીધે પ્રાપ્ત થતી વકતા કહેતાં શોભા તે ભાવચિત્ર્યવકતા. એ વકતા કેવી? તે કે જેમાં ભાવ કહેતાં ક્રિયા સિદ્ધરૂપે એટલે કે બની ચૂકી હોય એ રૂપે વર્ણવવામાં આવી હોય. શું કરીને? તે કે સાધ્યતાને પણ અનાદર કરીને એટલે કે કિયા હમેશાં નિષ્પાદ્યમાન એટલે કે ચાલુ થતી અવસ્થામાં જ હોય છે એ ખૂબ જાણીતી વાત છે. તેને પણ અનાદર કરીને. કહેવાનું તાત્પર્ય એ છે કે કિયા હજી સિદ્ધ થઈ નથી, થવાની છે એવું કહેવાથી પ્રસ્તુત અર્થ દુર્બળ રહેતા હોય ત્યારે તે ક્રિયા સિદ્ધ થઈ છે, પૂરી થઈ ચૂકી છે એમ કહેવાથી પ્રસ્તુત અર્થને પૂરત પરિપષ થાય છે. જેમ કે –
“નિઃશ્વાસના આયાસથી અધરની કાતિ મલિન થઈ ગઈ છે, કેળ જેવી બે બાહુલતા એવી પાતળી થઈ ગઈ છે કે બાજુબંધ કેયૂર બની ગયા છે, કપિલની કાન્તિ ફિક્કી પડી ગઈ છે અને અત્યંત આંસુ વહેવાને લીધે આંખના ખૂણા એવા તે લાલ થઈ ગયા છે કે જેથી કામદેવને પ્રતાપ ખૂબ વધી ગયું છે.” ૭૫
અહીં ક્રિયાઓને સિદ્ધ થઈ હોય એ રીતે વર્ણવી છે તે ખૂબ જ ચમત્કારક લાગે છે.
આમ, ભાવવકતાનું નિરૂપણ કરી પ્રાતિપદિક એટલે નામની અંદર રહેલી લિંગવકતાનું નિરૂપણ કરે છે –
જેમાં ભિન્ન લિંગવાળા શબ્દો સમાનાધિકરણથી વપરાવાને લીધે કેઈ અપૂર્વ શેભા ઉત્પન્ન થાય છે, તે લિંગચિવકતા કહેવાય છે.
એમાં સ્ત્રી વગેરે લિંગને વિશિષ્ટ રીતે ઉપયોગ કરવાથી વિકતા કહેતાં શોભા ઉત્પન્ન થાય છે. કારિકામાં “ઉત્પન્ન થાય છે.” એ ક્રિયાપદ અધ્યાહાર છે એમ ગણવું જોઈએ, કારણ, બીજું
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૦ વક્રોક્તિજીવિત
[૨-૨૪ કોઈ ક્રિયાપદ છે નહિ. એ વક્રતા કેવી છે? તે કે જેમાં જુદાં જુદાં લિંગવાળા શબ્દો સમાનાધિકરણથી એટલે કે એક જ વિભતિમાં હોય એ રીતે એક જ વસ્તુને લાગુ પડતા હોય ત્યારે. કોઈ અપૂર્વ શોભા પ્રગટ થાય છે. જેમ કે –
જેના ઉપર પણછ ચડાવવાની ક્રિયાએ જ અનેકોનાં વીરદ્રત છેડાવી દીધાં છે, તે શિવધનુષ ઉપર મારે આ બે ભુજાઓ વડે બાણ ચડાવવાનું છે, એથી મને પિલું અનિજ સ્ત્રીરત્ન પાપ્ત થનાર છે, તેથી મારી આ વીસે આંખે ગેલમાં આવીને ખીલેલા કમળનું વન બની ગઈ છે.” (બાલરામાયણ, ૧-૩૦) ૭૬
આ લોકમાં દશાં વિરાતિઃ (વીસ આંખ) અને વનમ (ખીલેલાં કમળનું વન) એ બે ભિન્ન લિંગવાળા શબ્દો એક જ વિભક્તિમાં એક જ વસ્તુ માટે વાપર્યા છે તેથી અહીં લિંગવૈચિત્ર્યવક્રતા પ્રગટી છે. બીજું ઉદાહરણ–
“દક્ષિણાનિલે કલ્પલતાને હલાવીને તેના નવા પલ્લવેના નાના પંખાથી તેના વક્ષસ્થલ ઉપર બધાં અંગોને સુગંધિત કરતે અંગરાગ ભભરાવ્યા.” (બાલરામાયણ, ૭-૬૬) ૭૭
આ લેકમાં સર્વાન્ અને સૌરમમ્ એ બે શબ્દો નપુંસકલિંગના અને મારા શબ્દ પુંલિંગને છે, છતાં એ ત્રણે સમાનાધિકરણમાં એક જ વસ્તુ માટે વપરાય છે, તેથી અહીં લિંગવૈચિત્ર્યવક્તા પ્રગટી છે. ત્રીજું ઉદાહરણ
“તુઓએ મહામહેનતે તૈયાર કરેલી માળા તેના (વિષ્ણુના) ખભે પહેરાવતી વખતે, જેમાંથી મકરંદબિંદુ ટપકતાં હતાં એવાં લક્ષ્મીનાં કરકમળ સુંદર કર્ણપૂર બની ગયાં.” ૭૮
આ લેકમાં વરરવિન્દ્ર અને પૂરઃ એ બે ભિન્ન લિંગના શબ્દો એક વિભક્તિમાં વપરાયા છે તેથી અહીં લિંગવૈચિત્ર્યવક્રતા પ્રગટી છે.
લિંગવૈચિત્ર્યવક્રતાને એક બીજો પ્રકાર છે –
Page #176
--------------------------------------------------------------------------
________________
૨-૨૨, ૨૩]
વતિજીવિત ૧૫૧
સ્ત્રીલિંગી નામ જ સુંદર છે, એટલા માટે જેમાં બીજા લિંગ વાપરી શકાય એમ હોવા છતાં શોભા ઉત્પન્ન કરવા માટે સ્ત્રીલિંગને ઉપયોગ કરવામાં આવ્યો હોય છે.
લિંગવૈચિત્ર્યવક્રતાને બીજે પ્રકાર એવે છે જેમાં અનેક લિગમાં વાપરી શકાય એ શબ્દ પણ સ્ત્રીલિંગમાં વાપર્યો હોય છે. એની પાછળ હેતુ સૌંદર્ય સિદ્ધ કરવાનું હોય છે. શા માટે? તે કે સ્ત્રીલિંગી નામ જ મનહર હોય છે, કારણ, રસાદિની સાથે તેને સંબંધ જોડવાનું સુગમ હોઈ કઈ નવું જ સૌંદર્ય પ્રગટે છે. ઉદાહરણ–
ગ્રીષ્મ ઋતુની ગરમીથી તપી ગયેલી, પીળી પડી ગયેલી, અને (ગુફા રૂપી) માંથી નીકળતી ગરમ હવાને લીધે હાલતાં લતાઓનાં પાંદડાંવાળી આ તટી અત્યંત તપી રહી છે, એટલે લાગે છે કે, થોડી જ વારમાં ચંદ્રમાની (શીતળતાની) કીતિને ટપી જનાર અને આખા ભુવનને વ્યાપી વળનાર કઈ મેઘ આવી રહ્યો છે.” ૭૯
આ લેકમાં તટ શબ્દ ત્રણે લિંગમાં વાપરી શકાય એ હોવા છતાં સૌંદર્યને કારણે સ્ત્રીલિંગમાં જ વાપર્યો છે. એને લીધે (તટરૂપ) નાયિકા પ્રત્યેના (મેઘરૂપી) નાયકના કોઈ વ્યવહારને સંબંધ જોડ સુગમ થયું છે અને તેથી એમાં નવું જ સૌંદર્ય ઉમેરાતાં એમાં વક્રતા પ્રગટી છે.
આ લિંગવૈચિત્ર્યવકતાને જ એક ત્રીજો પ્રકાર બતાવે છે–
૨૩
જ્યાં બીજુ હિંસ જી શકાય એમ હોય ત્યાં પણ સૌદય સાધવા માટે વાસ્યના ઔચિત્ય અનુસાર કેઈ ચેકસ લિંગને ઉપયોગ કરવામાં આવે તે આ વકતાને બીજો એક પ્રકાર ગણાય.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૨ વક્તિજીવિત
[૨-૨૨, ૨૩ આવાં લક્ષણવાળી બીજા એક પ્રકારની લિંગવતા હોય છે. એમાં કઈ ચેકસ લિંગને એટલે કે ત્રણમાંથી કઈ એક જ લિંગને કવિની વિવક્ષા પ્રમાણે ઉપગ કરવામાં આવે છે. કેવી રીતે? તે કે બીજા લિંગનો પ્રયોગ થઈ શકતું હોય તે. શા માટે? તે કે વિચ્છિત્તિ કહેતાં શેભા, સૌંદર્ય સિદ્ધ કરવા માટે. શા કારણથી? તે કે વાયના એટલે કે વણ્ય વસ્તુના ઔચિત્યની દષ્ટિએ ગ્ય હોય છે માટે. મતલબ કે પદાર્થના ઔચિત્યને અનુસરીને. જેમ કે –
હે ભીરુ, તને રાક્ષસ રાવણ) જે માર્ગે થઈને લઈ જતે હવે તે માર્ગ, બોલવાને અશક્ત એવી આ લતાઓએ (રાવણ જે દિશામાં ગયે હવે તે દિશામાં) વળેલાં પાંદડાંવાળી પિતાની ડાળીઓ વડે મને કૃપા કરીને બતાવ્યું હતે.” (રઘુવંશ, ૧૩-૨૪) ૮૦
અહીં સંદર્ભ એ છે કે સીતાની સાથે રામ પુષ્પક વિમાનમાં બેસીને જતા હોય છે ત્યારે તેઓ પોતે જ પિતાનું વિરહદુઃખ કહી સંભળાવે છે કે “રાવણ તને એવી ઉતાવળમાં ઘાઘે થઈને જે માર્ગે થઈને લઈ ગયે તે માગે તેનાં અંગો સાથે અથડાવાથી લતાઓની સ્થિતિ આવી થઈ ગઈ. લતાઓની એ ઉન્મુખ સ્થિતિ તને જે માગે લઈ જવામાં આવી હતી તેનું અનુમાન કરવામાં કારણ બની.” આ વાત રમે ખૂબ સુંદર રીતે કહી છે કે “હે ભીરુ અર્થાત્ કમળ સ્વભાવને કારણે ગભરુ ચિત્તવાળી, એવાં ક્રૂર કર્મને કરનાર રાવણ તને જે માગે થઈ લઈ ગયે તે મને આ સામે પ્રત્યક્ષ દેખાતી લતાઓએ બતાવ્યું હતે.” તેઓ પિતે અચેતન હેઈ, ખરું જોતાં, માર્ગ બતાવવાનું સંભવિત નહતું, એટલે કવિને અહીં પ્રતીયમાન ઉસ્પેક્ષા અલંકાર અભિપ્રેત છે. જેમ કે, “તારા ભીરુત્વને, રાવણની ક્રરતાને અને તારું રક્ષણ કરવાનો પ્રયત્ન કરવાની મારી વ્યગ્રતાને વિચાર કરી સ્ત્રીસ્વભાવને લીધે કોમળ હદયની હોઈ, પિતાની જાતિની તારા
Page #178
--------------------------------------------------------------------------
________________
૨-૨૨, ૨૩]
વક્રોક્તિજીવિત ૧૫૩ પ્રત્યે પક્ષપાતને કારણે એ લતાઓએ કૃપા કરીને માર્ગ બતાવ્યું. શાના વડે? તે કે વળેલાં પાંદડાંવાળી શાખાઓ વડે. કારણ, વાગિન્દ્રિય ન હોવાથી તેઓ બોલી શકે એમ નહોતી. જે કંઈ બોલ્યા વગર માર્ગ બતાવે છે તે સૌ તે દિશામાં હાથ ઊંચા કરી આંગળીઓ વડે જ બતાવે એ સમજી શકાય એવું છે. રઘુવંશમાં બીજો પણ એક ગ્લૅક આવે છે–
“મૃગલીઓએ પણ, મને તારા માર્ગની ચક્કસ ખબર નહતી એટલે દર્ભાકુરે ખાવાનું છોડીને, આંખની પાંપણે ઊંચી કરી દક્ષિણ દિશા તરફ નજર માંડી મને તેની જાણ કરી.” (રઘુવંશ, ૧૩–૨૫) ૮૧
લતાઓએ તને જે માર્ગે લઈ જવામાં આવી હતી તે મને બતાવ્યું હતું. પણ હું તે સમજી શક્યો નહોતે. એટલે તેમના કરતાં વધુ બુદ્ધિશાળી મૃગલીઓએ મને તે બતાવ્યું. એ મૃગલીઓએ તે કર દુઃખદાયક દશ્ય જોઈને એક જ દિશામાં નજર માંડી હતી. તેઓ પાંપણ ઊંચી કરીને દક્ષિણ દિશા તરફ નજર માંડીને ઈશારાથી એમ જણાવતી હતી કે તેને આકાશમાર્ગે દક્ષિણ દિશામાં લઈ જવામાં આવી છે.
આ બંને લેકમાં વૃક્ષ અને મૃગ વગેરે માટે પુલિંગ કે નપુંસકલિંગ નામે મળી શકે એમ હોવા છતાં કવિએ વર્યુ વસ્તુના ઔચિત્યને અનુસરીને સ્ત્રીલિંગનાં નામે જ વાપર્યા છે. કારણ, એ જ ચમત્કાર ઉત્પન્ન કરે એવાં છે. આથી એમાં કોઈ અપૂર્વ વકતા પ્રગટ થઈ છે.
આ રીતે વિભક્તિ પ્રત્યવાળા શબ્દોમાં સંભવતા નામરૂપ પદપૂર્વાર્ધની વક્રતાને યથાસંભવ વિચાર કરી, હવે વિભક્તિના અને ક્રિયાપદને લાગતા પ્રત્યવાળા શબ્દોના ધાતુરૂપ પદપૂર્વાર્ધની વક્રતાને વિચાર કરે છે. એની વકતા ક્રિયાચિને કારણે જ હોય છે. તેથી ક્રિયાચિચના જ કેવા અને કેટલા પ્રકાર સંભવે છે તે, તેના સ્વરૂપનિરૂપણ માટે, કહે છે—
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૪ વક્તિજીવિત
૨-૨૪, ૨૫
૨૪, ૨૫
(૧) કર્તાની અત્ય ́ત અ`તર ગતા, (૨) બીજા કર્તાથી વિચિત્રતા, (૩) પેાતાના વિશેષણની વિચિત્રતા, (૪) ઉપચારની મનેાહરતા અને (૫) કર્મ વગેરેની સવૃતિ – પ્રસ્તુત ઔચિત્યથી શાલતાં આ પાંચ વાનાં પાંચ પ્રકારનાં ક્રિયાવૈચિત્ર્ય ગણાય છે.
-
ક્રિયાવૈચિત્ર્ય વક્રતા એટલે ધાતુના વૈચિત્ર્યની વક્રતા. એના પાંચ પ્રકાર છે. એમનું વર્ણન હવે પછી કરવામાં આવશે. એ બધા જ પ્રસ્તુત એટલે કે વણ્ય વસ્તુના ઔચિત્યને કારણે રમણીય
હાય છે.
(૧) એમાં જે પહેલેા પ્રકાર છે તેનું નામ કર્તાની અત્ય’ત 'તરંગતા' એવું છે. એને અથ એ છે કે કર્તા સ્વતંત્ર હાર્ટ પોતે એટલુ' સામ ધરાવે છે કે ક્રિયા સ`પાદન કરી શકે. જેમ કે—
‘ભગવાન શેષનાગનું માથું જ એના ચૂડામણુ ઉપરના આખી પૃથ્વીના ભારે માટે જો ખભા ઊ'ચા રાખીને ઉપાડી શકે. એ જો લહેરમાં આવીને સહેજ પણ નમી જાય તે આ ચૌદે લેાક ભારે મોટા ક`પની સાથે આકાશમાં આમતેમ ગમડવા માંડે.” ૮૨
અહીં ‘ઉદ્ધૃતા' એટલે કે (આખી પૃથ્વીને) ધારણ કરવાની ક્રિયા, કર્યાંના એટલે કે શેષનાગના મસ્તકના પ્રસ્તુત ઔચિત્યના હિમાને લીધે એટલી અતરંગતાને પામે છે કે બીજી કોઈ પણ ક્રિયા પામી ન શકે. અને તેથી અહીં ક્રિયાવૈચિત્ર્યવક્રતા પ્રગટ થાય છે.
બીજું ઉદાહરણ~~
'
“ ‘મને એ સારી લાગે છે?' એમ પાવતીએ પૂછતાં પિનાકપાણિ શિવે આપેલા પરિચુંબન રૂપ ઉત્તર તમારું રક્ષણ કર.” ૮૩
Page #180
--------------------------------------------------------------------------
________________
૨-૨૪, ૨૫]
વક્રાતિજીવિત ૧૫ આ શ્લેક પહેલા ઉન્મેષમાં ૮૧મા ઉદાહરણ તરીકે થોડા પાઠાંતરી સાથે આવી ગયો છે (પૃ. ૭૦).
અહીં શિવ ચુંબન સિવાય બીજી કઈ પણ ક્રિયા મારફતે પાર્વતીના લેકોત્તર સૌંદર્યનું કથન કરી ન શકત. એટલે આ. લેકમાં કિયા વૈચિધ્યમૂલક વક્રતા કહેતાં શોભા આવી છે. ત્રીજું ઉદાહરણ–
“રુદ્રનું પાર્વતી વડે ચુંબન કરાયેલું ત્રીજું નેત્ર જય પામે છે.” ૮૪
આ શ્લોક પહેલા ઉમેષમાં ૫૮મા ઉદાહરણ તરીકે આવી ગયે. છે (પૃ. ૪૭). ચોથું ઉદાહરણ–
ઢીલા ધનુષવાળો કામદેવ જય પામે છે.” ૮૫ આ લોક પહેલા ઉન્મેષમાં ૬૧માં ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૪૯).
આ બંને ઉદાહરણના વૈચિત્ર્ય કહેતાં સૌદર્યની સમજૂતી પહેલાં આપી છે.
(૨) કિયાચિવ્યવકતાને બીજે પ્રકાર એ છે, જેમાં બીજા કર્તાથી વિચિત્રતા સધાતી હોય છે. પ્રસ્તુત હોવાને કારણે અને એક જ જાતિને હેવાને કારણે એ કર્તામાં વૈચિય આવે છે. એ કિયાને જ બીજા કર્તા કરતાં કોઈ જુદા જ પ્રકારે સિદ્ધ કરે છે, એ જ એનું વૈચિય અથવા સૌંદર્ય છે. જેમ કે
શક્તિ કદી કોઈ એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલી. હોતી નથી. બધા જ પદાર્થો સ્વભાવથી જ ઓછીવત્તી શક્તિ ધરાવતા હોય છે. વડવાગ્નિ જે સાગરને પીવા યુગોથી મથી રહ્યો છે તેને અગત્ય એક ઘૂંટડામાં પી ગયા.” ૮૬,
અહીં એક ઘૂંટડામાં સમુદ્રને પી જ એ નિરંતર પ્રયત્ન અને અભ્યાસને લીધે પરાકાષ્ઠાએ પહોંચેલા વડાવાગ્નિ કરતાં પણ
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૬ વક્તિ જીવિત
[૨-૨૪, ૨૫ કેઈ અપૂર્વ ક્રિયાચિત્ર્ય ધારણ કરી કોઈ અપૂર્વ વક્રતા કહેતાં શોભા પ્રગટ કરે છે.
વડવાગ્નિ યુગો થયાં સમુદ્રને પીવાને પ્રયત્ન કર્યા કરે છે. આમ એને પીવાની ક્રિયાને લાંબા સમયને અભ્યાસ પણ છે અને એનામાં એને વળગી રહેવાની ખંત પણ છે, એટલે એ ક્રિયામાં એ પરાકાષ્ટાએ પહેચેલે છે, તેમ છતાં એ સમુદ્રને પી શક્યો નથી, અને અગત્ય એ સમુદ્રને એક ઘૂંટડામાં પી ગયા, એમાં અગત્યની પીવાની ક્રિયા પેલા વડવાગિનની પીવાની ક્રિયા કરતાં કોઈ જુદા જ પ્રકારની લાગે છે. આમ, વડવાગ્નિરૂપ બીજા કર્યા કરતાં અગત્યરૂપ કર્તાની વિશેષતા પ્રગટ થાય છે અને તે વિશેષતા એની ક્રિયાની વિશેષતાથી સિદ્ધ થાય છે. આમ, આ ક્રિયવૈચિત્ર્યવક્તાના બીજા પ્રકારનું ઉદાહરણ બને છે. બીજું ઉદાહરણ–
શરણાગતનાં દુઃખને કાપનાર નાખો.” ૮૭ આ લેક પહેલા ઉન્મેષમાં પહ્મા ઉદાહરણ તરીકે આવી ગયે છે (પૃ. ૪૮). ત્રીજુ ઉદાહરણ–
“શંભુનાં શોને અગ્નિ તમારાં પાપને બાળી મૂકે.” ૮૮
આ લેક પહેલા ઉમેષમાં ૬૦મા ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૪૮).
આ બંનેની વકતાની સમજૂતી પહેલાં આપી છે. .
(૩) કિયાચિત્ર્યવકતાને ત્રીજો પ્રકાર એવે છે, જેમાં કિયાના પિતાના વિશેષણની ચારુતા હોય છે. ક્રિયા જ પ્રધાનપણે પ્રસ્તુત હોઈ તેનું વિશેષણ જે ચારુતાયુક્ત હેય તે એથી વૈચિત્ર્ય કહેતાં સૌંદર્ય સધાય છે. જેમ કે –
ચંદ્રોદય થતાં જ સ્ત્રીઓએ સુંદર કાન્તિવાળી દૂતીએ સાથે વાત કરવામાં આંખ અને મન રોકાયેલાં હોવાથી
Page #182
--------------------------------------------------------------------------
________________
૨-૨૪, ૨૫]
વકૅક્તિજીવિત ૧૫૭ ઊલટસૂલટ વેશભૂષા કરી સખીઓને હસાવી.” (કાવ્યમીમાંસા પૃ. ૬૯-૭૦) ૮૯
આ લેકમાં વેશભૂષા કરવી એ ક્રિયાને લગાડેલા વિકાસ મૂવિચાહસિકવનનમ (ઊલટસૂલટ વેશભૂષા કરી સખીઓને હસાવી એ રીતે) એવા વિશેષણને લીધે કોઈ અપૂર્વ સૌંદર્ય પ્રગટ થાય છે. કારણ કે અહીં મુખ્ય વણ્ય વિષય એ સ્ત્રીઓને પોતાના પ્રેમી તરફને અનુરાગ છે. અને આ રીતે આદર કહેતાં ઉત્સાહ પૂર્વક આભૂષણ ધારણ કરવાની ક્રિયા એ અનુરાગની વ્યંજક છે અને તેને સારી રીતે ઉત્તેજે છે. બીજું ઉદાહરણ
ચકિત હરિણીના જેવા આકર્ષક નેત્ર ત્રિભાગથી મારા તરફ જે કટાક્ષ ફેક્યો.” ૯૦
આ લેક પહેલા ઉન્મેષમાં ૪૦મા ઉદાહરણ તરીકે આવી ગયું છે (પૃ. ૪૪).
એની ચારુતા પહેલાં સમજાવી છે. આ ક્રિયાવિશેષણ ક્રિયાનું અને કારક એટલે કર્તાનું બંનેનું સૌંદર્ય વધારે છે. કારણ, વિચિત્ર ક્રિયા કરવી એ કારકનું વૈચિત્ર્ય છે.
(૪) કિયાચિત્ર્યવકતાને એ પ્રકાર એવે છે, જેમાં ઉપચારની મનહરતા હોય છે. ઉપચાર એટલે સાદશ્ય વગેરે સંબંધને આધારે બીજા ધર્મને અધ્યાપ કરે. એવા અધ્યાપથી ચારુતા આવે છે. જેમ કે–
“અંગો ઊછળતા નિર્મળ લાવણ્યના સાગરમાં તરતાં લાગે છે, સ્તન અને નિતંબ વિકાસની પ્રૌઢતાને ખોલે છે, અને આંખની લીલા સ્પષ્ટપણે સરળતાને સ્થાનભ્રષ્ટ કરે છે. અહ, આ મૃગનયનીને તારુણ્ય સાથે ગાઢ પરિચય થઈ ગયો છે.” (સદક્તિકર્ણામૃત, ૨-૧૧) ૯૧ આ લેકમાં તરુણનાં અંગોને “ઊછળતા નિર્મળ સૌંદર્યના
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૫૮ વક્રોક્તિજીવિત
[૨-૨૪, ૨૫ સાગરમાં તરતાં કહ્યાં છે અને તે જાણે તરતાં તરતાં સામે પાર જવા મથે છે એવી કલ્પના છે. આ ચેતન પદાર્થમાં જ સંભવે એવા સદશ્યને આધારે ઉપચારથી તરુણીના અંગે તરે છે એવી ઉàક્ષા કરી છે. અને ઉàક્ષામાં મેટે ભાગે ઉપચાર જ તેના જીવિતરૂપ હોય છે, એ વાત ઉપેક્ષાને નિરૂપણ વખતે કહેવામાં આવશે.
“સ્તન અને નિતંબ વિકાસની પ્રઢતાને ખેલે છે' એમ કહ્યું છે એમાં સ્તન અને નિતંબને સચેતન પદાર્થ તરીકે પિતાના વિસ્તારના પ્રૌઢત્વને ખેલતાં માન્યાં છે. કેઈ સચેતન માણસ જેમ પિતાની કોઈ સાચવવા જેવી વસ્તુને સીલ મારીને અમુક સમય સુધી રાખી મૂકે છે અને યોગ્ય સમયે પોતે જ સીલ તેડીને ઉઘાડે છે, તે રીતે, એ કાર્યના સામ્યને કારણે, સ્તનનિતાબમાં ખેલવાની ક્રિયાને ઉપચાર કરવામાં આવ્યા છે. કહેવાનો મતલબ એ છે કે બાલ્યાવસ્થામાં જે શક્તિરૂપે અવ્યક્ત દશામાં રહેલું હતું તે (એટલે કે સ્તનનિતંબનું પ્રૌઢાવ એટલે કે વિસ્તાર) તારુણ્ય બેસતાં જ પ્રગટ થવાની તક પામે છે.
“આંખની લીલા સ્પષ્ટપણે સરળતાને સ્થાનભ્રષ્ટ કરે છે, અર્થાત્ બાલ્યાવસ્થામાં આંખમાં જે સરલતા રહેતી તેને પ્રગટ રીતે હઠાવી દઈને આંખના હાવભાવ નવયૌવનને અનુરૂપ કઈ અપૂર્વ સૌંદર્ય ધારણ કરે છે. જેમ કેઈ સચેતન માણસ કઈ બાબતમાં કઈ સુપ્રચલિત વ્યવહારને હઠાવી દઈને પિતાને મનગમતે કઈ બીજે વ્યવહાર તેની જગ્યાએ પ્રસ્થાપિત કરે છે, એ કિયાની સમાનતાને આધારે સુંદરીઓની આંખેની લીલામાંથી સરળતાને હઠાવી દેવાને ઉપચાર કરવામાં આવ્યું છે. આ રીતે, આ ઉપચારને લીધે, આ કલેકમની ત્રણે ક્રિયાઓ કોઈ અપૂર્વ વકતા કહેતાં સૌંદર્યને પામે છે. આ વાક્યમાં વકતાના બીજા પ્રકાર પણ પ્રત્યેક પદમાં સંભવે છે, તેને વિચાર બીજે પ્રસંગે કરીશું.
Page #184
--------------------------------------------------------------------------
________________
૨-૨૪, ૨૫]
વક્રોક્તિછવિત ૧૫૯ (૫) ક્રિયાચિગ્યવકતાને એક પાંચ પ્રકાર એ છે, જેમાં કર્મ વગેરેનું સંવરણ કરવામાં આવે છે. એટલે કે પ્રસ્તુત ઔચિત્ય અનુસાર અતિશયની પ્રતીતિ કરાવવા માટે કર્મ વગેરેનું છુપાવીને કથન કરવામાં આવે છે. એનાથી ક્રિયાના વૈચિમાં વધારે થાય છે એટલે એને ક્રિયાચિગ્યને એક પ્રકાર ગણવામાં આવે છે.
વિશાળ લેશનવાળી રમણીના મનમાં જ્યારે પ્રેમની માદકતા ઉત્પન્ન થાય છે ત્યારે સર્વવ્યાપી સૌદર્યલકમી તેની આંખોને કેઈ અપૂર્વ માધુર્ય અર્પે છે, તેના કાનમાં કંઈ અપૂર્વ વસ્તુ કહે છે, અને તેના ચિત્તમાં કંઈક અપૂર્વ એવું ચીતરી દે છે.” ૯૨
આ શ્લેકમાં તે રમણીના જ અનુભવને વિષય હોઈ વર્ણન ન કરી શકાય એવી કોઈ અનિર્વચનીય સૌંદર્યયુક્ત વસ્તુનું પ્રત્યેક પદથી પ્રતિપાદન કરતી (અપે છે, કહે છે, ચીતરે છે) ક્રિયાઓ પિતામાં કોઈ અપૂર્વ સૌદર્ય ઉત્પન્ન કરે છે. ઉપરાંત, અહીં ઉપચારવકતા પણ છે. કારણ, અર્પણ કરવું, કહેવું, ચીતરવું એ બધા ચેતનના ધર્મો છે અને તેનું અહીં ઉપચારથી આરોપણ થયું છે. બીજું ઉદાહરણ–
હે પ્રિય, તમારા નૃત્યની ગતિ જરા ધીમી કરી ક્ષણ ભર ઊભા રહે એટલે હું તમારા માથાનું આભૂષણ (ચંદ્રકળા) ઢીલું થઈ ગયું છે તેને બરાબર સિથર કરી આપું” એમ પ્રેમથી મધુરતાપૂર્વક કહીને પાર્વતીએ માથા પરનો ચંદ્ર બાંધી આપતાં આનંદમાં આવી ગયેલા શિવને કેઈ અપૂર્વ ગર્વ જય પામે છે.” ૯૩
આ લેકમાં કેઈ અપૂર્વ (ડજિ) એ સર્વનામથી માત્ર શિવના જ અનુભવને વિષય હોઈ વર્ણવી ન શકાય એવો વિશિષ્ટ
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૦ વક્તિજીવિત
[-૨૬ શિવને ગર્વ છે એમ કહ્યું છે, એમાં કર્તાનું સંવરણ થયું છે. જય પામે છે એટલે કે સર્વોત્કૃષ્ટ છે એવો અર્થ થતું હોઈ એમાં ક્રિયાચિત્ર્ય પણ છે.
આ રીતે, પદપૂર્વાર્ધવકતાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં માત્ર એનું દિગ્દર્શન જ કર્યું છે. બાકીનું (ઉત્તમ કવિઓનાં) કાવ્યમાં જાતે જોઈ લેવું.” ૯૪
આ સંગ્રહશ્લેક છે.
આ રીતે, વિભક્તિના પ્રત્યવાળાં અને ક્રિયાપદના પ્રત્યવાળાં બંને પ્રકારનાં પદોના પૂર્વાર્ધરૂપ નામની અને ધાતુની વક્રતાને યથાયોગ્ય વિચાર પૂરો કરી, હવે તેમના જ પ્રત્યયરૂપ પાછલા ભાગની વક્રતાને વિચાર કરવામાં આવે છે. એમાં ક્રિયાવૈચિત્ર્યવક્રતા પછી આવતા ક્રમ પ્રાપ્ત કાલની વકતાને વિચાર કરીએ છીએ, કારણ, કાલ જ ક્રિયાને પરિરછેદક એટલે કે વિશેષતા આપનાર છે.
જેમાં કળ ઔચિત્યની અંતરંગતાને લીધે રમયતા ધારણ કરતા હોય તે કાલચિયવકતા કહેવાય.
હવે જે વક્રતાનું નિરૂપણ શરૂ કર્યું છે તે કાલચિત્ર્ય વકતા કહેવાય છે. કાલ એટલે વ્યાકરણમાં ટુ વગેરે પ્રત્યયથી વ્યક્ત કરાતે વર્તમાન વગેરે નામે જાણીતે કાળ. એને લીધે જ પદાર્થો ઉદય પામે છે અને તિરધાન પામે છે. એ કાળનું વૈચિત્ર્ય એટલે વિશિષ્ટ રીતે કરેલે પ્રયાગ અને એથી ઉત્પન્ન થતી શેભા તે કાલચિત્ર્યવકતા. એમાં કાળ રમણીયતાને પામે છે. શાથી? તે કે ઔચિત્યની અંતરંગતાને લીધે. કાવ્યને જે પ્રસ્તુત વણ્ય વિષય હોય તેના ઔચિત્યની અંતરંગતા એટલે કે તેના અતિશયના ઉત્પાદક હોવું તે. અર્થાત્ એમાં કાળ વણ્ય વિષયના
Page #186
--------------------------------------------------------------------------
________________
૨-૨૬]
વાક્તિજીવિત ૧૬૧
ઔચિત્યને ઉઠાવ આપે છે અને તેથી કાવ્યમાં અપૂર્વ સૌદર્ય પ્રગટે
છે. જેમ કે—
“થાડી જ વારમાં વરસાદનું પાણી ભરાઇ જવાને લીધે રસ્તાઓ ખાડાટેકરા પરખાય ડુ એવા અને ખૂબ જ ધીમે ચાલવું પડે એવા થઈ જવાથી મનારથાને પણ દુર્લધ્ય ખની જશે.” (ગાથાસપ્તશતી, ૬૭૫) ૯૫
આ શ્લાક ધ્વન્યાલાકમાં ૩-૧૬ નીચે ઉદાહરણ તરીકે આવે છે. પ્રિયતમાના વિરહની વેદનાથી પીડાતા કોઈ માણુસની આ ઉક્તિ છે. ભાવિ વર્ષાકાળની તેના બધા અનુષંગા સાથે તે કલ્પના કરે છે, અને ઉદ્દીપન વિભાવના સામયુક્ત વર્ષાકાળનું સ્વાભાવિક સૌદર્ય પાતે સહન નહિ કરી શકે, તેથી ભયવ્યાકુળ બની આ પ્રમાણે કહે છે કે થાડી જ વારમાં રસ્તાએ મનારથા માટે પણ દુર્લ શ્ય બની જશે’—એમાં ભવિષ્ય કાળના પ્રત્યય ‘શ' કાઈ અપૂર્વ પ્રત્યયવક્રતા પ્રગટ કરે છે.
બીજું ઉદાહરણ—
(વસંતના પ્રારંભમાં જ) પ્રકૃતિના આ પદાર્થોં નવસૌ પ્રાપ્ત કરી લાગણીશીલ માણસોને કઇ અપૂર્વ સંદેશ પહેોંચાડી રહ્યા છે અને પોતે સૌંદર્યાતિશયની કોઈ અતિવૅચનીય દશાએ પહોંચવાની તૈયારી કરી રહ્યા છે, ત્યાં તા કામદેવની કોઈ વ્યાકુળ કરનારી પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે; તા જ્યારે વસંતના વૈભવ પૂરા ખીલ્યેા હશે ત્યારે એ શું કરશે એના વિચાર કરતાં અમે ક‘પીએ છીએ.” ૯૬
આ શ્લોકમાં વ્યવસ્તિ (તૈયારી કરી રહ્યા છે, રૃમ્મતે (શરૂ થઈ ગઈ છે), વર્તા (કરશે), ખ્વામદે(કપીએ છીએ)માંના પ્રત્યેક પ્રત્યય એક નિયત કાલના એધ કરાવી પદના પાછલા ભાગની (પ્રત્યયની) કેઈ અપૂર્વ વક્રતા પ્રગટ કરે છે. જેમ કે
૧૧
Page #187
--------------------------------------------------------------------------
________________
૧ર વક્રોક્તિજીવિત
[૨-૨૭, ૨૮ વસંતત્રતુ હજી હમણાં જ શરૂ થઈ છે અને તેને લીધે પદાર્થોના સ્વાભાવિક સૌદર્યમાં વધારો થતાં તેઓ ઉદ્દીપન વિભાવનું કામ કરી રહ્યા છે, ત્યાં જ, વસંતની નામમાત્રની સહાય મળતાં અતુલ શક્તિ પ્રાપ્ત કરીને મદને રસિક હદને દુખ દેવાનું શરૂ કરી દીધું છે તેથી એ રીતે જોતાં તે, વસંતને વૈભવ જ્યારે પુરબહારમાં ખીલ્યું હશે ત્યારે માનિનીઓના માનસંગને કારણે અભિમાનથી પિતાની સ્વાભાવિક સૌંદર્ય સંપત્તિ પોષાતાં અને વિજય મેળવવાનો અવસર મળી જતાં, તે શું નહિ કરે એમ વિચારી, કામદેવના બાણોના પ્રહારથી ભયભીત થઈને અમે કપીએ છીએ એટલે કે ચકિત થઈ જઈએ છીએ – એમ કોઈ પ્રિયાવિરહથી પીડાતે રસિક પુરુષ કહે છે.
આ રીતે કળવકતાનું નિરૂપણ પૂરું કરી ક્રમ પ્રમાણે આવતી કારકવક્રતાનું નિરૂપણ કરે છે–
ર૭, ૨૮ જેમાં ભગીભણિતિની કેઈ અપૂવ રમ્યતાને પરિષ કરવા માટે, કારને ઊલટસૂલટ કરી ગૌણ કારકામાં મુખ્યત્વને અયારે અને મુખ્ય કારકમાં ગૌણત્વને અયારે૫ કરી, ગૌણ કારકને પ્રધાનરૂપે
જવામાં આવે તે કારક્વકતા કહેવાય.
કારકવકતામાં કારકોને ઊલટસૂલટ કરી નાખવામાં આવે છે, એટલે કે સાધનેને ઉલટાવી નાખવામાં આવે છે. એટલે કે ગૌણને મુખ્ય અને મુખ્યને ગૌણ બનાવી દેવામાં આવે છે. કેવી રીતે? તે કે મુખ્યની અપેક્ષાએ સાધન વગેરે જે કારક ગૌણ હોય તેને મુખ્ય તરીકે પ્રજવામાં આવે છે. કઈ યુક્તિથી ? તે કે તેમાં મુખ્યત્વને અધ્યારોપ કરીને. તે પછી મુખની શી વ્યવસ્થા? તે કે મુખ્યને ગૌણ તરીકે પ્રજવું. શા માટે ? તે કે સંગીભણિતિની કેઈ અપૂર્વ રમ્યતાને પરિપષ કરવા માટે.
Page #188
--------------------------------------------------------------------------
________________
૨-૨૭, ૨૮]
વક્રોક્તિજીવિત ૧૬૩ આમ, અચેતન પદાર્થમાં પણ ચેતન પદાર્થમાં સંભવતા સ્વાતંત્ર્યને અથવા સાધન વગેરે અમુખ્ય કારકોમાં કર્તુત્વને અધ્યારેપ કરવાથી જેમાં કારની ઊલટસૂલટ ચમત્કારિક લાગતી હોય, તે કારચિયવકતા કહેવાય. જેમ કે–
ઈવાકુવંશીઓને કરી દીનતા ધારણ કરવામાં રાચતી માગણવૃત્તિ શીખવવામાં આવી નથી. રઘુકુલમાં કેણે કદી સેવાભાવસૂચક હાથ જોડયા છે? એ બધું મેં કર્યું તેમ છતાં સાગરે રસ્તે ન છે એટલે હવે બીજું શું થાય? મારો હાથ એકાએક ધનુષ ચડાવવા ધસી જાય છે.” (મહાનાટક, ૪-૭૮; સરસ્વતી કંઠાભરણ, પૃ. ૬૨) ૯૭
આ શ્લેકમાં “હું હાથમાં ધનુષ લેવાને ઇચ્છું છું એમ કહેવાને બદલે કરણ એટલે કે સાધન એવા હાથમાં કર્તુત્વને અધ્યારેપ કર્યો છે તે કેઈ અપૂર્વ કારકવકતા સિદ્ધ કરે છે. બીજું ઉદાહરણ–
“આંસુને પ્રવાહ” ૯૮ આ કલેક પહેલા ઉન્મેષમાં ૬પમાં ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૫૧). ત્રીજું ઉદાહરણ
“એકબીજાને ટોણો મારતા મારા દસ ડાબા હાથે એકી વખતે ધનુષ પકડી લીધું છે, એથી તેઓ પ્રસન્ન છે. હવે મારી સેવા કરવાને ઉત્સુક એવા મારા દસ જમણ હાથોમાં પણછ ચડાવવા માટે હું પહેલે, હું પહેલે એવી હરીફાઈ આકાશમાં ચાલી રહી છે.” (બાલરામાયણ, ૧–૫૦), ૯
આમાં પણ આગલા ઉદારણની પેઠે અચેતન પદાર્થમાં કતૃત્વને આરોપ કરવાને લીધે કારકત્વકતા આવી છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૪ વક્રોક્તિજીવિત
[૨-૨૮ચોથું ઉદાહરણ–
ત્રિપુરવિયી ભગવાન.” ૧૦૦ આ લેક પહેલા ઉમેષમાં ૬ માં ઉદાહરણ તરીકે આવી ગયો છે. (પૃ. ૫૧).
એમાં આગલાં ઉદાહરણની પેઠે તલવારમાં કવન અધ્યારોપ. કરે છે.
આમ, કારકવકતાનું નિરૂપણ કરી, કમ પ્રમાણે સંખ્યાવકતાનું નિરૂપણ કરે છે. કારણ, સંખ્યા કારકનું નિયમન કરનાર હોય છે. અર્થાત્ સંસ્કૃતમાં એકવચન, દ્વિવચન અને બહુવચનના પ્રત્યય જુદા જુદા હોય છે.
જેમાં કવિએ કાવ્યમાં ચિત્ર્ય લાવવાની ઇચ્છાને વશ થઈને સંખ્યા(વચન)માં ઊલટપાલટ કરી નાખે છે તેને સંખ્યાવકતા કહે છે.
કવિઓ જ્યારે કાવ્યનું સૌંદર્ય પ્રગટ કરવાની ઈચ્છાને વશ થઈને સંખ્યા કહેતાં વચનમાં ફેરફાર કરે છે, એટલે કે એક ને બદલે બીજુ વચન વાપરે છે, ત્યારે તે સંખ્યાવતા કહેવાય છે. એને અર્થ એ છે, કે જ્યાં એકવચન કે દ્વિવચન વાપરવાનું હોય ત્યાં વૈચિત્ર્યને ખાતર બીજું જ વચન વાપરવામાં આવે અથવા બે ભિન્ન વચનનાં નામે જ્યાં સમાન અધિકરણથી જાય ત્યાં વચનવક્રતા કહેવાય. જેમ કે –
કપિલ ઉપર ચીતરેલી પત્રાવલિ હથેલીના દબાણથી ભંસાઈ ગઈ છે, આ અમૃત જે મીઠો અધરરસ નિઃશ્વાસ પી ગયા છે, આંસુ વારે વારે કંઠે વળગીને સ્તનને કંપાવે છે, એ નિર્દયહુદયની, તને ક્રોધ વહાલું લાગે, અમે નહિ.” (અમરુશતક, ૮૫, ધ્વન્યાલેક, ૨-૧૬) ૧૦૧ અહીં હું નહિ ને હું એમ કહેવાને બદલે “અમે નહિ”
Page #190
--------------------------------------------------------------------------
________________
૨–૩૦]
વક્રોક્તિજીવિત ૧૬૫ તુ વયમ્ એવું બહુવચનનું રૂપ અંતરંગતાને અભાવ અને તાચ્ય સૂચવવા માટે વાપર્યું છે.
બીજું ઉદાહરણ–
- “હે મધુકર, અમે તે તત્વાન્વેષણમાં જ મરી ગયા, ખરે કૃતાર્થ તે તું છે.” (અભિજ્ઞાનશાકુન્તલ, ૧-૨૪) ૧૦૨
અહીં પણ આગલા ઉદાહરણની પેઠે તાટધ્ય જ સૂચિત થાય છે. ત્રીજુ ઉદાહરણ–
આંખે ખીલેલાં કમળનાં વન, અને બે હાથ સરેજોના ભંડાર છે.” ૧૦૩
આ વાક્ય પહેલા ઉન્મેષમાં ૬૪મા ઉદાહરણ તરીકે આવી ગયું છે (પૃ. ૧૦).
અહીં દ્વિવચનવાળા શબ્દો (ને અને પાળ) બહુવચનના શબ્દ (વનનાનિ અને સોનાવર) સાથે સમાન અધિકરણમાં વપરાયા હોઈ એ વચનની ફેરબદલી સહદના હદયને હરી લે છે. ચોથું ઉદાહરણ
“શાસ્ત્રો તે એની નવી આંખ છે.” ૧૦૪ આ શ્લેક આખો આ ઉન્મેષમાં ૨૯મા ઉદાહરણ તરીકે આવી ગયા છે (પૃ. ૧૨૦).
અહીં પણ આગલા ઉદાહરણની પેઠે એકવચનના અને બહુવચનના શબ્દોને સમાન અધિકારણમાં જવાથી વૈચિત્ર્ય સધાયું છે.
આમ, સંખ્યાવકતાનું નિરૂપણ કર્યા પછી, સંખ્યા સાથે પુરુષને સંબંધ હેવાથી, ક્રમ પ્રમાણે પુરુષવક્રતાનું નિરૂપણ કરે છે.
૩૦
જેમાં કાવ્યના સૌદર્ય માટે આત્મભાવ (પહેલો પુરુષ અને બીજો પુરુષ) અને પરભાવ (ત્રીજો પુરુષ) ઊલટસુલટ યોજવામાં આવે તે પુરુષવકતા જાણવી.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૬ વક્રોક્તિજીવિત
[૨-૩૦
એના અર્થ એ છે કે જેમાં પહેલા કે ખીજો પુરુષ વાપરવાને બદલે સૌંદર્ય સાધવા માટે કોઈ વાર ત્રીજો પુરુષ વપરાય છે. એ જ રીતે, નામ અને સનામ એક જ કામ કરતાં હાઈ, પહેલાબીજા પુરુષને બદલે ત્રીજો પુરુષનું નામ વાપરવામાં આવે યે તે પુરુષવક્રતામાં જ ગણાય છે. જેમ કે—
કૌશાંખીને આપણા દુષ્ટ દુશ્મનોએ અપમાનિત કરીને કમજે કરી છે અને આપના પતિ રાજનીતિથી વિરુદ્ધ વર્તનાર અને પ્રમાદી છે, એ હું જાણું છું. સ્ત્રીઓનાં હૃદય સમ્રા પ્રિયજનના વિરહથી દુ:ખી થતાં હાય છે, એટલે મારું મન કશું કહેવાને ઉત્સાહ ધરાવતું નથી. હવે પછી શું કરવું એ દેવી પોતે જાણે.” (તાપસવત્સરાજ, ૧-૬૭) ૧૦૫
આ શ્લોકમાં ‘તમે જાણે!' એવા ખીજા પુરુષના પ્રયાગ કરવાને બદલે કવિએ દેવી પાતે જાણે' એવા માત્ર નામના (ત્રીજા પુરુષના) જ પ્રયાગ કર્યો છે, એથી વક્તા પેાતે એ કામને અશકય માને છે અને તેથી ઉદાસીન છે એવું સમજાય છે. રાણી પાતે મુખત્યાર હાઈ સ્વતંત્રપણે હિતાહિતને વિચાર કરી પોતે જ શું કરવું તેના નિર્ણય કરી શકે છે, એવા અર્થ સમજાય છે, તે આ વાકયને સૌદર્ય આપે છે. કારણ, એ જ આ વાકયનું જીવિત હોય એમ લાગે છે.
આ રીતે, પુરુષવક્રતાનું નિરૂપણુ કર્યા પછી, આત્મનેપદ અને પરમૈપદ પુરુષને આશ્રયે રહેલા હાઈ, તેમની વક્રતાના વિચાર કરવાના આ ઉચિત અવસર છે, એટલે તેના વિચાર કરે છે. ધાતુઆના લક્ષણ અનુસાર એટલે કે એ આત્મનેપદ છે, પરઐપદ છે કે ઉભયપદ છે તેના નિયમ અનુસાર, અમુક જ પદમાં ધાતુ વપરાય એને પ્રાચીન આચાર્યાં ‘ઉપગ્રહ' કહે છે, એ જાણીતી વાત છે, તેથી હવેની કારિકામાં એ જ શબ્દ વાપરવામાં આવ્યું છે—
Page #192
--------------------------------------------------------------------------
________________
૨-૩૧, ૩૨]
વકૅક્તિજીવિત ૧૬૭
૩૧ જેમાં કાવ્યની શોભા માટે બંને પદમાંથી ઔચિત્યને કારણે કેઈ એક જ પદને ઉપયોગ થાય છે તેને ઉપગ્રહવકતા કહે છે.
અર્થાત્, કાવ્યની શોભા માટે જ્યારે આત્મને પદ અને પરમૈને પદ એ બંનેમાંથી વર્ણ વસ્તુના ઔચિત્ય અનુસાર કોઈ એક જ એટલે કે આત્મને પદ કે પરમૈપદ જ જવામાં આવે ત્યારે ઉપગ્રહવક્રતા કહેવાય. જેમ કે –
“બીજા મૃગે ઉપર બાણ છોડવા માટે તેણે કાન સુધી પહોંચેલી દઢ મૂઠી, ભયથી અત્યંત ચંચળ બની ગયેલી તેમની દષ્ટિ જોઈને પ્રૌઢ પ્રિયતમાનાં નયનેની લીલાનું સ્મરણ થતાં ઢીલી પડી ગઈ.” (રઘુવંશ, ૯-૫૮) ૧૦૬
આ દાખલામાં પ્રિયતમાનાં નેત્રની લીલાનું સ્મરણ થતાં તેનું ચિત્ત તેમાં પરવશ થઈ જાય છે અને તેને શારીર પ્રયત્ન પાછો પડતાં આપોઆપ જ મૂઠી છૂટી જાય છે. આ અર્થ કર્મને જ કર્તા બનાવતા આત્મને પદ પ્રયોગને લીધે સમજાય છે અને તેથી વાક્યમાં કઈ અપૂર્વ ચમત્કારક સૌંદર્ય આવે છે.
આમ, ઉપગ્રહવકતાનું નિરૂપણ કર્યા પછી એ પછી આવતી પ્રત્યયાન્તરવકતાનું નિરૂપણ કરે છે–
૩૨ જેમાં સામાન્ય પ્રત્યય ઉપરાંત આવતે બીજે પ્રત્યય કાચની કેઈ અપૂવ શેભામાં વધારે કરે તે બીજા પ્રકારની પ્રત્યયવકતા છે.
સામાન્ય રીતે લાગતા પ્રત્યય ઉપરાંતને “તર” “તમ” જે પ્રત્યય જ્યારે કાવ્યની શોભામાં વધારો કરે ત્યારે તે બીજા પ્રકારની પ્રત્યયવકતા કહેવાય.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૬૮ વક્તિછવિત
[૨-૩૩ જેમ કે –
જે વસ્તુની અંદર રહેલા સૂક્ષ્મ અને સુંદર તત્વને વાણી વડે બહાર કાઢે છે અને જે વાણીમાત્રથી આ મનહર જગતનું બહાર નિર્માણ કરે છે, એ બંને કવિવરને હું વંદન કરું છું. પણ જે એ બંનેના શ્રમને સમજે છે અને તેમના બેજાને હળવો કરવાની ક્ષમતા ધરાવે છે તેને એ બંને કરતાં પણ વધુ વંદન કરું છું.” ૧૦૭
અહીં વન્વેતા એ પ્રયોગમાં કવિના ચિત્તમાં કોઈ અપૂર્વ પ્રત્યયવક્રતા ઝબકી ઊઠતી લાગે છે. અને તેથી જ પહેલાંના બે કરતાં વિશેષતા સૂચવવા માટે પુનઃ (પણ) શબ્દને કવિએ ઉપયોગ કર્યો છે.
આવી રીતે, નામ અને આખ્યાત એટલે કે ક્રિયાપદમાંના પ્રત્યેકના પ્રકૃતિ અને પ્રત્યય એવા અવયવે જુદા પાડી તેમની સંભવિત વકતાઓનું નિરૂપણ કરી, હવે ઉપસર્ગ અને નિપાત એ અને અવ્યુત્પન્ન એટલે કે પ્રકૃતિ અને પ્રત્યય જેવા અવય વગરના હોઈ, એમનામાં વિભાગ સંભવતા ન હેઈ, અવયવરહિત અવિભક્ત ઉપસર્ગો અને નિપાતેની વક્રતાનું સામરિક રીતે નિરૂપણ કરે છે–
૩૩ જેમાં વાક્યના એકમાત્ર કાવતરૂપે રસાદિની વયજના ઉપસર્ગો અને નિપાત દ્વારા થતી હોય તે બીજા પ્રકારની પદવકતા છે.
એને અર્થ એ છે કે જેમાં ઉપસર્ગો અને નિપાતે વાક્યના એકમાત્ર વિતરૂપે શૃંગારાદિ રસોને વ્યંજિત કરતા હોય તે પદવક્રતાને પહેલાં કહેલા પ્રકારે કરતાં જુદો જ એક પ્રકાર છે. જેમ કે –
પણ સીતાનું શું થશે? અરેરે, દેવી, ધીરજ ધર. ૧૦૮
Page #194
--------------------------------------------------------------------------
________________
૨–૩૩]
વક્રોક્તિજીવિત ૧૬૯ આ આખે લેક આ ઉન્મેષમાં ૨૭મા ઉદાહરણ તરીકે આવી ગયે છે (પૃ. ૧૧૮).
એ શ્લેકમાં, વર્ષાકાળમાં ઉગ્રરૂપે પ્રગટેલા ઉદ્દીપન વિભાવેની સંપત્તિથી રામ ગભરાઈ જાય છે, સીતાનું જરૂર મૃત્યુ થવાનું એમ તેમને લાગે છે, અને તેને બચાવવાને ઉત્સાહ જાગતાં તેનામાં જ એકાગ્ર થઈ જવાથી સીતાની મૂર્તિ તેમના ચિત્તમાં જાણે પ્રત્યક્ષ ખડી થાય છે અને તેથી બંને વચ્ચેનું અંતર પણ ભુલાઈ જાય છે. આમાં પ્રગટ થતા પરાકેટિએ પહોંચેલા વિપ્રલંભશૃંગારની પ્રતીતિ કાવ્યના એકમાત્ર વિતરૂપે થાય છે તેનું કારણ એકસાથે
જાયેલા અનેક નિપાત છે, અને એને લીધે કેઈ અપૂર્વ વાક્યવક્રતા પ્રગટ થાય છે. તુ (પણ) શબ્દની વકતાની સમજૂતી પહેલાં (આ જ ઉમેષના ૨૭મા ઉદાહરણ વખતે, પૃ. ૧૧૯) આપી ચૂક્યા છીએ. બીજું ઉદાહરણ–
તે પ્રિયાને આ વિગ એકદમ આવી પડ્યો છે. મારે માટે એ સહે અત્યંત મુશ્કેલ છે. નવાં વાદળે પણ ચડી આવ્યાં છે એટલે તડકાને અભાવે દિવસે પણ રમણીય બની જશે.” (વિક્રમોર્વશીય, ૪-૩) ૧૦૯
આ લેક ધ્વન્યાલકમાં પણ નિપાતાની વ્યંજકતાના ઉદાહરણ તરીકે ઉતારે છે. ૩-૧૪.
અહીં બે ત છે, જેમની દુસહ દુઃખ ઉત્પન્ન કરવાની શક્તિ સમાન છે. પ્રિયાવિરહ અને વર્ષાકાળ. એ બંને એકી સાથે આવી પડ્યાં છે એવું જ શબ્દના બે વાર થયેલા પ્રયોગથી સમજાય છે. વિરહાગ્નિને બહેકાવતા દક્ષિણનિલના જેવું કામ એ પ્રગ કરે છે અને તેથી કેઈ અપૂર્વ વાક્યવકતા પ્રગટે છે. ઉપરાંત સું અને તુ એ બે શબ્દ પણ પ્રિયાવિરહ દૂર કરવાને કોઈ ઉપાય નથી એવું સૂચવે છે.
ત્રીજુ ઉદાહરણ–
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૦૦ વક્રોક્તિજીવિત
[૨-૩૩ “આંગળીથી નીચલે હોઠ ઢાંક્યો હોય એવું, મનાઈના શબ્દોથી બેબાકળું અને તેથી સુંદર લાગતું, વારેવારે ખભા તરફ વળતું એવું સુંદર પાંપણવાળાં નેત્રવાળા સુંદરીનું મુખ ગમેતેમ કરીને મેં ઊંચું તે કર્યું પણ ચુંબાયું નહિ.” (અભિજ્ઞાનશાકુન્તલ, ૩-૨૭) ૧૧૦
આ શ્લેકમાં, પ્રથમ મિલન વખતે જાગેલા અભિલાષથી વિવશ થયેલા પિતાના અનુભવની સ્મૃતિથી તે વખતનું નાયિકાના મુખચંદ્રનું સૌંદર્ય જેના ચિત્તમાં છપાઈ ગયું છે એવા નાયક(દુષ્યન્ત)ના, પહેલી વાર ચુંબન કરવામાં ચૂકી જવાથી જાગેલ પશ્ચાત્તાપના આવેશને વ્યંજિત કરતે તુ શબ્દ કેઈ અપૂર્વ વાયવકતાને ઉત્તેજિત કરે છે.
આ સિવાયની પ્રત્યયવક્રતા આવી પ્રત્યયાંતર વક્રતામાં સમાઈ જતી હોવાથી તેને જુદો નિર્દેશ કર્યો નથી, એટલે વાચકેએ પિતે જ સમજી લેવી જેમ કે –
એ(મેઘધનુષ)ને લીધે તારું શ્યામ શરીર મોરપીંછથી ભતા ગોપવેશધારી વિષણુના જેવી અત્યંત શોભા ધારણ કરશે.” (મેઘદૂત, ૧૫) ૧૧૧
આમાં, ‘તિતાને પ્રયોગ ખૂબ જ ચમકારક છે. એવી રીતે બીજી પ્રત્યયવક્રેતાઓ પણ મળતાં આવતાં લક્ષણવાળી વક્રતાને આધારે જાતે સમજી લેવી.
આમ, આ અનેક પ્રકારની શોભા (નામ, ક્રિયાપદ, ઉપસર્ગ અને નિપાત એવા) ચાર પ્રકારનાં પદોમાં રહેલી હોઈ વાક્યના એક ભાગમાં જીવિત રૂપે પ્રતીત થાય છે, તેમ છતાં આખા વાક્યની શેભાનું કારણ બને છે.
વક્રતાના અનેક પ્રકારોમાં કોઈ એક પણ કવિકર્મ કહેતાં કાચની તદ્વિદાહૂલાદકારિતાનું કારણ બને છે. ૧૧૨
આ અંતરકલેક છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
૨-૩૪]
વક્રોક્તિજીવિત ૧૭૧ જે આવી રીતે વકતાના એક પ્રકારને પણ આ મહિમા હોય તે અનેક પ્રકારે સામટા ભેગા થાય તે શું કરે તે કહે છે –
કઈ વાર એકબીજાની શેભા વધારતા વક્રતાના અનેક પ્રકારે ભેગા થઈને કાચની શેભાને અનેકવિધ સૌંદર્ય થી મનહર બનાવી દે છે.
કઈ વાર એક પદમાં કે વાક્યમાં અનેક વકતા પ્રકારે કવિપ્રતિભાને પ્રતાપે પ્રગટે છે, અર્થાત્ એકઠા થાય છે. શા માટે ? તે કે પરસ્પરની શોભા વધારવા માટે. અને તેઓ આ શેભાને જ ચિત્રના સૌંદર્યની પેઠે અનેક પ્રકારની કાતિથી રમણીય વક્રતાને ઉત્પન્ન કરે છે. જેમ કે –
“અંગે તરતાં લાગે છે.” ૧૧૩ આ શ્લેક આ જ ઉન્મેષમાં ઉદાહરણ ૯૧ તરીકે આવી ગયે છે ત્યાં જેવો (પૃ. ૧૫૭).
આ લેકમાંનાં ત્રણ ક્રિયાપદોમાંના દરેકમાં ત્રણ પ્રકારનું વૈચિત્ર્ય પ્રગટ થાય છે ક્રિયાચિગ્ય, કારકચિત્ર્ય અને કાલવૈચિત્ર્ય. પ્રથમ (વિસ્તાર), સ્તનનઘર (સ્તન અને નિતંબ) અને તળના (તારુણ્ય) એ ત્રણેમાં વૃત્તિવૈચિત્ર્ય છે શ્રાવણ, નધિ, પ્રાગ્ય, સર્જતા અને પરિવચ એ શબ્દોમાં ઉપચારવકતા છે. આમ, એ. બધા વક્તાના અનેક પ્રકારે એક પદમાં કે વાક્યમાં ભેગા થઈને કાવ્યની શોભાને ચિત્રના અનેકવિધ સૌંદર્યથી મનહર બનાવી વાક્યની વકતાને સહૃદયહુદયાફ્લાદકારી બનાવે છે.
આ પ્રમાણે નામ, ક્રિયાપદ, ઉપસર્ગ અને નિપાત રૂપ ચાર પ્રકારનાં પદોની સંભવે એટલા (૧૭) પ્રકારની વક્રતાનું નિરૂપણ. કર્યા પછી હવે આ પ્રકરણને ઉપસંહાર કરી બીજા પ્રકરણની. અવતારણ કરે છે–
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૨ વક્ર:ક્તિજીવિત
[૨~૩૫
૩૫
વાણી રૂપી વેલીના પદ્મરૂપી પહલવામાં વસતી રસસપત્તિને અનુરૂપ અને વકતાથી જળહળની કાઈ અપૂર્વ ઉજવળ રોાભા પ્રકાશી રહી છે, તેને જોઈને વિદગ્ધ ભ્રમરા વાયરૂપી લેામાંનુ અત્યંત સુંગધચુક્ત સનાહર મધુ નવી ઉત્કંઠાથી અધીરા થઈને પાન કરી.
વાણી એ જ એક વેલી છે. તેમાંથી કેાઈ અલૌકિક વિøિત્તિ કહેતાં શૈાભા પ્રગટે છે. કેવી રીતે? તે કે પદો એટલે કે નામ, ક્રિયાપદ વગેરે પદો જ એનાં પાંદ્યડાં છે, તેને આશ્રયે રહીને. એ વિચ્છિત્તિ કેવી છે ? તે કે રસસંપત્તિને અનુરૂપ. વળી કેવી ? તા કે વકતાથી ઝળહળતી. વળી કેવી ? તે કે ઉજ્જવળ એટલે કે સૌંદર્યાતિશયને લીધે રમણીય. એ વિચ્છિત્તિને એ પ્રકારની જોઈને વિદગ્ધ કહેતાં ચતુર પુરુષરૂપી ભ્રમરો એનું મધુ પીએ એટલે કે એના મકરને આસ્વાદ લે. એ મધુ કેવું છે? તે કે વાકયરૂપી પુષ્પમાં રહેલું છે. વળી કેવુ ? તેા કે અત્યંત સુગ ંધયુક્ત. જેની સુગંધ ખૂબ ફેલાયલી છે એવું અને તેને લીધે મનેાહર. કેવી રીતે આસ્વાદ લે ? તા કે નવી ઉત્કંઠાથી અધીરા થઈને. ભ્રમરામાં વેલીઓને પહેલાં ફૂટેલાં પાન જોઇને વિશ્વાસ જાગે છે અને તે પછીથી ખીલનારાં કેામળ કુસુમેાના મધુનું પાન કરવાને મહાત્સવ માણે છે. તેવી જ રીતે, સહૃદય પદમાં રહેલી ફાઈ અપૂર્વ વક્રતાવિઋિત્તિ જોઈને નવી ઉત્કંઠાથી અધીરા મનના થઇને વાકયમાં રહેલી કોઈ અપૂર્વ વકતારૂપી જીવિતસર્વસ્વના વિચાર કરે છે, એવા અ છે. અહીં જે રસના ઉલ્લેખ કર્યો છે તેના બે અર્થ છે. પુષ્પપક્ષે ઋતુમાં પેદા થતા રસ અને કાવ્યપક્ષે શૃંગારાદિ રસ, વક્રતાના એક અથ બાલચંદ્રના જેવા સુંદર વેલીના વળાંકે અને કાવ્યપક્ષે ઉક્તિવૈચિત્ર્ય. વિચ્છિત્તિના અર્થ વેલીપક્ષે પાંદડાં સારી રીતે અલગ અલગ વહેંચાયેલાં હાવાં અને
Page #198
--------------------------------------------------------------------------
________________
૨-૩૫]
વતિજીવિત ૧૭૬ કાવ્યપક્ષે કવિકૌશલની કમનીયતા. ઉજજવળતાને વેલીપક્ષે અર્થ પત્રછાયાવાળા હોવું અને કાવ્યપક્ષે સન્નિવેશસૌદર્યની અધિકતા. આમોદને અર્થ વેલીપક્ષે પુષ્પની સુગંધ અને વાક્યપક્ષે તદ્વિદોને આનંદ આપવાની શક્તિ. મધુ એટલે ફૂલપક્ષે મધ-મકરંદ અને વાક્યપક્ષે કાવ્યને આવશ્યક બધી સામગ્રીને સમુદાય. શ્રી રાજાનક કુંતક વિરચિત વતિજીવિત કાવ્યા કારમાં
બીજે ઉમેષ પૂરે થયે.
Page #199
--------------------------------------------------------------------------
________________
ઉન્મેષ ત્રીજો એ રીતે, આગલા (બીજા) ઉમેષમાં વાક્યના અવયવરૂપ પદની શક્ય વક્રતાને વિચાર કરતાં વાચક એટલે કે શબ્દની વકતાની શોભાના પ્રકારનું દિગ્દર્શન કરાવ્યું હતું. હવે વાક્યની વકતાની શોભાની ચર્ચા કરવા માટે વાચ્ય એટલે કે વર્ણનીય તરીકે પ્રકરણમાં જે વસ્તુ મુખ્ય હોય તેની વકતાનું સ્વરૂપ નિરૂપે છે, કારણ, પદાર્થનું જ્ઞાન થયા પછી જ વાક્યર્થનું જ્ઞાન થઈ શકે છે.
કહેવાની મતલબ એ છે કે બીજા ઉમેષમાં વાચક શબ્દની વક્રતાની વાત કરી. હવે આ ત્રીજા ઉમેષમાં, વાચ્યની અર્થાત અર્થની વક્રતાની વાત કરી, વાક્યની વક્રતાની વાત કરવામાં આવશે.
વસ્તુનું ઉત્કર્ષશાલી સ્વભાવથી સુંદર રૂપે કેવળ વક દ્વારા વર્ણન તે વસ્તુની અથવા અર્થની વક્રતા કહેવાય.
વસ્તુનું એટલે કે જેનું વર્ણન કરવા ધાર્યું હોય તે પદાર્થનું, આવું એટલે કે કારિકામાં કહ્યા મુજબનું, વર્ણન તે તેની એટલે કે વર્ણ વસ્તુની વક્રતા એટલે કે વક્રની શોભા કહેવાય. એ વર્ણન કેવી રીતનું? તે કે એના ઉત્કૃષ્ટ સ્વાભાવિક ધર્મથી યુક્ત હોય એ રૂપે, એ વર્ણન કરેલું હોવું જોઈએ. કેવી રીતે? તે કે કેવળ વક શબ્દો દ્વારા. વક્ર એટલે નાનાવિધ વક્રતાવિશિષ્ટ. શબ્દ એટલે વિવાક્ષિત અર્થને વ્યક્ત કરી શકે એ કોઈ એક જ શબ્દ. કેવળ એવા શબ્દ દ્વારા જ એ વર્ણન કરેલું હોવું જોઈએ. વિવક્ષિત અર્થને વ્યક્ત કરી શકે એમ કહ્યું છે, તેઓ અર્થ એ
Page #200
--------------------------------------------------------------------------
________________
૩-૧]
વકૅક્તિજીવિત ૧૭૫ છે કે એ શબ્દ વાગ્ય-વાચક સંબંધથી એ અર્થને બંધ કરાવે એમ નહિ, પણ વ્યંજનાથી પણ બંધ કરાવી શકે. એટલે એને સાર એ થયો કે વસ્તુના સ્વભાવના સૌંદર્યનું વર્ણન કરવાના આવા પ્રસંગે ઉપમાદિ વાસ્થાલંકારોને ઝાઝો ઉપયોગ કરે ઉચિત નથી, કારણ, એથી વસ્તુના સ્વાભાવિક સૌંદર્યના અતિશયને હાનિ પહાચે છે.
અહીં કોઈ એ વાંધો ઉઠાવે કે તમે સહદયના હદયને આનંદ આપનાર જે સ્વભાવવર્ણનને વાચ્યવકતા અથવા વસ્તવક્રતા કહે છે, તેને જ પૂર્વાચાર્યોએ સ્વભાક્તિ નામે અલંકાર કહે છે. તે તમે એને દોષ કાઢવાનો અનુચિત પ્રયાસ શા માટે કરે છે? કારણ, તેમને મતે વસ્તુને જે સામાન્ય ધર્મ છે તે જ માત્ર અલંકાર્ય છે, અને એના અતિશયયુક્ત સ્વભાવસૌંદર્યનું જે પરિપષણ કરવામાં આવે છે તે અલંકારરૂપે પ્રતીત થાય છે. એટલે સ્વભાક્તિને અલંકાર માને એ જ તર્કસંગત છે. આમ જેઓ માને છે તેમનું ખંડન હવે કરવામાં આવે છે.
આ તમારી વાત બરાબર નથી, કારણ, કાવ્યરચના એ કંઈ ના છૂટકે ગમે તેમ પતાવવાની વસ્તુ નથી. કારણ, કાવ્યનું લક્ષણ જ એ છે કે તે તદ્વિદાલાદકરી હોય.
આને અર્થ એ છે કે વસ્તુના ગમે તેવા સામાન્ય અચમકારક ધર્મનું વર્ણન કરવું એ કાવ્યનું કામ જ નથી. કાવ્યે તે તઠિદાહલાદકારી ધર્મનું વર્ણન કરવાનું છે. જ્યારે તમે તે કહે છે કે કાવ્યને વચ્ચે વિષય વસ્તુને સામાન્ય ધર્મ છે. એમ જે હોય તે કાવ્ય તદ્વિદાલાદકારી બની જ ન શકે એ તમારા પક્ષને પહેલો દોષ છે.
એ ઉપરાંત, અનુત્કૃષ્ટ ધર્મયુક્ત વણ્ય પદાર્થને અલંકૃત કરશો તે તે અયોગ્ય ભીંત ઉપર ચીતરેલા ચિત્રની પેઠે શોભાજનક નહિ થાય. તેથી અત્યંત રમણીય સ્વાભાવિક ધર્મયુક્ત વસ્તુ જ વર્ણન માટે પસંદ કરવું જોઈએ, અને તેને યથાયોગ્ય ઔચિત્યપૂર્વક રૂપકાદિ અલંકારથી શેભાવવું જોઈએ. પણ વધારામાં એટલું
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૬ વકૅક્તિજીવિત
[૩-૧. કહેવું જોઈએ કે કવિ જ્યારે વસ્તુનું સ્વાભાવિક સૌંદર્ય જ પ્રધાન પણે વર્ણવવા માગતા હોય ત્યારે રૂપકાદિ અલંકારો ઝાઝા ઉપકારક નથી થતા, કારણ, ઝાઝા અલંકારને લીધે વસ્તુનું સ્વાભાવિક સૌંદર્ય અથવા રસાદિનું પરિપષણ ઢંકાઈ જવાનો ભય રહે છે. આ બાબતમાં અલંકાર્ય વસ્તુ, બધી રીતે, કઈ વિલાસવતી સ્ત્રીના જેવું છે. તે હમેશાં અલંકાર્યું હોવા છતાં સ્નાન સમયે, વિરહવ્રત પાળતી હોય ત્યારે કે સુરતાવસાન સમયે વધુ પડતા અલંકારો સહન કરી શકતી નથી. કારણ, સ્વાભાવિક સૌંદર્ય જ રસિક હૃદયને આનંદ આપે છે. જેમ કે
(પાર્વતીને શણગારવા આવેલી) સ્ત્રીઓ તેને સામે બેસાડીને, પ્રસાધનસામગ્રી પાસે જ હોવા છતાં, તેના સ્વાભાવિક સૌંદર્યથી દષ્ટિ આકર્ષાતાં ક્ષણભર તે “આને શણગારવાની શી જરૂર?” એમ વિચારી બેસી રહી.” (કુમારસંભવ, ૬-૧૩) ૧
અહીં (પાર્વતીના) એવા સ્વાભાવિક સૌંદર્યથી મનહર શેભાના અતિશયનું પ્રતિપાદન કરવાને કવિને અભિપ્રાય છે. અને એને અલંકાર પહેરાવવાથી કદાચ એનું સ્વાભાવિક સૌદર્ય ઢંકાઈ જશે એવી શંકાની સંભાવના કરી છે. કારણ, જે વસ્તુના સ્વાભાવિક સૌદર્યાતિશયનું પ્રધાનપણે વર્ણન કરવું હોય તેને સ્વભાવના એ સહજ સૌંદર્યને ઢાંકી દેનારા અને બીજા ધર્મોની પ્રતીતિની અપેક્ષા રાખનારા અલંકારોની રચના ઉપકારક થતી નથી.
આ ઉપરાંત, રસપરિપષણને લીધે સુકુમાર એવી પ્રતીતિને વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવના ઔચિત્ય સિવાય બીજી કઈ રીતે ઉપસ્થાપિત કરવા જતાં, તે પ્રસ્તુત વસ્તુ કે રસની શેભાને બાધક થઈ પડે છે. તેથી જ નવયૌવનમાં પ્રવેશ કરતી તરણી વગેરે પદાર્થો, તેમ જ સુંદર વસંત વગેરે ઋતુઓના પ્રારંભ પરિપષ અને સમાપ્તિ વગેરે એવાં સુકુમાર છે કે એનું પ્રતિપાદન
Page #202
--------------------------------------------------------------------------
________________
૩-૧]
વક્રોક્તિજીવિત ૧૭૭ કરનાર વાક્યની વક્રતા ઉપરાંતના બીજા અલંકારથી કવિઓ વડે એ ઝાઝાં શણગારાતાં જોવામાં આવતાં નથી. જેમ કે –
તારુણ્યમાં પ્રવેશ કરતી મૃગનયનીનું શું રમ્ય નથી હતું ? તેનું સ્મિત સહેજ મુગ્ધ હોય છે, તેની દષ્ટિને વૈભવ તરલ અને મધુર હોય છે, તેની વાણીને પ્રવાહ અભિનવ વિલાસની ઉક્તિઓથી સરસ બનેલું હોય છે, તેની ગતિ નવી ખીલેલી લીલારૂપી કળીના પરિમલથી ભરી ભરી હોય છે.” (ધ્વન્યાલક, ૪-૨) ૨ એવું જ બીજું ઉદાહરણ–
“(વય સંધિમાં આવેલી) કન્યાએ કામવ્યવહારમાં કેળવાયેલી હતી નથી, માધુર્યના સ્પર્શથી તેમનું મન પ્રફુલ હોય છે, સામાના મનમાં જાગેલા ભ્રમની ગંધ પામી જઈને તેના હદયને ભેદી નાખે એ રીતે આંખો મીંચે છે, મનની અનુરાગની ઈરછાને પૂરી કરતી નથી, શ્રમ વગર જ અળસાય છે, અને વૃત્તાંત જાણ્યા વગર જ કામને વશ થાય છે.” ૩ ત્રીજું ઉદાહરણ
છાતી ઉપર બંને બગલે સુધી” ૪ આ લેક પહેલા ઉમેષમાં ઉદાહરણ ૧૨૧ તરીકે આવી ગયો છે (પૃ. ૯૬). ચોથું ઉદાહરણ–
ફૂલો હજી લતાઓની ગર્ભગ્રંથિઓમાં જ છે, પલ્લવો હજી અંકુરની અંદર છે, કોયલના કંઠમાં ચંચળ સ્વરની હજી ઈચ્છા માત્ર જાગી છે, પરંતુ બેત્રણ દિવસમાં જ લાંબા સમયથી છેડી દીધેલું કામદેવનું ધનુષ્ય જે અભ્યાસવશ થયું તે ત્રણે લેકને જીતી લેશે.” (વિદ્ધશાલભંજિકા,
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭૮ વક્રોક્તિજીવિત
[૩-૧ ૧-૧૩; કવીન્દ્રવચના. ૬૮; સદુક્તિકર્ણામૃત ૨, ૭૫૧) ૫ પાંચમું દષ્ટાંત–
જેને ખાવાથી કૂજતા” ૬ આ લેક પહેલા ઉન્મેષમાં ૭૦મા ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૫૮).
છ8 ઉદાહરણ–
* “વસંત માસ યુવતીઓને નિશાન બનાવનાર, અણીવાળાં, નવપલ્લવેનાં પીંછાવાળા, આંબાની નવી મંજરીનાં કામદેવનાં બાણ તૈયાર કરે છે, પણ હજી આપતું નથી.” (ધ્વન્યાલક, ૨-૨૪) ૭
આવા દાખલાઓમા વર્ણ વસ્તુને સ્વાભાવિક સૌંદર્યનું પ્રધાનપણે વર્ણન કરતા હોય ત્યારે કવિઓ તે ઢંકાઈ જવાના ભયે ઝાઝા અલંકાર જતા નથી. અને જે કદાચ જે છે તે તે સ્વાભાવિક સૌંદર્યને સારી પેઠે ખીલવવા માટે, નહિ કે અલંકારવૈચિત્ર્ય સાધવા માટે જેમ કે
“નવયૌવનાઓનું કયું અંગ સુંદર નથી બની ગયું! આંખનું કાજળ ધોવાઈ ગયું છે, ગાલોની કાન્તિ સ્ફટિક જેવી સ્વચ્છ થઈ ગઈ છે, હઠ કૃત્રિમ રંગ વગરના થઈ ગયા છે, અંગે હાથીના બચ્ચાના દાંત જેવાં સફેદ થઈ ગયાં છે.” ૮
આ શ્લેકમાં હાથીના બચ્ચાના દાંત જેવાં સફેદ એ ઉપમાથી સ્વાભાવિક સૌંદર્ય જ ખીલી ઊઠે છે. બીજું ઉદાહરણ–
તરણ હાથણની કેમળ દંતકળીની સ્પર્ધા કરતી.” ૯ આ લેક પહેલા ઉન્મેષમાં ૭૩મા ઉદાહરણ તરીકે આવી ગયો છે (. પ૮).
અને આ જ વાત તર્કસંગત લાગે છે. કારણ, વર્ણવવાની પ્રસ્તુત વસ્તુના ઔચિત્યને કારણે મહાકવિએ કઈ વાર કેવળ
Page #204
--------------------------------------------------------------------------
________________
વતિજીવિત ૧૭૯
સ્વાભાવિક સૌંદર્યને જ પ્રધાનપણે પ્રગટ કરવા ઈચ્છતા હોય છે, તે કોઈ વાર વિવિધ રચનાચિત્ર્યયુક્ત સૌંદર્યને પ્રગટ કરવા ઈચ્છતા હોય છે. એમાંથી પહેલા પ્રસંગે રૂપકાદિ અલંકારોનું એટલું મહત્ત્વ હેતું નથી. પણ બીજા પ્રસંગે તે જ મુખ્ય રૂપે પ્રતીત થાય છે. તેથી, એ રીતે જોતાં, સ્વાભાવિક સૌદર્યરૂપ પદાર્થને ઉત્કૃષ્ટ સ્વભાવને અલંકાર્ય માને એ જ તર્કસંગત છે. એને અલંકાર માની જ ન શકાય. કેઈ અતિશય વગરના ધર્મવાળી વસ્તુને શણગારે તે પિશાચને શણગારવાની જેમ તે તદ્વિદા
લાદકારી ન હોવાને કારણે અનુપાદેય જ રહેશે. એટલે વધુ લંબાણ કરવાને અર્થ નથી.
પણ પ્રસ્તુત ઔચિત્યને કારણે અતિશયયુક્તરૂપે પ્રધાનપણે વર્ણવાતે વસ્તુને સ્વભાવ, પિતાના મહિમાને કારણે બીજા અલંકારેને સહન કરતા નથી અને પોતે જ અત્યંત શુભાશાલી હાઈ અલંકાર્ય હોય છે, તેમ છતાં એને અલંકાર કહે એમ કહેતા હો તે એ તે અમારો જ પક્ષ . (અર્થાત સ્વભાવ તે અલંકાર્ય જ છે, છતાં તેને લીધે કાવ્યમાં શોભા આવે છે માટે ઉપચારથી તેને અલંકાર કહેતા હો તે એ અમને માન્ય છે.) અમારો હેતુ સ્વભાવવર્ણનમાં સ્વભાવવર્ણન ઉપરાંતના કોઈ અલંકારને અસ્વીકાર કરવાને જ હોઈ અહીં અમે વધે લેતા નથી.
વર્ણમાન વસ્તુની આ જ વકતા છે કે બીજી પણ કઈ છે? એના જવાબમાં કહે છે
કવિના સહજ અને આહાય કૌશલથી શેભતી, નવી જ કહપનાને કારણે લોકપ્રસિદ્ધ પદાર્થોને ટપી જનારી સૃષ્ટિ તે બીજા પ્રકારની વસ્તુવકતા.
વર્યમાન પદાર્થની નિર્મિતિ કહેતા સુષ્ટિ તે બીજા પ્રકારની વસ્તુવકતા છે એ સૃષ્ટિ કેવી છે? તે કે સહજ અને આહાર્ય
Page #205
--------------------------------------------------------------------------
________________
44 વક્રોક્તિજીવિત
| [૩-૨. કૌશલથી શોભતી. સહજ એટલે સ્વાભાવિક અને આહાર્ય એટલે શિક્ષણ, અભ્યાસ વગેરેથી મેળવેલું, અર્થાત્ કવિની સ્વભાવગત કવિ(વશક્તિ અને અભ્યાસ વગેરેથી મેળવેલી વ્યુત્પત્તિને કારણે પ્રૌઢ બનેલું એવું કૌશલ. તેના વડે શોભતી. વળી કેવી? તે કે નવી
હકલ્પનાને કારણે લોકપ્રસિદ્ધ પદાર્થોને ટપી જનારા પદાર્થને કિંજય કરતી. એવી જે વકતા તેણે કરેલી જે સૃષ્ટિ તે બીજા ધારની વસ્તુવક્રતા. આ બધાનું તાત્પર્ય એ કે કવિઓ વર્ણવવાના પદાર્થો નહિ હોય ત્યાંથી નવા ઉત્પન્ન નથી કરતા, તેઓ તે કેરળ સત્તામાત્રથી પ્રતીત થતા પદાર્થોને એવી કોઈ વિશેષતા અપે છે જેને લીધે તે સહુદયાલાદકારી રમણીયતાને પામે છે. માટે જ કહ્યું છે કે – $ “જે વસ્તુની અંદર રહેલું.” ૧૦ * આ શ્લોક બીજા ઉન્મેષમાં ૧૦૭મા ઉદાહરણ તરીકે આવી ગયું છે
ઉ. ૧૬૮).
- આ રીતે, સત્તામાત્રથી પ્રતીત થતા પદાર્થોમાં કોઈ અલૌકિક શોભાતિશય ઉત્પન્ન કરે એવા સૌંદર્યનું કથન કરવામાં આવે છે,
થી તે પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ આરછાદિત થઈ જાય છે, અને અપૂર્વ સૌંદર્યથી મન હરી લેનાર અને પિતાના જ તે ઝળહળતા રૂપે તે જ સમયે પ્રતીત થનાર કર્ણનીય પદાર્થના સ્વભાવનું સૌંદર્ય પ્રગટ થાય છે. એટલે કવિને વિધાતા કહે છે. કહ્યું છે કે –
“અપાર કાવ્યસંસારમાં કવિ એક જ પ્રજાપતિ છે. તેને જેમ રુચે છે તેમ આ વિશ્વ પલટાય છે.” (અગ્નિપુરાણ, અધ્યાય ૩૩૮ વન્યાલેક, ૩-૪૨) ૧૧
આમ, વર્ણનીય વસ્તુની વકતા બે પ્રકારની હોય છે(૧) સડજ (એટલે કે પ્રતિભા અથવા શક્તિથી ઉત્પન થયેલી) અને ૨) આહાર્યા (એટલે કે શિક્ષણ, અભ્યાસ વગેરેથી પ્રાપ્ત કરેલી વ્યતિથી ઉત્પન્ન થતી). એમાંથી જે આહાર્ય વકતા છે, તે
Page #206
--------------------------------------------------------------------------
________________
૩–૨]
વાક્તિવિત ૧૮૬
જોકે પ્રસ્તુત વણ્ય વિષયને શેાભાવતી હાય છે, તેમ છતાં અલ કાર્ સિવાય ખીજું કશું નથી હાતી. તેથી તેના અનેક ભેદોપલે
જોવામાં આવે છે. જેમ કે—
“આ(ઉર્વશી)ને રચવામાં શું કાન્તિ દેનાર ચંદ્ર, અથવા કેવળ શૃંગારરસમય મદન, અથવા પુષ્પાકર વસંત પોતે બ્રહ્મા થયા હતા ? કારણ, વેદાભ્યાસથી જડ થઈ ગયેલા અને વિષયા વિશે કૌતુહુલ વગરના ઘરડા મુનિ તે આવા સુંદર રૂપની રચના કરવાને કેવી રીતે સમર્થ થાય ?’’ (વિક્રમોર્વશીય, ૧૦૮) ૧૨
આ લેાકમાં કાન્તાના કાન્તિમત્ત્વ, અસીમ વિલાસસ'પત્તિનું પાત્રતા, સરસતા, લેાકેાત્તર સૌંદર્ય અને સુકુમારતાનું પ્રતિપાદન કરવા માટે, તે તે સ્વભાવના પ્રાધાન્યને લીધે ઉચિત સંભાવનાનું અનુમાન કરીને (એટલે કે જે ગુણ જેનામાં પ્રધાન હોય તે તેના નિર્માતા હાઈ શકે એવી સભાવનાનું અનુમાન કરીને) ત્રણ જુ જુદા નિર્માતાએન એ સૃષ્ટિ હશે એવી ઉત્પ્રેક્ષા કરી છે. (જેમ કે એ ચદ્રની રચના હેાવાથી એનામાં કાન્તિમત્ત્વ, કામદેવની રચના હાવાથી અસીમ વિલાસસંપત્તિ તથા સરસતા અને પુષ્પાકર વસંતની રચના હોવાથી અસામાન્ય સૌષ્ઠવ અને સુકુમારતા હોય એ સંભવિત્ છે, એટલે એ ત્રણની એના બ્રહ્મારૂપે ઉત્પ્રેક્ષા કરી છે). અને એ ત્રણેનાં વિશેષણા સાથે સ્વયમ્’ના યાજેલા સંબંધ એ જ વાતને ખૂબ સ્પષ્ટપણે પ્રગટ કરે છે. જેમ કે, જે (ચંદ્ર) પાતે જ મનેહરુ કાન્તિવાળા હોય તે પેાતાના સૌજન્યને કારણે અરોચકી એટલે કે જેને અસુંદર વસ્તુ ગમે જ નહિ એવા હેાઈ તેનામાં કાન્તિમાન વસ્તુ નિર્માણ કરવાની નિપુણતા હોય એ ઉચિત છે. એ જ રીતે, જે (મદન) પાતે જ કેવળ શૃંગારરસરૂપ હોય તે પોતાની રસિકતાને લીધે જ સ-રસ વસ્તુ નિર્માણ કરવાની કુશળતા ધરાવતા હોય એ ઉચિત છે, તે જ રીતે, જે (વસંત) પાતે જ પુષ્પાકર હોય તે પેાતાના આભિજાત્યને કારણે એવી સુકુમાર વસ્તુનું જ સર્જન
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮ર વક્રોક્તિજીવિત
[૩-૨ કરે એ ઉચિત છે. એટલા માટે જ કના ઉત્તરાર્ધમાં વાપરેલાં વિશેષણ દ્વારા વ્યતિરેકથી એમ બતાવેલું છે કે કાન્તિમત્વ વગેરે ગુણ બીજી કોઈ રીતે સંભવતા જ નથી. કારણ, બ્રહ્મા તે વેદા ભ્યાસને લીધે જડ થઈ ગયેલા હોવાથી કાન્તિમય વસ્તુની રચના કરવામાં અનભિજ્ઞ હેય, વિષયે પ્રત્યે કૌતુહલ ન હોવાને કારણે સરસ પદાર્થોની રચના કરવામાં વિમુખ હોય, અને વૃદ્ધ હોવાને કારણે સુકુમાર અને સરસ પદાર્થોની રચનામાં તેને રસ ન હોય.
આમ, કવિએ પિતાના વણ્ય વિષયને કોઈ અલૌકિક અને અપૂર્વ વિશેષતા અર્પવા ઉપ્રેક્ષા અલંકાર લે છે અને એ વિશેષતા પિતે જ પિતાના સ્વાભાવિક સૌંદર્યના મહત્વથી તથા એ ઉèક્ષા અલંકારની સહાયથી અર્થ એટલે કે વર્ણનીય વિષય નાયિકાને મહિમા કરવા માટે સંદેહાલંકારને સાથે સ્વીકારે છે અને તેનાથી પુષ્ટ થાય છે. આમ, અહીં કવિએ પદાર્થમાં એટલે કે વણ્ય વિષય નાયિકાના સૌંદર્યરૂપી પદાર્થમાં, એ અલૌકિક નિર્માતાની રચના છે એવી વિશેષતા ઉત્પન્ન કરી છે, જેથી એ જાણે પહેલી જ વાર નિર્માયું હેય – અપૂર્વ હોય એવું લાગે છે.
વળી, જ્યાં કવિ કાવ્યમાં પહેલી વાર તે વખતે જ વર્ણવાતી કલ્પિત વસ્તુનું વર્ણન કરતે હેય છે ત્યાં પણ, વસ્તુ તે સ્વસત્તાથી અસ્તિત્વ ધરાવતી હોઈ નવી નથી હોતી, પણ વસ્તુઓ વચચેના. સંબંધની જ નવી રીતે કલ્પના કરવામાં આવી હોય છે, અને તેને લીધે કાવ્યમાં નવીન સૌદર્ય આવે છે. જેમ કે –
“અરે ભાઈ, તું કોણ છે? હું સ્વર્ગને માળી છું. અહી શાથી? ફૂલ લેવા આવ્યો છું.
તમને જે બહુ નવાઈ લાગતી હોય તે સાંભળે. યુદ્ધમાં કેઈ અજ્ઞાત નામવાળા રાજા ઉપર માળાઓ વર્ષાવતી
Page #208
--------------------------------------------------------------------------
________________
વતિજીવિત ૧૮૩ સ્વર્ગની અપ્સરાઓએ નંદનવનને ફૂલ વગરનું બનાવી દીધું છે એટલે મારે અહીં આવવું પડયું.” ૧૩
આવા દાખલાઓમાં વર્ણનીય વસ્તુને વિશિષ્ટ અતિશય સિદ્ધ કરવા માટે અલંકાજના કરવી પડે છે. જેમ કે આ ઉદાહરણમાં અલંકારની કલ્પના વગર કઈ રીતે વાક્યર્થની સંગતિ સધાતી નથી. કારણ, આવા કપિત વિષયમાં પ્રત્યક્ષાદિ પ્રમાણેથી વસ્તુની ઉપપત્તિ સ્થાપી શકાતી નથી, એટલે (સ્વર્ગને માળી અહીં ફૂલ ખરીદવા આવે એવા વર્ણનીય વિષયરૂ૫) સ્વાભાવિક વસ્તુ અહીં ધર્મરૂપે સ્થાપી શકાતું નથી. એટલે વિદગ્ધ કવિની પ્રતિભાએ
જેલા અલંકારને વિષય બનવાને કારણે જ એ સહૃદયાહૂલાદકારી બને છે. અહીં જાયેલા અલંકારની સમજૂતી આ પ્રમાણે છેઃ ઘનઘેર યુદ્ધમાં વીરને શેભે એવા પરાક્રમની પ્રશંસા સાંભળી એ અજ્ઞાત નામને રાજા પતિ તરીકે મળવાથી ઉલ્લાસમાં આવેલી સ્વર્ગની અપ્સરાઓએ મંદાર વગેરે પુષ્પની હજારો માળા તેને પહેરાવવા માટે ફૂલો ચૂંટી લીધાં હોવાથી નંદનવન ફૂલ વગરનું થઈ ગયું એવી ઉન્મેલા અહીં કરવામાં આવી છે. કવિઓ ઉÈક્ષાના વિષયભૂત વસ્તુને “આ તેને જેવું છે અને “આ તે જ છે એમ બે રીતે નિરૂપે છે, એ વાત એ અલંકારોની વ્યાખ્યાને પ્રસંગે ચર્ચવામાં આવશે. આમ, આ લેકમની ઉમ્બેલા, અપ્રસ્તુતપ્રશંસાની ચેજનાને લીધે, વર્ણીમાન રાજાના પ્રતાપના અતિશય પરિપષ કરી, પિતે અત્યંત સુંદર રૂપે પ્રગટ થઈ સહદનાં હૃદયોને આકર્ષે છે.
આ કલેકમાં અપ્રસ્તુતપ્રશંસાથી પરિપુષ્ટ થયેલી ઉક્ષા છે એમ કુતક કહે છે. જ્યારે બીજા કેટલાક અહીં અતિશયોક્તિ અલંકાર છે એમ માને છે. તેને જવાબ આપતાં હવે કુંતક કહે છે કે –
ઉલ્ઝક્ષામાં અતિશય હોય છે એ તે એની વ્યાખ્યામાં જ ભામહે કહી દીધેલું છે?
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૪ વાક્તિજીવિત
[૩–૩, ૪
,,
ઉત્પ્રેક્ષામાં અતિશય હાય છે.” (ભામહ, ૨-૯૧) ૧૪ વળી અતિશયાક્તિ વિશે ભામહે જ કહેવું છે કે“એના વિના અલંકાર કેવા ?” (ભામહ, ૨-૮૫) ૧૫
આમ, અતિશય ક્તિ બધા અલંકારાને અનુગ્રાહક એટલે કે ઉપકારક થઈ પડે છે. તેથી કોઈ એમ કહે કે અહીં મુખ્ય અલંકાર અતિશયાક્તિ છે તે તેથી કંઈ ફેર પડતા નથી.
કવિપ્રતિભાએ ઉત્પ્રેક્ષેલા અત્યત અસંભવિત પદાર્થોનું વર્ણન પણ આ ષ્ટિએ જ સંગત લાગે છે, સ્વતંત્ર રીતે નહિ. અથવા “હેતુપૂર્વક કરેલુ અલૌકિક વસ્તુનું વર્ણન તે અતિશયક્તિ” એવું ભામહનું લક્ષણ સ્વીકારીએ તે આ શ્લોકમાં પણ અતિશયાક્તિ જ છે એમ માનવું પડે. તેમ છતાં અહી પ્રસ્તુત રાજાના અતિશય સાધવા ઉપરાંત બીજી કશી વિશેષતા એથી સધાતી નથી.
પહેલાં (બીજા ઉન્મેષમાં) શબ્દની અને અહી (ત્રીજા ઉન્મેષમાં) અર્થની વક્રતાની સમજુતી આપ્યા પછી હવે (શબ્દ અને અથ મળીને બનતા) વાકયની વક્રતાનું નિરૂપણ કરવાને
આર.ભ કરે છે—
૩, ૪
(સુકુમાર, વિચિત્ર વગેરે) માગમાં ચેશાયેલા વ શબ્દ, અથ, ગુણ અને અલકારની સૌદચ સપત્તિથી જુદી જ અને એ રીતે કહેવુ એ જ જેને પ્રાણ છે, એવી વાચની વક્રતા જુદી જ હાય છે, સુંદર લક ઉપર દોરેલા ચિત્રના રંગાના સૌદય થી જુદા જ, ચિત્રકારના મન હરી લેનારા અતિવચનીય કૌશલના જેવુ કાવ્યકર્તાનું અનિવ ચનીય કૌશલ તે જ વાચવતા.
વાકયની વક્રતા એ જુદી જ વસ્તુ છે. અહીં વાકય એટલે પરસ્પર અન્વિત પદસમુદાય. એની વક્રતા શબ્દ વગેરેની વક્રતાથી જુદી જ છે. કારિકામાં બીજું કોઈ ક્રિયાપદ છે નહિ એટલે ‘છે’ ક્રિયાપદ અધ્યાહાર છે એમ સમજી અથ કરવા. સુકુમાર વગેરે
Page #210
--------------------------------------------------------------------------
________________
૩-૩, ૪]
વક્રોક્તિછવિત ૧૮૫ માર્ગમાં જાયેલા વકે કહેતાં પ્રસિદ્ધ વ્યવહારથી જુદી રીતે વપરાયેલા શબ્દો, અથે, ગુણે અને અલંકારની જે શેભા તેને કરતાં જુદી જ આ વાક્યની વકતા હોય છે. કેઈ અનિર્વચનીય રીતે અપૂર્વ રીતે કહેવું એ જ એનું જીવિત સર્વસ્વ હોય છે.
એ વકતા કાવ્યકર્તાના કોઈક અલૌકિક કૌશલ કહેતાં નૈપુણ્ય રૂપ હોય છે. કવિનું અપૂર્વ કૌશલ તે જ વાક્યવકતા. ચિત્રની ઉપમાથી આ વાત સમજાવતાં કહે છે કે જેમ ચિત્રનાં ઉપકરણોના સૌંદર્ય કરતાં ચિત્રકારનું કૌશલ જુદું જ હોય છે તેમ. ફલક, આલેખ્ય અને વર્ણની છાયા વગેરેની જે મનહર શોભા તેના કરતાં એ જુદું જ તત્ત્વ છે. અહીં ફલક એટલે ચિત્રની આધારભૂમિ, જેના ઉપર ચિત્ર ચીતર્યું હોય તે, આલેખ્ય એટલે ચિત્રસૂત્રના નિયમાનુસાર દોરેલી રેખાઓથી થતી આકૃતિ. અને વર્ણ એટલે રંજક દ્રવ્ય. છાયા એટલે કાન્તિ.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ ચિત્રનાં ફલક, આલેખ, વર્ણ વગેરે સર્વ ઉપકરણથી અલગ અને ચિત્રમાં રજૂ કરેલા પ્રકૃત પદાર્થોને જીવનરૂપ ચિત્રકારનું કૌશલ અલગ રૂપે પ્રધાનપણે પ્રતીત થાય છે, તેમ માર્ગ, શબ્દ, અર્થ, ગુણ અને અલંકાર વગેરે બધા પદાર્થોથી જુદું, કાવ્યમાં વર્ણવેલા પ્રકૃત પદાર્થોને જીવનરૂપ, સહૃદયસંવેદ્ય કવિકૌશલરૂપ વકત્વ વાક્યમાં પ્રતીત થાય છે.
તેથી જ પદાર્થોને સ્વાભાવિક સૌદર્યના વર્ણનાં કે શૃંગાર વગેરે રસના વર્ણનમાં અને નાના પ્રકારના અલંકારોની યેજનામાં શેભા ઉત્પન્ન કરવામાં આ વાક્યવકતાને પરાકેટિને પરિપષ સહૃદયના હૃદયને આનંદ આપનાર થઈ પડે છે. પદ અને વાકયના એક ભાગમાં રહેશે જે કઈ વક્રતા-પ્રકાર હોય છે તે પણ કવિકૌશલને કારણે જ હોય છે. કારણ, યુગે જૂના પદાર્થોના સ્વભાવ અને અલંકારના પ્રકારે તેના તે રહેવા છતાં તેનાં નવાં નવાં ચમત્કારક રૂપાંતરે જોવા મળે છે તે પણ આ કવિકૌશલને જ કારણે મળે છે. માટે કહ્યું છે કે –
કાર્યોના આ ઉપકરણથી એ છે કે જેમ
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૬ વક્તિજીવિત
[૩-૩, ૪ “સષ્ટિના આરંભથી ઉત્તમ કવિએ રોજ જ એને સાર ગ્રહણ કરતા રહે છે તેમ છતાં હજી પણ અકબંધ રહેલું વાણીનું સૌદર્ય જય પામે છે. ૧૬
આ લેકને અર્થ એ છે કે સૃષ્ટિ શરૂ થઈ ત્યારથી મેટા કવિએ પિતાપિતાની વ્યક્તિગત પ્રતિભા પ્રમાણે રોજ રોજ જેનું સારસર્વસ્વ લઈને વાપરતા હોય છે, તેમ છતાં અનંત નવી નવી ક૯૫નાઓના કુરણને કારણે જે એવે ને એ અકબંધ રહે છે તે વાણીના સૌંદર્યને લંડાર જય પામે છે, એટલે કે સર્વોત્કૃષ્ટ કરે છે. આ રીતે આ ક્ષેકને અર્થ જોકે સુસંગત થાય છે, તેમ છતાં એમાં કઈ અલૌકિક કવિકૌશલ વિલસતું જોવા મળે છે. કારણ, કવિ પિતાના અભિમાનના ધ્વનિ સાથે એવું કહે છે કે– સૃષ્ટિની શરૂઆતથી ઉત્તમ કવિઓ રેજ રેજ એનો સાર લેતા આવ્યા છે, છતાં આજે પણ એ અકબંધ જેવું જ છે. એને અર્થ એ કે તરવનું જ્ઞાન ન હોવાને કારણે કોઈ કવિ એ વાણના ભંડાર માંથી કશું જ લઈ શક્યો નથી. હવે મારી પ્રતિભાએ જ, એના તત્ત્વાર્થનું જ્ઞાન હોઈ, પહેલવહેલે એ ભંડાર ખોલે છે, અને મારી કેત્તર કાવ્યરચનાના સાફલ્યને લીધે વાણીનું સૌંદર્ય જય પામે છે, એ સંબંધ છે.
જેકે રસ, પદાર્થોના સ્વભાવ અને અલંકાર એ ત્રણેનું જીવિત કવિકૌશલ જ છે, તેમ છતાં અલંકાર સાથે એને વિશેષ સંબંધ છે. કારણ, એના વગર, જે વર્ણ વસ્તુને અલંકાર થવાને લાયક હોય છે, પણ જે કેવળ વ્યાખ્યાબદ્ધ સ્વરૂપે જ ખરેખર વપરાયે હોય છે, તે અલંકારમાં કોઈ તદ્વિદાહૂલાદકારી તત્વ ન હવાથી, તેમાં કોઈ સૌંદર્ય પ્રતીત થતું નથી અને પ્રવાહપતિત બીજા પુષ્કળ સામાન્ય પદાર્થોના જે જ તે પણ લાગે છે. જેમ કે –
દુર્વાના જેવી શ્યામ (વર્ણની) સુંદરી, પ્રિયંગુ (શ્યામા) લતા જેવી લાગે છે.” ૧૭
Page #212
--------------------------------------------------------------------------
________________
૩-૩, ૪]
વક્રોક્તિછવિત ૧૮૭ આમાં કેવળ સાદશ્યને આધારે ઉપમા યોજી છે. પણ કશું કવિકૌશલ નથી એટલે એ સહદયને આનંદ આપી શકે એમ નથી.
પણ એ જ ઉપમા નવી કલ્પનાપૂર્વક વપરાય છે તે મનહર બની જાય છે અને લેકોત્તર વિન્યાસવિડિછત્તિને લીધે અતિશય સૌંદર્ય પ્રાપ્ત કરી કોઈ અપૂર્વ તદ્વિદાલાદકારિત્વને. પ્રગટ કરે છે. જેમ કે– -
“આને રચવામાં.” ૧૮ આ શ્લેક આ જ ઉમેષમાં ૧૨મા ઉદાહરણ તરીકે આવી ગયો છે. (પૃ. ૧૮૧). બીજુ ઉદાહરણ–
“છું તારુણ્યતરુ તણી.” ૧૯ આ લેક પહેલા ઉન્મેષમાં ૯૨મા ઉદાહરણ તરીકે આવી ગયું છે (પૃ. ૭૯).
આમ, આ અલંકારવકતા સ્વતંત્રરૂપે પણ સંભવતી હોવા છતાં કવિકૌશલ-આધારિત વાક્યવકતામાં એને સમાવેશ કરે એ જ તકસંગત લાગે છે. માટે જ પહેલાં કહ્યું છે કે –
“વાક્યની વક્રતા (પદની વક્રતા કરતાં જુદી છે. તેના હજારે ભેદો છે. એમાં (ઉપમા વગેરે) આ અલંકાર વર્ગ સમાઈ જાય છે.” ૨૦
આ લેક પહેલા ઉન્મેષમાં ૨૦મી કારિકા તરીકે આવી ગયું છે. (પૃ. ૨૪). સ્વભાવવક્રતાનું ઉદાહરણ–
“હે ભાઈ, ગોપવધૂઓના વિલાસના સખા, રાધાની એકાન્તક્રીડાના સાક્ષી એવા યમુનાના તીર પરના લતામંડપ કુશળ તે છે ને? હવે તે મદનશચ્યા રચવા માટે કમળ કુંપળે તેડવાની જરૂર ન રહેતાં મને લાગે છે કે તેમની લીલી ઝલક ઝાંખી પડી ગઈ હશે અને તેઓ જરઠથઈ ગયા હશે.” ૨૧
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૮ વક્રોક્તિજીવિત
[૩-૩, ૪ આ લેકમાં જેકે વસ્તુમાં સંભવે એ અને સહદ અનુભવી શકે એ હવભાવ જ માત્ર વર્ણવે છે અને તે પણ બહુ ઉચકેટિને નથી, તેમ છતાં એમાં વિરલ વિદગ્ધનાં હદયે જ અનુભવી શકે એવું, પદાર્થમાં લીન રહેલું, નવીન કલ્પનાને લીધે મનેહર, સૂફમ અને સુભગ કેઈ એવું સ્વરૂપ પ્રગટ થાય છે, જેને લીધે વાક્યવકતારૂપી કવિકૌશલને કોઈ અપૂર્વ પરમ સૌંદર્ય પ્રાપ્ત થાય છે. કારણ, કવિકોશલ સિવાય એમાં બીજો કોઈ ચમત્કાર જોવા મળતું નથી. કવિકૌશલનિરૂપિત રસનું ઉદાહરણ –
એ સાહસી ક્ષત્રિયાના બચ્ચાને લેકે જે વર્ણવે છે તે જ તે સાચે જ હશે, વાત ખોટી નહિ હોય, પરંતુ લાંબા સમયથી દેવેની સેના સાથેનાં યુદ્ધોને વીસરી ગયેલા મારા બાહુઓ છાંટાભાર સમય માટે શૌર્યની ગરમીથી ઊપડેલી ચળ શમાવવા અધીરા થયા છે.” ૨૨
આ લોકને ઉત્તરાર્ધ પહેલા ઉમેષમાં ૪૭મા ઉદાહરણ તરીકે આવી ગયે છે (પૃ. ૪૩).
અહીં ઉત્સાહ નામે સ્થાયી ભાવ છે. એને આલંબન વિભાવ રામ છે. તેના સૌન્દર્યાતિશય એટલે કે પરાક્રમતિશયની પ્રશંસામાં જે કંઈ કહેવાયું છે તે બધું રાવણ સાચું માને છે. છતાં તે વિજય મેળવવાની ઈચ્છા સેવે છે. એની વિદગ્ધ કથનશૈલીના વૈચિત્ર્યથી એ ઉત્સાહ નામક સ્થાયી ભાવ અત્યંત પરિષિ પામીને રસ રૂપે આસ્વાદાય છે તેથી અહીં વાક્યવતારૂપ કેઈ અપૂર્વ કવિકૌશલ સૂચિત થાય છે. આ પહેલાંના પ્રકરણમાં આવી ગયેલાં બીજાં ઉદાહરણમાંના દરેકમાં, એ જ રીતે કહેવું છે જેનું જીવિત છે એવી વાક્યવકતા સહુએ જાતે જ સમજી લેવી.
આ (કવિ કૌશલ) પિતાને સ્વાભાવિક મહત્ત્વયુક્ત અને ઔચિત્ય ગુણ ધરાવતા વક્રતાના બધા પ્રકારને પણ ઉત્તેજિત કરવાને સમર્થ છે. ૨૩
Page #214
--------------------------------------------------------------------------
________________
૩-૫, ૬].
વક્રોક્તિજીવિત ૧૮૯ | સુષ્ટિના પ્રારંભથી જ અસ્તિત્વ ધરાવતા રસ, વસ્તુસ્વભાવ અને અલંકાર આ કવિકૌશલ દ્વારા તદ્વિદાહૂલાદકારી નવીનતાને પામે છે.” ૨૪
આ બે અંતરક છે.
આમ, કાવ્યને ઉપગી શબ્દ, અર્થ અને અભિધા (કથનશૈલી) એ ત્રણેનાં સ્વરૂપ સમજાવ્યા પછી હવે વર્ણ વસ્તુનું વર્ગ કરણ કરે છે–
કાવ્યમાં વર્ણવેલા અપરિગ્લાન સ્વભાવ અને ઔચિત્યને કારણે સુંદર પદાર્થોનાં સ્વરૂપ છે. (૧) ચેતન અને (૨) જા.
કાવ્યનો વિષય બનતા પદાર્થોનાં સ્વરૂપ કહેતાં સ્વભાવનું અહીં વર્ગીકરણ કરવામાં આવે છે. એ પદાર્થોના બે પ્રકાર છે એવું વિદ્વાનોનું કહેવું છેઃ (૧) ચેતન અને (૨) જડ ચેતન એટલે જેમનામાં જ્ઞાન હોય એવા અર્થાત્ પ્રાણુઓ અને જડ. એટલે તે સિવાયના ચેતનશૂન્ય પદાર્થો. ધમીઓના આ બે પ્રકારને કારણે જ ધર્મના પણ બે પ્રકાર પડે છે. એ પદાર્થના સ્વરૂપને અપરિમ્યાન સ્વભાવ અને ઔચિત્યને લીધે સુંદર કપેલું છે. અપરિ
પ્લાન એટલે નવા પરિપષથી સુંદર એ જે સ્વભાવ એટલે કે વસ્તુને ધર્મ, તેનું ઔચિત્ય એટલે તે પ્રસંગે ઉપયોગી દેષરહિત સ્વરૂપ, તેને કારણે સુંદર એટલે કે તદ્વિદને આનંદ આપનાર.
આ જ બે ભેદોને અલગ અલગ વિચાર કરે છે–
એમાંથી પહેલા પ્રકારના દેવતા વગેરે અને સિંહ વગેરે એવા મુખ્ય અને ગૌણ એવા બે પ્રકાર પાહવામાં આવે છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૦ વક્રોક્તિજીવિત
[૩-૭ પહેલાં ચેતન અને જડ એવા જે બે પ્રકાર પાડ્યા તેમાંના પહેલા એટલે કે ચેતન પદાર્થોને લગતા પ્રકારના બે ભેદ પાડવામાં આવે છે, કારણ, ત્રીજે ભેદ છે જ નહિ. એ બે ભેદ એટલે દેવતા વગેરેને મુખ્યચેતન વર્ગ અને સિંહ વગેરેને ગૌણચેતન વર્ગ. દેવતા વગેરેમાં દેવ, દૈત્ય, સિદ્ધ, વિદ્યાધર, ગંધર્વ વગેરેને સમાવેશ થાય છે અને તે મુખ્યતન કહેવાય છે. જ્યારે સિંહ વગેરેમાં સિંહ વગેરે બધાં પશુઓ અને પ્રાણીઓને સમાવેશ થાય છે અને તે ગૌણચંતન કહેવાય છે. એનું કારણ એ છે કે મુખ્યચેતનમાં બુદ્ધિ વગેરેનું જેટલું પ્રાધાન્ય હોય છે તેટલું ગૌણચેતનમાં હોતું નથી.
આમ, એક તે દેવતા વગેરે મુખ્યચેતનેનું એક સ્વરૂપ કવિતાવર્ણનને વિષય બને છે અને બીજુ પશુ પ્રાણુ પક્ષી સાપ વગેરે અમુખ્ય અથવા ગૌણચંતનું સ્વરૂપ કવિતાવર્ણનને વિષય બને છે. એ જ વાતને વિશેષ ફેડ પાડીને સમજાવે છે –
મુખ્યચેતન પદાર્થોનું વન અકિલષ્ટ રતિ વગેરેના પરિવેષથી સુંદર બને છે અને બીજા એટલે કે ગૌણુચેતના પદાર્થોનું વર્ણન તેમની જાતિને સ્વાભાવિક એવી ક્રિયાના ઉલેખથી ઉજજવલ બને છે.
મુખ્ય એટલે દેવ, દાનવ વગેરે જે ચેતન પદાર્થો છે તેઓ આવી રીતે સત્કવિઓના વર્ણનને વિષય બને છે. કેવી રીતે? તે કે અકિલષ્ટ રત્યાદિના પરિપષથી સુંદર બને એ રીતે. અહીં અક્ષિણ એટલે કે કલેશ વગર, ખેંચતાણ વગર સરલ રીતે સમજાય અને તાજગીને કારણે સુંદર લાગે એવા રતિ વગેરે સ્થાયી ભાવને પરિપષ એટલે કે શૃંગાર વગેરે રસત્યની પ્રાપ્તિ અર્થાત રસરૂપે આસ્વાદ ચગ્ય બનવું તે – કારણ, “સ્થાયી જ રસત્વને પામે છે એમ કહેલું છે. એને લીધે મનેહર લાગે એ રીતે એ મુખ્યચેતન પદાર્થોનું વર્ણન કવિઓ કરે છે. એનાં ઉદાહરણ
Page #216
--------------------------------------------------------------------------
________________
૩-૭]
વક્રોક્તિજીવિત ૧૯૧ વિકમેવશીય’ના ચોથા અંકમાં ઉન્મત્ત પુરૂરવાનાં પ્રલાપવચને છે. જેમ કે –
કદાચ તે રોષે ભરાઈને પિતાની દૈવી શક્તિથી અદશ્ય થઈ ગઈ હશે, પણ તે લાંબો સમય કેપ કરતી નથી; કદાચ તે સ્વર્ગમાં ઊડી ગઈ હશે, પણ મારા પ્રત્યે તેને ખૂબ પ્રેમ છે, મારી સામેથી તેનું અપહરણ કરવાની તે દાનની પણ તાકાત નથી, છતાં તે મારી નજર આગળથી બિલકુલ અદશ્ય થઈ ગઈ છે એ કેવું કમનસીબ!” (‘વિક્રર્વશીય’, ૪–૨) ૨૫
અહીં રાજા પુરૂરવા પિતાની પ્રિયા ઉર્વશીના વિરહની વેદનાના આવેશમાં તેના ન દેખાવાનું કારણ સમજી શકતો નથી. એટલે પહેલા તે ઉર્વશીની સ્વાભાવિક સુકુમારતાને અનુરૂપ એક સંભવિત કારણની કલ્પના કરે છે, પણ તરત જ તે તર્કસંગત ન લાગતાં તેને છોડી દઈ તેના અદશ્ય થવાનું બીજું કારણ કપે છે અને તેનાથી પણ તેના ન દેખાવાને બરાબર ખુલાસો ન થતાં તે નિશ્ચિત નિરાશામાં ડૂબી જઈ મૂઢ થઈ જાય છે. આમ, અહીં વિપ્રલંભ શૃંગાર રસ પરિપષની પરાકેટિએ પહોચે છે. એ જ રસને આગળ બીજા કથી ઉદ્દીપિત કર્યા છે. જેમ કે –
“જે એ મૃગનયની મેઘવૃષ્ટિથી ભીની થયેલી રેતી વાળી વનભૂમિને પગથી અડી હોત તે તેના ભારે નિતંબને લીધે તેના પગલામાં પાછલે એડીને ભાગ ઊંડો અને આગલે ભાગ અળતાવાળો દેખાત.” (વિક્રમોર્વશીય, ૪-૬) ૨૬
આ લેકમાં જે તે કદાચ પૃથ્વીને અડી હોય એવી આશંકાથી તે પાછી મળવાને સંભવ પેદા થાય છે. પણ જો આવી હોત તે પાણીથી પિચી થયેલી રેતીવાળી વનભૂમિ ઉપર તેના નિતંબ ભારે હેવાને કારણે પાછલા ભાગમાં ઊંડાં અને આગલા ભાગમાં અળતાવાળાં તેનાં પગલાંની હાર દેખાત. પણ એ તે દેખાતી
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૨ વક્રોક્તિજીવિત
[૩-૭ નથી એટલે એની નિરાશા ઘેરી બને છે અને તે એ પછીનાં વિલાપવાક્યોનું કારણ બને છે.
કરુણ રસનાં ઉદાહરણ તાપસવત્સરાજના બીજા અંકમાં વત્સરાજના વિલાપમાં જોવા મળે છે. જેમ કે –
ધારાગૃહને જોઈને દીનવદને લીલાગૃહમાં આંટો મારીને લાંબે નિસાસે નાખી, કેસરની લતાઓની વીથિએમાં નજર નાખત, એ બેટા, તું મારી પાસે શા માટે આવે છે, અને ખુશામત કરે છે? તારી ક્રૂર મા તે મારી પિઠે તને પણ છેડીને દૂર દૂરને દેશ ચાલી ગઈ છે.” (તાપસવત્સરાજ, ૨-૭૧) ૨૭
અહીં કવિએ રસપરિપષના કારણરૂપ વિભાવાદિ સામગ્રી સારી રીતે રજૂ કરી છે. જેમ કે આ લેકની અવતરણિકા તરીકે આવેલું વિદૂષક વાક્ય આ પ્રમાણે છે –
આ પણ એક દુઃખદ અકસ્માત છે કે દેવીએ પુત્રની જેમ પાળે મૃગ આપની પાછળ આવી રહ્યો છે.” ૨૮
એને લીધે હરણનું બચ્ચું, ધારાગૃહ વગેરે કરુણ રસના ઉદ્દીપન વિભાવનું કામ સારી રીતે બજાવે છે. તેથી જ રમવાનના “આ તે જખમ ઉપર મીઠું ભભરાવવા જેવું થાય છે, એ વાક્ય પછી તરત જ આ નીચેનું વાક્ય મૂકવામાં આવ્યું છે –
“હે દેવી, તારા કાને પહેરેલા પઘરાગમણિને દાડમનું બીજ માની વારે વારે તેને ચાંચ વડે ખેંચનાર અને પગ વડે તારા આ ગાલ પર પ્રહાર કરનાર તારો નર્મ સાથી પિપટ દુઃખી થઈને વારે વારે રડે છે, છતાં તે કેમ નિશ્ચિતપણે તેને જવાબ આપતી નથી ?” (તાપસવત્સરાજ, ૨૭૧) ૨૯ અહીં પિપટની આવી ધૃષ્ટતા એ અત્યંત વહાલે હતો એમ
Page #218
--------------------------------------------------------------------------
________________
૩-૭]
વક્રોક્તિછવિત ૧૩ બતાવવા માટે નિરૂપેલી છે. ગાલને લગાડેલું “આ એવું વિશેષણ એણે પિતે અનુભવેલી ગાલની સુકુમારતાના ઉત્કર્ષનું દ્યોતક છે. આ રીતે જ ઉદ્દીપન વિભાવના નિરૂપણ દ્વારા જ કરુણ રસને રમણીયતાની પરાકાષ્ઠાએ પહોંચાડી શકાય છે.
વિપ્રલંભ શૃંગાર અને કરુણ એ બે રસ સુકુમાર છે એટલે એ બેનાં ઉદાહરણ અહીં આપ્યાં છે. બીજા રસનાં ઉદાહરણ જાતે સમજી લેવાં.
એ રીતે, ગૌણચેતન સિંહ વગેરેને જે બીજે પ્રકાર છે, તે આ રીતે કવિઓના વર્ણનને વિષય બને છે. કેવી રીતે? તે કે તેમની જાતિને સ્વભાવગત એવી ક્રિયાના ઉલેખથી શોભે એ રીતે. એટલે કે તે તે જાતિની જે સ્વભાવ અનુસાર ચેષ્ટા હોય તેનું વાસ્તવિક રૂપે નિરૂપણ કરવામાં આવે, તે ઉજજવળ કહેતાં તદ્વિદને આનંદ આપનાર બને છે. જેમ કે –
કોઈ વાર એ (સિંહ) પારિવાત્રિ પર્વતની ગુફારૂપી ઘરમાં આંખ મીંચીને, આગલા બે પગ એકબીજા ઉપર રાખી તેના ઉપર દાઢની કળીથી શોભતી દાઢી રાખી સૂતે.” ૩૦
અહીં પર્વતની ગુફામાં ઊંઘતા સિંહના પિતાની જાતિને અનુરૂપ આસનને ઉલ્લેખ કરવામાં આવ્યું છે.
બીજું ઉદાહરણ– ગ્રીવાભંગે રૂપાળે વળી વળી દળ પૂઠે ધપતા રથે હૈ, પિટેલે પૂર્વકાર્ય શરપતનભયે પૂઠ ભાગેથી ઝાઝે, દુર્વા ચાવેલ અર્ધા શ્રમવિવૃત મુખેથી સર્યા વેરી માગે, જો, જે, લાંબી ફલેગે નભ મહીં ઘણું તે દોડતો અ૫ ભમે.” (અભિજ્ઞાનશાકુંતલ, ૧-૭) ૩૧
| (અનુ. શ્રી ઉમાશંકર જોશી) આ જ વાત બીજી રીતે સમજાવે છે–
૧૩
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૪ વતિજીવિત
[3-૮
ગણિતન અને મેટા ભાગના જડ પદાર્થોનું પણ રસના ઉદ્દીપન વિભાગ તરીકે વર્ણન કરવામાં આવે ત્યારે તે સુંદર લાગે છે.
અમુખ્ય એટલે ગૌણચેતન પ્રાણીઓનું વર્ણન પ્રસ્તુત વિષયના અંગ તરીકે કરવું જોઈએ, જેથી તેઓ રસનું ઉદ્દીપન કરવાને સમર્થ થાય, રસે એટલે શૃંગાર વગેરે રસે ઉદ્દીપન એટલે પરિપષ. એ રીતે કરેલું વર્ણન સુંદર એટલે કે સહદને આનંદ આપે એવું લાગે છે. જેમ કે –
આંબાની મંજરી ખાવાથી મીઠા થયેલા કંઠે નર કેફિલે જે મધુર ટહુકે કર્યો તે માનિનીઓના માનને ભંગ કરનાર કામદેવનું વચન બની ગયે.” (કુમારસંભવ, ૨-૩૨) ૩૨
મોટા ભાગના જડ પદાર્થોનું વર્ણન રસના ઉદ્દીપન વિભાવ તરીકે જ કરવામાં આવે છે તે સુંદર લાગે છે. અહીં જડ એટલે પાણી, ઝાડ, વસંત ઋતુ વગેરે સમજવાં. જેમ કે –
“આ મારા મનને દુર્લભ વસ્તુ માગતું રોકવું મુશ્કેલ છે. એક તે કામદેવ એને વધી રહ્યો છે, તેમાં વળી પાકીને પીળાં પડી ગયેલાં પાંદડાં મલય પવનથી ખરી જતાં બગીચાના આંબાઓને નવા અંકુર ફુટવા માંડશે પછી તે પૂછવું જ શું?” (વિક્રમોર્વશીય, ૨-૬) ૩૩ બીજું ઉદાહરણ–
કુરબકનાં વૃક્ષોને અંકુર ફૂટવાની તૈયારી છે, સેવાળથી છવાયેલા કિનારાવાળા તળાવે શેભી રહ્યાં છે, નદીઓ ફીણના લિસોટાથી સીમંતિની (સેંથીવાળી સુંદરી) જેવી લાગે છે, એવે સમયે, હે કૃશાંગી, લાંબી ફેલાયેલી લતાઓથી છવાયેલાં વન પણ કંદર્પ રૂપી ધનુર્ધારીની ક્રીડાભૂમિ બની જાય છે.” ૩૪
Page #220
--------------------------------------------------------------------------
________________
૩-૯, ૧૦)
વક્રેતિજીવિત ૧૯૫ આવી રીતે પદાર્થોના સ્વાભાવિક સૌંદર્યના વર્ણનની વાત કરી હવે તેને ઉપસંહાર કરે છે –
વર્ણનીય વસ્તુના આ રમણીયતાપૂર્ણ શરીરને જ, ઉપાદેય હેવાને કારણે, કવિઓએ વનને વિષય માનવે જોઈએ.
કવિએ વણ્ય વિષયનું એવું સ્વરૂપ જ વર્ણવવું જોઈએ, જે -રમણીયતાથી ઊભરાતું હોય, જેમાં કેઈ ક્ષતિ ન હોય, અને જે સહદને આકર્ષે એવું હોય. (એના ઉપર જ કવિઓએ પિતાની શક્તિ અજમાવવી જોઈએ.) પિતાના સૌંદર્યથી શોભતા એવા પદાર્થોને જ બીજા અલંકારો વધારાની શોભારૂપ થઈ પડે છે.
કહેવાની મતલબ એ છે કે પદાર્થોને પિતાને સુંદર સ્વભાવ એ જ એની સાચી અથવા મુખ્ય શોભા છે, પણ એના વર્ણનમાં યોજેલા બીજા અલંકારો તો મૂળ શોભામાં ઉમેરો કરનારા જ છે.
આ જ બાબતને બીજી રીતે વિચાર કરે છે –
ધર્માદિના ઉપાય હેવાને કારણે વ્યવહારોગ્ય બીજું એક સ્વરૂપ પણ વનને વિષય બને છે.
ચેતન અને અચેતન પદાર્થોનું બીજું એક રૂ૫ વર્ણનને વિષ્ય બને છે. એ રૂપ કેવું છે? તે કે વ્યવહારોગ્ય એટલે કે લેકવ્યવહારને ગ્ય. શાથી? તે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચાર પુરુષાર્થોની સિદ્ધિનાં સાધન બનવાની એની યેગ્યતાને કારણે કહેવાનો અર્થ એ છે કે કાવ્યમાં વર્ણવવાને ચગ્ય સ્વરૂપવાળા જે મુખ્યતન એટલે કે દેવદાનવમાનવ વગેરે રૂ૫ બધા પદાર્થો છે તે -ચાર પુરુષાર્થના સંપાદનમાં સાધનરૂપ બનતા હોય એ રીતે પ્રધાનપણે વર્ણવવા જોઈએ. એ જ રીતે, જે ગૌણચેતન રૂપ સિંહ વગેરે પદાર્થો છે, તે પણ ધર્મ, અર્થ, કામ, મોક્ષ વગેરેના ઉપાય બનતા
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૬ વક્રોક્તિ જીવિત
[૩-૧૧. હોય એ રીતે પ્રધાનપણે વર્ણવવા જોઈએ; જેમ કે, શુદ્રક વગેરે રાજાઓનાં અને શુકનાસ વગેરે મંત્રીઓનાં ચરિત્રે ચતુર્વર્ગના અનુષ્ઠાનને ઉપદેશ આપનાર બને એ રીતે જ વર્ણવવામાં આવે છે. ગૌણચેતન પદાર્થો જેવા કે હાથી, હરણ વગેરેનાં વર્ણને, યુદ્ધ અને મૃગયા વગેરેનાં અંગરૂપે થતી તેમની ક્રિયાઓને લીધે. સુંદર સ્વરૂપે જ કાવ્યમાં જોવા મળે છે. તેથી જ, એવા સ્વરૂપને ઉલ્લેખ જ પ્રધાનપણે થતું હોવાને કારણે કાવ્ય, કાવ્યનાં ઉપકરણ અને કવિની સરખામણી ચિત્ર, ચિત્રનાં ઉપકરણ અને ચિત્રકાર સાથે પહેલા કરવામાં આવી હતી. આ રીતે, પિતાના સ્વભાવના. પ્રાધાન્યથી અને રસને પ્રાધાન્યથી એમ બે રીતે, વર્ણનનો વિષય બનતા વસ્તુનું સ્વાભાવિક સૌંદર્યથી રસમય સ્વરૂપ એવું જે શરીર તે અલંકાર્ય જ ગણાય.
એટલે કે પદાર્થનાં સ્વભાવપ્રધાન અને રસપ્રધાન એમ બે સ્વરૂપ કાવ્યમાં વર્ણનને વિષય બને છે. અને એ બંને અલંકાર્ય જ ગણાય. અલંકાર ન ગણાય.
એમાં પદાર્થનું સ્વાભાવિક સ્વરૂપ કેમ અલંકાર ન ગણાય. એનું પ્રતિપાદન પહેલાં (કારિકા માં) કરી ચૂક્યા છીએ. હવે મુખ્યચેતન પદાર્થોના કાર્યમાં રહેલે રસ પણ અલંકાર્ય જ ગણાય, અલંકાર ન ગણાય, એવું પ્રતિપાદન કરવામાં આવે છે. ભામહ વગેરે પૂર્વાચાર્યોએ એને અલંકાર ગણે છે, તેનું હવે ખંડન. કરવામાં આવે છે
૧૧ રસવત અલંકાર નથી, કારણ, એમાં વસ્તુના પિતાના સ્વરૂપથી અલગ બીજા કશાની પ્રતીતિ થતી નથી તેમ શબ્દાર્થની સંગતિ પણ સચવાતી નથી.
રસવત્ અલંકાર નથી. પહેલાંના આચાર્યોએ જેને રસવત અલંકાર કહ્યો છે તે ખરું જોતાં અલંકાર જ નથી. શાથી? તે
Page #222
--------------------------------------------------------------------------
________________
૩-૧૧]
વકૅક્તિજીવિત ૧૯૭ કે એમાં વર્ણમાન વિષયનું જે પિતાનું સ્વરૂપ એટલે કે વ્યાપાર તેનાથી વધારાનું બીજું કશું પ્રતીત થતું નથી (જેને અલંકાર્ય કહી શકાય); અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે સત્કવિઓનાં બધાં જ અલંકૃત વાક્યોમાં આ અલંકાર્ય અને આ અલંકાર એમ બે જુદી જુદી વસ્તુ અલગ રીતે બધા ભાવકોના મનમાં પ્રતીત થાય છે. પણ રસવત્ અલંકારવાળા વાક્યમાં ખૂબ ધ્યાનપૂર્વક જેવા છતાં આ બે અલગ વસ્તુઓને ભેદ સમજી શકાતું નથી.
જેમ કે, (તમે જેને રસવત્ અલંકાર કહે છે તેમાં) શંગારાદિ રસ જ જે પ્રધાનપણે વર્ષ વિષય એટલે કે અલંકાર્ય હોય તે એના સિવાય બીજો કોઈ અલંકાર હોવો જોઈએ. અને જે તમે એમ કહો કે એ રસ પિતે જ તદ્વિદાહૂલાદકારી હોઈ એને જ અલંકાર કહીએ છીએ, તે તેના સિવાય બીજું કંઈક અલંકાર્ય વસ્તુ તમારે બનાવવું જોઈએ, જેને એ અલંકૃત કરતે હોય. પરંતુ ભામડ વગેરે પ્રાચીન આલંકારિકે જેને રસવત્ અલંકાર કહ્યો છે તેનાં ઉદાહરણમાં આવું કોઈ તત્વ લેશ પણ લેવામાં આવતું નથી, જેને અલંકાર્ય કહી શકાય. જેમ કે–
“જેમાં શંગારાદિ રસ સ્પષ્ટપણે દર્શાવ્યું હોય તે રસવ.” (ભામહ, ૩-૬) ૩૫
(૧) એવી રસવની વ્યાખ્યા છે. એમાં પટને બદલે પૃષ્ટ એવું પાઠાન્તર પણ મળે છે. એટલે જેમાં શગાર વગેરે રસ સ્પષ્ટ હોય અથવા જેમાં એમને સ્પર્શ હોય એ અર્થ કરીએ તે તેમાં કાવ્ય સિવાય સમાસના અર્થ રૂપ બીજે કઈ પદાર્થ પ્રતીત થતું નથી.
(૨) અને જો એમ કહો કે એ રસવત્ અલંકાર એ જ કાવ્ય છે, પણ એથી મુશ્કેલી ટળતી નથી. કારણ, એક વાર એમ સ્વીકાર્યું કે કાવ્યના ઘટક શબ્દ અને અર્થ છે અને તેમના જુદા જુદા અલંકારે છે, પછી હવે એમ કહો કે કાવ્ય એ જ
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯૮ વક્તિજીવિત
[૩-૧૧: અલંકાર છે, તે એમાં ઉપક્રમ અને ઉપસંહારના વિરોધ રૂપ દેષ આવે છે.
(૩) અથવા જે “જેના વડે શૃંગારાદિ સ્પષ્ટરૂપે દર્શાવાયા છે તે એ રીતે સમાસ છોડે તે પણ એ તે કોણ છે તે જણાવવું જ પડશે. જે એમ કહો કે કથનનું વિચિત્ર્ય એ જ એ “તે છે, તે એનું પણ સારી રીતે સમર્થન થઈ શકે એમ નથી. કારણ, કથન કરતાં તેની શોભા વધારનાર વૈચિત્ર્ય જુદું જ હોવું જોઈએ. કથન જ (પિતાની શોભા વધારનાર અલંકાર) ન હોઈ શકે.
(૪) સ્પષ્ટ રૂપે દર્શાવેલા રસના પ્રતિપાદનનું વૈચિચ–એ એ સમાસનો અર્થ છે એમ કહે છે તેથી મુશ્કેલી ટળતી નથી. કારણ, શૃંગારાદિ સ્પષ્ટરૂપે દેખાય એને અર્થ એ રસની એના સ્વરૂપે નિષ્પત્તિ થાય એમ જ સમજાય છે.
(૫) રસવત્ એટલે રસવાળા કાવ્યને અલંકાર તે રસવત્ - અલંકાર એવો અર્થ કરે તે કાવ્ય રસવાળું હોય પછી તેને આ અલંકાર લાગે છે, માટે એ રસવત્ અલંકાર એટલે કે રસવને અલંકાર કહેવાય છે, એમ કહેવાથી એનું સ્વરૂપ સ્પષ્ટ થાય એ કોઈ અર્થ નીકળતું નથી. અથવા એ અલંકારને લીધે જ કાવ્ય રસવાળું બને છે એમ કહો તે પછી એ અલંકાર રસવને અલંકાર રહેતું નથી, એ પિતે જ રસવાન બની જાય છે. અને એને લીધે કાવ્ય રસવાન બને છે, એમ કહેવું પડે.
(૬) અથવા, “આને પુત્ર “અગ્નિષ્ટોમયાજી થશે” – એમ બેલાય છે, તેમ અહીં પણ જે કાવ્ય જે અલંકારને લીધે રસવાળું થવાનું છે તે અલંકાર, કાવ્ય પાછળથી રસવાળું થવાનું છે માટે રસવાળા કાવ્યને એટલે રસવત્ અલંકાર કહેવાય છે, એમ કહો તે તે પણ ટકી શકે એમ નથી. કારણ, ‘અગ્નિષ્ટોમયાજી' શબ્દને મૂળ અર્થ ભૂતકાળમાં જેણે અનિષ્ટોમ યજ્ઞ કર્યો હોય તે માણસ એ થાય છે, તેમ છતાં જે માણસ ભવિષ્યમાં અગ્નિષ્ટોમ યજ્ઞ કરનાર છે તેને માટે પણ વાપરી શકાય છે. પણ આ દાખલામાં.
Page #224
--------------------------------------------------------------------------
________________
૩–૧૧]
વાક્તિજીવિત ૧૯૯
તેમ થઈ શકે એમ નથી. કારણ, રસવાળા કાવ્યના અલકાર તે રસવત્ અલકાર એવું એનું સ્વરૂપલક્ષણ છે, એટલે કાવ્ય રસવાળું હાય તા જ એ રસવત્ અલ‘કાર કહેવાય. આમ, એના સ્વરૂપને આધાર કાવ્ય રસવાળું હોય એના ઉપર છે, અને કાવ્યના રસવાળા થયાના આધાર એ અલ'કાર ઉપર છે. એ અલંકાર લાગે તા જ કાવ્ય રસવાળું થાય. આમ, એમાં ઇતરેતરાશ્રયના દોષ આવે છે, એનું નિવારણુ કાણુ કરી શકે?
(૭) અથવા જેમાં રસ છે તે રસવત્ (કાવ્ય), અને તેની સાથે જોડાયેલ જે અલ'કાર તે રસવત્ અલંકાર, એમ કહેા તાપણ એમાંથી કાવ્ય અને અલકાર એ એ સિવાય કેાઈ ત્રીજા તત્ત્વનું દર્શન થતું નથી અને એ બંને પક્ષાનું ખંડન કરી ચૂકયા છીએ (કે રસવાન અલંકાર હાય તેા ખીજું કશુંક અલકા હાવું જોઇએ અને જો અલ કાય` હોય તે અલગ અલ કાર હાવા જોઇએ.) અને એનાં ઉદાહરણા પણ લક્ષણ કહેતાં વ્યાખ્યા જેવાં જ નકામાં હાવાથી એની જુદી ચર્ચા કરતા નથી. જેમ કે~~
“મરી ગઇ છે એમ માની જેને ફ્રી મળવા માટે મેં મરણનું સ્મરણ કર્યું હતું, તે જ આવતી મને આ જન્મમાં જ શી રીતે પ્રાપ્ત થઈ ?” (દ...ડીના કાવ્યાદ, ૨-૨૮૦) ૩૬
(ઈંડીએ આ બ્લેકને રસવત્ અલ`કારનું ઉદાહરણ માન્યું છે. પણ) એમાં કાવ્યના વિષયના શરીરરૂપ રતિપરિપાષની ચિત્તવૃત્તિ સિવાય બીજું કશું અલગ વસ્તુ પ્રતીત થતું નથી. એટલે એને અલંકાર્ય જ ગણીએ એ તર્કસંગત છે.
(૮) અને ઉદ્ભટ—
‘સ્વશબ્દ, સ્થાયી ભાવ, સંચારી ભાવ, વિભાવ તથા અભિનય એટલે કે અનુભાવમાં રહેતા રસને સ્પષ્ટરૂપે દર્શાવે તે રસવદલંકા(ર)” ૩૭
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૦ વક્રોક્તિજીવિત
[૩-૧૧ એમ કહીને પિતે પહેલાં કહેલી વ્યાખ્યાને જ વધુ સ્પષ્ટ કરી છે. એ સંબંધે કહેવાનું કે રસ સ્વશબ્દવાચ્ય છે એવું અમે પહેલાં કદી સાંભળ્યું નથી. એટલે આ રસના સર્વ અને તેના પરમાર્થને જાણનાર એ વિદ્વાનેને પૂછવું જોઈએ કે આ સ્વશબ્દનિષ્ઠતા કેની છે, રસની કે રસવત(અલંકાર)ની? જો રસની કહેતા હે તે “જેને આસ્વાદ લેવાય તે રસ” – એવી રસની વ્યાખ્યા છે, એટલે રસો સ્વશબ્દનિષ્ઠ છે એમ કહો તે એને અર્થ એ થયો કે ચંગાર વગેરે રસો શૃંગાર વગેરે શબ્દોમાં જ રહેલા છે, અને જે કોઈને એ શબ્દનું જ્ઞાન થાય છે તેને તેને આસ્વાદ પણ આવે છે. મતલબ કે શૃંગાર વગેરે રસને સ્વશબ્દથી કરાતે ઉલેખ સાંભળીને તેને આસ્વાદને આનંદ પ્રાપ્ત થાય છે. એ ન્યાયે તે “ઘેવર વગેરે પદાર્થોનું નામ લેવા માત્રથી તેના આસ્વાદને આનંદ મળી રહે છે. અને એટલે એ ઉદારચરિત મહાપુરુષએ કેઈ પણ સુખના ઉપભેગનું સુખ મેળવવાની ઈચ્છા સેવનાર સૌ માટે નામમાત્ર લેવાથી શૈલેક્યના રાજ્યની પ્રાપ્તિ સુધીનાં બધાં સુખ વગર મહેનતે પ્રાપ્ત કરી આપ્યાં છે, માટે નમસ્કાર હે એ મહાત્માઓને!
વળી, રસવત્ (અલંકાર) રસાદિ શબ્દોમાં રહેલું છે એમ પણ કહી શકાય એમ નથી. કારણ, જે રસ પોતે જ એ શબ્દમાં રહેતું નથી તે રસની સાથે સંકળાયેલા એ અલંકારની તે વાત જ શી ? રસને અલંકાર કહી શકાય એ વાતનું તે પહેલાં જ ખંડન કરી ચૂક્યા છીએ. એ વ્યાખ્યાના બાકી રહેલા ભાગ સ્થાયી–સંચારી વગેરેની ટીકા તે અમે પહેલાં કરી ગયા છીએ એટલે ફરી એની ચર્ચા કરતા નથી.
(૯) અને દંડીએ–
રસના સંશ્રય (સંબંધોને લીધે એ રસવત્ અલંકાર કહેવાય છે.” ૩૮
Page #226
--------------------------------------------------------------------------
________________
૩-૧૧].
વાતિજીવિત ર૦૧ એવી જે વ્યાખ્યા કરી છે તે પણ તકની દષ્ટિએ ટકી શકે એવી નથી. કેમ કે રસ જેને સંશ્રય છે તે રસસંશ્રય કહેવાય. તેને લીધે આ રસવત અલંકાર બને છે. તેમ છતાં એ તે બતાવવાનું જ રહે છે કે જેને સંશય રસ છે તે પદાર્થ રસ સિવાય બીજો કયે છે? જો એમ કહે કે એ પદાર્થ કાવ્ય પિતે જ છે, તે એનું ખંડન અમે પહેલાં કરી ચૂક્યા છીએ. (કે કાવ્ય પોતે અલંકાર ન હોઈ શકે. અલંકાર તે કાચના એક ઘટક શબ્દ કે અર્થને ધર્મ છે.) વળી, કાવ્ય પોતે જ પિતાને શણગારે એટલે કે કાવ્ય પોતે જ અલંકાર્ય પણ રહે અને અલંકાર પણ બને એ શક્ય નથી.
(૧૦) અથવા રસસંશયને છઠ્ઠી તપુરુષ સમાસ ગણી રસને સંશ્રય તે રસસંશય એમ વિગ્રહ કરીએ, અથવા રસ જેને આશ્રય લે છે તે રસસંશ્રય એમ વિગ્રહ કરીએ, તેયે રસને સંશ્રય શું છે, અથવા રસ શાને આશ્રય લે છે, તે તે કહેવું જ પડશે. (અને એ કાવ્ય છે એમ કહે તે એનું ખંડન થઈ જ ગયું છે.) અને એ વ્યાખ્યાનું ઉદાહરણ પણ વ્યાખ્યાના જેવું જ હેઈ અમે તેની જુદી ચર્ચા કરતા નથી. (૧૧) અહીં સયાને બદલે
સપેસ્ટિમ્ | ૩૮ એ પાઠ લઈએ તેયે એમાં કશો ફેર પડતો નથી.
(૧૨) અથવા એમ કહો કે અલંકાર્ય આખરે તે પ્રતિપાદક વાક્યમાંથી પ્રતીત થતા પદાર્થો રૂપ હોય છે. તેમાં રસને અનુપ્રવેશ થતાં તે પદાર્થોનું પોતાનું સ્વરૂપ ઓગળી જઈને તે અલંકાર શી રીતે બની શકે એ પણ ચિંત્ય છે, એટલે કે સ્વીકાર્ય બને એવું નથી. એટલું જ નહિ, ધારે કે અલંકાર્ય રસના અનુપ્રવેશથી અલંકાર બની જાય છે એમ માની લઈએ તેયે પ્રધાન અને ગૌણને એમાં વિપસ થાય છે (એટલે કે અલંકાર્ય જે પ્રધાન છે તે અલંકાર એટલે ગૌણ બની જાય છે), એટલે એ વાત સ્વીકારી શકાય એમ નથી.
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૨ વક્રાક્તિજીવિત
[૩-૧૧
હવે કારિકામાંના ‘શબ્દાર્થીની સંગતિ પણ સચવાતી નથી” એ ભાગ સમજાવે છે. શબ્દ અને અર્થના એટલે કે વાચક અને વાસ્થ્યના સમન્વય કહેતાં સંગતિ સધાતી નથી એટલે પણ રસવત્ અલંકાર એ શબ્દનું સમન થઇ શકે એમ નથી. ૨સવદલ કાર એ શબ્દમાં પહેલાં જેમાં રસ છે તે રસવત એમ રસને વત્ પ્રત્યય લગાડયા પછી તેનેા જે અલકાર તે રસવઠ્ઠલકાર એમ ષષ્ઠી તત્પુરુષ સમાસ કરવામાં આવે છે. અથવા રસવાન અલંકાર તે રસવદલ કાર એવા વિશેષણ (કર્મધારય) સમાસ કરવામાં આવે છે. એમાંથી જો પહેલા પક્ષ એટલે કે એ ષષ્ઠીતત્પુરુષ સમાસ છે એમ સ્વીકારીએ તે પ્રશ્ન એ થાય છે કે રસ સિવાય બીજો કા પદાર્થ અહીં ડાય છે, જેના એ અલકાર થઈ શકે? એ પદ્મા તે કાવ્ય પાતે જ છે એમ જો કહા તે એ અલ કાય' કાવ્યમાં એનાથી જુદા એવા બીજા કયા પદાર્થ છે, જેને રસવઠ્ઠલકાર નામ આપી શકાય ? એવા કોઈ વિશેષ અલગ પદાર્થ જેવા મળતા નથી, જેને રસવઠ્ઠલંકાર નામ આપી શકાય. (અર્થાત્ આ રીતે વિચારીએ તે અલ'કા' અને અલકાર એવા એ અલગ પદાર્થોં મળતા નથી) એટલે ષ્ઠીતત્પુરુષ સમાસ માનવાથી રસવદલ'કાર શબ્દ તથા તેના અથ વચ્ચે કાઇ સંગતિ સધાતી નથી.
અથવા જો એમ કહો કે ષષ્ઠીતત્પુરુષ અને કર્મધારય બંને સમાસમાં બીજા' ઉદાહરણ મારફતે શબ્દાર્થની સંગતિ સાધી શકાય એમ છે, જેમ કે—
આ લતા જાણે મારી પ્રિયા ઉ`શી છે. એનાં પલ્લવ મેઘના જળથી ભીનાં થયેલાં છે, કેમ જાણે એના અધર આંસુથી ધાવાઇ ગયા ન હાય, ઋતુ વીતી જવાને કારણે એને ફૂલ આવવાં બંધ થઈ ગયાં છે, કેમ જાણે એણે આભૂષણ્ણાને ત્યાગ ન કર્યાં હાય, એના ઉપર ભ્રમર ગુજારવ કરતા નથી, કેમ જાણે એ ચિંતાને કારણે મૂંગી ન થઈ
Page #228
--------------------------------------------------------------------------
________________
૩-૧૧]
વક્રોક્તિજીવિત ૨૦૩ ગઈ હોય. મને એમ લાગે છે કે પગે પડેલા મારે તિરસ્કાર કરવાથી એ ક્રોધી સ્વભાવની અત્યારે પસ્તાઈ રહી છે.” (વિક્રમોર્વશીય, ૪-૩૮) ૪૦ અથવા
ખરેખર, મારા અનેક અપરાધને સંભારીને મારી અસહિષ્ણુ પ્રિયા જ આ નદીના રૂપમાં પલટાઈ ગઈ છે. તરંગ એના ભ્રભંગ છે, ક્ષુબ્ધ પંખીઓની હાર એની કંદોરો છે, કોધથી ખસી ગયેલા વસ્ત્રની જેમ એ ફીણને ફંગોળે છે, અને વારંવાર ઠોકર ખાતી એ વાંકેચૂકે રસ્તે જઈ રહી છે.” (વિક્રમવંશીય, ૪–૨૮) ૪૧
આ બંને દષ્ટાંતમાં રસ અને અલંકાર બંને સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેથી એ બેને અલગ અલગ જવામાં અહીં કોઈ મુશ્કેલી નથી. એટલે ષષ્ઠીતપુરુષ સમાસની રીતે જે રસવાળું છે તેને અલંકાર એ રીતે રસવદલંકાર સમજીએ તે રસવત નામ અને તેના અર્થ વચ્ચે અસંગતિ રહેતી નથી.
કારણ, અહીં લતા, નદી વગેરે રસવત્ પદાર્થો છે અને રૂપક એ. તેના અલંકાર . આમ, અલંકાય અને અલંકાર બંને અલગ અલગ પ્રાપ્ત થઈ શકે છે.
અલંકાર એ રસપરિપષનું કારણ હોઈ તે રસને કારણે અલંકારને રસવત્ કહી શકાય. એ રીતે રસવાન અલંકાર એ કર્મધારય સમાસ પણ લઈએ તેયે તેમાં કશી અસંગતિ આવતી નથી.
કારણ, અહીં નાયિકામાં લતા કે નદીના આરોપરૂપ અલંકાર છે અને તે રસપરિપષક છે એટલે તે રસને કારણે એ અલંકારને રસવત અલંકાર કહેવામાં કશી જ અસંગતિ નથી.
આ રીતે, આ બંને ઉદાહરણમાં લતા અને નદી ઉદ્દીપન વિભાવ છે, અને નાયક પિતાની પ્રિયતમાના વિચારથી પ્રભાવિત અંત:કરણવાળો હોઈ તન્મય (એટલે કે ઉર્વશીમય) છે એટલે
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૪ વક્રોક્તિજીવિત
[૩-૧૧ બધા જ નિશ્ચત પદાર્થોને જોઈને તેમાં પ્રિયતમાના સામ્યને અધ્યારોપ અથવા તેના ધર્મને અધ્યારોપ કરે છે, જે ઉપમા કે રૂપક અલંકાર યોજ્યા વગર બીજી કઈ રીતે થઈ શકે એમ નથી, કારણ, એ અલંકારની વ્યાખ્યા જ એવી છે.
અહીં કહેવાનો અર્થ એ છે કે અહીં નદી અને લતા એ પદાર્થો અલંકાય છે, અને ઉપમા અને રૂપક એ અલંકાર છે. હવે નદી અને લતા એ પદાર્થોને શૃંગાર રસ સાથે સંબંધ જોડાવાથી એ પદાર્થો રસવત છે. અને આ અલંકારો એના અલંકાર છે એટલે એમને રસવત અલંકાર માનવામાં દોષ નથી.
આના જવાબમાં હવે સિદ્ધાંતી કહે છે કે –
તમારી વાત સાચી છે. પણ રસવાન એ જે અલંકાર તે રસવદલ કાર એમ કર્મધારય સમાસ માનીએ તે અલંકાર શબ્દને પ્રાગ છેડી દઈ માત્ર રસવાન શબ્દને જ પ્રવેશ કરે જોઈએ. (રસવાન અલંકાર એમ કહેવામાં રસ ગૌણ બની જાય છે અને અલંકાર પ્રધાન બની જાય છે એ ઉચિત નથી. એટલે આ કાવ્યમાં રસવાન અલંકાર છે એમ કહેવાને બદલે આ કાવ્ય રસવાન છે એમ જ કહેવું જોઈએ.) અલંકાર રસવાન છે એવી પ્રતીતિ જે સ્વીકારીએ તે તે તર્કસંગત નથી (કારણું, એમાં અલંકારને અને રસને એકરૂપ માની લેવા પડે છે), અને રૂપકાદિ અલંકારોને પછી સ્થાન જ રહેતું નથી.
જે રસવાન છે તેને અલંકાર, એમ ષષ્ઠીતપુરુષ સમાસ માનીએ તેયે સ્પષ્ટ સમન્વય સધાતું નથી. કારણ, જે કોઈ કાવ્ય છે તે રસવાન તે છે જ. એ રસવત્વને અતિશય સાધવા માટે તદ્વિદાલાદકારી કાવ્યની રચના કરવામાં આવે છે અને તેને અલંકાર ચડાવવામાં આવે છે. આમ, રસવત્ કાવ્યને અલંકાર તે રસવરલંકાર એમ જ સમજીએ તે રૂપકાદિ બધા જ અલંકાર પણ રસવત્ અલંકાર ગણાય. કારણ, તે અલંકાર પણ રસવત્ કાવ્યમાં જ જાયેલા હોય છે. અને દરેક અલંકાર રસના અતિ
Page #230
--------------------------------------------------------------------------
________________
૩-૧૧]
વાક્તિજીવિત ૨૦૫
શયમાં વધારા કરતા હેાઈ તે પણ રસવાન ગણાય. આમ, વિશેષણ (કર્મધારય) સમાસ લઇએ યે પરિણામ તે આ જ આવે છે.
અને આમ માની લઈએ (એટલે કે રસવદલ કાર છે એમ માની લઈએ) તેાયે એથી તે તે અલંકારની જાણીતી વ્યાખ્યામાં કશે. નવા ઉમેરે થતેા નથી. કારણ, દરેક અલકારની પોતાની ચાક્કસ વ્યાખ્યા હોય છે અને કાવ્યના વસ્તુના સૌ માં વધારે કરવાના સામાન્ય ગુણ પણ તે ધરાવતા હાય છે. આ બે તત્ત્વા ભેગાં મળીને અલકારને અલંકાર બનાવે છે. જો આમાંથી માત્ર સામાન્ય ગુણ ઉપર જ ભાર મૂકવામાં આવે તા પ્રત્યેક અલંકારની વિશેષ વ્યાખ્યાનું કશું મૂલ્ય જ ન રહે. તેથી એવા દાખલાઓને રસવત્ અલંકાર ન ગણી શકાય. કારણ, તજ્જ્ઞાએ એ વાત સ્વીકારી નથી. બલ્કે તેમણે બીજા અલંકારોને પ્રધાન ગણાવેલા છે.
અથવા, ચેતન પદાના વર્ણનમાં રસવઠ્ઠલંકાર અને અચેતન પદાર્થાના વર્ણનમાં ઉપમા વગેરે બીન્ન અલંકારા, એવા કેટલાક વિષય-વિભાગ કરે છે, તે પણ વિદ્વાનેાના હૃદયને આકર્ષતું નથી, એટલે કે તર્કસંગત નથી. કારણ, અચેતન પદાર્થાંમાં પણ રસનું ઉદ્દીપન કરવાનું સામર્થ્ય જેમાં હાય એવી સુ ંદરતા અને સરસતાના ઉલ્લેખ સારા કવિઓ કરતા હાય છે, એટલે ઉપમા વગેરે બીજા અલકારા માટે બહુ ઓછા વિષય રહેશે અથવા રહેશે જ નહિ. (અને અચેતન પદાર્થોમાં રસ સભવે જ નહિ એમ માનીએ તે) શૃંગારાદિ રસના પ્રવાહથી મનેહર સારા કવિઓની અચેતન પદાર્થાંના વર્ણન કરતી ઘણી કૃતિઓને નીરસ જાહેર કરવી પડશે, એવું પૂર્વસૂરિઓએ પ્રતિપાદન કરેલું છે.
આ ઉલ્લેખ આનંદવ નાચાર્યના ધ્વન્યાલાકના છે. તેમાં ખીન્ન ઉદ્યોતની પાંચમી કારિકા ઉપરની વૃત્તિમાં આ ચર્ચા આવે છે. જુએ આનંદવધ ના ધ્વનિવિચાર' પૃ. ૭૪-૭૬)
અથવા એક બીજા જ પ્રકારના વૈચિત્ર્ય કહેતાં સૌને
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૬ વક્તિજીવિત
[૩-૧૧ રસવદલંકાર માનવામાં આવે, જેમ એ પૂર્વાચાર્ય આનંદવર્ધને કહ્યું
જે કઈ કાવ્યમાં પ્રધાન વાક્યર્થ બીજે હોય અને રસાદિ તેનાં અંગરૂપે આવેલાં હોય તે તે કાવ્યમાં રસાદિ અલંકાર ગણાય એ મારો મત છે.” (ધ્વન્યાલેક, ૨-૫) ૪૨
એટલે કે જે કાવ્યમાં બીજે વાક્યાથે પ્રધાનપણે અલંકાર્ય રૂપે આવેલ હોય તેમાં તેના અંગ તરીકે જાતે શંગારાદિ રસ અલંકાર ગણાય, કારણ, એવા દાખલાઓમાં જે ગૌણ હોય છે તે પ્રધાનને ભાવાભિવ્યક્તિ દ્વારા વિભૂષિત કરતે હોય છે, એટલે અલંકારને નિર્ણય કરે સહેલે પડે છે. જેમ કે –
“તરતના જ અપરાધી કામી જે શંભુનાં બાણને અગ્નિ તમારાં પાપને બાળી મૂકો, જે અગ્નિને ત્રિપુરની કમલ જેવી આખેવાળી યુવતીઓ તરફથી હાથે વળગવા જતાં ઝટકી નાખવામાં આવે છે, વસ્ત્રના છેડાને પકડવા જતાં જોરથી હડસેલી કાઢવામાં આવે છે, ચરણે પડ્યો હોય છે છતાં ગભરાટ કે ક્રોધને કારણે ધ્યાનમાં લેવાતો નથી અને આલિંગન દેવા જતાં આંસુભરી આંખે જેને તિરસ્કાર કરવામાં આવે છે.” (ધ્વન્યાલેક ૨-૫) ૪૩
આનંદવર્ધનને મતે આ શ્લોકમાં શિવના પ્રભાવને અતિશય એ જ પ્રધાન વાક્ષાર્થ છે અને શ્લેષસહિતને ઈર્ષાવિપ્રલંભ અને કરણ તેના અંગરૂપે આવેલા છે, એટલે એ રસવદલંકારનું ઉદાહરણ છે. આ બે વિરોધી રસો શિવ પ્રત્યેની રતિના અંગરૂપે આવેલા હોઈ તેમને ભેગે સમાવેશ દોષરૂપ નથી. કુતકનો મત જુદો છે.
અહીં શિવનાં બાણના અગ્નિથી બળતી અસુરસ્ત્રીઓની, આંસુભરી કમળ જેવી આંખે વગેરે શબ્દોથી સમજાતી વિહ્વળતાને કરુણરસ, ત્રિપુરારિ શિવના પ્રભાવને વર્ણનનું અંગ છે. (આનંદવર્ધને સૂચવે છે તેમ) ઈર્ષાવિપ્રલંભ અહીં અંગ નથી, કારણ, તેને તે અહીં અનુભવ જ થતું નથી. એટલે કહેવાનો
Page #232
--------------------------------------------------------------------------
________________
૩-૧૧
વાક્તિજીવિત ૨૦૭
અર્થ એ છે કે કવિપ્રતિભાથી પાષાઈને પ્રકષ પામતા કરુણરસથી ઉદ્દીપિત થઈ સુંદર ખનેલા શિવના પ્રભાવના અતિશય સહૃદયાના હૃદયને આનંદ આપનાર થઈ પડે છે.
કામી તથા શરાગ્નિનું તેજ બંને સરખાં શબ્દવાચ્ય છે એટલા માત્રથી, જેમનામાં વિરુદ્ધ ધર્મના અધ્યાસ કરવામાં આવ્યા છે એવા એ એ વિરુદ્ધ ધમી પદાર્થોની એકતા કોઈ પણ રીતે સ્થાપી નહિ શકાય. કારણ, પરમેશ્વર પ્રયત્ન કરે તેાયે એ સ્વભાવ બદલી શકાય એમ નથી. અને એ બંને અર્થો (શ્લેષને લીધે) શબ્દવાચ્ય હાવા છતાં તેટલા માત્રથી તદ્વિદાને તૈ(વિરુદ્ધ ધર્મના અધ્યાસની અથવા વિરુદ્ધ ધી પદાર્થોના એકથ)ની અનુભૂતિ થતી નથી. એમ જો હાત તા તે ગાળની ગાંગડી' વગેરે શબ્દ ઉચ્ચા રાતાં તેના સ્વાદને અને પ્રીતિ વિષાદ વગેરેના અનુભવ થાત. એ (વિરોધી રસેાના ઐકયની) પ્રતીતિ થાય છે એમ માનીએ તાયે એ વિરાધી રસાના સમાવેશના દોષ અનિવાય અની જાય છે. એ રસેના સમાવેશના દોષ પણ અહીં ગુણપ્રધાન ભાવના પ્ર (અહીં પાઠ ખંડિત છે. શ્રી કૃષ્ણમૂર્તિ એ કરેલી પૂર્તિ જોતાં અહી અર્થ એવા લાગે છે કે અહી એ રસાના સમાવેશના દોષ છે. તેના પરિહાર એ બેમાંથી એક પ્રધાન છે અને બીજો ગૌણુ છે, એમ કહેવાથી પણ થઈ શકે એમ નથી. શ્રીકૃષ્ણમૂર્તિએ પણ અથ એ જ કરેલા છે.)
અને જો શિવના પ્રભાવ જ પ્રધાન છે અને આ એ રસે તેનાં અંગ છે, એટલે એ રસવઠ્ઠલંકાર થઇ શકે, એમ જો કહેતા હા તે તે પણ ખરાબર નથી. કારણ, કરુણુ એક જ વાસ્તવિક રીતે જોતાં પ્રધાન છે. બીજાના કહેતાં શૃંગારના તે કોઈ પાયા જ નથી, એટલે અસ્તિત્વ ધરાવતી અને ન ધરાવતી એ વસ્તુઓની પેઠે એ એના સામ્યની વાત જ ન થઈ શકે. એટલે આ અનુચિત વિષયનું પિષ્ટપેષણ કરવાના કોઇ અર્થ નથી.
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૦૮ વક્રાક્તિજીવિત
[૩–૧૧
કદાચ આ ઉદાહરણથી એ ગ્રંથકારને પાતાને જ સાષ નહિ થયા હોય અને તેથી પોતે ખાંધેલા લક્ષણ સાથે સ`ગતિ બતાવવા તેમણે રસવદલંકારનું ખીજું ઉદાહરણ આપી તે સમજાવ્યું છે. જેમ કે—
“ હુસે છે શાના? હવે હું તને મારાથી દૂર જવા દેવાની નથી. ઘણે દિવસે તારું દર્શન થયું છે. આ નિષ્કરુણુ, તને આ પ્રવાસના શેખ કયાંથી લાગ્યા ? કોણે તને મારાથી અળગા કર્યા?” તારા દુશ્મનની સ્ત્રીઓ સ્વપ્નમાં પતિને કંઠે વળગી પડીને આ પ્રમાણે ઠપકો આપે છે, પણ પછી જાગી જતાં જુએ છે કે પોતાના બાહુપાશ તે ખાલી છે, એટલે હૈયાફાટ રુદન કરે છે.” (ધ્વન્યાલાક, ૨-૫) ૪૪ આનંદવધ નને મતે આ શ્લાકમાં રાજની પ્રશસ્તિ જ પ્રધાન છે અને કરુણ તેનું અંગ છે એટલે આ શુદ્ધ રસવદલ કારનું ઉદાહરણ છે. અહી આપે જેમના પતિને મારી નાખ્યા છે એવી આપના દુશ્મનાની સ્ક્રીઆ શાકને લીધે લાચાર અનીને કરુણરસની પરાકાષ્ઠાએ પહોંચી આવું દુઃખ અનુભવે છે' એ તાત્પર્ય હાઈ, એ જ પ્રધાનપણે વાકથાર્થ છે; અને એના ભાગ રૂપે કરુણનું નિરૂપણ થયું છે એટલે કરુછુ જ પ્રધાન છે. પ્રવાસ વિપ્રલ’ભ શૃંગાર અહીં પ્રધાન નથી. પરસ્પર અન્વિત શબ્દોના સમૂહરૂપ વાકય દ્વારા ગૌણુરૂપે પ્રતીત થતા હાઇ એ (કરુણ રસ) અલ કાર કહેવાય છે. અને એ નિર્વિષય ન હોવાથી (એટલે કે એના વિભાવ મેાજૂદ હાવાથી) રસના આલંબન વિભાવાદિરૂપ પેાતાની કારણ સામગ્રીના અભાવ નહાવાથી એના સ્વરૂપની (એટલે કે વિભાવ, અનુભાવ અને વ્યભિચારીના સંચાગથી રસનિષ્પત્તિ થાય છે એ રસના સ્વરૂપની વ્યાખ્યાની) ઉપપત્તિ સધાતી નથી, એમ પણ કહી શકાય એમ નથી. એ વિરધી રસાના સમાવેશના દોષ પણ ટકી શકે એમ જ નથી. કારણુ, બંને રસા વાસ્તવ રૂપે વિદ્યમાન હાવાથી તેમના અનુભવની પ્રતીતિ થતી હાર્ટને એ બે વચ્ચે આત્મવિશષ
Page #234
--------------------------------------------------------------------------
________________
૩-૧૧
વક્રોક્તિજીવિત ૨૦૯
નથી કારણ કે એ બે વચ્ચે પ્રાધાન્ય વિશે સ્પર્ધા નથી તેથી એ બંને વિરોધી રસની પ્રતીતિ પણ તદ્વિદોને આહૂલાદ આપનારી થઈ પડે છે. કેમ કે અહીં કેવળ કરણ (કે વિપ્રલંભ) રસ જ છે એ નિર્ણય કરવા માટે કોઈ પ્રમાણ નથી. અને પ્રવાસવિપ્રલંભના કારણરૂપ આલંબન વિભાવાદિ સામગ્રી સ્વપ્ન વખતે શબ્દમાં મુકાયેલી છે, અને સ્વપ્ન ઊડી જતાં જ મૂળને કરુણ રસ પાછો હાજર થઈ જાય છે, એમ માનીને તે બંને રસની પ્રતીતિ તર્કસંગત છે એમ કહેવાય. હવે અહીં કેઈ એ પ્રશ્ન ઉઠાવે કે એ પ્રવાસ-વિપ્રલંભ શરૂઆતમાં ઉત્પન્ન થાય જ શી રીતે, એ તે કહે. તે કહેવાનું કે આ વધે બરાબર નથી. કારણ, અહી જેની પ્રશંસા કરવામાં આવી છે તે મહાપુરુષના પ્રતાપની વાતેથી ચકિત થઈ ગયેલા તેના દુશ્મને અને તેમની સ્ત્રીઓ ફાવે તેમ નાસભાગ કરે અને જુદાં પડી જાય, એ તર્કની દૃષ્ટિથી અસંગત નથી.
અહીં સુધી કુંતકે આનંદવર્ધનાચાર્યને પક્ષ માંડયો છે. આનંદવર્ધનને પક્ષ એવો છે કે એ લેકમાં રાજાની સ્તુતિ પ્રધાન છે અને શત્રની સ્ત્રીઓને કરુણ અને વિપ્રલંભ એ બંને તેને ઉપકારક હેઈ ગૌણ છે, એટલે અહીં અલંકાર ગણાય. કુંતકને આ માન્ય નથી. એ એમ માને છે કે અહીં એક કરુણ રસ જ છે. અને હવે એ મતનું પ્રતિપાદન કરે છે.
અહીં કરુણ રસ જ છે એવું નિશ્ચિતપણે માની લઈએ એટલે એના પરિપષની પરાકાષ્ઠાએ પહોંચવાથી એકાગ્રતાને લીધે જડ બની ગયેલા ચિત્તવાળી શત્રુની સ્ત્રીઓ, પિતે જેનાથી ટેવાયેલી છે તે વાસનાઓમાં જ ડૂબેલી રહે છે, અને લાંબા સમય પછી સ્વપ્નમાં પ્રિયજનને સમાગમ પ્રાપ્ત થતાં, પિતે પહેલાં અનુભવેલા વ્યવહાર પ્રમાણે પતિ સાથે વાર્તાલાપ શરૂ કરે છે અને એકાએક
૧૪
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૦ વક્રોક્તિજીવિત
[૩–૧૧ જાગી જાય છે. જાગી જતાં જ આગળપાછળની વાતને ખ્યાલ આવતાં, સ્વપ્નમાં જોયેલી વાતના પ્રસ્તુત વસ્તુ સાથેના વિસંવાદથી તેમનું હૃદય ચિરાઈ જાય છે, અને તેઓ આ પ્રમાણે રડે છે – એવું વર્ણન કરુણ રસને જ પરિપષ કરે છે અને (સ્વપ્ન, વિબોધ વગેરે રતિના) વ્યભિચારી ભાવે ઔચિત્યપૂર્વક એમાં પ્રવેશ પામતાં સૌદર્ય ધારણ કરે છે. પછી અહીં પ્રવાસ-વિપ્રલંભના અલગ અસ્તિત્વની વાતમાં રસ લેશ પણ ક્યાંથી હોય?
અથવા કઈ એમ કહે કે અહીં રાજાની સ્તુતિ જ પ્રધાન છે, અને કરુણ તેનું અંગ છે, એટલે અલંકાર છે, તે તે પણ બરાબર નથી. કારણું, આ બંને ઉદાહરણમાં પ્રધાન વાક્યર્થ કરણ રસ જ જુદે જુદે રૂપે પ્રતીત થાય એ રીતે નિરૂપાયે છે. પર્યાચક્ત અને અન્યા દેશમાં થાય છે તેમ વ્યંજનાથી સમજાતા અર્થે વાગ્યથી જુદા નથી દેતા (એટલે કે શબ્દમાં મૂકી શકાય એવા હોય છે), પણ કરુણ તે રસ હોઈ એ તે વ્યંગ્ય જ છે. અને એ જે હોય તે વાચ્ય ન જ હોય. વળી, એ ગુણીભૂતવ્યંગ્યને વિષય પણ નથી, કારણ, અહીં વ્યંગ્યાર્થ પ્રધાનપણે કરુણરસ રૂપે જ પ્રતીત થાય છે. ઉપરાંત, (કરુણ અને વિપ્રલંભ) બંનેને વ્યંગ્ય ગણી શકાય એમ નથી, કારણ, તે તે બંનેને જ પ્રધાન ગણવા પડે, અને એ બે વચ્ચે અંગાંગિભાવ ઘટાવી ન શકાય. (રસવદલંકારના પક્ષના ઉપર ચર્ચેલા) વિકલ્પ અમે યથાસંભવ કપીને તેનું ખંડન કર્યું છે.) પર્યાપ્ત અને અન્યાપદેશને દાખલ અહીં લાગુ પડે એમ નથી એટલે હવે ચર્ચા અહીં જ પૂરી કરીએ
છીએ.
ઉપરાંત, આનંદવર્ધને પિતાની કારિકામાં તે એમ કહ્યું છે કે “એવા કાવ્યમાં રસાદિ અલંકાર હોય છે. એને અર્થ એ થયે કે રસ પિતે જ અલંકાર હોય છે, નહિ કે રસવતું. એટલે રસને જે મનુ પ્રત્યય (વત્ ) લગાડ્યો છે તેને કશો અર્થ નથી. આમ, શબ્દ અને અર્થની સંગતિના અભાવે અનવસ્થા જ પેદા થાય છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
૩–૧૨]
વાક્તિજીવિત ૨૧૧
આમ રસવત્ અલકાર એ વર્જ્ય વિષયના જ ભાગ હાઈ અમે એનું ખડન કર્યું છે અને હવે એને મળતા જ પ્રેયસ્ અલકારનું ખ’ડન કરીએ છીએ.
૧૨
પ્રેયસ પણ અલ’કાર નથી. કારણ, એ રીતે તા એના વિરાધી અપ્રેયને પણ અલકાર ગણવા પડે, પ્રશ'સાની સાથે જ્યાં ઉપમા વગેરે બીજા અલ ફાર પણ વપરાયા હોય ત્યાં છે અલકારાના સફર કે સસૃષ્ટિ માનવાના પ્રસગ આવે અને બીન્દ્વ અલકારાની પેઠે, પ્રશ"સા ન હોય એવે સ્થળે પણ એ નવામાં આવતા હોવા જોઇએ.
(આ કારિકા હસ્તપ્રતમાં મળતી નથી. વૃત્તિને આધારે પુનતિ કરેલી છે.)
―――
પૂર્વાચાર્યોએ જે(પ્રેયસ)ને અલંકાર કહ્યો છે તે અલકાર સંભવતા નથી. કારણ, કેટલાકએ ‘પ્રિયતરનું કથન તે પ્રેયર્સ' એવી એની વ્યાખ્યા કરેલી છે, અને કેટલાકાએ એના ઉદાહરણને જ વ્યાખ્યા માની લઈ માત્ર ઉદાહરણ જ આપેલું છે. જેમ કે “પેાતાને ઘરે આવેલા કૃષ્ણને વિદુરે જે કહ્યું તે પ્રેયસ્ જે અલંકારનું ઉદાહરણ છે: તમારા આગમનથી મને જે આનંદ થયા છે તે જતે કાળે તમે ફરી આવશે। ત્યારે થશે.’’ ૪૫ પૂર્વાચાર્યંને આ ઉદાહરણ માન્ય છે. કારણ તેમણે કહ્યું
છે કે
ુ ગાવિદ, તમારા ઘરે આવવાથી મને આજે જે આનંદ થયા છે.” ૪૬
આ ચર્ચા ખમી શકે એમ નથી કેમ કે 'જતે કાળે....' એમ કહીને જે કહ્યું છે તે જ વર્જ્ય વિષય તરીકે વસ્તુનું સ્વરૂપ છે, તેને અલકાર કહીએ એટલે પછી અલ’કાર્ય તરીકે કશું બાકી રહેતું નથી. એક જ વસ્તુ અલંકાર્ય પણ હાય અને અલકાર
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૨ વક્રોક્તિજીવિત
[૩-૧૨પણ હોય એમ કહેવું તર્કસંગત નથી. એક જ ક્રિયાની બાબતમાં એકી વખતે એક જ વસ્તુ કર્મ પણ હોય અને કરણ પણ હોય એમ કહેવું તર્કસંગત નથી. જેમાં એક જ વસ્તુ કર્મ પણ હોય અને કરણ પણ હોય એવાં વાક્યો મળી આવે છે. જેમ કે –
તું તને તારા વડે જાણે છે, તું તારા વડે તને સર્જે છે, તારા પિતાના જ કાર્યથી તું તારામાં લય પામે છે.” ૪૭
એમ જો કોઈ કહે છે તે પણ અસંગત જેવું જ છે. કારણ, અહીં વાસ્તવમાં અભેદ હોવા છતાં કાલ્પનિક ઉપચારથી વિભાગ પાડીને વ્યવહાર કર્યો છે. ઉપરાંત, પરમેશ્વર વિશ્વમય હોવાથી અને વિશ્વ પરમેશ્વરમય હોવાથી સાચેસાચ એ બે વચ્ચે અભેદ હોવા છતાં ઈશ્વરનું માહાત્મ પ્રતિપાદન કરવા માટે પ્રત્યેક વસ્તુને સ્વભાવ જુદે હોવાને લીધે વૈવિધ્યસભર જગતપ્રપંચની રચનામાં, બધા પ્રમાતાઓ વડે અનુભવાતા ભેદની પ્રતીતિનું કઈ પણ રીતે અતિક્રમણ થતું નથી (એટલે કે ભેદને અનુભવ થાય જ છે). તેથી એ દાખલામાં તે ઈશ્વર જ એક એવે છે જે કેઈને પ્રાપ્ય હોઈ જાણવું વગેરે ક્રિયાનું કર્મ પણ બની શકે છે અને કશાકને સાધક હેઈ કરણ પણ બની શકે છે, અને છતાં એમાં કશું અસંગત નથી. પણ આ પ્રેયસના ઉદાહરણમાં તે બે વસ્તુ અલગ પાડવાને પ્રયત્ન કરવા છતાં બે અલગ વસ્તુઓ હાથ આવતી નથી, તેથી પિતાના સ્વરૂપ સિવાય બીજા કશાની પ્રતીતિ થતી ન હોવાથી વગેરે જે દોષ અમે રસવદલંકારની બાબતમાં બતાવ્યું છે, તે અહીં પણ લાગુ પડે છે. અને જો બે વસ્તુ અલગ ન પાડી શકાતી હોય તે એકની એક વસ્તુ અલંકાર્ય અને અલંકાર પણ બને એવી સ્થિતિ પેદા થાય, અને રસવની પેઠે પ્રેયસમાં પણ બે વિરોધી ક્રિયાને દોષ આવે અને માટે જ અમે પહેલાં (૧–૧૩) કહી ગયા છીએ કે “કેઈ કદી પિતાના ખભા ઉપર ચડી શક્ત
Page #238
--------------------------------------------------------------------------
________________
૩–૧૨]
વિક્રોક્તિજીવિત ૨૧૩ નથી.” તે જ વાત અહીં પણ લાગુ પડે છે.
હવે, “એના વિરોધી અપ્રેયસૂને પણ અલંકાર ગણું પડે – એમ કહીને બીજે દેષ બતાવે છે. એને અર્થ એ છે કે જે આપણે પ્રેયસૂને અલંકાર ગણીએ તે તે એ રીતે વિચારતાં પ્રેયસુથી વિરુદ્ધ એવા અપ્રેયસને પણ, સુંદર હોવાને કારણે, અલંકાર માન પડે. “તે તેમાં પણ વધે છે એવું કોઈ કહે તે કહેવાનું કે એ બરાબર નથી. કારણ, પ્રાચીન આલંકારિકેએ જ એને સ્વીકાર કર્યો નથી. એ ઉપરાંત, લેકવ્યવહારમાં અલંકાર્ય અને અલંકાર શબ્દો જે રીતે વપરાય છે તેમાં રહેલ એ બે વચ્ચેના તફાવતને સામાન્ય સિદ્ધાંત ધ્યાનમાં રાખીને પૂર્વાચાર્યોએ કાવ્યમાં એ શબ્દોને વ્યવહાર કરે છે. લેકવ્યવહારમાં તે ત્રણે લકમાંના અનંત પદાર્થો, જેવા કે સિદ્ધો, વિદ્યાધર વગેરે, બધા જ અલંકાર્ય ગણાય છે, અને કટકકેયૂર વગેરે અલંકારે તે અમુક શેડા જ છે. તે જ પ્રમાણે, કાવ્યમાં પણ વણ્ય વિષયરૂપ શરીરે અનંત છે, અને તે જ અલંકાર્ય છે, અને ઉપમા વગેરે અલંકારે તે અમુક શેડા જ છે. પ્રેયસૂ વગેરે વણ્ય વિષયને પણ જે અલંકાર ગણવામાં આવે તે વર્ણમાન વિષયથી જુદા એવા અલંકારે પણ અનંત થઈ જાય. અને અલંકારે જે અનંત થઈ જાય તે તેમની કલ્પના કરવી અને તેમને નામ આપવાં એ પણ અશક્ય બની જાય. એટલે લેકવ્યવહારમાં અલંકાર્ય અને અલંકારનો જે અર્થ છે તેનાથી લગારે વધુ કે ઓછે નહિ એવા અર્થમાં જ કાવ્યમાં એ શબ્દને ઉપગ થ જોઈએ.
અહીં જ બી વાધે રજૂ કરતાં કહે છે કે “પ્રશંસાની સાથે જ્યાં ઉપમા વગેરે બીજા અલંકાર વપરાયા હોય ત્યાં બે અલંકારને સંકર અથવા સંસૃષ્ટિ માનવી પડે.” પહેલું તે એ કે પ્રશંસાવચને અલંકાર્ય હોવા છતાં જે તેમને અલંકાર માનવામાં આવે, અને કાવ્યમાં રૂપકાદિ બીજા અલંકાર પણ વપરાયા હેય તે ત્યાં પ્રેયસૂના સંસર્ગને કારણે બે અલંકાની સંસૃષ્ટિ અથવા
Page #239
--------------------------------------------------------------------------
________________
ર૧૪ વક્રોક્તિજીવિત
[૩-૧૩. સંકર નામના અલંકાર માનવા પડે. પ્રશંસાયુક્ત વાક્યોવાળાં પ્રેયસ્ અલંકારનાં ઉદાહરણને આલંકારિકેએ સંસૃષ્ટિ કે સંકરનાં ઉદાહરણ આ પહેલાં કદી કહ્યાં નથી. કારણ, એવી પ્રતીતિ જ થતી નથી. જેમ કે –
ચન્દ્રમાંનું કલંક, સ્મરવિજયી શંકરને કંઠ, મુરારિ કૃષ્ણ, દિગ્ગજેનાં મદરૂપી મેશવાળાં ગંડસ્થળે તે હજી પણ કાળાં ને કાળો જ રહ્યાં છે, તે પછી તે પૃથ્વીના તિલકરૂપ રાજા, તારા યશે ધણું શું કર્યું, એ કહેશે?” ૪૮
આ લેકમાં રાજાની પ્રશંસા એ અલંકાર્ય છે અને વ્યાજ સ્તુતિ એ અલંકાર છે. અહીં બે અલંકારેની પ્રતીતિ થતી નથી એટલે અહીં સંકર કે સંસૃષ્ટિ છે એમ ન કહી શકાય. વળી, પ્રેયસ અને વ્યાજસ્તુતિ ઉપરાંત કેઈ ત્રીજી વસ્તુની પ્રતીતિ પણ અહીં થતી નથી, જેને અલંકાર્ય કહી શકાય.
આ જ વાંધે બીજી રીતે દર્શાવતાં કહે છે કે “બીજા અલં. કારેની પેઠે, પ્રશંસા ન હોય એવે સ્થળે પણ એ જોવામાં આવતું હવે જોઈએ.” એટલે કે આપણે પ્રેયસને અલંકાર માનીએ તે
ત્યાં પ્રશંસા ન હોય એવે સ્થળે પણ, ઉપમાદિ બીજા અલંકારોની પેઠે એને એટલે કે પ્રેયસૂને ઉપયોગ થયેલે મળ જોઈએ, પણ તે મળતું નથી. તેથી રસવની પેઠે પ્રેયસ્ પણ તર્કસંગત રીતે અલંકાર ગણાવાને લાયક નથી. એ બંનેની સ્થિતિ સરખી
આમ, પ્રેયસને અલંકાર તરીકે અસ્વીકાર કર્યા પછી, વર્ણ વસ્તુરૂપ હેવાથી, તેના જેવા બીજા અલંકાને પણ અસ્વીકાર,
૧૩ • એ જ રીતે, ઊજસ્વી અને ઉદાત્ત એ બે પણ અલકાર નથી, તે જ રીતે, સાહિતના બે પ્રકારે પણ અલંકાર નથી.
Page #240
--------------------------------------------------------------------------
________________
૩–૧૩]
વક્રોક્તિજીવિત ૨૧૧
ઊજસ્વી અને ઉદાત્ત નામના એ અલ કારાના આલ કારિકાએ એ જ ક્રમમાં ઉલ્લેખ કરેલા છે, પણ એ અલ કારો નથી. શાથી ? તા કે રસવનું ખ'ડન કરતાં આ પહેલાં જે દલીલ કરી છે તે એ એને પણ લાગુ પડે છે. એટલે રસવતની પેઠે એ એ પણુ અલકાર નથી.
જોકે પ્રાચીન આલ કારિકાએ એમની વ્યાખ્યા અને ઉદાહરણા આપીને એમને અલકાર કહ્યા છે, પણ તે તર્કસંગત નથી, એટલે સ્વીકારી શકાય એમ નથી. જેમ કે કેટલાક આલ'કારિકાએ આમાંના પહેલા એટલે કે ઊર્જસ્વીની વ્યાખ્યા અને ઉદાહરણ આ પ્રમાણે આપેલાં છે
“કામ, ક્રોધ વગેરે કારણેાને લીધે અનૌચિત્યથી પ્રવૃત્ત થયેલા ભાવા અને રસાનું નિરૂપણ ઊસ્વી કહેવાય.”
“તેના કામ એટલા તે વધી ગયા કે તેણે સજ્જનના માગ છેડી ઈ બળાત્કારે પાર્વતીના સમાગમ કરવાના પ્રયત્ન કર્યો.” (ઉદ્ભટ, ૪-૫, ૬) ૪૯, ૫૦ કેટલાક આલ કારિકાએ ઉદાહરણને જ વ્યાખ્યા માની લઇને તે જ ઉતાર્યુ છે. જેમ કે --
-
ઊજસ્વી, જેમ કે સર્પાસ્ર પાછું આવતાં તેને ફરી અર્જુન ઉપર છેડવાની વિનતી કરતાં કશે, તેને બાજુએ રાખી, કહ્યું કે હે શલ્ય, કર્ણે કદી એ વાર ખાણુ ચડાવે છે ?” (ભામહ, ૩–૭) ૫૧
અથવા
“હું તને મારીશ એવી મનમાં ખીક રાખીશ નહિ. મારી તલવાર ભાગતાને મારવા કટ્ઠી રાજી નથી હાતી.” (દંડી, ૨–૨૯૩) પર
આમાંની પહેલી વ્યાખ્યા અને ઉદાહરણની ખાખતમાં, પહેલું તા એ વિચારવાનું કે જેનાથી પ્રવૃત્ત થયેલા રસાદિનું નિરૂપણ
Page #241
--------------------------------------------------------------------------
________________
ર૧૬ વક્રોક્તિ જીવિત
[૩-૧૩ અલંકાર બની જાય છે, તે અનૌચિત્ય કયું છે? કારણ, અનૌચિત્ય એ ઔચિત્યનું વિરોધી છે, એટલે એનાથી પ્રતીત થતા રસભાવા દિના પરિપષને જ હાનિ પહોંચે છે એટલું જ નહિ પણ તેના સૌંદર્યને જ નાશ થાય છે. માટે જ કહ્યું છે કે –
અનૌચિત્ય સિવાય રસભંગનું બીજું કઈ કારણ નથી.” (વન્યા, ૩-૧૪) પ૩
કદાચ કોઈ એમ કહે કે અહીં જે અનૌચિત્ય કહ્યું છે તે સાચું અનૌચિત્ય નથી, પણ અહીં જે વિભાવ, અનુભાવ અને
વ્યભિચારી ભાવે ઔચિત્યપૂર્વક જાય છે, તેનાથી બીજે તે નિરવ રસની પ્રતીતિ થાય છે અને તેથી ત્યાં અનૌચિત્ય નથી હતું, પણ અહીં આ શ્લેકમાં વિશિષ્ટ સંદર્ભને કારણે અનૌચિત્ય અનુભવાય છે, અને તેથી જ કામક્રોધાદિને કારણે” એમ કહીને અનૌચિત્યને વાજબી ઠરાવવામાં આવ્યું છે. પણ આ દલીલ બરાબર નથી. કારણ, ઔચિત્યપૂર્વક પરિપષ પામેલા રસના નિરૂપણમાં કામાદિ કારણોને લીધે કંઈક અનૌચિત્યપૂર્વક રસનું કે ભાવનું નિરૂપણ, સામાન્ય માણસોની બાબતમાં કરી શકાય, પણ આ
લેકમાં છે તેમ શિવ જેવા સર્વસંપૂર્ણ પાત્રની બાબતમાં તે એવું ચાલે જ નહિ. ઔચિત્યપૂર્વક નિરૂપાયેલે રસ તે ઉચિત વિભાવાદિને કારણે અને કવિકૌશલથી પ્રાપ્ત થયેલા સૌંદર્યને લીધે સ્વાભાવિક રમણીયતા ધરાવતું હોવાને કારણે, ચન્દ્રની કૌમુદી જેમ ચન્દ્રકાન્ત મણિને પિગળાવે છે, તેમ પિતાના પરમ સૌંદર્યથી સહુદયના હદયને આશ્ચર્યથી ભરી દે છે. એ રસ કામાદિ મુદ્ર કારણને લીધે ઝાંખે પડી અલંકાર રૂપે શી રીતે ભાસે? અને તેથી જ ઉત્તમ કવિઓ એ પ્રસંગે પણ, બીજા પ્રસંગોની પેઠે રસને સંચાર કરે છે. એ રીતે જ પ્રશસ્ય છે. જેમ કે –
પાર્વતીને તરત મળવાની ઉત્સુકતાવાળા પશુપતિ શિવે પણ કેટલાક દિવસ ભારે કષ્ટથી વિતાવ્યા. પ્રેમના એ ભાવે
Page #242
--------------------------------------------------------------------------
________________
૩-૧૩]
વક્રોક્તિજીવિત ૨૫૦ વિભુ એવા શિવને પણ પડતા હોય તે (બીજા) કોને ન પીડે?” (કુમારસંભવ, ૪-૯૫) ૫૪ આ ચર્ચા તે અમે પ્રસંગોપાત્ત કરી.
ભરતમુનિના રસસિદ્ધાંતના જ્ઞાતા અને આ વિષયના પારંગત એવા એ વિદ્વાન(ઉદ્ભટ)ને અમારે એ પૂછવું છે કે અહીં વર્ણવાયેલા ભગવાન શિવ રસાભાસને વિષય છે કે નથી? ઔચિત્ય-અનેચિત્યની ચર્ચાને શું અર્થ છે? તમે આ પ્રશ્નને જે જવાબ આપ તે દલીલ ખાતર સ્વીકારી લેવાને અમે તૈયાર છીએ. તેમ છતાં, તમે કહો તે શિવની ભાવરૂપ કે ભાવાભાસરૂપ ચિત્તવૃત્તિને વિશેષ જ પ્રધાનપણે વર્ણવાતે હેઈ, તે અલંકાર્યું જ રહે છે (અલંકાર બની જ નથી).
હે શલ્ય, કર્ણ કદી બે વાર બાણ ચડાવે છે?” એ દાખલામાં મુખ્ય વાક્યર્થ લકત્તર પુરુષાર્થની બડાશ મારનાર વીર પુરુષની સહજ ઉત્સાહથી સીંચાયેલી ચિત્તવૃત્તિ સિવાય બીજે કશે નથી. બીજી વાર બાણ ચડાવવાનો વિચાર સુધ્ધાં પિતાના વીર સ્વભાવનું અપમાન છે એમ માનનાર કહ્યું “કર્ણ કદી બીજી વાર બાણ ચડાવે છે? એ પ્રશ્ન પૂછીને એની સંભાવના જ રહેવા દીધી નથી. કણે પિતાને માટે વાપરેલું “કર્ણ એવું અભિધાન પુરુષવકતાને કારણે તેને પૌરુષને પિષે છે. “શલ્ય” એવું સંબોધન પણ અહીં રૂઢિવૈચિત્ર્ય દર્શાવે છે. “પાર્થ” શબ્દ પણ અહીં સાભિપ્રાય છે. અહીં જે બીજો કોઈ પણ માણસ હોત તે તેને સામને બીજા કોઈ પણ જાતના અસથી થઈ શકત અને તે તેને નાશ કરત એ સંભવ માની શકાત. આ બધું આપણે સંદર્ભ ઉપરથી સમજી શકીએ છીએ. “પાછું આવતાં એ હેતુ દર્શાવે છે – અર્જુનને મારવા. એ બાણ મહામહેનતે પિતાની મેળે પાછું બાવ્યું છતાં સ્વાભિમાની કણે તેને પાછું કાઢ્યું. એમ સ્વાભિપનને ઉત્કર્ષ પ્રકરણથી સમજાય છે. આ ઉદાહરણ એ જ ઊજિત
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૧૮ વક્રોક્તિજીવિત
[૩-૧૩ ચિત્તવૃત્તિ. આમ અહીં પ્રધાન ચેતન પદાર્થનાં લક્ષણવાળી અતિશયયુક્ત વિશેષ ચિત્તવૃત્તિ એ વસ્તુસ્વભાવ જ છે, અને એનું જ અહીં મુખ્યભાવે વર્ણન કરેલું છે, એટલે એ અલંકાર્ય છે, અલંકાર નથી.
પહેલાં કહ્યું છે તેમ
“વસ્તુનું ઉત્કર્ષશાળી સ્વભાવથી સુંદર રૂપે કેવળ વક શબ્દ દ્વારા વર્ણન તે વસ્તુની અથવા અર્થની વકતા કહેવાય.” (૩–૧)
તેથી રસ, ભાવ અને તેના આભાસ એ આવી ચિત્તવૃત્તિ જ હોઈ, એ બધી ઈચ્છીએ તે અલંકાર્યમાં જ સમાવેશ કરી શકીએ, અને તેમને અલંકાર ગણવા એ કઈ રીતે મેગ્ય નથી. આમ, રસવત્ વગેરેની બાબતમાં જે વાંધા રજૂ કર્યા હતા તે બધા જ અહીં ઊર્જવીને પણ લાગુ પડે છે. એ જ રીતે “હું તને મારીશ એવી મનમાં બીક રાખીશ નહિ” -એ ઉદાહરણને પણ આ જ વાત લાગુ પડે છે અને તેથી તેની સ્વતંત્ર ચર્ચા કરવાની જરૂર નથી.
એ જ રીતે, ઉદાત્તના બંને પ્રકારે પણ અલંકાર્ય જ હોઈ તેમને અલંકાર માનવા ગ્ય નથી. તેમાં પહેલાની તે વ્યાખ્યાને જ અર્થ કર મુશ્કેલ છે. એ વ્યાખ્યા એવી છે કે –
“અદ્ધિ કહેતાં સમૃદ્ધિવાળી વસ્તુ તે ઉદાત્ત.” (ઉભટ, ૪–૮) પપ ક
એને અર્થ કરીએ તે એમ થાય કે વસ્તુ એ ઉદાત્ત અલંકાર છે. કેવી વસ્તુ એમ પૂછતાં જે એ વસ્તુને સમૃદ્ધિશાળી એવું વિશેષણ લગાડવામાં આવે તે અર્થ એ થાય કે સમૃદ્ધિશાળી વસ્તુ, જે પિતે વર્ણનને વિષય છે, તે જ અલંકાર છે. આમ, એક જ વસ્તુમાં બે વિરોધી ક્રિયારૂપ દેષ અનિવાર્ય બની જાય. છે. વળી વણ્ય વસ્તુ સિવાયની બીજી કોઈ વસ્તુની પ્રતીતિ ન થતી હોઈ ઊર્જસ્વીની પેઠે ઉદાત્ત પણ, તર્કસંગત રીતે, અલંકાર ઠરી ન શકે.
Page #244
--------------------------------------------------------------------------
________________
૩-૧૩]
વક્રોક્તિજીવિત ર૧૯: અથવા અહીં એ વ્યાખ્યાને એ અર્થ કરવામાં આવે કે સમૃદ્ધિવાળી વસ્તુ જેમાં કે જેની હોય તે ઉદાત્ત અલંકાર, તોયે. તે બીજા શબ્દોથી વ્યક્ત થતી અને સમાસના અર્થમાંથી ફલિત થતી વસ્તુ બતાવવી તે પડે જ. કાવ્ય જ એ વસ્તુ છે એમ કહે. તે તેને કંઈ અર્થ નથી. કારણ, અલંકાર કાવ્યને હોય છે એ જાણીતી વાત છે, કાવ્ય પોતે જ અલંકાર હેતું નથી.
અથવા સમૃદ્ધિવાળી વસ્તુ જેમાં કે જેની હોય તે (ઉદાત્ત) અલંકાર એ રીતે સમાસ છોડીએ તેયે વણ્ય વસ્તુ કરતાં જુદી, અલંકાર જેવી કઈ વસ્તુ હાથ ન આવતી હોઈ, શબ્દ અને અર્થની અસંગતિરૂપ દોષ પણ આવે છે.
ઉપરાંત, ઉદાત્તને જે અલંકાર માનીએ અને જે તેમાં બીજો અલંકાર પણ વપરાયે હોય તે એવે સ્થાને સંસૃષ્ટિ કે સંકર માનવાને વારે આવશે, પણ કેઈએ ઉદાત્તને એ નામ આપ્યું નથી. વળી, રૂપકાદિ અલંકારે જેમ ગમે તે પ્રસંગે વાપરી શકાય છે તેમ ઉદાત્ત અલંકાર પણ, જ્યાં સમૃદ્ધિશાળી વસ્તુનું વર્ણન ન હોય એવા પ્રસંગે પણ, વપરાતે જોવામાં આવ જોઈએ, પણ તેવું તે જોવામાં આવતું નથી. એટલે ઉદાત્તના આ પહેલા પ્રકારને અલંકાર ગણુ એ કોઈ પણ રીતે તર્કસંગત નથી.
એ જ રીતે, ઉદાત્તના બીજા પ્રકારને પણ અલંકાર્ય ગણવે એ જ તર્કસંગત છે, નહિ કે અલંકાર ગણવો. એની વ્યાખ્યા આ પ્રમાણે છે–
જ્યાં મહાપુરુષનું ચરિત્ર મુખ્ય ઘટનારૂપે નહિ પણ ગૌણરૂપે આવ્યું હોય ત્યાં ઉદાત્ત અલંકાર માન).” (ઉદ્ભટ, ૪-૮) પપ ખગઘ.
અહીં વાક્યર્થતત્વને જાણનારા એ વિદ્વાને (ઉદ્ભટે) પોતે જ વિચાર કરવો જોઈએ કે ગૌણરૂપે આવેલા મહાપુરુષના ચરિત્રને પ્રસ્તુત વાક્યાથે સાથે કંઈ સંબંધ છે કે નહિ? જે હોય તે તે
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૦ વક્તિજીવિત
[૩–૧૩ એમાં લીન થઈ ગયું નથી અને તેને અલગ નિર્દેશ થયે છે એટલે બીજા શબ્દાર્થોની પેઠે તેને પણ એને એક અવયવ કહેતાં " ભાગ જ કહે વાજબી છે, જેમ હાથ વગેરેને શરીરના ભાગ કહીએ છીએ. જે સંબંધ નથી એમ કહે તે એને વાક્યર્થ સાથે સંબંધ નથી એટલે બીજા વાક્યમાંના શબ્દાર્થની પેઠે એનું અસ્તિત્વ જ સંભવતું નથી, પછી એ અલંકાર હેવાની તે વાત જ શી ?
કદાચ અહીં કોઈ એમ કહે કે એવાં વાક્યોમાં આવેલા રૂપકાદિ અલંકારને પણ મુખ્ય વાક્યર્થ સાથે સંબંધ હોય છે, તે એ સંબંધને કારણે તે પણ અલંકાર મટી જાય છે, એમ કહેવું જોઈએ. એને જવાબ એ છે કે વાત સાચી છે, પણ એ સંબંધ બે પ્રકાર હોય છે. કેઈ વાર બીજા દોષેની પેઠે તે પ્રસ્તુત તાત્પર્યાર્થના અંગરૂપ હોય છે, તે કોઈ વાર તે બીજા અલંકારેની પેઠે મુખ્યાર્થીની શોભામાં માત્ર વધારે કરનારરૂપે હોય છે. સંબંધ જે પ્રસ્તુત તાત્પર્યાના અંગરૂપે હોય તે એને લગતી દલીલ આ પહેલાં આવી જ ગઈ છે. જે શોભામાં વધારે કરનારરૂપે સંબંધ હોય તે મહાપુરુષોના ચરિત્રની બાબતમાં જે વાંધાઓ બતાવ્યા તે બધા જ અહીં પણ લાગુ પડ્યા વગર ન રહે. જેમ કે ઉદાત્તથી વિરુદ્ધ એવા અનુદાત્તને પણ અલંકાર ગણ પડે; જે એમાં બીજો અલંકાર વપરાયે હોય તે બે અલંકારની સંસૃષ્ટિ કે સંકર છે એમ માનવું પડે અને જ્યાં ઉદાત્ત ન હોય એવા સ્થાને પણ બીજા અલંકારોની પેઠે એ વપરાયેલે મળવું જોઈએ.
પૂર્વાચાર્યોએ પરંપરા પ્રત્યેના આદરપૂર્વક સંગત ઉદાહરણ આપીને આ અલંકારનું પ્રતિષ્ઠાન કરવાને પ્રયત્ન કર્યો છે, તેમ છતાં, એ પણ વર્ણ વસ્તુના ભાગરૂપ જ હોઈ, એ સહુના ધ્યાનને સહેજ પણ પાત્ર નથી. જેમ કે –
(એ તૂટક કલેકનો કશે અર્થ થઈ શકતું નથી.) પ૬
Page #246
--------------------------------------------------------------------------
________________
૩-૧૩]
વક્રોક્તિ જીવિત ૨૨૧ “તારી ચિરસ્થાયી ચંદ્રિકા જેવી તેજસ્વી કીર્તિ બધા દુર્ગો ઉપર ફેલાઈ ગઈ છે અને મહેન્દ્ર પર્વત ઉપર ફરતા હાથીઓને તેણે સફેદ બનાવી દીધા છે.” પ૭
આ દાખલાઓમાં વર્ણવાયેલું, વ્યતિરેકથી પોષાયેલું મહાપુરુષનું ચરિત્ર અલંકારની શોભાને જ હાનિ પહોંચાડે છે એમ નથી, તેના પ્રસ્તુત વાક્યર્થના તાત્પર્યને પણ હાનિ પહોંચાડે છે. (આ શી રીતે તે સમજાતું નથી. -અનુ.) એટલે અહીં આ રીતે અર્થ કર જોઈએ.
ભૂતકાળના મહાપુરુષએ પાડેલા ચીલાથી ચાતરીને ચાલવા માટે, અને બીજો કઈ અસામાન્ય પુરુષ પણ ન કરી શકે એવાં પરાક્રમ કરવા માટે જોઈતું વીરત્વ એ અહીં મુખ્ય વાકયાર્થ છે. તેથી કવિ કહે છે કે એ પ્રદેશમાં લેકકૃતિમાં વિખ્યાત એવા વર પુરુષનાં પરાક્રમની વાતને પાર નથી, તેમ છતાં એ પ્રદેશમાં પણ તારાં પરાક્રમોની વાત ફેલાવાની ધૃષ્ટતા દાખવે છે.
એ જ રીતે, સમાહિતને પણ અલંકાર નહિ પણ અલંકાર્ય જ ગણવું જોઈએ. માટે જ કહ્યું છે કે “તે જ રીતે સમાહિતના બે પ્રકારે પણ અલંકાર નથી.” તે જ રીતે એટલે પહેલાં કહી ગયા તે કારણસર સમાહિત નામને અલંકાર પણ અલંકાર નથી. એની વ્યાખ્યા આ પ્રમાણે છે–
રસ, ભાવ, રસાભાસ અને ભાવાભાસની, ક્રમની ખબર ન પડે એવી પ્રશાંતિ જ્યારે બીજા રસના અનુભવો સિવાય વર્ણવાય ત્યારે સમાહિત અલંકાર કહેવાય.” (ઉદ્ભટ, ૪-૭) ૫૮
રસ, ભાવ અને એ બંનેના આભાસની, પ્રશાંતિની દશા અહીં ઉદ્દિષ્ટ છે. અને પછી આવનાર બીજા રસના તરંગથી એ મુક્ત છે. એના વ્યંજકને વ્યાપાર થંભી ગયા છે, કારણ, રદયની પહેલી વ્યંજક પ્રવૃત્તિ વિરમી ગઈ છે અને બીજા રસને લગતી એની વ્યંજક પ્રવૃત્તિ હજી શરૂ થઈ નથી. ક્રમ જાણી ન શકાય એવી
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૨ વાક્તિજીવિત
[૩-૧૩
આ પ્રશાંતિની દશા સુધ્યાસમય જેવી છે, જેમાં દિવસનું અજવાળું ખબર ન પડે એ રીતે ધૂંધળું થતું જાય છે. આ સમાહિત નામને -સ્વભાવસુંદર અલંકાર ઉત્તમ કવિએ પણ ભારે પ્રયત્ને રચી શકે છે, અને કાવ્યરસિકાને એ આનંદ આપનાર થઈ પડે છે. જેમ કે—
આંસુથી ખરડાયેલી આંખાની રતાશ ચાલી ગઈ, ભવાનું ચઢવાનું અને હાઠનું ફેફડવાનું ખંધ થઈ ગયું, ગાલ સુધી પહોંચેલા તારા ક્રોધ ગાઢ સ`સ્કારને કારણે બીજા કોઈ ભાવને પેસવા દેતા નથી.’” ૫૬
આ દલીલ પણ નકામી છે. કારણ, કોઈ રસના અસ્તિત્વ ઉપર જ એના અસ્તિત્વના આધાર છે. અને રસા તે મધા ચિત્તવૃત્તિરૂપ જ હોય છે. એટલે તેમને જો અલંકાર ગણીએ તેા તેમની વિરુદ્ધની ચિત્તવૃત્તિઓને પણ અલ'કાર ગણવી પડે, અને તે કોઈ રીતે ચેાગ્ય નથી.
ઉપરાંત, અહીં વણ્ય વિષય પ્રધાન ચેતનરૂપ છે. એને સ્વભાવ જ એવા છે કે એ પેાતા સિવાય બીજા કશાની વ્યંજનાને સહી ન શકે. આમ, કેવળ સ્વભાવથી જ એ પાતા સિવાય બીજા કોઈ પદ્માના સ ંપર્કને સહી શકતા ન હોઈ, પહેલાં કહેલા દોષ જ અહીં પણ અનિવાય થઈ પડે છે, કે પાતા સિવાય બીજા કેાઈ પદ્માની પ્રતીતિ ન થતી હાર્ટ (અહી' કાઈ અલકાર છે એમ માની ન શકાય.)
જોકે ખીજા કેટલાકેાએ સમાહિત અલંકારની બીજી રીતે વ્યાખ્યા આપી છે, અને તેમ છતાં તે પણ અલંકાર થઈ શકે એમ નથી. માટે જ કહ્યું છે કે—
“સમાહિત અલકારના બે પ્રકારો પણ અલંકાર નથી.’’ ૬૦ પહેલાં કહેલા પ્રકારના સમાહિત અને આ ખીજા પ્રકારના સમાહિત પણ અલંકાર થઈ શકે એમ નથી. એ ખીજા પ્રકારની વ્યાખ્યા અને ઉદાહરણ આ પ્રમાણે છે—
Page #248
--------------------------------------------------------------------------
________________
૩–૧૩]
વાક્તિજીવિત ૨૨૩
કોઈ શરૂ કરેલા કાર્યનું સાધન દૈવવશાત્ આવી મળે, તેને સમાહિત કહે છે.” (કાવ્યાદર્શ ૩-૨૯૮) ૬૧ એના અર્થ સ્પષ્ટ છે.
“તેનું રૂસણું મુકાવવા માટે હું તેને પગે પડવા જતા હતા ત્યાં દૈવયેાગે મને મદદ કરવા મેઘગર્જના થઈ.” (કાવ્યાદર્શ, ૩-૨૯૯) ૬૨
આમાં આગલી વસ્તુનું પાછલી વસ્તુથી સમર્થન થાય છે, માટે એને સમાહિત કહે છે, એમ કેટલાક કહે છે, તે તેમ ભલે હાય. કારણ, આવી પરિસ્થિતિને સમાહિત કહેવા સામે કાઇને વાંધા છે જ નહિ. પણ એ બંને વસ્તુએ રસયુક્ત વૃત્તાંત છે, અને તેમનામાંથી એક પ્રધાન અને બીજું ગૌણુ એવું છે નહિ, એટલે તેમને અલંકાર ગણવા કોઇ રીતે ઉચિત નથી. અને એકસરખી રીતે વણ્ય વિષય જ છે. અહી. જો એવા અથ કરવામાં આવે કે મેઘગર્જના કેમ જાણે નાયકને મદદ કરવા માટે જ થઇ, તે અહીં ઉત્પ્રેક્ષા અલ’કાર થાય. આથી વધુ ચર્ચા કરવાની જરૂર નથી. આ રીતે, અત્યાર સુધીમાં સ્વાભાવિક સૌંદય ને લીધે મનેહર પદાર્થોના ચેતન અને અચેતન એવા એ પ્રકાર બતાવવામાં આવ્યા. હવે એ જ પદાર્થોને કવિપ્રતિભાને લીધે લેાકેાત્તર સૌંદર્ય પ્રાપ્ત થતાં તે નવું જ અપૂર્વ સૌદય પામે છે, તેની ચર્ચા કરવામાં આવશે. આ રીતે, અલંકારરચનાને લીધે જે સૌંદૃર્યાતિશય ઉત્પન્ન થાય છે, તેના ઉપરાંત હિદોને આહ્લાદ આપનાર કઈ તત્ત્વ અલંકાર્ય વસ્તુમાં હાતું નથી.
વસ્તુના જે પ્રસિદ્ધ ધર્મ હાય છે, તે વિચ્છિત્તિ કહેતાં અલંકાર બનતા નથી. તે જ તે શ્રેષ્ઠ કવિઓના વર્ણના-વિષય
હાય છે.'’ ૬૩
“એ જ વસ્તુધર્મ જ્યારે (કવિકૌશલને લીધે) લોકોત્તર સૌંદર્ય - પૂર્વક વર્ણવાય ત્યારે નવા જેવા લાગે, એ યેાગ્ય છે.” ૬૪ આ એ અંતરêાકો છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
રર૪ વક્રોક્તિ જીવિત
[૩-૧૪, ૧૫, ૧૬ આમ, કાવ્યર્થને નવીનત્વ અર્પનાર અલંકારે છે. હવે તેમની ચર્ચાની જ શરૂઆત કરે છે–
૧૪
અભિવ્યક્તિના બે પ્રકાર છે. તેમાંને એક અલકાર્યના અંશરૂપે રહી તેની શોભામાં વધારે કરે છે અને બીજે પોતે ગૌણ રહી તેને (અલંકાયને) પ્રધાનપણે ત્યજિત કરે છે અને અલંકારરૂપે પ્રગટ થાય છે.
એને સમજાવતાં કહે છે કે રસવરલંકાર વગેરે અલંકાર્યના ભાગરૂપે રહીને તેની શોભામાં વધારે કરે છે. પણ બીજા (રૂપકાદિ, અલંકારે પિતે ગૌણરૂપે રહીને તેને પ્રધાનપણે વ્યંજિત કરી પિતે અલંકાર છે એમ પ્રગટ કરે છે. એનાં ઉદાહરણ પાછળથી આપીશું. અત્યારે તે આ જ મુદ્દાની વિગતે ચર્ચા કરીશું.
૧૫ એ રસવત નામને અલકાર બધા અલંકારેનું જીવિત અને કાવ્યને એકમાત્ર સાર શી રીતે બને, તેને હવે વિચાર કરીએ છીએ.
પહેલાં જેની પૂરી ચર્ચા કરી ગયા છીએ તે રસવત નામને અલંકાર, કવિકર્મરૂપ કાવ્યનું એકમાત્ર સારસર્વસ્વ તથા ઉપમાદિ બધા અલંકારોનું જીવિત શી રીતે બને છે, તેની હવે વ્યાખ્યા અને ઉદાહરણ આપીને ચર્ચા કરીએ છીએ.
એ જ રસવદલંકારની વ્યાખ્યા
[, જે અલકાર કાયને રસમય બનાવવાને કારણે અને તહિદોને આહ્લાદ આપવાને કારણે રસના જે હેય તે રસવત અલકાર
અલંકાર રસવત્ હોઈ શકે છે. હવે કહેવામાં આવનાર લક્ષણે ધરાવતે રૂપકાદિ અલંકાર રસવત્ કહેવાય, એ કે હાય
Page #250
--------------------------------------------------------------------------
________________
૩-૧૪, ૧૫, ૧૬]
વોક્તિજીવિત ૨૨૫ છે? તે કે રસ જે, અર્થાત્ શૃંગારાદિ રસ જે. બ્રાહ્મણની જેમ વર્તત ક્ષત્રિય પણ બ્રાહ્મણ જે–બ્રાહ્મણવત્ –કહેવાય છે, તેમ રસના જે અલંકાર પણ રસ જે – રસવત્ કહેવાય છે. શાથી? તે કે તે કાવ્યને રસમય બનાવે છે માટે કેવી રીતે ? તે કે કાવ્યને સહદને આનંદ આપે એવું બનાવીને. જેમ રસ કાવ્યને રસમય અને તદ્વિદોને આહ્લાદ આપે એવું બનાવે છે તેમ ઉપમાદિ અલંકારો પણ એ બંને કાર્યો કરતા હોય ત્યારે રસવદલંકાર બને છે. જેમ કે –
- “રાગયુક્ત શશીએ ચંચલતારકિત નિશામુખને એવી રીતે પકડયું (ચૂમ્ય) કે રાગને લીધે પહેલેથી જ આખું તિમિરાંશુક ખસી પડ્યું તેની ખબર ન પડી.” (ધ્વન્યાલેક, ૧-૧૪; “અભિનવને ધ્વનિવિચાર', પૃ. ૨૬, ૬૫
આ લેકમાં પિતાના અવસરને સુંદર સ્વરૂપવાળાં ચન્દ્ર અને રાત્રિનું વર્ણન એ પ્રધાન વાક્યર્થ છે. તેની શેભામાં વધારે કરનાર તરીકે કવિએ (ચન્દ્રમાં) નાયકના વ્યવહારનું આરેપણ કરીને રૂપકાલંકાર લે છે. એ અલંકાર પણ લેષની છાયાને લીધે તથા (ચન્દ્રનું પુંલિંગ અને રાત્રિનું સ્ત્રીલિંગ એમ) વિશિષ્ટ લિંગને જેરે વિશેષણવતાવાળે બન્યું છે. આમ, એ અલંકાર કાવ્યની સરસતાને ખીલવીને અને સહદને આનંદ આપીને પોતે જ રસવલિંકાર બની ગયા છે.
પ્રેમિકા અને પ્રેમનું નામ લીધા વગર પણ રૂપક તેમને બેધ શી રીતે કરાવી શકે છે, તે અમે એકદેશવિવર્તિ રૂપકની ચર્ચા વખતે વિગતે બતાવીશું. અહીં પહેલાં કહેલા વાંધા (સંસૃષ્ટિ. સંકર અલંકાર માનવા પડે વગેરે) લાગુ પડી શકે એમ નથી. તેમ બીજે પણ જોવામાં આવતું હોવો જોઈએ એ વાંધો પણ, રૂપકા લંકાર બીજે પણ વપરાયેલે જોવામાં આવતું હોઈ આ ઉદાહરણને
૧૫
Page #251
--------------------------------------------------------------------------
________________
ર૬ વક્તિજીવિત
[૩-૧૪, ૧૫, ૧૬ લાગુ પડતું નથી. “પિતાથી જુદી બીજી કોઈ વસ્તુની પ્રતીતિ ન થતી હોવાથી એક જ વસ્તુને અલંકાર્ય અને અલંકાર બંને માનવ પડે, અને વર્ય વસ્તુને જ અલંકાર માનીએ તે વિરુદ્ધ ક્રિયાને દોષ આવે, એ બધા વાંધાઓને પણ બીજાં ઉદાહરણથી પરિહાર કરવામાં આવ્યું છે. જેમ કે
“હે મધુકર, તું એની ભયથી કંપતી, ચ ચલ અને તીરછી દષ્ટિને વારંવાર સ્પર્શે છે, કંઈ ખાનગી વાત કહેતે હોય એમ તેના કાન પાસે જઈને ચક્કર મારતે ગણગણે છે, હાથ હલાવતી એવી તેના પતિસર્વસ્વ અધરનું પાન કરે છે, અને તે તવાન્વેષણ કરવામાં જ મરી ગયા, ખરે. ખર ધન્ય તે તું જ છે.” (શાકુન્તલ, ૧-૨૪) ૬૬
અહીં તાત્પર્ય એ છે કે ભ્રમરમાં પ્રેમીના વ્યવહારનું આરપણ કરનાર (રૂપક નામ) રસવદલંકાર પ્રધાન એવા શૃંગાર રસની શોભા વધારે છે. અથવા જેમ કે –
કપિલ ઉપર ચીતરેલી પત્રાવલિ' ૬૭ આ લોક બીજા ઉદ્યોતમાં ઉદાહરણ ૧૦૧ તરીકે આવી ગયો છે (પૃ. ૧૬૪) ત્યાં જો.
અને એ જ રીતે આ જ ઉદ્યોતમાં આવેલું ૪૩મું ઉદાહરણ–
શંભુનાં બાણેને અગ્નિ” ૬૮ એ શ્લેકમાં રસવદલંકારનું ખંડન કરવું યોગ્ય નથી (ગ્રંથકાર પતે કરી ગયા છે, એમ કઈ કહે તે એ વાત સાચી છે. પણ અમે જે વધે લીધે હવે તે વિપ્રલંભ શૃંગારને અંગ ગણવા સામે હતા. બાકીનું તે આ દષ્ટાંતે જેવું જ હોઈ રસવદલંકાર માન્યા વગર છૂટકે નથી. (પણ કુતકે રસવને અર્થ જ બદલી નાખે છે, એ વાત ધ્યાનમાં રહે.)
Page #252
--------------------------------------------------------------------------
________________
૩–૧૪, ૧૫, ૧૬]
વક્રાક્તિજીવિત ૨૨૭
વળી, (રસવઠ્ઠલ કાર ઉપરાંત) બીજો કોઈ અલ'કાર આવ્યા હોય ત્યારે રસવને કારણે સંસૃષ્ટિ કે સંકર અલંકાર માનવા પડે એનેા પણ વિરાધ ન કરી શકાય. જેમ કે
“આંગળીઓ વડે કેશસમૂહની જેમ, કરણેા વડે અંધકારને સમેટી લઈ ચન્દ્ર બંધ કમલલેાચનવાળા રજનીના મુખને જાણે કે ચુંબન કરે છે.’” (કુમારસંભવ, ૮-૬૩) ૬૯
આ Àાકમાં (ઉત્પ્રેક્ષા નામે) રસવઠ્ઠલંકાર અને રૂપક વગેરે ભેગા આવેલા છે, એમ સ્પષ્ટ જોઈ શકાય છે. એમાં ચન્દ્ર રજનીના મુખને જાણે કે ચુંબન કરે છે એવી ઉત્પ્રેક્ષારૂપ રસવઠ્ઠલ કાર પ્રધાનપણે નિરૂપાયે છે અને તેના અંગરૂપે ઉપમાદિ ભાવ્યા છે. કેમ કે ઉપમાદિ વગરના કેવળ રસવઠ્ઠલ કારથી પ્રસ્તુત રસને રિપેાષ સધાતા નથી.
“પાંડુ પયાધર પર આર્દ્ર એટલે કે ભીના, તરતના જ થયેલા નખક્ષતા જેવા ઇન્દ્રધનુને ધારણ કરનારી અને કલ`કવાળા (નાયિકાના ઉપભોગને કારણે કલંકિત) ચન્દ્રને પ્રસન્ન એટલે કે ઉજ્જવળ (અને નાયકપક્ષે આન`દિત) કરનારી શરદ ઋતુએ (નાયિકાએ) રવિ (રૂપ ખીજા નાયક)ના તાપ (સંતાપ) વધારી મૂકયો.” (ધ્વન્યાલેાકલેાચન, ૧-૧૩; આનંદવર્ષોંનના ધ્વનિવિચાર', પૃ. ૨૯) ૭૦
આ શ્લેાકમાં, શરદ ઋતુ વખતે પ્રકૃતિના પદાર્થોના જે સ્વભાવ હાય છે તેને, કવિએ ' (જાણે કે) વગેરે ઉત્પ્રેક્ષાવાચક શબ્દો વાપર્યા વગર જ પ્રતીયમાન ઉત્પ્રેક્ષા નામના રસવઠ્ઠલકાર વાપરીને કોઈ અપૂર્વ રમણીયતાએ પહાંચાડયો છે. વળી, કવિએ ‘સજદૂ’ જેવા શ્ર્લેષયુક્ત શબ્દો વાપર્યા છે, જે અપરાધી નાયકવિષયક ખીજા અર્થની સગવડ કરી આપી સૌ માં વધારા કરે છે તથા પાંડુ પયાધર પરના તાજા નખક્ષત જેવું ઇન્દ્રધનુ ધારણ કરતી' એમ કહીને શ્ર્લેષ અને ઉપમા વૈજ્યાં છે, તે તેમાં આર
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૨૮ વક્રોક્તિજીવિત
[૩-૧૪, ૧૫, ૧૬ વધારે કરે છે. આવી રીતે, “કલંક્તિ(ચન્દ્ર)ને પ્રસન્ન કરતી શરદે બીજા(નાયક રૂપ સૂર્ય)ને સંતાપ વધારી દીધે એમ કહીને રૂપકાલંકાર યોજીને વેશ્યાના વ્યવહારનું આરે પણ ખૂબ સુંદર રીતે કર્યું છે. અહીં પણ પ્રતીય માનેલ્વેક્ષારૂપ રસવદલંકાર જ પ્રધાન છે અને ઉપમા વગેરે તેનાં અંગ છે, એમ પહેલાંની પેઠે સંગતિ સધાય છે.
- જ્યારે અલંકારો પ્રથમ ઉદયને કારણે સુંદર લાગતા ત્યાદિની પેઠે વર્તતા હોય ત્યારે પણ આ જ સિદ્ધાંત સહુદાએ લાગુ પાડવે. જેમ કે –
વસંતલમીએ પિતાના મુખ ઉપર ભ્રમર રૂપી અંજનના ચિતરામણથી શોભતું તિલક ધારણ કરીને પ્રભાતના સૂર્યના જેવી કમળ લાલી વડે આમ્રના પ્રવાલ રૂપી હેઠને શણગાર્યો.” (કુમારસંભવ, ૩-૩૦) ૭૧
આ લેકમાં નાયિકાના વ્યવહારના આપણરૂપ રૂપક અલંકાર શ્લેષની છાયાની મદદથી શૃંગાર રસની જેમ વર્તે છે, એટલે એ રસવદલંકાર બને છે.
જે પદાર્થો નીરસ જેવા જ હોય છે તે બધાને આ રીતે જ રસમય બનાવી શકાય છે. જેમ કે –
“પૂરાં ખીલેલાં ન લેવાને કારણે બાલચન્દ્રના જેવાં વાંકાં અત્યંત રાતાં પલાશનાં ફૂલ વસંત સાથે તરત જ સમાગમ સાધેલી વનસ્થલીઓના નખક્ષતે જેવાં શેવાં લાગ્યાં.” ૭૨ આ લોક પહેલા ઉમેષમાં ૭૫મા ઉદાહરણ તરીકે આવી ગયો છે
(પૃ. ૬૬).
બધાં કાવ્યના રહસ્યરૂપ કાષ્ઠ અને પાષાણ જેવા પદાર્થોને પણ અલંકારેને જેરે નવું ચેતન અર્પનાર, તેમ જ સહદને ચમત્કારને અનુભવ કરાવનાર આ તત્ત્વ છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
૩–૧૪,૧૫, ૧૬)
વક્રોક્તિજીવિત ૨૨૯ રસવત્ નામને બધા અલંકારને આ અગ્રણે કાવ્યના ઉત્કર્ષનું એકમાત્ર કારણ હેઈ ચૂડામણિ જે શેભે છે.” ૭૩
“કવિ કૌશલનું સર્વસ્વ આજે જ સ્પષ્ટ રીતે પ્રગટ કરવામાં આવ્યું છે, આશા રાખીએ છીએ કે વિદ્વાનેના વિચારને એ વિષય બનશે.” ૭૪
આ બે અંતરકે છે.
આ રીતે નીરસ પદાર્થોને રસમય બનાવવા માટે રસવદલંકાર-નું નિરૂપણ કર્યું છે.
હવે કેવળ પિતાના સ્વરૂપથી જ અસ્તિત્વ ધરાવતા પદાર્થોમાં કેઈ અપૂર્વ શોભા ખીલવવા માટે દીપક અલંકારનું નિરૂપણ શરૂ કરે છે. પ્રાચીન આચાર્યોએ જેમને દીપાવવાના છે તે પદની અપેક્ષાએ દીપાવનાર પદને આધારે, તે વાક્યના આદિમાં, મધ્યમાં કે અંતમાં આવેલું હોય તે પ્રમાણે એ અલંકારના આદિદીપક, મધ્યદીપક અને અંતદીપક એવા પ્રકાર પાડેલા છે. દીપાવે તે દીપક એવી વ્યુત્પત્તિને આધારે ક્રિયાપદને જ દીપક અલંકાર કહ્યો છે. જેમ કે –
મદ ઉત્પન્ન કરે છે પ્રીતિને, તે રૂસણાથી ભંગ પામતા કામને, તે પ્રિયાના સમાગમની ઉત્કંઠાને અને તે અસહ્ય માનસિક દુઃખને.” ૭૫
માળા અને વસ્ત્ર ધારણ કરેલી સ્ત્રીઓને મધુ કહેતાં વસંત ભાવે છે, અને હારીત, પિપટ વગેરે પંખીઓની વાણી પર્વતની ઉપત્યકાઓને.” ૭૬
કંસારીવાળાં જંગલેને, સુકાતા જતા જળવાળી નદીઓને અને પ્રવાસીઓનાં ચિત્તને ગ્રીષ્મ અંત લાવવા ઈચ્છે છે.” ૭૭
આ ત્રણ કલેકે અનુક્રમે આદિ, મધ્ય અને અંત દીપકનાં ઉદાહરણ છે. એમાં પહેલા શ્લોકમાં પહેલા ચરણમાં નનતિ ક્રિયાપદ, બીજામાં
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૦ વક્તિજીવિત
[૩–૧૪, ૧૫, ૧૬ બીજા ચરણમાં અ ંતે ક્રિયાપદ અને ત્રીજમાં ચેાથા ચરણમાં નિનીતિ ક્રિયાપદ આવેલું છે.
આ શ્ર્લાકોમાં ક્રિયાપદોમાં જ દીપકત્વ એટલે દીપાવવાની શક્તિ છે, કારણ, (વાકયમાંના બીજા પદાર્થો) યિાપદ સાથે જોડાયેલા હાય એ રૂપે જ ક્રિયાપદ્ધથી સ્થાપિત થાય છે.
અહી સુધી દીપક અલંકારની ભામહની વ્યાખ્યા સમજાવી છે. ભામહે વાકયના આદિ, મધ્ય કે અંતમાં આવેલા ક્રિયાપદને આધારે ત્રણ પ્રકાર પાડયા છે અને તે ક્રિયાપદને જ દીપક માને છે. કારણ, ક્રિયાપદને કારણે જ ખીજા શબ્દો તેની સાથે જોડાયેલા હોય એ રીતે પ્રતીત થાય. છે. કુ તકને આ વાત માન્ય નથી. એને મુખ્ય વાંધા માત્ર ક્રિયાપદને જ દીપક ગણવા સામે છે. અને હવે એ ભામહની વ્યાખ્યા સામે વાંધા રજૂ કરે છે.
(૧) આ રીતે જોતાં તે દીપક અલકાર ન હાય એવાં બધાં વાકયાને પણ તેમાં એક જ ક્રિયાપદ હાવાને કારણે દીપક અલંકારનાં ઉદાહરણ માનવાં પડશે, અને પછી દીપક અલંકાર એકલા જ રહેશે.
(ર) વળી, એ શેાભા વધારે છે એમ કહેવા માટે કોઈ ત સંગત દલીલ ન હેાવાથી એને અલ કાર ગણવા એ જ ઉચિત નથી.
કહેવાની મતલબ એ છે કે ક્રિયાપદ વાકયના આદિ, મધ્ય કે અંતમાં આવે એથી શી રીતે શાભામાં વધારો થાય છે તે તર્કસંગત રીતે બતાવ્યું નથી. એટલે બધાં ક્રિયાપદો એકસરખાં જ હાઈ કાં તા બધાંને જ દીપક માનવાં પડશે અથવા આદિ, મધ્ય કે અંતમાં આવેલાં ક્રિયાપદો પણ અલકાર નથી એમ માનવું પડશે.
(૩) ખીજુ એ કે, ક્રિયાપદની વાત જવા દઇએ તયે, એ રીતે જોઈએ તા, કોઈ પણ વાકયમાંનાં બધાં જ પદો એકબીજા સાથે જોડાયેલાં હાઈ તેઓ બીજા પદોને પ્રકાશિત કરે એટલે કે દીપાવે એ તેમના સ્વભાવ જ છે. વાકયાર્થ પદોના પરસ્પર સંબંધ ઉપર આધારિત હોઈ બધાં જ વાકયોને દીપક અલ'કારનાં ઉદાહરણુ ગણવાં પડે એવી સ્થિતિ ફરી ઉપસ્થિત થશે.
Page #256
--------------------------------------------------------------------------
________________
૩-૧૪, ૧૫, ૧૬]
વતિજીવિત ૨૩૧ (૪) જે એમ કહે કે આદિ, મધ્ય કે અંતમાં આવેલા ક્રિયાપદમાં એ પ્રકારની વિશેષતા આવે છે માટે તેને અલંકાર ગણ જોઈએ, તે અમે પૂછીએ છીએ કે આદિ, મધ્ય કે અંતમાં આવતાં ક્રિયાપદ અને વાક્ય વગેરેના સ્વરૂપમાં એવી કઈ વિશેષતા દાખલ થાય છે, જે બીજા ક્રિયાપદોમાં કે વાક્યનાં બીજાં પદોમાં ન હોય? એવું તે કંઈ છે નહિ. એટલે બધાં જ પદોને દીપક અલંકાર કહેવા પડશે.
(૫) ક્રિયાપદના પ્રકારભેદને લીધે તે આદિ, મધ્ય કે અંતમાં આવે છે એમ કહે તે એ સ્થિતિ તે એ જ અર્થના વાચક બીજા વાક્ય વગેરેની પણ સંભવે છે, અને એ રીતે દીપકના અનંત પ્રકારે થઈ જશે.
(૬) દીપક અલંકારમાં વપરાયેલા ક્રિયાપદમાં મૂ વગેરે (ધાતુ) જેવી વ્યાકરણગત વિશેષતા ઉપરાંત કોઈ બીજી વિશેષતા હેવી આવશ્યક છે, જેને લીધે એને કાવ્ય કહી શકાય.
(૭) અથવા દીપક અલંકારની એવી વ્યાખ્યા કરીએ કે જ્યારે સમાન વિભક્તિનાં અનેક નામે એક જ ક્રિયાપદ સાથે જોડાયેલાં હોય ત્યારે એવા ક્રિયાપદને દીપક અલંકાર કહે, તેયે કાવ્યશોભા ઉત્પન્ન કરનાર કારણ તે જણાવવું રહ્યું. ખરું જોતાં બીજા વિદ્વાનોએ કહેલું જ છે કે પ્રસ્તુત અને અપ્રસ્તુત વચ્ચેનું પ્રતીયમાન સામ્ય એ જ એ કારણ છે, બીજું કશું નહિ. જેમ કે –
જેમાં પ્રસ્તુત અને અપ્રસ્તુત વસ્તુઓ આદિ, મધ્ય કે અંતમાં હેઈને ઉપમાનું સૂચન કરતી હોય તે દીપક અલંકાર કહેવાય.” (ઉદ્ભટ, ૧-૧૪) ૭૮ અને એનું ઉદાહરણ બીજા એક ગ્રંથમાં આપેલું છે કે —
બદિગ્ગજેના મદથી હરાઈ ગયેલા હદયવાળા હાથીએ વનમાં, અને કવિએ વકૅક્તિથી વિષમ મહાકવિઓના માર્ગમાં મુશ્કેલીથી ફરે છે.” ૭૯
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૨ ક્રાક્તિજીવિત
[૩–૧૭
આ ગાથામાં પ્રસ્તુત અને અપ્રસ્તુત વસ્તુઓનું પ્રતીયમાન સામ્ય ખીલી ઊઠયું છે તે સહૃદયને આનંદ આપનાર કાવ્યસૌદર્ય જ દીપક અલ’કારનું સારસર્વસ્વ છે. એમાં ક્રિયાપદ તા મીન કોઈ પણ વાકચમાંના અથવા આ જ વાકયમાંના બીજા કોઈ પણ શબ્દ જેવું જ છે.
અહીં વાકથાર્થ એ છે કે
દિગ્ગજોના મદની સુગંધથી ચલિત થયેલાં મનવાળા હાથીએ જેમ જંગલમાં મહામુશ્કેલીએ ફરે છે, તેમ વક્રોક્તિથી શૈાલતા મહાકવિઓના માર્ગે કવિ પણ મહામુશ્કેલીએ ચાલે છે, એવા અહીં TM (‘અને’) શબ્દના અર્થ છે. એ કવિએ સ્વાભિમાની હાઈને પૂર્વના મહાકવિ કરતાં કાંઇક વિશેષ સિદ્ધ કરવાની ઈચ્છા સેવતા મહામહેનતે કાવ્યરચના કરે છે, એવા અહીં અભિપ્રાય છે.
--
તેથી (પ્રતીયમાન) સામ્ય એ જ આ (દ્વીપક) અલ કારનું સારતત્ત્વ છે. એ પ્રતીયમાન હોય છે માટે જ એ ઉપમાથી જુદો મનેાહર અલકાર બને છે. અને જ્યાં ત્રિવિધ (વસ્તુ, અલંકાર અને રસરૂપ) વ્યંગ્યામાંના કોઈ પણ એક રૂપે પ્રતીયમાન સામ્ય પ્રગટ થતું હોય ત્યાં આ જ ન્યાય લાગુ પાડવા. પ્રતીયમાન અથ સિવાયનું બીજુ બધું તે! સમાચારરૂપ જ છે. જેમ કે
“સૂર્ય આથમ્યા, ચન્દ્ર પ્રકાશે છે, ૫'ખીએ માળામાં પાછાં વળે છે.” (ભામહ, ૨–૮૭) ૮૦
હવે દીપક અલકારને ખીજુ` જ રૂપ આપવાને અને તેમાં કઈ અપૂર્વ કાવ્યશેાભા સાધવાને બીજી રીતે વ્યાખ્યા આપવાના પ્રારભ કરે છે.
૧૭
પ્રસ્તુત અપ્રસ્તુત વસ્તુઓના ઔચિત્યપૂણ, અગ્લાન, સહૃદયાને આનદ આપનાર, શબ્દોથી ન કહેવાયેલા એટલે કે પ્રતીયમાન ધમ તેદીપાવે (પ્રકાશિત કરે) તેવુ" વસ્તુ તે દીપક,
Page #258
--------------------------------------------------------------------------
________________
૩-૧૮]
વક્રોક્તિજીવિત ૨૩૩
કોઈ પણ સિદ્ધ વસ્તુ દીપક બની શકે છે. એમ જો હાય તે તે ગમે તે બધી જ વસ્તુ દીપક ગણાઈ જાય, માટે કહે છે કે ‘પ્રકાશિત કરે (દીપાવે) તેવી'. એટલે કે વચ્ચે વસ્તુના ધર્મવિશેષને જે પ્રકાશિત કરે, દીપાવે તે અલંકાર બને, એ ધર્મ કેવા ? તે કે અશક્ત એટલે કે અપ્રગટ, શબ્દ દ્વારા ન કહેવાયેલા. માટે જ તેને પ્રગટ કરવા રહે છે. વળી કેવા? તે કે ઔચિત્યપૂર્ણ, એટલે કે સુ ંદર. વળી કેવા ? તે કે અમ્લાન એટલે કે તરત જ મનને આકર્ષે એવા. અને એવા હોય એટલે સહૃદયને આનંદ આપનાર થઈ જ પડે.
એના જ પ્રકારો બતાવે છે.
-
૧૮
દીપકના બે પ્રકારા લેવામાં આવે છે: (૧) કાં તા એ એકલા (કેવળ) હોય છે, અથવા (ર) હારમાં શેઠવાયેલા હાય છે, એટલે કે એક જ વસ્તુ અનેક વસ્તુઓને દીપાવતી હોય છે અથવા ઘણી વસ્તુઓ બીજી ઘણી વસ્તુઓને દીપાવતી હાય છે.”
અહીં દીપકના બે પ્રકાર ખતાવ્યા છે, કારણ, એ પ્રકાર જોવામાં આવે છે. કેવા? તે કે (૧) એકલા એટલે કે સહાય વગરના, અને (૨) હારમાં ગોઠવાયેલા એટલે કે પેાતાના જેવા બીજા દીપકાની હારમાં ગાઠવાયેલા. એ કેવી રીતે કામ કરે છે? તે કે (૧) એક વસ્તુ ઘણી વસ્તુઓને પ્રકાશિત કરે, દીપાવે ત્યારે તે કેવળ દીપક કહેવાય. જેમ કે—
“આ સંસારને અસાર, ત્રિભુવનને રત્ન લૂટાઈ ગયું હાય એવું, જીવલેાકને જોવા જેવી વસ્તુ વગરના (નિરાલેાક), ખાંધવાને મરણશરણ, કંદને દ` વગરના, લોકોની આંખની રચનાને નિષ્ફળ અને જગતને જીણું અરણ્ય બનાવી દેવા તું કેમ તૈયાર થયા છે ?’' ૮૧
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૪ વક્તિજીવિત
[૩–૧૮ આ કલેક ૧લા ઉમેષમાં ૨૧મા ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૧૬).
અહીં કરવાને તૈયાર થયું છે એ પદ સંસાર વગેરેના અસાર વગેરે અનેક ધર્મોને પ્રકાશિત કરે છે એટલે એ કેવળ દીપકનું ઉદાહરણ બન્યું છે.
. (૨) હારમાં ગોઠવાયેલે દીપક એ બીજે પ્રકાર છે. એમાં ઘણી વસ્તુઓ ઘણી વર્ણનીય વસ્તુઓની દિપક બનતી હોય છે. જેમ કે –
શ્રેષ્ઠ કવિ શબ્દોના, અનુભવી જડિયે રત્ન અને મેતીના અને વૃદ્ધ માળી પુપના સ્થાના સ્થાનને (એટલે કે કયું ક્યાં વાપરવું અને ક્યાં ન વાપરવું તે) જાણે છે.” ૮૨
અહીં કઈ એમ કહે કે પ્રાચીન આચાર્યોએ દીપકનું આ જ ઉદાહરણ આપેલું છે, અને તમે એનું ખંડન કરેલું છે, છતાં હવે તમે તમારી વ્યાખ્યાના ઉદાહરણ તરીકે એને જ ટાંકે છે, તે એમાં એવું વધારાનું શું આવ્યું, જેને આધારે તમે સિદ્ધાંતસિદ્ધ વ્યાખ્યાને અસ્વીકાર કરે છે? આ સંબંધમાં કહેવાનું કે તમારી વાત સાચી છે. પણ પૂર્વાચાર્યોએ તે વાક્યના (આદિ, મધ્ય કે અંત) કોઈ એક ભાગમાં આવેલું ક્રિયાપદ પિતાના સંબંધમાં આવેલાં અનેક નામને પ્રકાશિત કરતું હોય એવા એક જ પ્રકારના દીપકનું પ્રતિપાદન કર્યું છે, જ્યારે અમે તે એ અનેક નામે જ વર્ણનીય વસ્તુઓની કઈ વિશેષતાને પ્રકાશિત કરતાં હોઈ એ બધાં જ દીપકે છે, એવું પ્રતિપાદન કરીએ છીએ.
“સ્થાના સ્થાનને જાણે છે,” એને અભિપ્રાય એ છે કે વર્ય વિષયની શોભામાં વધારે કરે એવી કોઈ અનેરી વિશેષતા એ જાણે છે. એટલે શું? તે કે શ્રેષ્ઠ કવિ શબ્દની યેજનાની વિદગ્ધતાને લીધે કેઈ વિશેષ સૌંદર્ય ઉત્પન્ન કરે છે, અનુભવી જડિયે મિતી અને રત્નની ગોઠવણમાં અને વૃદ્ધ માળી પુછપની ગૂંથણીમાં કઈ વિશેષ સૌદર્ય ઉત્પન્ન કરે છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
૩–૧૮]
વક્રોક્તિજીવિત ૨૩૫ જોકે શ્રેષ્ઠ વગેરે શબ્દોથી બીજાં નામે સાથે પ્રતીયમાન સામ્ય (અમુક અંશે) સૂચિત થાય છે, તેમ છતાં દીપક તે તાત્પર્યમાંથી જ પ્રધાનપણે સધાય છે. અને વાયાર્થમાંથી અહીં સામ્ય સ્પષ્ટ રીતે પ્રગટ થતું નથી. જેમ કે –
ચન્દ્રનાં કિરણોથી રાત્રિનું, કમળથી નલિનીનું, પુષ્પગુચ્છથી લતાનું, હંસોથી શરદની શોભાનું, અને સજજનેથી કાવ્યનું ગૌરવ વધે છે.” (ક્વન્યાલેક, ૨-ર૭) ૮૩
આ શ્લેકમાં ચંદ્રનાં કિરણે વગેરે બધી જ વસ્તુઓથી વર્ણવેલી તે તે વસ્તુઓના સૌંદર્યમાં વધારે થાય છે એટલે એ બધી જ કર્તા સ્થાને રહેલી વસ્તુઓ દીપકે છે. બાકીનું પહેલાની. પિઠે સમજી લેવું.
૧૯
(દીપકના) બીજા પ્રકારના ત્રણ પેટા પ્રકારે છેઃ (૧) જેમાં ઘણું વસ્તુઓ બીજી ઘણી વસ્તુઓને પ્રકાશિત કરે (૨) જેમાં એક પદાર્થ બીજાને અને તે વળી ત્રીજાને પ્રકાશિત કરે એ કામ ચાલે (૩) જેમાં પ્રકાશિત થયેલા પદાર્થો બીજાને પ્રકાશિત કરે.
હારમાં ગોઠવાયેલા દીપકના બીજા પ્રકારના અવસ્થાભેદને કારણે ત્રણ પેટા પ્રકાર હોય છે. તેમાંના પહેલા પેટા પ્રકારનું વર્ણન છે જેમાં ઘણા પદાર્થો બીજા ઘણા પદાર્થોને પ્રકાશિત કરે એમ કહીને ઉપર કર્યું છે.
બીજા પેટા પ્રકારનું વર્ણન, તે પછી જેમાં એક પદાર્થ બીજાને અને તે વળી ત્રીજાને પ્રકાશિત કરે એ કેમ ચાલે એમ કહીને કરેલું છે. અહીં પ્રકાશિત કરવું અર્થ (તે પદાર્થમાં) સૌંદર્ય ઉત્પન્ન કરવું એ જ છે. એક પદાર્થ પ્રકાશિત કરે છે અને બીજો પ્રકાશિત થાય છે, આમ ક્રમ ચાલ્યા કરે છે. બીજો ત્રીજાને પ્રકાશિત કરે છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩૬ વક્તિજીવિત
બીજા પેટા પ્રકારનું ઉદાહરણ -
✔
પૃથ્વીમ’ડળનું ભૂષણ રાજાએ છે, તેઓનું ભૂષણુ લક્ષ્મી છે. લક્ષ્મીનું ભૂષણ સ્થિરતા છે; તેનું ભ્રષણ પ્રગલ્ભતા છે, તેનું ભૂષણ રાજનીતિ છે અને તેનું ભ્રૂણ શૌય છે. જેની પાસે એવી રાજનીતિ હાય છે તેની શક્તિનું માપ ત્રણે લેાક પણ કાઢી શકે ?’’ ૮૪
[૩–૧૯
આ શ્લાકમાં કવિએ પાછલું પદ આગલા પદને પ્રકાશિત કરે એવા દીપક હારમાં ગૂંથેલા છે.
અથવા
-
“પવિત્ર વિદ્યા વપુને શેાભાવે છે, તેનું ભૂષણ ઉપશમ છે, ઉપશમનું ભૂષણુ પરાક્રમ છે અને તે સફળ રાજનીતિથી શેાલે છે.” (કિરાતાર્જુનીય, ૨-૩૨) ૮૫
અથવા
-
તેમનાં વપુને સૌદયે શેાભાવ્યાં હતાં, અને તેને નવયૌવને, તેને કામદેવની શ્રીએ અને તેને યિતાના સંગમથી શાભતા મદે.” (શિશુપાલવધ, ૧૦-૩૩) ૮૬
શ્લોકના ઉત્તરાર્ધમાં
ત્રીજા પેટા પ્રકારની વ્યાખ્યા આ જ દ્વીપક'ને બદલે ‘દીપિત' એવું પાઠાંતર કરી લેવાથી પ્રાપ્ત થશે અને એના અર્થ એવા થશે કે જે બીજા વડે દીપિત – પ્રકાશિત થયું છે એટલે કે સૌંવાન બન્યું છે, તે બીજા કશાને પ્રકાશિત કરે ત્યારે ત્રીજે પેટા પ્રકાર થાય. જેમ કે
મદ પ્રીતિને ઉત્પન્ન કરે છે, તે રૂસણાથી લંગ પામતા કામને.” વગેરે. ૮૭
આ શ્લાક આ જ ઉન્મેષમાં ૭૫મા ઉદાહરણ તરીકે આવી ગયા છે (પૃ. ૨૨૯).
અહીં જો કોઇ એમ કહે કે પૂર્વાચાર્યએ પહેલાં આ જ ઉદાહરણ આપ્યું હતું અને તેનું તમે પહેલાં ખંડન કર્યું હતું,
Page #262
--------------------------------------------------------------------------
________________
૩-૨૦, ૨૧, ૨૨]
વક્રાતિજીવિત ૨૩પણ હવે તમને એ સ્વીકાર્યું હોય એમ લાગે છે. તે એને ખુલાસે તમારે કરવો જોઈએ તે અમે કહીશું કે વાત સાચી છે. અમારો ખુલાસો એ છે કે પૂર્વાચાર્યોના કહેવાનું તાત્પર્ય એ હતું કે એકલું ક્રિયાપદ જ દીપક હેઈ શકે, જ્યારે અમારું કહેવું એવું છે કે ઘણાં કર્તાપદે પણ દીપક હોઈ શકે છે.
આ લેકમાં પ્રીતિ વગેરે પહેલાં હતાં જ નહિ અને મદ વગેરેને લીધે પહેલી જ વાર ઉત્પન થયાં એવું નથી. કારણું, મદ વગેરે પ્રીતિ વગેરેનાં નિયત કારણ નથી. અહીં કવિને અભિપ્રાય એટલે જ સમજ જોઈએ કે પ્રીતિ વગેરે પિતે જ અસ્તિત્વ ધરાવતાં હોય છતાં મદાદિ તેમાં કેઈ અપૂર્વ સૌંદર્ય ઉત્પન્ન કરે છે. યૌવનના સંબંધમાં નિયતિ (ઉત્પન્ન કરે છે) એ ક્રિયાપદને અર્થ એ કરે જોઈએ કે યૌવન એ સ્ત્રીઓના અસાધારણ સૌંદર્યમાં વધારો કરે છે. અથવા આપણે અહીં વતિ (પ્રદીપ્ત કરે છે) એ પાઠ લે. હવે આ ચર્ચાને ઉપસંહાર કરતાં કહે
બીજા પદાર્થો સાથે યથાયોગ્ય રીતે જોડાતા ક્રિયાપદવાણું, તદિના હૃદય સાથે સંવાદ સાધનારું અને વણર્ય વિષયની શેભામાં વધારે કરનારું વસ્તુ તે દીપક આમ દીપકનું નિરૂપણ કર્યા પછી સામ્યપ્રધાન રૂપકની ચર્ચા
૨૧, ૨૨ જે વસ્તુ પોતાનું સ્વરૂપ (બીજાને) આપી દઈને સાય વ્યક્ત કરી વહુર્ય વસ્તુની શોભાનું કારણ બને તે ઉપચારસર્વસ્વ રૂપક અલંકાર કહેવાય. એના બે પ્રકાર છેઃ (૧) સમસ્તવસ્તુવિષય અને (૨) એકદેશવિવતિ.
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૩૮ વાક્તિજીવિત
[૩–૨૦, ૨૧, ૨૨
એને સમજાવતાં કહે છે કે વસ્તુ રૂપક કહેવાય. કેવું વસ્તુ ? તા કે જે આપી દેતું હાય. શું? તે કે પાતાનું રૂપ, એટલે કે વાસ્થ્યનું વાચકાત્મક રૂપ. અહી' અલંકારની વાત છે એટલે સ્વના સંબંધ અલંકાર સાથે છે. એના અર્થ એ થયા કે અલંકારરૂપી ઉપમાન વસ્તુ, અલંકાર્ય ઉપમેયને પાતાનું સ્વરૂપ કહેતાં વાચક શબ્દ અપે છે, એટલે કે ઉપમેય ઉપર ઉપમાનના અધ્યાાપ કરવામાં આવે છે. કેવી રીતે ? તે કે સામ્ય સૂચવીને. ઉપરાંત, વણ્ય વિષયની શાભાનું કારણ બનીને. અહીં કારણુ શબ્દ જનક કે જ્ઞાપકના અર્થમાં નહિ પણ નિમિત્તના અર્થમાં સમજવાના છે. કેમ કે પહેલાં કહેલા લક્ષણવાળા સામ્યને લીધે જ વણ્ય વસ્તુ સહૃદયાના હૃદયને આનંદ આપનાર થઈ પડે છે. એ સામ્ય કેવું છે? તે કે, ઉપચારૈકસર્વસ્વ. ઉપચાર એટલે ઉપમેય ઉપર ઉપમાનના આરોપ. એ જ જેનું એકમાત્ર જીવિત છે એવું. કારણ, એને લીધે જ રૂપક રૂપક કહેવાય છે. આ રૂપક અલંકારના પ્રાણ ઉપચારવક્રતા છે. એ વાત પહેલાં (૨-૧૪) કહેવામાં આવી છે. જેને (ઉપચારવકતાને) લીધે રૂપક વગેરે અલંકારો રસમય બને છે.” અને પૂર્વાચાર્યાંએ એનું સમર્થન કરેલું છે.
મુખ ચંદ્ર છે' એ રૂપક અલ`કારના દાખલા છે. અહીં કોઈ એવા પ્રશ્ન પૂછે કે એ એ વિશેષણ વિશેષ્યરૂપ ભિન્ન પદાર્થો સમાનાધિકરણમાં શી રીતે વાપરી શકાય ? તે એનેા ખુલાસો એ છે કે ચંદ્ર શબ્દ પહેલાં તે સીધી રીતે ચંદ્રમાના ખાધ કરાવે છે, પણ પછી વસ્તુ અને ગુણુના નિકટના સંબંધને લીધે અતિશયકાન્તિમત્ત્વ વગેરે ગુણાના પણ ગુણવૃત્તિથી એધ કરાવે છે. અને ત્યાર પછી તેને મળતા મુખના ગુણના પણ એધ કરાવી મુખનું વિશેષણ બને છે અને સહૃદયના ચિત્તને ચમત્કારનેા અનુભવ કરાવે છે.
ઉપમેય શબ્દ ઉપમાન શબ્દને પણ મર્યાદિત કરે છે, કારણ, એ એનું પૂરેપૂરું એકત્વ ન્યાયસંગત રીતે સાધી શકાતું નથી. તેથી જ
Page #264
--------------------------------------------------------------------------
________________
૩-૨૦, ૨૧, ૨૨]
વક્રાતિજીવિત ૨૩૯ જ એટલે કે વિશેષણ અને વિશેષ્યના આ સ્વભાવને લીધે જ, વદનચંદ્ર એવા સમાસનું સમર્થન થઈ શકે છે, અને તેથી જ સહુદના હૃદયસંવાદને જેરે “મુખ ચંદ્ર છે વગેરે જ માત્ર નહિ પણ “શું તારૂણ્યતરુ તણી –' વગેરે પણ રૂપક છે.
આમ, રૂપકના સામાન્ય લક્ષણને ઉલ્લેખ કર્યા પછી તેના પ્રકારની ચર્ચા કરી તેની જ વધુ સમજૂતી આપતાં કહે છે – “સમસ્ત વસ્તુવિષય”. અર્થાત્ રૂપકને પહેલે પ્રકાર તે સમસ્ત વસ્તુ વિષય, એટલે કે આખા વસ્તુને વિષય કરતુંઅહીં અર્થ એ છે કે પ્રધાનપણે વારૂપે વાક્યમાં કહેવાયેલી બધી જ અલંકાર્ય વસ્તુઓને પિતાનું સૌંદર્ય અપી રૂપકે આવરી લેવી જોઈએ. વિશેષણને આધાર હમેશાં વિશેષ્ય ઉપર હોય છે, એટલે તેમનું અલંકાર્ય તરીકે સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી અને તેથી આ પ્રકારના રૂપકમાં તેમને સ્થાન હોતું નથી. જેમ કે –
“વિઘુર્વલયરૂપી કઢ્યા (હાથીને બાંધવાની સાંકળ) અને બકપંક્તિરૂપી માળા ધારણ કરનાર મેઘને ગંભીર ધ્વનિ મારી એ પ્રિયાને દુઃખ આપી રહ્યો છે.” (ભામહ, ૨-૨૪) ૮૮
આ શ્લેકમાં વિદ્વલ્લીને કહ્યાનું અને બકપંક્તિને માળાનું રૂપે આપવામાં આવ્યું છે, પણ વાદળને હાથીનું રૂપ આપવામાં આવ્યું નથી, એટલે આ એકદેશવિવર્તિ રૂપક અલંકાર છે, એમ માનવું અત્યંત તર્કસંગત છે. કારણ, અલંકારનું કામ અલંકાર્યને શણગારવા સિવાય બીજું કશું નથી. અમે એને જે પ્રકારને રૂપક અલંકાર કહ્યો છે, તે ઉપરાંત બીજું કશું એમાં મળતું હોય તે આપણે એને રૂપકના બીજા પ્રકાર(સમસ્તવસ્તુવિષય)નું ઉદાહરણ ગણી શકત, પણ એ વાત જવા દો. બલ્ક, કહ્યા વગેરેનું વિદ્યલય વગેરેમાં આરોપણ કર્યું છે, પણ મુખ્ય વણ્ય વિષય જે મેઘ તેમાં હાથીનું આરોપણ કર્યું નથી, એટલે એ દોષ અનિવાર્ય બની જાય છે, તેથી અમે જુદી જ રીતે એનું સમાધાન કરીએ છીએ.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૦ વક્રોક્તિ જીવિત
[૩-૨૦, ૨૧, ૨૨ અહીં, ખરું જોતાં, સમસ્તવસ્તુવિષય રૂપકનું દષ્ટાંત આપવું જોઈતું હતું તેને બદલે એકદેશવિવતિનું કેમ આપ્યું છે, તે સમજાતું નથી. પ્રતમાં પાનાં ઉલટસુલટ થઈ ગયાં હોય કે કંઈ બીજી ગરબડ હેય એવું લાગે છે.
વળી ભામહે આ દષ્ટાંતને એકદેશવિવર્તિનું જ ગણ્યું છે છતાં આ એક દેશવિવતિ છે એવું નવેસર પુરવાર કરવાની જહેમત શા માટે ઉઠાવી એ પણ સમજાતું નથી. ઉપરાંત પોતે જુદી રીતે એનું સમાધાન કરે છે એમ કહે છે. તે જુદી રીત પણ સ્પષ્ટ થતી નથી.
અહીં “જેમકે–થી માંડીને જુદી જ રીતે એનું સમાધાન કરીએ છીએ' સુધીને ભાગ રદ કરીએ તે આ મુશ્કેલી ટળે અને ચર્ચા બરાબર ચાલતી લાગે.
રૂપકાલંકારનું સારતત્વ એ છે કે પ્રસિદ્ધ સૌદયતિશય ધરાવતા પદાર્થના સૌંદર્યને લીધે વણ્ય વસ્તુના સાદેશ્યવાળું પિતાનું સ્વરૂપ અર્પણ કરવાની (ઉપમાનમાં) અને તેનું ગ્રહણ કરવાની (ઉપમેયમાં) શક્તિ શંકાથી પર હોવી જોઈએ. એ શક્તિને લીધે જ “મુખ ચંદ્ર છે એ વાક્યમાં મુખને જ ચંદ્ર બનાવી દેવામાં આવે છે, એટલે કે મુખ ઉપર ચંદ્રનું આ પણ થતાં તે ચંદ્રરૂપ બની જાય છે. આમ, આ અલંકાર પદપૂર્વાર્ધ વકતામાં પડે છે અને એને શબ્દના અર્થ સાથે જ સંબંધ છે, એટલે એ, પહેલાં (૨-૧૨) કરેલી પર્યાયવક્રતામાં અંતર્ભાવ પામે, એટલે અહીં વાક્યવકતાની ચર્ચા પ્રસંગે એને કદી સ્થાન ન જ મળેએ સ્થિતિ ટાળવા માટે ગ્રંથકાર કહે છે કે રૂપકના બે પ્રકાર છે: (૧) સમસ્તસ્તવિષય અને (૨) એકદેશવિવર્તિ. એમાંથી પહેલામાં વાક્યમાંના બધા જ શબ્દાર્થોમાંને પ્રત્યેક અલંકાર્ય બને છે, અને જ્યારે એ રીતે પ્રત્યેક પદાર્થ અલંકાર્ય બની ગયા હોય ત્યારે આખું વાક્ય પણ એક રીતે અલંકાર્ય બની ગયું હોય છે. અને તેનું રૂપાન્તર થઈ ગયું હોય છે. જેમ કે –
“મૃદુતનુલતાના વસંતરૂપ, સુંદર મુખચંદ્રના શુક્લ
Page #266
--------------------------------------------------------------------------
________________
૩-૨૦, ૨૧, ૨૨]
વક્રોક્તિજીવિત ૨ પક્ષરૂપ, મન્મથ માતંગના મદરૂપ યૌવનને આરંભ ય પામે છે.” ૮૯
અહીં જ બીજા પ્રકારને પણ વિચાર કરે છે – અને એકદેશવિવર્તિ”. અર્થાત્ રૂપકને બીજો પ્રકાર તે એકદેશવિવર્તિ. પૂર્વાચાર્યોએ એની સમજૂતી આ પ્રમાણે આપી છે – જે કંઈ એક ભાગને લાગુ ન પડતું હોય અથવા માત્ર અમુક એક ભાગને જ લાગુ પડતું હોય તે એકદેશવિવર્તિ કહેવાય. આ બંને અર્થમાંથી એક જ વસ્તુ ફલિત થાય છે કે જે વાક્યના અમુક જ સ્થાનમાં પિતાના રૂપના અર્પણરૂપ રૂપણ કરતું હોય, અને તે પણ કઈક જ વાર, તે એકદેશવિવર્તિ રૂપક કહેવાય. જેમ કે –
“હિમાચલસુતા કહેતાં પાર્વતીરૂપ લતાએ જેને ગાઢ આલિંગન કર્યું છે એવા શરીરવાળા અને સંસારરૂપી મરુભૂમિના માર્ગના એકમાત્ર કલ્પવૃક્ષ એવા આપને નમસ્કાર હે.” ૯૦ આને એકદેશવિવતિ શા માટે કહ્યું છે, તે સમજાતું નથી.
જેમાં વાક્યના એક ભાગમાં જ વિવર્ત કહેતાં ફેરફાર કે રૂપાંતર થાય છે તે એકદેશવિવર્તિ રૂપક અલંકારમાં વિશેષણેને જેરે પદાર્થોની શોભા પરાકેટિએ પહોંચે છે. જેમ કે –
રાગયુક્ત શશીએ ચંચલતારતિ નિશામુખને એ રીતે પકડયું (ચુંબન કર્યું) કે રાગને લીધે પહેલેથી જ આખું તિમિરાંશુક ખરી પડયું તેની ખબર ન પડી.”
આ શ્લેકમાં “તિમિરાંશુકે એ એકદેશવિવર્તિ રૂપક છે. બાકીનું ચંદ્રને પ્રેમીનું અને રાત્રિને પ્રેમિકાનું આપવા ધારેલું રૂપક, શ્લેષયુક્ત વિશેષણ અને વિશિષ્ટ લિંગના જ જેરે વ્યંજનાથી વ્યક્ત થયું છે. એને જે શબ્દમાં મૂકયું હોત તે નકામી પુનરુક્તિ થાત અને ગ્રામ્યતાને દેષ આવત. તેથી ૧૬
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪ર વકૅક્તિજીવિત
[૩-૨૩, ૨૪
२३ વિદ્યાને અલંકારના આત્માને ત્રણ પ્રકારને માને છે: (૧) વાચ્ય, (૨) શરદશક્તિથી સમજાતે એટલે કે સૂચિત અને (૩) પ્રતીયમાન
એમાંથી વાચને દાખલે આ પહેલાં સમસ્ત વસ્તુવિષય રૂપકને આપે જ છે. બીજા પ્રકારનું ઉદાહરણ એકદેશવિવર્તિ રૂપકનું રાગયુક્ત શશીએ” વગેરે છે, અને પ્રતીયમાનનું ઉદાહરણ
હે ચંચળ અને દીર્ઘ નેત્રોવાળી, લાવણ્ય અને કાન્તિથી દિશાઓને ભરી દેનાર તારું મુખ, અત્યારે મંદ મંદ સ્મિત કરી રહ્યું છે, છતાં સાગરમાં લગારે ક્ષોભ પેદા થત નથી એટલે હું માનું છું કે એ કેવળ જળ(ડ)ને રાશિ છે.” (ધ્વન્યાલેક, ૨–૨૭) ૯૧
આ લેકમાં તારું મુખ ચંદ્ર છે એવું પ્રતીયમાન રૂપક કવિએ ક્યું છે. રૂપકના આ બે પ્રકાર – એકદેશવિવતિ અને અનેકદેશવિવતિ – દીપકના જેવું જ દીપકત્વ કહેતાં બીજા પદાર્થને દીપાવવાની શક્તિ ધરાવે છે માટે એમનું નિરૂપણ દીપક પછી તરત કર્યું છે. હવે એની નવી શોભા બતાવવા માટે એને બીજી રીતે વર્ણવે છે–
२४ કવિઓ પ્રતિભાને રે બીજા અલકારની યોજના કરી તેની સહાયથી રૂ૫ને રમણીયતાની કેઈ અપૂર્વ કેટિએ પહોંચાડે છે.
એને સમજાવતાં કહે છે કે એ જ રૂપક અલંકારને કવિઓ કઈ અલૌકિક વક્રતા કહેતાં સૌદર્યની પરાકેટિએ પહોંચેલી રમણીયતાએ પહોંચાડે છે. એટલે તે જ પરમ તત્વ હોય એમ લાગે છે. એ રૂપક અલંકાર કે? તે કે બીજા અલંકારના ઉલ્લેખની સહાયવાળે, એટલે કે સસંદેહ, ઉન્મેલા વગેરે બીજા અલંકારના
Page #268
--------------------------------------------------------------------------
________________
૩–૨૪]
વાક્તિજીવિત ૨૪૩
ઉલ્લેખની જેને સહાય મળી છે એવા. અહીં સહાય એટલે કાવ્યશાલા ઉત્પન્ન કરવામાં સહકાર. શાનાથી પહાંચાડે છે? તા કે પ્રતિભાને જોરે. કવિએ એવા અલૌકિક વિષયમાં એના એટલે કે રૂપક અલકારના ઉપયાગ કરે છે, જેમાં, એવી પ્રથા ન હેાયાને કારણે, જાણે એ સિદ્ધ વસ્તુ હોય એમ વ્યવહાર કરવા એ સાહસ જેવું લાગે. પરંતુ ખીજા અલંકારની રૂપકના સહાયક તરીકે ચેાજના કરવાથી સહૃદયાના હૃદયસંવાદને કારણે સુંદર એવી પરમ રમણીયતા તેમાં ઉત્પન્ન થાય છે. જેમ કે—
‘જાણે ગગનરૂપી સ`` ઉતારી નાખેલી કાંચળી જેવું, જાણે આકાશરૂપી વિટની લીલાલલાટિકા જેવું....” (હુષ્ટરિત પૃ. ૧૯) ૯૨
અહીં કવિપ્રતિભાના જોરે' એમ કહેવાના અભિપ્રાય એ છે કે લાકેાત્તર સૌ ંદર્યાતિશયવાળા વર્ણનીય વસ્તુનું બીજી રીતે વર્ણન કરવું જ અશકય હોય છે. આમ, અહીં રૂપક અલંકારની રેખા સ્પષ્ટ દેખાતી હોવા છતાં આપણે બેધડક એને શુદ્ધ રૂપકનું ઉદાહરણ કહી શકતા નથી, કારણ, એવી પ્રથા નથી. પણ અમને આ વર્ણનીય વસ્તુમાં રૂપક અલ’કારની રેખા સ્પષ્ટ દેખાય જ છે એટલે અમે અહીં ઉત્પ્રેક્ષા નામના ખીજા અલકારની સહાય છે એવા ઉલ્લેખ કર્યાં છે. અથવા જેમ કે
શું તારુણ્યતરુતણી.” ૯૩
આ લેાક પહેલા ઉન્મેષમાં ૯૨મા ઉદ્દાહરણ તરીકે આવી ગયા છે (પૃ. ૭૯).
અહી... પણ એ જ ન્યાય લાગુ પડે છે, ફેર એટલે કે અહી જો અલ કાર સસંદેહ છે. કવિને એમ લાગે છે કે પાતે જેનું વર્ણન કરી રહ્યો છે તે નાયિકાનું સૌ'દર્ય એટલું તે અસાધારણ અને સર્વોત્કૃષ્ટ છે કે બીજી કાઈ રીતે તેનું પૂરું વણૅન કરી જ ન શકાય. અહી' મુખચંદ્ર જેવું ચવાઈ ગયેલું રૂપક તા ચાલે જ
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૪ વાક્તિજીવિત
[૩–૨૫, ૨૬ નહિ. એટલે કવિએ અહી સસ'દેહ અલંકાર વાપર્યા છે. તેના વ્યંગ્યાર્થ એ છે કે મારું મન એ સુંદરીને જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયું છે અને તેને એવા સંદેહ જાગે છે કે આ વસ્તુ ખરેખર શું હશે ?' અમારું આ અર્થઘટન તદ્વિદો પણ પોતાના અનુભવથી પ્રમાણશે એવી આશા છે.
કેટલાક રૂપકરૂપક નામે એક નવા પ્રકાર ગણાવે છે અને તેનું ઉદાહરણ નીચેનું આપે છે— “ભૂલતા નર્તકી.’ ૯૪
પણ એ સ્વીકારી ન શકાય. કારણ, એની કોઈ વિશેષતા નથી. અને માત્ર નવું ઉદાહરણ આપવાથી નવા અલ'કાર થઈ ગયા એમ માનવું ચેગ્ય નથી. એ રીતે તે રૂપકની વ્યાખ્યાઓ અનંત બની જશે અને એમ કરવાથી રૂપકના બીજા અનેક પ્રકારે સંભવશે અને પરિણામે અનવસ્થા પેદા થશે.
આમ રૂપકના વિચાર કર્યાં પછી તેના જેવા સામ્યઆધારિત અપ્રસ્તુતપ્રશંસા અલંકારનું નિરૂપણ કરે છે
૨૫, ૨૬
જ્યારે અપ્રસ્તુત એવા કોઈ પદાર્થ કે વાકયાથ સાજ્યને કે બીજા કાઈ સ"બ"ધને લીધે પ્રસ્તુતની શાલાનું કારણ બની મુખ્ય વણ્ય વિષય બની જાય ત્યારે તેને અપ્રસ્તુતપ્રશંસા અલકાર કહે છે.
વિદ્વાના એને અપ્રસ્તુતપ્રશ'સા નામે અલંકાર કહે છે. કોને? તે કે જેમાં અપ્રસ્તુત એટલે કે અવિજ્ઞક્ષિત પદાર્થને પણ વર્ણનના વિષય બનાવવામાં આવે છે. શી રીતે? તે કે પ્રસ્તુત કહેતાં વિવક્ષિત અથની શૈાભામાં વધારો કરીને.
પ્રસ્તુત પદાર્થ એ પ્રકારના હેાય છેઃ (૧) વાકચમાંના શબ્દ માત્રથી સિદ્ધ થતા, અને (૨) આખા વાકયમાં વ્યાપેલા અને પાતાના વિવિધ પ્રકારના સ્વાભાવિક સૌદર્યાંથી યુક્ત હાર્ટ પ્રધાનરૂપે રહેલા. એ બંને પ્રકારના પ્રસ્તુત અર્થને પ્રતીયમાન રૂપે
Page #270
--------------------------------------------------------------------------
________________
૩–૨૫, ૨૬]
વાક્તિજીવિત ર૪૫
મનમાં રાખીને તેની શૈાભામાં વધારો કરવા માટે બીજા અપ્રસ્તુત પદાર્થને આ અલ કારમાં કવિએ મુખ્ય વણ્ય વિષય બનાવી
દે છે.
કેવી રીતે? તે કે સામ્યને આધારે. અહી સામ્ય એટલે ઉપર કહેલું રૂપકાલ’કારને ઉપકારક એવું સામ્ય. તેને આધારે. અથવા કાય કારણુભાવાદિ બીજા કોઇ સંબંધને આધારે, વાકયાર્થને” એટલે કે પરસ્પર અન્વિત શબ્દસમુદૃાયરૂપ વાકયના અર્થરૂપ અસત્ય એટલે કે કલ્પિત અર્થને સામ્ય કે બીજા કોઈ સંબંધને આધારે પ્રસ્તુતની શાભા વધારવા માટે મુખ્ય વણ્ય વિષય બનાવવામાં આવે ત્યાં અપ્રસ્તુતપ્રશંસા નામે અલકાર કહેવાય.
સામ્યને આધારે વાકચમાંના અપ્રસ્તુત પદાર્થની પ્રશંસાનું ઉદાહરણ—
“આ કઈ જુદા જ પ્રકારની લાવણ્યની સરિતા છે, જેમાં ચંદ્રની સાથે કમળા તરે છે, હાથીનાં કુંભસ્થળા ઊપસી આવે છે, અને જેમાં જુદી જ જાતનાં કેળનાં થડ અને મૃણાલના દડ નજરે પડે છે!’’ (ધ્વન્યાલાક ૩-૩૪) ૯૫
આ Àાકમાં સામ્યને આધારે વાકયમાંનાં પદોમાંની અપ્રસ્તુતપ્રશંસા દ્વારા કવિને વિવક્ષિત મુખ્ય પદાર્થની પ્રતીતિ કરાવવામાં આવી છે.
સામ્યને આધારે આખા વાકયમાં રહેલી અપ્રસ્તુતપ્રશ'સાનું ઉદાહરણ——
“એને પેાતાને જ છાયા મળતી નથી, પછી બીજાને તે એ છાયા આપે જ કયાંથી ? ગ્રીષ્મના તાપરૂપી આપત્તિમાં એની નીચેની ભૂમિ ઉપર શીતળ વાયુના સ્પર્શ પણ કથાંથી મળે ? એને સેા વર્ષે વીત્યા પછી ફળ આવશે એવી જે વાત છે તે માત્ર વાત જ છે; એ તાડની ઊંચાઈથી આપણે
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૬ વક્રોક્તિજીવિત
[૩-૨૫, ૨૬ મૂર્ખાએ કેટલા લાંબા સમય સુધી છેતરાતા રહ્યા ?” (સુભાષિતાવલી, ૮૨૧) ૯૬
બીજા સંબંધને આધારે વાક્યમાંના અપ્રસ્તુત પદાર્થની પ્રશંસાનું ઉદાહરણ
સીતાની હાજરીમાં ચંદ્ર ઉપર જાણે મેશ ચેપડાઈ ગઈ છે, મૃગલીઓની દષ્ટિ જાણે જડ થઈ ગઈ છે, વિઠ્ઠમલતાની લાલી જાણે ઝાંખી થઈ ગઈ છે, સેનાની કાન્તિ જાણે કાળી પડી ગઈ છે, કેયલના કંઠ જાણે કર્કશ થઈ ગયા છે, અને મોરનાં પીછાં પણ જાણે વિરૂપ લાગે છે.” (રાજશેખરનું બાલરામાયણ, ૧–૪૨) ૯૭
આ લેકમાં ચંદ્ર વગેરે ઝાંખા પડી જવાનું કારણ સીતાના અત્યંત સુંદર અને મનેહર મુખ વગેરે અવયને સમૂહ છે. અને તે, પ્રસ્તુત વસ્તુના અંગભૂત બીજા (ઉલ્ઝક્ષા) અલંકારની
જનાની મદદથી પ્રસ્તુતની પ્રશંસામાં ભળી તેના ઉત્કર્ષની પ્રતીતિ કરાવે છે.
એ જ રીતે બીજા સંબંધને આધારે આખા વાકયવ્યાપી અપ્રસ્તુતપ્રશંસાનું ઉદાહરણ
“કામદેવ બાણને અડે છે, ધનુષ ઉપર નજર નાખે છે, પ્રિયતમાના મિતભર્યા મુખ તરફ નિહાળે છે, વસંતને કંઈક કહે છે, અને હું પૃથ્વી ઉપર વિજય મેળવવા નીકળે છું એમ માની ખુશ થતા થતે નાયિકાનાં અંગોને સ્પર્શી
આ લેકમાં બીજી કોઈ રીતે વર્ણવી ન શકાય એ તરુણીના તારુણ્યને ઉદય પ્રસ્તુત વણ્ય વિષય છે. પણ તેને બદલે તેના નિમિત્તરૂપ કામદેવની ચેષ્ટાઓનું વર્ણન કરીને કાર્યકારણ સંબંધને આધારે તેની વ્યંજનાથી પ્રતીતિ કરાવી છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
૩-૨૭]
વક્રોક્તિજીવિત ૨૪૭ અસત્યભૂત વાક્યર્થના તાત્પર્યરૂપે જ્યાં પ્રસ્તુતની પ્રશંસા ધ્વનિત થતી હોય એવું ઉદાહરણ–
એવું કશું નથી જે અવિરત પ્રવાસી કાળપથિકની નિયતિરૂપ પત્નીએ પિતાના પતિના પાથેય તરીકે ન બંધાવ્યું હેય.” ૯૯
આ લેકમાં અપ્રસ્તુતપ્રશંસાના ત્રણે આધારે – સામ્ય, કાર્યકારણસંબંધ અને સામાન્યવિશેષ સંબંધ – ઘટાવી શકાય એમ છે. પ્રસંગ પ્રહસ્તના વધના સમાચાર આપવાનું છે. જે અભિધાથી સીધેસીધું કહે છે તે અનુચિત લાગે માટે માત્ર અલંકાર મારફતે જ કામ પતાવ્યું છે. '
આમ, કવિઓ આ અપ્રસ્તુતપ્રશંસાને બહેળે ઉપગ કરતા જોવામાં આવે છે. તેથી સહદેએ જાતે જ એ સમજી લેવું.
પ્રશંસા શબ્દ અહીં વિપરીત લક્ષણાથી ઊલટા જ એટલે કે નિંદાના અર્થમાં વપરાય છે, અથવા ફક્ત વર્ણન એવા અર્થમાં વપરાય છે.
આમ, અપ્રસ્તુતપ્રશંસાને વિચાર કર્યા પછી, જે વિવક્ષિત અર્થના પ્રતિપાદન માટે બીજા પ્રકારના કથનરૂપ હોઈ લગભગ અપ્રસ્તુતપ્રશંસા જેવી શોભાવાળે અલંકાર છે તેની ચર્ચા કરે છે–
બીજા વાકયથી કહી શકાય એવું વસ્તુ, સૌંદર્ય સાધવા માટે, તેનાથી જુદા જ વાક્ય વડે કહેવામાં આવે ત્યારે પર્યાપ્ત અલંકાર કહેવાય,
અહીં કોઈ એ પ્રશ્ન કરે કે તે પછી પર્યાયવકતા કરતાં એમાં વિશેષ શું છે? તે જવાબ એ કે પર્યાયવક્રતામાં વાચવિષય કેવળ પદાર્થ (શબ્દાર્થ) જ હોય છે, જ્યારે પયતમાં વાક્યર્થ પણ અંગરૂપે વિષય બને છે. એટલે પક્તિને અલગ
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૮ વક્રોક્તિજીવિત
[૩-૨૮ નિર્દેશ કર્યો છે. ઉદાહરણ જેમ કે–
“(વિષ્ણુએ) ચક્રના પ્રહારરૂપી અમેઘ આદેશ દ્વારા, રાહુની પત્નીઓના સુરતેત્સવને આલિંગનના ઉદ્દામ વિલાસ વગરને અને જેમાં ચુંબન માત્ર જ અવશેષ રહ્યું છે એ બનાવી દીધે(ધ્વન્યાલેક, ૨–૧૯) ૧૦૦, એ જ રીતે–
જ્યારે પ્રસ્તુત વસ્તુની શોભા વધારવા માટે વાક્યરૂપે નિંદા હૈય અને વ્યંગ્યરૂપે સ્તુતિ હેય ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર કહેવાય.
“હે રાજન, શેષનાગ આજે પણ પિતાની હજારે ફણા વડે પૃથ્વીને ભાર ઉપાડવાને મથી રહ્યો છે, અને ભગવાન વિષ્ણુ પિતે વિશ્વને કાયમ રાખવા માટે ઉજાગરા વેઠે છે; તમે જે કંઈ કર્યું છે તેમાં અસાધારણ કે અભિમાન લેવા જેવું કશું નથી; હજી સુધી એ બે જણને એક ક્ષણને પણ આરામ મળે નથી એ તે કેવું કહેવાય !” ૧૦૧ અથવા જેમ કે –
ચંદ્રમાંનું કલંક...” ૧૦૨
કલેક આ જ ઉમેષમાં ૪૮મા ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૨૧૪).
જ્યાં આથી ઊલટું હોય એટલે કે વાચ્ય સ્તુતિ હોય અને વ્યંગ્ય નિંદા હોય ત્યાં પણ આ જ એટલે કે વ્યાજસ્તુતિ અલંકાર જ ગણાવે. જેમ કે –
હે વારાંનિધિ” ૧૦૩
Page #274
--------------------------------------------------------------------------
________________
૩-૨૯, ૩૦, ૩૧]
વક્રોક્તિજીવિત ૨૪૯ આ લેક પહેલા ઉન્મેષમાં ૯૦મા ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૭૮). અથવા જેમ કે –
બીજા વૃક્ષનું નામ પણ” ૧૦૪ આ લેક પહેલા ઉન્મેષમાં ૯૧મા ઉદાહરણ તરીકે આવી ગયું છે (પૃ. ૭૮). અથવા જેમ કે–
“હે મરકૂપ, દિવસ પૂરો થયે છે, અમે થાકી ગયા છીએ. તારો ઉપકાર એ મટે છે કે શરમના માર્યા અમે કહી શકતા નથી. મુસાફરોના પુણ્યથી તારું પાણી કદી ખૂટો નહિ, અને તારા કાંઠે ઊગેલું શમીનું વૃક્ષ છાંયે આપતું રહે.” (ઝલ્લણની સૂક્તિ મુક્તાવલી, પૃ. ૧૧૯) ૧૦૫
આ લેકમાં સ્તુતિ શબ્દ પહેલાંનાં ઉદાહરણની પેઠે વિપરીત લક્ષણથી નિંદાના અર્થમાં પણ લઈ શકાય.
આમ, વ્યાજસ્તુતિ સમજાવીને, આરંભ અને ઉપસંહાર એકસરખા હોવાને કારણે ઉપમા જેવો જ હોવાથી ઉલ્ટેક્ષા અલંકારની વાત કરે છે.
સભાવનાને આધારે કરેલા અનુમાનથી, સાદયથી અથવા એ બંનેથી, વણર્ય વસ્તુની અસાધારણ શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરવાની ઈરછાથી,
વાગ્યવાચકની શક્તિથી જેને અથ આક્ષિપ્ત થયે છે એવા, ઉપમેય ઉપમાન જેવું છે અથવા ઉપમેય ઉપમાન જ છે એવું પ્રતિપાદન કરનાર ઇવાદિ શબ્દ વડે, વાચક વગર જ એટલે કે વ્યંજનાથી
Page #275
--------------------------------------------------------------------------
________________
ર૫૦ વક્રોક્તિ જીવિત
[૩-૨૯, ૩૦, ૩૧
સારી રીતે વર્ણવવા ધારેલા વાક્યાથે સાથે તેનાથી જુદે જ અર્થ હવે તેને કાવ્યતત્વો ઉલ્લેક્ષા અલંકાર કહે છે.
એને સમજાવતાં કહે છે કે સારી રીતે વર્ણવવા ધારેલા વાક્યર્થ સાથે તેનાથી જુદો જ અર્થ જે તે ઉન્મેક્ષા. વણ્ય વસ્તુ અનેક શબ્દના બનેલા વાક્યના અર્થરૂપ હોય છે. તેની સાથે તેનાથી જ જ અર્થ એટલે કે બીજા જ વાક્યના તાત્પર્યરૂપ અર્થ જોડ તે ઉભેક્ષા. જેમાં ઉભેલા એટલે કે કલપના કરવામાં આવી હોય તે ઉભેક્ષા એવી એની વ્યુત્પત્તિ આપી શકાય. કયા સાધનથી? તે કે સંભાવનાને આધારે કરેલા અનુમાનથી. એટલે કે સંભાવ્ય અર્થના અનુમાનથી. એને અર્થ એ કે વણ્ય વસ્તુને તેના જેવાં જ કાર્ય કરતી બીજી વસ્તુમાં પલટી નાખવી, અર્થાત ઉપમેયને ઉપમાનનું રૂપ આપી દેવું.
આ ઉપ્રેક્ષા બીજી રીતે પણ સંભવે છે. કઈ રીતે? તે કે સાદેશ્યથી. સામ્યને આધારે પણ વિવક્ષિત વાક્યર્થ સાથે તેનાથી જુદા જ વાક્યર્થને જોડે તે પણ ઉપ્રેક્ષા કહેવાય.
સાદશ્ય બે પ્રકારનું સંભવે છેઃ (૧) વાસ્તવિક અને (૨) કાલ્પનિક. એમાંથી વાસ્તવિક સાદશ્ય એ ઉપમાદિને વિષય છે અને કાલ્પનિક સાદશ્ય ઉèક્ષાને વિષય છે, કારણ, એનાથી વિશેષ સૌદર્ય સધાય છે.
બે વસ્તુના અસ્તિત્વ વગર સાશ્ય સંભવતું નથી, તેમ જ પ્રસ્તુત વસ્તુથી જુદી બીજી કઈ પ્રસ્તુત વસ્તુ (કાવ્યરચના પ્રસંગે સંભવતી નથી. સાદશ્યને જે ધર્મ માનીએ તે ધર્મ તે પરાશ્રિત હોય છે. એટલે કેવળ (એટલે કે નિરાધાર) ધર્મની કલ્પના તર્કસંગત નથી. તેથી તેના આશ્રય તરીકે બીજી કઈ વસ્તુની કલ્પના કરવી પડે. તે કઈ હોઈ શકે એને કેઈ નિયમ નથી. એટલે ગમે તે એક કલ્પી લઈએ તે પછી એને અંત જ ન આવે અને અનવસ્થા
Page #276
--------------------------------------------------------------------------
________________
૩–૨૯, ૩૦, ૩૧]
વાક્તિજીવિત ૨૫૧.
પૈદા થાય. અને એ ગુણુ સાથે સંગતિ ન સધાય તે એની પ્રતીતિ જ થઈ ન શકે. એટલે સહૃદયાએ પાતાના અનુભવને આધારે સ્વીકારવું જ રહ્યું કે અહીં અંતે સાદ્દેશ્યના આધારભૂત કોઈ કાલ્પનિક ધસીની કલ્પના કરવી જ પડે. એટલે એવા કલ્પિત ધમીના સાદૃશ્યથી એમ અહીં કહેવું છે,
આ એ ઉપરાંત, ખાટું હાવા છતાં પરંપરાને અનુસરીને અમે જણાવ્યું છે કે ત્રીજી રીતે પણ ઉત્પ્રેક્ષા સધાય છે, અને તે અથવા બંનેથી” એમ કહીને નિર્દેશી છે. બંને એટલે સંભાવના આધારિત અનુમાન અને સાદશ્ય. એ બંને કારા ભેગાં થવાને કારણે પણ પ્રસ્તુત અંની સાથે તેનાથી જુદા જ અંને જોડવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલકાર ગણાય. આ ત્રણે પ્રકારે ઉત્પ્રેક્ષાની યાજના કયા અભિપ્રાયથી કરવામાં આવે છે? તે કે વણ્ય વિષયની અસાધારણ શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરવાની ઇચ્છાથી. અર્થાત્ કવિ પાતાના વક્ષ્ય' વિષયને અસાધારણતાની પરાકાટિએ પહેાંચાડવા ઈચ્છતા હાય છે તેથી. એ કેવી રીતે કરે છે ? તે કે આ (ઉપમેય) તેના (ઉપમાનના) જેવું છે’ અથવા ‘આ (ઉપમેય) તે (ઉપમાન) જ છે' એ એ રીતે. તેના જેવું એટલે અપ્રસ્તુતના જેવું. વણ્ય વસ્તુની અસાધારણતાનું પ્રતિપાદન કરવા માટે અપ્રસ્તુત સાથેના સાદૃશ્યની ચેાજના કરવામાં આવે છે. અને આ તે જ છે' એટલે પ્રસ્તુત વસ્તુ અપ્રસ્તુત વસ્તુ જ છે એમ, અપ્રસ્તુતને પ્રસ્તુત ઉપર અધ્યાર।પ વણ્ય વિષયની અસાધારણતાની પરાકાઢિની પ્રતીતિ કરાવવા માટે કરવામાં આવે છે. આ ઉત્પ્રેક્ષા શાના વડે દર્શાવવામાં આવે છે? તે કે ઇવાદિ વડે. એટલે કે ડ્વ (મન્યે, શં, ધ્રુવમ્, પ્રાયો, ઘૂનમ્ ) વગેરે ઉત્પ્રેક્ષાદ્યોતક શબ્દો યેાગ્ય રીતે ચેાજીને. હવે ખીજી રીત બતાવે છે. વાચ્યવાચકના સામર્થ્યથી જેમના અર્થ આક્ષિપ્ત થતા હેાય એવા ઇવાદ્ધિથી’” અર્થાત્ ઇવાદ્ધિ શબ્દો વાપરીને અથવા તેમને વ્યંગ્ય રાખીને.
સંભાવનામૂલક અનુમાનથી થતી ઉત્પ્રેક્ષાનું ઉદાહરણ
—
Page #277
--------------------------------------------------------------------------
________________
- ૫૨ વક્રોક્તિજીવિત
[૩-૨૯, ૩૦, ૩૧ માથા પરના પુષ્પહારથી લેભાઈ કાન પાસે આવીને ભ્રમરોએ ગુંજારવ કર્યો તે જાણે રાજાઓને મેહ પમાડવાને મંત્ર કામદેવે તેને શીખવ્યું.” ૧૦૬ કાલ્પનિક સાદેશ્યવાળી ઉàક્ષાનું ઉદાહરણ–
જાણે ચંબક શિવનું રેજ રજ ઢગલે થતું રહેલું અટ્ટહાસ્ય.” (મેઘદૂત–૫૮) ૧૦૭
અથવા—
જાણે ગગનરૂપી સાપે ઉતારી નાખેલી કાંચળી જેવી.” (હર્ષચરિત, પૃ. ૧૯) ૧૦૮
આ વાક્ય ઉદાહરણ ૯૨મા તરીકે આ જ ઉમેષમાં આવી ગયું છે (પૃ. ૨૪૩).
વાસ્તવિક સાદશ્યવાળી ઉક્ષાનું ઉદાહરણ–
પ્રાકૃત ગાથાને પાઠ ભ્રષ્ટ હેવાથી ડે. ભાયાણીએ કપેલી પંડિત છાયા ઉપરથી એ ગાથાને અર્થ કંઈક આવું લાગે છે?
તે બાલા કિસલય જેવા કાન સુધી પહોંચતાં, સુંદર પાંપણવાળાં અને ચંચળ કીકીઓવાળાં પિતાનાં નયનેને કારણે સુંદર અંબુજલીલા પ્રગટ કરી રહી છે. ૧૦૯ બંનેને આધારે થયેલી ઉક્ષાનું ઉદાહરણ–
તેણે દૂરથી પોતાના શત્રુના લેહીથી ખરડાયેલા ખગ જેવી તીણ અને રાતી આંખે મધુરિપુ કૃષ્ણ ઉપર માંડી. ૧૧૦
[લેકમાં તીક્ષણ બાણ વગેરે પદાર્થો અંગ ચીરી નાખી લેહીથી ખરડાયેલા જોવામાં આવે છે, તે ઉપરથી તેના સાદગ્ધને લીધે - નયનયુગલની તીણતા અને લીલાને કારણે પ્રસ્તુત વસ્તુને ધર્મ અપ્રસ્તુત વસ્તુના ધર્મ તરીકે સંભવી શકે એવું અનુમાન કરેલું છે એટલે અહીં સાદશ્ય અને અનુમાન બંનેને આધારે થયેલી * ઉપ્રેક્ષા છે. (કલ્પલતાવિવેક, પૃ. ૨૫૨)]
Page #278
--------------------------------------------------------------------------
________________
૩–૨૯, ૩૦, ૩૧]
વાક્તિજીવિત ૨૫૩
અથવા જેમ કે—
તેના ક્ષણના વિરહથી પણ રમણીઓના હૃદયમાંથી એવા સુરભિત નિસાસા નીકળે છે કે જાણે તેમના હૃદયમાંથી કુસુમબાણ ખેંચી લીધા પછી ખાકી રહેલા તેના મકરંદનાં જિંદુ ન હાય !'' (ગઉડવહેા, ૭૪૮) ૧૧૧ વાસ્તવિક સાદૃશ્યવાળી ઉત્પ્રેક્ષાનું ઉદાહરણ—
ખીલેલાં સુંદર ફૂલાના ગુચ્છાને લીધે લચી પડેલી મનેાહર આમ્રલતાને મૃગનયનીએ હલાવી તે જાણે વિરહિણીઆને મૃદુતાથી મન કરનાર કામદેવ પોતાના પુષ્પચાપને હલાવી ધમકી આપતા હાય એવું લાગે છે.” ૧૧૨
અહીં કવિએ વણ્ય વિષયથી જુદી બીજી કઈ વસ્તુનું કથન કર્યુ છે એટલે અહીં અપતિ અલંકાર છે એવી ભ્રાંતિમાં ન પડવું. કારણ, અપતિના પ્રગટ થવાના મૂળમાં ઉત્પ્રેક્ષા રહેલી છે, અને નહિ કે ઉત્પ્રેક્ષાના મૂળમાં અપહ્નુતિ, એ વાત થાડી જ વારમાં (અપતિની ચર્ચા વખતે) સ્પષ્ટ થશે.
વ વગેરે વાચક શમ્દો વિના આ તેના જેવું છે' એવું પ્રતિપાદન કરતી ઉત્પ્રેક્ષાનું ઉદાહરણ—
ચંદન વૃક્ષને વળગેલા સર્પોના નિઃશ્વાસના વાયુથી સૂચ્છિત થયેલા મલય પવન વસંત ઋતુમાં પ્રવાસીઓને મૂર્છા પમાડે છે.” (ધ્વન્યાલાક, ૨–૨૭) ૧૧૩ અથવા જેમ કે—
“હે દેવી, જો, ચંદ્રની શાલાના તિરસ્કાર કરનાર તારા વદનકમળથી પરાજિત થયેલાં ક્રમળે! એકાએક ઝાંખાં પડી જાય છે.” (રત્નાવલી, ૧-૨૫) ૧૧૪
આ શ્લાક બીજા ઉન્મેષમાં ૪૪મા દૃષ્ટાંત તરીકે આવી ગયા (પૃ. ૧૩૨).
અથવા જેમ કે—
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૪ વક્રોક્તિજીવિત
[૩-૩૨ “હે ભીરુ, તને રાક્ષસ(રાવણ) જે માર્ગ થઈને લઈ જ હતું તે માર્ગ, બોલવાને અશક્ત એવી આ લતાઓએ (રાવણ જે દિશામાં ગયે હવે તે દિશામાં) વળેલાં પાંદડાં. વાળી પિતાની ડાળીઓ વડે મને કૃપા કરીને બતાવ્યું હતું.” (રઘુવંશ, ૧૩-૨૪) ૧૧૫
આ લેક બીજા ઉન્મેષમાં ૮૦ભા ઉદાહરણ તરીકે આવી ગયો છે '(પૃ. ૧૫ર).
“આ તે જ છે એવું વાચક વિના સૂચિત થતું હોય તેવી ઉભેક્ષાનું ઉદાહરણ–
બ્રહ્માએ પિતે જે કમળ ઉપર બેઠા હતા તેની પાંદડીઓ એકે એકે ઊંચી કરી ઓરડી બનાવી દીધી.” (બાલરામાયણ, ૭-૬૬) ૧૧૬
આ લેક પૂરેપૂરે પહેલા ઉમેષમાં ઉદાહરણ ૧૦૨ તરીકે આવી ગ છે (પૃ. ૮૫). હવે આ ઉક્ષાને જ બીજો એક પ્રકાર બતાવે છે –
૩ર. નિકિય વસ્તુમાં પણ તેના સ્વભાવને અનુરૂપ એવી ક્રિયાનું કર્તવ, જેનારને એમ લાગે છે માટે, મારે ૫વામાં આવે ત્યારે ઉભેલાને એક બીજો પ્રકાર થાય.
ઉભેક્ષાને આવે પણ એક પ્રકાર જોવામાં આવે છે, જેમાં ક્રિયાનું કત્વ આપવામાં આવે છે. શામાં? તે કે કઈ વસ્તુમાં, જે નિષ્ક્રિય હોય છતાં. કર્તુત્વ કેવું? તે કે વસ્તુના સ્વભાવને અનુરૂપ. શાથી આપવામાં આવે છે? તે કે જેનારને એમ લાગે માટે. “વણ્ય વસ્તુના અતિશયનું પ્રતિપાદન કરવાની ઈચ્છાથી “આ તેના જેવું છે અથવા “આ તે જ છે એમ કહેતા વાચક વગર જે” એ વાકયખંડ અહીં પણ સમજી લે.
Page #280
--------------------------------------------------------------------------
________________
૩-૩૨].
વતિજીવિત ૨૫૫
ઉદાહરણ–
અંધકાર જાણે અંગેને લીધે છે, આકાશ જાણે કાજળ વરસાવે છે.” (મૃચ્છકટિક, ૧-૩૪) ૧૧૭ અથવા જેમ કે –
અંગ ઊછળતા સ્વચ્છ લાવણ્યના સાગરમાં તરતાં લાગે છે.” ૧૧૮
આ શ્લેક બીજા ઉન્મેષમાં ૯૧મા ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૧૫૭).
અથવા જેમ કે –
“ચંદ્રિકા આકાશમાં જાણે કે સરે છે, કુમુદોમાં જાણે કે વૃદ્ધિ પામે છે, સ્ત્રીઓના પાકટ બરુના થડ જેવા પાંડુ ગાલેમાં જાણે પ્રતિબિંબિત થાય છે, પાણીમાં જાણે વિકસે છે, સુધાધવલ ભવનોમાં જાણે હસે છે અને પવનમાં ફડફડતી ધજાના પટમાં જાણે ફરફરે છે.” ૧૧૯
ઉલ્ઝક્ષાના ઈવાદિ વાચકોની યાદી દંડીએ આપેલી છે એટલે અહીં ફરી આપતા નથી. એ ઉન્મેલા, વર્ણનીય વસ્તુના સ્વભાવને અનુરૂપ હોવાથી સુંદર લાગતી કેઈ અપૂર્વ વિશેષતાને પ્રગટ કરે છે. કવિપ્રતિભાના સારના જ બીજા પર્યાય જેવા અન્ય કેટલાક અલંકારે છે, તેમના પણ સારરૂપ આ ઉભેક્ષા અલંકાર અને તે બધાના મૂળમાં રહી નવા નવા અલંકારેની કલ્પનાનું કારણ બને છે, અને અલંકારની વિવિધ સૌદર્ય છટાને આધાર એ જ છે.
બીજા અલંકાની સૌંદર્યસંપત્તિ હરી લઈને ઉભેક્ષા બધાના જીવિત તરીકે પ્રકાશે છે. ૧૨૦
આ અંતરક છે.
આ રીતે ઉલ્ઝક્ષાને સમજાવીને એની સાથે સૌંદર્યાતિશયનું સાદય હોવાથી કમપ્રાપ્ત અતિશયોક્તિ અલંકાર રજૂ કરે છે–
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬ વક્ર તિજીવિત
[૩-૩૪
૩૩
જેમાં સહદને આનંદ આપે એવા વર્ણનીય પદાથના ધર્મોના કેઈ અતિશય સૌંદયપૂર્વક પ્રતિપાદન કરવામાં આવે તે બધા અલકારેના છતિરૂ૫ અતિશયેક્તિ અલંકાર કહેવાય.
આને સમજાવતાં કહે છે કે તે અતિશક્તિ કહેવાય. કઈ? તે કે જેમાં પ્રસિદ્ધ લેકવ્યવહારને ટપી જાય એવી કોઈ પરકાષ્ઠાએ પહોંચેલી વિશેષતાનું સૌંદર્યપૂર્વક એટલે કે વેદધ્યભંગિથી વર્ણન કરવામાં આવે છે. શાનું? તે કે વર્ણનીય પદાર્થના ધર્મોનું અર્થાત્ તેના સ્વભાવ સાથે સંબંધ ધરાવતી વિશેષતાઓનું. એ વિશેષતા કેવી? તે કે કાવ્યવિદોને આનંદ આપે એવી. કારણ, સહદને આનંદ આપે એવી પદાર્થની સુંદરતા એ જ કાવ્યનું પ્રયોજન છે. અને તેથી એ અતિશયને પિષનાર અતિશયોક્તિ અલંકારને આલંકારિક પૂબ આદરથી જુએ છે.
૩૪
રો, પદાર્થો અને અલંકારે જ્યારે અતિશયોક્તિ દ્વારા તેમની શોભામાં વધારે કરવામાં આવે છે ત્યારે સૌદર્યની પરાકેટિને પામે છે.
વક્તા એ જ કાવ્યનું અલૌકિક રહસ્ય છે. અને જ્યારે રસ, સ્વભાવ અને અલંકારની બાબતમાં અતિશયેક્તિને સાથ મળે છે ત્યારે તે વક્રતા પૂરેપૂરી ખીલી ઊઠે છે. જેમ કે –
ચંદ્રકાન્ત મણિના ભવનમાં પિતાના સાથી રાજહંસથી છૂટી પડેલી સારસી અવાજ ઉપરથી તેને પારખવાની અણી પર હતી ત્યાં સ્નાને લીધે ફરી જાગેલા સંશયથી તે વક્રતૂતીની () જેમ વિલાપ કરે છે.” ૧૨૧ અથવા જેમ કે
“પિતાના પુષ્પની કાતિ જેવી ચાંદનીથી ઢંકાઈ ગયેલાં
Page #282
--------------------------------------------------------------------------
________________
કે-૩૪]
વિક્રોક્તિછવિત રહે સપ્તપર્ણનાં વૃક્ષે ભ્રમરેના ગુંજારવને લીધે અનુમાનથી જાણી શકાય છે.” (ભામહ, કાવ્યાલંકાર, ૨-૮૨) ૧૨૨
અહીં વસ્તુના સ્વાભાવિક સૌંદર્યને જ પરિપષ કરવામાં આવ્યું છે. અથવા જેમ કે –
“જેને પ્રતાપરૂપી સૂર્ય પ્રકાશ હોય છે ત્યારે બીજા તેજસ્વી પદાર્થોની વાત તે જવા દે પણ મેરુ અને ચંદ્રનું મહત્ત્વ પણ ટકી શકતું નથી. ત્રણે લેકમાં પ્રસિદ્ધ પરાક્રમથી શોભતા રાજવંશમાં જન્મેલા આ રાજવી પાસે ચંદ્ર અને સૂર્ય પણ ઝાંખા પડી જાય છે.” ૧૨૩ અથવા જેમ કે–
ઝાકળના શીતળ જળથી નાહેલી અને તરતના ઊગેલા સૂર્યના સ્પર્શથી નિર્મળ બનેલી તથા સૂર્યના તડકાની લાલી લગાવેલી વનસ્થલીનાં અંગોએ કેઈ અપૂર્વ ભા ધારણ કરી.” ૧૨૪
આમાં પહેલા (૧૨૩) લેકમાં રૂકાલંકારની શોભા પરાકેટિએ પહોંચી છે. પહેલામાં અને બીજા(૧૨૪)માં રસવદનંકારને પણ પરિપષ સધાય છે. વનસ્થલીમાં ઠંડા પાણીથી સ્નાન કરી સ્વચ્છ થવું, નવા ઊગેલા સૂરજના તડકારૂપી વસ્ત્રથી નિર્મળ દેખાવું વગેરે સ્ત્રીઓના વ્યવહારના આરેપણથી આ વર્ણનમાં અપૂર્વ સૌદર્ય આવ્યું છે. વળી જેમ કે –
“ઊગતા ચંદ્રનાં કિરણો તારાં કર્ણપૂર રચવામાં કામ આવશે. કુમળા જવના પીલા જેવાં એ કિરણે તારા નખની અણીથી કાપી શકાશે.” (કુમારસંભવ, ૮-૬૩) ૧૨૫
આ લેકમાં રસના સૌંદર્યની વિશેષતા પ્રગટ થઈ છે. જેમ કે નવા ઊગેલા ચંદ્રનાં કિરણોના સુકુમાર સૌંદર્યની કઈ
૧૭.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૫૮ વક્રાતિજીવિત
[૩-૩૫, ૩૬ અપૂર્વ વિશેષતા અહીં પ્રગટ થાય છે, જેને લીધે કપિલ, કાન અને અલકના સંસ્પર્શને કારણે વખાણવા લાયક કર્ણપૂર બનવાની શેભાને તે પાત્ર ઠરે છે, એમ પાર્વતીપતિ શંકર પ્રિયાને કહેતાં, તેના વદનચંદ્રને તથા તે જ વખતે ઊગતા ચંદ્રને જોઈને તેમના હદયમાં રસ ઊભરાય છે, એવી પ્રતીતિ થાય છે.
આ રીતે પ્રધાનભૂત અલંકાર્ય વસ્તુના અંગરૂપે રહેલા અલંકારે કઈ વાર વિશિષ્ટ રીતે જોવાને કારણે ઘણા મહત્વના બની જાય છે અને ગૌણ હોવા છતાં જાણે મુખ્ય બની જતા હોય એવું લાગે છે અને વિશિષ્ટ પેજનાને લીધે તેમને પ્રધાન ગણવામાં આવે છે.
હવે સામ્યમૂલક અલંકારવર્ગના રચના સૌંદર્યને વિચાર
૩૫ વિવક્ષિત પદાર્થના સ્વભાવનું સૌંદર્ય સાધવા માટે, એ સૌદર્ય જેમાં ઉત્કૃષ્ટરૂપે રહેલું હોય એવા કઈ બીજા પદાથે સાથે તેનું સામ્ય નિરૂપવું તે ઉપમા અલંકાર કહેવાય.
ઉપમા જુદી જુદી રીતે વ્યક્ત થાય છે(૧) સાધારણ ધર્મના ઉલ્લેખથી, (૨) આખા વાક્યમાં તેને ગર્ભિત રાખીને, અને (૩) ઇવાદિ શબ્દોને ઉપયોગ કરીને. પણ ઉપમાની ખરી શેભા ક્રિયાપદ દ્વારા સધાય છે. .
આને સમજાવતાં કહે છે કે જેમાં વસ્તુનું એટલે કે વર્થ વસ્તુનું કોઈ અપ્રસ્તુત એવી બીજી વસ્તુ સાથે સામ્ય બતાવ્યું હોય તે ઉપમા અલંકાર કહેવાય. અપ્રસ્તુત વસ્તુ સાથે સામ્ય શા માટે દર્શાવે છે ? તે કે વિવક્ષિત વસ્તુને સ્વભાવ કહેતાં કેઈ વિશેષ ધર્મ, તેનું સૌંદર્ય સિદ્ધ કરવા. બીજા કેવા પદાર્થ સાથે?
Page #284
--------------------------------------------------------------------------
________________
૨-૩૫, ૩૬]
વક્રોક્તિ જીવિત ર૫૯ તે કે જેમાં એ સૌંદર્ય ઉત્કૃષ્ટ રૂપે રહેલું હોય એવા.
અહીં તાપર્ય એ છે કે વર્ણનીય પદાર્થના વિવક્ષિત ધર્મનું સૌંદર્ય સાધવા માટે અપ્રસ્તુત પદાર્થરૂપ ધમી સાથે સામ્ય એમ કહ્યું છે, તે તર્કસંગત છે. કારણ, કેવળ ધર્મનું સામ્ય સંભવતું નથી. એટલે ધર્મ સાથે સામ્ય એમ કહ્યું નથી. આમ, ધર્મ દ્વારા ધમીઓનું એટલે કે ઉપમાન અને ઉપમેયનું ભેગું સામ્ય ફલિત થાય છે. આવી ઉપમાનું પ્રતિપાદન કેણ કરે છે? તે કે ક્રિયાપદ. ક્રિયાપદ એટલે ધાતુનો અર્થ. અહીં ક્રિયાપદ શબ્દથી મુખ્યામુખ્ય ક્રિયાવાચક સામાન્ય અર્થ જ સમજવાનું છે, કેવળ ક્રિયાપદ જ નહિ. કારણ, જ્યાં કિયા અમુખ્ય ભાવે રહેલી હોય ત્યાં પણ તે ઉપમાની વાચક હોય જ છે. જેમ કે “પાચક.” એ શબ્દમાં પાકશક્તિનું પ્રાધાન્ય હેઈને એમાં પ્રકૃતિ કહેતાં ધાતુને
અર્થ ગર્ભિત રહેલે જ છે. જે પકાવે તે પાચક’. એ જ રીતે પતિ (‘પકાવે છે) એ શબ્દમાં ક્રિયાનું જ પ્રાધાન્ય છે તેમ છતાં ક્રિયા કરનારને અર્થ પણ એમાં ગર્ભિત રહેલ છે. આમ, મુખ્ય અને અમુખ્ય એ બંને પ્રકારનાં ક્રિયાપદ ઉપમાનું કથન કરે છે. કેવી રીતે? તે કે વિચ્છિત્તિ કહેતાં વેદધ્યભંગિથી. વિચ્છિત્તિ વગરના કથનમાં તદ્વિદોને આનંદ આપવાની શક્તિ હોતી નથી, એ અહીં અર્થ છે. કેવળ ક્રિયાપદ જ ઉપમાનું કથન કરે છે એમ નથી, ઈવાદિ વગેરે ઉપમાવાચક શબ્દ, બહુવ્રીહિ વગેરે સમાસ તેમ જ વન વગેરે પ્રત્યે પણ એનું સૌદર્યપૂર્વક કથન કરે છે.
શું હોય તે? તે કે સાધારણ એટલે કે ઉપમાન અને ઉપમેય બંનેમાં રહેલું હોય એ ધર્મ, તેનું કથન કરેલું હોય છે. સમાન ધર્મને આધારે બે ક્રિયાઓને સંબંધ જોડવો હોય છે એટલે બંને કર્તાઓ અથવા નામે પણ સમાન છે એમ માનવામાં આવે છે.
ક્યાં? તે કે વાક્યર્થમાં. પરસ્પર અન્વય-સંબંધથી જોડાયેલ પદસમૂહ તે વાક્ય. એને અર્થ અથવા વસ્તુ તે અહીં વર્ણનને વિષય હોય છે. તેમાં કેવી રીતે? તે કે તેની સાથે સંબંધ હોવાથી.
Page #285
--------------------------------------------------------------------------
________________
૧૦ વક્તિછવિત
[૩-૩ તે એટલે પદાર્થ, એ પદાર્થોને સમન્વય એટલે કે પરસ્પર સંબંધ થવાથી.
વાક્યમાં અનેક પદાર્થો હોય છે. તેમની વચ્ચેના પરસ્પર સંબંધને લીધે કેઈક એક જ શબ્દથી ઉપમા કે ઉઝેક્ષા સધાય છે.
જે એ બંને અલંકારેમાં વસ્તુસામ્ય સમાનપણે રહેલું હોય તે પછી એમની વચ્ચે એટલે કે ઉપમા અને ઉભેક્ષા વચ્ચે ભેદ શે? એમ કોઈ પૂછે તે તેને ખુલાસો એ કે –
૩૭
ઉપેક્ષામાં વસ્તુસાશ્ય હોય છે છતાં તેનું તાત્પર્ય જુદું જ હોય છે.
ઉપ્રેક્ષામાં સામ્યસંબંધ હોય છે ખરે, તેમ છતાં તાત્પર્ય એટલે કે પદાર્થથી જુદા જ વાકયાર્થના જીવિતભૂત બીજી જ વસ્તુ એને વિષય હોય છે, જેને અનુભવ તદ્વિદોનું અંતઃકરણ કરી શકે છે. એના દાખલા પહેલાં આપી ગયા છીએ. ઉપમા અને ઉલ્ટેક્ષા એ બંને શબ્દો કેવળ કરણને કે કર્મને અર્થ વ્યક્ત ન કરતા હેઈ, એ બંનેને સંબંધ સામ્ય સાથે જોડી શકાય છે. તેથી ઉપમાને અર્થ ઉપમિતિ એટલે સરખા હેવાને ભાવ એટલે. જ થાય છે. એટલે ઉપમાની વ્યાખ્યાને અર્થ એટલે જ થાય કે જેમાં પ્રસ્તુત અને અપ્રસ્તુત વચ્ચે સામ્ય હોય તે ઉપમા. એ બંનેનું નિર્ણાયક રીતે વર્ણન કરે છે. અમુખ્ય ક્રિયાપદથી સધાતી પદાર્થોપમાનું ઉદાહરણ
હે કમલનયને, પૂર્ણચંદ્રને મળતું આવતું તારું મુખ કામદેવની ત્રણે લેકને જીતવાની ઈરછાને પિોષે છે.” ૧૨૬
આમાં સંવારિ (મળતું આવતું) એ શબ્દમાં અમુખ્ય ક્રિયાપદ છે. અને તેને આધારે ઉપમા સધાઈ છે.
Page #286
--------------------------------------------------------------------------
________________
૩-૩૭]
વક્રોક્લિવિત થઇ એવી જ વાકયોપમાનું ઉદાહરણ–
ભ્રમરે અશોકપુષ્પના ગુચ્છોને રસ ચૂસી રહ્યા હતા અને તેની ડાળે નવાં પાંદડાં હાલતાં હતાં તે, ગાઢ ચુંબન અટકાવવા હાથ હલાવતી વધૂઓની નકલ જેવું લાગતું હતું.” (કિરાતાજુનીય, ૮-૬) ૧૨૭
આ લેક પહેલા ઉન્મેષમાં ૧૧૯મા ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૯૫).
આ શ્લોકમાં વિદાયન્તી શબ્દ અમુખ્ય ક્રિયાપદ છે. મુખ્ય ક્રિયાપદથી સધાતી પદાર્થોપમાનું ઉદાહરણ
પછી અરુણના આગમનને લીધે જેનું બિંબ ઝાંખું પડી ગયું છે એ ચંદ્ર સંભેગથી થાકી ગયેલી સ્ત્રીના ગાલ જે ફિક થઈ ગયા.” ૧૨૮
આ લેક પહેલા ઉન્મેષમાં ૧૯મા ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૧૫).
આ લેકમાં છે મુખ્ય ક્રિયાપદથી ઉપમા સધાઈ છે. એવી જ વાક્યોપમનું ઉદાહરણ
“તેનું મુખ કેતકીના પાંદડા જેવું સફેદ થઈ ગયું હતું, શરીર કૃશ થઈ ગયું હતું, તેણે ચેડાં જ આભૂષણે પહેર્યા હતાં, એટલે તે પૂરી થવા આવેલી, શેડા તારા અને ફિક્કા ચંદ્રવાળી રાત્રિના જેવી લાગતી હતી.” (રઘુવંશ, ૩-૨) ૧૨૯ ચહયત એ મુખ્ય ક્રિયાપદને લીધે અહીં ઉપમા સધાઈ છે. ઈવાદિ વાચકેથી સધાતી પદાર્થોપમાનું ઉદાહરણ –
“પ્રિયાના પુલકિત કપિલ ઉપર ચુંબન કરતાં જ એ સ્પર્શના ઉલ્લાસથી તેની આંખ મીચાઈ ગઈ – ચંદ્રના સ્પર્શથી કમલ બિડાઈ જાય તેમ.” ૧૩૦ આમાં રૂઢ શબ્દ વપરાય છે.'
Page #287
--------------------------------------------------------------------------
________________
હું ક્રાંક્તિજીવિત
[૩-૩૭,
એવી જ વાકયોપમાનું ઉદાહરણ—
“અંગે લાલ ચ'દનના લેપ કરેલા અને ખભે લાંબા હારવાળા આ પાંડયના રાજા છે, એ તરતના ઊગેલા સૂર્યનાં કિરણાથી લાલ શિખરો અને ઝરણાંવાળા પતરાજ જેવા દેખાય છે.” (રઘુવ’શ, ૬-૬૦) ૧૩૧
આ બંને લૈકામાં ઉપમાન અને ઉપમેય વચ્ચે સામ્ય છે, અને એ સામ્યના સંબંધથી બંને પરસ્પર અંધાયેલા છે, તેમ છતાં ફેર પણ છે. પહેલા લેાકમાં સામ્યના સંબ`ધ સમજાયા પછી વાકથાર્થ સમજાય છે, પણ બીજા શ્લોકમાં વાકથાર્થ સમજાયા પછી સામ્યના સંબંધ સમજાય છે. પહેલા શ્લેાકમાં સામ્યનું સૂચન કરનાર કાઈ સમાસ વગેરેના કે કાર્ય પ્રત્યય વગેરેના ઉપયેગ થયેલા નથી અને એ દ્વ્ર શબ્દ દ્વારા કહેવાયેલું છે. એટલે, અને પદાર્થના મેધ થયા પછી ઉપમાન–ઉપમેયનું સામ્ય પ્રગટ થાય છે એટલે એને પદાર્થોપમા નામ આપ્યુ છે. વળી અહીં શ્લોકના પૂર્વાધમાંથી પૂરા વાકયાર્થ સમજાતા નથી કારણ, ત્યાં સુધીમાં કવિને વિવક્ષિત (ઉપમા) અલંકારના અર્થ તે સમજાયા વગરને જ રહે છે. આ ખાખતમાં પહેલાં (૧-૬) કહેલું છે તે લાગુ પડે. છે કે સાલંકાર હોય તે જ કાવ્ય કહેવાય. પણ ખીજા ક્ષેાકમાં પરસ્પર અન્વિત શબ્દોના બનેલા વાકયાર્થનું ગ્રહણ પહેલ' થાય છે અને તે પછી ઉપમાન અને ઉપમેયના સામ્યના મેધ થાય છે એટલે એને વાકચોપમા કહી છે તે યાગ્ય જ છે. ક્રિયાપદો મારફતે સાધ્ય કેવી રીતે પ્રગટ થાય છે તે દૃષ્ટાંત સાથે કહી ચૂકયા છીએ એટલે નકામા વિસ્તાર કરતા નથી.
૩૬મી કારિકામાં ઇયાદ્રિ'માં આદિ પદ છે તેના અર્થ એવા છે કે વ સિવાયના ચા વગેરે ત્રીજા શબ્દોથી ઉપમાની પ્રતીતિ કરાવી શકાય છે, એ પહેલાં કહ્યું જ છે.
જ્યારે સમાસ વપરાયા હોય ત્યારે એ પ્રકારની ઉપમા થાય
Page #288
--------------------------------------------------------------------------
________________
૩–૩૭]
વાક્તિજીવિત ૨૬૩
છેઃ (૧) શબ્દથી ન કહેલી એટલે કે ગર્ભિત અને (૨) શબ્દથી
કહેલી.
સમાસમાં ગર્ભિત ઉપમાનું ઉદાહરણ
“પૂણેન્દુના જેવી કાન્તિવાળા મુખવાળી, અને નીલેપલના જેવી આંખાવાળી.” ૧૩૨ સમાસમાં શબ્દથી કહેલી ઉપમાનું ઉદાહરણ—
“તે જતી હતી ત્યારે તેની ડાક વારે વારે વાંકી વળતી હતી, કમળના જેવું તેનું માં ચારે કોર ફરતું હતું, તેની લાંબી પાંપણેાવાળી આંખના કટાક્ષને અમૃત અને વિષ ચાપડેલું હતું, જે કટાક્ષ મારા હૃદયમાં જાણે દૃઢ રીતે રાપાઈ ગયા.” (માલતીમાધવ, ૧-૨૬) ૧૩૩ પ્રત્યયથી સધાતી ઉપમાનું ઉદાહરણ—
મજીઠથી રંગેલા રેશમી દેારા જેવાં કિરાને એકઠાં કરી લઈને ગ્રહેામાં મુખ્ય એવા સૂર્ય સ્વૈર ગતિએ આખરે અસ્તાચળે પહાંચે છે. 'ટાળે ચકરાવે ચડાવેલી કમળાની રજ તેના છત્ર જેવી લાગે છે. ક્ષણ વારમાં તેનું તેજ ક્ષીણ થવા માંડે છે અને ભગવાન સૂર્યનારાયણુ સાગરમાં ડૂબી જાય છે.'' (બાલરામાયણુ, ૩–૧૦) ૧૩૪
આ શ્લાકમાં છત્રાયનાઃ રૂપમાંના પ્રત્યય ઉપમા સૂચક બને છે. અથવા જેમ કે—
કાલનેમિનાં વચના સાંભળતાં જ તે અસુરાના રાજાના કુંજરના જેવા ક્રોધ, ભલભલાની હિંમતના અભિમાનને ધૂળ ચાટતાં કરી નાખતા રણુનાદ સાથે ભભૂકી ઊઠચો.” ૧૩૫ આ શ્લાકમાં લવમાંના વત્ પ્રત્યય ઉપમા સૂચવે છે. જેમ કે. “એ પ્રમાણેનાં (તેનાં) ગ્મા (વચન) સાંભળીને તે તપસ્વીકન્યા સામે તેણે ઉત્સુકતાથી ઊંચે મુખે જોયું
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૬૪ વક્તિછવિત
[૩-૩૭ અને અતિમુક્તાના પીંખાયેલા પુષ્પ જેવું તેનું હદય મૂઈ પામ્યું” (). ૧૩૬
ઉદાહરણને પાઠ ભ્રષ્ટ હેવાથી અર્થ અસ્પષ્ટ રહે છે. અટકળે ઉપર અર્થ કર્યો છે. આ લોકમાં ઉપમાવાચક પ્રત્યય ાં છે. અથવા જેમ કે –
મે મુગ્ધભાવે વૃષભધ્વજ શિવનું જજર થઈ ગયેલું ધનુષ કમળને તંતુ તેડે તેમ તેડી નાખ્યું. એથી ત્રણે લેકમાં જેની કીર્તિ ફેલાઈ હતી એવા રાક્ષસરાજ રાવણની ઓછી વિડંબના ન થઈ.” (બાલરામાયણ, ૩-૮૦) ૧૩૭
આ લેકમાં મૃગારમઝ (“કમળને તંતુ તેડે તેમ' એ ઉપમાસૂચક પ્રયોગ છે.
પ્રતીયમાન ઉપમાના ઉદાહરણમાં રસની પરાકેટિ સાથેના સંબંધ સહિત ઉપમાન અને ઉપમેયનું, નહિ વધારે નહિ ઓછું એવું સામ્ય, બંનેને લાગુ પડે એવા શબ્દાર્થની શક્તિથી આક્ષિપ્ત થતું, ક્રિયાપદ વગેરે વાચક પદેથી નિરૂપાયું હોય ત્યાં પણ ઉપમાની પ્રતીતિ થાય છે. જેમ કે–
રાજાને પુત્ર હતા છતાં તેની આખે આ બાળકને જોઈને જ કરતી હતી. વસંત ઋતુમાં ફૂલેને કંઈ પાર નથી હોતે છતાં ભ્રમરે આંબા ઉપર જ વિશેષ રૂપે ટોળે વળે છે.” (કુમારસંભવ, ૧-૨૭) ૧૩૮
આ લેકમાં વસંતની પુષ્પસમૃદ્ધિ અપાર હેવા છતાં તેને આંબા ઉપર વિશેષ પ્રીતિ હોય છે એ વાત, લેકમાં વર્ણવેલી બીજી વાત સાથે સંપૂર્ણ સામ્ય ધરાવે છે, એટલે એને પ્રતીયમાન ઉપમાનું સૂચક ગણીએ એ ન્યાયસંગત છે. અસંખ્ય પુષેની સમૃદ્ધિ રાજાની અનેક સંતતિ સાથે સામ્ય દર્શાવે છે. આમ અહીં ઉપમાન લક્ષણે અવિકલ જોવા મળે છે. આ ઉપમાને અર્થાતરન્યાસ માનવાની ભૂલ ન કરવી, કારણ, કેઈ આખા વાક્યનું તાત્પર્ય બીજા આખા વાક્યના તાત્પર્ય સાથે સામ્ય ધરાવતું હોય તે જ
Page #290
--------------------------------------------------------------------------
________________
૩-૩૮]
વતિજીવિત રફw અર્થાતરન્યાસ થાય છે.
આ રીતે વિચારતાં, સમાન વસ્તુઓને પાસે પાસે મૂકવાથી થતી પ્રતિવસ્તૃપમા પણ જુદે અલંકાર ગણવાને પાત્ર નથી, કારણ, તેની અને ઉપરના ઉદાહરણની સ્થિતિ સરખી જ છે. એની વ્યાખ્યા અને ઉદાહરણ પૂર્વાચાર્યોએ આ પ્રમાણે આપ્યાં છે. વ્યાખ્યા: સમાન વસ્તુ પાસે મૂકવાથી પ્રતિવસ્તુપમા થાય છે. ઉદાહરણ –
સજજનેની સાથે વહેંચીને સંપત્તિને ઉપભેગ કરનાર ગુણીજને કેટલા? માર્ગ ઉપરનાં વૃક્ષોમાં પાકાં ફળથી લચી પડેલાં કેટલાં?” (ભામહ, ૨-૩૬) ૧૩૯
આ લેકમાં સમાન સોંદર્યવાળા (સજજનેની સાથે વહેંચીને સંપત્તિને ઉપભેગ કરનાર ગુણીજને અને સ્વાદિષ્ઠ પાકાં ફળેથી લચી પડેલાં વૃક્ષો) બંનેની કવિને વિવક્ષિત વિરલતા ઉપરાંત બીજું કશું મને હર તત્ત્વ વધારાનું પ્રાપ્ત થતું નથી.
આમ એટલું સાબિત થાય છે કે પ્રતિવસ્તૃપમાને સમાવેશ પ્રતીય માપમામાં થઈ જાય છે, એટલે હવે ઉપમેયપમા પણ કેવી રીતે ઉપમામાં જ સમાઈ જાય છે એ જોઈશું.
૩૮ ઉપમાન અને ઉપમેયનું પરસ્પર સાચ્ચે જેમાં હોય છે તે ઉપએપમાને પણ ઉપમામાં સમાવેશ કરવા જોઈએ. કારણ એમાં પણ ઉપમા તે હાજર જ હૈય છે, અને તેની કઈ જુદી વ્યાખ્યા આપી શકાય એમ નથી.
બીજા આલંકારિકોએ જેને ઉપમેપમાં કહી છે તે, ખરું જતાં, ઉપમાથી ભિન્ન નથી. શાથી? તે કે એમાં ઉપમા હાજર હોવાથી. કયા કારણથી? તે કે ઉપમાથી એનું લક્ષણ જુદું પડતું નથી. કેઈ વસ્તુના સ્વરૂપની અસાધારણતાનું વર્ણન તે લક્ષણ. તે અહીં જુદું સિદ્ધ થતું નથી. એ નામને વિગ્રહ જે આપણે એ કરીએ કે જેમાં ઉપમાન ઉપમેય બનતું હોય તે ઉપમેપમા,
Page #291
--------------------------------------------------------------------------
________________
ર૬૬ વક્તિજીવિત
[૩-૩૦, ૪૦ તે એક જ વસ્તુ ઉપમેય અને ઉપમાન બંને બની જાય. એટલે કે એકની એક વસ્તુને ઉપમાન પણ ગણવામાં આવે અને ઉપમેય પણ ગણવામાં આવે.
શોકમાં ડૂબેલા માણસને પડી રહેવું અથવા ઊંઘવું એ પણ લેભાવનારું થઈ પડે છે, પ્રેમીઓને એ આશ્વાસનરૂપ થઈ પડે છે.” ૧૪૦
આવા દાખલામાં તુલ્યોગિતા અલંકાર માને કે કેમ એને હવે વિચાર કરે છે–
૩૯, ૪૦ તુલ્યોગિતા એ જુદે અલકાર નથી. એમાં બે કે વધુ સમાન પદાર્થો ભેગા કરવામાં આવે છે, અને તેમાં દરેક મુખ્ય વણ્ય વિષય હવાને દાવો કરે છે, કારણ, કેઈનું પ્રાધાન્ય સ્પષ્ટપણે કહેલું હતું નથી. મુખ્ય વયે વિષય તો એક જ છે જોઈએ પણ જ્યારે એકથી વધુ પદાર્થો મુખ્ય હેવાને દા કરે ત્યારે કઈ શી રીતે નક્કી કરે કે કઈ વસ્તુ અલકાર્ય છે અને કઈ વસ્તુ અલકાર છે?
આને સમજાવતાં કહે છે કે જેને તુલ્યોગિતા કહે છે તે અલંકાર નથી. કારણ, એમાં બે કે વધુ સમાન પદાર્થોને વણ્ય વિષય બનાવવામાં આવે છે. મુખ્ય વણ્ય વિષય કર્યો છે એ જે નક્કી ન થઈ શકતું હોય તે પછી કેણ કેને શણગારે છે એ શી રીતે નક્કી થઈ શકે? દરેક પ્રધાન છે એમ કહીએ તે કેણ પ્રધાન છે એ નક્કી ન થઈ શકતું હોવાથી કેઈ કોઈને અલંકાર બની શકતું નથી. જે એમ કહો કે એમાને કઈ પણ એક બાકીનાને અલંકાર બને છે, તે તે પણ તર્કસંગત નથી. શાથી? તે કે એમ કરવાથી કોઈનું સર્વોપરિ પ્રાધાન્ય રહેતું નથી. કેમ કે જે કોઈ વસ્તુ અલંકાર હોય તે તે બીજાનું અંગ હેવી જોઈએ, અને તે તેનું પ્રાધાન્ય રહેતું નથી. પ્રધાન વસ્તુ જે રૂપે પ્રાધાન્ય ભગવતી
Page #292
--------------------------------------------------------------------------
________________
૩-૪૧]
વક્રોક્તિછવિત ૨૦૭ હોય તે જ રૂપે બીજાનું અંગ બની ન શકે. કારણ, રૂપાંતર પામ્યા વગર એકની એક વસ્તુ બે પરસ્પરવિરોધી વસ્તુ બની ન શકે. એ. તર્કસંગત નથી.
કદાચ કઈ એમ કહે કે રાજાના અનુચરમાં કઈક વાર: મુખ્ય અને ગૌણ ભાવ એકી સાથે સંભવી શકે. રાજાના અનુચરમાં બે રૂપ સંભવી શકે. જેમ કે, (૧) રાજાની અપેક્ષાએ તે નેકર છે. અને (૨) પિતાના હાથ નીચેના માણસેની અપેક્ષાએ તે સ્વામી. છે. જે રાજાના અનુચરમાં આવાં બે પરસ્પરવિરોધી રૂપે એકી. સાથે સંભવી શકતાં હોય તે અહીં પણ બે પરસ્પરવિરોધી રૂપે. હોય એમ માનવામાં બાધ નથી અને એટલે તુલ્યગિતા અલંકાર માનવામાં દોષ નથી. ગ્રંથકાર કહે છે કે આ બાબતમાં અમારું કહેવું એમ છે કે તમારી વાત સાચી છે, પણ અમે એમ માનીએ છીએ કે તુલ્યગિતા અલંકાર છે એની ના ન પાડી શકાય, પણ પછી એ તુલ્ય ગિતા ન રહે. કારણ એ છે કે –
૪૧ આ અલંકારમાં બધા જ પદાર્થો વચ્ચે છે એમ માનીએ અથવા સમાન છે એમ માનીએ તે સામ્યનું મહત્વ વધી જાય અને એ બે વસ્તુને કારણે જ આપણે એમ માનવું પડે કે આ ચેખી ઉપમા સિવાય બીજુ કશું નથી.
કાં તે એમ માનવું જોઈએ કે બધા જ પદાર્થો વણ્ય વિષય છે, અથવા તેઓ બધા પરસ્પર સમાન છે, સામ્ય ધરાવે છે, એ સિવાય ત્રીજે કઈ વિકલ્પ નથી. વર્ષ વિષય તરીકે વિવક્ષિત ન હોવા છતાં કેટલાક પદાર્થોનું વર્ણન સામ્યને કારણે વણ્ય વિષય તરીકે કરવામાં આવે તે સામ્યનું મહત્વ વર્ય વિષય કરતાં વધી જાય. તે શું થાય? તે કે એ સ્પષ્ટ ઉપમા. બની જાય. કેમ કે ભિન્ન પદાર્થો વચ્ચે સામ્યને સંબંધ હોય ત્યાં ઉપમા ગણાય, એ વાત અહીં લાગુ પડે છે. એટલે એ ઉપમા.
Page #293
--------------------------------------------------------------------------
________________
૬૮ વક્તિજીવિત
સિવાય બીજો કોઈ અલંકાર હાઈ જ ન શકે.
(આવા આલકારને આપણે કદાચ સમુચ્ચિતાપમાની સમાન કક્ષાના ગણી શકીએ.) સમુચ્ચિત ઉપમા, વર્ણન કરવા માટે ભેગા મૂકેલા પદાર્થો સાથે સંકળાયેલી હાર્ટ એને સમુચ્ચિત ઉપમા કહે છે. સમુચ્ચિતાપમામાં ઉપમા શબ્દનો અર્થ ફક્ત સમુચ્ચિત ઉપમાન એટલે જ થશે, સમુચ્ચિત સામ્ય નહિ. (એટલે કે અહીં સમુચ્ચય ઉપમાનાના છે, ઉપમાના નહિં.)
[૩-૪૧
ઉપમાન પણ જો પ્રસ્તુત વસ્તુ તરીકે વર્ણવાયુ ઢાય તે સામ્યના અતિશયને લીધે અલંકારરૂપ થઈ પડે છે. જેમ કે—
પ્રાકૃત ગાથામાંથી રમત્ત (રૂત્ તિમત્ત ‘સહેજ કામથી મત્ત’,) પુનોપુનો ફેફ વિકિ પસળો વિિિબનળો (પુનઃ પુનઃ વાતિ દૃષ્ટિ પ્રસન્નઃ વિજાતિનીનનઃ પ્રસન્ન થયેલી વિલાસિની સ્રીએ ફરી ફરી નજર કરે છે”) અને દુસ્તરે રથ્થળે વ વિળઅરે (દુ:સો વર્ષને ફૂલ વિનરે ‘દુઃસહુ દર્પણુ જેવા સૂર્ય તરફ') એટલા શબ્દો કલ્પનાથી બેસાડી શકાય છે. ૧૪૧
એના ઉપરની કલ્પલતાની ટીકા આ પ્રમાણે છે : અહી. દૃષ્ટિપાતના વિષય તરીકે જેમ સૂ` પ્રસ્તુત છે તેમ દર્પણ પણુ પ્રસ્તુત છે. તેથી સામ્યના અતિશયને લીધે એને ઉપમા અલંકાર તરીકે ગણાવ્યા છે.
એ જ રીતે અહી પણ ઉપમાન જ મુખ્ય વણ્ય વિષય છે, તેમ છતાં સામ્યના અતિશયને લીધે એ ઉપમા ગણાવાને પાત્ર છે, એવા અર્થ છે. જેમ કે—
સાકેત કહેતાં યેાધ્યાના નિવાસીઓને, ગુરુદક્ષિણાથી વધુની સ્પૃહા ન રાખનાર યાચક અને યાચકની ઈચ્છા કરતાં વધુ આપનાર રાજા બંને અભિનંદનનાં પાત્ર અની ગયા.” (રઘુવંશ, ૫-૩૧) ૧૪૨
એ જ રીતે, ઉપમાનને જેમ વધુ સુંદર ધર્મોવાળું કલ્પવામાં આવે તેમ વિવક્ષિત ઉપમેયના સૌ માં વધારો થાય. જેમ કે—
Page #294
--------------------------------------------------------------------------
________________
૩-૪૧
વક્રોક્તિછવિત ૨e “આકાશમાં જે આકાશગંગાના બે જુદા જુદા પ્રવાહ વહેતા હોય તે તેની ઉપમા, જેના ઉપર મોતીની માળા ગૂલે છે એવી એની તમાલ જેવી નીલ છાતીને આપી શકાય.” (શિશુપાલવધ, ૩-૮) ૧૪૩ આ લેક તુલ્યગિતા અને કલ્પિતપમા બંનેનું ઉદાહરણ છે.
આ જ વાત અનન્યને પણ લાગુ પડે છે. તેમાં વિર્ય વસ્તુનું સૌદર્ય એટલું બધું હોય છે કે કેઈ કાલ્પનિક ઉપમાન પણ કામ નહિ આવે એવું લાગતાં કવિ તેને તેની પિતાની સાથે જ સરખાવીને ઉપમા રચે છે. જેમ કે
તેના મુખને જોયા પછી ચંદ્ર વગેરે પદાર્થો ક્ષુદ્ર, લાગે છે અને રસની બાબતમાં() તેના મુખ સાથે કમળને સરખાવતાં મારું મન એવા નિર્ણય ઉપર આવે છે કે સૌંદર્યની પરમાવાધરૂપ તેનું મુખ પિતાની જ કાન્તિથી પિતાનું ઉપમાન બનવાને પ્રયાસ કરે છે.” ૧૪૪
આમ, અભિવ્યક્તિના નાનાવિધ પ્રકારે તે અનંત છે. પણ એ બધાની વ્યાખ્યાઓ અનંત નથી (મતલબ કે એક વ્યાખ્યામાં અનેક અલંકારોને સમાવેશ કરી શકાય છે).
પ્રતિભાને લીધે અભિવ્યક્તિના પ્રકારે તે અનંત સંભવે છે અને કાન્તાની લીલાના વૈચિત્ર્યની પેઠે તેની સ્પષ્ટ ગણતરી થઈ શકતી નથી.” ૧૪૫
આ અંતરક છે.
તુલ્યગિતાને પણ આ ઉપમામાં જ સમાવેશ થઈ જતે હોઈ એને જુદો અલંકાર, ગણ ન જોઈએ. પ્રાચીનેએ એની વ્યાખ્યા અને ઉદાહરણ આ પ્રમાણે આપ્યાં છેઃ
ગુણસામ્ય દર્શાવવા માટે હલકી વસ્તુને પણ વિશિષ્ટ વસ્તુની સાથે સમાન કાળ અને ક્રિયા વડે વર્ણવવામાં આવે ત્યારે તુલ્ય-- ગિતા અલંકાર થાય.” (ભામહ, ૩-૨૭) ૧૪૬
Page #295
--------------------------------------------------------------------------
________________
- ૨૭૦ વક્રોક્તિજીવિત
[૩-૪૧ પ્રાચીનેએ આ પ્રમાણે વ્યાખ્યા આપેલી છે. એને હેતુ સામ્યને અતિશય સૂચવવામાં છે. જેમ કે –
“શેષનાગ, હિમાલય અને તું –એટલા જ મહાન, ગુરુ અને સ્થિર છે, કેમ કે તમે જ મર્યાદાનું ઉલ્લંઘન કર્યા વગર ચાલતી પૃથ્વીને ધારણ કરે છે.” (ભામહ, ૩–૨૮; દવન્યાલેક, ૪–૪) ૧૪૭
હવે ગ્રંથકાર એ બતાવે છે કે તુલ્યોગિતાની આ વ્યાખ્યાને સમાવેશ ઉપમામાં થઈ જાય છે. જેનું સૌદર્ય જાણીતું નથી એવી વસ્તુનું, જેનું સૌદર્ય જાણીતું છે એવી વસ્તુ સાથે સામ્ય જોડવું તે ઉપમા. આ તુલ્યોગિતામાં બે વસ્તુનું સામ્ય સૂચવવા માટે પ્રસ્તુત અને અપ્રસ્તુત વસ્તુઓને એક જ સમયે સરખી ક્રિયા કરતી વર્ણવવામાં આવે છે. એનું પણ પૃથક્કરણ કરીએ તે પ્રસ્તુત-અપ્રસ્તુત વચ્ચેના સામ્ય સિવાય બીજું કશું પ્રાપ્ત થતું નથી. ઉદાહરણમાંથી પણ એ જ અર્થ નીકળે છે. કારણ, વર્ણ વિષયમાં શ્લેષાદિથી સાઓ ઉપરાંત વધારાનું કશું જોવામાં આવતું નથી. પ્રાચીને એ જે એ ખુલાસો કર્યો છે કે આ ઉદાહરણમાં પ્રસ્તુતઅપ્રસ્તુત બંનેને સરખી રીતે લાગુ પડે એવા ક્લિષ્ટ ક્રિયાપદના સિંદર્યને અનુભવ થતે હોઈ એ તુલ્યગિતા સિવાય બીજું કશું નથી, એ પણ તર્કસંગત નથી. જેમ કે –
જેમણે એને જોઈ અને જેમણે ન જોઈ તે બંને સરખા જ લૂંટાયા છે. જેનારાનું હૃદય હરાઈ ગયું અને ન જેનારાનું દષ્ટિફળ હરાઈ ગયું.” ૧૪૮
હેમચંદે આ શ્લોક વિશે લખ્યું છે કે એમાં પ્રિયતમા પ્રસ્તુત છે અને તેને જેનાર અને ન જોનાર બંને અપ્રસ્તુત છે. એ બંનેને સમાન ધર્મ લૂંટાવાને છે. એટલે તુલ્યોગિતાને જુદે અલંકાર ન ગણવો જોઈએ.
આ પણ કાવ્યને અલંકારને કક્કો પણ ન જાણનારને લવારે જ લાગશે. કારણ, વૈદધ્યભંગિથી નાયિકાના લાવણ્યની વિશેષતાને વર્ણવવા જતાં કવિના મનમાં અપ્રસ્તુતપ્રશંસા ફુરે છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
૩-૪૨].
વક્રાતિજીવિત ર૦૧ કે તુલ્યગિતાને દાખલે બીજા ઉદાહરણથી આપી શકાય. જેમ કે –
કાવ્યચર્ચા, પ્રિયજન સાથે વાર્તાલાપ તથા એકાંતવાસ, મુક્તકંઠે ગાયેલું મધુર ગીત, અને આદરપાત્ર મિત્ર આગળ અંતરની વેદના ઠાલવવી” (એ કદાચ આશ્વાસનરૂપ નીવડે). ૧૪૯
આમાં અનેક વસ્તુઓ સરખા મહત્ત્વપૂર્વક વર્ણવાયેલી છે એટલે એને તુલ્યોગિતા કહી શકાય, પણ એ બધી વસ્તુઓ વચ્ચેનું સામ્ય જ વધુ મહત્વનું હેઈ એને ઉપમાનું જ ઉદાહરણ ગણવું જોઈએ, એમ કલ્પલતા વિવેક કહે છે.
અનન્વયનો પણ ઉપમામાં જ સમાવેશ કરવો જોઈએ. પ્રાચીનએ એની વ્યાખ્યા અને ઉદાહરણ આ પ્રમાણે આપ્યાં છે –
“એના જેવું બીજું કશું નથી' એવું બતાવવા એની એ વસ્તુને ઉપમાનરૂપે અને ઉપમેયરૂપે વર્ણવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર થાય.” (ભામહ, ૩-૪૫) ૧૫૦
તાંબૂલની લાલીના વલયવાળું, દંતપ્રભાથી ચમકતું અને નીલકમલ જેવી આંખેવાળું તારું મુખ તારા મુખ જેવું જ છે.” (ભામહ, ૩-૪૬) ૧૫૧
આ વ્યાખ્યા અને એમાંથી ફલિત થતું અભિવ્યક્તિનું સૌદર્ય બંને આ અલંકારેને સમાવેશ ઉપમામાં થવે જોઈએ એવું જ સાબિત કરે છે. કારણું, એમાં ઉપમાન અને ઉપમેયને ભાવ સ્પષ્ટ રહેલે છે. ઉપમાની વ્યાખ્યા અનન્વયને લાગુ પડે એમ નથી, કારણ કે એમાં બીજા કોઈ ઉપમાનને ઉલ્લેખ જ નથી, એ દલીલ પણ ટકી શકે એમ નથી. કારણ, તમારી અનન્વયની વ્યાખ્યામાં એકની એક વસ્તુને વિશે ઉપમાન અને ઉપમેયને કલ્પિત સંબંધ રહેલે જ છે. અમારે તે એ સંબંધ હોય એટલું પૂરતું છે, પછી એ કલ્પિત હોય કે અકલ્પિત હોય. એટલે જ કહે છે કે–
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૦૨ વક્રોક્તિજીવિત
[૩-૪૨.
વિદ્વાને કહિ૫૫મા અને અનવયને સરખા ગણે છે.
કલ્પિતેપમા એટલે એવી ઉપમા જે કવિએ બિલકુલ કલ્પી. કાઢેલી હોય. વિદ્વાને એમ માને છે કે અનન્વય બરાબર કલિપતેપમા જે , એમાં લગારે ઓછુંવત્ત નથી. કલ્પિતપમામાં વર્ય વસ્તુ પિતાના કેઈ અત્યંત સુંદર ધર્મની બાબતમાં પિતાની સાથે જ સામ્ય સંબંધથી જોડાય છે. કવિએ પિતાના વણ્ય વિષયને અતિશય સૌંદર્ય અપવા માટે કાલ્પનિક ઉપમાને શોધી કાઢવામાં રાચતા હોય છે - પછી એ ઉપમાન ખરેખર અસ્તિત્વ ધરાવતાં હોય કે ન ધરાવતાં હોય. કારણ, તેમને એમ લાગે છે કે જગતના કઈ પણ પદાર્થો એવું સૌંદર્ય અપી શકે એમ નથી.
અસ્તિત્વ ન ધરાવતા અને કવિએ કપેલા એ બે વિશેષ પણ ઉપમાન ઉપમેય વચ્ચેના પરસ્પર સામ્ય સંબંધ ઉપર જ ભાર મૂકે છે. અને કાવ્યસૌંદર્યના કારણ તરીકે એ સામ્ય સિવાય. બીજું કશું કલ્પી શકાતું નથી. અહીં આપણે ઉપમેયોપમાની પ્રાચીનએ આપેલી વ્યાખ્યા અને ઉદાહરણ જોઈએ.
(જેમાં વારાફરતી ઉપમાન ઉપમેય અને ઉપમેય ઉપમાન બનતું હોય) તે ઉપમેપમાં કહેવાય. જેમ કે– ૧૫ર
“સુગંધવાળું, આનંદ આપનારું, મદિરાના મદને લીધે રતાશ પડતું, કમળના જેવું તારું મેં છે અને તારા મેં જેવું કમળ છે.” (ભામહ, ૩-૩૭-૩૮) ૧૫૩
આ વ્યાખ્યા એવી છે કે એને કારણે ઉપમા અલંકારથી જદે અલંકાર બનતું નથી. કારણ, પહેલાં કહેલી રીતે એનું નિરા કરણ થઈ શકે છે. એમાં ઉપમાન અને ઉપમેય વારાફરતી એકબીજાનું સ્થાન લે છે એટલું જ. પરિણામે ઉપમાન અને ઉપમેય વચ્ચે કાં તે ભેદને કે કાં તે અભેદને સંબંધ તર્કસંગત રીતે
Page #298
--------------------------------------------------------------------------
________________
૩-૪૨]
વિક્રોક્તિછવિત ૨૦૩ જોઈ શકાય છે. વળી, ત્રીજા કેઈ ઉપમાનને નિષેધ કરવાને અહીં ઇરાદો છે એ હકીકત એને સ્વતંત્ર અલંકાર ગણવા માટે પૂરતી નથી. કેમ કે “મુખ ચંદ્ર છે વગેરે રૂપકવાક્યોમાં બીજા કે ઉપમાનની ગંધ સુધ્ધાં હતી નથી. અહીં માત્ર પ્રતિભામાંથી પ્રગટેલી, વૈદધ્યથી જોયેલી, અત્યંત સુંદર અભિવ્યક્તિની શોભા જ છે, એ કંઈ જુદો અલંકાર નથી. કારણ, એક જ અલંકારનાં જુદાં જુદાં ઉદાહરણમાં પણ આવું વૈવિધ્ય જોવા મળે જ છે. જેમ કે –
મંદ મંદ હાલતી કીકીવાળી તારી આંખ અને હાલતા ભ્રમરવાળું કમળ એ બંને મધુર રીતે એકી સાથે ઊઘડતાં હોઈને એકબીજાને મળતાં આવે છે.” (રઘુવંશ, ૫-૬૮)૧૫૪ અથવા જેમ કે –
“સાકેત કહેતાં અયોધ્યાના નિવાસીઓને ગુરુદક્ષિણાથી વધુની પૃહા ન રાખનાર યાચક અને યાચકની ઈચ્છા કરતાં વધુ આપનાર રાજા બંને અભિનંદનના પાત્ર બની ગયા.” (રઘુવંશ, પ-૩૧) ૧૫૫
આ ફેક આ જ ઉન્મેષમાં ઉદાહરણ ૧૪ર તરીકે આવી ગયે છે (૫ ૨૬૮).
આ બંને ઉદાહરણેમાં વર્ણવેલી બંને વસ્તુઓ પ્રસ્તુત હોઈ તેમની વચ્ચે સામ્ય છે, પણ અહીં અલંકાર છે એમ ન કહેવાય. અથવા જેમ કે –
“એ માણસે રમતવાતમાં શિવનું ધનુષ ભાંગી નાખ્યું છે, જ્યારે આણે પણ રમતવાતમાં શિવને પ્રસન્ન કર્યા છે જે એ બે વચ્ચે મિત્રતા થાય તે એમાં એ બંનેનું તથા તારું પણ ભલું છે.” ૧૫૬ પહેલાં કહેલી વાત જ અહીં પણ લાગુ પડે છે. જોકે
૧૮
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૪ વક્રોક્તિજીવિત
[૩-૪૨ ઉપમા અલંકારની વ્યાખ્યા કરતી વખતે ઉપમાન અને ઉપમેય વસ્તુ વચ્ચેના સામ્યની જ વાત કરી હતી તેમ છતાં ત્યાં ઉપમાન હમેશાં અપ્રસ્તુત (ઈને યોગ્ય રીતે જ ઉપમેયનું અંગ એટલે કે તેની શોભા વધારનારું હોય છે, પણ આ દાખલાઓમાં તે પ્રસ્તુતની જ વાત હોઈ તે બધા પ્રધાન છે. એ કેવી રીતે તેને વિચાર પહેલાં થઈ જ ગમે છે.
એ જ ન્યાયે પરિવૃત્તિ પણ જુદો અલંકાર નથી, એવું હવે પ્રતિપાદિત કરવામાં આવે છે. પ્રાચીનેએ એની વ્યાખ્યા આ પ્રમાણે આપેલી છે –
અર્થોને જે વિનિમય તે પરિવૃત્તિ અલંકાર કહેવાય.”
પરિવર્તન અર્થાત્ વિનિમય એટલે પિતાને સ્થાને બીજી વસ્તુને સ્થાન આપવું તે. એમ જ્યાં થતું હોય તે પરિવૃત્તિ અલંકાર કહેવાય. એના અનેક પ્રકાર છે: (૧) એક જ વસ્તુની જગ્યા બીજી વસ્તુ સંપૂર્ણપણે લઈ લે, એ એક પ્રકાર. જેમ કે –
“હે દેના ગુરુ બૃહસ્પતિ, જરા ઓછું બોલે. આ ઈન્દ્રની સભા નથી.” ૧૫૮
(૨) કઈ વાર અનેક ધર્મોવાળી કોઈ વસ્તુને એક ધર્મ કમે ક્રમે બીજા ધર્મમાં પલટાતે જાય છે. જેમ કે –
તેના હાથ પહેલાં લાલી વગરના હોઠ ઉપર ફરતા હતા અને સ્તન ઉપરના કંકુથી લાલ થયેલા દડાથી રમતા હતા, તે હવે દર્ભના અંકુર ચૂંટે છે તેથી તેની આંગળી ઘવાય છે, અને માળા ફેરવે છે.” ૧૫૯
આ લેકમાં ગરીને કરકમળને ધર્મ પરિવર્તન પામે છે. એટલે કે જે હાથ પહેલાં કેમળ હતું તે હવે કઠોર બન્યું છે.)
(૩) કોઈ વાર એક જ ધમીના (કોઈ વિશેષ સમયને) ઉચિત અને પિતાના સ્વભાવ સાથે સંવાદી ધર્મને સ્થાને બીજે ધર્મ આવી જાય છે. જેમ કે –
Page #300
--------------------------------------------------------------------------
________________
૩-૪૩]
વાક્તિજીવિત ૨૦૫
“તેં જુવાનીમાં જ શણગારા ઉતારી નાખીને ઘડપણુમાં શેાલે એવું વલ્કલ કેમ ધારણ કર્યુ છે ?” (કુમારસંભવ, ૫-૪૪) ૧૬૦
(૪) કોઈ વાર પરસ્પર સ્પર્ધા કરનાર અનેક ધી એના પહેલાં કહેલા (વિષય, ધર્મ વગેરે) બધા જ બદલાઈ જાય છે. જેમ કે લક્ષણકારે પાતે જ એનું ઉદાહરણ આપ્યું છે—
“તારા બાહુએ તારા દુશ્મન રાજાએને શસ્ત્રના પ્રહાર આપીને તેમની લાંબે કાળે મેળવેલી કુમુદ જેવી શુભ્ર કીર્તિ લઈ લીધી.” (ઈંડી, કાવ્યાદર્શ, ૨-૩૫૬) ૧૬૧ આમ, પરિવૃત્તિને સ્વતંત્ર અલંકાર ગણવા ચાગ્ય નથી, એટલે કહે છે—
૪૩
એક પદાર્થને હટાવી દઈ તેને સ્થાને બીજાને લાવવા એ કઈ અલ‘ફાર ન કહેવાય, કારણ, પહેલાંની પેઠે અને પ્રધાન બને છે.
એક પદાર્થને હઠાવીને તેના સિવાયના ખીજાને તેને સ્થાને ગાઠવવામાં આવે એથી કાંઈ નવા અલકાર ન બને. શાથી? તે કે બંનેને વિનિમય થાય છે એટલે કે બંને મુખ્યભાવે વર્ણવાય છે માટે. કેવી રીતે ? તે કે પહેલાંની પેઠે,' એટલે કે આ પહેલાંના અલ'કાર(ઉપમેયાપમા)માં જોઈ ગયા તે રીતે. જો બંનેને સરખા મુખ્ય ગણવામાં આવે તેા, અથવા કયા પ્રધાન છે અને કયા નથી એ નક્કી કરવા માટે કાઈ નિયમ ન હોય તા, એ એમાં અલ કાર્ય કાણુ અને અલકાર કોણ એના નિર્ણય નહિ થઈ શકે. એ જ વાત અહીં પણ લાગુ પડે છે. એ એ પદાર્થો ભેગા આવ્યા છે એટલા માત્રથી એમની વચ્ચે અલ કાર્ય અલંકાર સંબંધ માની ન લેવાય. એમ જો કરીએ તે પ્રાધાન્યના ખ્યાલ જ
છેડી દેવા પડે.
એનું સ્વરૂપ ગમે તે હોય તયે એમાં સામ્ય
હોવાને કારણે,
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૭૬ વક્તિ જીવિત
[૩-૪૩ પહેલાં જોયેલા સમુશ્ચિતપમા અલંકારની પેઠે અહીં પણ ઉપમા અલંકાર જ માનવે પડશે. જેમ કે –
“ઉતાવળ કરવાથી રખેને તે ઉદ્વેગ પામે એમ વિચારી તે મહાબાહુ રાજાએ નવી જ હાથમાં આવેલી પૃથ્વીને નવપરિણીતા વધૂની જેમ મૃદુતાથી ઉપભેગ કર્યો.” (રઘુવંશ, ૮-૭) ૧૬૨
અહીં પૃથ્વી રૂપી વધૂને મૃદુતા અને પ્રેમથી ભોગવવાને રાજાને પ્રયત્ન પ્રતીત થાય છે, કારણ, (પૃથ્વી અને વધુ) બંને અહીં વચ્ચે વિષય છે, અને બંને અહીં સ્થાન વિનિમય કરે છે, તેમ છતાં સામ્યની પ્રતીતિ થતી હોઈ અહીં ઉપમા અલંકાર જ છે. જેમ કે –
આ રણ ચારણને જીવ લેનાર છે, ભલે એમાં અજનના સૈનિકે આનંદ લેતા. આ વ્રતમાં તે માથાંનાં બલિદાન અપાય છે. તલવારની ધાર એ કંઈ નીલેલ્પલની માળા નથી.” ૧૬૩ .
કલ્પલતાવિવેક આ લેક વિશે કહે છે કે મોટી તલવારની ધાર અને ઉત્પલની માળામાંથી એક હાજર છે અને બીજી હઠી ગઈ છે. એ બંને વચ્ચે નીલત્વ અને દીર્ઘત્વ વગેરેને કારણે સામ્ય પ્રતીત થાય જ છે. તે જ રીતે, મંગલ વાદ્યોવાળ ઉત્સવ ઉઠી જાય છે અને રણસંગ્રામ હાજર થાય છે. એટલે માથાં હઠી જાય છે અને તલવારની ધાર પ્રવતી રહે છે; આમ, એમાં પરિવૃત્તિ કહેતાં વિનિમય છે જ. તેમ છતાં તેમની વચ્ચે, ઉપર કહ્યું તેવું, સામ્ય પ્રતીત થતું નથી, એવું પછી પણ સમજી લેવું..
સામ્યપ્રતીતિને લીધે જ અહીં ચારુતાને અનુભવ થાય છે, અને માટે જ એને અલંકાર ગણીએ છીએ. આ પ્રસંગે કવિઓ સૌંદર્ય સાધવા માટે કેવળ વાચ્ય સામ્યને જ નહિ પણ પ્રતીયમાન સામ્યને પણ ઉપયોગ કરે જ છે.
પરિવૃત્તિ અલંકાર પણ પ્રતીયમાન લેવામાં આવે છે. જેમ કે –
Page #302
--------------------------------------------------------------------------
________________
વાક્તિજીવિત ૨૦૭
કુલપતિએ બતાવેલી કુટીરમાં માત્ર પેાતાની પત્ની સાથે કુશના બિછાના ઉપર સંયમપૂર્વક રાત ગાળી — તેના શિષ્યાના અધ્યયનના અવાજથી જ ખબર પડી કે રાત પૂરી થઈ છે.” (રઘુવંશ, ૧–૯૫) ૧૬૪
આ શ્લાકમાં બધાં જ પો ખીજાં પરિવર્તનીય પદોનું (જેમ કે કુટીર એ રાજમહેલનું, પત્ની એ પરિજનાનું, કુશનું બિછાનું એ આરામદાયક છત્રપલગનું, સંયમ એ વિલાસનું) સૂચન કરે છે, તેથી એ પ્રતીયમાનતાને લીધે તદ્વિદાને આનંદ આપનાર થઈ પડે છે. અહીં કોઇ કદાચ એવા પ્રશ્ન ઉઠાવે કે અહીં પરિવૃત્તિ સૌદર્યનું કારણ નથી ? કેમ કે એના વગર આ અર્થ જ માર્યો જાય છે. એના જવાબ એ છે કે વાત સાચી છે. અહીં પરિવૃત્તિ છે જ નહિ એવું અમે કહેવા નથી માગતા, પણ તે વર્જ્ય વિષય હાઈ અલકાર ન બની શકે એટલેા જ અમારી અભિપ્રાય છે. વળી, કેવળ પ્રતીયમાન હોવાને કારણે જ કોઈ અલકાર ખનતા નથી. કારણ, અલંકાર્ય વસ્તુમાત્ર પણ પ્રતીયમાન હાઈ શકે છે. આ શ્લાક જ એનુ ઉદાહરણ છે. વળી, જે કંઈ પ્રતીયમાન હાય તે દ્દિાને આનંદ આપનાર હાઈ અલકાર ગણાય, એમ પણ ન કહી શકાય. કારણું, અલ'કાર્યમાં પણ તદ્વિદેને આનંદ આપવાના ગુણ જોવામાં આવે છે. અમે કાવ્યનાં વસ્તુમાત્ર, અલંકાર અને રસાદિ એવાં જે જુદાં જુદાં ત્રણ તત્ત્વા ગણાવેલાં છે તે વ્યવસ્થા પણ તૂટી પડે.
8-૪૩]
ઉપરાંત, પરિવૃત્તિને જો અલ'કાર માનીએ તે એને શણુગારવા માટે બીજા કોઈ અલકારની જરૂર જ ન હોવી જોઈએ. પણ અત્યાર પહેલાં ટાંકેલા ઉદાહરણ (૧૬૦; પૃ. ૨૭૫)માં તે ખીજા અલકારા જોવા મળે છે. એના પૂર્વાધ એવા છે કે— “તે જુવાનીમાં જ શણગારા ઉતારી નાખીને ઘડપણમાં શોભે એવું વલ્કલ કેમ ધારણ કર્યું છે?” પણ ઉત્તરા આ પ્રમાણે છે—
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૦૮ વક્તિજીવિત
[૩-૪૩. જરા કહે તે ખરી કે સંધ્યાકાળે ચંદ્ર ને તારા પ્રગટયા હેય એવી રાત્રિ મળસકું થઈ જઈ શકે?” (કુમારસંભવ, ૫-૪૪)
જે તમે એમ કહે કે કવિને એક અલંકારથી સંતોષ ન થયે એટલે તેણે બીજો અલંકાર યે , તે એ પણ તર્કસંગત નથી. કારણ, જ્યાં બીજું કોઈ અલંકાર્ય વસ્તુ હોય ત્યાં અલંકાર જી શકાય અને ત્યાં સંતોષ ન થતાં બીજે અલંકાર પણ જે ઉચિત ગણાય. પણ જ્યાં સ્વતંત્ર અલંકાર્ય વસ્તુ જ નથી ત્યાં એ શી રીતે ઉચિત ગણાય? વળી, અમે પહેલાં બતાવી ગયા છીએ તે પ્રમાણે એ પ્રત્યેક (વણ્ય વિષય હોઈ) એકબીજાને અલંગ કાર બની શકે એમ નથી, એટલે પરિવૃત્તિ અલંકાર બની શકે જ નહિ. એને જે અલંકાર માનીએ તે એ માત્ર અલંકાર જ બની જશે અને અલંકાર્ય, નહિ થઈ શકે. એટલે અહીં કવિએ પરિવૃત્તિને શોભાવવા ઉપમા અલંકાર વાપર્યો છે, એમ જ માનવું રહ્યું.
એટલે અહીં કહેવાનો મતલબ એ છે કે પાર્વતીએ ખીલતી જુવાનીમાં શેભે એવાં આભૂષણે ઉતારી નાખી ઘડપણમાં શેભે એવું વલ્કલ ધારણ કર્યું એ, સંધ્યા સમયે ચંદ્ર ને તારા પ્રગટયા હોય ત્યાં જ રાત્રિ મળસકામાં પલટાઈ જાય તેના જેવું છે. આ સામ્ય જ અપૂર્વ કાવ્યસૌંદર્ય દ્વારા તદ્વિદોને આનંદ આપનાર થઈ પડે છે. એટલે અહીં મુખ્ય મુદ્દો એ છે કે વ્યાખ્યામાં જે મર્યાદા બાંધી હોય તેને અનુસરીને અલંકારને ઉપયોગ કરે જોઈએ. બેશક, એમાં પ્રતિભાથી ફુરેલા વૈદધ્યસંગિણિતિના વિવિધ પ્રકારો પણ ભળી શકે છે. જેમ કે –
સિવિવિધ...૧૬૫ કલ્પલતા વિવેક કહે છે કે આ ગાથા નિદર્શનાના એક પ્રકારનું ઉદાહરણ ગણાય છે, પણ એ ઉપમા જ છે એવું ગ્રંથકાર આગળ જતાં પ્રતિપાદન કરશે.
Page #304
--------------------------------------------------------------------------
________________
૩૪૪૩]
વતિજીવિત રહe “થા, રૂવ, વત્ત વગેરે શબ્દો વગર જ માત્ર ક્રિયા દ્વારા જ તેના વિશિષ્ટ અર્થને પ્રગટ કરે તે નિર્દશના.” (ભામહ, ૩-૩૩) ૧૬૬ એનું ઉદાહરણ આ પ્રમાણે આપેલું છે–
ચડવું તે પડવા માટે જ છે, એ શ્રીમંતને ઉપદેશ આપતે આ ઝાંખે પડી ગયેલે સૂર્ય અસ્ત પામે છે.” (ભામહ, ૩-૩૪) ૧૬૭
આ કલેકમાં સામ્યની પ્રતીતિ “આ તેના જેવું છે કે “આ તે જ છે વગેરે વાચક શબ્દ વાપર્યા વગર જ કવિપ્રતિભાને બળે કરાવવા ધારી છે અને તે સામર્થ્યયુક્ત વાકયના જેરે થાય છે, એટલે આને પ્રતીયમાન ઉલ્ઝક્ષાનું ઉદાહરણ ગણવું જોઈએ.
ચંચળ વીજળીરૂપી મશાલ લઈને રાત્રિએમાં મે, જઈ રહ્યા છે જેકી કરી રહ્યા છે, તેમની ગંભીર ગર્જના સાંભળીને કઈ વિરહી સ્ત્રી જીવતી રહી શકે ?” ૧૬૮
મેઘગર્જના સાંભળીને કેટલીક સ્ત્રીઓ વિજળીના ઝબકારાવાળી કાળરાત્રિએ મેઘે ભણી જોઈ રહી છે, એવું વર્ણન છે...... પણ એ મહિલાઓને અભિપ્રાય શું છે તે નક્કી ન થઈ શકવાથી અને વાક્યને અર્થ બીજી રીતે ઘટાવી શકાતું નથી એટલે પહેલાં કહ્યું છે તે જ અહીં પણ લાગુ પાડવું.
એને અર્થ કલ્પલતા વિવેક એ કરે છે કે ઉપ્રેક્ષાને પ્રતીયમાન ગણી હતી તેમ અહીં પણ ગણવું.
“ચંદ્ર પોતાના અર્ધા ઊગેલા બિબના સૌંદર્યથી બલરામના મંદપ્રભાવાળા સૌંદર્યને ઝૂંટવી લીધું.” ૧૬૯
અહીં પણ અર્ધા ઊગેલા ચંદ્રના બિંબની શોભાની સાથે બલરામના લલાટની સુંદરતાનું સામ્ય “મંદપ્રભા' એ વિશેષણને બળે સૂચવાય છે. એના સિવાય અહીં કાવ્યચમકારનું બીજુ
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૦ ૨ાક્તિજીવિત
[૩-૪૩
કોઇ કારણ નથી. એકથી વધુ અર્થના મેધ કરાવનારું (આપ) ક્રિયાપદ જ અહીં ગર્ભિત ઉપમાનું સૂચક બની રહે છે. કવિએ એ રીતે ચવાઈ ગયેલા શબ્દના પ્રયાગ કરવાનું રાખ્યું છે. જે ક્રિયાપદ ખરેખર વપરાયું છે તે અને ‘નીહોસ્પ’ શબ્દ (જે ખંડિત પાઠમાં મળતા નથી તે) સીધી રીતે આંખના મેધ કરાવતા નથી. ઉપચારપરંપરાથી એ તેના ધર્મરૂપે એધ કરાવે છે. આમ, ધર્મધી ના સંબંધ સ્થપાતાં લક્ષણા વ્યાપારમાં આવે છે. પહેલાં તે આ લક્ષણા પદાર્થને નહિ પણ તેના ધર્મના જ બેધ કરાવે છે. પદાર્થના એધ કરાવવા એ અભિધાનું કામ છે. એ પછી તે (ઉપમેય અને ઉપમાનના) ધર્મોના સાદૃશ્યના સંબંધમાં આવે છે, અને તે પછી ધર્માંના સાદૃશ્યને લીધે એ કેવળ ‘ષ્ટિ”ના જ ખાધ નથી કરાવતી પણ તેના સૌંદર્યની છાયાને પણ વ્યક્ત કરે છે.
‘નીહોસ્પ’જેવા સામાસિક શબ્દમાં વિશેષણવાચક પદ્મ પહેલું આવે છે, કેમ કે એ માત્ર વિશેષણુ જ હોય છે. અથવા મહુવ્રીહિ સમાસમાં એ વિશેષણ સાતમી વિભક્તિમાં રહેલા ધારક સાથે જોડાય છે. (જેમ કે પાપળિ = પદ્મવાળૌ ચસ્થ સ:) ખાકીનું પહેલાં કહ્યા પ્રમાણે સમજી લેવું.
‘ઇન્દુમુખી’ સમાસના અર્થ ઇન્દુ જેવું મુખ જેનું છે તે, એવા થાય છે. અહી પણ પહેલાં કહ્યું તે પ્રમાણે, ઇન્દુ શબ્દ પોતે જ વિશેષણુ ખની જાય છે. કારણ, મુખ અને સકલ લેક જેને જોઈ રહે છે એવા પૂર્ણ ચ'દ્રના ઝિંખ વચ્ચેના સાદૃશ્યનું એ નિમિત્ત બને છે. અને એ રીતે એ સમાસની ઉત્પત્તિ પણ સધાય છે. અથવા એ સમાસને આપણે જરા જુદી રીતે પણ સમજાવી શકીએ. ઇન્દુમુખ જેવું સુખ જેનું છે તે. અહીં ઇન્દુ શબ્દ પેાતાના જ (એટલે કે ઇન્દુમુખ' એ આખા શબ્દના) એક ભાગ(મુખ)નું વિશેષણુ ખની જાય છે, જેમ ગામ મળી ગયું' એ વાકયમાં ગામનેા અર્થ ગામમાંના લોકો અને વસ્તુ એવા થાય છે તેમ. આકીનું પહેલાંની પેઠે સમજી લેવું
Page #306
--------------------------------------------------------------------------
________________
વાક્તિજીવિત ૨૮૧
‘પુરુષવ્યાઘ્ર' સમાસમાં સાધારણ ધર્મના પણ મેધ થાય છે. કારણ, ઉપમાન-ઉપમેય વચ્ચે સંબંધ સ્થપાયા વગર ઉપમાનઉપમેય ભાવ જ સ્થપાતા નથી. પણ એ સંબંધ તો એ પદાર્થો પાસે પાસે મૂકવા માત્રથી જ સમજાઈ જતા હાઈ સાધારણ ધર્મનું કથન શબ્દો દ્વારા કરવામાં આવતું નથી. એટલે પાણિનિના વ્યાકરણમાં કહ્યું છે કે જ્યારે વ્યાઘ્ર વગેરે શબ્દા ઉત્તરપદ હાય ત્યારે સમાસ ઉપમિત હોય છે, અને સાધારણ ધર્મ શબ્દથી કહેલા હાતા નથી.” ઇન્દુકાન્તમુખી' જેવા સમાસમાં (ઇન્દુ જેવું સુંદર મુખ છે જેનું તે) સાધારણ ધર્મ કહેલે પણ હાય છે. એમાં, ઉપમાન સમાન ધર્મવાળા શબ્દો સાથે સમાસ પામે છે એ નિયમને આધારે, પહેલાં, આગલાં બે પદોના સમાસ થાય છે, ઇન્દુકાન્ત (ઇન્દુના જેવું સુંદર). એ પછી જેનું મુખ ઇન્દુ જેવું સુંદર છે તે ઇન્દુકાન્તમુખી એવા સમાસ થાય છે. સામાન્ય ધર્મવાચક શબ્દ સમાસમાં કે વાકયમાં બંનેમાં ચેાન્ય રીતે પ્રાપ્ત થતા હાવાથી સામાન્ય ધર્મ શબ્દથી કહેવા ન કહેવા વિશે કોઈ નિર્ણા યક નિયમ નથી. જ્યારે એવા શબ્દની સાથે ખીજા શબ્દના સમાસ રા હાય, જેમાં સાધારણ ધર્મ સ્પષ્ટપણે કહેલે હેાય ત્યારે ત્યાં આક્ષેપ કે વ્યંજના છે એવું શી રીતે કહી શકાય?
૩-૪૩]
આમ, આપણે એવા નિર્ણય ઉપર આવી શકીએ કે વિવક્ષાને આધારે કોઈ વાર સાધારણ ધર્મ સૂચિત હોય છે તેા કાઈ વાર કહેલા હાય છે. જ્યારે સાદૃશ્ય ધરાવતા એ પદાર્થા વચ્ચેના સામાન્ય ધર્મ સૂચિત હાય છે ત્યારે તે શબ્દથી કહેવાયા નથી હોતા. શબ્દના ઉપયાગ અર્થના મેધ કરાવવા માટે જ થાય છે. તે જો કવિકૌશલને લીધે ખીજી રીતે થઈ જતા હાય તે પછી શબ્દ વાપરવાથી શું ? એટલે જો કોઈ વાકયમાં ઉપમાન અને ઉપમેય વચ્ચેનું સામ્ય, નહિ વધુ નહુિ ઓછું એ રીતે, શબ્દથી કે સૂચનથી નિરૂપાયું હાય તા ત્યાં વાકય સાંભળતાંની સાથે જ, ક્રમવાર વર્ણ સંભળાય તે સાથે જ અલકારની પણ પ્રતીતિ થતી હાય છે, અને
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૨ વક્રોક્તિછવિતા
[૩-૪૩. ત્યાં રૂવ વગેરે ઉપમાવાચક શબ્દોથી તેનું કથન કરવાની જરૂર નથી, કારણ, તેમને અર્થ સમજાઈ ગયું હોય છે. જેમ કે–
રાજાને પુત્ર હતા તેમ છતાં” ૧૭૦ જુઓ આ ઉન્મેષનું ઉદાહરણ ૧૩૮ (પૃ. ૨૪).
વળી, જ્યાં બીજે કઈ અલંકાર વાપર્યા વગર જ, કવિ પદાર્થપરિવૃત્તિનું નિરૂપણ કરે છે ત્યાં પણ બંને વચ્ચેના અત્યંત સામ્યને પ્રગટ કરવા કવિએ જેલા કૌશલને જોરે બે વચ્ચે ઉપમાનેપમેય ભાવ એકદમ સમજાઈ જતું હોય છે. એવે સ્થાને પણ અભિવ્યક્તિના વૈચિત્ર્યને કારણે અલંકારનું સૌંદર્ય જ તેને સમજનાર તદ્વિદોને ચમત્કારનું કારણ થઈ પડે છે, અને ત્યાં (ઉપમા) અલંકાર પ્રતીયમાન જ હોય છે. ઉપમાવાચક ઈવાદિ ન વપરાયા હોય એવું ઉદાહરણ–
તલવારની ધાર એ કંઈ નીલેન્યૂલની માળા નથી.” ૧૭૧ જુઓ આ ઉન્મેષનું ઉદાહરણ ૧૬૩ (પૃ. ૨૭૬).
પણ જ્યાં ઉપમા અલંકાર વાચ્ય હેય છે ત્યાં ઈવાદિ વાચકે અનેક રીતે વૈચિત્ર્યપૂર્વક વાપરી શકાય છે. આમ, પદાર્થ (શબ્દાર્થ) વિષયક ઉપમામાં વાક્યના એક ભાગમાં રહેલા ઉપમાન અને ઉપમેય વચ્ચે સામ્યસંબંધ દર્શાવવા ઈવાદિવાચક વપરાયા હોય ત્યાં તે જ વાક્યના બીજા ભાગમાં બીજા ઉપમાન-ઉપમેય વચ્ચેને સાદગ્યસંબંધ દર્શાવવા ફરી વાર ઈવાદિ વપરાય છે. જોકે ઉપમાન અને ઉપમેયનું પ્રત્યેક જોડકું સંપૂર્ણ હોય છે, તેમ છતાં આખા વાક્યના અર્થમાંથી ઉપમાન-ઉપમેય ભાવ પ્રતીત થાય એ માટે ઉપરની રીત જ કામમાં લેવી જોઈએ. જેમ કે
પછી સુર્ય જેમ પિતાનાં કિરણથી રસને ખેંચી લે છે તેમ પિતાનાં બાણથી ઉત્તરના રાજાઓને નાશ કરવા રઘુ ઉત્તર દિશામાં ચાલ્ય” (રઘુવંશ, ૪-૬૬) ૧૭૨
Page #308
--------------------------------------------------------------------------
________________
૩–૪૩]
વક્રોક્તિજીવિત ૨૮૩૮
કોઈ વાર પદાર્થોપમામાં જ વાકયના એક ભાગમાંના ઉપમાન અને ઉપમેય વચ્ચેના સાદેશ્યસંબંધ વાચ્ચ હાય છે. પણ ઇવાદિ વાચકવાળા તે જ વાકયમાં રહેલા ઉપમાન-ઉપમેયમાંથી કાઈ એકના અન્ય પદાર્થ સાથેના ધર્મોંસામ્યને કારણે તેમની વચ્ચે ઉપમાનાપમેય ભાવ સંભવે છે. તેવે સ્થાને, પહેલાં કહેલી રીતે, ફ્રી ઇવાદ્ધિ વપરાય છે. જેમ કે
પ્રભાતના રમણીય સૂર્યબિંબ જેવા મહર્ષિના મુખમાંથી નીકળીને અગ્નિના કણના જેવી ચમકતી દીપ્તિ સમી વિદ્યા ખીલેલા કમળ જેવા અર્જુનના મુખમાં દાખલ થઈ.” (કિરાતાજુંનીય, ૩–૨૫) ૧૭૩
કોઇ વાર પદાથૅપમામાં ઉપમાને અને ઉપમેયાના સરખી સંખ્યાના એ સમૂહો હાય છે, ત્યારે દરેક સમૂહને સામૂહિક રીતે એક ગણી લઈને તેમની વચ્ચેના સામ્યસંબંધને કારણે ઉપમાનઉપમેય ભાવ દર્શાવવા માટે એક જ ઇવા િ વાચક વાપરવામાં આવે છે. પાછળથી તે દરેક સમૂહમાંને પ્રત્યેક પદાર્થ પાતાના સહસ બધી ખીજા સમૂહમાંના સહસંબંધક સાથે ઉપમાને૫મેય. ભાવે જોડાઈ શકે છે, કેમ કે આખા સમૂહના ધમના જ્ઞાનને લીધે તેના એકમેાના ધમ ના પણ પરિચય થઈ જ ગયેા હાય છે જેમ કે— “પ્રિયાના પુલકિત કાલ ઉપર” ૧૭૪
જુએ આ ઉન્મેષનું ઉદાહરણ ૧૩૦ (પૃ. ૨૬૧).
આ લેકમાં વિશેષણા અને ક્રિયાવિશેષણ્ણા ઉપમાન અને ઉપમેય બંનેને ઉચિત રીતે વિશેષિત કરે છે અને તેથી તેમની વચ્ચેના (સાધારણ ધર્મોના સંબંધને લીધે ઉપમાન-ઉપમેય ભાવ પ્રતીત થાય છે.)
કોઈ વાર પદાર્થોપમામાં એક વસ્તુને અનેક વિશેષણા લગાડી . મુખ્ય વણ્ય વિષય તરીકે ઉપમેય રૂપે વાપરી હાય અને ખરાખર તેટલાં જ વિશેષણાવાળા ખીજો પદાર્થ ઉપમાન તરીકે ચેાજ્યે
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૪ વક્રોક્તિજીવિત
[૩-૪૩ હોય ત્યારે તે બંનેને સરખાં વિશેષ લાગ્યાં હોવાને લીધે જ તેમને ઉપમાનેપમેય ભાવ સમજાઈ જાય છે. એ ઉપમાનેપમેય -ભાવનું કથન કરવા માટે ઈવાદિ વાચકોને ઉપગ અવશ્ય કરે જોઈએ. એ વિશેષણના પરસ્પર સામ્યના કથન માટે પહેલાં કહેલી યુક્તિ જ વાપરવી. જેમ કે –
“અંગે લાલ ચંદનને લેપ કરેલા.” (૧૭૫) જુઓ આ ઉન્મેષનું ઉદાહરણ ૧૩૧ (પૃ. ૨૬૨).
ઉપમાના આવા બધા જ દાખલાઓમાં સામ્યને બેધ અભિવ્યક્તિના વૈચિત્ર્યથી તેમ જ ઈવાદિ ઉપમાવાચક શબ્દોના વૈચિત્ર્યથી થતું હોય છે.
ઉપમાદેનું તે ઉપમાની વ્યાખ્યા સારી રીતે કરી હોવાથી જ નિવારણ થઈ જાય છે, એટલે તેયાર્થ વગેરેની પેઠે ગણાવતા નથી.
(“જ્યારે વિવણિત વિષયને ધર્મ મનહર રીતે કહેવામાં આવ્યું હોય છે ત્યારે દેશે આપોઆપ જ દૂર હડસેલાઈ જાય છે.”) ૧૭૬
આ અંતરકલેક છે.
આમ, પ્રસ્તુત અને અપ્રસ્તુત વચ્ચેનું વાચ્યસાદશ્ય જેનું જીવિત છે એવા ઉપમા નામના અલંકારને સમજાવ્યા પછી લગભગ એના જેવી જ શભા ધરાવતા વાચકસાશ્યમૂલક લેષનું નિરૂપણ કરે છે–
४४
જયારે બે અર્થો એક જ શબ્દ મારફતે વ્યક્ત થાય ત્યારે વાચકની કહેતાં શબ્દની એ બે અર્થોને બંધ કરાવનારી શક્તિને શ્લેષ નામને અલંકાર કહે છે.
આને સમજાવતાં કહે છે કે કારિકામાં જે તન શબ્દ છે તે શ્લેષનું કારણ બનનાર દ્વિઅર્થી શબ્દને માટે વપરાય છે. એ શબ્દમાં બે અર્થ વ્યક્ત કરવાની શક્તિ હોવી જોઈએ. એનાથી બેવડે અર્થ
Page #310
--------------------------------------------------------------------------
________________
૩-૪૫]
વક્રોક્તિજીવિત ૨૮૫ વ્યક્ત થ જોઈએ. અહીં શબ્દની સભાનતા એટલે શબ્દના સંભળતા વર્ણોની સમાનતા. એક જ વર્ણ ઉદાત્તાદિ સ્વરભેદ ઉચ્ચારાય તે તે જુદે લાગે છે અને જુદો ગણાય પણ ખરે. એટલે અહીં જે સામ્ય ઉદ્દિષ્ટ છે તે બે શબ્દો વચ્ચેનું પરસ્પર સાદેશ્ય છે. વાક્યના એક ભાગમાં આપણને એમ લાગે કે આ શબ્દ આ અર્થને વાચક છે, અને પછી એમ લાગે કે એ જ શબ્દ બીજા અર્થને પણ વાચક છે. આમ જ્યારે બને ત્યારે પદાશ્રિત ષ. અલંકાર થાય. આમ દ્વિઅર્થી એક જ શબ્દ દ્વારા બે અર્થોને બંધ કરાવી શકાય છે. બંને અર્થો એક જ શબ્દ દ્વારા સમજાય છે તેથી ત્યાં શ્લેષ જ છે એમ શી રીતે કહી શકાય? માટે કહે છે કે શ્લેષને અનુભવ ત્રણ પ્રકારના પદાર્થોથી ત્રણ રીતે થાય છે. (એટલે કે ૩ષના ત્રણ પ્રકાર છેઃ (૧) અર્થલેષ, (૨) શબ્દલેષ અને (૩) ઉભયશ્લેષ.
એવા આ ત્રિવિધ લેવાનું પ્રતિપાદક શું છે? એમ કોઈ. પૂછે તે કહે છે–
- ૪૫ કવિઓ એટલે કે વિદ્વાને કહે છે કે શ્લેષનું પ્રતિપાદક (૧) શ્લિષ્ટ શબ્દ સિવાયનું હોય છે, તેમ જ (૨) આખા વાકયની વ્યંજના તથા (૩) કેઈ વાર ઇવાદિ વાચક શબ્દ પણ હોય છે.
વિદ્વાને એમ માને છે કે શ્લેષાલંકારનું પ્રતિપાદક (૧) ક્લિષ્ટ શબ્દ સિવાયનું કંઈ બીજુ જ હોય છે. (૨) કેટલીક વાર ઈવાદિ વાચકે પણ એનું પ્રતિપાદન કરે છે વળી (૩) કેઈ વાર વાક્યર્થની વ્યંજના પણ એની પ્રતિપાદક બને છે. કહેવાની મતલબ એ કે વિવક્ષિત ગભિતાર્થ પ્રગટ કરવાની શક્તિ આ ત્રણમાંના કેઈ એકમાં હોય છે.
આ ત્રણે પ્રકારમાં બે અર્થે પ્રધાનપણે વણ્ય વિષય હોય છે. અને જ્યારે શબ્દોના દ્વિઅથી પણાને લીધે પ્રાપ્ત થતું સામ્ય
Page #311
--------------------------------------------------------------------------
________________
- ૨૮૬ વક્રોક્તિજીવિત
[૩-૪૬, ૪૭ આખા વાકયની શક્તિથી પ્રતીત થતું હોય છે ત્યારે શ્લેષાલંકાર પ્રતીયમાન હોય છે. પણ જ્યારે ઈવાદિ વાચકે વપરાયા હોય છે ત્યારે તે વાય હેય છે. પ્રસ્તુત અને અસ્તુત વસ્તુઓમાં એક પ્રધાન અને બીજી ગૌણ હોય ત્યારે પણ બંનેને બે એક ક્ષણ શબ્દથી થતે હોઈ બંને વચ્ચેનું સામ્ય છે એવું જ રહે છે. બેમાંથી
જે એકનું પ્રધાનપણે વર્ણન કર્યું હોય તે ઉપમાન હોય તે -સમુશ્ચિતપમાને અંગે જે કહ્યું હતું તે જ લાગુ પાડવું (અને - બીજાને ઉપમેય ગણવું).
આ અલકારમાં એક જ શબ્દ બે અર્થોને બંધ કરાવતા હોય છે. એ શબ્દ અને તેના એક જ લાગતા બે અર્થો વચ્ચે સામ્ય કવિકેશલનું મુખ્ય તવ છે.
४७ સમાન અવાજ(શબ્દ)વાળા શબ્દોની સ્મૃતિથી પહેલાં એક અને પછી બીજો અર્થ સમજાય છે. શબ્દ તે ઉચ્ચારાતાંવેત નાશ પામે છે એટલે જ અમૃતિ એ જ અથને બેાધ કરાવનાર હોય છે. પહેલા પ્રકારનું એટલે કે અર્થશ્લેષનું ઉદાહરણ--
“પિતાને અભિપ્રાય પ્રગટ કરવામાં કુશળ, માધુર્યની મુદ્રાથી અંક્તિ, સૌંદર્યને લીધે અભિમતેના હૃદયમાં અપૂર્વ ભાવે જગાડનાર અને રસભાવની પરાકોટિએ પહોંચેલી કવિઓની વેદધ્યવક વાણી અને કાન્તાના કટાક્ષ વિજય પામે
છે.” ૧૭૭
બીજા પ્રકારનું એટલે કે શબ્દશ્લેષનું ઉદાહરણ
આ લેકમાં વપરાયેલાં લિષ્ટ વિશેષણને કારણે શબ્દશક્તિથી બે અર્થે થાય છે. (૧) વિષ્ણુને લગત અને (૨) મહાદેવને લગત.
વિષ્ણુને લગતે અર્થ–
Page #312
--------------------------------------------------------------------------
________________
૩-૪૬, ૪૭]
વિક્રોક્તિજીવિત ૨૦૭ “અજન્મા એવા જે વિષ્ણુએ બાળપણમાં શકટને અથવા શકટાસુરને નાશ કર્યો હતે, પુરાણકાળમાં અમૃતહરણ સમયે બળવાન રાક્ષસને અથવા બલિરાજાને જીતનાર શરીરને સ્ત્રીના રૂપમાં પલટી નાખ્યું હતું, ઉદ્ધત કાલિય નાગને અથવા અઘાસુરને વધ કર્યો હતે, શબ્દબ્રહ્મરૂપ હેઈ જેનું શબ્દમાં તાદાઓ થઈ જાય છે, જેમણે ગવર્ધન પર્વતનું અને વરાહાવતારમાં પૃથ્વીનું ધારણ કર્યું હતું, શશિને મથનાર રાહુને શિરચ્છેદ કરવાને લીધે દેવે જેમની શશિમચિછરે હર” કહીને પ્રશંસા કરે છે, જેમણે હેરિકામાં અંધકે અર્થાત યાદ માટે નિવાસસ્થાન બનાવ્યું હતું અથવા મૌસલપર્વમાં યાદવેને નાશ કરાવ્યું હતું અને જેઓ બધી કામનાઓ પૂર્ણ કરે છે તે માધવ તમારું રક્ષણ કરે.” ૧૭૮ મહાદેવને લગતે અર્થ
કામદેવને નાશ કરનાર, પુરાણકાળમાં ત્રિપુરદહન સમયે બલિને જીતનાર વિષ્ણુના શરીરને અામાં પલટી નાખનાર, મહાભયાનક ભુજને હાર અને કંકણરૂપે અને જટામાં ગંગાને ધારણ કરનાર, જેની દેવે “ચંદ્રમૌલિ હર કહીને
સ્તુતિ કરે છે એવા અંધકાસુરને વિનાશ કરનાર ઉમાપતિ શંકર તમારું રક્ષણ કરે.” ૧૭૮ ત્રીજા પ્રકારનું એટલે કે ઉભયશ્લેષનું ઉદાહરણ
લેષને કારણે એ લેકના પણ બે અર્થ થાય છેઃ (૧) મહાદેવને લગત અને (૨) પાર્વતીને લગતા. મહાદેવને લગતે અર્થ–
પિતે બનાવેલી કમળકાકડી જેવી વાળ વગરની ખેપરીઓની માળા ધારણ કરનારી, ત્રીજા નેત્રના અગ્નિથી કામદેવને ભસ્મ કરનારી, સાપને કંદોરાની પેઠે બાંધનારી, વસ્ત્ર વગરની, શિવની દિગંબર મૂર્તિ જગતનું આપત્તિથી રક્ષણ કરે.” ૧૭૯
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૮૮ વક્રોક્તિજીવિત
[૩-૪૬, ૪૭ પાર્વતીને લગતે અર્થ–
પોતે રચેલી ખીલેલાં કમળની માળા ધારણ કરનારી, વાંકા દષ્ટિપાતથી શોભતી આંખે વડે કામને પ્રજજવલિત કરનારી, ઢીલાં વસ્ત્રો ઉપર કંદોરે ધારણ કરનારી, વેત. વઢવાળી શિવના અર્ધાગ પાર્વતીની મૂર્તિ જગતનું આપત્તિથી રક્ષણ કરે.” ૧૭૯ વાસ્તવિક નહિ એવા અર્થશ્લેષનું ઉદાહરણ– આ લોકના પણ શ્લેષને કારણે બે અર્થ થાય છે. પહેલે અર્થ
“હે કેશવ, ગાયેએ ઉડાડેલી ધૂળથી દષ્ટિ હરાઈ ગઈ હોવાથી હું કશું જોઈ ન શકી તેથી હું પડી ગઈ છું; હે. નાથ, પડેલી એવી મને કેમ પકડતા નથી? ખાડામૈયાવાળા રસ્તા પર જેઓ હિંમત હારી બેઠી છે એવી બધી અબળાઓની તમે જ એકમાત્ર ગતિ છે’—ગશાળામાં ગોપી. વડે આ રીતે સૂચક શબ્દોથી સંબેધાયેલા કૃષ્ણ તમારું સદા રક્ષણ કરે” ૧૮૦ બીજો અર્થ–
“હે કેશવ, હે સ્વામી (પ), તમારા પ્રત્યેના રાગ કહેતાં પ્રેમમાં આંધળી થઈને મેં કશું જોયું – કર્યું નહિ. તેથી જ મારું ખલન થયું છે (હું ચારિત્ર્યભ્રષ્ટ થઈ છું.) હે નાથ, મારા પ્રત્યે પતિભાવ કેમ ધારણ કરતા નથી? (મારી સાથે પતિ જે વ્યવહાર કેમ રાખતા નથી?) કામબાણથી વીંધાયેલી બધી અબલાઓની એકમાત્ર ગતિ (ઈરહિત તૃતિ સાધન) તમે જ છે –આ રીતે શાળામાં ગોપી વડે સૂચક શબ્દોથી સંબેધાયેલા કૃષ્ણ સદા તમારું રક્ષણ કરે.” ૧૮૦.
Page #314
--------------------------------------------------------------------------
________________
૩-૪૮]
વક્રોક્તિછવિત ૨૮૯ આ રીતે, વાક્યબંધનું વૈચિત્ર્ય સાધવાની શક્તિ અને બુદ્ધિથી રચાતો માણવા લાયક શ્લેષાલંકાર પતાવી, સામ્યમૂલક હેઈ ઉપમા, રૂપક અને લેષમાંથી પ્રગટતા વ્યતિરેક અલંકારનું નિરૂપણ કરે છે.
૪૮ શ્લિષ્ટ શબ્દથી સમજાતા બે અર્થો વચ્ચે સામ્ય હેવું જોઈએ. છતાં પ્રસ્તુતને ઉત્કર્ષ સાધવા માટે, જે એક અથને ધમ બીજા કરતાં ચડિયાત છે એવું બતાવવામાં આવે તે વ્યતિરેક અલંકાર કહેવાય. એના બે પ્રકાર છેઃ (૧) શાદ અને (૨) પ્રતીય માન.
આને સમજાવતાં કહે છે કે “તછે એટલે લિષ્ટ શબ્દ એ બે અર્થને બંધ કરાવતે હવે જોઈએ. તે ઉપરાંત, એ પ્રસ્તુત અને અપ્રસ્તુતને લગતા અર્થો વચ્ચે પરસ્પર સામ્ય હોવું જોઈએ. આ બંને શરતે બંનેને લાગુ પડે છે, એટલે બંને પદાર્થો જ વર્ય વિષય હોય એમ લાગે. એ બે પ્રસ્તુત અને અપ્રસ્તુતમાંથી કવિ યથારૂચિ કેઈ એકમાં કઈ વિશેષ ધર્મનું આરોપણ કરી તેને કારણે તેને બીજાથી જુદો જ બતાવે છે, એટલે કે ઉપમાનથી ઉપમેય જુદું છે એમ બતાવે છે, ત્યારે વ્યતિરેક અલંકાર થાય છે. કવિ આમ શા માટે કરે છે? તે કે પ્રસ્તુતને ઉત્કર્ષ સાધવા માટે, તેના સૌંદર્યમાં વધારે કરવા માટે. એ વ્યતિરેક અલંકાર બે પ્રકાર હોય છે: (૧) શાબ્દ એટલે કે કવિઓમાં જાણીતે અને તેને બોધ કરાવવાને સમર્થ એવા શબ્દોથી કહેવાયેલે. (૨) પ્રતીયમાન એટલે આખા વાક્યના અર્થને જેરે સમજાતે.
પહેલા પ્રકારના તારતમ્યને વ્યક્ત કરતું ઉપમાવ્યતિરેકનું ઉદારણું–
' ' “લેકે એમ જ તેના કપલને ચંદ્રની ઉપમા આપે છે, પણ ખરું જોતાં, ચંદ્ર તે બચારા ચંદ્ર જેવો છે.” ૧૮૧
૯
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૦ વક્તિજીવિત
[૩-૪૮ અથવા જેમ કે–
તારી હજારે આંખની પાંપણની મને ડર લીલા જેવાની ઈચ્છાવાળા ભ્રમરો તળાવમાંનાં સુંદર ખીલેલાં નીલેત્પલેથી રીઝતા નથી.” ૧૮૨ અથવા જેમ કે –
“એને લક્ષમી તે મળી ગઈ છે, પછી એ શા માટે મને ફરી વાવવાનું કષ્ટ ઉઠાવે? એના મનમાં આળસ તે છે નહિ એટલે એ પાછો પહેલાંની માફક નિદ્રામાં પડે એ પણ મને સંભવ લાગતું નથી; બધા દ્વીપના સ્વામી એની પાછળ પાછળ આવે છે, એટલે એ ફરીથી સેતુ શા માટે બાંધે? આપને નજીક આવેલા જોઈને સમુદ્ર કંપી ઊઠયો છે અને ઉપર પ્રમાણે તર્કવિતર્ક કરે છે.” ૧૮૩
આ લેકમાં વિર્ય વ્યક્તિમાં નારાયણને આરેપ કર્યો વગર તેની પ્રવૃત્તિ જ સંભવતી નથી. આથી જ પૂર્વાચાર્યોએ આનંદવર્ધન વગેરેએ) એમ કહ્યું છે કે રાજામાં કરેલું નારાયણનું આપણુ એ પ્રતીયમાન રૂપકને દાખલે છે. તે પછી એને વાચ્ય વ્યતિરેકને દાખલે શી રીતે ગણી શકાય? એમ કેઈ કહે તે કહેવાનું કે તમારી વાત સાચી છે. પણ એને ખુલાસો એ છે કે પ્રતીયમાન વસ્તુ બે પ્રકારનું હોય છે: (૧) પિતાને અર્થ વ્યક્ત કરનાર શબ્દની વાચક શક્તિથી સમજાતું અને તેથી ગૌણ એવું, (૨) અર્થની વ્યંજનાશક્તિથી સમજાતું. પ્રાચીન આચાર્યો એમ માનતા કે વાચક શક્તિથી સમજાતે અર્થ ઉપમાન છે અને વિવક્ષિત અર્થને બંધ કરાવનાર તે અર્થની વ્યંજનાશક્તિ છે. પણ અમારે મતે, વાચક શબ્દને વ્યાપાર જુદો જ છે. અહીં પ્રાપ્તશ્રી વગેરે પદ વ્યંગ્યાર્થના સહસંબંધક તરીકે વપરાયેલાં છે. એ પદે પ્રસ્તુત પદાર્થ, વિશિષ્ટ શક્તિ ધરાવનાર દેવતા છે એવું પ્રતિપાદન કરે છે, એટલે એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે અહીં રૂપકગ્રતિરેક છે. કહ્યું છે કે –
Page #316
--------------------------------------------------------------------------
________________
વાક્તિજીવિત ૨૯
જેમાં અર્થ પોતાને અથવા શબ્દ પોતાના અર્થને ગૌણ -અનાવી દઈ પ્રતીયમાન અર્થને વ્યક્ત કરે છે, તે કાવ્યવિશેષને વિદ્વાના ધ્વનિ કહે છે.” (ધ્વન્યાલાક, ૧-૧૩) ૧૮૪ શ્રેષવ્યતિરેકનું ઉદાહરણ
૩-૪૯]
“હાથમાં સુદર્શન ધારણ કરતા (અથવા, સુ ંદર દેખાતા હાથવાળા), લલિત ચરણારવિંદ દ્વારા ત્રણે લેાકને વ્યાપી લેનાર, પેાતાના ચક્ષુરૂપે ચદ્રને ધારણ કરનાર રિ, આખા દેહ જેના સુંદર છે, જેણે પાતાનાં સર્વ અંગેાની શાભાથી ત્રણે લોકને જીતી લીધા છે, જેનું આખુ` મુખ ચદ્ર જેવું છે એવી રુકિમણીને પાતાના શરીર કરતાં ચડિયાતી માને એ યાગ્ય જ છે. એ રુકિમણી તમારું રક્ષણ કરો.” (ધ્વન્યાલાક, ૨–૨૧) ૧૮૫
હવે વ્યતિરેકના ખીજો પ્રકાર બતાવે છે.
૪૯
કોઈ વણ્ય વસ્તુના લાપ્રસિદ્ધ સામાન્ય વ્યાપાર કરતાં ચડિયાતા વ્યાપારનું કથન કરવાની ઇચ્છાથી ઉપમાદિ બીજા અલકારાની વિવક્ષા વગર જ, તેની વિશેષતા વર્ણવવામાં આવે ત્યારે અતિરેકના બીજો
પ્રકાર થાય.
વ્યતિરેકના બીજો પ્રકાર એવા છે, જેમાં કઇ એક વસ્તુનું જુદાપણું પ્રગટ કરવામાં આવે છે. શાનાથી જુદાપણું ? તે કે લેાકપ્રસિદ્ધ સામાન્ય વ્યાપારથી, શા માટે? તે કે એની કાઈ વિશેષતાને કારણે. કેવી રીતે? + કે ઉપમા વગેરે ખીજા અલંકારાની વિવક્ષા વગર. એટલે એના અર્થ એ થયે કે એમાં વ્યતિરેક જ પ્રધાનપણે વિક્ષિત હોય અને ઉપમાદિ ખીજા અલંકારા એને ઉપકારક થઈને જ આવતા હાય.
આ બીજા પ્રકારના વ્યતિરેકનું ઉદાહરણ—
Page #317
--------------------------------------------------------------------------
________________
[૩-૫૦ “પુષ્પિત પૃથ્વી તેનું ધનુષ છે, ભ્રમરાની હાર તેની પછ છે, પૂર્ણચંદ્રોદય એ વિજયનો સમય છે, કમળ અને કેતકી જેવાં પુષ્પા તેનાં ખાણુ છે અને છતાં એ કામદેવપી યુદ્ધો ત્રણે લોકમાં વિજય મેળવવાના ભારે સુંદર આગ્રહ સેવે છે.” ૧૮૬
આ શ્લોકમાં સકળ લેકમાં પ્રસિદ્ધ એવાં શસ્ત્રાદિ ઉપકરણાથી વિજય મેળવવાની ઇચ્છાવાળા વ્યવહાર કરતાં કામદેવના સુકુમાર ઉપકરણાથી વિજય મેળવવાની ઇચ્છાવાળા વ્યવહુાર ચડી જાય છે. અહીં કોઇ એવા પ્રશ્ન ઉઠાવે કે પૃથ્વી વગેરેને ધનુષ વગેરેનું રૂપ આપ્યું છે તેથી આ રૂપકવ્યતિરેક જ છે, (અને વ્યતિરેકના નવા પ્રકાર ન કહેવાય), તા એને જવાબ એ છે કે એ સાચું નથી. રૂપકવ્યતિરેકમાં પહેલાં રૂપણુ એટલે કે વસ્તુ ઉપર બીજી વસ્તુના અધ્યારાપ કરવામાં આવે છે, અને પછી તેમાંથી જુદાપણુ` મતાવવામાં આવે છે જ્યારે અહીં તા સકળ લેાકપ્રસિદ્ધ સામાન્ય વ્યવહારથી જુદાપણું બતાવવામાં આવે છે. (એટલે કે સામાન્ય રીતે જગતમાં જે સાધનાથી વિજય મેળવવામાં આવે છે તેના કરતાં જુદાં જ સાધના વડે કામદેવ વિજય મેળવે છે એ તેની વિશેષતા પ્રગટ કરવામાં આવી છે.) પૃથ્વી વગેરે પર ધનુષ વગેરેનું આરોપણ કરવામાં આવ્યું છે તેને માત્ર વિશેષતા બતાવવાનું નિમિત્ત જ ગણવાનું છે. (એ કવિનું મુખ્ય વક્તવ્ય નથી )
આમ વ્યતિરેકના વિચાર કર્યા પછી દ્વેષની નિકટ હાવાને કારણે ક્રમપ્રાપ્ત હાઇ વિરાધાલ કારની ચર્ચા હાથ ધરે છે.
૨૯૨ વાક્તિજીવિત
૫૦
વિરુદ્ધ ાના વાચકાની સંગતિ સાધીને તેની પ્રતીતિને તર્ક સગત કરવામાં આવે ત્યારે વિરાધાલ’
કાર થાય.
જે અલંકાર પરસ્પરવિરુદ્ધ અર્થની પ્રતીતિ કરાવનાર વિધાને વચ્ચે જ તે જ અર્થના ખીજા શબ્દ દ્વારા અથવા અર્થમાં રહેલા
Page #318
--------------------------------------------------------------------------
________________
૩-૫૧]
વાક્તિજીવિત ૨૯૩
ગર્ભિત અર્થને જોરે સંગતિ સાધી તેને તર્કસંગત મતાવે તે વિરાધાલંકાર કહેવાય છે, કારણ કે ઉપમાન અને ઉપમેય વચ્ચેના વિધનું એ નિરસન કરે છે. જેમ કે—
“કુપતિ હાવા છતાં તે પત્નીને વડાલા હતા, મહાદોષવાળા હોવા છતાં શ્રી કલાના અધિષ્ઠાન રૂપ હતા.”
૧૮૭
આમાં વિરાધ લાગે છે, પણ જો ‘પતિ'ના અર્થ ખરાબ પતિને બદલે પૃથ્વીપતિ એટલે કે રાા એવા કરીએ અને મહાદોષ'ના અથ મહાબાહુ કરીએ તેા પછી વિરાધ રહેતા નથી. આમ અહી` શ્લેષને કારણે વિરાધનું નિરસન થાય છે.
આ àાકમાં પિ (છતાં) શબ્દથી વિરોધ પ્રગટ થાય છે. કોઈ વાર શબ્દના અર્થમાં રહેલા ગર્ભિત અર્થને લીધે વિરાધ પ્રગટ થાય છે. જેમ કે—
“નૌતિ અવતા”। ૧૮૮ આખા લેા* મળતા નથી.
કોઈ વાર શ્લેષ વગેરે સાથે મિશ્રિત થઈને વિરાધ પ્રગટ થાય છે. જેમ કે
“માયન્તિમતે...'' ૧૮૯
આ પ્રાકૃત ગાથાના પાઠ ભ્રષ્ટ હાઈ અથ થઈ શકતા નથી. રૂપકાદિમાં પણ વિધ સંભવે છે. તે જાતે જ ઉદાહરણાથી સમજી લેવા.
આમ વિરોધનું નિરૂપણ કર્યાં પછી સમાસેાક્તિ વગેરેમાં વિરાધની છાયાના અનુપ્રવેશ હાવાથી તેમના વિચાર કરે છે.
૫૧
સમાસાક્તિમાં અને સહૈાક્તિમાં બીજા અલ કારનાં લક્ષણ હોવાથી અને કાઈ સૌદય ન હોવાથી તેમને અલકાર તરીકે સ્વીકાર્યા નથી.
Page #319
--------------------------------------------------------------------------
________________
ર૯૪ વક્તિજીવિત
[૩-૧૪ જે સમાસક્તિ અલંકાર કહેવાય છે તે અમારે મતે અલ. કાર જ નથી, કેમ કે તેમાં જુદો અલંકાર થવાની લાયકાત નથી.. શાથી? તે કે એમાં બીજા અલંકારનાં લક્ષણ છે માટે. વળી. એમાં સૌદર્ય નથી માટે પણ. આને અર્થ એ થયે કે જે એમાં રમણીયતા હોય તે એ કોઈ બીજા અલંકારમાં સમાઈ જાય છે. અને જે રમણીયતા જ ન હોય તે પછી એ અલંકાર જ રહેતે. નથી.
એનાં લક્ષણ અને ઉદાહરણ પ્રાચીનએ આ પ્રમાણે આપેલાં
જ્યાં કોઈ એક કથનમાંથી તેમાંના સમાન વિશેષણને જે રે બીજો અર્થ પ્રતીત થતું હોય ત્યાં સંક્ષિપ્તતાને કારણે એને સમા સેતિ અલંકાર કહે છે. જેમ કે –
મેટાં થડવાળું, સીધું, સાપ વગરનું, દઢ અને અનેક મેટાં ફળ આપનારું એ વૃક્ષ ઊંચું થયું ત્યાં જ પવને તેને. પાડી નાખ્યું.” (ભામહ, ૨-૭૯, ૮૦) ૧૯૦, ૧૯૧
આ લેકમાં વૃક્ષ અને મહાપુરુષ બંને પ્રધાન છે એમ માનીએ તે મહાપુરુષની બાબતમાં જેમ વિશેષણે કહેલાં છે તેમ વિશેષ્ય મહાપુરુષને પણ બીજા શબ્દથી ઉલ્લેખ કરે જેતે હતે. અથવા વિશેષ્યને બેધ વ્યંજનાથી થાય છે એમ માની લેવું જોઈએ, કારણ એ વગર વિશેષણની સંગતિ સધાતી નથી. જે આપણે વ્યંજનાથી આમ કલ્પી લઈએ તે એમાં કશે ચમત્કાર રહેતું નથી. એટલે સૌદર્યને પૂરે અભાવ સ્પષ્ટ થાય છે. આમ, એ બંનેના સ્વભાવ જુદા છે એટલે એ બંનેને પ્રધાન વિષય તરીકે એક વાક્યમાં મૂકવા માટે કઈ સંગત કારણ આપવું જ જોઈએ. કેમ કે બે પ્રધાન વણ્ય વિષયે વચ્ચે પરસ્પર કેઈ સંબંધ જ ન હોય તે એ બંનેને ભેગા કરવા એ તર્કસંગત નથી. ઉપર ૧૭૯ભા ઉદાહરણમાં (પૃ. ૨૮૮) કામરિપુની મૂર્તિ અથવા ઉમા જગતનું રક્ષણ
Page #320
--------------------------------------------------------------------------
________________
૩–૫૧]
વોક્તિજીવિત ૨૯૫ કરો'માં બે પ્રધાન વિશેષ્યોને ઉલ્લેખ છે અને તેમાં કશી અસંગતિ નથી પણ એ ન્યાય અહીં લાગુ પડી શકે એમ નથી. કારણું, એ બંને સર્વશક્તિમાન હોઈ જગતનું રક્ષણ કરવાનું સામર્થ્ય ધરાવે છે એ સમજાય એમ છે, એટલે એ બંને જગતનું રક્ષણ કરો એમ કહેવામાં કશું અસંગત નથી, અને એ બંનેને નામ દઈને સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. જ્યારે આ શ્લેકમાં તે પરસ્પર કશા સંબંધ વગર જ બે પદાર્થોને એકી વખતે એક વાક્યમાં ભેગા મૂક્યા છે એનું કોઈ વાજબી કારણ નથી અને એટલે એનું કશું મૂલ્ય નથી.
હવે અહીં કેઈ એવી દલીલ કરે કે “જેમ કોઈ વૃક્ષને પવને તેડી પાડયું હોય તેમ આ મહાપુરુષને વિધિએ પાડી નાખે છે એ અર્થ અહીં લેવાને છે, તે કહેવાનું કે એમ કરવાથી ઉપમાન અને ઉપમેયને સંબંધ તદ્દન સ્પષ્ટ થઈ જાય છે, અને તે પછી એને સમાવેશ બીજા (ઉપમા) અલંકારમાં કરતાં કેણ રોકી શકે એમ છે? અથવા જે એમ કહે કે અહીં વૃક્ષને જ સ્પષ્ટ ઉલ્લેખ હેઈ મહાપુરુષને અર્થ તે વ્યંજનાથી સમજાય છે, તે એ તે ચેખે અપ્રસ્તુતપ્રશંસાને જ દાખલ થયે. આમ બીજો અલંકાર ગણવાની જ સ્થિતિ પ્રાપ્ત થાય છે. વિશેષણે બંનેને લાગુ પડે એવા બે અર્થો દર્શાવતાં હેઈ અહીં શ્લેષ છે એને ઈન્કાર થઈ શકે એમ નથી. આમ પાછા ઠેરના ઠેર આવી પહોંચીએ છીએ.
આ કહેવાતી સમાસક્તિને બીજો એક દાખલે લઈએ, જેમાં એનાં લક્ષણે સ્પષ્ટ જોઈ શકાય એમ છે –
“અનુરાગવતી સંધ્યા, સામેથી દિન આવતે, અહ દૈવગતિ કેવી! તથાપિ ન સમાગમ.” |
(વન્યાલેક, ૧–૧૩) ૧૨ આ લેકમાં સંધ્યા અને દિવસ બંને પ્રધાનપણે પ્રસ્તુત હોઈ, સમાન વિશેષણને કારણે થતી કાન્ત-કાન્તા-વ્યવહારની પ્રતીતિ
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૯ વક્રોક્તિછવિત
[૩-પર બંને પ્રસ્તુત પદાર્થો વચ્ચે સાદગ્ધને સંબંધ પ્રગટ કરે છે એટલે એ પ્રતીયમાન ઉપમા સિવાય બીજું કશું નથી. જો એમ માનીએ કે કાન્તકાન્તા-વ્યવહાર વ્યંજનાથી પ્રધાનપણે સમજાય છે, કારણ, અપ્રસ્તુત સંધ્યા અને દિવસને સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે, તે એ તે અપ્રસ્તુતપ્રશંસાને દાખલ થયે.
ઉપરનાં જ બે કારણોને લીધે સહક્તિને પણ અમે જુદો અલંકાર માન્ય નથી. એનાં લક્ષણ અને ઉદાહરણ પ્રાચીને એ આ પ્રમાણે આપેલાં છે–
જ્યારે બે ક્રિયાઓ બે કર્તાઓ દ્વારા એકી વખતે થતી એક જ શબ્દથી વર્ણવાય ત્યારે સક્તિ અલંકાર થાય, જેમ કે –
“બરફ પડવાને લીધે ઝાંખી થયેલી દિશાઓવાળી, ગાઢ આલિંગનનું કારણ બનતી રાત્રિએ કામીઓની પ્રીતિની સાથોસાથ વૃદ્ધિ પામે છે.” (ભામહ, ૩-૩૯, ૪૦) ૧૭, ૧૯૪
અહીં પરસ્પર સામ્યસંબંધની ચારતાને કારણે ઉપમા અલંકાર જ છે. એવી ચારતા આવશ્યક ન માનીએ તે “શિષ્યની સાથે અધ્યાપક વાંચે છે, “પુત્રની સાથે પિતા ઊભે છે એવાં ચારુતાશૂન્ય વાક્યોને પણ સહેક્તિનાં ઉદાહરણ ગણવાં પડશે.
એટલે સમાસક્તિ અને સહક્તિ એ બે અલંકારોને અલંકાર ગણવા એ તર્કસંગત નથી એમ બતાવીને હવે ગ્રંથકાર સહેક્તિની તર્કસંગત વ્યાખ્યા આપે છે –
૫૨ જ્યાં એક જ વાક્યમાં વર્ણનીય પદાર્થની શોભા માટે, બે પદાર્થોનું એકી સાથે વર્ણન કરવામાં આવે તેને વિદ્યાને સહતિ અલકાર કહે છે.
આને સાર એ છે કે જ્યારે કોઈ બીજા વાકય વડે કહેવા જેવી વસ્તુ, પ્રસ્તુત વસ્તુની ચારુતા વધારવા માટે, એક જ વાક્ય વડે કહેવામાં આવે ત્યારે સક્તિ અલંકાર થાય. જેમ કે
Page #322
--------------------------------------------------------------------------
________________
(૩-પર]
વતિજીવિત ર૯૭ હે હસ્ત દક્ષિણ, શિશુ દ્વિજને મરેલો જિવાડવા કર તું ઘા મુનિ શુદ્ર માથે, જે પૂર્ણ ગણિી સખી ત્યજવે પ્રવીણ તે રામને તું કર, ક્યાંથી તને દયા તે?” (ઉત્તરરામચરિત, ૨-૧૦; અનુ. ઉમાશંકર જોશી) ૧૫
આ લેકમાં મુખ્ય અર્થની શોભા વધારવા માટે બીજા વાક્યથી કહેવા જેવી વસ્તુ એકના એક વાક્યમાં ગૂંથી લેવામાં આવી છે. આ વધનું કૃત્ય ન્યાયની રીતે જોતાં કરવું જ પડે એમ છે, છતાં એમાં રહેલી કરુણતાને કારણે ન કરવા જેવું લાગે છે, તેમ છતાં એની ઉપેક્ષા પણ થઈ શકે એમ નથી. “કઠોરગર્ભા પિતાની રાણુને સુધ્ધાં દેશવટ દેવામાં કુશળ એવા રામને તું હાથ છે, એટલે તારામાં દયા ન હોય એ જ ઉચિત છે. તેથી બ્રાહ્મણના બાળકને બચાવવા માટે આ શૂદ્રમુનિ અવધ હોવા છતાં તેની ગરદન પર તારી તલવાર પડવા દે.” આ એક વિચાર થયે એની સાથે સાથે જ વ્યક્ત થયેલે બીજો વિચાર એ છે કે “ન્યાયની રીતે જોતાં અવશ્ય કરવા જેવું હોવા છતાં, એમાં રહેલી કરુણતાને કારણે તને ન કરવા જેવું લાગતું હોય તેયે કઠોરગર્ભા પોતાની રાણીને દેશવટો દેવામાં કુશળ એવા શૂરશિરોમણિ રામને તું હાથ છે, એટલે મુનિને મારે એની તારે મન શી વિસાત?” આ બંને અર્થોથી વિપ્રલંભશૃંગારને પરિપષ થતું હોઈ “રામ' શબ્દની કોઈ અપૂર્વ રૂઢિવૈચિત્ર્યવકતા પ્રગટ થાય છે. બીજું ઉદાહરણ
તારે જે કહેવું હોય તે બધું કહી દે, “હે સખિ, પતિ પ્રત્યે કઠોરતા સારી નહિ.” “તેને સમજાવીને લઈ આવ, “જે અપરાધ કરતે હોય તેને સમજાવે શી રીતે?’ જવાને શો અર્થ? જવું ગ્ય નથી.” “ઓ માનિનિ, પ્રિય સાથે રૂસણું શું? સ્ત્રીઓની આવી વાતચીત સાંભળીને પુરુષને
Page #323
--------------------------------------------------------------------------
________________
ર૯૮ વક્રોક્તિજીવિત
[3–પર. અનેક રીતે રસ પડ્યો.” (કિરાતાજુનીય, ૯-૩૯, ૪૦) ૧૬, ૧૯૭
અહીં વિચ્છિત્તિ કહેતાં શેભાને કારણે તાત્પર્યાર્થ જાણે વાચક બની ગયું છે. જેમ કે – નાયિકા અને સખી બંને ગાઢ મિત્રો હોવા છતાં દરેક જણ પિતાના પ્રેમી સાથે સમાધાન કરવાની પિરવી કરે છે, એટલે આખું વાક્ય જ વાચક હોય એમ લાગે છે.
અથવા આ લેકના બે અર્થ થાય છે. પહેલે અર્થ
“હે પર્વતરાજ, તે સર્વાંગસુંદરીને, આ વનપ્રદેશમાં મેં છેડી દીધેલી તે રમણીય રામાને તે જોઈ છે?
આ જ લેકને પર્વતે રાજાને આપેલા ઉત્તર તરીકે પણ. લઈ શકાય અને તે એને આ અર્થ થાય
હે પૃથ્વીપતિ, તે આ વનપ્રદેશમાં છેડી દીધેલી તે રમણીય રામાને, તે સર્વાંગસુંદરીને મેં જોઈ છે.” (વિકવંશીય, ૪-૫૧) ૧૯૮
આ લેકમાં પ્રધાન એવા વિપ્રલંભશૃંગારના પરિપષ માટે બે વાક્યર્થો થવામાં આવ્યા છે.
અહીં એ પ્રશ્ન કેઈ પૂછી શકે કે એકથી વધુ અર્થે થતા હોઈ અહીં કલેષ છે એમ કેમ ન કહેવાય? એને ખુલાસે એ છે કે જે એ બંને અથવા એમાંને એક પ્રધાન હોય તે દ્વેષ છે એમ કહેવાય, પણ અહીં એવું નથી. અહીં અનેક અથવા બંને અર્થો બધા જ ગૌણ છે અને તેમનું પર્યવસાન બીજા જ એક પ્રધાન અર્થમાં થાય છે. બીજું એ કે કૈલેષમાં એક જ શબ્દ દીવાના તેજની પેઠે એકી સાથે બે અર્થોને પ્રકાશિત કરે છે, અથવા બે શબ્દો અને અર્થોને બંધ કરાવે છે, અને એમાં શબ્દની બે અર્થોને બંધ કરાવવાની શક્તિ જ પ્રધાન છે. પણ સક્તિમાં
Page #324
--------------------------------------------------------------------------
________________
૩–૫૩]
વક્રોક્તિજીવિત રહe એ બે અર્થોને બંધ કરાવનારી શક્તિ ગૌણ હોય છે. એનું એ વાક્ય જ બીજા સ્વરે ઉચ્ચારાય છે અને તે બીજા અર્થને બેધ. કરાવે છે, અને એમાં શબ્દની આવૃત્તિ પ્રધાનતા પામે છે. જે. “સર્વ ક્ષિતિમૃત નાથ” એમાં વાક્યના એક ભાગમાં કલેષ છે એમ. કહેવામાં આવે તે પણ એમાં કશે દેષ નથી. કારણ, કોઈ વાર એક અલંકાર બીજા અલંકારને અંગ બનાવતું હોય છે. અહીં વાક્યના એક ભાગમાં લેવું છે તે ગૌણ છે, પણ પ્રધાન તે. સક્તિ જ છે.
અહીં કેઈ એ વાંધો ઉઠાવે કે જે શબ્દોની આવૃત્તિથી. બીજા અર્થને બેધ સહતિમાં થતું હોય તે એમાં એક સમયે ઉરચારાવાને ભાવ ન હોવાથી સહેક્તિ નામને અર્થ સચવાતે નથી. પણ એ વાંધે વાજબી નથી. કારણ, સહેક્તિને અર્થ “એકી. વખતે થતી આવૃત્તિ” એવે છે. “એકી સાથે થતે અર્થ બોધ એ નથી. એટલે એમાં બે અર્થોનું અત્યંત ગાઢ ભાવે એકી સાથે કથન. પ્રતીત થતું હોવાથી સૌંદર્ય અનુભવાય છે, એટલે અહીં કશી. અસંગતિ નથી.
“કેટલાક એને સમાસક્તિ કહે છે અને બીજા કેટલાક એને સહક્તિ કહે છે. પણ બીજા કેટલાક આચાર્યો એમના નામની. અન્યર્થતા પ્રમાણે એ બંનેને જુદા અલંકાર માને છે.” ૧૯
આ અંતરક છે.
અત્યાર સુધી જે અલંકારેનું નિરૂપણ કર્યું તે બધાનું સામાન્ય લક્ષણ એ છે કે પિતે ગૌણ હોવા છતાં તેઓ ચારુત્વને ઉત્કર્ષ સાધે છે. હવે એવા અલંકારનું નિરૂપણ કરવામાં આવે છે, જેએ. અલંકાર હોવાને કારણે જ ગૌણ હોય છે.
બે વસ્તુના સાગ્યને આધારે, ઇવાદિ શબ્દ વાપર્યા વગર, વણ્ય વસ્તુ સિવાયના બીજાને ઉલ્લેખ કરવો તે દૃષ્ટાંત અલંકાર કહેવાય.
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૦ વાક્તિજીવિત
[૩-૫૪
અહીં એ પદાર્થ એટલે કે દૃષ્ટાંત અને ક્રાન્તિક એટલે કે પ્રસ્તુત અને અપ્રસ્તુત વચ્ચે વસ્તુસામ્ય કહેવાના અર્થ એ છે કે એ બે વચ્ચે લિંગ, વચન કે વિભક્તિનું સામ્ય આવશ્યક નથી. બીજી શરત એ કે એ સંદર્ભમાં ઇવાદિ સામ્યવાચક ન વપરાવા જોઈએ. એ જ એના ઉપમાથી ભેદ છે.
જેમ કે—
કમલ રુચિર લાગે વીયુ શેવાળથીય મિલન તપિ ચંદ્રે દેતું શાભા કલક; અધિક મન ગમે આ વલ્કલેયે કૃશાંગી શું નહિ. મધુરમૂર્તિને અલ'કારરૂપ ?'' (અભિજ્ઞાન શાકુંતલ, ૧-૨૦, અનુ. ઉમાશંકર જોશી) ૨૦૦ આ àાકમાં પહેલાં ત્રણ ચરણા જ દૃષ્ટાંતનાં ઉદાહરણ છે, કારણુ ચેાથા ચરણમાં બીજો (અર્થાતરન્યાસ) અલંકાર છે. દૃષ્ટાંતનું નિરૂપણુ કર્યો પછી એને ખૂખ મળતા આવતા અર્થા તરયાસ નિરૂપે છે—
૫૪
મુખ્ય તા સાથેના સાક્ષ્યને લીધે બીજો વાકચા સમય કલ્પે ાજવામાં આવ્યા હોય ત્યાં અર્થાતરન્યાસ જાણવા,
બીજો વાકથાર્થ એટલે પ્રસ્તુતથી જુદા વાકયાર્થ. તેની દ્વિદોને આહ્લાદ આપે એવી ચેાજના તે વિન્યાસ. એ તદ્વિદોને અહ્લાદ આપનાર થઈ પડે છે એનું કારણુ મુખ્ય તાપ સાથેનું એનું સામ્ય હાય છે. સમપક રૂપે એટલે સમન થાય એ રીતે.
આ અલંકારમાં જ્યારે સામાન્ય સમથ નીય હાય છે ત્યારે વિશેષ સમક હોય છે અને વિશેષ સમનીય હાય છે ત્યારે સામાન્ય સમક હોય છે. કારણ, તે બંને પરસ્પર અવિનાભાવે સંકળાયેલા હાય છે. જેમ કે—
Page #326
--------------------------------------------------------------------------
________________
[૩-૫૫
વક્રાક્તિજીવિત ૩૦૧..
‘નિઃશંક આ ક્ષત્રિય-લગ્ન-ચેાગ્ય છે, જે આર્યં મારું અભિલાષી છે મન; પ્રમાણ શંકાસ્પદ વસ્તુ માઁ સંતાની અંતઃકરણપ્રવૃત્તિઓ.’
(અભિજ્ઞાન શાકુંતલ, ૧-૨૧, અનુ. ઉમાશંકર જોશી) ૨૦૧
અથવા—
“શું નહિં મધુરમૂર્તિને અલ કારરૂપ ?' ૨૦૨
આ શ્લાક ઉપર (ઉદાહરણ ૨૦૦) આવી ગયા છે (પૃ. ૩૦૦). આમ અર્થા તરન્યાસની ચર્ચા કર્યા પછી તેને મળતા આવતા, વિશેષ વાકયનું સૌંદર્ય વધારતા આક્ષેપ અલંકારનું નિરૂપણુ કરે છે—
૫૫
પ્રસ્તુત વસ્તુની શાલામાં અત્યંત વધારા કરવા માટે નિષેધની છાયાથી આક્ષેપ એટલે કે ઇન્કાર કરવા તેને આક્ષેપ અલકાર જાણવા.
આક્ષેપ અલંકારમાં શું હાય છે? તે કે પ્રસ્તુત વસ્તુના આક્ષેપ હાય છે, જે વસ્તુ કહેવાની હાય તેના જ આક્ષેપ કહેતાં અસ્વીકાર કરવામાં આવે છે. પ્રસ્તુત વસ્તુના જ અસ્વીકાર તે આક્ષેપ અલકાર. શાનાથી ? તા કે નિષેધની છાયાથી. નકારવાના સૌ ર્યથી. શા માટે ? તેા કે પરમ સૌદર્ય પ્રગટ કરવા માટે.
જેમ કે.
હું સુભગ, થેાડી વાર રાકા, જેથી આ વિરહકાતર હૃદયને સ્થિર કરીને હું કહી શકું. અથવા તા ચાલવા માંડ, શું કહેવાનાં હતાં અમે ?” ૨૦૩
આ શ્લોકના વાકયા એવા છે કે સુભગ એ નાયકને અનેક પ્રિયતમાએ હાવાનું સૂચન કરનારું સંબોધન છે. નાયિકાના જવામ
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૦૨ વક્તિજીવિત
[૩-૫૬ અહીં આપેલ નથી. તે જે વાસ્થમાં મૂક્યો હોત તે એટલે ચમત્કારક ન થાત, એટલે આ રીતે આક્ષેપ કહેતાં નિષેધરૂપી વચનવૈચિત્ર્યથી પ્રતીયમાન થતું હોવાને લીધે સહુદને આફ્લાદકારક બન્યું છે.
આ રીતે આક્ષેપનું સ્વરૂપ સમજાવ્યા પછી આ અલંકાર વિશે જે સાધારણ વાત કહેવાની છે તે કહે છે –
જેની વાત કરી રહ્યા છીએ તે દુષ્ટાંત વગેરે ત્રણે અલકાના કવિની વિરક્ષા પ્રમાણે બે પ્રકાર સંભવે છેઃ (૧) જે વસ્તુ હજી કહેવાની છે તેને લગતે, અને (૨) જે વસ્તુ કહેવાઈ ચૂકી છે તેને લગતે. અને વચલામાં એટલે કે અર્થાતરયાસમાં કેઈ વાર ફ્રિ શદ હોય છે અને કઈ વાર નથી પણ હતો.
આને સમજાવતાં કહે છે કે હમણું દષ્ટાંત વગેરે (એટલે કે દષ્ટાંત, અર્થાતરન્યાસ અને આક્ષેપ) જે ત્રણ અલંકારોની વાત કરી તે ત્રણેના બે પ્રકાર સંભવે છે. કયા હેતુથી ? તે કે કવિની વિવક્ષાને કારણે. એને અર્થ એ થયે કે આ પ્રકારે માત્ર સંનિવેશ કહેતાં ગોઠવણીનું વૈચિત્ર્ય જ દર્શાવે છે. એમની જુદી વ્યાખ્યા કરવાની જરૂર નથી. વચલા કહેતાં અર્થાતરન્યાસની ખાસ વિશેષતા એ છે કે એમાં હેતુવાચક “હિં શબ્દ હોય પણ ખરે અને ન પણ હોય. અર્થાત કોઈ વાર વપરાયે હોય અને કઈ વાર ન પણ વપરાયે હોય. આમ અર્થાતરન્યાસના બે પ્રકાર થાય છે. આ બે પેટા પ્રકારો અર્થાતરન્યાસના જ પડે છે. અર્થાત્ દષ્ટાંત અને આક્ષેપના આવા પેટા પ્રકારે પડતા નથી. આ પેટા પ્રકારનાં ઉદાહરણે અહીં આપ્યાં નથી. એટલે વાચકોએ આ પ્રકારે જાતે જ સમજી લેવા.
આમ સ્વરૂપવિશેષના પ્રતિષેધ કહેતાં ઈન્કાર પર જેના
Page #328
--------------------------------------------------------------------------
________________
૭-૫૭
વતિજીવિત ૩૦૩ સૌંદર્યને આધાર છે એવા આક્ષેપ અલંકારની સમજૂતી આપ્યા પછી જેની શેભાને આધાર કારણના ઈન્કાર ઉપર છે એવા (વિભાવના) અલંકારનું નિરૂપણ કરે છે–
પ૭ સૌદર્ય સિદ્ધ કરવા માટે, વર્ણનીય વિષયની કેાઈ વિશેષતા કહેતાં અલૌકિકતાને કારણે, તેના પોતાના કારણને પરિત્યાગ કરીને જ્યારે તેનું વર્ણન કરવામાં આવે ત્યારે વિભાવના અલકાર થાય.
એમાં પ્રસ્તુત કાર્યની કોઈ વિશેષ (વિ) એટલે કે અલૌકિક સિદ્ધિ (માવના) થાય છે એવું ક૯૫વામાં આવે છે, માટે એને વિભાવના અલંકાર કહે છે. અર્થ એ છે કે એ કાર્ય કશાક વગરનું (વિ) હોવું જોઈએ. શાના વગરનું? તે કે એને ઉત્પન્ન કરવાને સમર્થ એવા કેઈ કારણના વ્યાપાર એટલે કે ક્રિયા (માવના) વગરનું. કેવી રીતે? તે કે પિતાના કારણને પરિત્યાગ કરીને. જે કારણની ક્રિયાને લીધે એ કાર્ય સંભવતું હોય તેને ત્યાગ કરીને. શા માટે ? તે કે સૌદર્યમાં વધારો કરવા માટે અર્થાત વર્ણનીય વિષયની કોઈ લેકોત્તર વિશિષ્ટતા દર્શાવવા માટે.
ટૂંકમાં કહીએ તે કારણરૂપ ક્રિયા વગર કોઈ કાર્ય થતું કલ્પવામાં આવે તેને વિભાવના અલંકાર કહે છે. જેમ કે–
શરીરના અકૃત્રિમ અલંકારરૂપ, મદના આસવ સિવાયના કારણરૂપ, અને કામદેવના પુષ્પ સિવાયના બાણુરૂપ બાલ્ય પછીની યૌવનવસ્થામાં તેણે પ્રવેશ કર્યો.” (કુમારસંભવ, ૧-૩૬) ૨૦૪
અહીં સામાન્ય પ્રસાધન વગેરે કૃત્રિમ કારણેને પરિહાર કરીને વર્થ વિષય પાર્વતીના લેકોત્તર સ્વાભાવિક સૌંદર્યની વિશિષ્ટતા દર્શાવવાને કવિને અભિપ્રાય છે.
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦૪ વાક્તિજીવિત
૩-૫૮]
આમ, અસંભાવ્ય કારણથી અસંભાવ્ય કાર્ય થતું વર્ણવતી વિભાવનાના વિચાર કર્યાં પછી વિચારવા જેવું સ્વરૂપ હાવાથી પોતાના સ્વરૂપ વિશે સંદેહને કારણે સૌંદય ધારણ કરનાર સસંદેહ અલંકારનું નિરૂપણ કરે છે—
૫૮
જેમાં સૌદય સિદ્ધ કરવા માટે વય વિષયના એક કઢપેલા સ્વરૂપ વિશે બીજું રૂપ પણ કહપી શકાતું હાઈ સ‘દેહ જાગતા મતાન્યા હોય તેને સસ દેહ અલકાર કહે છે,
જે અલંકારમાં સંભાવનાને આધારે ને સામ્યને આધારે વણ્ય વસ્તુ પર ખીજા જ રૂપના અધ્યારોપ કરી જે રૂપની ઉત્પ્રેક્ષા કરી હાય, એટલે કે પ્રતિભાથી કલ્પના કરી હોય, તેને વિશે સંદેહુ જાગે તેને સસંદેહ અલ'કાર કહે છે. સંદેહુ શા કારણથી જાગે ? તા કે એવા જ સુંદર ખીજા પદાર્થીની ઉત્પ્રેક્ષા થઈ શકતી હોવાને કારણે, શા માટે? તે કે સૌ સિદ્ધ કરવા માટે. આવુ' જે અભિવ્યક્તિનું વૈચિત્ર્ય તે સસંદેહ કહેવાય.
જેમ કે—
બધાં વૃક્ષ અને પર્વતાને કાળાં રંગી નાખ્યાં છે, કે પૃથ્વી પરના બધા ખાડા પૂરી દીધા છે, કે પછી બધી ક્રિશાએને અંધકારે સમેટી લીધી છે ?” (કિરાતાર્જુનીય, ૯-૧૫) ૨૦૧
અથવા—
(નદીમાં) પ્રિયતમની સાથે સ્નાન કરતી, મીંચાતી અને ચંચળ આંખાવાળી, શરીરે રામાંચ અનુભવતી, શ્વાસને લીધે ઊછળતાં સ્તનવાળી સ્ત્રીઓમાં કાં તે શ્રમ કે કાં ત કામ વ્યાપ્યા હતા.” (કિરાતાર્જુનીય, ૮-૫૩) ૨૦૬
Page #330
--------------------------------------------------------------------------
________________
૩–૫૯]
વકૅક્તિજીવિત ૩૦૫ અથવા જેમ કે –
ભ્રષ્ટ પ્રાકૃતગાથા. ૨૦૭ અથવા જેમ કે–
જેમાં વિધિનાં સજેલાં સૌંદર્યરૂપી મહામૂલાં રત્ન સંઘર્યા છે એવા જગતરૂપી ભંડારનું આ એકમાત્ર રન છે, કે શૃંગારસરોવરનું સૌદર્યની પરાકાષ્ટારૂપ કમળ છે, કે લાવણ્યના સાગરમાંથી પ્રગટતું અવનવું ચંદ્રબિંબ છે; હે પ્રિયે, તારું સુંદર મુખ શાને મળતું આવે છે એ હું નક્કી નથી કરી શકતે.” ૨૦૮
સસંદેડ ઉપ્રેક્ષામૂલક અલંકાર છે એટલે એને એક જ પ્રકાર છે (અનેક પ્રકાર નથી).
આ રીતે, સ્વરૂપને વિશે સંદેહને લીધે સુંદર લાગતા સસંદેહ અલંકારનું નિરૂપણ કર્યા પછી, સ્વરૂપના અપહુનવરૂપ કહેતાં છુપાવવારૂપ હોઈ સુંદર લાગતા અનુતિ અલંકારનું નિરૂપણ કરે છે.
પલ
જેમાં વર્ણનીય વસ્તુને બીજું રૂપ આપવા માટે તેના પિતાના રૂપને છુપાવવામાં આવે તેને અપતુતિ અલંકાર કહે છે.
આ પહેલાંના સસંદેહ અલંકારની પેઠે આ અલંકાર પણ ઉન્મેલામૂલક છે. સંભાવના આધારિત અનુમાનને આધારે અને બે સાદને સંબંધ જોડીને વર્ણનીય વસ્તુને એટલે કે પ્રસ્તુત અર્થને બીજુ એટલે કે કોઈ અપૂર્વ રૂપ આપવા માટે તેને પિતાના સ્વરૂપને ઢાંકી દેવામાં આવે એવી ભણિતિભગિને અપહતુતિ અલંકાર કહે છે. જેમ કે –
આખા જગતના નેત્રરૂપ અને તેજસ્વી પદાર્થોમાં શ્રેષ્ઠ એ આ સૂર્ય છે, પણ પ્રિયાના મુખના જેવા સૌંદર્યને ૨૦
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૦૬ વક્તિજીવિત
[૩-૫૯ લીધે નયનને ઉત્સવ જે લાગતે આ ચંદ્ર નથી. વિરહીએનાં મન નિર્દયપણે વધીને તેમને જીતી લેવાના હેતુથી પુષ્પબાણેને તીણી ધાર કાઢવા માટે કામદેવે એને પિતાને પ્રતિનિધિ નીમીને મારી પાસે મોકલ્યા છે.” ૨૦૯
જેમાં ધમી તે ને તે રહે છતાં કેવળ ધર્મને ઢાંકી દેવામાં આવતું હોય એવી અપવ્રુતિનું ઉદાહરણ–
“કુસુમશર કહ્યો તું, ને શશી શીતરશ્મિ ઉભય દીસતું જૂઠું હું-સમાણ વિશે તે. કિરણ હિમભર્યાથી ચંદ્ર અગ્નિ ઝરે છે, તું પણ કુસુમબાણ વા જેવાં કરે છે.” (અભિજ્ઞાનશાકુંતલ ૩-૩. અનુ. ઉમાશંકર જોશી) ૨૧૦
આ શ્લેકમાં અભિવ્યક્તિનું ચિત્ર્ય સાધવા માટે ઢાંકી દેવાનું કાર્ય સ્પષ્ટ શબ્દોથી નથી કર્યું” (વ્યંજિત રાખ્યું છે). કુસુમશરત્વ વગેરે ધર્મોને ઉચિત સુકુમાર કાર્ય કરવાની શક્તિને બદલે તેથી વિરુદ્ધ એવી કરાલ કાર્ય કરવાની શક્તિનું નિરૂપણ કર્યું છે.
કોઈ વાર બે સાદને સંબંધ જોડીને પણ અપહૂનુતિ સાધવામાં આવે છે.
આકાશમાં અત્યંત તેજથી પ્રકાશતું, પૂરી કળાએ ખીલ્યું હોઈ સુંદર લાગતું આ કંઈ પૂર્ણચંદ્રનું બિંબ નથી; પણ માનથી કુલાઈ ગયેલા માણસેના અભિમાનના ચૂરેચૂરા કરવાને જેને એકમાત્ર સ્વભાવ છે એવા કામદેવને માથે ધરેલું વેત છત્ર છે.” (અલંકારસર્વસ્વ, દ્વિવેદી, પૃ. ૧૯૮). ૨૧૧
આ રીતે પ્રત્યેક અલંકાર અલંકાર્યને કઈ રીતે શોભાવે છે તે જણાવ્યા પછી હવે એ અલંકાર ભેગા થઈને એ કામ શી રીતે કરે છે તે કહે છે –
Page #332
--------------------------------------------------------------------------
________________
૩-૬૦]
વક્રોક્તિછવિત ૩૦૭
શરુદાર્થો જેમ વાક્યમાં એકબીજા સાથે અન્વય.પામે છે તેમ જ્યારે અલંકારે એકબીજા સાથે જોડાઈને શોભે છે, ત્યારે સરુષ્ટિ અલકાર કહેવાય છે.
જ્યારે અલંકારે પ્રસ્તુત વસ્તુના સૌંદર્યમાં વધારે કરી ભિતા હોય છે ત્યારે તે સંસૃષ્ટિ નામે અલંકાર કહેવાય છે. કેવી રીતે શોભે છે? તે કે જેવી રીતે પદાર્થો વાક્યનું અંગ બની પિતે ગૌણ રહી પરસ્પર સાથે અન્વયરૂપી સંબંધ પામીને મુખ્ય વાક્યર્થને પરતંત્ર રહી, બધા શબ્દો મળી થતા વાક્યના તાત્પર્યને વ્યક્ત કરે છે તેવી રીતે આ અલંકારે પણ સંવાદપૂર્વક ભેગા થઈને વાક્યના જુદા જુદા ભાગમાં રહેલા હોવા છતાં પરસ્પર અન્વય પામી આખા વાક્યર્થની જ શેભામાં વધારે કરી સહૃદયને આનંદ આપનાર થઈ પડે છે, અને આખા વાક્યના સૌંદર્યમાં પોતે ગૌણ થઈને રહે છે. જેમ કે –
સંધ્યાને પ્રારંભ રાણીએ દેહદ અર્પેલા કુરવક જે અત્યારે શોભે છે. ધ્યાનની વચમાં આકાશના છેડા સુધી વિસ્તરેલી (જેના વસ્ત્રના છેડા લટકે છે એવી) સંધ્યાએ ભુવનમાં આવીને એને આલિંગન આપ્યું છે અને તાજા કેસરના જેવા લાલ સૂર્યકિરણરૂપી દષ્ટિપાતથી એને ખીલવે છે. અને એની ચંદ્રનાં કિરણરૂપી કળીઓ ઉપર અંધકારરૂપી ભ્રમરે ઊતરી પડયા છે. ૨૧૨
આ લેકમાં રૂપક વગેરે અલંકારે માંને પ્રત્યેક સુંદર હોવા છતાં તે બધા પરસ્પર એવી સુંદર રીતે ભેગા થાય છે કે આખા વાકયને અપૂર્વ શોભા પ્રાપ્ત થાય છે. અથવા જેમ કે–
“હે ભુજંગરાજ, તારી દષ્ટિમાંથી નીકળતા વિષની જવાળાથી તે આ કોમળ પલ્લવવાળી કેળને એવી તે
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૦૮ વક્તિજીવિત
[૩-૬ સૂકવી નાખી છે કે શિવના શેખરમાં વિરાજતા ચંદ્રનાં કિરણોથી શોભતી ક્યારીવાળા કેલાસના ઉપવનમાં આવેલી હોવા છતાં એ ફરી કદી અંકુરિત નહિ થાય.” ૨૧૩
ઉપરના ઉદાહરણની પેઠે આમાં પણ રૂપક વગેરે અલંકારે પરસ્પર ભેગા થવાથી પ્રાપ્ત થતી સૌંદર્યશેલા અનુભવાય છે.
આમ, સંસૃષ્ટિનું નિરૂપણ કર્યા પછી એવી જ શોભા ઉત્પન્ન કરનાર સંકર અલંકારનું નિરૂપણ કરે છે–
જ્યારે આ બધા અલંકારે એકબીજા સાથે સેળભેળ થઈને વાક્યમાં અનેક રીતે સકુરાયમાણ થતા હેય ત્યારે સંકર નામે અલંકાર કહેવાય છે.
આને સમજાવતાં કહે છે કે રસવદહંકારથી માંડીને અત્યાર સુધી જે બધા અલંકારોની વ્યાખ્યા કરવામાં આવી તે બધા એકબીજામાં એવા તે ભેળસેળ થઈ જાય કે જુદા પાડી જ ન શકાય ત્યારે સંકર અલંકાર કહેવાય. એ બધા સેળભેળ થયેલા હોવા છતાં અપૂર્વ શેભા ધારણ કરે છે. એ અલંકારની પ્રત્યેકની અલગ શોભાને અવકાશ ન હોવા છતાં એ બધાના સંમિશ્રણથી, ઉત્પન્ન થતી અલંકારશેભાને સંકર નામ આપવું ઘટે છે. આમ આ સંકર નામ એવું છે જેમાં બધા જ અલંકારોને સમાવેશ થઈ જાય છે. જેમ કે
“હે રાજન, તારી કીર્તિલતાનાં અત્યંત સફેદ મૂળ શેષનાગની ફણારૂપે ઠેઠ પાતાળ સુધી પહોંચેલાં છે, એના નવા ફૂટતા અંકુરે દિગ્ગજોને દતુશળરૂપે ચારે દિશામાં જેવામાં આવે છે, એનાં પુપે આકાશમાં તારામંડળરૂપે ખીલી રહ્યાં છે, અને એનું ફળ સુધા કરતા ચંદ્રબિંબરૂપે ફળી રહ્યું છે.” ૨૧૪
આ લેકમાં કાતિલતાનું રૂપક, સિદ્ધોએ તેના સામ્યને આધારે આશંકા કહેતાં કલ્પના કરી એમ માન્યા વગર ટકી શકે
Page #334
--------------------------------------------------------------------------
________________
૩-૬૧]
વાક્તિજીવિત ૩૦૯
એમ નથી. એટલે કવિને અહીં પ્રધાનપણે પ્રતીયમાન ઉત્પ્રેક્ષા અભિપ્રેત છે. રાજાની કીર્તિ એવી અદ્ભુત છે કે તે સર્વત્ર વ્યાપી ગઇ છે અને અનેક સંભાવના ઉત્પન્ન કરે છે અને તેથી સિદ્ધોના મનમાં આશંકા જાગે છે. એ એ (રૂપક અને ઉત્પ્રેક્ષા) અલકારા એવા તેા સેળભેળ થયેલા છે કે એ એને છૂટા પાડી શકાય નહિ અને એક વગર ખીન્ને અસ્તિત્વમાં આવી શકે નહિ. એ એ સંવાક્રિતાપૂર્વક એકબીજામાં ભળી જાય તે જ અસરકારક બની શકે. એટલે એને સંકરાલ કાર કહે છે.
વાકયના એક ભાગમાં સંકર હાય એવું ઉદાહરણ—— ગગનરૂપી સાપે ઉતારી નાખેલી કાંચની જેવું.” (આ ઉન્મેષમાં ૯૨મુ' ઉદાહરણ, પૃ. ૨૪૩)
આ દાખલામાં ગગનને સપનું રૂપક બેધડક આપી શકાય એમ નથી, તેથી એણે ઉતારી નાખેલી કાંચળી જેવું એવી ઉત્પ્રેક્ષા વડે રૂપક અલંકાર માટે અવકાશ ઊભે કરવામાં આવ્યેા છે. એ જ રીતે રૂપકને કારણે ઉત્પ્રેક્ષા અસ્તિત્વમાં આવી શકી છે. એટલે આ પણ સંકર અલંકારના જ દાખલા છે.
અહીં કાઈ એવા પ્રશ્ન કરે કે એ રીતે જોતાં તા આને રચવામાં.’(આ ઉન્મેષમાં ૧૨મું ઉદાહરણ, પૃ. ૧૮૧ તથા શું તારુણ્યતરુ તણી.' (પહેલા ઉન્મેષમાં ૬૨મું ઉદાહરણ, પૃ. ૭૯) વગેરેને પણ સ’કરાલ કારનાં જ ઉદાડુરણુ ગણવાં જોઈએ. પણ એમ ગણી ન શકાય. કારણ, પહેલામાં સસંદેહની સહાય વગર પ્રતીયમાનાપ્રેક્ષા સંભવતી નથી અને ખીજામાં રૂપકનું પણ એવું જ છે, એટલે એ બંનેના પ્રકાર સરખા જ છે. એ બંનેમાં સસંદેહનું સૌ મોતીના હારમાં ગાંઠેલાં રત્નાના ચંદ્રક જેવું છે. સંસૃષ્ટિનું સૌ વિવિધ રત્નાના હારના સૌય જેવું છે, જ્યારે સ'કરનું સૌય વિવિધ રત્નાના હારમાંનાં બધાં રત્નાના મિશ્રણથી પ્રગટતી ઝલક જેવુ' છે. આમ એ બે વચ્ચે સ્પષ્ટ ભેદ છે.
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૫૦ વક્રોક્તિજીવિત
[૩-૬૨, ૬૩ આમ, તર્કસંગત રીતે અલંકારની સમજૂતી આપ્યા પછી ગ્રંથકાર કહે છે કે કેટલાક અલંકારેની વ્યાખ્યા કરી નથી તેમ છતાં એમાં અવ્યાપ્તિદોષ નથી. કેમ કે –
જે કેટલાક અલંકારે બીજા અલંકારમાં સમાઈ જાય છે તેમ જ જેમાં સૌદય નથી તેમને અલંકાર ગણવા જ યોગ્ય નથી.
જે એટલે કે પહેલાં ન કહેલા એવા કેટલાક અલંકાર અલંકાર ગણાવાને સહેજ પણ પાત્ર નથી. શાથી? તે કે એ અલંકારે બીજા અલંકાર જેવા જ છે, તેનાથી જુદા નથી માટે. અને તેમનામાં સૌંદર્ય કહેતાં શોભા નથી માટે. ઉપરાંત, કેટલાક અલંકારે પિતે જ અલંકાર્ય છે, એટલે તેમને અલંકાર ગણું શકાય જ નહિ. આમ
પ્રાચીએ સ્વીકારેલા યથાસંખ્ય અલંકારને ઉપરનાં બે કારણે સર અને અલંકાર તરીકે સ્વીકાર્યો નથી.
પ્રાચીને એ એનું ઉદાહરણ આ પ્રમાણે આપ્યું છે–
તે તારાં મુખ, કાન્તિ, દષ્ટિ, ગતિ, વાણી અને વાળથી કમળ, ચંદ્ર, ભ્રમર, હાથી, કોકિલ અને મેરને હરાવ્યા છે.” (ભામહ, ૨-૯૦) ૨૧૫
આ ઉદાહરણ એની વ્યાખ્યા કરનારે જ રચેલું છે, તેમ છતાં એમાં અભિવ્યક્તિનું કેઈ સૌંદર્ય નથી તેમ ચમક પણ નથી. જેઓ એમાં ચારતા છે એમ કહે છે, તેઓ પણ એ ચારુતાનું કારણ સામ્ય કે વ્યતિરેક નહિ પણ સરખી સંખ્યાને ગણવે છે. જે સરખી સંખ્યાને ચારતા ગણવામાં આવે તે તે પાણિનિના
Page #336
--------------------------------------------------------------------------
________________
૩-૬૩]
વતિજીવિત ૩૧૧ “જ્યારે સરખી સંખ્યાની વસ્તુઓને નિર્દેશ કરે છે ત્યારે તેમની ગણના ક્રમસર કરવી.” એ સૂત્રનાં બધાં જ ઉદાહરણ અલંકારમાં ગણાઈ જશે, જે બેહૂદું છે.
(ભામહ) વગેરે કેટલાક આચાર્યોએ આશી: વગેરેને અલંકાર માન્યા છે, પણ તેમને અલંકાર ગણી શકાય એમ નથી. એટલે અમે આશીની વ્યાખ્યા અને ઉદાહરણ અહીં આપતા નથી. કારણ, એમાં ઈરછેલી વસ્તુ જ મુખ્ય વણ્ય વિષય હોય છે એટલે તે જ અલંકાર્ય હોય છે, જેથી પ્રેલિંકારમાં જે દેશે બતાવ્યા છે તે બધા જ અહીં પણ લાગુ પડે છે.
“જે આશીને જુદે અલંકાર ગણવામાં આવે તે એની દશા પ્રેયસ કરતાં જુદી નહિ થાય. એની પણ બીજા અલંકારે સાથે સંસૃષ્ટિ કે સંકર થઈ શકવાં જોઈએ અને બીજા દાખલાએમાં પણ એ હવે જોઈએ.” ૨૧૬
(આ અંતરક છે.)
વિશક્તિ પણ સ્વતંત્ર અલંકાર નથી કેમ કે બીજા અલંકારમાં એને સમાવેશ થઈ જાય છે અને એ પણ અલંકાર્ય છે, અલંકાર નથી. એનું ઉદાહરણ –
“કામદેવ એકલે ત્રણ લેકને જીતે છે. શંભુએ એનું શરીર હરી લીધું પણ એનું બળ ન હર્યું.” (ભામહ, ૩-૨૪) ૨૧૭.
આ લેકમાં સકળ લેકમાં પ્રસિદ્ધ વિજેતાપણું કરતાં જ જ કામદેવનું વિજેતાપણું એ જ મુખ્ય વાક્યર્થ એટલે કે વર્થ વિષય છે. (એ કંઈ અલંકાર નથી, બલકે અલંકાર્ય છે.)
એ જ રીતે સૂમ, લેશ, હેતુ પણ અલંકાર નથી. ભામહે કહ્યું છે કે –
બહેતુ, સૂક્ષમ અને લેશ અલંકારે નથી. કેમ કે આખા કથનમાં વક્રોક્તિને અભાવ હોય છે.” (ભામહ, ૨-૮૬) ૨૧૮
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૨ વક્રોક્તિજીવિત
[૩-૬૩ સૂમનું ઉદાહરણ–
વિટ સંકેતકાલ જાણવા આવ્યા છે એમ જાણી ચતુર સ્ત્રીએ હસતાં હસતાં સૂચનપૂર્વક લીલાકમળ બીડી દીધું.” ૨૧૯
અહીં સૂમ (એટલે કે ચતુરાઈ) ખરું જોતાં, વણ્ય વિષય છે એ અલંકાર ન હોઈ શકે. શાથી? તે કે જે વસ્તુ સાક્ષાત્ અભિધાથી કહેવાની હતી તે અમુક યુક્તિપૂર્વક કહી દીધી છે. લેશનું ઉદાહરણ
જકન્યામાં હું અનુરક્ત છું એ વાત, મને થયેલ રોમાંચ રક્ષકને જણાવી દેશે. તે હું એમ કહું કે અરે, આ વનમાં પવન કે ઠંડે છે!” (કાવ્યાદર્શ, ૨-૨૬૬) ૨૨૦
અહીં પણ એ જ લાગુ પડે છે કે જે વસ્તુ કહેવાની છે તે જ અલંકાર શી રીતે બની શકે? મીમાંસાને નિયમ છે કે “શબ્દ જે પરક (કહેવા ઈચ્છત) હોય તે તેને અર્થ કહેવાય.” હેતુનું ઉદાહરણ–
“ચંદનનાં મોટાં વૃક્ષોને હલાવતે પવન સૌને આનંદ આપે છે.” (કાવ્યાદર્શ, ૨-૨૩૬) ૨૨૧ એ જ રીતે ઉપમારૂપક પણ અલંકાર નથી.
“સમગ્ર આકાશના માનદંડ અને સિદ્ધાંગનાઓના મુખચંદ્રોના નવા દર્પણરૂપ વિષ્ણુને પગ જય પામે છે.” (ભામહ, ૩-૩૬) રરર
અહીં રસવદલંકારની પેઠે અલંકારના નામ અને તેના અર્થ વચ્ચે સંગતિ જ નથી. અહીં આપણે ઉપમા અને રૂપક એ વિગ્રહ કરી દ્વન્દ સમાસ લઈએ અથવા વિશેષણ સમાસ લઈએ. પહેલે વિકલ્પ સ્વીકારીએ તે વાક્યના એક ભાગમાં ઉપમા અને બીજા ભાગમાં રૂપક છે એ અર્થ થાય અને તે એ બંને એક છે એમ ન કહી શકાય. એ બે અલંકાર ભેગા હેવા છતાં જે
Page #338
--------------------------------------------------------------------------
________________
૩-૬૩]
વતિજીવિત ૩૧૩ પ્રત્યેક અલંકાર પિતાને રૂપે પિતાને સ્થાને સરખે જ શોભતે હોય તે તેમની વચ્ચે પરસ્પરાવલંબનના અભાવે તે બંને ભેગા મળીને એક વિશેષ્ય બની ન શકે. એટલે અહીં દ્વન્દ સમાસ માની શકાય એમ નથી. વિશેષણ સમાસ માનીએ તોયે આખા વાક્યમાં કે વાક્યના એક ભાગમાં એ બંને (વિશેષણ અને વિશેષ) ભેગાં રહેલાં હોવાં જોઈએ. પ્રકાશ અને છાયા જેવા પરસ્પરવિરોધી બે પદાર્થો એક જ જગ્યાએ હોય એ તર્કસંગત નથી. આમાંના કઈ એક વિકલ્પની હિમાયત કરીએ તે સ્પષ્ટ શબ્દોમાં કહેવાયેલી તે બંનેની સ્પષ્ટ ભિન્નતા માનવાને વારે આવશે, અને પછી બીજાના અસ્તિત્વને ઈન્કાર કરવાને પણ અવકાશ રહેશે નહિ. આમ એ બંને પરસ્પરાવલંબી ન હોઈ એને આપણે સમુદાયરૂપ વિશેષણ સમાસ પણ ગણી શકીએ એમ નથી, કારણ કે તેમાં તે બે મળીને એક સમગ્ર વસ્તુ થવી જોઈએ. એટલે આપણે એને બે અલંકારના સંકરને દાખલે માન રહ્યો, જેમાંના કોઈ એકને નિર્ણાયક ન ગણું શકાય, કેમ કે બીજા અલંકારને પણ તર્કદોષ વહેર્યા વગર સ્વીકાર થઈ શકે એમ છે.
જોકે આ દાખલામાં તે આપણે એને સંશય પડતાં સંકર અલંકાર તરીકે ઘટાવી શકીએ, જેમાં બે અલંકારે ભેગા થયા છે, પણ જે આપણે ચુસ્ત રીતે તર્કને વળગી રહીએ તે બે અલંકાર વચ્ચે આપણે સંશયની જે દેલાયમાન સ્થિતિ અનુભવીએ છીએ એટલે કે કયે મુખ્ય એને ચોક્કસ નિર્ણય કરી શકતા નથી, એ હકીક્ત, બંનેને સ્વીકાર કરવા છતાં, આપણને મૂંઝવણમાં મૂક્યા વગર નહિ રહે. અને જે કંઈ વ્યંજનાથી સમજીશું તે પણ અનિશ્ચિત જ હશે. એટલે આપણે એવા નિર્ણય ઉપર આવવું રહ્યું કે કાવ્યમાં કઈ વાક્યની ચારુતાને આધાર કઈ ત્રીજા જ પ્રકારના અલંકાર ઉપર રહેલું છે, જે સ્પષ્ટ પ્રતીય. માન અને સસંશય પ્રતીયમાન સંકર કરતાં તદ્દન જુદો જ હોય.
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૧૪ વક્રોક્તિ જીવિત
[૩-૬૪ હવે ગ્રંથકાર સમગ્ર વાક્યવકતાનું સ્વરૂપ વર્ણવે છે –
લાવયાદિ ગુણેથી ઉજજવળ, પ્રત્યેક પદના ન્યાસને લીધે આકર્ષક, સુંદર પણ અલ્પ અલંકારને લીધે મનહર લાગતી, અત્યંત રસમય હેવાને કારણે આહાદવાળી, સુંદર અભિવ્યક્તિપૂર્ણ સુકવિની વકતાભરી વાણુ નાયિકાની પેઠે હૃદય જીતી લીધા વગર રહેતી નથી.
અનેકવિધ રીતે શોભાયમાન વાક્યની વકતાને સમજાવવા માટે ગ્રંથકાર એક ઉદાહરણ આપે છે. આવું બધી રીતે ચારુતાયુક્ત વાક્ય નાયિકાની પેઠે રસમય હોવાને કારણે મન હરી લઈ શકે છે. એ વાણી કેવી? તે કે લાવણ્ય વગેરે ગુણોથી ઉજજવળ કહેતાં પ્રકાશતી. પ્રત્યેક પદના વિન્યાસથી એટલે કે પ્રત્યેક નામ, ક્રિયાપદ વગેરેની ગોઠવણીથી શોભતી, વૈદધ્યમંગિપૂર્વક રચાયેલા અલ્પ અલંકારોથી સૌંદર્યને ભંડાર બની જતી. વળી કેવી? તે કે ઉદાર કહેતાં સુંદર અભિવ્યક્તિવાળી, એ જ રીતે અત્યંત રસમય, કહેતાં અનુરાગમય હોવાને કારણે આદ્ધ હૃદયની કાન્તા પણ વિવિધ વિલાસને લીધે આકર્ષક થઈ પડે છે. નાયિકા પક્ષે લાવણ્ય વગેરે સૌદર્યવાચક ગુણે છે, પદન્યાસ એ પગલાં મૂકવાની રીત છે, વિલાસ એ વિશેષ ચેષ્ટાઓ છે અને વાક્ય પક્ષે વિચ્છિત્તિ એ વિદગ્ધતા છે, વાણી એ વાક્ય છે, ભૂષણે એ અલંકારે છે, અને કવિની અભિધા એ વાણી અને પ્રબંધ રચનાનું સામર્થ્ય છે. શ્રીરાજનક કુસ્તક વિરચિત વક્તિછવિત કાવ્યાલંકારમાં
ત્રીજે ઉમેષ પૂરે થયે.
Page #340
--------------------------------------------------------------------------
________________
ઉન્મેષ ચેાથો સકળ સાહિત્યના સર્વસ્વરૂપે વાક્યવકતાની રજૂઆત કર્યા પછી હવે કમપ્રાપ્ત પ્રકરણવક્રતાનું અવતારણ કરે છે.
જ્યારે પાત્રો અનિયંત્રિત ઉત્સાહથી શોભતી અને પોતાના આશયને વ્યક્ત કરે એવી વાણુ ઉચ્ચારતાં હોય,
જ્યારે કૃતિને કહપેલે અંત શરૂઆતથી (અત સુધી) અકચ્છ રહે ત્યારે જે અસીમ કૌશલ પ્રગટ થાય છે તે પ્રબંધના એશ કહેતાં પ્રકરણની વકતા કહેવાય,
પ્રબંધના અંશની કહેતાં પ્રકરણની એટલે કે કઈ એક પ્રસંગ કે ઘટનાની વક્રતા અર્થાત્ ચારુતા અસીમ હોય છે, તેને કઈ મર્યાદા હોતી નથી. જ્યારે તે તે કાર્ય કરનારાં પાત્રોની પ્રવૃત્તિ સારી રીતે વર્ણવાઈ હોય છે ત્યારે એ ખીલી ઊઠે છે. એ પાત્રની પ્રવૃત્તિઓ અનિયંત્રિત ઉત્સાહથી થતી વર્ણવાયેલી હોય ત્યારે સુંદર લાગે છે. આમ થાય ત્યારે તેમની પ્રવૃત્તિ તેમના સ્વભાવને અને તેમના આશયને પ્રગટ કરતી હોય છે. શું હોય તે? તે કેકથાના પ્રારંભથી તે ઠેઠ અંત સુધી કુતૂહલ કાયમ રહેતું હોય તે, અંત શે આવશે એને કેઈને પહેલેથી ખ્યાલ ન આવતું હોય તે.
એને અર્થ એ છે કે જ્યારે ઉદાત્ત નાયકે કાર્ય કરતા જોવામાં આવે ત્યારે તેમના અંતરને આશય શો છે એ વિશેનું કુતુહલ કથાના મધ્ય ભાગમાં વણસંતોષાયેલું જ રહેવું જોઈએ
Page #341
--------------------------------------------------------------------------
________________
:૩૧૪ વાક્તિજીવિત
[૪–૧–૨
તેમની સતત ચાલુ રહેતી આવી પ્રવૃત્તિએથી એ પ્રકરણની તેમ જ એકંદરે આખા પ્રબંધની ચમત્કારકતામાં અને તેની ચારુતામાં વધારે થાય છે. જેમ કે ‘અભિજ્ઞાનજાનકી' નામના નાટકમાં ત્રીજા અંકમાં વાનરવીરા સમુદ્રને જોતાં જ, પેાતાની આવડત અને મળને પિછાન્યા વગર જ અને સીતાપતિ રામનાં દિવ્યાસ્ત્રોના પ્રભાવને જાણ્યા વગર જ, સેતુ બાંધવા મંડી પડે છે, તે વખતે સેનાપતિ નીલ કહે છે
ચારે કોર હજારા પર્વતા પડયા છે, જે તમારે મન તેા કીડીના રાફડા જેવા છે, તમારી પ્રચંડ ભુજાએ ભારે પરાક્રમ કરવાને સળવળી રહી છે, તમે સાગરને એક ચાંગળામાં પી જનાર અગસ્ત્ય મુનિની વાત તે સાંભળી છે. તા પછી ગાયની ખરી જેટલા ખામડા જેવા આ સાગરને પૂરી દેવા એની શી વિસાત? આ વાનરી, તમને ઉત્સાહ નથી ચડતા ?’૧
નેપથ્યમાં કાલાહલ પછી વાનરાના ઉત્તર સ'ભળાય છે—
વાનરામાંના કેટલાક તે આનંદ અને ઉત્સાહ પૂર્વક પર્વતાને દડાની જેમ ઉછાળી રહ્યા છે, લાપામુદ્રાના પતિ અગસ્ત્યની વાત પણ અમે જાણીએ છીએ પણ પવનસુત હનુમાનના ઉચ્છિષ્ટને અડતાં અમને શરમ આવે છે.” ર
આ શ્લાકમાં ‘ઝુનુમાનનું ઉચ્છિષ્ટ' એ પ્રયાગમાં પર્યાયવક્રતા જોવા મળે છે. રામે જ્યારે એમ કહ્યુ... કે હું આ, આ વાનરા માટે સાગરને ખાંધવા એ મુશ્કેલ કામ છે’ ત્યારે જામવાને આપેલા ઉત્તર પણ એટલે જ સુદર છે—
નિઃસીમ મનારથ પણ જેને આંખી ન શકે એવાં કાર્યો મહાપુરુષો આરંભે છે અને તેમાં વિજય પણ પામે છે.” ૩
આવાં અભિનવ આસ્વાદને લીધે સુંદર બીજા... સુભાષિતા પણ
Page #342
--------------------------------------------------------------------------
________________
૪-૧-૨]
વતિજીવિત ૩૧૭ ત્યાં જ એટલે કે તે નાટકમાં જ જોઈ લેવાં.
અથવા તે જેમ કે “રઘુવંશ'ના પાંચમા સર્ગમાં રઘુની વાત આવે છે. તે ચારે સાગરે જેને મેખલાની જેમ વીંટી વળેલા છે એવી પૃથ્વીને ધણી છે. તેણે વિશ્વજિત યજ્ઞ કરીને હમણાં જ પિતાની સર્વ સંપત્તિ દાનમાં આપી દીધી છે. સ્વભાવગત ઉદારતાના નમૂનારૂપ એ રાજા પાસે એ વખતે વરતંતુને શિષ્ય ઈચ્છિત દાન મેળવવાની આશાએ આવે છે અને તેને માટીના પાત્રમાં અર્થ અપાતાં તેની બધી આશાઓ ધૂળમાં મળે છે અને તે નિરાશ થઈને પાછો વળવા તૈયાર થાય છે, ત્યાં રઘુ તેને રોકીને
“હે વિદ્વાન, તમારે તમારા ગુરુને શું આપવાનું છે? અથવા કેટલું ધન આપવાનું છે?” (રઘુવંશ, ૫–૧૮) ૪
ત્યારે જવાબમાં શિષ્ય કૌત્સ કહે છે કે મારે ગુરુને ચૌદ કરોડ સુવર્ણમુદ્રા આપવાની છે. એ સાંભળીને રાજા કહે છે –
હે માન્યવર, બેત્રણ દિવસ રોકાઈ જાઓ. ત્યાં સુધીમાં હું તમારી ઈચ્છા પૂરી કરવા પ્રયત્ન કરું છું.” (રઘુવંશ, ૫-૨૫) ૫
આમ, પિતાના મનની મૂંઝવણ છુપાવીને અપાર ગાંભીર્ય અને ઉદારતા બતાવતે તે અગ્નિપૂજાના મંદિરમાં ઊભે હતું ત્યાં તેને વિચાર સૂઝયો કે કુબેર મારે સામંત છે, અને તેના ઉપર ચડાઈ કરવાને તે વિચાર કરે છે. કુબેર ઉપર ચડાઈ કરવાને વિચાર જ સહૃદયેના હૃદયને આનંદ આપનાર થઈ પડે છે. એ પછી ઉપરાઉપરી આવતાં મેતી જેવાં અમૃતમીઠાં વચને મૂળ ગ્રંથમાંથી જ માણવા જેવાં છે. એ પ્રકરણના પ્રાણ જેવી સુંદરતાને પરિચય કરાવવા અહીં થોડું ઉતારીએ છીએ. જેમ કે –
ચડાઈથી ડરી ગયેલા કુબેર પાસેથી મળેલા સેનૈયાને ઈન્દ્રના વજથી તૂટેલા મેરુના શિખર જે ઝગારા મારતે
Page #343
--------------------------------------------------------------------------
________________
-૩૧૮ વક્રોક્તિજીવિત
[૪-૧-૨ રાશિ આખે ને આખે રાજાએ કૌત્સને આપી દીધું.” (રઘુવંશ, પ-૩૦) ૬
અહીં સુવર્ણના રાશિને ઈન્દ્રના વજથી તૂટેલા મેરુની ઉપમા - આપી છે તે એ રાશિ કે મેટો હશે તેનું સૂચન કરે છે. અને
એ આખે રાશિ રઘુ કૌત્સને આપી દે છે અને તે પણ પિતે : આવી નિષ્કિચન અવસ્થામાં આવી પડ્યો હતો ત્યારે. એને લીધે
એની ઉદારતા કલ્પતરુને પણ ટપી જાય છે, કારણ કે તે માત્ર ઈછયું હોય તેટલું જ આપે છે. આ ખરું જોતાં ઉદારતાની પરિસીમા છે. એને લીધે રઘુના સ્વભાવ વિશે પહેલાં જે કહ્યું હતું કે તેણે પિતાનું ગૌરવ હણાતાં અનુભવેલી મૂંઝવણ છુપાવી હતી અને તે
અદ્વિતીય યશની આકાંક્ષા સેવ હતું અને પિતા કરતાં બીજા - દાતાને સહન કરી શકતે નહોતે, તેને ભારે સમર્થન મળે છે. વળી–
“સાકેત કહેતાં અધ્યાના નિવાસીઓને ગુરુદક્ષિણાથી વધુની સ્પૃહા ન રાખનાર યાચક અને યાચકની ઈરછા કરતાં વધુ આપનાર રાજા બને અભિનંદનના પાત્ર બની ગયા.” (રઘુવંશ, પ-૩૧) ૭
આ લેક ત્રીજા ઉન્મેષમાં ૧૪ર (પૃ. ૨૬૮) અને ૧૫૫મા " (પૃ. ૨૭૩) ઉદાહરણ તરીકે આવી ગયા છે.
અહીં પણ ગુરુને આપવાની દક્ષિણ કરતાં લેશ પણ વધુ ન લેનાર કૌત્સ અને માગ્યા કરતાં સેંકડોગણું બલકે હજારગણું - વધુ આપનાર રઘુને પરસ્પર ઝઘડતા જોઈને નિરવધિ નિસ્પૃહતા - અને ઉદારતા જોઈને સાકેતવાસીઓએ અશ્રુતપૂર્વ મહત્સવ માણ્ય હતે એવું વર્ણન કરવામાં આવ્યું છે.
આવી રીતે મહાકવિઓની કૃતિઓમાંથી સહૃદય વાચકે પિતે જ આવી રસ નિષ્પન્ન કરનારી પ્રકરણવકતા શેધીને માણવી જોઈએ.
(૨) આ જ પ્રકરણવક્રતાને બીજે પ્રકાર દર્શાવે છે–
Page #344
--------------------------------------------------------------------------
________________
૪-૩-૪]
વક્રોક્તિજીવિત ૩૧૯
૩
ઐતિહાસિક વસ્તુ લીધું હૈાય ત્યારે પણ, સૌંદર્ય સાધવા માટે, કવિ જો સહેજ પણ ચારુત્વયુક્ત કહિત વસ્તુ ચેાજી શકે તા તેથી પ્રકરણવકતા એવી તા આર ખીલી ઊઠે છે
કે જેથી તે પ્રકરણ રસની પરાકાષ્ઠાએ પહૈાંચી આખા પ્રબંધના પણ વિતરૂપ બની જાય છે.
સહેજ પણ ચારુત્વયુક્ત કલ્પિત વસ્તુ ચેાજવાથી વક્રતા એવી તા આર ખીલી ઊઠે છે- એટલે કે કૃત્રિમ કહેતાં ઉપજાવી કાઢેલા વસ્તુની યાજનાના ચારુત્વને લીધે અલૌકિક વક્રતા ખીલી ઊઠે છે, અર્થાત્ સહૃદયના હૃદયને આકષ ક થઈ પડે છે. શામાં ? તે કે કથાનું વૈચિત્ર્ય સાધવામાં. કેવી કથા ? તા કે ઐતિહાસિક એટલે કે પ્રસિદ્ધ વસ્તુવાળી હાય તાપણુ. એવી તે' કહ્યું છે એટલે જેવીની અપેક્ષા રહે છે, માટે કહે છે કે જેથી પ્રકરણ આખા પ્રબંધના જીવિતરૂપ થઈ પડે એવી’. અહીં પ્રબંધ એટલે સ`બંધ મહાકાવ્ય વગેરે સાહિત્યપ્રકાર સમજવા. એ કેવા ? તે કે રસની પરાકાષ્ઠાએ પહેાંચેલે અર્થાત્ શૃંગારાદિ રસથી ભરપૂર.
આ બધાના સાર એ કે વિખ્યાત અને વૈવિધ્યસભર રુચિર કથાઓના ભડાર સમા અને રસાના સાગર સમા મહાભારત વગેરેમાંથી કથાવસ્તુ લીધું હોય તેપણુ તેમાંની કથાઓની ઉચ્ચા વચતા નક્કી કરવાનું કોઇ પ્રમાણ ન હેાવાથી કવિએ માત્ર એવું જ કથાવસ્તુ પસંદ કરવું જે રસભાવની નિષ્પત્તિ કરવાને અને ભાવકમાં શ્ચય ઉત્પન્ન કરવાને સમર્થ હાય અને જેમાં પેાતાની અત્યંત મધુર કહેતાં રમણીય પ્રતિભાને ખીલવાના પૂરે અવકાશ હાય. કવિ જ્યારે પ્રકરણની વક્રતામાં આવા પ્રકારનું સૌંદર્યાં લાવી શકે ત્યારે બધા કવિએ અને રસિકોની પરિષદને પરમ સંતાષ આપી શકે છે.
-
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૦ વક્રોક્તિજીવિત
[૪-૩-૪ આખા પ્રબંધમાં પણ કવિપ્રતિભાએ કરેલા આવા નવા સુધારાને લીધે તેના સૌંદર્યની કાતિમાં એ વધારે થાય છે કે જાણે કોઈ ચિત્રકારે જૂના તૂટી ગયેલા ચિત્રને નવી રેખાથી મઠારી, ન કાઢ્યું હોય.
અભિજ્ઞાનશાકુંતલ' નાટકમાં (પાંચમા અંકમાં) શકુંતલાને જોતાં જ તેના અપ્રતિમ લાવણ્યની સ્મૃતિ નાયકમાં એવી રીતે જાગે છે કે તેને પરદાર તરીકે તિરસ્કાર કરવાની સંભાવના પણ કાયમ રહે શકુંતલા દુષ્યતની સ્મૃતિને તાજી કરવા પ્રથમ મિલન વખતના વિશ્રેભાલાપના પ્રસંગે કહે છે, જેમાં બંનેને પરસ્પર પ્રત્યે પ્રેમ પ્રગટ થાય છે અને જે એટલા તે નાજુક અને અંગત છે કે વિશ્વાસ પેદા કર્યા વગર રહે જ નહિ. એ બધું સાંભળ્યા પછી પણ દુષ્યત શકુંતલાને કેમ ઓળખી શકતે નથી એનું કારણ મહાભારતમાં જણાવેલું નથી. એને તર્કસંગત ખુલાસે આપવા માટે કવિએ દુર્વાસાના શાપને પ્રસંગ ઉપજાવી કાઢો છે. દુર્વાસા ક્રૂર સ્વભાવના, ભારે ક્રોધી અને દયામાયા વગરના ઋષિ છે, અને તે છેડા અપરાધથી પણ એકદમ ગુસ્સે થઈ જાય છે. દુર્વાસાના એ પ્રસંગમાં શકુંતલા પોતાના પ્રિયતમના પ્રથમ વિરહના દુઃખથી અસ્વસ્થ ચિત્ત થઈને પિતાની કુટીમાં સૂતી હોય છે ત્યાં તેને આંગણે આવેલા આ મહર્ષિ પિતા તરફ ધ્યાન ન આપ્યું માટે ક્રોધમાં આવી શાપ ઉચારે છે–
જેને રહી ઝંખી અનન્યચિત્ત ચૈ આવેલ જાણે ન તપસ્વીને મને, સંભારી આયે સ્મરશે ને તેય તે, પ્રમત્ત પૂર્વે કરી વાતને યથા.”
| (અ. શા. ૪–૧, અનુ. ઉમાશંકર જોશી) ૮ અને ચાલવા માંડે છે, ત્યાં શકુંતલાની બે સખીઓ ગભરાઈને મુનિને કાલાવાલા કરતાં પ્રિયતમાને આપેલ વીંટી જતાં શાપ પૂરે થશે એવી શાપની મર્યાદા બાંધી આપે છે. અને કણવની દીકરી
Page #346
--------------------------------------------------------------------------
________________
૪-૩-૪]
વક્રોક્તિજીવિત ૩૨ શકુંતલા જ્યારે પતિને મળવા જતી હોય છે ત્યારે તેની કિસલયકમળ અંગુલિને શોભાવતી એ વીંટી, વાંકીચૂકી વહેતી નદીના પાણીમાં તે નાવા પડી હતી ત્યારે તેની જાણ બહાર સરી પડે છે. તેમાં જડેલા નંગને રસાદાર માંસને ટુકડો સમજી એક માછલી વીંટી ગળી જાય છે. થોડા દિવસ પછી એક માછી એ માછલીને પકડે છે અને તેને ચીરતાં મળેલી વીંટી પાછી રાજાને સેપે છે. કથાગૂંથણીનું આવું કૌશલ સેના ભંડારના કળશરૂપ બની રહે છે. અને એને લીધે આખા નાટકને કેઈ અપૂર્વ શોભા પ્રાપ્ત થાય છે. વળી, યેગ્ય સમયે ભ્રમરને ઉપાલંભ આપતું ગીત રાજા સાંભળે છે અને મુનિના શાપથી તેની સ્મૃતિ લેપ પામેલી હોવા છતાં તેને ગર્ભિતાર્થ પામી જાય છે. તેના અંતરમાં ઊંડે ઊડે પહેલાંના પ્રેમની વાસના ર્યા કરે છે અને તેથી તે ખૂબ જ અસ્વસ્થ રહે છે. જેમ કે –
“ર નિહાળી, મધુરા સુણતાં જ શબ્દ, બેચેન થાય બહુ જે સુખિયેય જીવ, તે તે મેરે મન વડે, વિણ પૂર્વભાન, સંસ્કારથી સ્થિર ભવભવ કેરી પ્રીતિ.”
(અ. શા. પ-૨, અનુ. ઉમાશંકર જોશી) ૯ અહીં શકુંતલાનું આ મુગ્ધ અને સુભગ સ્મરણ સહદના હૃદયને ચમત્કારનું કારણ થઈ પડે છે. એટલું જ નહિ, તેને પાછી કાઢવામાં આવે છે, એંધાણીની વીંટીની વાત છેટી માનવામાં આવે છે, કવના શિષ્ય કહેલી તેની સાથેના લગ્નની અને શકુંતલા ગર્ભવતી થયાની વાતથી પણ રાજા ભારે રોષે ભરાય છે. ત્યારે સ્વાભાવિક લજજાનું ઉલ્લંઘન કરીને તાપસ તેને મેં ઉપરનું અવગુંઠન એકદમ હટાવી દે છે છતાં રાજા તે એવા ભ્રમમાં જ રહે છે કે આ પરસ્ત્રી છે. જોકે તેણે જોયેલી બધી સ્ત્રીઓના સૌદર્યને ટપી ૨૦
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૨ વાક્તિજીવિત
[૪-૩-૪
જાય એવું એનું ઊભરાતું સૌંદર્ય જોઈને અને તેની સ્મૃતિ તાજી કરવા માટે વનવિહાર વગેરે અંગત પ્રસંગાનું વર્ણન કરતી વીણાના ઝંકાર જેવી તેની મધુર વાણી સાંભળીને પ્રભાવિત થયા હાવા છતાં દુષ્કૃત ભરતમાતા શકું તલાને પાછી કાઢવાની કઠોરતા આચરે છે. એ કઠોરતા પણ શાપની અવધિ પૂરી થયા પછીના તેના પશ્ચાત્તાપને લીધે સહ્ય બને છે, કેમ કે એમાં પરસ્પરના અનર્ગલ પ્રેમ પ્રગટ થાય છે, અને તે સહૃદયને આહ્લાદ આપનાર થઈ પડે છે. શાપના અંતનું વર્ણન કરવા પહેલાં કવિએ જૂની વાતાનું સ્મરણ તાજું થવાને લીધે અસહ્ય વિવેદના અનુભવતા રાજાની મનેાદશાનું વર્ણન કર્યું છે, અને તેની સાથેસાથ જ વીટી પાછી મળી આવે છે, એ સહૃદયાને અત્યંત આનંદ આપે છે. રાજાના કંચુકી કહે છે——
ત્યાગ્યાં મંડન ખાસ સૌ, કનકનું ડાબે પ્રકાષ્ઠ કડુ ધાયુ એક જ, ને થયા અધર છે ફીકા નિસાસા થકી, ચિંતા જાગરણે સુરક્ત નયના, લાગે સ્વતંજોગુણુ ના તે ક્ષીણુ પરંતુ કે મણિ મહા જાણે સરાણે ઘસ્યા.”
(અ. શા. ૬-૬, અનુ. ઉમાશ’કર જોશી) ૧૦ સાંખે રમ્ય નહીં, ન નિત્ય સચિવે સેવાય પૂર્વે યથા, ગાળે રાત્રિ ઉજાગરે જ પડમાં શય્યાતટે ફેરવી, દાક્ષિણ્યે કરી ચેાગ્ય ઉત્તર કી દે દેવીઓને નહી નામામાં કરી ભૂલ, વિવળ રહે કે કાળ લજજા થકી.”
(અ. શા. ૬-પ, અનુ. ઉમાશંકર જોશી) ૧૧
આમાં રાજાનાં વિશેષણાની વક્રતા, અને ત્રેવુ (નામેામાં)માંની વચનવકતા અપૂર્વ ચમત્કારકારી લાગે છે. રાજા પોતે દોરેલા પ્રિયાના ચિત્રને જોઇને પ્રિયાની મુદ્રાથી અંકિત સ્મરણાત્મક વચને એલે છે તે પણ એના હૃદયમાંથી આવતાં હાય છે—
Page #348
--------------------------------------------------------------------------
________________
વકૅક્તિજીવિત ૩૨૩ “છેડે નવી કૂંપળ શો લલચાવનાર પીધેલ મેં સદય જે સુરતત્સવમાં બિબાધર, ભ્રમર સ્પર્શીશ જે પ્રિયાને તે હું પુરાવી કમલે તુજને દઈશ.”
(અ. શા. ૬-૨૦, અનુઉમાશંકર જોશી) ૧૨ પણ આ રમણીય ઉત્પાદ્ય પ્રસંગ જે ન હોત તે દુષ્યત શકુંતલાને વગર કારણે ભૂલી જાય છે એને લીધે ઉત્પન્ન થતી વિરસતા મહાભારતની પેઠે આ નાટકને પણ વિરૂપ બનાવવાનું કારણ બનત.
કારિકામાં “પાઢવટાવશે” (સહેજ પણ ચારુત્વયુક્ત કલ્પિત વસ્તુ) એ શબ્દપ્રયોગ છે તેને બે રીતે અર્થ કરવાને છે. (૧) કોઈ વાર મૂળમાં ન હોય એવું વસ્તુ કલ્પી કાઢવું અને (૨) કોઈ વાર મૂળમાં હોય એવું ઔચિત્યરહિત વસ્તુ બીજી રીતે રજૂ કરવું. આ બંનેને હેતુ સહદને આનંદ આપવાને જ હે જોઈએ.
જેમ કે “ઉદાત્તરાઘવમાં મારીચવને પ્રસંગ. એની સમજૂતી આ પહેલાં જ (૧-૨૧) આપી ચૂક્યા છીએ. આ પ્રમાણે પ્રકરણવક્રતાના સૌંદર્યનાં બીજાં દષ્ટાંતે મહાકવિઓની કૃતિમાંથી પિતે જ શોધી લેવાં.
કેવળ કથામાત્રને જેરે નહિ પણ સતત રસથી ઊભરાતા પ્રસંગોનું નિરૂપણ કરતી હોય તે જ કવિની વાણી જીવતી રહે છે.” ૧૩
આ અંતરક છે. (૩) પ્રકરણવકતાને એક બીજો પ્રકાર પણ બતાવે છે –
પ્રબંધના જુદા જુદા ભાગમાં રહેલાં પ્રકરણે જ્યારે કાવ્યના પ્રધાન કાચ સાથે અનુસંધાન ધરાવતાં હોય અને પરસ્પર અગાંગિભાવે રહેલાં હેય
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨૪ વક્તિજીવિત
૬
ત્યારે તે કઈ અસામાન્ય નિરૂપણશક્તિ ધરાવતી પ્રતિભાવાળા કવિની કૃતિમાં નવા જ પ્રકારની વક્રતાનું રહસ્ય પ્રગટ કરે છે.
[૪-૬
નવી જ વક્રતાનું રહસ્ય પ્રગટ કરે છે. શામાં ? તે કે
અધા નહિ પણ પ્રસ્તુત વ વસ્તુના ઔચિત્યને લીધે સુંદર એવી રચના કરવામાં વિચક્ષણ કવિની કૃતિમાં. કાણુ પ્રગટ કરે છે ? તા કે અનુગ્રાહ્ય અનુગ્રાહક એટલે કે અગાંગિભાવની વિશેષતા. કેવી રીતે ? તા કે સ્ફુરિત થઈને, પ્રગટ થઈને. એ *ગાંગિભાવ કેવા ? તે કે પ્રધાન કાર્ય સાથે અનુસંધાન જાળવવામાં નિપુણુ. કોની કૃતિમાં ? તેા કે અસામાન્ય નિરૂપણ કરનારી પ્રતિભા ધરાવતા કવિની કૃતિમાં. એ નવી વક્રતા કોની ? તા કે પ્રબંધનાં પ્રકરણાની.
અનુગ્રાહ્ય-અનુગ્રાહકભાવ
એના અર્થ એ કે પ્રત્યેક પ્રકરણ પાતે જ્યાં ગોઠવાયું હાય છે ત્યાં શાલતું હોય છે, તેમ છતાં એ પ્રકરણાના પ્રધાન કાર્ય સાથેના અનુસંધાનને કારણે સધાતે સ્વભાવથી જ સુદર એવી પ્રતિભાથી પ્રકાશતા કાઈ વિચક્ષણ અને વક્રતાના ચમત્કાર પેદા કરનાર કવિની કૃતિમાં અલૌકિક વક્રતાનું લાવણ્ય પ્રગટ કરે છે. જેમ કે ‘પુષ્પષિત’ના ખીજા. અંકમાં—
પ્રવાસમાંથી પાછા ફરેલા સમુદ્રદત્ત પેાતાની પત્ની પ્રત્યેના ગાઢ અનુરાગને લીધે તે જ દિવસે અધારી રાતે પ્રબળ કામાવેગથી પેાતાની પત્ની નંયતીનેા સમાગમ સાધવા ચારની
જતા હતા. એવામાં તેનું
આગળ
સૂતેલા દ્વારપાળ કુવલય.
જેમ ઘરમાં પ્રવેશવા જોસભેર ધસી ઉત્તેજનાથી ધ્રૂજતું શરીર ખારણા ઉપર પડતાં તેની ઊધમાં ભંગ પડે છે અને તે ઝઘડો કરે છે, એટલે પેાતાના હાથ ઉપરથી કાઢીને વીંટી તેને લાંચમાં આપે છે. ચોથા અંકમાં મથુરાથી પાછા ફરેલા તે દ્વારપાળ નંદયંતીના સસરા
Page #350
--------------------------------------------------------------------------
________________
૪-૬]
વક્રોક્તિજીવિત ૩૨૫
સાગરદત્તને સમુદ્રદત્તની વાત જણાવે છે. એટલે કુલકલંકના ભયથી દુ:ખી થતા તે સાર્થવાહ વહુને પેાતાના પુત્રથી જ ગર્ભ રહ્યો છે એમ જાણી તેના શુદ્ધ ચારિત્ર્ય વિશે નિઃશક બને છે, એમાં પેલી વીંટી ખૂબ ઉપયાગી થઈ પડે છે. સાગરદત્ત કહે છે—
“મારા પુત્રના નામવાળી એ વી...ટી વહુની ચારિત્ર્યશુદ્ધિને સ્પષ્ટ રીતે જાહેર કરે છે. પણ મારા પાપની શુદ્ધિ તે પશ્ચાત્તાપ જ કરશે.” ૧૪
દ્વારપાળને જ્યારે એમ પૂછવામાં આવે છે કે તે અમને પહેલાં કેમ ન કહ્યું, ત્યારે તે કહે છે
(પ્રાકૃત ભ્રષ્ટ હાર્દ અનુવાદ થઇ શકે એમ નથી) ૧૫ વાચકોએ તે મૂળમાં જ જોઈ લેવું.
વળી જેમ કે ઉત્તરરામચરિત’માં—
કઠોરગર્ભો સીતાના વિનાદ માટે રામ પહેલાં થઈ ગયેલા રાજાએનાં ચિત્રો બતાવતાં અમેઘ ાંભકાસ્રોને વિશે કહે છે— “આ તારા સંતાનને પૂરેપૂરાં પ્રાપ્ત થશે.”
આ ઉક્તિ પાંચમા અંકમાં સીતાપુત્ર લવને ઓળખવામાં ખૂબ ઉપયાગી થઈ પડે છે. ત્યાં લવ યુદ્ધકળામાં નિપુણ ચંદ્રકેતુ સાથે ક્ષણિક યુદ્ધક્રીડાના પ્રસ્તાવ કરે છે એ વખતે કાલાહુલ મચાવતા વિશાળ સૈન્યને મારી હઠાવવાની ઉત્કંઠાથી ઝડૂળતા લવે જા...ભકાસ્ત્ર વાપરવાના વિચાર કરી કહ્યું——
“ભલે, તેા સમય ન બગડે તે માટે જા ભકાચ વડે સૈન્યાને જરી નિશ્ચેતન કરી દઉં.”
સુમંત્ર (ગભરાટથી) : વત્સ, મને લાગે છે કે આ કુમારે જા ભકાસ્ર આમંણ્યું છે. ચંદ્રકેતુ એમાં શે સંદેહ—
તિમિર-વીજળી કે ચૈાગ આ શે પ્રચંડ દુખતી રંગ, થતી એ જોઈ ઉઘાડમી'ચ
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૨૬ વક્રક્તિજીવિત
2–6–2]
વળી લિખિત શું ચિત્ર સૈન્ય નિષદ ઊભું ખચીત અમિત શક્તિ પ્રસ્ફુર્યું જા ભકાસ્ર. ૧૬ આશ્ચર્ય ! આશ્ચય !
ગાળ્યા પિત્તળની સ્ફુરત કપિલ જ્યોતિ સમાં દીપતાં, પાતાલાદરકુ જપુ જિત તમેા-શાં શ્યામ તેજાભ કે છાયું કૈામ, યથા મહા પ્રલયના વાયુથી પ્રેરાયલાં ભેટ૨ે વાદળ, વિદ્યતે ખીશુભર્યાં વિધ્યારિશુ ંગા વડે. ૧૭ (ઉત્તરરામચરિત, ૫, અનુ. ઉમાશંકર જોશી) આ એક પ્રકરણની વાત થઈ. કારિકામાં ‘વેશાનામ્’ (પ્રકરણા) એમ બહુવચન વાપર્યું" છે, તેમાં એના પણ સમાવેશ થઈ જાય છે. અનેક પ્રકરણા એકબીજાને ઉપકારક થતાં હાય એવા દાખલા પાતે જ ક્ષેાધી લેવા.
એક પ્રકરણથી ખીજું પ્રકરણ શૈાભતુ હાય એવા પ્રબંધ નવા જ પ્રકારના હાય એવા લાગે છે.' ૧૮
આ અંતરêાક છે.
(૪) આ જ પ્રકરણવક્રતાના બીજો એક પ્રકાર બતાવે છે—
૭
જ્યારે એકની એક વસ્તુ જુદાં જુદાં પ્રકરણેામાં પ્રૌઢ પ્રતિભાપૂર્વક વર્ણવાઈ હોય
..
અને તેમાં નવા જ રસ અને અલકારના સૌદર્ય થી આશ્ચર્યજનક વક્રતા પ્રગટ થતી હૈાય તે (પ્રકરણવકતાના) ચેાથા પ્રકાર ગણાય છે.
આ રીતે પણ વક્રતા પ્રગટ થાય છે. કેવી ? તે કે આશ્ચય ઉત્પન્ન થાય એવી, કુતૂહલ ઉત્પન્ન કરે એવી, શું ? તે કે એકની એક વસ્તુ કયારે ? તે કે પ્રસ્તુત ઔચિત્યપૂર્વક રચના કરવામાં આવી હાય ત્યારે. કેવી રીતે? તે કે વારે વારે શામાં ? તે કે
Page #352
--------------------------------------------------------------------------
________________
૪-૭-૮]
વાક્તિજીવિત ૩૨૭
પ્રત્યેક પ્રકરણમાં, જુદી જુદી જગ્યાએ. એથી પુનરુક્તિના દોષ ન આવે ? એને ટાળવા માટે ગ્રંથકાર કહે છે કે એ વર્ણન તદ્ન નવા લાગે એવા શુ’ગારાદિ રસો અને રૂપકાદિ અલ કારેથી પ્રકાશતુ હાવું જોઈએ. કેવા ? તે કે પ્રૌઢ પ્રતિભાના પ્રભાવથી રચાયેલા.
કહેવાનો અર્થ એ કે પૂર્ણ ચદ્રોદય વગેરે જેવાં પ્રકરણામાં કથાની રચના અનુસાર એની એ વસ્તુ વારવાર વર્ણવવામાં આવે પણ દરેક વખતે પહેલાં કરતાં જુદા જ રસ અને અલકારોથી એ વહુંન શાલતુ હાય તા તે કોઇ અપૂર્વ સૌંદય વાળી વક્રતાને
પ્રગટ કરે છે.
-
જેમ કે ‘હર્ષચરિત'માં • પર્વતાનાં અને રાત્રિના વિરામ વગેરેનાં વણુ ના એકથી વધુ સ્થાને એવી અભિનવ ભાંગિથી સુંદર રીતે કરવામાં આવ્યાં છે કે તે ચમત્કારક થઈ પડે છે. વાચકે એ એ મૂળ ગ્રંથમાંથી જ માણવાં જોઇએ. એવાં વણુના એટલાં બધાં છે કે અહી વર્ણવી શકાય એમ નથી.
અથવા જેમ કે તાપસવત્સરાજ’માં એકના એક કરુણરસ જુદી જુદી રીતે વ્યક્ત કરાયેàા જોવા મળે છે. એ નાટક તે રસેાના વિલાસના નિવાસ જેવું જ છે. દાખલા તરીકે બીજા અંકમાં “રાજા (કરુણ રીતે સામે જોઇને): હા દેવી, તું વૃક્ષાથી પશુ દૂર ચાલી ગઈ છે.
• કુરખક વૃક્ષ ગાઢ આલિંગનની, ખકુલ તારા માંમાંના આસવની, અને રક્તાશેાક તારા પાદપ્રહારની કૃપાના ઉત્સવની આશા રાખતા એ બધા તારા અનુગતે ઝૂરે છે, એમાં કોઈ અમારા જેવા ભારે શઠ નથી.” ૧૯
જેમ કે ખીજે એક સ્થાને રાણીને વહાલાં બધાં વૃક્ષાને અગ્નિના કાળિયા થઈ ગયેલાં જોઈને રાજા શાકમાં ડૂબી જાય છે. તેને એમ થાય છે કે એ બધાં તે તેની પાછળ ગયાં.” એને
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૨૮ વક્રોક્તિજીવિત
[૪-૭-૮ એમ પણ લાગે છે કે પિતે રાણી પ્રત્યેની વફાદારીમાં એ વૃક્ષે કરતાં ઘણે ઊણે ઊતર્યો છે. તેમણે દરેકે તે તેના એક એક અંગને જ પ્રસાદ માણ્યું હતું અને એ બધાં તે અચેતન હતાં અને તેમ છતાં તેમણે મૃત્યુ વહોરી લઈને તેના પ્રત્યે ભારે વફાદારી બતાવી છે. જ્યારે મને તે તેની પૂરેપૂરી પ્રીતિ મળી હતી, મેં તે તેના આખા દેહને ઉપભોગ કર્યો હતે તેમ છતાં તેનું મૃત્યુ થતાં જ હું મરી ન ગયે. આથી અત્યંત લજજા પામીને વત્સરાજ પિતાને તિરસ્કાર કરે છે –
“ધારાગૃહને જોઈને” વગેરે (૩-૨૭; પૃ. ૧૯૨), અને
હે દેવી,” વગેરે (૩-ર૬ પૃ. ૧૯૨) એ બે પહેલાં ઉતારેલા શ્લેકે અહીં જેવા.
ત્રીજા અંકમાં– “રાજા (અશ્રુ સાથે વિશ્વાસ નાખીને)
“બધે મહેલ બળી રહ્યા હતા, દાસીઓ ભયથી ભાગાભાગ કરતી હતી, ત્યારે ભયથી કંપતા હાથવાળી, પગલે પગલે પડી જતી અને વારે વારે “હા નાથ” એ પ્રલાપ કરતી દેવી એવી તે દાઝી ગઈ કે તે અગ્નિ શમી ગયે હેવા છતાં મને હજી દઝાડયા કરે છે.” ૨૦
આ લેકમાં, માલતીની કળી જેવા કે મળ દેહને બાળી મૂક્યો એ ઉપરથી જ જેની કરતાનું અનુમાન થઈ શકે છે એ અગ્નિ શમી ગયે હેવા છતાં, અમારી ઈન્દ્રિયે એક ઝાટકે જડ થઈ ગઈ હતી એટલે હજીયે અમને બાળ્યા કરે છે–એ ઉક્તિમાંના નવા જ વિધાલંકારને લીધે પહેલાં નિરૂપાયેલે હેવા છતાં કરુણરસ નવું જ સૌંદર્ય પ્રાપ્ત કરે છે. વળી, દેવી કમળ હેવાથી તક્ષણ બળી ગઈ પણ અમે તે વજ જેવા કઠોર હોઈને હજી પણ બન્યા કરીએ છીએ, ખાખ થઈ જતા નથી, એ વિશેષતા પ્રસ્તુત રસને એર બહલાવે છે.
ચેથા અંકમાં
Page #354
--------------------------------------------------------------------------
________________
:૪-૭-૮]
વકૅક્તિજીવિત ૩૨૯ રાજા (સ્વગત વિલાપ કરત)ઃ હા દેવી,
જેની આંખને તારા મુખ સિવાય બીજે ક્યાંય પણ સુખ નહોતું લાગતું, જેની છાતી એ જ સતત તારું એકમાત્ર શયન હતું, જે એમ કહેતું હતું કે “હે પ્રિયે, તારા વગર ક્ષણમાં મારે માટે જગત સૂનું થઈ જાય છે તે જ આ જૂઠાં વ્રત લેનારે અત્યારે કંઈક કરવા તૈયાર થયે છે.” ૨૧
એમ બેલીને રાજા બેદપૂર્વક બેસી જાય છે.” આ લેકમાં “ના” (ક્યાંય પણ કહ્યું છે તેને વ્યંગ્યાર્થ એ છે કે સુરતશ્રમ ઉતારવા માટે મહેલની અગાસીમાં લહેરથી ફરતાં હતાં ત્યારે અનાયાસ નજરે પડતે ચંદ્ર પણ ભાગ્યે જ તારા મુખની બરાબરી કરી શકો, બહુ બહુ તે, ચંદ્રની શોભા તારા મુખની શોભાના એકાદ અંશની બરોબરી કરી શકતી,–આ વિચાર રાજાના કરુણરસને જ પ્રગટ કરે છે. વળી, જેની છાતી તારું શયન હતું” એ વચન પણ તેમને પ્રેમ એ ગાઢ હિતે કે અધી પથારીમાં સૂવા જેટલે પણ વિગ સહી ન શકે એમ સૂચવી કરુણરસને જ વ્યક્ત કરે છે. “ક્ષણમાં એમ કહ્યું છે તે એ બતાવે છે કે તારા વિગ પછી હું આટલે કાળ જીવતે રહ્યો એ મારી કઠોરતા કેવી ભારે હશે. આથી બધે પ્રેમ એટલે હિતે એમ તારે માનવું એવું એ કહે છે. છેલ્લે ચરણ તે જ આ વગેરેની સમજૂતી પહેલાં (૧-૫૦; પૃ. ૪૪) અપાઈ ચૂકી છે.
આમ, વાક્યની અવનવી ભંગિથી વ્યક્ત થતે હોઈ કરુણરસ ચહેલાં કરતાં જુદો જ આસ્વાદ દર વખતે કરાવે છે.
પાંચમા અંકમાં“રાજા (અત્યંત ઉત્કંઠાપૂર્વક નિસાસે નાખીને):
શું તે સુંદર લલાટ ઉપર ભવાં ચઢાવશે? શું તે આંસુની ધારાથી ગાલ પરની પીળી પત્રલતા ધોઈ નાખશે?
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩૦ વક્રોક્તિજીવિત
[૪-૭-૮ અથવા મારાં ચાટુ વચનેથી રીઝીને લજજાથી નીચું માથું કરીને ઊભી રહેશે? અથવા આ બધા જઠ ઉપચારથી શું? ગમે તેમ કરીને એ પ્રિયાને શાંત કર.” ૨૨
વાસવદત્તાના અવસાનના સમાચાર મળતાં તેની સાથે પુનર્મિલન થવાનું બિલકુલ અશક્ય છે એમ માની વત્સરાજ પવાવતીને પરણી ચૂક્યો છે, વાસવદત્તા ફરી મળવાની લેશ પણ આશા રહી નથી, તેમ છતાં ક્ષણિક જાગેલા સુક્યને કારણે તે ઉન્માદમાં હોય તેમ માની લે છે કે પ્રદ્યોતરાજની પુત્રી (વાસવદત્તા) પિતાને પાછી મળી છે અને તેને રીઝવવાના જુદા જુદા ઉપાયને વિચાર કરે છે. આ બધું કરુણરસને પરાકાષ્ઠાએ પહોંચાડે છે.
એ જ અંકમાં – - હે પ્રિયે, તારી પાછળ મરવાને હું તૈયાર નહે થયે? જટા ધારણ કરીને રડતે રડતે હું નિર્જન વનમાં નહેતે ભટક્યો? તને ફરી પ્રાપ્ત કરવાને લેભે જ હું (જીવવાનું) આ ડું પાપ કરું છું એથી શું? મેં એવું શું કર્યું છે કે તે ક્રોધે ભરાઈને મને જવાબ પણ આપતી. નથી ?” ૨૩
આમ કહીને રડે છે.” આમ પૂરા થતા પ્રસંગથી સહેજ ઉન્માદાવસ્થા પ્રગટ થાય છે અને તે કરુણરસને જ ઉદ્દીપિત કરે છે..
છઠ્ઠા અંકમાંરાજાઃ હા દેવી,
તને ફરી પ્રાપ્ત કરવાના પ્રભનથી મંત્રીઓએ મને જીવતે રહેવાની ફરજ પાડી. તેમની વાત માનીને મેં આ પાપી દેહ ત્યાગ ન કર્યો તેથી કંઈ તારા પ્રત્યે મને નેહ નથી એમ માની ન લેવું. તારી પાછળ આવવાને તે જ અવસર હતું, પણ મેં ધીરજ રાખી અને હવે આ
Page #356
--------------------------------------------------------------------------
________________
૪-૭-૮].
વક્રોક્તિ જીવિત ૩૩૧ખેદ અનુભવું છું. મારું હૃદય તે દારુણ ક્ષણે જ કેમ ચૂરેચૂરા ન થઈ ગયું ?” ૨૪
અહીં રાજા પ્રિયાની વિરહવેદનાના શોકથી બળતે જોવામાં આવે છે. નિરાશાને લીધે લાંબા સમયથી ભેગે થયેલે એને શેક કાલિંદી(યમુના)ને જોઈને પરાકાષ્ઠાએ પહોંચે છે, કારણ, એમાં ડૂબીને એ પિતાના પ્રાણ છેડી શકે એમ છે. પિતાની પ્રિયાની પાછળ જવાની વાત વારે વારે ઉચ્ચારવાથી આ પ્રકરણના આભૂષણરૂપ થઈ પડે છે.
અહીં બે લીટી આવે છે તેને સંબંધ સમજાતો નથી. શ્રીકૃષ્ણમૂર્તિ માને છે કે એ કઈ કારિકા કે અંતરલોકની સમજૂતી છે. અને એનું પુનર્ગઠન આ રીતે કરે છે
कथोपकारक वस्तु सविशेषरसास्पदम् ।
प्रोच्यते कियदुद्भिन्नप्रकरणाभरणोपमम् ॥ અર્થાત્ કથાને ઉપકારક અને સવિશેષ રસયુક્ત વસ્તુ સહેજ વિકસાવ્યું હોય તે પ્રકરણના આભૂષણરૂપ થઈ પડે છે.”
શું કહેવાનું છે? તે કે નાની ઘટના પણ વિશેષરૂપે વિસ્તારથી વર્ણવી હોય તે તે રસનાં દ્વાર ખોલી નાખ્યાં હોય એવી રસમય ઉક્તિને લીધે પ્રકરણની શોભાને અપૂર્વ વક્રતા અર્પે છે. જેમ કે રઘુવંશમાં મૃગયાને પ્રસંગે–
એમાં નદીકાંઠે મૃગયા માટે નીકળેલા રાજા દશરથ ભૂલથી વૃદ્ધ અંધ તપસ્વીના પુત્રને મારી નાખે છે એ એક વાક્યમાં કહેવાય એ અર્થ સરસ વાણીના સારસર્વસ્વરૂપ પ્રતિભાકુશળ કવિએ એવી પ્રકરણશોભાથી વિસ્તારીને વર્ણવ્યું છે કે તે ચિત્તમાં ચમત્કારનું કારણ થઈ પડે છે.
જેમ કે, અહીં એમ કહી શકાય એમ નથી કે રાજા અનેક રાતદિવસ થયાં મૃગયાની વિવિધ પ્રવૃત્તિમાં મશગૂલ થઈ ગયેલે હતે એટલે બીજી બધી બાબતે વિશે તે બિલકુલ બેધ્યાન હતું, માત્ર ટેવને લીધે મૃગયાની જ કેટલીક મધુર સ્મૃતિ એના મનમાં
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૩ર વક્રોક્તિજીવિત
[૪-૭૮ જાગતી હતી, એટલે પિતાનું કૌશલ બતાવવા માટે એ ગમે તે પ્રાણીને મારી નાખી શકે. કારણ એણે મારી નાખેલું પ્રાણુ જ્યારે માનવ હોય ત્યારે આ દલીલ ચાલી ન શકે. અને તેમાંયે મારનાર
જ્યારે દશરથ જેવી વ્યક્તિ હોય જે સૂર્યવંશને મુગટમણિ હોય, સર્વવિદ્યાને ભંડાર હોય, કીતિને જ ધન માનતે હોય, આવું ધન્ય નામ ધરાવતું હોય, દેના રાજા ઈન્દ્રના અર્ધા ઈન્દ્રાસનને અધિકારી હોય, તે આવું ન કરવા જેવું કામ કરે એ પહેલી નજરે તે મહર્ષિએ કહ્યું છે તેમ બચાવ ન થઈ શકે એવું જ લાગે. આ બધું એ ગ્રંથમાં ખૂબ સુંદર રીતે પ્રગટ કરેલું છે. અહીં માત્ર થોડા જ લેકે ઉતાર્યા છે–
“પવનથી તૂટી પડેલી રાળના ખીલેલા વૃક્ષની ડાંખળીઓ જેવા (પીળા) વાઘે ગુફામાંથી છલંગ મારીને સામે આવતાં જ એ નિભીક બાણાવલી વિશેષ અભ્યાસથી ઝડપી બનેલા હાથે ક્ષણમાં તેમનાં મેંને બાણથી ભરી દઈ ભાથાં બનાવી દેતે.” ૨૫
“ઘડાની પાસેથી ઊડી જતા સુંદર પીછાંવાળા મેરને પણ, પ્રિયાના રતિકેલિ દરમ્યાન છૂટી ગયેલા રંગબેરંગી ફૂલેની વેણીવાળા અંબોડાનું એકાએક મરણ થતાં, તે બાણનું નિશાન ન બનાવતે.” ૨૬
ઈન્દ્રના જે પ્રભાવી એ રાજા, કોઈ હરણ સામે બાણ તાકે અને જે હરિણી દેહ આડે ધરીને ઊભી રહે તે કામી હોવાને કારણે દયાથી કોમળ મનવાળે એ બાણાવલી કાન સુધી ખેંચેલું બાણ પાછું વાળી લેતે.”
(રઘુવંશ, ૯-૬૩, ૬૭, ૫૭) ૨૭ આ બધાં નાનાવિધ વાચવાચકના ઔચિત્યને લીધે સુંદર લાગતાં વાક્યોને લીધે રાજા મૃગયાના વિવિધ વ્યાપારમાં રમમાણ હતે એની બરાબર પ્રતીતિ થાય છે. જેમ કે –
Page #358
--------------------------------------------------------------------------
________________
૪-૦–૮]
વતિજીવિત ૩૩૩ “કઈ વાર વનને શોખીન એ રાજા, પરિજને અને સામાન વગર જ, એકલે, અંધારામાં ચમકતી વનસ્પતિની દીવી કરી સુંદર ફૂલે અને કેમળ પત્રેની પથારીમાં જ રાત વિતાવો.” (રઘુ. ૯-૭૦) ૨૮
આ શ્લેકમાં રાજાને માટે વાપરેલા વનતિ' (વનને શોખીન) વિશેષણમાં વિશેષણવક્રતા જોવા મળે છે. તે વનમાં રહેતો એમ કહેવાથી એવું સૂચવાય છે કે વિલાસભવનમાં, આરામદાયક પલંગમાં, પ્રિયતમા સાથે પાનગોષ્ઠી વગેરે ઉપભેગે કરતાં પણ તેણે વનમાં રહેવાનું વધુ પસંદ કર્યું એને લીધે એના પ્રસ્તુત શિકારના શોખ ઉપર જ ભાર મુકાય છે. ત્રિયામ” (રાત્રિ) શબ્દમાંની વચનવક્રતાને કારણે લાંબા સમય સુધી અંધકાર રહ્યો હતો એ વાત પ્રગટ થાય છે. અને રૂઢિવકતાને લીધે એ વ્યંગ્યાર્થ સમજાય છે કે ગાઢ. અંધકારને લીધે બીજી મનગમતી પ્રવૃત્તિ થઈ શકે એમ જ નહોતું, અને તેથી તેની પ્રતિકૂળતા પ્રતિપાદિત થાય છે. આથી જ ‘તિવાવમૂવ” (વિતાવી) એ રૂપની ક્રિયાવક્રતાના સૌદર્યથી. એમ સૂચવાય છે કે તેણે પથારીમાં સૂઈને શરીરની દારુણ વેદનાથી મુક્તિ મેળવી, અને ભારે પરિશ્રમ પછી ઊંઘ સારી આવે છે. એ જોઈને તે આનંદ પામે. વળી જેમ કે–
આમ સચિને માથે બધે ભાર નાખીને પિતાનાં બીજાં કર્તવ્ય ભૂલી ગયેલા રાજાને સતત સેવનને લીધે જેના પ્રત્યેને રાગ ખૂબ વધી ગયું છે એવી મૃગયા, ચતુર કામિનીની પેઠે હરી ગઈ.” (રઘુ ૮-૬૯) ૨૯
આ લેકમાં “ના” (હરી ગઈ)ની ક્રિયાવકતાના સૌંદર્યથી એવું સૂચવાય છે કે મૃગયાનું આકર્ષણ એટલું બધું હતું કે બીજી પ્રવૃત્તિઓ પ્રત્યે તેને અણગમે થઈ ગયું હતું. એ પછી
પછી સેવકેની જાણ બહાર તે રાજા મૃગને પીછે કરતે કરતે થાકથી જેને મુખે ફીણ વળ્યાં છે એવા ઘોડા.
Page #359
--------------------------------------------------------------------------
________________
-૩૩૪ વક્તિજીવિત
[૪-૭-૮
સાથે તપસ્વીઓથી ભરેલા તમસાતીરે પહોંચી ગયા.' (રઘુ. ૯-૭૨) ૩૦
"6
આ શ્લોકમાં ‘તપસ્વીIIઢામ્' (તપસ્વીઓથી ભરેલા) એ વિશેષણની વક્રતાને લીધે એવું સૂચવાય છે કે અનેક ધર્માચરણપરાયણ તપસ્વીઓવાળી તમસાને જોઇને પણ કેવળ શબ્દ સાંભળીને તેણે વગર વિચારે કેવી રીતે ખાણ છેડયુ' એ સમજી શકાય એમ નથી. વિદ્વાના પણ રાગથી આંધળા થઈ ગયા હોય છે ત્યારે ખાટે માગે પગ મૂકે છે” (રઘુ. ૯-૭૪) એ ન્યાયે આવા મેટા માણસા પણ જ્યારે અદમ્ય રાગના પ્રબળ અધકારથી વિવેકદૃષ્ટિ આંધળી થઈ ગઈ હાય છે ત્યારે ખાટે માગે ચડી જાય છે, એવું પણ એમાંથી ફલિત થાય છે. વળી એનાથી કથાના આગળના વિકાસને પણ મદદ મળે છે. જેમ કે પાછળથી તાપસ રાજાને શાપ આપે છે—
ત્યારે વૃદ્ધ પિતા કહે છે કે ઘડપણમાં તુ પણ મારી પેઠે પુત્રશેાકથી મરીશ.” (રઘુ. ૯–૭૯) ૩૧ ઘરડા તાપસે આવા શાપ આપતાં કૌસલ્યાપતિ દશરથ જવાબ આપે છે—
આ શાપ પણ તમે આપેલુ સાચે જ વરદાન છે. કારણુ, મેં હજી પુત્રના મુખકમળની શૈાભા જોઈ નથી. અગ્નિ ખેતરની ધરતીને બાળી નાખતા છતા તેને વધારે ફળદ્રુપ મનાવે છે.” (૨૩ ૯-૮૦) ૩૨
અહી’ ‘જ્ઞા’ શબ્દનું સૂચન એ છે કે રાજા એને પેાતાના ભારે અપરાધની સજા તરીકે સ્વીકારી લે છે. પણ ‘સાનુપ્ર’ (વરદાન) શબ્દ એવું સૂચવે છે કે આ અનુગ્રહુ' આ પરિસ્થિતિમાં અત્યંત અતર્કસંગત કે અનપેક્ષિત છે. ‘માવતા’ (આપે) શબ્દ એમ સૂચવે છે કે ગમે તેવા અનર્થ જોવા છતાં તેઓ સ્વભાવથી જ દયાળુ છે. આને મીજી રીતે પણ ઘટાવી શકાય. ‘શાપ’ અને ‘મળવા' એ
Page #360
--------------------------------------------------------------------------
________________
વકૅક્તિજીવિત ૩૩૫ બે શબ્દો પાસે પાસે મૂક્યા છે એનું સૂચન એ છે કે જો કે શાપ દેવે અને વરદાન આપવું એ બે ક્રિયાઓ જળ અને અગ્નિની પેઠે પરસ્પરવિરોધી છે, તેમ છતાં આ માણસ અત્યંત ભલે હાઈ એનામાં એ બંને એકી સાથે સંભવે છે. અત્યાર સુધી મેં પુત્રનું મુખકમળ નિહાળવાનું સુખ અનુભવ્યું નથી તે આ શાપને પરિણામે હવે હું જરૂર લાંબા સમયથી જેની આકાંક્ષા સેવતો હતો તે
જીવનના આધારરૂપ પુત્રના જન્મથી એ સુખ પામીશ. પણ હવે વધુ લંબાણ નહિ કરીએ.
(૫) આ જ પ્રકરણવક્રતાને બીજો એક પ્રકાર બતાવે છે
સબંધ મહાકાવ્ય વગેરેમાં સૌદર્ય સાધવા માટે મુખ્ય વસ્તુના અગરૂપે વૈચિઠ્ય લાવનાર જે વસ્તુઓ વર્ણવવામાં આવે તે પણ વકતા જ ગણાય છે.
એને સમજાવતાં કહે છે કે વક્રતા જ ગણાય છે. કેવી? તે કે કથામાં વૈચિત્ર્ય લાવનાર એટલે કે પ્રસ્તુત કથાની સુંદર શિલીને યોગ્ય. શું વર્ણવાય છે? તે કે જે જે અંગે મહાકાવ્ય વગેરેના સૌંદર્ય માટે વર્ણવાય છે તે, અર્થાત્ જલકીડા વગેરે જે પ્રકરણે મહાકાવ્ય વગેરેની શોભાને માટે વર્ણવાય છે તે.
એનો અર્થ એ છે કે મહાકાવ્ય વગેરે સર્ગબંધ રચનાઓમાં જલક્રીડા, પુષ્પ ચૂંટવા વગેરે બાબતે પ્રસ્તુત કથારચનાને અનુરૂપ થાય એ રીતે વર્ણવાય તે તે સૌદર્યસંપત્તિના ભંડારરૂપ થઈ પડે છે. જેમ કે રઘુવંશમાં–
એ પછી તેને જેમાં મદીલા રાજહંસે તરંગમાં તસ્તા હોય અને તટ પરની લતાઓનાં પુષ્પ વહેતાં હોય એવાં સરયૂનાં ગ્રીષ્મમાં સુખ આપનાર પાણીમાં, નારીઓ સાથે વિહાર કરવાની ઈચ્છા થઈ.” (રઘુ. ૧૬-૫૪) ૩૩
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૩૬ વક્રોક્તિછવિત
| [૪-૯વગેરે. રાજા જલક્રીડાના આનંદમાં અને આસવ પીધેલી સ્ત્રીઓ સાથે વિલાસમાં એ મગ્ન છે કે એનું ઘરેણું ખવાઈ ગયું તેની ખબર એને જલક્રીડાને અંતે જ પડી. એ ઘટના પછીના નાગરાજની બહેન કુમુદ્વતીને કંદુકાકીડાના પ્રસંગ સાથે અનુ. સંધાન સાધવામાં ઉપકારક થઈ પડે છે. (કારણ, પાણીમાં પડતા. એ ગોળ આભૂષણને રમતમાં ઉછાળે દડે માનીને તેણે પકડી. લીધું હતું.) એથી એ સહુને આનંદ આપનાર થઈ પડે છે.
જરા વિગતે જોઈએ તે, રાજા પાસે ઊભેલી સ્ત્રીઓ ઉપર હાથ વડે પાણીની છાલક મારવી વગેરે જલક્રીડામાં મશગૂલ હતે. એવામાં, તેને ખબર ન પડે એ રીતે, તેનું કડું હાથ પરથી સરી પડ્યું, અને નાગરાજની કન્યા કુમુદ્વતીએ પાણીમાં પડતું એ કડું કુતૂહલથી પકડી લીધું. રાજાને મન એ ઘણું મૂલ્યવાન હતું એટલે તેણે એની પૂરી તપાસ કરાવી પણ કંઈ વળ્યું નહિ. એની શોધ કરતા માછીઓ ખબર લાવ્યા કે પાણીમાં રહેતા પાતાળના રાજા કમદે એ લીધું હોવું જોઈએ. એટલે રાવણનો વધ કરનારના પુત્ર કુશે કુમુદને મારવા માટે ધનુષ ઉપર ગરુડાસ્ત્ર ચડાવ્યું. કુમુદે ગભરાઈને પિતાને બચાવવા માટે કુશ પાસે આવીને પેલા કડા સાથે પિતાની બહેન કુમુદતી પણ સીતાપુત્ર કુશને સંપી દીધી.
આ પ્રસંગને લગતા કેટલાક સુંદર કલેકો અહીં ઉતારીએ. છીએ–
“હું જાણું છું કે આપ પિતાનું કાર્ય સિદ્ધ કરવા, માટે મનુષ્યરૂપે અવતરેલા વિષ્ણુના તેમના જેવા જ પુત્ર છે. તે પછી એ હું આ૫ આરાધનીયની પ્રીતિ ઘટે એવું આચરણ કેવી રીતે કરી શકે?” ૩૪
આ બાળાએ હાથ વડે દડો ઉછાળ્યું હતું ત્યાં એણે આકાશમાંથી પડતા તારા જેવા આપના કડાને ઉપરથી પડતું જોઈ કુતૂહલથી પકડી લીધું હતું.” ૩૫
Page #362
--------------------------------------------------------------------------
________________
૪૯]
વક્રોક્તિજીવિત ૩૩૭
“તે આ કહું પૃથ્વીની રક્ષા કરતી ભાગળ સમા, આપના ઘૂંટણ સુધી પહાંચતા, માંસલ અને પશુછના આંટણવાળા બાહુએ ફરી પહેરી લો.” ૩૬
ને આ મારી જુવાન બહેન કુમુદ્ધતીને સ્વીકારવાની ના ન પાડશેા. પેાતે કરેલા અપરાધને એ લાંબા સમય સુધી આપના ચરણની સેવા કરીને ધાવા ઇચ્છે છે.” (રઘુ॰ ૧૬-૮૨, ૮૩, ૮૪, ૮૫) ૩૭
ભુજંગરાજનાં આ વચનામાંના પહેલા શ્લેાકમાં ‘વિષ્ણુ’ શબ્દમાં રૂઢિવકતા છે. વક્રતાની વિશેષતાને કારણે એના વ્યંગ્યાર્થ એ છે કે આખી પૃથ્વીના ભાર ઉપાડનાર અને પલંગ બનીને વિષ્ણુને ધારણ કરનાર તથા તેમની આજ્ઞા ઉઠાવવાને સજ્જ રહેનાર અનંત નામના નાગ જેવા હું પણ ખી નાગ જ છું. એવા હું’ એમાં સંવ્રુતિવકતા છે. એના વ્યગ્યાર્થ એ છે કે આપના રાજ્યમાં સતત રહેતા આવ્યે છું તે જ હું છું. થમ્ (કેવી રીતે)માં પદ્મવક્રતા છે. એની વ્યંજના એ છે કે મારી આપના પ્રત્યે ભક્તિ છે. એટલે આપના પ્રત્યેની તાબેદારીથી નિયંત્રિત હાર્દ હું કશું દુરાચરણ કરું એવી આશંકાને સ્થાન જ નથી.
બીજા Àાકમાં ‘આકાશમાંથી પડતા ઉત્પાત મચાવનાર તારા જેવું” એ ઉપમાથી એવું સૂચવાય છે કે એ કડાની આસપાસનું બધી દિશાઓને ઉજાળતું ઉજ્જવળ તેજોવલય એવું તે અદ્ભુત હતું કે મારા જેવા પ્રૌઢના મનમાં પણ શંકા અને ભય જાગ્યાં
હતાં.
ત્રીજા ક્ષેાકમાં દશક સર્વનામ તે આની વ્યંજના એ છે કે આપના પિતાની છાતી પરના કૌસ્તુભમણિની પેઠે આ દિવ્ય કંકણુ પણ આપનું અવિચ્છેદ્ય અંગ છે. ‘પૃથ્વીની રક્ષા કરતી ભાગળ એ રૂપકની વ્યંજના એ છે કે રાજાએ સમગ્ર પૃથ્વીનાં દુ:ખનુ નિવારણ કર્યું છે. એટલે એના બાહુ આ આભૂષણને યાગ્ય છે.
૨૧
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૩૮ વકૅક્તિજીવિત
[૪-૯ ચરણની સેવાની વ્યંજના એ છે કે આપના ચરણની સેવા કરીને પવિત્ર થયેલા હાથથી આપની સાથે હાથેવાળે મેળવવાની એની અભિલાષા છે. જુવાનીની વ્યંજના એ છે કે યૌવનમાં આવતાં તરત જ એ આપના પ્રેમમાં પડી હતી. આ બધાને કારણે આપ સ્વીકાર કરવાની ના ન પાડશો. અર્થાત્ આપે સ્વીકાર કરે જ જોઈએ, બીજે ઉપાય નથી, એ અર્થ છે. “કાકુસ્થથી કુમુદ્વતીને અતિથિ નામે પુત્ર થયો.”
(રઘુ ૧૭-૧) ૩૮ એ જ રીતે એ જ ૧૬મા સર્ગમાં પહેલાં આવતું ગ્રીષ્મનું નીચેનું વર્ણન પણ યોગ્ય રીતે ગૂંથાયું છે, કેમ કે એને લીધે જલક્રીડાની ભૂમિકા તૈયાર થાય છે–
“ત્યાં તે કુશની પ્રિયાને મણિ-ગૂંથી ઓઢણી, વેત સ્તને પહોંચતે મેતીને હાર અને વિશ્વાસથી ઊડે એવું મલીર પહેરવાનું સૂચવતું હોય એમ ગ્રીષ્મ કાળ આવી પહે .” (રઘુ. ૧૬-૪૩) ૩૯
વગેરે વર્ણને કથામાં વૈચિગ્ય કહેતાં સૌંદર્ય લાવ્યા સિવાય બીજું કશું કરતાં નથી. આખા પ્રબંધમાં આ પ્રકરણ તે પ્રસંગે પાત્ત ઘટના છે. તેમ છતાં કથાના જુદા જુદા છૂટા રહેલા તંતુઓને ભેગા કરવાનું કામ એ કરે છે. એ વતાના નમૂના પણ પિતે શોધીને સમજી લેવા.
જલક્રીડા વગેરેનાં વર્ણન પણ માત્ર સંદર્ભને લીધે જ સુંદર લાગતાં હોવા ઉપરાંત પ્રબંધની કથાના પ્રાણરૂપ હોય ત્યારે ભાવકને આનંદ આપનાર થઈ પડે છે.” ૪૦
આ અંતરડ્યેક છે.
(૬) વળી, આ જ પ્રકરણવકતાને બીજે એક પ્રકાર બતાવે છે–
Page #364
--------------------------------------------------------------------------
________________
૪-૧૦]
વક્રોક્તિ જીવિત ૩૩૯
જ્યારે અંગ વગેરેની કઈ અલૌકિક વકતા એવી હોય કે જે તેની પહેલાંના કે પછીના કોઈ અગથી સધાતી ન હોય, ત્યારે તે પ્રધાન રસની કસોટીરૂપ બની જાય છે, અને તે પ્રકરણવકતાને જ એક પ્રકાર ગણાય છે.
અંગ વગેરેની એટલે કે નાટકના અંકની અને મહાકાવ્યના સર્ગની કોઈ અલૌકિક વકતા હોય છે. જેમાં અંગીરસના એટલે કે પ્રધાન રસના નિયંદ કહેતાં પ્રવાહની, સોનાની કસોટી જેવી, પરીક્ષા કરવાની કેઈ અજોડ કસોટી જોવામાં આવે છે. એની વિશેષતા શી હેય છે? તે કે એની પહેલાંના કે પછીના કોઈ અંક કે સર્ગ દ્વારા એ સાધી શકાતી નથી હોતી.
એને સાર એ કે નાટકના બધા અંકે અથવા મહાકાવ્યના બધા સર્ગો સરખા સુંદર નથી હોતા. કેઈ એકાદ જ એ હોય છે, જે પ્રધાન રસના સારસર્વસ્વની ક્રીડાભૂમિરૂપ બની રહે. અને તેની વકતાની શોભા જ સહદયને પ્રભાવિત કરે છે. એના સૌંદર્યને, એની પહેલાંનાં કે પછીનાં બીજા પ્રકરણે લેશ પણ અનુકરણ કરી શકતાં નથી હોતાં.
જેમ કે “વિક્રમોર્વશીયમને ઉન્મત્તાંક નામે જાણીતે ચે અંક–
ત્યાં પ્રસ્તુત રસના અસાધારણ વિભાવાનુભાવ વગેરેના માધુર્યને લીધે પ્રધાન એવા વિપ્રલંભ શૃંગારની સહદને રસ-તરબોળ કરી દે એવી અસર જોવા પામીએ છીએ, જેની શેભાની એક કણીનું પણ અનુકરણ તેની પહેલાંના કે પછીના કોઈ પ્રકરણથી થઈ શકે એમ નથી જેમ કે એની શરૂઆત જ આ રીતે થાય છે રાજા (ગભરાટમાં) – અરે દુષ્ટ, ઊભે રહે, ઊભું રહે.
મારી પ્રિયતમાને લઈને તું ક્યાં ચાલ્યા જાય છે? (જઈને) શું પર્વતશિખર ઉપરથી આકાશમાં કૂદીને
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૪ વક્તિ જીવિત
[૪-૧૦મારા પર બાણ વરસાવે છે? (ધારીને જોઈને) અરે, હું કે છેતરાયા!–
“આ તે નવાં ચડી આવેલાં વાદળ છે, અભિમાની શસ્ત્રસજજ રાક્ષસ નથી. આ તે લાંબે સુધી ખેંચાયેલું મેઘધનુષ છે, (રાક્ષસનું) ધનુષ નથી. આ પણ ધેધમાર વરસાદની ધારા છે, બાણેની વર્ષા નથી. સોનાની રેખા જેવી. તેજસ્વી આ તે વીજળી છે, મારી પ્રિયા ઉર્વશી નથી.” (વિકમેવશી. ૪–૧) ૪૧
આમાં પ્રેમમાં પડેલા રાજાની ઉન્માદાવસ્થા પ્રગટ થાય છે. તેને એમ થાય છે કે ધનુષટંકાર કરતા અભિમાની રાક્ષસને સામને તે થઈ શકે, પણ આ નવા ચડી આવેલા મેઘનો ન થઈ શકે. બાણેની વર્ષા કરતાં પણ આ મેઘની વર્ષા હૃદયને વધુ વધે છે. આકાશમાં પ્રગટીને જોતાંવેંત અલેપ થઈ જતી વીજળીનું પણ એક ક્ષણભર દર્શન થઈ શકે છે, પણ મારી પ્રિયાની તે એટલીયે સ્થિરતા સંભવતી નથી. તે હવે શું કરવું? એવો અર્થ આ વાકક્ષાર્થમાંથી સમજાય છે. આ પહેલાં અમે (૩-૨૫; પૃ. ૧૯૧) (૩-૨૬, પૃ. ૧૯૧) અને (૩-૪૧, પૃ. ૨૦૩) જે ત્રણ શ્લેક ટાંકી ગયા છીએ તે અહીં જેવા.
અથવા જેમ કે “કિરાતાજુનીયમાં બાયુદ્ધ પ્રકરણ–
ત્યાં પણ અજુન પાસે કવચ વગેરે શરીરની રક્ષા કરવાનાં કેઈ સાધન નથી, છતાં પિતાના સહજ બાહુબળને ગર્વ બતાવ-- વાની જે તક મળી છે તેથી ખુશ થઈને તે પિતાથી ચડિયાતા
દ્ધા સામે યુદ્ધે ચડે છે, એમાં કેવળ સાહસ જ જેની સહાયમાં છે એવા પાંડુપુત્ર અર્જુનના અમર્યાદ વીરરસને જ પ્રકર્ષ પ્રગટ થાય છે. બીજું બધું જવા દઈએ, પણ સહુદની સમજ એવી છે કે પરમેશ્વર મહાદેવને પણ કેવળ એક માણસ પોતાના માત્ર બાહુબળથી જ ઉછાળીને આકાશમાં અધ્ધર લટક્તા રાખે એવે
Page #366
--------------------------------------------------------------------------
________________
૪-૧૧]
વતિજીવિત ૩૪૫ કવિએ કલ્પી કાઢેલે પ્રસંગ ચમત્કારનું બીજું કારણ છે, એ સ્પષ્ટ છે. એ રીતે બીજા પણ ઉદાહરણે શોધી લેવાં.
(૭) વળી એ પ્રકરણવકતાને જ બીજો એક પ્રકાર બતાવે છે–
૧૧ જેમાં પ્રધાન વસ્તુને સિદ્ધ કરવા માટે બીજી વસ્તુની વિચિત્રતા કહેતાં ચમત્કારક વિશેષતા ઉલેખપૂર્વક પ્રગટ થતી હોય તે પણ આ પ્રકરણવક્રતાને જ બીજો પ્રકાર ગણાય.
પ્રકરણવક્રતાને બીજે પણ એક પ્રકાર હોય છે, જેમાં બીજી વસ્તુની વિચિત્રતા એટલે કે ન જ ચમત્કાર પ્રગટ થાય છે. કેવી રીતે ? તે કે ઉલ્લેખપૂર્વક, એટલે કે અભિવ્યક્તિની અવ-નવી ભંગિથી. શા માટે? તે કે પ્રધાન વસ્તુની સિદ્ધિ માટે.
એટલે કે એનાથી પ્રધાન પ્રકરણને કેઈ અપૂર્વ વક્રતા પ્રાપ્ત થાય છે માટે.
જેમ કે – “મુદ્રારાક્ષસ'ના છઠ્ઠા અંકમાં.
પછી હાથમાં દોરડાવાળે પુરુષ પ્રવેશ કરે છે –થી શરૂ થતું પ્રકરણું, ત્યાં એ પુરુષ રાજરમતનું અજોડ કૌશલ ધરાવતા કૌટિલ્યને મોકલેલે છે અને પિતે પણ ભારે ચતુર છે. મુદ્રાભંગને લીધે સ્વામીની ખફગી ઊતરતાં હારી ગયેલો રાક્ષસ જીર્ણ ઉદ્યાનમાં હાથમાં તલવાર લઈને આવી પહોંચે છે. તેને જોવા છતાં ન જે હેય એમ પેલે પુરુષ પિતાને ગળે ફાંસો નાખી આપઘાત કરવાને પ્રયત્ન કરે છે. એ જોઈને કુતૂહલ અને દયા ઊપજતાં રાક્ષસ તેને પૂછે છે કે “ભલા માણસ, આ બધું શું છે?” ત્યારે તે જવાબ આપે છે, “આહ, મારા મહાદુઃખનો એક જ ઉપાય આત્મહત્યા કરવાને છે, તેમાં અંતરાય શા માટે નાખે છે?” પછી રાક્ષસના આગ્રહથી તે પોતાની વાત કહે છે.
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪ર વક્તિજીવિત
[૪-૧૫. મારે પ્રિય મિત્ર વિષ્ણુદાસ, પિતાના પ્રિય મિત્ર, વીર પુરુષના મુકુટમણિ, ઝવેરીઓના શ્રેષ્ઠી ચંદનદાસને અત્યારે વધસ્થાને લઈ જવામાં આવે છે, એટલે મિત્રનું દુઃખ સહન ન થતાં પિતે અગ્નિમાં પડવા તૈયાર થયું છે, એટલે હું પણ તેની પેઠે શેક સહન ન થવાથી તેના પહેલાં જ મરી જવા ઈચ્છું છું.”
વધારે ઉતારવાની જરૂર નથી. આ સાંભળીને પિતાને જટિલ અને ગૂંચવણભરી રાજખટપટમાં વિચક્ષણ માનનાર રાક્ષસ પણ એવે તે સંભ્રમમાં પડી સંતાપ અનુભવે છે કે પિતાનો દેહ, અપીને પણ ચંદનદાસને છોડાવવા તૈયાર થઈ જાય છે. આ સંદર્ભમાંને એક ગ્લૅક ઉતારીએ છીએ–
“છ ગુણ(દેરી)થી મજબૂત તથા ચાર ઉપાયની ગૂંથણીથી બનેલા પાશરૂપ મુખવાળી અને શત્રુને બાંધવાને સમર્થ એવા દેરડા જેવી આર્ય ચાણક્યની નીતિ વિજય પામે છે.” ૪૨
આ લેકમાં વિશેષણવક્રતાને લીધે રૂપક દ્વારા એ પુરુષને એ આશય પ્રગટ થાય છે કે
એના એ ગુણો, એના એ ઉપાયે અને એની એ રાજનીતિ હોવા છતાં જ્યારે કોઈક વિચક્ષણ મુત્સદ્દી ભારે કૌશલપૂર્વક દુશ્મનને ફસાવવા માટે જનારૂપી જાળ ફેલાવે છે ત્યારે તેમને ખબર નથી પડતી અને તેઓ ગમે તેવા જ્ઞાની હોય તેયે ભ્રમમાં પડે છે. અને તેથી જ કહ્યું છે કે એ નીતિ વિજય પામે છે. વળી
રાક્ષસ – ભલા માણસ, તારા મિત્રના અગ્નિપ્રવેશને
કારણ છે? તેને દવાથી ન મટે એવા મહાવ્યાધિ
લાગુ પડયા છે? પુરુષ – નહિ, નહિ, આર્ય.
Page #368
--------------------------------------------------------------------------
________________
૪–૧૧]
વક્તિજીવિત ૩૪૩
રાક્ષસ — તે શું અગ્નિ અને વિષ જેવા ભયંકર રાજાના ક્રાધના તે ભેગ થઈ પડયો છે?
પુરુષ તાખા, તાખા, ચંદ્રગુપ્તના રાજ્યમાં ક્રૂર વ્યવહાર
થાય જ કયાંથી ?
રાક્ષસ
તે શું તે કોઈ અપ્રાપ્ય સ્રીના પ્રેમમાં પડયો છે ? પુરુષ (કાને હાથ દઈ) — તેાખા, તેાખા, એ એવા અવિનય કરે એવા નથી.
-
-
-
રાક્ષસ તેા પછી તારી પેઠે એને પણ મિત્રના નાશ એ જ વિષરૂપ થઈ પડયો છે?
પુરુષ આય, ખીજું શું?” (મુદ્રારાક્ષસ, ૪–૧૫) ૪૩
..
આમાં મહાભ્યાધિ મહુવચનમાં વાપર્યું છે તે વચનવક્રતાના દાખલે છે. અગ્નિ અને વિષ જેવા’ એમાં વિશેષણવકતા છે. આ બધાને લીધે અહીં જે પ્રધાન વક્તવ્ય છે કે ચંદનદાસે રાજાનુ આવું અહિત કર્યું છે અને તેને વધસ્થાને ખડો કરવામાં આવ્યે છે તેમ છતાં તે રાજાના દૃમાણુને અવગણીને રાક્ષસની પત્ની પાછી સોંપવા તૈયાર થતા નથી. અને પરિણામે તેના વધ થઈ રહ્યો છે, એનું જ સમન થાય છે. એને' એવું સર્વનામ વાપર્યું છે એનાથી ચંદનદાસનું સ્વાભાવિક સૌહાર્દ પ્રગટ થાય છે, અને એને નિભાવવા માટે જ એણે મરવું પડે છે. ‘તમારી પેઠે’ એ પ્રયાગથી એમ સૂચવાય છે કે એ પણ ઝટઝટ બધાં સાધના ભેગાં કરી આત્મહત્યા કરવા ઇચ્છે છે. આ બધી યુક્તિઓને લીધે અહીં કહેવા ધારેલા અથ સારી રીતે પ્રગટ થાય છે અને શૈાભી ઊઠે છે, તેમ જ નવીનતા ધારણ કરે છે. આ જ રીતે એ નાટકમાંથી ખીજા પણ દૃષ્ટાંતા શેાધીને સમજી લેવાં.
પ્રધાન ક્લસિદ્ધિ પણ અહીં રાક્ષસની આ ઉક્તિમાં સૂચ
-
-
વવામાં આવી છે કે—
“મારા મિત્રને મરવા દેવા ચેાગ્ય નથી; એને છેડાવવા માટે બદલામાં હું મારે. દેહ અપી દઈશ.” (મુદ્રા॰ ૬-૨૧૬) અને એ
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૪૪ વદક્તિજીવિત
[૪–૧૨ પછીના દશ્યમાં તે વધારે સ્પષ્ટ કરવામાં આવી છે, જેમાં રાક્ષસ કહે છે: “મૃત્યુનું સૂચન કરતી વધ્યમાળા (એને બદલે) મારા ગળામાં પહેરાવી દે.” (મુદ્રા) ૭–૪ઘ) (૮) એ જ પ્રકરણવકતાને બીજો એક પ્રકાર બતાવે છે–
૧૨ સામાજિકને માન આપવામાં કુશળ એવા નટે પોતે તેમની ભૂમિકા ધારણ કરીને બીજા નટને ભજવણું કરવા દે છે, ત્યારે કઈ વાર આ રીતે પ્રકરણની અંદર દાખલ કરેલું બીજું પ્રકરણ આખા પ્રબંધના સારસર્વસવરૂપ વકતાને પપે છે.
એક પ્રકરણની અંદર બીજું પ્રકરણ આવે છે ત્યારે તેને લીધે આખા નાટકના સારસર્વસ્વરૂપ ચારતા પુષ્ટ થાય છે. “કેઈ વાર’ કહ્યું છે તેને અર્થ એ છે કે કવિકૌશલથી રચાયેલા કોઈ વિરલ નાટકમાં જ, બધાં નાટકમાં નહિ. એક અંકમાં બીજા અંકને ગર્ભિત કરીને રજુ કરવામાં આવે એને ગર્ભક કહે છે. એ કે? તે કે બીજા નટોએ ભજવેલે. કેવા નકોએ તે કે સહદને સંતેષ આપવામાં કુશળ નટએ. કેવી રીતે? તે કે તેમની કહેતાં સામાજિકેની ભૂમિકા ધારણ કરીને એટલે કે પ્રેક્ષક બનીને.
એનું તાત્પર્ય એ છે કે – કેઈક જ નાટકમાં અમર્યાદ કૌશલ ધરાવતા નટો પિતપોતાની ભૂમિકાને વેશ ધારણ કરીને પ્રેક્ષકે બની રંગભૂમિને શોભાવે છે અને એક અંકમાં દાખલ કરેલા બીજા અંકને રંગભૂમિ ઉપરની બીજી રંગભૂમિ ઉપર બીજા નટો વડે ભજવાતું જુએ છે. એ ગર્ભાકની હિલેળા લેતી વક્રતાને લીધે એમ લાગે છે કે જાણે એ ગર્ભાકમાં મૂળ નાટકનું જ સારસર્વસ્વ મૂર્ત થઈ રહ્યું છે. અને સામાજિક બનેલા એ નટ નાનાવિધ ભાવભંગિઓ કરી ખરા સામાજિકને પણ ચિત્તચમત્કારના ચિત્ર્યને અનુભવ કરાવે છે.
જેમ કે “બાલરામાયણના ચેથા અંકમાં રાવણની ભૂમિકા
Page #370
--------------------------------------------------------------------------
________________
:૪–૧૨]
વાક્તિજીવિત ૩૪૫
ભજવતા નટ પ્રહસ્તની ભૂમિકા ભજવતા નટ સાથે ર'ગભૂમિ ઉપર આવે છે અને ગર્ભોકની નાંદી શરૂ થાય છે—
કપૂર શા અન્યા તેમે
શક્તિમાન જે જને જને,
શૃંગારખીજ એવા એ નમુ કુસુમચાપને.’
(ખાલ૦ ૩–૨) ૪૪
પછી તે (રાવણ અનેલા નટ), ખીજા નટો વડે અત્યંત સુંદર વિવિધ ભાવભગિ દ્વારા ભજવાતા (સીતાસ્વયંવરના) ગર્ભા ક પ્રેક્ષક બનીને જુએ છે. તેને જોઇને જાગતા વિવિધ ભાવાના સીતાની સખીએ ખૂબ સારી રીતે અભિનય કરે છે. અને આ બધાને લીધે સહૃદયાના આનંદમાં અનપેક્ષિત વધારો થાય છે. એ બધાં સુંદર વચના પાતે જ શેાધીને સમજી લેવાં.
નાટકમાં ગૂંથેલા નાટકની વક્રતા વિશે એ નાટકમાં જ કહ્યું છે કે—
કાનથી પીવા જેવું અને અનેક અપલક આંખોથી જોવા જેવું ‘સીતાસ્વયંવર' નામનું આ નાટક આપના આનંદ માટે જ ચેાજાયું છે.’” (માલ૦ ૩-૧૨) ૪૫ અથવા જેમ કે ઉત્તરરામચરિત'ના સાતમા અંકમાં રામચંદ્રની ભૂમિકા ભજવનાર અને લક્ષ્મણની ભૂમિકા ભજવનાર નટો રગભૂમિ ઉપર ભજવાતું બીજું નાટક જુએ છે—
(નેપથ્યમાં) આય પુત્ર, હા કુમાર લક્ષ્મણુ ! એકલી,
નાધારી અને જેની પ્રસવવેદના આવી પહેાંચી છે એવી, અરણ્યમાં હતાશ બનેલીને – મને ખાવા હિંસ પશુએ ટાંપી રહ્યાં છે. હા! તે હવે હું મંદાગિની મારી જાતને ભાગીરથીમાં ફેંકી દઉ..” ૪૬
આ અભિનય ખીજા નટો કરે છે.
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૪૬ વક્તિજીવિત
[૪-૪-૧૫. (૯) આ જ પ્રકરણવકતાને બીજે એક પ્રકાર બતાવે છે –
મુખાદિ સંધિઓની વ્યવસ્થાને લીધે આનંદ આપનાર, સંવિધાનને લીધે સુંદર અને આગળનાં અને પાછળનાં અને સાથે સુસંગત એવી બેઠવણું હોય અને
૧૫
અનુચિત હોય તે કેવળ નિયમ પાળવા ખાતર અગેની યેજના કરવાને દુરાગ્રહ ન રાખે છે તે એ પ્રકરણ નવું વકતાયુક્ત લાવય પ્રગટ કરે છે.
અંગેની વિશિષ્ટ ગોઠવણી વતાયુક્ત નવા જ લાવણ્યને પ્રગટ કરે છે. શાથી? તે કે આગળના અંગની અને પાછળના અંગની સંગતિને કારણે. એટલે કે તેમની વચ્ચે ઉપજીવ્ય અને ઉપજીવકને સુંદર સંબંધ જળવાયેલું હોય છે તેથી. એ સંગતિ કેવી? તે કે મુખ પ્રતિમુખ વગેરે સંધિઓને લીધે સુંદર. વળી કેવી ? તે કે પ્રસ્તુત પ્રકરણના સંવિધાનની કુશળતાને લીધે આનંદ આપનાર.
એને અર્થ એ કે પ્રબંધેમાં દરેક આગવું પ્રકરણ દરેક પછીના પ્રકરણ સાથે સરસ સંધિ સંબંધથી સારી રીતે જોડાયેલું હોય તે એવું સંવિધાન સહદને વકતાને કારણે ખૂબ જ આનંદ આપનાર થઈ પડે છે.
- જેમ કે “પુષ્પતિક'માં. એના પહેલા અંકમાં નાયક સમુદ્રદત્તને આપણે પ્રથમ પ્રિયાવિરહને કારણે પીડા અને નિરાનંદ જઈએ છીએ. એ પિતાની પત્ની નંદયંતીની વિધિસર વિદાય લીધા વગર જ સમુદ્રતીરે આવે છે અને હવે તેને મળવાની ઉત્કંઠા પ્રગટ કરે છે. બીજા અંકમાં આપણે તેને પ્રવાસેથી આવીને મધરાતે, કુલવયને પિતાની વીંટી લાંચમાં આપી, તેનું મોઢું બંધ કરી, બગીચામાં પિતાનું મેટું ઓળખાય નહિ એ રીતે પિતાની પત્ની
Page #372
--------------------------------------------------------------------------
________________
૪-૧૪-૧૫]
વતિજીવિત ૩૪ સાથે સમાગમ સાધતે જોઈએ છીએ. ત્રીજા અંકમાં આપણે વિજ્યદત્તની પુત્રી નંદયંતીના ચારિત્ર્ય ઉપર શંકા આવતાં તેના સસરા (સમુદ્રદત્તના પિતા) સાગરદને તેને કાઢી મૂકેલી દશામાં જોઈએ છીએ. ચેથા અંકમાં મથુરાથી પાછા ફરેલા કુવલયે વીંટી બતાવીને પુત્રવધૂના શુદ્ધ ચારિત્ર્યની ખાતરી આપતાં પિતે કઠોરગર્ભા પુત્રવધુને વિના કારણે કાઢી મૂકી તે માટે પિતાને મહાપાતકી માનતે સાર્થવાહ સાગરદત્ત તીર્થયાત્રાએ જતે જોવા મળે . પાંચમા અંકમાં વનમાં કઈ વનરક્ષકને આશ્રયે રહેલી નંદયંતીને કુવલય સમુદ્રદત્તના કુશળ સમાચાર આપે છે. છઠ્ઠા અંકમાં ચમત્કારક રીતે બધાંનું ફરી મિલન થાય છે. આમ એમાં પ્રસંગોની ગૂંથણી એવી દઢ કરવામાં આવી છે કે અંતે જતાં બધા જ પ્રસંગે કથાના રસની નિષ્પત્તિમાં ઉપકારક થઈ પડે છે અને કોઈ અપૂર્વ સૌંદર્યસંપત્તિ પ્રગટ કરે છે.
અથવા જેમ કે “કુમારસંભવમાં–
પાર્વતીના પ્રથમ તારુણ્ય કહેતાં નવયૌવનના આગમનનું વર્ણન, તેણે કરેલી શિવની સેવા, તારકાસુરથી પરાભવ પામવાના દસ્તર સાગરને તરી જવાને બ્રહ્માએ બતાવેલ ઉપાય, ઈન્દ્રના કહેવાથી વસંતના મિત્ર કામદેવે પાર્વતીના સૌંદર્યના જોરે શિવ ઉપર પ્રહાર કરે અને શિવના ત્રીજા લેશનમાંથી નીકળેલા અગ્નિએ તેને ભસ્મ કરી નાખે, તેથી દુઃખી થયેલી સતીને વિલાપ, માનભંગથી ખિન્ન થયેલી પાર્વતીની તપશ્ચર્યા, આદરપાત્ર વૃદ્ધાચાર સાથે કામદહનના સમાચારનું કથન, ચિત્રશિખંડી ઋષિઓએ હિમાલય આગળ માથું મૂકવું, અપાર પ્રેમથી ઊભરાતા હૃદયે શિવે પાર્વતીનું પાણિગ્રહણ કરવું – આમ એક પછી એક આવતાં પ્રકરણે પરસ્પર ગાઢ સંબંધથી સારી રીતે જોડાયેલાં કેઈ અપૂર્વ સૌંદર્ય ધારણ કરે છે. આ રીતે, બીજા મહાકવિઓએ રચેલા પ્રબંધોમાં પણ પ્રકરણચિવ્યને વિચાર કરે. આ વસ્તુ ઉપર જ ભાર મૂકવા માટે ગ્રંથકાર શું ન કરવું તે પણ કહે છે કે “અનુચિત હોય.
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૪૮ વક્રોક્તિ જીવિત
[૪-૧૪-૧૫ તેયે કેવળ નિયમ પાળવા ખાતર અંગેની યેજના કરવાને દુરાગ્રહ ન રાખે.” એવી રીતે જેલાં અંગેમાં વક્રતા પ્રગટ થતી નથી. એક પછી એક આવતાં પરસ્પર સંબંધ ધરાવતાં પ્રકરણેથી પ્રગટ થતે પિતાની રચનાને મુખ્યાર્થ આ છે એવું વાક્યવિચાર એટલે કે વ્યાકરણને આધારે કવિએ નક્કી કરવું જોઈએ. આ અહીં ઉચિત છે એને નિર્ણય પ્રત્યક્ષાદિ પ્રમાણેને આધારે ન્યાયશાસ્ત્રને અનુસરીને કરે જઈએ. નહિ તે ભરત ગણવેલાં લક્ષણે જવાના અતિઆગ્રહને કારણે સંશ્ચંગેનું પ્રતિપાદન કરવા માટે કથાને ગ્ય ન હોય એવાં વર્ણને પણ દાખલ થઈ જશે.
જેમ કે વેણીસંહાર માં બીજા અંકમાં પ્રતિમુખ સંધિ તરીકે આ પ્રસંગ વર્ણવે છેઃ ભાનુમતીના સ્વપ્નની વાત સાંભળીને દુર્યોધનના મનમાં તેના ચારિત્ર્ય વિશે શંકા જાગે છે. એ સમયે પ્રબળ શત્રુઓ સાથે ખૂનખાર યુદ્ધ ચાલી રહ્યું છે, ભીષ્મ શરશય્યા ઉપર પડેલા છે, દુર્યોધનને પુત્ર, તેના ભાઈઓ અને સંબંધીઓ તથા મિત્રે હણાઈ રહ્યા છે, એવે વખતે દુર્યોધન જે વીર અને સ્વમાની પુરુષ નિર્વિકાર મને પણ રાણીવાસમાં જાય એ જ અનુચિત ગણાય, પછી વિલાસની તે વાત જ શી ! તેમાં વળી અહીં તે મહારાજા રાણી સાથે વેશ્યા જે વિલાસ કરે છે, વિચાર કર્યા વગર જ તેને ચારિત્ર્ય વિશે શંકા સેવે છે, આ બધું જ અત્યંત - અનુચિત છે અને ઉપેક્ષાને પાત્ર છે.
જેમ કે “શિશુપાલવધીમાં–
કૃષ્ણ ઈન્દ્રપ્રસ્થ જવા નીકળી ચૂક્યા પછી દ્વારકાનું વિગતે વર્ણન આવે છે.
કવિએ ઔચિત્ય અને ચારુ વચનથી વર્ણવેલા પ્રસંગે (પ્રકરણો)થી અલંકાર જેમ રત્નથી શેભે છે તેમ પ્રબંધ શોભે છે.” ૪૭
“કથાના વિવિધ રમણીય વળાંકેનું કારણ બનતા પ્રસંગને વિદ્વાને રસનું રસાયન માને છે.” ૪૮
Page #374
--------------------------------------------------------------------------
________________
૪-૧૬-૧૭]
વક્રોક્તિછવિત ૩૪૯આ બે અંતરકે છે.
આ રીતે પ્રકરણવક્રતાના અનેક (નવ) પ્રકારનું પ્રતિપાદન કર્યા પછી સમગ્ર પ્રબંધની વક્રતાનું નિરૂપણ કરે છે–
ઇતિહાસમાં જુદી રીતે દર્શાવેલા રસની ઉપેક્ષા કરીને પ્રારંભથી જ જેનું સૌદર્ય ખીલેલું છે એવા કથા શરીરનું જેમાં બીજ રમણીય રસથી નિવહણ કરવામાં આવ્યુ હૈય,
૧૭. જેથી વિયે (એટલે કે જેમને બાધ આપવાને છે તેમ)ને આનંદ પ્રાપ્ત થાય, તેને પ્રબંધની વકતા ગણવી.
(૧) તે પ્રબંધની એટલે કે નાટક, મહાકાવ્ય વગેરેની વકતા ગણાય, જેમાં બીજા રમ્ય રસથી ઉપસંહાર કરવામાં આવ્યું હોય. કેવી રીતે ? તે કે ઇતિહાસ કહેતાં મૂળ ગ્રંથમાં બીજી રીતે. શૃંગારાદિ રસથી નિર્વહણ કહેતાં ઉપસંહાર કરવામાં આવ્યું હોય તેની ઉપેક્ષા કરીને, એટલે કે તેને છોડી દઈને. શાને ઉપસંહાર કરવામાં આવ્યું હોય? તે કે તેની તે જ કથાન. કથા કેવી? તે કે શરૂઆતથી જ જેમાં શબ્દાર્થની રચનાની શ્રી પ્રગટ થતી. રહી હોય તેવી. આમ શા માટે કરવામાં આવે ? કે વિને. એટલે કે રાજા વગેરે જેમને બેધ આપવાનું છે તેમને આનંદ, મળે એટલા માટે.
કહેવાનું તાત્પર્ય એ કે જેની કથા ઇતિહાસમાંથી લેવામાં આવી હોય તેવી કથાનું મૂળમાં કોઈ એક રસમાં નિર્વહણ થતું હોય એટલે અંત આવતું હોય તેને પરિત્યાગ કરીને, કવિ અભિજાત વાચકને આનંદ આપે એવા કોઈ બીજા જ રમણીય રસથી તેને ઉપસંહાર કરે છે તેથી તે પ્રબંધમાં કેઈ ઓર વક્રતા આવે છે.
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૫૦ વક્તિજીવિત
[૪–૧૬-૧૭ જેમ કે વેણીસંહાર'માં–
એની કથા મહાભારતમાંથી લેવામાં આવી છે. તેને પ્રધાન રસ શાંત છે. કારણ, બીજી બધી ભાવનાઓને હટાવી દઈને સંસારની અનંત વાસનાઓની નિઃસારતાનું જ એમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. પણ નાટ્યકારે એને બિલકુલ ભૂસી નાખીને પિતાના નાટકને અંતે એને બદલે વીર અને અદ્દભુત રસની નિષ્પત્તિ કરી છે. આ તેણે એવી રીતે સાધ્યું છે કે પાંડવોના બધા શત્રુઓ રણભૂમિ ઉપર હણાયેલા પડ્યા છે, અને રાજધર્મને વરેલા ધર્મરાજને અભ્યદય થતા અંતે બતાવ્યું છે તેથી એ પ્રબંધને જે વકતા પ્રાપ્ત થાય છે તે સહદને અપાર આનંદ આપનાર થઈ પડે છે. અને તેમને થાય છે કે અનેક સંકટોને ભોગ બન્યા છતાં પાંડે પિતાના પક્ષના સતત વધતા જતા બળને અને પરાક્રમને જેરે દુશમનને હરાવીને રાજવૈભવ ભેગવવા પામ્યા. વિપત્તિમાં પણ હાર્યા વગર ભારે ઉત્સાહથી મચ્યા રહેવું, એવું તેઓ એમાંથી શીખશે.
અહીં “ઉત્તરરામચરિતને પણ દાખલો લઈ શકાય. રામા યણની કથા પણ દારુણ વિરહવેદનાને ભેગી થઈ પડેલી સીતાના પાતાળપ્રવેશ સાથે પ્રધાન રસ કરુણમાં જ પર્યવસાન પામે છે; રામ પણ પિતાના ભાઈ લક્ષમણ સાથે નદીમાં પડે છે; પણ નાટકમાં આ બધું બિલકુલ બદલી નાખવામાં આવ્યું છે. અને નાટકને અંત સીતા અને રામનું મિલન થતાં સંજોગશૃંગારમાં આવે છે અને દિવ્યાસ્ત્રો વાપરવામાં કુશળ એવા લવનું પરાક્રમ જોઈને રામને આનંદ થાય છે તેથી એ વધારે પુષ્ટ થાય છે. આમ એ નાટકને અંતે આવતે સંજોગશૃંગાર સૌદર્યથી પિલાઈને અભિજાતને આનંદ આપનાર થઈ પડે છે. આ જ રીતે બીજે પણ જાતે કલ્પી લેવું.
વિપત્તિઓ પર વિજય મેળવીને નાયકને અભ્યદય થત
Page #376
--------------------------------------------------------------------------
________________
૪–૧૮-૧૯]
વાક્તિજીવિત ૩૫૧
અતાવવામાં આવ્યા હોય એવા પ્રબંધ ભાવકને આનંદ આપનાર
થઈ પડે છે.” ૪૯
આ અંતરશ્લેાક છે.
રામાયણ અને મહાભારતના પ્રધાન રસ કરુણ છે એવું (આનંદવર્ધન વગેરે) પૂર્વસૂરિઓએ જ પ્રતિપાદિત કરેલુ છે. (૨) પ્રબંધવક્રતાના બીજો એક પ્રકાર પણ બતાવે છે—
૧૮
સારા કવિ ત્રણેલાકમાં અાખા એવા નાયકના ઉત્કર્ષ ને પામે એવા ઇતિહાસના એક ભાગથી જ પ્રેમ ધનુ' સમાપન કરે,
૧૯
અને તેના ઉદ્દેશ એ પછી આવતી કથાને લીધે ઉત્પન્ન થતી વિરસતાને ટાળવાના હોય, ત્યારે એ પણ પ્રમ ધની રમણીય ભાગિયુક્ત વક્રતા કહેવાય.
તે પણ પ્રબંધની રમણીય ભ`ગિયુક્ત વકતા કહેવાય, જેમાં ઔચિત્ય સાચવવામાં ચતુર કવિ પ્રબંધનું સસ્થાપન કહેતાં ઉપસંહાર કરે. કેવી રીતે? તેા કે ઇતિહાસના એક ભાગથી. ભાગ કેવા ? તે કે જગતમાં અસાધારણ નેતા હોય તેના ઉત્કર્ષને પ્રગટ કરનારા. શા માટે ? તેા કે તેના પછી આવતી કથામાં જે વિરસતા હાય, અનાક કતા હાય તેને ટાળવા માટે.
એના અર્થ એ કે કોઈ મહાકવિ ઇતિહાસમાંની કાઈ આવી • કથાના આર`ભ કરવા છતાં જગતને આશ્ચય પમાડે એવા નાયકના અનુપમ યશને પ્રગટ કરતા કોઈ એક ભાગથી જ, કથાને આગળ લઈ જવાથી થનાર વિરસતાને ટાળવા, ઉપસંહાર કરી દે તે તે પ્રમ'ધના સૌ માં વધારો કરનાર વતા દાખલ કરે છે.
જેમ કે ‘કિરાતાર્જુનીય'માં કવિના હેતુ દુર્યોધનના મૃત્યુ અને યુધિષ્ઠિરના અભ્યુદયમાં પરિણમતી મહાભારતની આખી કથા કહેવાના છે, તે કાવ્યની શરૂઆતમાં જ કહેવામાં આવ્યુ છે
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૫૨ વક્રોક્તિજીવિત
[૪–૧૮-૧૯ “દુશમનને નાશ કરવાની ઈચ્છા રાખનાર રાજા યુધિષ્ઠિરની ખાનગીમાં અનુમતિ લીધી.”
(કિરાત ૧-૩) ૫૦ “શત્રુરૂપી અંધકારને હઠાવી દઈને પ્રાત:કાળે ઊગતા સૂર્ય જેવા તને ફરીથી લક્ષ્મી પ્રાપ્ત થાઓ.”
| (કિરાત. ૧–૪૬) ૫૧ “દુર્લભ શક્તિ પ્રાપ્ત કરીને અર્જુન આ બધાને નાશ કરશે.” (કિરાત ૧-૨૨) પર
ઘતમાં હારી જવાથી બધી વિભૂતિ હરાઈ ગઈ અને દ્રૌપદીના અપમાનથી ગાંડીવધન્વા અર્જુનને કેધ પ્રવળી ઊડ્યો, કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે તેને વિદ્યા આપી, પાશુપત વગેરે દિવ્ય અસ્ત્રો પ્રાપ્ત કરવા માટે તેણે તપ આરંક્યું, અને અંતે કિરાતવેશધારી શિવ સાથે તેને યુદ્ધ કરતે બતાવી તેના અનુપમ પરાક્રમને પ્રગટ કર્યું, એમાં કવિને કેઈ અપૂર્વ અભિપ્રાય કહેતાં આશય પ્રગટ થાય છે.
જરા વિગતે જોઈએ તે અર્જુને પાશુપત વગેરે દિવ્યાસ્ત્રો પ્રાપ્ત કર્યા તે પહેલાં, તે એકલે હતું ત્યારે પણ તે શિવ સાથે યુદ્ધ કરે છે. જેમાં તે શિવને હાથમાં ઉપાડી આકાશમાં અધ્ધર લટકાવે છે, તેથી ત્રિલેશન શિવ સુધાં પહેલી જ વાર વિસ્મય,
આદર અને ભેઠ૫ અનુભવે છે. એ પછી તે, શિવ દર્શન દઈ • પ્રસન્ન થઈને તેને દિવ્યાસ્ત્રો આપે છે, કઈ પણ આપત્તિમાંથી
ઉગારી શકે એવા ચક્રધારી કૃષ્ણ તેને સારથિ તરીકે મળે છે અને જ્યારે તે પિતે દિવ્ય રથમાં બેઠો હોય છે અને ચારે બાજુએથી ભીમસેન વગેરે વીર સોનાનીઓવાળી મોટી સેનાથી રક્ષાયેલું હોય છે, વૃદ્ધ પિતામહને પણ તેણે શિખંડીને આગળ રાખીને હરાવ્યા હોય છે ત્યારે ભીષ્મને મેઢે “આ બાણે અર્જુનનાં છે, એ શિખંડીનાં બાણ નથી.” એમ કહેવડાવીને વ્યાસે સૂચવ્યું છે કે અહીં અર્જુન એક ધપચ કરતાં પણ વધુ ક્રૂરતાથી વતી
Page #378
--------------------------------------------------------------------------
________________
૪-૨૦-૨૧]
વક્રોક્તિજીવિત ૩૫૩ રહ્યો છે. એ જ પ્રમાણે, ભૂરિશ્રવા જ્યારે બીજી રીતે રોકાયેલ હતું ત્યારે અર્જુને તેને હાથ કાપી નાખ્યું એ કાર્ય પણ વીરને શેભે એવું નથી અને ઔચિત્યપૂર્વક નિષ્પન્ન થતા વીરરસનું નિરૂપણ કરવા માટે લંબાયેલા પ્રબંધને તે શોભા આપે એવું નથી જ નથી. એ જ રીતે, અંગરાજ કર્ણ જ્યારે યુદ્ધભૂમિ ઉપર કાદવમાં ખૂંપી ગયેલા રથને બહાર કાઢતું હતું ત્યારે, એવે વખતે કેઈન ઉપર બાણ છોડવા એ યુદ્ધનીતિ વિરુદ્ધ છે એવું કણે કહ્યા છતાં, અર્જુન તેનું માથું ઉડાવી દે છે, એ વર્ણન પણ એટલું જ નામશીભર્યું છે. (મૂળમાંના આવા બધા અનૌચિત્યવાળા પ્રસંગેને યોગ્ય રીતે જ ભારવિએ છોડી દીધા છે.) આવા બીજા ફેરફારે પણ જાતે જ સમજી લેવા.
“નાયકનાં રસને અતિશય પિષક એવાં કાર્યો આડે જે કંઈ વિદનો હોય તે બધાં દૂર કરવામાં આવે તે જ નાયકનું પાત્ર ઝળકી ઊઠે છે.” ૫૩
આ અંતરલેક છે. (૩) પ્રબંધવક્રતાને વળી બીજો એક પ્રકાર દર્શાવે છે–
પ્રધાન વસ્તુના સંબંધને ઢાંકી દેનાર કે બીજા કાર્યના અંતરાયથી જ્યારે સ્થાને દેર તુટી તે નીરસ થઈ જવાને ભગ જાગે
૨૧ - ત્યારે ત્યાં જ તે મુખ્ય વસ્તુની સિદ્ધિ થઈ જતી બતાવવાથી પ્રબંધને કેઈ અપૂર્વ સતત રસવાહી ઉજજવળ વકતા પ્રાપ્ત થાય છે.
કહેવાની મતલબ એ કે મુખ્ય કથા તેના બાધક જેવા લાગતા કેઈ બીજા કાર્યના અંતરાયથી એકાએક તૂટી જાય અને
૨૨
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૫૪ વક્રોક્તિજીવિત
[૪-૨૦-૨૧ પૂરી થઈ ગઈ લાગે તેયે વિકાસ પામતી રહે અને એ બાધક લાગતા કાર્યથી જ પ્રસ્તુત મુખ્ય કાર્ય સિદ્ધ થતાં શ્વેત કમળના જેવા ઉજજવળ રસથી ભરેલી રમણીયતાને લીધે મનહર એવી પ્રબંધની વક્રતાને ઉત્પન્ન કરે છે.
જેમ કે સબદ્ધ મહાકાવ્ય “શિશુપાલવધીમાં ત્રણે લેકના રક્ષાણની જવાબદારીમાં જેના બાહુ રોકાયેલા છે એવા વાસુદેવ દેવર્ષિ નારદને મુખે ઈન્દ્રને સંદેશે સાંભળે છે, જેની શરૂઆત આ પ્રમાણે છે
કે હે વાસુદેવ, હવે હું તમારી આગળ સૌ લેકેના સાંભળતાં ઈન્દ્રને સંદેશ તેના જ શબ્દમાં કહું છું.”
(શિશુપાલવધ, ૧-૪૧૭) ૫૪ વારુ, તે કહે” એમ કૃષ્ણ કહ્યું એટલે નારદે કહેલ સંદેશ સાંભળતાં જ પિતાના શત્રુ માહિષ્મતીના રાજા શિશુપાલ ઉપર કૃષ્ણ ક્રોધે ભરાય છે અને ક્રોધની બધી જ ભાવભંગિઓપૂર્વક પિતાની પહેલી ફરજ એને હણવાની છે એ નિશ્ચય કરી કહે
ભલે તેમ થતું.” (શિશુ) ૧-૭૫) ૫૫ પણ પહેલી ફરજ તરીકે નક્કી કરેલા આ કાર્યની તે ઉપેક્ષા કરતા લાગે છે અને તક્ત જ (માહિષ્મતીના રાજા સામે કૂચ લઈ જવાને બદલે ધર્મરાજના રાજસૂય યજ્ઞમાં ભાગ લેવા) ઈન્દ્રપ્રસ્થ જવા ઊપડે છે. આ ઘટના તે ક્ષણે તે એક વીરના પિતાના શત્રુ સામેના હુમલાની પ્રગતિને બિલકુલ ભંભાવી દેતી લાગે છે. પણ ધર્મગજના એ રાજસૂય યજ્ઞના મંડપમાં જ ભેગા થયેલા રાજાઓમાં ચેદિરાજ શિશુપાલ પણ હાજર હોય છે, અને તે ધર્મરાજે કૃષ્ણને આપેલું અગ્રપૂજાનું સંમાન સહન કરી શકતું નથી અને અત્યંત કઠોર અને અસહ્ય શબ્દમાં તેમનું અપમાન કરે છે.
Page #380
--------------------------------------------------------------------------
________________
૪-૨૨-૨૩]
વક્રોક્તિજીવિત ૩૫૫ આમ જે ઘટના કથાતંતુને ઊલટી દિશામાં લઈ જતી લાગી હતી. તેની જ મારફતે મુખ્ય કાર્ય સાધવામાં આવ્યું છે.
(૪) આ પ્રબંધવકતાને જ એક બીજો પ્રકાર બતાવે છે –
૨૨
નાયક કેઈ એક જ ફલની પ્રાપ્તિ માટે ઉઘત થયેલ હોવા છતાં તેના જેવાં જ મહત્વનાં બીજાં અનંત ફલ પ્રાપ્ત કરે,
૨૩ જેથી તે પોતાના પ્રભાવના ચમકારથી પ્રાપ્ત થતા ભારે યશનું પાત્ર બને, એ પણ પ્રબંધવકતાને એક પ્રકાર છે.
પ્રબંધનકતાના અત્યાર સુધીમાં જે પ્રકારે ગણાવ્યા તે ઉપરાંત બીજે પણ એક પ્રકાર સંભવે છે. એમાં નાયક કેઈ એક જ ફળની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતે હોય છે, તેમ છતાં તે મુખ્ય ફલના જેવાં જ મહત્ત્વનાં અથવા મુખ્ય ફલને લીધે જ મળતાં અનેક અથવા અનંત ફલ પ્રાપ્ત કરે છે. એને લીધે તે વિશ્વવ્યાપી કીર્તિને પાત્ર બને છે, અને એ કીર્તિના મૂળમાં તેના પ્રભાવને ચમત્કાર રહેલા હોય છે. એને સાર એ કે નાયક જેકે કેઈ એક જ મુખ્ય ફલ મેળવવા એકાગ્રચિત્ત મથતા હોય છે અને તે પ્રાપ્ત પણ કરે છે, છતાં પિતે જેને માટે પ્રયત્ન કર્યો નથી હોતે એવાં બીજા અનેક ફલે પણ તેના અસીમ પ્રભાવને કારણે તેને પ્રાપ્ત થાય છે. આવા નિરૂપણને લીધે પ્રબંધને રમણીયતાના શિરમોર જેવી વક્રતા પ્રાપ્ત થાય છે.
જેમ કે “નાગાનંદંમાં બધા કરુણાવાળા માણસના ચૂડામણિ જે જીમૂતવાહન પિતાને દેહ અપી દઈને કટ્ટર વેરી ગરુડના પંજામાંથી માત્ર શંખચૂડને જ નહિ પણ આખા નાગકુલને બચાવે છે.
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૫૬ વક્તિજીવિત
[૪-૨૪
અહી... શ્રી કૃષ્ણમૂર્તિ નૈધે છે કે કદાચ અહીં પાઠ તૂટક હાય, કારણુ, ગ્રંથકાર અહીં નાયકનાં ખીજા પણ યશપ્રદ કાર્યો જેવાં કે સમયસર મેાતમાંથી બચાવી લેવાયેલાં માતા, પિતા અને પત્ની સાથેનુ પુનમિલન, અને વિદ્યાધરાના રાજ્ય ઉપરનું એનું આધિપત્ય, જે એણુ નાટકના પ્રારંભે જ લગભગ દાનમાં આપી દીધું હતું તે પણ ગણાવી શકયા હેત.
-
[(૫) પ્રખ ધવક્રતાના એક બીન્સ પ્રકાર બતાવે છે—
-
૨૪
વસ્તુમાં વિટ્ઠષતાની વાત જવા દઈએ તાજે પ્રધાન સવિધાનનું સૂચન કરતા નામથી પણ કવિ કાવ્યમાં વક્રતા સિદ્ધ કરે છે.
કવિએ પ્રકરણેામાં જે વિદગ્ધતા બતાવે છે, તેની વાત જવા દઇએ, તેાયે બીજી પણ એક રીત છે, જેને લીધે કાવ્યમાં એટલે કે નાટક કે મહાકાવ્ય વગેરેમાં કોઈ અપૂર્વ વકતા આવે છે. કવિ, પ્રધાન કહેતાં પ્રત્ર'ધના પ્રાણુરૂપ સવિધાનના એટલે કે કથાગૂથણીના સૂચક નામ વડે પણ પોતાની પ્રતિભાને પરિચય કરાવી શકે છે. ‘પણ' શબ્દ વિસ્મય દ્યોતક છે.
કહેવાની મતલમ એ કે વિચારપૂર્વક વિવિધ વસ્તુઓની ચારુતાથી રચાયેલા પ્રમ`ધમાં વક્રતા પ્રગટ થાય એમાં નવાઈ શી ! પણ નવાઈ તે એ વાતમાં રહેલી છે કે તેને એ અત્યંત સૂચક અને સુંદર નામમાં પણ પ્રગટ કરે છે. જેમ કે — ‘અભિજ્ઞાનશાકુંતલ', ‘મુદ્રારાક્ષસ’, ‘પ્રતિમાનિરુદ્ધ', ‘માયાપુષ્પક’, ‘કૃત્યારાવણ’, ‘છલિતરામ’, ‘પુષ્પષિત’ વગેરે. કાવ્યમ ધાનાં આવાં નામે પણ નિરુપમ લાગે છે. કારણ, તે કૃતિના અંતર્ગત વિશિષ્ટ સંબંધને પ્રગટ કરીને તેના સૌદર્યમાં વધારો કરે છે. પણ ‘હયગ્રીવવધ’, ‘શિશુપાલવધ’, ‘પાંડવાભ્યુદય', રામાનંદ', ‘રામચરિત' જેવાં સીધાંસાદાં નામેામાં એવા ચમત્કાર નથી હાતા.
Page #382
--------------------------------------------------------------------------
________________
વાક્તિવિત ૩૫૭
[(૬) પ્રમ ́ધવકતાના ખીજો એક પ્રકાર બતાવે છે—]
૨૫
ઉત્તમ કવિઓએ એક જ કથાને આધારે રચેલા પ્રબ'ધા એકબીજાથી વિલક્ષણતાને લીધે અનત વક્રતાને પ્રગટ કરે છે.
-૪–૨૫]
અનંત કહેતાં અપાર વકતાને પ્રગટ કરે છે. શાને લીધે ? તા કે એકખીજાથી વિલક્ષણ એટલે કે જુદા હાવાને લીધે. શુ ? તા કે નાટક વગેરે કાવ્યમધેા. કેવા ? તા કે એક જ કથાને આધારે રચેલા. કાણે? તે કે ઉત્તમ કવિઓએ. તે ખીજા ટૂંકાવી નાખે છે અને ટૂંકું હોય તેને શબ્દ, અર્થ અને અલકારા ચેાજીને
કાવ્યમાં વિસ્તૃત હાય તેને વિસ્તારે છે, વળી સુંદર પણ નવીનતા લાવે છે.
તાત્પર્ય એ કે ફોઈ એક જ સુદર કથા ઉપર આધારિત અનેક પ્રશ્નધા મેાટા કવિએ રચે તૈયે તે દરેકમાં સહૃદયને આનંદ આપે એવું કોઈ આગવું તત્ત્વ હશે અને તે બધા પ્રશ્નધા એકબીજાને લેશ પણ મળતા આવતા હું હાય.
દાખલા તરીકે દશરથપુત્ર રામની કથાને આધારે ‘રામાભ્યુદય’, ‘ઉદાત્તરાધવ', ‘(મહા)વીરચરિત', 'ખાલરામાયણ', ‘કૃત્યારાવણુ’, ‘માયાપુષ્પક’ વગેરે અનેક રચનાઓ રચાયેલી છે. એ બધા ઉત્તમ પ્રખ'ધા એકની એક જ કથાધારાને નિરૂપતા હોવા છતાં તેમાં જુદા જુદા રસના પ્રવાહુ નિરંતર વહેતા જોવા મળે છે, એટલું જ નહિ, પદે પદે, વાકયે વાકયે, પ્રકરણે પ્રકરણે અભિનવ ભ`ગિ પ્રગટ કરીને પ્રકાશે છે, દર વખતે નાયકના નવા નવા અદ્ભુત ગુણ્ણાના ઉત્કષથી આકર્ષે છે અને વારે વારે વાંચ્યા છતાં સહૃદયાને અતિશય આનંદ આપતા રહે છે. આ રીતે ખીજા ઉદાહરણ પણ કલ્પી લેવાં. કથાભાગ સમાન હાવા છતાં પ્રઞધા સરખાં શરીરવાળાં પ્રાણીઓની પેઠે પાતપાતાના આગવા ગુણાને લીધે જુદા તરી આવે છે.' પુર
Page #383
--------------------------------------------------------------------------
________________
[૪-૨
૩૫૮ વક્રોક્તિ જીવિત
આ અંતરક છે. (૭) પ્રબંધપ્રક્રતાને બીજે પણ એક ભેદ બતાવે છે—
નવા નવા ઉપાયથી સિદ્ધ થતી રાજનીતિને ઉપદેશ આપતા મહાકવિના બધા જ સબધેમાં લકતો હેય જ છે.
એને સમજાવતાં કહે છે કે મહાકવિઓ એટલે કે નવું નવું નિર્માણ કરવામાં કુશળ એવા પ્રકાંડ કવિઓએ રચેલા બધા જ નવા નવા ઉપાય એટલે કે સામ, દંડ, ભેદ વગેરે પ્રયે, તેનાથી સિદ્ધ થતી જે રાજનીતિ તેને ઉપદેશ કરનાર એટલે કે તે શીખવનારા જે પ્રબંધ છે. કહેવાને સાર એ કે ઉત્તમ કવિઓએ રચેલા બધા જ પ્રબંધમાં નવી રીતે રજૂ કરેલી રાજનીતિથી ફલ પ્રાપ્ત થતું બતાવીને ઉપદેશ આપ્યો હોય છે તેથી તે કોઈ. અલૌકિક ચમત્કારને અનુભવ કરાવે છે.
જેમ કે “મુદ્રારાક્ષસમાં પાત્ર પિતાની પ્રખર પ્રજ્ઞાના પ્રભાવથી વિચિત્ર રાજનીતિની ચાલ જીને પિતાની પ્રગભતા પ્રગટ કરે છે. અથવા તે જેમ કે “તાપસવત્સરાજની બાબતમાં અમે જે કહ્યું છે તે અહીં પણ લાગુ પડે છે. એ રીતે બીજાં ઉદાહરણ શોધી લેવાં.
વકતાને અભાવ ખરાબ કાવ્યમાં જ જોવામાં આવે છે. મહાકવિઓની કીતિના આધારરૂપ પ્રબધામાં તે એ હોય જ કયાંથી?”
આ અંતરક છે.
અહીં હસ્તપ્રત અધૂરી રહે છે. છેલ્લું પાનું મળતું નથી. પણ લાગે છે કે વિષયનિરૂપણ લગભગ પૂરું થયેલું છે એટલે આ પછી વધુ કારિકા. નહિ હોય.
Page #384
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
Page #385
--------------------------------------------------------------------------
Page #386
--------------------------------------------------------------------------
________________
॥ श्रीरस्तु ॥ श्रीमद्राजानककुन्तकविरचितं वक्रोक्तिजीवितम्
प्रथमोन्मेषः जगत्तितयवैचित्र्यचित्रकर्मविधायिनम् । शिवं शक्तिपरिस्पन्दमात्रोपकरणं नुमः ॥१॥ यथातत्त्वं विवेच्यन्ते भावास्त्रैलोक्यवर्तिनः। यदि तन्नाद्भतं नाम दैवरक्ता हि किंशुकाः ।। २॥ स्वमनीषिकयैवाथ तत्त्वं तेषां यथारुचि । स्थाप्यते प्रौढिमात्रं तत्परमार्थो न तादृशः ॥३॥ इत्यसत्तर्कसन्दर्भे स्वतन्त्रेऽप्यकृतादरः । साहित्यार्थसुधासिन्धोः सारमुन्मीलयाम्यहम् ॥ ४॥ येन द्वितयमप्येतत्तत्त्वनिर्मितिलक्षणम् ।
तद्विदामद्भतामोदचमत्कारं विधास्यति ॥ ५ ॥ ग्रन्थारम्भेऽभिमतदेवतानमस्कारकरणं समाचारः, तस्मात्तदेव तावदुपक्रमते
वन्दे कवीन्द्रवक्वेन्दुलास्यमन्दिरनर्तकीम् ।
देवीं सूक्तिपरिस्पन्दसुन्दराभिनयोज्ज्वलाम् ॥१॥ इति ।
देवीं वन्दे देवतां स्तौमि । काभित्याह- कवीन्द्रवक्वेन्द
Page #387
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[१.२
लास्यमन्दिरनर्तकीम् । कवीन्द्रा: कविप्रवरास्तेषां वक्त्रंन्दुर्मुखचन्द्र: न एव लास्यमन्दिरं नाट्यवेश्म तत्र नर्तकी लासिकाम् । किविशिष्टाम् -- सूक्तिपरिस्पन्दसुन्दराभिनयोज्ज्वलाम् । सूक्तिपरिस्पन्दा: सुभाषितविलसितानि तान्येव मुन्दरा अभिनयाः सुकुमाराः सात्त्विकादयस्तैरुज्ज्वलां भ्राजमानाम् । या किल मत्कविवक्त्रे लास्यसद्मनीव नर्तकी स्वविलामा भिनयविशिष्टा नृत्यन्ती विराजते तां वन्दे नामीति वाक्यार्थः । तदिदमत्र तात्पर्यम् -- यत्किल प्रस्तुतं वस्तु किमपि काव्यालंकारकरणं तदधिदैवतभूतामेवंविधरामणीयकहृदयहारिणी वापां सरस्वती स्तौमीति ।
एवं नमस्कृत्येदानी वक्तव्यवस्तुविषयभतान्यभिधानाभिधेयप्रयोजना-यास्त्रयति ।
वाचो विषयनैयत्यमुत्पादयितुमुच्यते ।
आदिवाक्येऽभिधानादि निर्मितेर्मानसूत्रवत् ।। ६ ।। इत्यन्तरश्लोकः । (?)
लोकोत्तरचमत्कारकारिवैचित्र्यसिद्धये ।
काव्यस्यायमलंकारः कोऽप्यपूर्वो विधीयते ॥२॥ अलंकारो विधीयते अलंकरणं क्रियते । कस्य – काव्यस्य । कवेः कर्म काव्यं तस्य । ननु च सन्ति चिरन्तनास्तदलंकारास्तत्किमर्थमित्याह - .. अपूर्वः, तद्वयतिरिक्तार्थाभिधायी । तदपूर्वत्वं तदुत्कृष्टस्य तनिकृष्टस्य च द्वयोरपि संभवतीत्याह – कोऽपि, अलौकिकः सातिशयः। सोऽपि किमर्थमित्याह–लोकोत्तरचमत्कारकारिवैचित्र्यसिद्धये असामान्याह्लादविधायिविचित्रभावसम्पत्तये । यद्यपि सन्ति शतश: काव्यालंकारास्तथापि न कुतश्चिदप्येवंविध
Page #388
--------------------------------------------------------------------------
________________
१.३]
प्रथमोन्मेषः
वैचित्र्यसिद्धिः । अलंकार - शब्दः शरीरस्य शोभातिशयकारित्वामुख्यतया कटकादिषु वर्तते, तत्कारित्वसामान्यादुपचारादुपमादिषु, तद्वदेव च तत्सदृशेष गणेष तथैव च तदभिधायिनि ग्रन्थे । शब्दार्थयोरेकयोगक्षेमत्वादैक्येन व्यवहारः, यथा गौरिति शब्दः गौरित्यर्थ इति । तदयमर्थः – ग्रन्थस्या लंकार इत्यभिधानम्, उपमादिप्रमेय जातमभिधेयम्, उक्तरूपवैचित्र्यसिद्धिः प्रयोजनमिति ।
३
एवमलंकारस्यास्य प्रयोजनमस्तीति स्थापितेऽपि तदलंकार्यस्य काव्यस्य प्रयोजनं विना सदपि तदपार्थकमित्याह -
धर्मादिसाधनोपायः सुकुमारक्रमोदितः ।
काव्यबन्धोऽभिजातानां हृदयाह्लादकारकः ॥ ३ ॥ हृदयाह्लादकारकश्चित्तानन्दजनकः काव्यबन्धः सर्गबन्धादिभवतीति संबन्धः । कस्येत्याकाङ्क्षायामाह - अभिजातानाम् । अभिजाताः खलु राजपुत्रादयो धर्माद्यपेयार्थिनो विजिगीषवः क्लेशभीरवश्च, सुकुमाराशयत्वात्तेषाम् । तथा सत्यपि तदाह्लादकत्वे काव्यबन्धस्य क्रीडनकादिप्रख्यता प्राप्नोतीत्यभिधत्ते धर्मादिसाधनोपायः । धर्मादेरुपेयस्य चतुर्वर्गस्य साधने संपादने तदुपदेशरूपत्वादुपायस्तत्प्राप्तिनिमित्तम् । तथाविध पुरुषार्थोपदेशपरैरपरैरपि शास्त्रैः किमपराद्धमित्यभिधीयते - सुकुमारक्रमोदितः । सुकुमारः सुन्दरः हृदयहारी क्रमः परिपाटीविन्यासस्तेनोदितः कथितः सन् । अभिजातानामाह्लादकत्वे सति प्रवर्तकत्वात्काव्यबन्धो धर्मादिप्राप्त्युपायतां प्रतिपद्यते । शास्त्रेषु पुनः कठोरक्रमाभिहितत्वाद् धर्माद्युपदेशो दुरवगाहः । तथाविधे विषये विद्यमा नोऽप्यकिंचित्कर एव । राजपुत्राः खलु समासादितस्वविभवाः समस्त जगतीव्यवस्थाकारितां प्रतिपद्यमानाः श्लाघ्योपदेश शन्यतया स्वतन्त्राः सन्तः समुचितसकलव्यवहारोच्छेदं प्रवर्तयितुं
-
Page #389
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[१.४-५ प्रभवन्तीत्येतदर्थमेव तद्वयुत्पत्तये व्यतीतसच्चरितराजचरितं तन्निदर्शनाय निबध्नन्ति कवयः । तदेवं शास्त्रातिरिक्तमस्त्येव प्रगुणं प्रयोजनं काव्यबन्धस्य ।
मुख्यं पुरुषार्थसिद्धिलक्षणं प्रयोजनमास्तां तावत् अन्यदपि लोकयात्राप्रवर्तननिमित्तं भृत्यसुहृत्स्वाम्यादिसमावर्जनमनेन विना सम्यङ् न संभवतीत्याह
व्यवहारपरिस्पन्दसौन्दर्य व्यवहारिभिः ।
सत्काव्याधिगमादेव नूतनौचित्यमाप्यते ॥४॥ व्यवहारो लोकवृत्तं तस्य परिस्पन्दो व्यापारः क्रियाक्रमलक्षणस्तस्य सौन्दर्य रामणीयकं तद्व्यवहारिभिर्व्यवहर्तृभिः सत्काव्याधिगमादेव कमनीयकाव्यपरिज्ञानादेव नान्यस्माद् आप्यते लभ्यत इत्यर्थः। कीदृशं तत्सौन्दर्यम् – नूतनौचित्यम् । नतनमभिनवमलौकिकमौचित्यमुचितभावो यस्य । तदिदमुक्तं भवति — महतां हि राजादीनां व्यवहारे वर्ण्यमाने तदङ्गभूता: सर्वे मुख्यामात्यप्रभृतयः समुचितप्रातिस्विककर्तव्यव्यवहारनिपुणतया निबध्यमाना: सकलव्यवहारिवृत्तोपदेशतामापद्यन्ते । ततः सर्वः क्वचित्कमनीयकाव्ये कृतश्रमः समासादितव्यवहारपरिस्पन्दसौन्दर्यातिशयः श्लाघनीयफलभाग भवतीति । __योऽसौ चतुर्वर्गलक्षण: पुरुषार्थस्तदुपार्जनविषयव्युत्पत्तिकारणतया काव्यस्य पारंपर्येण प्रयोजनमित्याम्नातः, सोऽपि समयान्तरभावितया तदुपभोगस्य तत्फलभताह्लादकारित्वेन तत्कालमेव पर्यवस्यति । ततस्तदतिरिक्तं किमपि सहृदयहृदयसंवादसुभगं तदात्वरमणीयं प्रयोजनान्तरमभिधातुमाह
चतुर्वर्गफलास्वादमप्यतिक्रम्य तद्विदाम् । काव्यामृतरसेनान्तश्चमत्कारो वितन्यते ॥५॥
Page #390
--------------------------------------------------------------------------
________________
प्रथमान्मषः
१.६]
चमत्कारो वितन्यते चमत्कृतिविस्तार्यते, ह्लादः पुनः पुनः क्रियत इत्यर्थः । केन – काव्यामृतरसेन । काव्यमेवामृतं तस्य रसस्तदास्वादस्तदनुभवस्तेन । क्वेत्यभिदधाति – अन्तश्चेतसि । कस्य – तद्विदाम् । तं विदन्ति जानन्तीति तद्विदस्तज्ज्ञास्तेषाम् । कथम् - चतुर्वर्गफलास्वादमष्यतिक्रम्य । चतुर्वर्गस्य धर्मादे: फलं तदुपभोगस्तस्यास्वादस्तदनुभवस्तमपि प्रसिद्धातिशयमतिक्रम्य विजित्य पस्पशप्रायं संपाद्य । तदयमत्राभिप्रायः ... योऽसौ चतुर्वर्गफलास्वाद: प्रकृष्टपुरुषार्थतया सर्वशास्त्रप्रयोजनत्वेन प्रसिद्धः सोऽप्यस्य काव्यामृतचर्वणचमत्कारकलामात्रस्या पि न कामपि साम्यकलनां कर्तुमर्हतीति । दुःश्रव-दुर्भण-दुरधिगमत्वादिदोषदुष्ट त्वादध्ययनावसरे दुःसहदुःख दायी शास्त्रसन्दर्भस्तत्कालकल्पितकमनीयचमत्कृते: काव्यस्य न कथंचिदपि स्पर्धामधिरोहतीत्येतदप्यर्थतोऽभिहितं भवति ।
कटुकौषधवच्छास्त्रमविद्याव्याधिनाशनम् । आह्लाद्यमृतवत्काव्यमविवेकगदापहम् ।। ७ ।। आयत्यां च तदात्वे च रसनिस्यन्दसुन्दरम् ।
येन संपद्यते काव्यं तदिदानी विचार्यते ।।८।। इत्यन्तरश्लोको।
अलंकृतिरलंकार्यमपोद्धृत्य विवेच्यते ।
तदुपायतया तत्त्वं सालंकारस्य काव्यता ॥६॥ अलंकृतिरलंकरणम् अलंक्रियते ययेति विगृह्य । सा विवेच्यते विचार्यते । यच्चालंकार्यमलंकरणीयं वाचकरूपं वाच्यरूपं च तदपि विवेच्यते। तयोः सामान्यविशेषलक्षणद्वारेण स्वरूपनिरूपणं क्रियते । कथम् --- अपोद्धत्य । निष्कृष्य पृथक् पृथगवस्थाप्य, यत्र समुदायरूपे तयोरन्तर्भावस्तस्माद्विभज्य । केन हेतुना
Page #391
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[१.७ तदुपायतया। तदिति काव्यं परामृश्यते । तस्योपायस्तदुपायस्तम्य भावस्तदुपायता तया हेतुभूतया। यस्मादेवंविधो विवेकः: काव्यव्युत्पत्त्युपायतां प्रतिपद्यते । दृश्यते च समुदायान्तःपातिनामसन्यभूतानामपि व्युत्पत्तिनिमित्तमपोद्धृत्य विवेचनम् । यथा – पदान्तर्भूतयोः प्रकृतिप्रत्यययोक्यिान्तभूतानां पदानां चेति । यद्येवससत्यभूतोऽप्यपोद्धारस्तदुपायतया क्रियते तत् किं पुन: सत्यमित्याह - तत्त्वं सालंकारस्य काव्यता। तदयमत्र परमार्थः -- पालंकारस्यालंकरणसहितस्य सकलस्य निरस्तावयवस्य सत: समुदायस्य काव्यता कविकर्मत्वम् । तेनालंकृतस्य काव्यत्वमिति स्थितम्. न पुन: काव्यस्यालंकारयोग इति ।
सालंकारस्य काव्यतेति संमुग्धतया किंचित् काव्यस्वरूपं सूत्रितम् निपुणं पुनर्न निश्चितम् । किंलक्षणं वस्तु काव्यव्यपदेशभाग भवतीत्याह
शब्दार्थों सहितौ वक्रकविव्यापारशालिनि ।
बन्धे व्यवस्थितौ काव्यं तद्विदाह्लादकारिणि ॥७॥ शब्दाथौं काव्यं वाचको वाच्यं चेति द्वौ भमिलितो काव्यम् । द्वावेकमिति विचित्रवोक्तिः । तेन यत्केषांचिन्मतं कविकौशलकल्पितकमनीयतातिशयः शब्द एव केवलं काव्यमिति केषांचिद् वाच्यमेव रचनावैचित्यचमत्कारकारि काव्यमिति, पक्षद्वयमपि निरस्तं भवति । यस्माद् द्वयोरपि प्रत्येकं प्रतितिलमिव तैलं तद्विदाह्लादकारित्वं वर्तते, न पुनरेकस्मिन् । यथा
भण तरुणि रमणमन्दिरमानन्दस्यन्दिमुन्दरेन्दुमुखि । यदि सल्लीलोल्लापिनि गच्छसि तत् किं त्वदीयं मे ।। ९ ।। अणणुरणन्मणिमेखलमविरतशिजाणमञ्जुमजीरम् । परिसरणमरुणचरणे रणरणकमकारणं कुरुते ॥१० ।।
Page #392
--------------------------------------------------------------------------
________________
१.७]
प्रथमोन्मेष:
प्रतिभादारिद्र्य दैन्यादतिस्वल्पमुभाषितेन कविना वर्णसावर्ण्यरम्यतामात्रमत्रोदितम्, न पुनर्वाच्यवैचित्र्यकणिका काचिदप्यस्ति । यत्किल नूतनतारुण्यतरङ्गितलावण्यदभकान्तेः कान्ताया: कामयमानेन केनचिदेवमु च्यते - यदि तरुणि त्वं रमणमन्दिरं व्रजसि तत्किं त्वदीयं परिसरणं रणरणकमकारणं मम करोतीत्यतिग्राम्येयमुक्तिः । किंव, न अकारणम्, यतस्तस्यास्तदनादरेण गमने तदनुरक्तान्तःकरणस्य विरहविधुरताना कातरता कारणं रणरणकस्य । यदि वा परिसरणस्य मया किमपराद्धमित्यकारणतासमर्पकम् एतदप्यतिग्राम्यतरम् । संबोधनानि च बहूनि मुनिप्रणीतस्तोत्रामन्त्रणकल्पानि न कांचिदपि तद्विदाह्लादकारितां पुष्णन्तीति यत्किचिदेतत् । वस्तुमात्रं च शब्दशोभा तिशयशून्यं न काव्यव्यपदेशमर्हति । यथा
,
प्रक शस्वाभाव्यं विदधति न भावास्तमसि यतथा नैते ते स्युर्यदि किल तथा यत्र न कथम् ।
गुणाध्यासाभ्यासव्यसनदृढदीक्षागुरुगुणो रविव्यापारोऽयं किमथ सदृशं तस्य महसः ॥। ११ ॥
अत्र हि शुष्कतकं वाक्यवासनाधिवासितचेतसा प्रतिभाप्रतिभातमात्रमेव वस्तु व्यसनितया कविना केवलमुपनिबद्धम् । न पुवर्वाचकवक्रता विच्छित्तिलवोऽपि लक्ष्यते । यस्मात्तर्कवाक्यशय्यैव शरीरमस्य श्लोकस्य । तथा च --- तमोव्यतिरिक्ताः पदार्था धर्मिणः, प्रकाशस्वभावा न भवन्तीति साध्यम्, तमस्यतथाभूतत्वादिति हेतुः । दृष्टान्तस्तर्हि कथं न दर्शितः, तर्कन्यायस्यैव चेतसि प्रतिभासमानत्वात् । तथोच्यते
तद्भावहेतुभावी हि दृष्टान्ते तदवेदिनः ।
ख्याप्यते विदुषां वाच्यो हेतुरेव हि केवल: ।। १२ ।।
Page #393
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[१.७ इति। विदधतीति विपूर्वो दधाति: करोत्यर्थे वर्तते । स च करोत्यर्थोऽत्र न सुस्पष्टसमन्वयः, प्रकाशस्वाभाव्यं न कुर्वन्तीति । प्रकाशस्वाभाव्य-शब्दोऽपि चिन्त्य एव। प्रकाश: स्वभावो यस्यासौ प्रकाशस्वभावः, तस्य भाव इति भावप्रत्यये विहिते पूर्वपदस्य वृद्धिः प्राप्नोति । अथ स्वभावस्य भाव: स्वाभाव्यमित्यत्रापि भावप्रत्ययान्ताद्भावप्रत्ययो न प्रचुरप्रयोगार्हः। तथा च प्रकाशश्चासौ स्वाभाव्यं चेति विशेषणसमासोऽपि न समीचीनः । तृतीये च पादेऽत्यन्तासमर्पकसमासभूयस्त्ववैशसं न तद्विदाह्लादकारितामावहति । रविव्यापार इति रवि-शब्दस्य प्राधान्येनाभिमतस्य समासे गुणीभावो न विकल्पितः, पाठान्तरस्य ‘रवेः' इति संभवात् ।
ननु वस्तुमात्रस्याप्यलंकारशन्यतया कथं तद्विदाह्लादकारित्वमिति चेत्तन्न; यस्मादलंकारेणाप्रस्तुतप्रशंसालक्षणेनान्यापदेशतया स्फुरितमेव कविचेतसि प्रथमं च प्रतिभाप्रतिभासमानमघटितपाषाणशकलकल्पमणिप्रख्यमेव वस्तु विदग्धकविविरचितवक्रवाक्योपारूढं शाणोल्लीढमणिमनोहरतया तद्विदाह्लादकारिकाव्यत्वमधिरोहति । तथा चैकस्मिन्नेव वस्तुन्यवहितानवहितकविद्वितयविरचितं वाक्यद्वयमिदं महदन्तरमावेदयति
मानिनीजनविलोचनपातानुष्णबाष्पकलुषाननुगृह्णन् । मन्दमन्दमुदित: प्रययौ खं
भीतभीत इव शीतमयख: ।। १३॥ क्रमादेकद्वित्रिप्रभृतिपरिपाटी: प्रकटयन् कला:स्वैरं स्वैरं नवकमलकन्दाङकुररुच: । पुरन्ध्रीणां प्रेयोविरहदहनोद्दीपितदशां कटाक्षेभ्यो बिभ्यन्निभृत इव चन्द्रोऽभ्युदयते ।। १४ ।।
Page #394
--------------------------------------------------------------------------
________________
प्रथमोन्मेषः एतयोरन्तरं सहृदयसंवेद्य मिति तैरेव विचारणीयम् । तस्मात् स्थितमेतत्-न शब्दस्यैव रमणीयताविशिष्टस्य केवलस्य काव्यत्वम्, नाप्यर्थस्येति । तदिदमुक्तम् -
रूपकादिरलंकारस्तस्यान्य बहुधोदितः । न कान्तमपि निर्भूषं विभाति वनितामुखम् ॥१५॥ रूपकादिमलंकारं बाह्यमाचक्षते परे । सुपां तिङां च व्युत्पत्तिं वाचां वाञ्छन्त्यलंकृतिम् ।।१६।। तदेतदाहुः सौशब्दयं नार्थव्युत्पत्तिरीदृशी ।
शब्दाभिधेयालंकारभेदादिष्टं द्वयं तु नः ॥१७॥ तेन शब्दाथों द्वौ संमिलितौ काव्यमिति स्थितम् । एवमवस्थापिते द्वयोः काव्यत्वे कदाचिदेकस्य मनाङ्मात्रन्यूनतायां सत्यां काव्यव्यवहारः प्रवर्ततेत्याह- सहिताविति । सहितौ सहितभावेन साहित्येनावस्थितौ। ननु च वाच्यवाचकसंबन्धस्य विद्यमानत्वादेतयोर्न कथंचिदपि साहित्यविरहः, सत्यमेतत् । किन्तु विशिष्टमेवेह साहित्यमभिप्रेतम्। कीदृशम् ?- वक्रता विचित्रगुणालंकारसंपदां परस्परस्पर्धाधिरोहः । तेन
समसर्वगुणौ सन्तौ सुहृदाविव सङ्गतौ । परस्परस्य शोभायै शब्दाथौं भवतो यथा ॥१८॥ ततोऽरुणपरिस्पन्दमन्दीकृतवपुः शशी।
दभ्रे कानपरिक्षामकामिनीगण्डपाण्डुताम् ॥ १९ ॥ अत्रारुणपरिस्पन्दमन्दीकृतवपुषः शशिन: कामपरिक्षामवत्तेः कामिनीकपोलफलकस्य च पाण्डुत्वसाम्यसमर्थनादर्थालंकारपरिपोषः शोभातिशयमावहति । वक्ष्यमाणवर्णविन्यासवक्रतालक्षणः शब्दालंकारोऽप्यतितरां रमणीयः । वर्णविन्यास विच्छित्तिविहिता लावण्यलक्षणगुण संपदस्त्येव । यथा च
Page #395
--------------------------------------------------------------------------
________________
[१.७
वक्रोक्तिजीवितम् लीलाए कुवलअं कुवलअं व सीसे समुव्वहंतेण । सेसेण सेसपुरिसाणं पुरिसआरो समुवसिओ ।।२०।। लीलया कुवलयं कुवलयमिव शीर्षे समद्वहता।
शेषेण शेषपुरुषाणां पुरुषकारः समुद्धसितः ।। अत्राप्यप्रस्तुतप्रगंसोपमालक्षणवाच्यालकारवैचित्र्यविहिता हेलामात्रविरचितयमकानुप्रासहारिणी समर्पकत्वमुभगा कापि काव्यच्छाया सहृदयहृदयमाह्लादयति ।
द्विवचनेनात्र वाच्यवाचकजातिद्वित्वमभिधीयते । व्यक्तिद्विस्वाभिधाने पुनरेकपदव्यवस्थितयोरपि काव्यत्वं स्यादित्याहबन्धे व्यवस्थितौ । बन्धो वाक्यविन्यासः तत्र व्यवस्थितौ विशेषेण लावण्यादिगुणालंकारशोभिना संनिवेशेन कृतावस्थानौ । सहितावित्यत्रापि यथायक्ति सजातीया पेक्षया शब्दस्य शब्दान्तरेण वाच्यस्य वाच्यान्तरेण च साहित्यं परस्परस्पर्धित्वलक्षणमेव विवक्षितम् । अन्यथा तद्विदाह्लादकारित्वहानि: प्रसज्येत । यथा
असारं संसारं परिमपितरत्नं त्रिभुवनं निरालोकं लोक मरणशरणं बान्धवजनम् । अदर्प कन्दर्प जननयननिर्माणमफलं
जगज्जीर्णारण्यं कथमसि विधातु व्यवसितः ॥२१॥ अत्र किल कुत्रचित्प्रवन्धे कश्चित्कापालिक: कामपि कामिनी व्यापादयितुमध्यवसितः सन्नेव मभिधीयते यदपगतसार: ससारः, हृतरत्नसर्वस्वं त्रैलोक्यम्, आलोकनीयकमनीयवस्तुवर्जितो जीवलोकः, सकललोकलोचननिर्माणं निष्फलप्रायम्, त्रिभुवन विजयित्वदर्पविहीनः कन्दर्पः, जगज्जीारण्यकल्पमनया भवतीति किं त्वमेवंविधमकरणीयं कर्तुं व्यवसित इति । एतस्मिन् श्लोके महावाक्यकल्पे वाक्यान्तराण्यवान्तरवाक्यसदशानि तस्या: सकल
Page #396
--------------------------------------------------------------------------
________________
१.७]
प्रथमोन्मेष:
लोकलोभनीयलावण्यसंपत्प्रतिपादनपराणि परस्परस्पर्धीन्यतिरमणीयान्युपनिबद्धानि कमपि काव्यच्छायातिशयं पुष्णन्ति । मरणशरणं बान्धवजनमिति पुनरेतेषां न कलामात्रमपि स्पर्धितुमर्हतीति न तद्विदाह्लादकारि । बहुषु च रमणीयेष्वेकवाक्योपयोगिषु युगपत् प्रतिभासपदवीमवतरत्सु वाक्यार्थ परिपूरणार्थं तत्प्रतिमं प्राप्तुमपरं प्रयत्नेन प्रतिभा प्रसाद्यते । तथा चास्मिन्नेव प्रस्तुतवस्तुसब्रह्मचारिवस्त्वन्तरमपि सुप्रापमेव — "विधिमपि विपन्नाद्भुतविधिम् " इति । प्रथमप्रतिभातपदार्थप्रतिनिधिपदार्थान्तरासंभवे सुकुमारतरापूर्वसमर्पणेन कामपि काव्यच्छायामुन्मीलयन्ति
कवयः । यथा
रुद्रास्तुलनं स्वकण्ठविपिनच्छेदो हरेर्वासनं कारावेश्मनि पुष्पकापहरणम् ॥ २२ ॥
―――――――
११
इत्युपनिबद्धय पूर्वोपनिबद्धपदार्थानुरूपवस्त्वन्तरासंभवादपूर्वमेव " यस्येदृशाः केलयः" इति विन्यस्तम् येनान्येऽपि कामपि कमनीयतामनीयन्त । यथा च
तद्वक्त्रेन्दु विलोकनेन दिवसो नीतः प्रदोषस्तथा तद्गोष्ठचैव निशापि मन्मथकृतोत्सा हैस्तदङ्गार्पणैः । तां संप्रत्यपि मार्गदत्तनयनां द्रष्टुं प्रवृत्तस्य मे बद्धोत्कण्ठमिद मनः किम् ॥ २३ ॥
-
इति संप्रत्यपि तामेवंविधां वीक्षितुं प्रवृत्तस्य मम मनः किमिति बद्धोत्कण्ठमिति परिसमाप्तेऽपि तथाविधो वस्तु विन्यासो विहितः ' अथवा प्रेमासमाप्तोत्सवम्" इति येन पूर्वेषां जीवितमिवार्पितम् ।
यद्यपि द्वयोरप्येतयोस्तत्प्राधान्येनैव वाक्यार्थोपनिबन्ध:, तथापि कविप्रतिभाप्रौढिरेव प्राधान्येनावतिष्ठते । शब्दस्यापि शब्दान्तरेण
Page #397
--------------------------------------------------------------------------
________________
१२
वक्रोक्तिजीवितम्
[१.७
साहित्यविरहोदाहरणं यथा
चारुता वपुरभूषयदासां तामनूननवयौवनयोगः । तं पुनर्मकरकेतनलक्ष्मीस्तां मदो दयितसङ्गमभूषः ॥ २४ ॥ दयितसङ्गमस्तामभूषयदिति वक्तव्ये कीदृशो मदः, दयितसङ्गमो भूषा यस्येति दयितसङ्गमशब्दस्य प्राधान्येनाभिमतस्य समासवृत्तावन्तर्भूतत्वाद् गुणीभावो न तद्विदाह्लादकारी । दीपकालंकारस्य च काव्यशोभाकारित्वेनोपनिबद्धस्य निर्वहणावसरे त्रुटितप्रायत्वात् प्रक्रमभङ्गविहितं सरसहृदयवैरस्यमनिवार्यम् । 'दयितसङ्गतिरेनम्' इति पाठान्तरं सुलभमेव ।
द्वयोरध्येतयोरुदाहरणयोः प्राधान्येन प्रत्येकमेकतरस्य साहित्यविरहो व्याख्यातः । परमार्थतः पुनरुभयोरप्येकतरस्य साहित्यविरहोऽन्यतरस्यापि पर्यवस्यति । तथा चार्थः समर्थवाचकासद्भावे स्वात्मना स्फुरन्नपि मृतकल्प एवावतिष्ठते । शब्दोऽपि वाक्योप - योगिवाच्यासंभवे वाच्यान्तरवाचकः सन् वाक्यस्य व्याधिभूतः प्रतिभातीत्यलमतिप्रसङ्गेन ।
प्रकृतं तु । कीदृशे बन्धे - वक्रकविव्यापारशालिनि । वक्रो योऽसौ शास्त्रादिप्रसिद्धशब्दार्थोपनिबन्धव्यतिरेकी षट्प्रकारकताविशिष्ट: कविव्यापारस्तत्क्रियाक्रमस्तेन शालते श्लाघते यस्तस्मिन् । एवमपि कष्टकल्पनोपहतेऽपि प्रसिद्धव्यतिरेकित्वमस्तीत्याह - तद्विदाह्लादकारिणि । तदिति काव्यपरामर्शः तद्विदन्तीति तद्विदस्तज्ज्ञास्तेषामाह्लादमानन्दं करोति यस्तस्मिन् तद्विदाह्लादकारिणि बन्धे व्यवस्थितौ । वक्रता प्रकारांस्तद्विदाह्लादकारित्वं च प्रत्येकं यथावसरमेवोदाहरिष्यति ।
एवं काव्यस्य सामान्यलक्षणे विहिते विशेषलक्षणमुपक्रमते । तत्र शब्दार्थयोस्तावत्स्वरूपं निरूपयति
Page #398
--------------------------------------------------------------------------
________________
१.८-९]
प्रथमोन्मेषः
वाच्योsर्थो वाचकः शब्दः प्रसिद्धमिति यद्यपि । तथापि काव्यमार्गेऽस्मिन् परमार्थोऽयमेतयोः ॥ ८ ॥
१३
इति एवंविधं वस्तु प्रसिद्धं प्रतीतम् - यो वाचकः प्रत्यायकः स शब्दः, यो वाच्यश्चाभिधेयः सोऽर्थ इति । ननु च द्योतक - व्यञ्जकावपि शब्दो संभवतः, तदसंग्रहान्नाव्याप्तिः, यस्मादर्थं प्रतीतिकारित्वसामान्यादुपचारात्तावपि वाचकावेव । एवं द्योत्यव्यङ्गययोरप्यर्थं योः प्रत्येयत्वसामान्यादुपचाराद्वाच्यत्वमेव । तस्माद् वाचकत्वं वाच्यत्वं च शब्दार्थयोर्लोके सुप्रसिद्धं यद्यपि लक्षणम्, तथाप्यस्मिन् अलौकिके काव्यमार्गे कविकर्मवर्त्मनि अयमेतयोर्वक्ष्यमाणः परमार्थः किमप्यपूर्वं तत्त्वमित्यर्थः । कीदृशमित्याहशब्दो विवक्षितार्थंकवाचकोऽन्येषु सत्स्वपि । अर्थः सहृदयाह्लादकारिस्वस्पन्दसुन्दरः ॥ ९ ॥
सं शब्दः काव्ये यस्तत्समुचितसमस्तसामग्रीकः । कीदृक्विवक्षितार्थेक वाचकः । विवक्षितो योऽसौ वक्तुमिष्टोऽर्थस्तदेकवाचकः तस्यैकः केवल एव वाचकः । कथम् — अन्येषु सत्स्वपि । अपरेषु तद्वाचकेषु बहुष्वपि विद्यमानेषु । तथा च - सामान्यात्मना वक्तुमभिप्रेतो योऽर्थस्तस्य विशेषाभिधायी शब्दः सम्यग् वाचकतां न प्रतिपद्यते । यथा
कल्लोलवेल्लितदृषत्परुषप्रहारै रत्नान्यमूनि मकराकर माऽवमंस्थाः । किं कौस्तुभेन भवतो विहितो न नाम याञ्चाप्रसारितकरः पुरुषोत्तमोऽपि ॥ २५ ॥
अत्र रत्नसामान्योत्कर्षाभिधानमुपक्रान्तम् | कौस्तुभेनेति रत्नविशेषाभिधायी शब्दस्तद्विशेषोत्कर्षाभिधानमुपसंहरतीति प्रक्रमोपसंहारवैषम्यं न शोभातिशयमावहति । न चैतद्वक्तुं शक्यते
Page #399
--------------------------------------------------------------------------
________________
१८
वक्रोक्तिजीवितम्
[१.९ यः कश्चिद्विशेषे गणग्रामगरिमा विद्यते स सर्वसामान्येऽपि संभवत्येवेति । यस्मात्
वाजिवारणलोहानां काष्ठपाषाणवाससाम् ।
नारीपुरुषतोयानामन्तरं महदन्तरम् ।। २६ ।। तस्मादेवं विधे विषये सामान्याभिधाय्येव शब्द: सहृदयहृदयहारितां प्रतिपद्यते । तथा चास्मिन् प्रकृते पाठान्तरं सुलभमेव–“एकेन कि न विहितो भवत: स नाम” इति । यत्र च विशेषात्मना वस्तु प्रतिपादयितुमभिमतं तत्र विशेषाभिधायकमेवाभिधानं निब नन्ति कवयः। यथा
द्वयं गतं संप्रति शोचनीयतां समागमप्रार्थनया कपालिन: । कला च सा कान्तिमती कलावत
स्त्वमस्य लोकस्य च नेत्रकौमुदी ।। २७ ।। अत्र परमेश्वरवाचकशब्दसहस्रसंभवेऽपि कपालिन इति बीभत्सरसालम्बनविभाववाचक: शब्दो जगुप्सास्पदत्वेन प्रयुज्यमान: कामपि वाचकवक्रतां विदधाति । 'संप्रति' 'द्वयं' चेत्यतीव रमणीयम् – यत् किल पूर्वमेका सैव दुर्व्यसनदूषितत्वेन शोचनीया जाता, संप्रति पुनस्त्वया तस्यास्तथाविधदुरध्यवसायसाहायकमिवारब्धमित्युपहस्यते । 'प्रार्थना'- शब्दोऽप्यतितरां रमणीयः. यस्मात् काकतालीययोगेन तत्समागमः कदाचिन्न वाच्यतावहः । प्रार्थना पुनरत्रात्यन्तं कौलीनकलङ्ककारिणी । “सा च' 'त्वं च' इति द्वयोरप्यनुभयमानपरस्परस्पर्धिलावण्यातिशयप्रतिपादनपरत्वेनोपात्तम् । 'कलावतः' 'कान्तिमती' इति च मतुप प्रत्ययेन द्वयोरपि प्रशंसा प्रतीयत इत्येषां प्रत्येक कश्चिदप्यर्थः शब्दान्तराभिधेयतां नोत्सहते । कविविवक्षितविशेषाभिधानक्षमत्वमेव
Page #400
--------------------------------------------------------------------------
________________
१.९]
प्रथमोन्मेष वाचकत्वलक्षणम् । यस्मात्प्रतिभायां तत्कालोल्लिखितेन केनचित्परिस्पन्देन परिस्फुरन्तः पदार्थाः प्रकृतप्रस्तावसमुचितेन केनचिदुत्कर्षेण वा समाच्छादितस्वभावाः सन्तो विवक्षाविधेयत्वेनाभिधेयतापदवीमवतरन्तस्तथाविधविशेष प्रतिपादनसमर्थेनाभिधानेनाभिधीयमानाश्चेतश्चमत्कारि'तामापद्यन्ते । यथा
संरम्भः करिकीटमेघशकलोद्देशेन सिंहस्य य: सर्वस्यैव स जातिमात्रविहितो हेवाकलेश: किल । इत्याशाद्विरदक्षयाम्बदघटाबन्धेऽप्यसंरब्धवान
योऽसौ कुत्र चमत्कृतेरतिशयं यात्वम्बिकाकेसरी ॥२८॥ अत्र करिणां 'कीट'-व्यपदेशेन तिरस्कारः, तोयदानां च 'शकल'शब्दाभिधानेनानादर:, 'सर्वस्य' इति यस्य कस्यचित्तुच्छतरप्रायस्येत्यवहेला, जातेश्च ‘मात्र'-शब्दविशिष्टत्वेनावलेपः, हेवाकस्य 'लेश'-शब्दाभिधानेनाल्पताप्रतिपत्तिरित्यते विवक्षितार्थंकवाचकत्वं द्योतयन्ति । 'घटाबन्ध'-शब्दश्च प्रस्तुतमहत्त्वप्रतिपादनपरत्वेनोपात्तस्तन्निबन्धनतां प्रतिपद्यते। विशेषाभिधानाकाक्षिण: पुन: पदार्थस्वरूपस्य तत्प्रतिपादनपरविशेषणशन्यतया शोभापरिहाणिरुत्प द्यते । तथा
यत्रा नल्लिखिताख्यमेव निखिलं निर्माणमेतद्विधेरुत्कर्षप्रतियोगिकल्पनमपि न्यक्कारकोटि: परा। जाता प्राणभृतां मनोरथगतीरुल्लङ्घय यत्संपद
स्तस्याभासमणीकृताश्मसु मणेरश्मत्वमेवोचितम् ॥ २९॥ अत्र 'आभास'-शब्दः स्वयमेव मात्रादिविशिष्टत्वमभिलषल्लक्ष्यते । पाठान्तरम् - 'छायामात्रमणीकृताश्मसु मणेस्तस्याश्मतैवोचिता' इति । एतच्च वाचकवक्रताप्रकारस्वरूपनिरूपणावसरे प्रतिपदं प्रकटीभविष्यतीत्यलमतिप्रसङ्गेन ।
Page #401
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[१.९ ___ अर्थश्च वाच्यलक्षणः कीदृशः-काव्ये यः सहृदयाह्लादकारिस्वस्पन्दसुन्दरः । सहृदयाः काव्यार्थविदस्तेषामाह्लादमानन्दं करोति यस्तेन स्वस्पन्देनात्मीयेन स्वभावेन सुन्दरः सुकुमारः । तदेतदुक्तं भवति-यद्यपि पदार्थस्य नानाविधधर्मखचितत्वं संभवति तथापि तथाविधेन धर्मेण संबन्धः समाख्यायते य: सहृदयहृदयाह्लादमाधातुं क्षमते । तस्य च तदाह्लादसामर्थ्य संभाव्यते येन काचिदेव स्वभावमहत्ता रसपरिपोषाङ्गत्वं वा व्यक्तिमासादयति । यथा दंष्ट्रापिष्टेषु सद्यः शिखरिषु न कृतः स्कन्धकण्डविनोदः सिन्धुष्वङ्गावगाहः खुरकुहरगलत्तुच्छतोयेषु नाप्तः । लब्धाः पातालपङ्के न लुठनरतयः पोत्रमात्रोपयुक्ते
येनोद्धारे धरित्र्याः स जयति विभुताविघ्नितेच्छो वराहः ॥३०॥ अत्र च तथाविध: पदार्थपरिस्पन्दमहिमा निबद्धो यः स्वभावसंभविनस्तत्परिस्पन्दान्तरस्य संरोधसंपादनेन स्वभावमहत्तां समुल्लासयन् सहृदयहृदयाह्लाद कारितामापन्नः । यथा च
तामभ्यगच्छद्रुदितानुसारी मुनिः कुशेध्माहरणाय यातः । निषादविद्धाण्डजदर्शनोत्थः
श्लोकत्वमापद्यत यस्य शोकः ॥३१॥ अत्र कोऽसौ मुनिर्वाल्मीकिरिति पर्यायपदमात्रे वक्तव्ये परमकारुणिकस्य निषादनिभिन्नशकुनिसदर्शनमात्रसमुत्थितः शोकः श्लोकत्वमभजत यस्येति तस्य तदवस्थजनकराजपुत्रीदशादर्शन विवशवृत्तेरन्तःकरणपरिस्पन्दः करुणरसपरिपोषाङ्गतया सहृदयहृदयाह्लादकारी कवेरभिप्रेतः । यथा च
Page #402
--------------------------------------------------------------------------
________________
१७
१.९]
प्रथमोन्मेषः भर्तुमित्रं प्रियमविधवे विद्धि मामम्बुवाहं तत्संदेशाद्धृदयनिहितादागतं त्वत्समीपम् । यो वृन्दानि त्वरयति पथि श्राम्यतां प्रोषितानां
मन्द्रस्निग्धैर्ध्वनिभिरबलावेणिमोक्षोत्सुकानि ॥३२॥ अत्र प्रथममामन्त्रणपदार्थस्तदाश्वासकारिपरिस्पन्दनिबन्धनः भर्तुमित्रं मां विद्धीत्युपादेयतामा त्मनः प्रथयति । तच्च न सामान्यम्, प्रियमिति विश्रम्भपात्रताम् । इति तामाश्वास्योन्मुखीकृत्य च तत्संदेशात्त्वत्समीपमागमनमिति प्रकृत प्रस्तौति । हृदयनिहितादिति सुहत्त्वविहितं सावधानत्वं द्योत्यते । नन चान्यः कश्चिदेवविधव्यवहारविदग्धबुद्धिः कथं न नियुक्त इत्याह-ममैवात्र कौशलं किमपि विजृम्भते । अम्बुवाहमित्यात्मनस्तत्कारिताभिधानं द्योतयति । यः प्रोषितानां वृन्दानि त्वरयति, संजातत्वराणि करोति । कीदृशानाम्-श्राम्यतां त्वरायामसमर्थानामपि । वृन्दानीति बाहुल्यात्तत्कारिताभ्यासं कथयति । केन-मन्द्रस्निग्धैर्ध्वनिभिः, माधुर्यरमणीयैः शब्दैविदग्धदूतप्ररोचनावचनप्रायरित्यर्थः । क्व–पथि मार्गे। यदृच्छया यथाकथंचिदहमेतदाचरामीति किं पुनः प्रयत्नेन सुहृत्प्रेमनिमित्तं संरम्भबुद्धि न करोमीति । कीदृशानि वृन्दानि-अबलावेणिमोक्षोत्सुकानि । अबला-शब्देनात्र तत्प्रेयसीविरहवैधुर्यासहत्वं भण्यते, तद्वेणिमोक्षोत्सुकानीति तेषां तदनुरक्तचित्तवृत्तित्वम् । तदयमत्र वाक्यार्थः-विधिविहितविरहवैधुर्यस्य परस्परानुरक्तचित्तवृत्तेर्यस्य कस्यचित्कामिजनस्य समागमसौख्यसंपादनसौहार्दे सदैव गृहीतव्रतोऽस्मीति । अत्र यः पदार्थपरिस्पन्द: कविनोपनिबद्धः प्रबन्धस्य मेघदूतत्वे परमार्थतः स एव जीवितमिति सुतरां सहृदयाह्लादकारी । न पुनरेवंविधो यथा
Page #403
--------------------------------------------------------------------------
________________
१८
वक्रोक्तिजीवितम्
[१.१० सद्यः पुरीपरिसरेऽपि शिरीषमृद्वी गत्वा जवात्तिचतुराणि पदानि सीता' । गन्तव्यमद्य कियदित्यसकृद् ब्रुवाणा
रामाश्रुणः कृतवती प्रथमावतारम् ।।३३।। अत्रासकृत्प्रतिक्षणं कियदद्य गन्तव्यमित्यभिधानलक्षणः परिस्पन्दो न स्वभावमहत्तामुन्मीलयति, न च रसपरिपोषाङ्गतां प्रतिपद्यते । यस्मात्सीतायाः सहजैन केनाप्यौचित्येन गन्तुमध्यवसितायाः सौकुमार्यादेवंविधं वस्तु हृदये परिस्फुरदपि वचनमारोहतीति सहृदयैः संभावयितुं न पार्यते । न च प्रतिक्षणमभिधीयमानमपि राघवाश्रुप्रथमावतारस्य सम्यक् सङ्गतिं भजते, सकृदाकर्णनादेव तस्योपपत्तेः । एतच्चात्यन्तरमणीयमपि मनाङमात्रचलितावधानत्वेन कवेः कदर्थितम् । तस्माद् ‘अवशम्' इत्यत्र पाठः कर्तव्यः । तदेवंविधं विशिष्टमेव शब्दार्थयोर्लक्षणमुपादेयम् । तेन नेयार्थापार्थादयो दूरोत्सारितत्वात्पृथङ्न वक्तव्याः ।
एवं शब्दार्थयोः प्रसिद्धस्वरूपातिरिक्तमन्यदेव रूपान्तरमभिधाय न तावन्मात्रमेव काव्योपयोगि, किन्तु वैचित्र्यान्तरविशिष्टमित्याह
उभावतावलंकायौं तयोः पुनरलंकृतिः ।
वक्रोक्तिरेव वैदग्ध्यभङ्गीभणितिरुच्यते ॥१०॥ उभौ द्वावप्येतौ शब्दार्थावलंकार्यावलंकरणीयौ केनापि शोभातिशयकारिणालंकरणेन योजनीयौ। किं तत्तयोरलङ्करणमित्यभिधीयते-तयोः पुनरलंकृतिः । तयोद्वित्वसंख्याविशिष्टयोरप्यलंकृतिः पुनरेकैव, यया द्वावप्यलंक्रियते । कासौ-वक्रोक्तिरेव । वक्रोक्तिः प्रसिद्धाभिधानव्यतिरेकिणी विचित्रवाभिधा । कीदशी -वैदग्ध्यभङ्गीभणितिः । वैदग्ध्यं विदग्धभावः कविकर्मकौगलं
Page #404
--------------------------------------------------------------------------
________________
प्रथमोन्मेषः
१.११-१२] तस्य भङ्गी विच्छित्तिः, तया भणितिः विचित्रवाभिधा वक्रोक्तिरित्युच्यते । तदिदमत्र तात्पर्यम्-यत् शब्दार्थों पृथगवस्थितौ न केनापि व्यतिरिक्तेनालंकरणेन योज्येते. किन्तु वक्रतावैचित्र्ययोगितयाभिधानमात्र मेवानयोरलंकारः, तस्यैव शोभातिशयकारित्वात् । एतच्च वक्रताव्याख्यानावसर एवोदाहरिष्यते ।।
ननु च किमिदं प्रसिद्धार्थविरुद्ध प्रतिज्ञायते यद्वक्रोक्तिरेवालंकारो नान्यः कश्चिदिति, यतश्चिरन्तनैरपरं स्वभावोक्तिलक्षणमलंकरणमाम्नातं तच्चातीवरमणीयमित्यसहमानस्तदेव निराकर्तुमाह
अलंकारकृतां येषां स्वभावोक्तिरलंकृतिः ।
अलंकार्यतया तेषां किमन्यदवतिष्ठते ॥११॥ येषामलंकारकृतामलंकारकाराणां स्वभावोक्तिरलंकृतिः, या स्वभावस्य पदार्थधर्मलक्षणस्य परिस्पन्दस्य उक्तिरभिधा सैवालंकृतिरलंकरणमिति प्रतिभाति, ते सुकुमारमानसत्वाद् विवेकक्लेशद्वेषिणः । यस्मात् स्वभावोक्तिरिति कोऽर्थः? स्वभाव एवोच्यमानः स एव यद्यलंकारस्तत्किमन्यत्तद्व्यतिरिक्तं काव्यशरीरकल्पं वस्तु विद्यते यत्तेषामलंकार्यतया विभष्यत्वेनावतिष्ठते पृथगवस्थितिमासादयति, न किंचिदित्यर्थः ।
ननु च पूर्वमवस्थापितम् – यद्वाक्यस्यैवाविभागस्य सालंकारस्य काव्यत्वमिति (१६) तत्किमर्थमेतदभिधीयते? सत्यम्, किन्तु तत्रासत्यभतोऽप्यपोद्धारबुद्धिविहितो विभागः कर्तुं शक्यते वर्णपदन्यायेन वाक्यपदन्यायेन चेत्युक्तमेव । एतदेव प्रकारान्तरेण विकल्पयितुमाह
स्वभावव्यतिरेकेण वक्तुमेव न युज्यते । वस्तु तद्रहितं यस्मानिरुपाख. लज्यते ॥१२॥
ना
Page #405
--------------------------------------------------------------------------
________________
२०
वक्रोक्निजीवितम्
[१.१३-१५ स्वभावव्यतिरेकेण स्वपरिस्पन्दं विना निःस्वभावं वक्तुमभिधातुमेव न युज्यते न शक्यते । वस्तु वाच्यलक्षणम् । कुतःतद्रहितं तेन स्वभावेन रहितं वर्जितं यस्मानिरुपाख्यं प्रसज्यते । उपाख्याया निष्क्रान्तं निरुपाख्यम् । उपाख्या शब्दः, तस्यागोचरभूतमभिधानायोग्यमेव संपद्यते । यस्मात् स्वभावशब्दस्येदृशी व्युत्पत्तिः- भवतोऽस्मादभिधानप्रत्ययाविति भावः, स्वस्यात्मनो भावः स्वभावः । तेन स एव यस्य कस्यचित्पदार्थस्य प्रख्योपाख्यावतारनिबन्धनम्, तेन वर्जितमसत्कल्पं वस्तु शशविषाणप्रायं शब्दज्ञानागोचरतां प्रतिपद्यते । स्वभावयुक्तमेव सर्वथाभिधेयपदवीमवतरतीति शाकटिकवाक्यानामपि सालंकारता प्राप्नोति, स्वभावोक्तियुक्तत्वेन । एतदेव युक्त्यन्तरेण विकल्पयति
शरीरं चेदलंकारः किमलंकुरुतेऽपरम् ।
आत्मैव नात्मनः स्कन्धं क्वचिदप्यधिरोहति ॥१३॥ यस्य कस्यचिद्वर्ण्यमानस्य वस्तुनो वर्णनीयत्वेन स्वभाव एव वर्ण्यशरीरम् । स एव चेदलंकारो यदि विभषणं तत्किमपरं तद्वयतिरिक्तं विद्यते यदलंकुरुते विभूषयति । स्वात्मानमेवालंकरोतीति चेत्तदयुक्तम् अनुपपत्तेः । यस्मादात्मैव नात्मनः स्कन्धं क्वचिदप्यधिरोहति, शरीरमेव शरीरस्य न कुत्रचिदप्यसमधिरोहतीत्यर्थः, स्वात्मनि क्रियाविरोधात् । अन्यच्चाभ्युपगम्यापि व्रमः
भूषणत्वे स्वभावस्य विहिते भूषणान्तरे । भेदावबोधः प्रकटस्तयोरप्रकटोऽथवा ॥१४॥ स्पष्टे सर्वत्र संसृष्टिरस्पष्ट संकरस्ततः ।
अलंकारान्तराणां च विषयो नावशिष्यते ॥१५॥ भषणत्वे स्वभावस्य अलंकारत्वे परिस्पन्दस्य यदा भष
Page #406
--------------------------------------------------------------------------
________________
१.१६]]
प्रथमोन्मेषः णान्तरमलंकारान्तरं विधीयते तदा विहिते कृते, तस्मिन् सति, द्वयी गतिः संभवति । कासौ-तयोः स्वभावोक्त्यलंकारान्तरयोः भेदावबोधो भिन्नत्वप्रतिभासः प्रकटः सुस्पष्टः कदाचिदप्रकटश्चापरिस्फुटो वेति । तदा स्पष्ट प्रकटे तस्मिन् सर्वत्र सर्वस्मिन् कविवाक्ये संसृष्टिरेवैकालंकृतिः प्राप्नोति । अस्पष्टे तस्मिन्नप्रकट सर्वत्रैवैकः संकरोऽलंकारः प्राप्नोति । ततः को दोषः स्यादित्याह
- अलंकारान्तराणां च विषयो नावशिष्यते । अन्येषामलंकाराणामुपमादीनां विषयो गोचरो न कश्चिदप्यवशिष्यते, निविषयत्वमेवायातीत्यर्थः । ततस्तेषां लक्षणकरणवैयर्थ्यप्रसङ्गः । यदि च तावेव संसृष्टिसंकरौ तेषां विषयत्वेन कल्प्यते तदपि न किंचित, तैरेवालंकारकारे स्तस्यार्थस्यानङ्गीकृतत्वात् । इत्यनेनाकाशचर्वणप्रतिमेनालमलीकनिबन्धनेन । प्रकृतमनसरामः। सर्वथा यस्य कस्यचित् पदार्थजातस्य कविव्यापारविषयत्वेन वर्णनापदवीमवतरतः स्वभाव एव सहृदयाह्लादकारी काव्यशरीरत्वेन वर्णनीयतां प्रतिपद्यते। स एव च यथायोगं शोभातिशयकारिणा येन केनचिदलंकारेण योजयितव्यः । तदिदमुक्तम् -- 'अर्थः सहृदयाह्लादकारिस्वस्पन्दसुन्दरः' (१।९) इति । 'उभावेतावलंकायौं' (१।१०) इति च ।
एवं शब्दार्थयोः परमार्थमभिधाय 'शब्दाथौं' इति (१७) काव्यलक्षणवाक्ये पदमेक व्याख्यातम् । इदानीं 'सहितौ' इति (१।७) व्याख्यातुं साहित्यमेतयोः पर्यालोच्यते--
शब्दाथौं सहितावेव प्रतीतौ स्फुरतः सदा । सहिताविति तावेव किमपूर्व विधीयते ॥१६॥ शब्दार्थावभिधानाभिधेयौ सहिताववियुक्तावेव सदा सर्वकालं प्रतीतौ स्फुरतः ज्ञाने प्रतिभासेते। ततस्तावेव सहिताववियुक्ता
Page #407
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[१.१७ विति पुनः किमपूर्व विधीयते न किंचिदपूर्व निष्पाद्यते, सिद्धं साध्यत इत्यर्थः । तदेवं शब्दार्थयोः स्वभावसिद्ध साहित्यं कः सचेताः पुनस्तदभिधानेन निष्प्रयोजनमात्मानमायासयति ? सत्यमेतत्, किन्तु न वाच्यवाचकलक्षणशाश्वतसंबन्धनिबन्धनं वस्तुतः साहित्यमित्युच्यते । यस्मादेतस्मिन् साहित्यशब्देनाभिधीयमाने कष्टकल्पनोपरचितानि गाङ्कटादिवाक्यान्यसंबद्धानि शाकटिकादिवाक्यानि च सर्वाणि साहित्यशब्देनाभिधीयेरन् । तेन पदवाक्यप्रमाणव्यतिरिक्तं किमपि तत्त्वान्तरं साहित्यमिति विभागोऽपि न स्यात् । ननु च पदादिव्यतिरिक्तं यत्किमपि साहित्यं नाम तदपि सुप्रसिद्धमेव, पुनस्तदभिधानेऽपि कथं न पौनरुक्त्यप्रसङ्गः ? अतएवैतदुच्यते-यदिदं साहित्यं नाम तदेतावति निःसीमनि समयाध्वनि साहित्यशब्दमात्रेणैव प्रसिद्धम् । न पुनरेतस्य कविकर्मकौशलकाष्ठाधिरूढरमणी यस्याद्यापि कश्चिदपि विपश्चिदयमस्य परमार्थ इति मनाङमात्रमपि विचारपदवीमवतीर्णः । तदद्य सरस्वतीहृदयारविन्दमकरन्दबिन्दुसन्दोहसुन्दराणां सत्कविवचसामन्तरामोदमनोहरत्वेन परिस्फुरदेतत् सहृदयषट्चरणगोचरतां नीयते ।
साहित्यमनयोः शोभाशालितां प्रति काप्यसौ ।
अन्यूनानतिरिक्तत्वमनोहारिण्यवस्थितिः ॥ १७ ।। ___ सहितयोर्भावः साहित्यम् । अनयोः शब्दार्थयोर्या काप्यलौकिकी चेतनचमत्कारकारितायाः कारणम् अवस्थितिविचित्रव विन्यासभङ्गी। कीदृशी-अन्यनानतिरिक्तत्वमनोहारिणी, परस्परस्पधित्वरमणीया। यस्यां द्वयोरेकतरस्यापि न्यूनत्वं निकर्षों न विद्यते नाप्यतिरिक्तत्वमत्कर्षो वास्तीत्यर्थः । ननु च तथाविधं साम्यं द्वयोरुपहतयोरपि संभवतीत्याह-शोभाशालितां प्रति ।
Page #408
--------------------------------------------------------------------------
________________
१.१७]
प्रथमोन्मेषः शोभा सौन्दर्यमुच्यते । तया शालते श्लाघते यः स शोभाशाली, तस्य भावः शोभाशालिता, तां प्रति. सौन्दर्यश्लाधितां प्रतीत्यर्थः। सैव च सहृदयाह्लादकारिता । तस्यां स्पधित्वेन यासाववस्थितिः परस्परसाम्यसुभगमवस्थानं सा साहित्यमुच्यते। अत्र च वाचकस्य वाचकान्तरेण वाच्यस्य वाच्यान्तरेण साहित्यमभिप्रेतम्, वाक्ये काव्यलक्षणस्य परिसमाप्तत्वादिति प्रतिपादितमेव (१७) ।
ननु च वाचकस्य वाच्यान्तरेण वाच्यस्य वाचकान्तरेण कथं न साहित्यमिति चेत्तन्न, क्रमव्यत्क्रमे प्रयोजनाभावादसमन्वयाच्च । तस्मादेतयोः शब्दार्थयोर्यथास्वं यस्यां स्वसम्पत्सामग्रीसमुदयः सहृदयाह्लादकारी परस्परस्पर्धया परिस्फुरति, सा काचिदेव वाक्यविन्याससम्पत् साहित्यव्यपदेशभाग भवति ।
मार्गानुगुण्यसुभगो माधुर्यादिगुणोदयः । अलंकरणविन्यासो वक्रतातिशयान्वितः ।। ३४ ।। वृत्त्यौचित्यमनोहारि रसानां परिपोषणम् । स्पर्धया विद्यते यत्र यथास्वमुभयोरपि ।। ३५ ।। सा काप्यवस्थितिस्तद्विदाह्लादैकनिबन्धनम् ।
पदादिवाक्परिस्पन्दसारः साहित्यमुच्यते ॥ ३६ ।। एतेषां च पदवाक्यप्रमाणसाहित्यानां चतुर्णामपि प्रतिवाक्यमपयोगः। तथा चैतत्पदमेवंस्वरूपं गकारौकारविसर्जनीयात्मकमेतस्य चार्थस्य प्रातिपदिकार्थपञ्चकलक्षणस्याख्यातपदार्थषट्कलक्षणस्य वा वाचकमिति पदसंस्कारलक्षणस्य व्यापारः । पदानां च परस्परान्वयलक्षणसंबन्धनिबन्धनमेतद्वाक्यार्थतात्पर्य मिति वाक्यविचारलक्षणस्योपयोगः । प्रमाणेन • प्रत्यक्षादिनैतदुपपन्नमिति युक्तियुक्तत्वं नाम प्रमाणलक्षणस्य प्रयोजनम् । इदमेव परिस्पन्दमाहात्म्यात्सहृदयहारितां प्रतिपन्नमिति साहित्यस्योपयज्य
वनम् ।
Page #409
--------------------------------------------------------------------------
________________
२४
वक्रोक्तिजीवितम्
[१.१८ मानता। एतेषां यद्यपि प्रत्येकं स्वविषये प्राधान्यमन्येषां गणीभावस्तथापि सकलवाक्य परिस्पन्दजीवितायमानस्यास्य साहित्यलक्षणस्यव कविव्यापारस्य वस्तुतः सर्वा तिशायित्वम् । यस्मादेतदमुख्यतयापि यत्र वाक्यसन्दर्भान्तरे स्वपरिमलमात्रेणैव संस्कारमारभते तस्यैतदधिवासनाशन्य तामात्रेणैव रामणीयकविरहः पर्यवस्यति । तस्मादुपादेयतायाः परिहाणिरुत्पद्यते । तथा च स्वप्रवृत्तिवैयर्थ्यप्रसङ्गः । शास्त्रातिरिक्तप्रयोजनत्वं शास्त्राभिधेयचतुर्वर्गाधिकफलत्वं चास्य पूर्वमेव प्रतिपादितम् (१।३,५) ।
अपर्यालोचितेऽप्यर्थे बन्धसौन्दर्यसम्पदा । गीतवद्धृदयाह्लादं तद्विदां विदधाति यत् ।। ३७।। वाच्यावबोधनिष्पत्तौ पदवाक्यार्थजीवितम् । यत्किमप्यर्पयत्यन्तः पानकास्वादवत्सताम् ।।३८।। शरीरं जीवितेनेव स्फुरितेनेव जीवितम् । विना निर्जीवतां येन याति काव्यं विपश्चिताम् ॥ ३९॥ यस्मात्किमपि सौभाग्यं तद्विदामेव गोचरम् ।
सरस्वती समभ्येति तदिदानी विचार्यते ॥ ४०॥ इत्यन्तरश्लोकाः । ।
एवं सहिताविति व्याख्याय कविव्यापारवक्रत्वं व्याचष्टेकविव्यापारवक्रत्वप्रकाराः संभवन्ति षट् । प्रत्येकं बहवो भेदास्तेषां विच्छित्तिशोभिनः ॥१८॥ कवीनां व्यापारः कविव्यापारः काव्यक्रियालक्षणस्तस्य वक्रत्वं वक्रभावः प्रसिद्धप्रस्थानव्यतिरेकि वैचित्र्यं तस्य प्रकाराः प्रभेदाः षट् सभवन्ति । मुख्यतया तावन्त एव सन्तीत्यर्थः । तेषां प्रत्येक प्रकाराः बहवो भेदविशेषाः । कीदृशाः-विच्छित्ति
Page #410
--------------------------------------------------------------------------
________________
१.१९] प्रथमोन्मेषः
२५ शोभिनः वैचित्र्यभनीभ्राजिष्णवः । संभवन्तीति संबन्धः । तदेव दर्शयति
वर्णविन्यासवक्रत्वं पदपूर्वार्धवक्रता ।
वक्रतायाः परोऽप्यस्ति प्रकारः प्रत्ययाश्रयः ॥१९॥ वर्णानां विन्यासो वर्णविन्यासः अक्षराणां विशिष्टन्यसनं तस्य वक्रत्वं वक्रभावः प्रसिद्धप्रस्थानव्यतिरेकिणा वैचित्र्यणोपनिबन्ध: संनिवेशविशेषविहितस्तद्विदाह्लादकारी शब्दशोभातिशयः । यथा
प्रथममरुणच्छायस्तावत्ततः कनकप्रभस्तदनु विरहोत्ताम्यत्तन्वीकपोलतलद्युतिः । प्रसरति ततो ध्वान्तध्वंसक्षमः क्षणदामुखे सरसबिसिनीकन्दच्छेदच्छविम॑गलाञ्छनः ॥४१॥
अत्र वर्णविन्यासवक्रतामात्रविहितः शब्दशोभातिशयः सुतरां समन्मीलितः । एतदेव वर्णविन्यासवक्रत्वं चिरन्तनेष्वनुप्रास इति प्रसिद्धम् । अस्य च प्रभेदस्वरूपनिरूपणं स्वलक्षणा वसरे करिष्यते (२।१) । __ पदपूर्वार्धवक्रता-पदस्य सुबन्तस्य तिङन्तस्य वा यत्पूर्वार्धं प्रातिपदिकलक्षणं धातुलक्षणं वा तस्य वक्रता वक्रभावो विन्यासवैचित्र्यम् । तत्र च बहवः प्रकाराः संभवन्ति । यत्र रूढिशब्दस्यैव प्रस्तावसमुचितत्वेन वाच्यप्रसिद्धधर्मान्तराध्यारोपगत्वेन निबन्धः स पदपूर्वार्धवक्रतायाः प्रथमः प्रकारः । यथा
रामोऽस्मि सर्वं सहे ।। ४२॥ द्वितीयः-यत्र संज्ञाशब्दस्य वाच्यप्रसिद्धस्य धर्मस्य लोकोत्तरातिशयाध्यारोपं गर्भीकृत्योपनिबन्धः । यथा
Page #411
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[१.१९ रामोऽसौ भुवनेषु विक्रमगुणः प्राप्तः प्रसिद्धि परामस्मद्भाग्यविपर्ययाद्यदि परं देवो न जानाति तम् । वन्दीवैष यशांसि गायति मरुद्यस्यैकबाणाहति
श्रेणीभूतविशालतालविवरोद्गीणः स्वरैः सप्तभिः ॥४३॥ अत्र राम-शब्दो लोकोत्तरशौर्यादिधर्मातिशयाध्यारोपपरत्वेनोपात्तो वक्रतां प्रथयति ।
पर्यायवक्रत्वं नाम प्रकारान्तरं पदपूर्वार्धवक्रतायाः-यत्रानेकशब्दाभिधेयत्वे वस्तुन: किमपि पर्यायपदं प्रस्तुतानुगुणत्वेन प्रयुज्यते । तथा
वामं कज्जलवद्विलोचनमुरो रोहद्विसारिस्तनं मध्यं क्षाममकाण्ड एव विपुलाभोगा नितम्बस्थली। सद्य:प्रोद्गतविस्मयैरिति गणैरालोक्यमानं मुहुः
पायाद्वः प्रथमं वपुः स्मररिपोर्मिश्रीभवत्कान्तया ॥४४ ।। अत्र ‘स्मररिपोः' इति पर्याय: कामपि वक्रतामन्मीलयति । यस्मात्कामशत्रोः कान्तया सह मिश्रीभाव: शरीरस्य न कथंचिदपि संभाव्यत इति गणानां सद्य:प्रोदगतविस्मयत्वमपपन्नम । सोऽपि पुन: पुन: परिशीलनेनाश्चर्यकारीति 'प्रथम'-शब्दस्य जीवितम् । एतच्च पर्याय वक्रत्वं वाच्यासंभविधर्मान्तरगर्भीकारेणापि परिदृश्यते । तथा अङ्गराज सेनापते. राजवल्लभ रक्षेनं
भीमाद्दुःशासनम् इति ॥४५॥ अत्र त्रयाणामपि पर्यायाणामसंभाव्यमानतत्परित्राणपात्रत्वलक्षण मकिंचित्करत्वं गर्भीकृत्योपहस्यते-रक्षनमिति ।
पदपूर्वार्धवक्रताया उपचारवऋत्वं नाम प्रकारान्तरं विद्यतेयत्रामूर्तस्य वस्तुनो मर्तद्रव्याभिधायिना शब्देनाभिधानमपचारात् ।
Page #412
--------------------------------------------------------------------------
________________
१.१९] प्रथमोन्मेषः
२७ यथा-निष्कारणं निकारकणिकापि मनस्विनां मानसमायासयति । यथा-हस्तावचेयं यश: इति । 'कणिका'-शब्दो मूर्तवस्तुस्तोकार्थाभिधायी स्तोकत्वसामान्योपचारादमूर्तस्यापि निकारस्य स्तोकाभिधानपरत्वेन प्रयुक्तस्तद्विदाह्लादकारित्वाद्वक्रतां पुष्णाति। 'हस्तावचेयम्' इति मर्तपुष्पादिवस्तुसंभविसंहतत्वसामान्योपचारादमर्तस्यापि यशसो हस्तावचेयमित्यभिधानं वक्रत्वमावहति । द्रवरूपस्य वस्तुनो वाचकशब्दस्तरङ्गितत्वादिधर्मनिबन्धन: किमपि सादृश्यमात्रमवलम्ब्य संहतस्यापि वाचकत्वेन प्रयुज्यमान: कविप्रवाहे प्रसिद्धः । यथा
___ श्वासोत्कम्पतरङ्गिणि स्तनतटे इति ॥४६ ।। क्वचिदमूर्तस्यापि द्रवरूपार्थाभिधायी वाचकत्वेन प्रयुज्यते। यथा
एकां कामपि कालविषममी शौर्योष्मकण्डव्यय___ व्यग्रा: स्युश्चिरविस्मृतामरचमडिम्बाहवा बाहवः ।। ४७ ।। एतयोस्तरंगिणीति विषमिति च कामपि वक्रतामावहतः ।
विशेषणवक्रत्वं नाम पदपूर्वार्धवक्रतायाः प्रकारो संभवति - यत्र विशेषणमाहात्म्यादेव तद्विदाह्लादकारित्वलक्षणं वक्रत्वमभिव्यज्यते । यथा
दाहोऽम्भःप्रसृतिपचः प्रचयवान् बाष्पः प्रणालोचितः श्वासाः प्रेङ्घितदीप्रदीपलतिका: पाण्डिम्नि मग्नं वपुः । किंचान्यत्कथयामि रात्रिमखिलां त्वद्वर्त्म वातायने हस्तच्छतूविरुद्धचन्द्रमहसस्तस्याः स्थितिवर्तते ।।४८।। अत्र दाहो बाष्पः श्वासा वपुरिति न किंचिद्वैचित्र्यमुन्मीलितम् । प्रत्येक च विशेषणमाहात्म्यात् काचिदेव वक्रताप्रतीतिः । यथा च
Page #413
--------------------------------------------------------------------------
________________
२८
वक्रोक्तिजीवितम्
व्रीडायोगान्नतवदनया संनिधाने गुरूणां बद्धोत्कम्पस्तनकलशया मन्युमन्तनियम्य
[९.१९
तिष्ठेत्युक्तं किमिव न तया यत्समुत्सृज्य बाष्पं मय्यासक्तश्चकित हरिणीहारिनेत्र त्रिभागः ॥ ४९ ॥
अत्र चकितहरिणीहारीति क्रियाविशेषणं नेत्र त्रिभागासङ्गस्य गुरुसंनिधानविहिताप्रगल्भत्वरमणीयस्य कामपि काम नीयतामावहति चकित हरिणीहारिविलोकन साम्येन ।
अयमपरः पदपूर्वार्ध वक्रतायाः प्रकारो यदिदं संवृतिवत्वं नाम - यत्र पदार्थ स्वरूपं प्रस्तावानुगुण्येन केनापि निकर्षेणोत्कर्षेण वा युक्तं व्यक्ततया साक्षादभिधातुमशक्यं संवृतिसामर्थ्योपयोगिना शब्देनाभिधीयते । यथा
सोऽयं दम्भधूतव्रतः प्रियतमे कर्तुं किमप्युद्यतः ॥ ५० ॥ अत्र वत्सराजे वासवदत्ताविपत्तिविधुरहृदयस्तत्प्राप्तिप्रलोभनवशेन पद्मावतीं परिणेतुमीहमानस्तदेवाकरणीयमित्यवगच्छन् तस्य वस्तुनो महापातकस्येवाकीर्तनीयतां ख्यापयति किमपीत्यनेन संवरणसमर्थेन सर्वनामपदेन । यथा च
निद्रानिमीलितदृशो मदमन्थराया
नाप्यर्थवन्ति न च यानि निरर्थकानि । अद्यापि मे वरतनोमंधराणि तस्यास्तान्यक्षराणि हृदये किमपि ध्वनन्ति ॥ ५१ ॥ अत्र किमपीति तदाकर्णन विहितायाश्चित्तचमत्कृतेरनुभव कगोचरत्वलक्षणमव्यपदेश्यत्वं प्रतिपाद्यते । तानीति तथाविधानुभवविशिष्टतया स्मर्यमाणानि । नाप्यर्थवन्तीति स्वसंवेद्यत्वेन व्यपदेशाविषयत्वं प्रकाश्यते । तेषां च न च यानि निरर्थकानीत्य -
1
Page #414
--------------------------------------------------------------------------
________________
१.१९]
लौकिक चमत्कारकारित्वादपार्थकत्वं निवार्यते ।
विशेषणवऋत्वं प्रतीयते ।
यथा च
प्रथमोन्मेषः
यथा वा
इदमपरं पदपूर्वार्धवत्रतायाः प्रकारान्तर संभवति वृत्तिवैचित्र्यवक्रत्वं नाम – यत्र समासादिवृत्तीनां कासांचिद् विचित्राणामेव कविभिः परिग्रहः क्रियते । यथा
मध्येऽङ्कुरं पल्लवाः ।। ५२ ।।
पाण्डिम्न मग्नं वपुः ।। ५३ ॥
त्रिष्वप्येतेषु
सुधाविसर निष्यन्दसमुल्लासविधायिनि ।
हिमधामनि खण्डेऽपि न जनो नोन्मनायते ॥ ५४ ॥
यथा च
२९
अपरं लिङ्गवैचित्र्यवऋत्वं नाम पदपूर्वार्धवक्रतायाः प्रकारान्तरं दृश्यते – यत्र भिन्नलिङ्गानामपि शब्दानां वैचित्र्याय सामानाधिकरण्योपनिबन्धः । यथा
इत्थं जडे जगति को न बृहत्प्रमाण
कर्णः करी ननु भवेद् ध्वनितस्य पात्रम् ॥ ५५ ॥
मैथिली तस्य दाराः ॥ इति ।। ५६ ।।
अन्यदपि लिङ्गवैचित्र्यवक्रत्वम् - यत्राने कलिङ्गसंभवेऽपि सौकुमार्यात् कविभिः स्त्रीलिङ्गमेव प्रयुज्यते, 'नामैव स्त्रीति पेशलम्' (२।२२ ) इति कृत्वा । यथा
एतां पश्य पुरस्तटीम् इति ॥ ५७ ॥
पदपूर्वार्धस्य धातोः क्रियावैचित्र्यवऋत्वं नाम वक्रता प्रकारान्तरं
Page #415
--------------------------------------------------------------------------
________________
३०
वक्रोक्तिजीवितम्
[१.१९
विद्यते यत्र क्रियावैचित्र्यप्रतिपादनपरत्वेन वैदग्ध्यभङ्गी भणितिरमणीयान् प्रयोगान् निबध्नन्ति कवयः । तत्र क्रियावैचित्र्यं बहुविधं विच्छित्तिविततव्यवहारं दृश्यते । यथा
रइकेलिहिअणिअंसणकर किसलअरुद्धणअणजुअलस्य । रुद्दस्स तइअणअणं पव्वइपरिचुम्बिअं जअइ ॥ ५८ ॥ रतिके लिहत निवसनकरकिसलयरुद्ध नयनयगलस्य । रुद्रस्य तृतीयनयनं पार्वतीपरिचुम्बितं जयति ॥ इति छाया ॥ अत्र समानेऽपि हि स्थगनप्रयोजने साध्ये सामान्ये च लोचनत्वे, देव्याः परिचुम्बनेन यस्य निरोधः संपाद्यते तद्भगवतस्तृतीयनयनं जयति सर्वोत्कर्षेण वर्तत इति वाक्यार्थः । अत्र जयतीति क्रियापदस्य किमपि सहृदयहृदयसंवेद्यं वैचित्र्यं परिस्फुरदेव लक्ष्यते । यथा च
स्वेच्छाकेसरिणः स्वच्छस्वच्छायायासितेन्दवः ।
त्रायन्तां वो मधुरिपोः प्रपन्नार्तिच्छिदो नखाः ।। ५९॥ अत्र नखानां सकललोकप्रसिद्धच्छेदन व्यापारव्यतिरेकि किमध्यपूर्वमेव प्रपन्नातिच्छेदनलक्षणं क्रियावैचित्र्यमुपनिबद्धम् । यथा च स दहतु दुरितं शाम्भवो वः शराग्निः ॥ ६० ॥ अत्र च पूर्ववदेव क्रियावैचित्र्यप्रतीतिः । यथा च कण्णुप्पल-दलमिलिय- लोयणहि हेला-लोलणमाविअ - णयर्णाहि । लीलइ लीलावहि णिरद्धउ
सिहिलिय-चाउ जअइ मअरुद्ध उ ।। ६१ ।। कर्णोसल-दल-मिलित-लोचनाभिः
हेला - लोल - नामित - नयनाभिः ।
Page #416
--------------------------------------------------------------------------
________________
प्रथमोन्मपः
१.१९]
लीलया लीलावतीभि: निरुद्ध
गिथिलित-चापः जयति मकरध्वजः ।। इति छाया । अत्र लोचनैर्लीलया लीलावतीभिनिरुद्धः स्वव्यापारपराङ्मुखीकृतः मन् शिथिलीकृतचापः कन्दर्पो जयति सर्वोत्कर्षेण वर्तत इति किमुच्यते, यतस्तास्तथाविधविजयावान्तौ सत्यां जयन्तीति वक्तव्यम् । तदयमत्राभिप्रायः- यदेतल्लो चनविलासानामेवंविधं जैत्रताप्रौढिभावं पर्यालोच्य चेतनत्वेन स स्वचापाधिरोप णायासमपसंहृतवान् । यतस्तेनैव त्रिभवनविजयावाप्तिः परिसमाप्यते । ममेति मन्यमानस्य तस्य सहायत्वोत्कर्षातिशयो जयतीति क्रियापदेन कर्तृतायाः कारणत्वेन कवेश्चेतसि परिस्फुरितः । तेन किमपि क्रियावैचित्र्यमत्र तद्विदाह्लादकारि प्रतीयते । यथा च
तान्यक्षराणि हृदये किमपि ध्वनन्ति ।। ६२ ।। अत्र जल्पन्ति वदन्तीत्यादि न प्रयुक्तम्, यस्मात्तानि कयापि विच्छित्त्या किमप्यनाख्येयं समर्पयन्तीति कवेरभिप्रेतम् ।
वक्रतायाः परोऽप्यस्ति प्रकारः प्रत्ययाश्रयः इति । वक्रभावस्यान्योऽपि प्रभेदो विद्यते । कीदृशः-प्रत्ययाश्रयः । प्रत्ययः सुप्तिङ् च यस्याश्रयः स्थानं स तथोक्तः। तस्यापि बहवः प्रकाराः संभवन्ति - संख्यावैचित्र्यविहितः, कारकवैचित्र्यविहितः, पुरुषवैचित्र्यविहितश्च । तत्र संख्यावैचित्र्यविहितः- यस्मिन् वचनवैचित्र्यं काव्यशोभोपनिबन्धनाय निबध्नन्ति । यथा वा
____ मैथिली तस्य दाराः ।। इति ।। ६३ ।। यथा वा
फुल्लेन्दीवरकाननानि नयने पाणी सरोजाकराः ॥ ६४॥ अत्र द्विवचनबहुवचनयोः सामानाधिकरण्यमतीव चमत्कारकारि । कारकवैचित्र्यविहितः- यत्राचेतनस्यापि पदार्थस्य चेतनत्वाध्या
Page #417
--------------------------------------------------------------------------
________________
३२
वक्रोक्तिजीवितम्
[१.१९ रोपेण चेतनस्येव क्रियासमावेशलक्षणं रसादिपरिपोषणार्थं कर्तत्वादिकारकत्वं निबध्यते । यथा
स्तनद्वन्द्वं मन्दं स्नपयति बलाद्वाष्पनिवहो हठादन्तःकण्ठं लठति सरसः पञ्चमरवः । शरज्ज्योत्स्नापाण्डः पतति च कपोलः करतले
न जानीमस्तस्याःक इव हि विकारव्यतिकरः ॥ ६५ ॥ अत्र बाष्पनिवहादीनामचेतनानामपि चेतनत्वाध्यारोपेण कविना कर्तृत्वमुपनिबद्धम् – यत्तस्या विवशायाः सत्यास्तेषामेवंविधो व्यवहारः, सा पुनः स्वयं न किंचिदप्याचरितुं समर्थेत्यभिप्रायः । अन्यच्च कपोलादीनां तदवयवानामेतदवस्थत्वं प्रत्यक्षतयास्मदादिगोचरतामापद्यते, तस्याः पुनर्योऽसावन्तर्विकारव्यतिकरस्तं तदनुभवैकविषयत्वाद्वयं न जानीमः। यथा च
चापाचार्यस्त्रिपुरविजयी कार्तिकेयो विजेयः बाणव्यस्तः सदनमुदधिभूरियं हन्तकारः । अस्त्येवैतत् किम कृतवता रेणुकाकण्ठबाधां
बद्धस्पर्धस्तव परशुना लज्जते चन्द्रहासः ॥६६ ।। अत्र चन्द्रहासो लज्जत इति पूर्ववत् कारकवैचित्र्यप्रतीतिः । पुरुषवैचित्र्यविहितं वक्रत्वं विद्यते-यत्र प्रत्यक्तापरभावविपर्यासं प्रयुञ्जते कवयः, काव्यवैचित्र्यार्थं युष्मद्यस्मदि वा प्रयोक्तव्ये प्रातिपदिकमात्रं निबध्नन्ति । यथा
__ अस्मद्भाग्यविपर्ययाद्यदि परं देवो न जानाति तम् ।।६७।। अत्र त्वं न जानासीति वक्तव्ये वैचित्र्याय देवो न जानातीत्य. क्तम् । एवं युष्मदादिविपर्यासः क्रियापदं विना प्रातिपदिकमात्रेऽपि दृश्यते । यथा
Page #418
--------------------------------------------------------------------------
________________
१.२०]
प्रथमोन्मेषः अयं जनः प्रष्टमनास्तपोधने
न चेद्रहस्यं प्रतिवक्तुमर्हसि ॥ ६८।। अत्राहं प्रष्टकाम इति वक्तव्ये ताटस्थ्यप्रतीत्यर्थमयं जन इत्युक्तम् । यथा वा।
सोऽय दम्भधृतव्रतः इति ।। ६९ ।। अत्र सोऽहमिति वक्तव्ये पूर्ववद् ‘अयम्' इति वैचित्र्यप्रतीतिः । एते च मुख्यतया वक्रताप्रकाराः कतिचिनिदर्शनार्थं प्रदर्शिताः । शिष्टाश्च सहस्रशः संभवन्तीति महाकविप्रवाहे सहृदयैः स्वयमेवोत्प्रेक्षणीयाः ।
एवं वाक्यावयवानां पदानां प्रत्येकं वर्णाद्यवयवद्वारेण यथासंभव वक्रभावं व्याख्यायेदानी पदसमहमतस्य वाक्यस्य वक्रता व्याख्यायते
वाक्यस्य वक्रभावोऽन्यो भिद्यते यः सहस्रधा ।
यत्रालंकारवर्गोऽसौ सर्वोऽप्यन्तर्भविष्यति ॥२०॥ वाक्यस्य वक्रभावोऽन्यः । वाक्यस्य पदसमहभतस्य । आख्यातं साव्ययकारकविशेषणं वाक्यमिति यस्य प्रतीतिस्तस्य श्लोकादेर्वक्रभावो भगीभणितिवैचित्र्यम् अन्यः पूर्वोक्तवक्रताव्यतिरेकी समुदायवैचित्र्यनिबन्धनः कोऽपि संभवति । यथा
उपस्थितां पूर्वमपास्य लक्ष्मी वनं मया सार्धमसि प्रपन्नः । त्वामाश्रयं प्राप्य तया नु कोपा
त्सोढास्मि न त्वद्भवने वसन्ती ॥ ७० ॥ एतत्सीतया तथाविधकरुणाक्रान्तान्तःकरणया वल्लभं प्रति संदिश्यते
3
Page #419
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[१.२१ -यदुपस्थितां सेवासमापन्नां लक्ष्मीमपास्य श्रियं परित्यज्य पूर्व यस्त्वं मया सार्धं प्रपन्नो विपिनं प्राप्तस्तस्य तव स्वप्नेऽप्येतन्न संभाव्यते । तया पुनस्तस्मादेव कोपात् स्त्रीस्वभावसमुचितसपत्नीविद्वेषात्त्वद्गृहे वसन्ती न सोढास्मि । तदिदमुक्तं भवतियत्तस्मिन् विधुरदशाविसंष्ठुलेऽपि समये तथाविधप्रसादास्पदता। मध्यारोप्य यदिदानी साम्राज्ये निष्कारणपरित्यागतिरस्कारपात्रता नीतास्मीत्येतदुचितमनुचितं वा विदितव्यवहारपरंपरेण भवतास्वयमेव विचार्यतामिति ।
स च वक्रभावस्तथाविधो यः सहस्रधा भिद्यते बहुप्रकारं भेदमासादयति । सहस्र-शब्दोऽत्र संख्याभयस्त्वमात्रवाची, न नियतार्थवृत्तिः, यथा-सहस्रमवध्यमिति । यस्मात् कविप्रतिभानामानन्त्यान्नियतत्व न संभवति । योऽसौ वाक्यस्य वक्रभावो बहुप्रकारः, न जानीमः कीदश इत्याह - यत्रालंकारवर्गोऽसौ मर्वोऽप्यन्तर्भविष्यति । यत्र यस्मिन्नसावलंकारवर्गः कविप्रवाहप्रसिद्धप्रतीतिरुपमादिरलंकरणकलापः सर्वः सकलोऽप्यन्तर्भविष्यति अन्तर्भावं गमिष्यति पृथक्त्वेन नावस्थाप्यते । तत्प्रकारभेदत्वेनैव व्यपदेशमासादयिष्यतीत्यर्थः । स चालंकारवर्गः स्वलक्षणावसरे प्रतिपदमुदाहरिष्यते ॥
एवं वाक्यवक्रतां व्याख्याय वाक्यसमहरूपस्य प्रकरणस्य तत्समुदायात्मकस्य च प्रबन्धस्य वक्रता व्याख्यायते
वक्रभावः प्रकरणे प्रबन्धेऽप्यस्ति यादृशः । उच्यते सहजाहार्यसौकुमार्यमनोहरः ॥२१॥ वक्रभावो विन्यासवैचित्र्यं प्रबन्धकदेशभूते प्रकरणे यादृशोऽस्ति यादृग् विद्यते प्रबन्धे वा नाटकादौ सोऽप्युच्यते कथ्यते । कीदृशः
Page #420
--------------------------------------------------------------------------
________________
१.२१]
प्रथमोन्मेषः
- सहजाहार्यसौकुमार्यमनोहरः । सहजं स्वाभाविकमाहार्य व्युत्पत्त्युपार्जितं यत्सौकुमार्यं रामणीयकं तेन मनोहरो हृदयहारी यः स तथोक्तः । तत्र प्रकरणे वक्रभावो यथा - रामायणे मारीचमायामयमाणिक्यमृगानुसारिणो रामस्य करुणाक्रन्दाकर्णनकातरान्तःकरणया जनकराजपुत्र्या तत्प्राणपरित्राणाय स्वजीवितपरिरक्षानिरपेक्षया लक्ष्मणो निर्भत्स्यं प्रेषितः । तदेतदत्यन्तमनौचित्ययुक्तम्, यस्मादनुचरसंनिधाने प्रधानस्य तथाविधव्यापारकरणमसंभावनीयम् । तस्य च सर्वातिशायिचरित युक्तत्वेन वर्ण्यमानस्य तेन कनीयसा प्राणपरित्राणसंभावनेत्येतदत्यन्तमसमीचीनमिति पर्यालोच्य उदात्तराघवे कविना वैदग्ध्यवशेन मारीचमृगमारणाय प्रयातस्य परित्राणार्थं लक्ष्मणस्य सीतया कातरत्वेन रामः प्रेरितः इत्युपनिबद्धम् । अत्र च तद्विदाह्लादक। रित्वमेव वक्रत्वम् । यथा वा किरातार्जुनीये किरातपुरुषोक्तिषु वाच्यत्वेन स्वबाणमार्गणमात्रमेवोपक्रान्तम्। वस्तुतः पुनरर्जुनेन सह तात्पर्यार्थ पर्यालोचनया विग्रहो वाक्यार्थतामुपनीतः । तथा च तत्रैवोच्यते
प्रयुज्य सामाचरितं विलोभनं भयं विभेदाय धियः प्रदर्शितम् । तथाभियुक्तं च शिलीमुखार्थिना यथेतरन्न्याय्यमिवावभासते ।। ७१ ।।
-----
३५
प्रबन्धे वक्रभावो यथा - कुत्रचिन्महाकविविरचिते रामकथोपनिबन्धे नाटकादौ पञ्चविधवक्रतासामग्री समुदयसुन्दरं सहृदयहृदयहारि महापुरुष वर्णनमुपक्रमे प्रतिभासते । परमार्थतस्तु विधिनिषेधात्मकर्मोपदेशः पर्यवस्यति, रामवद्वर्तिव्यं न रावणवदिति । यथा च तापसवत्सराजे कुसुमसुकुमारचेतसः सरसविनोदंकरसिकस्य नायकस्य चरितवर्णनमुपक्रान्तम् । वस्तुतस्तु व्यसनार्णवे
Page #421
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[१.२२ निमज्जन्निजो राजा तथाविधनयव्यवहारनिपुणेरमात्यस्तैस्तैरुपायरुत्तारणीय इत्युपदिष्टम् । एतच्च स्वलक्षणव्याख्यानावसरे व्यक्तिमाया स्यति ।
एवं कविव्यापारवक्रताषट्कमुद्देशमात्रेण व्याख्यातम्। विस्तरेण तु स्वलक्षणावसरे व्याख्यास्यते । क्रमप्राप्तत्वेन बन्धोऽधुना व्याख्यास्यते
वाच्यवाचकसौभाग्यलावण्यपरिपोषकः । व्यापारशाली वाक्यस्य विन्यासो बन्ध उच्यते ॥२२॥ विन्यासो विशिष्टं न्यसनं यः सन्निवेश: स एव व्यापारशाली बन्ध उच्यते। व्यापारोऽत्र प्रस्तुतत्वात् काव्य क्रियालक्षणः। तेन शालते श्लाघते य: स तथोक्तः । कस्य-वाक्यस्य श्लोकादे: । कीदृशः-वाच्यवाचकसौभाग्यलावण्यपरिपोषकः। वाच्यवाचकयोयोरपि वाच्यस्याभिधेयस्य वाचकस्य च शब्दस्य वक्ष्यमाणं सौभाग्यलावण्यलक्षणं यद्गुणद्वयं तस्य परिपोषक: पुष्टतातिशयकारी। सौभाग्यं प्रतिभासंरम्भफल भतं चेतनचमत्कारित्वलक्षणम्, लावण्यं संनिवेशसौन्दर्यम्, तयोः परिपोषकः । यथा
दत्त्वा वामकरं नितम्बफलके लीलावलन्मध्यया प्रोत्तुङ्गस्तनमंसचुम्बिचिबुकं कृत्वा तया मां प्रति । प्रान्तप्रोतनवेन्द्रनीलमणिमन्मुक्तावलीविभ्रमा:
सासूयं प्रहिता: स्मरज्वरमुचो द्वित्रा: कटाक्षच्छटाः ॥७२।। अत्र समग्रकविकौशलसंपाद्यस्य चेतनचमत्कारित्वलक्षणस्य सौभाग्यस्य कियन्मात्रवर्णविन्यासविच्छित्तिविहितस्य पदसंधानसम्पदुपार्जितस्य च लावण्यस्य पर: परिपोषो विद्यते ।
एवं च स्वरूपमभिधाय तद्विदाह्लादकारित्वमभिधत्ते
Page #422
--------------------------------------------------------------------------
________________
३७
१.२३-२४]
प्रथमोन्मेषः वाच्यवाचकवक्रोक्तित्रितयातिशयोतरम् ।
तद्विदाह्लादकारित्वं किमप्यामोदसुन्दरम् ॥ २३ ॥ तद्विदाह्लादकारित्वं काव्यविदानन्दविधायित्वम् । कीदृशम्--- वाच्यवाचकवक्रोक्तित्रितयातिशयोत्तरम् । वाच्यमभिधेयं वाचक: यादो वक्रोक्तिरलंकरणम्, एतस्य त्रितयस्य योऽतिशयः कोऽप्युत्कर्षस्तस्मादुत्तरमतिरिक्तम् । स्वरूपेणातिशयेन च स्वरूपेणान्यत् किमपि तत्त्वान्तरमेतदतिशयेनैतस्मात्तितयादपि लोकोत्तरमित्यर्थः । अन्यच्च कीदृशम्-किमप्यामोदमुन्दरम्। किमप्यव्यपदेश्यं सहृदयहृदयसंवेद्यम् आमोदः सुकुमारवस्तुधर्मो रञ्जकत्वं नाम, तेन सुन्दरं रजकत्वरमणीयम् । यथा
हंसानां निनदेषु यः कवलितैरासज्यते कुजतामन्यः कोऽपि कषायकण्ठलुठनादाघर्घरो विभ्रमः । ते संप्रत्यकठोरवारणवधदन्ताङ्करस्पर्धिनो
निर्याताः कमलाकरेषु बिसिनीकन्दाग्रिमग्रन्थयः ॥ ७३ ।। अत्र त्रितयेऽपि वाच्यवाचकवक्रोक्तिलक्षणे प्राधान्येन न कश्चिदपि कवेः संरम्भो विभाव्यते । किंतु प्रतिभावैचित्र्यवशेन किमपि तद्विदाह्लादकारित्वमुन्मीलितम् । यद्यपि सर्वेषामुदाहरणानामविकलकाव्यलक्षणपरिसमाप्तिः संभवति तथापि यत्प्राधान्येनाभिधीयते स एवांशः प्रत्येकमुद्रिक्ततया तेषां परिस्फुरतीति सहृदयः स्वयमेवोत्प्रेक्षणीयम् ।
एवं काव्यसामान्यलक्षणमभिधाय तद्विशेषलक्षणविषयप्रदर्शनार्थं मार्गभेदनिबन्धनं त्रैविध्यमभिधत्ते
सन्ति तत्र यो मार्गाः कविप्रस्थानहेतवः । सुकुमारो विचित्रश्च मध्यमश्चोभयात्मकः ॥२४॥
Page #423
--------------------------------------------------------------------------
________________
३८
वक्रोक्तिजीवितम्
[१.२४ ___ तत्र तस्मिन् काव्ये मार्गाः पन्थानस्त्रयः सन्ति संभवन्ति । न द्वौ न चत्वारः. स्वरादिसंख्यावत्तावतामेव वस्तुतस्त रुपलम्भात् । ते च कीदृशाः-कविप्रस्थानहेतवः । कवीनां प्रस्थान वर्तनं तस्य हेतवः, काव्यकरणस्य कारणभूताः । किमभिधानाःसुकुमारो विचित्रश्च मध्यमश्चेति । कीदृशो मध्यमः-उभयात्मकः । उभयमनन्तरोक्तं मार्गद्वयमात्मा यस्येति विगृह्य छायाद्वयोपजीवीत्युक्तं भवति । तेषां च स्वलक्षणावसरे स्वरूपमाख्यास्यते । __ अत्र बहुविधा विप्रतिपत्तयः संभवन्ति । यस्माच्चिरन्तनविदर्भादिदेशविशेषसमाश्रयणेन वैदर्भीप्रभृतयो रीतयस्तिस्रः समाम्नाता:। तासां चोत्तमाधममध्यमत्वेन त्रैविध्यम् । अन्यैश्च वैदर्भगौडीयलक्षणं मार्गद्वितयमाख्यातम् । एतच्चोभयमध्ययक्तियुक्तम् । यस्माद्देशभेदनिबन्धनत्वे रीतिभेदानां देगानामानन्त्यादसंख्यत्वं प्रसज्यते। न च विशिष्टरीतियुक्तत्वेन काव्यकरणं मातुलेयभगिनीविवाहवद् देशधर्मतया व्यवस्थापयितुं शक्यम् । देशधर्मो हि वृद्धव्यवहारपरंपरामात्रशरण: शक्यानुष्ठानतां नातिवर्तते । तथाविधकाव्यकरणं पुन: शक्त्यादिकारणकलापसाकल्यमपेक्ष्यमाणं न शक्यते यथाकथंचिदनष्ठातुम् । न च दाक्षिणात्यगीतविषयसुस्वरत्वादि ध्वनिरामणीयकवत्तस्य स्वाभाविकं किंचिद् वक्तुं पार्यते । तस्मिन् सति तथाविधकाव्यकरणं सर्वस्य स्यात् । किंच शक्तौ विद्यमानायामपि व्युत्पत्त्यादिराहार्यकारणसम्पत्प्रतिनियतदेशविषयतया न व्यवतिष्ठते, नियमनिबन्धनाभावात् तत्रादर्शनाद अन्यत्र च दर्शनात । न च रीतीनामत्तममध्यमाधमत्व - भेदेन वैविध्यं व्यवस्थापयितुं न्याय्यम्। यस्मात सहृदयहृदया ह्लादकारिकाव्यलक्षणप्रस्तावे वैदर्भीसदृशसौन्दर्यासंभवान्मयमाधमयोरुपदेगवैयर्थ्यमायाति । परिहार्यन्वेनाप्युपदेशो न युक्ततामालम्बते. नरेवानभ्युपगतत्वात्। न बागतिकगतिन्यायेन यथाशक्ति दरिद्र
Page #424
--------------------------------------------------------------------------
________________
१.२४]
प्रथमोन्मेषः
दानवत् काव्यं करणीयता मर्हति । तदेवं निर्वचनसमाख्यामात्रकरणकारणत्वे देशविशेषाश्रयणस्य वयं न विवदामहे । मार्गद्वितयवादिनामप्येतान्येव दूषणानि । तदलमनेन निःसारवस्तुपरिमलनव्यसनेन ।
कविस्वभावभेदनिबन्धनत्वेन काव्यप्रस्थानभेद: समञ्जसतां गाहते। सुकुमारस्वभावस्य हि कवेस्तथाविधैव सहजा शक्तिः समुद्भवति, शक्तिशक्तिमतोरभेदात् । तया च तथाविधसौकुमार्यरमणीयां व्युत्पत्तिमाबध्नाति । ताभ्यां च सुकुमारवर्त्मनाभ्यासतत्परः क्रियते । तथैव तस्माद् विचित्र: स्वभावों यस्य कवेस्तद्विदाह्लादकारिकाव्यलक्षणप्रस्ता वात् सौकुमार्यव्यतिरेकिणा वैचित्र्येण रमणीय एव, तस्य काचिद्विचित्रव तदनुरूपा शक्तिः समुल्लसति । तया च तथाविधवैदग्ध्यबन्धुरां व्युत्पत्तिमाबध्नाति । ताभ्यां च वैचित्र्यवासनाधिवासितमानसो विचित्रवर्मनाभ्यासभाग् भवति । एवमेतदुभयकविनिबन्धनसंवलितस्वभावस्य कवेस्तदुचितैव शबलशोभातिशयशालिनी शक्तिः समुदेति । तया च तदुभयपरिस्पन्दसुन्दरं व्युत्पत्त्युपार्जनमाचरति । ततस्तच्छायाद्वितयपरिपोषपेशलाभ्यासपरवश: संपद्यते ।
तदेवमेते कवयः काव्य करणकलापकाष्ठाधिरूढिरमणीयं किमपि काव्यमारभन्ते, सुकुमारं विचित्रमुभयात्मकं च। त एव तत्प्रवर्तननिमित्तभता मार्गा इत्युच्यन्ते । यद्यपि कविस्वभावभेदनिबन्धनत्वादनन्तभेदभिन्नत्वमनिवार्य, तथापि परिसंख्यातुमशक्यत्वात् सामान्येन वैविध्यमेवोपपद्यते । तथा च रमणीयकाव्यपरिग्रहप्रस्तावे स्वभावसुकुमारस्तावदेको राशि:, तद्वयतिरिक्तस्यारमणीयस्यानपादेयत्वात् । तद्वयतिरेकी रामणीयकविशिष्टो विचित्र इत्युच्यते । तदेतयोर्द्वयोरपि रमणीयत्वादेतदीयच्छायाद्वितयोप
Page #425
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[१.२५-२९ जीविनोऽस्य रमणीयत्वमेव न्यायोपपन्नं पर्यवस्यति । तस्मादेतेषां प्रत्येकमस्खलितस्वपरिस्पन्दमहिम्ना तद्विदाह्लादकारित्वपरिसमाप्तेर्न कस्यचिन्यूनता।
ननु च शक्त्योरान्तरतम्यात् स्वाभाविकत्वं वक्तुं युज्यते, व्युत्पत्त्यभ्यासयो: पुनराहार्ययोः कथमेतद् घटते? नैष दोषः, यस्मादास्तां तावत् काव्यकरणम्, विषयान्तरेऽपि सर्वस्य कस्यचिदनादिवासनाभ्यासाधिवासितचेतसः स्वभावानुसारिणावेव व्युत्पत्त्यभ्यासौ प्रवर्तते। तौ च स्वभावाभिव्यञ्जनेनैव साफल्यं भजतः। स्वभावस्य तयोश्च परस्परमपकार्योपकारकभावेनावस्थानात् स्वभावस्तावदारभते, तौ च तत्परिपोषमातनुतः। तथा चाचेतनानामपि पदार्थानां स्वभाव: स्वभावसंवादिभावान्तरसंनिधानमाहात्म्यादभिव्यक्तिमासादयति, यथा चन्द्रकान्तमणयश्चन्द्रमसः किरणपरा मर्शवशेन स्पन्दमानसहजरसप्रसरा: संपद्यन्ते । तदेवं मार्गानुद्दिश्य तानेव क्रमेण लक्षयति
अम्लानप्रतिभोद्भिननवशब्दार्थसुन्दरः । अयत्नविहितस्वल्पमनोहारिविभूषणः ॥२५॥ भावस्वभावप्राधान्यन्यक्कृताहार्यकौशलः । रसादिपरमार्थज्ञमनःसंवादसुन्दरः ॥२६॥ अविभावितसंस्थानरामणीयकरञ्जकः । विधिवैदग्ध्यनिष्पन्ननिर्माणातिशयोपमः ॥२७॥ यत् किंचनापि वैचित्र्यं तत्सर्वं प्रतिभोद्भवम् । सौकुमार्यपरिस्पन्दस्थन्दि यत्र विराजते ॥२८॥ सुकुमाराभिधः सोऽयं येन सत्कवयो गताः । मार्गेणोत्फुल्लकुसुमकाननेनेव षट्पदाः ॥२९॥
Page #426
--------------------------------------------------------------------------
________________
१.२९]
प्रथमोन्मेषः सुकुमाराभिध: सोऽयम्, सोऽयं पूर्वोक्तलक्षणः सुकुमारशब्दाभिधान: । येन मार्गेण सत्कवयः कालिदासप्रभृतयो गता: प्रयाता:, तदाश्रयण काव्यानि कृतवन्तः । कथम्-उत्फुल्लकुसुमकाननेनेव षट्पदाः। उत्फुल्लानि विकसितानि कुसुमानि पुष्पाणि यस्मिन् कानने वने तेन षट्पदा इव भ्रमरा यथा। विकसितकुसुमकाननसाम्येन तस्य कुसुमसौकुमार्य सदृशमाभिजात्यं द्योत्यते। तेषां च भ्रमरसादृश्यन कुसुममकरन्दकल्पसारसंग्रहव्यसनिता । स च कीदृशः-यत्र यस्मिन् किंचनापि कियन्मात्रमपि वैचित्र्यं विचित्रभावो वक्रोक्तियुक्तत्वम् । तत्सर्वमलंकारादि प्रतिभोद्भवं कविशक्तिसमुल्लसितमेव, न पुनराहार्यं यथाकथंचित्प्रयत्नेन निष्पाद्यम् । कीदृशम्-सौकुमार्यपरिस्पन्दस्यन्दि । सौकुमार्यमाभिजात्यं तस्य परिस्पन्दस्तद्विदाह्लादकारित्वलक्षणं रामणीयकं तेन स्यन्दते रसमयं संपद्यते यत्तथोक्तम् । यत्र विराजते शोभातिशयं पुष्णातीति संबन्धः । यथा
प्रवृद्धतापो दिवसोऽतिमात्रमत्यर्थमेव क्षणदा च तन्वी । उभौ विरोधक्रियया विभिन्नौ
जायापती सानुशयाविवास्ताम् ॥७४ ।। अत्र श्लेषच्छायाच्छुरितं कविशक्तिमात्रसमुल्लसितमलंकरणमनाहार्य कामपि कमनीयतां पुष्णाति । तथा च 'प्रवृद्धताप:' 'तन्वी' इति वाचकौ सुन्दरस्वभावमात्रसमर्पणपरत्वेन वर्तमानावर्थान्तरप्रतीत्यनुरोधपरत्वेन प्रवृत्ति न संमन्येते, कविव्यक्तकौशलसमुल्लसितस्य पुन: प्रकारान्तरस्य प्रतीतावानुगण्यमात्रेण तद्विदाह्लादकारितां प्रतिपद्यते। किं तत्प्रकारान्तरं नाम?–विरोधविभिन्नयो: शब्दयोरर्थान्तरप्रतीतिकारिणोरुपनिबन्धः। तथा चोपमेययो: सहा
Page #427
--------------------------------------------------------------------------
________________
5
.
वक्रोक्तिजीवितम्
[१.२९ नवस्थानलक्षणो विरोधः, स्वभावभेदलक्षणं च विभिन्नत्वम् । उपमानयोः पुनरीाकलहलक्षणो विरोधः, कोपात् पृथगवस्थान लक्षणं विभिन्नत्वम् । 'अतिमात्रम्' 'अत्यर्थं ' चेति विशेषणद्वितयं पक्षद्वयेऽपि सातिशयताप्रतीतिकारित्वेनातितरां रमणीयम् । श्लेषच्छाया क्लेश संपाद्याप्ययत्नघटितत्वेनात्र मनोहारिणी।
पुनश्च कीदृश:-अम्लानप्रतिभोद्भिन्ननवशब्दार्थबन्धुरः । अम्लाना यासावदोषोपहता प्राक्तनाद्यतनसंस्कारपरिपाकप्रौढा प्रतिभा काचिदेव कविशक्तिः, तत उद्भिन्नौ नतनाङकुरन्यायेन स्वयमेव समुल्लसितौ, न पुन: कदर्थनाकृष्टौ नवौ प्रत्यग्रौ तद्विदाह्लादकारित्वसामर्थ्ययुक्तौ शब्दार्थावभिधानाभिधेयौ ताभ्यां बन्धुरो हृदयहारी । अन्यच्च कीदृशः- अयत्नविहितस्वल्पमनोहारिविभूषण: । अयत्नेनाक्लेशेन विहितं कृतं यत् स्वल्पं मनाङ्मात्रं मनोहारि हृदयाह्लादकं विभूषणमलंकरणं यत्र स तथोक्तः । 'स्वल्प'-गब्दोऽत्र प्रकरणाद्यपेक्षः, न वाक्यमात्रपरः। उदाहरणं यथा
बालेन्दुवक्राण्यविकासभावाद् बभुः पलाशान्यतिलोहितानि । सद्यो वसन्तेन समागतानां
नखक्षतानीव वनस्थलीनाम् ॥७५ ।। अत्र ‘बालेन्दुवक्राणि' 'अतिलोहितानि' 'सद्यो वसन्तेन समागतानाम्' इति पदानि सौकुमार्यात् स्वभाववर्णनामात्रपरत्वेनोपात्तान्यपि 'नखक्षतानीव' इत्यलंकरणस्य मनोहारिण: क्लेशं विना स्वभावोद्भिन्नत्वेन योजनां भजमानानि चमत्कारकारिता मापद्यन्ते।
यश्चान्यच्च कीदृश:-भावस्वभावप्राधान्यन्यक्कृताहार्यकौशलः । भावा: पदार्थास्तेषां स्वभावस्तत्त्वं तस्य प्राधान्यं मुख्यभावस्तेन न्यक्कृतं तिरस्कृतमाहार्य व्युत्पत्तिविहितं कौशलं नैपुण्यं यत्र स
Page #428
--------------------------------------------------------------------------
________________
१.२९] प्रथमोन्मेषः
४३ तथोक्तः । तदयमत्राभिप्राय: –पदार्थपरमार्थमहिमैव कविशक्तिसमुन्मीलितः, तथाविधस्तत्र विजृम्भते । येन विविधमपि व्युत्पत्तिविलसितं काव्यान्तरगतं तिरस्कारास्पदं संपद्यते । अत्रोदाहरणं रघुवंशे मृगयावर्णनपरं प्रकरणम्, यथा
तस्य स्तनप्रणयिभिर्मुहुरेणशाव
हिन्यमानहरिणीगमनं पुरस्तात् । आविर्बभूव कुशगर्भमुखं मृगाणां
यूथं तदग्रसरगर्वितकृष्णसारम् ॥७६ ।। इत्यादि । यथा च कुमारसम्भवे
द्वन्द्वानि भावं क्रियया विवछः ॥ ७७ ।। इति । अत: परं प्राणिधर्मवर्णनम् -
शृङ्गेण च स्पर्शनिमीलिताक्षी
मृगीमकण्डयत कृष्णसारः ।। ७८ ।। अन्यच्च कीदृश:-रसादिपरमार्थज्ञमनःसंवादसुन्दरः। रसा: शृङ्गारादयः। आदिग्रहणेन रत्यादयोऽपि गृह्यन्ते । तेषां परमार्थ: पर रहस्यं तज्ज़ानन्तीति तज्ज्ञास्तद्विदस्तेषां मनःसंवादो हृदयसंवेदनं स्वानुभवगोचरतया प्रतिभासः, तेन सुन्दरः सुकुमार सहृदयहृदयाह्लादकारी वाक्यस्योपनिबन्ध इत्यर्थः । अत्रोदाहरणानि रघौ रावणं निहत्य पुष्पकेणागच्छतो रामस्य सीतायास्तद्विरहविधुरहृदयेन मयास्मिन्नस्मिन् समुद्देशे किमप्येवंविधं वैगसमनुभूतमिति वर्णयत: सर्वाण्येव वाक्यानि । तथा
पूर्वानुभूतं स्मरता च रात्री कम्पोत्तरं भीरु तवोपगढम् । गुहाविसारीण्यतिवाहिनानि मया कथंचिद् घनगर्जितानि ।। ७१ ।।
Page #429
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[१.२९ अत्र राशिद्वयकरणस्यायमभिप्रायो यद् विभावादिरूपेण रसाङ्गभूता: शकुनिरुततरुसलिलकुसुमसमयप्रभृतयः पदार्थाः सातिशयस्वभाववर्णनप्राधान्येनैव रसाङ्गतां प्रतिपद्यन्ते । तद्वयतिरिक्ताः सुरगन्धर्वप्रभृतयः सोत्कर्षचेतनायोगिन: शृङ्गारादिरसनिर्भरतया वर्ण्यमाना: सरसहृदयाह्लादकारितामायान्तीति कविभिरभ्युपगतम् । तथाविधमेव लक्ष्ये दृश्यते ।
अन्यच्च कीदृशः - अविभावितसंस्थानरामणीयकरजकः । अविभावितमनालोचित संस्थानं संस्थितिर्यत्र तेन रामणीयकेन रमणीयत्वेन रञ्जक: सहृदयाह्लादकः । तेनायमर्थ:-यदि तथाविधं कविकौशलमत्र संभवति तद् व्यपदेष्टुमियत्तया न कथंचिदपि पार्यते, केवलं सर्वातिशायितया चेतसि परिस्फुरति। अन्यच्च कीदृशः -विधिवैदग्ध्यनिष्पन्ननिर्माणातिशयोपमः । विधिविधाता तस्य वैदग्ध्यं कौशलं तेन निष्पन्नः परिसमाप्तो योऽसौ निर्माणातिशयः सुन्दर: सर्गोल्लेखो रमणीयलावण्यादिः स उपमा निदर्शनं तस्य स तथोक्तः। तेन विधातुरिव कवे: कौशलं यत्र विवेक्तुमशक्यम् । यथा
ज्याबन्धनिष्पन्दभुजेन यस्य विनिःश्वसद्वक्त्रपरंपरेण । कारागृहे निर्जितवासवेन
दशाननेनोषितमा प्रसादात् ॥ ८० ।। अत्र व्यपदेशप्रकारान्तरनिरपेक्ष: कविशक्तिपरिणामः परं परिपाकमधिरूढः।
एतस्मिन् कुलके - प्रथमश्लोके प्राधान्येन शब्दालंकारयोः सौन्दर्य प्रतिपादितम् । द्वितीये वर्णनीयस्य वस्तुन: सौकुमार्यम् । तृतीये प्रकारान्तरनिरपेक्षस्य संनिवेशस्य सौकुमार्यम् । चतुर्थे
Page #430
--------------------------------------------------------------------------
________________
१.३०-३१]
प्रथमोन्मेषः वैचित्र्यमपि सौकुमार्याविसंवादि विधेयमित्युक्तम् । पञ्चमो विषयविषयिसौकुमार्यप्रतिपादनपरः ।
एवं सुकुमाराभिधानस्य मार्गस्य लक्षणं विधाय तस्यैव गुणान् लक्षयति
असमस्त मनोहारिपदविन्यासजीवितम् । माधुर्यं सुकुमारस्य मार्गस्य प्रथमो गुणः ॥३०॥ असमस्तानि समासवर्जितानि मनोहारीणि हृदयाह्लादकानि श्रुतिरम्यत्वेनार्थरमणीयत्वेन च यानि पदानि सुप्तिङन्तानि तेषां विन्यास: संनिवेशवैचित्र्यं जीवितं सर्वस्वं यस्य तत्तथोक्तं माधुर्य नाम सुकुमारलक्षणस्य मार्गस्य प्रथमः प्रधानभूतो गुणः। असमस्तशब्दोऽत्र प्राचुर्यार्थः, न समासाभावनियमार्थः । उदाहरणं यथा
क्रीडारसेन रहसि स्मितपूर्वमिन्दोलेखां विकृष्य विनिबध्य च मनि गौर्या । किं शोभिताहमनयोत शशाङ्कमौले:
पृष्टस्य पातु परिचुम्बनमुत्तर वः ॥ ८१ ।। अत्र पदानामसमस्तत्वं शब्दार्थरमणीयता विन्यासवैचित्र्यं च त्रितयमपि चकास्ति । तदेवं माधुर्यमभिधाय प्रसादमभिधत्ते
अक्लेशव्यञ्जिताकृतं झगित्यर्थसमर्पणम् । रसवक्रोक्तिविषयं यत्प्रसादः स कथ्यते ॥३१॥ झगिति प्रथमतरमेवार्थसमर्पणं वस्तुप्रतिपादनम् । कीदृशम् - अक्लेशव्यञ्जिताकृतम् अकदर्थनाप्रकटिताभिप्रायम्। किंविषयम्रसवक्रोक्तिविषयम् । रसा: शृङ्गारादयः, वक्रोक्तिः सकलालंकारसामान्यं विषयो यस्य तत्तथोक्तम् । स एव प्रसादाख्यो गुणः
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૬
वक्रोक्तिजीवितम्
[१.३२
कथ्यते भण्यते। अत्र पदानामसमस्तत्वं प्रसिद्धाभिधानत्वम् अव्यवहितसंबन्धत्वं समाससद्भावेऽपि गमकसमासयुक्तता च परमार्थः । 'आकृत'-शब्दस्तात्पर्ये विच्छित्तौ च वर्तते । उदाहरणं यथा
हिमव्यपायाद्विशदाधराणामापाण्डुरीभूतमुखच्छवीनाम् । स्वेदोद्गमः किंपुरुषाङ्गनानां
चक्रे पदं पत्रविशेषकेषु ॥८२॥ अत्रासमस्तत्वादिसामग्री विद्यते । यदपि विविधपत्रविशेषकवचित्र्यविहितं किमपि वदनसौन्दर्य मुक्ताकणाकारस्वेदलवोपबृंहितं तदपि सुव्यक्तमेव । यथा वा
अनेन साधू विहराम्बुराशेस्तीरेषु ताडीवनमर्मरेषु । द्वीपान्तरानीतलवङ्गपुष्पै
रपाकृतस्वेदलवा मरुद्भिः ॥८३।। अलंकारव्यक्तिर्यथा
बालेन्दुवक्राणि इति ।। ८४ ।। एवं प्रसादमभिधाय लावण्यं लक्षयति
वर्णविन्यासविच्छित्तिपदसंधानसंपदा । स्वल्पया बन्धसौन्दर्य लावण्यमभिधीयते ॥३२॥ बन्धो वाक्यविन्यासस्तस्य सौन्दर्य रामणीयकं लावण्यमभिधीयते लावण्यमित्यच्यते । कीदृशम्-वर्णानामक्षराणां विन्यासो विचित्रं न्यसनं तस्य विच्छित्तिः शोभा वैदग्ध्यभङ्गी तया लक्षितं पदानां सुन्तिङन्तानां संधानं संयोजनं तस्य सम्पत, सापि शोभव, तया लक्षितम् । कीदृश्या-उभयरूपयापि स्वल्पया मनाङ्मात्रया नातिनिर्बन्धनिमितया । तदयमत्रार्थः - शब्दार्थसौकुमार्यमुभगः
Page #432
--------------------------------------------------------------------------
________________
१.३३]
प्रथमोन्मेषः
संनिवेशमहिमा लावण्यरूपो गुणः कथ्यते । यथा
स्नानाद्रमुक्तेष्वनुधूपवासं विन्यस्तसायन्तनमल्लिकेषु ।
कामो वसन्तात्ययमन्दवीर्यः
केशेषु लेभे बलमङ्गनानाम् ॥ ८५ ॥
अत्र संनिवेशसौन्दर्यमहिमा सहृदयसंवेद्यो न व्यपदेष्टुं पार्यते ।
यथा वा
चकार बाणैरसुराङ्गनानां
गण्डस्थली : प्रोषित पत्रलेखाः ॥ ८६ ॥
४७
अत्रापि वर्णविन्यासविच्छित्तिः पदसंधानसम्पच्च संनिवेशसौन्दर्यनिबन्धना स्फुटावभासैव ।
एवं लावण्यमभिधाय आभिजात्यमभिधत्ते
श्रुतिपेशलताशालि सुस्पर्शमिव चेतसा । स्वभावमसृणच्छायमाभिजात्यं प्रचक्षते ॥ ३३ ॥
एवंविधं वस्तु आभिजात्यं प्रचक्षते आभिजात्याभिधानं गुणं वर्णयन्ति । श्रुतिः श्रवणेन्द्रियं तत्र पेशलता रामणीयकं तेन शालते श्लाघते यत्तथोक्तम् । सुस्पर्शमिव चेतसा मनसा सुस्पर्शमिव । सुखेन स्पृश्यत इवेत्यतिशयोक्तिरियम् । यस्मादुभयमपि स्पर्शायोग्यत्वे सति सौकुमार्यात् किमपि चेतसि स्पर्शसुखमर्पयतीव । यतः स्वभावमसृणच्छायम् अहार्यश्लक्ष्णकान्ति यत्तद् आभिजात्यं कथयन्तीत्यर्थः । यथा
ज्योतिर्लेखावलयि गलितं यस्य बर्हं भवानी पुत्रप्रीत्या कुवलयदलप्रापि कर्णे करोति ॥ ८७॥
Page #433
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[१.३३
अत्र श्रुतिपेशलतादि स्वभावमसूणच्छायत्वं किमपि सहृदयसंवेद्यं परिस्फुरति ।
४८
ननु च लावण्यमाभिजात्यं च लोकोत्तरतरुणीरूपलक्षणवस्तुधर्मतया यत् प्रसिद्धं तत् कथं काव्यस्य भवितुमर्हतीति चेत्तन्न । यस्मादनेन न्यायेन पूर्वप्रसिद्धयोरपि माधुर्यप्रसादयोः काव्यधर्मत्वं विघटते । माधुर्यं हि गुडादिमधुरद्रव्यधर्मतया प्रसिद्धं तथाविधाह्लादकारित्वसामान्योपचारात् काव्ये व्यपदिश्यते । तथैव च प्रसादः स्वच्छसलिलस्फटिकादिधर्मतया प्रसिद्धः स्फुटावभासित्वसामान्योपचाराज झगितिप्रतीतिकारिणि काव्ये प्रवर्तितव्यवहारस्तदेवंविधवैदग्ध्यविहितविचित्रविन्यासरमणीरामणीयकं यथा लावण्यशब्दाभिधेयतया प्रतीतिपेशलतां प्रतिपद्यते। तद्वदेव च काव्ये कविशक्तिकौशलोल्लिखितकान्तिकमनीयं बन्धसौन्दर्यं चेतनचमत्कारकारित्वसामान्योपचाराल्लावण्यशब्दव्यतिरेकेण शब्दान्तराभिधेयतां नोत्सहते । तथैव च काव्ये स्वभावमसृणुच्छायत्वमाभिजात्यशब्देनाभिधीयते ।
ननु च कैश्चित्प्रतीयमानं वस्तु ललनालावण्यसाम्याल्लावण्यमित्युपपादितमिति -
प्रतीयमानं पुनरन्यदेव
वस्त्वस्ति वाणीषु महाकवीनाम् । यत्तत्प्रसिद्धावयवातिरिक्त
माभाति लावण्यमिवाङ्गनासु ॥ ८८ ॥
तत्कथं बन्धसौन्दर्यमात्रं लावण्यमित्यभिधीयते ? नैष दोषः, यस्मादनेन दृष्टान्तेन वाच्यवाचकलक्षणप्रसिद्धावयवव्यतिरिक्तत्वेनास्तित्वमात्रं साध्यते प्रतीयमानस्य, न पुनः सकललोकलोचनसंवेद्यस्य ललनालावण्यस्य । सहृदयहृदयानामेव संवेद्यं सत् प्रतीयमानं
Page #434
--------------------------------------------------------------------------
________________
४९
१.३४-४१]
प्रथमोन्मेषः समीकर्तुं पार्यते । तस्य बन्धसौन्दर्यमेवाव्युत्पन्नपदपदार्थानामपि श्रवणमात्रेणव हृदयहारित्वस्पर्धया व्यपदिश्यते । प्रतीयमानं पुनः काव्यपरमार्थज्ञानामेवानुभवगोचरतां प्रतिपद्यते। यथा कामिनीनां किमपि सौभाग्यं तदुपभोगोचितानां नायकानामेव संवेद्यतामहति, लावण्यं पुनस्तासामेव सत्कविगिरामिव सौन्दर्य सकललोकगोचरतामायातीत्युक्तमेवेत्यलमतिप्रसङ्गेन । एवं सुकुमारस्य लक्षणमभिधाय विचित्रं प्रतिपादयति -
प्रतिभाप्रथमोद्भेदसमये यत्र वक्रता । शब्दाभिधेययोरन्तः स्फुरतीव विभाव्यते ॥३४॥ अलंकारस्य कवयो यत्रालंकरणान्तरम् । असंतुष्टा निबध्नन्ति हारादेर्मणिबन्धवत् ॥३५॥ रत्नरश्मिच्छटोत्सेकभासुरैर्भूषणैर्यथा । कान्ताशरीरमाच्छाद्य भूषायै परिकल्प्यते ॥३६॥ यत्र तद्वदलंकारैर्धाजमानैर्निजात्मना। स्वशोभातिशयान्तःस्थमलंकार्य प्रकाशते ॥३७॥ यदप्यनूतनोल्लेखं वस्तु यत्र तदप्यलम् । उक्तिवैचित्र्यमात्रेण काष्ठां कामपि नीयते ॥३८॥ यत्रान्यथाभवत् सर्वमन्यथैव यथारुचि । भाव्यते प्रतिभोल्लेखमहत्त्वेन महाकवेः ॥३९॥ प्रतीयमानता यत्र वाक्यार्थस्य निबध्यते । वाच्यवाचकवृत्तिभ्यां व्यतिरिक्तस्य कस्यचित् ॥ ४० ॥ स्वभावः सरसाकूतो भावानां यत्र बध्यते । केनापि कमनीयेन वैचित्र्येणोपबृंहितः ॥४१॥
Page #435
--------------------------------------------------------------------------
________________
५०
वक्रोक्तिजीवितम्
विचित्रो यत्र वक्रोक्तिवैचित्र्यं जीवितायते । परिस्फुरति यस्यान्तः सा काप्यतिशयाभिधा ॥ ४२ ॥ सोऽतिदुःसंच येन विदग्धकवयो गताः । खड्गधारापथेनेव सुभटानां मनोरथाः ।। ४३ । स विचित्राभिधानः पन्थाः कीदृशः - अतिदुःसंचरः, यत्रातिदुःखेन संचरन्ते । किं बहुना, येन विदग्धकवयः केचिदेव व्युत्पन्नाः केवलं गताः प्रयाताः, तदाश्रयेण काव्यानि चक्रुरित्यर्थः । कथम् - खङ्गधारापथेनेव सुभटानां मनोरथाः । निस्त्रिंशधारामार्गेण यथा सुभटानां महावीराणां मनोरथाः संकल्पविशेषाः । तदयमत्राभिप्रायः – यदसिधारामागंगमने मनोरथाना मौचित्यानुसारेण यथारुचि प्रवर्तमानानां मनाङ्मात्रमपि म्लानता न संभाव्यते । साक्षात्समरसंमर्दन समाचरणे पुनः कदाचित् किमपि म्लानत्वमपि संभाव्येत । तदनेन मार्गस्य दुर्गमत्वं तत्प्रस्थितानां च विहरणप्रौढिः प्रतिपाद्यते । कीदृशः स मार्गः - यत्र यस्मिन् शब्दाभिधेययोरभिधानाभिधीयमानयोरन्तः स्वरूपानुप्रवेशिनी वक्रता भणितिविच्छित्तिः स्फुरतीव प्रस्पन्दमानेव विभाव्यते लक्ष्यते । कदाप्रतिभाप्रथमोद्भेदसमये । प्रतिभायाः कविशक्तेरचरमोल्लेखावसरे । तदयमत्र परमार्थः - यत् कविप्रयत्ननिरपेक्षयोरेव शब्दार्थयोः स्वाभाविकः कोऽपि वक्रताप्रकारः परिस्फुरन् परिदृश्यते ।
-
यथा
[१.४२-४३
कोऽयं भाति प्रकारस्तव पवन पदं लोकपादाहतीनां तेजस्विव्रातसेव्य नभसि नयसि यत्पांसुपूरं प्रतिष्ठाम् । यस्मिन्नत्थाप्यमाने जननयनपथोपद्रवस्तावदास्तां
केनोपायेन सह्यो वपुषि कलषतादोष एष त्वयैव ॥ ८९ ॥ अत्राप्रस्तुतप्रशंसा लक्षणोऽलंकारः प्राधान्येन वाक्यार्थः प्रतीयमान
Page #436
--------------------------------------------------------------------------
________________
१.४३]
प्रथमोन्मेषः
पदा न्तरत्वेन प्रयुक्तत्वात् तत्र च विचित्रकविशक्तिसमुल्लिखितवक्रशब्दार्थोपनिबन्धमाहात्म्यात् प्रतीयमानमप्यभिधेयतामिव प्रापितम् । प्रक्रम एव प्रतिभासमानत्वान्न चार्थान्तरप्रतीतिकारित्वेन पदानां श्लेषव्यपदेशः शक्यते कर्तुम्, वाच्यस्य समप्रधानभावनानवस्थानात् । अर्थान्तरप्रतीतिकारित्वं च पदानां प्रतीयमानार्थस्फुटताव भासनार्थमुपनिबध्यमानमतीव चमत्कारकारितां प्रतिपद्यते ।
तमेव विचित्र प्रकारान्तरेण लक्षयति-अलंकारस्येत्यादि । यत्र यस्मिन्मार्गे कवयो निबध्नन्ति विरचयन्ति, अलंकारस्य विभूषणस्यालंकरणान्तरं भूषणा न्तरम् असंतुष्टाः सन्तः । कथम्हारादेर्मणिबन्धवत । मुक्ताकलापप्रभृतेर्यथा पदकादिमणिबन्धं रत्नविशेषविन्यासं वैकटिकाः । यथा
हे हेलाजितबोधिसत्त्व वचसा कि विस्तरैस्तोयधे नास्ति त्वत्सदृशः परः परहिताधाने गृहीतव्रतः । तृष्यत्पान्थजनोपकारघटनावमुख्यलब्धायशो
भारप्रोद्वहने करोषि कृपया साहाय्यकं यन्म: ॥९०॥ अत्रात्यन्तगहणीयचरितं पदार्थान्तरं प्रतीयमानतया चेतसि निधाय तथाविधविलसितः सलिलनिधिर्वाच्यतयोपक्रान्तः । तदेतावदेवालंकृतेरप्रस्तुतप्रशंसाया: स्वरूपम् -- गर्हणीयप्रतीयनानपदार्थान्तरपयवसानमाप वाक्यं श्रुत्युप क्रसरमणीयतयोपनिबध्यमान तद्विदाह्लादकारितामायाति । तदेतद् ब्याजस्तुतिप्रतिरूपकप्रायमलंकरणान्तरमप्रस्तुतप्रशंसाया भूषणत्वेनोपात्तम् । न चात्र संकरालंकारव्यवहारो भवितुमर्हति, पृथगतिपरिस्फुटत्वेनावभासनात् । न चापि संसृष्टिसंभवः समप्रधान भावेनानवस्थितेः। न च द्वयोरपि वाच्यालंकारत्वम्, विभिन्नविषयत्वात् । यथा वा
Page #437
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[१.४३ नामाप्यन्यतरोनिमीलितमभत्तत्तावदुन्मीलितं प्रस्थाने स्खलत: स्ववर्त्मनि विधेरन्यद् गृहीतः करः। लोकश्चायमदृष्टदर्शनकृता दृग्वैशसादुद्धृतो
युक्तं काप्ठिक लनवान् यदसि तामाम्रालिमाकालिकीम् अत्रायमेव न्यायोऽनुसंधेयः । यथा च
॥९१॥ कि तारुण्यतरोरियं रसभरोद्भिन्ना नवा मञ्जरी लीलाप्रोच्छलितस्य कि लहरिका लावण्यवारांनिधेः । उद्गाढोत्कलिकावतां स्वसमयोपन्यासविश्रम्भिण:
किं साक्षादुपदेशयष्टिरथवा देवस्य शृङ्गारिण: ।। ९२ ।। अत्र रूपकलक्षणो योऽयं काव्यालंकारः तस्य सन्देहोक्तिरियं छायान्तरातिशयोत्पादनायोपनिबद्धा चेतनचमत्कारकारिता मावहति । शिष्टं पूर्वोदाहरणद्वयोक्तमनुसतव्यम् ।
अन्यच्च कीदृक्-रत्नेत्यादि। युगलकम् । यत्र यस्मिन्नलंकारैभ्राजमानैर्निजात्मना स्वजीवितेन भासमानभूषायै परिकल्प्यते शोभायै भूष्यते। कथम्-यथा भूषणः, कङ्कणादिभिः। कीदृशैःरत्नरश्मिच्छटोत्सेकभासुरैः मणिमयखोल्लासभ्राजिष्णुभिः । किं कृत्वा-कान्ताशरीरमाच्छाद्य कामिनीवपुः स्वप्रभाप्रसरतिरोहितं विधाय । भूषायै कल्प्यते तद्वदेवालंकरणरुपमादिभिर्यत्र कल्प्यते । एतच्चंतेषां भूषायै कल्पनम् यदेतैः स्वशोभातिशयान्तःस्थं निजकान्तिकमनीयान्तर्गतमलंकार्यमलंकरणीयं प्रकाश्यते द्योत्यते । तदिदमत्र तात्पर्यम्-तदलंकारमहिमैव तथाविधोऽत्र भ्राजते तस्यात्यन्तोद्रिक्तवृत्तेः स्वशोभातिशयान्तर्गतमलंकार्य प्रकाश्यते । यथा
आर्यस्याजिमहोत्सवव्यतिकरे नासंविभक्तोऽत्र वः कश्चित् काप्यवशिष्यते त्यजत रे नक्तञ्चरा: संभ्रमम् ।
Page #438
--------------------------------------------------------------------------
________________
१.४३]
प्रथमोन्मेषः भूयिष्ठेष्वपि का भवत्सु गणनात्यर्थं किमुत्ताम्यते
तस्योदारभुजोष्मणोऽनवसिता नाराच संपत्तयः ॥ ९३।। अवाजेर्महोत्सवव्यतिकरत्वेन तथाविधं रूपणं विहित यत्रालंकार्यम् "आर्य: स्वशौर्येणं युष्मान् सर्वानेव मारयति" इत्यलंकारशोभातिशयान्तर्गतत्वेन भ्राजते । तथा च कश्चित् सामान्योऽपि क्वापि दवीयस्यपि देशे नासंविभक्तो युष्माकमवशिष्यते। तस्मात् समरमहोत्सवसविभागलम्पटतया प्रत्येक ययं संभ्रमं त्यजत । गणनया वयं भूयिष्ठा इत्यशक्यानुष्ठानतां यदि मन्यध्वे तदप्ययुक्तम् । यस्मादसंख्यसंविभागाशक्यता कदाचिदसंपत्त्या कार्पण्येन वा संभाव्यते। तदेतदुभयमपि नास्तीत्युक्तम् -तस्योदारभुजोष्मणोऽनवसिता नाराच संपत्तयः [इति । यथा च
कतमः प्रविजृम्भितविरहव्यथः शून्यता नीतो देश: ॥९४ ।। इति । यथा च ____ कानि च पुण्यभाजि भजन्त्यभिख्यामक्षराणि ।।९५ ।। इति । अत्र कस्मादागताः स्थ, किं चास्य नाम इत्यलंकार्यमप्रस्तुतप्रशंसालक्षणालंकारच्छायाच्छरितत्वेनैतदी यशोभान्तर्गतत्वेन सहृदयहृदयाहादकारितां प्रापितम्। एतच्च व्याजस्तुतिपर्यायोक्तप्रभृतीनां भूयसा विभाव्यते। ननु च रूपकादीनां स्वलक्षणावसर एव स्वरूप निर्णेप्यते तत् किं प्रयोजनमतेषामिहोदाहरणस्य ? सत्यमेतत, किन्त्वेतदेव विचित्रस्य वैचित्र्यं नाम यदलौकिक
छायानिगययोगित्वेन भषणोपनिबन्ध: कामपि वाक्यवऋतामुन्मीलयति ।
विचित्रमेव रूपान्तरेण लक्षणयति यदपीत्यादि। यदपि वस्तु वाच्यमनतनोल्लेखमनभिनवत्वेनोल्लिग्यित तदपि यत्र यस्मिन्नलं कामपि काष्ठां नीयने लोकोतरातिगयकोटि मधिरोप्यते ।
Page #439
--------------------------------------------------------------------------
________________
वत्रोक्तिजीवितम्
[१.४३ कथम्-उक्तिवैचित्र्यमात्रेण, भणितिवैदग्ध्ये वेत्यर्थः । यथा
अण्णं लडहत्तणअं अण्ण च्चिअ कावि वत्तणच्छाआ। सामा सामण्णपआवइणो रेह च्चिअ ण होइ ।।९६ ।। अन्यद् लट भत्वमन्यैव च कापि वर्तनच्छाया।
श्यामा सामान्यप्रजापते रेखैव च न भवति ॥ इति छाया। यथा वा
उद्देशोऽयं सरसविटपि श्रेणिशोभातिशायी कुजोत्कर्षाङकुरितहरिणीविभ्रमो नर्मदाया: । कि चैतस्मिन् सुरतसुहृदस्तन्वि ते वान्ति वाता
येषामग्रे सरति कलिताकाण्डकोपो मनोभूः ॥ ९७।। भणितिवैचित्र्यमात्रमेवात्र काव्यार्थः, न तु नूतनोल्लेखशालि वाच्यविजृम्भितम् । एतच्च भणितिवैचित्र्यं सहस्रप्रकारं संभवतीति स्वयमेवोत्प्रेक्षणीयम् ।
पुनर्विचित्रमेव प्रकारान्तरेण लक्षयति-यत्रान्यथेत्यादि । यत्र यस्मिन्नन्यथाभवदन्येन प्रकारेण सत् सर्वमेव पदार्थजातम् अन्यथैव प्रकारान्तरेणैव भाव्यते । कथम्-यथारुचि। स्वप्रतिभासानुरूपेणोत्पाद्यते । केन-प्रतिभोल्लेखमहत्त्वेन महाकवे:, प्रतिभासोन्मेया तिशयत्वेन सत्कवेः। यत्किल वर्ण्यमानस्य वस्तुनः प्रस्तावमुचितं किमपि सहृदयहृदयहारि रूपान्तरं निर्मिमीते कविः । यथा
नाप: स्वात्मनि संश्रितद्रुमलताशोषोऽध्वगर्वर्जनं । भव्यं दुःशमया तृषा तव मरो कोऽसावनर्थो न यः। एकोऽर्थस्तु महानयं जललवस्वाम्यस्मयोद्गर्जिन: संनह्यन्ति न यत्तवोपकृतये धाराधरा: प्राकृता: ।। ९८॥
Page #440
--------------------------------------------------------------------------
________________
१.४३]
प्रथमोन्मेष:
यथा वा
विशति यदि नो कंचित्कालं किलाम्बुनिधि विधेः कृतिषु सकलास्वेको लोके प्रकाशकतां गतः। कथमितरथा धाम्नां धाता तमांसि निशाकरं
स्फुरदिदमियत्ताराचक्र प्रकाशयति स्फुटम् ।। ९९।। अत्र जगद्गर्हितस्यापि मरो: कविप्रतिभोल्लिखितेन लोकोत्तरौदार्यधुराधिरोपणेन तादृक् स्वरूपान्तरमन्मीलितं यत्प्रतीयमानत्वेनोदारचरितस्य कस्यापि सत्स्वप्युचितपरिस्पन्दसुन्दरेषु पदार्थसहस्रप तदेव व्यपदेशपात्रतामहतीति तात्पर्यम् । अवयवार्थस्तु-दुःशमयेति 'तृड्' विशेषणेन प्रतीयमानस्य त्रैलोक्यराज्येनाध्यपरितोषः पर्यवस्यति । अध्वगर्वर्जनमित्यौदार्येऽपि तस्य समुचितसंविभागासंभवादर्थिभिर्लज्जमानैरपि स्वयमेवानभिसरणं प्रतीयते। संश्रितद्रुमलताशोप इति तदाश्रितानां तथाविधेऽपि सङ्कटे तदेकनिष्ठताप्रतिपत्तिः । तस्य च पूर्वोक्तस्वपरिकरपरिपो षाक्षमतया ताप: स्वात्मनि न भोगलवलौल्येनेति प्रतिपाद्यते । उत्तरार्धेन–तादृशे दुर्विलसिनेऽपि परोपकाराविषयत्वेन श्लाघास्पदत्वमुन्मीलितम् । अपरत्रापि विधिविहितसमचितसमयसंभवं सलिलनिधिनिमज्जनं निजोदयन्यक्कृतनिखिलस्वपरपक्षः प्रजापतिप्रणीतसकलपदार्थप्रकाशनवताभ्युपगमनिर्वहणाय विवस्वान् स्वयमेव समाचरतीत्यन्यथा कदाचिदपि शशाङ्कतमस्ताराप्रभृती नामभिव्यक्तिर्मनागपि न संभवतीति कविना नतनत्वेन यदुल्लिखितं तदतीव प्रतीयमानमहत्त्वव्यक्तिपरत्वेन चमत्कारकारितामापद्यते।।
विचित्रमेव प्रकारान्तरेणोन्मीलयति-प्रतीयमानतेत्यादि । यत्र यस्मिन प्रतीयमानता गम्यमानता वाक्यार्थस्य मुख्यतया विवक्षिनम्य वस्तुनः कस्यचिदनाख्येयस्य निबध्यते । कया यक्या ---
Page #441
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[१.४३ वाच्यवाचकवृत्तिभ्यां शब्दार्थशक्तिभ्याम् । व्यतिरिक्तस्य तदतिरिक्तवृत्तेरन्यस्य व्यङ्गयभतस्याभिव्यक्तिः क्रियते। वृत्ति'-गब्दोऽत्र शब्दार्थयोस्तत्प्रकाशनसामर्थ्यमभिवते । एष च 'प्रतीयमान - व्यवहारो वाक्यवक्रताव्याख्यावसरे सुतरां समुन्मील्यते । अनन्तरोक्तम दाहरणद्वयमत्र योजनीयम् । यथा वा
वक्त्रेन्दोर्न हरन्ति बाप्पपयसां धारा मनोज्ञां श्रिय निश्वासा न कदर्थयन्ति मधुरां बिम्बाधरस्य द्युतिम् । तस्यास्त्वद्विरहे विपक्वलवलीलावण्यसंवादिनी
छाया कापि कपोलयोरनुदिनं तन्व्याः परं पुष्यति ॥१००।। अत्र त्वद्विरहवधुर्यसंवरणकदर्थनामनुभवन्त्यास्तस्यास्तथाविधे महति गुरुसङ्कटे वर्तमानाया:-किं बहुना-बाप्पनिश्वासमोक्षावसरोऽपि न संभवतीति । केवल परिणतलवलीलावण्यसंवादसुभगा कापि कपोलयोः कान्तिरणक्यसंवरणा प्रतिदिनं परं परिपोषमासादयतीति वाच्यव्यतिरिक्तवृत्ति दूत्युक्तितात्पर्य प्रतीयते। उक्तप्रकारकान्तिमत्त्वकथनं च कान्तकौतुकोत्कलिकाकारणतां प्रतिपद्यते ।
विचित्रमेव रूपान्तरेण प्रतिपादयति-स्वभाव इत्यादि । यत्र यस्मिन् भावानां स्वभाव: स्वपरिस्पन्द:सरसाकतो रसनिर्भराभिप्राय: पदार्थानां निबध्यते निवेश्यते। कीदृश:-केनापि कमनीयेन वैचित्र्येणोपबृंहितः, लोकोत्तरेण हृदयहारिणा वैदग्ध्येनोत्तेजित: । 'भाव'-शब्देनात्र सर्वपदार्थोऽभिधीयते, न रत्यादिरेव। उदाहरणम्
क्रीडासु बालकुसुमायुधसंगताया यत्तत् स्मितं न खलु तत् स्मितमात्रमेव । आलोक्यते स्मितपटान्तरितं मृगाक्ष्यास्तस्याः परिस्फुरदिवापरमेव किंचित् ।।१०१।।
Page #442
--------------------------------------------------------------------------
________________
१.४४]
प्रथमोन्मेपः अत्र न खलु तत् स्मितमात्रमेवेति प्रथमाऽभिलाषसुभगं सरसाभिप्रायत्वमुक्तम् । अपरार्धे तु-हसितांगुकतिरोहितमन्यदेव किमपि परिस्फुरदालोक्यत इति कमनीयवैचित्र्यविच्छित्तिः । ___ इदानी विचित्रमेवोपसंहरति-विचित्रो यत्रेत्यादि । एवं विधो विचित्रो मार्गो यत्र यस्मिन् वक्रोक्तिवैचित्र्यम् अलंकारविचित्रभावो जीवितायते जीवितवदाचरति । वैचित्र्यादेव विचित्रे ‘विचित्र'शब्द: प्रवर्तते । तस्मात्तदेव तस्य जीवितम् । किं तद्वैचित्र्य नामेत्याह-परिस्फुरति यस्यान्त: मा कायतियाभिधा। यस्यान्त स्वरूपानप्रवेशेन सा काप्यलौकिकातिशयोक्तिः परिस्फुरति भ्राजते। यथा
यत्सेनारजसामुदञ्चति चये द्वाभ्यां दीयोऽन्तरान् पाणिभ्यां युगपद्विलोचनपुटानप्टाक्षमो रक्षितुम् । एकैकं दलमन्नमय्य गमयन् वासाम्बज काशतां
धाता संवरणाकुलश्चिरमभूत् स्वाध्यायवन्ध्याननः ।।१०२।। एवं वैचित्र्यं संभावनानुमानप्रवृत्ताया: प्रतीयमानत्वमु प्रेक्षायाः । तच्च धाराधिरोहणरमणीयतयातिशयोक्तिपरिस्पन्दस्यन्दि संदृश्यते । तदेवं वैचित्र्यं व्याख्याय तस्यैव गुणान् व्याचप्टे
वैदग्ध्यस्यन्दि माधुर्यं पदानामत्र बध्यते । याति यत्त्यक्तशैथिल्यं बन्धबन्धुरताङ्गताम् ॥४४॥ अत्रास्मिन् माधुर्य वैदग्ध्यस्यन्दि वैचित्र्यसमर्पक पदानां बध्यते वाक्यैकदेशानां निवेश्यते। यत्त्यक्तशैथिल्यमज्झितकोमलभाव भवद्वन्धबन्धुरताङ्गतां याति संनिवेशसौन्दर्योपकरणतां गच्छति । यथा
'कि तारुण्यतरो:' इत्यत्र पूर्वार्धे ॥१०३।।
Page #443
--------------------------------------------------------------------------
________________
५८
वक्रोक्तिजीवितम्
[१.४५-४६ ___ एवं माधुर्यमभिधाय प्रसादमभिधत्ते
असमस्तपदन्यासः प्रसिद्धः कविवर्त्मनि। . किंचिदोजः स्पृशन् प्रायः प्रसादोऽप्यत्र दृश्यते ॥ ४५ ॥ असमस्तानां समासरहितानां पदानां न्यासो निबन्ध: कविवर्त्मनि विपश्चिन्मार्गे य: प्रसिद्धः प्रख्यात: सोऽप्यस्मिन् विचित्राख्ये प्रसादाभिधानो गुण: किंचित् कियन्मात्रमोज: स्पृशन्नुत्तानतया व्यवस्थित: प्रायो दृश्यते प्राचुर्येण लक्ष्यते । बन्धसौन्दर्यनिबन्धनत्वात्। तथाविधस्यौजसः समासवती वृत्ति:-'ओजः'-शब्देन चिरन्तनरुच्यते । तदयमत्र परमार्थः-पूर्वस्मिन् प्रसादलक्षणे सत्योजःसंस्पर्शमात्रमिह विधीयते । यथा
अपाङ्गगततारका: स्तिमितपक्ष्मपालीभृत: स्फुरत्सुभगकान्तय: स्मितसमुद्गतिद्योतिताः । विलासभरमन्थरास्तरलकल्पितकभ्रुवो
जयन्ति रमणार्पिता: समदसुन्दरीदृष्टयः ॥१०४।। प्रसादमेव प्रकारान्तरेण प्रकटयति
गमकानि निबध्यन्ते वाक्ये वाक्यान्तराण्यपि ।
पदानीवात्र कोऽप्येष प्रसादस्यापरः क्रमः ॥४६॥ अत्रास्मिन् विचित्रे यद्वाक्यं पदसमुदायस्तस्मिन् गमकानि समर्पकाण्यन्यानि वाक्यान्तराणि निबध्यन्ते निवेश्यन्ते । कथम्पदानीव पदवत्, परस्परान्वितानीत्यर्थः । एष कोऽप्यपूर्वः प्रसादस्यापर: क्रम: बन्धच्छायाप्रकारः । यथा ___ नामाप्यन्यतरोः इति ॥१०५।। | अथ प्रसादमभिधाय लावण्यं लक्षयति
Page #444
--------------------------------------------------------------------------
________________
१.४७-४८]
प्रथमोन्मेषः
अत्रालुप्तविसर्गान्तैः पदैः प्रोतैः परस्परम् ।
ह्रस्वैः संयोगपूर्वैश्च लावण्यमतिरिच्यते ॥४७।। अत्रास्मिन्नेवं विधः पदलावण्यमतिरिच्यते परिपोषं प्राप्नोति । कीदृशैः-परस्पर मन्योन्यं प्रोतैः संश्लेषं नीतः। अन्यच्च कीदृशैः -अलुप्तविसर्गान्तः, अलप्तविसर्गाः श्रयमाणविसर्जनीया अन्ता येषां तानि तथोक्तानि तैः । ह्रस्वश्च लघुभिः । संयोगेभ्यः पूर्वैः । अतिरिच्यते इति संबन्धः । तदिदमत्र तात्पर्यम्-पूर्वोक्तलक्षणं लावण्यं विद्यमानमर्नेनातिरिक्ततां नीयते । यथा
श्वासोत्क्रम्पतरङ्गिणि स्तनतटे धौताञ्जनश्यामलाः कीर्यन्ते कणशः कृशाङ्गि किममी बाप्पाम्भसां बिन्दवः । किंचाकुञ्चितकण्ठरोधकुटिलाः कर्णामृतस्यन्दिनो
हूंकाराः कलपञ्चमप्रणयिनस्त्रुटयन्ति निर्यान्ति च ॥१०६।। यथा वा __एतन्मन्दविपक्वतिन्दुकफलश्यामोदरापाण्डुर
प्रान्तं हन्त पुलिन्दसुन्दरकरस्पर्शक्षमं लक्ष्यते । तत् पल्लीपतिपुत्रि कुञ्जरकुलं कुम्भाभयाभ्यर्थना
दीनं त्वामनुनाथते कुचयुगं पत्रांशुकर्मा पिधाः ॥१०७।। यथा वा
हसानां निनदेषु इति ।।१०८।। एवं लावण्यमभिधायाभिजात्यमभिधीयतेयन्नातिकोमलच्छायं नातिकाठिन्यमुद्वहत् ।
आभिजात्यं मनोहारि तदत्र प्रौढिनिर्मितम् ।। ४८ ।। अत्रास्मिन् तदाभिजात्यं यन्नातिकोमलच्छायं नात्यन्तमसृणकान्ति नातिकाठिन्यमद्वहन्नातिकठोरतां धारयत् तत् प्रौढिनिर्मितं
Page #445
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[१.४९-५१ सकलकविकौशलसंपादितं सन्मनोहारि हृदयरञ्जक भवतीत्यर्थः । यथा
अधिकरतलतल्पं कल्पितस्वापलीलापरिमलननिमीलत्पाण्डिमा गण्डपाली । सुतन कथय कस्य व्यञ्जयत्यजसैव
स्मरनरपतिकेलीयौवराज्याभिषेकम् ।।१०९।। __एवं सुकुमारविहितानामेव गुणानां विचित्रे कश्चिनिमयः संपाद्यत इति बोद्धव्यम् ।
आभिजात्यप्रभृतयः पूर्व मार्गोंदिता गुणाः ।
अत्रातिशयमायान्ति जनिताहार्यसंपदः ।।११०॥ इत्यन्तरश्लोकः । एवं विचित्रमभिधाय मध्यममुपक्रमते--
वैचित्र्यं सौकुमार्य च यत्र संकीर्णतां गते । भ्राजेते सहजाहार्यशोभातिशयशालिनी ॥४९॥ माधुर्यादिगुणग्रामो वृत्तिमाश्रित्य मध्यमाम् । यत्र कामपि पुष्णाति बन्धच्छायातिरिक्तताम् ॥५०॥ मार्गोऽसौ मध्यमो नाम नानारुचिमनोहरः ।
स्पर्धया यत्र वर्तन्ते मार्गद्वितयसंपदः ॥५१॥ मार्गोऽसौ मध्यमो नाम मध्यमाभिधानोऽसौ पन्थाः। कीदृशः - नानारुचिमनोहरः । नानाविधा रुचयः प्रतिभासा येषां ते तथोक्तास्तेषां सुकुमारविचित्रमध्यमव्यसनिनां सर्वेषामेव मनोहरो हृदयहारी। यस्मिन् स्पर्धया मार्गद्वितयसंपदः सुकुमारविचित्रशोभाः साम्येन वर्तन्ते व्यवतिष्ठन्ते, न न्यनातिरिक्तत्वेन । यत्र वैचित्र्यं विचित्रत्वं सौकुमार्य सुकुमारत्वं संकीर्णतां गते तस्मिन् मिश्रतां प्राप्ते सती भ्राजेते शोभते । कीदृशे-सहजा
Page #446
--------------------------------------------------------------------------
________________
१.५१]
प्रथमोन्मेषः
हार्यशोभातिशयशालिनी, शक्तिव्युत्पत्तिसंभवो यः शोभातिशयः कान्त्युत्कर्षस्तेन शालेते श्लाघेते ये ते तथोक्ते ।
माधुर्येत्यादि । यत्र च माधुर्यादिगुणग्रामो माधुर्यप्रभृतिगुणसमूहो मध्यमामुभयच्छायाच्छुरितां वृत्ति स्वस्पन्दगतिमाश्रित्य कामव्यपूर्वा बन्चच्छायातिरिक्ततां संनिवेशकान्त्यधिकतां पुष्णाति पुण्यतीत्यर्थः ।
गुणानामुदाहरणानि । तत्र माधुर्यस्य यथा
वेलानिलैर्मृदुभिराकुलितालकान्ता
गायन्ति यस्य चरितान्यपरान्तकान्ताः । लीलानताः समवलम्ब्य लतास्तरुणां हिन्तालमालिपु तटेषु महार्णवस्य ॥ १११ ॥
तद्वक्त्रेन्दुविलोकनेन इत्यादि ।। ११२ ।।
लावण्यस्य यथा
संक्रान्ताङ्गलिपर्व सूचितकरस्वापा कपोलस्थली नेत्रे निर्भरमुक्तबाष्पकलषे निश्वासतान्तोऽधरः । बद्धो दविसंष्ठुलालकलता निर्वेदशन्यं मनः कष्टं दुर्नयवेदिभिः सचिवैर्वत्सा दृढं खद्यते ॥ ११३॥ आभिजात्यस्य यथा
प्रसादस्य यथा
६१
आलम्ब्य लम्बाः सरसाग्रवल्लीः पिबन्ति यत्र स्तनभारनम्राः ।
स्रोतश्च्युतं शीकरकूणिताक्ष्यो मन्दाकिनीनिर्झरमश्वमुख्यः ॥ ११४ ॥
S
Page #447
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[१.५२-५३
अत्रारोचकिनः केचिच्छायावैचित्र्यरञ्जके । विदग्धनेपथ्यविधौ भुजङ्गा इव सादराः ॥५२॥ एवं मध्यमं व्याख्याय तमेवोपसंहरति-अत्रेति । अत्रैतस्मिन् केचित् कतिपये सादरास्तदाश्रयेण काव्यानि कुर्वन्ति । यस्मात् अरोचकिनः कमनीयवस्तुव्यसनिनः । कीदृशे चास्मिन्–छायावैचित्र्यरञ्जके कान्तिविचित्रभावाह्लादके। कथम्--विदग्धनेपथ्यविधौ भुजङ्गा इव, अग्राम्याकल्पकल्पने नागरा यथा । सोऽपि छायाचित्र्यरञ्जक एव ।
अत्र गुणोदाहरणानि परिमितत्वात्प्रदर्शितानि, प्रतिपदं पुनश्छायावैचित्र्यं सहृदयः स्वयमेवानसर्तव्यम । अनसरणदिकप्रदर्शनं पुनः क्रियते । यथा--मातृगुप्तमायुराजमजीरप्रभृतीनां सौकुमार्यवैचित्र्यसंवलितपरिस्पन्दस्यन्दीनि काव्यानि संभवन्ति । तत्र मध्यममार्गसंवलितं स्वरूपं विचारणीयम् । एवं सहजसौकुमार्यसुभगानि कालिदाससर्व सेनादीनां काव्यानि दृश्यन्ते । तत्र सुकुमारमार्गस्वरूपं चर्चनीयम् । तथैव च विचित्रवक्रत्वविजृम्भितं हर्षचरिते प्राचुर्येण भट्टबाणस्य विभाव्यते, भवभूतिराजशेखरविरचितेषु बन्धसौन्दर्यसुभगेषु मुक्तकेषु परिदृश्यते । तस्मात् सहृदयः सर्वत्र सर्व मनुसतव्यम् । एवं मार्गत्रितयलक्षणं दिङ्मात्रमेव प्रदर्शितम् , न पुनः साकल्येन सत्कविकौशलप्रकाराणां केनचिदपि स्वरूपमभिधातुं पार्यते । मागेषु गुणाना समुदायधर्मता। यथा न केवलं शब्दादिधर्मत्वं तथा तल्लक्षणव्याख्यावसर एव प्रतिपादितम् ।
एवं प्रत्येक प्रतिनियतगणग्रामरमणीयं मार्गत्रितयं व्याख्याय साधारणगुणस्वरूपव्याख्यानार्थ माह
आजसेन स्वभावस्य महत्त्वं येन पोष्यते । प्रकारेण तदौचित्यमुचिताख्यानजीवितम् ॥ ५३॥
Page #448
--------------------------------------------------------------------------
________________
१.५४]
प्रथमोन्मेषः
तदौचित्यं नाम गुणः । कीदृक-आञ्जसेन सुस्पष्टेन स्वभावस्य पदार्थस्य महत्त्वमुत्कर्षों येन पोष्यते परिपोषं प्राप्यते । प्रकारेणेति प्रस्तुतत्वादभिधावैचित्र्यमत्र ‘प्रकार'-शब्देनोच्यते । कीदृशम्-उचिताख्यानमुदाराभिधानं जीवितं परमार्थो यस्य तत्तथोक्तम् । एतदानुगुण्येनैव विभूषणविन्यासो विच्छित्तिमावहति । यथा
करतलकलिताक्षमालयोः समुदितसाध्वससन्नहस्तयोः । कृतरुचिरजटानिवेशयो
रपर इवेश्वरयो: समागमः ॥११५॥ यथा वा
उपगिरि पुरुहूतस्यैष सेनानिवेशस्तटमपरमितोऽद्रेस्त्वद्वलान्यावसन्तु । ध्रुवमिह करिणस्ते दुर्धरा: संनिकर्षे
सुरगजमदलेखासौरभं न क्षमन्ते ॥११६।। यथा च
हे नागराज बहुधास्य नितम्बभागं भोगेन गाढमभिवेष्टय मन्दराद्रेः । सोढाविषयवृषवाहनयोगलीला
पर्यङ्कबन्धनविधेस्तव कोऽतिभार: ॥११७।। अत्र पूर्वत्रोदाहरणयोभूषणगुणेनैव तद्गुणपरिपोषः, इतरत्र च स्वभावौदार्याभिधानेन ।
ओचित्यस्यैव छायान्तरेण स्वरूपमुन्मीलयतियत्र वक्तुः प्रमातुर्वा वाच्यं शोभातिशायिना । आच्छाद्यते स्वभावेन तदप्यौचित्यमुच्यते ॥ ५४॥
Page #449
--------------------------------------------------------------------------
________________
६४
वक्रोक्तिजीवितम्
[१.५४ ___ यत्र यस्मिन् वक्तुरभिधातुः प्रमातुरन भवितुर्वा स्वभावेन स्वपरिस्पन्देन वाच्यमभिधेयं वस्तु शोभातिशायिना रामणीयकमनोहरेण आच्छाद्यते संवियते तदप्यौचित्यमेवोच्यते । यथा ।
शरीरमात्रेण नरेन्द्र तिष्ठन्नाभासि तीर्थप्रतिपादितर्द्धिः ।
आरण्यकोपातफलप्रसूति: स्तम्बेन नीवार इवावशिष्टः ।।११८।। अत्र श्लाध्यतया तथाविधमहाराजपरिस्पन्दे वर्ण्यमाने मनिना स्वानुभवसिद्धव्यवहारानुसारेणालंकरणयोजनमौचित्यपरिपोषमावहति । अत्र वक्तुः स्वभावेन च वाच्यपरिस्पन्दः संवृतप्रायो लक्ष्यते । प्रमातुर्यथा।
निपीयमानस्तबका शिलीमुखग्शोकयष्टिश्चलबालपल्लवा । विडम्बयन्ती ददृशे वधूजन
रमन्ददप्टौष्ठकरावधूननम् ॥११९।। अत्र वधूजनैर्निजानुभववासनानुसारेण तथाविधशोभाभिरामतानभूतिरौचित्य मावहति । यथा वा
वापीतडे कुडुंगा पिअसहि ह्राउं गएहिं दीसंति । ण धरंति करेण भणंति ण त्ति वलिउं पुण ण देति ।।१२०॥ वापीतटे निकुञ्जा: स्नातुं गतैर्दश्यन्ते । न धरन्ति करेण भजन्ति न किमपि वलितुं पुनर्न ददति ।।
इति छाया। अत्र कस्याश्चित्प्रमातृभूताया: सातिशयमौग्ध्यपरिस्पन्दसुन्दरेण स्वभावेन वाच्यमाच्छादितमौचित्यपरिपोषमावहति ।
एवमौचित्यमभिधाय सौभाग्यमभिधत्ते
Page #450
--------------------------------------------------------------------------
________________
१.५५-५६]
प्रथमोन्मेष:
इत्युपादेयवर्गेऽस्मिन् यदर्थं प्रतिभा कवेः ।
सम्यक् संरभते तस्य गुणः सौभाग्यमुच्यते ॥५५॥ ___ इत्येवं विधेऽस्मिन्नुपादेयवर्गे शब्दाद्युपेयसमहे यदर्थं यन्निमित्तं कवे: संबन्धिनी प्रतिभा शक्तिः सम्यक् सावधानतया संरभते व्यवस्यति तस्य वस्तुन: प्रस्तुतत्वात् काव्याभिधानस्य यो गुण: स सौभाग्यमित्युच्यते भण्यते ॥ __ तच्च न प्रतिभासंरम्भमात्रसाध्यम्, किन्तु तद्विहितसमस्तसामग्रीसंपाद्यमित्याह
सर्वसंपत्परिस्पन्दसंपाद्यं सरसात्मनाम् । अलौकिकचमत्कारकारि काव्यकजीवितम् ॥५६॥ सर्वसंपत्परिस्पन्दसंपाद्यं सर्वस्योपादेयराशेर्या संपत्तिरनवद्यताकाष्ठा तस्या: परिस्पन्द: स्फुरितत्वं तेन संपाद्यं निष्पादनीयम् । अन्यच्च कीदृशम्-सरसात्मनामाचेतसामलौकिकचमत्कारकारि लोकोत्तरालादविधायि । किं बहुना, तच्च काव्यकजीवितं काव्यस्य पर: परमार्थ इत्यर्थः । यथा
दोर्मूलावधिसूत्रितस्तनमुरः स्निह्यत्कटाक्षे दृशौ किंचित्ताण्डवपण्डिते स्मितसुधासिक्तोक्तिषु भूलते । चेत: कन्दलितं स्मरव्यतिकरावण्यमङ्गतं
तन्वङ्गयास्तरुणिम्नि सर्पति शनैरन्यैव काचिद्द्युतिः ॥१२१॥ तन्व्या: प्रथमतरतारुण्येऽवतीर्णे, आकारस्य चेतसश्चेष्टायाश्च वैचित्र्यमत्र वर्णितम् । तत्र सूत्रितस्तनमुरो लावण्यमङ्गैर्वृतमित्याकारस्य, स्मरव्यतिकरैः कन्दलितमिति चेतसः, स्निह्यत्कटाक्षे दृशाविति किंचित्ताण्डवपण्डिते स्मितसुधासिक्तोक्तिष भ्रलते इति
Page #451
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
चेष्टायाश्च । सूत्रित सिक्त ताण्डव पण्डित कन्दलितानामुपचारवक्रत्वं लक्ष्यते, स्निह्यदित्येतस्य कालविशेषावेदक: प्रत्ययवक्रभाव:, अन्यंत्र काचिदवर्णनीयेति संवृतिवत्रताविच्छित्तिः, अङ्गवंतमिति कारकत्वम् । विचित्र मार्गविषयो लावण्यगुणातिरेकः । तदेव - मेतस्मिन् प्रतिभासंरम्भजनितमकलसामग्रीसमुन्मीलितं सरसहृदयाह्लादकार किमपि सौभाग्यं समुद्भासते ।
अनन्तरोक्तस्य गुणद्वयस्य विषयं प्रदर्शयति
एतत्त्रिष्वपि मार्गेषु गुणद्वितयमुज्ज्वलम् । पदवाक्यप्रबन्धानां व्यापकत्वेन वर्तते ।। ५७ ।।
६६
-
[१.५७
एतद् गुणद्वय मौचित्यसौभाग्याभिधानम् उज्ज्वलमतीव भ्राजिष्णु प्रदवाक्यप्रबन्धानां त्रयाणामपि व्यापकत्वेन वर्तते सकलावयवव्यास्त्यावतिष्ठते । ववेत्याह- त्रिष्वपि मार्गेषु सुकुमारविचित्रमध्यमाख्येषु । तत्र पदस्य तावदौचित्यं बहुविधभेदभिन्नो वक्रभावः । स्वभावस्याञ्जसेन प्रकारेण परिपोषणमेव वक्रतायाः परं रहस्यम् । उचिताभिधानजीवितत्वाद् वाक्यस्याप्येकदेशेऽप्यौचित्यविरहात्त द्विदाह्लादकारित्वहानि: । यथा रघुवंशे
पुरं निषादाधिपतेस्तदेत
द्यस्मिन्मया मौलिमणिं विहाय ।
जटासु बद्धास्वरुदत्सुमन्त्रः कैकेय कामाः फलितास्तवेति ॥ १२२ ॥
अत्र रघुपतेरनर्घ महापुरुषसंपदुपेतत्वेन वर्ण्यमानस्य 'कैकेयि कामा: फलितास्तव' इत्येवं विधतुच्छतरपदार्थ संस्मरणं तदभिधानं चात्यन्तमनौचित्यमावहति । प्रबन्धस्यापि क्वचित्प्रकरणकदेशेऽप्यौ
Page #452
--------------------------------------------------------------------------
________________
७८
१.५७]
प्रथमोन्मपः चित्यविरहादेकदेशदाहदूषितदग्धपटप्रायता प्रसज्यते । यथारघुवंशे एव दिलीप-सिंह-संवादावसरे
अथैकधेनोरपराधचण्डाद्गुरोः कृशानुप्रतिमाद्विभेषि । शक्योऽस्य मन्युभवतापि नेतुं
गा: कोटिश: स्पर्शयता घटोनी: ॥१२३॥ इति सिंहस्याभिधातुमुचितमेव, राजोपहासपरत्वेनाभिधीयमानत्वात् । राज्ञ: पुनरस्य निजयश:परिरक्षणपरत्वेन तृणवल्लघुवृत्तयः प्राणा: प्रतिभासन्ते । तस्यैतत्पूर्वपक्षोत्तरत्वेन
कथं न शक्यानुनयो महर्षिविश्राणनादन्यपयस्विनीनाम् । इमामनूनां सुरभेरवेहि
रुद्रौजसा तु प्रहृतं त्वयास्याम् ॥१२४।। इत्यन्यासां गवां तत्प्रतिवस्तुप्रदानयोग्यता यदि कदाचित्संभवति ततस्तस्य मुनेर्मम चोभयोरप्येतज्जीवितपरिरक्षणनरपेक्ष्यमुपपन्नमिति तात्पर्यपर्यवसानादत्यन्तमनौचित्ययुक्तेयमुक्ति: । यथा च कुमारसंभवे त्रैलोक्याक्रान्तिप्रवणपराक्रमस्य तारकास्यस्य रिपोजिगीषावसरे सुरपतिर्मन्मथेनाभिधीयते
कामेकपत्नों व्रतदु:खशीलां लोलं मनश्चारुतया प्रविष्टाम् । नितम्बिनीमिच्छसि मुक्तलज्जां
कण्ठे स्वयंग्राहनिषक्तबाहुम् ॥१२५।। इत्यविनयानुष्ठाननिष्ठं त्रिविष्टपाधिपत्यप्रतिष्ठितस्यापि तथाविधाभिप्रायानुवर्तनपरत्वेनाभिधीयमानमनौचित्यमावहति । एत
Page #453
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[१.५८ च्चतस्यैव कवेः सहजसौकुमार्यमुद्रितसूक्तिपरिस्पन्दसौन्दर्यस्य पर्यालोच्यते, न पुनरन्येषामाहार्यमात्रकाव्यकरणकौशलश्लाघिनाम्। सौभाग्यमपि पदवाक्यप्रकरणप्रबन्धानां प्रत्येकमनेकाकारकमनीयकारणकलापकलितरामणीयकानां किमपि सहृदयहृदयसंवेद्यं काव्यकजीवितमलौकिकचमत्कारकारि संवलितानेकरसास्वादसुन्दरं सकलावयवव्यापकत्वेन काव्यस्य गुणान्तरं परिस्फुरतीत्यलमतिप्रसङ्गेन । इदानीमेतदुपसंहृत्यान्यदवतारयतिमार्गाणां त्रितयं तदेतदसकृत्प्राप्तव्यपर्युत्सुकैः क्षुण्णं कैरपि यत्र कामपि भुवं प्राप्य प्रसिद्धि गताः। सर्वे स्वरविहारहारि कवयो यास्यन्ति येनाधुना
तस्मिन् कोऽपि स साधुसुन्दरपदन्यासक्रमः कथ्यते ॥८॥ मार्गाणां सुकुमारादीनामेतत्तितयं कैरपि महाकविभिरेव, न सामान्यः, प्राप्तव्यपर्युत्सुकैः प्राप्योत्कण्ठितरसकृत् बहुवारमभ्यासेन क्षुण्णं परिगमितम् । यत्र यस्मिन् मार्गत्रये कामपि भुवं प्राप्य प्रसिद्धि गता: लोकोत्तरां भूमिमासाद्य प्रतीति प्राप्ता: । इदानी सर्वे कवयस्तस्मिन्मार्गत्रितये येन यास्यन्ति गमिष्यन्ति स्वरविहारहारि स्वेच्छाविहरणरमणीयं स कोऽपि अलौकिक: साधु शोभनं कृत्वा सुन्दरपदन्यासक्रम: कथ्यते सुभगसुप्तिङन्तसमर्पणपरिपाटीविन्यासो वर्ण्यते । मार्ग-स्वरविहार-पद-प्रभृतयः शब्दा: श्लेषच्छायाविशिष्टत्वेन व्याख्येयाः ।
इति श्रीराजानककुन्तकविरचिते वक्रोक्तिजीविते
काव्यालंकारे प्रथम उन्मेषः ।
Page #454
--------------------------------------------------------------------------
________________
द्वितीयोन्मेषः
___ सर्वत्रैव सामान्यलक्षणे विहिते विशेषलक्षणं विधातव्यमिति काव्यस्य “शब्दार्थों सहितौ' इत्यादि (१।७) सामान्यलक्षणं विधाय तदवयवभतयोः शब्दार्थयोः साहित्यस्य प्रथमोन्मेष एव विशेषलक्षणं विहितम् । इदानी प्रथमोद्दिष्टस्य वर्णविन्यासवक्रत्वस्य विशेषलक्षणमुपक्रमते
एको द्वौ बहवो वर्णा बध्यमानाः पुनः पुनः । स्वल्पान्तरास्त्रिधा सोक्ता वर्णविन्यासवक्रता ॥१॥ वर्णशब्दोऽत्र व्यञ्जनपर्यायः, तथा प्रसिद्धत्वात् । तेन सा वर्णविन्यासवक्रता व्यञ्जनविन्यसनविच्छित्ति: त्रिधा त्रिभिः प्रकारैरुक्ता वर्णिता । के पुनस्ते त्रय: प्रकारा इत्युच्यते-एक: केवल एव, कदाचिद् द्वौ बहवो वा वर्णाः पुनः पुनर्बध्यमाना योज्यमानाः। कीदशा:-स्वल्पान्तरा:। स्वल्पं सुतरामल्पं स्तोकमन्तरं व्यवधानं येषां ते तथोक्ताः । त एव त्रयः प्रकारा इत्यच्यन्ते । अत्र वीप्सया पुनः पुनरित्ययोगव्यवच्छेदपरत्वेन नियमः, नान्ययोगव्यवच्छेदपरत्वेन । तस्मात्पुनः पुनर्बध्यमाना एव, न तु पुन: पुनरेव बध्यमाना इति। तत्रैकव्यञ्जननिबन्धोदाहरणं यथा
धम्मिल्लो विनिवेशिताल्पकुसुम: सौन्दर्यधुर्यं स्मितं विन्यासो वचसां विदग्धमधुरः कण्ठे कलः पञ्चमः । लीलामन्थरतारके च नयने यातं विलासालसं
कोऽप्येवं हरिणीदृशः स्मरशरापातावदात: क्रमः ॥ १॥ एकस्य द्वयोर्बहूनां चोदाहरणं यथा
Page #455
--------------------------------------------------------------------------
________________
'७०
वक्रोक्तिजीवितम
[२.२
भग्नैलावल्लरी कास्तरलितकदलीस्तम्बताम्बूलजम्बूजम्बीरास्तालतालीस रलतरलतालासिका यस्य जहः । वेल्लकल्लोलहेला विशकल नजडा: कूलकच्छेष सिन्धोः मेनासीमन्तिनीनामनवरतरताभ्यासतान्ति समीराः ॥ २ ॥
एतामेव वक्रतां विच्छित्त्यन्तरेण विविनक्ति---
वर्गान्तयोगिनः स्पर्शा द्विरुक्तास्त-ल- नादयः । शिष्टाश्च रादिसंयुक्ताः प्रस्तुतौचित्यशोभिनः ॥ २॥
इयमपरा वर्णविन्यास वक्रता त्रिधा त्रिभिः प्रकारैरुक्तेति 'च'शब्देनाभिसम्बन्धः । के पुनरस्यास्त्रयः प्रकारा इत्याह-वर्गान्तयोगिनः स्पर्शाः । स्पर्शाः कादयो मकारपर्यन्ता वर्गास्तदन्तैः ङकारादिभिर्योगः संयोगो येषां ते तथोक्ताः पुनः पुनर्बध्यमानाःप्रथमः प्रकारः । त-ल-नादयः तकार-लकार- नकार-प्रभृतयो द्विरुक्ता द्विरुच्चारता द्विगुणाः सन्तः पुनः पुनर्वध्यमाना:द्वितीयः । तद्व्यतिरिक्ताः शिष्टाश्च व्यञ्जनसंज्ञा ये वर्णास्ते रेफप्रभूतिभिः संयुक्ताः पुनः पुनर्बध्यमानाः - तृतीयः । स्वल्पान्तराः परिमितव्यवहिता इति सर्वेषामभिसंबन्धः । ते च कीदशा:प्रस्तुतौचित्यशोभिनः । प्रस्तुतं वर्ण्यमानं वस्तु तस्य यदौचित्यमुचितभावस्तेन शोभन्ते ये ते यथोक्ताः । न पुनर्वर्णसावर्ण्य - व्यसनितामात्रेणोपनिबद्धाः प्रस्तुतौचित्यम्लानत्वकारिणः । प्रस्तुतौचित्यशोभित्वात् कुत्रचित्परूपरसप्रस्तावे तादशानेवाभ्यनुजानाति । अथ प्रथमप्रकारोदाहरणं यथा
उन्निद्रकोकनदरेणुपिशङ्गिताङ्गा गुञ्जन्ति मञ्जु मधुपाः कमलाकरेषु ।
Page #456
--------------------------------------------------------------------------
________________
द्वितीयोन्मेषः
एतच्चकास्ति च रवेर्नवबन्धुजीवपुष्पच्छदाभमुदयाचलम्बिबिम्बम् || ३ ||
कदलीस्तम्बताम्बूलजम्बूजम्बीराः इति ॥ ४ ॥
यथा वा
सरस्वती हृदयारविन्दमकरन्दबिन्दु सन्दोह सुन्दराणाम् इति ॥ ५ ॥ द्वितीयप्रकारोदाहरणम् – प्रथममरुणच्छायः ॥ ६ ॥
-
इत्यस्य द्वितीयचतुर्थी पादौ । तृतीयप्रकारोदाहरणमस्यैव तृतीयः
पादः । यथा वा
२.३]
यथा च
७१
सौन्दर्यधुर्यं स्मितम् ॥ ७ ॥
यथा च 'कलार' - शब्दसाहचर्येन 'ह्लाद ' - शब्दप्रयोगः । परुषरसप्रस्तावे तथाविधसंयोगोदाहरणं यथा
उत्ताम्यत्तालवश्च प्रतपति तरणावांशवी तापतन्द्रीमद्रिद्रोणीकुटीरे कुहरिणि हरिणारातयो यापयन्ति ॥ ८ ॥
एतमेव वैचित्र्यान्तरेण व्याचष्टे
क्वचिदव्यवधानेऽपि मनोहारिनिबन्धना ।
सा स्वराणामसारूप्यात् परां पुष्णाति वक्रताम् ॥ ३ ॥ क्वचिदनियतप्रायवाक्यैकदेशे कस्मिंश्चिदव्यवधानेऽपि व्यवधानाभावेऽयेकस्य द्वयोः समुदितयोश्च बहूनां वा पुनः पुनबंध्यमानानामेषां मनोहरिनिबन्धना हृदयावर्जकविन्यासा भवति । काचिदेवं संपद्यत इत्यर्थः । यमकव्यवहारोऽत्र न प्रवर्तते, तस्य नियतस्थानतया व्यवस्थानात् । स्वरैरव्यवधानमत्र न विवक्षितम्, तस्यानुपपत्तेः । तत्रैकस्याव्यवधानादाहरणं यथा
-
Page #457
--------------------------------------------------------------------------
________________
७२
वक्रोक्तिजीवितम्
[२.३ वामं कज्जलवद्विलोचनमुरो रोहद्विसारिस्तनम् ॥९॥
द्वयोर्यथा
ताम्बूलीनद्धमुग्धक्रमुकतरुलताप्रस्तरे सानुगाभिः पायं पायं कलाचीकृतकदलदलं नारिकेलीफलाम्भः । सेव्यन्तां व्योमयात्राश्रमजलजयिनः सैन्यसीमन्तिनीभि
त्यहव्यहकेलीकलितकुहकुहारावकान्ता वनान्ताः ॥१०॥ यथा वा
अयि पिबत चकोराः कृत्स्नमुन्न म्य कण्ठान् क्रमकवलनचञ्चच्चञ्चवश्चन्द्रिकाम्भः । विरहविधुरितानां जीवितत्राणहेतो
र्भवति हरिणलक्ष्मा येन तेजोदरिद्रः ॥११॥ बहूनां यथा
सरलतरलतालासिका इति ।। १२ ।। 'अपि'-शब्दात् क्वचिद् व्यवधानेऽपि। द्वयोर्यथा
स्वस्थाः सन्तु वसन्त ते रतिपतेरग्रेसरा वासरा: ।। १३॥ बहूनां व्यवधानेऽपि यथा
चकितचातकमेचकितवियति वर्षात्यये ॥१४॥ सा स्वराणामसारूप्यात् सेयमनन्तरोक्ता स्वरानामकारादीनामसारूप्यादसादृश्यात् क्वचित्कस्मिंश्चिदावर्तमानसमुदायैकदेशे परामन्यां वक्रतां कामपि पुष्णाति पुष्यतीत्यर्थः । यथा
राजीवजीवितेश्वरे ॥ १५ ॥ यथा वा
धूसरसरिति इति ।।१६।।
Page #458
--------------------------------------------------------------------------
________________
द्वितीयोन्मेष:
७३
२.४]
७२ यथा च
स्वस्थाः सन्तु वसन्त इति ॥१७॥ यथा वा
तालताली इति ।। १८॥ सोऽयमभयप्रकारोऽपि वर्णविन्यासवक्रताविशिष्टावयवविन्यासो यमकाभास: संनिवेशविशेषो मुक्ताकलापमध्यप्रोतमणिमयपदकबन्धबन्धुरः सुतरां सहृदयहृदयहारितां प्रतिपद्यते। तदिदमुक्तम्
अलंकारस्य कवयो यत्रालंकारणान्तरम ।
असन्तुष्टा निबध्नन्ति हारादेर्मणिबन्धवत् ॥१९॥ इति । एतामेव विविधप्रकारां वक्रतां विशिनष्टि, यदेवं विधवक्ष्यमाणविशेषणविशिष्टा विधातव्येति
नातिनिर्बन्धविहिता नाप्यपेशलभूषिता । पूर्वावृत्तपरित्यागनूतनावर्तनोज्ज्वला ॥४॥ नातिनिर्बन्धविहिता–'निर्बन्ध'-शब्दोऽत्र व्यसनितायां वर्तते । तेनातिनिर्बन्धेन पुन: पुनरावर्तनव्यसनितया न विहिता, अप्रयत्नविरचितेत्यर्थः । व्यसनितया प्रयत्नविरचने हि प्रस्तुतौचित्यपरिहाणेर्वाच्यवाचकयो: परस्परस्पर्धित्वलक्षणसाहित्यविरहः पर्यवस्यति । यथा
___ भण तरुणि इति ॥२०॥ नाप्यपेशल भूषिता न चापेशले रसुकुमारैरक्षरैरलंकृता । यथा
शीर्णघ्राणाघ्रि इति ॥२१॥ तदेवं कीदृशी तर्हि कर्तव्येत्याह–पूर्वावृत्तपरित्यागनूतनावर्तनोज्ज्वला पूर्वमावृत्तानां पुन: पुनर्विरचितानां परित्यागेन प्रहाणेन नतनानामभिनवानां वर्णानामावर्तनेन पुन: पुन: परिग्रहेण च
Page #459
--------------------------------------------------------------------------
________________
.[२.५
७४
वक्रोक्तिजीवितम् तदेवमुभाभ्यां प्रकाराभ्यामुज्ज्वला भ्राजिष्णुः । यथा
एतां पश्य पुरस्तटीमिह किल क्रीडाकिरातो हर: कोदण्डेन किरीटिना सरभसं चडान्तरे ताडित: । इत्याकर्ण्य कथाद्भतं हिमनिधावद्रौ सुभद्रापत
मन्द मन्दमकारि येन निजयोर्दोर्दण्डयोमण्डनम् ।। २२ ।। यथा वा
हंसानां निनदेषु इति ।। २३ ।। यथा च
एतन्मन्दविपक्व इत्यादौ ।। २८ ।। यथा वा
णमह दसाणणसरहसकरतुलिअवलन्तसेलभअविहलं । वेवंतथोरथणहरहरकअकंठग्गहं गोरि ।। २५ ।। नमत दशाननसरभसकरतुलितवलच्छैलभयविह्वलाम् ।
वेपमानस्थूलस्तनभरहरकृतकण्ठग्रहां गौरीम् ।। इति छाया । एवमेतां वर्णविन्यासवक्रतां व्याख्याय तामेवोपसंहरति
वर्णच्छायानुसारेण गुणमार्गानुवर्तिनी ।
वृत्तिवैचित्र्ययुक्तेति सैव प्रोक्ता चिरन्तनः ॥ ५॥ वर्णानामक्षराणां या छाया कान्ति: थव्यतादिगणसंपत्तया हेतुभतया यदनुसरणमनुसार: प्राप्यस्वरूपानप्रवेगस्तेन । गुणमार्गाश्च सुकुमारप्रभृतीननुवर्तते या सा तथोक्ता । तत्र गुणानामान्तरतम्यात् प्रथममुपन्यसनम्, गुणद्वारेणैव मार्गानुसरणापपत्तेः । तदयमत्रार्थ: - यद्येषा वर्णविन्यासवक्रता व्यजनच्छायानुसारेणैव, तथापि प्रतिनियतगणविशिष्टानां मार्गाणा गुणानुवर्तन द्वारेण यथा स्वरूपानुप्रवेश विदधाति तथा विधात
Page #460
--------------------------------------------------------------------------
________________
२.६-७] द्वितीयोन्मेषः
७५ व्येति । तत एव च तस्यास्तन्निबन्धना: प्रवितता: प्रकारा: समुल्लसन्ति । चिरन्तन: पुन: सैव स्वातन्त्र्येण वृत्तिवैचित्र्ययुक्तेति प्रोक्ता । वृत्तीनामुपनागरिकादीनां यद् वैचित्र्यं विचित्रभाव: स्वनिष्ठसंख्याभेदभिन्नत्वं तेन युक्ता समन्वितेति चिरन्तन: पूर्वसूरिभिरभिहिता । तदिदमत्र तात्पर्यम् -- यदस्या: सकलगुण स्वरूपानुसरणसमन्वयेन सुकुमारादिमार्गानुवर्तनायत्तवृत्तेः पारतन्त्र्यमपरिगणितप्रकारत्वं चैतदुभयमप्यवश्यंभावि तस्मादपारतन्त्र्यं परिमितप्रकारत्वं चेति नातिचतुरस्त्रम् । ननु च प्रथममेको द्वावित्यादिना प्रकारेण परिमितान् प्रकारान स्वतन्त्रत्वं च स्वयमेव व्याख्याय किमेतदुक्तमिति चेन्नैष दोषः, यस्माल्लक्षणकारैर्यस्य कस्याचित्पदार्थस्य समुदायपरायत्तवृत्ते: परव्युत्पत्तये प्रथममपोद्धारबद्धया स्वतन्त्रतया स्वरूपमुल्लिख्यते, तत: समुदायान्तर्भावा भविष्यतीत्यलमतिप्रसङ्गेन ।
येयं वर्णविन्यासवक्रता नाम वाचकालंकृति: स्थाननियमाभावात् सकलवाक्यविषयत्वेन समाम्नाता, सैव प्रकारान्तरविशिष्टा नियतस्थानतयोपनिबध्यमाना किमपि वैचित्र्यान्तरमाबानातीत्याह
समानवर्णमन्यार्थ प्रसादि श्रुतिपेशलम् । औचित्ययुक्तमाद्यादिनियतस्थानशोभि यत् ॥६॥ यमकं नाम कोऽप्यस्याः प्रकारः परिदृश्यते ।
स तु शोभान्तराभावादिह नातिप्रतन्यते ॥७॥ कोऽप्यस्याः प्रकार: परिदृश्यत, अस्या: पूर्वोक्तायाः, कोऽप्यपूर्व: प्रभेदो विभाव्यते । कोसाविन्याह-यमकं नाम । यमकमिति यस्य प्रसिद्धिः । तच्च कीदशम-समानवर्णम् । समाना: मरूपा: सदाश्रयो वर्णा यस्मिन तत्तथोक्तम् । एवमेकस्य
Page #461
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[२.८ द्वयोर्बहूनां सदृशश्रुतीनां व्यवहितमव्यवहितं वा यदुपनिबन्धनं तदेव यमकमित्युच्यते । तदेवमेकरूपे संस्थानद्वये सत्यपिअन्यार्थं भिन्नाभिधेयम् । अन्यच्च कीदृशम्-प्रसादि प्रसादगुणयक्तं झगिति वाक्यार्थसमर्पकम, अकदर्थनाबोध्यमिति यावत् । श्रुतिपेशलमित्येतदेव विशिष्यते-- श्रुति: श्रवणेन्द्रियं तत्र पेशलं रञकम्, अकठोरशब्दविरचितम् । कीदृशम्-औचित्ययुक्तम् ।
औचित्यं वर्ण्यमानस्य वस्तुनः स्वभावोत्कर्षस्तेन संयुक्तं समन्वितम् । यत्र यमकोपनिबन्धनव्यसनित्वेनाप्यौचित्यमपरिम्लानमित्यर्थः। तदेव विशेषणान्तरेण विशिनष्टि-आद्यादिनियतस्थानशोभि यत् । आदिरादिर्येषां ते तथोक्ता: प्रथममध्यान्तास्तान्येव नियतानि स्थानानि विशिष्टा: संनिवेशास्त: शोभते भ्राजते यत्तथोक्तम् । अत्राद्यादय: संबन्धिशब्दा: पादादि भिविशेषणीया: । स तु प्रकार: प्रोक्तलक्षणसंपदुपेतोऽपि भवन् इह नातिप्रतन्यते ग्रन्थेऽस्मिन्नातिविस्तार्यते । कुत:-शोभान्तराभावात् । स्थाननियमव्यतिरिक्तस्यान्यस्य शोभान्तरस्य छायान्तरस्यासंभवादित्यर्थः । अस्य च वर्णविन्यासवैचित्र्यव्यतिरेकेणान्यत्किंचिदपि जीवितान्तर न परिदृश्यते । तेनानन्तरोक्तालंकृतिप्रकारतव युक्ता । उदाहरणान्यत्र शिशुपालवधे चतुर्थे सर्गे समर्पकाणि कानिचिदेव यमकानि, रघुवंशे वा वसन्तवर्णने ।
एवं पदावयवानां वर्णानां विन्यासवक्रभावे विचारिते वर्णसमदायात्मकस्य पदस्य च वक्रभावविचार: प्राप्तावसरः। तत्र पदपूर्वार्धस्य तावद्वक्रताप्रकारा: कियन्त: संभवन्तीति प्रक्रमते
यत्र रूढरसंभाव्यधर्माध्यारोपगर्भता। सद्धर्मातिशयारोपगर्भत्वं वा प्रतीयते ॥८॥
Page #462
--------------------------------------------------------------------------
________________
७७
२.९]
द्वितीयोन्मेषः लोकोत्तरतिरस्कारश्लाध्योत्कर्षाभिधित्सया ।
वाच्यस्य सोच्यते कापि रूढिवैचित्र्यवक्रता ॥९॥ यत्र रूढेरसंभाव्यधर्माध्यारोपगर्भता प्रतीयते । शब्दस्य नियतवृत्तिता नाम धर्मो रूढिरुच्यते, रोहणं रूढिरिति कृत्वा। सा च द्विप्रकारा संभवति–नियतसामान्यवृत्तिता नियतविशेषवृत्तिता च । तेन रूढिशब्देनात्र रूढिप्रधान: शब्दोऽभिधीयते, धर्मधर्मिणोरभेदोपचारदर्शनात् । यत्र यस्मिन् विषये रूढिशब्दस्य असंभाव्य: संभावयितुमशक्यो यो धर्म : कश्चित्परिस्पन्दस्तस्याध्यारोप: समर्पणं गर्भोऽभिप्रायो यस्य स तथोक्तस्तस्य भावस्तत्ता सा प्रतीयते प्रतिपाद्यते । यत्रेति संबन्धः । सद्धर्मातिशयारोपगर्भत्वं वा। संश्चासौ धर्मश्च सद्धर्म: विद्यमान: पदार्थस्य परिस्पन्दस्तस्मिन् यस्य कस्यचिदपूर्वस्यातिशयस्याद्भूतरूपस्य महिम्न आरोप: समर्पणं गर्भोऽभिप्रायो यस्य स तथोक्तस्य भावस्तत्त्वम् । तच्च वा यस्मिन प्रतीयते । केन हेतुना-लोकोत्तरतिरस्कारश्लाघ्योत्कर्षाभिधित्सया। लोकोत्तर: सर्वातिशायी यस्तिरस्कारः खलीकरणं श्लाघ्यश्च स्पृहणीयो य उत्कर्ष: सातिशयत्वं तयोरभिधित्सा अभिधातुमिच्छा वक्तुकामता तया। कस्य वाच्यस्य। रूढिशब्दस्य वाच्यो योऽभिधेयोऽर्थस्तस्य । सोच्यते कथ्यते काप्यलौकिकी रूढिवैचित्र्यवक्रता । रूढिशब्दस्यैवं विधेन वैचित्र्येण विचित्रभावन वक्रता वक्रभाव: । तदिदमत्र तात्पर्यम्-यत्सामान्यविचित्रसंस्पर्शिनां शब्दानामनुमानवन्नियतविशेषालिङ्गनं यद्यपि स्वभावादेव न किंचिदपि संभवति, तथाप्यनया युक्त्या कविविवक्षितनियतविशेषनिष्ठतां नीयमाना: कामपि चमत्कारकारितां प्रतिपद्यन्ते । यथा
ताला जाअंति गुणा जाला ते सहिअएहि घेप्पंति । रइकिरणाणुग्गहिआई होंति कमलाइं कमलाइं ।।२६।।
Page #463
--------------------------------------------------------------------------
________________
[२.९
वक्रोक्तिजीवितम् तदा जायन्ते गुणा यदा ते सहृदयैर्गृह्यन्ते । रविकिरणानुगृहीतानि भवन्ति कमलानि कमलानि ।। इति छाया।
प्रतीयते इति क्रियापदवैचित्र्यस्यायमभिप्रायो यदेवं विधे विषये शब्दानां वाचकत्वेन न व्यापार:, अपि तु वस्त्वन्तरवत्प्रतीतिकारित्वमात्रणेति युक्तियुक्तमप्येतदिह नातिप्रतन्यते । यस्माद् व्वनिकारेण व्यङ्ग्यव्यञ्जकभावोऽत्र सुतरां समर्थितस्तत् कि पौनरुक्त्येन । ___ सा च रूढिवैचित्र्यवक्रता मुख्यतया द्विप्रकारा संभवति-यत्र रूढिवाच्योऽर्थ: स्वयमेव आत्मन्यत्कर्ष निकर्ष वा समारोपयितुकाम: कविनोपनिबध्यते, तस्यान्यो वा कश्चिद्वक्तेति । यथा
स्निग्धश्यामलकान्तिलिप्तवियतो वेल्लद्वलाका घना वाता: शीकरिण: पयोदसुहृदामानन्दकेका: कला: । काम सन्तु दृढं कठोरहृदयो रामोऽस्मि सर्वं सह
वैदेही तु कथं भविष्यति हहा हा देवि धीरा भव* ।।२७॥ अत्र 'राम'-शब्देन 'दृढं कठोरहृदय:' 'सर्वं सहे' इति यदुभाभ्यां प्रतिपादयितुं न पार्यते, तदेवंविधविविधोद्दीपनविभावविभवसहनसामर्थ्य कारणं दु:सहजनकराजपुत्रीविरह व्यथाविसंष्ठलेऽपि समये निरपत्रपप्राणपरिरक्षावचक्षण्यलक्षणं संज्ञापदनिबन्धनं किमप्यसंभाव्यमसाधारणं क्रौर्य प्रतीयते । वैदेहीत्यनेन जलधरसमयसुन्दरपदार्थसंदर्शनासहत्वसमर्पकं सहजसौकुमार्यसुलभं किमपि कातरत्वं तस्या: समर्थ्यते । एतदेव च पूर्वस्माद्विशेषाभिधायिन: 'तु'-शब्दस्य जीवितम् । विद्यमानधर्मातिशयाध्यारो पगर्भत्वं यथा
तत: प्रहस्याह पुन: पुरंदरं व्यपेतभीभूमिपुरंदरात्मजः ।
Page #464
--------------------------------------------------------------------------
________________
२.९]
द्वितीयोन्मेष:
गृहाण शस्त्रं यदि सर्ग एष ते न खल्वनिर्जित्य रघुं कृती भवान् ॥ २८ ॥
'रघु' - शब्देनात्र सर्वत्राप्रतिहतप्रभावस्यापि मुरपतेस्तथा विद्याध्यवसायव्याघातसामर्थ्य निबन्धनः कोऽपि स्वपौरुषातिशयः प्रतीयते । प्रहस्यत्यनेनं तदेवोपबृंहितम्
अन्यो वक्ता यत्र तत्रोदाहरणं यथा
आज्ञा शकशिखामणिप्रणयिनी शास्त्राणि चक्षुनंव भक्तिर्भुतत पिनाकिन पदं लङ्केति दिव्या पुरी । संभतिर्दुहिणान्वये च तदहो नेदग्वरो लभ्यते स्याच्चे देष न रावणः क्व नु पुनः सर्वत्र सर्वे गुणाः ।। २९ ।। 'रावण' - शब्देनात्र सकललोकप्रसिद्ध दशाननदुर्विलासव्यतिरिक्तमभिजनविवेकसदाचारप्रभावसंभोगसुखसमृद्धिलक्षणायाः समस्तवरगुणसामग्रीसंपदस्तिरस्कारकारणं किमप्यनुपादेयतानिमित्तभूतमोपहत्यं प्रतीयते ।
अत्रैव विद्यमान गुणातिशयाध्यारोपगर्भत्वं यथा
रामोsसी भुवनेषु विक्रमगुणैः प्राप्तः प्रसिद्धि पराम् ||३०|| अत्र 'राम' शब्देन संकलत्रिभुवनातिशायी रावणानुचर विस्मयास्पदं शौर्यातिशयः प्रतीयते ।
-
गुर्वर्थमर्थी श्रुतपारदृश्वा रघोः सकाशादनवाप्तकामः । गतो वदान्यान्तरमित्ययं मे मा भूत्परीवादनवाक्तारः ॥ ३१ ॥
७९
एषा च रुढिवैचित्र्यवत्रता प्रतीयमानधर्मबाहुल्याद् बहुप्रकारा भिद्यते । तच्च स्वयमेवोत्प्रेक्षणीयम् । यथा
Page #465
--------------------------------------------------------------------------
________________
८०
वक्रोक्तिजीवितम्
[२.१०-१२
' रघु' -शब्देनात्र त्रिभुवनातिशाय्यौदा र्यातिरेकः प्रतीयते । एतस्यां वक्रतायामयमेव परमार्थो यत् सामान्यमात्रनिष्ठतामपाकृत्य कविविवक्षितविशेषप्रतिपादनसामर्थ्यलक्षणः शोभातिशयः समुल्लास्यते । संज्ञाशब्दानां नियतार्थनिष्ठत्वात् सामान्यविशेषभावो न कश्चित् संभवतीति न वक्तव्यम् । यस्मात्तेषामप्यवस्थासहस्रसाधारणवृत्तेर्वाच्यस्य नियतदशाविशेषवृत्तिनिष्ठता सत्कविविवक्षिता संभवत्येव, स्वरश्रुतिन्यायेन लग्नांशकन्यायेन चेति ।
1
एवं रूढिवऋतां विवेच्य क्रमप्राप्तसमन्वयां पर्यायवत्रतां विविनक्ति
अभिधेयान्तरतमस्तस्यातिशयपोषकः । रम्यच्छायान्तरस्पर्शात्तदलंकर्तुमीश्वरः ॥ १० ॥
स्वयं विशेषणेनापि स्वच्छायोत्कर्षपेशलः । असंभाव्यार्थपात्रत्वगर्भं यश्चाभिधीयते ॥। ११ ॥
अलंकारोपसंस्कारमनोहारिनिबन्धनः ।
पर्यायस्तेन वैचित्र्यं परा पर्यायवक्रता ।। १२ ॥
पूर्वोक्तविशेषणविशिष्ट: काव्यविषये पर्यायस्तेन हेतुना यचित्र्यं यो विचित्रभावो विच्छित्तिविशेषः सा परा प्रकृष्टा काचिदेव पर्यायवक्रतेत्युच्यते । पर्यायप्रधानः शब्दः पर्यायोऽभिधीयते । तस्य चैतदेव पर्यायप्राधान्यं यत् स कदाचिद्विवक्षिते वस्तुनि वाचकतया प्रवर्तते, कदाचिद्वाचकान्तरमिति । तेन पूर्वोक्तया नीत्या बहुप्रकार: पर्यायोऽभिहितः, तत् कियन्तस्तस्य प्रकारा: सन्तीत्याह-अभिधेयान्तरतमः । अभिधेयं वाच्यं वस्तु तस्यान्तरतमः प्रत्यासन्नतमः । यस्मात् पर्यायशब्दत्वे सत्यप्यन्तरङ्गत्वात् स यथा विवक्षितं वस्तु व्यनक्ति तथा नान्यः कश्चिदिति । यथा
Page #466
--------------------------------------------------------------------------
________________
२.१२]
द्वितीयोन्मेषः नाभियोक्तु मनृतं त्वमिप्यसे कस्तपस्विविशिखेषु चादरः । सन्ति भूभूति हि नः शरा: परे
ये पराक्रमवसूनि वज्रिण: ॥३२ ।। अत्र महेन्द्रवाचकेष्वसंख्येषु संभवत्सु पर्यायशब्देषु ‘वज्रिणः' इति प्रयुक्तः पर्यायवक्रतां पुष्णाति । यस्मात् सततसंनिहितवज्रस्यापि सुरपतेर्ये पराक्रमवसूनि विक्रमधनानीति सायकानां लोकोत्तरत्वप्रतीति: । 'तपस्वि'-शब्दोऽप्यतितरां रमणीयः। यस्मात् सुभटसायकानामादरो बहुमान: कदाचिदुपपद्यते, तापसमार्गणेषु पुनरकिंचित्करेषु क: संरम्भ इति । यथा वा
कस्त्वं ज्ञास्यसि मां स्मर स्मरसि मां दिष्ट्या किमभ्यागतस्त्वामुन्मादयितुं कथं ननु बलात् किं ते बलं पश्य तत् । पश्यामीत्यभिधाय पावकमुचा यो लोचनेनैव तं
कान्ताकण्ठनिषक्तबाहुमदहत्तस्मै नमः शूलिने ॥३३॥ अत्र परमेश्वरे पर्यायसहस्रष्वपि संभवत्सु 'शलिने' इति यत्प्रयुक्तं तत्रायमभिप्रायो यत्तस्मै भगवते नमस्कारव्यतिरेकेण किमन्यदभिधीयते । यत्तथाविधोत्सेकपरित्यक्तविनयवृत्तेः स्मरस्य कुपितेनापि तदभिमतावलोकव्यतिरेकेण तेन सततसंनिहितशलेनापि कोपसमुचितमायुधग्रहणं नाचरितम् । लोचनपातमात्रेणेव कोपकार्यकरणाद्भगवत: प्रभावातिशय: परिपोषित: । अतएव तस्मै नमोऽस्त्विति युक्तियुक्ततां प्रतिपद्यते ।
अयमपर: पदपूर्वार्धवक्रताहेतु: पर्याय:-यस्तस्यातिशयपोषक: । तस्याभिधेयस्यार्थस्यातिशयमुत्कर्ष पुष्णाति य: स तथोक्त: । यस्मात् सहजसौकुमार्यसुभगोऽपि पदार्थस्तेन परिपोषितातिशयः सुतरां सहृदयहृदयहारितां प्रतिपद्यते । यथा
Page #467
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[२.१२ संबन्धी रघुभूभुजां मनमिजव्यापारदीक्षागुरुगौराङ्गीवदनोपमापरिचितस्तारावधूवल्लभः । सद्योमाजितदाक्षिणात्यतरुणीदन्तावदातद्युति
श्चन्द्र: सुन्दरि दृश्यतामयमसौ चण्डी शचूडामणि: ।। ३४ ।। अत्र पर्यायाः सहजसौन्दर्यसंपदुपेतस्यापि चन्द्रमस: सहृदयहृदयाह्लादकारणं कमप्यतिशयमुल्लासयन्तः पदपूर्वार्धवक्रतां पुष्णन्ति । तथा च रामेण रावणं निहत्य पुष्पकेन गच्छता सीतायाः सविसम्भं स्वैरकथास्वेतदभिधीयते यच्चन्द्रः मुन्दरि दृश्यतामिति, रामणीयकमनोहारिणि सकललोकलोचनोत्सवश्चन्द्रमा विचार्यतामिति । यस्मात्तथाविधानामेव तादृशः समुचितो विचारगोचरः । संबन्धी रघुभूभुजामित्यनेन चास्माकं नापूर्वो बन्धुरयमित्यवलोकनेन संमान्यतामिति प्रकारान्तरेणापि तद्विषयो बहुमान: प्रतीयते। शिष्टाश्च तदतिशयाधान प्रवणत्वमेवात्मनः प्रथयन्ति । तत एव च प्रस्तुतमर्थं प्रति प्रत्येक पृथक्त्वेनोत्कर्षप्रकटनात्पर्यायाणां बहूनामप्यपौनरुक्त्यम् । तृतीये पादे विशेषणवक्रता विद्यते, न पर्यायवक्रत्वम् ।
अयमपर: पर्यायप्रकार: पदपूर्वार्धवक्रतानिबन्धन:-यस्तदलं. कर्तुमीश्वरः। तदभिधेयलक्षणं वस्तु विभूषयितुं यः प्रभवतीत्यर्थः । कस्मात्-रम्यच्छायान्तरस्पर्शात् । रम्यं रमणीयं यच्छायान्तरं विच्छित्त्यन्तरं श्लिष्टत्वादि तस्य स्पर्शात्, गोभान्तरप्रतीतेरित्यर्थः । कथम्-स्वयं विशेषणेनापि । स्वयमात्मनैव, स्वविशेपणभूतेन पदान्तरेण वा । तत्र स्वयं यथा
इत्थं जडे जगति को नु बृहत्प्रमाणकर्णः करी नन भवेद् ध्वनितस्य पात्रम् ।
Page #468
--------------------------------------------------------------------------
________________
२.१२]
द्वितीयोन्मेषः इत्यागतं झटिति योऽलिनमुन्ममाथ
मातङ्ग एव किमत: परमुच्यतेऽसौ ॥३५ ।। अत्र ‘मातङ्ग'-शब्द: प्रस्तुते वारणमात्रे प्रवर्तते । श्लिष्टया वृत्त्या चण्डाललक्षणस्याप्रस्तुतस्य वस्तुन: प्रतीतिमुत्पादयन् रूपकालंकारच्छायासंस्पर्शाद् गौर्वाहीक इत्यनेन न्यायेन सादृश्यनिबन्धनस्योपचारस्य संभवात् प्रस्तुतस्य वस्तुनस्तत्त्वमध्यारोपयन् पर्यायवक्रतां पुष्णाति । यस्मादेवं विधे विषये प्रस्तुतस्याप्रस्तुतेन संबन्धोपनिबन्धो रूपकालंकारद्वारेण कदाचिदुपमामुखेन वा । यथा स एवायं स इवायमिति वा । एष एव च शब्दशक्तिमूलानुरणनरूपव्यङ्गयस्य पदध्वनेविषयः, बहुष चैवंविधेषु मत्सु · वाक्यध्वनेर्वा । यथा
कुसुमसमययुगमुपसंहरन्नुत्फुल्लमल्लिकाधवलाट्टहासो व्यजम्भत ग्रीष्माभिधानो महाकालः ॥३६॥ यथा
वृत्तेऽस्मिन् महाप्रलये धरणीधारणायाधुना त्वं शेष: इति ॥३७॥ अत्र युगादय: शब्दा: प्रस्तुताभिधानपरत्वेन प्रयुज्यमानाः सन्तोऽप्यप्रस्तुतवस्तुप्रतीतिकारितया कामपि काव्यच्छायां समुन्मीलयन्त: प्रतीयमानालंकारव्यपदेशभाजनं भवन्ति ॥ विशेषणेन यथा
मुस्निग्धदुग्धधवलोरुदृशं विदग्धमालोक्य यन्मधुरमुग्ध विलासदिग्धम् । भस्मीचकार मदनं ननु काष्ठमेव
तन्ननमीश इति वेत्ति पुरन्धिलोक: ।। ३८।। अत्र काष्ठमिति विशेषणपदं वर्ण्यमानपदार्थापेक्षया मन्मथस्य नीरसतां प्रतिपादयद् रम्यच्छायान्तरस्पशिश्लेषच्छायामनोज्ञविन्यासमपरमस्मिन् वस्तुन्यप्रस्तुते मदनाभिधानपादपलक्षणे
Page #469
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[२.१२ प्रतीतिमत्पापयद् रूपकालंकारच्छायासंस्पर्शात् कामपि पर्यायवक्रतामुन्मीलयति ।
अयमपर: पर्यायप्रकार: पदपूर्वार्धवक्रताया: कारणम्---य: स्वच्छायोत्कर्षपेशल: । स्वस्यात्मनश्छाया कान्तिर्या सुकुमारता तदुत्कर्षेण तदतिशयेन य: पेशलो हृदयहारी । तदिदमत्र तात्पर्यम् – यद्यपि वर्ण्यमानस्य वस्तुनः प्रकारान्तरोल्लासकत्वेन व्यवस्थितिस्तथापि परिस्पन्दसौन्दर्यसंपदेव सहृदयहृदयहारितां प्रतिपद्यते। यथा
इत्थमुत्कयति ताण्डवलीलापण्डिताब्धिलहरीगुरुपादैः । उत्थितं विषमकाण्डकुटुम्ब
स्यांशुभि: स्मरवतीविरहो माम् ॥ ३९ ॥ अत्रेन्दुपर्यायो ‘विषमकाण्डकुटुम्ब'-शब्द: कविनोपनिबद्धः । यस्मान्मृगाङ्कोदयद्वेषिणा विरहविधरहृदयेन केनचिदेतदुच्यते । यदयमप्रसिद्धोऽप्यपरिम्लानसमन्वयतया प्रसिद्धतमतामुपनीतस्तेन प्रथमतरोल्लिखितत्वेन च चेतनचमत्कारकारितामवगाहते। एष च स्वच्छायोत्कर्षपेशल: सहजसौन्दर्यसु भगत्वेन नूतनोल्लेखविलक्षणत्वेन च कविभि: पर्यायान्तरपरिहारपूर्वकमपवर्ण्यते । यथा कृष्णकुटिलकेशीति वक्तव्ये यमुनाकल्लोलवकालकेति । यथा वा 'गौराङ्गीवदनोपमापरिचित' इत्यत्र वनितादिवाचकसहस्रसद्भावेऽपि गौराङ्गीत्यभिधानमतीवरमणीयम् । ___ अयमपर: पर्यायप्रकार: पदपूर्वार्धवक्रताभिधायी-असंभाव्यार्थपात्रत्वगर्भ यश्चाभिधीयते । वर्ण्यमानस्य संभाव्य: संभावयितुमशक्यो योऽर्थः कश्चित्परिस्पन्दस्तत्र पात्रत्वं भाजनत्वं गर्भोऽभिप्रायो यत्राभिधाने तत्तथाविधं कृत्वा यश्चाभिधीयते भण्यते ।
Page #470
--------------------------------------------------------------------------
________________
२.१२]
यथा
द्वितीयोन्मेषः
अलं महीपाल तव श्रमेण प्रयुक्तमथ्यस्त्रमितो वृथा स्यात् । न पादपोन्मूलनशक्ति रंहः शिलोच्चये मूर्छति मारुतस्य ॥ ४० ॥
अत्र महीपालेति राज्ञः सकलपृथ्वीपरिरक्षणक्षमपौरुषस्यापि तथाविधप्रयत्नपरिपालनीय गुरु गोरूप जीव मात्र परित्राणासामर्थ्य स्वप्नेstrसंभावनीयं यत्तत्पात्रत्वगर्भमामन्त्रणमुपनिबद्धम् । यथा वा
भूतानुकम्पा तव चेदियं गौरेका भवेत् स्वस्तिमती त्वदन्ते । जीवन् पुनः शश्वदुपप्लवेभ्यः प्रजाः प्रजानाथ पितेव पासि ॥ ४१ ॥
८५
अत्र यदि प्राणिकरुणाकारणं निजप्राणपरित्यागमाचरसि तदध्ययुक्तम् । यस्मात्त्वदन्ते स्वस्तिमती भवेदियमेकैव गौरिति त्रितयमप्यनादरास्पदम् । जीवन् पुनः शश्वत् सदैवोपप्लवेभ्योऽनर्थेभ्यः प्रजाः सकलभूतधात्रीवलयवर्तिनीः प्रजानाथ पासि रक्षसि पितेवेत्यनादरातिशयः प्रथते । तदेवं यद्यपि सुस्पष्टसमन्वयोऽयं वाक्यार्थस्तथापि तात्पर्यान्तरमत्र प्रतीयते । यस्मात् सर्वस्य कस्याचित्प्रजानाथत्वे सति सदैव तत्परिरक्षणस्याकरणमसंभाव्यम् तत्पात्रत्वगर्भमेव तदभिहितम् । यस्मात् प्रत्यक्षप्राणिमात्र भक्ष्यमाणगुरुहोमधेनुप्राणपरिरक्षणापेक्षानिरपेक्षस्य सतो जीवतस्तवानेन न्यायेन कदाचिदपि प्रजापरिरक्षणं मनागपि न संभाव्यत इति प्रमाणोपपन्नम् । तदिदमुक्तम्
प्रमाणवत्त्वादायातः प्रवाहः केन वार्यते ॥ ४२ ॥
1
Page #471
--------------------------------------------------------------------------
________________
८६
[२.१२
इति । अत्राभिधानप्रतीतिगोचरीकृतानां पदार्थानां परस्परप्रतियोगित्वमुदाहरणप्रत्युदाहरणन्यायेनानुसंधेयम् ।
अयमपर पर्यायप्रकार: पदपूर्वार्धवत्रतां विदधाति - अलंकारोपसंस्कारमनोहारिनिबन्धनः । अत्र 'अलंकारोपसंस्कार'शब्दे तृतीयासमास: पष्ठीसमासश्च करणीयः । तेनार्थद्वयमभिहितं भवति । अलंकारेण रूपकादिनोपसंस्कार : शोभान्तराधानं यत्तेन मनोहारि हृदयरञ्जकं निबन्धनमुपनिबन्धो यस्य स तथोक्तः । अलंकारस्योत्प्रेक्षा देरुपसंस्कार : गोभान्तराधानं चेति विगृह्य । तत्र तृतीयासमास पक्षोदाहरणं यथा
यो लीलातालवन्तो रहसि निरुपधिर्यश्च केली प्रदीपः कोपक्रीडामु योऽस्त्रं दशनकृतरुजो योऽयं रस्यैकसेकः । आकल्पे दर्पणं यः श्रमशयनविधौ यश्च गण्डोपधानं देव्याः स व्यापदं वो हरतु हरजटा कन्दलीपुर पमिन्दुः ||४३|| अत्र तालवृन्तादिकार्यसामान्यादभेदोपचारनिबन्धनो रूपकालंकारविन्यास: सर्वेषामेव पर्यायाणां शोभातिशयकारित्वेनोपनिबद्ध: । षष्ठीसमासपक्षोदाहरणं यथा
वक्रोक्तिजीवितम्
देवि त्वन्मुखपङ्कजेन शशिनः गोभातिरस्कारिणा । पश्याजानि विनिर्जितानि सहसा गच्छन्ति विच्छायताम् ॥४४॥ अत्र स्वरससंप्रवृत्तसायंसमयसमुचिता सरोरुहाणां विच्छायताप्रतिपत्तिर्नायकेन नागरकतया वल्लभोपलालनाप्रवृत्तेन तन्निदर्शनोपकमरमणीयत्वमखेन निर्जितानीवेति प्रतीयमानोत्प्रेक्षालंकारकारित्वेन प्रतिपाद्यते । एतदेव च युक्तियुक्तम् । यस्मात्सर्वस्य कस्यचित्पङ्कजस्य शशाङ्कगोभातिरस्कारकारिता प्रतिपद्यते । त्वन्म्खपङ्कजेन पुनः शशिनः शोभातिरस्कारिणा न्यायतो निर्जितानि सन्ति विच्छायतां गच्छन्तीवेति प्रतीयमानस्योत्प्रेक्षालक्षणस्या
Page #472
--------------------------------------------------------------------------
________________
२.१३-१४]
द्वितीयोन्मेष:
लंकारस्य शोभातिशयः समुल्लास्यते ।
एवं पर्यायवक्रतां विचार्य क्रमसमुचितावसरामपचारवक्रतां विचारयति
यत्र दूरान्तरेऽन्यस्मात्सामान्यमुपचर्यते । लेशेनापि भवत् काञ्चिद्वक्तुमुद्रिक्तवृत्तिताम् ॥ १३ ॥ यन्मूला सरसोल्लेखा रूपकादिरलंकृतिः ।
उपचारप्रधानासौ वक्रता काचिदुच्यते ॥१४॥ असौ काचिदपूर्वा वक्रतोच्यते वक्रभावोऽभिधीयते । कीदृशी
उपचारप्रधाना। उपचरणमपचार: म एव प्रधानं यस्या: सा तथोक्ता। किस्वरूपा --- यत्र यस्यामन्यस्मात्पदार्थान्तरात् प्रस्तुतवाद्वर्ण्यमाने वस्तुनि सामान्यमपचर्यत साधारणो धर्मः कश्चिद्वतुमभिप्रेत: समारोप्यते । कस्मिन् वर्ण्यमाने वस्तुनि-दूरान्तरे । दुग्मनल्पमन्तरं व्यवधानं यस्य तत्तथोक्त तस्मिन् । नन च व्यवधानममूर्तत्वाद्वय॑मानस्य वस्तुनो देगविहितं तावन्न संभवति । कालविहितमपि नास्त्येव, तस्य क्रियाविषयत्वात् । क्रियास्वरूपं कारकस्वरूपं चेन्यभयात्मक यद्यपि वर्ण्यमानं वस्तु, तथापि देगकालव्यवधानेनात्र न भवितव्यम् । यस्मा पदार्थानामनुमानवत् मामान्यमात्रमव गन्दै विपयीकर्तु पार्यते, न विशेपः । तत्कथं दुगन्तरत्वमपपद्यते ? सत्यमेतत्, किन्तु दरान्तर '-गब्दो मख्यनया देशकालविपये विप्रकर्षे प्रत्यातिविरह वर्तमानोऽप्यपचारात स्वभावविप्रकर्षे वर्तते । सोऽयं ग्वभावविप्रको विरुद्धधर्माध्यासलक्षण: पदार्थानाम् । यथा मतिमत्त्वममतत्वापक्षया, यवन्वं च घनत्वापेक्षया, चेतनयम चननन्वापक्षयेति । कीदक न मामान्यम् - लगेनापि भवत् । मनाङमात्रेणापि सन्। किमर्थम
Page #473
--------------------------------------------------------------------------
________________
[२.१४
८८
वक्रोक्तिजीवितम् - काञ्चिदपूर्वामुद्रिक्तवृत्तितां वक्तुं सातिशयपरिस्पन्दतामभिधातुम् । यथा
स्निग्धश्यामलकान्तिलिप्तवियतः ।। ४५ ।। अत्र यथा बुद्धिपूर्वकारिण: केचिच्चेतनवर्णच्छायातिशयोत्पादनेच्छया केनचिद्विद्यमानलेपनशक्तिना मर्तेन नीलादिना रञ्जनद्रव्यविशेषेण किंचिदेव लेपनीयं मूर्तिमद्वस्तु वस्त्रप्राय लिम्पन्ति, तद्वदेव तत्कारित्वसामान्यं मनाङमात्रेणापि विद्यमानं कामप्यद्रिक्तवृत्तितामभिधालुमुपचारात् स्निग्धश्यामलया कान्त्या लिप्तं वियद् द्यौरित्युपनिबद्धम् । “स्निग्ध'-शब्दोऽप्युपचारवक्र एव । यथा मूतं वस्तु स्पर्शसंवेद्यं स्नेह नगुणयोगात् स्निग्धमित्युच्यते, तथैव कान्तिरमूर्ताप्युपचारात् स्निग्धेत्युक्ता । यथा वा
गच्छन्तीनां रभणवसति योषितां तत्र नक्तं रुद्धालोके नरपतिपथे सूचिभेद्यैस्तमोभिः । सौदामिन्या कनकनिकषस्निग्धया दर्शयो:
तोयोत्सर्गस्तनितमुखरो मास्म भूविक्लवास्ता: ।। ४६ ।। अत्रामूर्तानामपि तमसामतिबाहुल्याद् घनत्वान्मूर्तसमुचितं सूचिभेद्यत्वमुपचरितम् । यथा वा ।
गअणं च मत्त मेहं धाराललिअज्जणाइं अ वणाई। णिरहंकारमिअका हरंति णीलाओ अ णिसाओ ।। ४७ ।। गगनं च मन्तमघं धारालुलितार्जुनानि च वनानि ।
निरहङ्कारमृगाङ्का हरन्ति नीलाश्च निगा: ।। इति छाया । अत्र मत्तत्वं निरहंकारत्वं च चेतनधर्मसामान्यमुपचरितम् । सोऽयमपचारवत्रताप्रकार: म कविप्रवाहे सहस्रशः संभवतीति सहृदय: स्वयमेवोत्प्रेक्षणीयः । अतएव च प्रत्यासन्नान्तरेऽस्मिन्नपचारे न
Page #474
--------------------------------------------------------------------------
________________
२.१४]
द्वितीयोन्मेषः
वक्रताव्यवहारः, यथा गौर्वाहीक इति ।
इदमपरमुपचारवक्रतायाः स्वरूपम् - यन्मूला सरसोल्लेखा रूपकादिरलंकृतिः । या मूलं यस्याः सा तथोक्ता । रूपकमादिर्यस्याः सा तथोक्ता । का सा - अलंकृतिरलंकरणं रूपकप्रभृतिरलंकारविच्छित्तिरित्यर्थः । कीदृशी - सरसोत्लेखा । सरसः सास्वादः सचमत्कृतिरुल्लेखः समुन्मेषो यस्याः सा तथोक्ता । समानाधिकरणयोरत्र हेतुहेतुमद्भावः, यथा
८९
अतिगुरवो राजमाषा न भक्ष्या इति ॥ ४८ ॥
यन्मूला सती रूपकादिरलंकृतिः सरसोल्लेखा । तेन रूपकादेरलंकरणकलापस्य सकलस्यैवोपचारवक्रता जीवितमित्यर्थः ।
ननु च पूर्वस्मादुपचारवत्रताप्रकारादेतस्य को भेदः ? पूर्वस्मिन् स्वभावविप्रकर्षात् सामान्येन मनाङ्मात्रमेव साम्यं समाश्रित्य सातिशयत्वं प्रतिपादयितुं तद्धर्ममात्राध्यारोपः प्रवर्तते, एतस्मिन् पुनरदूरविप्रकृष्ट सादृश्य समुद्भवप्रत्यासत्तिसमुचितत्वादभेदोपचारनिबन्धनं तत्त्वमेवाध्यारोप्यते । यथा
सत्स्वेव कालश्रवणोत्पलेष सेनावनालीविषपल्लवेषु । गाम्भीर्यपातालफणीश्वरेषु
खड्गेषु को वा भवतां मुरारिः ॥ ४९ ॥
अत्र कालश्रवणोत्पलादिसादृश्यजनितप्रत्यासत्तिविहितमभेदोपचारनिबन्धनं तत्त्वमारोपितम् ।
'आदि' - ग्रहणादप्रस्तुतप्रशसाप्रकारस्य लक्षणस्योपचारवतैव जीवितत्वेन लक्ष्यते ।
तथा च किमपि पदार्थान्तरं प्राधान्येन प्रतीयमानतया चेतसि
कस्यचिदन्यापदेश
Page #475
--------------------------------------------------------------------------
________________
वक्रोक्निजीवितम्
[२.१५ निधाय तथाविधलक्षणसाम्यसमन्वयं समाश्रित्य पदार्थान्तरमभिधीयमानतां प्रापयन्तः प्रायग: कवयो दृश्यन्ते । यथा
अनर्थः कोऽप्यन्तस्तव हरिण हवाकमहिमा स्फूरत्येकस्यैव त्रिभवनचमत्कारजनकः । यदिन्दोमतिस्ते दिवि विहरणारण्यवसुधा
मुधासारस्यन्दी किरणनिकर: शापकवल: ।। ५.० ।। अत्र लोकोत्तरत्वलक्षणमुभयानयायि सामान्यं समाश्रित्य प्राधान्यन विवक्षितस्य वस्तुन: प्रतीयमानवृत्तेरभेदोपचारनिबन्धनं तत्त्वमध्यारोपितम् । तथा चैतयोयोर यलंकारयोस्तृन्येऽप्यपचारवक्रताजीवितत्त्वे वाच्यत्वमकत्र प्रतीयमानन्वमपरस्मिन् स्वरूपभेदस्य निबन्धनम । एतच्चोभयोरपि स्वलक्षणव्याख्यानावमरे मुतरां ममुन्मील्यते ।
एवमपचारवक्ता विवच्य समनन्तरप्राप्तावकागा विशेषणवक्रतां विविनक्ति ।
विशेषणस्य माहात्म्यात क्रियायाः कारकस्य वा। यत्रोल्लसति लावण्यं सा विशेषणवक्रता ॥१५॥
सा विशेषणवक्रता विशेषणवक्रत्वविच्छित्तिरभिधीयते । कीदृशी --- यत्र यस्यां लावण्यमुलसति रामणीयकमुद्भिद्यते । कस्य - क्रियायाः कारकस्य वा। क्रियालक्षणस्य वस्तुन: कारकलक्षणस्य वा। कस्मात् -- विशेषणस्य माहात्म्यात् । एतयोः प्रत्येक यद्विशेषणं भेदक पदार्थान्तरं तस्य सातिशयत्वात् । भावस्वभाव सौकुमार्यसमुल्लासकत्वमलंकारच्छायातिशयपरिपोषकत्वम् च । यथा
Page #476
--------------------------------------------------------------------------
________________
२.१५]
द्वितीयोन्मेषः श्रमजलसेकजनितनव लिखितनखपददाहमर्छिता वल्लभरभसललितललितालकवलयचयानिहता। स्मररसविविधविहितसुरतक्रमपरिमलनत्रपालसा
जयति निशात्यये युवतिदृक् तनुमधुमदविशदपाटला॥५१॥ यथा वा
करान्तरालीनकपोलभित्तिबर्बाष्पोच्छलत्कूणितपत्रलेखा। श्रोत्रान्तरे पिण्डितचित्तवृत्तिः
शृणोति गीतध्वनिमत्र तन्वी ।। ५२ ।। यथा वा
शुचिशीतलचन्द्रिकाप्लुताश्चिरनि:शब्दमनोहरा दिशः । प्रशमस्य मनोभवस्य वा
हृदि कस्या प्यथ हेतुतां ययुः ।। ५३ । क्रियाविशेषणवक्रत्वं यथा
सस्मार वारणपतिर्विनिमीलिताक्ष:
स्वच्छाविहारवनवासमहोत्सवानाम् ।।५४ ।। अत्र सर्वत्रैव स्वभावमौन्दर्यसमुल्लासकत्वं विशेषणानाम् । अलंकारच्छायातिशयपरिपोषकत्वं विशेषणस्य यथा
अगिन: गोभानिरस्कारिणा ।।५।। एतदेव विरोपणवक्रत्वं नाम प्रस्तुतौचित्यानुसारि मकलम-काव्यजीवितत्वेन लभ्यते, यस्मादने व रसः परां परिपोपपदवीमवतार्यते । यथा
Page #477
--------------------------------------------------------------------------
________________
[२.१६
वक्रोक्तिजीवितम् करान्तरालीन इति ॥५६ ।। स्वमहिम्ना विधीयन्ते येन लोकोत्तर श्रियः ।
रसस्वभावालंकारास्तद्विधेयं विशेषणम् ।। ५७ ।। [इति ] अन्तरश्लोकः ॥
एवं विशेषणवक्रतां विचार्य क्रमसमर्पितावसरां संवृतिवक्तां विचारयति
यत्र संवियते वस्तु वैचित्र्यस्य विवक्षया ।
सर्वनामादिभिः कश्चित् सोक्ता संवृतिवक्रता ॥१६॥ सोक्ता संवृतिवक्रता-या किलवं विधा सा संवृतिवक्रतेत्युक्ता कथिता। संवृत्या वक्रता संवृतिप्रधाना वेति समासः। यत्र यस्यां वस्तु पदार्थलक्षणं संवियते समाच्छाद्यते। केन हेतुना–वैचित्र्यस्य विवक्षया विचित्रभावस्याभिधानेच्छया, यया पदार्थों विचित्रभावं समासादयतीत्यर्थः। केन संवियते-सर्वनामादिभिः कैश्चित। सर्वस्य नाम सर्वनाम तदादिर्येषां ते तथोक्तास्तैः कैश्चिदपूर्वैर्वाचकैरित्यर्थः ।
अत्र बहवः प्रकारा: संभवन्ति । यत्र किमपि सातिशयं वस्तु वक्तुं शक्यमपि साक्षादभिधानादियत्तापरिच्छिन्नतया परिमितप्रायं मा प्रतिभासतामिति सामान्यवाचिना सर्वनाम्ना समाच्छाद्य तत्कार्याभिधायिना तदतिशयाभिधानपरेण वाक्यान्तरेण प्रतीतिगोचरतां नीयते । यथा
तत्पितर्यथ परिग्रहलिप्सौ स व्यधत्त करणीयमणीयः । पुष्पचापशिखरस्थकपोलो . मन्मथ: किमपि येन निदध्यौ ।। ५८ ।।
Page #478
--------------------------------------------------------------------------
________________
२.१६]
द्वितीयोन्मेषः अत्र सदाचारप्रवणतया गुरुभक्तिभावितान्तःकरणो लोकोत्तरौदार्यगणयोगाद्विविधविषयोपभोगवितृष्णमना निजेन्द्रियनिग्रहमसंभावनीयमपि शान्तनवो विहितवानित्यभिधातुं शक्यमपि सामान्याभिधायिना सर्वनाम्नाच्छाद्योत्तरार्धन कार्यान्तराभिधायिना वाक्यान्तरेण प्रतीतिगोचरतामानीयमानं कामपि चमत्कारकारितामावहति ।
अयमपर: प्रकारो यत्र स्वपरिस्पन्दकाष्ठाधिरूढेः सातिशयं वस्तु वचसामगोचर इति प्रथयितुं सर्वनाम्ना समाच्छाद्य तत्कार्याभिधायिना तदतिशयवाचिना वाक्यान्तरेण समुन्मील्यते । यथा
याते द्वारवती तदा मधुरिपौ तद्दत्तकम्पानता कालिन्दीजलकेलिवजुललतामालम्व्य सोत्कण्ठया। तद् गीतं गुरुबाष्पगद्गदलसत्ता रस्वरं राधया
येनान्तर्जलचारिभिर्जलचरैरप्युत्कमुत्कूजितम् ॥ ५९॥ अत्र सर्वनाम्ना संवृतं वस्तु तत्कार्याभिधायिना वाक्यान्तरेण समुन्मील्य सहृदयहृदयहारितां प्रापितम् । यथा वा
तह रुण्णं कण्ह विसाहीआए रोहगग्गरगिराए । जह कस्स वि जम्मसए वि कोइ मा वल्लहो होउ ।। ६० । तथा रुदितं कृष्ण विशाखया रोधगद्गदगिरा। यथा कस्यापि जन्मशतेऽपि कोऽपि मा वल्लभो भवतु ।।
इति छाया । अत्र पूर्वाः संवृतं वस्तु रोदनलक्षणं तदतिशयाभिधायिना वाक्यान्तरेण कामपि तद्विदाह्लादकारितां नीतम् ।
इदमपरमत्र प्रकारान्तरं यत्र सातिशयसुकुमारं वस्तु कार्यातिशयाभिधानं विना संवृतिमात्ररमणीयतया कामपि काष्ठामधिरोप्यते। यथा
Page #479
--------------------------------------------------------------------------
________________
९४
वक्रोक्तिजीवितम्
दर्पणे च परिभोगदर्शिनी पृष्ठतः प्रणयिनो निषेदुषः । वीक्ष्य बिम्बमनुबिम्बमात्मनः कानि कानि न चकार लज्जया ।। ६१॥
[२.१६
अयमपरः प्रकारो यत्र स्वानुभवसंवेदनीयं वस्तु वचसा वक्तुमविषय इति ख्यापयितुं संत्रियते । यथा
तान्यक्षराणि हृदये किमपि ध्वनन्ति ।। ६२ ।।
इति । पूर्वमेव व्याख्यातम् ।
इदमपि प्रकारान्तरं संभवति यत्र परानुभवसंवेद्यस्य वस्तुनो वक्तुरगोचरतां प्रतिपादयितुं संवृतिः क्रियते । यथा
मन्मथ : किमपि येन निदध्यौ ।। ६३ ।। अत्र हि त्रिभुवनप्रथितप्रतापमहिमा तथाविधशक्तिव्याघातविषण्णचेताः कामः किमपि स्वानुभवसमुचितमचिन्तयदिति ।
यथा वा
इदमपरं प्रकारान्तरमत्र विद्यते -यत्र स्वभावेन कविविवक्षया वा केनचिदापहत्येन युक्तं वस्तु महापातकमिव कीर्तनीयतां नार्हतीति समर्पयितुं संव्रियते । यथा
दुर्वचं तदथ मास्म भून्मृगयदकरिष्यदोजसा ।
नैनमान यदि वाहिनीपतिः
प्रत्यपत्स्यत शितेन पत्रिणा ।। ६४ ।।
निवार्यतामालि किमध्ययं वटुः पुनर्विवक्षुः स्फुरितोत्तराधरः । न केवलं यो महतोऽपभाषते
शृणोति तस्मादपि यः स पापभाक् ।। ६५ । अत्रार्जुनमारणं भगवदपभाषणं च न कीर्तनीयनामर्हतीति संवरणेन
Page #480
--------------------------------------------------------------------------
________________
२.१७-१८]
द्वितीयोन्मेषः रमणीयतां नीतमिति । विवक्षयो पहत यथा .
___सोऽयं दम्भधृतवत: प्रियतमे कर्तुं किमप्युद्यतः ॥६६॥ इति । प्रथममेव व्याख्यातम् । ___ एव संवृतिवक्रतां विचार्य प्रत्ययवक्रताया: कोऽपि प्रकार: पदमध्यान्तर्भूतत्वादिहैव समुचितावसरस्तस्मात्तद्विचारमाचरति
प्रस्तुतौचित्यविच्छित्ति स्वमहिम्ना विकासयन् ।
प्रत्ययः पदमध्येऽन्यामुल्लासयति वक्रताम् ॥ १७ ॥ कश्चित् प्रत्ययः कृदादिः पदमध्यवृत्तिरन्यामपूर्वां वक्रतामुल्लासयति वक्रभावमुद्दीपयति । किं कुर्वन्-प्रस्तुतस्य वर्ण्यमानस्य वस्तुनो यदौचित्यमुचितभावस्तस्य विच्छित्तिमुपशोभा विकासयन् ममल्लासयन् । केन–स्वमहिम्ना निजोत्कर्षेण । यथा
वेल्लद्वलाका घनाः ॥६७ ।। यथा वा
___ स्निह्यत्कटाक्षे दृशौ इति ।। ६८॥ अत्र वर्तमानकालाभिधायी शतप्रत्ययः कामप्यतीतानागतविभ्रमविरहितां तात्कालिकपरिस्पन्दसुन्दरी प्रस्तुतौचित्यविच्छितिमुल्ला सयन् सहृदयहृदयहारिणी प्रत्ययवक्रतामावहति । इदानीमेतस्याः प्रकारान्तरं पर्यालोचयति----
आगमादिपरिस्पन्दसुन्दरः शब्दवताम् ।
परः कामपि पुष्णाति बन्धच्छायाविधायिनीम् ।।१८।। परो द्वितीयः प्रत्ययप्रकारः कामध्यपूर्वा शब्दवत्रतामावध्नाति वाचकवक्रतां विदधाति । कीदक-आगमादिपरिस्पन्दसुन्दरः । आगमो मुमादिरादिर्यस्य स तथोक्तः, तस्यागमादेः परिस्पन्दः स्त्रविलसितं तेन सुन्दर: मुकुमारः । कीदृशीं शब्दवकताम्--- बन्धच्छायाविधायिनी संनिवेशकान्तिकारिणीमित्यर्थः । यथा
Page #481
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[२.१९ जाने सख्यास्तव मयि मनः संभृतस्नेहमस्मादित्थंभूतां प्रथमविरहे तामहं तर्कयामि । वाचालं मां न खलु सुभगंमन्यभावः करोति
प्रत्यक्षं ते निखिलमचिराद् भ्रातरुक्तं मया यत् ।। ६९ ।। यथा च
दाहोऽम्भ प्रसृतिपचः इति ।। ७० ॥ यथा च
पायं पायं कलाचीकृतकदलिदलम् ।। ७१॥ इति। अत्र सुभगंमन्यभावप्रभृतिष शब्देषु मुमादिपरिस्पन्दसुन्दराः संनिवेशच्छायाविधायिनी वाचकवत्रता प्रत्ययाः पुष्णन्ति ।
एवं प्रसङ्गसमुचितां पदमध्यवर्तिप्रत्ययवक्रतां विचार्य समनन्तरसंभविनी वृत्तिवक्रतां विचारयति
अव्ययीभावमुख्यानां वृत्तीनां रमणीयता ।
यत्रोल्लसति सा ज्ञेया वृत्तिवैचित्र्यवक्रता ॥१९॥ सा वृत्तिवैचित्र्यवक्रता ज्ञेया बोद्धव्या । वृत्तीनां वैचित्र्यं विचित्रभावः सजातीयापेक्षया सौकुमार्योत्कर्षस्तेन वक्रता वक्रभावविच्छित्ति: । कीदशी-रमणीयता यत्रोल्लसति । रामणीयक यस्यामुद्भिद्यते । कस्य-वृत्तीनाम् । कासाम् – अव्ययीभावमुख्यानाम् । अव्ययीभावः समासः मुख्यः प्रधानभतो यासां तास्तथोक्तास्तामां समामतद्धितमुब्धातुवृत्तीनां वैयाकरणप्रसिद्धानाम् । तदयमत्रार्थः-- यत्र स्वपरिस्पन्दसौन्दर्यमेतासां समचितभित्तिभागोपनिबन्धादभिव्यक्तिमासादयति । यथा
अभिव्यक्तिं तावद् बहिरलभमान: कथमपि स्फुरन्नन्तः स्वात्मन्यधिकतर समर्छिततर 1
Page #482
--------------------------------------------------------------------------
________________
२.२०]
द्वितीयोन्मेषः
९७
मनोज्ञामुद्वत्तस्मरपरिमल स्पन्दसुभगामहो दत्ते शोभामधिमधु लतानां नवरसः ।। ७२ ।। अत्र 'अधिमधु' शब्दे विभक्त्यर्थविहितः समासः समयाभिधाय्यपि विषयसप्तमी प्रतीतिमुत्पादयन् 'नवरस' शब्दस्य श्लेषच्छायाच्छुरणवैचित्र्यमुन्मीलयति । एतदवत्तिविरहिते विन्यासान्तरे वस्तुप्रतीती सत्यामपि न तादृक्तद्विदाह्लादकारित्वम् । उद्वृत्त-परिमलस्पन्द-सुभग-शब्दनामुपचारवत्वं परिस्फुरद्विभाव्यते । यथा च आ स्वर्लोकादुरगनगरं नूतनालोकलक्ष्मीव्यातन्त्रद्भिः किमिव सिततां चेष्टितैस्ते न नीतम् । अध्येतासां दयितविरहे विद्विषत्सुन्दरीणां
रानीता नखपदमयी मण्डना पाण्डिमानम् ॥ ७३ ॥
अत्र पाण्डुत्व- पाण्डुता-पाण्डुभाव - शब्देभ्यः पाण्डिम - शब्दस्य किमपि वृत्तिवैचित्र्यवत्वं विद्यते । यथा च
कान्त्योन्मीलति सिहलीमुखरुचां चर्णाभिषेकोल्लसल्लावण्यामृतवाहिनिर्झरजपामाचान्तिभिश्चन्द्रमाः । येनापान महोत्सवव्यतिकरेष्वेकातपत्रायते देवस्य त्रिदशाधिपावधिजगज्जिष्णोर्मनोजन्मनः ॥ ७४ ॥
अत्र सुब्धातुवृत्तेः समासवृत्तेश्च किमपि वक्रतावैचित्र्यं परिस्फुरति ।
एवं वृत्तिवक्रतां विचार्य पदपूर्वार्ध भाविनीमुचितावसरां भाववक्रतां विचारयति
साध्यतामप्यनादृत्य सिद्धत्वेनाभिधीयते ।
यत्र भावो भवेदेषा भाववैचित्र्यवऋता ॥ २० ॥
Page #483
--------------------------------------------------------------------------
________________
वालि नाविना
[२.२१ __एषा वणितस्वरूपा भाववैचित्र्यवक्रता भवत्यस्ति । भावो धात्वर्थरूपस्तस्य वैचित्र्यं विचित्रभाव: प्रकारान्तराभिधानव्यतिरेकि रामणीयकं तेन वक्रता वक्रत्वविच्छित्तिः । कीदृशी - यत्र यस्यां भावः सिद्धत्वेन परिनिष्पन्नत्वेनाभिधीयते भण्यते । कि कृत्वा - साध्यतामप्यनादत्य निष्पाद्यमानतां प्रसिद्धामष्यवधीर्य । तदिदमत्र तात्पर्यम् ---- यत् साध्यत्वेनाभिधानादपरिनि पत्तेः प्रस्तुतस्यार्थस्य दुर्बलः परिपोपः तस्मात् सिद्धत्वेनाभिधानं परिनिष्पन्नत्वात्पर्याप्तं प्रकृतार्थपरिपोषमावहति । यथा
श्वासायासमलीमसाधररुचेर्दोःकन्दलीतानवात् केयरायितमङ्गदैः परिणतं पाण्डिम्नि गण्डत्विषा । अस्याः कि च विलोचनोत्पलयगेनात्यन्तमश्रस्रता
तारं तादगपाङ्गयोररुणितं येनोत्प्रतापः स्मरः ।। ७५ ।। अत्र भावस्य सिद्धत्वेनाभिधानमतीव चमत्कारकारि ।
एवं भाववकता विचार्य प्रातिपदिकान्तर्वतिनी लिङ्गवत्रतां विचारयति----
भिन्नयोलिङ्गयोर्यस्यां सामानाधिकरण्यतः ।
कापि शोभाभ्युदेत्येषा लिङ्गवैचित्र्यवक्रता ॥२१॥ एषा कथितस्वरूपा लिङ्गवैचित्र्यवत्रता स्त्यादिविचित्रभाववक्रताविच्छित्तिः । भवतीति संबन्धः, क्रियान्तराभावात् कीदृशी --- यस्यां यत्र भिन्नयोविभक्तस्वरूपयोलिङ्गयोर्द्वयोः सामाना धिकरण्यतस्तुल्याश्रयत्वादेकद्रव्यवृत्तित्वात् काश्यपूर्वा शोभाभ्युदेति कान्तिहरूलसति । यथा
यस्यारोपणकर्मणापि बहवो वीरव्रतं त्याजिताः कार्य पुङ्क्तिबाणमीश्वरधनुस्तद्दोभिरेभिर्मया ।
Page #484
--------------------------------------------------------------------------
________________
२.२२]
द्वितीयोन्मेप:
स्त्रीरत्नं तदगर्भसंभवमितो लभ्यं च लीलायिता
तनपा मम फुल्लपङ्कजवनं जाता दृशां विंशतिः ।। ७६ ॥ यथा वा
नभस्वता लामितकल्पवल्ली प्रवालबालव्यजनेन यस्य । उरःस्थले कीर्यत दक्षिणेन
मस्पिदं सौरभमङ्गगगः ।। ७७ ।। यथा च
आयोज्य मालामतृभिः प्रयत्न- .. संपादितामसतटेऽम्य चक्रे । कगरविन्दं मकरन्दबिन्दु
स्यन्दि श्रिया विभ्रमकर्णपूरः ।। ७८ ।। इयमपरा च लिङ्गवैचित्र्यवक्रना- .. सति लिङ्गान्तरे यत्र स्त्रीलिङ्गं च प्रयुज्यते ।
शोभानिष्पत्तये यस्मान्नामैव स्त्रीति पेशलम् ॥२२॥ यत्र यस्यां लिङ्गान्तरे सन्यन्यम्मिन् संभवत्यपि लिङ्गे स्त्रीलिङ्ग प्रयुज्यत निबध्यते । अनेकलिङ्गन्वेऽपि पदार्थस्य स्त्रीलिङ्गविषयः प्रयोगः क्रियते। किमर्थम् - शोभानिष्पत्तये कान्तिसम्पत्तये । कस्मात् कारणात्-यस्मान्नामैव स्त्रीति पेशलम् । स्त्रीत्यभिधानमेव हृदयहारि । विच्छिन्यन्तरेण रसादिप्रयोजनयोग्यत्वात् । उदाहरणं .
यथेयं ग्रीष्मोप्मव्यतिकरवती पाण्डुरभिदा मखोद्भिन्नम्लानानिलतरलवल्लीकिसलया । तटी तारं ताम्यत्यतिशशियगाः कोऽपि जलदस्तथा मन्ये भावी भुवनवलयाक्रान्तिमु भगः ।। ७९ ।।
Page #485
--------------------------------------------------------------------------
________________
१००
वक्रोक्तिजीवितम्
[२.२३ अत्र त्रिलिङ्गत्वे सत्यपि 'तट'-शब्दस्य, सौकुमार्यात् स्त्रीलिङ्गमेव प्रयुक्तम् । तेन विच्छिन्त्यन्तरेण भावी नायकव्यवहारः कश्चिदासूत्रित इत्यतीव रमणीयत्वाद्वक्रतामावहति ।। इदमपरमेतस्याः प्रकारान्तरं लक्षयतिविशिष्टं योज्यते लिङ्गमन्यस्मिन् संभवत्यपि ।
यत्र विछित्तये सान्या वाच्यौचित्यानुसारतः ॥२३॥ सा चोक्तस्वरूपा अन्या अपरा लिङ्गवक्रता विद्यते । यत्र यस्यां विशिष्टं योज्यते लिङ्गत्रयाणामेकतमं किमपि कविविवक्षया निबध्यते । कथम् -अन्यस्मिन् संभवत्यपि, लिङ्गान्तरे विद्यमानेऽपि। किमर्थम्-विच्छित्तये शोभाय। कस्मात् कारणात्वाच्यौचित्यानुसारतः । वाच्यस्य वर्ण्यमानस्य वस्तुनो यदौचित्यमुचितभावस्तस्यानुसरणमनुसारस्तस्मात् । . पदाथों चित्यमनुसृत्येत्यर्थः । यथा
त्वं रक्षसा भीरु यतोऽपनीता तं मार्गमेताः कृपया लता मे । अदर्शयन् वक्तमशक्नवन्त्यः
शाखाभिरावर्जितपल्लवाभिः ॥८० ॥ अत्र सीतया सह रामः पुष्पकेनावतरंस्तस्याः स्वयमेव तद्विरहवैधर्यमावेदयति-तत्त्वं रावणेन तथाविधत्वरापरतन्त्रचेतसा मार्ग यस्मिन्नपनीता तत्र तदुपमर्दवशात्तथाविधसंस्थानयुक्तत्वं लतानामुन्मुखत्वं मम त्वन्मार्गानुमानस्य निमित्ततामापन्नमिति वस्तु विच्छित्त्यन्तरेण रामेण योज्यते । यथा--हे भीरु स्वाभाविकसौकुमार्यकातरान्तःकरणे, रावणेन तथाविधकरकर्मकारिणा यस्मिन्मार्गे त्वमपनीता तमेता: साक्षात्कारपरिदृश्यमानमर्तयो
Page #486
--------------------------------------------------------------------------
________________
२.२३] द्वितीयोन्मेपः
१०१ लता: किल ममादर्श यन्निति । तन्मार्गप्रदर्शनं परमार्थतस्तासां निश्चेतनतया न संभाव्यत इति प्रतीयमानवृत्तिरुत्प्रेक्षालंकार: कवेरभिमतः । यथा --तव भीरुत्वं रावणस्य क्रौर्यं ममापि त्वत्परित्राणप्रयत्नपरतां पर्यालोच्य स्त्रीस्वभावादार्द्रहृदयत्वेन समुचितस्वविषयपक्षपातमाहात्म्यादेता: कृपयव मम मार्गप्रदर्शनमकुर्वनिति । केन करणभूतेन --- शाम्बाभिरावर्जित पल्लवाभिः । यस्माद्वागिन्द्रियवर्जितत्वाद्वक्तुमशक्नवन्त्य: । यत्किल ये केचिदजल्पन्तो मार्गप्रदर्शनं प्रकुर्वन्ति ते तदुन्मुखीभूतहस्तपल्लवैर्बाहुभिरित्येतदतीव युक्तियुक्तम् । तथा चात्रैव वाक्यान्तरमपि विद्यते
मृग्यश्च दर्भाङकुरनिर्व्यपेक्षास्तवागतिज्ञं समबोधयन्माम् । व्यापारयन्त्यो दिशि दक्षिणस्या
मुत्पक्ष्मराजीनि विलोचनानि ।। ८१ ॥ हरिण्यश्च मां समबोधयन्। कीदृशम् तवागतिज्ञम्, लताप्रदर्शितमार्गमजानन्तम् । ततस्ताः सम्यगबोधयन्निति, यतस्तास्तदपेक्षया किंचित्प्रबुद्धा इति। ताश्च कीदृश्यः-तथाविधवैशससंदर्शनवशाद् दुःखितत्वेन परित्यक्ततृणग्रासाः। कि कुर्वाणा:-तस्यां दिशि नयनानि समर्पयन्त्यः । कीदृशानि-ऊर्वीकृतपक्ष्मपङ्क्तीनि। तदेवं तथाविधस्थानकयुक्तत्वेन दक्षिणां दिशमन्तरिक्षण नीतेति संज्ञया निवेदयन्त्यः । अत्र वृक्षमृगादिषु लिङ्गान्तरेषु संभवत्स्वपि स्त्रीलिङ्गमेव पदार्थो चित्यानुसारेण चेतनचमत्कारकारितया कवेरभिप्रेतम् । तस्मात् कामपि वक्रतामावहति । • एवं प्रातिपदिकलक्षणस्य सुबन्तसंभविनः पदपूर्वार्धस्य यथासंभवं वक्रभावं विचार्येदानीमभयोरपि सुप्तिङन्तयोर्धातुस्वरूपः पूर्वभागो यः संभवति तस्य वक्रतां विचारयति । तस्य च
Page #487
--------------------------------------------------------------------------
________________
कोक्तिजीवितम
[२.२४-२५
क्रियावैचित्र्यनिबन्धनमेव वक्रत्वं विद्यते । तस्मात् क्रियावैचित्र्यस्यैव कीदृशाः कियन्तश्च प्रकाराः संभवन्तीति तत्स्वरूपनिरूपणार्थमाह-
ܕ ܕ
कर्तुरत्यन्तरङ्गत्वं कर्त्रन्तरविचित्रता । स्वविशेषण वैचित्र्यमुपचारमनोज्ञता ॥ २४ ॥ कर्मादिसंवृतिः पञ्च प्रस्तुतोचित्यचारवः । क्रियावैचित्र्यवऋत्वप्रकारास्त इमे स्मृताः ।। २५ । क्रियावैचित्र्यवकत्वप्रकारा धात्वर्थविचित्रभाववत्रताप्रभेदास्त इस स्मृता वर्ण्यमानस्वरूपाः कीर्तिताः । कियन्तः - पञ्च पञ्चसंख्याविशिष्टाः । कीदृगाः - प्रस्तुतचित्यचारवः । प्रस्तुतं वर्ण्यमानं वस्तु तस्य यदचित्यमुचितभावस्तेन चारवो रमणीयाः । तत्र प्रथमस्तावत् प्रकारो यत् कर्तुरत्यन्तरङ्गत्वं नाम । कर्तुः स्वतन्त्रतया मुख्यभूतस्य कारकस्य क्रियां प्रति निर्वर्तयितुर्यदत्यन्तरङ्गत्वम् अत्यन्तमान्तरतम्यम् । यथा
चूडारत्ननिपष्णदुर्वहजगद्भारोन्नमत्कन्धरी धत्तामुद्वरतामसी भगवतः शेषस्य मूर्धा परम् । स्वैरं संस्पृशतीषदप्यवनति यस्मिन् लुठन्त्यक्रमं शून्ये नूनमियन्ति नाम भुवनान्युद्दामकम्पोत्तरम् ।। ८२ ।। अत्रोद्धुरता वारणलक्षणक्रिया कर्तुः फणीश्वरमस्तकस्य प्रस्तुत - चित्यमाहात्म्यादन्तर्भावं यथा भजते तथा नान्या काचिदिति क्रियावैचित्र्यवक्रतामावहति । यथा वा
किं शोभिताहमनयेति पिनाकपाणे:
पृष्टस्य पातु परिचुम्बनमुत्तर वः ॥ ८३ ॥
अत्र चुम्बनव्यतिरेकेण भगवता तथाविधलोकोत्तर गौरी शोभाति
Page #488
--------------------------------------------------------------------------
________________
द्वितीयोन्मेष:
१०३
२.२५] शयाभिधानं न केनचित् क्रियान्तरेण कर्तुं पार्यत इति क्रियावैचित्र्यनिबन्धनं वक्रभावमावहति । यथा च
रुद्दस्स तइअणअण पव्वइपरिचुम्बिअंजअइ ।। ८४ ।।
रुद्रस्य तृतीयनयनं पार्वतीपरिचुम्बितं जयति ।। इति छाया। यथा वा
सिढिलिअचाओ जअइ मअरद्धओ ।। ८५।।
शिथिलीकृतचापो जयति मकरध्वजः ।। इति छाया। एतयोर्वैचित्र्यं पूर्वमेव व्याख्यातम् ।
अयमपरः क्रियावैचित्र्यवक्रताया: प्रकार:-कत्रन्तरविचित्रता। अन्य: कर्ता कञन्तरं तस्माद्विचित्रता वैचित्र्यम् । प्रस्तुतत्वात् सजातीयत्वाच्च कर्तुरेव । एतदेव च तस्य वैचित्र्यं यत् क्रियामेव कञन्तरापेक्षया विचित्रस्वरूपां संपादयति । यथा
नैकत्र शक्तिविरति: क्वचिदस्ति सर्वे भावा: स्वभावपरिनिष्ठिततारतम्याः । आकल्पमौर्वदहनेन निपीयमान
मम्भोधिमेकचलकेन पपावगस्त्य: ।। ८६ ।। अत्रैकचुलकेनाम्भोधिपानं सतताध्यवसायाभ्यासकाप्ठाधिरूढिप्रौढत्वाद्वाडवाग्ने: किमपि क्रियावैचित्र्यमुट्ठहत् वक्रता मुन्मीलयति । यथा वा
प्रपन्नार्तिच्छिदो नखा: ।। ८७ ।।
यथा वा
स दहतु दुरित गाम्भवो वः शराग्निः ।। ८८ ।। एतयोवैचित्र्यं पूर्वमेव प्रदर्शितम् ।
Page #489
--------------------------------------------------------------------------
________________
[२.२५
अयमन्यः क्रियावैचित्र्यवृतायाः प्रभेदः स्वविशेषणवैचित्र्यम् । मुख्यतया प्रस्तुतत्वात् क्रियायाः स्वस्यात्मनो यद् विशेषणं भेदकं तेन वैचित्र्यं विचित्रभावः । यथा
इत्यद्गते शशिनि पेशलकान्तिदूतीसंलापसंवलितलोचनमानसाभिः । अग्राहि मण्डनविधिविपरीत भूषादिन्यासहासितसखीजनमङ्गनाभिः ।। ८९ ।।
ू
अत्र मण्डनविधिग्रहणलक्षणाया: क्रियाया विपरीत भषाविन्यासहासितसखीजनमिति विशेषणेन किमपि सौकुमार्यमुन्मीलितम् । यस्मात्तथाविधादरोपरचितं प्रसाधनं यस्य व्यञ्जकत्वेनोपात्तं मुख्यतया वयं मानवृत्तेर्वल्लभानुरागस्य सोज्यनेन मुतरां समुत्तेजितः । यथा वा
१०८
वक्रोक्तिजीवितम्
मय्यासक्तश्चकितहरिणहारिनेत्रविभागः ॥ ९९ ॥
अस्य वैचित्र्यं पूर्वमवोदितम् । एतच्च क्रियाविशेषणं द्वयोरपि क्रियाकारकयोर्वकत्व मुल्लासयति । यस्माद्विचित्रक्रियाकारित्वमेव कारकवैचित्र्यम् ।
इदमपरं क्रियावैचित्र्यवक्रतायाः प्रकारान्तरम् — उपचारमनोज्ञता । उपचारः सादृश्यादिसमन्वयं समाश्रित्य धर्मान्तराध्यारोपस्तेन मनोज्ञता वत्रत्वम् । यथा
तरन्तीवाङ्गानि स्खलदमललावण्यजलवा
प्रथिम्नः प्रागल्भ्यं स्तनजघनमुन्मुद्रयति च । दृशोर्लीलारम्भाः स्फुटमपवदन्ते सरलतामहो मारङ्गाक्ष्यास्तरुणिमनि गाढः परिचयः ॥ ९१ ॥
अत्र स्खलदमललावण्यजलधी समुल्लसद्विमलसौन्दर्य संभारे सिन्धी परिस्फुरपरिस्पन्दतया प्लवमानत्वेन लक्ष्यमाणानि पारप्राप्तिमा
Page #490
--------------------------------------------------------------------------
________________
२.२६] द्वितीयोन्मेषः
१०५ सादयितु व्यवस्यन्तीवति चेतनपदार्थसंभविसादृश्योपचारात्तारुण्यतरलतरुणीगात्राणां तरणमुत्प्रेक्षितम् । उत्प्रेक्षायाश्चोपचार एव भयसा जीवितत्वेन परिस्फुरतीत्युत्प्रेक्षावसर एव विचारयिष्यते । प्रथिम्नः प्रागल्भ्यं स्तनजघनमुन्मुद्रयति च (इति)-अत्र स्तनजघनं कर्तृ प्रथिम्नः प्रागल्भ्यं महत्त्वस्य प्रौढिमुन्मद्रयत्युन्मीलयति । यथा कश्चिच्चेतनः किमपि रक्षणीयं वस्तु मुद्रयित्वा कमपि समयमवस्थाप्य समुचितोपयोगावसरे स्वयमुन्मुद्रयत्युद्धाटयति, तदेवं तत्कारित्वसाम्यात् स्तनजघनस्योन्मुद्रणमुपचरितम् । तदिदमुक्तं भवति यत् तदेव शैशवदशायां शक्त्यात्मना निमीलितस्वरूपम वस्थितमासीत, तस्य प्रथिम्नः प्रागल्भ्यस्य प्रथमतरतारुण्यावतारावसरसमुचितं प्रथनप्रसरं समर्पयति । दशोर्लीला रम्भाः स्फुटमपवदन्त सरलताम् (इति)-- अत्र शैशवप्रतिष्ठितां स्पष्टतां प्रकटमेवापसार्य दशोविलासोल्लासाः कमपि नवयौवनसमुचितं विभ्रममधिरोपयन्ति । यथा केचिच्चेतनाः कुत्रचिद्विषये कमपि व्यवहारं समासादितप्रसरमपसार्य किमपि स्वाभिप्रायाभिमतं परिस्पन्दा-तरं प्रतिष्ठापयन्तीति तत्कारित्वसादृश्याल्लीलावतीलोचनविलासोल्लासानां सरलत्वापवदनमुपचरितम् । तदेवंविधेनोपचारेणतास्तिस्रोऽपि वक्रताप्रकाराः प्रतिपदं संभवन्तीत्यवसरान्तरे विचार्यन्ते ।
इदमपरं क्रियावैचित्र्यवक्रतायाः प्रकारान्तरम्-कर्मादिसवतिः । कर्मप्रभतीनां कारकाणां संवृतिः संवरणम्, प्रस्तुतौचित्यानुसारेण सातिशयप्रतीतये समाच्छाद्याभिधा । सा च क्रियावैचित्र्यकारि. त्वात् प्रकारत्वेनाभिधीयते ।
कारणे कार्योपचाराद् यथा
Page #491
--------------------------------------------------------------------------
________________
१०६
वक्रोक्तिजीवितम्
[२.२६ नेत्रान्तरे मधुरमर्पयतीव किंचित् कर्णान्तिके कथयतीव किमप्यपूर्वम् । अन्तः समल्लिखति किचिदिवासिताक्ष्या
रागालसे मनसि रम्यपदार्थलक्ष्मीः ।। ९२॥ अत्र तदनुभवैकगोचरत्वादनाख्येयत्वेन किमपि सातिशयं प्रतिपदं कर्म संपादयन्त्यः क्रियाः स्वात्मनि कमपि वक्रभावमद्भावयन्ति । उपचारमनोज्ञताप्यत्र विद्यते । यस्मादर्पणकथनोल्लेखनान्यपचारनिबन्धनान्येव चेतनपदार्थधर्मत्वात् । यथा च
नृत्तारम्भाद्विरतरभसस्तिष्ठ तावन्मुहूर्त यावन्मौलौ श्लथमचलतां भूषणं ते नयामि । इत्याख्याय प्रणयमधुरं कान्तया योज्यमाने
चूडा चन्द्रे जयति सुखिनः कोऽपि शर्वस्य गर्वः ॥९३॥ अत्र ‘कोऽपि' इत्यनेन सर्वनामपदेन तदनुभवैकगोचरत्वादव्यपदेश्यत्वेन सातिशयः शर्वस्य गर्व इति कर्तृसंवृतिः । जयति सर्वोत्कर्षेण वर्तते इति क्रियावैचित्र्यनिबन्धनम् ।
इत्ययं पदपूर्वार्धवक्रभावो व्यवस्थितः ।
दिङमात्रमेवमेतस्य शिष्टं लक्ष्य निरूप्यते ॥९४।। इति संग्रहश्लोकः ।
तदेवं सुप्तिङन्तयोर्द्वयोरपि पदपूर्वार्धस्य प्रातिपदिकस्य धातोश्च यथायुक्ति वक्रतां विचार्येदानी तयोरेव यथास्वमपरार्धस्य प्रत्ययलक्षणस्य वक्रतां विचारयति । तत्र क्रियावैचित्र्यवक्तायाः समनन्तरसंभविनः क्रमसमन्वितत्वात् कालस्य वकत्वं पर्यालोच्यते , क्रियापरिच्छेदकत्वात्तस्य ।
औचित्यान्तरतम्येन समयो रमणीयताम् । याति यत्र भवत्येषा कालवैचित्र्यवक्रता ॥२६॥
Page #492
--------------------------------------------------------------------------
________________
द्वितीयोन्मेषः
२.२६]
१०७ एषा प्रक्रान्तस्वरूपा भवत्यस्ति कालवैचित्र्यवऋता। कालो वैयाकरणादिप्रसिद्धो वर्तमानादिलंट्प्रभृतिप्रत्ययवाच्यो यः पदार्थानामदयतिरोधानविधायी, तस्य वैचित्र्यं विचित्रभावस्तथाविधत्वेनोपनिबन्धस्तेन वक्रता वक्रत्वविच्छित्तिः । कीदृशी-यत्र यस्यां समयः कालाख्यो रमणीयतां याति रामणीयकं गच्छति । केन हेतुना-औचित्यान्तरतम्येन । प्रस्तुतत्वात्प्रस्तावाधिकृतस्य वस्तुनो यदौचित्यमुचितभावस्तस्यान्तरतम्येनान्तरङ्गरवेन, तदतिशयोत्पादकत्वेनेत्यर्थः । यथा
समविसमणिव्विसेसा समंतओ मंदमंदसंचारा । अइरा होहिंति पहा मणोरहाणं पि दुल्लंघा ।।९५ ।। समविषमनिविशेषाः समन्ततो मन्दमन्दसञ्चाराः । अचिराद्भविष्यन्ति पन्थानो मनोरथानामपि दुर्लक्याः ।।
इति छाया । अत्र वल्लभाविरहवैधुर्यकातरान्तःकरणेन भाविनः समयस्य संभावनानुमानमाहात्म्यमुत्प्रेक्ष्य उद्दीपनविभावत्वविभवविलसितं तत्परिस्पन्दसौन्दर्यसन्दर्शनासहिष्णुना किमपि भयविसंष्ठलत्वमनभय शङ्काकुलत्वेन केनचिदेतदभिधीयते - यदचिराद् भविष्यन्ति पन्थानो मनोरथानामप्यलङ्घनीया इति भविष्यत्कालाभिधायी प्रत्ययः कामपि परार्धवक्रतां विकासयति । यथा वा
यावत्किंचिदपूर्वमान्मनसामावेदयन्तो नवाः सौभाग्यातिशयस्य कामपि दशां गन्तुं व्यवस्यन्त्यमी । भावास्तावदनन्यजस्य विधुरः कोऽप्युद्यमो जृम्भते
पर्याप्त मधुविभ्रमे तु किमयं कर्तेति कम्पामहे ॥९६ ।। अत्र व्यवस्यन्ति जृम्भते कर्ता कम्पामहे चेति प्रत्ययाः प्रत्येक प्रतिनियतकालाभिधायिनः कामपि पदपरार्धवक्रतां प्रख्यापयन्ति । तथा च-प्रथमतरावेतीर्णमधुसमयसौकुमार्यसमुल्लसितसुन्दरपदार्थ
Page #493
--------------------------------------------------------------------------
________________
[२.२७.२८
१०८
वक्रोक्तिजीवितम्
सार्थ समुन्मेषसमुद्दीपित सहजविभवविलसितत्वेन मकरकेतोर्मनाङमात्र माधव सामर्थ्यं समुल्लसिता तुला क्तेः सरसहृदयविधुरताविधायी कोऽपि संरम्भः समज्जृम्भते । तस्मादनेनानुमानेन पुनः परं परिपोष मधिरोहति । कुसुमाकरविभवविभ्र मे मानिनीमानदलनदुर्ललितसमुदितसहज सौकुमार्य संपत्संजनितसमचितजिगीषावसरः किमसौ विधास्यतीति विकल्पयन्तस्तत्कुसुमशरनिकरनिपातकातरान्तःकरणाः किमपि कम्पामहे चकितचेतसः संपद्यामह इति प्रियतमाविरहविधुरचेतसः सरसहृदयस्य कस्यचिदेतदभिधानम् । एवं कालवतां विचार्य क्रमसमुचितावसरां कारकवकतां विचारयति -
3
यत्र कारकसामान्यं प्राधान्येन निबध्यते । तत्त्वाध्यारोपणान्मुख्यगुणभावाभिधानतः ।। २७ ॥ परिपोषयितुं कांचिद् भङ्गीभणितिरम्यताम् । कारकाणां विपर्यासः सोक्ता कारकवक्रता ॥ २८ ॥
सोक्ता कारकत्रकता सा कारकवकत्वविच्छित्तिरभिहिता ! कीदृशी -- यत्र यस्यां कारकाणां विपर्यासः साधनानां विपरिवर्तनम्, गौणमुख्ययोरितरेतरत्वापत्तिः । कथम् - यत् कारकसामान्य मुख्यापेक्षया करणादि तत् प्राधान्येन निबध्यते मुख्यभावेन प्रयुज्यते । कया युक्त्या तत्त्वाध्यारोपणात् । तदिति मुख्यपरामर्शः, तस्य भावस्तत्त्वं तदध्यारोपणात् मुख्यभावसमर्पणात् । तदेवं मुख्यस्य का व्यवस्थेत्याह- मुख्यगुणभावाभिधानतः । मुख्यस्य यो गुणभावस्तदभिधानादमुख्यत्वेनोपनिबन्धादित्यर्थः । किमर्थम् - परिपोषयितुं कांचिद् भङ्गीभणितिरम्यताम् । कांचि - दपूर्वां विच्छित्युक्तिरमणीयतामुल्लासयितुम् । तदेवमचेतनस्यापि चेतनसंभविस्वातन्त्र्यसमर्पणादमुख्यस्य करणादेर्वा कर्तृत्वाध्यारोप
Page #494
--------------------------------------------------------------------------
________________
२.२९]
द्वितीयोन्मेषः
१०९
णाद्यत्र कारकविपर्यासश्चमत्कारकारी संपद्यते । यथा
याञ्चां दैन्यपरिग्रहप्रणयिनी नेक्ष्वाकवः शिक्षिताः सेवासंवलितः कदा रघुकुले मौलौ निबद्धोऽञ्जलिः । सर्व तद्विहितं तथाप्युदधिना नैवोपरोधः कृतः
पाणिः संप्रति मे हठात् किमपरं स्प्रष्टुं धनुर्धावति ।।१७।। अत्र पाणिना धनुर्ग्रहीतुमिच्छामीति वक्तव्ये पाणेः करणभतस्य कर्तृत्वाध्यारोपः कामपि कारकवकतां प्रतिपद्यते । यथा वा
__ स्तनद्वन्द्वम् इत्यादौ ॥९८॥ यथा वा
निष्पर्यायनिवेशपेशलरसरन्योन्यनिर्भर्सिभिहस्तायुगपन्निपत्य दशभिर्वामधूतं कार्मुकम् । सव्यानां पुनरप्रथीयसि विधावस्मिन् गुणारोपणे
मत्सेवाविदुषामहंप्रथमिका काप्यम्बरे वर्तते ॥९९॥ अत्र पूर्ववदेव कर्तृत्वाध्यारोपनिबन्धनं कारकवक्रत्वम् । यथा वा
बद्धस्पर्द्ध इति ।। १००॥ एवं कारकवकतां विचार्य क्रमसमन्वितां संख्यावक्रतां विचारयति, तत्परिच्छेदकत्वात् संख्यायाः
कुर्वन्ति काव्यवैचित्र्यविवक्षापरतन्त्रिताः ।
यत्र संख्याविपर्यासं तां संख्यावक्रतां विदुः ॥२९॥ . यत्र यस्यां कवयः काव्यवैचित्र्यविवक्षापरतन्त्रिताः स्वकर्मविचित्रभावाभिधित्सापरवशाः संख्याविपर्यासं वचनविपरिवर्तन कुर्वन्ति विदधते तां संख्यावक्रतां विदुः तद्वचनवक्रत्वं जानन्ति तद्विदः। तदयमत्रार्थः- यदेकवचने द्विवचने प्रयोक्तव्ये वैचित्र्यार्थं
Page #495
--------------------------------------------------------------------------
________________
वक्राक्तिजीवितम
[२.३०
वचनान्तरं यत्र प्रयुज्यते, भिन्नवचनयोर्वा यत्र सामानाधिकरण्यं विधीयते । यथा
कपोले पत्राली करतलनिरोधेन मृदिता निपीतो निश्वासरयममृतहृद्योऽधररसः । मुहुः कण्ठे लग्नस्तरलयति बाप्पः स्तनतटी
प्रियो मन्युर्जातस्तव निरनुरोधे न तु वयम् ।। १०१।। अत्र 'न त्वहम्' इति वक्तव्ये, 'न तु वयम्' इत्यनन्तरङ्गत्वप्रतिपादनार्थं ताटस्थ्यप्रतीतये बहुवचनं प्रयुक्तम् । यथा वा
वयं तत्त्वान्वेषान्मधुकर हतास्त्वं खलु कृती ॥१०२॥ अत्रापि पूर्ववदेव ताटस्थ्यप्रतीतिः । यथा वा
फुल्लेन्दीवरकाननानि नयने पाणी सरोजाकराः ॥ १०३ ।। अत्र द्विवचनबहुवचनयोः सामानाधिकरण्यलक्षणः संख्याविपर्यास: सहृदयहृदयहारितामावहति । यथा वा
__शास्त्राणि चक्षुर्नवम् इति ।। १०४।। अत्र पूर्ववदेवैकवचनबहुवचनयोः सामानाधिकरण्यं वैचित्र्यविधायि।
एवं संख्यावत्रतां विचार्य तद्विपयत्वात् पुरुषाणां क्रमसमर्पितावसरां पुरुषवक्रतां विचारयति
प्रत्यक्ता परभावश्च विपर्यासेन योज्यते ।
यत्र विच्छित्तये सैषा ज्ञेया पुरुषवक्रता ॥३०॥ यत्र यस्यां प्रत्यक्ता निजात्मभाव: परभावश्च अन्यत्वमभयमप्येतद्विपर्यासेन योज्यते विपरिवर्तनेन निबध्यते । किमर्थम्विच्छित्तये वैचित्र्याय । सैषा वर्णितस्वरूपा ज्ञेया ज्ञातव्या पुरुषवक्रता पुरुषवकत्वविच्छित्तिः। तदयमत्रार्थ:- यदन्यस्मिन्नुत्तमे
Page #496
--------------------------------------------------------------------------
________________
२.३१]
द्वितीयोन्मेपः
१११
मध्यमे वा पुरुषे प्रयोक्तव्ये वैचित्र्यायान्य: कदाचित् प्रथम: प्रयुज्यते । तस्माच्च पुरुषैकयोगक्षेमत्वादस्मदादेः प्रातिपदिकमात्रस्य च विपर्यास: पर्यवस्यति । यथा
कौशाम्बी परिभय न: कृपणकैर्विद्वेषिभिः स्वीकृतां जानाम्येव तथा प्रमादपरतां पत्युनं यद्वेषिणः । स्त्रीणां च प्रियविप्रयोगविधुरं चेतः सदैवात्र मे
वक्तुं नोत्सहते मनः परमतो जानातु देवी स्वयम् ॥१०५।। अत्र ‘जानातु देवी स्वयम्' इति युष्मदि मध्यमपुरुषे प्रयोक्तव्ये प्रातिपदिकमात्रप्रयोगेण वक्तुस्तदशक्यानुष्ठानतां मन्यमानस्यौदासीन्यप्रतीतिः । तस्याश्च प्रभुत्वात् स्वातन्त्र्येण हिताहितविचारपूर्वकं स्वयमेव कर्तव्यार्थप्रतिपत्ति: कमपि वाक्यवक्रभावमावहति । यस्मादेतदेवास्य वाक्यस्य जीवितत्वेन परिस्फुरति ।
एवं पुरुषवक्रतां विचार्य पुरुषाश्रयत्वादात्मनेपदपरस्मैपदयोरुचितावसरां वक्रतां विचारयति । धातूनां लक्षणानुसारेण नियतपदाश्रयः प्रयोग: पूर्वाचार्याणाम् ‘उपग्रह'-शब्दाभिधेयतया प्रसिद्धः । तस्मात्तदभिधानेनैव व्यवहरति--
पदयोरुभयोरेकमौचित्याद् विनियुज्यते । शोभायै यत्र जल्पन्ति तामुपग्रहवक्रताम् ॥३१॥ तामुक्तस्वरूपामुपग्रहवक्रतामुपग्रहवक्रत्वविच्छित्ति जल्पन्ति कवयः कथयन्ति । कीदृशी-यत्र यस्यां पदयोरुभयोर्मध्यादेकमात्मनेपदं परस्मैपदं वा विनियुज्यते विनिबध्यते नियमेन । कस्मात्कारणात् -औचित्यात् । वर्ण्यमानस्य वस्तुनो यदौचित्यमुचितभावस्तस्मात्, तं समाश्रित्येत्यर्थः । किमर्थम् --शोभायै विच्छित्तये। यथा
Page #497
--------------------------------------------------------------------------
________________
११२
वक्रोक्ति जीवितम
तस्यापरेष्वपि मृगेषु शरान्मुमुक्षोः कर्णान्तमेत्य बिभिदे निबिडो ऽपि मष्टिः । श्रासातिमात्रचटलैः स्मरयत्म नेत्रः प्रौढप्रियानयनविभ्रमचेष्टितानि ॥ १०६ ॥
[ २.३२
अत्र राज्ञः सुललितविलासवती लोचनविलासेषु स्मरणगोचरमवतरत्सु तत्परायत्तचित्तवृत्तेराङ्गिकप्रयत्न परिस्पन्दविनिवर्तमानो मुष्टिभि भिद्यते स्म । स्वयमेवेति कर्मकर्तनिबन्धनमात्मनेपदमतीव चमत्कारकारिणी कामपि वाक्यवत्रतामावहति ।
एवमुपग्रहवत्रतां विचार्य तदनुसंभविनीं प्रत्ययान्तरवकतां विचारयति -
विहितः प्रत्ययादन्यः प्रत्ययः कमनीयताम् । यत्र कामपि पुष्णाति सान्या प्रत्ययवत्रता ।। ३२॥
सान्या प्रत्ययवकता सा समाम्नातपादन्यापरा काचित् प्रत्ययवकत्वविच्छित्तिः । अस्तीति संबन्ध: । यत्र यस्यां प्रत्ययः कामप्यपूर्वी कमनीयतां रम्यतां पुष्णाति पुष्यति । कीदृश:-- प्रत्ययात् तिङादेर्विहितः पदत्वेन विनिर्मितोऽन्यः कश्चिदिति ।
यथा
लीनं वस्तुनि येन सूक्ष्मसुभगं तत्त्वं गिरा कृष्यते निर्मातुं प्रभवेन्मनोहरमिदं वाचैव यो वा बहिः । वन्दे द्वापि तावहं कविवरौ वन्देतरां तं पुनर्यो विज्ञातपरिश्रमोऽयमनयोर्भारावतारक्षमः ।। १०७ ।। 'वन्देतराम्' इत्यत्र कापि प्रत्ययवकता कवेश्चेतसि परिस्फुरति । ततएव ' पुन: ' -शब्द: पूर्वस्माद्विशेषाभिधायित्वेन प्रयुक्तः ।
एवं नामाख्यातस्वरूपयोः पदयोः प्रत्येकं प्रकृत्याद्यवयवविभाग
Page #498
--------------------------------------------------------------------------
________________
२.३३] द्वितीयोन्मेषः
११३ द्वारेण यथासंभवं वक्रभावं विचार्येदानीमुपसर्गनिपातयोरव्युत्पन्नत्वादसंभवद्विभक्तिकत्वाच्च निरस्तावयवत्वे सत्यविभक्तयोः साकल्येन वक्रतां विचारयति
रसादिद्योतनं यस्यामुपसर्गनिपातयोः ।
वाक्येकजीवितत्वेन सापरा पदवक्रता ॥३३॥ सापरा पदवकता-सा समर्पितस्वरूपापरा पूर्वोक्तव्यतिरिक्ता पदवकत्वविच्छित्ति: । अस्तीति संबन्ध: । कीदृशी-यस्यां वक्रतायामुपसर्गनिपातयोवॅयाकरणप्रसिद्धाभिधानयोः रसादिद्योतनं शृङ्गारप्रभृतिप्रकाशनम् । कथम्-वाक्यैकजीवितत्वेन । वाक्यस्य श्लोकादेरेकजीवितं वाक्यैकजीवितं तस्य भावस्तत्त्वं तेन । तदिदमुक्तं भवति-यद्वाक्यस्यैकस्फुरितभावेन परिस्फुरति यो रसादिस्तत्प्रकाशनेनेत्यर्थः । यथा ___वैदेही तु कथं भविष्यति हहा हा देवि धीरा भव ।। १०८॥ अत्र रघुपतेस्तत्कालज्वलितोद्दीपनविभावसंपत्समुल्लासितः संभ्रमो निश्चितजनितजानकी विपत्तिसंभावनस्तत्परित्राणकरणोत्साहकारणतां प्रतिपद्यमानस्तदेकाग्रतोल्लिखितसाक्षात्कारस्तदाकारतया विस्मृतविप्रकर्षः प्रत्यग्ररसपरिस्पन्दसुन्दरो निपातपरंपराप्रतिपाद्यमानवृत्तिक्यैिकजीवितत्वेन प्रतिभासमानः कामपि वाक्य वक्रतां समुन्मीलयति । तु-शब्दस्य च वक्रभाव: पूर्वमेव व्याख्यातः । यथा वा
अयमेकपदे तया वियोगः प्रियया चोपनतः सुदुःसहो मे । नववारिधरोदयादहोभिभवितव्यं च निरातपत्वरम्यैः ।।१०९।।
Page #499
--------------------------------------------------------------------------
________________
[२.३३
११४
वक्रोक्तिजीवितम् अत्र द्वयोः परस्परं सुदुःसहत्वोद्दीपनसामर्थ्यसमेतयोः प्रियाविरहवर्षाकालयोस्तुल्यकालत्वप्रतिपादनपरं 'च'-शब्दद्वितयं समसमयसमुल्लसितवह्निदाहदक्षदक्षिणवातव्यजनसमानतां समर्थयत् कामपि वाक्यवक्रतां स मुद्दीपयति । 'सु'-'दु:'-शब्दाभ्यां च प्रियाविरहस्याशक्यप्रतीकारता प्रतीयते । यथा च
मुहुरङ्गलिसंवृताधरोष्ठं प्रतिषेधाक्षरविक्लवाभिरामम् । मुखमंसविवर्ति पक्ष्मलाक्ष्याः
कथमप्युन्नमितं न चुम्बितं तु ॥ ११० ॥ अत्र नायकस्य प्रथमाभिलाषविवशवृत्तेरन भवस्मृतिसमुस्लिखिततत्कालसमुचिततद्वदनेन्दुसौन्दर्यस्य पूर्वमपरिचुम्बन स्खलितसमुद्दीपितपश्चात्तापदशावेश द्योतनपरः 'तु'-शब्द: कामपि वाक्यवकता. मुत्तेजयति ।
एतदुत्तरत्र प्रत्ययवकत्वमेवंविधप्रत्ययान्तरवकभावान्तर्भतत्वात् पृथक्त्वेन नोक्तमिति स्वयमेवोत्प्रेक्षणीयम् । यथा
येन श्यामं वपुरतितरां कान्तिमापत्स्यते ते
बर्हेणेव स्फुरितरुचिना गोपवेषस्य विष्णोः ॥ १११।। अत्र ‘अतितराम्' इत्यतीव चमत्कारकारि । एवमन्येषामपि सजातीयलक्षणद्वारेण लक्षणनिष्पत्तिः स्वयमनुसर्तव्या। तदेवमियमनेकाकारा वक्रत्वविच्छित्तिश्चतुर्विधपदविषया वावयैकदेशजीवितत्वेनापि परिस्फुरन्ती सकलवाक्यवैचित्र्यनिबन्धनतामुपयाति ।
वक्रतायाः प्रकाराणामेकोऽपि कविकर्मणः ।
तद्विदाह्लादकारित्वहेतुतां प्रतिपद्यते ।। ११२।। इत्यन्तरश्लोकः ।
Page #500
--------------------------------------------------------------------------
________________
२.३४-३५]
द्वितीयोन्मेष:
११५
यद्येवमेकस्यापि वक्रताप्रकारस्य यदेवंविधो महिमा, तदेते बहवः संपतिताः सन्तः किं संपादयन्तीत्याह--
परस्परस्य शोभायै बहवः पतिताः क्वचित् ।
प्रकारा जनयन्त्येतां चित्रच्छायामनोहराम् ॥ ३४॥ क्वचिदेकस्मिन् पदमात्रे वाक्ये वा वकताप्रकारा वकत्वप्रभेदा बहवः प्रभताः पतिताः कविप्रतिभामाहात्म्यसमल्लसिताः । किमर्थम् --परस्परस्य शोभाय, अन्योन्यस्य विच्छित्तये । एतामेव चित्रच्छायामनोहरामनेकाकारकान्तिरमणीयां वक्रतां जनयन्त्यत्पादयन्ति । यथा
. तरन्तीव इति ।। ११३॥ अत्र क्रियापदानां त्रयाणामपि प्रत्येक त्रिप्रकारं वैचित्र्यं परिस्फुरति-क्रियावैचित्र्यं कारकवैचित्र्यं कालवैचित्र्यं च । प्रथिमस्तन-जघन-तरुणिम्नां त्रयाणामपि वृत्तिवैचित्र्यम् । लावण्यजलधि-प्रागल्भ्य - सरलता - परिचय - शब्दानामुपचारवैचित्र्यम् । तदेवमेते बहवो वक्रताप्रकारा एकस्मिन् पदे वाक्ये वा संपतिताश्चित्रच्छायामनोहरामेतामेव चेतनचमत्कारकारिणों वाक्यवक्रतामावहन्ति ।
एवं नामाख्यातोपसर्गनिपातलक्षणस्य चतुर्विधस्यापि पदस्य यथासंभवं वक्रताप्रकारान् विचार्येदानी प्रकरणमुपसंहृत्यान्यदवतारयति
वाग्वल्ल्याः पदपल्लवास्पदतया या वक्रतोद्भासिनी विच्छित्तिः सरसत्वसंपदुचिता काप्युज्ज्वला जृम्भते । तामालोच्य विदग्धषट्पदगणैर्वाक्यप्रसूनाश्रयं स्फारामोदमनोहरं मधु नवोत्कण्ठाकुलं पीयताम् ॥३५॥
Page #501
--------------------------------------------------------------------------
________________
११६
वक्रोक्तिजीवितम्
[२.३५ । वागेव वल्ली वाणीलता तस्याः काप्यलौकिकी विच्छित्तिर्जुस्भते शोभा समल्लसति। कथम्-पदपल्लवास्पदतया। पदान्येव पल्लवानि सुपतिङन्तान्येव पत्राणि तदास्पदतया तदाश्रयत्वेन । कीदृशी विच्छित्तिः– सरसत्वसंपदुचिता, रसवत्त्वातिशयोपपन्ना । किंविशिष्टा च-- वक्रतया वक्रभावेनोद्भासते भ्राजते या सा तथोक्ता। कीदशी-उज्ज्वला, छायातिशयरमणीया। तामेवंविधामालोच्य विचार्य विदग्धषट्पदगणैर्विबुधषट्चरणचक्रर्मधु पीयतां मकरन्द आस्वाद्यताम् । कीदृशम् - वाक्यप्रसूनाश्रयम् । वाक्यान्येव पदसमुदायरूपाणि प्रसूनानि पुष्पाण्याश्रयः स्थानं यस्य तत्तथोक्तम् । अन्यच्च कीदृशम्-स्फारामोदमनोहरम् । स्फारः स्फीतो योऽसावामोदस्तद्धर्मविशेषस्तेन मनोहरं हृदयहारि । कथमास्वाद्यताम्-नवोत्कण्ठाकुलं नतनोत्कलिकाव्यग्रम् । मधुकरसमूहाः खलु वल्ल्याः प्रथमोल्लसितपल्लवोल्लेखमालोच्य प्रतीतचेतसः समनन्तरोद्भिन्नवस्तु सुकुमारकुसुममकरन्दपानमहोत्सवमनुभवन्ति । तद्वदेव सहृदयाः पदास्पदं कामपि वकताविच्छित्तिमालोच्य नवोत्कलिकाकलितचेतसो वाक्याश्रयं किमपि वकताजीवितसर्वस्वं विचारयन्त्विति तात्पर्यार्थः । अत्रकत्र सरसत्वं स्वसमयसंभवि रसात्वम् , अन्यत्र शृङ्गारादिव्यञ्जकत्वम् । वक्रतैकत्र बालेन्दुसुन्दरसंस्थानयुक्तत्वम्, इतरत्र रूढयादि वैचित्र्यम् । विच्छित्तिरेकत्र सुविभक्तपत्रत्वम्, अन्यत्र कविकौशलकमनीयता। उज्ज्वलत्वमेकत्र पर्णच्छायातिशय युक्तत्वम् अपरत्र संनिवेशसौन्दर्यसमुदयः । आमोद: पुष्पेषु सौरभम्, वाक्येषु तद्विदाह्लादकारिता। मधु कुसुमेषु मकरन्दः, वाक्येषु सकलकाव्यकारणकलाप संपत्समुदय इति ।
इति श्रीराजानककुन्तकविरचिते वक्रोक्तिजीविते काव्यालङ्कारे
द्वितीय उन्मेषः ।
Page #502
--------------------------------------------------------------------------
________________
तृतीयोन्मेषः. एवं पूर्वस्मिन् प्रकरणे वाक्यावयवानां पदानां यथासंभव वक्रभावं विचारयन् वाचकवक्रताविच्छित्तिप्रकाराणां दिकप्रदर्शनं विहितवान् । इदानीं वाक्यवक्रतावैचित्र्यमासूत्रयितुं वाच्यस्य वर्णनीयतया प्रस्तावाधिकृतस्य वस्तुनो वक्रतास्वरूपं निरूपयति, पदार्थावबोधपूर्वकत्वाद् वाक्यार्थावसिते:--
उदारस्वपरिस्पन्दसुन्दरत्वेन वर्णनम् ।
वस्तुनो वक्रशब्दैकगोचरत्वेन वक्रता ॥१॥ वस्तुनो वर्णनीयतया प्रस्तावितस्य पदार्थस्य, यदेवंविधत्वेन वर्णनं सा तस्य वक्रता वक्रत्वविच्छित्ति: । किविधत्वेनेत्याहउदारस्वपरिस्पन्दसुन्दरत्वेन । उदार: सोत्कर्षः सर्वातिशायी य: स्वपरिस्पन्द: स्वभावमहिमा तस्य सुन्दरत्वं सौकुमार्यातिशयस्तेन, अत्यन्तरमणीयस्वाभाविकधर्मयुक्तत्वेन । वर्णनं प्रतिपादनम् । कथम-वक्रशब्दैकगोचरत्वेन । वक्रो योऽसौ नानाविधवक्रताविशिष्टः शब्दः कश्चिदेव वाचकविशेषो विवक्षितार्थसमर्पण समर्थस्तस्यैवैकस्य केवलस्य गोचरत्वेन प्रतिपाद्यतया विषयत्वेन । वाच्यत्वेनेति नोक्तम्, व्यङ्गयत्वेनापि प्रतिपादनसंभवात् । तदिदमक्तं भवति–यदेवंविधे भावस्वभावसौकुमार्यवर्णनप्रस्तावे भयसां न वाच्यालंकाराणामुपमादीनामुपयोगयोग्यता संभवति, स्वभावसौकुमार्यातिशयम्लानताप्रसङ्गात् ।
ननु च सैषा सहृदयाह्लादकारिणी स्वभावोक्तिरलंकारतया समाम्नाता, तस्मात् किं तद्दषणदुर्व्यसनप्रयासेन ? यतस्तेषां सामान्यवस्तुधर्ममात्रमलंकार्यम्, सातिशयस्वभावसौन्दर्यपरिपोषण
Page #503
--------------------------------------------------------------------------
________________
११८ वक्रोक्तिजीवितम्
[३.१ मलंकारः प्रतिभासते । तेन स्वभावोक्तेरलंकारत्वमेव यक्तियक्तमिति ये मन्यन्ते तान् प्रति समाधीयते --- तदेत नातिचतुरस्रम् । यस्मादगतिकगतिन्यायन काव्यकरणं न यथाकथंचिदनप्ठेयतामर्हति, तद्विदाह्लादकारिकाव्यलक्षणप्रस्तावात् । किंच--अनकृष्टधर्मयुक्तस्य वर्णनीयस्यालंकरणमप्यसमुचितभित्तिभागोल्लिखितालेख्यवन्न शोभातिशयकारितामावहति । यस्मादत्यन्तरमणीयस्वाभाविकधर्मयुक्तं वर्णनीयवस्तु परिग्रहणीयम्। तथाविधस्य तस्य यथायोगमौचित्यानुसारेण रूपकाद्यलंकारयोजनया भवितव्यम् । एतावास्तु विशेषो यत् स्वाभाविकमाकुमार्यप्राधान्येन विवक्षितस्य न भयसा रूपकाद्यलंकार उपकाराय कल्पते , वस्तुस्वभावसौकुमार्यस्य रसादिपरिपोपणस्य वा समाच्छादनप्रसङ्गात् । तथा चैतस्मिन् विषये सर्वाकारमलंकार्य विलामवतीव स्नानसमय - विरहवतपरिग्रह - सुरतावसानादौ नात्यन्तमलंकरणमहतां प्रतिपद्यते, स्वाभाविकसौकुमार्यस्यैव रसिकहृदयाह्लादकारित्वात् । यथा
तां प्राङ्मुखों तत्र निवेश्य तन्वी क्षणं व्यलम्बन्त पुरो निषण्णा: । भतार्थशोभाह्रियमाणनेत्राः
प्रसाधने संनिहितेऽपि नार्य ।।१।। अत्र तथाविधस्वाभाविकसौकुमार्यमनोहरः शोभातिशयः कवेः प्रतिपादयितुमभिप्रेतः । अस्या अलंकरणकलापकलनं सहजच्छायातिरोधानशङ्कास्पदत्वेन संभावितम्। यस्मात् स्वाभाविकसौकुमार्यप्राधान्येन वर्ण्यमानस्योदारस्वपरिस्पन्दमहिम्नः सहजच्छायातिरोधानविधायि प्रतीत्यन्तरापेक्षमलकरणकल्पनं नोपकारितां प्रतिपद्यते । विशेषतस्तु-रसपरिपोषपेगलायाः प्रतीतेविभावानु
Page #504
--------------------------------------------------------------------------
________________
३.१]
तृतीयोन्मेषः भावव्यभिचायौं चित्यव्यतिरेकेण प्रकारान्तरेण प्रतिपत्तिः प्रस्तुतशोभापरिहारकारितामावहति । तथा च प्रथमतरतरुणीतारुण्यावतारप्रभृतयः पदार्थाः सुकुमारवसन्तादिसमयसमुन्मेषपरिपोषपरिसमाप्तिप्रभृतयश्च स्वप्रतिपादकवाक्यवक्रताव्यतिरेकेण भूयसा न कस्यचिदलंकरणान्तरस्य कविभिरलंकरणीयतामुपनीयमानाः परिदृश्यन्ते । यथा
स्मितं किंचिन्मुग्धं तरलमधुरो दृष्टिविभवः परिस्पन्दो वाचामभिनवविलासोक्तिस रसः । गतानामारम्भः किसलयितलीलापरिमल:
स्पृशन्त्यास्तारुण्यं किमिव हि न रम्यं मृगदृशः ॥२।। यथा वा ___ अव्युत्पन्नमनोभवा मधुरिमस्पर्शोल्लसन्मानसा भिन्नान्तःकरणं दृशौ मकुलयन्त्याघ्रातभूतोद्भमाः । रागेच्छां न समापयन्ति मनसः खेदं विनवालसा
वृत्तान्तं न विदन्ति यान्ति च वशं कन्या मनोजन्मनः ।।३।। यथा च
दोर्मूलावधि इति ।। ४ ।। यथा वा
गर्भग्रन्थिषु वीरुधां सुमनसो मध्येऽङ्करं पल्लवा वाञ्छामात्रपरिग्रहः पिकवधूकण्ठोदरे पञ्चमः । किं च त्रीणि जगन्ति जिष्ण दिवसेंद्विवैमनोजन्मनो
देवस्यापि चिरोज्झितं यदि भवेदभ्यासवश्यं धनुः ।। ५ ।। यथा वा
हंसानां निनदेषु इति ।। ६ ।।
Page #505
--------------------------------------------------------------------------
________________
१२०
वक्रोक्तिजीवितम्
[३.१
यथा च
सज्जेहि सुरहिमासो ण दाव अध्पेइ जुअइजणलक्खस हे । अहि असहआर मुहे नवपल्लवपत्तले अणंगस्स सरे ॥ ७ ॥ सज्जयति सुरभिमासो न तावदर्पयति युवतिजनलक्ष्यसहान् । अभिनवसहकारमुखान् नवपल्लवपत्रलाननङ्गस्य शरान् ॥ इति छाया । एवंविधविषये स्वाभाविक सौकुमार्य प्राधान्येन वर्ण्यमानस्य वस्तुनस्तदाच्छादनभयादेव न भूयसा तत्कविभिरलंकरणमुपनिबध्यते । यदि वा कदाचिदुपनिबध्यते तत्तदेव स्वाभाविकं सौकुमार्यं सुतरां समुन्मीलयितुम्, न पुनरलंकारवैचित्र्योपपत्तये । यथा
धौताञ्जने च नयने स्फटिकाच्छकान्तिगण्डस्थली विगतकृत्रिमरागमोष्ठम् । अङ्गानि दन्ति शिशुदन्तविनिर्मलानि किं यन्न सुन्दरमभूत्तरुणीजनस्य ॥ ८ ॥ अत्र "दन्तिशिशुदन्तविनिर्मलानि " इत्युपमया स्वाभाविकमेव सौन्दर्यमुन्मीलितम् । यथा वा
अकठोरवारणवधूदन्ताङ्करस्पधिनः इति ॥ ९ ॥
एतदेवातीव युक्तियुक्तम् । यस्मान्महाकवीनां प्रस्तुतौचित्यानुरोधेन कदाचित् स्वाभाविकमेव सौन्दर्यमंकराज्येन विजृम्भयितुमभिप्रेतं भवति, कदाचिद् विविधरचनावैचित्र्ययुक्तमिति । अत्र पूर्वस्मिन् पक्षे, रूपकादेरलंकरणकलापस्य नात्यादृतत्वम् । अपरस्मिन् पुनः स एव सुतरां समुज्जृम्भते । तस्मादनेन न्यायेन सर्वातिशायिनः स्वाभाविकसौन्दर्यलक्षणस्य पदार्थ परिस्पन्दस्यालंकार्यत्वमेव युक्तियुक्ततामालम्बते न पुनरलंकरणत्वम् । सातिशयत्वशून्यधर्मयुक्तस्य वस्तुनो विभूषितस्यापि पिशाचादेरिव
,
Page #506
--------------------------------------------------------------------------
________________
३.२]
तृतीयोन्मेपः
१२१
तद्विदाह्लादकारित्वविरहादनुपादेयत्वमेवेत्यलमतिप्रसङ्गेन । यदि वा प्रस्तुतौचित्यमाहात्म्यान्मुख्यतया भावस्वभावः सातिशयत्वेन वर्ण्यमानः स्वमहिम्ना भूषणान्तरासहिष्णुः स्वयमेव शोभातिगयशालित्वादलं कार्योऽप्यलंकरणमित्यभिधीयते तदयमास्माकीन एव पक्षः। तदतिरिक्तवृत्तेरलंकारान्तरस्य तिरस्कारतात्पर्येणाभिधानानात्र वयं विवदामहे । एवमेव वर्ण्यमानस्य वस्तुनो वक्रतेत्युतान्या काचिदस्तीत्याहअपरा सहजाहार्यकविकौशलशालिनी । निर्मितिर्नूतनोल्लेखलोकातिक्रान्तगोचरा ॥२॥ अपरा द्वितीया वर्ण्यमानवृत्तेः पदार्थस्य निर्मितिः सृष्टिः । वक्रतेति संबन्धः । कीदृशी-सहजाहार्यकविकौशलशालिनी । सहज स्वाभाविकमाहार्य शिक्षाभ्याससमल्लासितं च शक्तिव्युत्पत्तिपरिपाकप्रौढं यत् कविकौगलं नितिनैपुणं तेन शालते श्लाघ्यते या सा तथोक्ता । अन्यच्च कीदृशी-नतनोल्लेखलोकातिक्रान्तगोचरा । नूतनस्तत्प्रथमो योऽसावुल्लिख्यत इत्युल्लेखस्तत्कालमल्लिख्यमानातिशयः, तेन लोकातिक्रान्तः प्रसिद्धव्यापारातीतः कोऽपि सर्वातिशायी गोचरो विषयो यस्याः सा तथोक्तेति विग्रहः । निर्मिति स्तेन रूपेण विहितिरित्यर्थः । तदिदमत्र तात्पर्यम्यन्न वर्ण्यमानस्वरूपाः पदार्थाः कविभिर भताः सन्तः क्रियन्ते, केवलं सत्तामात्रेणैव परिस्फुरतां तेषां तथाविधः कोऽप्यतिशयः पुनराधीयते, येन कामपि सहृदयहृदयहारिणी रमणीयतामधिरोप्यन्ते । तदिदमुक्तम्
लीनं वस्तुनि ॥ १० ॥ इत्यादि । तदेवं सत्तामात्रेणैव परिस्फुरतः पदार्थस्य कोश्यलौकिकः शोभातिशयविधायी विच्छित्तिविशेषोऽभिधीयते, येन नतनच्छा
Page #507
--------------------------------------------------------------------------
________________
१२२
वक्रोक्निजीवितम्
[३.२ यामनोहारिणा वास्तवस्थितितिरोधानप्रवणेन निजावभासोद्भासितस्वरूपेण तत्कालोल्लिखित इव वर्णनीयपदार्थपरिस्पन्द महिमा प्रतिभासते, येन विधातृव्यपदेशपात्रतां प्रतिपद्यन्ते कवयः । तदिदमुक्तम्
अपारे काव्यसंसारे कविरेव प्रजापतिः । यथास्मै रोचते विश्वं तथेदं परिवर्तते ।।११।। सैषा सहजाहार्यभेदभिन्ना वर्णनीयस्य वस्तुनो द्विप्रकारा वक्रता। तदेवमाहार्या येयं सा प्रस्तुतविच्छित्तिविधाप्यलंकारव्यतिरेकेण नान्या काचिदुपपद्यते। तस्माद् बहुं विधतत्प्रकारप्रभेद द्वारेणात्यन्तविततव्यवहाराः परि दृश्यन्ते । यथा
अस्याः सर्गविधौ प्रजापतिरभच्चन्द्रो न कान्तद्युतिः शृङ्गारैकरसः स्वयं नु मदनो मासो नु पुष्पाकरः । वेदाभ्यासजडः कथं नु विषयव्यावृत्तकौतूहलो
निर्मातुं प्रभवेन्मनोहरमिदं रूपं पुराणो मुनिः ।। १२ ।। अत्र कान्तायाः किमपि कान्तिमत्त्वमसमविलास संपदां पदं च रसवत्त्वमसामान्यसौष्ठवं च सौकुमार्य प्रतिपादयितुं प्रत्येक तत्परिस्पन्दप्राधान्यसमुचितसंभावनानुमानमाहात्म्यात् पृथक् पृथगपूर्वमेव निर्माणमत्प्रेक्षितम् । तथा च कारणत्रितयस्याप्यतस्य सर्वेषां विशेषणानां स्वयम् इति संवध्यमानमेतदेव मुतरां समुद्दीपयनि । यः किल स्वयमेव कान्तद्युतिस्तस्य सौजन्यसमुचितादरोचकित्वात कान्तिमत्कार्यकरणकौशलमेवोपपन्नम् । यश्च स्वयमेव शृङ्गारैकरसस्तस्य रसिकन्वादेव रसवद्वस्तुविधानवैदग्ध्यमौचित्यं भजते । यश्च स्वयमेव पुष्पाकरस्तस्याभिजात्यादेव तथाविधः सुकुमार एव सर्गः ममचितः । तथा चोत्तरार्धे व्यतिरेकमखेन त्रयस्याप्येतस्य कान्तिमत्त्वादेविशेषणैरन्यथानुपपत्तिरुपपादिना ।
Page #508
--------------------------------------------------------------------------
________________
तृतीयोन्मेष:
३.२]
१२३
यस्माद् वेदाभ्यासजडत्वात् कान्तिमद्वस्तुविधानानभिज्ञत्वम्, विषयव्यावृत्तकौतुकत्वाद् रसवत्पदार्थे विहितवैमुख्यम्, पुराणत्वात् सौकुमार्य सरस भावविरचनवैरस्यं प्रजापतेः प्रतीयते। तदेवमुत्प्रेक्षालक्षणोऽयमलंकारः कविना वर्णनीयस्य वस्तुनः कमप्यलौकिकोल्लेखविलक्षणमतिशयमाधातुं निबद्धः । स च स्वभावसौन्दर्यमहिम्ना स्वयमेव तत्सहायसंपदा महार्घ महनीयता मीहमानः सन्देहसंसंर्गमङ्गीकरोतीति तेनोपबृंहितः । तस्माल्लोकोत्तरनिर्मातृनिर्मितत्वं नाम नूतनः कोऽप्यतिशयः पदार्थस्य वर्ण्यमानवृत्तेर्नायिका स्वरूपसौन्दर्यलक्षणस्यात्र निर्मितः कविना, येन तदेव तत्प्रथममुत्पादितमिक प्रतिभाति ।
यत्राप्युत्पाद्यं वस्तु प्रबन्धार्थ वदपूर्वतया वाक्यार्थस्तत्काल मुल्लिख्यते कविभिः तस्मिन् स्वसत्तासमन्वयेन स्वयंमेव परिस्फुरतां पदार्थानां तथाविधपरस्परान्वयलक्षणसंबन्धोपनिबन्धनं नवीनमतिशय मात्रमेव निर्मितिविषयतां नीयते, न पुनः स्वरूपम् ।
नाम
यथा
कस्त्वं भो दिवि मालिकोऽहमिह किं पुष्पार्थमभ्यागतः किं तेनास्तु महान् ऋयो यदि महच्चित्रं तदाकर्ण्यताम् । संग्रामेष्वलभाभिधाननृपतौ दिव्याङ्गनाभिः स्रजः प्रोज्झन्तीभिरविद्यमान कुसुमं यस्मात्कृतं नन्दनम ।। १३ ।। तदेवंविधे विपये वर्णनीयवस्तुविशिष्टातिशयविधायी विभूषणविन्यासो विधेयतां प्रतिपद्यते । तथा च - प्रकृतमिदमुदाहरणमलंकरणकल्पनं विना सम्यङ् न कथंचिदपि वाक्यार्थसङ्गति भजते । यस्मात् प्रत्यक्षादिप्रमाणोपपत्तिनिश्चयाभावात् स्वाभाविकं वस्तु धर्मितया व्यवस्थापनं न सहते, तस्माद्विदग्धकविप्रतिभोल्लिखितालंकरणगोचरत्वेनैव सहृदयहृदयाह्लादमादधाति ।
-
Page #509
--------------------------------------------------------------------------
________________
१२४
- वक्रोक्तिजीवितम् . [३.३-४ तथा च, दुःसहसमरसमयसमुचितशौर्यातिशयश्लाघया प्रस्तुतनरनाथविषये वल्लभलाभरभसोल्लसितसुरसुन्दरीसमूहसमर्प्यमाणमन्दारादिकुसुमदामसहस्रसंभावनानुमाननन्दनोद्यानपादपप्रसूनसमृद्धिप्रध्वंसभावसिद्धिः समत्प्रेक्षिता। यस्मादुत्प्रेक्षाविषयं वस्तु कवयस्तदिवेति तदेवेति वा द्विविधमुपनिबध्नन्तीत्येत (त्त)ल्लक्षणावसर एव विचारयिष्यामः । तदेवमियमुत्प्रेक्षा पूर्वार्धविहिताप्रस्तुतप्रशंसोपनिबन्धबन्धुरा प्रकृतपार्थिवप्रतापातिशयपरिपोषप्रवणतया सुतरां समुद्भासमाना तद्विदावर्जनं जनयतीति सातिशयत्वम् ।
उत्प्रेक्षातिशयान्विता ॥१४॥ इत्येतस्याः, स्वलक्षणानुप्रवेश इत्यतिशयोक्तेश्च
कोऽलंकारोऽनया विना ॥ १५ ।। इति सकलालंकरणानुग्राहकत्वम् । तस्मात् पृथगतिशयोक्तिरेवेयं मुख्यतयेत्युच्यमानेऽपि न किंचिदतिरिच्यते । कविप्रतिभोत्प्रेक्षितत्वेन चात्यन्तमसंभाव्यमप्युपनिबध्यमानमनयैव युक्त्या समजसतां गाहते, न पुनः स्वातन्त्र्येण । यद्वा कारणतो लोकातिक्रान्तगोचरत्वेन वचसः सैवेयमित्यस्तु, तथापि प्रस्तुतातिशयविधानव्यतिरेकेण न किंचिदपूर्वमत्रास्ति । .. तदेवमभिधानस्य पूर्वमभिधेयस्य चेह वक्रतामभिधायेदानी वाक्यस्य वक्रत्वमभिधातुमुपक्रमते
मार्गस्थवक्रशब्दार्थगुणालंकारसंपदः । अन्यद्वाक्यस्य वक्रत्वं तथाभिहितिजीवितम् ॥३॥ मनोज्ञफलकोल्लेखवर्णच्छायाश्रियः पृथक् । चित्रस्येव मनोहारि कर्तुः किमपि कौशलम् ॥४॥ अन्यद्वाक्यस्य वक्रत्वम्-वाक्यस्य परस्परान्वितवृत्तेः पदसमु
Page #510
--------------------------------------------------------------------------
________________
तृतीयोन्मेषः
१२५
दायस्यान्यदपूर्व व्यतिरिक्तमेव वक्रत्वं वक्रभावः । भवतीति संबन्ध:, क्रियान्तराभावात् । कुतः - मार्गस्थवक्रशब्दार्थगुणालंकारसंपदः । मार्गाः सुकुमारादयस्तत्रस्थाः केचिदेव वत्राः प्रसिद्धव्यवहारव्यतिरेकिणो ये शब्दार्थगुणालंकारास्तेषां संपत् काप्युपशोभा तस्याः पृथग्भूतं किमपि वक्रत्वान्तरमेव । कीदृशम् - तथाभिहितिजीवितम् । तथा तेन प्रकारेण केनाध्यव्यपदेश्येन याभिहितिः काव्यपूर्वैवाभिधा सैव जीवितं सर्वस्वं यस्य तत्तथोक्तम् । किंस्वरूपमित्याह - कर्तुः किमपि कौशलम् । कर्तु विधातुः किमप्यलौकिकं यत्कौशलं नैपुणं तदेव वाक्यस्य वक्रत्वमित्यर्थः । कथंचिद चित्रस्येव, आलेख्यस्य यथा, मनोहारि हृदयरञ्जकं प्रकृतोपकरणव्यतिरेकि कर्तरेव कौशलं किमपि पृथग्भूतं व्यतिरिक्तम् । कुत इत्याह- मनोज्ञफलकोल्लेखवर्णच्छायाश्रियः । मनोज्ञाः काश्चिदेव हृदयहारिण्यो याः फलकोल्लेखवर्णच्छायास्तासां श्रीरुपशोभा तस्याः । पृथग्रूपं किमपि तत्त्वान्तरमेवेत्यर्थः । फलकमा लेख्याधारभूता भित्तिः, उल्लेखश्चित्रसूत्रप्रमाणोपपन्नं रेखाविन्यसनमात्रम्, वर्णा रज्जकद्रव्यविशेषाः, छाया कान्तिः । तदिदमत्र तात्पर्यम् - यथा चित्रस्य किमपि फलकाद्युपकरणकलापव्यतिरेकि सकलप्रकृतपदार्थ जीवितायमानं चित्रकरकौशलं पृथक्त्वेन मुख्यतयोद्भासते, तथैव वाक्यस्य मार्गादिप्रकृतपदार्थ सार्थव्यतिरेकि कविकौशललक्षणं किमपि सहृदय हृदयसंवेद्यं सकलप्रस्तुतपदार्थस्फुरितभूतं वत्वमुज्जृम्भते । तथा च भावस्वभावसौकुमार्यवर्णने शृङ्गारादिरसस्वरूपसमुन्मीलने वा विविधविभूषणविन्यासविच्छित्तिविरचने च यः परः परिपोषातिशयस्तद्विदाह्लादकारितायाः कारणम् । पदवाक्यैकदेशवृत्तिर्वा य: कश्चिद्वताप्रकारस्तस्य कविकौशलमेव निबन्धनतया व्यवतिष्ठते । यस्मादाकल्पानामेव तावन्मात्रस्वरूपनियतनिष्ठतया
३.४]
Page #511
--------------------------------------------------------------------------
________________
[३.४.
१२६
वक्रोक्तिजीवितम व्यवस्थितानां रसस्वभावा लंकरणवक्रताप्रकाराणां नवनवोल्लेखविलक्षणं चेतनचमत्कारकारि किमपि स्वरूपान्तरमेतस्मादेव समुज्जृम्भते । येनेदम भिधीयते- .
आसंसारं कइपुंगवेहिं पडिदिअहगहिअसारो वि । अज्जवि अभिन्नमुद्दो व्व जअइ वा परिप्फंदो ॥१६॥ आसंसारं कविपुङ्गवैः प्रतिदिवसगृहीतसारोऽपि ।
अद्याप्यभिन्नमुद्र इव जयति वाचां परिस्पन्दः ।। इति छाया। अत्र सर्गरम्भात् प्रभृति कविप्रधानः प्रातिस्विकप्रतिभापरिस्पन्दमाहात्म्यात प्रतिदिवसगृहीतसर्वस्वोऽप्यद्यापि नवनवप्रतिभासानन्त्यविजृम्भणादनुद्घाटितप्राय इव यो वाक्यपरिस्पन्दः स जयति सर्वोत्कर्षेण वर्तते इत्येवमस्मिन् मुसङ्गतेऽपि वाक्यार्थे कविकौशलस्य विलसितं किमप्यलौकिकमेव परिस्फुरति । यस्मात् स्वाभिमानध्वनिप्राधान्येन तेनैतदभिहितम् यथा-आसंसारं कविपुङ्गवैः प्रतिदिवसं गृहीतसा रोऽप्यद्याप्यभिन्नमुद्र इवायम् । एवमपरिज्ञाततत्त्वतया न केनचित किमप्येतस्माद् गृहीतमिति मत्प्रतिभोद्घाटितपरमार्थस्येदानीमेव मुद्राबन्धोद्भेदो भविष्यतीति लोकोत्तरस्वपरिस्पन्दसाफल्यापत्तेर्वाक्यपरिस्पन्दो जयतीति संबन्धः।
यद्यपि रसस्वभावालंकाराणां सर्वेषां कविकौशलमेव जीवितम्, तथाप्यलंकारस्य विशेषतस्तदनग्रहं विना वर्णनाविषयवस्तुनो भूषणाभिधायित्वेनाभिमतस्य स्वरूपमात्रेण परिस्फुरतो यथार्थत्वेन निबध्यमानस्य तद्विदाह्लादनिधानानुपपत्तेर्मनाङ्मात्रमपि न वैचिव्यमुत्प्रेक्षामहे, प्रचुरप्रवाहपतितेतरपदार्थसामान्येन प्रतिभासनात् । यथा
दूर्वाकाण्डमिव श्यामा तन्वी श्यामालता यथा ॥ १७ ।। इत्यत्र नूतनोल्लेखमनोहारिणः पुनरेतस्य लोकोत्तरविन्यसनवि
Page #512
--------------------------------------------------------------------------
________________
३.४]
ततीयोन्मपः
१२७
च्छित्तिविशेषितशोभातिशयस्य किमपि तद्विदाह्नादकारित्वमद्भिद्यते । यथा
__अस्याः सर्गविधौ ॥१८॥ इति । यथा
कि तारुण्यतरोः ।।१९।। इति । तदेवं पृथग्भावेनापि भवतोऽस्य कविकौशलायत्तवृनित्वलक्षणवाक्यवक्रतान्तर्भाव एव युक्तियुक्ततामवगाहते । तदिदमुक्तम्
बाक्यस्य वक्रभावोऽन्यो भिद्यते यः सहस्रधा ।
यत्रालंकारवर्गोऽसौ सर्वोऽप्यन्तर्भविष्यति ॥२०॥ स्वभावोदाहरणं यथा
तेषां गोपवधविलासमुहृदां राधारहःसाक्षिणां । क्षेमं भद्र कलिन्दगलतनयातीरे लतावेश्मनाम् । विच्छिन्ने स्मरतल्पकल्पनमृदुच्छेदोपयोगेऽधुना
ते जाने जरठीभवन्ति विगलन्नीलत्विषः पल्लवाः ।।२१।। अत्र यद्यपि सहृदयसंवेद्यं वस्तुसंभवि स्वभावमात्रमेव वणितम्, तथाप्यनुत्तानतया व्यवस्थितस्यास्य विरलविदग्धहृदयकगोचरं किमपि नूतनोल्लेखमनोहारि पदार्थान्तीनवृत्ति सूक्ष्मसुभगं तादक स्वरूपमन्मीलितं येन वाक्यवक्रतात्मन: कविकौशलस्य काचिदेव काष्ठाधिरूढिरुपपद्यते । यस्मात्तद्वयतिरिक्तवृत्तिरर्थातिशयो न कश्चिल्लभ्यते । रसोदाहरणं यथा
लोको यादृशमाह साहसधनं तं क्षत्रियापुत्रकं स्यात्सत्येन स तादृगेव न भवेद्वार्ता विसंवादिनी ।
Page #513
--------------------------------------------------------------------------
________________
१२८
वक्रोक्तिजीवितम्
[३.५ एकां कामपि कालविषममी शौर्योष्मकण्डव्यय
व्यग्राः स्युश्चिरविस्मृतामरचमूडिम्बाहवा बाहवः ॥२२॥ अत्रोत्साहाभिधान: स्थायिभावः समुचितालम्बनविभावलक्षणविषयसौन्दर्यातिशयश्लाघाश्रद्धालुतया विजिगीषो_दग्ध्यभङ्गीभणितिवैचित्र्येण परां परिपोषपदवीमधिरोपितः सन् रसतां नीयमान: किमपि वाक्यवक्रभावस्वभावं कविकौशलमावेदयति । अन्येषां पूर्वप्रकरणोदाहरणानां प्रत्येकं तथाभिहितिजीवितलक्षणं वाक्य वक्रत्वं स्वयमेव सहृदयविचारणीयम् ।
वक्रतायाः प्रकाराणामौचित्यगुणशालिनाम् । एतदुत्तेजनायालं स्वस्पन्दमहतामपि ।। २३॥ रसस्वभावालंकारा आसंसारमपि स्थिताः ।
अनेन नवतां यान्ति तद्विदाह्लाददायिनीम् ।। २४ ।। इत्यन्तरश्लोको।
एवमभिधानाभिधेयाभिधालक्षणस्य काव्योपयोगिनस्त्रितयस्य स्वरूपमुल्लिख्य वर्णनीयस्य वस्तुनो विषयविभागं विदधाति
भावानामपरिम्लानस्वभावौचित्यसुन्दरम् ।
चेतनानां जडानां च स्वरूपं द्विविधं स्मृतम् ॥५॥ भावानां वर्ण्यमानवृत्तीनां स्वरूपं. परिस्पन्दः । कीदृशम्द्विविधम् । द्वे विधे प्रकारौ यस्य तत्तथोक्तम् । स्मृतं सूरिभिराम्नातम् । केषां भावानाम्-चेतनानां जडानां च । चेतनानां संविद्वतां प्राणिनामिति यावत्; जडानां तद्वयतिरेकिणां प्राणचैतन्यशन्यानाम् । एतदेव च मिद्वैविध्यं धर्मद्वैविध्यस्य निबन्धनम् । कीदृक्स्वरूपं-अपरिम्लानस्वभावौचित्यसुन्दरम् । अपरिम्लानः प्रत्यग्रपरिपोषपेशलो यः स्वभाव: पारमार्थिको धर्मस्तस्य यदौचित्यमुचितभाव: प्रस्तावोपयोग्यदोषदुष्टत्वं तेन सुन्दरं सुकु
Page #514
--------------------------------------------------------------------------
________________
३.६-७] तृतीयोन्मेषः
१२९ मारं तद्विदाह्लादकमित्यर्थः । एतदेव द्वैविध्यं विभज्य विचारयति
तत्र पूर्व प्रकाराभ्यां द्वाभ्यामेव विभिद्यते । सुरादिसिंहप्रभृतिप्राधान्येतरयोगतः ॥६॥ तत्र द्वयोः स्वरूपयोर्मध्यात् पूर्वं यत्प्रथमं चेतनपदार्थसंबन्धि तद् द्वाभ्यामेव राश्यन्तराभावात् प्रकाराभ्यां विभिद्यते भेदमासादयति, द्विविधमेव संपद्यते । कस्मात्-सुरादिसिंहप्रभृतिप्राधान्येतरयोगतः । सुरादयः त्रिदशप्रभृतयो ये चेतनाः सुरासुरसिद्धविद्याधरगन्धर्वनर प्रभृतयः, ये चान्ये सिंहप्रभृतयः केसरिप्रमुखास्तेषां यत्प्राधान्यं मुख्यत्वमितरदप्राधान्यं च ताभ्यां यथासंख्येन प्रत्येक यो योगः संबन्धस्तस्मात् कारणात् ।।
तदेवं सुरादीनां मुख्यचेतनानां स्वरूपमेकं कवीनां वर्णनास्पदम् । सिंहादीनाममुख्यचेतनानां पशुमृगपक्षिसरीसृपाणां स्वरूपं द्वितीयमित्येतदेव विशेषेणोन्मीलयति- .
मुख्यमक्लिष्टरत्यादिपरिपोषमनोहरम् । स्वजात्युचितहेवाकसमुल्लेखोज्ज्वलं परम् ॥७॥
मुख्यं यत्प्रधानं चेतनसुरासुरादिसंबन्धि स्वरूपं तदेवंविधं सत् कवीनां वर्णनास्पदं भवति स्वव्यापारगोचरतां प्रतिपद्यते । कीदृशम्-अक्लिष्टरत्यादिपरिपोषमनोहरम् । अक्लिष्टः कदर्थनाविरहितः प्रत्यग्रतामनोहरो यो रत्यादिः स्थायिभावस्तस्य परिपोषः शृङ्गारप्रभृतिरसत्वापादनम्, 'स्थाय्येव तु रसो भवेदिति न्यायात् । तेन मनोहरं हृदयहारि। अत्रोदाहरणानि विप्रलम्भशृङ्गारे चतुर्थेऽङ्के विक्रमोर्वश्यामुन्मत्तस्य पुरूरवसः प्रलपितानि । यथा
Page #515
--------------------------------------------------------------------------
________________
१३०
वक्रोक्तिजीवितम्
[३.७ तिष्ठेत्कोपवशात्प्रभावपिहिता दीर्घ न सा कुप्यति स्वर्गायोत्पतिता भवेन्मयि पुनर्भावार्द्रमस्या मनः । तां हर्तुं विबुधद्विषोऽपि न च मे शक्ताः पुरोवर्तिनी
सा चात्यन्तमगोचरं नयनयोर्यातेति कोऽयं विधिः ॥२५ ।। अत्र राज्ञो वल्लभाविरहवैधुर्यदशावेशविवशवृत्तेस्तदसंप्राप्तिनिमित्तमनधिगच्छतः प्रथमतरमेव स्वाभाविकसौकुमार्यसंभाव्यमानम् अनन्तरोचितविचारापसार्यमाणोपपत्ति किमपि तात्कालिकविकल्पोल्लिख्यमानमनवलोकनकारणमुत्प्रेक्षमाणस्य तदासादनसमन्वयासंभवान्नैराश्यनिश्चयविमूढमानसतया रसः परां परिपोषपदवीमधिरोपितः । तथा चैतदेव वाक्यान्तरैरुद्दीपितं यथा
पद्भयां स्पृशेद्वसुमती यदि सा सुगात्री मेघाभिवृष्टसिकतासु वनस्थलीषु । पश्चान्नता गुरुनितम्बतया ततोऽस्या
दृश्येत चारुपदपङ्क्तिरलक्तकाङ्का ॥२६॥ अत्र पद्भयां वसुमती कदाचित् स्पृशेदित्याशंसया तत्प्राप्तिः संभाव्यत । यस्माज्जलधरसलिलसेकसुकुमारसिकतासु वनस्थलीषु गुरुनितम्बतया तस्याः पश्चान्नतत्वेन नितरां मुद्रितसंस्थाना रागोपरक्ततया रमणीयवृत्तिश्चरणविन्यासपरंपरा दृश्येत, तस्मान्नराश्यनिश्चितिरेव सुतरां समुज्जृम्भिता, या तदुत्तरवाक्योन्मत्तविलपितानां निमित्ततामभजत् ।
करुणरसोदाहरणानि तापसवत्सराजे द्वितीयेऽङ्के वत्सराजस्य परिदेवितानि । यथा
धारावेश्म विलोक्य दीनवदनो भ्रान्त्वा च लीलागृहानिश्वस्यायतमाशु केसरलतावीथीषु कृत्वा दृशः ।
Page #516
--------------------------------------------------------------------------
________________
३.७] तृतीयोन्मेषः
१३१ किं मे पार्श्वमुपैषि पुत्रक कृतैः किं चाटुभिः क्रूरया
मात्रा त्वं परिवर्जितः सह मया यान्त्यातिदीर्घा भुवम् ॥२७॥ अत्र रसपरिपोषनिबन्धनविभावा दिसंपत्समुदयः कविना सुतरां समुज्जृम्भितः । तथा चास्यैव वाक्यस्यावतारकं विदूषकवाक्यमेवंविधं प्रयुक्तम्
पमादो एसो क्खु देवीए पुत्तकिदको हरिणपोदो अत्तभवंतं अणुसरदि ॥२८॥ प्रमादः ! एष खलु देव्याः पुत्रकृतको हरिणपोतोऽत्रभवन्त
मनुसरति ॥ इति छाया । एतेन करुणरसोद्दीपनविभावता हरिणपोतकधारागृहप्रभृतीनां सुतरां समुत्पद्यते। तथा च “अयमपरः क्षते क्षारावक्षेपः” इति रुमण्वद्वचनानन्तरमेतत्परत्वेनैव वाक्यान्तरमुपनिबद्धम्, यथा
कर्णान्तस्थितपद्मरागकलिकां भयः समाकर्षता चञ्च्वा दाडिमबीजमित्यभिहता पादेन गण्डस्थली । यनासौ तव तस्य नर्मसुहृदः खेदान्मुहुः क्रन्दतो निःशङ्ख न शुकस्य किं प्रतिवचो देवि त्वया दीयते ॥२९॥ अत्र शुकस्यैवंविधदुर्ललितयुक्तत्वं वाल्लभ्यप्रतिपादनपरत्वेनोपात्तम् । 'असौ' इति कपोलस्थल्याः स्वानुभवस्वदमानसौकुमार्योत्कर्षपरामर्शः। एवंविधोद्दीपन विभावैकजीवितत्वेन करुणरसः काष्ठाधिरूढिरमणीयतामनीयत । ___ एवं विप्रलम्भशृङ्गारकरुणयोः सौकुमार्यादुदाहरणप्रदर्शनं विहितम् । रसान्तराणामपि स्वयमेवोत्प्रेक्षणीयम् । __एवं द्वितीयमप्रधानचेतनसिंहादिसंबन्धि यत्स्वरूपं तदित्थं कवीनां वर्णनास्पदं संपद्यते । कीदृशम्-स्वजात्युचितहेवाकसमु
Page #517
--------------------------------------------------------------------------
________________
१३२ वक्रोक्तिजीवितम्
[३.८ ल्लेखोज्ज्वलम् । स्वा प्रत्येकमात्मीया सामान्यलक्षणवस्तुस्वरूपा या जातिस्तस्याः समुचितो यो हेवाक: स्वभावानुसारी परिस्पन्दस्तस्य समुल्लेखः सम्यगुल्लेखनं वास्तवेन रूपेणोपनिबन्धस्तेनोज्ज्वलं भ्राजिष्णु, तद्विदाह्लादकारीति यावत् । यथा
कदाचिदेतेन च पारियात्रगुहागृहे मीलितलोचनेन । व्यत्यस्तहस्तद्वितयोपविष्ट
दंष्ट्राङ्कुराञ्चच्चिबुकं प्रसुप्तम् ।। ३०॥ अत्र गिरिगुहागेहान्तरे निद्रामनुभवत: केसरिणः स्वजातिसमुचितं स्थानकमुल्लिखितम् । यथा वा
ग्रीवाभङ्गाभिरामं मुहुरनुपतति स्यन्दने दत्तदृष्टिः पश्चार्धेन प्रविष्ट: शरपतनभयाद् भूयसा पूर्वकायम् । दभैरर्धावलीढः श्रमविवृतमुखभ्रंशिभिः कीर्णवा
पश्योदग्रप्लुत त्वाद्वियति बहुतरंस्तोकमुर्त्यां प्रयाति ॥३१॥ एतदेव प्रकारान्तरेणोन्मीलयतिरसोद्दीपनसामर्थ्यविनिबन्धनबन्धुरम् ।
चेतनानाममुख्यानां जडानां चापि भूयसा ॥८॥ चेतनानां प्राणिनाममुख्यानामप्रधानभूतानां यत्स्वरूपं तदेवंविधं सत्, वर्णनीयता प्रतिपद्यते प्रस्तुताङ्गतयोपयुज्यमानम्। कीदृशम्रसोद्दीपनसामर्थ्यविनिबन्धनबन्धुरम् । रसाः शृङ्गारादयस्तेषामुद्दीपनमुल्लासनं परिपोषस्तस्मिन् सामर्थ्य शक्तिस्तया विनिबन्धनं निवेशस्तेन बन्धुरं हृदयहारि। यथा
चूताङ्करास्वादकषायकण्ठः पुस्कोकिलो यन्मधुरं चुकूज ।
Page #518
--------------------------------------------------------------------------
________________
३.९]
यथा वा
तृतीयोन्मेषः
मनस्विनीमानविघातदक्षं
तदेव जातं वचनं स्मरस्य ॥ ३२ ॥
जडानां चापि भयसा -- जडानामचेतनानां सलिलतरुकुसुमसमयप्रभृतीनामेवंविधं स्वरूपं रसोद्दीपनसामर्थ्यविनिबन्धनबन्धुरं वर्णनीयतामवगाहते । यथा
इदमसुलभ वस्तुप्रार्थं नादुर्निवारं
प्रथममपि मनो मे पञ्चबाणः क्षिणोति । किमुत मलयवातोन्मूलितापाण्डपत्ररुपवनसहकारैर्दशितेष्वङ्करेषु ।। ३३ ।।
―
१३३
उद्भेदाभिमुखाङ्कराः कुरवकाः शैवालजालाकुलप्रान्तं भान्ति सरांसि फेनपटलैः सीमन्तिताः सिन्धवः । किंचास्मिन् समये कृशाङ्गि विलसत्कन्दर्पकोदण्डिकक्रीडाभाञ्जि भवन्ति सन्ततलताकीर्णान्यरण्यान्यपि ॥ ३४ ॥ एवं स्वाभाविकसुन्दरपरिस्पन्दनिबन्धनं पदार्थस्वरूपमभिधाय तदेवोपसंहरति
शरीरमिदमर्थस्य रामणीयकनिर्भरम् ।
उपादेयतया ज्ञेयं कवीनां वर्णनास्पदम् ।। ९ ।
अर्थस्य वर्णनीयस्य वस्तुनः शरीरमिदम् उपादेयतया ज्ञेयं ग्राह्यत्वेन बोद्धव्यम् । कीदृशं सत् - रामणीयकनिर्भरम्, सौन्दर्यपरिपूर्णम्, औपहत्य रहितत्वेन तद्विदावर्जकमिति यावत् । कवी - नामेतदेव यस्माद्वर्णनास्पदमभिधाव्यापारगोचरम् । एवंविधस्यास्य स्वरूपशोभातिशय भ्राजिष्णोवि भूषणान्युपशोभान्तरमारभन्ते । एतदेव प्रकारान्तरेण विचारयति -
Page #519
--------------------------------------------------------------------------
________________
१३४
वक्रोक्तिजीवितम्
[३.१०-१९
धर्मादिसाधनोपायपरिस्पन्दनिबन्धनम् । व्यवहारोचितं चान्यल्लभते वर्णनीयताम् ॥ १० ॥
व्यवहारोचितं चान्यत् । अपरं पदार्थानां चेतनाचेतनानां स्वरूपमेवंविधं वर्णनीयतां लभते कविव्यापारविषयतां प्रतिपद्यते । कीदृशम् - व्यवहारोचितम् लोकवृत्तयोग्यम् । कीदृशं सत्धर्मादिसाधनोपायपरिस्पन्दनिबन्धनम् । धर्मादेश्चतुर्वर्गस्य साधने संपादने उपायभूतो यः परिस्पन्दः स्वविलसितं तदेव निबन्धनं यस्य तत्तथोक्तम् । तदिदमुक्तं भवति यत् काव्ये वर्ण्यमानवृत्तयः प्रधानचेतनप्रभृतयः सर्वे पदार्थाश्चतुर्वर्गसाधनोपायपरिस्पन्दप्राधान्येन वर्णनीया, येऽप्यप्रधानचेतनस्वरूपाः पदार्थास्तेऽपि धर्मार्थाद्युपायभूतस्वविलासप्राधान्येन कवीनां वर्णनीयतामवतरन्ति । तथा च राज्ञां शूद्रकप्रभृतीनां मन्त्रिणां च शुकनासमुख्यानां चतुर्वर्गानुष्ठानोपदेशपरत्वेनैव चरितानि वर्ण्यन्ते । अप्रधानचेतनानां हस्तिहरिणप्रभृतीनां संग्राममृगयाद्यङ्गतया परिस्पन्दसुन्दर स्वरूपं लक्ष्ये वर्ण्यमानतया परिदृश्यते । तस्मादेव च तथाविधस्वरूपोल्लेख प्राधान्येन काव्यकाव्योपकरणकवीनां चित्रचित्रोपकरणचित्रकरैः साम्यं प्रथममेव प्रतिपादितम् । तदेवंविधं स्वभाव - प्राधान्येन रसप्राधान्येन च द्विप्रकारं सहजसौकुमार्यसरसं स्वरूपं वर्णनाविषयवस्तुनः शरीरमेवालंकार्यतामेवार्हति न पुनरलंकरण - त्वम् ।
"
तत्र स्वाभाविक पदार्थस्वरूपमलंकरणं यथा न भवति तथा प्रथममेव प्रतिपादितम् । इदानीं रसात्मनः प्रधानचेतन परिस्पन्दवर्ण्यमानवत्तेरलंकारकारान्तराभिमतामलंकारतां निराकरोति
अलंकारो न रसवत् परस्याप्रतिभासनात् । स्वरूपादतिरिक्तस्य शब्दार्थासङ्गतेरपि ॥। ११ ॥
Page #520
--------------------------------------------------------------------------
________________
३.११] तृतीयोन्मेषः
१३५ अलंकारो न रसवत् । रसवदिति योऽयमुत्पादितप्रतीतिर्नामालंकारस्तस्य विभूषणत्वं नोपपद्यते इत्यर्थः । कस्मात् कारणात् - स्वरूपादतिरिक्तस्य परस्याप्रतिभासनात् । वर्ण्यमानस्य वस्तुनो यत् स्वरूपमात्मीयः परिस्पन्दस्तस्मादतिरिक्तस्याभ्यधिकस्य परस्य अन्यस्य अप्रतिभासनाद् अनवबोधनात् । तदिदमत्र तात्पर्यम् – यत् सर्वेषामेव अलंकृतानां सत्कविवाक्यानामिदमलंकार्यमिदमलंकरणम् इत्यपोद्धारविहितो विवित्त्कभावःसर्वस्य यस्य कस्यचित् प्रमातुश्चेतसि परिस्फुरति । रसवदलंकारवदित्यस्मिन् वाक्येपुनरवहितचेतमोऽपि न किंचिदेतदेव बध्यामहे ।
तथा च-यदि शृङ्गारादिरेव प्राधान्येन वर्ण्यमानोऽलंकार्यः तत स्तदन्येन केनचिदलंकरणेन भवितव्यम् । यदि वा तत्स्वरूपमेव तद्विदालादनिबन्धनत्वादलंकरणमित्युच्यते तथापि तद्वयतिरिक्तमन्यदलंकार्यतया प्रकाशनीयम् । तदेवंविधो न कश्चिदपि विवेकश्चिरन्तनालंकारकाराभिमते रसवदलंकारलक्षणोदाहरणमार्गे मनागपि विभाव्यते । तथा च ।
रसवद्दर्शितस्पष्टशृङ्गारादि ॥३५ ।। इति रसवल्लक्षणम् । अत्र दर्शिताः स्पृष्टाः स्पष्टं वा शृङ्गारादयो यत्रेति व्याख्याने काव्यव्यतिरिक्तो न कश्चिदन्यः समासार्थभतः संलक्ष्यते । योऽसावलंकारः काव्यमेवेति चेत् तदपि न सुस्पष्टसौष्ठवम् । यस्मात् काव्यैकदेशयोः शब्दार्थयोः पृथक पृथगलंकाराः सन्तीत्युपक्रम्येदानी काव्यमेवालंकरणमित्युपक्रमोपसंहारवैषम्यदुष्टत्वमायाति । यदि वा दर्शिताः स्पष्टं शृङ्गारादयो येनेति समासः, तथापि वक्तव्यमेव -- को साविति । प्रतिपादनवैचित्र्यमेवेति चेत्, तदपि न सम्यक् समर्थनार्हम् । यस्मात् प्रति
Page #521
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[३.११
पाद्यमानादन्यदेव तदुपशोभानिबन्धनं प्रतिपादनवैचित्र्यम्, न पुनः प्रतिपाद्यमानमेव । स्पष्टतया दर्शितं रसानां प्रतिपादनवैचित्र्यं यद्यभिधीयते, तदपि न सुप्रतिपादनम् । स्पष्टतया दर्शने शृङ्गारादीनां स्वरूपपरिनिष्पत्तिरेव पर्यवस्यति । किंच रसवतः काव्यस्यालंकार इति तथाविधस्य सतस्तस्यासाविति न किंचिदनेन तस्याभिधेयं स्यात् । अथवा तेनैवालंकारेण रसवत्त्वं तस्याधीयते, तदेवं तर्ह्यसौ न रसवतोऽलंकारः प्रत्युत रसवानलंकार इत्यायाति, तन्माहात्म्यात् काव्यमपि रसवत् संपद्यते । यदि वा तेनैवाहितरससम्बन्धस्य रसवतः काव्यस्यालंकार इति तत्पश्चाद्रसवदलंकारव्यपदेशमासादयति – यथाग्निष्टोमयाज्यस्य पुत्रो भवितेत्युच्यते, तदपि न सुप्रतिबद्धसमाधानम् । यस्माद् 'अग्निष्टोमयाजि ' - शब्द: प्रथमं भूतलक्षणे विषयान्तरे निष्प्रतिपक्षतया समासादितप्रसिद्धिः पश्चाद् भविष्यति वाक्यार्थ सबन्धलक्षणयोग्यतया तमनुभवितुं शक्नोति । न पुनरत्रैवं प्रयुज्यते । यस्माद्रसवतः काव्यस्यालंकार इति तत्संबन्धितयैवास्य स्वरूपलब्धिरेव । तत्संबन्धिनिबन्धनं च काव्यस्य रसवत्त्वमित्येवमितरेतराश्रयलक्षणदोष: केनापसार्यते । यदि वा रसो विद्यते यस्यासौ तद्वानलंकार एवास्तु इत्यभिधीयते, तथाप्यलंकारः काव्यं वा नान्यत् तृतीयं किंचिदत्रास्ति । तत्पक्ष द्वितयमपि प्रत्युक्तम् । उदाहरणं लक्षणैक योगक्षेमत्वात् पृथङ् न विकल्प्यते ।
ܘܕܕ
मृतेति प्रेत्यङ्गन्तुं यया मे मरणं स्मृतम् 1 सैवावन्ती मया लब्धा कथमत्रैव जन्मनि ॥ ३६॥
अत्र रतिपरिपोष लक्षण वर्णनीयशरीरभूतायाश्चित्तवृत्तेरतिरिक्तमन्यद्विभक्तं वस्तु न किंचिद्विभाव्यते । तस्मादलंकार्यव
Page #522
--------------------------------------------------------------------------
________________
१३७
३.११]
तृतीयोन्मेपः युक्तिमती। यदपि कैश्चित्
स्वशब्दस्थायिसंचारिविभावाभिनयास्पदम् ॥३७॥ इत्यनेन पूर्वमेव लक्षणं विशेषितम्, तत्र स्वशब्दास्पदत्वं रसानामपरिगतपूर्वमस्माकम् । ततस्त एव रससर्वस्वसमाहितचेतसस्तत्परमार्थविदो विद्वांस एवं प्रष्टव्याः-कि स्वशब्दास्पदत्वं रसानामुत रसवत इति । तत्र पूर्वस्मिन् पक्षे--रस्यन्त इति रसास्ते स्वशब्दास्पदास्तेषु तिष्ठन्तः शृङ्गारादिषु वर्तमानाः सन्तस्तज्ज्ञरास्वाद्यन्ते । तदिदमुक्तं भवति-यत् स्वशब्दरभिधीयमानाः श्रुतिपथमवतरन्तश्चेतनानां चर्वणचमत्कारं कुर्वन्तीत्यनेन न्यायेन घृतपूरप्रभृतयः पदार्थाः स्वशब्दरभिधीयमानास्तदास्वादसंपदं संपादयन्तीत्येवं सर्वस्य कस्यचिदुपभोगसुखार्थिनस्तरुदारचरितैरयत्नेनैव तदभिधानमात्रादेव त्रैलोक्यराज्यसंपत्सौख्यसमद्धिः प्रतिपाद्यत इति नमस्तेभ्यः ।
रसवतस्तदास्पदत्वं नोपपद्यते, रसस्यैव स्ववाच्यस्यापि तदास्पदत्वाभावात्, किमतान्यस्येति । तदलंकारत्वं च प्रथममेव प्रतिषिद्धम् । शिष्टं स्थाय्यादि पूर्वलक्षणं व्याख्यातमेवेति न पुन: पर्यालोच्यते । यदपि
रसवद्रससंश्रयात ।। ३८॥ . इति कैश्चिल्लक्षणमकारि तदपि न सम्यक् समाधेयतामधितिष्ठति । तथा हि-रसः संश्रयो यस्यासौ रससंश्रयः, तस्मात् कारणादयं रसवदलंकारः संपद्यते । तथापि वक्तव्यमेव-कोऽसौ रसव्यतिरिक्तवत्तिः अन्यपदार्थः? काव्यमेवेति चेत् तदपि पूर्वमेव प्रत्युक्तम्, तस्य स्वात्मनि क्रियाविरोधादलंकारत्वानुपपत्तेः । अथवा रसस्य संश्रयो रसेन संश्रियते यस्तस्माद् रससंश्रयादिति । तथापि कोऽसाविति व्यतिरिक्तत्वेन वक्तव्यतामेवा (याति)।
Page #523
--------------------------------------------------------------------------
________________
१३८
वक्रोक्तिजीवितम्
उदाहरणजातमप्यस्य लक्षणस्य पूर्वेण समानयोगक्षेमप्रायमिति [न] पृथक् पर्यालोच्यते ।
[३.११
रसपेशलम् ।। ३९ ।।
इति पाठे न किंचिदत्रातिरिच्यते । अथ ( वस्तुस्वभावरसादि ) प्रतिपादकवाक्योपारूढपदार्थसार्थस्वरूपमलंकार्यं रसस्वरूपानुप्रवेशेन विगलितस्वपरिस्पन्दानां द्रव्याणाम् इव कथमलंकरणं भवतीत्येतदपि चिन्त्यमेव । किंच तथाभ्युपगमेऽपि प्रधानगुणभावविपर्यासः पर्यवस्यतीति न किंचिदेतत् ।
अत्रैव ( दूषणान्तरम् ) पक्रमते – शब्दार्थासङ्गतेरपि । शब्दार्थ - योरभिधानाभिधेययोरसमन्वयाच्च रसवदलंकारोपपत्तिर्नास्ति । अत्र च रसो विद्यते ( तिष्ठ ) ति यस्येति मतुप्प्रत्यये विहिते तस्यालंकार इति षष्ठीसमासः क्रियते, रसवांश्चासावलंकारश्चेति विशेषणसमासो वा । तत्र पूर्वस्मिन् पक्षे - रसव्यतिरिक्तं किमन्यत् पदार्थान्तरं विद्यते यस्यासावलंकारः । काव्यमेवेति चेत्, तत्रापि तद्वयतिरिक्तः कोऽसौ पदार्थो यत्र रसवदलंकारव्यपदेश: सावकाशतां प्रतिपद्यते ? विशेषातिरिक्तः पदार्थो न कश्चित् परिदृश्यते यस्तद्वानलंकार इति व्यवस्थितिमासादयति । तदेवमुक्तलक्षणे मार्गे रसवदलंकारस्य शब्दार्थ सङ्गतिनं काचिदस्ति । यदि वा निदर्शनान्तरविषयतया समासद्वितयेऽपि शब्दार्थसङ्गतियोजना विधीयते, यथा
तन्वी मेघजलार्द्रपल्लवतया धौताधरेवाश्रुभिः शून्येवाभरणैः स्वकालविरहाद् विश्रान्तपुष्पोद्गमा । चिन्तामौनमिवास्थिता मधुकृतां शब्दविना लक्ष्यते चण्डी मामवधूय पादपतितं जातानुतापेव सा ॥ ४० ॥
Page #524
--------------------------------------------------------------------------
________________
३.११]
यथा वा
तृतीयोन्मेषः
१३९
तरङ्गभ्रूभङ्गा (क्षुभित) विहगश्रेणिरशना विकर्षन्ती फेनं वसनमिव संरम्भशिथिलम् । यथाविद्धं याति स्खलितमभिसंधाय बहुशो नदी भावेनेयं ध्रुवमसहना सा परिणता ॥ ४१ ॥ अत्र रसवत्त्वमलंकारश्च प्रकटं प्रतिभासेते । तस्मान्न कथंचिदपि तद्विवेकस्य दुरवधानता । तेन रसवतोऽलंकार इति षष्ठीसमासपक्षे शब्दार्थयोर्न किंचिदसङ्गतत्वम्, रसपरिपोषपरत्वादलंकारस्य तन्निबन्धनमेव रसवत्त्वम् । रसवांश्चासावलंकारश्चेति विशेषणसमासपक्षेऽपि न किञ्चिदसङ्गतत्वम् । तथा चैतयोरुदाहरणयोलतायाः सरितश्चोद्दीपनविभावत्वेन वल्लभाभावितान्तःकरणतया नायकस्य तन्मयत्वेन ( निश्चेतन ?) मेव पदार्थजातं सकलमवलोकयतः तत्साम्यसमारोपणं तद्धर्माध्यारोपणं चेत्युपमारूपककाव्यालंकारयोजनं विना न केनचित् प्रकारेण घटते, तल्लक्षणवाक्यत्वात् । सत्यमेतत्, किन्तु 'अलंकार' शब्दाभिधानं विना विशेषणसमा [सप ] क्षे केवलस्य रसवानिति [ अस्य ] प्रयोगः प्राप्नोति । रसवानलंकार इति चेत् प्रतीतिरभ्युपगम्यते, तदपि युक्ति ( युक्ततां नार्हति ), रूपकादेरभावात् । रसवतोऽलंकार इति षष्ठीसमासपक्षोऽपि न सुस्पष्टसमन्वयः । सर्वस्य कस्यचित् काव्यस्य रसवत्त्वमेव । यस्मात्सातिशयत्वनिबन्धनं तथाविधं तद्विदाह्लादकारि काव्यं करणीयमिति तस्यालंकार इत्याश्रिते सर्वेषामेव च रूपकादीनां रसवदलंकारत्वमेव न्यायोपपन्नतां प्रतिपद्यते । अलंकारस्य च यस्यकस्यचित्सर्वस्य रसवत्त्वाद् विशेषणसमासपक्षेऽप्येषैव वार्त्ता ।
किंच तदभ्युपगमेऽपि प्रत्येकमुत्स्खलितलक्षणानां प्रकृतपरि
Page #525
--------------------------------------------------------------------------
________________
१४० वक्रोक्तिजीवितम्
३.११] पोषपरतया लब्धात्मनामलंकाराणां प्रातिस्विकलक्षणाभिहितातिशयव्यतिरिक्तमनेन न किंचिदाधिक्यमाधीयते । तस्मात्तत्तल्ल(क्षण) करणवैयर्थ्यमप्रतिवारितप्रसरमेव परापतति । न चैवंविधविषये रसवदलंकारव्यवहारस्यावकाशः, तज्ज्ञैस्तथानवगमात्, अलंकारान्तराणां च मुख्यतया व्यवस्थानात् ।
अथवा चेतनपदार्थगोचरतया रसवदलंकारस्य, निश्चेतनवस्तुविषयत्वेन चोपमादीनां विषयविभागो व्यवस्थाप्यते, तदपि न विद्वज्जनावर्जनं विदधाति । यस्मादचेतनानामपि रसोद्दीपनसामर्थ्यसमुचितसत्कविसमुल्लिखितसौकुमार्यसरसत्वादुपमादीनां प्रविरलविषयता निर्विषयत्वं वा स्यादिति शृङ्गारादिरसनिस्यन्दसुन्दरस्य सत्कविप्रवाहस्य च नीरसत्वं प्रसज्यत इति प्रतिपादितमेव पूर्वसूरिभिः । यदि वा वैचित्र्यान्तरमनोहारितया रसवदलंकारः प्रतिपाद्यते, यथाभियुक्ततरैस्तै रेवाभ्यधायि
प्रधानेऽन्यत्र वाक्यार्थे यत्राङ्गं तु रसादयः ।
काव्ये तस्मिन्नलंकारो रसादिरिति मे मतिः ॥४२॥ इति । यत्रान्यो वाक्यार्थः प्राधान्यादलंकार्यतया व्यवस्थितस्तस्मिन् तदङ्गतया विनिबध्यमानः शृङ्गारादिरलंकारतां प्रतिपद्यते । यस्माद् गुण: प्रधानं भावाभिव्यक्तिपूर्वमेवंविधविषये विभषयति, तस्माद् भषणविवेकव्यक्तिरुज्जम्भते, यथा क्षिप्तो हस्तावलग्न: प्रसभमभिहतोऽप्याददानोंऽशुकान्तं गृह्णन् केशेष्वपास्तश्चरणनिपतितो नेक्षितः संभ्रमेण । आलिङ्गन् योऽवधूतस्त्रिपुरयुवतिभिः सास्रनेत्रोत्पलाभिः कामीवार्द्रापराध: स दहतु दुरितं शाम्भवो वः शराग्निः ॥४३॥ अत्र सास्रनेत्रोत्पलादिशब्दगम्यवैक्लव्यस्य शाम्भवशराग्निदह्यमानासुरसुन्दरीणां, त्रिपुररिपुप्रभावप्रख्यापनपरस्य प्रयोजकत्वेन
Page #526
--------------------------------------------------------------------------
________________
[३.११
तृतीयोन्मेषः
करुणो रसः अङ्गं न पुनरर्ष्याविप्रलम्भशृङ्गारः, तस्याननुभूयमानत्वात् । तदयमत्र परमार्थः – कविप्रतिभापरिपोषितप्रकर्षगम्यमान - करुणरसोपबृंहित-सौन्दर्यधाराधिरूढो भगवत्प्रभावातिशय: कामपि सहृदयहृदयहारितां प्रतिपद्यते । न च शब्दवाच्यत्वं नाम समानं कामिशराग्नितेजसोः संभवतीति तावतैव तयोस्तथाविधविरुद्धधर्माध्यासादिविरुद्ध स्वभावयोरैक्यं कथंचिदपि व्यवस्थापयितुं पार्यते, परमेश्वरप्रयत्नेनापि स्वभावस्यान्यथाकर्तु - मशक्यत्वात् । न च तथाविधशब्दवाच्यतामात्रादेवं तद्विदां तदनुभवप्रतीतिरस्ति गुडखण्डादिशब्दाभिधानादपि प्रीतिविषादादेस्तदास्वादप्रसङ्गात् । तदनुभवप्रतीतौ सत्यां रसद्वयसमावेशदोषोऽप्यनिवार्यतामाचरति । रसद्वयसमावेशदोषोऽप्यत्र गुणप्रधानभावस्य प्र (योजक इति वक्तुं न पायेते) । यदि वा भगवत्प्रभावस्य मुख्यत्वे द्वयोरप्येतयोरङ्गत्वाद् भूषणत्वमित्युच्यते तदपि [न] समञ्जसम्। यस्मात् करुणस्य वास्तवत्वादेक एव स्यात् निर्मूलत्वादेव तयोर्भावाभावयोरिव न कथंचिदपि साम्योपपत्तिरित्यलमनुचितचर्वणचातुर्यचापलेन ।
:
यदि वा निदर्शनेऽस्मिन्ननाश्वसन्तः समाम्नातलक्षणोदाहरणसङ्गतिं सम्यक् समीहमानाः सविमर्षणा उदाहरणान्तरं रसवदलंकारस्य व्याचक्षते, यथा
कि हास्येन न मे प्रयास्यसि पुनः प्राप्तश्चिराद्दर्शनं केयं निष्करुण प्रवासरुचिता केनासि दूरीकृतः । स्वप्नान्तेष्विति ते वदन् प्रियतमव्यासक्तकण्ठग्रहो बुद्धा रोदिति रिक्तबाहुवलयस्तारं रिपुस्त्रीजनः ॥ ४४॥
१४१
-
((
'अत्र भवद्विनिहतवल्लभो वैरिविलासिनीसमूहः शोकावेशाद
[ शर]णः करुणरसकाष्ठाधिरूढिविहितमेवंविध वैशसमनुभवती" ति
Page #527
--------------------------------------------------------------------------
________________
१४२ वक्रोक्तिजीवितम्
३.११] तात्पर्ये स एव प्राधान्येन वाक्यार्थः, तदङ्गतया विनिबध्यमान: करुण: । प्रवासविप्रलम्भशृङ्गारपरत्वमत्र न परमार्थः । परस्परान्वितपदार्थसार्थसमर्प्यमाणवृत्तिर्गुणभावेनावभासनादलंकरणमित्युच्यते । तस्य च निर्विषयत्वाभावाद् रसालम्बनविभावादिस्वकारणसामग्रीविरहविहिता लक्षणानुपपत्तिर्न संभवति । रसद्वयसमावेशदुष्टत्वमपि दूरमपास्तमेव । द्वयोरपि वास्तवस्वरूपस्य विद्यमानत्वात्तदनुभवप्रतीतो सत्यां नात्मविरोध: स्पर्धित्वाभावात् । तेन तदपि तद्विदाह्लादविधानसामर्थ्यसुन्दरम् करुणरसस्य निश्चायक प्रमाणाभावात् । प्रवासविप्रलम्भस्य स्वकारणभूतवाक्योपारूढालम्बनविभावादिसमjमाणत्वं स्वप्नान्तसमये, प्रबोधावसरे च तथाविधत्वं युक्त्या संभवतस्तस्य करुणस्येत्यभयमुपपन्नमिति । प्रथमतरमेव कथमसौ समद्भवतीति चैतदपि न समञ्जसप्रायम् । यस्माच्चाविषयमहापुरुषप्रतापाक्रान्तिचकितचेतसामितस्ततः स्ववैरिणां तत्प्रेयसीनां च पलायनैरपि पृथगवस्थानं न युक्तिप्रयुक्ततामतिवर्तते ।
करुणरसस्य सत्यपि निश्चय, तस्यैव तथाविधपरिपोषदशाधाराधिरूढेरेकाग्रतास्तिमितमानसः तथाभ्यस्तव्यसनाधिवासितचेतसा सुचिरात्समासादितस्वप्नसमागमः पूर्वानुभूतवृत्तान्तसमुचितसमारब्धकान्तसंलापः कथमपि संप्रबुद्धः प्रबोधसमनन्तरसमुल्लसितपूर्वापरानुसंधानविहितप्रस्तुतवस्तुविसंवादविदारितान्त:करणो भवद्वैरिविलासिनीसार्थो रोदितीति करुणस्यैव परिपोषपदवीसमधिरोहः तथाविधव्यभिचायौं चित्य चारुत्वं तत्स्वरूपानुप्रवेशो वेति कुतः प्रवासविप्रलम्भस्य पृथग्व्यापारे रसगन्धोऽपि ? यदि वा प्रेयसः प्राधान्ये तदङ्गत्वात् करुणरसस्यालंकरणत्वमित्यभिधीयते तदपि न निरवद्यम् । यस्माद् द्वयोरप्येतयोरुदाहरणयोमुख्यभतो वाक्यार्थः करुणात्मनैव विवर्तमानवृत्तिरुपनिबद्धः। पर्या
Page #528
--------------------------------------------------------------------------
________________
तृतीयोन्मेष
१४३
योक्तान्यापदेशन्यायेन वाच्यताऽव्यतिरिक्तयोः प्रतीयमानतया, न करुणस्य रसत्वाद् व्यङ्ग्यस्य सतो वाच्यत्वमुपपन्नम् । नापि गुणीभूतव्यङ्गयस्य विषयः, व्य ( जयस्य प्राधान्येन क) रुणात्मनंव प्रतिभासनात् । न च द्वयोरपि व्यङ्गयत्वम्, अङ्गाङ्गिभावस्यानुपपत्तेः । एतच्च यथासंभव मस्माभिर्विकल्पितम्, न पुनस्त (न्यायमत्र प्रयोजकमित्यलं वि) स्तरेण ।
३.१२]
किंच ' काव्ये तस्मिन्नलंकारो रसादि:' इति रस एवालंकारः केवल: न तु रसवदिति मतुप्प्रत्ययस्य जीवितम् न किंचिदभिहितं स्यात् । एवं सति शब्दार्थसङ्गतेरभावादनवस्थैव तिष्ठतीत्येतदपि न किंचित् ।
एवमलंकारतां रसवतः प्रत्याख्याय वर्ण्यमानार्थशरीरत्वात् तदेकयोगक्षेमस्य प्रेयसः संप्रति ( तां) वा ( रयति ) : - न ' प्रेयस्तद्विरुद्धः स्यादप्रेयः' इति -
न प्रेयस्तद्विरुद्धः स्यादप्रेय ( ऽसावलंकृतिः) । अलंकारान्तरे स्यातामन्यत्रादर्शनादपि ॥१२॥
यश्चिरंतनैरलंकारः समाम्नातः तस्य न तद्भावः संभवति । यस्मात् कैश्चित् " प्रेयः प्रियतराख्यान "मिति लक्षणं प्रेयसः समाख्यातम्। कैश्चित्तस्योदाहरणमात्रमेव लक्षणं मन्यमानस्तु (ता) वदेव प्रदर्शितम् । यथा
प्रेयो गृहागतं कृष्णमवादीद्विदुरो यथा । कालेनैषा भवेत्प्रीतिस्तवैवागमनात् पुनः ॥ ४५ ॥ इति ।
पूर्वेषां चैतदेवोदाहरणमभिमतम् । तथा च तैरुक्तम्अद्य या मम गोविन्द जाता त्वयि गृहागते ॥ ४६ ॥
इति । तदेव न क्षोदक्षमतामर्हति । तथा च कालेने (त्यादिनो ) -
Page #529
--------------------------------------------------------------------------
________________
१४४ वक्रोक्तिजीवितम्
[३.१२ च्यते (यत्) तदेव वर्ण्यमानविषयतया वस्तुनः स्वरूपं, तदेवालंकरणमित्यलंकार्य न किंचिदवशिष्यते। तस्यैवोभयमलंकार्यत्वमलंकरणत्वं चेत्ययुक्तियुक्तम् । एकक्रियाविषयं युगपदेकस्यैव वस्तुनः कर्मकरणत्वं नोपपद्यते। यदि दृश्यन्ते तथाविधानि वाक्यानि येषामु भयमपि संभवति
आत्मानमात्मना वेत्सि सृजस्यात्मानमात्मना ।
आत्मना कृतिना च त्वमात्मन्येव प्रलीयसे ॥४७॥ इत्यभिधीयते, तदपि नि:समन्वयप्रायमेव । यस्मादत्र वास्तवेऽप्यभेदे काल्पनिकमुपचारसत्तानिबन्धनं विभागमाश्रित्य तद्वयवहारः प्रवर्तते । किं च विश्वमयत्वात् परमेश्वरस्य परमेश्वरमयत्वाद्वा विश्वस्य, पारमार्थिकेऽप्यभेदे माहात्म्यप्रतिपादनार्थं प्रातिस्विकपरिस्पन्दविचित्रां जगत्प्रपञ्चरचनां प्रति सकलप्रमातृतामस्य संवेद्यमानो भेदावबोधः स्फुटावकाशतां न कदाचिदष्यतिक्रामति । तस्मादत्र परमेश्वरस्यैव रूपस्य कस्यचित्तदाप्यमानत्वात् वेदनादेः क्रियायाः कर्मत्वं कस्यचित्साधकतमत्वात् करणत्व मिति न किंचिदसंगतम् । उदाहरणे पुनरपोद्धारबुद्धिपरिकल्पनयापि न कथंचिदपि विभागो विभाव्यते । तस्मात् “स्वरूपादतिरिक्तस्य परस्याप्रतिभासनात्" इति दूषणमत्रापि संबन्धनीयम् । अविभागपक्षे च तदेवालंकार्यं तदेवालंकरणमिति प्रेयसो रसवतश्च स्वात्मनि क्रियाविरोधात् “आत्मैव नात्मनः स्कन्धं क्वचिदप्यधिरोहति". इति स्थितमेव । ___ अथ दूषणान्तरं ददाति तद्विरुद्धः स्यादिति । [अनेन न्यायेन वर्ण्यमानत्वात्तद्विरुद्धस्य प्रेयसः प्रतिपक्षोऽपि अप्रेयः प्रसादाधिकृतः; तस्मादलंकारो भवेत् । तथापि को दोषः स्यादिति चेत्तदपि न सम्यक, तैरेव तथानभ्युपगमात् । अन्यच्च लौकिकमलंकार्यालंकरणव्यवहारं पर्यालोच्य तथाविधत्वसामान्यमानं समाश्रित्य
Page #530
--------------------------------------------------------------------------
________________
३.१२] तृतीयोन्मेषः
१४५ पूर्वसूरयः काव्ये प्रवर्तिततद्व्यवहाराः संवृत्ताः। लोके त्रिभुवनान्तरवर्तिपदार्थजातमनन्तं सिद्धविद्याधराद्यलंकार्यम्, अलंकरणानि कटककेयूरादीनि कतिचिदेव, तदेवमेव काव्ये वर्णनाविषयस्य वस्तुनः शरीरमपर्यवसितमलंकार्यम्, तथैवालंकरणान्युपमादीनि कतिचिदेव । वर्णनीयस्य प्रेयःप्रभृतेरलंकारत्वे वर्ण्यमानादन्यालंकरणानामानन्त्यप्रसङ्गः । ततः परिसमा प्त्यभावे संभावनावदभिधादीनामनारम्भः । तस्माल्लौकिकव्यवहारान्यनानतिरिक्तमेवालंकार्यालंकारव्यवहारः काव्यविषयेऽपि वाच्यतामर्हति ।
अत्रैव दूषणान्तरमुपन्यस्यति - “अलंकारान्तरे” इति । संसृष्टिसंकरौ स्याताम् । प्रथमः (मं) प्रियतराख्यानमात्रसाधनस्य वर्ण्यमानत्वादलंकार्यस्याप्यलंकरणत्वे सति, अलंकारान्तरं रूपकादि यदा विधीयते तदा तस्मिन् विधीयमाने प्रेयसः संसर्गसंकीर्णतानिबन्धने संसृष्टिसंकरावलंकारविशेषौ स्याताम् भवेताम् । प्रेयोभणितियुक्तेषु वाक्येषु तज्जैन संसृष्टिसकरव्यवहार: कदाचिदपि प्रवर्तितपूर्वः तथा प्रतिभासाभावात् । यथा
इन्दोर्लक्ष्म स्मरविजयिनः कण्ठमलं मुरारि: दिङ्नागानां मदजलमषीभाजि गण्डस्थलानि । अद्याप्युर्वीवलयतिलक श्यामलिम्नानु (वि)लिप्ता
न्याभासन्ते वद धवलितं किं यशोभिस्त्वदीयः ॥४८॥ अत्र प्रेयोभिहितिरलंकार्या, व्याजस्तुतिरलंकरणम् ; न पुनरुभयोरलंकारप्रतिभासो येन संसृष्टिव्यपदेशः संकरव्यपदेशो वा प्रवर्तते तृतीयस्यालंकार्यतया वस्त्वन्तरस्याप्रतिभासनात् ।
एतदेव प्रकारान्तरेण प्रत्याख्यातुमुपक्रमते “अन्यत्रादर्शनादपि" (इति)। “अन्यत्र" अन्यस्मिन् विषये प्रेयोभणितिविविक्ते वर्णनीयान्तरे प्रेयसो विभूषणत्वात् (त्वे) उपमादेरिवोपनिबन्धः
10
Page #531
--------------------------------------------------------------------------
________________
१४६ वक्रोक्तिजीवितम्
[३.१३ प्राप्नोति । न च क्वचिदपि तथा दृश्यते, तस्मादन्य त्रादर्शनादपि न च युक्तियुक्तमलंकरणत्वं, रसवतोऽपि तदेकयोगक्षेमत्वात् एवमेव विभूषणत्वमनुपपन्नम् । - एवंमलंकरणतां प्रेयसः प्रत्यादिश्य वर्णनीयशरीर त्वात्तदेक - रूपाणामन्येषां प्रत्यादिशति
ऊर्जस्व्युदात्तयोस्तद्वद् भूषणत्वं न विद्यते ।
तथा समाहितस्यापि प्रकारद्वयशोभिनः ॥१३॥ ऊर्जस्व्युदात्ताभिधानयोः पौर्वापर्यप्रणीतयोरलंकरणयोः “भषणत्वं"अलंकरणत्वं “न विद्यते”—न संभवति । कथं “तद्वत्" । तद्वदित्यनन्तरोक्तरसवदादिपरामर्शः, तेन तद्वत् तयोरिव प्रथमप्रतिषिद्धविभूषणभाव-रसादिवदेतयोविभूषणत्वं नास्तीत्यर्थः ।
(यद्यपि) चिरन्तनर्लक्षणोदाहरणदर्शनपूर्वकमेतयोरलंकरणत्वमा. ख्यातं, तथाप्ययुक्तियुक्तत्वात् (तत्) नोपपद्यते-तथा च कश्चित् प्रथमस्य लक्षणमुदाहरणं च दर्शितं यथा
अनौचित्यप्रवृत्तानां कामक्रोधादिकारणात् । भावानां च रसानां च बन्ध ऊर्ज स्वि कथ्यते ॥४९॥ तथा कामोऽस्य ववृधे यथा हिमगिरेः सुताम् ।
संगृहीतुं प्रववृते हठेनापास्य सत्पथम् ॥५०॥ इति । कैश्चिदुदाहरणमेव वक्तव्यत्वाल्लक्षणं मन्यमानस्तदेव प्रदर्शितम्। यथा वा
ऊर्जस्वि कर्णेन यथा पार्थाय पुनरागत: । द्वि: सन्दधाति किं कर्ण: शल्येत्यहिरपाकृतः ॥५१ ।।
Page #532
--------------------------------------------------------------------------
________________
३.१३]
तृतीयोन्मेषः
. १४७ यथा वा
अपकर्ताहमस्मीति हृदि ते मास्म भद्भयम् ।
विमुखेषु न मे खङ्गः प्रहर्तुं जातु वाञ्छति ॥५२॥ इति । तत्र प्रथमयोर्लक्षणोदाहरणयोस्तावदेतत् पर्यालोचनीयम् किं तदनौचित्यं नाम, येन (तथा) प्रवृत्तानां रसादीनामुपनिबन्धनमलंकारः संपद्यते । यस्मादौचित्यप्रतियोगिना तेन प्रतीयमानानां तेषां (न केवलं) परिपोषपरिहाणिः, प्रत्युत सौकुमार्यविरहः सावकाशतां प्रतिपद्यते । तदिदमुक्तम् -
अनौचित्यादृते नान्यद्रसभङ्गस्य कारणम् ॥५३॥ इति। यदि वा न पारमार्थिकमनौचित्यमत्र विवक्षितमपि तु विभावानुभावव्यभिचायौं चित्याभिव्यङ्गयप्रस्तावान्तरविषय निरव - द्यरसापेक्षया किमपि प्रस्तुतानुगुणमेव, तथा च "कामक्रोधादिकारणात्" इति युक्तिरुपन्यस्तेत्युच्यते, तदपि न सु स्थितसमाधि । यस्मादौचित्यपरिपोष पुष्कलरसापेक्षया किंचिदनौचित्ययुक्तरसभावोपनिबन्धनं परिमितसत्त्वप्रायप्राणिमात्रविषये कामादिकारणात् करणीयतामर्हति न पुनरुदाहृते विषये। (पुष्क)लविभावादिसमुदयसमुल्लासितः सहजकविशक्तिकौशलसमुद्भासितसौकुमार्यसमर्पितस्वाभाविकरामणीयक: सरसमतिमतः चन्द्रकान्तकौमुदीप्रकाशवदाश्चर्यविलासप्रसार्यमाणोपपत्तेः समुचितोऽपि रस: परमसौन्दर्यमावहति । तत् कथमनौचित्यपरिम्लानः कामादिकारणकल्पनोपसंहतवृत्तिरलङ्कारतावभासतां प्रयास्यति? तथा च तथाविधे विषये वर्णनीयान्तरसमानतया रसवत्तां परिकल्पयन्तः सत्कवयो नितान्तं (वि)राजन्ते । यथा
पशुपतिरपि तान्यहानि कृच्छादगमयदद्रिसुतासमागमोत्कः ।
Page #533
--------------------------------------------------------------------------
________________
१४८८
वक्रोक्तिजीवितम्
[३.१३ कमपरवशं न विप्रकुर्युः
विभुमपि तं यदमी स्पृशन्ति भावा: ॥५४ ।। तदेतदवसरापतितमस्माभिः पर्यालोचितम् । ___ ननु भरतनयनिपुणमानसानां परमार्थविदां तत्रभवतां (अस्मिन् विषये) वयं विवदामहे, योऽयमत्रोदाहृतः स भगवान् रसाभासविषयतया वर्णनीयतामहति न वेति ? किमौचित्यानौचित्यपरिकल्पनेन। सर्वथा यथा तत्रभवद्भयः प्रतिभासते तत्तथैवास्ताम् । तथापि तथाविधस्तदीयश्चित्तवृत्तिविशेषः प्राधान्येन वर्ण्यमानत्वात् अलंकार्यतां नातिकामति ।
"द्विः सन्दधाति" इत्यादौ वीरस्य वक्तर्लोकोत्तरपौरुषाभिधानव्यसनिनः सहजोत्साहोत्सिक्तचित्तवृत्त्यतिशयव्यतिरेकेण न किंचिदन्यन्मुख्यतया वाक्यार्थतामुपनीतम् । तथाहि—सायकसन्धानक्रियाभ्यावृत्तिगणनमकस्मादपि स्वपरिस्पन्दतिरस्कारकारणं मन्यमानः किमित्यनेन परिहरति । कर्ण इत्यभिमानप्रतीतिः (प्रधानं पुरुषवक्रभावोपबृंहित) रूढिवैचित्र्ययोगिनः शल्येत्यामन्त्रणपदस्याभिप्रायः । पार्थायेति सामान्यस्य कस्यचिदाकारान्तरशब्द(र ?) प्रतीकारस्य शत्रोः कृते तत्प्रतिघातसमर्थोपाध्यन्तरोपकरणं कदाचित्संभाव्येतापि इति प्रकरणात् प्रतीयते । आगत इति तत्प्रतिनिय-तार्थं (मनार्थ) प्रयत्नेनाभिमानेनान्योऽपि स्वयमागतः सन् अपाकृत इत्यभिमानोत्कर्षप्रतीतिः प्रकरणाद्गम्यते । उदाहरणमेवोजितम् । तदेवमयं प्रधानचेतनलक्षणोपकृतातिशयविशिष्टचित्तवृत्तिविशेषः वस्तुस्वभाव एव मुख्यतया वर्ण्यमानत्वात् अलंकार्यों न पुनरलंकारः । तदिदमुक्तम् -
उदारस्वपरिस्पन्दसुन्दरत्वेन वर्णनम् । वस्तुनो वक्रशब्दैकगोचरत्वेन वक्रता ॥ इति ।
Page #534
--------------------------------------------------------------------------
________________
३.१३] तृतीयोन्मेषः
१४९ तस्मादेवंविधस्य चित्तवृत्तिविशेषत्वात् रसभावतदाभासानां यथायोगमेकतमस्मिन् विवक्षावशादन्तर्भावः संभवतीत्यलंकार्यत्वमेव युक्तम् न त्वलंकारभाव इति । तस्मान्न रसवदाद्यभिहितदूषणपात्रतामतिकामति । तदेतदुक्तमत्र सर्वमेव योजनीयम् । तद्वद्“अपकर्ताहमस्मि” इत्यपरमदाहरणमनेनैव न्यायेन समानयोगक्षेमप्रायमिति गतार्थमेव ।
एवमुदात्तस्योभयप्रकारस्याप्यलंकार्यतैव युक्तिमती न पुनरलंकरणत्वं, तत्र प्रथमस्य तावल्लक्षणवाक्यमेव दुरधिगमसमन्वयम्
उदात्तमृद्धि मद्वस्तु ।। ५५क।। इति । अत्र यद्वस्तु तदुदात्तम्, अलकरणं कीदृशमित्याकाङ्क्षायाम् ऋद्धिमदित्यनेन यदि विशेष्यते तत्तदेव संपदुपेतं वस्तु वर्ण्यमानमलंकार्यं तदेवालंकरणमिति स्वात्मनि क्रियाविरोधलक्षणस्य दोषस्य दुनिवारत्वात् स्वरूपादतिरिक्तस्य वस्त्वन्तरस्याप्रतिभासनात् ऊर्जस्विवदुदात्तेऽ (पि भूष)णभावानुपपत्तिः ।
अथवा ऋद्धिमद्वस्तु यस्मिन् यस्येत्यपि व्याख्यानं क्रियते, तथापि तदन्यपदार्थलक्षणं वस्तु वक्तव्यमेव यत्समासार्थोपनीतम् । तत्काव्यमेव तथाविधं भविष्यतीति चेत्तदपि न किंचिदेव, यस्मात् काव्यस्यालंकार इति प्रसिद्धिर्न पुनः काव्यमेवालंकरणमिति । ___ यदि वा ऋद्धिमद्वस्तु यस्मिन् यस्य वा इत्यसावलंकारः (एव) समासार्थनोपनीयते तथापि वर्णनीयादतिरिक्तमलंकरणकल्पमन्यदत्र (न किं) चिदेवोपलभ्यते इत्युभयथापि शब्दार्थासंगतिलक्षणो दोषः संप्राप्तावसरः संपद्यते।
किं चोदात्तस्यालंकरणत्वे सति, अलंकरणान्तरविधानात् तदक्षानिबन्धनस्य संसृष्टिसंकरव्यपदेशस्याप्रसिद्धरन्यस्मिन् विषये
Page #535
--------------------------------------------------------------------------
________________
१५० वक्रोक्तिजीवितम्
[३.१३ वर्णनीयान्तरे रूपकादिवत् तद्विरुद्धस्य समृद्धि रहितस्य वर्णनीयान्तरस्य चालंकारत्वप्रसंगात् उदात्तस्य न कथंचिदपि भूषणत्वोपपत्तिरस्ति ।
तथा द्वितीयस्याप्युदात्तप्रकारस्यालंकार्यत्वमेवोपपन्नं, न पुनरलंकारभावः । तथा चैतस्य लक्षणम् -
"........... चरितं च महात्मनाम् ।
उपलक्षणतां प्राप्तं नेतिवृत्तत्वमागतम्" ।। ५५ रवगध }} इति । तत्र वाक्यार्थपरमार्थविद्भिरेवं पर्यालोच्यताम्, यन्महानुभावानां व्यवहारस्य लक्षणमात्रवृत्तेरन्वयः प्रस्तुते वाक्यार्थे कश्चित् विद्यते न वेति। तत्र पूर्वस्मिन् पक्षे तत्र तदलीनत्वात् पृथगभिधेयस्यापि पदार्थान्तरवत् तदवयवत्वेनैव व्यपदेशो न्याय्यः, पाण्यादेरिव शरीरे, न पुनरेवालंकारभावोऽपि इति । द्वितीयस्मिन् पक्षे तदन्वयाभावादेव वाक्यान्तरवर्तिपदार्थवत् तत्र तस्य सत्तैव न संभवति इति न पुनरलंकारचर्चा ।
ननु च रूपकादेरलंकारस्यापि तत्रान्वयो विद्यते, ततस्तस्यापि तदन्वितत्वात् अलंकारता निवर्तते । सत्यमेतत् , किं तु तदन्वितस्य द्वैविध्यं विद्यते, अपकर्षान्तरवत् प्रस्तुततात्पर्याङ्गभावेन, विभषणान्तरवत् तदुपशोभाकारित्वमात्रेणैव च। तत्र पूर्वस्मिन् पक्षे युक्तिरुक्तैव । तद्विच्छित्तिविधायित्वमात्रे महापुरुषचरितस्य दूषणानीति न दुष्परिहराण्येव। तद्विरुद्धवृत्तेर्वर्णनीयान्तरस्यालंकारत्वप्रसङ्गः । अलंकारान्तरसंनिधाने तदपेक्षानिबन्धनसंसृष्टिसंकरव्यपदेशयोग्यता, विषयान्तरेऽप्यलंकारान्तरवत् प्रवर्तनं चेति ।
यदपि समञ्जसोदाहरणबन्धनव्यसनितया पूर्वसूरिभिरत्रादरप्रथनपूर्वकं प्रतिष्ठितम् , तदपि प्रस्तुततात्पर्यपरायत्तवृत्तित्वादेव (सहृदयभाव) नां प्रति मनागपि न पात्रता प्रतिपद्यते ।
Page #536
--------------------------------------------------------------------------
________________
३.१३]
तृतीयोन्मेषः
___ १५१
१५१
यथा
नेथा कुन्थपृथक् तर्जरत्ता... ...मस्थापत्ते: विच्छित्ति ...( ? ) ॥५६॥ ... महेन्द्रकन्दरक्वणत्कर्णेषु टङ्कान्विताः ते नीला... शेखरशरक्षेपैकवीथीभुवा ... दुर्गा अविगाहिता: शशिरुचा की. वसन्त्यास्तव (?)
॥ ५७॥ [ अत्र पूर्वापरवर्णित: महापुरुषचरितलक्षणपदार्थों (व्यतिरेकोपबंहितः ?) प्रस्तुतवाक्यार्थतात्पर्यमेव विघटते, न पुनस्तदुपशोभामात्रमेव। तथाचायमत्राभिप्रायो यदस्खलित: लेखमहापुरुषपुरुष (प्रभृति) सकलसंचारितचरितापसरणं संरंभमात्मसात्कृते च कार्ये तदतिरिक्तवृत्तान्तपुरुषान्तरव्यतिरेकेण न कस्यचिदन्यस्य निःसामान्यवृत्तेरपि प्रकाशते । तस्मात्तथाविधमहासत्त्वापदानमहमुदितेष्वपि तेषु प्रदेशेषु भवतः परं प्रतापः प्रथितुं प्रगल्भत इति?]
एवं समाहितस्याप्यलंकार्यत्वमेव न्याय्यम् न पुनरलंकरणभावः। तदाह-"तथा समाहितस्यापि"। "तथा"- तेनैव प्रकारेण पूर्वोक्तेन समाहिताभिधानस्य चालंकारस्य “भूषणत्वम् अलंकरणत्वं न विद्यते नास्तीत्यर्थः । तथाहि तस्येदं लक्षणम्
रसभावतदाभासेवृत्तेः प्रशमबन्धनम् ।
अन्यानुभावनिःशून्यरूपं यत्तत्समाहितम् ।।५८ ।' रसभावतदाभासानां प्रशमव्यपदेशविषयो दशाविशेषः, तदनन्तररसावतारतरङ्गवर्जितो निजव्यञ्जकव्यापारविरामविश्रान्तविभ्रमः प्रथमपरिस्पन्दैः परिसमाप्ते: उत्तरसमुदायादनभिव्यक्ते
૧. મૂળમાં પાઠ ભ્રષ્ટ હોવાથી ઉદ્દભરમાંથી આ લક્ષણ ઉતાર્યું છે. ન.
Page #537
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[३.१३
रसंवेद्यमानक्रमः सन्ध्यासमयनिभसंनिवेशविशेषः सत्कविभिरपि कथंचिदुन्नेयवृत्ति (र) निमित्तमनोहरः समाहितमलंकरणम् । तथा अक्ष्णोः स्फुटाकलुषोऽरुणिमा विलीन: शान्तं च सार्धमधरस्फुरणं भ्रुकुटया । भावान्तरस्य (तव) गण्डगतोऽपि कोपो नोद्गाढवासनतया प्रसरं ददाति ॥ ५९ ॥ तदपि न संपत् (सम्यक् ) समाहितम् । यस्माद्रसादिविशेषस्य सतस्तस्य स्वरूपलाभ: । तेषां च चित्तवृत्तिविशेषत्वात् भूषणत्वे निषिद्धस्यापि तदेकरूपत्वात् कथं तदुपपद्यते ।
१५२
किं च प्रधानचेतनस्वरूपत्वात् वर्णनीयस्वभावभूतस्य ( तदन्यविधस्य ) अर्थात्मनः सहजव्यञ्जकासहिष्णोः व्यतिरिक्तपदार्थान्तरसंपर्क सहत्वं स्वच्छस्वभावत्वादेव न कथंचिदपि समञ्जसतां समासादयतीत्येवं स्वरूपादतिरिक्तपदार्थान्तरस्याप्रतिभासनादित्यादि यथासंभव मनिवार्यम् ।
यदपि कैश्चित्प्रकारान्तरेण समाहिताख्य मलकरणमाख्यातं तस्यापि तथैव भूषणत्वं न विद्यते, तदभिधत्ते —
66
तथा समाहितस्यापि प्रकारद्वयशोभिनः " ।। ६०॥
पूर्वोक्तेन प्रकारेण अनेन चापरेणेति द्वाभ्यां प्रकाराभ्यां शोभमानस्य समाहितस्यालंकरणत्वं न संभवति । तथाचास्य लक्षणोदाहरणे
fafaदारभमाणस्य कार्यं दैववशात् पुनः । तत्साधनसमापत्तिर्यत्तमाहुः समाहितम् ॥ ६१ ॥
इति । स्पष्टार्थमिदं वाक्यम् ।
मानमस्या निराकर्तं पादयोर्मे पतिष्यतः । उपकाराय दिष्टचैतदुदीर्णं घनगर्जितम् ॥ ६२ ॥
――――
Page #538
--------------------------------------------------------------------------
________________
१५३
३.१४]
तृतीयोन्मेषः । अत्र पूर्वस्य पूर्वस्य वस्तुनः प्रधानं समर्थनमुत्तरत्र समाहित(मिति) यदुच्यते तदास्तां, समाहितशब्दवाच्यत्वे न केनचित् (निवार्यते । अलंकरणत्वं पुनर्द्वयोरपि सरसवृत्तत्वात् गुणप्रधानभावस्याभावान्न किंचिदुपपद्यते । द्वयोरपि वस्तुधर्मतया वर्णनीयत्वमेव समानं (तदर्थं घनगर्जितम) दीर्णमिवेति प्रतीतावुत्प्रेक्षा भविष्यति इत्यलमतिप्रसङ्गेन ।
तदेवं चेतनाचेतनपदार्थ भेदभिन्नं स्वाभाविकसौकुमार्यमनोहर वस्तुनः स्वरूपं प्रतिपादितम् । इदानीं तदेव कविप्रतिभोल्लिखितलोकोत्तरातिशयशालितया नवनिर्मितं मनोज्ञतामपनीयमानमालोच्यते । तथाविधभषणविन्यासविहितसौन्दर्यातिशयव्यतिरेकेण भूष्यत्वनिमित्तभूतं न तद्विदाह्लादकारितायाः कारणम् ।
प्रसिद्धो वस्तुधर्मो यो न विच्छित्याश्रयो भवेत् । . तदेवं कविमुख्यानां वर्णनायोगमास्थितः ॥ ६३ ॥
तस्य लोकोत्तरोत्कर्षलेखालगितवृत्तिभिः । - गुणैः (श्च) भासमानस्य नवत्वमुपपद्यते ॥ ६४ ।। इत्यन्तरश्लोको।
तदेवं नूतनातिशयविधायिनः काव्यार्थस्वरूपस्य अलंकाराः । ततस्तानेवोपक्रमते
अभिधायाः प्रकारौ स्तः कोऽप्येनं स्फुटयत्यसौ ।
काव्यस्य कश्चिद्विच्छित्ति द्योतयत्यङ्गतः स्थितः ॥१४॥ अभिधाया इत्यादि । रसवदलंकारादिः कश्चिदंशेन वर्तमानो विभूष्यस्य शोभातिशयमावहति । कश्चिदङ्गतो व्यवस्थितस्तस्य मुख्यतां द्योतयन्नात्मनो विभूषणभावमाविष्करोतीति चोदाहरिष्यामः । इदानीमेतदेव विभज्य विचारयति
Page #539
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[३.१५-१६ १५४ __ यथा स रसवन्नाम सर्वालंकारजीवितम् ।
काव्यैकसारतां याति तथेदानी विचार्यते ॥१५॥ यथेत्यादि । “यथा स रसवन्नाम' _ 'यथा' येन प्रकारेण 'सः'-पूर्वप्रख्यातवृत्तिरलंकारो (रसवन्नाम) रसवदभिधानः "काव्यकसारतां याति" कविक मैंकसर्वस्वतां प्रतिपद्यते । "सर्वालंकारजीवितं" सर्वेषामलंकाराणामुपमादीनां "जीवितं" स्फुरित भतं च संपद्यते, “तथा" तेन प्रकारेण" इदानी "अधुना "विचार्यते"- विविच्यते, लक्षणोदाहरणभेदेन वितन्यते । तमेव रसवदलंकारं लक्षयतिरसेन वर्तते तुल्यं रसवत्त्वविधानतः ।
योऽलंकारः स रसवत् तद्विदाह्लादनिर्मितेः ॥१६॥ रसेनेत्यादि । योऽलंकारः स रसवदिति । यः किलवंस्वरूपो रूपकादिः स रसवदभिधीयते । किंस्वभावः? "रसेन वर्तते तुल्यं"- रसेन शृङ्गारादिना तुल्यं वर्तते समानमातिष्ठति । यथा ब्राह्मणेन तुल्यं वर्तते ब्राह्मणवत् क्षत्रियस्तथैवासौ रसवदलंकारः । कस्मात्? "रसवत्त्वविधानतः"- रसोऽस्यास्ति इति रसवत् काव्यं, तस्य भावस्तत्त्वं, तद्विधानतः- सरसत्वसंपादनात् । (कुतः?) "तद्विदाह्लादनिर्मितेः"- तत् काव्यं विदन्तीति तद्विदः तज्ञाः, तेषामाह्लादनिमितेरानन्दनिष्पादनात् । यथा रसः काव्यस्य रसवत्तां तद्विदाह्लादं च विदधात्येवमुपमादिरप्युभयं निष्पादयन् रसवदलंकारः संपद्यते । यथा
उपोढरागेण विलोलतारक तथा गृहीतं शशिना निशामुखम् । यथा समस्तं तिमिरांशुकं तया . पुरोऽपि रागाद्गलितं न लक्षितम् ॥६५॥
Page #540
--------------------------------------------------------------------------
________________
३.१६] तृतीयोन्मेषः
१५५ अत्र स्वावसरसमुचितसुकुमारस्वरूपयोनिशाशशिनोवर्णनीयत्वं प्राधान्येन वाक्यार्थशरीरम् । तत्कान्तिकारितया रूपकालंकार: समारोपितकान्तवृत्तान्तः कविनोपनिबद्धः । स च श्लेषच्छायामनोज्ञविशेषणवक्रभावात् विशिष्टलिङ्गसामर्थ्याच्च सुतरां समुद्भासमान: काव्यस्य सरसतां समुल्लासयन् तद्विदामाह्लादमादधानः स्वयमेव रसवदलंकारतां समासादितवान् ।
यथा विलासिनीवल्लभादिशब्दाभिधान(मन्तरेणापि) तत्स्वरूपसमर्पणसामर्थ्य रूपकस्य सम्भवति तथैकदेशविवतिरूपकविचारावसरे सुतरां समुन्मीलयिष्यामः। न चात्र पूर्वोक्तानि दूषणानि (संसृष्टिसंकरादीनि) प्रभवितुं शक्नुवन्ति । “तथा चान्यत्र दर्शनात्” इति विषयान्तरे परिदृश्यमानत्वादनेनैवोदाहरणेन (तत्) परिहृतम्। “स्वरूपादतिरिक्तस्य परस्याप्रतिभासनात्" इत्यलंकार्यालंकरणयोरपृथग्भावस्य अलंकार्यत्वे स्वात्मनि क्रियाविरोधात्तस्यैवालंकरणत्वानुपपत्ति रुदाहरणान्तरः परिहृता । यथा
चलापाङ्गां दृष्टिं स्पृशसि बहुशो वेपथुमती रहस्याख्यायीव स्वनसि मृदु कर्णान्तिकचरः ॥ कर व्याधुन्वत्याः पिबसि रतिसर्वस्वमधरं
वयं तत्त्वान्वेषान्मधुकर हतास्त्वं खलु कृती ॥६६ ।। अत्र परमार्थः-प्रधानवृत्तेः शृङ्गारस्य भ्रमरसमारोपितकान्तवृत्तान्तो (रूपक) रसवदलंकारः शोभातिशयमाहितवात्। यथा वा
कपोले पत्राली ॥६७॥ इत्यादौ । तदेवमनेन न्यायेन
__ “क्षिप्तो हस्तावलग्न" ॥६८॥ इत्यत्र रसवदलंकारप्रत्याख्यानमयुक्तम् । सत्यमेतत्, किंतु विप्रलम्भशृङ्गार (स्याङ्ग)ता तत्र निवार्यते, शेषस्य पुनस्तत्तुल्यवृत्तान्त
Page #541
--------------------------------------------------------------------------
________________
[३.१६
१५६
वक्रोक्तिजीवितम्
तया रसवदलंकारत्वमनिवार्यमेव । न चालंकारान्तरे सति रसवदपेक्षानिबन्धनः संसृष्टिसंकरव्यपदेशप्रसङ्गः प्रत्याख्येयतां प्रतिपद्यते । यथा
अङ्गुलीभिरिव केशसंचयं संनिगृह्य तिमिरं मरीचिभिः । कुड्मलीकृतसरोजलोचनं
चुम्बतीव रजनीमुखं शशी ॥ ६९ ॥
अत्र रसवदलंकारस्य रूपकादीनां च संनिपातः सुतरां समुद्भासते । तत्र “चुम्बतीव रजनीमुखं शशी "ति उत्प्रेक्षालक्षणस्य रसवदलंकारस्य प्राधान्येनोपनिबन्धः । तदङ्गत्वेनोपमादीनाम् । केवलस्य प्रस्तुतरसपरिपोषापरिनिष्पत्तेः ।
ऐन्द्रं धनुः पाण्ड पयोधरेण शरद्दधानार्द्रनखक्षताभम् । प्रसादयन्ती सकलङ्कमिन्दुं
तापं रवेरभ्यधिकं चकार ।। ७० ।।
-
इति । अत्र समयसंभवः पदार्थस्वभावः तद्वाचके वादि शब्दाभिधानं विना प्रतीयमानोत्प्रेक्षालक्षणेन रसवदलंकारेण कविना कामपि कमनीयतामधिरोपितः; प्रतीत्यन्तर मनोहारिणां सकलङ्कादीनां वाचकानामुपनिबन्धात्, पाण्डुपयोधरेणार्द्रनखक्षताभमैन्द्रं धनु: दधानेति श्लेषोपमयोश्च तदानुगुण्येन विनिवेशनात् (च ) । एवं सकलङ्कमपि प्रसादयन्ती परस्याभ्यधिकं तापं चकारेत्येवंरूपः प्रकारो हि रूपकालंकारनिबन्धनः प्रकटाङ्गनावृत्तान्तसमारोप ( रमणीयः) सुतरां समन्वयं समासादितवान् । अत्रापि प्रतीयमानवृत्तेः रसवदलंकारस्य प्राधान्यं तदङ्गत्वमुपमादीनामिति पूर्ववदेव सङ्गतिः ।
यत्रापि प्रथमोद मनोहररत्यादिवदाच रणमलंकाराणां तत्रा
Page #542
--------------------------------------------------------------------------
________________
____ १५७
३.१६]
तृतीयोन्मेषः प्ययमेव समन्वयः सहृदयैः स्वयमनुसन्धेयः । यथा
लग्नद्विरेफाञ्जनभक्तिचित्रं मुखे मधुश्रीस्तिलकं निवेश्य । रागेण बालारुणकोमलेन
चतप्रवालोष्ठमलंचकार ॥७॥ अत्र समारोपितनायिकावृत्तान्तस्य श्लेषच्छायासहायस्य रूप (कस्य तद्वदा) चरणात् रसवदलङ्कारत्वम् ।
यदपि नीरसप्रायं पदार्थजातं तदपि सर्वमनेनैव सरसतामुपपद्यते । यथा
“बालेन्दुवक्राणि” ॥७२॥ इति । तदेवमयं सकलकाव्योपनिषद्भत: काष्ठकुड्योपमानां पदा
र्थानामलंकाराणां किमपि स्फुरितं समर्थयंश्चेतनचमत्कार कारिताया: कारणतां प्रतिपद्यते ।
अयं स रसवन्नाम सर्वालंकरणाग्रणी: । चडामणिरिवाभाति कायोत्कर्षंककारणम् ॥७३ ।। कविकौशलसर्वस्वमद्योद्घाटितमञ्जसा। विपश्चितां विचारस्य गोचरत्वं गमिष्यति ॥७४॥
इत्यन्तरश्लोको।
एवं नीरसानां पदार्थानां सरसतां समुल्लासयितुं रसवदलंकारं समासादितवान् । इदानी स्वरूपमात्रणवावस्थितानां वस्तूनां कमप्यतिशयमुद्दीपयितुं दीपकालंकारमुपक्रमते । तच्च प्राचीनाचारादिदीपकं मध्यदीपकम् अन्तदीपकमिति दीप्यमानपदापेक्षया वाक्यस्यादौ मध्येऽन्ते च व्यवस्थितं, दीपयतीति क्रियापदमेव दीपकाख्यमलंकरणमाख्यातम् । यथा
Page #543
--------------------------------------------------------------------------
________________
१५८
वक्रोक्तिजीवितम्
[३.१६ मदो जनयति प्रीति सानङ्ग मानभङ्गरम । स प्रियासङ्गमोत्कण्ठां साऽसह्यां मनसः शुचम् ॥ ७५ ।। मालिनीरंशुकभृतः स्त्रियोऽलंकुरुते मधुः । हारीतशुकवाचश्च भूधराणामुपत्यकाः ॥ ७६ ॥ चौरीमतीररण्यानीः सरितः शुष्यदम्भसः ।
प्रवासिनां च चेतांसि शुचिरन्तं निनीषति ।।७७॥ अत्र क्रियापदानां दीपकत्वं प्रकाशकत्वम्, यस्मात् क्रियापदैरेव प्रकाश्यन्ते स्वसंबन्धितया ख्याप्यन्ते ।
___ तदेवं सर्वस्य कस्यचिद्दीपकव्यतिरेकिणोऽपि क्रियापदस्यैकरूपत्वात् दीपकाद्वैतं प्रसज्यते । __किं च शोभातिशयकारित्वस्य युक्तिशून्यत्वे अलंकरणत्वानुपपत्तिः । अन्यच्चास्तां तावक्रिया। एवं यस्य कस्यचिद्वाक्यवर्तिन: पदस्य संबन्धितया पदान्तरद्योतनं स्वभाव एव । परस्परान्वयसंबन्धनिबन्धनत्वात् वाक्यार्थस्वरूपस्येति पुनरपि दीपकवैश्वरूप्यमायातम् । आदौ मध्ये चान्ते वा व्यवस्थितं क्रियापदमतिशयमासादयति येनालंकारतां प्रतिपद्यते (इति चेत्) तेषां च वाक्यादीनां परस्परं तथाविधः कः स्वरूपातिरेक: (विशेषः)सँभवति । क्रियापदप्रकारभेदनिबन्धनं वाक्यस्य यदादिमध्यान्तं तदेतदर्थकवाक्यादिष्वपि संभवतीत्येवमपि दीपकप्रकारानन्त्यप्रसङ्गः । दीपकालंकारविहितवाक्यान्त तिनः क्रियापदस्य भ्वादिव्यतिरिक्तत्वमेव काव्यत्वव्यपदेशः ।
यदि वा समानविभक्तीनां बहूनां कारकाणामेकं क्रियापदं प्रकाशकं दीपकमित्युच्यते, तत्रापि काव्यच्छायातिशयकारितायाः किं निबन्धनमिति वक्तव्यमेव। प्रस्तुताप्रस्तुतविषयसामर्थ्यसंप्राप्तप्रतीयमानवृत्तिसाम्यमेव नान्यत्किचिदित्यभियुक्ततरैः प्रतिपादित
Page #544
--------------------------------------------------------------------------
________________
३.१७]
तृतीयोन्मेषः
मेव । यथा
आदिमध्यान्तविषयाः प्राधान्येतरयोगिनः । ।
अन्तर्गतोपमाधर्मा यत्र तद्दीपकं विदुः ॥७८॥ उदाहृतं च ग्रन्थान्तरे यथा
चंकम्मन्ति करीन्दा दिसागअमअगन्धहारिअहिअआ। दुःख बणे च कइणो भणिइविसममहाकइमग्गे ॥७९॥ चंक्रम्यन्ते करीन्द्रा दिग्गजमदगन्धहारितहृदयाः ।
दु:खं वने च कवयो भणितिविषममहाकविमार्गे॥ इति छाया। अत्र (प्रस्तुताप्रस्तुतविषयसामर्थ्यसंप्राप्त)साम्यसमुल्लसितं सहदयहृदयाह्लादकारि काव्यरामणीयकं स्वरूपमेव । क्रियापदं पुनर्वाक्याविनाभावि वाक्यान्तरवद् व्यवस्थितम्, अत्रैव पदान्तरवच्च । (अयम)त्र वाक्यार्थः । यथा - दिक्कुञ्जरमदामोदसुहितमानसाः करीन्द्राः कानने कथमपि दुःखं चंक्रम्यन्ते, तथा भणितिविषमे वक्रोक्तिविचित्रे महाकविमार्गे कवय इति चशब्दस्यार्थः। ते हि साभिमानाः सन्तः तदतिरिक्तपरिस्पन्दतया वर्तितुमीहमानाः कृच्छ्रेण समाचक्षिरे इत्यभिप्रायः ।
तस्मात् साम्यकजीवितमलंकरणमिदं प्रतीयमानत्वान्मनोहारि प्रकारान्तरम् । (यत्र) त्रिविधं हि प्रतीयमानवृत्तिसाम्यं समुद्भासते तत्रायमेव न्यायोऽनुसन्धयः । शिष्टं पुनर्वार्तामात्रमेव, यथा ___ गतोऽस्तमर्को भातीन्दुर्यान्ति वासाय पक्षिण: ॥८०॥
इति । तदिदानी दीपकमलंकारान्तरकरणं कलयन् कामपि काव्यकमनीयतां कल्पयितुं प्रकारान्तरेण प्रक्रमते
औचित्यावहमम्लानं तद्विदाह्लादकारणम् । अशक्तं धर्ममर्थानां दीपयद्वस्तु दीपकम् ॥१७॥
Page #545
--------------------------------------------------------------------------
________________
१६० वक्रोक्तिजीवितम्
[३.१८ औचित्यावहमित्यादि। “वस्तु दीपकं" वस्तु सिद्धरूपमलंकरणं । भवतीति संबन्धः, क्रियान्तराश्रवणात् । तदेवं सर्वस्य कस्यचिद्वस्तुनः सद्भावात्तदापत्तिरित्याह-"दीपयत्" प्रकाशयदलंकरणं संपद्यते। किं कस्येत्यभिधत्ते-"धर्म" =परिस्पन्दविशेषम्, “अर्थानां" = वर्णनीयानाम् । कीदृशं-"अशक्तम्" = अप्रकटम्, तेनैव प्रकाशमानत्वात् । किस्वरूपं च-"औचित्यावहं" = औचित्यमौदार्यमावहति यः तं तथोक्तम् । अन्यच्च किंविधम्-"अम्लानं" = प्रत्यग्रमनालीढमिति यावत्। एवंविधस्वरूपत्वात् “तद्विदाह्लादकारणं" = काव्यविदानन्दनिमित्तम् ।। अस्यैव प्रकारान्तरान् निरूपयति
एकं प्रकाशकं, सन्ति भूयांसि भूयसां क्वचित् ।
केवलं पङ्क्तिसंस्थं वा द्विविधं परिदृश्यते ॥१८॥ एकमिति । “द्विविधं परिदृश्यते" = द्विप्रकारमवलोक्यते लक्ष्य विभाव्यते । कथं ? "केवलं " = असहायं, “पक्तिसंस्थं वा" पङ्क्तौ व्यवस्थितं तत्तुल्यकक्षायां सहायान्तरोपरचितायां वर्तमानम् । कथम् ? “एक" (भयसा) बहूनां पदार्थानामेकं “प्रकाशकं" दीपकं केवलमित्युच्यते । यथा वा
असारं संसारम् ॥ ८१॥ इत्यादि । अत्र "विधातुं व्यवसितः" कर्ता संसारादीनामसारत्वप्रभृतीन् धर्मान् उद्योतयन् दीपकालंकारतामवाप्तवान् । __पङ्क्तिसंस्थं (?) “भूयांसि” = बहूनि वस्तूनि दीपकानि “भूयसां" प्रभूतानां वर्णनीयानां " सन्ति वा क्वचित्" भवन्ति वा कस्मिंश्चिद्विषये। यथा
कइकेसरी वअणाणा मोतिअरअणाणा आइवेअटिओ। ठाणाठाण जाणइ कुसुमाण अ जीणमालारो ॥ ८२ ।।
Page #546
--------------------------------------------------------------------------
________________
३.१८]
तृतीयोन्मेषः
१६१
कविकेसरी वचनानां मौक्तिकरत्नानामादिवैकटिकः । स्थानास्थानं जानाति कुसुमानां च जीर्णमालाकारः ॥ इति छाया । चिरन्तने रेतदेवोदाहृतं तच्चायुक्तमिति पूर्वपक्षतां प्रापितमिदानीं किमेतस्याप्यतिरिक्तत्वमायाति, येन सिद्धान्तसिद्धमनपादेयतामधितिष्ठति ? युक्तमुक्तम् । किं तु तैर्वाक्यैकदेशवृत्ति क्रियापदं कारकाणि बहूनि स्वसंबन्धितया प्रकाशयदेकं दीपकमित्यभिहितम्, ( वयं ) पुनस्तान्येव कारकाणि वर्णनीयानां वस्तूनां कमप्यतिशयं प्रकाशयन्ति बहूनि दीपकानीति ब्रूमः ।
तथा च “स्थानास्थानं जानाति " इत्यस्यायमभिप्रायः । प्रस्तुतवस्तुशोभातिशयावहं कमप्यवकाशविशेषं वेत्तीति । किमुक्तं भवति ? कविकेसरी पदानामुपनिबन्धविदग्धतया कमपि छायातिशयमुत्पादयति, मौक्तिकरत्नानां चादिवैकटिकः, कुसुमानां च जीर्णमालाकार इति ।
यद्यपि पदानां केसरिप्रभृतीनां च सजातीयापेक्षया परस्परप्रतीयमानवृत्तिसाम्यं समुद्भासते, तथापि प्राधान्याद्दीपकं तात्पर्य - पर्यवसितम् । वाक्यार्थेन साम्यं पुनः नात्र परिभासते । यथा वा
चन्द्रमऊ एहिं णिसा गलिनी कमलेहिँ कुसुमगुच्छेहि लआ । हंसेहिँ सारअसोहा कव्वकहा सज्जनेहिँ करइ गरुई ||८३ || चन्द्रमयूर्खेनिशा नलिनी कमलैः कुसुमगच्छता । हंसश्शारदशोभा काव्यकथा सज्जनः क्रियते गर्वी ॥
इति छाया ।
अत्र ऐ (न्दव मयखादिभि ) रेताः सर्वाः समुल्लासितशोभातिशयाः संपद्यन्त इति कर्तृपदान्येव बहूनि दीपकानि । शिष्टं पूर्ववदेव सर्वं समादेयम् ।
Page #547
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितप् १६२
[३.१९ [अपरं त्रिप्रकारं च क्वचिद्भयांसि भूयसा ।
दीपकं दीपयत्यन्यत्तदन्यद्दीपयन्मतम् ॥१९॥] तदपर पक्तिसंस्थं नाम (अवस्थाभेद) कारणात् “त्रिप्रकारं" त्रयः प्रकाराः प्रभेदाः यस्येति विग्रहः । तत्र प्रथमस्तावत् अनन्तरोक्तो भूयांसि भूयसां क्वचिद्भवन्तीति ।
द्वितीयो “दीपकं दीपयत्यन्यत्तदन्यत्" इति (यद)न्यस्यातिशयोत्पादकत्वेन दीपकम् । यद्विहितं तत्कर्मभतमन्यत् कर्तृभूतम् । "दीपयति" = प्रकाशयति, “तदप्यन्यद्दीपयति" इति । द्वितीयदीपकप्रकारो यथा
क्षोणीमण्डलमण्डनं नृपतयस्तेषां श्रियो भूषणं ताः शोभां गमयत्यचापलमिदं प्रागल्भ्यतो राजते । तद्भष्यं नयवर्मना तदपि चेत् शौर्यक्रियालंकृतं
बिभ्राणं यदियत्तया त्रिभुवनं छेत्तुं व्यवस्येदपि ।। ८४ ॥ अत्रोत्तरोत्तराणि पूर्वपूर्वपददीपकानि मालायां कविनोपनिबद्धानि । यथा वा
शुचि भूषयति श्रुतं वपुः प्रशमस्तस्य भवत्यलंक्रिया ।
प्रशमाभरणं पराक्रमः स नयापादितसिद्धिभूषणः ॥८५॥ यथा च
चारुता वपुरभूषयदासां तामनूननवयौवनयोगः ।
तं पुनर्मकरकेतनलक्ष्मीस्तां मदो दयितसंगमभूषः ।। ८६ ।। तृतीयप्रकारोऽत्रव श्लोकार्धे दीपकशब्दस्थाने दीपितमिति पाठान्तरं विधाय व्याख्येयः । तदयमत्रार्थो य“द्दीपितं' यदन्येन केनचिदुत्पादितातिशयसं (पन्नं) वस्तु तत्कर्तृभूतमन्यत् दीपयत् उत्तेजयत् तदन्यदिति । यथा
Page #548
--------------------------------------------------------------------------
________________
३.२०-२२] तृतीयोन्मेषः
१६३ "मदो जनयति प्रीति सानङ्गं मानभङ्गरम्” ॥८७ ।।
इत्यादि । [ननु पूर्वाचार्यैश्चैतदेव पूर्व मुदाहृतं, तदेव प्रथमं प्रत्याख्यायेदानी समाहितमित्यस्याभिप्रायो व्याख्यातव्य: । सत्यमुक्तम् । तदयं व्याख्यायते-क्रियापदमेकमेव दीपकमिति तेषां तात्पर्यम् , अस्माक पुनः कर्तृपदानि दीपकानि बहूनि संभवन्ति इति । - (अत्र) प्रीत्यादीनां प्रागभावात् , तेषां सतामभूतप्रादुर्भावं विदधातीति नाभिधीयते, मदादिनियतकारणत्वाभावात्। अपि तु स्वसंवृत्तानां कमध्यपूर्व मतिशयमुत्पादयति । जनयतीति क्रियापदस्यार्थः यौवनं पर मङ्गनानां लावण्यं जनयतीति । अथवा ज्वलयतीति पाठान्तरं परिकल्प्योदाहार्यम् । इदानीमेतदेवोपसंहरति
यथायोगिक्रियापदं मनःसंवादि तद्विदाम् ।
वर्णनीयस्य विच्छित्तेः कारणं वस्तु दीपकम् ॥२०॥ " यथायोगिक्रियापदम्' = यथा येन प्रकारेण युज्यते इति यथायोगि, क्रियापदं यस्य तत्तथोक्तं तेन यथासंबन्धमनुभवितुं शक्नोति । यथा दीपके क्रिया, “तद्विदां'' काव्यज्ञानां (“ मनःसंवादि") मनसि संवदति = चेतसि प्रतिफलति यत् (तदपि) तथोक्तम् । (एवं दीपकमभिधाय) साम्यप्रायं रूपकं विविनक्ति
उपचारकसर्वस्वं (यत्र तत्) साम्यमुद्वहत् । यदर्पयति रूपं स्वं वस्तु तद्रूपकं विदुः ॥२१॥ वर्णनीयस्य विच्छित्तेः कारणं (द्विविधं स्मृतं)।
समस्तवस्तुविषयमेकदेशविवर्ति च ॥२२॥ उपचारेत्यादि। “वस्तु तद्रूपकं विदुः”—“तद्वस्तु” = पदार्थस्वरूपं
Page #549
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[३.२२ “रूपकं” = रूपकाख्यमलंकारं विदुर्जना इति। कीदृशं --“यदर्पयति” “यत् ” कर्तृभूतम् “अर्पयति" विन्यस्यति । कि- “स्व” = आत्मीयं “रूप” वाच्यस्य वाचकात्मकं परिस्पन्दम् , अलंकारप्रस्तावादलंकारस्यैव स्वसंबन्धित्वात् । किं कुर्वत्- “साम्यमुद्वहत्" = समत्वं धारयत्। अन्यच्च (कीदृशं साम्यं) “वर्णनीयस्य विच्छित्तेः कारणम्” “वर्णनीयस्य" =प्रस्तावाधिकृतस्य पदार्थस्य "विच्छित्तः" = उपशोभायाः "कारणं" = निमित्तभूतम्, न पुनर्जन्यत्व प्रमेयत्वादिसामान्यं, यस्मात्तेनैव पूर्वोक्तलक्षणसाम्येन वर्णनीयं सहृदयहृदयाह्लादकारितामवतरति । “उपचारैकसर्वस्वं" "उपचारः" = तत्त्वाध्यारोपः, तस्यैकं सर्वस्वं केवलमेव जीवितं, तन्निबन्धनत्वात् रूपकप्रवृत्तेः। यस्मादुपचारवक्रताजीवितमेतदलंकरणमिति प्रथममेव समाख्यातं “यन्मला सरसोल्लेखा रूपकादिरलंकृति: " इति । तदेव पूर्वसूरिभिरभ्यधायि ।।
तदेवं मुखमिन्दुरिति रूपकमलंकरणम् । तत्किमन(योः) (विशेषणविशेष्ययोः) भिन्नस्वरूपयोः सामानाधिकरण्यस्य कारणम्? उच्यते । इन्दुशब्दः प्रथममाञ्जस्येन चन्द्रमसि वर्तमानः प्रत्यासत्तिनिबन्धन (त्वाद्) अतिकान्तिमत्त्वादिगुणवृत्तितामवलम्बते । ततस्तस्मादेतत्सदृशवक्तृगतगुणवृत्तिः सन् वदनविशेषणतां प्रतिपद्यमानश्चेतनचमत्कारितां प्रतिपद्यते।
(उपमेयशब्दः) स्वाभिधे (याविना) भतवृत्तितां (उपमान)शब्दस्य नियमयतीत्येतस्मादेव विशेषणविशेष्यभावनिबन्धनात् मुखेन्दुरित्यत्र समासोपपत्तिः । तस्मादेव च सहृदयहृदयसंवादमाहात्म्यात् “मुखमिन्दुः" इत्यादि न केवलं रूपकं, यावत् " किं तारुण्यतरो: "इत्येवमाद्यपि ।
एवं रूपकसामान्यलक्षणस्वरूपमुल्लिख्य प्रकारपर्यालोचनेन तदेवोन्मीलयति
Page #550
--------------------------------------------------------------------------
________________
३.२२]
. तृतीयोन्मेषः .. "समस्तवस्तुविषयम्" इति । समस्तवस्तु विषयो यस्य तत्तथोक्तं; तदयमत्र वा(क्या)थः-यत् सर्वाण्येव प्राधान्येन वाच्यतया सकलवाक्योपारूढान्यभिधेयानि अलंकार्यतया सुन्दरस्वपरिस्पन्दसमर्पणेन गोचरो यस्येति तत् । विशेषणानां विशेष्यायत्तत्वात् अस्वातन्त्र्येण पृथगलंकार्यत्वाभावात्तेषामविषयत्वात् । यथा ।
तडिद्वलयकक्ष्याणां बलाकामालभारिणाम् ।
पयोमुचां ध्वनि/रो दुनोति मम तां प्रियाम् ॥८८॥ इति । अत्र विद्युद्वलयस्य कक्ष्यात्वेन, बलाकानां तन्मालात्वेन रूपणं विद्यते; पयोमुचां पुनर्दन्तिभावेन नास्तीत्येक (देश)विवर्तिरूपकमलंकारः । तदत्यर्थं युक्तियुक्तम् । यस्मादलंकरणस्यालंकार्यशोभातिशयोत्पादनमेव प्रयोजनं नान्यत्किंचिदिति । तदुक्तरूपकप्रकारापेक्षया किंचिद्विलक्षणमेतेन यदि संपाद्यते तदेतस्य रूपकप्रकारान्तरत्वोपपत्तिः स्यात् । तदेतदास्तां तावत्; प्रत्युत कक्ष्यादिरूपणोचितमुख्यवस्तुविषये विघटमानत्वादलंकारदोषत्वं दुर्निवारतामवलम्बते । तस्मादन्यथैवैतदस्माभिः समाधीयते।
रूपकालंकारस्य परमार्थस्तावदयं, यत्प्रसिद्धसौन्दर्यातिशयपदार्थसौकुमार्यनिबन्धनं वर्णनीयस्य वस्तुनः साम्यसमल्लिखितं स्वरूपसमर्पणग्रहणसामर्थ्यमविसंवादि । तेन मुखमिन्दुरित्यत्र मखमेवेन्दुः संपद्यते तेन रूपेण विवर्तते । तदेवमयमलंकारः (पदपूर्वार्धवक्रतानिबन्धनः प) दार्थमात्रवृत्तिः “अलंकारोपसंस्कार-" इत्यादिना पर्यायवक्रभावान्तर्भावात् वाक्यवक्रभावविचारावसरे वक्तव्यतामेव कदाचिन्नाधिगच्छेदिति । द्वैविध्यमस्योपपादयति(समस्तवस्तुविषयं एकदेशविवर्ति चेति) सर्वे वाक्योपयोगिनः पदार्थाः (प्रत्येक) विभूष्यतया विषया यस्येति प्रत्येकं यथायोगमेत
Page #551
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[३.२३
स्मिन्नुपनिबध्यमाने समस्तेऽपि वर्तन्ते रूपान्तरेणावतिष्ठन्ति । यथा
१६६
मृदुतनुलता वसन्तः सुन्दर वदनेन्दुबिम्बसितपक्षः । मन्मथमातङ्गमदो जयत्यहो तरुणतारम्भः ॥ ८९ ॥
अत्रैव प्रकारान्तरं विचारयति
-
" एकदेशविवर्ति च" इति ।
अत्र पूर्वाचार्यैर्व्याख्यातम् - यथा यदेकदेशेन विवर्तते विघट विशेषेण वा वर्तते तत्तथोक्तमिति । उभयथाप्येतदुक्तं भवतियद्वाक्यस्य कस्मिंश्चिदेव स्थाने स्वपरिस्पन्दसमर्पणात्मकं रूपणमादधाति । ववचिदेवेति तदेकदेशविवर्तिरूपकम् । यथा
हिमाचलसुतावल्लीगाढालिङ्गितमूर्तये । संसारमरुमार्गेककल्पवृक्षाय ते नमः ।। ९० ।।
-
"
एकदेशविवर्तो यत्र तत्तथोक्तम्, एकदेश एव विवर्तते यत्र रूपान्तरेणावतिष्ठते (वा तदेकदेशविवर्ति) रित्यर्थः । तेषां विशेषणसामर्थ्यनिबन्धनायाः पदार्थ शोभायाः (अत्र ) रूपातिशयकारिरूपकालङ्कारनिष्पत्तेः । यथा “ उपोढरागेण" इत्यादी तिमिरांशुकमित्यत्रैकदेशविवर्ति (रूपणं) विद्यते । शिष्टं पुनः शशिनः कामुकत्वं, निशायाश्च कामिनीत्वं रूपणीयमपि प्रतीत्यन्तरविधायि विशेषणविशिष्टिलिङ्गसामर्थ्य मात्र समधिगम्यं शब्देनाभि ( धीयमानं ) पुनरुक्तर्ता ग्राम्यर्ता चाधिरोहति । तस्मात्
वाच्यं सामर्थ्यलभ्यं च प्रतीत्या च समर्पितम् । अलंकृतीनामात्मानं त्रिविधं तद्विदो विदुः ॥ २३ ॥
तत्र वाच्यं समस्तवस्तुविषयं रूपकं पूर्वमेवोदाहृतम् । सामर्थ्यलभ्यं तद् (तु) एकदेशविवर्ति तदेव “ उपोढरागेणे "त्यादि । प्रतीयमानं यथा
Page #552
--------------------------------------------------------------------------
________________
____ १६७
१६७
३.२४]
तृतीयोन्मेषः लावण्यकान्तिपरिपूरितदिङमखऽस्मिन् स्मेरेऽधुना तव मुखे तरलायताक्षि । क्षोभं यदेति न मनागपि तेन मन्ये
सुव्यक्तमेव जल (ड) राशिरयं पयोधि: ।। ९१॥ अत्र त्वन्मुखमिन्दुरिति रूपकं प्रतीयमानतया कविनोपनिबद्धम् । एकदेशवृत्तित्वमनेकदेशवृत्तित्वं च रूपकस्य दीपकत्वमेव समालक्ष्यमिति तदनन्तरमस्योपनिबन्धनम् । तदेव विच्छित्त्यन्तरेण विशिनष्टि
नयन्ति रूपकं कांचिद्वक्रमावरहस्यताम् ।
अलंकारान्तरोल्लेखसहायं प्रतिभावशात् ॥२४॥ एतदेव रूपकाख्यमलंकरणं "कांचित्" = अलौकिकों "वक्रभावरहस्यतां" वक्रत्वपरमार्थतां कवयो “नयन्ति" (प्रापयन्ति)। तत्रोपनिबन्धनवक्रताविच्छित्त्यन्तराधिरूढाया: रमणीयता (याः) तदेव तत्त्वं परं प्रतिभासते। कीदृशम् ? “अलंकारान्तरोल्लेखसहायम्"-- “अलंकारान्तरस्य" = अन्यस्य ससन्देहोत्प्रेक्षाप्रभृते:, “उल्लेखः”, समुद्भदः, (तत्र) “सहाय:” काव्यशोभोत्पादने सहकारी यस्य (तत्तथोक्तम् ) । कस्मात्रयन्ति - “प्रतिभावशात्"स्वशक्तेरायत्तत्वात् । तथाविधे लोकातिक्रान्तकान्तिगोचरे विषये तस्योपनिबन्धो विधीयते । यत्र तथाप्रसिद्धयभावात् सिद्धव्यवहारावतरणं साहसमिवावभासते। विभूषणान्तरसहायस्य पुनरुल्लेखत्वेन विधीयमानत्वात् सहृदयहृदयसंवादसुन्दरी परा प्रौढिरुत्पद्यते। यथा
निर्मोकमुक्तिरिव गगनोरगस्य लीलाललाटिकामिव त्रिविष्टपविटस्य ॥९२॥
Page #553
--------------------------------------------------------------------------
________________
१६८ वक्रोक्तिजीवितम्
[३.२५-२६ इति। अत्र कविप्रतिभाप्रतिभासस्यायमभिप्रायः यत् लोकोत्तरसौन्दर्यातिशयश्लाघितया वर्णनीयस्य वस्तुनः प्रकारान्तरेणाभिधातुमशक्यत्वम् । एवंविधया रूपकालंकाररेखयापि तथा प्रसिद्धयभा वादेव निष्कम्पतया व्यवहर्तुं न युज्यते । तस्मादस्माक मेवंस्वरूपमेवेदं वर्णनीयं वस्तु प्रतिभातीत्यलंकारान्तरमत्प्रेक्षालक्षणमत्र सहायत्वेनोल्लिखितम् । यथा वा
"किं तारुण्यतरोः” ॥९३॥ इत्यादि । अत्राध्ययमेव न्यायोऽनुसन्धेयः । केवलमनेन क विना सर्वातिशायितया वर्णनीयस्य प्रकारान्तरस्य प्रस्तुतसौकुमार्यसमर्पणसामर्थ्यासंभवादेवस्वरूपस्य रूपकस्य मुखेन्दुरित्यादिवदप्रसिद्धः । केवलस्योपनिबन्धे “चकितत्वादेवंविधं किमेतद्वस्तु स्यादिति सन्दिहयते मम चे तसा" इति विच्छित्त्या ससन्देहालंकारसहायमेतदेवोपनिबद्धमिति चेतस्विनां स्वसंवेदनमेवात्र प्रमाणम् ।
रूपकरूपकं नाम- “भ्रूलतानर्तकी " ॥९४॥ इत्यादि लक्षणान्तरस्यासंभवात् उदाहरणमात्रादेव पृथङ नोपपद्यते, लक्षणानन्त्यप्रसङ्गात्, पुनरपि रूपकान्तरावता रोपपत्तेश्चा - नवस्थाप्रवर्तनात् ।
एवं रूपकं विचार्य तत्सदृशसाम्यनिर्वचना मप्रस्तुतप्रशंसा प्रस्तौति
अप्रस्तुतोऽपि विच्छित्ति प्रस्तुतस्यावतारयन् । पदार्थो वाथ वाक्यार्थः प्राप्यते वर्णनीयताम् ॥२५॥ यत्र तत्साम्यमाश्रित्य संबन्धान्तरमेव वा ।
अप्रस्तुतप्रशंसेति कथितासावलंकृतिः ॥२६॥ अप्रस्तुतेत्यादि । “अप्रस्तुतप्रशसेति (कथितासाव)लकृति:"
Page #554
--------------------------------------------------------------------------
________________
३.२६]
तृतीयोन्मेषः
१६९
"अप्रस्तुतप्रशंसेति" नाम्नाऽसौ कथिताऽलंकारविद्भिरलंकृतिः । कीदृशी- 'यत्र'-यस्याम् ‘अप्रस्तुतोऽपि' - अविवक्षितः (अपि) पदार्थः “वर्णनीयताम् प्राप्यते"- वर्णनाविषयः संपद्यते । कि कुर्वन् ? 'प्रस्तुतस्य'-विवक्षितस्यार्थस्य 'विच्छित्तिम्'-उपशोभाम् 'अवतारयन्'-समुल्लासयन् ।
द्विविधो हि तत्त्वभूत: पदार्थः संभवति । वाक्यान्तर्भूतपदमात्रसिद्धोऽर्थः सकलवाक्यव्यापककार्यों विविधस्वपरिस्पन्दातिशयत्वविशिष्टप्राधान्येन वर्तमानश्च । तदुभयरूपमपि प्रस्तुतं प्रतीयमानतया चेतसि निधाय पदार्थान्तरमप्रस्तुतं तद्विच्छित्तिसंपत्तये वर्णनीयतामस्यामलंकृतौ कवयः प्रापयन्ति ।
किं कृत्वा? "तत्साम्यमाश्रित्य" - "तत्– अनन्तरोक्तं रूपकालंकारोपकारि “साम्यं"-समत्वं, आश्रित्य-निमित्तीकृत्य, "संबन्धान्तरमेव वा" “संबन्धान्तरम्' – अपरं वा (संबन्ध) निमित्तभावादि संश्रित्य । “वाक्यार्थः" -- असत्य(भू)तो वा परस्परान्वितपदसमुदायलक्षणवाक्यकार्य भूतः । साम्यं संबन्धान्तरं वा समाश्रित्याप्रस्तुतं प्रस्तुतशोभाय वर्णनीयतां यत्र नयन्तीति । तत्र साम्यसमाश्रयणाद्वाक्यान्तर्भूताप्रस्तुतपदार्थप्रशंसोदाहरणं यथा
लावण्यसिन्धुरपरैव हि केयमत्र यत्रोत्पलानि शशिना सह संप्लवन्ते । उन्मज्जति द्विरदकुम्भतटी च यत्र यत्रापरे कदलिकाण्डमृणालदण्डाः ॥९५॥
इति । अत्र साम्यसमाश्रयणात् वाक्यान्तर्भूताप्रस्तुत (प्रशंसया) कविविवक्षितमुख्यपदार्थः प्रतीयते ।
सकलवाक्यव्यापकाप्रस्तुतार्थप्रशंसोदाहरणं यथा
Page #555
--------------------------------------------------------------------------
________________
१७०
वक्रोक्तिजीवितम्
[३.२६ छाया नात्मन एव या कथमसावन्यस्य निष्प्रग्रहा ग्रीष्मोष्मापदि शीतलस्तलभुवि स्पर्शोऽनिलादेः कुतः । वार्ता वर्षशते गते किल फलं भावीति वार्तेव सा द्राघिम्णा मुषिताः कियच्चिरमहो तालेन बाला वयम्
॥ ९६ ।। संबन्धान्तरसमाश्रयणात् वाक्यान्तर्भूताप्रस्तुतपदार्थप्रशंसोदाहरणं यथा
इन्दुलिप्त इवाञ्जनेन जडिता दृष्टिर्मगीणामिव प्रम्लानारुणिमेव विद्रुमलता श्यामेव हेमप्रभा । कार्कश्यं कलया च कोकिलवधूकण्ठेष्विव प्रस्तुत
सीतायाः पुरतश्च हन्त शिखिनां बर्हाः सगर्हा इव ॥९७॥ अत्र इन्दुप्रभृतीनां निमित्तिनां विच्छायता निमित्तम् । सीतायाः संबन्धी शोभातिशयसौकुमार्यमनोहरो मुखाद्यवयवसमूहः प्रकृताङ्गभूतभूषणान्तरोपनिबन्धसहाय: प्रस्तुतप्रशंसां समर्पयन् सोत्कर्षः प्रतीयते ।
एवमस्मादेव संबन्धा (न्तर)समाश्रयणात् सकलवाक्य-व्यापकाप्रस्तुतप्रशंसोदाहरणम् यथा
परामृशति सायकं क्षिपति लोचनं कार्मुके विलोकयति वल्लभास्मितसुधावक्त्रं स्मरः । मधोः किमपि भाषते भवननिर्जयायावनि
गतोऽहमिति हर्षितः स्पृशति गात्रलेखामहो ।। ९८॥ अत्र प्रकारान्तरप्रतिपादनागोचरस्तरुणीतारुण्यावतारस्तथाविधमन्मथचेष्टातिशयनिमित्तवतः तन्निमित्त (रूपसंबन्धाश्रयणात् प्रतीयते)।
असत्यभूतवाक्यार्थतात्पर्य प्रस्तुतप्रशंसोदाहरणं यथा
Page #556
--------------------------------------------------------------------------
________________
१७१
३.२७]
तृतीयोन्मेषः तण्णत्थि किंपि पइणो पकप्पिअं जंण णिअइ घरणीए । अणवरअगअणसीलस्स कालपहिअस्स पाहिज्जं ॥९९ ।। तन्नास्ति किर्माप पत्युः प्रकल्पितं यन्न नियतिगेहिन्या ।
अनवरतगमनशीलस्य कालपथिकस्य पाथेयम् ॥ (छाया) अत्र साम्यं, निमित्तनिमित्तिभावः, सामान्यविशेषभावश्चेति त्रितयमपि अन्तर्भावयितुं युज्यते । यस्मात् प्रहस्तवधे श्रावयितव्ये साक्षादभिधा नानुचितत्वात् विच्छित्त्येवमभिधीयते । तदेवमयमप्रस्तुतप्रशंसाव्यवहारः कवीनामतिविततप्रपञ्चः परिदृश्यते । तस्मात् सहृदयश्च स्वयमेवोत्प्रेक्षणीय: । प्रशंसाशब्दोऽत्रार्थप्रकाशादिवत् विपरीतलक्षणया गर्दायामपि वर्तते। वर्णना सामान्यमात्रवृत्तिर्वा ।
एवमप्रस्तुतप्रशंसां विचार्य विवक्षितार्थप्रतिपादनाय प्रकारान्तराभिधानत्वादनयैव समच्छायप्रायं पर्यायोक्तं विचारयति
यद्वाक्यान्तरवक्तव्यं तदन्येन समर्प्यते ।
येनोपशोभानिष्पत्त्यै पर्यायोक्तं तदुच्यते ॥२७॥ यद्वाक्यान्तरेत्यादि-“पर्यायोक्तं तदुच्यते" = पर्यायोक्ताभिधानमलंकरणं तदभिधीयते । “यद्वाक्यान्तरवक्तव्यं'' = वस्तु वाक्यार्थलक्षणं पदसमुदायान्तराभिधेयं “तदन्येन" = वाक्यान्तरेण येन "समर्प्यते" - प्रतिपाद्यते । किमर्थम् ? "उपशोभानिष्पत्त्यै" = विच्छित्ति (विशेष) संपत्तये । तत्पर्यायोक्तमित्यर्थः । नन्वेवं पर्यायवक्रत्वात् किमत्रातिरिच्यते? पर्यायवक्रत्वस्य पदार्थमात्रं वाच्यतया विषयः, पर्यायोक्तस्य पुनर्वाक्यार्थोऽप्यङ्गतयेति तस्मात् पृथगभिधीयते । उदाहरणं यथा
चक्राभिघातप्रसभाज्ञयैव चकार यो राहुवधूजनस्य ।
Page #557
--------------------------------------------------------------------------
________________
१७२
वक्रोक्तिजीवितम्
[३.२८ आलिङ्गनोद्दामविलासवन्ध्यं
रतोत्सवं चुम्बनमात्रशेषम् इति ।। १०० ।। एवम्
यत्र वाच्यतया निन्दा विच्छित्त्यै प्रस्तुतस्य सा।
स्तुतिर्व्यङ्गयतया चैव व्याजस्तुतिरसौ मता ॥२८॥ 'यत्र' = यस्यां, ‘वाच्यतया' =शब्दाभिधेयत्वेन 'निन्दा' = गर्दा, 'व्यङ्गयतया स्तुतिः' = प्रतीयमानत्वेन प्रशंसा 'प्रस्तुतस्य विच्छित्त्यै' = शोभाय, तदेवमसौ द्विप्रकारा व्याजस्तुतिः' अलंकृतिः 'मता' =स्मृता। यथा
भूभारोद्वहनाय शेषशिरसां सार्थेन संनद्यते विश्वस्य स्थितये स्वयं स भगवान् जागति देवो हरिः । अद्याप्यत्र च नाभिमानमसमं राजंस्त्वया तन्वता विश्रान्तिःक्षणमेकमेव न तयोर्जातेति कोऽयं क्रमः ॥१०१॥
यथा वा
इन्दोर्लक्ष्म ॥१०२॥ इत्यादि । विपर्यये विभूष्यस्यालंकृतिरेषेव विहिता। यथा
हे हेलाजित ॥१०३॥ इत्यादि । यथा वा
नामाप्यन्यतरोः ॥१०४॥ इति । यथा वा
दिनमवसितं विश्रान्ताः स्मस्त्वया मरुकप हे परम्पकृतं वक्तुं रोषं ह्रिया न वयं क्षमाः । भवतु सुकृतैरध्वन्यानामशोषजलो भवानियमपि पुनश्छायाभूया तवोपतटं शमी ॥१०५॥
Page #558
--------------------------------------------------------------------------
________________
३.२९-३१]
तृतीयोन्मेषः
१७३
अत्र स्तुतिशब्दः पूर्ववद्विपरीतलक्षणया निन्दायामपि वर्तते । एवं व्याजस्तुति व्याख्याय प्रक्रमोपसंहारानन्यत्वसामान्यात् अनयोप(मा) समानकक्ष्यां (उत्प्रेक्षां ) विवक्षुराह -
संभावनानुमानेन सादृश्येनोमयेन वा । निर्वर्ण्यातिशयोद्रेकप्रतिपादनवाञ्छया ।। २९ ।
वाच्यवाचकसामर्थ्याक्षिप्तस्वार्थैरिवादिभिः । तदिवेति तदेवेति वादिभिर्वाचकं विना ॥ ३० ॥
"
समुल्लिखितवाक्यार्थव्यतिरिक्तार्थयोजनम् । उत्प्रेक्षा, (काव्यतत्त्वज्ञैरलङ्करणमुच्यते ) ॥ ३१ ॥ संभावनेत्यादि । "समुल्लिखितवाक्यार्थ व्यतिरिक्तार्थ योजनमुत्प्रेक्षा" - " समुल्लिखितः " - सम्यगुल्लिखित: स्वाभाविकत्वेन समर्पयितुं प्रस्तावितः । " वाक्यार्थः " - पदसमुदायाभिधेयं वस्तु, तस्माद् "व्यतिरिक्तस्यार्थस्य " - वाक्यान्तर तात्पर्यलक्षणस्य, "योजनम् ” – उपपादनम् । " उत्प्रेक्षा " - उत्प्रेक्षा भिधानमलंकरणम् । उत्प्रेक्षणमुत्प्रेक्षेति विगृह्यते । (के)न साधनेनेत्याह -" संभावनानुमानेन " संभावनया यदनुमानं, संभाव्यमानस्यार्थस्य ऊहनं तेन । तदवश्यं तस्य वस्त्वन्तरत्वापादनं तत्समानकार्यदर्शनादिति भावः ।
।
प्रकारान्तरेणाप्येषा संभवतीत्याह - सादृश्येनेति । " सादृश्येन” - साम्येनापि हेतुना "समुल्लिखितवाक्यार्थ व्यतिरिक्तार्थयोजनम् ” उत्प्रेक्षैव ।
द्विविधं सादृश्यं संभवति वास्तवं काल्पनिकं चेति । तत्र वास्तवमुपमादिविषयम्, काल्पनिकमिहाश्रीयते, सातिशयत्वेन प्रस्तावात् । सादृश्यस्योभयाश्रयत्वाविनाभावात् प्रस्तुतव्यतिरिक्तस्य पदार्थान्तरस्यासंभवात्, तस्य च धर्मत्वे सति पराश्रित
Page #559
--------------------------------------------------------------------------
________________
१७४ वक्रोक्तिजीवितम्
३.३१] त्वात् केवलस्य कल्प्य (त्व)मेवानुपपन्नमिति तदाश्रयः कश्चिदपरः कल्पनीयः । सोऽपि कोऽसाविति नियमासिद्धिः। एकस्य कस्यापि कल्पनेऽप्यनवस्थाप्रसङ्गात्, गुणसमन्वयाभावादप्रतिपत्तेश्च वास्तवसादृश्याधारभूतधर्म्यन्तरसदृशः पारिशेष्यात् परिकल्पनीयतामहतीति सचेतसः प्रमाणम् । तस्मात्तथाविधर्मिणः सादृश्येनेति व्यक्तम् । क्वचिदवास्तवेनापि प्रौढिवादेन उक्तविधप्रकारान्तरमपरमस्याः प्रतिपादयति-"उभयेन वा” संभावनानुमानसादृश्यलक्षणोभयेन वा कारणद्वितयेन संवलितवृत्तिना प्रस्तुतव्यतिरिक्तार्थान्तरयोजनमुत्प्रेक्षा । प्रकारत्रितयस्याप्यस्य केनाभिप्रायेणोपनिबन्धनमित्याह – “निर्वातिशयोद्रेकप्रतिपादनवाञ्छया" - वर्णनीयोत्कर्षकाष्ठाधिरूढिसमर्पणाकांक्षया । कथम् ? " तदिवेति तदेवेति वा" द्वाभ्यां प्रकाराभ्याम् । “तदिव" अप्रस्तुतमिव । तदतिशयप्रतिपादनाय (या)प्रस्तुतसादृश्योपनिबन्धः । “तदेवेति" -अप्रस्तुतमेव प्रस्तुतमिति । (समारोपित)स्वरूपप्रसरणपूर्वकमप्रस्तुतस्वरूपसमारो(पस्य) प्रस्तुतोत्कर्षधाराधिरोहप्रतिपत्तये तात्पर्यान्तरयोजनम् । कैः उत्प्रेक्षा प्रकाश्यत इत्याह-“इवादिभिः”– इवप्रभृतिभिः शब्दः यथायोगं प्रयुज्यमानैरित्यर्थः । "वाच्या" इति । पक्षान्तरमभिधत्ते-“वाच्यवाचकसामर्थ्याक्षिप्तस्वाथैः” तैरेव प्रयुज्यमानः प्रतीयमानवृत्तिभिर्वा ।
तत्र संभावनानुमानोदाहरणं यथा
आपीडलोभादुपकर्णमेत्य प्रत्याहितोपांशुरुतद्विरेफैः । अभ्यस्यमानेव महीपतीनां संमोहमन्त्रं मकरध्वजेन ।।१०६ ।।
Page #560
--------------------------------------------------------------------------
________________
३.३१]
तृतीयोन्मेषः
१७५
काल्पनिकसादृश्योदाहरणं यथा
“राशीभूतः प्रतिदिनमिव त्र्यंबकस्याट्टहासः” ॥ १०७॥ यथा वा
“निर्मोकमुक्तिरिव गगनोरगस्य" ॥१०८॥ इत्यादि । वास्तवसादृश्योदाहरणं यथा
आकर्णकिसलयकर अलमलं न चलं तारआदि । हिन्दु अलील वस स चाल भवादिहि आसति ॥१०९।। आकर्ण-किसलय-वरपक्ष्मल चपलतारकाभिः । अम्बुजलीलं वहति सा बाला......।। (?)
इति छाया। उभयोदाहरणं यथा
तिक्खारुणं तथारण्ण अणजअ राण्ति प्रलाई । अन्तिरे उदे अअसे अवन्दिलग्ग रिउरूढिरले सव्व महुरेउणा
॥११०॥ तीक्ष्णारुणं तमारात् नयनयुगं. . . .लागितं (आरोपितं) तया । उद्गत (?)-भेद-विलग्न-रिपु-रुधिर-लेशमिव मधु रिपोः ।।
इति छाया। [तिक्खारुणं तम् इति । आरात् दूरात् भेद एव भेदो द्रुतिरेव विदारणं तत्रेत्यर्थः । लोके हि तीक्ष्णः शरादिपदार्थोऽङ्गविदारणे लग्नरुधिरलेशो दृश्यते । इति तद्धर्मसादृश्य नयनयुगगततीक्ष्णारुणात्तत्वस्य विद्यमाने प्रस्तुतवस्तुधर्मोऽप्रस्तुतवस्तुधर्मत्वेन संभावित इत्युभयसाधनेयमुत्प्रेक्षा। - ६५८१३७, पृ. २५२ ]
Page #561
--------------------------------------------------------------------------
________________
१७६ वक्रोक्तिजीवितम्
[३.३१ यथा वा
णीसासा खणविरहे फुरन्ति रमणीणसुरहिणो तस्स । कड्डिअ हिअअट्ठिअ
कुसुमबाणमअरंदलेसव्व ॥ १११ ॥ निःश्वासा क्षणविरहे स्फुरन्ति रमणीनां सुरभयस्तस्य ।
कृष्टहृदयस्थितकुसुमबाणमकरन्दलेशा इव ॥ छाया । अत्र वास्तवसादृश्योदाहरणं यथा
उत्फुल्लचारुकुसुमस्तबकेन नम्रा येयं धुता रुचिरचतलता मृगाक्ष्या। शङ्के न वा विरहिणीमदुमर्दनस्य
मारस्य तजितमिदं प्रतिपुष्पचापम् ॥ ११२॥ अत्रासूत्रितार्थव्यतिरेकिवस्त्वन्तरविधानादपह्नतिभ्रान्तिन विधातव्या, यतस्तस्याः प्रथमोद्भेदजीवितमुत्प्रेक्षा न पुनरपह्नतिरेतस्याः। तदेवानन्तरं व्यक्तिमायास्यति । तदिवेत्यत्र वादिभिविनोदाहरणं यथा
चन्दनासक्तभुजगनि:श्वासानिलमछितः ।
मर्छयत्येष पथिकान् मधौ मलयमारुत: ॥११३॥ यथा वा -
__“देवि त्वन्मुखपङ्कजेन" ॥११४।। इत्यादि । यथा वा
"त्वं रक्षसा भीरु" ॥ ११५॥ इत्यादि । तदेवेत्यत्र वाचकं विनोदाहरणम् । यथा
"एकैकं दलमुन्नमय्य" ॥ ११६ ।।
Page #562
--------------------------------------------------------------------------
________________
३.३२]
तृतीयोन्मेषः
इत्यादि । एतस्याः प्रकारान्तरमुपक्रमतेप्रतिभासात्तथा बोद्धुः स्वस्पन्दमहिमोचितम् । वस्तुनो निष्क्रियस्यापि क्रियायां कर्तृतार्पणम् ॥। ३२॥ “प्रतिभासादित्यादि " । तदिदमुत्प्रेक्षायाः प्रकारान्तरं परिदृश्यते
""
"क्रियायाम् - साध्यस्वरूपायां,
'कर्तृतार्पणम्
" - स्वतन्त्रत्व -
""
"
"
-
समारोपणं । कस्य ? " वस्तुन: - पदार्थस्य । " निष्क्रियस्यापि ' क्रियाविरहितस्यापि । कीदृशं ? " स्वस्पन्दमहिमोचितं " - तस्य पदार्थस्य यः “स्वस्पन्दमहिमा ” – स्वभावोत्कर्षः, तस्योचितमनुरूपम् । कस्मात् ? ( " बोद्ध तथा प्रतिभासात् ") "बोद्धः अनुभवितुः “ तथा ”— तेन प्रकारेण । " प्रतिभासात् ” – अवबोध" निर्वर्ण्यातिशयोद्रेकप्रतिपादनवाञ्छया । तदिवेति नात् । तदेवेति वादिभिर्वाचकं विना" इति पूर्ववदिहापि संबन्धनीये । उदाहरणं यथा—
"
66
यथा वा
१७७
यथा वा:
12
6. "
99.
'लिम्पतीव तमोऽङ्गानि वर्षतीवाञ्जनं नभः ।। ११७ ॥
तरन्तीवाङ्गानि स्खलदमललावण्यजलधौ ॥ ११८ ॥
11
वियति विसर्पतीव कुमुदेषु बहुभवतीव योषिताम् प्रतिफलतीव जरठशरकाण्डपाण्डुषु गण्डभित्तिषु । अम्भसि विकसती हसतीव सुधाधवलेषु धामसु ध्वजपटपल्लवेषु ललतीव समीरचलेषु चन्द्रिका ।। ११९ ।।
(उत्प्रेक्षावाचकानामि) वादीनां परिगणनमत्र दण्डिना विहित - मिति न पुनविधीयते । सेयमुत्प्रेक्षा वर्णनीयस्य स्वभावविसंवादसुन्दरं कमप्यतिशयमुल्लासयति । कविप्रतिभासापरपर्यायप्रायाणा
Page #563
--------------------------------------------------------------------------
________________
१७८ वक्रोक्तिजीवितम्
[३.३३-३४ मन्येषामपि भूषणानां केषांचिदियं सारस्वरूपमासूत्रयन्ती प्रथमोल्लेखकारणतां स्वयमेव समाजामति, तन्निबन्धनत्वाद्विच्छित्तिविशेषानाम् ।
अपहृत्याप्यलंकारलावण्यातिशयश्रियः ।
उत्प्रेक्षा प्रथमोल्लेखजीवितत्वेन जृम्भते ।। १२० ।। इत्यन्तरश्लोकः ।
एवमुत्प्रेक्षां व्याख्याय सातिशयत्वसादृश्यसमुल्लसितावसराम् अतिशयोक्ति प्रस्तौति ।
उच्यतेऽतिशयोक्तिः सा सर्वालंकारजीवितम् । यस्यामतिशयः कोऽपि विच्छित्त्या प्रतिपाद्यते ।
वर्णनीयस्य धर्माणां तद्विदाह्लाददायिनाम् ॥३३॥ “ उच्यतेऽतिशयोक्ति: सा”—अतिशयोक्तिरलंकृतिरभिधीयते । कीदृशी? “यस्यामतिशयः”–प्रकर्षकाष्ठाधिरूढः कोऽप्यतिक्रान्तप्रसिद्धव्यवहारसरणि: । “विच्छित्त्या प्रतिपाद्यते”–वैदग्ध्यभङ्गया समयते। कस्य? “वर्णनीयस्य धर्माणां”–प्रस्तावाधिकृतस्य वस्तुन: स्वभावानुसंबन्धिनां परिस्पन्दानाम् । कीदृशानां ? “तद्विदाह्लाददायिनां"-काव्यविदानन्दकारिणाम् । यस्मात् सहृदयाह्लादकारिस्वस्पन्दसुन्दरत्वमेव वाक्यार्थः, ततस्तदतिशयपरिपोषिकायाम् अतिशयोक्तावलंकारकृतः कृतादरा: ।
एवंविधस्वरूपास्ते यथोल्लासितकान्तयः ।
रसस्वभावालंकाराः परां पुष्णन्ति वक्रताम् ॥ ३४ ॥ “एवंविधस्वरूपास्ते यथोल्लासितकान्तयः” समुद्दीपितशोभातिशयास्त्रयोऽपि “परां वक्रतां”-अलौकिकं काव्यरहस्यभतवक्रभावं “पुष्णन्ति” उद्भासयन्ति । यथा
Page #564
--------------------------------------------------------------------------
________________
३.३४]
१७९
तृतीयोन्मेषः चन्द्रकान्तमणिदुर्दिने (सद्मनि ?) त्यजद् राजहंसमनुबध्नती गिरा। ज्योत्स्नया जनितसंशया पुन: वक्रदूतिरिव रौति सारसी ॥१२१॥
यथा वा
स्वपुष्पच्छविहारिण्या चन्द्रभासा तिरोहिता: ।
अन्वमीयन्त भृङ्गालिवाचा सप्तच्छदद्रुमा: ।। १२२ ।। अत्र भावस्वभावातिशय: परं परिपोषमधिरोपितः । यथा वा
यस्य प्रज्वलति प्रतापतपने तेजस्विनामित्यलं लोकालोकधराधरेऽप्यतिशय: शीतांशबिम्बे वृथा । त्रैलोक्यप्रथितापदानमहिते क्षोणीशवंशोद्भवे
सूर्याचन्द्रमसौ स्वयं कृशतरच्छायां समारोहतः ।। १२३ ।। यथा च
हिमाम्बुनिर्वृत्तनिमज्जनानां बालातपस्पर्शननिर्मलानाम् । सावित्रभासा विहिताङ्गराग
मङ्गं किमप्यङ्करितं स्थलीनाम् ।। १२४॥ अत्र पूर्वस्मिन् रूपकालंकारातिशयपरिपोषप्रकर्षः। तथा प्रथमेऽपरस्मिश्च रसवदलंकारपरिपुष्टि: । तथा च तुहिनसलिलक्षालनक्षपितकलङ्कितया नतनातपपिहितांशकेनाभिव्यक्तविमलभावेनांभःस्नानादिसरसरमणीव्यापारसमारोपणेन किमपि सौकुमार्यमारोपितम् । यथा च
शक्यमोषधिपतेर्नवोदया: कर्णपूररचनाकृते तव ।
Page #565
--------------------------------------------------------------------------
________________
ܘܘܐ
वक्रोक्तिजीवितम्
३.३५-३६ अप्रगल्भयवसूचिकोमला
छेत्तुमग्रनखसंपुटैः करा: ।। १२५ ।। अत्र रसपरिस्पन्दसौन्दर्यातिशयः समुद्भासते। तथा च नूतनोदयानां दर्शितसौकुमार्याणां शशाङ्ककिरणानामन्यादृशः कोऽप्यतिशयः संप्रति समुज्जम्भते, येनात्यर्थं कपोलकर्णालकसंपर्कश्लाघनीयां कर्णपूररचनाविच्छित्तिमहतीति पार्वतीपति: प्रियायाः प्रतिपादयंस्तद्वदनेन्दुसौन्दर्यदर्शनेन तत्कालोदितशशाङ्ककरावलोकनेन च रसोचलितचित्तवृत्तिः प्रतीयते ।
एवमलंकार्यस्य वस्तुन: प्रधानभूतस्याङ्गभावेन व्य(वस्थि). तोऽप्यलंकारवर्ग: किंचिदतिरिक्तवृत्तितयोपनिबध्यमान: संनिवेशसौकुमार्यमाहात्म्यादुद्रिक्तभावेन परिस्फुरन् गुणभूतोऽपि मुख्यतामिवापद्यमान: निबन्धनप्रभावात्तुप्राधान्येनावभासमानो व्याख्यातः।
इदानी साम्यसमुद्भासिनो विभूषणवर्गस्य विन्यासविच्छित्ति विचारयति
विवक्षितपरिस्पन्वमनोहारित्वसिद्धये । वस्तुनः केनचित्साम्यं तदुत्कर्षवतोपमा ॥३५॥ तां साधारणधर्मोक्तौ वाक्यार्थे वा तवन्वयात् ।
इवादिरपि विच्छित्त्या यत्र वक्ति क्रियापदम् ॥३६॥ विवक्षितेत्यादि-“यत्र"--- यस्यां, “वस्तुनः"-प्रस्तावाधिकृतस्य, “केनचित्”---अप्रस्तुतेन पदार्थान्तरेण, “साम्यम्” सोपमाउपमालंकृतिरित्युच्यते । किमर्थमप्रस्तुतेन साम्यमित्याह"विवक्षितपरिस्पन्दमनोहारित्वसिद्धये” “विवक्षित:" वक्तुमभिप्रेतो , योऽसौ “परिस्पन्दः” कश्चिदेव धर्मविशेषः (तस्य " मनोहारित्वं"-हृदयाह्लादकत्वं तस्य “सिद्धिः”-निष्पत्तिः)
Page #566
--------------------------------------------------------------------------
________________
३.३६]
तृतीयोन्मेष:
१८१
तदर्थम् । कीदर्शन पदार्थान्तरेण - " तदुत्कर्षवता "; तदिति मनोहारित्वं परामृश्यते, तस्य " उत्कर्षः " ( अतिशयः ) स विद्यते यस्य स तथोक्तः, तेन तदुत्कर्षवता, मनोहारित्वातिशयवता ।
इत्यत्र
तदिदमत्र तात्पर्यम् -- वर्णनीयस्य विवक्षितधर्म सौन्दर्यसिद्धयर्थ अप्रस्तुतपदार्थेन धर्मिणा साम्यं युक्तियुक्ततामर्हति । धर्मेणेति नोक्तं, केवलस्य तस्यासंभवात् तदेवमयं धर्मद्वारको धर्मिणोरुपमानोपमेयलक्षणयोः फलतः साम्यसमुच्चयः पर्यवस्यति । एवंविधामुपमां कः प्रतिपादयतीत्याह -- क्रियापदमित्यादि । "क्रिया " —धात्वर्थः । (क्रियापदशब्देन मुख्या मुख्यक्रिया ) वाचक सामान्य - मात्रमत्राभिप्रेतं न पुनराख्यातपदमेव । यस्मात् अमुख्यभावेनापि क्रिया यत्र वर्तते तदप्युपमावाचकमेव । तथा च पाचकः पाकशक्तेः प्राधान्येन तदन्तर्लीनवृत्तिः प्रकृत्यर्थो विद्यत एव पचति इति पाचक इति । तथा पचतीत्यत्र क्रियायाः प्राधान्येऽपि कारकार्थ अपि अन्तर्लीनः । तदेवमुभयरूपमपि क्रियापदपरिस्पन्दस्पन्दिनी "तां" - उपमां," वक्ति" अभिधत्ते । कथं ? " विच्छित्त्या " - वैदग्ध्यभङ्गया । विच्छित्तिविरहेणाभिधानेन तद्विदाह्लादकत्वं न सभवतीति भावः । क्रियापदं न केवलं तां वक्ति यावद्" इवादिरपि " ( इव) प्रभृतिरपि तत्समर्पणसामध्ये समन्वितो यः कश्चिदेव शब्दविशेष:, समासो बहुव्रीह्यादि:, प्रत्ययोऽपि वत्यादिः विच्छित्या तां वक्तीति । अपि समुच्चये ।
.
कस्मिन् सति ? “ साधारणधर्मोक्ती 'साधारणः समान: यो (S सौ) तयोरुपमानोपमेययोरुभयोरनुयायी धर्मः (तदुक्त) । धर्मान्वययोः क्रिययोः कर्तृभेदेन सुबन्तस्योपमा । कुत्र ? “ वाक्यार्थ वा” – परस्परान्व यसंबन्धेन पदसमूहो वाक्यं तदभिधेयं वा वस्तु विभष्यत्वेन विषयो गोचरः तस्मिन् । कथं ? " तदन्वयात् " --
,
39
Page #567
--------------------------------------------------------------------------
________________
१८२ वक्रोक्तिजीवितम्
[३.३७ तदिति पदार्थपरामर्शः, तेषां पदार्थानां “समन्वयात्" अन्योन्यमभिसंबध्यमानत्वात् ।
वाक्ये हि बहवः पदार्थाः संभवन्ति । तत्र परस्पराभिसंबन्धमाहात्म्यात् कस्यचिदेकेन केनचिदेव साम्यनिबन्धन (मुपमोत्प्रेक्षयोः)। तदेवं तुल्येऽस्मिन् वस्तुसाम्ये सति, उपमोत्प्रेक्षावस्तुनोः कीदृक् पृथक्त्वमित्याह
उत्प्रेक्षावस्तुसाम्येऽपि तात्पर्यान्तरगोचरः ॥३७॥ उत्प्रेक्षायाः साम्यसंबन्धे विद्यमानेऽपि “तात्पर्य" पदार्थव्यतिरिक्तवृत्ति वाक्यार्थजीवितभतं वस्त्वन्तरमेव “गोचरो” विषय: तद्विदामन्तःप्रतिभासः यस्य, तथा चैवोदाहृतः । उपमोत्प्रेक्षावस्तुनोरत्र केवले करणे कर्मणि वा अवतिनोरुभयोरपि तुल्यत्वेनाभिसंबध्यमानत्वात् । एवमुपमितिरुपमेति भावमात्रे व्यवतिष्ठते । तथा च वर्ण्यस्य नि(तराम् अवर्णनीये)न साम्यं यस्यामिति लक्षणतात्पर्यम् । उभयमेव निश्चितं प्रतिपादयति । अमुख्यक्रियापदप्रतिपन्न पदार्थानामुदाहरणं यथा----
पूर्णेन्दोस्तव संवादि वदनं वनजेक्षणे ।
पुष्णाति पुष्पचापस्य जगत्त्रयजिगीषुताम् ।। १२६ ।। तथाविधवाक्योपमोदाहरणं यथा
"निपीयमानस्तबका शिलीमुखैः" ।। १२७॥ इत्यादि । आख्यातपदप्रतिपाद्यपदार्थोपमोदाहरण यथा----
ततोऽरुणपरिस्पन्देत्यादि ॥१२८।। तथाविधवाक्योपमोदाहरणं यथा
मुखेन सा केतकपत्रपाण्डुना कृशाङ्गयष्टिः परिमेयभूषणा । स्थिताल्पतारा तरुणेन्दुमण्डलां विभातकल्पां रजनी
व्यडम्बयत् ।। १२९॥
Page #568
--------------------------------------------------------------------------
________________
१८३
३.३७] तृतीयोन्मेषः
१८३ इवादिप्रतिपाद्यपदार्थोपमोदाहरणं यथा---
चुम्बन कपोलतलमुत्पुलकं प्रियाया: स्पर्शोल्लसन्नयनमामुकुलीचकार । आविर्भवन्मधुरनिद्रमिवारविन्द
मिन्दुस्पृशास्तमितमुत्पलमुत्पलिन्या: ।। १३० ।। तथाविधवाक्योपमोदाहरणं यथा
पाण्डयोऽयमंसार्पितलम्बहारः ।। क्लुप्ताङ्गरागो हरिचन्दनेन । आभाति बालातपरक्तसानुः ।
सनिर्झरोद्गार इवाद्रिराज: ।।१३१॥ एतयोर्द्वयोरपि वाक्ययोः यद्यप्युपमेयेनोपमानः सह प्रत्येक स्वसंबन्धिनं प्रति परस्पर (साम्य)समन्वयलक्षणसंबन्धिनाभिसंबन्धः, तथापि पूर्वस्मिन् साम्यसमन्वयावसायपूर्वको वाक्यार्थावसाय:, परस्मिन् पुनः वाक्यार्थावसितिपूर्वकसाम्यसमन्वयावसितिः । अस्मिन् वाक्ये समासादि विषयप्रत्ययान्तरनिरपेक्षत्वात् पदार्थावबोधसमनन्तरतया परस्परसाम्यसमन्वयस्याप्युद्भिद्यमानत्वात् , पदार्थोपमाव्यपदेश: प्रवर्तते । नात्र प्रथमार्धे एव वाक्यार्थपरिसमाप्तिर्वेदितव्या, कविविवक्षाविषयार्थनिष्पत्तेरन नुभूतत्वात् । तत्र “सालंकारस्य काव्यता" इति च न्याय: । अपरस्मिन् पुन: परस्परान्वयलक्षणसंबन्धनिबन्धनवाक्यार्थावधारणपूर्वकत्वात् उपमानोपमेयपरस्परसाम्यसमन्वयावगते: वाक्योपमाव्यपदेश: युक्तता प्रतिपद्यते । (क्रियापदप्रतिपाद्योपमोदाहरणानामुपमावार्ताद्युक्तमित्यलमतिप्रसङ्गेन ।)
आदिग्रहणादिवादिव्यतिरिक्तेनापि यथादिना शब्दान्तरेणोपमाप्रतीतिर्भवतीति (उक्तमेव)। (समासेऽनुक्तौ उक्तौ) वा द्वयं यथा
Page #569
--------------------------------------------------------------------------
________________
१८४ वक्रोक्तिजीवितम्
३.३७] पूर्णेन्दुकान्तिवदना नीलोत्पलविलोचना ॥१३२॥ यथा च
यान्त्या मुहुर्वलितकन्धरमाननं तदावृत्तवृत्तशतपत्रनिभं वहन्त्या । दिग्धोऽमतेन च विषेण च पक्ष्मलाक्ष्या गाढं निखात इव मे हृदये कटाक्षः ॥१३३ ।।
प्रत्ययप्रतिपाद्योपमोदाहरणं यथा
माञ्जिष्ठीकृत पट्टसूत्रसदृश: पादानयं पुजयन् । यात्यस्ताचलचुम्बिनी परिणति स्वैरं ग्रहग्रामणी: । वात्या चक्रविवर्तिताम्बुजरजश्छत्रायमाणः क्षणं क्षीणज्योतिरितोऽप्ययं स भगवान भोनिधौ मज्जति ।।१३४॥ यथा वाइत्याकर्णितकालनेमिवचना(दाघर्घरो)दुर्धरो हुङ्कारः पदयो ... .पुर: प्रख्यापितस्यागमः । धैर्यस्तम्भविजृम्भितोद्धरमदप्रोन्माथपर्याकुलं
क्रोध: कुञ्जरवन्महासुरपते: स्वच्छन्दमा (लोक्यते) ॥ १३५॥ यथा
इतीदमाकर्ण्य तपस्विकन्या (विलोल)मुद्वीक्षितमुत्सुकस्य । तस्यातिमुक्ताकुलपुष्पकाशं
गतागतास्या हृदयं मुमोह (?) ।। १३६ ।। यथा वा
रामेण मुग्धमनसा वृषभध्वजस्य यज्जर्जरं धनुरभाजि मृणालभञ्जम् ।
Page #570
--------------------------------------------------------------------------
________________
३.३७]
तृतीयोन्मेषः
तेनामुना त्रिजगदर्पितकीर्तिभारो रक्ष:पतिर्ननु मनाङ् न विडम्बितोऽभूत् ।। १३७ ।। प्रतीयमानोपमोदाहरणे परस्य रसस्य संबन्धसमन्विनान्यनानतिरिक्तपरिस्पन्दोभयपदार्थवाचकवाच्यसामर्थ्यादेव क्रियापदादिप्रतिपादकविधिनाऽप्युपमाप्रतीतिरुपपद्यते । यथा
महीभृतः पुत्रवतोऽपि दृष्टिस्तस्मिन्नपत्ये न जगाम तृप्तिम् । . अनन्तपुष्पस्य मधोर्हि चूते
द्विरेफमाला सविशेषसङ्गा ॥१३८ ।। अत्र यस्मात्तथाविधानन्तसामग्रीकस्य मधोरपि तत्समानोग(नीतचते प्रीतिरुप)लप्स्यते इति न्याय्यमेतयोः सुव्यक्तमेव म यमुपगमयति, तथाचासंख्यकुसुमत्वादिधर्मसौकुमार्यातिरेकात् साम्यसंपत्त्यादिर्विवक्षितेत्याधुपमालक्षणतात्पर्य (म) विक लमेवाः, समर्यते । न चार्थान्तरन्यासभ्रान्तिरत्रोद्भावनीया, तस्य पाक्यार्थतात्पर्य (साम्य)लक्षणसामान्यमात्रविषयत्वात् ।
तस्मादनेन न्यायेन समानवस्तुन्यासोपनिबन्धना प्रतिवस्तूपमापि न पृथग्वक्तव्यतामर्हति, पूर्वोदाहरणेनैव समानयोगक्षेमत्वात् । तथाच लक्षणोदाहरणे तस्याः ममानवस्तुन्यासेन प्रतिवस्तूपमा यथा
कियन्तः सन्ति गुणिन: साधुसाधारणश्रियः ।
स्वादुपाकफलानम्रा: कियन्तो वाध्वशाखिन: : १३९॥ अत्र समान विलसितानामभयेषामपि कविविक्षित (ता)विरलत्वलक्षणसाम्यव्यतिरेकि (न) किंचिदन्यन्मनोहारि जी ितमतिरिच्य
Page #571
--------------------------------------------------------------------------
________________
१८६
वक्रोक्तिजीवितम्
[३.३८-४०
मानमुपलभ्यते ।
तदेवं प्रतिवस्तूपमायाः प्रतीयमानोपमायामन्तर्भावोपपत्ती सत्यामिदानीमुपमेयोपमादेरुपमायामन्तर्भावो विचार्यते ।
उपमेयोपमा येयमुपमानोपमेययोः ।
सामान्या प्रस्तुतत्वात्तु लक्षणानन्यथास्थितेः ॥३८॥ उपमेयोपमेत्यादि - " उपमेयोपमा नाम" = काचिदलंकृतिः "सामान्या"-न व्यतिरिक्ता । कुत:--- प्रस्तुतत्वादुपमायाः । कस्मात् कारणात ? "लक्षणानन्यथास्थितेः'-- स्वरूपस्य असाधारणमभिधानं लक्षणं, तस्य अनन्यथासिद्धरपि =अतिरिक्तभावानवस्थानात् । तथा चोपमेयमुपमानं यस्यामिति विग्रहे (स्व)यमुपमानमुपमेयं संपद्यते, यदुपमानं तदुपमेयमुदितम् ।
"प्रसुप्तमथवा निद्रा च शोकात्मतामापन्नस्य हृदयहारीति रतेराश्वासनाभूमयः" ।। १४०॥ एतदादेस्तुल्ययोगिताप्रकारत्वमुपपद्यते न वेत्याहतत्तुल्ययोगिता नाम नासौ पृथगलंकृतिः । एतस्यां बहवो द्वौ वा पदार्थास्तुल्ययोगिनः ॥ ३९ ॥ प्रकारत्वं प्रपद्यन्ते प्राधान्यस्य निवर्तनात् ।
(वस्तु मुख्यतया वऱ्या, किं स्यात् कस्य विभूषणम्)॥४०॥ येयं तुल्ययोगिता नाम नासावलंकृतिः यस्मात् “एतस्या द्वौ बहवो वा पदार्थाः तुल्ययोगिनः प्रकारत्वमुपपद्यन्ते," वर्णनीयतां नीयन्ते । अत्र वर्ण्यते मुख्यतया वर्णनीयं वस्तु (इति) किं कस्य विभूषणं स्यात् अलंकरणं भवेत्। प्रत्येकं प्राधान्ये नियमा निश्चितेः न किंचित् कस्यचिदित्यर्थः । यदि वा सर्वस्य कस्यचिद्भषणत्वं
Page #572
--------------------------------------------------------------------------
________________
३.४१]
१८७
तृतीयोन्मेषः स्यादित्यभिधीयते, तत्रतदपि नोपपद्यते। कस्मात् – “प्राधान्यस्य” = परितो मुख्यभावस्य "निवर्तनात्" । यस्माद्भषणत्वे सति पराङ्गत्वमेव । तेन वस्तुनः प्राधान्यं निवर्तते । मुख्यं हि वस्तु येनैव रूपेण प्राधान्यमनुभवति, न तेनैव पराङ्गत्वमनुभवितुमहति, रूपान्तरं विना परस्परविरुद्धयोरेकत्रानुपपत्तेः । __ यदि वा राजानुचरादावेकस्मिन् मुख्यत्वं गुणभावश्च संभवतीत्यभिधीयते, तत्र रूपद्वयस्य संभवात्, तथा च राजानुचरेषु स्वाम्यपेक्षया भृत्यभाव: स्वभृत्यापेक्षया स्वामिभावश्चेति धर्मद्वयं विरुद्धव्यपेक्षाद्वितयलक्षणस्य रूपद्वयस्य विद्यमानत्वादुपपन्नमेव । तदेवमिहापि स्वरूपान्तरसद्भावे भूषणत्वं केन वार्यते। सत्यमेतत् । भूषणत्वं न वार्यते तुल्ययोगिताप्रकारत्वं पुनरपसार्यते इत्याह
वर्ण्यत्वमेषामथवा साम्यं यद्यतिरिच्यते ।
एतेषां प्रस्तुतानां सा भवत्युपमितिः स्फुटम् ॥४१॥ वर्ण्यत्वमित्यादि = "अथवा" इत्यनेन प्रकारान्तरस्योपपत्तेः । अवर्ण्यत्वेऽपि वर्णनीयभावे भवत्यप्यतेषां प्रस्तुतानां पदार्थानां यदि “साम्यं" = सादृश्यं कदाचिदतिरिच्यते = वर्ण्यमानत्वा दधिकतां प्रतिपद्यते । ततः किं स्यादित्यत्राह- “सा भवत्युपमिति: स्फुटम्” प्रकटा चासावलंकृतिः साम्यसमन्वयादिसंवादादुपमैव नान्या काचिदित्यर्थः । ___ तथा समुच्चितोपमायां – समुच्चितेन वर्ण्यमानतयाऽर्थेनाभिसंबध्यमाने सति समुच्चिता उपमा यस्यां सा तथोक्ता समुच्चितोपमा, तद्वत्तया तुल्यं वर्तते । उपमाभिधानमत्रोपमाने वर्तते न समुच्चितोपमायाम् ।
उपमानं प्रस्तुतत्वात् वर्णनीयं साम्यसमन्वयातिरेकात् अलं
Page #573
--------------------------------------------------------------------------
________________
१८८
वक्रोक्तिजीवितम्
[३.४१
करणाय कल्पते यथा
पररइमत्तअ अमहे पुणो स्सणो देइ दाई अअ र्पसणनु विनुदि खिलासिणिओ
अणो हुच्छणं यदुसदं च दप्पणो बहुणि अरे (?) ॥ १४१ ।। तदेतदेवमिहापि वर्ण्यमानत्वेऽपि साम्यातिरेकादुपमैव भवितुमहतीति भावः । यथा----
जनस्य साकेतनिवामिनस्तौ द्वावष्यभूतामभिनन्द्यसत्त्वौ । गुरुप्रदेयाधिकनिःस्पृहोऽर्थी नृपोऽर्थिकामादधिकप्रदश्च
॥१४२ ॥ रुचिरसौकुमार्यातिरेकसुभगधर्मान्तरविषयमुपमानं कल्पितं विवक्षितोपमेयातिशय वसंपत्तये समुल्लसति यथा--.
उभौ यदि व्योम्नि पृथक्-प्रवाहावाकाशगङ्गापयसः पतेताम् । तेनोपमीयेत तमालनील
मामुक्तमुक्तालतमस्य वक्षः ।। १४३ ।। (ए)तद्वयोरपि निदर्शनम् ।
तदेव मनन्वयेऽपि वर्ण्य मानगोकुमार्यमाहान यात् काल्पनिकमध्यमानं नोपपन्नमिति मन्यमानाः तत्स्वरूपस मारोपितव्यतिरेकामुपमां तां वर्णयन्ति । यथा---
तत्पूर्वानुभवे भवन्ति लघवो भावाः शशाङ्कादय: तद्वक्त्रोपमिते परं परिणमेच्चेतो रसायाम्बुजात् । एवं निश्चिनुते मनस्तव मुखं सौन्दर्यसागवधि
बध्नाति व्यवसायमेतुमुपमोत्कर्ष स्वका. या स्वयम्।।१४४। तदेवमभिधावैचित्र्यप्रकाराणामेवंविधं वैश्वरू यं न पूनर्लक्षण
Page #574
--------------------------------------------------------------------------
________________
३.४१]
ततीयोन्मेषः
१८९
भेदानाम् ।
अभिधायाः प्रकाराणामानन्त्यं प्रतिभोद्भवम् । वक्तुं न पार्यते कान्तालीलावैचित्र्यवत्स्फुटम् ।। १४५ ।।
_ अन्तरश्लोकः । तुल्ययोगिताप्यत्रैवान्तर्भावान्नातिरिच्यते । तथा च लक्षणं निदर्शनं चैतस्या:--
न्यूनस्यापि विशिष्टेन गुणसाम्यविवक्षया ।
तुल्यकार्य क्रियायोगादित्युक्ता तुल्ययोगिता ॥१४६ ।। इति । तैः प्रतिपादिता, यस्मात् साम्यातिशयात् । यथा--
शेषो हिमगिरिस्त्वं च महान्तो गुरव: स्थिराः ।
जात्वलचितमर्यादाः चलन्ती बिभृथ क्षितिम् ।। १४७ ।। अत्र लक्षणे तावदुपमान्तर्भावं तुल्ययोगिताया: प्रतिपादयति-(असि)द्धातिशयस्य वस्तुन: सिद्धातिशयेन साधर्म्यसमन्वयो निबन्धनमुपमायाः; पुनरस्या गुणसाम्यविवक्षया तुल्यकालक्रियायोग: प्रस्तुताप्रस्तुतसाम्यव्यतिरेकेण न किंचिदत्र तात्पर्य प्रतिपादयति । निदर्शनमप्येवंप्रायमेव । वर्णनाविषयस्य वर्ण्यमानवृत्तिश्लेषादिसाम्यव्यतिरेकेण अतिरिक्ततया न किंचिदपि प्रतिभासते । तेन चैतदुदाहरणं विविक्तार्थवृत्तिश्लिष्टताप्रतिभासमाहात्म्यात् न च निदर्शनान्तरमिति यदभियुक्ततरैः तैरेवाभ्यधायि, न तदपि युक्तियुक्तम् । यथा--
यदृष्टा सा न वा दृष्टा मुषिता: सममेव ते ।
हृतं हृदयमेकेषामन्येषां चक्षुषः फलम् ॥ १४८।। एतदलंकारवार्तामात्रानभिज्ञस्य कस्यचित्प्रलपितमिति सचेतसां प्रतिभासते । यस्माद्वदग्ध्यस्य भङ्गया तरुणीलावण्यातिशयप्रतिपादनपरेयं अप्रस्तुतप्रशंसा कविचेतसि परिस्फुरति । यदि वा
Page #575
--------------------------------------------------------------------------
________________
१९० - वक्रोक्तिजीवितम्
[३.४२ निदर्शनान्तरविषयत्वेन तुल्ययोगिता संभवति । यथा
यत्काव्यार्थनिरूपणं प्रियकथालापा रहोऽवस्थितं कण्ठान्तं मृदुगीतमादृतसुहृदुःखान्तरावेदनम् ।। १४९ ।। अनन्वयोऽप्युपमायामेवान्तर्भवतीति विवेच्यते । तथा चास्य लक्षणमुदाहरणं च
यत्र तेनैव तस्य स्यादुपमानोपमेयता । असादृश्यविवक्षातस्तमित्याहुरनन्वयम् ॥१५० ।। ताम्बूलरागवलयं स्फुरद्दशनदीधिति ।
इन्दीवराभनयनं तवेव वदनं तव ॥ १५१॥ एतस्य लक्षणानन्यत्वमेव (व) [तत्सहाय ]मभिधावैचित्र्यविधायकत्वं चेति द्वितयमप्युपमान्तर्भावमेव साधयति । तत्रोपमानोपमेयभावव्यवस्थितेः । उपमान्तरेण सह लक्षणान्वितत्वमनन्वयस्य न संभवतीत्यभिधीयते तदपि न समाधानं, यस्मात्समारोपितरूपस्य (द्वित्वस्याभ्युपगमादु)पमानोपमेयभावसंबन्धनिबन्धनमेव (साम्यं) भवतामनन्वयलक्षणस्य प्रवृत्तिनिमित्तम् , अस्माकं केवलेनापि साध्यते तदित्याह
कल्पितोपमया तुल्यं कवयोऽनन्वयं विदुः ॥४२॥ "कल्पिता"-उल्लिखिता [वा] " उपमा" यस्या: सा तथोक्ता । तथा कल्पितोपमया "तुल्यं" अन्यनानतिरिक्तमनन्वयमलंकरणं " कवयः" तद्विद: “विदु:"-जानन्ति । तथा च कल्पितोपमायां वर्णनाविषयस्य वस्तुनः सौन्दर्यधाराधिरूढस्वसाम्य समन्वय: समुद्भवति । सातिशयत्वसमर्पणसामर्थ्यविरहात् सर्वेषां पदार्थानां भतानामसद्भुतं किमपि काल्पनिकमपमानमल्लिखन्तो यथारुचि रुचिराशयाः कवयः परिदृश्यन्ते ।
Page #576
--------------------------------------------------------------------------
________________
३.४२]
तृतीयोन्मेषः
(असद्भूतं) समुल्लिखित मिति च पुनरपि परस्परसाम्यनिबन्धनस्तयोरुपमानोपमेयभावः पर्यवस्यति, नान्यत्किचिदतिरिक्तं मनोहारितायाः कारणम् । तथा च लक्षणमुदाहरणं च
उपमेयोपमा नाम ब्रुवते तां यथोदिताम् ।। १५२ ॥
सुगन्धि नयनानन्दि मदिरामदपाटलम् । अम्भोजमिव ते वक्त्रं त्वदास्यमिव पङ्कजम् ॥ १५३ ॥ नाप्यत्र लक्षणमुपमालंकारादलंकारान्तरस्य कारणम् । पूर्वोक्तया नीत्या तस्य निराकृतत्वात् । ( उपमानोपमेयभावश्चात्र पर्यायतो भवेत् । ) (ते) नोपमानोपमेयभावे ( भेद ) प्रतिभासोऽभेदप्रतिभासोऽपि सप्र ( माण ) । न च उपमानान्तरनिरास लक्षणतात्पर्यादलंकारान्तरत्वम्, मुखमिन्दुरित्यादौ उपमानेतरस्वभावगन्धस्याप्यविद्यमानत्वा (त्) । (प्रतिभा) प्रतिभासि प्रौढिप्रतिपादितमभिधाप्रकारवैचित्र्यमात्रमेवात्र विजृम्भते न पुनरलंकरणान्तरत्वम् । वाच्यान्तरेष्वपि वैचित्र्यान्तरद (र्शनात् ) । यथा - तद्वल्गुना युगपदुन्मिषतेन तावत् सद्यः परस्परतुला मधिरोहतां द्वे ॥ प्रस्पन्दमानपरुषेतरतारमन्तः
चक्षुस्तव प्रचलित भ्रमरं च पद्मम् ।। १५४॥
यथा
१९१
जनस्य साकेतनिवासिनस्तौ द्वावप्यभूतामभिनन्द्यसत्त्वौ ।
गुरुप्रदेयाधिकनिःस्पृहोsर्थी नृपोऽथिकामादधिकप्रदश्च ।। १५५ ।।
अत्र द्वयोरपि प्रस्तुतत्वाद्वर्णनीयसाम्यसद्भाव: (न) पुनरलं
कारभावः ।
Page #577
--------------------------------------------------------------------------
________________
१९२
वक्रोक्तिजीवितम्
[३.४२
यथा वा
हेलावभग्नहरकार्मुक एष सोऽपि हेला (पदान)परितोषितचन्द्रचूडः । तस्यैव सोऽस्य च. . . सख्य वा स्यात्
श्लाघ्यं द्वयोरुभयथापि तवाद्य तेषाम् ।। १५६॥ अत्र पूर्वोक्तमेवानुसन्धेयम् । यद्यप्युपमालक्षणावसरे भावमात्रमित्युभयनिष्ठमलंकरण माख्यातम् , तथापि तत्राप्रस्तुतत्वादुपमानस्य पराङ्गत्व मुपपन्नम् । इह पुन: प्रस्तुतस्य मुख्यत्वम । कथं तदिति विचारितमेव ।
परिवृत्तिरप्यनेन न्यायेन पृथङ् नास्तीति निरूप्यते। तथा च लक्षणं परिवृत्तेः"अर्थानां यो विनिमयः परिवृत्तिस्तु सा मता"
॥१५७॥ इति । परिवर्तनं च स्वान्तरावकाशे वस्त्वन्तरस्यावस्थानम् । असौ परिवृत्तिरलंकारोऽभिधीयते । सा च बहुप्रकारा-एकस्यैव विषयिणा समुचितविषयावकाशे विषयान्तरं परिवर्तते । यथा
स्वल्पं जल्प बृहस्पते सुरगुरो नैषा सभा वज्रिणः ॥१५८॥ क्वचिदेकस्यैव क्रमेण समुच्चितधर्मगोचरे धर्मान्तरं परिवर्तते । यथा
विसृष्टरागादधरान्निवर्तितः स्तनाङ्गरागारुणिताच्च कन्दुकात् । कुशाङ्कादानपरिक्षताङ्गुलिः
कृतोऽक्षसूत्रप्रणयी तया करः ॥१५९॥ अत्र गौर्याः करकमललक्षणो धर्मः परिवर्तितः। क्वचिदेकस्यैव धर्मिणः समुचितस्वसंवादिधर्मावकाशे धर्मान्तरं परिवर्तते । यथा
Page #578
--------------------------------------------------------------------------
________________
३.४३]
तृतीयोन्मेषः
किमित्यपास्याभरणानि यौवने । त्वया धृतं वार्धकशोभि वल्कलम् ॥१६०॥
क्वचिद्बहूनामपि धर्मिणां परिस्पर्धिनां पूर्वोक्ताः सर्वेऽपि परिवर्तन्ते । तथा च लक्षणकारेणात्रैवोदाहरणं दर्शितम् । यथा
शस्त्रप्रहारं ददता भुजेन तव भूभुजा ।
"
"
चिराजितं हृतं तेषां यशः कुमुदपाण्डुरम् ।। १६१ ॥ तदेवं परिवृत्तेरलंकरणत्वं (न) युक्तमित्याह - विनिवर्तनमेकस्य यत्तदन्यस्य वर्तनम् । तदलंकरणं न स्यात् पूर्ववत् परिवर्तनात् ॥ ४३ ॥ विनिवर्तनमित्यादि- ' यदेकस्य " पदार्थस्य 'विनिवर्तनं अपाकरणं “ तदन्यस्य” तद्वयतिरिक्तस्य परस्य, "वर्तनं " तदुपनिबन्धनं तदलंकरणं न भवति । कस्मात् उभयोः “ परिवर्तमानत्वात् " मुख्येनाभिधीयमानत्वात् । कथं " पूर्ववत् " यथापूर्वं प्रत्येकं प्राधान्यान्नियमानिश्चितेश्च ( यथा ) न किंचित् कस्यचिदलंकरणं, तद्वदिहापि विचारितम् । न च तावन्मात्ररूपतया तयोः परस्परविभूषण (विभूष्य ) भाव:, ( तथा सति) प्राधान्यनिवर्तनप्रसङ्गात् । रूपान्तरानिरोधेषु पुनः साम्यसद्भावे भवत्युपमिति - रेषा चालंकृतिः समुच्चितोपमावत् पूर्ववदेव । यथा
13
१९३
सदयं बुभजे महाभुजः सहसोद्वेगमियं व्रजेदिति ।
अचिरोपनतां स मेदिनों
नवपाणिग्रहणां वधूमिव ॥ १६२ ॥
""
"2
अत्र समतया ( प्रियमाणः ) सानुरागः पृथिवी ( वधूभोग ) यत्नः पार्थि - वस्य प्रतीयते, द्वयोरपि वर्ण्यमानत्वात् तथा परिवृत्तावपि साम्यप्रतीतेरुपमैव । यथा
Page #579
--------------------------------------------------------------------------
________________
१९४
वक्रोक्तिजीवितम्
अयं रणश्चारणजीवितान्तकृत् ननन्द (तुश्चैव ) नरस्य सैनिकाः । इह व्रतो शक्तिशिरोभिरादरात् नवासिधारा न खलूत्पलस्रजः ।। १६३ ॥
[३.४३
साम्यप्रतिभासमात्रं (अत्र ) मनोहारितायाः कारणमित्यलंकरणम् । यस्मादेवंविधे विषये विच्छित्तिविधानस्य संनियत (साम्यं) प्रतीयमानमलंकरणमुपनिबध्नन्ति, न पुनरभिधीयमानमेव । प्रतीयमानत्वं परिवृत्तेरपि दृश्यते । यथा
,
निर्दिष्टां कुलपतिना स पर्णशालामध्यास्य प्रयतपरिग्रहद्वितीयः । तच्छिष्याध्ययननिवेदितावसानां संविष्टः कुशशयने निशां निनाय ॥ १६४ ॥ अत्र सर्वाण्यपि पदानि यथास्वमाक्षिप्तपरिवर्तनीयपदार्थान्तराण्युपनिबद्धानि ततः प्रतीयमानत्वात्तद्विदाह्लादकारित्वमपि ( न च ) संवादिनी परिवृत्तिः कथम् अनुपपद्यमानत्वात् अन्यथा ? ( सत्यं ) युक्तमेतत् । न परिवृत्तेरत्यन्ताभावोऽस्माभिरभिधीयते, वर्णनीयत्वादलंकृतिनं भवतीत्यस्माकमभिप्रायः । न च प्रतीयमानतामात्र मलंकरणसाधनम्, अलंकार्यवस्तुमात्रेऽपि तस्याः संभवात् । तथाचैतदेवोदाहरणम् । न च यत्प्रतीयमानं तदलंकरणं तद्विदाह्लादकारित्वात् इति युज्यते वक्तुम् । अलंकार्येऽपि तद्विदाह्लादकारित्वस्य दर्शनात् । वस्तुमात्रमलंकारो रसादयश्चेति भेदत्रितयानुपपत्तेश्च ।
"
किं च परिवृत्तेरलंकारत्वे तदुपशोभायं भूषणान्तरं नोपयुज्यते, किमित्यपास्याभरणानि ” इत्यादौ । यदि वा " वद प्रदोषे स्फुटचन्द्रतारका विभावरी यद्यरुणाय कल्पते" इति । यदि वा
Page #580
--------------------------------------------------------------------------
________________
३.४३] तृतीयोन्मेषः
१९५ भूषणेऽपि विभूषणान्तरमसन्तोषादुपनिबध्नन्तीत्यभिधीयते तदपि न युक्तियुक्तम् । यस्मादन्यस्मिन् विभूष्ये संभवति यत्र भूषणोपनिबन्धः, तत्र भूषणान्तरमसन्तोषादुपपद्यते, न पुनरन्यस्मिन् । नेयं पूर्वोक्तया नीत्या प्रत्येकमेव परस्परं द्वयोरपि भषणभावे प्रत्याख्याते परिवत्तेविभूषा संभवति, यत्र भषणत्वमेवावशिष्यते । तस्मादुपशोभार्थमुपमाख्यमलंकरणमुपनिबद्धम् ।
तथा चायमत्र वाक्यार्थ:-यौवनोद्भदसमयसमुचिताभरणापसारणपूर्वकं वार्धकोपपन्नचीरपरिधानग्रहणं प्रकटशशाङ्कतारकया (विभावर्या प्रदोषेऽरुणसमागमकल्पमिति) किमपि काव्यस्फुरितभूतं तद्विदाह्लादकारित्वमुन्मीलयति । तदयमत्र परमार्थः-लक्षणोल्लिखितरेखया विभूषगविन्यासो विधातव्यः । प्रतिभाप्रतिभासमानभणितिवक्रताप्रकारवैचित्र्येणापि यथा
सिविणविखेण . . . (?) ॥१६५ ॥ क्रिययैव विशिष्टस्य तदर्थस्योपदर्शनात् ।
ज्ञेया निदर्शनवासौ यथेववतिभिविना ॥ १६६ ॥ इति (लक्षिता) निदर्शनाप्युपमितिरेव ।
अयं मन्दद्युतिर्भास्वानस्तं प्रति यियासति ।
उदय: पतनायेति श्रीमतो बोधयन्नरान् ॥१६७॥ अत्र तथैवेति कविप्रतिभार्पिततात्पर्यान्तरनिश्चयलक्षणस्य वस्तुनः तदिवेति तदेवेति वा सादृश्यस्य प्रतिपादकं विना तत्प्रतिपादनप्रगल्भवाक्य प्रयोगमाहात्म्यादुत्प्रेक्षायाः प्रतीयमानत्वात् । यथा
धेत्तुआण चल विज्जु चडुलियं
राइआसु पुलयंति मेहया ।
Page #581
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[३.४३
सोऊउआण ओरल्लि सद्दय
महिलियाण का जियइ विरहए ।। १६८ ।। गृहीत्वा चलविद्युत्प्रदीपं
रात्रिषु प्रलोक / विलोक | यन्ति मेघाः । श्रुत्वा मेघशब्दं स्त्रीणां (महिलानां) का जीवति विरहे ।।
इति छाया। अत्र गजितशब्दं श्रुत्वा महिलासु कासुचित् .. चलविद्युद्भाविका (ल) रात्रिषु मेघान् विलोकयन्तीति ... महिलानामभिप्रायनिश्चयस्यागोचरत्वात् वाक्यार्थस्यान्यथानुपपत्तेश्च पूर्वोक्तमनुसर्तव्यम् ।
तमिन्दुरोदित बिम्बशोभा ..............शोऽपि । मन्दप्रभालवितकामपाल
ललाटपट्टश्रियमाचकर्ष ॥ १६९ ।। अत्रार्थोदितेन्दुबिम्बशोभाया: सादृश्योल्लवितकामपालललाटपट्टश्रियः ... तदप्यतिरिक्तवृत्तिथर्म्यन्तरेण चमत्कारकारणमन्यथा न किंचनापि उपपद्यते । नानार्थमुपमाया: क्रियापद मेवंविधप्रतिपादकतां प्राप्नोति । ततश्च गतार्थत्वाभिधायिन: शब्दस्याप्रयोग: साक्षाद्विलोचनार्थवृत्तिर्न भवतीत्युपचारपारंपर्येण तद्विशेषणतां प्राप्यते। तथा च धर्ममि भावलक्षणायाः प्रत्यासत्तेः प्रथमं स्वाभिधेयलक्षणलक्षणाया गुणमात्रेणैव ततश्च सादृश्यनिबन्धनाया: प्रत्यासत्तेरेव तत्सदृशे विलोचनच्छायातिशयंवृत्तिमासादयति । तद्विशेषणत्वादेव समासेऽस्मिन् नीलोत्पलशब्दस्य पूर्वनिपातः सप्तमीविशेषणे बहुव्रीहाविति ।
Page #582
--------------------------------------------------------------------------
________________
३.४३]
तृतीयोन्मेषः
१९७ ___ इन्दुमुखीत्यत्र इन्दुरिव मुखं यस्या: सा तथोक्ता। सकललोकविलोक्यमानाखिलमृगाङ्कमण्डलसंस्थानसादृश्ये निमित्तभावे पूर्वोक्तयैव (नीत्या) इन्दुशब्दस्यैव विशेषणत्वमिति पूर्ववदेव समासोपपत्तिः। यदि वा इन्दुमुखमिव मुखं यस्याः सा तथोक्तेत्यत्र इन्दुशब्दस्तदेकदेशे मुखे विशेषणम् (भवति) यथा ग्रामो दग्ध इति । शिष्टं पूर्वोक्तमेवानुसन्धेयम् । ___ “पुरुषव्याघ्रः' इत्यत्र साधारणधर्मोऽपि प्रतीयते । संबन्धं विनोपमानोपमेयभावस्यानुपपत्तेः; पदाभिसंबन्धसामर्थ्यात्तस्यावगतो गतार्थत्वात् सामान्यशब्दस्याप्रयोगः । तदिदमुक्तम् “उपमितं व्याघ्रादिभिः सामान्याप्रयोग" इति । इन्दुरिव कान्तं मुखं यस्याः सा इन्दुकान्तमुखीत्यत्र सामान्यशब्दस्य श्रयमाणतया युक्तिरभिधीयते । “इन्दुरिव कान्तमिन्दुकान्तम्" इति "उपमानानि सामान्यवचनैः” इत्यनेन समासे विहिते पश्चादिन्दुकान्तं मुखं यस्याः सा तथोक्तेति । सामान्यशब्दस्य वृत्तिवाक्ययोर्द्वयोरपि उपपद्यमानत्वान्न केनचिन्यायेन श्रूयमाणता विचारयितुं पार्यते, यतस्तेनैव सह पदान्तरं समस्यते, न पुनरन्येनेति कुतस्तस्य श्रूयमाणवृत्तः प्रतीयमानता कल्पेत? । . तदेवं विवक्षावशात् क्वचिदगम्यमानता, क्वचित्प्रयुज्यमानत्वम् । एवमादीनां सादृश्यनिबन्धनोभयविषय (सामान्य) संबन्धाभिधायिनां गम्यमानत्वाद'प्रयुज्यमानत्वम् । अर्थप्र त्यायनार्थं हि शब्दस्य प्रयोग: क्रियते । स चेत् कविकौशलकल्पितात् प्रकारान्तरात् प्रतिपन्नः तत: किं शब्दप्रयोगेण?। तथाच यत्र अन्यूनातिरिक्तच्छायाविशेषमर्थतः शब्दतश्चोपमानोपमेययोः साम्यसमर्पण सामर्थ्य सुभगप्रसादसुन्दरमपनिबन्धबन्धुरं वाक्यं श्रुतिसमनन्तरमेव वर्णानुपूर्व्याः प्रतिभासवदर्थप्रतिपत्तिपूर्वकमलं
Page #583
--------------------------------------------------------------------------
________________
१९८
वक्रोक्तिजीवितम्
[३.४३
कार प्रतीति मुत्पादयति, तत्र तदुपपादकानामिवादीनां गतार्थ - त्वादप्रयुक्तिः । यथा
महीभृतः पुत्रवतोऽपि ॥ १७० ।।
यत्राप्यलंकारान्तरभेदनिबन्धनमन्तरेण पदार्थ परिवर्तनादौ कविकौशलोल्लासितातिरिक्त साम्यसमन्वय माहात्म्यादुपमानोपमेयभावावगतिरुद्भिद्यते, तत्राप्यभिधानप्रकारवैचित्र्य वशाद लंकरणविच्छित्तिरेव तद्विदां तत्प्रतीतिकारिणां चमत्कृतिकारितामावहतीति प्रतीयमानत्वमलंकारस्य । तदभिधायिना मिवादीना मप्रयोगो
यथा
-
महासिधारा न खलूत्पलस्रजः" इति ।। १७१ ।।
यत्र पुनर्वाच्यमलं ( करणं), तत्रैवादिकं प्रतिपादनवैचित्र्यात् बहुप्रकारं प्रयोगमर्हति । तथाच पदार्थविषयाया मुपमायां वाक्यैकदेशवर्तिनो रुपमानोपमेययोः परस्परसाम्यवाचके प्रयुक्ते तस्मिन्नेव वाक्ये स्तनान्तरवर्तिनोरुपमानोपमेययोः सादृश्यसंबन्धाभिधायी पुनरिवादिः प्रयुज्यते । ( यद्यपि ) प्रतियुगलमुपमानोपमेयभावस्य परिसमाप्तिः, तथापि वाक्यार्थ निष्पत्तावुपमानोपमेयभावस्य संभवे प्रथमाभिहितैव युक्तिरनुसर्तव्या । यथा
-
ततः प्रतस्थे कौबेरीं भास्वानिव रघुर्दिशम् । शरैरुत्रैरिवोदीच्यानुद्धरिष्यन् रसानिव ॥ १७२ ॥
क्वचित्पदार्थोपमायामेव
ययोः सादृश्यसमन्वयः वाचिकः । वाचकयुक्ते तस्मिन्नेव वाक्ये तयोरेकतरस्य धर्म्यन्तरेण सह धर्मान्तरं (र) सादृश्यनिबन्धनत्वात् उपमानोपमेयभावः संभवति । पूर्वोक्तया नीत्या तदभिधायी पुनरिवादिः प्रयुज्यते । यथा
वाक्यैकदेशव्यवस्थितयोरुपमानोपमे
Page #584
--------------------------------------------------------------------------
________________
३.४३] तृतीयोन्मेषः
१९९ निर्याय विद्याथ दिनादिरम्याद्विम्बादिवाकस्य मुखान्महर्षेः ।। पार्थाननं वह्निकणावदाता
दीप्तिः स्फुरत्पद्ममिवाभिपेदे ॥ १७३ ।। क्वचित्पदार्थोपमायामुपमेयानामुपमानानां च समसंख्याकानां समूहद्वये प्रथमं विवक्षितसमहसंख्याभेदसमाहि (त)द्वित्वमेव समाश्रित्य परस्परसाम्यसमन्वयादुपमानोपमेयभावमभिधातुमेकस्मिन् वाचके प्रयुक्ते समुदायधर्माणां समुदायपूर्वकत्वात्तु पश्चादेतेषां प्रत्येक स्वसंबन्धिनं प्रति साधारणधर्मसंबन्धसामर्थ्यादुपमानोपमेयभावः पर्यवस्यति । यथा
___“चुम्बन कपोलम्” ॥१७४ ।। इत्यादौ । अत्र स्पर्शोल्लसदिति क्रियाविशेषणं चेति द्वाभ्यां प्रकाराभ्यामुभयनिष्ठतयान्योन्यं (साधारणधर्मसंबन्धादुपमानोपमेयभावः)। __क्वचित्पदार्थोपमायाम् एकस्य वस्तुनः बहुविधपदार्थविशेषणविशिष्टतया मुख्यभावेन वर्ण्यमानवृत्तेरुपमेयत्वे तावन्मात्रविशेषणः स्वैविशिष्ट पदार्थान्तरमुपमानतां यदा प्राप्नोति, तदा तयोरुभयोरपि तथाविधयैव परस्परसाम्यधर्मतयाऽन्वयात् उपमानोपमेयभावः। तदभिधानार्थमिवादिरेव प्रयुज्यमानतामर्हति। तद्विशेषणानां परस्परसाम्यसंबन्धाभिधाने पूर्वोक्तव युक्तिरनुसन्धेया। यथा
“पाण्डयोऽयम ” इत्यादौ ॥१७५ ॥ तदेवंवि(ध)पक्षे अभिधाप्रकारवैचित्र्यात् वाचकशक्तिवैचित्र्याच्च सर्वमेतदुपपद्यते । उपमादोषाणां तु लक्षणस्यैव सुघटितत्वात् दूरोत्सारितत्वेन
Page #585
--------------------------------------------------------------------------
________________
[३.४४
२००
वक्रोक्तिजीवितम् नेयार्थादिवदपरिगणनम् ।
(विवक्षाविषयो धर्मश्चेतोहारी यदोच्यते ।
तदा दोषा भवन्त्येते दूरोत्सारितवृत्तयः) ॥ १७६ ।। इत्यन्तरश्लोकः । ___ एवं प्रस्तुताप्रस्तुतवाच्यसादृश्यजीवितमुपमाख्यमलंकरणमभिधाय समानच्छायाप्रायं वाचकसादृश्यसर्वस्वं श्लेषमभिधत्ते
तदेकशब्दवाच्यत्वमर्थयोर्धार्यते द्वयोः । श्लेषाभिधानोऽलंकारः तादृग्वाचकवाच्यता ॥४४॥ तदेकशब्दवाच्यत्वमित्यादि तदित्यनेन श्लेषोपनिबध्यमानवृत्तेर्वाचकस्य परामर्शः।
तेन तस्यैवोक्तस्य शब्दस्य पदात्मनो वाचकत्वम् । तेन “वाच्यत्वम्” अभिधेयत्वम् । “अर्थयो:” = वस्तुनोरभिधीयमानयोः द्वयोः सत्यभ तयोः वाक्यार्थतात्पर्यस्वरूपयोः “धार्यते” यस्मिन् स श्लेषाभिधानोऽलंकारः । “तादृग्वाचकवाच्यता” =स इव दृश्यते यः स तादृगुच्यते, तादृकचासौ वाचकश्च स तथोक्त:, तेन वाच्यता वाच्यत्वं अभिधेयत्वम् । तादृशार्थवाचकत्वं यत्र यस्मिन् सोऽपि श्लेष उच्यते । य: श्रुतिसाम्यात् स इवानुभूयतेऽसौ तादृगुच्यते । पुनः स एव स्वरादिधर्माणामुदात्तादीनामन्यत्वाद् भिद्यते । अत्र परस्परापेक्षत्वमेव द्वयोरपि सादृश्यम् । यादगेकोऽस्य वाचक: तादृक् एवासाविति समाश्रितो वास्तवपदवृत्तिर्वा यत्रैकस्मिन् क्वचिद्वाक्यकदेशे, तदेकशब्दवाच्यत्वं द्वयोः । अथ तयोः तादृग्वाचकवाच्यत्वाविशेषेऽपि श्लेष एवेति कथम । अतस्त्रिभि: प्रकारैस्त्रिविधैः पदार्थैरेव तत्प्रतीतेः । अर्थश्लेषः शब्दश्लेषः उभयश्लेषः इति । तदेवंविधस्यास्य प्रतिपादक किमित्याहः
Page #586
--------------------------------------------------------------------------
________________
२०१
३.४५-४७]
तृतीयोन्मेषः पदार्थान्तरमेतस्य कवयः प्रतिपादकम् ।
वाच्यसामर्थ्यमपरमिवादि प्रतिजानते ॥४५॥ पदार्थान्तरमित्यादि । “पदार्थान्तरं" -- श्लिष्टपदव्यतिरिक्तं “अपरं” तत्समर्पणसामर्थ्यसमेतमेतस्य श्लेषालंकारस्य प्रतिपादक समर्पकं कवयस्तद्विदः “प्रतिजानते” प्रत्यवबुद्धयन्ति। वाचकविशेष“मपरं इवादि” इवप्रभति वा पदार्थान्तरादिव्यतिरिक्तं वाच्यसामर्थ्यमेव वा केवलं वाक्यं सकृत्प्रतिपादितम् । तस्य स्वरूपसामर्थ्य विवक्षितार्थ समर्पणशक्तियुक्तार्थं प्रतिजानते । प्रतिपादकमिति संबन्धः ।
त्रिष्वप्येतेषु प्रकारेषु द्वयोरर्थयोः प्राधान्येन च वर्ण्यमानत्वे तथाविधशब्दवाच्यत्वलक्षणसाम्यसमन्वयस्वरूपं शोभानिमित्तं वाक्यसामर्थ्यलभ्यं प्रतीयमानमलंकरणं, वाचकसद्भावे पुनः वाच्यमेव । प्रस्तुताप्रस्तुतयोरर्थयोः प्रधानगुणभावे सति. तथैव तथाविधशब्दवाच्यत्वसाम्यसमन्वय एव । मुख्यतया वर्ण्यमानस्याप्येकतरस्योपमानत्वे समुच्चितोपमाद्या(लोचनयान्यस्योपमेयत्वसमन्वयोऽनुसन्धेयः ।
अर्थयोरेकमुल्लेखि पदं शब्दतदर्थयोः । एकावभासयोः साम्यं तन्त्रत्वादत्र जृम्भते ॥४६॥ तुल्यशब्दस्मृतेरर्थः तस्मादन्यः प्रतीयते ।
शब्दस्योद्भतनष्टत्वात् स्मृतिः सर्वत्र वाचिका ॥४७॥ तत्र प्रथमस्योदाहरणं यथा
स्वाभिप्रायसमर्पणप्रवणया माधुर्यमुद्राङ्कया विच्छित्त्या हृदयेऽभिजातमनसामन्तः किमप्युल्लिखत् । आरूढं रसवासनापरिणतेः काष्ठां कवीनां परं कान्तानां च विलोकितं विजयते वैदग्ध्यवक्रं वचः ॥१७७॥
Page #587
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
[३.४८
द्वितीयस्य यथा
येन ध्वस्तमनोभवेन बलिजित्कायः पुरास्त्रीकृतः यश्चोत्तभुजङ्गहारवलयो गङ्गां च योऽधारयत् । यस्याहुः शशिमच्छिरोहर इति स्तुत्यं च नामामराः
पायात्स स्वयमन्धकक्षयकरस्त्वां सर्वदो-माधवः ।। १७८॥ तृतीयस्य यथा
मालामुत्पलकन्दलश्च विकचरायोजितां बिभ्रती नेत्रेणासमदृष्टिपातसुभगेनोद्दीपयन्ती स्मरम् । काञ्चीदामनिबद्धभङ्गि दधती व्यालम्बिना वाससा
मूर्तिः कामरिपोः सिताम्बरधरा पायादपायाज्जगत् ।। १७९।। असत्यभूतार्थ श्लेषोदाहरणं यथा
दृष्टया केशव गोपरागहृतया किचिन्न दृष्टं मया तेनैव स्खलितास्मि नाथ पतितां किं नाम नालम्बसे । एकस्त्वं विषमेष खिन्नमनसां सर्वाबलानां गतिः
गोप्येवं गदितः स लेशमवताद्गोष्ठे हसन्त्या हरिः ।। १८० ॥ एवं वाक्यबन्धवैचित्र्यशक्तबुद्धिविरचितं चर्वणीयं श्लेषमभिधाय, साम्यैकनिबन्धनत्वादुपमारूपकश्लेषकारणैकं व्यतिरेकमभिधत्ते
सति तच्छन्दवाच्यत्वे धर्मसाम्येऽन्यथास्थितेः । व्यतिरेचनमन्यस्मात् प्रस्तुतोत्कर्षसिद्धये ।
शाब्दः प्रतीयमानो वा व्यतिरेकोऽभिधीयते ॥४८॥ सतीत्यादिः । स चासौ शब्दश्चेति विगृह्य तच्छब्देन शक्त्या श्लेषनिमित्तभूतः शब्दः परामृश्यते, तस्य “वाच्यत्वे” अभिधेयत्वे “सति” “धर्मसाम्ये” परस्परपरिस्पन्दसादृश्ये विद्यमाने, (विक
Page #588
--------------------------------------------------------------------------
________________
३.४८] तृतीयोन्मेषः
२०३ ल्पना)यां तथाविधशब्दवाच्यत्वस्य धर्मसाम्यस्य चोभयनिष्ठत्वादुभयो: प्रकृतत्वात् । प्रस्तुताप्रस्तुतयोरेव तयोः धर्मादेकस्य यथारुचि केनापि विवक्षि(तधर्मान्त) रेण “अन्यथास्थिते:” अन्यथाभावेनावस्थिते: “व्यतिरेचनं”-पृथक्करणं “अन्यस्मात्” उपमेयस्योपमानात्, उपमानस्य वा तस्मात् । सः “व्यतिरेक:” व्यतिरेकनामा अलंकारो “ऽभिधीयते” कथ्यते । किमर्थं- “प्रस्तुतोत्कर्षसिद्धये”, “प्रस्तुतस्य” वर्ण्यमानवृत्ते: “ उत्कर्षसिद्धये" छायातिशयनिष्पत्तये। स द्विविधः संभवति “शाब्दः प्रतीयमानो वा” =“ शाब्दः” = कविप्रवाहप्रसिद्धः तत्समर्पणसमर्थाभिधानेनाभिधीयमानः । “प्रतीयमानः” =वाक्यार्थसामर्थ्यमात्रावबोध्यः । तत्र प्रथमतारतम्यादुपमाव्यतिरेको यथा
एमेअ जणो तिस्सा देइ कवोलोवमाइ ससिबिंबम् । परमत्थविआरे उण चन्दो चन्दो विअ वराओ ॥१८१ ।। एवमेव जनस्तस्या ददाति कपोलोपमायां शशिबिम्बम् ।
परमार्थविचारे पुनश्चन्द्रश्चन्द्र इव वराकः ।। (छाया) यथा वा
दिदृक्षव: पक्ष्मलताविलासमक्ष्णां सहस्रस्य मनोहरं ते । वापीष नीलोत्पलिनी-विकासरम्यासु नन्दन्ति न
षट्पदौघाः ॥ १८२॥ यथा वा
प्राप्तश्रीरेष कस्मात् पुनरपि मयि ते मन्थखेदं विदध्यात् निद्रामप्यस्य पूर्वामनलसमनसो नैव संभावयामि । सेतुं बध्नाति भूयः किमिति च सकलद्वीपनाथानुयातः
Page #589
--------------------------------------------------------------------------
________________
वक्रोक्तिजीवितम्
त्वय्याया विकल्पानिति दधत इवाभाति कम्पः पयोधेः ।। १८३ ॥
अत्र वर्ण्यमानस्य नारायणत्वसमारोपं विना तदारम्भसंभावना न संभवतीति तस्य तत्त्वाध्यारोपणात् प्रतीयमानतया रूपकमेव पूर्वसूरिभिः समाम्नातम् वाच्यव्यतिरेकः तत्कथमस्योपपद्यते । सत्यमुक्तम्, किंतु युक्तिरत्राभिधीयते तस्माद्दिविधं प्रतीयमानं वस्तु, प्रतिपादन गुणीभूतस्वार्थं वाचकव्यापारगोचरः, तथाविधार्थसामर्थ्यविषयो वा । तत्र वाचकमुपमानमित्यालोच्य विवक्षितार्थोपपत्तिनिमित्तं वाच्यसामर्थ्यमेव समाश्रित्य पूर्वसूरिभिरेतदाम्नातम् । वाचकव्यापार: पुनरन्यथैव व्यवस्थितः । तथा च प्राप्त (श्री) प्रभृतीनि पदानि आक्षिप्त प्रतियोगितयोपनिबद्धानि, प्रस्तुतस्य प्राक्तन परिस्पन्दविशिष्टतरदेवतात्वप्रतिपादकपराणि प्रकटमेव रूपकव्यतिरेकं गमयन्ति । तदिदमुक्तम्
यत्रार्थः शब्दो वा तमर्थमुपसर्जनीकृतस्वार्थी । व्यक्ङ्क्तः काव्यविशेषः स ध्वनिरिति सूरिभिः कथितः ।। १८४ ।। तस्मान्न किंचिदनुपपन्नम् ।
२०४
,
श्लेषव्यतिरेको यथा-
श्लाघ्याशेषतनुं सुदर्शनकरः सर्वाङ्गलीलाजितत्र्यैलोक्यां चरणारविन्दललितेनाक्रान्तलोको हरिः । बिभ्राणा मुखमिन्दुरूपमखिलं चन्द्रात्मचक्षुर्दधत् स्थाने यां स्वतनोरपश्यदविकां सा रुक्मिणी
—
[३.४९
अयैस्व प्रकारान्तरमाहलोकप्रसिद्धसामान्यपरिस्पन्दाद्विशेषतः ।
व्यतिरेको यदेकस्य परस्तदविवक्षया ॥ ४९॥
वोऽवतात् ।। १८५ ॥
Page #590
--------------------------------------------------------------------------
________________
तृतीयोन्मेषः
२०५
66
66
66
लोकप्रसिद्धेत्यादि:- 'परः " अन्यः स व्यतिरेकालंकारः । कीदृशः 'यदेकस्य" वस्तुनः “ व्यतिरेक: ” पृथक्करणं । कस्मात् " लोकप्रसिद्ध सामान्यपरिस्पन्दात् = “ लोकप्रसिद्ध : ” – जगत्प्रतीत: सामान्यभूतः सर्वसाधारणः यः “ परिस्पन्दः ” व्यापारः तस्मात् । कुतो हेतो: “ विशेषतः " कुतश्चिदतिशयात् । कथं “ तदविवक्षया' तदित्युपमादीनां परामर्श:, तेषाम् " अविवक्षया” तान्यविविक्षित्वा यो विहितः । अयमत्राभिप्रायः - - यदयमेव (विवक्षितः) सामान्यभूतत्वेन ते पुनरस्यैव शेषाः प्रस्तावपूर्वमभिहिताः । परस्योदाहरणं यथा
३.५०]
66
-
चापं पुष्पितभूतलं सुरचिता मौर्वी द्विरेफावली पूर्णेन्दोरुदयेऽभियोग समयः पुष्पाकरोऽप्यासरः । शस्त्राण्युत्पलकेतकीसुभनसो योधात्मनः कामिनां
त्रैलोक्ये मदनस्य कोऽपि ललितोल्लेखो जिगिषाग्रहः ।। १८६ ।। अत्र सकललोकप्रसिद्धशस्त्राद्यपकरणकलापाज्जिगीषा व्यवहारान्मन्मथस्य सुकुमारोपकरणत्वाज्जिगीषाव्यवहारो व्यतिरिच्यते ।
ननु भूतलादीनां चापादिरूपणाद्रूपकव्यतिरेक एवायम् ? नैतदस्ति । रूपकव्यतिरेके हि रूपणं विधाय तस्मादेव व्यतिरेचनं विधीयते एतस्मिन् पुनः सकललोकप्रसिद्धात सामान्यतात्पर्याद्वयतिरेचनम् । भूतलादीनां चापादिरूपणं विशेषणान्तरनिमित्तमात्रमवधार्यताम् ।
एवं व्यतिरेकं विचार्य श्लेषाभिसंभिन्नत्वादुचितावसरं विरोध विचारयति -
विरोधो यो विरुद्धार्थवाचिनां संगति पुनः । समर्पयन्नुल्लिखति प्रतीतेर्युक्तियुक्तताम् ॥ ५० ॥
Page #591
--------------------------------------------------------------------------
________________
२०६ वक्रोक्तिजीवितम्
[३.५१ विरोधेत्यादि । योऽलंकारः परस्परविरुद्धार्थप्रतीत्या. “विरुद्धार्थवाचिनां” विरुद्धवस्तुवचनानां युक्तियुक्ततामुल्लिखति तदभिधायिना पदान्तरेण अर्थसामर्थ्येन वा समर्पयन युक्तया प्रकारेणोपपद्यमानतया सङ्गतिं विदधाति । तस्य पदार्थत्वात समन्वयं करोति विरोधाभिधान: स भण्यते । यथा ।
“कुपतिमपि कलत्रवल्लभम्, महादोषमपि सकलकलाधि
ष्ठानम्” ॥ १८७॥ अत्र “अपि” शब्देन विरोधप्रतिपत्तिः । क्वचिदर्थसामथुन विरोध: प्रतीयते । यथा
“गौर्यादि भवता” ॥ १८८।। श्लेषादिसंभेदेऽपि विरोधः संभवति । यथा
"मउलावर्तान्तमते विचित्तोयरे अणं अपरिहत्वेन परि लंचितकमन्ता विसेससाहोति अहं ।” (?) ॥ १८९॥ रूपकादिष्वप्यते भेदा: संभवन्तीति स्वयमत्प्रेक्षणीयम् । एवं विरोधं विचार्य समासोक्त्यादेविरोधच्छायानुप्रवेशप्रसङ्गतः तद्विचारमारचयति
समासोक्तिः सहोक्तिश्च नालंकारतया मता।
अलंकारान्तरत्वेन शोभाशून्यतया तथा ॥५१॥ समासोक्तिरित्यादि । येयं “समासोक्ति :” अलंकृतिर (भिहिता) (सा) “नालंकारतया मता” न विभूषणभावेन प्रतिभाता, यस्मात् पृथङ् नोपपद्यते । केन हेतुना “अलंकारान्तरत्वेन” विभूषणान्तरभावेन । “शोभाशन्यतया तथा” कान्तिरहितत्वेन च । तदिदमुक्तं भवति–यदि रामणीयकत्वं संभवति प्रकरान्तरविहिते तस्मिन् भूषणान्तरेऽन्तर्भवति । रमणीयत्वाभावे शोभाशन्यत्वं पर्यवस्यति तस्याः ।
Page #592
--------------------------------------------------------------------------
________________
३.५१]
तृतीयोन्मेषः
२०७
तथा च लक्षणोदाहरणे -- यत्रोक्तेर्गम्यतेऽन्योऽर्थस्तत्समानविशेषणः । सा समासोक्तिरुदिता संक्षिप्तार्थतया यथा ॥१९॥ स्कन्धवान् ऋजुरव्याल: स्थिरोऽनेकमहाफल: । जातस्तरुरयं चोच्चै: पातितश्च नभस्वता ॥ १९१॥
अत्र तरोः महापुरुषस्य च द्वयो रपि मुख्यत्वे महापुरुषपक्षे विशेषणानि सन्तीति विशेष्याभिधायि पदान्तरमभिधातव्यम् । अथवा' विशेषणान्यथा नुपपत्त्या प्रतीयमानतया विशेष्यं परिकल्प्यते । तदेवंविधकल्पनस्य स्फुरितं न किंचिदिति स्फुटमेव शोभाशन्यता। तथाविधस्वभावयोरनयोः प्राधान्येनैकवाक्यो पावरोहयुक्तिरभिधेया, यतः परस्पराभिधानसंबन्धं विना न किंचिदेतदुपपद्यते । न च कामरिपोर्मूतिरुमा वा जगत् पायादित्यनेन न्यायेन तयोः सङ्गतिर्घटते, यस्मात्तत्र द्वयोरपि परमेश्वरयोः पालनसामोपपत्तेः तथाविधस्याप्यर्थस्याप्युचितत्वेनाशंसनीयत्वातथाविधशब्दवाच्यत्वान्न किंचिदनुपपन्नम् । एतस्मिन् पुनः परस्पराभिसंबन्धं विना तुल्य काल मेकवाक्योपावरोहे न किंचिन्निबन्धनमिति यत्किचिदेतत् ।
अथ तथा कश्चिदेवंविधो विधिना पुमान् पातितः , यथायं नभस्वता तरु: इत्याश्रीयते, तदेवं स्फुटमेवोपमानोपमेयभावः। तस्मादलंकारान्त (रान्त)ीवः (केन) वार्यते । यदि वा महापुरुषस्य प्रतीयमान (त्वे), वाच्यतया तरुरुपपद्यते, तदेवमप्रस्तुतप्रशंसैषा। तस्मात्पुनरपि तदेव व्यवस्थितम् । विशेषणा (ना)मुभयार्थत्वे श्लेषानुप्रवेशो दुनिवारः (इति) तेनापि तदेवापतति । निदर्शनान्तरमपि समासोक्तेः पृथक्कृतनिबन्धनं यथा
Page #593
--------------------------------------------------------------------------
________________
२०८
वक्रोक्तिजीवितम्
[३.५२
अनुरागवती सन्ध्या दिवसस्तत्पुरःसरः।।
अहो दैवगतिश्चित्रा तथापि न समागमः ॥ १९२॥ अत्र सन्ध्यादिवसयोर्मुख्यतया प्रस्तुतत्वेन, समानविशेषणप्रस्तुतकान्ता वृत्तान्तप्रतीतिः प्रस्तुतयोः साम्यसमन्वयात्तथाभावं समर्पयन्ती प्रतीयमानोपमास्वरूपं नाति वर्तते । कान्तावृत्तान्तस्य वा मुख्यतया प्रतीयमानत्वे सन्ध्यादिवसयो रुप दिश्यमानत्वमित्यप्रस्तुतप्रशंसैव ।
“सहोक्तिश्च नालंकारतया मता” पूर्वोक्तेनैव हेतुद्वयेन । तथा च लक्षणमुदाहरणं चैतस्याः -
तुल्यकालकिये यत्र वस्तुद्वयसमाश्रये । वाक्येनकेन कथ्येते सा सहोक्तिर्मता यथा ॥ १९३।। हिमपाताविलदिशो गाढालिङ्गनहेतवः ।
वृद्धिमायान्ति यामिन्यः कामिनां प्रीतिभिः सह ॥ १९४ ।। अत्र परस्परसाम्यसमन्वयो मनोहारितानिबन्ध (न)मित्युपमैव तदभावे, “शिष्येण सहोपाध्यायः पठति", "पुत्रेण सह पिता तिष्ठति"इत्यादौ शोभाशून्यत्वेऽपि सा स्यात् ।
तदेवमेतयो: युक्तियुक्तमलंकरणत्वमपसार्य प्रमाणोपपन्नमभिधत्ते । तत्र सहोक्तेस्तावत्
यत्रैकेनैव वाक्येन वर्णनीयार्थसिद्धये ।
उक्तियुगपदर्थानां सा सहोक्तिः सतां मता ॥५२॥ यत्रेत्यादि। सा सहोक्तिरलंकृतिः, “मता" - प्रतिभाता, “सतां" तद्विदां संमतेत्यर्थः । कीदृशी-“यत्र” = यस्यां, “एकेनैव वाक्येन” अभिन्नेनैव पदसमहेन “अर्थानां” वाक्यार्थतात्पर्यभूतानां वस्तूनां “युगपत्” = तुल्यकालम् “उक्तिः” =अभिहिति: । किमर्थं–“वर्ण
Page #594
--------------------------------------------------------------------------
________________
२०९
३.५२]
तृतीयोन्मेषः नीयार्थसिद्धये” = “वर्णनीयस्य”– प्रधानत्वेन विवक्षितस्यार्थस्य “सिद्धये” =संपत्तये । तदिदमुक्तं भवति–यत्र वाक्यान्तरवक्तव्यमपि वस्तु प्रस्तुतार्थनिष्पत्तये विच्छित्त्या तेनैव वाक्येनाभिधीयते । यथा
हे हस्त दक्षिण मृतस्य शिशोद्विजस्य जीवातवे विसृज शूद्रमुनौ कृपाणम् । रामस्य पाणिरसि निर्भरगर्भखिन्न
देवीविवासनपटो: करुणा कुतस्ते ॥ १९५ ।। अत्र मुख्यार्थसिद्धये यद् (वाक्यांन्तरा)भिधेयं वस्तु विच्छित्त्या तदेकेनैव (वाक्येनो)पनिबद्धम्। यदि च न्याय्यत्वा दवश्यं करणीयमपि निकृतिलक्षणं वस्तु करुणास्पदत्वादकरणीयकल्पं (तथापि) नवो पेक्षणीयानुष्ठानम् ; निर्भरगर्भखिन्नदेवीविवासनपटो: दाशरथे: पाणिरसीत्युचितानुरोधित्वात् कुतस्ते करुणा(संभवः) तदवध्यस्यापि शूद्रमुनेः ब्राह्मणशिशुजीवितरक्षणाय मण्डलाग्रं समर्पयेत्येकं वस्तु । द्वितीयं, यदि न्याय्यमवश्यकरणीयमपि तथाविधकारुणिकत्वादुदारचेतसा न करणीयमेवेति मन्यसे, तथापि रामस्य निर्भरगर्भखिन्नदेवीविवासनपटो: निष्करुणचूडामणेः करस्त्वमिति मुनिमारणं कियन्मानं तवेति विप्रलम्भशृङ्गारपरिपोषात् किमपि रामशब्दस्य रूढिवैचित्र्यवक्रत्वमुभयत्रापि स्फुरति । तथा च – उच्यतां स वचनीयमशेषं नेश्वरे परुषता सखि साध्वी । आनयैनमनुनीय कथं वा विप्रियाणि जनयन्ननुनेयः ॥ १९६ ।। किं गतेन न हि युक्तमुपेतुं क: प्रिये सुभगमानिनि मानः ।
योषितामिति कथासु समेतः कामिभिर्बहुरसा धृतिरूहे ॥१९७।। अत्र विच्छित्त्या तात्पर्यार्थवाचकमुपनिबद्धम् । तथाहि-नायिकाया: सख्याश्चावबद्धयोरपि प्रत्येक वल्लभतत्सन्धानप्रवणतया सकलमेव
Page #595
--------------------------------------------------------------------------
________________
२१०
वक्रोक्तिजीवितम्
[३.५२
वाक्यं (वाचक)मिति प्रतीयते । यथा वा
सर्वक्षितिभृतां नाथ दृष्टा सर्वाङ्गसुन्दरी।।
रामा रम्या वनोद्देशे मया विरहिता त्वया ॥१९८॥ अत्र प्रधानभूतविप्रलम्भशृङ्गाररसपरिपोष (विच्छित्त)ये वाक्यार्थद्वयमुप निबद्धम् ।
ननु चानेकार्थसंभवेऽत्र श्लेषानप्रवेशः कथं न भवतीति ? अभिधीयते । तत्र यस्मात् द्वयोरेकतरस्य वा मुख्यभावे श्लेषः, अत्र पुनस्तथाविधाभावात्, बहूनां द्वयोर्वा सर्वेषां गुणभाव: प्रधानार्थपरत्वेना वसानात् । अन्यच्च तस्मिन्नेकेनैव शब्देन युगपत् प्रदीपप्रकाशवदर्थद्वय प्रकाशनं शब्दार्थद्वय प्रकाशनं वेति शाब्द स्तत्र सामान्यार्थो विज़म्भते । सहोक्तौ पुनस्तथाविधस्याङ्गभावादेकेन (व) वाक्येन पुनःपुनरावर्तमानतया वस्त्वन्तरप्रकाशनं विधीयते, तस्मादावृत्तिरत्र' शब्द (स्य) प्राधान्यतां प्रतिपद्यते । (यदि) “सर्वक्षितिभृतां नाथ” इत्यत्र वाक्यैकदेशे श्लेषानुप्रवेशः संभवतीत्युच्यते, तथापि न कश्चिद्दोषः, यस्मादलंकरणमलंकरणान्तरं क्वचिदङ्गभावं गमयतीति । अत्र वाक्यैकदेशे श्लेषस्याङ्गत्वं, मुख्यभावः पुनः सहोक्तेरेव । (ननु) तदेवमावृत्त्या वस्त्वन्तरावगतौ सहोक्तेः सहभावाभावादर्थान्वये परिहाणिः प्रसज्यते, नैतदस्ति । यस्मात् सहोक्तिरित्युक्तम्, न पुनः सहप्रतिपत्तिरिति । तेनात्यन्तसहभावाभिधानमेव (सं) प्रतिपन्नमुत्कर्षावगतेरिति न किंचिदसंबद्धम् ।
कैश्चिदेषा समासोक्ति: सहोक्तिः कैश्चिदुच्यते । अर्थान्वयात्सा विद्वद्भिरन्यैरन्यत्वमेतयोः ॥ १९९ ।।
Page #596
--------------------------------------------------------------------------
________________
३.५३-५४]
तृतीयोन्मेषः
२११
इत्यन्तरश्लोकः ।
एवं गुणभतादपि स्वरूपोत्कर्षमाहात्म्यादलंकारसामान्यस्वभावात् कांश्चिदलंकारानभिधायेदानी विभूषणत्वादेव तथाविधान गुणभूतानुपक्रमते । तत्र दृष्टान्तं तावदभिधत्ते
वस्तुसाम्यं समाश्रित्य यदन्यस्योपदर्शनम् ।
इवाद्यसंभवे तत्र दृष्टान्तः सोऽभिधीयते ।। ५३॥ वस्तुसाम्येत्यादि “यदन्यस्य” (“ यस्मात् ") वात् प्रस्तुतात् “अन्यस्य” व्यतिरिक्तवृत्तेः पदार्थान्तरस्य “उपदर्शनम्” = उपनिबन्धनं स दृष्टान्तनामालंकारोऽभिधीयते । कथं “वस्तुसाम्यं समाश्रित्य” “वस्तुनोः” पदार्थयोः दृष्टान्तदाान्तिकयोः “साम्यं" सादृश्यं “समाश्रित्य” निमित्तीकृत्य । लिङ्गसंख्याविभक्तिस्वरूपलक्षणसाम्यवजितमिति (बोधनार्थ) वस्तुग्रहणम् । “तत्र" उपान्ते “इवाद्यसंभवे” सादृश्याभिधायिनामिवप्रभृतीनां विरहे । तदेवमुपमाया: वाचकमग्रे व्यतिरिच्यते । यथा
सरसिजमनुविद्धं शैवलेनापि रम्यं मलिनमपि हिमांशोर्लक्ष्म लक्ष्मी तनोति । इयमधिकमनोज्ञा वल्कलेनापि तन्वी
किमिव हि मधुराणां मण्डनं नाकृतीनाम् ॥२०० ।। (अत्र) पादत्रयमेवोदाहरणं, चतुर्थे भूषणान्तरसंभवात् ।
दृष्टान्तमभिधाय तत्संबद्धविभूषणप्रस्तावात् समानच्छायमर्थान्तरन्यासमभिधत्ते ।
वाक्यार्थान्तरविन्यासो मुख्यतात्पर्यसाम्यतः । ज्ञेयः सोऽर्थान्तरन्यासः यः समर्पकतयाहितः ॥५४॥
Page #597
--------------------------------------------------------------------------
________________
२१२
वक्रोक्तिजीवितम्
[३.५५ वाक्यार्थेत्यादि । “ज्ञेयः सोऽर्थान्तरन्यासः” = (अर्थान्तरन्यास)नामालंकारो "ज्ञेयः” =परिज्ञातव्य: । कीदृश:-“वाक्यार्थान्तरविन्यासः” = परस्परान्वितपदसमुदायाभिधेयं वस्तु वाक्यार्थः तस्मादन्यस्मात् = अप्रकृतत्वात् प्रस्तुतव्यतिरेकि वाक्यार्थान्तरं, तस्य “विन्यासः” = विशिष्टं न्यसनं = तद्विदाह्लादकारितयोपनिबन्धः । कस्मात् कारणात् “मुख्यतात्पर्य साम्यत:”, “मुख्यं” =प्रस्तावाधिकृतत्वात् प्रधानभूतं वस्तु, तस्य “तात्पर्यं" =यत्परत्वेन तत्संमतं, तस्य “साम्यतः” = सादृश्यात् । कथं “सम (पकत)याहितः” = समर्पकत्वेनोपनिबद्धः, तदुपपत्तियोजनेनेति यावत् ।
अत्र सामान्य समर्थनीये विशेष: समर्थको, विशेषे वा सामान्यं, (त)यो: परस्पराव्यभिचारात् । यथा
असंशयं क्षत्रपरिग्रहक्षमा यदार्यमस्यामभिलाषि मे मनः । सतां हि सन्देहपदेषु वस्तुष
प्रमाणमन्त:करणप्रवृत्तयः' ।।२०१॥ यथा वा_ “किमिव हि मधुराणां मण्डनं नाकृतीनाम्” ॥२०२॥ एवमर्थान्तरन्यासमभिधाय (तत्समानच्छायं विशेषविषयवा) क्यसमन्वयादाक्षेपमभिधत्ते
निषेधच्छाययाक्षेपः कान्तिं प्रथयितुं पराम् ।
आक्षेप इति स ज्ञेयः प्रस्तुतस्यैव वस्तुनः ॥५५॥ निषेधच्छाययेत्यादि । “आक्षेप इति स ज्ञेयः” =सोऽयमाक्षेपालंकारो ज्ञातव्यः । स कीदृश:-"प्रस्तुतस्यैव वस्तुन: आक्षेपः”== प्रकृतस्यैवार्थस्य आक्षेपः = अपाकरणम् = अभिप्रेतस्यार्थस्यापि निवर्तनमिति (यावत्) । कया ? “निषेधच्छायया” =प्रतिषेध
Page #598
--------------------------------------------------------------------------
________________
३.५६] तृतीयोन्मेषः
२१३ विच्छित्त्या। किमर्थम् ? “कान्तिं प्रथयितुं परां” = प्रकृष्टामुपशोभां प्रकटयितुम् । यथा___ सुहअ विलंवसु थोरं जाव इमं विरहकाअरं हिअ । संठविऊण भणिस्सं अहवा वोलेसु किं भणिमो ॥२०३।। सुभग विलम्बस्व स्तोकं यावदिदं विरहकातरं हृदयम् ।
संस्थाप्य भणिष्याम्यथवापक्रम किं भणामः। (इति छाया) अत्र वाक्यार्थ:
सुभगेति बहुवल्लभताप्रतिपादनपरमामन्त्रणपदम् । (नायिकाप्रतिवचनं) नासूत्रितम्, (तद्धि) साक्षादभिधीयमानतया न तथा चेतनचमत्कारितां प्रतिपद्यते, यथैतदाक्षेपमात्रं भणितिवैचित्र्येण प्रतीयमानतया नियमात् तद्विदाह्लादविधायित्वं पुष्णाति । तदेवमाक्षेपस्वरूपमभिधाय साधारणवक्तव्यशेषमेतेषामभिधत्ते--
वक्ष्यमाणोक्तविषयाः संभवन्ति विवक्षया । दृष्टान्ताद्यास्त्रयोऽप्येते हेतौ सत्यथवाऽसति ॥५६॥
वक्ष्यमाणेत्यादि। वक्ष्यमाणोक्तौ विषयौ येषां ते वक्ष्यमाणोक्तविषयाः, “दृष्टान्ताद्या:” दृष्टान्तप्रभृतयश्च “त्रयोऽप्यते” अभिधास्यमानाभिहितगोचरा: संभवन्तीति संबन्ध: । केन हेतुना“विवक्षया" =वक्तुमिच्छया-कवेर्यथाप्रतिभासमभिधातुं वाञ्छया। तदिदमत्र तात्पर्यम्-यदा संनिवेशवैचित्र्यमात्रमेतन्न पुनरत्र लक्षणातिरेकः कश्चिदस्ति । मध्यमस्य विशेषान्तरमभिधातुमाह
"हेतौ सत्यथवासति"
Page #599
--------------------------------------------------------------------------
________________
२१४ वक्रोक्तिजीवितम्
[३.५७ हेताविति। “हेतौ” हेतुवाचिनि हिशब्दादौ “सति” संभवति = प्रमुज्यमाने, “अथवा” कदाचित्, “असति” असंभवति–अप्रयुज्यमाने । एवं (हेतोरभिधानेनानभिधानेन) वार्थान्तरन्यासः प्रकारद्वयेन विद्यते । अर्थान्तरन्यासमात्रमभिभूषणमित्यर्थः । निदर्शनजातमत्र पूर्वोक्तव्यतिरेकि न प्रदर्शितम्, तस्मात्स्वयमेवोत्प्रेक्षणीयम् ।
एवं स्वरूपविशेषप्रतिषेधबोधितछायातिशयमलंकरणमभिधाय कारणप्रतिषेधोत्तेजित(छाया)तिशयमभिधत्ते
स्वकारणपरित्यागपूर्वकं कान्तिपुष्टये ।
भावनार्थस्य केनापि विशेषेण विभावना ॥५७॥ स्वकारणेत्यादि । “अर्थस्य” वर्णनीयस्य = प्रस्तुतस्य, “विशेषेण केनापि” अलौकिकेन रूपान्तरेण “भावना"=“विभावना" विभावनेत्यलंकृतिरभिधीयते । तदयमत्रार्थः-या विना भाव्यते, का सा? तत्समर्थकारणरूपप्रयोजकव्यापारलक्षणां कियां (विना भाव्यते सा) विभावना । “स्वकारणपरित्यागपूर्वकम्” =तस्य विशेषस्य स्वमात्मीयं कारणं यन्निमित्तं तस्य परित्याग: प्रहाणं पूर्व प्रथमं यत्र तत्कृतेत्यर्थः । किमर्थं “कान्तिपुष्टये" शोभा(वृद्धये)। तदिदमक्तं भवति-यथा लोकोत्तरविशिष्टतां वर्णनीयं नीयते इति । यथा
असंभृतं मण्डनमङ्गयष्टेरनासवाख्यं करणं मदस्य । कामस्य पुष्पव्यतिरिक्तमस्त्रं
बाल्यात्परं साऽथ वय: प्रपेदे ॥२०४॥ अत्र कृत्रिमकारणपरित्यागपूर्वकं लोकोत्तरसहजविशेषविशिष्टता वर्णनीयस्य कवेरभिप्रेता ।
Page #600
--------------------------------------------------------------------------
________________
३.५८] तृतीयोन्मेषः
२१५ तदेवमसंभाव्यकारणत्वादविभाव्यमानस्वभावां विभावनां विचार्य विचारगोचरस्वरूपतया स्वरूपसन्देहसमर्पितातिशयं ससन्देहमभिधत्ते
यस्मिन्नुत्प्रेक्षितं रूपमुत्प्रेक्षान्तरसंभवात् ।
सन्देहमेति विच्छित्त्यै ससन्देहं वदन्ति तम् ॥५८॥ यस्मिन्नित्यादि। “यस्मिन् ” =अलकारे, “ उत्प्रेक्षितं” संभावनानुमानात् साम्यसमन्वयाच्च स्वरूपान्तरसमारोपद्वारेण प्रतिभोल्लेखितं “रूप” पदार्थपरिस्पन्दलक्षणं “ सन्देहमेति” संशयं समा रोहति । कस्मात् कारणात्-“ उत्प्रेक्षान्तरसं भवात् ”-उत्प्रेक्षाप्रकर्षपरस्यापरस्यापि तद्विषयस्य सद्भावात् । किमर्थं – “विच्छित्त्यै” =शोभाय । तदेवमभिधावैचित्र्यं ससन्देहाभिधानं वदन्ति । यथा
रञ्जिता न विविधास्तरुशलाः नामितं नु गगनं स्थगितं नु । पूरिता नु विषमेषु धरित्री संहृता नु ककुभस्तिमिरेण ॥२०५॥
यथा वा
निमीलदाकेकरलोलचक्षुषां प्रियोपकण्ठं कृतगात्रवेपथुः । निमज्जतीनां श्वसितोद्धतस्तनः श्रमो नु तासां मदनो नु पप्रथे । २०६॥
यथा वा--
अविभाविअछरभअंजवइण जणत्समयमन्थरं हि अवरम् ।
Page #601
--------------------------------------------------------------------------
________________
२१६
वक्रोक्तिजीवितम् . [३.५९ भिस्वइ शिशावे गुणा मुहा सर्वयन्ति अहणरइ तम् ।। २०७॥
(छाया?) यथा वा
कि सौन्दर्यमहार्थसञ्चितजगत्कोशैकरत्नं विधेः किं शृङ्गारसरस्सरोरुहमिदं स्यात्सौकुमार्यावधि । कि लावण्यपयोनिधेरभिनवं बिम्बं सुधादीधिते
वक्तुं कान्ततमाननं तव मया साम्यं न निश्चीयते ॥२०८।। ससन्देहस्यैकविधत्वमुत्प्रेक्षामूलकत्वात् ।
एवं स्वरूपसन्देहसुन्दरं ससन्देहमभिधाय स्वरूपापह्नवरमणीयामपह्नतिमभिधत्ते
अन्यदर्पयितुं रूपं वर्णनीयस्य वस्तुनः ।
स्वरूपापह्नव्वो यस्यामपह्नतिरसौ मता ॥ ५९॥ अन्यदित्यादि । पूर्ववदुत्प्रेक्षामूलत्वमेवास्याः । संभावनानुमानात् सादृश्यसमन्वयाच्च “वर्णनीयस्य वस्तुनः” = प्रस्तुतस्यार्थस्य, “अन्यत्” = किमप्यपूर्व, “रूपमर्पयितुम्” = रूपान्तरं समारोपयितुं, "स्वरूपापह्नवः” =स्वभावापलाप: संभवति, “यस्याम्” “असो" = एषा एवंविधभणितिरेव, “अपह्नतिः” “मता" = प्रतिभाता तद्विदाम् । यथा
भास्वानेष जगत्यशेषनयनं तेजस्विनामग्रणीः नायं कान्ततमाननाप्तसुरुचिर्नेत्रोत्सवश्चन्द्रमा: । पर्यायेण मनोभुवा विरहिणां वेद्ध मनो निर्दयं पुष्पेषन्नि शिताग्रतां विजयिनी नेतुं नियुक्तो मम ॥ २०९॥
Page #602
--------------------------------------------------------------------------
________________
३.६०]
तृतीयोन्मेष:
स्वरूपेण धर्मिणः तादवस्थ्ये धर्ममात्रापह्नतिर्यथा
तव कुसुमशरत्वं शीतरश्मित्वमिन्दोः द्वयमिदमयथार्थं दृश्यते मद्विधेषु । विसृजति हिमगभैरग्निमिन्दुर्मयख । स्त्वमपि कुसुमबाणान् त्रज्ज्रसारीकरोषि ॥ २१० ॥
अत्र भणितिर्व चित्र्यवशादशाब्दम् अपह्नवप्रतिपादनं विहितम्, यस्माद्धर्मस्य कुसुमशरत्वादेः स्वभावसमुचितं सुकुमारकार्यकारित्वमपसायं तद्विरुद्धमतिकरालकार्यकारित्वमुपनिबद्धम् ।
क्वचिच्च सादृश्यसमन्वयादपह्नु तिर्यथा
पूर्णेन्दोः परिपोषकान्तवपुषः स्फारप्रभाभासुरं नेदं मण्डलमभ्युदेति गगनाभोगे जिगीषोर्जगत् । मारस्योचितमातपत्रमधुना पाण्डु प्रदोषश्रिया मानोन्नद्धजनाभिमानदलनोद्योगकहेवाकिनः ॥ २११ ॥
२१७
एवमलंकाराणां तन्त्रतया प्रत्येकमलंकार्यं प्रति विच्छित्तिविधायित्वमभिधायेदानीं समुदितानां तदेवाभिधत्ते
ל
राजन्ति यत्रालंकारा अन्योन्यान्वितवृत्तयः ।
=
यथा पदार्था वाक्यार्थे संसृष्टिः साभिधीयते ॥ ६० ॥ राजन्तीत्यादि । " यत्र ' = यस्याम्,“ अलंकाराः ” = प्रस्तुतसंपदुपेताः सन्तः “ राजन्ति” शोभन्ते, “ संसृष्टिः साभिधीयते " संसृष्टिसंज्ञालंकृतिः सोच्यते । कथं राजन्तीत्याह ." यथा पदार्था वाक्यार्थे " == तात्पर्यलक्षणे वस्तुनि “ यथा " = येन प्रकारेण “ पदार्थाः " प्रवि भक्त स्वरूपाः वाक्यैकदेशभूतपदाभिधेयाः सन्तो वा स्वात्मना स्फुरन्तोऽपि परस्परान्वय लक्षण संबन्धनिबन्धनस्वभावाः प्रधाने हि पारतन्त्र्यमनुभवन्तस्तदेव समुदायात्मकमेक
66
Page #603
--------------------------------------------------------------------------
________________
२१८ वक्रोक्तिजीवितम्
[३.६१ वाक्यार्थतात्पर्य प्रतिपादयन्ति, तथा तेन प्रकारेण यदेतयोरविसंवादिसमवाये संबन्धितया संसृष्टावन्योन्यान्वितवृत्तयः परस्परसंबन्धावगतसामर्थ्यात् पृथग्भूतवाक्यार्थावयवैकदेशतिनोऽप्यलंकारा: कामपि सहृदयसंवेद्यपरस्परसंसर्गात्मतामेवं (व) सकलवाक्यार्थविषयां विच्छित्तिमुपपादयन्त: परतन्त्रा: परिस्फुरन्ति इत्यभिप्रायः । यथा
आश्लिष्टो नवकुङ्कमारुणरविव्यालोकितैविस्तृतो लम्बान्ताम्बरया समेत्य भुवने ध्यानान्तरे सन्ध्यया । चन्द्रांशत्करकोरकाकुलपतद्धान्तद्विरेफोऽधुना
देव्येवार्पितदोहदः कुरवके भाति प्रदोषागमः ।। २१२॥ अत्र रूपकादिना स्वात्मना पृथक्कृतकृत्येन परस्परससर्गसंपदुपाजिता वाक्यार्थवक्रताविच्छित्ति: काचिदेव परिस्फुरति । यथा वा
म्लानि वान्तविषानलेन नयनव्यापारलब्धात्मना नीता राजभुजङ्ग पल्लवमृदू रम्भा तथेयं त्वया । अद्यापीश्वरशेखरेन्दुकिरणस्मेरस्थलीलाञ्छिते
कैलासोपवने यथा सुगहने नैति प्ररोहं पुन: ॥२१३ ।। अत्र पूर्ववदेव रूपकादीनां परस्परसंसर्गसंपदुपार्जिता वक्रताविच्छित्ति: विभाव्यते।
एवं संसृष्टिमभिधाय तथाविधच्छायाविच्छित्तिविधायिनं संकरालंकारमभिधत्ते
[अलंकारकलापोऽयमन्यैः संकीर्णतां गतः । स्फुरननेकधा वाक्ये संकरः सोऽभिधीयते] ॥६१॥
Page #604
--------------------------------------------------------------------------
________________
३.६१] तृतीयोन्मेषः
२१९ अलंकारेत्यादि । पूर्वोक्तलक्षणसमाक्रान्तवृत्तिः “अलकारकलापोऽयं" रसवदाद्यलंकारनिकुरम्बः “संकराख्योऽभिधीयते” संकरनामा निगद्यते। कीदृशः- “संकीर्णतां गतः" = संमिश्रतां प्राप्तः, सबलत्वेन प्रतिभासत्वमधिरूढः । किं कुर्वन्-“ स्फुरन्” =आत्मनः स्फुरितं समुपदर्शयन ... प्रतिभासमानतामुपसरन्, “वाक्ये" संकीर्णतामुपपद्यते । तत्संवेशनविशेषस्यानुपपत्तेः भणितान्तर्वर्ती यः कश्चिदलंकारो यथोपपत्ति विभषणान्तरेण संकीर्ण: संकर संज्ञाविषयतां प्रतिपद्यते । तेन सकलस्याप्यलंकारकलापस्य (संकर इत्यभिधानं संपद्यते)। यथा---
रोहन्मलातिगौरैरुरगपतिफणैस्तत्र पातालकुक्षौ प्रोद्यद्वालाङ कुरश्री: दिशि दिशि दशनैरेभिराशागजानाम् । अस्मिन्नाकाशदेशे विकसितकुसुमा राशिभिस्तारकाणां नाथ त्वत्कीर्तिवल्ली फलति फलमिदं बिम्बमिन्दोः
सुधार्द्रम् ॥२१४ ।। अत्र कीर्तिवल्लीति रूपकालंकारः सिद्धबद्धतत्साम्याशङ्कां विना न युक्तियुक्ततां प्रतिपद्यते । तेन तदाशङ्कानिबन्धनतथाविधपरिस्पन्दकीर्तिसन्दर्शितसमुद्भततसंभावनानुमानमाहात्म्यात् प्रतीयमानवृत्तिरुत्प्रेक्षाऽत्र कवेरभिप्रेता। यस्मादेतयोर्द्वयोरपि परस्पर संभावनां विना स्वरूपलब्धिरेव न (पर्य) वस्यतीति, संकीर्णयोरथ संवादादेवंविधविषये संकरोक्तिः प्रवर्तते। वाक्यैकदेशे यथा “निर्मोकमक्तिरिव गगनोरगस्य” इति निष्कम्पतया व्यवहर्तुमशक्यत्वात्, निर्मोकमुक्तिरिवेत्युत्प्रेक्षया रूपकालंकारस्य स्वरूपलाभावकाश: (समर्प्यते)। तथैवोत्प्रेक्षायाः, यस्मादत्रापि संकरालंकारव्यवहारः।
ननु चानेन न्यायेन “अस्याः सर्गविधौ” इति “किं तारुण्यतरोः " इत्यादे: संकरालंकारोक्तिः प्रवर्तताम् ? न प्रवर्तते, यस्मादत्रा
Page #605
--------------------------------------------------------------------------
________________
२२० वक्रोक्तिजीवितम्
[३.६२-६३ (र्थसामर्थ्यावगतो) त्प्रेक्षायाः ससन्देहं विनाऽनुपपत्तेः, परस्मिंश्च तथैव रूपकस्येति द्वयोरप्येतयोः तत्त्वं तुल्यम् । ससन्देहस्य पुनस्तद्विभूषणत्वेनान्तर्विधाने मणिमयपदकबन्धबन्धुरहारादिरमणीयत्वमित्युक्तमेव । संसृष्टेनानाविधच्छायमणिमालामनोहरता, संङ्करालंकारस्य विविधकान्तिरत्नविन्यासविचित्रबहुलातुलकान्तिकरूपत्वमिति सर्वमेव विभक्तम् ।।
एवं यथोपपत्त्यलंकारान् लक्षयित्वा केषांचिदलक्षितत्वात् लक्षणाव्याप्तिदोषं परिहर्तुमुपक्रमते ।
भूषणान्तरभावेन शोभाशून्यतया तथा ।
अलंकारास्तु ये केचिन्नालंकरतया मनाक् ॥६२ ॥ भूषणेत्यादि । “ये” =पूर्वोक्तव्यतिरिक्ता: “केचिदलंकाराः” ते “नालंकारतया मनाक् ” न विभषणत्वेनाभ्युपगताः । केन हेतुना "भूषणान्तरभावेन" = अन्यद्भ षणं “भूषणान्तरं”, तेभ्यो व्यतिरिक्तम् ; “तद्भावेन" = तत्स्वभावत्वेन तदनन्यत्वेन पूर्वोक्तानामेवान्यतमत्वेनेत्यर्थः । “शोभाशन्यतया तथा” =शोभा कान्तिः तया शून्यं रहितं शोभाशन्यं तस्य भाव: शोभाशन्यता तया हेतुभूतया । न केवलं ताभ्यामेव, यावदलंकार्यतया विभष्यत्वेनापि तेषामलंकरणत्वमनुपपन्नम् । एवं च
यथासंख्यमलंकारः पूर्वैराम्नात एव यः ।
कारणद्वितयेनापि नालंकारः स संमतः ॥६३॥ " यथासंख्यमलंकारः पूर्वैराम्नातः” तुल्य (क्रम) कैश्चित्स्वशब्देनाभिहितः स्वनाम्ना “स नालंकारः, कारणद्वितयेनापि” भूषणान्तरभावेन शोभाशून्यतया च । तथा च तस्योदाहरणम्
पद्मन्दुभृङ्गमातङ्गपुस्कोकिलकलापिनः ।। वक्त्रकान्तीक्षणगतिस्वरकेशस्त्वया जिता ॥२१५ ॥
Page #606
--------------------------------------------------------------------------
________________
२२१
३.६३]
तृतीयोन्मेषः अत्रात्मकृतलक्ष्ये भणितिवैचित्र्यविरहात् न काचित् कान्तिर्विद्यते । सत्यामप्येतस्यां साम्यं व्यतिरेको वा जीवितमाम्नातं न पुन: समानसंख्यात्वम् । (केवल)समानसंख्यात्वे “यथासंख्यमनुदेशः समानाम्” इति सूत्रोदाहरणन्यायात् संख्यातानुदेशात् न किंचिदतिरिच्यते ।
केषांचिदाशी:प्रभृतीनामलंकारतया मतानां भूषणत्वानुपपत्तेः । आशिषस्तु लक्षणोदाहरणानि नेह पठ्यन्ते । तेषु चाशंसनीयस्यैवार्थस्य मुख्यतया वर्णनीयत्वादलंकार्यत्वमिति प्रेयोलङ्कारोक्तानि दूषणान्यापतन्ति ।
न प्रेयसो विरुद्धः स्यादलंकारान्तरे सति ।
संसृष्टिसंकरौ स्यातामन्यत्रादर्शनादपि ॥२१६ ।। (अन्तरश्लोकः ।) विशेषोक्तेरप्युक्तालंकारान्तर्भावेनालंकार्यतया च भषणत्वानपपत्ति: । तथा चोदाहरणमेतस्याः
स एकस्त्रीणि जयति जगन्ति कुसुमायुधः ।
हरतापि तनुं यस्य शम्भुना न हृतं बलम् ॥२१७॥ अत्र सकललोकप्रसिद्धजयित्वव्यतिरेकिकन्दर्पस्वभावमात्रं लोकोतरत्वेन वाक्यार्थः । (एवं) सूक्ष्मलेशहेतवः (नालंकाराः । तथा च) भामहः -
हेतुश्च सूक्ष्मो लेशोऽथ नालंकारतया मतः ।
समुदायाभिधेयस्य वक्रोक्त्यनभिधानतः ॥२१८॥ तथा च सूक्ष्मस्योदाहरणम्
संकेतकालमनसं विटं ज्ञात्वा विदग्धया। हसनेत्रार्पिताकृतं लीलापमं निमीलितम् ॥२१९॥
Page #607
--------------------------------------------------------------------------
________________
२२२
वक्रोक्तिजीवितम्
[३.६३
अत्र वर्णनीयात्मा सूक्ष्मो न पुनरलंकरणम्, कस्मात् - साक्षादभिधया वक्तव्यार्थस्तथाविधया युक्तया प्रतिपाद्यते ।
लेशस्योदाहरणं यथा
-
राजकन्यानुरक्तं मां रोमोद्भेदेन रक्षकाः ।
अवगच्छेयुरा ज्ञातमहो शीतानिलं वनम् ॥ २२० ॥ अत्राप्येतदेव वक्तव्यं वस्तु कथं विभूषणतामर्हति ? । “यत्परः शब्दः स शब्दार्थ : " इति न्यायात् ।
हेतोरुदाहरणम् -
अयमान्दोलितप्रौढचन्दनद्रमपल्लवः ।
उत्पादयति सर्वस्य प्रीतिं मलयमारुतः ॥ २२१॥
एवमुपमारूपकमपि नालंकरणम् ।
समग्र गगनायाममानदण्डो रथाङ्गिनः । पादो जयति सिद्धस्त्रीमुखेन्दुनवदर्पणः ॥ २२२ ॥
अत्र रसवदलंकार (वत्) वाच्यवाचकयोः संगतिरेव नास्ति । तथा च उपमा च रूपकं चेति विग्रहे द्वन्द्वो वा विवक्षितः स्यात्, विशेषणसमासो वा । तत्र द्वन्द्वपक्षे क्वचिद्वाक्यैकदेशे रूपकं क्वचिदुपमेति (द्वितय) प्रणिबन्धनं न किंचिदेकस्मिन् । तत्रापि प्रत्येकं परिस्पन्दतया स्वस्थाने समं विभातीति परस्परापेक्षां विना समुदायात्मकस्य विशेष्यस्यासंभवात् द्वन्द्वपक्षोऽनुपपन्नः । विशेषण समासेऽपि सर्वस्मिन् वाक्ये, एकदेशे वा द्वितयमपीति द्वयोरेकस्मिन् वस्तुनि युगपत् परस्परविरुद्ध योश्छायातपयोरिव समावेशानुपपत्तिः । एकतरपक्षावलम्बिन्या वाचा प्रत्येकं वाच्यवाचकस्वरूपनिश्चितावपरस्यावकाशभङ्गोऽपि न सम्भवतीति परस्परापेक्षां विना समुदायात्मक विशेषणसमासोऽप्यकिचित्करः ।
Page #608
--------------------------------------------------------------------------
________________
३.६४]
तृतीयोन्मेषः
२२३
कथंचित्तत्रैकतरनिश्चये प्रमाणाभावादन्यतरकल्पनेन दोषायोगात्संकरव्यवहारः। प्रस्तुते पुनरेवंविधस्वरूपनिष्पत्तावपि संसिद्धिविवक्षया यस्यात्मसिद्धावपि सन्देहदोलाधिरूढिस्तत्राप्यसम्भूताद्वस्तुतोऽव्यवस्थितैव कदाचिदस्तीति यत्किचिदेव वाक्यसामर्थ्यादवसेयः । प्रतीयमानप्रकारात्तृतीयं रमणीयमलंकरणकलापमिति वाक्यवक्रतासर्वस्वं समाख्येयम् । समुदायात्मकवाक्यवक्रतास्वरूपमासूत्रयति
लावण्यादिगुणोज्ज्वला प्रतिपदन्यासर्विलासाञ्चिता विच्छित्त्या रचितैर्विभूषणभरैरल्पैर्मनोहारिणी । अत्यर्थं रसवत्तयाहृदया (शक्नोत्युदाराभिधा
वाग्वका सुकवेस्तथैव च) मनो हर्तुं यथा नायिका ॥६४॥ लावण्यादीत्यादि । आसामेवंविधवाक्यस्वरूपायत्तावगमनोदाहरणं प्रवक्ष्यति । तत्समुदायात्मकस्य (वाक्यस्य) रसवत्तया (मन: चेतः) हर्तुं च शक्नोति यथा नायिका तथा । कीदृशी-" लावण्यादिगुणोज्ज्वला" (लावण्यादिभिः) लावण्यप्रभृतिभि: "गुणैः" प्रथमोल्लेखलक्षणैर्गुणैः “उज्ज्वला" भ्राजिष्णु: "प्रतिपदन्यास:" "प्रतिपदन्यासः' प्रतिसुतिङन्तोपनिबन्धनानि, तै: “विलासाञ्चिता" शोभातिशयेनाभ्यञ्चिता “विच्छित्त्या" वैदग्ध्यभङ्गया कयाचित् “रचितैः” उपनिबद्धः “अल्पैः" परिमितः (विभषणभरैः) अलंकरणरुपमादिभिः, “मनोहारिणी" हृदयरञ्जिका वाक् विच्छित्तिविहितपरिमितालंकरणविन्यासा शोभातिशयनिधानतां प्रतिपद्यते। कीदृशी वाक्-"उदाराभिधा" औदार्यगुणयुक्ताभिहिता । “अत्यर्थं रसवत्तया" रागादिमत्त्वेन "आर्द्रहृदया" सरसाभिप्राया कान्तापि तथाविधविलासाञ्चिता भवति । नायिकापक्षे लावण्यादयः सौन्दर्यप्रभृतयः, पदन्यासः पादविक्षेपः,
Page #609
--------------------------------------------------------------------------
________________
२२४ वक्रोक्तिजीवितम्
[३.६४ विलासः चेष्टाविशेषः (वाक्पक्षे) विच्छित्तिः वैदग्ध्यम्. वाक् वाक्यम्, भूषणानि अलंकाराः, कव्यभिधा वचनम् । प्रबन्धसामर्थ्यमिति ।
इति श्रीराजानककुन्तकविरचिते वक्रोक्तिजीविते काव्यालङ्कारे
तृतीय उन्मेषः ।
Page #610
--------------------------------------------------------------------------
________________
चतुर्थोन्मेषः
एवं सकलसाहित्यसर्वस्वकल्पवाक्यवत्रताप्रकाशनानन्तरमवसरप्राप्तां प्रकरणवक्रतामवतारयति -
यत्र नियंत्रणोत्साहपरिस्पन्दोपशोभिनी । प्र वृत्तिर्व्यवहर्तॄणां स्वाशयोल्लेखशालिनी ॥ १ ॥ अप्या मूलादनाशङ्कयसमुत्थाने मनोरथे । काप्युन्मीलति निःसीमा सा प्रबन्धांशवक्रता ॥ २ ॥
―――――――――――――
66
यत्रेत्यादि । प्रबन्धांश वक्रता" ( प्रकरण) वक्रभावो भवतीति सम्बन्धः । कीदृशी – “निःसीमा ” – निरवधिः, “ यत्र” – यस्यां " व्यवहर्तॄणां " - तत्तद्व्यापारपरिग्रहव्यग्राणां प्रवृत्तिः “ कापि ” अलौकिकी “ उन्मीलति ” - उद्भिद्यते । किंविशिष्टा – “ निर्यन्त्रणोत्साहपरिस्पन्दोपशोभिनी ” – निरर्गलव्यवसायस्फुरितस्फारविच्छित्तिः, अत एव " स्वाशयोल्लेखशालिनी " निरुपमनि (ज) हृदयोल्लासितालंकृतिः, कस्मिन् सति - " अप्या मूलादनाशङ्कयसमुत्थाने मनोरथे '”–कन्दात् प्रभृत्यसंभाव्यसमुद्भेदे समीहिते ।
तदयममत्रार्थ : - यत्र मना मात्र मप्यनुन्मीलितमनोरथे कथामध्ये निरुपधि मानधनानामध्यवसायपद्धति: निरन्तरव्यवसायातिस्फारा चेतनचमत्कारिणी तद्विहित वक्रता विच्छित्तिः प्रकरणस्या लंकरणायते, प्रबन्धस्य च । यथा अभि ज्ञान जानकीनाम्नि नाटके तृतीयेऽङ्के सेतुबन्धेऽनाकलितविद्या बलाना मविदितवं देहीदयित दिव्यास्त्र प्रभावसंपदां वानर प्रवीराणां प्रथममेव मकराकरमालोकयतां बन्धाध्यवसायः ।
15
"L
-
Page #611
--------------------------------------------------------------------------
________________
२२६ वक्रोक्तिजीवितम्
[४.१ तथाहि-तत्र नीलस्य सेनापतेर्वचनम्
शैला: सन्ति सहस्रशः प्रतिदिशं वल्मीककल्पा इमे दोर्दण्डाश्च कठोरविक्रमरसक्रीडासमुत्कण्ठिताः । कर्णास्वादितकुम्भसंभवकथाः किं नाम कल्लोलिनी
कान्ते गोष्पदपूरणेऽपि कपय: कौतूहलं नास्ति वः ॥१॥ वानराणामुत्तरवाक्यं नेपथ्ये कलकलानन्तरम्
आन्दोल्यन्ते कति न गिरयः कन्दुकानन्दमुद्रां व्यातन्वाना: कपि परिसरे कौतुकोत्कर्षतर्षात् । लोपामुद्रापरिवृढकथाभिज्ञताप्यस्ति किं तु
व्रीडावेशः पवनतनयोच्छिष्टसंस्पर्शनेन ॥२॥ अत्रैव पवनतनयोच्छिष्टे अधिवाचिनि पर्यायवक्रताप्रकारः स्मर्तव्यः । आर्य, दुष्करोऽयमेभिर्मकराकरबन्धाध्यवसाय इति रामेण पर्यनयुक्तस्य जाम्बवतोऽपि वाक्यम्
अनङ्करितनिस्सीममनोरथपथेष्वपि ।
कृतिनः कृत्य संरम्भमारभन्ते जयन्ति च ॥३॥ एवंविधमपरमपि तत एव विभावनीयमभिनवाद्भुताभोगभङ्गीसुभगं सुभाषितसर्वस्वम् ।
यथा वा रघुवंशे पञ्चमे सर्गे चतुरु (द) धिकाञ्ची कलापालंकरणकाश्यपीपरिवृढस्य विश्वर्जिदाख्यमखदीक्षादक्षिणीकृतसमस्तसंपदः सहजौदार्यरहस्योदाहरणस्य रघोरर्घसंपादितमृण्मयपात्रसमालोकनसमुन्मलितमनोरथाडम्बरे वरतन्तोरन्तेवासिनि निषिद्धगमने मुनौ
" किं वस्तु विद्वन् गुरवे प्रदेयं त्वया कियद्वेति " ॥४॥
Page #612
--------------------------------------------------------------------------
________________
४.२] चतुर्थोन्मेषः
२२७ प्रश्न समनन्तरं समावेदितचतुर्दशकोटि परिमाणचामीकरामाचार्यप्रददक्षिणा (माकलय्य) . द्वित्राण्यहान्यर्हसि सोढुमर्हन् यावद्यते साधयितुं त्वदर्थम् ॥५॥ इति निरर्गलगम्भीरतो दार गरिमागोपायितान्तर्गतया गिरान्यगारमलंकुर्वति कुबेरं प्रति सामन्तसंभावनया जयाध्यवसाय: कामपि सहृदयहृदयाह्लादकारितां प्रतिपद्यते । सूक्तिसुधावीचयोऽप्यत्र तत (एवा)स्वादनीया: । एतत्प्रकरण प्राण परिस्पन्दसुन्दरं च किंचिदुदाह्रियते । यथा
त भूपतिर्भासुरहेमराशिं लब्धं कुबेरादभियास्यमानात् । दिदेश कौत्साय समस्तमेव
पादं सुमेरोरिव वज्रभिन्नम् ॥६॥ अत्र दम्भोलिदलितकाञ्चनाचलपादसादृश्यप्रतीयमाना परिमितस्य तपनीयकूटस्य सर्वस्यापि (विश्रा) णनात्, अन्य एव तादृशद्रविणव्यसनवर्तिनो दिलीपनन्दनस्य, कल्पनाकलङ्ककदर्थितार्थवितरणानच्चतरान् कल्पतरूनपि तिरस्कु वणिः स कोप्यौ - दा यसीमा विशेष: समुज्जम्भते, येन गर्भीकृतग गरिम - ग्रन्थि शिथिलाद्वितीययशस्सन्दोह दोह दस्य दात्रन्तरासहिष्णोः "गर्वर्थम् "इत्यादेः प्रथमोदितवाक्यप्रकाण्डस्य प्राणपरिस्पन्दपरि पोषणमेवा धीयते ।। अन्यच्च
जनस्य साकेतनिवासिनस्तौ द्वावप्यभूतामभिनन्द्यसत्त्वौ। गुरुप्रदेयाधिकनिस्पृहोऽर्थी नपोऽर्थिकामादधिकप्रदश्च ॥७॥ इत्यादि ।
Page #613
--------------------------------------------------------------------------
________________
२२८ वक्रोक्तिजीवितम्
[४.३-४ अत्रापि गुरुप्रदेयदक्षिणातिरिक्तं कार्तस्वरमप्रतिगृह्णतः कौत्सस्य, रघोरपि प्रार्थि तात् शतगणं सहस्रगणं वा प्रयच्छतः (परस्परं कलहायमानयो)निरवधि (नि)स्पृहत्वौदार्यसंपत् साकेतनिवासिनाम् अश्रुतपूर्वां कामपि महोत्सवमुद्रामाततान ।
एवमेषा महाकविप्रबन्धेषु प्रकरणवक्रताविच्छित्तिः रसनिष्यन्दिनी सहृदयैः स्वयमुत्प्रेक्षणीया। इमामेव प्रकारान्तरेण प्रकाशयति-- इतिवृत्तप्रयुक्तेऽपि कथावैचित्र्यवर्त्मनि । उत्पाद्यलवलावण्यादन्या लसति वक्रता ॥३॥ तथा यथा, प्रबन्धस्य सकलस्यापि जीवितम् ।
भाति प्रकरणं काष्ठाधिरूढरसनिर्भरम् ॥४॥ इतिवृत्तेति ।-"तथा उत्पाद्यलवलावण्यादन्या भवति वक्रता' = तेन प्रकारेण कृत्रिमसंविधानकामनीयकादलौकिकी वक्रभावभङ्गी समुज्जृम्भते सहृदयानावर्जयतीति यावत् । (कस्मिन्-) “कथावैचित्र्यवर्त्मनि"--काव्यस्य कथाविचित्रभावमार्गे। किंविशिष्टे "इतिवृत्तप्रयुक्तेऽपि"-इतिहासपरिग्रहेऽपि । तथेति यथाप्रयोगम पेक्षत अत आह- "यथा प्रबन्धस्य सकलस्यापि जीवितम् । भाति प्रकरणं" येन प्रकारेण सर्गबन्धादेः समग्रस्यापि प्राणप्रदं भासतेऽङ्गम् । कीदृग्भतं--"काष्ठाधिरूढरसनिर्भर (म्) =प्रथमधारोद्भासितशृङ्गारादिपरिपूर्णम् ।
तदयमत्र परमार्थ : =विख्यातविचित्ररुचिरकथाकरण्डकायमा(ने)महाभारतादौ रससमुद्रमुद्रितायामपि कथायां कस्यचिदुत्तराधरविच्छित्तिकारणविकल्पकाभावात्, सवि(शेष)रसभावजनका. श्चर्यजननकार्यजातानि अतिबन्धुरनिजप्रतिभासमुन्मीलितसमुचितनिरुपमाननिमित्तानि निबन्धनीयानीति । तदतिशयवक्रता
Page #614
--------------------------------------------------------------------------
________________
४.४] चतुर्थोन्मेषः
२२९ प्रकारेण प्रकरणेन व्यवहरन कविः सकलकविरसिकपरिषत्परितोषणमावहति ।
प्रबन्धेऽपि प्रवरनवसंस्कारकारणरमणीयकान्तिपरिपोषः रेखाराजमानपुरातनत्रुटितचित्रदशास्पदसौभाग्यमनुभवति ।
अभिज्ञानशाकुन्तले नाटके इतरतरुणीतिरस्कारकारणाविरोधकत्वेनेक्षणक्षणाकलितललितलावण्यलक्ष्मीललाम निरुपमरूपरेखा सुखप्रत्यभिज्ञा समुज्जृम्भते । विस्रम्भसंभावनासनाथकथारहस्यरम्यपरस्परानुरूपप्रेमप्रकर्षप्रवर्तित चिरतरविचित्रविहरणव्यापारसुप्राप्तप्रत्यभिज्ञां तां शकुन्तलां प्रति दुष्यन्तस्य विस्मरणकारणमितिवृत्तागदितमपि अल्पमात्रापराधप्रवर्तमानक्रूरक्रुधः करुणापराङ्मुखस्य मुनेर्दुवासस: शापमुत्पादितवान् कविः । तत्र हि प्रकरणप्रकाण्डे शकुन्तला किल प्रथमप्रियप्रवासवासरवितीर्णविरहदुःसहदुःखावेशविवशान्तःकरणवृत्तिरुटज (संनिहिता) पर्याकुलेन प्राङ्गणप्रान्ते स्थिते (न) महर्षिणा मन्युसङ्गात्--
विचिन्तयन्ती यमनन्यमानसा तपोनिधिं वेत्सि न मामुपस्थितम् । स्मरिष्यति त्वां स न बोधितोऽपि सन्
कथां प्रमत्तः प्रथमं कृतामिव ।। ८ ।। इत्थं शप्ता। तच्छवणपर्याकुलाभ्यां सखीभ्यां (अनुनीतः) प्रवास्यमानोऽपि मुनिप्रवर: प्रियतमन्यासाङ्गलीयकविलोकनं (शापा) वसाना (वधि) मकार्षीत् । प्रियं प्रति यायाश्च मुनिदुहितुरलंकृताङ्गली किसलयस्याङ्गलीयकस्य कुत्रचित् कुटिलतरतरङ्गिणीपयोवतारादन्तर्जलमलक्षितं परिभ्रष्टस्य ससंभ्रममदभ्रमरीचिमण्डलमाणिक्यसमुल्लसितसरसामिप विशंकाकुलशकलीकवलितस्य
Page #615
--------------------------------------------------------------------------
________________
२३०
वक्रोक्तिजीवितम्
[४.४
कालान्तरे तदन्तकारिणा कैवर्तनेन पुनरपि ( समर्पणम्) । एवंविधस्य संविधानकस्य रसनिधानकलशायमानस्य माहात्म्यादखिलस्यापि नाटकस्य कापि (विच्छित्तिः ) समये चञ्चरीकोपालम्भगर्भगीत्यवगमनात् मुनिशापापसारितप्रेयसीस्मृतेरपि तदधिवासवासनापि च परिस्फुरन्ती पौरवस्य पारवश्यं निश्चयामास । तथा च
रम्याणि वीक्ष्य मधुरांश्च निशम्य शब्दान् पर्युत्सुकीभवति यत्सुखितोऽपि जन्तुः । तच्चेतसा स्मरति नूनमबोधपूर्व भावस्थिराणि जननान्तरसौहृदानि ।। ९ ।।
अत्र संमुग्धसुभगमेनका नन्दिनीस्मरणले खालावण्यमन्यदेव चमत्कारकारणं सहृदयानां समुद्योतते । अपरं च परावर्तितायामपि व्यलीकमभिज्ञकं च महर्षिशिष्यसमाख्यातकरग्रहणगर्भाधानायां महामन्युसमुन्मेषः । मनागुल्लङ्घितसहजलज्जावता रतापसशीघ्रापनीतावगुण्ठनेन ( पराङ्गनारचित) तथाविधसकलललनालावण्यावलेपसंपदि संपादितविपञ्चीटङ्कारवल्गुवाग्विलासव्याहृतवनविहरणरहस्याभिज्ञायां भरतमातरि तथारूप प्रत्याख्यानपारुष्यमपि राज्ञः शापस्य संपत्स्यमानानुतापं परस्परं प्रकाशीभवदनर्गलानुरागप्राग्भारसङ्गादतीव सहृदयाह्लादकारि । शापावसानसमुत्पत्तये प्रसिद्धस्मरणसमुल्ला सिदुः सविरहज्वरपातावे गवि कलत्वं च समनन्तरमेवाङ्गुलीयसङ्गमादतीव सहृदयानाह्लादयति । नरपतेस्तत्र कञ्चुकिनो वचनम् -
प्रत्यादिष्टविशेष मण्डनविधिर्वामप्रकोष्ठार्पितं बिभ्रत्काञ्चनमेकमेव वलयं श्वासोपरक्ताधरः । चिन्ताजागरणप्रतान्तनयनस्तेजोगुणादात्मनः संस्कारोल्लिखितो महामणिरिव क्षीणोऽपि नालक्ष्यते ॥ १०॥
Page #616
--------------------------------------------------------------------------
________________
४.४]
चतुर्थोन्मेषः
रम्यं द्वेष्टि यथा पुरा प्रकृतिभिर्न प्रत्यहं सेव्यते शय्याप्रान्तविवर्तनविगमयत्युन्निद्र एव क्षपाः । दाक्षिण्येन ददाति वाचमुचितामन्तःपुरेभ्यो यदा गोत्रेषु स्खलितस्तदा भवति च व्रीडाविलक्षश्चिरम् ॥११॥
अत्र राज्ञो विशेषणवक्रता, गोत्रेष्विति वचनवत्वं च किमपि चित्तचमत्कारकारि । राज्ञोऽपि स्वयंलिखितालेख्यालोकमानविलोचनस्य स्मरणात्मक दयितात्ममुद्रामुद्रितं सहृदयवचनम् ।
अक्लिष्टबालतरुपल्लवलोभनीयं
पीतं मया सदयमेव रतोत्सवेषु । बिम्बाधरं स्पृशसि चेत् भ्रमर प्रियायाः त्वां कारयामि कमलोदरबन्धनस्थम् ॥ १२ ॥
इत्युदित एवास्वादनीयः ।
२३१
अविद्यमाने पुनरेतस्मिन् उत्पाद्यलवलावण्यललाम्नि प्रकरणे निष्कारण विस्मरणवैरस्यमितिहासांशस्येव रूपकस्यापि विरूपकतापत्तिनिमित्ततामवगाहते ।
उत्पाद्यलवलावण्यादिति द्विधा व्याख्येयम् = यथा क्वचिदसदेवोत्पाद्यम्, क्वचिदौचित्यत्यक्तं सदध्यन्यथासंपाद्यम् सहृदयहृदयाह्लादनाय ।
तच्च प्रागेव व्याख्यातम्
1
यथोदात्तराघवे मारीचवधः । एवमन्यदप्यस्या वक्रताविच्छित्तेरुदाहरणं महाकविप्रबन्धेषु स्वय
मुत्प्रेक्षणीयम् ।
निरन्तररसोद्गारगर्भसन्दर्भनिर्भराः ।
गिरः कवीनां जीवन्ति न कथामात्रमाश्रिताः ॥ १३ ॥
( इत्यन्तरश्लोकः । )
Page #617
--------------------------------------------------------------------------
________________
२३२
वक्रोक्तिजीवितम्
[४.५-६
अपरमपि प्रकरणवक्रताप्रकारमाविर्भावयति
प्रबन्धस्यैकदेशानां फलबन्धानुबन्धवान् । उपकार्योपकर्तृत्वपरिस्पन्दः परिस्फुरन् ॥५॥ असामान्यसमुल्लेखप्रतिभाप्रतिभासिनः ।
सूते नूतनवक्रत्वरहस्यं कस्यचित्कवेः ॥६॥ "सूते" समन्मीलयति । (किं) "नूतनवक्रत्वरहस्यं”–अभिनववक्रभावोपनिषदं । “कस्यचित्"- (न) सर्वस्य । “कवे:" - कवयितुः, प्रस्तुतौ (चित्य)चारुरचनाविचक्षणस्येति यावत् । क: "उपकार्योपकर्तृत्वपरिस्पन्दः”– अनुग्राह्यानुग्रहकत्वमहिमा। किं कुर्वन् "परिस्फुरन्'--समुन्मीलयन् । किविशिष्ट:- “फलबन्धानुबन्धवान्' = प्रधानकार्यानुसन्धानवान् कार्यानुसन्धाननिपुण(इति भावः)। कथमेवंविधस्य इत्याह-“असामान्यसमुल्लेखप्रतिभाप्रतिभासिनः' निरुपमोन्मीलितशक्तिविभवभ्राजिष्णोः । केषां “प्रबन्धस्यैकदेशानां" =प्रकरणानाम् ।
तदिदमुक्तं भवति–प्रातिस्विकसंनिवेशशोभिनामपि प्रबन्धावयवानां प्रधानफलसंबन्धनिबन्धानुग्राह्यानुग्राहकभावः स्वभावसुभगप्रतिभाप्रकाश्यमान: कस्यचिद्विचक्षणस्य वकताचमत्कारिणः कवेरलौकिकं (कथाप्राणप्रौढिप्ररूढ) वक्रतोल्लेखलावण्यं समुल्लासयति । यथा पुष्पदूषितके द्वितीयेऽङ्के
प्रस्थानात् प्रतिनिवृत्य निबिडानुरागात् (अन्धकारावृतायां) विभावर्याममन्दमदनोन्मादमुद्रेण समुद्रदत्तेन निजभार्यानिकेतनं तुल्यदिवसं नन्दयन्तीसंगमाय मलिम्लचेनेव प्रविशता प्रकम्पावेगविकलालसकायनिपातननिहतनिद्रस्य द्वारदेशशायिनः कलहायमानस्य कुवलयस्योत्कोचकारणं स्वकरादगुलीयकदानं यत् कृतं, तच्चतुर्थेऽके मथुराप्रतिनिवृत्तेन तेनैव श्वशुरस्य समावेदितसमुद्र
Page #618
--------------------------------------------------------------------------
________________
२३३
४.६]
चतुर्थोन्मेषः दत्तवृत्तान्तेन कुलकलङ्कातङ्ककदर्यमानस्य सार्थवाहसागरदत्तस्य स्वतनयस्पर्श (समाहित) मान (सस्य) स्नुषाशीलशुद्धिमुन्मीलयत्तदुपकाराय कल्पते । तथा च सागरदत्तस्य वचनम्
तदगुलीयं सुतनामचिह्न चरित्रशुद्धिं विशदीकरोति । ममापि सामान्यसमद्यतोऽन
तापस्तु पापस्य भवेत्स शुद्धिः ।।१४।। अत्र भृत्य, किमिति त्वया प्रथममस्माकं (नोक्तमिति पृष्टस्य) कुवलयस्योत्तरं
तदोपणिकमन्ते राम पणि यात
त हिं एव्व पविसंति । दिग्धाच्छादितं च मए स अं एव पेख्खि छन्वाहनसंपदं पुतन वेदइस्सदि ।। १५ ।। तत एवावधार्यम् । यथोत्तररामचरिते__ पृथगर्भभरखेंदितदेहाया विदेहराजदुहितुविनोदाय दाशरथिना चिरंतनराजचरितचित्ररुचि दर्शयता निर्व्याजविजयविजृम्भमाणजृम्भकास्त्राण्युद्दिश्य
“सर्वथेदानीं त्वत्प्रसूतिमुपस्थास्यति" इति यदभिहितं तत्पञ्चमाङ्के प्रवीरचर्याचतुरेण चन्द्रकेतुना क्षणं समरकेलिमाकाङ्क्षता तदन्तरायकलितकलकलाडम्बराणां वरूथिनीनां सहजजयोत्कण्ठाभ्राजिष्णोजर्जानकीनन्दनस्य जृम्भकास्त्रव्यापारेण कमप्युपकारमुत्पादयति । तथा च तत्र लवः-- "भवतु, कालहरणप्रतिषेधाय जृम्भकास्त्रेण तावत् सैन्यानि संस्तम्भयामि" सुमन्त्र:- तत्किमकस्मादुल्लोलाः सैन्ययोधा: प्राम्यन्ति ।
Page #619
--------------------------------------------------------------------------
________________
२३४
वक्रोक्तिजीवितम्
लवः—पश्याम्येनमधुना प्रगल्भम् ।
सुमन्त्र : - ( ससंभ्रमम् ) वत्स, कुमारेणानेन जृम्भकास्त्रमभि
मन्त्रितम् ।
चन्द्रकेतुः – आर्य, कः सन्देहः
व्यतिकर इव भीमो वैद्युतस्तामसश्च प्रणिहितमपि चक्षुर्ग्रस्तमुक्तं हिनस्ति । अभिलिखितमिवैतत् सैन्यमस्पन्दमास्ते नियतमजितवीर्यं जृम्भते जृम्भकास्त्रम् ।। १६ ।
आश्चर्यम् ( आश्चर्यम्) -
पातालोदरकुञ्जपुञ्जिततमः श्यामैर्नभो जृम्भकेरुत्तप्तस्फुरदारकूटकपिलज्योतिर्ज्वलद्दिीप्तिभिः | कल्पक्षेपकठोर भैरवम रुद्ध्वस्तैरवस्तीर्यं ते नीलाम्भोदतडित्कडारकुहरे विन्ध्याद्रिकूटैरिव ॥ १७ ॥
इत्यादि । एक एवायमेकदेशानामिति बहुवचनम् । अत्र द्वयोरपि बहूनामुपकार्योपकारकत्वं स्वयमुत्प्रेक्षणीयम् ।
एकप्रकरणप्राप्तप्रकारान्तरशोभितः ।
प्रबन्धो भासते नूत्नपरिस्पन्द इवोदितः ।। १८ । ( इत्यन्तरश्लोकः) ।
अस्या एव प्रकारान्तरं प्रकाशयति
[४.७-८
प्रतिप्रकरणं प्रौढप्रतिभाभोगयोजितः ।
एक एवाभिधेयात्मा बध्यमानः पुनः पुनः ॥ ७॥
अन्यूननूतनोल्लेखर सालंकरणोज्ज्वलः । बध्नाति वक्रतोद्भेदभङ्गीमुत्पादिताद्भूताम् ॥ ८॥
Page #620
--------------------------------------------------------------------------
________________
२३५
४.८]
चतुर्थोन्मेषः "बध्नाति”–नियन्त्रयति निबन्धयतीति यावत् । कां-“वक्रतोद्भेदभङ्गीम्"- गम्भीरवक्रभावाविर्भावितां शोभाम् । किंविशिष्टां-“उद्भाविताद्भताम्" = कन्दलितकुतूहलाम् । क: “एक एवाभिधेयात्मा"-तदेव वस्तुस्वरूपम् । किं क्रियमाण:“बध्यमानः" प्रस्तुतौचित्यचारुरचनामात्रस्पन्दमानः । कथं "पुनः पुनः”-वारं वारं। क्व-"प्रतिप्रकरणम्" =प्रकरणे प्रकरणे, स्थाने स्थाने इति यावत् । नन्वेवं पुनरुक्ततापात्रतां समासादयतीत्याह-“अन्यूननूतनोल्लेखरसालंकरणोज्ज्वल:" अविकलाभिनवोल्लासशृङ्गाररूपकादिपरिस्पन्दभ्राजिष्णुः । कीदृशः"प्रौढप्रतिभाभोगयोजितः" प्रगल्भतरप्रज्ञाप्रकारप्रकाशितः ।
अयमस्य परमार्थः-तदेवं सकलचन्द्रोदया (दि) प्रकरणप्रकारेषु वस्तु प्रस्तुतकथासंविधानकानुरोधात् मुहुर्मुहुरुपनिबध्यमानं यदि परिपूर्णपूर्व विरूपरसालंकाररामणीयकनिर्भरं भवति तदा कामपि रामणीयकमर्यादां वक्रतामवतारयति ।
यथा हर्षचरिते-अभिनवभङ्गीपरिग्रहप्रथितसौभाग्योपसंपत् (धरा) धर-विभावरीविराम (दि) रामणीयककी नकस्थानेषु चमत्कुरुते। तत एव च तदास्वादनीयम् । बहुत्वादत्र वर्णयितुमशक्यम् ।
यथा वा तापसवत्सराजे रसविलाससर्वस्वनिवासायमानत्वादुदाहरणम् करुणः प्रत्यङ्गमभिनवाभिरुक्तो भङ्गीभिरुद्भासते; यथा द्वितीयेऽङ्कःराजा-(सकरुणं पुरोऽवलोक्य) हा देवि पादपैरप्यपगतासि कुरवकतरुर्गाढाश्लेषं, मुखासवलालनां बकुलविटपी, रक्ताशोकस्तथा चरणाहतिम् ।
Page #621
--------------------------------------------------------------------------
________________
२३६ वक्रोक्तिजीवितम्
[४.८ तव सुकृतिनः संभाव्यते प्रसादमहोत्सवान्
अनुगतदशाः सर्वे, सर्वश्शठो न यथा वयम् ॥ १९ ॥ यथा अन्यत्र हि
प्रदीप्तान्तःपुरेण कृशानुना कवलितान् विलासशाखिनः पश्यअभिनवशोकावेशविवशान्तःकरण; “साक्षाद्देवीमनसरन्तस्ते" इति समुत्पन्नमतिनिर्विकल्पमवयवैकैकप्रसादपात्रेभ्योऽपि अविद्वद्भयोऽपि समनुष्ठितसमुचितसाहसेभ्यः समुचिततादृशप्रसादसाधनमभ्यस्ततदास्वादानुभवसर्वस्वमप्यात्मानं तत्समय एव प्रियानुगमनमनाचरन्तमधमं मन्यमानो निरुपमव्रीडानिवेशनिर्भरं निर्भर्त्सयति वत्सराजः ।
'धारावेश्म' इत्यादि, ‘कर्ण' इत्यादि च श्लोकद्वयं प्रागुदाहृतमत्र योज्यम् । तृतीयेऽङ्के राजा-(सास्रं निश्वस्य) सर्वत्र ज्वलितेषु वेश्मसु भयादालीजने विद्रुते त्रासोत्कम्पविहस्तया प्रतिपदं देव्या पतन्त्या तदा । हा नाथेति मुहुः प्रलापपरया दग्धं वराक्या तथा
शान्तेनापि वयं तु तेन दहनेनाद्यापि दहयामहे ।।२०।। अत्रशान्तेनापि निर्वाणेनापि तेनाम्लानमालतीमुकुलकोमलदेहविदाहानुमीयमाननैपुण्येन दहनेनाप्येकव्यापारा (नपगत) करणा वयमद्यापि दहयामहे इति नतनोल्लेखविरोधालंकारेण करुणा पूर्व निविष्टापि वक्रतां नीयते । अपि च तथा विधातुं कोमलत्वादेव देव्या तदैव दग्धं, वयं पुनर्वज्रसारातिकठोरिमाणोऽद्यापि दहयामहे न भस्मीभवाम इति विशेषणं प्रस्तुतमेवोल्लासयति । चतुर्थेऽङ्क
राजा-(सकरुणमात्मगतम्) हा देवि
Page #622
--------------------------------------------------------------------------
________________
४.८]
चतुर्थोन्मेषः
चक्षुर्यस्य तवाननादपगतं नाभूत्क्वचिन्निर्वृतं येनैषा सततं त्वदेकशयनं वक्षःस्थली कल्पिता । येोक्तासि विना त्वया बत जगच्छून्यं क्षणाज्जायते सोऽयं दम्भधृतव्रतः प्रियतमे कर्तुं किमप्युद्यतः ॥ २१ ॥ इति सखेदमास्ते ।
२३७
अत्र हि क्वचिदिति केलिक्लमापनोदननिमित्तं निकेतपृष्ठसंचारणीयासु लीलासु अप्रयत्नसुलभदर्शने तन मात्रोन्मीलितसंपातबिम्बलावण्यलेशशङ्कमानत्वदाननान्तेवासित्वे चन्द्रमसि दर्शितनिजवाक्योपारूढपदार्थत्वात् पर्यालोचनया ( करुणमेव ) प्रत्याययति । येनेति पर्यङ्कार्धश यनमपि प्रवासपदमिव परिहरतीति तदेव व्यनक्ति । क्षणादिति एतावन्तमपि कालं त्वया विरहितस्य जीवतः कियदौयं मम । ( एवं ) पुनः सकलोऽप्यलीक एवायं प्रेम aisa धार्यतामिति तथैव प्रतिपादयति । सोऽयमित्यादि प्रागेव व्याख्यातम् ।
एवमेतत्, अन्तरवाक्यकदम्बकाभिव्यक्तयाभिनवभङ्गया पूर्वस्मात्स्वादादास्वादान्तरसम्पदं कामपि करुणस्य कुरुते ।
पञ्चमेऽङ्के–
राजा - (सविशेषोत्कण्ठं निश्वस्य )
भ्रूभङ्गं रुचिरे ललाटफलके तारं समारोपयेत् बाष्पाम्बुप्लुतपीतपत्ररचनां कुर्यात्कपोलस्थलीम् । व्यावृत्तैर्विनिबद्धचाटुमहिमामालोक्य लज्जानता तिष्ठेत् किं कृतकोपचार करुणैराश्वासयनां प्रियाम् ||२२|| अत्राधिगमप्रत्याशाऽसंभावितपद्मावतीपाणिपीडस्यानङ्कुरित मनोरथलेशस्यापि तत्कालकन्दलितौत्सुक्य परवशीकृतान्तःकरणवृत्तेरुन्मा
Page #623
--------------------------------------------------------------------------
________________
२३८
वक्रोक्तिजीवितम् द्यत इव प्राप्तामेव प्रद्योतराजपुत्रों (मन्वानस्य) राज्ञः प्रसादसमयसमुचितप्रकार (चिन्तनं काष्ठां)करुणस्यावतारयति। तत्रवाङ्के
किं प्राणा न मया तवानुगमनं कर्तुं समुत्साहिता बद्धा किं न जटा न वा प्ररुदितं भ्रान्तं वने निर्जने । त्वत्संप्राप्तिविलोभनेन पुनरप्यनेन पापेन किं
किं कृत्वा कुपिता यदद्य न वचस्त्वं मे ददासि प्रिये ॥२३॥ "इति रोदिति"इत्यन्तेन मनागन्मादमुद्राप्युन्मीलिता तमेव प्रोद्दीपयति । षष्ठेऽङ्के राजा हा देवि ! त्वत्संप्राप्तिविलोभनेन सचिवैः प्राणा मया धारिताः तन्मत्वाऽत्यजतः शरीरकमिदं मे नास्ति निःस्नेहता । आसन्नोऽवसरस्तदानुगमने जाता धृतिः किं त्वयं
खेदो यच्छतधा गतं न हृदयं तद्वत्क्षणे दारुणे ॥२४॥ अत्र नैराश्येन राशीभतभरितरशोकावेगवेदनादह्यमानमानसप्रतीकारकारणं कालिन्दीनामनिम्नगासंगमनम् । तस्य प्रियानुगममपि वस्तु वाच्यविस्तरं प्रकरणाभरणायते ।
"प्रोच्यते कियत् "इत्युक्त्या विविधर्वा विलासः, कुतः कथोपकारकादिति कथायाः समाशङ्कितविच्छेदाया: प्ररोहयतीति (?)
किमुक्तं भवति-स्वल्पोऽपि वाच्यविशेषः सविशेषविस्फारितः समुद्घाटितरसकवाटद्वारसरसोक्तिविसरविकासिन्या प्रकरणविच्छित्या वितन्यमानः कमपि वक्रिमाणमासादयति । यथा रघुवंशे मृगयाप्रकरणे
अत्र हि तरङ्गिणीतीरलेखास्वाखेटवाटोद्यतेन प्रमाद्यता दशरथेन राज्ञा स्थविरान्धतपस्विबालवधो व्यधीयतेति एकवाक्य
Page #624
--------------------------------------------------------------------------
________________
४.८]
चतुर्थोन्मेषः
२३९ शक्यप्रतिपादनोऽप्ययमर्थः पुनः परमार्थसरससरस्वतीसर्वस्वायमानप्रतिभाविधानकुशलेन कविना तादृश्या प्रकरणविच्छित्त्या विस्फारितश्चेतनचमत्कारकारणतामधितिष्ठति । ___ तथाहि – यद्यत्रानेकनक्तन्दिनानुबन्धिविविधमृगयाव्यापारपरवशीकृतान्तःकरणकवलितसकलतदितर (व्यापार) व्यावृत्त्यवसरप्रसरदभ्यासरससोदरात्मकमृगयानुरागगरिमात: प्राण्येतादृग्रूपो न प्रतिहन्येत, तदा सदाचारसंपादनचणे त्रिभुवनाभयदीक्षाधिकारिणि किरणमालिनः कुले तिलकायमानस्याखिलविद्यापारावारपारदश्वनः कीर्तिधनस्य धन्य(दशरथ)नाम्नो धरित्रीपतेः पवित्रितत्रिदिवाधिपार्धासनस्य तथाविधाकरणीयकरणं महर्षिणाप्युदाह्रियमाणमनुपपन्नप्रायमेव प्रतिभासेतापाततः । इदं च तत्रव सकलमुन्मीलितं मनागुदाह्रियते ।
व्याघ्रानभीरभिमुखोत्पतितान् गुहाभ्यः फुल्लासनानविटपानिव वायुरुग्णान् । शिक्षाविशेषलघुहस्ततया स धन्वी तूणीचकार शरपूरितवक्त्ररन्ध्रान् ॥२५ ।। अपि तुरगसमीपादुत्पतन्तं मयूरं न स रुचिरकलापं बाणलक्षीचकार । सपदि गतमनस्कश्छिन्नमाल्यानकीर्णे रतिविगलितबन्धे केशहस्ते प्रियायाः ॥२६॥ लक्ष्यीकृतस्य हरिणस्य हरिप्रभावः प्रेक्ष्य स्थितां सहचरों व्यवधाय देहात् । आकर्णकृष्टमपि कामितया स धन्वी बाणं कृपामृदुमना: प्रतिसंजहार ॥२७॥
Page #625
--------------------------------------------------------------------------
________________
२४०
वक्रोक्तिजीवितम्
[४.८
इत्यादि । एतैर्हि विचित्रवाच्यवाचकौचित्यचारुभिर्वाक्यविशेषविविधव्यापारपारवश्यमतितरां प्रतीयते । यथा
स ललितकुसुमप्रवालशय्यां ज्वलितमहौषधिदीपिकासनाथाम् । वनरति रतिवायांबभूव
क्वचिदसमेतपरिच्छदस्त्रियामाम् ॥२८॥ अत्र वनरतिरिति विशेषणवक्रता वने स्थित्या विलासगृहकेलीपर्य) प्रेयसीं समेत्य मधुगोष्ठीप्रभृत्युपभोगप्रतीतिप्रत्याख्यातप्रतीति प्रतिपादयन्त्या प्रस्तुतरसावेश एव वितन्यते । त्रियामेति वचनवक्रतोल्लेखेन चिरतरसमयमन्ध (कारः) समुन्मील्यते । रूढिवक्रतामहिम्ना च निर्भरान्धकारनिवारितरुचिरव्यापारप्रकारान्तरसान्तरायकारित्वात् तत्प्रतिकलता प्रतिपाद्यते । अत एवातिवाहयांबभवेति क्रियावक्रत्ववैचित्र्येण दारुणदेहवेदनां शयनगत: अपगमयामास, परमपरिश्रमविधाने निद्रा रसदायिनीत्यभिननन्द । यथा च
इति विस्मृतान्यकरणीयमात्मनः सचिवावलम्बितधुरं धरापतिम् । परिवृद्ध रागमनुबन्धसेवया
मृगया जहार चतुरेव कामिनी ॥२९॥ अत्र जहारेति क्रियावक्रत्वविच्छित्त्या, मृगयाया करणीयेतरभावनासुविकलान्तःकरणत्वमङ्करितं महीभर्तुः । तथा
अथ जातु रुरोर्गृहीतवर्मा विपिने पार्श्वचरैरलक्ष्यमाणः । श्रमफेनमुचा तपस्विगाढां तमसां प्राप नदी तुरङ्गमेण ॥३०॥
Page #626
--------------------------------------------------------------------------
________________
४.८]
चतुर्थोन्मेष:
अत्र तपस्विगाढामिति विशेषणवक्रतया विविधधर्माचारपरायणतापससंकुलां तमसां पश्यन्नपि शब्दश्रवणमात्रात् शरं व्याकृष्य शरमोक्षमविकलान्तःकरणः कथमकुर्वतेति प्रकाश्यते ।
66
अपथे पदमर्पयन्ति हि श्रुतवन्तोऽपि रजोनिमीलिताः" इत्यनेन न्यायेन परधाराधिरूढदुर्धरव्यसन रागान्धका रकवलितविवेकदृष्टयस्तथाविधा अशुद्धाध्वनि सञ्चरन्त इत्युपपत्तिरप्युपपादिता । उत्तरकथोपकारोऽप्येकदेशस्यास्त्येव । तथा हि
दिष्टान्तमाप्स्यति भवानपि पुत्रशोकादन्ते वयस्यमिवेति तमुक्तवन्तम् ॥ ३१ ॥
-
२४१
इति विशीर्णतापसवितीर्णशापस्य तापसं प्रति प्रतिवचनं कौसल्यापतेः तथाहि
शापोऽप्यदृष्टतनयाननपद्मशोभे
सानुग्रहो भगवता मयि पातितोऽयम् । कृष्यां दहन्नपि खल क्षितिमिन्धनेद्धः बीजप्ररोहजननीं दहनः करोति ॥ ३२ ॥
अत्र शाप इति एवंविधापचारप्राग्भारप्रभवो भवतु नाम । सानुग्रह इति अनुग्रहः पुनरयमनुपपन्न एवास्यामवस्थायाम् । भगवते - त्यनर्थदर्शनेन सहजदयालुना । यदि वा भगवता शापोऽपि इति शापानुग्रहयोर्दहनवारिणोरिवैककालमेकविषयवर्तित्वमसतोरपि भगवत् (स्वरूप) संपत्सामर्थ्यादेव संभाव्यते, अदृष्टतनयाननपद्मशोभे मयि एतस्मादेवानुग्रहादवश्यंभाविनः सुचिरकालाभिकाङ्क्षितस्य सुतावलम्बनतनोर्जीवितफलस्य विलोकनोत्कण्ठापारवश्यात् (सार्थक्यम् ) इत्यलमतिप्रसङ्गेन । अस्या एव प्रभेदान्तरमुन्मीलयति
16
Page #627
--------------------------------------------------------------------------
________________
२४२
वक्रोक्तिजीवितम्
कथावैचित्र्यपात्रं तद्वक्रिमाणं प्रपद्यते । यदङ्गं सर्गबन्धादेः सौन्दर्याय निबध्यते ॥ ९ ॥
'कथावैचित्र्यपात्रं "
" तद्वक्रिमाणं (प्रपद्यते ) " किंविशिष्टं प्रस्तुत संविधानकभङ्गीभाजनं । किं तत् ? " यदङ्गं सर्ग बन्धादेः सौन्द
—
[ ४.९
"
=
""
=
र्याय निबध्यते " ' यत् " – जलक्रीडादिप्रकरणं ( " सर्गबन्धादेः " ) महाकाव्यप्रभृतेः (" सौन्दर्याय " ) - उपशोभानिष्पत्यं (" निबध्यते”) निवेश्यते ।
-
अयमस्य परमार्थ:-- प्रबन्धेष जलकेलिकुसुमापचयप्रभृति प्रकरणं प्रक्रान्तसंविधानकानुबन्धि निबध्यमानं निधानमिव कमनीयसंपदः संपद्यते ।
यथा रघुवंशे
अथोमिलोलोन्मदराजहंसे रोघोलतापुष्पवहे सरय्वाः । विहर्तुमिच्छा वनितासखस्य
तस्याम्भसि ग्रीष्मसुखे बभूव ।। ३३ ।।
इत्यादि । जलक्रीडास्पर्शानन्तरलक्षितत्वात् अखिलमदविकल(ललना) विलासमूलाध्यास्यमानोत्सवाकुलस्य (कुमुदकन्या) कन्दुकक्रीडालक्षणमुत्सवान्तरमुत्तरकथोपकार्यपपद्यते, तद्विदामाह्लादमाव
हति च ।
तथा हि राज्ञः करा (स्फालनाभ्यक्षणा) दिवारिविहाररसपरवशान्तःकरणस्य (करारविन्दा) दलंकरण मलक्षितपतनमुत्पन्नकुतूहला कुमुद्वती नाम नागकन्या जगृहे । ततस्तस्मिन्नादरोद्रेकादन्विष्टेऽप्यनासादिते पाथोन्तर्वर्तिनं नागनायकमानीय निवेदितं कुमुदमुद्दिश्य दशाननान्तकनन्दनः समधत्त धनुषि धन्वी गारुत्मतमस्त्रम् । अथ
Page #628
--------------------------------------------------------------------------
________________
२४३
४.९]
चतुर्थोन्मेषः परित्राणपर्याकुलः कुमुदः कुमुद्वतीं स्वसारमाभरणेन समं करकमलालंकारिणा विदेहनन्दिनीनन्दनस्या (र्पयामास) । अत्र सूक्तानि कानिचिदुदाह्रियन्ते ।
अवैमि कार्यान्तरमानुषस्य विष्णो: सुताख्यामपरां तनुं त्वाम् । सोऽहं कथं नाथ तवाचरेयमाराधनीयस्य धृतेविघातम् ।। ३४ ।। कराभिघातोत्थितकन्दुकेयमालोक्य बालातिकुतूहलेन । ह्रदात्पतज्ज्योतिरिवान्तरिक्षाददत्त जैत्राभरणं त्वदीयम् ।। ३५ ।। तदेतदाजानुविलम्बिना ते ज्याघातरेखाकिणलाञ्छनेन । भुज़ेन रक्षापरिघेण भूमेरुपैतु योगं पुनरंसलेन ॥ ३६॥ इमां स्वसारं च यवीयसी मे कुमुद्वतीं नार्हसि नानुमन्तुम् । आत्मापराधं नुदतों चिराय
शुश्रूषया पार्थिव पादयोस्ते ॥ ३७॥ एतेषु भुजङ्गराजवाक्येषु आद्ये 'विष्णो'रिति रूढिवक्रतया वक्तृप्रभावात् पर्यङ्कीभूय भुवनाधारेण अनन्तेन निषेव्यमाणस्य सकलाज्ञापालनसंपादने सज्जो भुजङ्गान्तरो भविष्यतीति प्रतिपाद्यते । 'स' इति संवृतिवक्रत्वेन यः सततमेव तव वास्तव्यविषयः स एवेत्यभिव्यज्यते। कथम् इति पदवक्रतया (त्वयि) भक्तिरिति विधेय
Page #629
--------------------------------------------------------------------------
________________
૨૪૪ वक्रोक्तिजीवितम्
[४.९ तानियन्त्रितस्य मम न केनापि प्रकारेण दुश्चरितापन्नं शीलमाशङ्कयमिति ।
द्वितीयेऽपि “औत्पातिकज्योतिरिवान्तरिक्षात्" इत्युपमया न कथं किसलयितदिगन्तरालतरलितमरीचिमण्डलतया यावदस्माकं अकारणकमहाभयसंशयसंपादनमपीत्यवगम्यते ।
तृतीयेऽपि तदेतदिति संवृतिवक्रतया यस्य त्वत्पितुरुरस्थलमिव कौस्तुभस्य भद्रजयविभूष्यताविषयः इति "रक्षापरिघेण भमे:" इति रूपकेण निवारितनिखिलवसुन्धरादुःखस्य त्वद्वाहोरलंकरणम्, 'शुश्रषया पादयो'रिति चरणशुश्रूषापवित्रेण पाणिना संपादितपरिणयोत्सवां 'यवीयसी'मिति द्रुततरतारुण्यावतारितत्वदनुरागप्राग्भाराम् । अत एव नार्हसि नानुमन्तुमपि । तहर्यहस्यैव गत्यन्तराभावादिति प्रतीयते ।
“अतिथिं नाम काकुत्स्थात् पुत्रमाप कुमुद्वती” ॥३८॥ इत्यनन्तरप्रकरणे कथोपकारोऽपि प्रकटमेव वारिविहारस्य दर्शितः । तस्मादेव च तदवसरनिदानतया निदाघवर्णनमपि अत्र
अथास्य रत्नग्रथितोत्तरीयमेकान्तपाण्डुस्तनलम्बिहारम् । निश्वासहार्यांशुकमाजगाम
धर्मः प्रियावेषमिवोपदेष्टुम् ॥ ३९॥ इत्यादिना निबध्यमानं न कथावैचित्र्यमात्रमतिकामति । (अस्मिन समस्त)प्रबन्धे प्रकरणं प्रक्रान्तसंविधानमपि (नानाप्रियकार्यतन्तुमिलितरूपकारणं प्रसक्तम् । अस्या निदर्शनान्यपि स्वयमन्यान्युदाहरणीयानि ।
जलक्रीडादिकाख्यानमपि संदर्भसुन्दरम् । प्रबन्धस्य कथाप्राणपरिस्पन्दपरं सुखम् ॥ ४० ॥
Page #630
--------------------------------------------------------------------------
________________
४.१०]
चतुर्थोन्मेषः इत्यन्तरश्लोकः] पुनरप्यस्याः प्रभेदान्तरमुद्भावयति
यत्राङ्गिरसनिष्यन्दनिकषः कोऽपि लक्ष्यते ।
पूर्वोत्तरैरसंपाद्यः साङ्कादेः कापि वक्रता ॥१०॥ . “साङ्कादेः कापि वक्रता” “अङ्कादेः” =अङ्कसर्गादे: प्रकरणस्य “सा कापि” =अलौकिकी “वक्रता”–वक्रभावो भवतीति संबन्धः । “यत्राङ्गिरसनिष्यन्दनिकषः कोऽपि लक्ष्यते” “यत्र”–यस्यां अङ्गी यः “रसः” प्राणरूपः, तस्य निष्यन्दः प्रवाहः तस्य, काञ्चनस्येव निकषः परीक्षोपलवद्विषयविशेष: “कोऽपि” अभूतनिर्माणनिरुपमो लक्ष्यते (निकष) योजने (काञ्चनस्य रेखो) दय रिव विशेषः । किं विशिष्ट: “पूर्वोत्तरैरसंपाद्यः”–प्रापरवृत्तिभिरकाद्यैः संपादयितुमशक्यः ।
इदमत्र तात्पर्यम् । प्रधानरससर्वस्वक्रीडानिकेतनं तत्किमपि प्रकरणं (यत्र) प्रकटतरं च वक्रताविच्छित्तिविद्योतते। यदीयलावण्यातिशयं मनाङ्मात्रमपि पूर्वाण्यपराणि वा प्रकरणान्तराणि नानुकर्तुं शक्रुवन्ति । यथा विक्रमोर्वश्यामुन्मत्ताङ्कःतत्र हि प्रस्तुतरसासाधारण (विभावानुभाव) माधुर्यसंपत्त्या विप्रलम्भशृङ्गारस्याङ्गिनः स कोऽपि (सहृदयहृदया) देः रसनिष्यन्दपरिस्पन्दः परिस्तीर्यते, यः न केवलं प्रकरणान्तरे प्रबन्धान्तरेऽप्यशक्यकामनीयककणिकानुकारः । तथा च तदुपक्रम एव-- राजा (ससंभ्रमम् ) - आ दुरात्मन्, तिष्ठ तिष्ठ ! क्व न खलु प्रियतमामादाय गच्छसि ? (विलोक्य) कथं शैलशिखरात्
Page #631
--------------------------------------------------------------------------
________________
२४६
वक्रोक्तिजीवितम्
[४.११
गगनमत्प्लत्य बाणैर्मामभिवर्षति ? (विभाव्य सबाष्पम्) कथं विप्रलब्धोऽस्मिनवजलधरः संनद्धोऽयं न दृप्तनिशाचर: सुरधनुरिदं दूराकृष्टं न नाम शरासनम् । अयमपि पटुर्धारासारो न बाणपरम्परा
कनकनिकषस्निग्धा विद्युत् प्रिया न ममोर्वशी ॥४१॥ अनेनोन्मीलितोन्माददशावैशसस्य राज्ञः, कवचितः शिञ्जितकोदण्डदण्डो दीदापतन् नक्तंचरोऽपि शक्यप्रतीकारो न त्वसौ नवाम्भोद इति, नाराचनिचयोऽपि न तथा मर्माणि कृन्तति यथायमासारधारानिकर इति । किं च नभसि वा भूयः सौदामिन्याः अन्वीक्षणदृष्टनष्टाया: क्षणान्तरे दर्शनमासाद्यते, तथाविधस्थैर्यासंभावितभमेरपि प्रियायाः तत्किमिदमिति चाभिप्रायो वाक्येन प्रतिपाद्यते । “तिष्ठेत्कोपवशादि"त्यादि, ‘पद्या'-मिति, 'तरङ्गेत्यादिकं (च) प्रागुदाहृतमस्माभिरनुसन्धेयम् ।
यथा वा किरातार्जुनीये बाहुयुद्धप्रकरणम्-तत्रापि कवचादिकायरक्षणाधुपकरणमन्तरेणापि सहजबाहुबलावलेपप्रकाशनप्रस्तावप्राप्तिप्रमोदमानमानसस्य निरुपमनियुद्धनिर्माणनिर्मर्यादनिवेद्यमान साहससाहाय्यस्य पाण्डुसूनोः स कोऽपि वीररसस्योत्कर्षः प्रकाशते । (तिष्ठतु तावत् सर्वमितरं सचेतसामित्यभिप्रायः)। परमेश्वरस्यापि केवलमानुषस्य बाहुबलादेवं दूरमुत्क्षिप्य वियत्यान्दोल्यमानस्य कविकल्पितचमत्कारान्तरकारणम् (स्पष्टम्) । एवमन्यदप्युदाहार्यम् । पुनरिमामेवान्यथा प्रथयति --
प्रधानवस्तुनिष्पत्त्यै वस्त्वन्तरविचित्रता । यत्रोल्लसति सोल्लेखा साऽपराप्यस्य वक्रता ॥११॥
Page #632
--------------------------------------------------------------------------
________________
४.११]
चतुर्थोन्मेषः
"
""
अपराध्यस्य " प्रकरणस्य "वक्रता” वक्रभावो भवतीति संबन्धः । 'यत्रोल्लसति ” = उन्मीलति । ( कीदृशी ) 'सोल्लेखा " - अभिनवोद्भेदभङ्गी । (सुभगा चासौ सुन्दरप्रतिरूपा ) " वस्त्वन्तरविचित्रता " = वस्त्वन्तरमितरद्वस्तु, तस्य विचित्रता वैचित्र्यं नूतनचमत्कार इति यावत् । किमर्थं " प्रधानवस्तुनिष्पत्त्यै" । प्रधानमधिकृतं प्रकरणं कमपि वक्रिमाणमाक्रामति ।
((
((
यथा मुद्राराक्षसे षष्ठेऽङ्के "ततः प्रविशति रज्जुहस्तः पुरुषः " इत्यादि प्रकरणम् । तत्र हि स पुमान् निरुपमाननय केलिकुशलकौटिल्यप्रयोज्यमानो निपुणमतिर्जीर्णोद्याने मुद्रोद्गलनसमुच्चलितविपक्षतारूक्षं राक्षसमाकृष्टकृपाणपाणिमापतन्तमपश्यन्निव स्वयमुदग्रग्रीवावलम्बिना रज्जुवलयेन व्यापादयितुम् ( आत्मानं ) आरेभे । राक्षसेनापि कौतुककरुणाक्रान्तमनसा भद्रमुख किमिदमिति पृष्टम् । आः किं मम महादुःखप्रशमकारणे मरणेऽन्तरायमाचरसीत्याचचक्षे । तन्निर्बन्धाच्च वध्यभूमिमानीतस्य महासत्त्व(मुकुट) मणेर्मणिकारश्रेष्ठिनश्चन्दनदासस्य प्रियसुहृदो दुःखावेगमसहिष्णुर्विष्णुदासोऽपि मत्प्रियमित्रं पुरोऽस्य पावकं प्रविष्टुमुद्यतः । ततोऽहमपि तद्वदेव शोकावेगमसहमान: प्रथममेवात्मानं व्यापादयामीत्यावेदयामास । किं बहुना, विचित्रसंभावनागहने नीतिवर्त्मनि विचक्षणमन्यस्य राक्षसस्यापि तथा संभ्रमः सन्तापमुज्जनयांबभूवे, यथा वा सः स्वदेहदानेन चन्दनदासदेहमोचनायोपचक्रमे 1
अत्रापि किंचिदुदाह्रियते यथा
२४७
छग्गुणसं जो अदिढा उवाअपरिवाडिघडिअपासमुही । चाणक्कणीतिरज्ज रिपुसंजमअज्जआ जअदि ॥४२॥
Page #633
--------------------------------------------------------------------------
________________
२४८
वक्रोक्तिजीवितम्
[४.९१ षङ्गणसंयोगदृढा उपायपरिपाटिघटितपाशमुखी ।
चाणक्यनीतिरज्जू रिपुसंयमनोद्यता जयति ।। इति छाया। विशेषणवक्रताविशिष्टेन रूपकेण पुरुषस्यायमभिप्रायः प्रकाश्यते । यथा
त एव गुणास्त एवाभ्युपायास्तदेव च नीतितन्त्रम्, तथापि कस्यचिदेवाविकलकौशलप्रसारिता रिपुकुलसंयमनाय संघटना अविदितविविधबन्धयुक्ता नीतिप्रयुक्ता तद्विदामपि विमोहमावहति, अत एव जयतीति । तथा च“राक्षसः भद्रमुख अस्याग्निप्रवेशे सुहृदस्ते को हेतुः?
किमौषधपथातिगैरुपहतो महाव्याधिभिः ? पुरुषः--अज्ज णहि णहि (आर्य न हि न हि) राक्षसः--किमग्निविषकल्पया नरपतेनिरस्तः क्रुधा ? पुरुषः-..सन्तं पावं सन्तं पावं, चंदउत्तस्स जणवदे ण णिसंसा पडिवत्ती। (शान्तं पापं, शान्तं पापम् । चन्द्रगुप्तस्य जनपदेष्वनृशंसा प्रतिपत्ति:) राक्षसः-अलभ्यमनुरक्तवान् कथय किं नु नारीजनम् ? पुरुषः- (कौँ पिधाय) सन्तं पावं, अभूमि क्खु एसो अविण
अस्स । (शान्तं पापम् । अभूमिः खल्वेष अविनयस्य) राक्षसः–किमस्य भवतो यथा सुहृद एव नाशो विषम् ॥४३॥ पुरुषः-अज्ज अह इं? (आर्य अथ किम् )" अत्र महाव्याधिभिरिति बहुवचन वक्रत्वं, अग्निविषकल्पयेति च (विशेषणवक्रत्वं) तथाविधराजापथ्यविधायी वध्यस्थानस्थापितोऽपि चन्दनदासः तत्कलत्रमद्यापि याचितो न समर्पयतीति
Page #634
--------------------------------------------------------------------------
________________
४.१२-१३]
२४९
व्यापाद्यत इत्यस्य वक्ष्यमाणस्य प्रधानाभिधेयस्य निमित्तमादत्ते । अस्येति सहजसौहार्दनिबर्हण निहन्यमानस्य । " भवतो यथा " विततव्यतिकरोत्सेककारिणः स्वात्महत्येच्छा । अनेनैव विविधविकल्पनेन योऽयमर्थः समुद्दीप्यमानो नवताभाजनं विभूष्यमाणः सन् प्रकाशते । एवमन्यदपि तत एव विभाव्य व्याख्येयम् ।
चतुर्थोन्मेषः
प्रधानफलसिद्धिश्चात्र “ व्यापत्ति ज्ञातमस्य स्वतनुमहमिमां निष्क्रयं कल्पयमि” इत्युन्मीलिता ततस्तदनन्तरप्रकरणे “ तस्येयं मम मृत्युलोकपदवी वध्य स्रगाबध्यताम् " इत्यादिना निष्पादिता । तामेव भङ्गयन्तरेण व्याचष्टे ।
सामाजिकजनाह्लादनिर्माणनिपुणैर्न टैः ।
तद्भुमिकां समास्थाय निर्वर्तितनटान्तरम् ॥ १२ ॥ क्वचित्प्रकरणस्यान्तः स्मृतं प्रकरणान्तरम् । सर्वप्रबन्धसर्वस्वकल्पां पुष्णाति वक्रताम् ।। १३॥
" सर्वप्रबन्धसर्वस्वकल्पां पुष्णाति वक्रताम् " = सकलरूपकप्राणरूपं समुल्लासयति वक्रिमाणम् । "क्वचित्प्रकरणस्यान्तः स्मृतं प्रकरणान्तरम् ” कस्मिश्चित कविकौशलोन्मेषशालिनि नाटके, न सर्वत्र । एकस्य मध्यवर्त्यङ्कान्तरगर्भीकृतं गर्भो वा नामेति यावत् । किंविशिष्टं " निर्वर्तितनटान्तरं " = विभावितान्यनर्तकं । नटैः कीदृग्भिः “सामाजिकजनाह्लादनिर्माणनिपुणैः ” – सहृदयपरिषत्परितोषपोषणनिष्णातैः । ( किं कृत्वा ) " तद्भूमिकां समास्थाय ” सामाजिकीभूय ।
"
-
'
इदमत्र तात्पर्यम् - कुत्रचिदेव निरङ्कुशकोशलाः कुशीलवाः स्वीयभूमिकापरिग्रहेण रङ्गमलंकुर्वाणा नर्तकान्तरप्रयुज्यमाने प्रकृतार्थंजीवित इव गर्भवर्तिन्यङ्कान्तरे तरङ्गितवक्रतामहिम्नि सामाजिकी भवन्तो विविधाभिर्भावनाभङ्गीभिः साक्षात्सामाजि -
Page #635
--------------------------------------------------------------------------
________________
२५०
वक्रोक्तिजीवितम्
कानां किमपि चित्तचमत्कारवैचित्र्यमासूत्रयन्ति ।
यथा बालरामायणे चतुर्थेऽङ्के लङ्केश्वरानुकारी प्रहस्तानुकारिणा नटो नटेनानुवर्तमानः
कर्पूर इव दग्धोऽपि शक्तिमान् यो जने जने ।
नमः शृङ्गारबीजाय तस्मै कुसुमधन्वने ॥ ४४ ॥ इत्यादिना नटान्तराभिनीयमान (विविधभावना) भङ्गीतरङ्गितवक्रता गरिमणि गर्भाङ्के सामाजिकीभूय (सीता) सखीभिर्विभावनविक्रियाभिरभिनीयमानो मनोरथातिरिक्तमानन्दमुत्पादयति सहृदयानाम् । तत्सूक्तिसर्वस्वं च स्वयमेवोत्प्रेक्ष्य व्याख्येयम् । प्रबन्धान्तः प्रकरणवक्रताप्यस्य प्रकरणस्य तत्रैव-
[४.१३
श्रवणैः पेयमनेकैर्दृश्यं दीर्धैश्च लोचनैर्बहुभिः । भवदर्थमिव निबद्धं नाट्यं सीतास्वयंवरणम् ॥ ४५ ॥ इत्यनेन प्रकाश्यते ।
यथा वा उत्तररामचरिते सप्तमेऽङ्के रामभद्रा (नुकारी) लक्ष्मणसहकारिणा नर्तको नर्तकेनोपास्यमानः
" ( नेपथ्ये) अज्जउत्त, हा कुमार लक्खण, एआइणि असरणं अरणे आसण्णपसववेअणं हृदासं सावदा में अहिलसन्ति । साहं दाणि मन्दभाइणी भाईरईए अत्ताणं णिक्खिविस्सामि । ” ।। ४६ ॥
( हा अर्यपुत्र, हा कुमारलक्ष्मण, एकाकिनीं मन्दभागिनीमशरणामरण्ये आसन्नप्रसववेदनां हताशां श्वापदा मामभिलषन्ति | साहमिदानीं मन्दभागिनी भागीरथ्यामात्मानं निक्षिपामि ।)
इत्यादिना नटान्तरेत्यादि पूर्ववत् । अपरमपि प्रकरणवक्रतायाः प्रकारमाविष्करोति
Page #636
--------------------------------------------------------------------------
________________
४.१४-१५] चतुर्थोन्मेषः
२५१ मुखाभिसन्धिसंह्लादि संविधानकबन्धुरम् । पूर्वोत्तरादिसांगत्यादङ्गानां विनिवेशनम् ॥१४॥ न त्वमार्गग्रहग्रस्तवर्णकाङ्गः कदर्थितम् ।
वक्रतोल्लेखलावण्यमुल्लासयति नूतनम् ॥१५॥ “वक्रतोल्लेखलावण्यमुल्लासयति नतनम्” =वक्रतोन्मेषकामनीयकमन्मीलयत्यभिनवम् । “अङ्गानां विनिवेशनम्”-प्रकरणानां विशेषेण न्यासः । कस्मात्- “पूर्वोत्तरादिसांगत्यात्”–पूर्वस्य पूर्वस्योत्तरोत्तरेण यत्सांगत्यमतिशयितसंबन्धत्वमुपजीव्योपजीवकभावलक्षणं तस्मात् । किंभूतं “मुखाभिसन्धिसंह्लादि" = मुखानि च तानि अभिसन्धीनि, तैः संह्लादि सुन्दरं हृदयहारि। (पुनः कीदृशं) “संविधानकबन्धुरम्" =प्रस्तुतसंविधानरमणीयम् । ___ इदमुक्तं भवति–प्रबन्धेषु पूर्वं पूर्व प्रकरणं परस्य परस्य प्रकरणान्तरस्य सरससंपादितसन्धिसंबन्धसंविधानकसमर्प्यमाण(कामनीयक) ताप्राणप्रौढिप्ररूढवक्रतोल्लेखमालादयति ।
यथा पुष्पदूषितके प्रथमं प्रकरणम्-अतिदारुणाभिनवविप्रवासवेदनानिरानन्दस्य नन्दयन्तीमसंमान्य समागतस्य समुद्रतीरे समुद्रदत्तस्योत्कण्ठाप्रकारप्रकाशनम् । द्वितीयमपि-प्रस्थानात् प्रतिनिवृत्य निशीथिन्यामुत्कोचालंकारदानमूकीकृतकुवलयस्य कुसुमवाटिकायामनाकलिताननस्य सहचरीसंगमनम् । तृतीयमपि-संभावितदुर्विनयविजयदत्तनन्दिनीनिर्वासनव्यसननिबन्धनम्। चतुर्थमपि-मथुराप्रतिनिवृत्तकुवलयप्रदर्य मानाङ्गलीयकसमावेदितविमलशीलसंपदः कठोरतरगर्भभारखिन्नायाः स्नुषाया निष्कारणनिष्कासनादनासादिततत्प्रवृत्तेमहापातकिनमात्मानं मन्यमानस्य सार्थवाहसागरदत्तस्य तीर्थयात्राप्रवर्तनम् । पञ्चममपि-वनान्तरे वनपालपालिताया नन्दयन्त्याः कुवलयेन समुद्रदत्तकुशलोदन्तकथनम् । षष्ठमपि
Page #637
--------------------------------------------------------------------------
________________
२५२ वक्रोक्तिजीवितम्
[४.१५ विचित्रसरण्या समागमाभ्युपायसंपादनमिति । एवमेतेषामनन्तोपायानां कथारसनिष्यन्दतत्पराणां परिपाटिः कामपि कामनीयकसंपदमुद्भावयति ।
यथा वा कुमारसंभवेपार्वत्याः प्रथमतारुण्यावतारवर्णनम्, शंकरशुश्रूषा, दुस्तरतारकपराभवपारावारोत्तारकारणमरविन्दसुतेरुपदेशः, कुसुमाकरसुहृदः कन्दर्पस्य पुरंदरोद्देशात् गौर्याः सौन्दर्यबलाद्विप्रहरतो हरविलोचनविचित्रभानुना भस्मीकरणं, दुःखावेशविवशाया रत्या विलापनम, विक्षतविकलमनसो मेनात्मजायास्तपश्चरणम्, आदतवृद्धा (चारया सह) मनसिजविषदनसंवादनिरूपणं, चित्रशिखण्डिभिः शिखरिनाथाभ्यर्थनम्, निरर्गलानुरागप्राग्भारपरिमष्टचेतसा (परमेश्वरेण) पाणिपीडनम्, इति प्रकरणानि पौर्वापर्यपर्यवसितसुन्दरसमावेशसंबन्धबन्धुराणि रामणीयकधारामधिरोहन्ति । एवमन्येष्वपि महाकविप्रबन्धेषु प्रकरणवैचित्र्यमेवमेव विवेचनीयम् । अस्यैव प्राधान्यमभिधातुं व्यतिरेकमाह___ “न त्वमार्गग्रहास्तवर्णकाङ्गः कथितम्”– न त्वङ्गानां विनिवेशनं वक्रतोल्लासभाग्भवति । किं भूतम् -- अमार्गग्रहग्रस्तवर्णकान्तरकथितम् । उत्तरोत्तरपरस्परान्वयलक्षणसंबन्धनिबन्धनम् एतद्वाक्यार्थतात्पर्यमिति वाक्यविचारलक्षणस्योपयोगः, प्रमाणेन प्रत्यक्षादिनैतत् उपपन्नमिति प्रमाणलक्षणस्योपयोगः । युक्तियुक्तत्वं नाम ग्रथनावेशकलितं भरतादिलक्षणयोजनाविलम्बितं, संध्यङ्गप्रभृतिप्रतिपादनाय कथानुपयुक्तर्वर्णकैराकीर्णम् ।
यथा वेणीसंहारे प्रतिमुखसन्ध्यङ्गभागिनि द्वितीयेऽङ्के भानुमत्याः स्वप्नवृत्तान्तश्रवणसमुत्पन्नदुर्विनयबुद्धेर्दुर्योधनस्य विविधविपक्षवलक्ष्ये तादृशि समरसंमर्दे समुद्वत्ते, शरशय्याशायिनि मन्दाकिनीनंदने, निहन्यमानेषु च कुमारसोदरसंबन्धिसुहृत्सु, तथाविध
Page #638
--------------------------------------------------------------------------
________________
४.१६-१७]
चतुर्थोन्मेषः
वीरवृत्तेरभिमानिनोऽस्पन्दमवस्थितिरप्यनुचिता किं पुनर्विलासव्यापृतिः, तत्रापि वेश्यायामिव विलासः महाराजस्य महिष्यां, (वि) चारमन्तरेण तदुचितचित्तपरिचिति विना च दुर्विनयाध्यासः सकलमिदमसमञ्जसता भाजनमुपेक्ष्यमेव ।
यथा शिशुपालवधे
उपेन्द्रस्येन्द्रप्रस्थं प्रति प्रतिष्ठमानस्य द्वारवतीव्यावर्णनम् । औचित्यचारुवचनैरन्यैः प्रकरणः कवेः ।
रत्नैरलंकार इव प्रबन्धः पुष्यति श्रियम् ॥ ४७॥ विचित्रभङ्गीसंचारकथामूर्त्येकजीवितम् ।
-
"
२५३
रसायनं रसस्येव स्वानुप्रकरणं विदुः ॥ ४८ ॥ ( इत्यन्तरश्लोकौ ) ।
एवमनेकप्रकारां प्रकरणवक्रतां प्रतिपाद्य समुदायात्मकस्य प्रबन्धस्य तामभिदधाति
इतिवृत्तान्यथावृत्त रस संपदुपेक्षया ।
रसान्तरेण रम्येण यत्र निर्वहणं भवेत् ॥ १६॥ तस्या एव कथामूर्तेरामू लोन्मीलितश्रियः । विनेयानन्दनिष्पत्त्यै सा प्रबन्धस्य वक्रता ॥ १७ ॥
"सा" " प्रबन्धस्य " - नाटक सर्गबन्धादेः 'वक्रता " - वक्रभावो भवतीति संबन्धः । “यत्र निर्वहणं भवेत् " = यस्यामुपसंहरणं स्यात् ।
'रसान्तरेण रम्येण " इतरेण रसेन रामणीयक (त्व) विधायिना । कया “ इतिवृत्तान्यथावृत्त रस संपदुपेक्षया " - " इतिवृत्ते" इतिहासेऽन्यथा— अपरेण प्रकारेण "वृत्ता" निर्व्यूढा या " रससंपत्" शृङ्गारादिभङ्गी “ तदुपेक्षया " - तदनादरेण तां परित्यज्येति यावत् । कस्याः 'तस्या एव कथामर्तेः " तस्यैव काव्यशरीरस्य । किंभतायाः–“ आमूलोन्मीलितश्रियः " " आमूलं " प्रारम्भात् उन्मी -
66
66
Page #639
--------------------------------------------------------------------------
________________
२५४ वक्रोक्तिजीवितम्
[४.१७ लिता श्रीः =वाच्यवाचकरचनावैचित्र्यसंपत यस्याः सा तथोक्ता तस्याः । किमर्थं "विनेयानन्दनिष्पत्त्यै"=प्रतिबोध्यपार्थिवादिप्रमोदसंपादनाय।
अनेनेदमभिहितं भवति-इतिवृत्तान्तवृत्तायाः कस्याश्चिदेकस्याः कथायाः कविस्तन्निबन्धनिर्वहणगतरसपद्धति परित्यज्याभिजातानामाह्लादकारिणा कामनीयकेन केनाप्यन्येन रसेनोपसंहरणमुपपादयन् प्रबन्धे कमपि वक्रिमाणमादधाति । यथा वेणीसंहारे
स हि कामान्तरकवलितसकलभावभावनावारितनि:सारसंसारवासनामहिमनि महाभारते शान्तरसविनाशिना निबन्धनिर्वहण)पद्धतौ पाण्डवकथायास्तथाविधाद्भताभोगशोभिना वीरेण रणप्राङ्गणनिहताखिलारातिचक्रधाराधिष्ठितराजधर्मधर्मराजाभ्युदयसंपादितां समाप्तिमुपपादयन् प्रबन्धप्ररूढप्रौढवक्रताविच्छित्त्याच्छिन्नमभिजातानामाह्लादमावहति । ते हि तथाविधव्यसनक्षेत्रीभतैरपि पुनः स्वपक्षोपबंहितपराक्रमपराजितपरिपन्थिभिर्भुज्यत एषा राज्यश्रीरिति अखिद्यमाना विपत्स्वपि विपुलोत्साहभाजो भवन्ति ।
यथा वोत्तररामचरितम्-रामायणेऽप्यङ्गिना करुणेन दारुणविरहवेदनाभाजनजनकराजपुत्रीपातालप्रवेशात्, प्रवाहोदर (पतितस्य) सोदरसहितस्य रघुपनिबन्धनिर्वहणविपर्यस्तकथायाः सकलदिव्यास्त्रकुशललवबलदर्शनोत्सवान्तरोपबृंहितत्वेन विदेहनन्दिनीसंभोगशृङ्गारः उपसंहरणमात्रे विच्छित्तिविशेषपोषण (पदवीं) भजन अभिजातानामभिनन्दनीयो भवति। एवमन्यदपि स्वयमूह्यम् ।
विध्वस्तव्यसनानां यो नायकाभ्यदयावहः । प्रबन्धः प्रतिपाद्यानां प्रीतिबन्धाय जायते ।। ४९ ।।
Page #640
--------------------------------------------------------------------------
________________
४.१८-१९]
चतुर्थोन्मेषः
( इत्यन्तरश्लोकः) ।
रामायण महाभारतयोश्च करुणशान्ताङ्गित्वं पूर्व सूरिभिरेव निरूपि तम् । अस्याः प्रकारान्तरमध्यवतारयतिः
त्रैलोक्याभिनवोल्लेख नायकोत्कर्षपोषिणा । इतिहासैकदेशेन प्रबन्धस्य समापनम् ।। १८ ।।
तदुत्तरकथावर्तिविरसत्व जिहासया । कुर्वीत यत्र सुकविः सा विचित्रास्य वक्रता ।। १९॥
२५५
""
सा विचित्रा" विविधभङ्गीभ्राजिष्णुः । " अस्य " प्रबन्धस्य ।
“ वक्रता” – वक्रभावो भवतीति संबन्धः । " कुर्वीत यत्र सुकविः '
"
"
44
46
,
'कुर्वीत " - विदधीत । 'यत्र " -- यस्यां । “सुकविः " - औचित्यपद्धति-प्रभावचतुरः । प्रबन्धस्य समापनम् " ( " प्रबन्धस्य " ) - सर्गबन्धादेः " समापनम् " - उपसंहरणं समर्थनमिति यावत् । " इतिहासकदेशेन " इतिवृत्तस्यावयवेन । किंभूतेन " त्रैलोक्याभिनवोल्लेखनाकोत्कर्ष पोषिणा" जगदसाधारण स्फुरितनेतृप्रकर्षप्रकाशकेन । किमर्थं – तदुत्तरकथावर्तिविरसत्वजिहीर्षया - तस्मादुत्तरा या कथा तद्वृत्ति तदन्तर्गतं यद्विरसत्वं वैरस्यमनार्जवं, तस्य " जिहासया" परिजिहीर्षया ।
,
इदमुक्तं भवतिः - इतिहासोदाहृतां काञ्चन महाकविः सकलां कथां प्रारभ्यापि तदवयवेन त्रैलोक्यचमत्कारकारणनिरुपमाननायक यशः समुत्कर्षोदयदायिना तदग्रिमग्रन्थप्रसङ्गतः संभावितविरसभावभयात् उपसंहरमाणः तस्य प्रबन्धस्य कामनीयकनिकेत - नायमानं वक्रिमाणमादधाति । यथा किरातार्जुनीये - स हि सर्गबन्धः
द्विषां विघाताय विधातुमिच्छतो रहस्यनुज्ञामधिगम्य भूभृतः 114011
Page #641
--------------------------------------------------------------------------
________________
२५६
वक्रोक्तिजीवितम्
[४.१९ .. रिपुतिमिरमुदस्योदीयमानं दिनादौ दिनकृतमिव लक्ष्मीस्त्वां समभ्येतु भूयः ॥५१॥ एते दुरापं समवाप्य वीर्य
मुन्मूलितारः कपिकेतनेन ॥५२॥ इत्यादिना दुर्योधननिधनान्तां धर्मराजाभ्युदयदायिनीं सकलामपि कथामुपक्रम्य कविना निबध्यमानत्वात् तेजस्विवृन्दारकस्य दुरोदरद्वारा दूरीकृतविभतेः प्रभतद्रुपदात्मजानिकारनिरतिशयोद्दीपितमन्योः कृष्णद्वैपायनोपदिष्टविद्यायोगसंपदः पाशुपतादिदिव्यास्त्रप्राप्तये तपस्यतो गाण्डीवसुहृदः पाण्डुनन्दनस्यान्तरा किरातराजसंप्रहरणात् समुन्मीलितानुपमविक्रमोल्लेखं कमप्यभिप्रायं प्रकाशयति । तथाहि
यत्प्रथमम् - प्रातपाशुपतप्रभृतिपरमास्त्रसंभारेणाप्येकाकिना (पार्थेन) पिनाकिना (सह) महाहवः, यस्मिन् भुजयोरादायान्दोल्यमानो वियति विषमलोचनोऽपि विस्मयावेशविकलतां विलक्षतां चालब्धपूर्वां लम्भितः । तस्य प्रत्यक्षीकृतत्र्यक्षस्य तत्प्रसादासादितदिव्यास्त्रसंपदो व्यापदापातरक्षणविचक्षणचक्रधरसारथेस्तथाविधरथोत्तममास्थितस्य स्थिरतरसमरसंरम्भभीमसेनाद्युपेतानीकिनीपरंपरापरिवारितस्य पुरस्कृतशिखण्डिनः पराङमखे वर्षीयस्यपि पितामहे, महादयालोः “अर्जुनस्य इमे बाणाः नेमे बाणाः शिखण्डिनः" इत्यादिनार्षेण वचसा सूचितम् श्वपचादपि (नृशंसवृत्ताचारणम्)। औचित्यप्रधानपद्धतिप्रवर्धमानवीररसपरिवृढप्रबन्धनिबध्यमानमयशस्यमेवान्यथा व्यापृतस्य पृथिवीपतेः भूरिश्रवसोऽप्यधीरवर्त्मना भुजदण्डोच्छेदनम् । तद्वन्मेदिनीनिमग्नस्यन्दनाभ्युद्धरणव्यापृतस्य व्याहृतविरोधिताहवपद्धतेरप्यङ्गभर्तुरुत्तमाङ्गकर्तनम् । एवमन्यदप्यूह्यम् ।
Page #642
--------------------------------------------------------------------------
________________
४.२०-२१]
चतुर्थोन्मेष:
सातिरेकरसोत्सेककर्म निर्माणकर्मणः । प्रत्यूहदूरीकरणात् कान्तिं पुष्णाति नायकः ।। ५३॥
इत्यन्तरश्लोकः ।
भूयोऽपि भेदान्तरमस्यां संभावयति
17
प्रधानवस्तुसंबन्धतिरोधानविधायिना । कार्यान्तरान्तरायेण विच्छिन्नविरसा कथा ॥ २० ॥ तत्रैव तस्य निष्पत्तेर्निर्निबन्धरसोज्ज्वलाम् । प्रबन्धस्यानुबध्नाति नवां कामपि वक्रताम् ॥ २१ ॥
11
"L
“ प्रबन्धस्य ” – सर्गबन्धादेः, “ अनुबध्नाति " - द्रढयति । " नवाम् " - अपूर्वोल्लेखां, “कामपि " सहृदयानुभूयमानां न पुनरभिधा" वक्रतां गोचरचमत्कारां, - वक्रिमाणं । काऽसौ “ कार्यान्तरान्तरायेण विच्छिन्नविरसा कथा " कार्यान्तरान्तरायेण " - अन्य - कार्यकृतेन आधिकारिककथाप्रत्यहेन "विच्छिन्नविरसा " विच्छिन्ना चासौ विरसा च सा विच्छिद्यमान (रस) त्वात् अनावर्जनसंज्ञेत्यर्थः । किंभूतेन " प्रधानवस्तुसंबन्ध[तिरोधान] विधायिना”आधिकारिक फलसिद्ध्युपायनिरोधिना । कुतः " तत्रैव तस्य निष्पत्तेः " " तत्रैव" कार्यान्तरानुष्ठाने " तस्या "धिकारिकस्य “निष्पत्तेः " संसिद्धेः । तत एव " निर्निबन्धरसोज्ज्वलाम्”निरन्तरायतरङ्गिताङ्गिरसप्राग्भारभ्राजिष्णुम् ।
-
अयमस्य परमार्थः – या किलाधिकारिककथानिषेधिकार्यान्तरव्यवधानात् झगिति विघटमानाऽलब्धावकाशाऽपि विकाश्यमाना सा प्रस्तुतेतरव्यापारादेव प्रस्तुतवस्तुनिष्पन्नेन्दीवरसितरसनिर्भरा प्रबन्धस्य रामणीयकवक्रिमाणमादधाति ।
यथा शिशुपालवधे । स हि सर्गबन्धः ।
२५७.
ܘ ܗ
-
Page #643
--------------------------------------------------------------------------
________________
२५८ वक्रोक्तिजीवितम्
[४.२२-२३ त्रैलोक्यरक्षाधिकारव्यापृतबाहुना वासुदेवेन देवर्षिमुखात् "तदिन्द्रसन्दिष्टमुपेन्द्र यद्वचः क्षणं मया विश्वजनीनमुच्यते" ॥५४॥ इत्यादिना पुरंदरसंदेशं “ओमित्युक्तवतोऽथ
शाङ्गिणः ॥ ५५॥ इत्यादिना तत्कालकन्दलितक्रोधानुभावभङ्गया निशम्याङ्गीकृतमाधिकारिकं माहिष्मतीनाथमनादृत्य, इंन्द्रप्रस्थं प्रति प्रतिष्ठास्यमानेन निमग्ननिखिलवीरस्थितिविषयतामनीयत। ततस्तस्मिन्नेव संश्रितसकलराजके धर्मराजस्य राजसूयमण्डपे मधुरिपोर[ग्रपूजास] मानमसहमानेनातिदुःसहवाक्यपारुष्यावरोधपरंपराविरचनचतुरेण चेदिराजेन “कृतार्थीकृत" इत्यन्तेन च ।।
प्रबन्धवक्रतामेव प्रकारान्तरेण व्याचष्टे
यत्रकफलसंपत्तिसमुद्युक्तोऽपि नायकः । फलान्तरेष्वनन्तेषु तत्तुल्यप्रतिपत्तिषु ॥२२॥ धत्ते निमित्ततां स्फारयशःसंभारभाजनम् ।
स्वमाहात्म्यचमत्कारात् सा पराप्यस्य वक्रता ॥२३॥ “सा परापि"-अन्यापि न केवलं प्रागुक्ता, "अस्य" रूपकादेः, "वक्रता"-वक्रभावो भवतीति संबन्धः । “यत्रकफलसंपत्तिसमद्युक्तोऽपि नायकः", "यत्र" - यस्यां, “एकफलसंपत्तिसमुधुक्तोऽपि"-पराभिमतवस्तुसाधनव्यवसितोऽपि नायकः, “फलान्तरेष्वनन्तेषु" "फलान्तरेष" साध्यरूपेषु वस्तुष, “अनन्तेषु" - गणनातीतेषु । “तत्तुल्यप्रतिपत्तिषु धत्ते निमित्तताम्" "तत्तुल्यप्रतिपत्तिषु"-आधिकारिकफलसमानोपपत्तिषु, प्रस्तुतार्थसिद्धेरेवाधिगतसिद्धिष्विति [यावत् । किंभूतः "स्फारयशःसंभारभाज
Page #644
--------------------------------------------------------------------------
________________
२५९
४.२४]
चतुर्थोन्मेषः नम्" "स्फारस्य" ब्रह्माण्डोदरभरित्वादतिरिक्तस्य, “यशसः" - कीर्तेः यः “संभारः"-समुदयः, तस्य "भाजनं" पात्रं भूमिरिति यावत् । कुतो हेतोः “स्वमाहात्म्यचमत्कारात्" "स्वमाहात्म्यं" स्वस्य प्रभावः, तस्य "चमत्कारः" आश्चर्यकारित्वं, तस्मात् । एतदुक्तं भवति–निःसीममनोरथमलंकरिष्णनैकेनांशकेन फलेन संयुतोऽप्यपरिमितानि तादृशस्वरूपाणि फलान्यगम्यान्यध्यवसायादनिच्छन्नपि स्वप्रभावसंपदा संपादयन्नायकः कमपि कामनीयकनिधानकलशं प्रबंधस्य वक्रिमाणमावहति ।
यथा नागानन्दे तत्र दुनिवारवैरादपि वैनतेयान्तकादे [काकिनम्] सकलकारुणिकचूड़ामणिः शङ्खचूडं जीमूतवाहनो निजदेहदानादभिरक्षन्न (केवलं तं) रक्षितवान् अपितु सकलं तत्कुलमेव ...
आस्तां वस्तुषु वैदग्धी काव्ये कामपि वक्रताम् ।
प्रधानसंविधानाङ्कनाम्नापि कुरुते कविः ॥२४॥ "आस्तां वस्तुषु वैदग्धी" "आस्ताम्"-दूरत एव वर्तताम् , "वस्तुषु"-अभिधेयेषु प्रकरणप्रतिपाद्येष, “वैदग्धी"-विच्छित्ति:, "काव्य कामपि वक्रतां कुरुते कविः" 'काव्ये'–नाटके सर्गबन्धादौ च, कामपि वक्रतां “कुरुते"--विदधाति । 'कविः'अदभुतप्रतिभाप्रसारप्रकाशकः । केन-"प्रधानसंविधानाङ्कनाम्नापि" "प्रधानं"-प्रबन्धप्राणप्रायं, 'यत्संविधानं'-कथायोजनं, “तदङ्कः" चिह्नमुपलक्षणं यस्य यत्र वा तत्तथोक्तं, तच्च तन्नाम च, तेनापि । अपिशब्दो विस्मयमुद्द्योतयति ।
इदमस्य रहस्यम् - विचारितविचित्रवस्तुविच्छित्तेः प्रबन्धस्य वक्रताविर्भवति (इति) किमद्भुतम् । अद्भुतं पुनरिदं यत्सारतरसंविधानकनिबन्धलक्षणा (योजितसर) साक्षरेण नाम्नापि सा
Page #645
--------------------------------------------------------------------------
________________
२६०
वक्रोक्तिजीवितम्
[४.२५ निवेश्यते । यथा-अभिज्ञानशाकुन्तल - मुद्राराक्षस - प्रतिमानिरुद्ध - मायापुष्पक - कृत्यारावण-छलितराम-पुष्पदूषितकादीनि नामानि । एवंविधानि काव्यबन्धानां नामधेयान्यपि निरुपमोल्लेखानि (विलक्षणवक्रतासरसा) क्षराणि निवेदितान्तर्गतविशिष्टसंबन्धतया निबध्नन्त्येव वक्रिमाणम्, न पुनर्हयग्रीववध - शिशुपालवध-पाण्डवाभ्युदय - रामानन्द - रामचरितप्रायाणि सरलस्वरूपाणि ।
अप्येककक्षया बद्धाः काव्यबन्धाः कवीश्वरैः ।
पुष्णन्त्यनर्घामन्योन्यवैलक्षण्येन वक्रताम् ॥२५॥ "पुष्णन्ति” – उल्लासयन्ति, "अनर्धाम" - अपरिच्छेद्याम् , "वक्रतां"- वक्रभावम् । केन—“अन्योन्यवैलक्षण्येन" परस्परवैसादृश्येन । के ते “काव्यबन्धाः”–रूपकपुरःसराः । किविशिष्टाः- "अप्येककक्षया बद्धाः"-एकेनापीतिवृत्तेन योजिताः । कैः-'कवीश्वरैः'-अन्यत्र विस्तीर्ण वस्तु संक्षिपद्भिः संक्षिप्तं वा विस्तारयद्भिः, विचित्रवाच्यवाचकालंकरणसंकलनया नवतां नयद्भिरित्यर्थः । ___ इदमत्र तात्पर्यम्-एकामेव कामपि कन्दलितकामनीयकां कथां निर्वहद्भिर्बहुभिरपि कविकुञ्जनिबध्यमाना बहवः प्रबन्धा मनागप्यन्योन्यसंवादमनासादयन्तः सहृदयहृदयाह्लादकं कमपि वक्रिमाणमादधति । ___ यथा एकस्यामेव दाशरथिकथायां रामाभ्युदय - उदात्तराघववीरचरित - बालरामायण - कृत्यारावण - मायापुष्पकप्रभृतयः । ते हि प्रबन्धप्रवरास्तेनैव कथामार्गेण निरर्गलरसासारगर्भसन्दर्भसंपदा प्रतिपदं प्रतिवाक्यं प्रतिप्रकरणं च प्रकाशमानाभिनवभङ्गीप्रायाः भ्राजिष्णवो नवोनवोन्मीलितनायकाद्भुतगुणोत्कर्षा
Page #646
--------------------------------------------------------------------------
________________
४.२६] चतुर्थोन्मेषः
२६१ कर्षाः हर्षातिरेकमनेकशोऽप्यास्वाद्यमानाः समुत्पादयन्ति सहृदयानाम् । एवमन्यदपि निदर्शनान्तरमुद्भावनीयम् ।
कथोन्मेषे समानेऽपि वपुषीव निर्गुणैः ।
प्रबन्धाः प्राणिन इव प्रभासन्ते पृथक् पृथक् ॥ ५६ ।। इत्यन्तरश्लोकः । भूयोऽप्यस्या भेदमुपपादयतिमहाकविप्रबन्धानां सर्वेषामस्ति वक्रता ।
नूतनोपायनिष्पन्ननयवर्मोपदेशिनाम् ॥२६॥ "महाकविप्रबन्धनाम्" नवनिर्माणनिपुणनिरुपमकविप्रकाण्ड (वि रचितानां) “सर्वेषां" । (किंभूतानां) - "नूतनोपायनिष्पन्ननयवों पदेशिनां"_"नूतना:"-प्रत्यग्राः, “उपायाः"-सामादिप्रयोगप्रकाराः, तद्विदां गोचरा ये 'तनिष्पन्नं' सिद्ध यत् "नयवर्त्म" नीति (मार्गः) तदुपदिशन्ति शिक्षयन्ति ये (ते) तथोक्तास्तेषाम् । किमुक्तं भवति-सकलेष्वपि सत्कविप्रबन्धेषु अभिनवभङ्गीनिवेशपेशलिन्या नीत्याः फलमुपपद्यमानं प्रतिपाद्योपदेशद्वारेण किमपि चमत्करणमुपलभ्यत एव । यथा मुद्राराक्षसे--
तत्र हि प्रवरप्रज्ञाप्रभावप्रपञ्चितविचित्रनीतिव्यापाराः प्रग- . भन्त एव । यथा च तापसवत्सराजोद्देश एव व्याख्यातः । एवमन्यदप्युत्प्रेक्षणीयम् ।
वक्रतोल्लेखवैकल्य (मसत्काव्ये वि) लोक्यते ।
प्रबन्धेषु कवीन्द्राणां कीर्तिकन्देषु किं पुनः ॥ ५७॥ इत्यन्तरश्लोकः ।
समाप्तप्रायोऽयं ग्रन्थः ।
Page #647
--------------------------------------------------------------------------
________________
कारिकासूचि
आञसेन स्वभावस्य आस्तां वस्तुषु वैदग्धी
२५९
0
0
२१६
२२८
इतिवृत्तप्रयुक्तेऽपि इतिवृत्तान्यथावृत्त इत्युपादेयवर्गेऽस्मिन्
२३४
२५३
१६२
२२५
२६० १६८
१८२ ११७
१५३
उच्यतेऽतिशयोक्तिः सा उत्प्रेक्षा वस्तुसाम्येऽपि उदारस्वपरिस्पन्द उपचारैकसर्वस्वं उपमेयोपमा येयं उभावेतावलंकायौँ
m
९६३
८०
अक्लेशव्यज्जिताकृतं अत्रारोचकिनः केचित् अत्रालुप्तविसर्गान्त अन्यदर्पयितुं रूपं अन्यूननूतनोल्लेख अपरा सहजाहार्य अपरं त्रिप्रकारं च अप्यामूलादनाशङ्कय अप्येककक्षया बद्धाः अप्रस्तुतोऽपि विच्छित्तिं अभिधायाः प्रकारौ स्तः अभिधेयान्तरतमः अम्लानप्रतिभोद्भिन्न अर्थयोरेकमुल्लेखि अलंकारकलापोऽय अलंकारकृतां येषां अलंकारस्य कवयो अलंकारो न रसवत् अलंकारोपसंस्कार अलंकृतिरलंकार्य अविभावितसंस्थान अव्ययीभावमुख्यानां असमस्तपदन्यास: असमस्तमनोहारि असामान्यसमुल्लेख
१८६
०
२०१
२१८
११
ऊर्जस्व्युदात्तयोस्तद्वद्
४९
१६०
एको द्वौ बहवो वर्णा एकं प्रकाशकं, सन्ति एतत्रिष्वपि मार्गेषु एवंविधस्वरूपास्ते
६६
१०६ .
औचित्यान्तरतम्येन औचित्यावहमम्लानं
२३२
१५९
आ
कथावैचित्र्यपात्रं तद् कर्तुरत्यन्तरङ्गत्वं
२४२
आगमादिपरिस्पन्द
१०२
Page #648
--------------------------------------------------------------------------
________________
२६३
१०२
७३
२१
कर्मादिसंवृतिः पञ्च कल्पितोपमया तुल्यं कविव्यापारवत्व कुर्वन्ति काव्यवैचित्र्य क्वचित्प्रकरणस्यान्तः क्वचिदव्यवघानेऽपि
१११ २०१
१८६
गमकानि निबध्यन्ते
२३४.
चतुर्वर्गफलास्वाद
कारिकासूचि
नातिनिर्बन्धविहिता १९०
निषेधच्छाययाक्षेपः २४ १०९ पदयोरुभयोरेक
पदार्थान्तरमेतस्य परस्परस्य शोभायै परिपोषयितुं कांचिद् प्रकारत्वं प्रपद्यन्ते प्रतिप्रकरणं प्रौढ प्रतिभाप्रथमोद्भेद प्रतिभासात्तथा बोद्धः प्रतीयमानता यत्र प्रत्यक्ता परभावश्च प्रधानवस्तुनिष्पत्त्यै प्रधानवस्तुसंबन्धः प्रबन्धस्यैकदेशानां प्रस्तुतौचित्यविच्छित्ति
भ भावस्वभावप्राधान्य २५३
भावानामपरिम्लान
भिन्नयोलिङ्गयोर्यस्यां २०१
भूषणत्वे स्वभावस्य भूषणान्तरभावेन
१७७
त
११० २४६ २५७
२५७
२३२
2
तत्तुल्ययोगितानाम तत्र पूर्व प्रकाराभ्यां तौव तस्य निष्पत्तेः तथा यथा प्रबन्धस्य तदुत्तरकथावर्ति तदेकशब्दवाच्पत्व तस्या एव कथामूर्तेः तां साधारणधर्मोक्तौ तुल्यशब्दस्मृतेरर्थः त्रैलोक्याभिनवोल्लेख
२००
४० १२८
१८०
९
२५५
२२०
१२४
२५८
ध धते निमित्ततां स्फार धर्मादिसाधनोपायः धर्मादिसाधनोपायपरि
२६१
६०
१२४
मनोज्ञफलकोल्लेख महाकविप्रबन्धानां माधुर्यादिगुणग्रामो मार्गस्थवक्रशब्दार्थः मार्गाणां त्रितयं तदेतत् मार्गोऽसौ मध्यमो नाम मुखाभिसन्धिसंहलादि मुख्यमक्लिष्टरत्यादि
६८
न त्वमार्गग्रहग्रस्त न प्रेयस्तद्विरुद्धः स्याद् नयन्ति रूपकं कांचित्
२५१ १४३ १६७
२५१
१२९
Page #649
--------------------------------------------------------------------------
________________
कारिकासूचि
४० १०८ १६८
लावण्यादिगुणोज्ज्वला लोकप्रसिद्धसामान्य लोकोत्तरचमत्कार' लोकोत्तरतिरस्कार
२२५
६३
२१३
१७२
७४
यत् किंचनापि वैचित्र्यं यत्र कारकसामान्य यत्र तत्साम्यमाश्रित्य यत्र तद्वदलङ्कारः पत्र दूरान्तरेऽन्यस्माद् यत्र नियन्त्रणोत्साह यत्र रूढेरसंभाव्य यत्र वक्तुः प्रमातुर्वा यत्र वाच्यतया निन्दा यत्र संत्रियते वस्तु यत्राङ्गिरसनिष्यन्द यत्रान्यथाभवत् सर्व यौकफलसंपत्ति यौकेनैव वाक्येन यथायोगिक्रियापदं यथा स रसवन्नाम यथासंख्यमलंकारः यदप्यनूतनोल्लेख यद्वाक्यान्तरवक्तव्यं यन्नातिकोमलच्छायं यन्मूला सरसोल्लेखा यमकं नाम कोऽप्यस्याः यस्मिन्नुत्प्रेक्षितं रूपं
२५८
वाक्यन
२०८
१६३ १५४
१८७
२२०
२११ ११५
१७१
वक्रभावः प्रकरणे वक्ष्यमाणोक्तविषयाः वन्दे कवीन्द्रवकोन्दु वर्गान्त्ययोगिनः स्पर्शा वर्णच्छायानुसारेण वर्णनीयस्य विच्छित्तेः वर्णविन्यासवक्रत्वं वर्णविन्यासविच्छत्तिः वर्ण्यत्वमेषामथवा वस्तुसाम्यं समाश्रित्य वाक्यार्थान्तरविन्यासो वाग्वल्ल्याः पदपल्लवास्पद' वाच्यं सामर्थ्यलभ्यं च . वाच्यवाचकसामर्थ्या वाच्यवाचकसौभाग्य वाच्यवाचकवक्रोक्ति वाच्यस्य वक्रभावोऽन्यो वाच्योऽर्थो वाचकः शब्दः विचित्रो यत्र वक्रोक्ति विनिवर्तनमेकस्य विरोधो यो विरुद्धार्थ विवक्षितपरिस्पन्द विशिष्टं योज्यते लिङ्ग विशेषणस्य माहात्म्यात्
om
9
२१५
mr
m ०
४
२०५
रत्नरश्मिच्छटोत्सेकं रसादिद्योतनं यस्यां रसेन वर्तते तुल्यं रसोद्दीपनसामर्थ्य राजन्ति यत्रालंकारा
१५४
१८०
१३२
९०
Page #650
--------------------------------------------------------------------------
________________
कारिकासूचि
११२
६०
विहितः प्रत्ययादन्यः वैचित्र्यं सौकुमार्य च वैदग्ध्यस्यन्दि माधुर्य व्यवहारपरिस्पन्द
ni w m
२४९
सति लिङ्गान्तरे यत्र सन्ति तत्र त्रयो मार्गाः समानवर्णमन्यार्थ समासोक्तिः सहोक्तिश्च समुल्लिखितवाक्यार्थ सर्वसंपत्परिस्पन्द साध्यतामप्यनादृत्य सामाजिकजनाहलाद साहित्यमनयोः शोभा सुकुमाराभिधः सोऽयं सोऽतिदुःसंचरो येन स्पष्टे सर्वत्र संसृष्टिः स्वकारणपरित्याग स्वभावः सरसाकूतो स्वभावव्यतिरेकेण स्वयं विशेषणेनापि
शब्दार्थों सहितावेव शब्दार्थों सहितौ वक्र शब्दो विवक्षितार्थंक शरीरं चेदलंकारः शरीरमिदमर्थस्य श्रुतिपेशलताशालि
W
०
१३३
०००
२१४
१७३
P
संभावनानुमानेन सति तच्छन्दवाच्यत्वे
२०२
.
Page #651
--------------------------------------------------------------------------
________________
२२२ ११३
२३१
२५०
१९२
२४२
उद्धरणसचि
अयमान्दोलितप्रौढ १२० अयमेकपदे
अयं जनः प्रष्टुमना १५२ अयं मन्दद्युतिर्भास्वान् १९५
२६ अयं रणश्चारणजीविता १५६ अयि पिबत चकोराः ७२
अर्थानां यो विनिमयः अथोमिलोलोन्मद अलं महीपाल तव
अलङ्कारस्य कवयो २४४
अविभाविअछर २४०
अवैमि कार्यान्तरमानुषस्य २४४ अव्युत्पन्नमनोभवा
११९ अश्लिष्टो नवकुङ्कुमारुण १४३ असंभृतं मण्डनमङ्ग २१४
असंशयं क्षत्रपरिग्रह असार संसारं
१०, १६० अस्मद्भाग्यविपर्ययाद् २०८ अस्याः सर्गविधौ १२२, १२७
my
२१६ २४३
अकठोरवारणवधू' अक्लिष्टबालतरु अक्ष्णोः स्फुटाश्रुकलुषो अङ्गराज सेनापते अङ्गलीभिरिव केशसंचयं अज्जउत्त, हा कुमार अणणुरणन्मणिमेखल अण्ण लडहत्तण अतिगुरवो राजमाषा अतिथिं नाम काकुत्स्थात् अथ जातु रुरोहीत अथास्य रत्नग्रथितो अथैकधेनोरपराध अद्य या नम गोविन्द अधिकरतलतल्पं अनङ्करितनिस्सीम अनर्थः कोऽप्यन्यस्तव अनुरागवती सन्ध्या अनेन साध विहर अनौचित्याहते नान्यद् अपकर्ताहमस्मीति अपर्यालोचितेऽप्यर्थे अपाङ्गगततारकाः अपारे काव्यसंसारे अपि तुरगसमीपाद्
अभिधायाः प्रकाराणां • अभिव्यक्तिं तावद्
२१८
२१२
२२६
९०
१४७ १४७ २४
१७५
१४४
आ आकर्णकिसलयकर आज्ञा शक्रशिखामणि आत्मानमात्मना वेत्सि आदिमध्यान्तविषयाः आन्दोल्यन्ते कति न आपीडलोभादुपकर्ण आयोज्य मालामृतुभिः
१२२ २३९ १८९
Page #652
--------------------------------------------------------------------------
________________
उद्धरणसूचि
२६७
आर्यस्याजिमहोत्सव आलम्ब्य लम्बाः आसंसारं कइपुंगवेहिं आ स्वर्लोकादुरग
१२६
एका कामपि काल एकैकं दलमुन्नमय्य एतन्मन्दविपक्व एतां पश्य पुरस्तटी एते दुरापं समवाप्य एमेअ जणो निस्सा
१७६ ५९, ७४ २९, ७४
२५६ २०३
२४०
१८४
ऐन्द्रं धनुः पाण्डुपयोधरेण
१५६
इति विस्मृतान्यकर इतीदमाकर्ण्य इत्थं जडे जगति २९, ८२ इत्थमुत्कयति ताण्डव इत्यसतर्कसन्दर्भ इत्याकर्णितकालनेमि इत्युद्गते शशिनि इदमसुलभवस्तु
१३३ इन्दुर्लिप्त इवाञ्जनेन इन्दोलक्ष्म स्मरविजयिनः १४५, १७२
१८४
ओ
A
ओमित्युक्तवतोऽथ
२५८
.
ur m ० ०.m2
२०९
१२४ १७६ १४९
१३२
९१, ९२
उच्यतां स वचनीय उत्ताम्यत्तालवश्च उत्प्रेक्षातिशयान्विता उत्फुल्लचारुकुसुम उदात्तमृद्धिमद्वस्तु उद्देशोऽयं सरस उद्भेदाभिमुखाङ्कुराः उन्निद्रकोकनद उपगिरि पुरुहूत उपमेयोपमा नाम उपस्थितां पूर्वमपास्य उपोढरागेण विलोल उभौ यदि व्योम्नि
१३३
कइकेसरी वअणाणा कण्णुप्पलदल कतमः प्रविम्भित कथं नु शक्यानुनयो कदलीस्तम्बता कदाचिदेतेन च करतलकलिताक्ष करान्तरालीनकपोल कराभिघातोत्थित कर्णान्तस्थितपद्म कपूर इव दग्धोऽपि कल्लोलवेल्लित कस्त्वं ज्ञास्यसि मां कस्त्वं भो दिवि मालिको कानि च पुण्यभाज़ि कान्त्योन्मीलति सिंहली कामेकपत्नी व्रत
२४३
७१
२५०.
ma
१३
१२३
१८८
'
ऊर्जस्व कर्णन यथा
Page #653
--------------------------------------------------------------------------
________________
२६८
" किं गतेन न हि युक्त किंचिदारभमाणस्य
किं तारुण्यतरोरियं ५२,५७,१२७,१६८
किं प्राणा न मया
किंतु विद्व किं शोभिताहमनयेति
किं सौन्दर्यमहा
कि हास्येन न मे
किमस्य भवतो यथा
कमित्यपास्याभरणानि
किमिव हि मधुराणां कियन्तः सन्ति गुणिनः
क्रिययैव विशिष्टस्य
कुपितमपि कलत्रवल्लभाम् कुरवकतरुर्गादाश्लें
• कुसुमसमययुग
कोऽयं भाति प्रकार
कोऽलंकारोऽनया विना
कौशाम्बी परिभूय
क्रमादेकद्वित्रिप्रभृति
क्रीडारसेन रहसि
• क्रीडासु बालकुम
ग
• गणं च मत्तमेहं गच्छन्तीनां रमणवसतिं
- गतोऽस्तमर्को भातीन्दुः गर्भग्रन्थिषु वीरुधां
गुर्वर्थमर्थी श्रुतपारदृश्वा
- गौर्यादि भवता
• ग्रीवाभङ्गाभिरामं
२०९
१५२
३८
२२६
१०२
२१६
१४१
२४८
१९३
२१२
१८५
१९५
२०६
२३६
८३
५०
१२४
१११
८
४५
८८
८८
१५९
११९
७९
२०६
१३२
उद्धरणसूचि
चकमन्ति करीन्दा
चकार बाणैरसुरा
चकिचातक
चक्राभिघात
चक्षुस् a
चन्दना
च
चन्द्रकान्तमणि
चन्द्रमऊ एहिं णिसा
चरितं च महात्मनाम्
चलापाङ्गां दृष्टिं
चापं पुष्पितभूतलं चापाचार्यस्त्रिपुर
चारुता वपुरभूषयदासां
चीरीमती ररण्यानीः
चुम्बन् कपोलल
चूडारत्न
चूताङ्कुरास्वादकप्राय'
छ
छग्गुणजो अदा
छाया नात्मन एव
ज्याबन्धनिष्पन्द
ज्योतिलेखावलयि
ज
ण
१५९
४७
७२
१७९
२३७
१७६
१७९
१६९
१५०
१५५
जगत्रित वैचित्र्य
जनस्य साकेतनिवासिन १८८, १९१
जाने सख्यास्तव मयि
१०४
४४
४७
मह दसाण
णीसासा खणविरहे
२०५
३२
१२, १६२
१५८
१८३
१०२
१३२
२४७
१७०
७४
१७६
Page #654
--------------------------------------------------------------------------
________________
२६९
र
GG
my
२२७
6
१७२
१७५ १३० २०८
• १२७ २७, ५९ १००, १७६
२३८
२३३ २५८
उद्धरणसूचि
ताम्बूलीनद्धमुग्ध
तालताली तं भूपतिर्भासुर'
ताला जाअन्ति गुणा तडिद्वलयकक्ष्याणां
तिक्खारुण तथारण्ण तण्णस्थि किंपि पइणो
तिष्ठेकोपवशात् ततः प्रतस्थे कौबेरी
तुल्यकालक्रिये यत्र ततः प्रहस्याह पुनः
ते नीला ततोऽरुणपरिस्पन्द __ ९, १८२
तेषां गोपवधू' तत्पितर्यथ परिग्रह
त्रासोत्कम्पतरङ्गिणि तत्पूर्वानुभवे भवन्ति १८८
त्वं रक्षसा भीरु
त्वत्संप्राप्तिविलोभनेन तथा कामोऽस्य ववृधे १४६ तदगुलीयं सुतनाम तदिन्द्रसन्दिष्टमुपेन्द्र
दंष्ट्रापिष्टेषु सद्यः तदेतदाजानुविलम्बि
२४३
दत्वा वामकर तदेतदाहुः सौशब्द
दर्पणे च परिभोग तदोपणिकमन्ते
दाहोऽम्भःप्रसूतिपचः तद्भावहेतुभावी
दिदृक्षवः पश्मलतां तद्वक्वेन्दुविलोकितेन
११, ६१
दिनमवसितं तद्वल्गुना युगपदु
दिष्टांतमाप्स्यति तन्वी मेघजलाई
१३८ दुर्वचं तदथ मास्म तमिन्दुर|दित
दूर्वाकण्डमिव श्यामा तरङ्गभ्रभङ्गा
दृष्टया केशव गोप तरन्तीवाङ्गानि १०४, ११५, १७७
देवि त्वन्मुखपङ्कजेन तव कुसुमशरत्वं
२१७
दोर्मूलावधिसूत्रित तस्य स्तनप्रणयिभि
४३
द्वन्द्वानि भावं क्रियया तस्यापरेष्वपि
द्वयं गतं सम्प्रति तह रुण्णं कण्ह
द्वितीयप्रकारों तां प्राङ्मुखी
द्विवाण्यहान्यहसि तान्यक्षराणि हृदये ३१, ९४
द्विषां विघाताय तापः स्वात्मनि संश्रित तामभ्यगच्छद्रुदिता
धम्मिल्लो विनिवेश ताम्बूलर गवलयं
धारावेश्म विलोक्य
___ २३३
२७, ९६
२०३
१७२
२४१ ९४
२०२ ८६, १७६ ६५, ११९
१४ ७१ २२७ २५५
Page #655
--------------------------------------------------------------------------
________________
२३४
२७० धूसरसरिति धेत्तआण चल विज्जु धौताञ्जने च
१८४ २११
९
१८२
२४६
o
उद्धरणसूचि ७२ पातालोदरकुञ्ज १९६
पायं पायं कलाची पुर निषादाधिप पूर्णेन्दुकान्तिवदना पूर्णेन्दोः परिपोष पूर्णेन्दोस्तव संवादि पूर्वानुभूतं स्मरता
प्रकाशस्वाभाव्यं ६४, १८२
प्रतीयमानं पुन प्रत्यादिष्टविशेष प्रथममरुणच्छाय
प्रधानेऽन्यत्र वाल्यार्थ १९४
प्रपन्नार्तिच्छिदो नाखाः प्रमाणवत्वादायातः प्रयुज्य सामाचरितं प्रवृद्धतापो दिवसो प्राप्तश्रीरेप कस्मात्
प्रेयो गृहागतं कृष्णं १०६
४८
२३०
२५
२८
१४०
नभस्वता लासित नवजलधरः संनद्धोऽयं नाभियोक्तुमनृतं नामाप्यन्यतरोः निपीयमानस्तबका निमीलदाकेकरलोल निद्रानिमीलितदृशो निर्दिष्टां कुलपतिना निर्मोकमुक्तिरिख निर्याय विद्याथ निवार्यतामालि निष्र्यायनिवेश नृत्तारम्भाद्विरत नेत्रान्तरे मधुर नेधा कुन्थपृथक् नैकत्र शक्तिविरतिः न्यूनस्यापि विशिष्टेन
१०३
३५
१४३
१८९
फुल्लेन्दीवरकाननानि
३१, ११०
२२०
बद्धस्पर्ध
१०९ बालेन्दुवक्राण्यविकास ४२, ४६, १५७
१३१
पद्भ्यां स्पृशेद्वसुमती पद्मेन्दुभङ्गमातङ्ग पमादो एसो क्खु पररइमत्तब अमहे परामृशति सायक पशुपतिरपि तान्यहानि पाण्डिम्नि मग्नं वपुः पाण्डयोऽयमंसार्पित
१८८ १७० १४७
भ भग्नै कावल्लरी भण तरुणि रमण भर्तुमित्रं प्रियमविधवे भास्वानेष जगत्यशेष
६, ७२, ७३
१७ २१६
१८३, १९९
Page #656
--------------------------------------------------------------------------
________________
२४
२०६
१०९
my
९३
१८४
२०२ ११४
उद्धरणसूचि भूतानुकम्पा तव
यत्सेनारजसामुदञ्चति भूभारोद्वहनाय
१७२ यथातत्त्वं विवेच्यन्ते भ्रूभङ्ग रुचिरे ललाट २३७ यथेयं ग्रीष्मोष्मव्यतिकर भ्रलतानर्तकी
१६८ यस्माकिमपि सौभाग्यं
यस्य प्रज्वलति प्रताप
यस्यारोपणकर्मणापि मउलावर्तान्तमते (१)
याञ्चां दैन्पवरिग्रह मदो जनयति प्रीति १५८, १६३
याते द्वारवतीं तदा मध्येऽङ्कुर पल्लवाः २९
यान्त्या मुहुर्वलितमानन मन्मथः किमपि येन
यावत्किंचिदपूर्व मय्यासक्तश्चकित
१०५
येन द्वितयमप्येतत् महासिधारा न
येन ध्वस्तमनोभवेन महीभृतः पुत्रवतोऽपि १८५, १९८
येन श्यामं वपुरतितरां माञ्जिष्ठीकृतपन
१८४
यैर्दष्टा सा न वा दृष्टा मानमस्या निराकतु
यो लीलातालवृन्तो मानिनीजनविलोचन मालामुत्पलकन्दलैश्च २०२ मालिनीरंशुकभृतः
१५८ मुखेन सा केतक
१८२
रइकेलिहि मृग्यश्च दर्भाकुर १०१
रञ्जिता नु विविधा मृतेति प्रेत्य सङ्गन्तुं १३६
रम्यं द्रुष्टि यथा पुरा मृदुतनुलतावसन्तः
रम्याणि वीक्ष्य मुहुरड्-गुलिसवृता
११४
रसपेशलम् मैथिली तस्य दाराः २९, ३१
रसभावतदाभास म्लानि वान्तविषानिलेन २१८
रसवद्दर्शितस्पष्ट रसवद्रससंश्रयात्
राजकन्यानुरक्तं मा यत्काच्यार्थनिरूपणं
राजीवजीवितेश्वरे यत्र तेनैव तस्य स्याद्
रामेन मुग्धमनसा यत्रानुल्लिखिताख्यमेव १५ रामोऽसौ भुवनेषु यत्रार्थः शब्दो वा
२०४ रामोऽस्मि सर्व सहे यत्रोक्तेर्गम्यतेऽन्योऽर्थः २०७ राशीभूतः प्रतिदिनमिव
२१५
२३१
____nx
mm
m
s
१३५ १३७
२२२ ७२
१८४ २६
२५
१७५
Page #657
--------------------------------------------------------------------------
________________
२७२
रिपुतिमिरमुदस्यो रुद्दस्य अणअं
रुद्रास्तु
रूपकादिलङ्कार
रूपकादिमलङ्कार रोहन्भूयातिगो रु
ल
लग्नद्विरेफाञ्जन
लक्ष्यीकृतस्य हरिणस्य
लावण्यकान्तिप
लावण्यसिन्धुरपरेव
लिम्पतीव तभोऽङ्गानि
लीनं वस्तुनि
लीलाएं कुवलअ
लोको यादृशमाह
व
दोर्न हरन्ति वयं तत्त्वान्वेषान्मधुकर वाजवारोहा
वापीतडे कुडुङ्गा वामं कज्जलवद्विलोचन' विचिन्तयन्ती यमनन्य
वियति विसर्पतीव
विशति यदि नो
विसृष्टरागाद
वृत्रेऽस्मिन् महाप्रलये
वेलानिलैमृदु
वेल्लद्बलाका घनाः
वैदेही तु कथं व्यतिकर इव भीमो
उद्धरणसूचि
२५६
१०३
११
९
२१९
१५७
२३९
१६७
१६९
१७७
११२, १२१
ܐ
१२७
५६
११०
१४
६४
२६, ७२
२२९
१७७
५५
१९२
८३
६१
९५
११३
२३४
व्याघ्रान भीरभिमुखो
व्रीडायो गान्नवदनया
श
शक्यमोषधि
शरीर जीवितेनेव
शरीरमात्रेण नरेन्द्र
शशिनः शोभातिरस्कारिणा
शस्त्रप्रहार ददता
शापोऽप्यदृष्टया
शास्त्राणि चक्षुर्नवम् शीर्णघ्राणाि
शुचिशीतलचन्द्रिका
शुचि भूषयति श्रुतं
श्रङ्गेण च स्पर्श
शेषो हिमगिरिस्त्वं च
शैलाः सन्ति सहस्रशः
श्रमजलसेक
श्रवणैः पेयम
:
इलाध्याशेषतनुं श्वासायासमलीमसा श्वासोत्कम्पतरङ्गिणि
संकेतकालमनसं
संबन्धी रधुभृभुजां
संरम्भः करिकी
स
सं एकत्रीणि जयति
सङ्क्रान्ताङ्गुलिप सजेहि सुरहिमासो
सत्स्वेव कालवण
सदयं बुभुजे महाभुजः
२३९.
२८.
१८०.
२४
६४
९१
१९३
२४१
११०
७३.
९१
१६२
४३.
१८९.
२२६
९१
२५०
२०४
९८
५९.
२२१
८२
१५.
२२१
६१.
१२०.
८९.
१९३
Page #658
--------------------------------------------------------------------------
________________
२७३
७२
७२
२१०
२०१
उद्धरणचि स दहतु दुरितं ३०, १०३ स्निग्धश्यामलकान्ति ७८, ८८ सद्यः पुरीपरिसरेऽपि १८ स्नित्यत्कटाक्षे दृशौ समग्रगगनयाम २२२ स्मितं किंचिन्मुग्धं
११९ समविसमणिन्विसेसा
१०७
स्वपुष्पच्छविहारिण्या सरलतरलतालासिका
स्वमहिम्ना विधीयन्ते
९२ सरसिजमनुविद्धं
२११ स्वल्पं जल्प बृहस्पते १९२ सरस्वतीहृदयारविन्द
स्वशब्दस्थायि
१३७ सर्वत्र ज्वलितेषु वेश्मसु २३६ स्वस्थाः सन्तु वसन्त ७२, ७३ सर्वक्षितिभृतां नाथं
स्वाभिप्रायसमर्पण स ललितकुसुम
स्वेच्छाकेसरिणः सस्मार वारणपति सिदिलिअचाओ जअइ १०३ सिविनविक्वेण
१९५
हंसानां निनदेषु ३७, ५९, ७४, ११९ सुगन्धि नयनानन्दि
हिमपाताविलदिशो
२०८ सुधाविसरनिष्यन्द
हिमव्यपायाद् सुस्निग्धदुग्धधवलो
हिमाचलसुतावल्ली
१६६ सुहअ विलंबसु
२१३
हिमाम्बुनिवृत्त सोऽयं दम्भधतव्रतः २८, ३३, ९५
हेतुश्च सूक्ष्मो लेशोऽथ २२१ सौन्दर्यधुयं स्मितम्
हे नागराज बहुधास्य स्कन्धवान् ऋजुरख्यालः
हेलावभग्नहरकामुक स्तनद्वन्द्वं मन्दं ३२, १०९ हे हस्त दक्षिण
२०९ स्नानाद्रमुक्तेष्व
हे हेलाजितबोधिसत्त्व ५१, ५७
१९१
ww
१९२
Page #659
--------------------------------------------------------------------------
________________
१५३
अन्तरश्लोक, संग्रहश्लोक आदिनी सूचि अपर्यालोचितेऽप्पणे २४ प्रसिद्धो वस्तुधर्मो यो अपहृत्याप्यलङ्कार अभिधायाः प्रकाराणां
मार्गानुगुण्यसुभगो अयं स रसवन्नाम
यथातत्त्वं विवेच्यन्ते आभिजात्यप्रभृतयः
यस्मात्किमपि सौभाग्य आयत्यां च तदात्वे च
येन द्वितयमप्येतत्
१८९
. १०६
रसस्वभावालङ्कारा
१२८
इत्ययं पदपूर्वार्ध इत्यसतर्कसन्दर्भ
१२८ ११४
एकप्रकरणप्राप्त
२३४
वक्रतायाः प्रकाराणामेकोऽपि वक्रतायाः प्रकाराणामौचित्य वक्रतालेखवैकल्वं वाचो विषयनयत्यं वृत्यौचित्यमनोहारि वाच्यावबोधनिष्पत्तौ विध्वस्तव्यसनानां यो विचित्रभङ्गीसंचार' विवक्षाविषयो धर्मः
औचित्यचारुवचनैः कटुकौषधवत्काव्यं कथोन्मेषे समानेऽपि कविकौशलसर्वस्व कैश्चिदेषा समासोक्तिः
२४
२६१ - १५७ २१०
२५४ २५३
२००
शरीरं जीवितेनेव
जगत्रितयवैचित्य जकक्रीडादिकाख्यान
२४४
तस्य लोकोत्तरोत्कर्ष
१५३
समसर्वगुणौ सन्तौ स्वमनीषिकयैवाथ स्वमहिम्ना विधीयन्ते सातिरेकरसोत्सेक
काप्यवस्थितिस्तद्वद्
९२
२५७
न प्रेयसो विरुद्धः स्याद् निरन्नररसोद्गार
२२१ २३१
२३
Page #660
--------------------------------------------------------------------------
_