Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
Catalog link: https://jainqq.org/explore/022227/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વેરાગ્યાદિ પ્રકરણ સંગ્રહ થી સ્મરણાદિ સંગ્રહ. મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ, હૈ૦ ડોશીવાડાની પાળ અમદાવાદ, Page #2 -------------------------------------------------------------------------- ________________ ૩% ગર્દ નમઃ [ વૈરાગ્યાદિ પ્રકરણ સંગ્રહ. [ ઝઝ દોરનાર – નાગરદાસ પ્રાગજીભાઈ મહેતા દેશીવાડાની પાળ અમદાવાદ, કિંમત : રૂ. ૧-૦-૦ E - - Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : નાગરદાસ પ્રાગજીભાઈ મહેતા. દેશીવાડાની પોળ : અમદાવાદ, આવૃત્તિ પહેલી : ૧૪ નકલ : ૨૫૦ : મુદ્રણ સ્થાન: ધી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસમાં રમણીક પી. કોઠારીએ છાણું રાવળ : અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ परमपूज्य स्वर्गस्थ गुरुदेव अनुयोगाचार्य पंन्यासजी महाराज. KalarakaratolaractOVAValloratolalaMOVota KWSAGRAWASIMHANUALI श्री भावविजयजी गणिवर. Page #5 --------------------------------------------------------------------------  Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ तीर्थोध्धारक आचार्य श्री विजय निति सूरिश्वरजी महाराज. भडेन्द्र प्रि. प्रेस, अभहावा. Page #8 -------------------------------------------------------------------------- ________________ वैराग्यशतक (મૂળ અને ભાષાંતર સહિત) __ आर्यावृत्तम्। संसारंमि असारे, नत्थि सुहं वाहि वेअणा पउरे । जाणतो इह जीवो, न कुणइ जिण देसियं धम्मं ॥१॥ સાર રહિત તથા વ્યાધિ એટલે શરીર સંબંધી દુ:ખ અને વેદના એટલે મન સંબંધી દુ:ખ, એ પ્રકારના દુઃખથી ભરેલા આ સંસારમાં સુખ નથી; એમ જાણતાં છતાં પણ જીવ જિનરાજના પ્રરૂપેલા ધર્મને નથી કરતો ! अजं कल्लं परं परारि, पुरिसा चिंतंति अत्थ संपत्ति । अंजलिगयं व तोयं, गलंत-माउं न पिच्छंति ॥२॥ મૂઢ પુરૂષો આજ, કાલ, પહાર તથા પરાર ધનની સંપત્તિને ચિંતવે છે. અર્થાત્ મહારે આજ, કાલ. પહેર અને પરાર ધનની પ્રાપ્તિ થશે, એવી આશાથી દિવસ ગુમાવે છે પરંતુ તે મૂઠ પુરૂષ હથેળીમાં રહેલા પાણીની પેઠે પિતાના ગળતા આઉખાને નથી દેખતા ! Page #9 -------------------------------------------------------------------------- ________________ जंकल्ले कायव्वं, तं अजं चिय करेह तुरमाणा। वहु विग्धो हु मुहुत्तो, मा अवरन्हं पडिख्खेह ॥३॥ હે પ્રાણિયો ! જે ધર્મકાર્ય કાલ કરવા ગ્ય હાય, તેને આજ જ ઉતાવળા કરે. કારણ કે. મુહૂર્ત (બે ઘડીને કાળ) પણ ઘણું જ વિનવાળો છે. માટે જે ધર્મકાર્ય પહેલા પહેરમાં કરવાનું હોય, તેને પાછલા પહોરે કરીશું, એમ વિલંબ ન કરે. (૩) ही संसार सहावं, चरियं नेहाणुराय रत्तावि।। जे पुव्वन्हे दिहा, ते अवरन्हे न दीसंति ॥४॥ સંસારના સ્વભાવનું આચરણ દેખીને મને ઘણે જ ખેદ થાય છે ! કારણ કે, પ્રેમબંધને કરી બંધાએલા એવા જે સ્વજનાદિક પ્રાત:કાળમાં દીઠા હોય, તે જ (સ્વજનાદિક) પાછા સાંજે નથી દેખાતા ! (૫) मा सुअह जग्गिअव्वे, पलाइअव्वंमि कीस विसमेह । तिनि जणा अणुग्लगा, रोगो अ जरा अ मच्चू अ॥६॥ | હે લેકે ! જાગવાને ઠેકાણે સૂઈ ન રહે. અર્થાત ધર્મકાર્યમાં પ્રમાદ ન કરે અને નાસવાની જગ્યાએ કેમ વિસામે કરે છે ? અર્થાત્ આ સંસાર નાસવાની જગ્યા છે, તે તેમાં નિરાંતે કેમ બેસી રહ્યા છે ? કારણ કે, રેગ. વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ ત્રણ જણે તમારી પૂંઠે લાગ્યા दिवस निसा धडिमालं, आउ सलिलं जीआण धित्तूणं । चंदाइच बइल्ला, काल रहट्ट भमाडंति ॥६॥ Page #10 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર અને સૂર્ય રૂપી બળ, દિવસ રાત્રી રૂપી ઘડાની શ્રેણિયે (પંક્તિ) વડે જીવોનાં આઉખાં રૂપી પાણીને ગ્રહણ કરીને કાળરૂપી રહેટને ઊંચે નીચે ભમાવે છે. અર્થાત્ ઊંચે નીચે ફેરવે છે. (૬) सा नत्थि कला तं न-त्थि ओसहं तं नत्थि किंपि विनाणं । जेण धरिज्जइ काया, खज्जति कालसप्पेणं ॥ ७॥ - હે ભવ્ય જીવે , કાળ રૂપી સર્ષે ખાવા માંડેલી કાયા, જેણે કરીને ધારણ કરીએ, અર્થાત રક્ષા કરીએ, તેવી કહેતેર કળા માંહેલી કઈ પણ કળા નથી, તેવું ઔષધ નથી અને તેવું વિજ્ઞાન (શિ૯૫ચાતુરી) પણ નથી. અર્થાત નાશ થતા શરીરની રક્ષા કરે એવી કોઈપણ વસ્તુ નથી. (૭) दीहर फर्णिद नाले, महिअर केसर दिसा महदलिल्ले। ओ पीअइ कालभमरो, जण मयरंदं षुहविपउमे ॥ ८ ॥ આ ખેદકારક વાર્તા છે. અર્થાત આ વાત જે ન જાણે, તેને ઘણેજ પશ્ચાતાપ થાય છે કે, જે કાળરૂપી ભ્રમર, હોટા શેષનાગરૂપ નાળવાળા, પર્વત રૂપ કેસરાવાળા અને દિશા રૂપ મહેોટા પત્રવાળા પૃથ્વીરૂપ કમળમાં રહેલા જન રૂપી મકરંદને (લોકરૂપી રસને) પીએ છે. (૮) छाया मिसेण कालो, सयल जीआणं छलं गवसंतो । पासं कहवि न मुंचइ, ता धम्मे उज्जमं कुणह ॥९॥ હે ભવ્ય પ્રાણિયો! છિદ્રને ઓળના કાળ, શરીરની Page #11 -------------------------------------------------------------------------- ________________ છાયાને વિષે સર્વ જીવોના પડખાને કોઈ પ્રકારે પણ મૂક્તા નથી. તે કારણ માટે ધર્મને વિશે ઉદ્યમ કરે. (૯) कालंमि अणाईए, जीवाणं विविह कम्म वसगां । तं नथि संविहाणं, संसारे जं न संभवइ ॥ १०॥ આદિ રહિત (કાળ, કર્મ, જીવ અને સંસાર એ સર્વેનું અનાદિપણું છે.) કાળચકમાં પરિભ્રમણ કરતા અને નાના પ્રકારના કર્મને વશ થએલા જીવોને, જે સંવિધાન (એકેંદ્રિયાદિક ભેદ) પ્રાપ્ત થએલો સંભવતો નથી. એમ તે નથી. અર્થાત સર્વે એકૅક્રિયાદિક ભેદ એ જીવને થએલા સંભવે છે. (૧૦) ___ अनुष्टुपवृत्तम् ! बंधवा मुहिणो सव्वे, पिअ माया पुत्त भारिया। पेअवणाओ निअत्तंति, दाऊणं सलिलंजलिं ॥ ११ ॥ હે જીવ! બંધ, મિત્ર, માતા, પિતા, પુત્ર અને સ્ત્રી, તે સર્વ મૃત્યુ પામેલા મનુષ્યને પાણીની અંજળી આપીને સ્મશાનથી પાછા ઘેર આવે છે, પરંતુ તેમાંનું કઈ પણ મરણ પામેલા મનુષ્યની સંગાથે જતું નથી. (૧૧) માતૃત્તમા विहडंति सुआ विहडं-ति वंधवा वल्लहा य विहडंति । इको कहवि न विहडइ, धम्मो रे *जीव जिणभणिओ ॥१२॥ * અહિં–હે, એવું સંબોધન મૂકતાં રે, એવું અધમ સંબોધન મૂક્યું છે, તેનું એ કારણ છે કે, આ જીવને ધર્મ વિના કોઈ પણ સહાયકારી નથી, તે પણ તેને મૂકીને બીજાને સહાયકારી માની બેઠા છે માટે. Page #12 -------------------------------------------------------------------------- ________________ હે અજ્ઞાની જીવ ! પુત્ર પુત્રીઓનો વિયોગ થાય છે, સ્વજનને વિયોગ થાય છે અને હાલી સ્ત્રીઓને પણ વિગ થાય છે; પરંતુ એક જિન પરમાત્માએ કહેલે ધર્મ જ્યારે પણ વિગ પામતો નથી. અર્થાત્ આ જીવને સાચું સગપણ તે ધમનું જ છે. (૧૨) अडकम्म पास बद्धो, जीवो संसार चारए ढाई। અડલ્મ મુદ્દો, ગાથા વિવિરે કાર્ડ / રૂ II - હે આત્મન ! આઠ કર્મ રૂપી પાસે બંધાએલે જીવ, સંસાર રૂપી બંધીખાનામાં રહે છે અને આઠ કર્મ રૂપી પાસથી મૂકાએ આત્મા મેક્ષ મંદિરમાં રહે છે. (૧૩) विहवो सज्जण संगो, विसयमुहाई विलास ललिआई। नलिणीदलग्ग घोलिर, जललव परि चंचलं सव्वं ॥ १४ ॥ વિભવ એટલે લક્ષ્મી, તથા માતા, પિતા, ભાઈ, ભાર્યા વિગેરેનો સંબંધ અને વિલાસ કરીને સુંદર એવાં વિષયસુખ, એ સર્વે કમલિની (પોયણી) ના પાનના અગ્ર ભાગમાં રહેલા પાણીના બિંદુ જેવાં અતિશે ચંચળ છે. (૧૪) तं कत्थ बलं तं क-त्थ जुन्धणं अंगचंगिमा कत्य । सव्व-मणिचं पिच्छह, दिलं नहं कयंतेण ॥ १५ ॥ હે પ્રાણિ ! તે શરીરનું બળ કયાં ગયું? તે * આ જીવ જ્યાં સુધી કર્મ વડે બંધાએલે છે, ત્યાં સુધી એને મહેટા પુરૂષો જીવ કહે છે, અને જ્યારે કર્મથી મૂકાય છે, ત્યારે તેને આત્મા કહીને બોલાવે છે. તેવી વાત જણાવવાને માટે આ ગાથામાં જીવ તથા આત્મા એવા બે શબ્દો મૂકેલા છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ જવાનીપણું કયાં ગયું? અને તે શરીરનું સુંદરપણું પણ કયાં ગયું ? જે કારણ માટે કાળે કરીને પ્રથમ દીઠું અને પછી નાશ પામ્યું. એ પ્રકારે સર્વ વસ્તુનું અનિત્યપણું અવલોકન કરે. અર્થાત અનિત્ય વસ્તુને વિચાર કરે. घणकम्म पास बद्धो, भवनयर चउप्पहेसु विविहाओ। पावइ विडंबणाओ, जीवो को इत्थ सरणं से ॥ १६ ॥ હે પ્રાણિન ! નિવિડ કર્મ રૂપ પાસથી બંધાએલ જીવ, સંસાર રૂપ નગરના ચાર ગતિ રૂપ ચૌટામાં અનેક પ્રકારની દુઃખ દાયક વિટંબનાને પામે છે તે કારણ માટે એ સંસારમાં તે પ્રાણુને કેણુ રક્ષણ કરનાર છે ? અર્થાત કઈ પણ કરનાર નથી. (૧૬) घोरंमि गप्भवासे, कलमल जंबाल असुई बीभच्छे । वसिओ अणंतखुत्तो, जीवो कम्माणुभावेण ॥ १७ ॥ - જીવ ઘર એટલે ભયાનક પેટમાં રહેલા દ્રવ્યના (૫દાર્થોના) સમૂહ રૂપ કાદવે કરીને અશુચિ અને બીભત્સ એટલે કમકમાટી ભરેલા ગર્ભવાસમાં શુભાશુભ કર્મના પ્રભાવે કરીને અનંતીવાર રહેલો છે. (૧૭) चुलसीई कीर लोए, जोणीणं पमुह सयसहस्साइं। इकिकम्मि अ जीवो, अणंतखुत्तो समुप्पन्नो ॥ १८ ॥ - લેકમાં જીવની ઉત્પત્તિનાં સ્થાનક રાશીલાખ જ છે. તે ચેરાશી લાખ નીમાંની એક એક પેનીમાં જીવ અનંતીવાર ઉત્પન્ન થયેલ છે. (૧૮) Page #14 -------------------------------------------------------------------------- ________________ माया पिय बंधूहिं, संसारत्थेहिं पूरिओ लोओ। बहु जोणी निवासिहि, नय ते ताणं च सरणं च ॥ १९ ॥ - સંસારને વિષે રહેલા અને ઘણી એટલે ચેરાશીલાખ નીમાં નિવાસ કરીને રહેલા માતા, પિતા અને બંધુએ કરીને લોક પૂરે છે, માટે તે સર્વે (માતા, પિતા અને બંધુ વગેરે ) હારું રક્ષણ કરનાર અને ત્યારે શરણું કરવા નથી જ. કારણ કે, જે પોતે જ બંધનમાં પડયા હોય, તે સામાને બંધનથી શી રીતે છેડાવે ? (૧૯) जीवो वाहि विलुत्तो, सफरो इव निजले तडप्फडई। सयलोवि जणो पिच्छइ, को सक्को वेअणा विगमे ॥ २० ॥ * વ્યાધિએ કરીને ઉપદ્રવવાળો જીવ, જળ રહિત પ્રદેશમાં માછલાંની પેઠે તરફડે છે. તે પ્રકારે રોગે કરીને પીડાતા પ્રાણને સર્વ લેક દેખે છે, પરંતુ તે જીવની વેદનાને નાશ કરવાને કણ સમર્થ થાય? અર્થાત્ કઈ પણ ન થાય. (૨૦). मा जाणसि जाव तुमं, पुत्त कलत्ताइ मज्झ सुहहेऊ । નિષ વંધ-રે, સંસારે સંસારતા ૨૨ . હે પ્રાણિન ! પુત્ર તથા સ્ત્રી વિગેરે હારે સુખનું કારણે થશે. એમ તું ન જાણુશ; કારણ કે, સંસારમાં નરક તિર્યંચાદિ રૂપે ભ્રમણ કરતા જીવોને એ પુત્ર અને સ્ત્રી વિગેરે ઉલટાં અતિશય બંધન રૂપે થાય છે. (૨૧) Page #15 -------------------------------------------------------------------------- ________________ जणणी जायई जाया, जाया माया पिया य पुत्तो य । अणवत्था संसारे, कम्मवसा सव्व जीवाणं ॥ २२ ॥ સંસારમાં કર્મના વશથી સર્વ ની અવસ્થા એટલે એક જાતની સ્થિતિ નથી રહેતી. જેમ કે, માતા ભવાંતરે સ્ત્રી રૂપે, સ્ત્રી માતા રૂપે, પિતા પુત્ર રૂપે અને પુત્ર પિતા રૂપે થાય છે. () મનુષ્યવ્રુત્તન્ न सा जाईन सा जोणी, न ते ठाणं न तं कुलं, न जाया न मुआ जत्थ, सव्वे जीवा अणंतसो ॥ २३ ॥ જ્યાં સર્વ જ અનંતીવાર નથી ઉત્પન્ન થયા અને નથી મરણ પામ્યા, એવી કોઈ પણ જાતિ નથી, એનિ નથી, સ્થાન નથી અને કુળ પણ નથી. અર્થાત્ સર્વ જીવેને પૂર્વે કહેલાં સ્થાનક અનંતીવાર થયા છે. (ર૩) માથરમ્ तं किंपि नत्थि ठाणं, लोए वालग्ग कोडिमित्तंपि । વત્યિ જ નવા વદૂષો, મુદ્દે સુરત પાંપ વત્તા ૨૪ જે સ્થાનમાં સુખ દુઃખની પરંપરાને ઘણીવાર નથી પામ્યા. તેવું કઈ પણ લોકમાં કિંચિત્ માત્ર સ્થાનક નથી. અર્થાત્ આ જીવ સર્વ સ્થાનકમાં જઈ આવ્યો છે. (૨૪) सव्वाओ रिद्धीओ, पत्ता सव्वेवि सयण संबंधा। संसारे तो विरमसु, तत्तो जइ मुणसि अप्पाणं ॥ २५ ॥ હે આત્મન ! તું સંસારમાં સર્વ અદ્ધિ અને સર્વ Page #16 -------------------------------------------------------------------------- ________________ સ્વજન સંબંધ પામે છે. તે કારણ માટે જે આત્માને જાણે છે, તો તે ઋદ્ધિઆદિકથી વિરામ પામ. (૨૫) एगो बंधइ कम्म, एमो वह बंध मरण वसणाई। विसहइ भवंमि भमडइ, एगुचिअ कम्मवेलविओ ॥ २६ ॥ એકલે અર્થાત્ સહાય રહિત જીવ, જ્ઞાનાવરણીઆદિ કર્મને આત્માની સંગાથે બાંધે છે, તથા એક જ ભવાંતરમાં તાડન, બંધન, મરણ અને આપત્તિને પણ સહન કરે છે. વળી એકલો જ આ જીવ કર્મવડે ઠગાઈને સંસારમાં ભમે છે. (૨૬) अन्नो न कुणइ अहियं, हयपि अप्पा करेइ न हु अन्नो। अप्पकयं सुह दुख्खं, भुंजसि ता कीस दीणमुहो ॥ २७ ॥ હે પ્રાણિન ! અન્ય એટલે બીજો કોઈ અહિત (અનિષ્ટ) ને તથા હિતને નથી જ કરતે, પણ ત્યારે આત્મા જ કરે છે. તે કારણ માટે આત્માયે કરેલા સુખ દુ:ખને પિતે (આત્મા) જ ભગવે છે, તો તું દીન મુખવાળો કેમ થાય છે. ? (૨૭) बहु आरंभ विढतं, वित्तं विलसति जीव सयण गणा । तज्जणिय पावकम्मं, अणुहवसि पुणा तुमं चेव. ॥ २८ ॥ હે પ્રાણિન ! માતા, પિતા, ભાઈ, સ્ત્રી અને પુત્ર વિગેરે સ્વજનને સમૂહ, તે સર્વે તે ખેતી આદિક ઘણું આરંભે કરીને ઉપાર્જન કરેલા ધનથી વિલાસ કરે છે અને તે આર કરીને ઉત્પન્ન થએલા પાપકને તું એક Page #17 -------------------------------------------------------------------------- ________________ જ અનુભવ કરીશ. અર્થાત નરકાદિકમાં તે પાપનું ફળ તું એકલે જ જોગવીશ. (૨૮) अह दुख्खियाइ तह भु-ख्खियाइ जह चिंतियाइ डिभाइ । तह थोपि न अप्पा, विचिंतिओ जोव कि भणिमो ॥ २९ ॥ હે જીવ! મેહને વશ થએલે તું, જેમ આ હાર બાળક હવે દુખીયાં છે, તેમ જ ભૂખ્યાં છે, એમ રાત્રિ દિવસ ચિંતવન કરે છે, પરંતુ તેવી રીતે તે પોતાના આત્માને થડે પણ નથી ચિંતવન કર્યો માટે તેને શું કહીએ ! (૨૯) खणभंगुरं सरीरं, जीवो अन्नो अ सासय सरुवो। कम्मवसा संबंधो, निब्बंधो इत्थ को तुज्झ ॥ ३० ॥ હે આત્મન ! ક્ષણભંગુર એટલે ક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળું આ શરીર છે અને શરીરથી જૂદો શાશ્વત સ્વરૂપવાળે જીવ છે તેને કર્મના આધીનપણથી શરીરની સાથે સંગ થયે છે, માટે એ શરીરમાં ત્યારે શો પ્રતિબંધ છે? અર્થાત્ એ શરીરમાં ત્યારે શી મૂછી છે ? (૩૦) कह आय.कह चलियं, तु मंपि कह आगओ कहं गमिही। अन्नुन्नपि न याणह, जीब कुटुंब कओ तुज्झ ॥ ३१ ॥ હે જીવ! આ માતા, પિતા, ભાઈ તથા સ્ત્રી વિવિગેરે કુટુંબ કયાંથી આવ્યું ? અને અહિંથી મરીને કયાં ગયું ? તેમ તું પણ કયાંથી આવ્યો અને કયાં જઈશ ? Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૧ કુટુમ એમ એક બીજાને પણ નથી જાણતા, માટે ત્હારૂં ક્યાંથી ? અર્થાત્ એક ખીજાને જાણ્યા વગર આ મ્હારૂં કુટુંબ છે એમ માની બેસવું તે ખેાટુ' છે. ૩૧ खणभंगुरे सरीरे, मणुअभवे अप्भपडल सारिच्छे | सारं इत्तिय मित्तं, जं कीरइ सोहणो धम्मो ॥ ३२ ॥ હે આત્મન્ ! ક્ષણ ક્ષણમાં નાશ પામનારા શરીર તે, વાયરાથી નાશ પામનારા મેઘના સમૂહ જેવા મનુષ્ય. ભવમાં, પાંચ આશ્રવથી વિરામ પામવા રૂપ જે સારા જિનપ્રણીત ધર્મ કરીએ, એટલેાજ માત્ર સાર છે. (૩૨) ( અનુત્તુવૃત્તમ્ ) जम्म दुख्खं जरा दुख्खं, रोगा य मरणाणि य । अहो दुख्खो हु संसारे, जत्थ कीसंति जंतुणो ॥ ३३ ॥ આશ્ચર્ય છે કે, આ સંસારમાં કાંઈપણ સુખ કારણ કે, જન્મ સબંધી દુઃખ ! જરા સંબંધી અનેક પ્રકારની વ્યાધિનાં દુ:ખ ! અને મરણનાં પણ જ થાય છે ! ! માટે જે સંસારમાં પ્રાણી કલેશ પામે છે,. તે સંસાર કેવળ દુ:ખ રૂપજ છે !!! (૩૩) દુ:ખ નથી ! દુ:ખ !' आर्यावृत्तम् । जाव न इंदिय हाणी, जाव न जररख्खसी परिष्फुरई । जाव न रोगविआरा, जाव न मच्चू समुल्लिअई ॥ ३४ ॥ હે જીવ ! જ્યાંસુધી ઇંદ્રિયાનું ક્ષીણપણું નથી થયું,. જ્યાં સુધી જરા રૂપ રાક્ષસી નથી પ્રગટ થઈ, જ્યાં સુધી Page #19 -------------------------------------------------------------------------- ________________ ગિ વિકાર નથી પ્રગટ થયા અને જ્યાં સુધી મૃત્યુ નથી ‘ઉદયમાં આવ્યું, ત્યાં સુધીમાં બને તેટલું ધર્મસાધન કરી લે. (૩૪) जह गेहंमि पलित्ते, कूवं खणिउ न सकए कोई। તદ દ્વત્તિ કરને, ધો ૧૬ જી વિ . ૩૧ હે જીવ! જેમ ઘર બળવા માંડ્યું હોય, તે વખતે કઈ કૂ દાવવાને ન સમર્થ થાય તેમ મરણ પ્રાપ્ત થાય તે વખતે ધર્મ કિયે પ્રકારે કરી શકાય ? (૩૫) रुव-मसासय-मेय, विज्जुलया चंचलं जए जी। संझाणुराग सरिसं, खणरमणीअं च तारुन्नं ॥ ३६ ॥ હે આત્મન ! આ શરીરનું સુંદરપણું અશાશ્વત છે, જગતમાં જીવિત વીજળીની લતાના જેવું ચંચળ છે અને જવાનીપણું સંધ્યાકાળના નાના પ્રકારના રંગ સરખું ક્ષણમાત્ર સુંદર દેખાય તેવું છે. (૩૬) गय कन्न चंचलाओ, लच्छीओ तिअसचाव सारिच्छं। 'विसयसुहं जीवाणं, बुज्झसु रे जीव मा मुज्झ ॥ ३७ ॥ છની લક્ષ્મીઓ હસ્તીના કાન જેવી ચંચળ છે અને વિષયસુખ ઇંદ્રના ધનુષ્ય (આકાશમાં નાના પ્રકારના ધનુષ્યની આકૃતિવાળાં વાદળાં દેખાય છે તે ) સરખાં ચંચળ છે, તે કારણ માટે હે મૂઢ જીવ! બોધ પામ અને તે લક્ષ્મી તથા વિષયસુખમાં મેહ ન પામ. (૩૭) Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૭ जह संझाए सउणा - ण, संगमो जह पहे अ पहिआणं । સ્થળાાં સંજોગો, તહેવ વળતંતુતે નૌલ ॥ ૨૮॥ જેમ સંધ્યાકાળે પક્ષીઆના અનેમામાં માગે જનારા લેાકેાના સમાગમ થાય છે, એટલે માર્ગોમાં જનાર લેાકેાના તથા પક્ષીઓના સમાગમ જેમ થાડા કાળના છે, તેમ હું જીવ ! સ્વજનના સંચાગ પણ ક્ષણભંગુર છે. અર્થાત્ ક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળા છે. (૩૮) काव्यम् । निसा विरामे परिभावयामि, गेहे पलित्ते कि- महं सुयामी । ઢાંત–મળાળ-મુત્રવામિ, जं धम्म रहिओ दिअहा गमामि ॥ ३९ ॥ હે જીવ ! તને એવા વિચાર કેમ નથી આવતા કે, કે હું પાછલી ચાર ઘડિ રાત્રી રહે. ત્યારે જાગીને આવા વિચાર કરૂં કે, જે હું ધર્મ રહિત થયા છતા વિસાને ફાગઢ કેમ ગુમાવું છું ? તથ! શરીરરૂપી ઘર મળવા માંડે છતે હું શા માટે સૂઇ રહું છું ? અને શરીરરૂપ ઘરની સાથે મળતા આત્માની ઉપેક્ષા કેમ કરૂ છું ? અર્થાત્ હું દેહની સાથે રહેલા મળતા આત્માની રક્ષા કેમ નથી કરતા ? ( ૩૯) अनुष्टुप्वृत्तम् जा जा वच्चई रयणी, न सा पडिनियत्तई । अहम्मं कुणमाणस्स अहला जंति राइओ ॥ ४० ॥ હે આત્મન ! જે જે રાત્રી દિવસ જાય છે, તે તે Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પાછા આવતા નથી. કેમ કે, અધર્મને કરનારા હારા રાત્રી દિવસો નિષ્ફળ જાય છે. जस्स ऽत्थि मच्चूणा सख्खं, जस्स व ऽत्थि पलायणं । जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुए सिया ॥४१॥ - હે જીવ! જે પુરૂષને મૃત્યુ સંગાથે મિત્રતા છે, જે પુરૂષને મૃત્યુથી નાસી જવું છે અને જે પુરૂષ એમ જાણે છે કે, હું મરીશ જ નહિ તે તે પુરૂષ કદાચિત્ આવતી કાલે ધર્મ કરીશ એવી ઈચ્છા કરે. (૪૧) આવૃત્તના दंड कलिअं करित्ता, वच्चंति हु राइओ अ दिवसा य । आउस्संसंविल्लंता, गयावि न पुणो नियत्तंति ॥ ४२ ॥ હે આત્મન જેમ દંડ સૂત્રની કલના કરે છે, એટલે લૂગડું વણવાને માટે ફાળકા ઊપર રહેલા સૂત્રને જેમ અત્યંજ લોકે દંડથી ઉકેલે છે, તેમ રાત્રી દિવસો પણ આ ઉખાને ઉકેલતા જાય છે, પરંતુ તે ગએલા રાત્રી દિવસો ફરીથી પાછા આવતા જ નથી. (૪૨) કપાતિવૃત્તમાં जहेह सीहो व मियं गहाय, मच्चू नरं णेइ हु अंतकाले। न तस्स माया व पिया व भाया, અંકિ તંગિયા મતિ | કરૂ - જેમ આ લેકમાં સિંહ મૃગને ગ્રહણ કરીને નાશ Page #22 -------------------------------------------------------------------------- ________________ કરે છે, તેમ મૃત્યુ પુરૂષને આયુષ્ય પૂર્ણ થએ લઈ જ જાય છે, પરંતુ તે પુરૂષને તે સમયમાં ( મરણની વખતે) માતા, પિતા અને ભાઈ અંશમાત્ર પણ રક્ષણ કરવાને સમર્થ થતા નથી. (૪૩) સાવૃત્ત. जीअं जलबिंदु समं, संपत्तीओ तरंग लोलाओ; सुमिणय समं च पिम्म, जं जाणसु तं करिज्जासु. ॥४४॥ હે આત્મન ! જીવવું ડાભના અગ્રભાગ ઉપર રહેલા પાણુના બિંદુ સમાન ચંચળ છે, સંપત્તિઓ સમુદ્રના તરંગ જેવી ચંચળ છે અને સ્ત્રી વિગેરેને પ્રેમ સ્વપ્ન સમાન છે. તે કારણ માટે જે ખરી રીતે તેઓનું અસ્થિ૨૫ણું જાણતા હોય. તે જાણ્યા પ્રમાણે કર. અર્થાત્ પ્રમાદ મૂકી દઈને ધર્મસાધન કર. થોદ્ધતાવૃત્તમૂ | संझराग जलबुब्बु ओवमे, जीविए अ जलबिंदु चंचले; जुव्वणे य नइवेग संनिभे, पावजीव किमियं न बुझसे ॥४५॥ સંધ્યા સમયના રંગ અને પાણીના પરપોટાની ઉપમાવાળું તથા ડાભના અગ્રભાગ ઉપર રહેલા પાણીના બિંદુ જેવા ચંચળ જીવિત સતે અને નદીના વેગ સરખા જેવન સતે પણ હે પાપ જીવ ! તું બેધ પામતું નથી એ તે શું !!! (૪૫) आर्यावृत्तम् । अन्नत्य सुआ अन्नत्थ, गेहिणी परिअणेवि अन्नत्थ । भूअबलिव्च कुडुवं, पख्खित्तं हय कयंतेण ॥ ४६॥ Page #23 -------------------------------------------------------------------------- ________________ નિંદા કરવા યોગ્ય માઠા કર્મ રૂ૫ યમ રાજાએ, આગળ કહેશે એવા સર્વ કુટુંબને જેમ ભૂતને બલિદાન આપે, તેવી રીતે પુત્ર પુત્રીઓને, હાલી સ્ત્રીને અને પરિવારને જૂદી જૂદી ગતિમાં પહોંચાડયાં છે. (૪૬) जीवेण भवे भवे, मिलियाइ देहाइ जाइ संसारे; ताणं न सागरेहिं, कीरइ संखा अणंतेहिं ॥ ४७ ॥ હે આત્મન ! સંસારને વિષે જીવે ભવ ભવમાં જે દેહ કર્યા છે, તે દેહની અનંત સાગરે કરીને અર્થાત અનંતા સાગરના પાણીના બિંદુએ કરીને અથવા અનંતા સાગરેપમ કાળે કરીને પણ સંખ્યા નથી કરી શકાતી ! (૪૭). नथणोदयंपि तासिं, सागर सलिलाउ बहुबरं होई । गलिअं रुअमाणीणं, माऊणं अन्नामन्नाणं ॥ ४८॥ જે રડતીઓ અને ઉપરા ઉપર જન્મમાં થએલી માતાઓના શોકથી નીકળતા નેત્રના આંસુ સમુદ્રના પાણીથી પણ અતિશે અધિક હોય છે. (૪૮) जं नरए नेरइआ, दुहाइ पावंति घोरऽणंताइ । तत्तो अणंतगुणियं, निगोअ मज्झे दुहं होई ॥ ४९ ॥ નરકમાં નારકીના છે જે મહા ઘોર અનંત દુઃખ પામે છે, તેથી પણ નિગેટ મધ્યમાં અનંતગણું દુઃખ હોય છે. (૪૯) Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૭ मिवि निगोअ मज्झे, वसिओ रे जीव विविह कम्मवसा । विसहतो तिख्ख दुहं, अनंत पुग्गल परावत्ते ॥ ५० ॥ હે જીવ! નાના પ્રકારના કર્મના વશે કરીને તે નિગેા૬ની મધ્યે પણ અનંતપુદ્ગળ પરાવર્ત્ત કાળ સુધી એટલે અનતા સૂક્ષ્મ ક્ષેત્ર પુગળ પરાવર્ત્ત કાળ પર્યંત તું તીક્ષ્ણ દુ:ખ સહન કરતા છતા રહ્યા છું, (૫૦) निहरीअ कहवि तत्तो पत्तो मणुअत्तणंपि रे जीव । तत्थवि जणवर धम्मो, पत्तो चिंतामणि सारिच्छो ॥ ५१ ॥ હે જીવ! તું કાઈ મહા કબ્જે કરીને પણ તે નિગેાદમાંથી નીકળીને મનુષ્યપણાને પામ્યા છું, તેમાં પણુ તને ચિંતામણિ રત્ન સરખા જિનવરના ધર્મ પ્રાપ્ત થયા છે. (૫૬). पवितं रे जीव, कुणसिपमायं तुमं तयं चेव । નેખું મધ વે, પુળવિ ડિગો ુદ્દે સત્તિ ! ખર ॥ હે જીવ! તે જિનવરના ધર્મ પામે છતે પણ તુ જેને કરીને ફરીથી સંસારરૂપ અધ કૂવામાં પડયા છતે। દુઃખને પામે, તેવા જ પ્રમાદને કેમ કરે છે ? (૫૨) उवलद्धो जिणधम्मो, नय अणुचिनो पमाय देसेणं । हा जीव अप्प वेरि अ, सुबहुं परओ विसूरिहिसि ॥ ५३ ॥ હે જીવ! તુ દૈવયાગથી જિનધર્મ પામ્યા, પરંતુ આળસ્યાદિક ઢાષે કરીને તે સૈન્યે નથી. શ્મા ઘણી ખેદકારક વાર્તા છે. તે કારણ માટે હે આત્માના વરી ! પરલામાં તુ ઘણા જ ખેદ પામીશ. (૫૩) Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૨ सोअंति ते वराया, पच्छा समुवहियंमि मरणंमि । पाव पमाय वसेणं, न संचियो जेहिं जिणधम्मो ॥ ५४ ॥ જેમણે પાપ રૂપ પ્રમાદને વશ થઇને જનધર્મ નથી કર્યો એટલે પેાતાના આત્મામાં જિનધર્મ સાન્ચે; તેવા રાંક પુરૂષા મરણ પામે છતે કરે છે. ખરાખર નથી પાછળથી શાક aratit संसारं, देवो मरिऊण जं तिरी होई । मरिऊण रायराया, परिपच्चई निरयजालाए ॥ ५५ ॥ જે કારણ માટે દેવતા મરણ પામીને તિર્યંચ થાય છે અને રાજાના પણ રાજા એવા ચક્રવર્તિ મરણુ પામીને નરની જ્વાળાએ કરીને અતિશે પચાય છે; માટે તેવા સંસારને ધિક્કાર થાઓ ! ધિક્કાર થાઓ !! ધિક્કાર થાએ !!! जाइ अणाहो जीवो, दुमस्स पुप्फं व कम्मवाय हओ । धण धन्ना हरणाइ, घर सयण कुटुंब मिल्लेवि ॥ ५६ ॥ અનાથ જીવ ધન, ધાન્ય અને આભરણાને તથા ઘર, સ્વજન અને કુટુંબને મૂકીને કર્મરૂપ વાયુએ હણાયા છતા વૃક્ષના પુષ્પની પેઠે પડે છે. અર્થાત્ નરકાદિક દુર્ગતિમાં જાય છે. वसियं गिरी बसियं, दरीसु वसिय समुद्द मज्झमि । रुख्खग्गेमु य वसियं, संसारे संसरंतेनं ॥ ५७ ॥ હૈ આત્મન્ ! સંસારમાં પર્યટન કરનારા તે પવ તામાં, પતાની શુામાં, સમુદ્રની મધ્યમાં અને વૃક્ષના અગ્રભાગમાં Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પણ નિવાસ કર્યો છે. અર્થાત ઉપર કહેલા સર્વ સ્થાનકેામાં તું અનતીવાર નિવાસ કરી આવ્યે છુ. देवो नेरइओत्ति य, कीड पयंगुत्ति माणुसो एसो । વસ્તી ય વિસ્ત્રો, મુમાન તુવમાની ૨૫ ૧૮ ॥ હે જીવ! તુ કેટલીએક વખત દેવતા, નારકી, કીડા અને પતંગિયા થયા છું, કેટલીએક વખત મનુષ્ય થયા છું, તેમજ કેટલીએક વખત રૂપવંત, કુરૂપવંત, સુખ ભાગવનાર તથા દુઃખ ભોગવનાર પણ થયા છેં. (૫૮) उत्ति यदभगुत्ति य, एस सवागुत्ति एस वेयविऊ । सामी दासो पुज्जो, खलोत्ति अधणो घणवइत्ति ॥ ५९ ॥ नवि इत्थ कोइ नियमो, सकम्म विणिविह सरिस कयचिठ्ठो । અનુજ ન વેલો, નવુન્ન ચિત્તત્ ની II કૈ૦ / સુક્ષ્મમ્ ॥ હે જીવ! તું કેટલીએક વખત રાજા, ભીખારી, ચંડાળ અને વેદના જાણનાર (બ્રાહ્મણુ) થયા છું. વળી તેજ તુ સ્વામી, દાસ, પૂજ્ય, મૂળ, નિન અને ધનવાન પણ થયા છું! એમાં કાઈ પ્રકારના નિયમ નથીજ; કારણ કે વિનિવેશ એટલે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ રૂપ રચનાના સરખી ચેષ્ટાયે કરીને અર્થાત્ દેવાદિક પર્યાય રૂપના અધ્યાસ (આશ્રય) રૂપ વ્યાપારે કરીને નટની પેઠે અન્ય અન્ય રૂપ અને અન્ય અન્ય વેષવાળા જીવ પટણ કરે છે.(૫૯-૬૦) नरएस वेअणाआ, अणोवमाओ असाय बहुलाओ ॥ रे जीव तर पत्ता, अनंतखुत्तो बहुविहाओ ॥ ६१ ॥ Page #27 -------------------------------------------------------------------------- ________________ હે જીવ! તે રત્નપ્રભાદિક સાત નરકમાં ઉપમા રહિત દુ:ખે કરીને ભરેલી એટલે અશાતાવેદનીય કથી ઉત્પન્ન થએલી એવી અહુ પ્રકારની વેદનાએ અનતીવાર પામી છે. देवत्ते मणुअत्ते, पराभिओगत्तणं उवगएणं ॥ भीसण दुहं बहुविहं, अनंत खुत्तो समणुभूअं ॥ ६२ ॥ હે જીવ! દેવભવમાં અને મનુષ્ય ભવમાં પરતંત્રપણાને પામેલા તે, બહુ પ્રકારના ભયાનક દુઃખને અનતીવાર અનુભવ કર્યું છે અર્થાત્ ભાગવ્યું છે. (૬૨) तिरियगइ - मणुपत्तो, भीसण महावेअणा अणे विहा । નમ્મળ મા રહે, અત્યંતપુરો મિત્રો ॥ ૬૩ || હૈ આત્મન્ ! તું તિર્યંચ ગતિને પામ્યા ત્યાં અનેક પ્રકારની ભયંકર મ્હાટી વેદના સહન કરતા છતા જન્મ જરા રૂપ રહેટમાં અનતીવાર પરિભ્રમણ કરી આવ્યા છું. जावंत केवि दुख्खा, सारीरा माणसा व संसारे ॥ પત્તો અનંતવુત્તો, જીવો સંસારજંતા ॥ ૬૪ ॥ જીવ, સંસારમાં શરીર સબંધી અને મન સંબધી જેટલાં કાઈ પણ દુ:ખ છે, તેને સંસારરૂપી અટવીમાં અનતીવાર પામ્યા છે. तन्हा अनंतखुत्तो, संसारे तारिसी तुमं आसी । તું પસમેક સભ્યો દ્દીન—મુલ્ય ન સૌરિના ! ૧૯ # Page #28 -------------------------------------------------------------------------- ________________ હે જીવ! તને નરક રૂપ સંસારમાં અનંતીવાર એવી તૃષા ઉત્પન્ન થઈ હતી કે, જે તૃષાને શમાવવાને અર્થે સર્વ સમુદ્રાનું પાણી પણ ન સમર્થ થાય! (૬૫) आसी अणंतखुत्तो, संसारे ते छुहावि तारिसिया ॥ जं पसमेउ सव्वो, पुग्गलकाओबि न तिरिज्जा ॥६६॥ હે આત્મન ! તને નરક રૂપ સંસારમાં અનંતીવાર એવી ક્ષુધા-ઉત્પન્ન થઈ હતી કે, જે સુધાને શમાવવાને અર્થે સર્વ ધ્રતાદિ રૂપ મુદ્દગળના સમૂહ પણ ન સમર્થ થાય! (૬) काऊण-मणेगाई, जम्मण मरण परियट्टण सयाई ॥ दुख्खेण माणुसत्तं, जइ लहइ जहिच्छियं जीवो. ॥६७॥ જ્યારે જીવ અનેક જન્મ મરણના પરાવર્તનના સેંકડો દુખે કરીને મનુષ્યપણને પામે છે, ત્યારે પિતાની ઈચ્છા પ્રમાણે કુશળપણાને પામે છે. (૬૭) तं तह दुल्लह लंभं, विज्जुलया चंचलं च मणुअत्तं ॥ धम्ममि जो विसीयइ, सो काउरिसो न सप्पुरिसो॥६८॥ જે પુરૂષ ચુલકાદિ દશ દષ્ટાંત કરી દુઃખે પામવા રોગ્ય અને વીજળીરૂપ લતાના જેવા ચંચળ, તે મનુષ્યપણાને પામીને ધર્મમાં ખેદ પામે છે એટલે ધર્મ કરવામાં પ્રમાદ કરે છે તે કુપુરૂષ જાણ, પણ પુરૂષ ન જાણ. (૬૮) Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૨ उपजातिवृत्तम् । माणुस्स जम्मे तडि लद्धियंमि, जिणिंद धम्मो न कओ य जेणं।। तुझे गुणे जह धाणुक्कएण, हत्था मलेव्वा य अवस्स तेणं॥६९॥ જેણે સંસાર સમુદ્રના કાંઠારૂપ મનુષ્ય જન્મ પામે છતે જિનેંદ્રનો ધર્મ કર્યો નથી તેને પણછ તૂટી ગએલા ધનર્ધારી પુરૂષની પેઠે (પાછળથી) અવશ્ય હાથ ઘસવા પડે છે! रे जीव निसुणि चंचल सहाव, मिल्हेविणु सयलवि बज्ज्ञभाव । नवभेय परिग्गह विविहजाल,संसारि अस्थि सहु इंदयाल.॥७॥ | હે જીવ! સાંભળ કે તું ચંચળ સ્વભાવવાળા સર્વ શરીરાદિક બાહ્યભાવને તથા નવદવાળો પરિગ્રહના અનેક પ્રકારના સમૂહને મૂકીને પરલોકમાં જઈશ. એ કારણ માટે સંસારમાં જે શરીરાદિક દેખાય છે, તે સર્વે ઇંદ્રજાળ સમાન છે. (૭૦) पिय पुत मित्त घर घरणि जाय; इहलोइअ सव्व निय मुह सहाय ॥ नवि अत्थि कोइ तुह सरणि मुख्ख, इक्कलु सहसि तिरि निरय दुख्ख ॥ ७१ ॥ હે મૂખ! આ લેક સંબંધી સર્વ પિતા, પુત્ર, મિત્ર, ઘર અને સ્ત્રીને સમૂહ પિતપોતાને સુખ કરવાના સ્વભાવ * ૧ ધન, ૨ ધાન્ય, ૩ ક્ષેત્ર, ૪ ઘર, ૫ સોનું, ૬ રૂકું, ૭ ત્રાંબુ, પીત્તળ, ૮ દ્વીપદ, ૪ ચતુષ્પદ. Page #30 -------------------------------------------------------------------------- ________________ વાળે છે અને નરક તથા તિર્યંચ સંબંધી દુખને તું એકલેજ સહન કરે છે, પરંતુ તે વખતે તેમાંનું ત્યારે શરણ કરવા યોગ્ય કઈ પણ થતું નથી. __ मागधीकावृत्तम् । कुसग्गे जह उसबिंदुए, थोवं चिइ लंवमाणए । एवं मणुआण जीवियं, समयं गोयम मा पमायए ॥ ७२ ॥ શ્રી મહાવીર સ્વામી મૈતમ સ્વામીને કહે છે કે હે ગૌતમ જેમ ડાભના અગ્રભાગમાં રહેલા અને લાંબો થએલો એટલે વાયુથી પડવાનિ તૈયારીમાં આવેલ ઝાકળ બિંદુ થોડે કાળ રહે છે, એવી રીતે મનુષ્યનું જીવિત ચંચળ છે, માટે એક સમયમાત્ર પણ પ્રમાદ ન કરીશ. (૭૨) संबुज्झह किं न बुझह, संबोही खलु पिच्च दुल्लहा ॥ नो हूउवणमंति राइओ, नो सुलहं पुणरवि जीवियं ॥ ७३ ॥ - શ્રી. અષભદેવ સ્વામીના પુત્ર ભરતેશ્વરે તિરસ્કાર કરેલા અને રાજ્યના અર્થિ એવા પોતાના અઠ્ઠાણું પુત્રને શ્રી આદીશ્વર ભગવાન ઉપદેશ કરે છે, અથવા શ્રી મહાવીર સ્વામી પર્ષદાને કહે છે કે, હે ભવ્ય જી! તમે બેધ પામે. કેમ બંધ નથી પામતા? જે કારણ માટે જેમણે ધર્મ નથી કર્યો, તે પુરૂષોને મરણ પામ્યા પછી પરભવમાં બાધિબીજ દુર્લભ જ છે; કારણ કે, ગએલા રાત્રી દિવસો પાછા નથી જ આવતા, તેમજ જીવિત પણ ફરી ફરીને સુલભ નથી. (૭૩) Page #31 -------------------------------------------------------------------------- ________________ હવે સર્વસંસારી જીને આયુષ્યનું અનિત્યપણું દેખાડે છે डहरा बुढ्ढा य पासह, गप्भत्थावि चयंति माणवा । सेणे जह वट्टयं हरे; एव-माउख्खयंमि तुट्टइ. ॥ ७४ ॥ હે આત્મન્ ! ગર્ભમાં રહેલા, બાળક અને વૃદ્ધ પુરૂષો પણ નાશ પામે છે, તેને તું જે. વળી શીંચાણે પક્ષી જેમ તેતર પક્ષીને મારે છે, તેમ આયુષ્ય પણ ક્ષય થએ છતે લૂટે છે. એટલે ક્ષણે ક્ષણે આયુષ્ય નાશ પામે છે. આર્યાવૃત્ત तिहुयण जणं मरंतं, दळूण नयंति जे न अप्पाणं; विरमंति न पावाओ, धीधी धिकृत्तणं ताणं. ७५ જે પુરૂષ ત્રણ ભુવનના મનુષ્યને મરણ પામતા દેખીને પિતાના આત્માને ધર્મમાં નથી જડતા અને પાપ થકી નથી વિરામ પામતા, તેમના ધિષ્ઠાપણાને (નિર્લજપણને) ધિકાર થાઓ! ધિક્કાર થાઓ ! (૭૫) मा मा जंपह बहुयं, जे बद्धा चिक्कणेहि कम्मेहि; सव्वेसिं तेसिं जायइ, हियोवएसो महादोसो. ७६ અયોગ્ય શિષ્યને કૃપાથી ઉપદેશ કરતા જોઈ યોગ્ય શિષ્ય ગુરૂને કહે છે કે, હે ગુરૂ! જે પુરૂષ ચીકણા કર્મો કરીને બંધાએલા છે, તે પુરૂષને ઘણે ઉપદેશ ન કરે! ન કરે !! કારણ કે, તે સર્વ અગ્ય શિષ્યને હિતેપદેશ પણ મહા દેલવાળો અથવા મહા શ્રેષવાળો થાય છે. (૭૬) कुणसि ममत्तं धण सय-ण विहव पमुहेसु ऽणंत दुख्खेसु, सिढिलेसि आयरं पुण, अणंत सुख्खंमि मुख्खंमि. ७७ Page #32 -------------------------------------------------------------------------- ________________ હે આમન્ ! અનંત દુ:ખના કારણરૂપ ધન એટલે સુવર્ણાદિક તથા માતા પિતાદિક સ્વજન અને હાથી ઘોડા પ્રમુખ વિભવમાં, તું મમતાપણું કરે છે, પરંતુ અનંત સુખવાળા મેક્ષના આદરને શિથિલ કરે છે. संसारो दुहहेऊ, दुख्खफलो दुसह दुख्खरूवो य; न चयंति तंपि जीवा, अइबद्धा नेह निअलेहिं. ७८ હે જીવ! આ સંસાર દુઃખનું કારણ તથા દુઃખરૂપી ફળવાળો છે. વળી દુસહ દુઃખરૂપ સંસારમાં સ્નેહરૂપ બેડી બંધન વડે અતિશે બંધાએલા છે, તે સંસારને પણ નથી ત્યાગ કરતા! અર્થાત્ સંસારને દુ:ખદાયક જાણતા છતાં પણ તેને ત્યાગ કરતા નથી. निय कम्म पवण चलिओ, जीवो संसार काणणे धोरे; का का विडंबणाओ, न पावए दुसह दुख्खाओ. ७९ ઘર સંસાર રૂપ મહાવનમાં પોતાના જ્ઞાનાવરણઆદિક કર્મ રૂપ વાયુએ કરીને ચાલેલે જીવ, અસહ્ય દુઃખની વધ બંધનાદિક કંઈ કંઈ વિટંબનાને નથી પામતો? અર્થાત સર્વ વિટંબનાને પામે છે. (૯) सिसिमि सीयलानिल, लहरि सहस्सेहिं भिन्न घण देहो; तिरियत्तणमिऽरने, अणंतसो निहण-मणुपत्तो. ८० હે જીવ! તિર્યંચના ભવમાં અરણ્યને વિષે શિશિર ઋતુના (શીયાળાના) શીતળ વાયુની હજારે હેરેએ પીડાએલા દેહવાળો તું અનંતીવાર નાશ પામે છું. (૮૦) Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૬ गिम्हायव संतत्तो ऽरन्ने छुहिओ पिवासिओ बहुसो; संपत्ती तिरिय भवे, मरण दूहं बहु विसूरंतो . ८१ હે જીવ! તિર્યંચના ભવમાં અરણ્યને વિષે ગ્રીષ્મૠતુના તડકાએ ઘણા તપેલા અને ઘણી ઘણી ક્ષુધા તથા તૃષાને સહન કરનારા અને ઘણા ઘણા ખેદ્યને પામનારા તુ, મરણુ ના અનેક દુ:ખને પામ્યા હતા. (૮૧) वासासुरन्नमज्झे. गिरि निज्झरणो दगेहि विज्झतो; सीआनिल डज्झविओ, मओसि तिरित्तणे बहुसो. ८२ હે જીવ! તિર્યંચના ભવમાં અરણ્યને વિષે રહ્યો છતે વર્ષાઋતુ (ચામાસા) માં પર્વતેાના ઝરણુના પાણીથી તણાતા અને શીતળ વાયુથી દાઝેલે તુ ઘણીવાર મરણ પામ્યા. છું. (૮૨) एवं तिरिय भवेसु, कीसंतो दुख्ख सयसहस्सेहिं; वसिओ अनंतखुत्तो, जीवो भीसण भवारने. ८३ એ પ્રકારે તિયચના ભવામાં લાખા ગમે દુ:ખે કરીને લેશ પામેલા આ જીવ, ભયંકર એવી સંસારરૂપ અટવીમાં અનંતીવાર નિવાસ કરી આવ્યે છે. (૮૩) दुकम्म पलया - निलपेरिड भीसणंमि भवरन्ने; हिंडतो नरपसुवि, अनंतसो जीव पत्तोसि. ८४ હે જીવ! દુષ્ટ એવા આઠે કર્મ રૂપ પ્રલય કાળના વાયુએ ભમાવેલા અને ભયંકર એવી સ’સાર રૂપ અટવીમાં ચાલતા Page #34 -------------------------------------------------------------------------- ________________ २७ છતા તું નરકમાં પણ પૂર્વે કહેલા દુ:ખને અનંતીવાર પામ્યા છું. (૮૪) सत्सु नरय महीसु, वज्जानल दाह सीअयविअणासुः वसिओ अनंतखुत्तो, विलवंतो करुण सहेहिं. ८५ હે જીવ! તું વજાગ્નિના દાહવાળી અને ઘણી જ શીતવેદનાવાળી સાત નરક પૃથ્વીઓમાં કરુણુ શબ્દથી વિલાપ કરતા છતા અનતીવાર વસ્યા છે. (૮૫) पिय माय सयण रहिओ, दुरंत वाहिहिं पीडिओ बहुसो; मणुअभवे निस्सारे, विलाविओ किं न तं सरसि . ८६ હે જીવ! આ અસાર મનુષ્ય ભવમાં પિતા, માતા અને સ્વજન રહિત તથા દુ:ખે કરીને અંત છે. જેના એવા વ્યાધિયે ઘણીવાર પીડા પામેલેા અને વિલાપ કરતા તુ, તે મનુષ્ય ભવને કેમ સંભારતા નથી? (૮૬) पवणुव्व गयणमग्गे, अलख्खओ भमइ भववणे जीवो; ठाणद्वाणमि समुज्ज्ञऊण घण सयण संघाए. ८७ હે આત્મન્! આ જીવ સંસાર રૂપ અટવીમાં ઠેકાણે ઠેકાણે ધન તથા સ્વજનના સમૂહને ત્યાગ કરીને આકાશ-માર્ગમાં પવનની પેઠે અદૃશ્ય રૂપે થયા છતા ભમે છે.(૮૭) विद्धिज्जंता असयं, जम्म जरा मरण तिख्ख कुंतेहिं ॥ दुह - मणुहवंति घोरं, संसारे संसरंत जिआ ||८८॥ Page #35 -------------------------------------------------------------------------- ________________ २८ तहवि खर्णपि कयावि हु, अन्नाण भुयंग डंकिया जीवा ॥ संसार चारगाओ, नय उब्विज्जंति मूढमणा ॥ ८९ ॥ युग्मम् ॥ ચાર ગતિ રૂપ સંસારમાં ભમતા જીવા જન્મ, જરા અને મરણુ રૂપ તીક્ષ્ણ ભાલાએ કરીને વારંવાર વીંધાતા છતાં રૌદ્ર (ભયર્થંકર) દુ:ખને અનુભવે છે; (૮૮) તેા પણુ મૂઢ મનના અને અજ્ઞાન રૂપ સપેડસેલા જીવા, કાઇ વખત સંસાર રૂપ અંધીખાનામાંથી ક્ષણમાત્ર પણ ઉદ્વેગ નથીજ પામતા. ૫૮૯ા '', कीलसि कियतवेल, सरीर वावीइ जत्थ पइसमयं ॥ બાજરહટ્ટ થકીર્દિ, સોસિઝરૂ નીનિયમોદ ૫૦૦ || હે જીવ! તું શરીર રૂપ વાવમાં કેટલા કાળ સુધી ક્રિયા કરીશ? જે શરીર રૂપ વાવમાં સમયે સમયે કાળ રૂપ રહેટની ડિવડે જીવિત રૂપ જળના પ્રવાહ સૂકાઇ ઘટતા જાય છે. ના रे जीव बुज्झ मामु-ज्झ मा पमायं करेसि रे पाव ॥ किं परलोए गुरुदु - रुखभायण होहिसि अयाण ॥९१॥ હે જીવ! તું ધર્મને વિષે એધ પામ, પરંતુ (સંસારમાં) માહ ન પામ. જે કારણ માટે હે પાપભીરૂ જીવ! તું પ્રમાદને ન કરીશ. વળી હું મુદ્દે ! પ્રમાદે કરીને પરલેાકમાં મ્હાટા દુ:ખને રહેવાના ભાજન રૂપ કેમ થાય છે ? પ્રા बुज्झसु रे जीव तुमं, मा मुज्झसि जिणमयंमि नाऊणं ॥ નન્હા કુળવિ લા, સામળી તુટ્ટા નીવ રા Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૯ હે જીવ! તું જિનશાસનમાં રહેલા ધર્મને જાણીને સંસારમાં મેહ ન પામ, પણ ધર્મમાં બધુ પામ. એટલે સમ્યક પ્રકારે જેનધર્મ અંગીકાર કર. જે કારણ માટે હે જીવ! ફરીને પણ આ ધર્મસામગ્રી મળવી દુર્લભ છે. (૨) दुलहो पुण जिणधम्मो, तुम पमायायरो सुदेसी य॥ दुसहं च नरय दुख्खं, कह होहिसि तं न याणामो॥१३॥ હે જીવ! આ પ્રાપ્ત થએલો જિન ધર્મ ફરીથી પામવે મહા દુર્લભ છે. તું પ્રમાદની ખાણ છું અને સુખની વાંછા કરે છે. તથા નરકનાં દુખ દુખે કરીને પણ સહન કરવાં કઠણ છે, માટે તે હું નથી જાણતા કે હારા શા હાલ થશે ? (૯૩) अथिरेण थिरो समले-ण निम्मलो परवसेण साहीणो॥ देहेण जइ विढप्पइ, धम्मो ताकि न पज्जत्तं ॥९४ ॥ હે જીવ! જે અસ્થિર, મળ સહિત અને પરવશ એવા દેહવડે સ્થિર, નિર્મળ અને પિતાને સ્વાધીન એ ધર્મ ઉપાર્જન થઈ શકે છે, તે ત્યારે શું પ્રાપ્ત થયું સમજવું. ૯૪ जह चिंतामणिरयण, मुलहं न हु होइ तुच्छ विहवाण ॥ गुण विहव वज्जियाण, जियाण तह धम्मरयण पि ॥९५॥ હે જીવ! જેમ તુછ વૈભવવાળાને ચિંતામણિરત્ન સુલભ ન જ હોય, તેમ ગુણ રૂ૫ વૈભવે કરીને રહિત એવા છાને ધર્મરત્ન પણ સુલભ ન હોય. (૯૫) Page #37 -------------------------------------------------------------------------- ________________ जह दिट्ठी संजोगो, न हाइ जचंधयाण जीवाण। तह जिणमय संजोगो, न होइ मिच्छंध जीवाणं ॥१६॥ જેમ જન્મથી જ આંધળા જીવોને દષ્ટિને સંગ એટલે આંખે દેખવું ન હોય, તેમ મિથ્યાત્વે કરીને આંધળા છોને જિનમતને સંયોગ પણ ન હોય. (૬) पच्चरुख-मणंत गुणे, जिणिंद धम्मे न दोस लेसोवि ॥ तहवि हु अन्नाणधा, न रमंति कयावि तंमि जिया।९७॥ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થએલા અને અનંત ગુણવાળા એવા જિતેંદ્રના ધર્મમાં અપયશ પ્રમુખ દોષને લેશ પણ નથી, તેમ છતાં પણ અજ્ઞાને કરીને આંધળા છે, તે જિ. દ્રભાષિત ધર્મમાં ક્યારે પણ જોડાતા નથી જ! (૭) मिच्छे अणत दोसा,पयडा दीसंति न वि य गुण लेसो॥ तहवि य तं चेव जिया, ही मोहंधा निसेवंति ९८॥ મિથ્યાત્વમાં પ્રગટ અનંત દોષ દેખાય છે, પરંતુ તેમાં ગુણને લેશમાત્ર પણ નથી, તેમ છતાં પણ મેહે કરીને આંધળા છે તે મિથ્યાત્વને જ સેવે છે તે ઘણું જ આશ્ચર્ય છે! ૯૮ घिद्धी ताण नराण, वन्नाणे तह गुणेसु कुसलतं ॥ सुह सच धम्मरयणे, सुपरिख्खं जे न जाणंति ।९९) જે પુરૂષે સુખાકારી અને સત્ય એવા ધર્મ રૂપ રત્નની સારી રીતે પરીક્ષા કરી નથી જાણતા, તે પુરૂષના વિજ્ઞાન Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૧ કળા તથા અન્ય કળા ગુણે વિષે કુશળપણાને ધિક્કાર થાઓ ! ધિક્કાર થાઓ !! લ્યા (અનુષ્ટ કૃમ્ ) जिणधम्मो ऽयं जीवाणं, अपुचो कप्पपायवो। सग्गापवग्ग मुख्खाणं, फलाण दायगो इमो ।१००। આ જૈનધર્મ જીવોને અપૂર્વ કલ્પવૃક્ષરૂપ છે. કેમ કે એ જૈનધર્મ રૂપ કલ્પવૃક્ષ, સ્વર્ગ (દેવક) અને અપવર્ગ (મોક્ષ) ના સુખ રૂ૫ ફળને આપનારો છે. (૧૦) धम्मो बंधु सुमित्तो य, धम्मो य परमो गुरु ॥ मुख्खमग्ग पयट्टाणं, धम्मो परम संदणो । १०१ । હે જીવ! આ જૈનધર્મ બંધુ (ભાઈ) સારા મિત્ર અને ઉત્કૃષ્ટ ગુરૂ સમાન છે. વળી તેજ જૈનધર્મ મોક્ષ માર્ગમાં પ્રવર્તેલા પુરૂષોને ઉત્તમ રથ સમાન છે. (૧૦૧) चउगइ ऽणंत दुहानल, पलित्त भवकाणणे महाभीमे ॥ सेवसु रे जीव तुमं, जिणवयण अमियकुंड समं, १०२॥ મહા ભયંકર એવી ચાર ગતિમાં રહેલા અનંત ખ રૂપ હેટા અગ્નિથી સળગેલા સંસાર રૂપ વનમાં હે જીવ! તું અમૃતના કુંડ સમાન જિનરાજના વચનને સેવન કર. विसहे भव मरुदेसे, अणत दुह गिम्हताव संतत्ते ॥ जिणधम्म कप्परुख्खं, सरसु तुम जीव सिवसुहदं ।१०३। Page #39 -------------------------------------------------------------------------- ________________ હે જીવ! વિષમ અને અનંત દુઃખ રૂ૫ ગ્રીષ્મઋતુના તાપથી ઘણા જ તપેલા સંસાર રૂપ મારવાડ દેશમાં મોક્ષ સુખને આપનારા જેનધર્મ રૂપ કલ્પવૃક્ષને તું આશ્રય કર. किं बहुणा जिणधम्मे, जइयव्वं जह भवोदहि धोरं ॥ लहु तरिय-मणंत सुहं, लहइ जिओ सासयं ठाण।१०४॥ હે આત્મન ! ઘણું કહેવાથી શું! તે પ્રકારે જેનધર્મમાં યત્ન કરે છે, જેમ આ જીવ ભયાનક એવા સંસાર રૂપ સમુદ્રને શીધ્ર પણે તરીને અનંતસુખવાળા શાશ્વત (મોક્ષ) સ્થાનને પામે (૧૪) ઈતિ સમાપ્ત છે (2) ::ોદી કે Page #40 -------------------------------------------------------------------------- ________________ 33 ॥ ॐ श्री पुंडरीकस्वामीने नमः ॥ श्रीयः श्रीयः पुंडरीकं, पुंडरीकं शिव श्रियः पुंडरीकं शिरो रत्नं, पुंडरिकं नमामितं; मुक्ति श्रिय पुंडरीक सम, श्रेय श्रिय पुंडरीकं; पुंडरीक शिर रत्न सम, नम्र तेह पुंडरीकं; સબધ–સત્તર नमिऊण तिलोअ गुरुं, लोआलोअप्पयासयं वीरं ॥ संबोह सत्तरि - महं, रएमि उद्धार गाहाहिं ॥ १ ॥ અને લેાકાલેાકના પ્રકાશક એવા શ્રી भाशु લેાકના ગુરૂ વીરસ્વામીને નમસ્કાર કરીને સૂત્રમાંથી ગાથાઓ ઉદ્ધરીને હું સએધસરિ નામે ગ્રંથ રચુ છું. (૧) सेयंबरो य आसं - बरो य, बुद्धा अ अहव अन्नो वा ॥ सम भाव भाविअप्पा, लहेइ मुख्खं न संदेहो ॥ २ ॥ વ્હાય શ્વેતાંબર હાય, દિગંબર હાય, મૌય હાય અથવા અન્ય હાય, પરંતુ જેને આત્મા સમભાવે ભાવિત હાય, તે भोक्ष याभे; तेमां सहेड नथी. (२) દેવ, ધર્મ અને ગુરૂનુ સ્વરૂપ अट्ठ दस दोस रहिओ, देवो धम्मोवि निउण, दयसहिओ | भयारी, आरंभ परिग्गहा विरओ || ३ || અઢાર દૂષણે રહિત દેવ, નિપુણ્ યાયે સહિત ધર્મ, તેમજ બ્રહ્મચારી અને આરંભ પરિગ્રહથી વિરક્ત હાય; તે सुगु३ लागुवा. (3) Page #41 -------------------------------------------------------------------------- ________________ ३४ હવે પ્રથમ દેવનાં અઢાર દૂષણો બતાવે છે. જે નાશ પામવાથી જ દેવપણું પ્રાપ્ત થાય છે. अन्नाण कोह मय माण, लोह माया रई य अरई य॥ निद्दा सोअ अलिय वयण, चोरिआ मच्छर भया य ॥४॥ पाणिवह प्रेम कीलापसंग, हासाय जस्स ए दोसा ॥ अट्ठारसवि पणछा, नमामि देवाहि देवं तं ॥५॥ अज्ञान, अध, मह, मान, खोल, माया, २ति, मरति, निद्रा, ४, असत्य वयन, यारी, भ२०२, लय, (४) प्रा. વધ (જીવહિંસા), પ્રેમ, ક્રીડાપ્રસંગ અને હાસ્ય એ અઢાર દૂષણે જેનામાંથી નાશ પામ્યાં છે, તે દેવાધિદેવને નમસ્કાર ४३ छु. (५) धनु २१३५सव्वाओवि नईओ, कमेण जह सायरंमि निवडं ति ॥ तह भगवई अहिसि, सव्वे धम्मा समिल्लंति ॥ ६॥ જેમ સર્વ નદીઓ અનુક્રમે સમુદ્રમાં આવીને મલે છે, તેમ ભગવતિ અહિંસા (દયા) માં પણ સર્વ ધર્મ આવીને भवे छे. (६) ગુરૂનું સ્વરૂપ ससरीरेवि निरीहा, बज्झभितर परिग्गह विमुक्का ॥ धम्मोवगरणमित्तं, धरंति चारित्तरख्वट्ठा ॥७॥ पंचिंदियमणपरा, जिणुत्तसिद्धंतगहिय परमत्था ॥ पंचसमिया तिगुत्ता, सरणं मह एरिसा गुरुणो ॥८॥ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પેાતાના શરીરને વિષે પણ ઇચ્છા વિનાના, માહ્ય અને અભ્યંતર પરિગ્રહથી વિમુક્ત થએલા, ચારિત્રની રક્ષાને અર્થે જ માત્ર ધર્મોપકરણને ધારણ કરનારા, (૭) પાંચ ઇંદ્રિયાને દમન કરવામાં તત્પર, જિનેાક્ત સિદ્ધાંતથી ગ્રહણ કર્યો છે પરમાર્થ જેણે, પાંચ સમિતિએ સમિતા અને ત્રણ ગુપ્તિએ ગુપ્તા, એવા ગુરૂ મહારાજનું મને શરણ થાઓ. (૮) કુગુરૂનું સ્વરૂપ पासत्थो ओसन्नो, हाइ कुसीलो तहेव संसत्तो ॥ अहछंदो - वि य ए ए, अवंदणिज्जा जिणमयंमि; પાસત્થા, આસન્ના, કુશીલિયા તેમજ સંસક્તા અને યથા૰દા, એએ જિનમતને વિષે અવંદનીય છે. (૯) કુગુરૂને વંદન કરવાનું ફલ पासत्थाइ वंद माणस्स, नेव कित्ती न निज्जरा होई ॥ નાયરૂ હ્રાયશ્લેિષો, વૈષો જન્મસ ગાળાડું ! ૨૦ ॥ પૂર્વે જેમનાં નામ બતાવ્યાં છે એવા પાસસ્થાદિકને વંદન કરનાર જનાની કીર્તિ થતી નથી, કર્મ ક્ષય પણ થતા નથી, પરંતુ કાયાને ક્લેશ થાય છે. વંદન કરવાના મહેનતથી આઠે પ્રકારના કર્મોના બંધ થાય છે અને જિનાજ્ઞાના ભંગ થાય છે. (૧૦) હવે પાસસ્થા વિગેરેમાં જેએ બ્રહ્મચથી રહિત, સ્ત્રી વિલાસને ઈચ્છનારા અને લપટી હાય છે, તેમને નમસ્કાર કરનારને પૂર્વોક્ત ગેરલાભ થાય છે; પરંતુ નમસ્કાર કરાવનારને શું ગેરલાભ થાય છે ? તે કહે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૬ जे बंभरभठ्ठा, पाए पाडंति बंभयारीण ॥ તે કુંત્તિ લુંટમુટા, વોહિનિ સુલુલ્હા તેસિ / ?? જે બ્રહ્મચર્ય ભ્રષ્ટ પુરૂષ, બ્રહ્મચારી પુરૂષને પેાતાને પગે લગાડે છે, તે આગલા ભવમાં લૂલા પાંગલા થાય છે, અને સમ્યકત્વ પણ તેને અત્યંત દુર્લભ થઈ પડે છે. (૧૧) दंसणभट्ठो भट्टो, दंसण भट्टस्स नत्थि निव्वाण ॥ सिज्जति चरण रहिआ, दंसण रहिआ न सिज्झति ॥ १२ ॥ દર્શન જે સમ્યકત્વ તેથી જે ભ્રષ્ટ, તે ભ્રષ્ટ કહેવાય છે. દનભ્રષ્ટને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. (દ્રવ્ય) ચારિત્ર રહિત સિદ્ધિપદને પામે છે પણ સમ્યકત્વ રહિત સિદ્ધિપદ પામતા નથી. (૧૨) હવે જિનાજ્ઞાના અતિક્રમ ન કરવા સંબંધી કહે છે. तित्थयरसमो सूरी, सम्मं जो जिणमयं पयासेई | બાળારૂ ગરૂવંતો, સો વારસો સત્તુરો ? તીથંકરના જેવા આચાય છે, જે સમ્યક્ પ્રકારે જિનમતને પ્રકાસે છે, પરંતુ આણા-જિનાજ્ઞાના અતિક્રમ કરે છે, તા તેને કુત્સિત પુરૂષ જાણવા પણ સત્પુરૂષ ન જાણવા. (૧૩) जह लोहसिला, अप्पंपि बोलए तह विलग्गपुरिसंपि ॥ થ સારમો ય ગુરૂ, વમળ્વાળ 7 વોલ્ટેરૂં ॥ ૪ ॥ જેમ લેઢાની શિલા પાતે બુડે છે તેની ઉપર રહેલા મનુષ્યને પણ ખુડાડે છે, તેમ આરંભે સહિત ગુરૂ, ખીજા જેએ તેના ઉપાસક હાય છે તેને અને પેાતાના આત્માને અન્નને ખૂડાડે છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ किइकम्मं च पसंसा, सुहसीलजण मि कम्मबंधाय ॥ जे जे पमायठाणा, ते ते उववुहिया हुँति ॥ १५ ॥ एवं णाऊण संसग्गि, दसणालावसंथवं ॥ संवासं च हियाकंखी, सन्यो वाएहिं वज्जए ॥ १६ ॥ કૃતિકર્મ-દ્વાદશાવર્ત વંદન અને પ્રશંસા, સુખશીલિયાભ્રષ્ટાચારી ગુરૂની કરે છતે કર્મબંધનને અર્થ થાય છે અને એ પ્રમાણે કરવાથી પ્રમાદનાં જે જે સ્થાનકે વધારે સેવન થાય છે, તેને વૃદ્ધિ કરનાર તે વંદના પ્રશંસા કરવાવાલે થાય છે. એ પ્રમાણે જાણીને પાસસ્થાદિક કુગુરૂને તથા સારંભી અને સુખશીલ ગુરૂને સંસર્ગ, તેમનું દર્શન, તેમની સાથે આલાપ સંતાપ, તેમની સ્તુતિ અને તેમને સહવાસ પોતાનું હિતવાંછક મનુષ્ય સર્વ ઉપાયે કરીને વર્જે છે. હવે ચારિત્રગ્રહણ કર્યા પછી જેમના ભગ્ન પ્રણામ થયા હોય છે તેને માટે કહે છે. अहिगिलइ गलइ उअरं, अहवा पच्चुग्गलंति नयणाई ॥ हा विसमा कज्जगई, अहिणा छच्छंदरि गहिज्जा. (ચારિત્ર ગ્રહણ કર્યા પછી જેના શિથિલ પ્રણામ થયા હોય છે, તે દષ્ટાંત બતાવવા માટે કહે છે.) સર્પ જે છછું દરને મુખમાં ગ્રહણ કર્યા પછી ગલી જાય તે તેનું ઉદર પેટ) ગળી જાય છે, અને જે પાછું કાઢી નાંખે છે, તે નેત્ર નાશ પામે છે! હા ઈતિ ખેદે! કાર્યની ગતિ વિષમ થઈ છે કે, સાપે છછુંદર ગ્રહણ કર્યું ! Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૮ હવે એવા પ્રણામવાલાને સ્થિર કરવાને ચારિત્રધર્મનું વિશેષ પ્રકારે સત્કૃષ્ટપણું બતાવવા કહે છે. को चकवहिरिद्धि, चइ दासत्रण समभिलसई ॥ का व रयणाईमुतुं, परिगिन्हइ उवलखंडाई ॥ १८ ॥ ચક્રવતિપણાની ઋદ્ધિને ત્યજી દઈને દાસપણાને અભિલાષ કેણ કરે ? વલી રત્નને મૂકી દઈને પત્થરને કકડે કોણ ગ્રહણ કરે? અર્થાત્ બે મૂખ હોય અને લાભાલાભના વિચારથી અજાણ હોય છે તેમ કરે. (૧૮) હવે પ્રાપ્ત થયેલું દુઃખ નાશ થશે એમ દષ્ટાંતવડે સિદ્ધ કરવા માટે કહે છે. नेरइयाणवि दुख्खं, जिज्झइ, जिज्झइ कालेण किं पुण नराणं। ता न चिरं तुह होई, दुख्खमिणं मा समुच्चियसु ॥ १९ ॥ નારકીનાં દુઃખ પણ કાલે કરીને નાશ પામે છે, તે મનુષ્યને માટે શું કહેવું? તે માટે તેને આ દુખ ઘણા કાળ સુધી નહિ રહે, તેથી તે ખેદ ન કર. (૧૯) ચારિત્ર ગ્રહણ કરીને છોડી દેવું, તે બહુજ અનિષ્ટ છે એમ બતાવવા માટે કહે છે. वरं अग्गिमि पवेसो, वरं विसुद्धेण कम्मणा मरण । - मा गहियन्वय भंगो, मा जोअं खलिअसीलस्स ॥२०॥ - અગ્નિમાં પ્રવેશ કરે તે શ્રેષ્ઠ છે, વિશુદ્ધકર્મ જે અણુસણ કરીને મરણ પામવું તે પણ શ્રેષ્ઠ છે, પરંતુ ગ્રહણ કરેલા વ્રતનો ભંગ કરવો તે શ્રેષ્ઠ નથી. તેમજ શીલમાં ખલના પમાડનારે જીવવું પણ શ્રેષ્ઠ નથી. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પ્રસંગે શ્રદ્ધાની દઢતા કરવા માટે સમકિતનુ સ્વરૂપ, સમકિતની દુ`ભતા અને સમકિતનુ લ બતાવે છે. अरिह देवो गुरुणो, सुसाहुणो जिणमयं मह पमाणं ॥ इच्चाइ सुहो भावो, सम्मतं बिं ति जगगुरुणो ॥ २१ ॥ અરિહંત દેવ, સુસાધુ ગુરૂ અને જૈનશાસન, તે મ્હારે પ્રમાણ છે—ઈત્યાદિ જ્યાં શુભ ભાવ હાય છે, ત્યાં જગત ગુરૂ તીર્થંકર મહારાજ સમ્યકત્વ કહે છે. (૨૧) સમ્યક્ત્વની દુર્લભતા. लप्भइ सुरसामित्तं, लप्भइ पहुत्तणं न संदेहो ॥ શું નવ ન જન્મક્, જીદ્દથળ ૨ સમ્માં રા દેવાનુ સ્વામીપણું-ઈંદ્રિપણું પામીએ અને પ્રભુતા– એશ્વર્ય તા-ઠકુરાપણું પણ પામીએ, એમાં કંઈ સ ંદેહ જેવું નથી, પરંતુ વિશેષ પ્રકારે વિચારતાં એક દુર્લ‘ભરત્ન ચિંતામણિરત્ન સદૃશ જે સમ્યકત્વ તે ન પામીએ. (૨૨) સમ્યક્ત્વનું ફલ. सम्मत्तंमि उ लद्धे, विमाणवज्जं न बंधए आउं ॥ जवि न सम्मत्तजढो, अहव न बद्धाउओ पुर्व्वि ॥२३॥ સમ્યકત્વ પ્રાપ્ત કરે તે પ્રાણી વૈમાનિક દેવતાના આયુષ્ય શિવાય ખીજું આયુષ્ય ન ખાંધે; પણ જો તેણે સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને પાછું વમી નાખ્યું ન હેાયતા, અથવા સમ્યત્વ પ્રાપ્તિનું પૂર્વ કેાઈ અન્ય ગતિનું નિકાચિત આયુષ્ય ન માંધ્યું હોય તે! એ પ્રમાણે સમજવું. (૨૩) Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ' સામાયિકનું ફલ दिवसे दिवसे लख्खं, देइ सुवनस्स खंडिवं एगो॥ एगो पुण सामाइयं, करेइ न पहुप्पए तस्स ।। २४ ॥ કે પુરૂષ દિન દિન પ્રત્યે લાખ ખાંડી સુવર્ણ આપે છે અને કઈ પુરૂષ સામાયિક કરે છે તે તે સામાયિક કરનાર પુરૂષની તુલના-અરેબરી કરવાને સુવર્ણની ખાંડી આપનાર પુરૂષ થતો નથી. અર્થાત્ સામાયિકનું ફલ વિશેષ છે. (૨૪) સામાયિકમાં સ્થિત પુરૂષ કે હેાય? निंदपसंसासु समो, समो अ माणावमाणकारीसु॥ समसयपरियणमणो, सामाइयसंगओ जीवो ॥२५॥ નિંદા અને પ્રશંસામાં, માન અને અપમાનમાં તથા સ્વજન અને પરજનમાં જેનું મન સમાન છે, તેને સામાયિકસંગત જીવ કહીએ. અર્થાત્ સામાયિકમાં સ્થિત પુરૂષ એ હેય. (૨૫) નિરર્થક સામાયિક લક્ષણ. सामाइयं तु काउं, गिहिकज्जं जोवि चिंतए सड्ढो ॥ अट्टवसढोवगओ, निरत्ययं तस्ससामाइयं ॥ २६ ॥ શ્રાવક સામાયિક કરતે છતે ગૃહકાર્યને ચિંતવે અને આ રૌદ્ર સ્થાનને વશ થાય, તે તેનું સામાયિક નિરર્થક છે. (૨૬) आचार्यना छत्रीस गुणः-पडिरुवाइ चउदस, खंतीमाई य Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૧ दसविहो धम्मो ॥ बारस य भावणाओ, सूरीगुणा हुति છi ૨૭ . (પ્રતિરૂપ ૧, તેજસ્વી ૨, જુગપ્રધાન-ઉત્કૃષ્ટ આગમના પારગામી અર્થાત્ સર્વ શાસ્ત્રના જાણ ૩, મધુર વચનવાલા ૪, ગંભીર ૫, ધૈર્યવાન ૬, ઉપદેશમાં તત્પર અને રૂડા આચારવાલા ૭, સાંભળેલું નહિ ભૂલી જનારા ૮, સૌમ્ય ૯, સંગ્રહશીલ ૧૦, અભિગ્રહ મતિવાલા ૧૧, વિકથા નહિ કરનાર ૧૨. અ ચપલ ૧૩ અને પ્રશાંત હૃદયવાળા ૧૪.) આ પ્રતિરૂપાદિક ચાદ ગુણ (ક્ષમા ૧, આર્જવ ૨, માર્દવ ૩, મુક્તિ ૪, તપ , સંયમ ૬, સત્ય ૭, શૌચ ૮, અર્કિ ચન ૯, બ્રહ્મચર્ય ૧૦) આ ક્ષમાદિક દશ પ્રકારને યતિધર્મ અને (અનિત્ય ૧, અશરણ ૨, સંસાર ૩, એકત્વ ૪, અન્યત્વ પ, અશુચિ ૬, આશ્રવ છ, સંવર ૮, નિર્જરા ૯ લેક સ્વરૂપ ૧૦, બધિદુર્લભ ૧૧ અને ધર્મ ૧૨) એ બાર ભાવના; એ પ્રમાણે સૂરિઆચાર્યના છત્રીસ ગુણ છે. (૨૭) __ साधु मुनिराजना सत्तावीश गुण, छव्वय छकाय-रख्खा, पंचिदिय लोहनिग्गहो खंती ॥ भावविसुद्धि पडिलेहणा य, વાર વિરુદ્ધીયા ૨૮ संजमजोए जुत्तो, अकुसल मण वयण काय संरोहो । सीयाइ पीड सहणं, मरणं उवसग्गसहणं च ॥२९॥ (પ્રાણુતિપાત ૧, મૃષાવાદ ૨, અદત્તાદાન ૩, મૈથુન ૪, પરિગ્રહ ૫ અને રાત્રિભેજન ૬, એ છને ત્યાગ કરવા રૂપ) છ વ્રત, (પૃથ્વી ૧, અપ ૨, તેઉ ૩, વાયુ ૪, વન Page #49 -------------------------------------------------------------------------- ________________ સ્પતિ ૫ અને ત્રસકાય એ ૬ રૂપ જે) છકાયની રક્ષા, (સ્પર્શ ઇંદ્રિય ૧, રસનેંદ્રિય ૨, ધ્રાણેન્દ્રિય ૩, ચક્ષુરેંદ્રિય ૪ અને શ્રોત્રંદ્રિય ૫ એ) પાંચ ઇંદ્રિય અને લેભને નિગ્રહ ૧૮, ક્ષમા ૧૯, ભાવની વિશુદ્ધિ ૨૦, પડિલેહણ કરવામાં વિશુદ્ધિ ૨૧, સંયમ ગે યુક્ત ૨૨, અકુશલ મન ૨૩, વચન ૨૪, કાયાને સંધ ૨૬, શીતાદિપીડાનું સહન ૨૬ અને મરણને ઉપસર્ગ સહન કરવો તે ર૭- આ પ્રમાણે સત્તાવીશ ગુણ સાધુના થાય છે. (૨૮-૨૯) सत्तावीस गुणेहि, एएहिं जो विभूसिओ साहू ॥ तं पणमिज्जइ भत्तिप्भरेण हियएण रे जीव ॥ ३०॥ પૂર્વોક્ત સત્તાવીસ ગુણ કરીને જે સાધુ વિભૂષિત હોય, તેને રે જીવ! તું બહુ ભક્તિ વાલા હૃદયે કરીને નમસ્કાર કર. (૩૦) भावकना एकवीश गुणः-धम्मरयणस्स जुग्गो, अख्खुहो रूववं पगइसोमो ॥ लोगप्पिओ अकूरो, भीरू असढो मुदહિરો | ૨૬ છે. लज्जालु अ दयालू, मज्झत्यो सोमदिहि गुणरागी॥ सकह सुपख्खजुत्तो, सुदीहृदंसी विसेसन्नू ॥ ३२ ॥ बुड्ढाणूगो विणिओ, कयन्नुओ परहिअत्यकारी अ॥ तह चेव लद्धलख्खो , इगवीसगुणो हवइ सट्टो ॥३३॥ ધર્મરત્નને યેગ્ય એવા શ્રાવક એકવીસ ગુણે કરીને યુક્ત હય, તે એકવીસ ગુણ આ પ્રમાણે-અશુદ્ર ૧, રૂપવંત ૨, પ્રકૃતિએ સૌમ્ય ૩, લોકપ્રિય ૪. અકુર ૫, ભી૩ ૬, Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૩ અશઠ ૭, સુદાક્ષિણ્ય વાન ૮, લજાલ ૯, દયાળુ ૧૦, મધ્યસ્થ સોમદષ્ટિ ૧૧, ગુણરાગી ૧૨, સત્કથા ૧૩, સુપક્ષયુક્ત ૧૪, સુદીર્ઘદશી ૧૫, વિશેષજ્ઞ ૧૬, વૃદ્ધાનુગ ૧૭, વિનીત ૧૮, કૃતજ્ઞ ૧૯, પરહિતાર્થકારી ૨૦, તેમજ લબ્ધ લક્ષ ૨૧ (૩૧-૩૨-૩૩) जिनागमर्नु उत्कर्षपणु:-कत्थ अम्हारिसा पाणी, दूसमा दोससिआ ॥ हा अणाहा कहं हुंता, न हुतो जइ जिणाઅમો . ૨૪ - દૂષમ કાલના દેષે કરીને દૂષિત એવા અમારા જેવા પ્રાણીઓ કયાં? અર્થાત્ શું ગણતીમાં? હા! ખેદ થાય છે કે, જે જિનાગમ ન હેત તે અનાથ એવા જે અમે, તેનું શું થાત? અર્થાત્ સ્વામી રહિત જ અમે તેને જિનાગમ હોવાથી જ આ પંચમકાલમાં આધાર છે. (૩૪) ___ आगमनो आदर करवामां रहेल तात्पर्यः-आगमं आयरंतेणं, अतणो हियकंखिणो ॥ तित्थनाहो गुरू धम्मो, सव्वे તે દુનિયા છે રૂ આગમને અર્થાત્ આગમેક્ત રહસ્યને આચરતાં છતાં આત્માના હિતઈચ્છક પુરૂષને તીર્થનામ અરિહંત ભગવંત, સદ્ગુરૂ અને કેવલી પ્રરૂપિત ધર્મ એ સર્વ બહુ માનનીય સત્યપણે અંગીકાર કરવા ગ્ય થાય છે. (૩૫) , केवा संघने संघ न कहेवो ?:-मुहसीलाओ सच्छंदचारिणो वेरिणो सिवपहस्स.॥ आणा भट्ठाओ बहुजणाओ मा માહ સંપુત્તિ છે. ૨૬ Page #51 -------------------------------------------------------------------------- ________________ (ગૌતમસ્વામી પ્રત્યે શ્રી વીર ભગવાન કહે છે કે:-) સુખશીલિયા અર્થાત્ સુખને વિષે સ્થાપન કર્યો છે આત્મા જેણે એવા અને સ્વછંદચારી અર્થાત્ સ્વેચ્છા મુજબ વર્તવાવાલા તથા શિવમાર્ગ જે મોક્ષમાર્ગ તેના વૈરી તેમજ જિનાજ્ઞા થકી ભ્રષ્ટ એવા ઘણું લેકો હેય, તે પણ તેને સંઘ એમ ન કહીશ. (૩૬) __ केवा संघने संघ कहेवो ?:-एगो साहू एगा, य साहुणी सावओवि सढी वा ॥ आणाजुत्तो संघो, सेसो पुण अट्ठीસંથાગ રૂ૭ II એક સાધુ, એક સાધવી, એક શ્રાવક અને એક શ્રાવિકા (આ ચાર ભેદે કરીને સંઘ કહેવાય છે.) તેમાં બે જિનાજ્ઞાએ કરીને યુક્ત હોય, તેને સંઘ કહે. બાકીનાને હાડકાને સંઘ-સમૂહ કહે. (૩૭) ___ संघन लक्षणः-निम्मलनाणपहाणो, दंसणजुत्तो चरित्त गुणवंतो ॥ तित्थयराण य पुज्जो, वुच्चइ एयारिसो संघो॥३८॥ નિર્મલ જ્ઞાનની છે પ્રધાનતા જેને વિષે અર્થાત્ નિર્મલ જ્ઞાનવાન, દર્શન જે સમ્યકત્વ તેણે કરીને યુક્ત અને ચારિત્રના ગુણે કરીને અલંકૃત એ જે સંઘ છે, તે તીર્થકર ભગવતને પણ પૂજ્ય છે તેથી એવા ગુણવાનને સંઘ કહીએ. (૩૮) ___जिनाज्ञानुं मुख्यपणु:-जह तुसखंडण, मयमंडणाइ रुग्णाइ मुन्नरन्नंमि ॥ विहलाई तह जाणसु, आणारहियं अणुठाणं + ૨૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૫ જેમ ફાતરાનું ખાંડવું, મડદાને શણગારવું અને શૂન્ય અરણ્યમાં રાવું નિષ્કલ છે, તેમ આજ્ઞા રહિત અનુષ્ઠાન પણ નિષ્કુલ જાણવું. (૩૯) आणाइ तवो आणाइ, संजमो तह य दाणमाणाए । आणारहिओ धम्मो, 'पलाल पुल्लूव पडिहाई ॥ ४० ॥ આજ્ઞાએ જ તપ, આજ્ઞાએ જ ચારિત્ર અને આજ્ઞાએ જ દાન કરવું, કેમ કે, આજ્ઞા રહિત જે ધર્મ છે, તે તૃણ સમૂહની પેઠે શેાલે છે. અર્થાત્ આજ્ઞા રહિત ધમ શેશભતા નથી. (૪૦) आज्ञा रहितपणे करेली धर्मक्रिया निरर्थक छे:-आणाखंडणकारी, जइवि तिकालं महाविभूईए || पूएइ वीयरायं, सव्वंपि निरत्थयं तस्स ॥४१॥ શ્રી વીતરાગની આજ્ઞાનું ખંડન કરવાવાલા પુરૂષ જો કે; મ્હાટી સંપદાવડે કરીને ત્રણે કાલ વિતરાગ દેવની પૂજા કરે, તે પણ તે સર્વે ક્રિયા, જેની પૂજા કરવી છે, તેની આજ્ઞાની મહાર હેાવાથી નિરર્થક છે. रन्नो आणा भंगे, इक्कुच्चि य होइ निग्गहो लोए ॥ સન્મનુ બાળ મંગે, ગળતો નિષ્નો દોરૂં "જીરા આ ઢાકને વિષે રાજાની આજ્ઞાના ભંગ કરવાથી એકજ વાર નિગ્રહ–દંડ થાય છે, પરંતુ સજ્ઞની આજ્ઞાના ભંગ કરે છતે અનતીવાર નિગ્રહ-બહુ જન્માને વિષે છેદન, ભેદન, જન્મ, જરા, મરણ, શાક અને મેહાદ રૂપ દંડને પામે છે. अविधि अने विधिए करेला धर्ममां अंतरपणुं :- जह Page #53 -------------------------------------------------------------------------- ________________ ४५ भोयणमविहियं, विणासए विहिकयं जियावेई ॥ तह अविहिकओ धम्मो, देइ भवं विहिकओ मुरुखं ॥ ४३ ॥ જેમ અવિધિયે કરેલું ભાજન શરીરના વિનાશ કરે છે અને વિધિયે કરેલું ભેાજન જીવાડે છે, તેમ અવિધિએ કરેલા ધર્મ સંસારને વધારે છે અને વિધિએ કરેલા ધમ માક્ષને खाये छे. (४३) द्रव्यस्तव अने भावस्तवनुं अंतरपणुः - मेरुस्स सरिसवस्स य । जत्तियमित्तं तु अंतरं होई || दव्यत्ययभावत्थय, अंतरमिह तित्तियं नेयं ॥ ४४ ॥ મેરૂ પર્યંત અને સરસવમાં જેટલુ અંતર છે, તેટલુ અંતર અહિં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવમાં જાણવું, (૪૪) द्रव्यस्तव अने भावस्तवनुं उत्कृष्ट फलः - उक्कोसं दव्वत्थर्य, आराहिय जाइ अयं जाव || भावत्थपण पावर, अंतमुडुत्तेण निव्वाणं ॥ ४५ ॥ દ્રવ્યસ્તવના આરાપક ઉત્કૃષ્ટા અશ્રુત નામે ખારમા દેવલાક સુધી જાય, અને ભાવસ્તવે કરીને અંતર્મુહૂર્તમાં निर्वाणु अत्ये पामे. (४यं) પ્રત્યે केवा गच्छनो त्याग करवो ?: - जत्थ य मुणिणो कयविक्कयाइ कुव्वंति निच्चप भट्ठा ॥ तं गच्छं गुणसायर, विसंव दूरं परिहरिज्जा ॥ ४६ ॥ જે ગચ્છમાં નિત્ય ભ્રષ્ટાચારી એવા મુનિયા ક્રય વિક્રયાદિ કરે છે, તે ગચ્છને હે ગુણસાગર ! વિષની પેઠે દૂર त्यक है. (४६) Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪s जत्थ य अज्जालद्धं, पडिग्गहमाइय विविहमुवगरणं ।। पडिभुंजइ साहूहि, तं गोयम केरिसं गच्छं ॥४७॥ જે ગચ્છમાં સાધ્વીએ લાવેલાં વસ્ત્ર પાત્રાદિ ઉપકરણે સાધુઓ ભોગવે છે, હે ગૌતમ! તે કે ગ ? અર્થાત્ કાંઈ નહી એવો જાણવો. (૪૭) जहिं नत्थि सारणा वारणा य, पडिचोयणा य गच्छमि ॥ सो अ अगच्छो गच्छा, संजमकामीहिं मुत्तव्यो ॥४८॥ જે ગચ્છમાં સારણું, વારણું, ચ શબ્દથી ચાયણ અને પડીયણ થતી નથી, તે ગચ્છ અગચ્છ તુલ્ય છે. તેથી સંયમના વાંછક મુનિએ તે ગ૭ને ત્યજી દેવો. (૪૮) गच्छनी उपेक्षा करवानुं अने पालवानुं फल:-गच्छं तु उवेतो, कुव्वइ दीहंभवे विहीएओ ॥ पालंतो पुण सिज्झइ, तइअ भवे भगवई सिद्धं ॥४९॥ ગચ્છની ઉપેક્ષા કરે તે દીર્ઘ—લાંબા ભવ કરે અને વિધિપૂર્વક પાલન કરે તો ત્રીજે ભવે સિદ્ધિપદ પામે. એ પ્રમાણે શ્રી ભગવતિસૂત્રમાં સિદ્ધપણે કહ્યું છે. (૪૯) जत्थ हिरन्नसुवन्नं, हत्थेण पराणगंपि नो छिप्पे ॥ कारणसमप्पियं हु, गोयम गच्छं तयं भणियं ॥५०॥ જે ગચ્છમાં મુનિઓ કારણથી આપે છતે પણ પારકા એવા હિરણ્ય અને સુવર્ણને હસ્ત સ્પર્શ પણ કરતા નથી તેવા ગચ્છને તુચ્છ કહ્યો છે. (૫૦) पुढवि दग अगणिमारुअवणस्सइ, तह तसाण विविहाणं । मरणंतेवि न पीडा, कीरइ मणसा तयं गच्छं ॥५१॥ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને વિવિધ પ્રકારના ત્રસ જીવાને મરણાંતે પણ મન વડે કરીને પીડા કરતા નથી, એવા ગચ્છને ગચ્છ કહેવા. (૫૧) मूलगुणेहिं विमुक्कं, बहुगुणक लिपि लद्धिसंपन्नं ॥ उत्तम कुलेवि जायं, निद्धाडिज्जइ तयं गच्छं ॥५२॥ કોઈ પણ મુનિ ખીજા બહુ ગુણે અલ'કૃત હેાય, લબ્ધિસંપન્ન હાય અને ઉત્તમ કુલમાં ઉત્પન્ન થએલા હાય, તા પણ મૂલ ગુણે કરીને વિમુક્ત હાય; તે તેને કાઢી મૂકે છે એવા ગચ્છ તે જ ગચ્છ છે. (પર) जत्थ य उहादीणं, तित्थयराणं सुरिंदमहियाणं || જમ્મુદાયમુશાળ, ગાળ ન જિજ્ઞરૂ સ નો ॥૬॥ જે ગચ્છમાં અષ્ટકવિમુક્ત અને સુરેદ્ર પૂજિત શ્રી ઋષભાદિક તીર્થંકરાની આણા સ્ખલના પામતી નથી, તે ગચ્છને ગચ્છ જાણવા. (૫૩) जत्थ य अज्जाहिं समं, थेरावि न उल्लवंति गयदसणा ॥ ન ય જ્ઞાયંતિસ્થાળ, અંગોવનારૂં તું નખ્ખું ખા જે ગચ્છને વિષે જેના દાંત પણ ગએલા છે એવા સ્થવિર પણુ, સાધ્વીની સાથે ખેાલતા નથી અને સ્ત્રીનાં અંગેાપાંગને નિરખતા નથી, તેને ગચ્છ કહીએ. (૫૪) वज्जेइ अप्पमत्ता, अज्जासंसग्गि अग्गिविससरिसी ॥ अज्जाणुचरो साहू, लहइ अकित्ति खु अचिरेण ॥ ५५ ॥ અપ્રમત્ત મુનિ મહારાજાએ આર્યાના, અગ્નિ અને વિષ સદૃશ જે સંસગ છે, તે વવા. આર્યાના અનુચર સાધુ નિશ્ચે સ્વપકાળમાં અપકીર્તિને પામે છે. (૫૫) Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૯ શીલની પુષ્ટિઃ जो देइ कणय कोडिं, अहवा कारेइ कणय जिण भवणं ॥ तस्स न तत्तिय पुन्नं, जत्तिय बंभव्वए धरिए ॥ ५६ ॥ જો કાઇ પ્રાણી સુવર્ણની કૈટ અર્થાત્ ક્રોડા રૂપિયાની કિમ્મતનું સુવર્ણ યાચકાને આપે, અથવા કંચનનું જિનભવન કરાવે, તા પણ તેને તેટલું પુણ્ય ન થાય કે, જેટલું બ્રહ્મવ્રત ધારણ કરનારને થાય છે. ૫ ૫૬ ૫ सीलं कुछ आहरणं, सोलं रूवं च उत्तमं होई ॥ सीलं चिय पंडितं, सीलं चिय निरुवमं धम्मं ॥५७॥ શીલ, કુલના આભરણુ સમાન છે, શીલ તેજ ઉત્તમ રૂપ છે, શીલ તેજ પાંડિત્ય છે અને શીલ તેજ નિરૂપમ ધર્મ છે. ૫ ૫૭ ॥ કુમિત્રના સ`ગ વવાના ઉપદેશઃ वरं वाही वरं मच्चू, वरं दारिद्द संगमो ॥ वरं अरण्णवासो अ, मा कुमित्ताण संगमो ॥ ५८ ॥ વ્યાધિ, મૃત્યુ અને દારિદ્રના સંગમ તેમજ અરણ્યમાં વાસ એ સઘળું શ્રેષ્ઠ છે, પરંતુ કુમિત્રના સંગમ શ્રેષ્ઠ નથી. ૫ ૫૮ ॥ अगीयत्थ कुसीलेहिं, संगं तिविहेण वोसिरे ॥ सुख्खमसिमे विग्घं, पहंमि तेणगे जहा ॥५९॥ અગીતાર્થ અને કુશીલિયાના સંગ ત્રિવિધ કરીને તજી ૪ Page #57 -------------------------------------------------------------------------- ________________ દૈવા. કેમ કે, પંથમાં ચારની પેઠે તેઓ મેક્ષ માર્ગોમાં વિઘ્ન કરનારા છે. ૬ પ૯ અગીતા અને કુશીલિયાને નજરે પણ ન જોવા. उम्मग्ग देसणाए, चरणं नासंति जिणवरिंदाणं || वावन्नदंसणा खलु, न हु लप्भा तारिसं दटुं || ६०॥ ઉન્માર્ગની દેશના દેવાથી શ્રી જિનેશ્વર ભગવતનું કહેલું ચારિત્ર નાશ પામે છે, માટે નિશ્ચે નાશ પામ્યું છે સમક્તિ જેવું એવા તેઓનું દેખવું પણ ન થાઓ | ૬૦ ॥ ઉસન્નાની અનુવૃત્તિએ ન ચાલવા માટે ઉપદેશ કહે છેઃ परिवारपूअहेऊ, उसन्नाणं च आणुविसीए ॥ चरणकरणनिगूहई, तं दुलहं बोहिअं जाणं ॥ ६१ ॥ પરિવારની પૂજાના હેતુએ ઉસન્નાની અનુવૃત્તિએ ચાલે અને ચરણશિત્તરી કરણશિત્તરીને ગેાપવે, તેને સમક્તિ દુર્લભ જાણવું. ૫ ૬૧ ૫ ઉસન્નાની નિશ્રાએ ચાલવાથી સારા મુનિમાં પણ દોષ પ્રાપ્તિ થાય છે તેનું દ્રષ્ટાંત કહે છે. अंबस्स य निंबस्स य, दुण्हंपि समागयाई मूलाई || સંતો નિળકો, યંત્રો નિવત્તળ વો ફરા આંખાનાં અને લીમડાનાં એ અનેનાં મૂલ એકઠાં થયાં, તેમાં લીંબડાના સંસર્ગથી આંખ વિનષ્ટ થયા. અને લીબડાપણાને પામ્યા. ॥ ૬૨ ॥ Page #58 -------------------------------------------------------------------------- ________________ પર पक्कणकुले वसंतो, सउणीपारोवि गरहिओ होई ॥ इय दंसणा सुविहिआ, मज्झि वसंता कुसीलाणं ॥६३॥ ચંડાલના કુલને વિષે વસતે એ શકુન પારક (તિષી) પણ નિંદનીક થાય છે. તેમ જ સુવિહિત એવા મુનિ પણ કુશીલીઆમાં વસતા થકા નિંદનીક થાય છે. ૧ ૬૩ ઉત્તમની સંગીતથી થતા લાભ - उत्तमजणसंसग्गी, सील दरिइंपि कुणई सीलट्ठ ॥ जह मेरुगिरिवि लग्गं, तणंपि कणगत्तणमुवेई ॥६४॥ ઉત્તમ જનની સંગતિ શીલ રહિત પુરૂષને પણ શીલયુક્ત કરે છે. જેમ મેરૂપર્વત સાથે લાગેલાં તૃણુ પણ સુવર્ણપણને પામે છે. એ ૬૪ છે મિથ્યાત્વ મહા દેષને ઉત્પન્ન કરનારૂં છેनवि तं करेसि अग्गी, नेव विसं नेव किन्हसप्पो अ॥ जं कुणइ महादोस, तिव्वं जीवस्स मिच्छत्तं ॥६५॥ તીવ્ર મિથ્યાત્વ જીવની સાથે જેટલું મહાન ઠેષ કરે છે, તેટલે દ્વેષ નથી કરતો અગ્નિ, નથી કરતું વિષ અને નથી કરતે કાળો સર્ષ. ૬પ છે મિથ્યાત્વ છતે બીજું સર્વ નિરર્થક છેकळं करेसि अप्पं, दमेसि अत्थं चयंसि धम्मत्थं ॥ इक्क न चयंसि मिच्छत्त, विसलवं जेण वुढिहसि ॥६६॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ પર કષ્ટ કરે છે, આત્માને દમે છે અને ધર્મોને અ દ્રવ્યને તજે છે, પણ જો વિષલવ તુલ્ય મિથ્યાત્વને તજતા નથી, તા તે સર્વ નિરર્થક છે; કારણ કે, મિથ્યાત્વે કરીને સંસાર સમુદ્રને વિષે ગૂડે છે. ૫ ૬૬ યત્નાની પ્રાધાન્યતાઃ— जयणा य धम्मजणणी, जयणा धम्मस्स पालणी चेव ॥ तवबुढिकरी जयणा, एगतसुहावहा जयणा ॥६७॥ જયણા ધર્મની માતા છે, જયણા ધર્મનુ પાલન કરનારી છે જયણા તપની વૃદ્ધિ કરનારી છે અને એકાંત સુખને આપનારી પણ જયણા છે. ૫ ૬૭ u કષાયનું લઃ– जं अज्जियं चरितं, देसूणाए अ पुव्वकोडीए || तं पुण कसायमित्तो, हारेइ नरो मुहुत्तेणं ॥ ६८ ॥ દ્વેષે ઉણા પૂર્વ ક્રોડ વર્ષ સુધી ચારિત્ર પાલવાથી જે ચારિત્ર ગુણ ઉપાર્જન કર્યા હાય, તેને એક મુહૂર્ત્ત માત્ર કષાય કરવાથી પ્રાણી હારી જાય છે. ૫૬૮ ॥ ચારે કષાયના દેાષાનું જીદું જુદું વર્ણન કરે છેઃकोहो पीई पणासेई, माणो वियनासो || माया मिचाणि नासेई, लोहो सव्वविणासणो ॥ ६९॥ ક્રોધ, પ્રીતિને નાશ કરે છે, માન વિનયના નાશ કરે છે; માયા મિત્રાઈના નાશ કરે છે અને લેાલસના વિ નાશી છે. ૫૬૯ u Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ક્ષમાના ગુણેखंती सुहाण मूलं, मूलं धम्मस्स उत्तमा खंती ॥ हरइ महाविज्जा इव, खंती दुरियाई सव्वाइं ॥७०॥ ક્ષમા સુખનું મૂલ છે, ધર્મનું મૂલ પણ ઉત્તમ ક્ષમા છે. મહા વિદ્યાની પેઠે ક્ષમા સર્વ દુરિતને હરે છે. ૭૦ પાપભ્રમણનું લક્ષણसयं गेहं परिचज, परगेहं च वावडे ॥ निमित्तेण य ववहरई, पावसमणुत्ति वुचई ॥७१॥ જે પિતાનું ઘર તજી દઈને પરઘરને જોયા કરે છે, (પરને વિષે મમત્વ ધારણ કરે છે) અને નિમિત્ત વડે વ્યાપાર કરે છે તેને પાપશ્રમણ કહીએ છે ૭૧ છે दुद्ध दही विगइओ, आहारेई अभिख्खणं ॥ न करेइ तवोकम्मं, पावसमणुत्ति वुच्चई ॥७२॥ દૂધ, દહિં અને અછૂતાદિક વિગઈ વારંવાર વાપરે અને તપકર્મ ન કરે, તેને પાપશ્રમણ કહીએ. એ ૭૨ છે પાંચ પ્રમાદ સેવવાનું ફલ – मज्जं विसय कसाया, निद्दा विकहा य पंचमी भणिया॥ ए ए पंच पमाया, जीवं पाडंति संसारे ॥७३॥ મદ, વિષય, કષાય. નિદ્રા અને પાંચમી વિકથા એ કહેલા પાંચ પ્રમાદે જીવને સંસારને વિષે પાડે છે. જે ૭૩ છે मज्जे विषय काया, निर चिया र ची भणिया Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૪. નિંદ્રાથી થતી હાની – जइ चउदसपुव्वधरो, वसई निगोएमुऽणतयं कालं ॥ निदापमायवसओ, ता होहिसि कह तुमं जीव ॥७४॥ જ્યારે નિંદ્રા રૂપ પ્રમાદના વશ થકી ચાદ પૂર્વધર નિમેદને વિષે અનંતકાલ સુધી રહે છે, તે હે જીવ! હારૂં શું થશે ? અર્થાત્ તું જે નિંદ્રા પ્રમાદને વશ પડયે તો કદિ પણ ઉચે આવી શકીશ નહીં. એ ૭૪ . જ્ઞાન અને ક્રિયાની આવશ્યકતા – हयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया ॥ पासंतो पंगुलो दट्टो, धावमाणो अ अंधओ ॥७५॥ ક્રિયા હિન જે જ્ઞાન તે હણાએલું છે અને અજ્ઞાનપણથી ક્રિયા હણાએલી છે. અર્થાત જ્ઞાનવડે શુભાશુભ ભાવ કૃત્યાકૃત્ય જાણે છે, પરંતુ જે શુભ ક્રિયા કરતું નથી તે તેથી કાંઈ પણ સિદ્ધિ થતી નથી. ઈહાં દષ્ટાંત કહે છે. પાંગલે દેખતો થકે દાઝ અને આંધલ દોડીને દાઝયે. . ૭૫ છે संजोग सिद्धि अ फलं वयंति, न हु एगचक्केण रहो पयाई ॥ अंधो य पंगोय वणए समिच्चा, ते संपणहा नगरं पविठ्ठा ॥७६॥ પંડિત પુરૂષ જ્ઞાન અને ક્રિયાના સંગની સિદ્ધિ વડે જ મુક્તિ રૂપ ફલની પ્રાપ્તિ કહે છે. કારણ કે, એક પિડે કરીને રથ ચાલતો નથી, પણ બે પૈડાં વડે જ ચાલી શકે છે, ઈહાં દ્રષ્ટાંત કહે છે. આંધલ અને પાંગલે વનને Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વિષે એકઠા મલીને ત્યાંથી તે નાઠા અને તે નગરમાં પેસી ગયા. ૫ ૭૬ u ચારિત્રની પ્રાધાન્યતાઃ— सुबहुंपि सुमही, किं काही चरणविप्पहीणस्स ॥ अंधस्स जह पलित्ता, दीवसय सहस्स कोडीओ ॥७७॥ અત્યંત જ્ઞાનાભ્યાસ કર્યો હેાય તેા પણ ચારિત્ર રહિતને જ્ઞાન શું કરે છે ? અર્થાત્ કાંઇ પણ અવમેાધ કરી શકતું નથી. જેમ લાખા ક્રોડા પ્રજ્વલિત કરેલા દ્વીપકે અંધને કાંઈ પણ ખેાધ કરી શકતા નથી. अप्पंपि सुअमहीअं, पयासगं होई चरणजुत्तस्स ॥ इक्कोव जह पईवो, सचख्खुअस्सा पयासेई ॥ ७८ ॥ ચારિત્ર યુક્ત પુરૂષને અપગુણ શ્રુતાભ્યાસ પ્રકાશને કરનાર થાય છે. જેમ ચક્ષુવાલાને એક દીપક પણ પ્રકાશને કરે છે તેમ. ૫ ૭૮ ૫ શ્રાવકની અગીઆર પ્રડિમાઃ— दंसण वय सामाइय, पोसहपडिमा अबंभ सच्चित्ते ॥ आरंभ पेस उद्दिछ, वज्जए समणभूए अ ॥ ७९ ॥ ૧ સમક્તિ પ્રતિમા, ૨ વ્રત પ્રતિમા, ૩ સામાયિક પ્રતિમા, ૪ વૈષધ પ્રતિમા, ૫ કાર્યોત્સર્ગ પ્રતિમા, ૬ અમ્રધ્રુવ ક પ્રતિમા, ૭ સચિત્ત વક પ્રતિમા, ૮ આરભવ ક પ્રતિમા, હું પ્રેષ્યવક પ્રતિમા, ૧૦ ઉષ્ટિ વક પ્રતિમા, અને ૧૧ મીશ્રમણભૂત પ્રતિમા. ॥ 9 ॥ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રાવક પ્રતિદિવસ શું સાંભલે?— संपत्तदंसणाई, पईदियह जइजणाओ निमुणेई ॥ सामायारिं परमं, जो खलु तं सावगं बिंति ॥ ८० ॥ સ...પ્રાપ્ત કર્યું છે. સમક્તિ જેણે અર્થાત્ સંપૂર્ણ થઈ છે દનાઢિ પ્રતિમા જેમને એવા શ્રાવક પ્રતિ દિવસ મુનિજનની પાસે પરમ ઉત્કૃષ્ટિ એવી સમાચારીને સાંભલે. નિશ્ચે તે પુરૂષને તીર્થંકર ભગવત શ્રાવક કહે છે. ૫ ૮૦ ૫ जहा खरो चंदणभारवाही, भारस्सभागा न हु चंदणस्स || एवं खु नाणी चरणेण हीणो, भारस्सभागी न हु सुग्गईए ॥८१॥ ચંદનના કાષ્ટ સમૂહને ઉપાડનાર ગધેડા જેમ ભાર માત્રને ઉપાડનાર છે, પણ તે ચંદનના સુગંધને ભાગવત નથી; તેમ ચારિત્ર ધર્મે કરીને હીન–રહિત એવા જ્ઞાની નિશ્ચે જ્ઞાન માત્રનેા ભાગી છે, પરંતુ સદ્ગિતના ભાજન થતા નથી. !! ૮૧ ॥ સ્ત્રીસ'ગમા રહેલા દોષનું વર્ણનઃ तहिं पंचिंदि आ जीवा, इत्थीजोणीनिवासिणो ॥ મનુગાનું નવજીવા, સબ્વે પાસેફે વહી ॥૮॥ તે સ્રીની ચાનિના નિવાસી એવા નવલાખ પચેંદ્રિય મનુષ્યા છે, તે સર્વે ને કેવલજ્ઞાની જોઈ શકે છે. ૫૮૨ ॥ इत्थी जोणीसु, हवंति बेइंदिया य जे जीवा ॥ ફો ય દુભિ તિબિવિ, વવદુત્તું તુ હાર ૮૩૫ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૭ સ્રીની ચેનિને વિષે એ ઇંદ્રિય જીવા જે છે, તેની સંખ્યા શાસ્ત્રકારે એક બે, ત્રણ અથવા ઉત્કૃષ્ટ લાખ પૃથકત્વ કહેલી છે. ! ૮૩ ૫ पुरिसेण सहगयाए, तेसिं जीवाण होइ उद्दवणं ॥ वेणुअ दितेणं, तत्ताइ सिलागनाएणं ॥ ८४ ॥ તપાવેલી શલાકા દાખલ કરેલી ભૂંગળીનાં દૃષ્ટાંતે કરીને પુરૂષની સંગાથે સ્ત્રીના ચાગ થવાથી તે પુર્વોક્ત જીવાના નાશ થાય છે. ૮૪ ।। इत्थीण जोणिमज्झे, गप्भगयाई हवंति जे जीवा ॥ उप्पज्जेति चयंति य, समुच्छिमा असंखया भणिया ॥ ८५ ॥ '' સ્ત્રીની ચેાનિને વિષે ગભગત જે જીવા છે, તે ઉપજે છે અને ચવે છે તથા સમૂર્છિમ જીવા પણુ અસંખ્ય કહ્યા છે. ! ૮૫ ॥ मेहुणसन्नारूढो, नवलख्ख हणेइ सुहुम जीवाणं ॥ तित्थयरेण भणियं, सद्दहियव्वं पयत्तेणं ||८६|| મૈથુનસ જ્ઞાને વિષે આરૂઢ થએલે મનુષ્ય નવલાખ સૂક્ષ્મ જીવાને હણે છે. એ પ્રમાણે તીર્થંકરે કહ્યું છે. તેવી રીતે તે પ્રયત્ન કરીને સદૃહેવું. ॥ ૮૬ ॥ असंख इत्थी नर मेहुणाओ, मुच्छंति पंचिंदिय माणुसाओ ॥ निसेस अंगाण विभत्ति अंगे, भणई जिणो पन्नवणों उवंगे८७ સ્ત્રી અને પુરૂષના મૈથુનની અસંખ્યાતા સમૂમિ પચેંદ્રિય મનુષ્ય ઉન્ન થાય છે. એ પ્રમાણે સર્વ અંગાને Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૮ વિષે જીવાજીવાદિકના વિવરણવડે મનેાહર એવા પન્નવણા ઉપાંગને વિષે શ્રી જિનેશ્વર ભગવંતે કહ્યું છે. ા ૮૭ ૫ मज्जे महुंमि मंसंमि, नवणीयमि चउत्थए || उप्पज्जंति असंखा, तव्वन्ना तत्थ जंतुणो ॥ ८८ ॥ મદિરાનાં, મધમાં, માંસમાં અને ચાથા માખણુમાં તેજ વણું (રંગ)ના અસંખ્ય જ તુઓ સન્ન થાય છે. ! ૮૮ ૫ आमासु अ पक्कासु अ, विपच्चमाणासु मंसपेसीसु ॥ सययं चिय उववाओ, भणिओ अ निगोअ जीवाणं ॥ ८९ ॥ કાચા માંસમાં પાકા માંસમાં અને પકવાતી એવી માંસની પેસીમાં સદા નિરંતર નિગેાદ જીવના ઉપપાત હેલા છે. ! ૮૯ ૫ વ્રત ભંગ કરવાનું ફલઃ— आजम्मं जं पावं, बंधइ मिच्छत्त संजुओ कोई ॥ वयभंगं काउमणो, बंधइ तं चैव अद्वगुणं ॥ ९० ॥ મિથ્યાત્વ સંયુક્ત કોઈ પ્રાણી જન્મ પર્યંત જેટલું પાપ માંધે, તે કરતાં આઠગણું પાપ વ્રત ભંગ કરવાનું મન કરનાર મધે. ॥ ૯૦ ॥ सयसहस्साण नारीणं, पिहं फाडेर निग्घिणो ॥ सत्तठ्ठमासिए गभे, तप्फडते निकत्तई ||९१|| तं तस्स जत्तियं पावं, तं नवगुणिय मेलियं हुज्जा ॥ एगित्थि य जोगेणं, साहु बंधिज्ज मेहुणओ ॥ ९२ ॥ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૯ એક લાખ ગર્ભવતી સ્ત્રીઓનાં નિર્દયપણે પેટ ચીરે અને તેમાંથી બહાર આવેલા સાત આઠ માસના તરફડતા ગર્ભને મારી નાખે, તે પ્રાણીને જેટલું પાપ લાગે, તેને નવગણું કરીએ તેટલું પાપ એક સ્ત્રીના ગે કરીને મૈથુન સેવન કરવાથી સાધુ બાંધે. જે ૯૧ કે ૨ છે કોની સમીપે સમકિત ગ્રહણાદિ કરવું - अखंडीय चारित्तो, वयधारी जो व होइ गीहत्थो । तस्स सगासे दंसण, वयगहणं सोहिकरणं च ॥९३॥ અખંડ ચારિત્રવંત મુનિ અથવા વ્રતધારી ગૃહસ્થ હોય, તેની સમીપે સમકિત તથા વ્રત ગ્રહણ કરવું અને આલેયણ લેવું. આ ૩ છે સ્થાવર જીવમાં રહેલા છે – अद्दामलय पमाणे, पुढवीकाए हवंति जे जीवा ॥ तं पारेवय मित्ता, जंबुदीवे न मायंति ॥९४॥ લીલા આમલા પ્રમાણે પૃથ્વિકાયને વિષે જે જ રહેલા છે, તે દરેકનું શરીર પારેવા પ્રમાણે કરીએ તે જંબૂદ્વીપને વિષે સમાય નહી. જે ૯૪ છે एगंमि उदगबिंदुमि, जे जीवा जिणवरेहिं पन्नत्ता ॥ ते जइ सरिसवमित्ता, जंबूदीवे न मायंति ॥१५॥ છે. એક પ્રાણીના બિંદુમાં જે જે જિનેશ્વરે કહ્યા છે, તેને સરસવ માત્ર શરીરવાલા કરીએ તે જંબુદ્વીપમાં સમાય નહી. જે ૯૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ fo बरंटतंदुलमित्ता, तेउकाए हवंति जे जीवा ।। ते जइ खसखसमित्ता, जंबूदीवे न मायंति ॥१६॥ બંટી તંદૂલ માત્ર તેઉકાયને વિષે જેટલા જીવે છે, તે જે ખરાખશ પ્રમાણ શરીરવાલા કરીએ તો જબૂદ્વીપમાં સમાય નહી. છે ૬ છે जे लिंबपत्तमित्ता, वाऊकाए हवंति जे जीवा ॥ नं मत्थयलिख्खमित्ता, जंबूदीवे न मायंति ॥१७॥ લીંબડાના પાંદડાં જેટલી જગ્યા રોકનારા વાયુ કાયમાં જે જીવે છે, તે દરેકને માથાની લીખ માત્ર શરીરવાલા કરીએ તે જબૂદ્વીપમાં સમાય નહી. છે ક૭ છે પાસસ્થાના સંગમાં રહેનારા મુનિ અવંદનીક છે – असुइठाणे पडिआ, चंपकमाला न कीरइ सीसे ॥ पासत्थाई ठाणे, सुवट्टमाणो तह अपुजे ॥९८॥ * અશુચિ સ્થાનકને વિષે પડેલી ચંપાના પુષ્પની માલા જેમ મસ્તક ઉપર ધારણ કરાતી નથી, તેમ પાસસ્થાદિક સ્થાનકને વિષે વર્તતા-રહેતા એવા મુનિ પણ અપૂજ્ય છે, પૂજવા યોગ્ય નથી. જે ૯૮ છે छठम दसम दुवालसेहि, मासद्ध मासखमणेहिं ।। इत्तोउ अणेगगुणा, सोहा निमियस्स नाणिस्स ॥१९॥ છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દુવાલસ, અર્ધ માસખમણ અને માસખમણ કરવે કરીને જે શોભા છે, તે કરતાં અનેક ગુણી શોભા (દરરેજ ) જમતા એવા જ્ઞાનીની છે. જે છે Page #68 -------------------------------------------------------------------------- ________________ जं अन्नाणी कम्मं, खवेइ बहुआई वासकोडीहिं॥ तन्नाणी तिहिंगुत्तो, खवेइ उस्सासमित्तेणं ॥१०॥ બહુક્રોડ વર્ષોએ કરીને અજ્ઞાની જેટલાં કર્મને ખપાવે, તેટલાં કર્મને જ્ઞાની ત્રણ ગુપ્તિ યુક્ત વર્તતા છતા એક શ્વાસોશ્વાસ માત્ર કરીને ખપાવે. મે ૧૦૦ છે દેવદ્રવ્યના રક્ષણનું ફલ – जिणपवयणवुद्धिकरं, पभावगं नाणदंसणगुणाणं ॥ रख्खंतो जिणदव्वं, तित्थयरत्तं लहइ जीवो ॥१०॥ જિન પ્રવચનની વૃદ્ધિના કરનાર અને જ્ઞાન દર્શન ગુણના પ્રભાવક તથા જિનદ્રવ્યનું રક્ષણ કરનાર જીવ તિર્થ કરપણાને પ્રાપ્ત કરે. તે ૧૦૧ છે जिणपवयण वुढिकरं, पभावगं नाणदंसणगुणाणं ॥ भख्खंतो जिणदव्वं, अणंतसंसारिओ होई ॥१०२॥ જિન પ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાન દર્શન ગુણના પ્રભાવક પણ જિનદ્રવ્યનું ભક્ષણ કરતા છતાં અનંતસંસારી થાય. ૧૦૨ છે भख्खेइ जो उवेरुखेइ जिणदव्वं तु सावओ ॥ पनाहीणो भवे जीवो, लिप्पइ पावकम्मुणा ॥१०३॥ જે શ્રાવક જિનદ્રવ્યનું ભક્ષણ કરે, અથવા ઉપેક્ષા કરે, તે તે જીવ પ્રજ્ઞા તિમિહીના થાય અને પાપકમે લેપાય. એ ૧૦૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ કર ચાર મ્હોટાં અકાય વજવાં— चेइअदव्व विणासे, रिसिघाए पवयणस्सउड्डाहे ॥ संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ॥ १०४ ॥ ચદ્રવ્યના વિનાશ કરનાર, મુનિની ઘાત કરનાર, પ્રવચનના ઉડ્ડાહ કરનાર અને સાધ્વીના ચતુર્થ વ્રતના ભંગ કરનાર સમિતના લાભ રૂપ ક્ષના મૂલમાં અગ્નિ મૂકે છે. !! ૧૦૪ ૫ પૂજા કરવાના ભાવ પણ મહા લવાલા છેઃ— सुव्वइ दुग्गयनारी, जगगुरुणो सिंदुवारकुसुमेहिं || पूआपणिहाणेहिं, उप्पन्ना तियसोगंमि ॥ १०५ ॥ સાંભલીએ છીએ કે, દરિદ્ર એવી એક સ્ત્રી સિ’દુવારના પુષ્પાયે કરીને પ્રભૂની પૂજા કરવાના પ્રણિધા નથી-એકાગ્રતાથી ત્રિદશલાક જે દેવલાક, તેને વિષે ઉપન્ન થઈ. ।। ૧૦૫ ૫ ગુરૂવંદન કરવાનું લ— तित्थयरतं सम्मत्तखाइयं सत्तमी तईयाए । સાદુળવંતભેળ, વહું ૨ લાલીદેન ।।૦૬।। તીર્થંકરપણું, ક્ષાયક સમકિત અને સાતમી નરકથી ત્રીજી નરકના અંધ ( એ ત્રણ વાનાં) વિધિપૂર્વક વંદન કરવાથી કૃષ્ણે ઉપાન કર્યો. ૫ ૧૦૬ ૫ દ્રવ્યસ્તવનું સ્થાપનઃ— अकसिणपवत्तगाणं, विरयाविरयाण एस खलुजुत्तो ॥ संसारपयणुकरणे, दव्वत्थए कूवदितो ॥१०७॥ Page #70 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત પ્રકારે ધર્મકાર્યમાં નહિ પ્રવર્તેલા એવા વિરતાવિરતિ જે શ્રાવકે, તેને સંસાર પાતલ કરવાને અર્થે દ્રવ્યસ્તવ (આચરણીય છે) તેને વિષે કૂવાનું દષ્ટાંત જાણવું. ૧૭ | કેધનું ફલ – अणथोवं वणथोवं, अग्गीथोवं च कसाय थोवं च ॥ न हु ते विससिअव्वं, थोपि हु तं बहू होई ॥१०८॥ રણ થોડું હોય, ત્રણ થોડું હેય, અગ્નિ છેડી હોય, અને ક્યાય થોડો હોય તે પણ તેને વિશ્વાસ ન કર. કેમ કે, થોડું હોય તો તે ઘણું થઈ જાય છે. અર્થાત્ ઘણું થતાં વાર લાગતી નથી. ૧૦૮ છે મિચ્છામિ દુક્કનું પ્રવર્તન जं दुक्कडंति मिच्छा, तं भुज्जो कारणं अपूरंतो ॥ तिविहेण पडिकंतो, तस्स खलु दुकडं मिच्छा ॥१०९॥ જે દુષ્કૃતને મિથ્યા કરે, તે દુષ્કત સંબંધી કારણને ફરીને સેવે નહિ અને વિધિએ કરીને પડિકમે તેનું ખરું મિથ્યાદુષ્કૃત જાણવું. ૫ ૧૦૯ | जं दुकडंति मिच्छा, तं चेव निसेवइ पुणो पावं ॥ पञ्चख्ख मुसावाई, माया नियडिप्प संगो अ ॥११॥ જે દુષ્કૃતને–પાપને મિથ્યા કરે, તે જ પાપના કારણને ફરીને સેવે, તે પ્રાણને પ્રત્યક્ષ મૃષાવાદી અને માયાપટના નિવિડ પ્રસંગવાલો જાણો. | ૧૦૧ છે Page #71 -------------------------------------------------------------------------- ________________ મિચ્છામિ દુર્ડ શબ્દને અર્થ – मिति मिउ मद्दवत्ते, छत्तीदोसाण छायणे होई ॥ मित्तिअ मेराइडिओ, दुत्ति दुगंछामि अप्पाणं ॥१११॥ कत्ति कडं मे पावं, डत्तिय देवेमि तं उवसमेणं ॥ एसो मिच्छादुक्कड, पयख्खरत्यो समासेणं ॥११२॥ મિ” મૃદુ માર્દવપણને વિષે છે. “૨છા દેશનું આચ્છાદન કરવાને અર્થે છે, “મિ” મર્યાદામાં સ્થિત થવા માટે છે. “દુ આત્માની દુર્ગછા કરું છું એમ જણાવવા માટે છે. “ક” મહારાં કરેલાં પાપ એમ સૂચવે છે. અને તે પાપને ઉપશમ વડે વાલી નાખું છું એમ કહે છે. આ પ્રમાણે “ મિચ્છામિદુક્કડ” શબ્દના દરેક અક્ષરને અર્થ સંક્ષેપમાત્ર જાણ. છે ૧૧૧ મે ૧૧૨ છે ચાર પ્રકારના તીર્થનું વર્ણન – नाम ठवणातित्थं, दव्वंतित्थं च भावतित्थंच ॥ इकिमि य इत्तो, ऽणेगविहं होइ नायव्वं ॥११३॥ નામ તીર્થ, સ્થાપના તીર્થ, દ્રવ્ય તીર્થ અને ભાવ તીર્થ એ પ્રમાણે તીર્થના મુખ્ય ચાર ભેદ છે તે એકેકાના અનેક પ્રકાર છે તે જાણી લેવા. (૧૧૩) दाहोवसमं तन्हाइ छेयणं मलपिवाहणं चेव ॥ तिहिं अत्थेहिं निउत्तं, तम्हा तं दव्वआतित्थं ॥११४॥ દાહનું ઉપશમાવવું, તૃષાને છેદ કરે અને મેલને દૂર Page #72 -------------------------------------------------------------------------- ________________ પ કરવો, એ ત્રણ અર્થે કરીને યુક્ત હાય તે કારણથી તેને દ્રવ્યતીર્થ કહીએ. (૧૧૪) ભાવતીનું સ્વરૂપ hrifts निहिए, दाहस्स उवसमणं हवई तित्थं ॥ लोहंड निग्गहिए, तन्हाए छेणं होई ॥११५॥ अविहं कम्मरयं, बहुएहिं भवेहिं संचियं जम्हा | तवसंजमेण धोवइ, तम्हा तं भावओतित्थं ॥ ११६ ॥ ક્રોધના નિગ્રહ થવાથી દાહના ઉપશમ રૂપ તી થાય અને લેાભના નિગ્રહ થવાથી તૃષા (તૃણુ) ના છેદન રૂપ તીર્થ થાય. (૧૧૫ આઠ પ્રકારના કર્મ રૂપી રજ બહુ ભવે કરીને સંચય કરેલી તે તપ અને સંયમે કરીને દૂર થાય. તેથી તેને ભાસ તી કહીએ. (૧૧૬) दंसणनाणचरित्ते, सुनिउत्तं जिणवरेहिं सव्वेहिं ॥ एएण होइ तित्थं, एसो अन्नोवि पज्जाओ ॥ ११७॥ જ્ઞાન, દર્શન અને ચારિત્રવર્ડ યુક્ત હાય તેને સ જિનેશ્વરાએ તી રૂપ કહ્યો છે. તેથી એ રત્નત્રચિના સંયુક્તપણા વડે તીર્થ કહેવાય છે. એ પ્રમાણે અન્ય પર્યાય પણ જાણી લેવા. ॥ ૧૧૭ ॥ सव्वो पुव्वकयाणं, कम्माणं पावए फलविवायं ॥ अवराहेसु गुणेसु अ, निमित्तमित्तं परो होइ ॥ ११८ ॥ સર્વ જીવે પૂર્વ ભવે કરેલા કર્મોનાં લ વિપાકને પામે ૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ છે. અપરાધને વિષે અને ગુણને વિષે બીજા તે નિમિત્ત માત્ર જ હોય છે. ૧૧૮ છે धारिजइ इत्तो जलनिही, विकल्लोलाभिन्नकुलसेलो ॥ न हु अन्नजम्मनिम्मिय, सुहासुहो कम्मपारिणामो ॥११९॥ પિતાના કલેલે કરીને મોટા પર્વતેને જેણે ભેદી નાખ્યા છે એવા સમુદ્રને ધારણ કરી શકાય, પણ બીજા જન્મ નિમિત્તે શુભાશુભ કર્મના પરિણામને ધારણ કરી શકાય નહી. અર્થાત્ રોકી શકાય પણ નહિ. એ ૧૧૯ अकयं को परिभुजइ, सकयं नासिज्ज कस्स किरकम्मं ॥ सकयमणु/जमाणो, कीस जणो दुम्मणो होई ॥१२०॥ ન કરેલ કમ કઈ ભગવતું નથી, અને પિતાનાં કરેલાં કર્મ નાશ પામતાં નથી. ત્યારે પિતાનાં કરેલાં કર્મને ભગવતે થકે શા માટે પ્રાણી દુર્મનવાલે થાય છે? ૧૨૦ છે પૈષધનું ફલાपोसेइ सुहृभावे, असुहाइ खवेइ नत्यि संदेहो ॥ छिदइ नरयतिरियगइ, पोसहविहि अप्पमत्तो य ॥१२१॥ પૌષધની વિધિને વિષે અપ્રમાદી એવા મનુષ્ય શુભ ભાવનુ પોષણ કરે છે, અશુભ ભાવને ક્ષય કરે છે. અને નરક તિર્યંચ ગતિને છેદ કરે છે એમાં સંદેહ નથી. ૧૨૧ છે જિનપૂજાના પ્રકાર:वरगंधपुष्कअख्खय, पईवफलधूवनीरपत्तेहिं । नेविजविहाणेण य, जिणपूआ अहहा भणिया ॥१२२॥ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૭ શ્રેષ્ઠ ૧ ગોંધ. ૨ પુષ્પ, ૩ ચેાખા, ૪ દીપ, પ ફૂલ, વિધાને કરીને જિનપૂજા ૬ ધૂપ, ૭ જલપાત્ર; ૮ નૈવેદ્યના આઠ પ્રકારે કહી છે. ! ૧૨૨ ॥ જિને’દની પૂજાનું ફલઃ उवसमइ दुरियवग्गं, हरइ दुई कुणइ सयलसुख्खाई ॥ चिंताईयंपि फलं, साहइ पूआ जिणंदाणं ॥ १२३ ॥ જિનેન્દ્રની પૂજા દુરિત વને ઉપશમાવે છે, દુ:ખને દૂર કરે છે, સમસ્ત સુખને ઉત્પન્ન કરે છે અને ચિતવવાને પણ અશક્ય એવા મેાક્ષ ફલને સાધે છે. ાં ૧૨૩ ॥ ધર્મકાર્ય કરવામાં વિધિની પ્રમલતાઃ– धन्नाणं विहिजोगो, विहिपख्खाराहगा सया धन्ना ॥ વિધિવત્તુમાળા ધન્ના, વિલિ બસના ધન્ના ૫૨૨૪ા વિધિના ચેાગ ધન્ય પુરૂષાને થાય છે. વિધિપક્ષના આરાધન કરનારને સદા ધન્ય છે. વિધિનુ બહુમાન કરનારને ધન્ય છે અને વિધિપક્ષને દૂષણ આપે નહિ તેને પણ ધન્ય છે. ૫ ૧૨૪ ૫ આ ગ્રંથ ભણવાથી થતું લઃ– संवेगमणो संबोहसत्तरिं, जो पढइ भव्वजिवो ॥ सिरिजय सेहर ठाणं, सो लहइ नत्थि संदेहो ॥ १२५ ॥ સંવેગ યુક્ત મનવાલા થયા થકા જે ભવ્ય જીવા આ સંખાધસત્તરિ પ્રકરણ ભણે, તે માક્ષસ્થાન પ્રત્યે પામે એમાં સદ્ગુ નથી. ॥ ૧૨૫ ૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રીમમાગપુરીયાદા, તપાછળ બાહwri: In ज्ञानपीयूषपूर्णागा, सूरिंद्रा जयशेखराः ॥१॥ तेषांपत्कजमधुपा, सूरयो रत्नशेखराः॥ सारसूत्रात्समुद्धृत्य, चक्रुःसंबोधसप्तति ॥२॥ શ્રીમત્ નાગપુરીય નામના તપગચ્છ રૂપી કમલને સૂર્ય સમાન અને જ્ઞાન રૂપી અમૃતવડે પૂર્ણ શરીરવાલા શ્રી જયશેખર સૂરીન્દ્રના ચરણકમલને વિષે ભ્રમર સમાન શ્રી રત્નશેખર નામના આચાર્યો, સૂત્રમાંથી સાર સાર ગાથાઓને ઉદ્ધાર કરીને આ સંબંધસત્તરી નામે પ્રકરણની રચના કરી. Page #76 -------------------------------------------------------------------------- ________________ श्री इंद्रिय पराजय शतक. (આવૃત્ત૬) सुच्चिय सूरो सो चे-व पंडिओ तं पसंसिमो निच्चं ॥ इंदियचोरेहिं सया, न लुट्टियं जस्स चरणधणं ॥१॥ તેજ સૂરવીર અને તેજ પંડિત. વલી તેનીજ અમે નિરંતર પ્રશંસા કરીયે છીયે કે જેનું ચારિત્રરૂપ ધન નિરતર ઇંદ્રિયરૂપ ચોરોએ લુંટી લીધું નથી. ૧ इंदिय चवलतुरंगो, दुग्गइ मग्गाण धाविरे निच्चं ॥ भाविअ भवस्सरुवो, रूंभइ जिणवयण रस्सीहिं ॥२॥ ઈદ્રિયરૂપ ચપલ ઘેડાનું નિરંતર દુર્ગતિરૂપ માર્ગમાં દેડી રહ્યા છે, તેમને સંસાર સ્વરૂપની ભાવના કરનારા પુરૂષ શ્રી જિનરાજનાં વચનરૂપ રાસથી રેકે છે. ૨ इंदियधुत्ताणमहो, तिलतुसमित्तंपि देसु मा पसरं ॥ जइ दिन्नो तो नीओ, जत्थ खणो वरिसकोडिसमं ॥३॥ હે પ્રાણિન! તું ઇંદ્રિયરૂપ શેરોને તલનાં તારા માત્ર પણ પ્રસરવા દઈશ નહિ. કારણ જે પ્રસરવા દીધા તે જ્યાં એક ક્ષણ કોડે વર્ષ સમાન થાય તેવાં દુઃખે પામીશ. अजिइंदिएहिं चरणं, कटंव घुणेहि किरइ असारं ॥ तो धम्मत्थिहि दर्दू, जइयव्वं इंदियजयंमि ॥ ४॥ ઈદ્રિયને ન જીતનારા પ્રાણીનું ચારિત્ર ઘુણે (લાકડાંના જીએ) કરડેલાં લાકડાંની પેઠે સાર રહિત છે, માટે Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ધર્મના અર્થિયે ઇદ્રિને જીતવામાં દઢ ઉદ્યમ કરે જોઈયે. ૪ जह कागिणइ हेलं, कोडी रयणाण हारए कोई ॥ तह तुच्छ विसय गिद्धा, जीवा हारवि सिधिमुहं ॥५॥ જેમ કઈ મૂખે એક કેડીને માટે કોડા રત્નને હારે તેમ તુચ્છ એવા વિષયમાં આસક્ત થયેલા જીવો મોક્ષસુખને હારી જાય છે. ૫ तिलमित्तं विसयमुहं, दुहं च गिरिरायसिंगतुंगयरं ॥ भवकोडिहिं न निहइ, जं जाणमु तं करिज्जासु ॥६॥ તલમાત્ર વિષયસુખ દુઃખરૂપ મેરૂ પર્વતના ઉંચા શિખર જેવું છે. વળી તે દુઃખ કોડ ભવ સુધી ખુટે તેમ નથી, માટે હે જીવ! જેમ જાણ તેમ કર. ૬ ( રવિઝાતિવૃત્તમ્) भुंजता महुरा विवागविरसा किंपागतुल्ला इमे, कच्छुकंडुअणंव दुक्खजणया दाविति बुद्धिं सुहे ॥ मज्झन्हे मयतिन्हियव्व सययं मिच्छाभिसंधिप्पया, भुत्ता दिति कुजम्म जोणिगहणं भोगा महा वेरिणो॥७॥ કિપાક ફલની પેઠે ભેગવતાં મધુર, પણ પરિણામે પ્રાણનો નાશ કરનારા, ખસના ફલ્લાને ખણવાની પેઠે દુઃખ આપનારા, મધ્યાન્હ વખતે મૃગ તૃષ્ણની પેઠે નિરંતર ખોટા અભિપ્રાય આપનારા અને મહા વૈરી સરખા ભાગે ભેગવનારાને કુજન્મરૂપ ગહન જેની આપે છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ (અનુષ્યવૃતમ્) सक्का अग्गि निवारेउ, वारिणो जलिओवि हु॥ सव्वोदहिजलेणावि, कामग्गि दु निवारओ ॥८॥ હલાહલતા અગ્નિને પાણવડે નિવારી શકાય. પણ સર્વ સમુદ્રોનાં પાણીથી કામરૂપ અગ્નિ નિવારી શકાતો નથી. (સત્ત૬) विसमिव मुइंमि महुरा, परिणाम निकाम दारुणा विसया ॥ कालमणंतं भुत्ता, अजवि मुत्तं न किं जुत्ता ॥९॥ હે જીવ! તેં આરંભે મીઠા, પણ પરિણામે અત્યંત દારૂણ એવા વિષયને અનંતકાલ સુધી જોગવ્યા, પણ તેને હજી ત્યજી દેતું નથી તે તને છે? ૯ विसयरसासवमत्तो जुत्ताजुत्तं न याणई जीवो ॥ झूरइ कलुणं पच्छा पत्तो नरयं महाघोरं ॥ १० ॥ વિષયરસરૂપ મદિરામાં મદેન્મત્ત થયેલે જીવ તથા અગ્ય જાણતું નથીપરંતુ જ્યારે મહા ઘર નરક પામે છે ત્યારે પાછળથી દીન થઈ ગુરે છે. ૧૦. जह निबदुम्मपन्नो कीडो कड्डअंपि मन्नए महुरं ॥ तह सिद्धिसुहपरुक्खा , संसारदुहं सुहं बिति ॥११॥ જેમ લીંબડાનાં પાંદડામાં રહેલે કીડો, તે પાંદડાને કડવું છતાં મીઠું માને છે તેમ મોક્ષસુખથી ઉપરાંઠા જીવે સંસારના દુઃખને સુખ કહે છે. ૧૧ अथिराण चंचलाण य, खणमित्त सुहंकराण पावाणं ॥ તુજ નિબંધ, વિરમ ગાળ મોગા | ૨ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૧ હે જીવ ! અસ્થિર, ચંચલ, ક્ષણમાત્ર સુખને આપનારા, મહા પાપરૂપ અને દ્રુતિના અંધનનું કારણ; એવા આ ભાગેાથી તું વિરામ પામ. ૧૨ पत्ताय कामभोगा, सुरेस असुरेसु तहय मणुसु ॥ नय जीव तुज्झ तित्ती, जलणस्सव कठ्ठनियरेण ॥ १३ ॥ હે જીવ! દેવને વિષે, અસુર દેવને વિષે, તેમજ મનુષ્યને વિષે તું કામભાગાને પામ્યા, તે પણ કાષ્ટ નોંખવાથી જૈમ અગ્નિ તૃપ્ત થતા નથી તેમ તું પણ કામભાગથી તૃપ્ત થતા નથી. ૧૩ (ાવ્યમ) जहा य किंपागफला, मणोरमा, रसेण वन्नेण य भुंजमाणा ॥ खुट्टए जीविय पचमाणा ओवमा कामगुणा विवागे ॥ १४॥ જેમ કંપાક લેા રસથી, વર્ણથી અને ખાવાથી મનાહર લાગે છે; પરંતુ પચતા એવા તે ફ્લા વિતને ખુટાડે છે તેમ કામ ગુણના પરિણામ જાણવા. ૧૪ (અનુષ્ટુપ્રવ્રુત્તમ્) सव्वं वीलविअं गीयं, सव्वं नहं विडंबणा ॥ सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ॥ १५ ॥ સર્વ પ્રકારનાં ગીત વિલાપ તુલ્ય છે, સર્વ પ્રકારનાં નાટક વિટંબના તુલ્ય છે, સર્વ પ્રકારનાં આભરણા-ઘરાણાં તેમજ સર્વ કામભાગે ભાર તુલ્ય છે, દુ:ખદાયક છે. ૧૫ પ્રકારના Page #80 -------------------------------------------------------------------------- ________________ ७३ પ્રકારના ( आर्यावृत्तम्) देबिंद चक्कवट्टि-तणाइ रजाइ उत्तमा भोगा ॥ पत्ता अणंतखुत्तो, न य ह तत्तिं गओ तेहिं ॥ १६ ॥ અહે! દેવેન્દ્ર અને ચક્રવર્તિનાં રાજ્ય તથા ઉત્તમ ભોગોને હું અનંતીવાર પામે, તે પણ તેથી તૃપ્તી પામે નહિ. ૧૬ संसारचक्कवाले, सव्वेवि य पुग्गला मए बहुसो ॥ आहारिया य परिणा-मिया य नय तेसु तित्तोऽहं ॥१७॥ સંસારરૂપ ચક્રવાલમાં સર્વ પ્રકારના પુદ્ગલને મેં ઘણી વાર ખાધા અને પરિણુમાવ્યા, તથાપિ તેથી હું તૃપ્તિ પામે નહિ. ૧૭ (अनुष्टुपवृत्तम् ) उवलेवो होइ भोगेसु, अभोगी नोवलिप्पई ॥ भोगी भमइ संसारे, अभोगी विष्पमुच्चई ॥ १८ ॥ ભગી પુરૂષો ભેગમાં લપટાય છે અને અભેગી પુરૂષ લપટાતા નથી, એટલાજ માટે ભેગી સંસારમાં ભમે છે અને અભેગી સંસારથી મૂકાય છે. ૧૮ अल्लो मुक्को य दो छूढा, गोलया मट्टियामया ॥ दोवि आवडिआ कूडे, जो अल्लो तत्थ लग्गई ॥ १९ ॥ एवं लग्गति दुम्मेहा, जे नरा कामलालसा ॥ विरत्ताओ न लग्गति, जहा मुक्के य गोलए ॥ २० ॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ લીલે અને સૂકે એવા બે માટીના ગેળા ભીંત તરફ ફેંક્યા, તે બે ગેળા તે પટકાણા; પરંતુ તેમાંથી જે લીલે ગોળ હતું, તે ભીંતે ચાટી રહ્યો અને સૂકે ગોળ ન ચેટી રહ્યો. એ પ્રકારે કામગમાં લંપટી અને દુર્બદ્ધિ પુરૂષ સંસારરૂપ ભીંતમાં ચેટી રહે છે અને જે કામ ભેગથી વિરામ પામ્યા છે, તે સૂકા ગાળાની પિઠે (સંસાર રૂપ ભીંતમાં) ચોટી રહેતા નથી. (આવૃત્ત) तणकठेहिव अग्गी, लवणसमुद्दो नईसहस्सेहिं ॥ न इमो जीवो सक्को तिप्पे कामभोगेहिं ॥ २१॥ જેમ ઘાસ તથા કાષ્ઠથી અગ્નિ અને હજારે નદીયોથી લવણસમુદ્ર તૃપ્ત થતો નથી તેમ આ જીવ પણ કામગથી તૃપ્ત થવાને શક્તિવાન થતો નથી. ૨૧ भुत्तूणवि भोगमुह, सुरनरखयरेसु पुण पमाएणं ॥ વિન નug મેર, વટછતાં તંવપાળનારું રચા આ જીવ, દેવ મનુષ્ય અને વિદ્યાધરની ગતિમાં પ્રમાદના વશથી ભોગસુખ ભોગવીને નરકમાં ભયંકર કલકલતા અગ્નિયે તપાવેલા તાંબાના રસને પીયે છે. રર को लोभेण न निहओ, कस्स नरमणीहि भोलि हिययं ॥ को मच्चुणा न गहिओ, को गिद्धो नेव विसएहिं ॥२३॥ આ સંસારમાં કેણુ લેભથી નથી હણા? કેનાં હદયને સ્ત્રીએ નથી લખ્યું? કેને મૃત્યુએ નથી પચ્છે? અને કણ વિષયમાં વૃદ્ધ નથી થ? ૨૩ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૫ (ાર્થમ્) खणमित्त सुक्खा बहुकाल दुक्खा, पगाम दुक्खा अनिकाम सुक्खा । સંસાર ખોરવરક્ષ વિપરવમૂત્રા, વાળી ગ્રસ્થાપ્તિ મામા ને ર૪ હે જીવ! ક્ષણમાત્ર સુખને આપનારા, બહુ કાલ દુઃખને આપનારા, અત્યંત દુ:ખને આપનારા, તુચ્છ સુખને આપનારા, સંસારથી મુક્ત થવામાં શત્રુભૂત, અર્થાત્ સંસારને. વધારનારા અને અનર્થની ખાણ એવા આ કામગ છે. | (આવૃત્ત) सव्वगहाणं पभवो, महागहो सव्वदोस पायड्ढि ।। મા સુરા, નેમિપૂર્વ નાં સર્વ . રપ નવગ્રહ (ઉન્માદ)નું ઉત્પત્તિ સ્થાન, મહટે ગ્રહ, સર્વ પ્રકારના દોષ પ્રવર્તાવનાર અને દુરાત્મા એ કામદેવરૂપ ગ્રહ છે કે, જેણે આ સર્વ જગને વશ કરી લીધું છે. ૨૫ जह कच्छुली कच्छु, कंडुअमाणो दुहं मुणइ मुक्खं ॥ मोहाउरा मणुस्सा, तह कामदुहं मुहं विति ॥२६॥ જેમ ખસવાલે માણસ ખસને ખાણ છતો તેથી દુઃખને સુખ માને છે તેમ મેહથી આતુર થયેલા માણસે કામદેવના દુઃખને સુખ માને છે. ૨૬ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭ (અનુષ્ટુત્તમ્) सलं कामा विसं कामा, कामा आसीविसोवमा ॥ અમે ય પત્થમાળા, મામા નંતિ તુમારૂં ॥ ૨૭ ।। કામલેાગ શક્ય છે, કામલેગ વિષ છે અને કામલેાગ આશીવિષ ઝેર ( સર્પની દાઢમાં રહેલા ઝેર ) જેવા છે. તે કામભાગ ભાગવ્યા નથી; પરંતુ તેની પ્રાર્થના કરવાથી એટલે તેની ઇચ્છા રાખવાથી પણ જીવેા દ્રુતિમાં જાય છે. ૨૭ ( આર્થાંવૃત્તમ્) विसए अवइक्खंता, पडंति संसारसायरे घोरे || વિસમુ નિાવિધવા, તતિ સંસારવાર ॥ ૨૮ ॥ વિષયની અપેક્ષા ( વાંછના ) કરનારા જીવા મોહાન મા સંસાર સમુદ્રમાં પડે છે અને વિષયથી નિરપેક્ષ ( અવછક ) થયેલા જીવા સંસારરૂપ અટવીને તરે છે. ૨૮ छलिया अवइक्खता, निरावइक्खा गया अविग्घेणं ॥ તમા વવયળ સારે, નિાવવુંળ ક્ષેત્રનું ॥ ૨૦ ॥ વિષયની અપેક્ષા વાંછના કરનારા જીવા છલાણા એટલે સંસારમાં રહ્યા અને વિષયથી નિરપેક્ષ–અવછક થયેલા જીવા, અવિઘ્નપણે મેક્ષમાં ગયા. તે કારણ માટે પ્રવચન એટલે સિદ્ધાંતના એજ સાર છે કે, વિષયથી નિરપેક્ષ થવું. विसयाविक्खो निवड, निरविक्खो तरइदुत्तर भवोघं ॥ દેશીવીવસમાય, મારગનુગણેળ વિાંતો ॥ ૩૦ ॥ Page #84 -------------------------------------------------------------------------- ________________ ७७ રત્નાદેવીના રત્નદ્વીપમાં ગયેલા ( જિનરક્ષિત અને જિનપાલિત એ ) એ ભાઇના દૃષ્ટાંતે વિષયની અપેક્ષા કરનારા જીવા ( જિનરક્ષિતની પેઠે ) સંસાર સમુદ્રમાં પડે ( છે અને વિષયથી નિરપેક્ષ થયેલા જીવા ( જિનપાલિતની પેઠે ) દુસ્તર એવા ભવના ઉલને–સંસાર સમુદ્રને તરે છે. जं अतिक्खं दुक्खं, जं च सुहं उत्तमं तिलोअंमि ॥ तं जासु विसयाणं बुद्धि क्खयं हेउअं सव्वं ॥ ३१ ॥ હે જીવ! ત્રણ લેાકમાં જે અતિ તિક્ષ્ણ દુ:ખ અને જે ઉત્તમ સુખ છે તે સર્વ વિષયેાની વૃદ્ધિ અને ક્ષયનુ હેતુ છે, એમ તુ જાણુ. ૩૧ इंदियविसयपसत्ता, पडति संसारसायरे जीवा ॥ વિવ્ય છિન્નવરવા, મુન્નીમુળ પેદુળ વિકૂળા રૂા પંચદ્રિયના વિષયમાં આશક્ત થએલા જીવા, ઉત્તમ આચાર અને શીલગુણુ રૂપ પાંખા વિના, ઇંદ્રાણી છે પાંખા વિના, છેદાણી છે પાંખા જેની એવા પક્ષીની પેઠે સંસાર સમુદ્રમાં પડે છે. ૩૨ न लहइ जहा लिहतो, मुहल्लियं अहिअं जहा सुणओ ॥ सोसह तालुअ रसिअं, विलिहतो मन्नए सुक्खं ॥३३॥ महिलाण कायसेवी, न लहइ किंचिवि सुहं तहा पुरिसो ॥ सो मन्नए वराओ, सयकायपरिस्समं सुक्खं ॥ ३४॥ જેમ કૂતરો મ્હાટા હાડકાને ચાટતા છતા એમ નથી જાણતા કે, હું મ્હારા પેાતાના જ તાલુઆની રસીને સાસુ છુ! તેથીજ તે હાડકાને વિશેષ ચાટતા છતા જેમ સુખ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૮ માને છે તેમ સ્ત્રીની કાયાનો સેવનાર, એટલે વિષય સેવનારે પુરૂષ તેથી જરા પણ સુખ નથી પામતે; તથાપિ તે રાંક પુરૂષ પોતાની કાયાના પરિશ્રમને સુખ માને છે! ૩૩-૩૪ सुहवि मग्गिज्जतो, कत्थवि कयलीइ नत्थि जह सारो ॥ इंदियविसएसु तहा, नत्थि सुहं मुहुवि गविठं ॥३५॥ સારી રીતે તપાસતાં જેમ કેલમાં કાંઈ પણ સાર નથી, તેમ ઇંદ્રિયના વિષયમાં પણ સારી રીતે તપાસતાં સુખ નથી. सिंगारतरंगाए, विलासवेलाइ जुव्वणजलाए ॥ के के जयंमि पुरिसा, नारीनइए न बु९ति ॥ ३६॥ જેમાં શૃંગાર રૂપ કલેલો છે, વિલાસ રૂપ લે છે અને જોબન રૂપ જ છે એવી સ્ત્રી રૂ૫ નદીમાં નથી બૂડ્યા એવા જગતમાં કોણ કોણ પુરૂષ છે? ૩૬ છે सोअसरीदुरिअदरी, कवडकुडीमहिलिया किलेसकरी ॥ चइरविरोयणअरणी दुखखाणी सुक्खपडिवक्खा ॥३७॥ શકની નદી, પાપની ગુફા, કપટની કુંડી, કલેશની કરનારી અને વૈરરૂપ અગ્નિને પ્રગટ કરવા માટે અરણીના કાષ્ટ સમાન એવી સ્ત્રી દુ:ખની ખાણ છે અને સુખની પ્રતિપક્ષી (શત્રુ) છે. એ ૩૭ છે अमुणिमण परिकम्मो, सम्मं को नाम नासिउं तरई॥ वम्महसर पसरोहे, दिहिच्छोहे मयच्छीणं ॥ ३८ ॥ નથી કરી મનની સારી શુદ્ધિ જેણે એ કે પુરૂષ મૃગાક્ષી સ્ત્રીને કામબાણ વરસાવનાર નજરના સપાટામાંથી અરેબર રીતે બચી શકે ? છે ૩૮ છે Page #86 -------------------------------------------------------------------------- ________________ परिहरसु तओ तासिं, दिठि दिठिविसस्सव अहिस्स ॥ जं रमणि नयणबाणा, चरित्तपाणे विणासंति ॥ ३९ ॥ તે કારણ માટે હે જીવ! દષ્ટિવિષ સપના જેવી છે દષ્ટિ જેની એવી અને જે સ્ત્રીનાં નયન રૂપી બાણે ચારિત્ર રૂપ પ્રાણને વિનાશ કરે છે તેવી સ્ત્રીને તે ત્યાગ કર. ૩લા सिद्धंत जलहि पारं-गोवि विजिइंदिओवि सूरोवि ॥ दढचित्तोवि छलिज्जइ, जुवइ पिसाई हि खुड्डाहिं ॥४०॥ સિદ્ધાંત રૂ૫ સમુદ્રને પાર પામેલે, વિશેષે કરી જીતી છે ઈદ્રિયે જેણે, શુરે અને દઢ ચિત્તવાલે એવો પુરૂપ પણ યુવતિ રૂપ શુદ્ર પિસાચણીથી છલાય છે. ૪૦ છે मणयनवणीयविलओ, जइ जायइ जलणसंनिहाणंमि ॥ तह रमणिसंनिहाणे, विद्दवइ मणो मुणीणंपि ॥४१॥ જમ અગ્નિની પાસે રહેલું મીણ અને માખણ ઓગળી જાય છે અર્થાત્ વિકારવંત થાય છે. જે ૪૧ છે नीअंगमाहि सुपओ-हराहि उप्पिच्छ मंथरगईहिं॥ महिला हि निमग्गा इव, गिरिवर गुरुआवि भिजंति॥४२॥ નીચ સાથે ગમન કરતી, સારા પાધર (સ્તન) વાલી અને દેખવા લાયક મંદ ગતિવાલી સ્ત્રી કે, જે જાણે નદી સમાન છે તેમાં બુડેલા (પુરૂષ) પર્વત જેવા મહાટા હોય તે પણ ભેદાય છે. ૪૨ છે विसयजलं मोहकलं, विलासविव्वोअ जलयराइन्नं ॥ જય માં ઉત્તિના, તાહ માં થી કરૂ છે Page #87 -------------------------------------------------------------------------- ________________ વિષય રૂપ જલવાલા, મેહ રૂપ કાદવવાલા, વિલાસ અને હાવભાવ રૂપ જલ જતુઓથી ભરેલા અને મદ રૂપ મગરવાલા જોબન રૂપ મહાસમુદ્રને ધીર પુરૂષ તરેલા છે. ૪૩ जइवि परिचत्तसंगो तव तणुअंगो तहावि परिवडई ॥ महिला संसग्गीए, कोसा भवसि य मुणिव्व ॥४४॥ જો કે, કુટુંબાદિકને સંગ જેણે ત્યાગ કર્યો હોય અને તપથી શરીર દ્વબલું કર્યું હોય તોપણ તે, સ્ત્રીના સંસર્ગથી કેશ્યા વેશ્યાને ઘેર રહેલા ( સિંહગુફાવાસી) મુનિની પેઠે ચારિત્રથી પડે છે. ૪૪ सव्वग्गंविमुक्को, सीईभूओ पसंतचित्तो अ॥ जं पावइ मुत्तिसुहं, न चकवट्टीवि तं लहई ॥४५॥ સર્વ પરિગ્રહથી મૂકોલે, શાંત થયેલ અને શાંત ચિત્તવાલો માણસ જે સુખ પામે છે તે સુખ ચક્રવર્તિ પણ પામતો નથી. એ ૪૫ છે खेलमि पडिअमप्पं, जह न तरइ मच्छिवि मोएऊ । तह विसयखेलपडिअं, न तरइ अप्पंपि कामंधो ॥४६॥ જેમ કફમાં પડેલી માખી તેમાંથી પિતાને મૂકાવા સમર્થ થતી નથી, તેમ વિષય રૂપ ખેલમાં પડેલ કામાંધ જીવ પણ તેમાંથી નીકલવા સમર્થ થતો નથી. કે ૪૬ છે जं लहइ वीयराओ, सुक्खं तं मुणइ सुचिअ न अन्नो ॥ नहिं गत्ता सूअरओ, जाणइ सुरलोइअं सुक्खं ॥४७॥ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧ જેમ ખાડામાં રહેલા સુઅર દેવલાકનાં સુખને ન જાણે, તેમ જે સુખને વીતરાગ પામે, તે સુખને વીતરાગ જ જાણે; પણ ખીજા કાઈ ( સંસારી જીવ ) ન જાણે. ॥ ૪૭ ॥ जं अज्जवि जीवाणं, विसएसु दुहासवेसु पडिबंधो મૈં નખરૂ જુગાળવિ, અહંગળિખો મામોદ્દા ॥ ૪૮ || ૨ જે કારણ માટે હજી સુધી પણ જીવાને દુઃખને ઉત્પન્ન કરનારા વિષયામાં પ્રતિખંધ જણાય છે કે, મ્હાટાને પણ મહામાહ અલધનીય છે. ૫ ૪૮ ૫ जे कामंधा जीवा, रमंति विसएस ते विगयसंका || जे पुण जिणवयणरया, ते भीरु तेसु विरमंति ॥ ४९ ॥ જે કામભાગથી આંધળા થયેલા જીવા છે, શંકા રહિત થઈને વિષય સુખમાં રમે છે અને જે જિનવચનમાં રક્ત છે, તે સંસારથી ખીક પામીને વિષયથી વિરામ પામે છે. ૫૪૯ ૫ ( ાવ્યમ્ ) असुइमुत्तमलपवाहरूवयं, वंतपित्तव समज्जफोफसं ॥ मेअमंसबहुहडडुकरंडयं, चम्ममित्तपच्छाइयजुवइअंगयं ॥ ५० ॥ અચી, મૂત્ર, વિદ્યાના પ્રવાહ રુપ, વમન, પિત્ત, વસા, નસેા, ચરમી મજા—હાડકામાંના ભૂકા, ફેફસાં, મેદ, માંસ તથા ઘણાં હાડકાંના કરડીયેા અને માત્ર ચામડાથી જ ઢાંકેલું, એવું સ્ત્રીનું શરીર છે. । પા मंसं इमं मुत्तपुरीसमीसं, सिंघाणखेलाइअ निज्झरं तं ॥ एयं मिअणिच्चं कि आणवासं, पासं नराणं मइबाहिराणं ॥ ५१ ॥ ૐ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨ માંસ, મૂત્ર અને વિષ્ટાથી મિશ્રિત, સિઘાણ-લીંટ અને બલખાથી ઝરતું, અનિત્ય તેમજ કૃમીયાઓનું ઘર એવું આ સ્ત્રીનું શરીર, તે અલ્પ બુદ્ધિવાળા પુરૂષને પાસ સમાન છે. પ૧ ( સાવૃત્ત... ) पासेण पंजरेण य, बझंति चउप्पया य पक्वीई ।। इय जुवइपंजरेणं, बद्धा पुरिसा किल्लिस्संति ॥५२॥ જેમ પાસલે અને પાંજરે કરીને બંધાયેલા જનાવરે તથા પક્ષીઓ ફ્લેશ પામે છે, તેમ આ સ્ત્રીરુપી પાંજરે કરીને બંધાયેલા પુરૂષે પણ ફ્લેશ પામે છે. (અનુષ્યવૃત્ત૬). अहो मोहो महामल्लो, जेण अम्मारिसा वि हु॥ जाणंतावि अणिच्चत्तं, विरमंति न खपि हु ॥५३॥ અહે! મેહ રુપ મલ્લ બહુજ મહેટો છે. જેણે કરીને અમારા સરખા જી પણ (કામભેગને) અનિત્ય જાણતાં છતાં તેથી ક્ષણ માત્ર પણ વિરામ પામતા નથી ! ૫૩ છે | (સાવૃત્ત) जुवइहिं सह कुणंतो, संसग्गि कुणइ सयलदुक्खेहि ॥ नहि मुसगाणं संगो, होइ सुहो सह बिलाडेहिं ॥५४॥ જેમ બિલાડીની સાથે સંસર્ગ કરતો છતો ઉંદર સુખી થતો નથી, તેમ સ્ત્રીની સાથે સંસર્ગ કરતે છતે પુરૂષ પણ સર્વ દુઃખના સંસર્ગને કરે છે. અર્થાત્ અનેક દુઃખને પામે છે. પ૪ . Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૩ हरिहरचउराणण चं, दसूरखंदाइणोवि जे देवा ॥ नारीण किंकरतं, कुणंति घिद्धी विसयतिन्हा ॥५५॥ વિષ્ણુ, ઈશ્વર, બ્રા, ચંદ્ર, સૂર્ય અને કાર્તિકસ્વામી વિગેરે જે કઈ દે, તે સર્વે (માત્ર વિષયને માટે) સ્ત્રીનું કિંકરપણું કરે છે! માટે ધિક્કાર છે ધિક્કાર છે વિષયની તૃષ્ણાને !!! છે પપ છે ( વચમ્) सीअं च उन्हं च सहति मूढा, इत्थिसु सत्ता अविवेअवंता॥ इलाइपुत्तंव चयंति जाई, जीरं च नासंति अरावणुव्य ॥१६॥ - વિવેક વિનાના અને સ્ત્રીમાં આસક્ત થયેલા મૂખ પુરૂષ, ઈલાચી પુત્રની પેઠે પિતાની ઉત્તમ જાતિને ત્યાગ કરીને ટાઢ અને તાપને સહન કરે છે. તેમજ રાવણની પેઠે જીવિતવ્યને પણ નાશ પમાડે છે. જે પદ છે (આવૃત્ત૬) वुत्तुणवि जीवाणं, सुदुकराई ति पावचरियाई ।। भयवं जा सा सा सा, पञ्चाएसो हु इणमी ते ॥५७॥ જીવેનાં અતિશે પાપચરિત્ર એટલે માઠાં આચરણ કહે. વાને પણ અતિશે દુષ્કર છે. અર્થાત્ મુખે કહ્યાં ન જાય એવાં છે, ઈહાં દષ્ટાંત કહે છે. હે ભગવન્! જે સ્ત્રીને મેં ધારણ કરી છે, તે સ્ત્રી મહારી બહેન છે? ભગવંત કહ્યું. તે સ્ત્રી, તે હારી બહેનજ છે, ગુરૂ મહારાજ કહે છે કે, હે શિષ્ય! હારી આગલ આ દષ્ટાંત કહ્યું. પ૭ Page #91 -------------------------------------------------------------------------- ________________ जललवतरलं जीयं, अथिरा लच्छीवि भंगुरो देहो ॥ तुच्छा य कामभोगा, निबंधणं दुक्खलक्खाणं ॥१८॥ જીવિતવ્ય જલના પરપોટા જેવું છે, લક્ષ્મી અસ્થિર છે, દેહ ક્ષણભંગુર છે તેમજ કામગ તુચ્છ લાખ ગમે દુઃખનાં કારણ છે. ૫૮ नागो जहा पंकजलावसन्नो, दह्रथलं नाभिसमेइ तीरं ॥ एवं जिआ कामगुणेसु गिद्धा, सुधम्ममग्गे न रया हवंति ५९ જેમ હાથી કાદવવાલા જલમાં બુડત છો કે સ્થલને દેખે છે, તથાપિ ત્યાંથી કાંઠે આવી શકતો નથી તેમ કામગુણમાં વૃદ્ધ થયેલા જીવો પણ સુધર્મના માર્ગમાં રક્ત થતા નથી. ૫૯ जह विठ्ठपुंजखुत्तो, कीमि मुहं मन्नए सयाकालं ॥ तह विसयामुइरत्तो, जीवोवि मुणइ मुहं मूढो ॥६०॥ જેમ વિષ્ટાના ઢગલામાં ખૂચેલો કરમ (જો કે તેમાં સદાકાલ સુખ માને છે, તેમ વિષય રૂપ અશુચીમાં રક્ત થયેલ મૂઢ જીવ પણ (વિષયમાં) સુખ માને છે. ૬૦ मयरहरोव जलेहि, तहवि हु दुप्पुरओ इमे आया ॥ विसयामिसंमि गिद्धो, भवे भवे वच्चइ न तत्ति ॥६१॥ જેમ પાણયે કરી સમુદ્ર પૂરા દુષ્કર છે, તેમ વિષયરૂપ આમિષ (માંસ) માં વૃદ્ધ થયેલે આ આત્મા પણ વિષચથી પૂરા દુષ્કર છે અને તેને લીધે જ તે ભવ ભવમાં તૃપ્તિ પામતો નથી. ૬૧ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૫ विसय विसट्टा जीवा, उपभडरूवाइएस विविहे ॥ भवसयसहस्सदुलहं, न मुणंति गयंपि निअजम्मं ॥ ६२|| વિષયરૂપ વિષથી પીડાયેલા જીવા ઉદ્ભટરૂપ આદિ વિવિધ પ્રકારનાં રૂપથી પાતાનો ભવ ગમાવે છે; પરંતુ તેનું લાખ ભવે પણ દુર્લભ એવા પાતાના મનુષ્યજન્મ વ્ય જાય છે એમ નથી જાણતા. ૬૨ चिठ्ठेति विसयविवसा, मुत्तं लज्जंपि केवि गयसंका || नगणंति केवि मरणं, विसयंकुससल्लिया जीवा ॥ ६३ ॥ વિષયરૂપ અંકુશે સાલ્યા એવા જીવા વિષયને વસ્ય થકા રહે છે, તથા મૂકી છે લાજ જેમણે અને ગયેલી છે શંકા જેમને એવા કેટલાએક જીવા ( વિષયને માટે ) મરણને પણ નથી ગણતા. ૬૩ विसयविसेणं जीवा, जिणधम्मं हारिऊण हा नरयं ॥ चंति जहा चित्त य, निवारिओ बंभदत्तनिवो ॥ ६४ ॥ ચ, ખેદ થાય છે કે, વિષયરૂપ વિષથી જીવે જિનધને હારી નરકે જાય છે. એજ કારણથી ચિત્ર સુનિયે બ્રહ્મદત્ત રાજાને વિષયથી નિવાર્યો હતા. ૬૪ षिद्धी ताण नराणं, जे जिणत्रयणामपि मुत्तणं || चउगइविडंगणकरं, पियंति विसयासवं घोरं ॥ ६५ ॥ ધિક્કાર થાઓ ! ધિક્કાર થાઓ ! તેવા પુરૂષોને કે, જે જિન વચનરૂપ અમૃતને મૂકીને ચારે ગતિની વિટંબના કરાવનાર વિષયરૂપ ઘાર મદિરાને પીએ છે! Page #93 -------------------------------------------------------------------------- ________________ मरणेवि दीणवयणं, माणधरा जे नरा न जंपंति ॥ तेवि हु कुणंति लल्लिं, बालाणं नेहगहगहिला ॥६६॥ માનને ધારણ કરનારા જે પુરૂષ મરણ આવે છતે પણ દીને વચન નહોતા બોલતા, તેજ પુરુષ સ્ત્રીના સ્નેહ૫ ગ્રહ વડે પાગલ થઈને દીન વચને બોલે છે. તે ૬૬ છે सक्कोवि नेव खंडइ, माहप्प मडुप्फुरं जए जेसिं ॥ तेवि नरा नारीहिं, कराविआ निय य दासत्तं ॥६७॥ આ જગતમાં જે પુરુષોનાં મહાઓ અને મહિમાને સેકન્ડ પણ ન ખંડન કરી શકે, તેવા પુરુષોની પાસે પણ સ્ત્રીએ પોતાનું દાસપણું કરાવ્યું. એ ૬૭ છે जउनंदणो महप्पा, जिणभाया वयधरो चरमदेहो ॥ रहनेमी राइमइ, रायमइ कासि ही विसया ॥६८॥ ધિક્કાર થાઓ વિષને! કે, યાદવના પુત્ર, મહટ છે આત્મા જેને, નેમિનાથ જિનરાજના ભાઈ ચાર મહાવ્રત ધારક અને ચરમ શરીરી એવા રથનેમીયે પણ રાજીમતી સાથે રાગમતિ કરી : ૬૮ છે मयणपवणेण जइता-रिसावि सुरसेलनिच्चला चलिया । ता पक्कपत्तसत्ता-ण इयरसत्ताण का वत्ता ॥६९॥ જે કે મદન૫ પવનથી મેરુપર્વત સરખા નિશ્ચલ મુનિયે ચલિ ગયા, તે પાકા પાન જેવા સત્વવાલા બીજા જીવોની શી વાત? છે ૬૯ છે जिप्पंति सुहेणं चिय, हरिकरिसप्पाइणो महाकूरा ।। इक्कुच्चिय दुजेवो, कामो कयसिवसुहविरामो ॥७॥ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૭ સિંહ, હાથી અને સર્પાદિક મહા ક્રૂર જીવાને સુખેથી છતાય, પરંતુ ર્યાં છે મેાક્ષના સુખથી વિરામ જેણે એવા એક કામ જીતવા દુય છે. ૫ ૭૦ ॥ विसमा विसयपिवासा, अणाइभवभावणाइ जीवाणं ॥ अइदुज्जेयाणी इं-दियाणि तह चंचलं चित्तं ॥ ७१ ॥ જીવાને વિષમ એવા વિષયની તૃષા અતિ તીવ્ર છે સંસાર ભાવના અનાદિ કાળની છે. ઇંદ્રિયા અતિ દુ ય છે તેમ ચિત્ત પણ ચંચલ છે. कलिमल अरइ अ सुक्ख, वाही दाहाइ विविह दुक्खाइ ॥ मरणपि य विरहाइसु, संपज्जइ कामतवियाण ॥ ७२ ॥ अभथी तयेसा कवीने उसिभा, संरति, लूम, हाडाहिउ, व्याधि, विविध अारनां दुः, प्रियन्ननो वियोग અને મરણ પણ થાય છે. ૫ ૭૨ ૫ पंचिंदियविसयपसंग रेसि, मणवयणकायनविसंवरेसि ॥ तंवाहिसि कत्ति गलप एसि, जं अठ्ठकम्मं नवि निज्जरेसि ७३ જે પ્રાણી પચેંદ્રિયાના વિષય પ્રસંગને માટે મન, વચન અને કાયાને નથી સંવરતા, તથા જ્ઞાનાવરણાદિ આઠ કર્માને નથી નિજ રતા; તે પ્રાણી પેાતાના ગલાની જગ્યાએ કાતર વાહે છે. !! ૭૩ !! ( काव्यम्) किं तुमंधोसि किंवासि धत्तूरिओ, अहव किं सन्निवारण आऊरिओ || अमयसमधम्म जं विसव अवमनसे, विसयविसविसम अमियंव बहु मनसे ॥ ७४ ॥ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૮. હે જીવ! શું તું આંધલે છે? શું તે ધતૂરો ખાધો છે? અથવા શું તું સન્નિપાત રેગે વીંટાએલે છે? કે, જે કારણ માટે અમૃત સમાન ધર્મને વિશ્વની પેઠે અવગણે છે? અને વિષમ એવા વિષય રૂ૫ વિષને અમૃતની પેઠે બહુ માને છે. જે ૭૪ છે तुज तुह नाणविन्नाणगुणडंबरो, जलणजालासु निवडंतु जिअ निभरो॥ पयइ वामेसु कामेसु जं रजसे, - जेहि पुण पुणवि निरयानले पच्चसे ॥७५॥ હે જીવ! હારું જ્ઞાન, વિજ્ઞાન અને ગુણને આડંબર, તે સર્વે નિરંતર અગ્નિની જ્વાલામાં પડે, જે કારણ માટે તું પ્રકૃતિયે વાંકા એવા કામગમાં રાચે છે, જેથી તે ફરી ફરીને નરકમાં રહેલી અગ્નિની જ્વાલામાં પડીશ. ૭૫ છે दहइ मोसीस सिरिखंड छारक्कए, छगल गहण मेरावणं विकए ॥ कप्पतरु तोडि एरंड सो वावए, जुज्जि विसएहि मणुअत्तणं हारए ॥७६॥ જે પ્રાણુ અલ્પ એવા વિષયસુખને માટે મનુષ્યપણાને હારે છે તે પ્રાણું રાખને માટે દેશીષચંદન અને સુખડને બાલે છે, બેકડે ગ્રહણ કરવા માટે એરાવત હાથીને વેચે છે અને કલ્પવૃક્ષને ઉખેડી નાંખી એરંડાને વાવે છે. જે ૭૬ છે (અનુષ્ટદ્યુમ્). अधुवं जीवियं नच्चा, सिद्धिमग्गं वियाणिया ॥ विणिअहिज भोगेसु, आउ परिमिअ मप्पणो ॥७७॥ Page #96 -------------------------------------------------------------------------- ________________ ce જીવિતવ્યને અશાશ્વત જાણીને, મેાક્ષ માર્ગના સુખને શાશ્વત જાણીને અને આઉભું અપવિમિત ( પ્રમાણુ વિનાનું) જાણીને ભાગથી વિશેષ નિવર્તવું. ॥ છછ ( આર્યાવ્રુત્તમ્ ) सिवमग्गसंठि आणवि, जह दुज्जेया जियाण पण विसया तह अन्नं किं पिजए, दुज्जेयं नत्थि सयलेवि ॥ ७८॥ જેમ મેાક્ષ માર્ગમાં રહેલા જીવાને પણ પાંચ વિષયે દુય છે, તેમ સર્વ જગતમાં ખીજુ કાઇપણુ દુય નથી. सविडंउभडरुवा, दिठ्ठा मोहेइ जा मणं इत्थी || બાષ્ટિ વિતંતા, દૂચરળ પદ્દત્તિ છ વિકાર સહિત મનેાહર રૂપવાલી એવી જે સ્ત્રી, તે દીઠી છતી મનને માહિત કરે છે. તે કારણ માટે પેાતાના આત્માનું હિત ચિંતવનાર પુરૂષ તેવી સ્ત્રીને દૂરથીજ ત્યાગ કરે છે. ૭૯ सच्चं सुपि सीलं, विन्नाणं तह तवंपि वेरगं ॥ बच्चइ खणेण सव्वं, विसयविसेणं जईपि ॥८०॥ સત્ય, શ્રુત, શીલ, વિજ્ઞાન, તપ તેમજ વૈરાગ્ય; એ સર્વે મુનિનાં પણ વિષયરૂપ વિષથી ક્ષણમાત્રમાં જતાં રહે છે. रे जीव महविगप्पिय, निमेसमुहलालसो कहं मूढ ॥ सासयसुहमसमतमं, हारिसि ससिसोअरं च जसं ॥ ८१ ॥ ૨ જીવ! પેાતાની મતિયે કપેલા અને નિમેષ માત્ર આંખ મીંચીને ઉઘાડીએ એટલી વાર સુખને આપનારા એવા Page #97 -------------------------------------------------------------------------- ________________ વિષય સુખની લાલચમાં પડીને હે મૂઢ ! ચંદ્રમા સમાન ઉજ્વલ જશવાલા અને જેનાં સમાન જગમાં બીજી સુખ નથી એવાં શાશ્વત સુખને તું કેમ હારી જાય છે ? ૮૧ पज्जलिओ विसयअग्गी, चरित सारं डहिज्ज कसिपि ॥ સન્મત્તષિ વિાદિય, ગળતસંસારિયું ધ્રુષ્ના ૮૨ા વિષયરૂપ અગ્નિ પ્રજળ્યે છતા સમસ્ત ચારિત્રના સારને ખાલે છે અને સમક્તિને વિરાધીને અનત સંસારીપણાને કરે છે. ૮૨ भीसणभवतारे, विसमा जीवाण विसयतिन्हाओ || जीए नडिया चउद - स्सपूव्विवि रुलंति हुं निगोए ॥८३॥ બિહામણી ભવ અટવીમાં જીવાને વિષયની તૃષ્ણા વિષમ છે. જે તૃષ્ણાએ નડાયેલા ચૌદ પૂર્વિયા પણ નિગેાદમાં લે છે ! हा विसमा हा विसमा, विसया जीवाण जेहिं पडिबद्धा ॥ हिंडंति भवसमुद्दे, अनंत दुखाइ पावंता ॥८४॥ હા! હા! વિષમ એવા વિષયાથી જે જીવા અધાયેલા છે, તેનું અનત દુ:ખને પામતા થકા ભવ સમુદ્રમાં હીંડે છે. मा इंदजालचवला, विसया जीवाण विज्जुतेअसमा ॥ खणदिट्ठा खणनठ्ठा, ता तेसिं को हु पडिबंधो ॥८५॥ માયાવી ઇંદ્રજાલ જેવા, ચપલ અને વીજલીના ઝમકારા સમાન એવા વિષયેા જીવને ક્ષણમાં દેખાય છે અને ક્ષણમાં નાશ પામે છે, તા તેવા વિષયેામાં શે! પ્રતિમધ કરવા ૮૫ Page #98 -------------------------------------------------------------------------- ________________ सत्तु विसं पीसाओ, वेआलो हुअवहोवि पज्जलिओ ॥ तं न कुणइ जं कुविया, कुणंति रागाइणो देहे ॥८६॥ શત્રુ, વિષ, પિશાચ, વેતાલ અને પ્રજ્વલિત થયેલ અગ્નિ, તે સર્વ કેપ્યા થકા પણ જે દુ:ખ નથી કરતા; તે દુઃખ દેહને વિષે રાગાદિક કરે છે. ૮૬ जो रागाइण वसे, वसंमि सो सयलदुक्खलक्खाणं ॥ जस्स वसे रागाइ, तस्स वसे सयलमुक्खाई ॥८७॥ જે છે રાગાદિકને વશ છે, તે સર્વ પ્રકારનાં લાખ દુઃખને વશ્ય છે અને જેના વશ્યમાં રાગાદિક છે અર્થાત જેણે રાગાદિકને પિતાને વશ્ય કર્યા છે, તેના વશ્યમાં સર્વ પ્રકારનાં સુખ છે. ૮૭ केवल दुहनिम्मविए, पडियो संसारसायरे जीवो ॥ जं अणुहवइ किलेसं, तं आसव हेउअं सव्वं ॥८॥ આ જીવ કેવલ દુઃખે નિપજાવેલા સંસાર સમુદ્રમાં પડે છે અને ત્યાં જે ફ્લેશને (દુઃખને) અનુભવે છે, તે. સર્વ આશ્રવનાં કારણ છે. ही संसारे विहिणा, महिलारूवेण मंडिअं जालं ॥ बझंति जत्थ मूढा, मणुआ तिरिआ मुरा असुरा ।।८९॥ હા ઈતિ દે! આ સંસારમાં સ્ત્રીના રૂપે કરી વિધાતાએ જાલ માંડી છે. જે જાલમાં મૂઠ એવા મનુષ્ય, તિર્થ, સુરે અને અસુરે બંધાય છે! ૮૯ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૨ विसमा विसय भुअंगा, जेहिं डसिआ जिआ भववणंमि ॥ कीसंती दुग्गीहिं, चुलसीई जोणि लक्खे ॥ ९० ॥ ભવ રૂપી વનમાં અર્થાત્ સંસાર રૂપી વનમાં રખડતા એવા જે જીવાને વિષમ એવા વિષય રૂપ સો શ્યા, તે જીવા દુ:ખ રૂપ અગ્નિયે દુ:ખ પામતા થકા ચારાશીલાખ જીવાજોનિમાં ફ્લેશ પામે છે. ૯૦ संसारचार गिम्हे, विसयकुवाएण लुकिया जीवा ॥ हियमहियं अमुणंता, अणुहवइ अनंतदुक्खाई ॥९१॥ સંસારના માર્ગ રૂપ ગ્રિષ્મકાલમાં વિષય રૂપ નઠારા વાયરેથી લૂકાયેલા જીવા હિત અહિતને ન જાણતા થકા અનંત દુ:ખોને અનુભવે છે. ૯૧ हा हा दुरंत दुठ्ठा, विसय तुरंगा कुसिक्खिया लोए । भीसण भवाडवीए, पाडंति जिआण मुद्धाणं ॥९२॥ હા! હા! આ સંસારરૂપ લેાકમાં દુ:ખે કરી અંત છે જેના, દુષ્ટ અને વિપરીત શીખવેલા એવા વિષયરૂપ ઘેાડાનું મુગ્ધ જીવાને ભયંકર એવી ભવરૂપ અટવીમાં પાડે છે. विसयपिवासातत्ता, रत्ता नारीसु पंकिलसरंमि ॥ दुहिया दीणा खीणा, रुलंति जीवा भववणंमि ॥९३॥ વિષયરૂપ તૃષાથી તપેલા અને સ્ત્રીમાં રક્ત થયેલા જીવા ભવરૂપી વનમાં સ્ત્રીરૂપ કાદવવાલા સરોવરમાં દુ:ખીયા, દીન અને ક્ષીણ થયા છતા લાટે છે. ૯૩ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૩ गुणकारियाइ धणियं धिइरज्जु निअंतिआइ तुह जीव निययाइ इंदियाई, वल्लिनिअत्ता तुरंगुव्व ॥९४॥ હે જીવ ! ધિરજરૂપ દોરડાથી વશ્ય રાખેલી પાતાની ઇંદ્રિયા લગામમાં વક્ષ્ય રાખેલા ઘેાડાની પેઠે અતિશે ક્રાયદાકારક છે. ૯૪ मणवयणकायजोगा, सुनित्ता तेवि गुणकरा हुंति || अनिअत्ता पुण भजंति, मत्तकारिणुव्व सीलवणं ॥९५॥ મન, વચન અને કાયાના ચેાગ વશ્ય કર્યો છતા તે પણ ગુણકારી થાય છે અને નહિ વશ્ય કર્યા છતા મદ્યાન્મત્ત હસ્તિની પેઠે શીલરૂપ વનને ભાગે છે. ૯૫ जह जह दोसा विरमर, जह जह विसएहिं होइ वेरगं ॥ तह तह विन्नायव्वं, आसन्नं से य परमपयं ॥९६॥ જેમ જેમ દાષા વિરામ પામે છે અને જેમ જેમ વિષયથી વૈરાગ્ય થાય છે, તેમ તેમ જાણવું કે, તેને (માક્ષ) ટુકડુ થાય છે. दुकर मेएहिं कथं, जेहिं समच्छेहिं जुव्वणत्येहिं || भग्गं इंदियसिन्नं, धिइपायारं विलग्गेहिं ||१७|| જે પુરૂષ પેાતાના સામર્થ્ય પણાથી જોખન અવસ્થામાં ઇંદ્રિયરૂપ સૈન્યને ભાગીને ધીરજરૂપ પ્રાકાર ( ગઢ ) ને વલગ્યા, તે પુરૂષ દુષ્કર કામ કર્યું એમ જાણવું. ' ते धन्ना ताण नमो, दासोऽहं ताण संजमधराणं ॥ अद्धच्छि पिच्छरिओ, जाण न हियए खडकंति ॥९८ ॥ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૪ તેજ પુરૂષને ધન્ય છે, તેમને જ અમે નમસ્કાર કરીએ છીએ અને તેજ સંયમધારીના અમે દાસ છીએ કે, જે પુરૂ ના હદયમાં અદ્ધિ આંખે જેનારી અર્થાત્ કટાક્ષ નેત્રે જેનારી સ્ત્રી અટકતી નથી. ૯૮ किं बहुणा जइ वंछसि, जीव तुमं सासयं मुहं अरुहं ॥ ता पियसु विसयविमुहो, संवेगरसायणं निच्च ॥१९॥ વધારે કહેવાથી શું? હે જીવ! જે તે નિરેગ એવા શાશ્વત સુખને વાંછતે હેય, તે વિષયથી વિમુખ થા અને નિરતર સંવેગ રસાયણને પી. ૯ અમારે ત્યાંથી જૈન ધર્મના તમામ જાતના પુસ્તકે તથા રંગીન નકશાઓ નકારવાળીએ, સાવડા, સિદ્ધચક્રજીના ગટા વિગેરે. મળશે લખે. મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ ડશીવાડાની પોળ અમદાવાદ, સંઘવી મુલજીભાઈ ઝવેરચંદ પાલીતાણું Page #102 -------------------------------------------------------------------------- ________________ I ૩૪થ સમાધિ શતવા येनात्माबुध्यतात्मैव, परत्वेनेव चापरम् ।। अक्षयानंतबोधाय, तस्मै सिद्धात्मने नमः ॥१॥ જેમણે આત્માને આત્મારૂપે જાણે છે અને આત્માના ભેદપણાએ કરીને શરીરને જાણ્યું છે તે અક્ષય અને અનંત બેધવાલા સિદ્ધ ભગવાનને નમસ્કાર થાઓ. ૧ जयंति यस्यावदतोऽपि भारती विभूतयस्तीर्थकृतोऽप्यनीहितुः ।। शिवाय धात्रे सुगताय विष्णवे, जिनाय तस्मै सकलात्मने नमः ॥२॥ તીર્થકર છતાં પણ વાંછા રહિત અને તાવાદિકથી અક્ષરેને નહિ ઉચ્ચારતા એવાય પણ જે પ્રભુની વાણીની સંપત્તિ (અથવા વાણું અને છત્ર ચામરાદિ સંપત્તિ) જયવંતી વર્તે છે. તે મેક્ષ પામેલા, કાષ્યાદિદ્વારા લેકેનો ઉદ્ધાર કરનારા, ઉત્તમ જ્ઞાનવાલા, કેવલ જ્ઞાનથી સર્વ લેકના વ્યાપક એવા, અનેક પ્રકારનાં ભવદુઃખને આપનારાં કર્મને જીતનારા, તેમજ આત્મરૂપે રહેલા તે પ્રભુને નમસ્કાર થાઓ. श्रुतेन लिंगेन यथात्मशक्ति, समाहितातःकरणेन सम्यक् ॥ समीक्ष्य कैवल्यमुखस्पृहाणां, विविक्तमात्मानमथाभिधास्ये ॥३॥ હું હારી શક્તિ પ્રમાણે શાસ્ત્રથી, હેતુથી અને નિશ્ચલ એવા અંત:કરણથી ઉત્તમ રીતે અનુભવ કરીને પછી સર્વ Page #103 -------------------------------------------------------------------------- ________________ કર્મના રહિતપણાને વિષે (મોક્ષને વિષે) સુખની ઈચ્છા કરનારાઓનું કમલરહિત જીવસ્વરૂપ કહીશ. ૩ बहिरंतःपरश्चेति, त्रिधात्मा सर्वदेहिषु ॥ उपेयात्तत्र परमं, मध्योपायाबहिस्त्यजेत् ॥४॥ સર્વે પ્રાણીમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ ત્રણ પ્રકારના આત્મા છે. તેમાં મધ્ય અંતરાત્માના ઉપાપથી પરમાત્માને પામવું તથા બહિરાત્માને ત્યજી દે. ૪ बहिरात्मा शरीरादौ, जातात्मभ्रांतिरांतरः ॥ चित्तदोषात्मविभ्रांतिः परमात्मातिनिर्मलः ॥५॥ શરીર, વાણી, મન ઈત્યાદિકને વિષે આત્મા એવી જેની બ્રાંતિ થાય તે બહિરાત્મા જાણવો. ચિત્ત, દેષ અને આત્મા તેમને વિષે જેની ભ્રાંતિ નાશ પામે અર્થાત્ ચિત્તને ચિત્તપણથી, દોષો ને દેષપણાથી અને આત્માને આત્માપણાથી જાણે તે અંતરાત્મા જાણે અને જેને સર્વ કર્મમલ ક્ષય થઈ ગયા હોય તે પરમાત્મા જાણ. . પ . निर्मलः केवलः शुद्धो, विविक्तः प्रभुख्ययः ॥ परमेष्टी परात्मेति, परमात्मेश्वरो जिनः ॥६॥ કર્મના મલરહિત, શરીરાદિ સંબંધ રહિત, દ્રવ્યભાવ કર્મના અભાવથી અત્યંત શુદ્ધ, શરીર અને કર્મથી ન સ્પર્શ થયેલે ઇંદ્રાદિકનો સ્વામી, નહિ આવે તે ઇંદ્રાદિ દેને વાંદવા યોગ્ય પદને વિષે રહેલે, સંસારી જીવાથી ઉત્કૃષ્ટ, નિરંતર ઉત્તમ એશ્વર્યયુક્ત અને સર્વ કર્મને ઉખેડી નાખનારે જે હેય તે પરમાત્મા જાણ. . ૬ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૭ बहिरात्मेन्द्रियद्वारै - रात्मज्ञानपराङ्मुखः ॥ स्फुरितस्वात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ॥७॥ ઈંદ્રિય દ્વારે રીને મ્હારના અને ગ્રહણ કરતા અહિરાત્મા આત્મજ્ઞાનથી અવલા મુખવાલા હાય છે; તેથી તે અહિરાત્મા પ્રગટ પેાતાના દેહને આત્મારુપ જ જાણે છે. ૫ ૭ नरदेहस्थमात्मानमविद्वान्मन्यते नरम् ॥ तिर्यंचं तिर्यगङ्गस्थं, सुराङ्गस्थं सुरं तथा ॥ ८ ॥ અહિરાભા મનુષ્ય દેહમાં રહેલા આત્માને મનુષ્ય, તિર્યંચના શરીરમાં રહેલા આત્માને તિર્યંચ, તેમજ દેવતાનાં શરીરમાં રહેલા આત્માને દેવતા માને છે. ૫ ૮ नारकं नारकांगस्थं, न स्वयं तत्वतस्तथा ॥ अनंतानंतधीशक्तिः, स्वसंवेद्योऽचलस्थितिः ॥ ९ ॥ વલી નારકીના શરીરમાં રહેલા આત્માને નારકી માને છે, પરંતુ તત્ત્વથી તેવી રીતે પેાતાને જાણતા નથી. પરમાત્મા પોતે તેા અનત અનત બુદ્ધિ અને શક્તિવાલા, પેાતાને જ જાણુવાયાગ્ય અને અચલ સ્થિતિવાલે છે. ૫ ૯ u स्वदेहसदृशं दृष्ट्वा, परदेहमचेतनम् ॥ ટેટ્રા, પર્વેદવેતનમ્ ॥ परमात्माधिष्टितं मूढः, परत्वेनाध्यवस्यति ॥१०॥ પરમાત્માએ કર્મોના વશ્યથી અંગીકાર કરેલા અને અચેતન એવા પરદેહને પેાતાના દેહ સરખા જોઇ મૂઢ એવા અહિરાત્મા તે પરદેહને પરમાત્મપણાએ અ’ગીકાર કરે છે. ૧૦ ७ Page #105 -------------------------------------------------------------------------- ________________ स्वपराध्यवसायेन, देहेष्वविदितात्मनाम् ॥ वर्त्तते विधमः पुसां, पुत्रभार्यादिगोचरः ॥११॥ આત્મસ્વરુપ ન જાણનારા પુરુષોને દેહને વિષે પોતાના અને પરના અધ્યવસાયથી પુત્ર સ્ત્રી વિગેરેને ગોચર એ વિભ્રમ થાય છે. અર્થાત અનાત્માપ અને અપકાર કરનારા એવાય પણ સ્ત્રી પુત્રાદિકને અને ધન ધાન્યાદિકને પિતાનો ઉપકાર કરનારા જાણે છે વલી તેમના લાભને વિષે સંતોષ અને અલાભને વિષે પરિતાપ તથા આત્મવધ પણ કરે છે. ૧૧ अविद्यासंज्ञितस्तस्मात्संस्कारो जायते दृढः ॥ येन लोकोङ्गमेव स्वं, पुनरप्यभिमन्यते ॥१२॥ તે વિભ્રમ થકી અવિદ્યા નામવાલે અવિચલ સંસ્કાર થાય છે કે, જે સંસ્કાર કરીને અવિવેકી લોક જન્માંતરને વિષે પણ પિતાનાં શરીરને જ આત્મા માને છે. જે ૧૨ . देहे स्वबुद्धिरात्मानं, युनत्त्येतेन निश्चयात् ॥ स्वात्मन्येवात्मधीस्तस्माद्वियोजयति देहिनम् ॥१३॥ શરીરને વિષે આત્મબુદ્ધિ કરનારે બહિરાત્મા પરમાWથી એ દેહે કરીને આત્માને જોડી દે છે. અર્થાત દીધ સંસારી કરે છે અને પિતાના આત્માને વિષે આત્મબુદ્ધિ કરનારે અંતરાત્મા તે શરીરાદિથી આત્માને વિયેગ કરાવે છે. અર્થાત્ મુક્તિ પમાડે છે. देहेष्वात्मधिया जाताः, पुत्रमार्यादिकल्पनाः ॥ संपत्तिमात्मनस्ताभिर्मन्यते हा हतं जगत् ॥१४॥ Page #106 -------------------------------------------------------------------------- ________________ દેહને વિષે આત્મબુદ્ધિ કરવાથી પુત્ર ભાર્યાદિ કલ્પના થઈ છે અને તે અનાત્મિક કલ્પનાથી પુત્ર ભાર્યાદિને આત્માની. સંપત્તિ માને છે. હાય હાય ! એજ કારણે પોતાના સ્વપના: જ્ઞાનથી ભ્રષ્ટ થયેલું જગત્ નાશ પામ્યું છે. અર્થાત્ બહિરાત્મા ૫ બન્યું છે. જે ૧૪ मूलं संसारदुःखस्य, देह एवात्मधीस्ततः ॥ त्यक्त्वनां प्रविशेदंतर्बहिरव्यावृत्तेंद्रियः ॥१५॥ શરીર એજ આત્મા એવી જે બુદ્ધિ તેજ સંસારના દુઃખનું કારણ છે. માટે તે શરીર એજ આત્મા એવી બુદ્ધિને ત્યજી દઈ બહાર અપ્રવૃત્ત છે ઇંદ્રિયો જેની એ પુરુષ અંતરમાં પ્રવેશ કરે છે. અર્થાત્ આત્માને વિષે આત્મબુદ્ધિ કરે છે. જે ૧૫ मत्तश्युत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहम् ॥ तान्प्रपद्याहमिति मां, पुरा वेद न तत्त्वतः ॥१६॥ પિતાથી (આત્મ સ્વરુપથી) ચવીને હું ઇંદ્રિયદ્વારે કરીને વિષયને વિષે પડે . અર્થાત્ પ્રવૃત્ત થયેલ છું. માટે તે વિષને (આ મને ઉપકાર કરનારા છે, એવા વિચારથી) અંગીકાર કરીને અનાદિ કાલથી હું મને પિતાને તત્વથી જાણતા નથી. ૧૬ છે एवं त्यक्त्वा बहिर्वाचं, त्यजेदंतरशेषतः॥ एष योगः समासेन, प्रदीपः परमात्मनः ॥१७॥ એ પ્રમાણે કહેલા ન્યાયથી પુત્ર, સ્ત્રી, ધન ધાન્યાદિ લક્ષણવાલી બહિર્વાણીને ત્યજી દઈને પછી હું કર્તા છું, સુખી Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ છું, ઈત્યાદિ લક્ષણવાલી) અંતર્વાણીને સર્વ પ્રકારે ત્યજી દેવી એ પ્રમાણે બહિરાત્માને અને અંતરાત્માને ત્યજી દેવા રૂપ સંક્ષેપથી પરમાત્માનાં સ્વરૂપને પ્રકાશ કરનાર છે. જે ૧૭ | यन्मया दृश्यते रूपं, तन्न जानाति सर्वथा ॥ जानन दृश्यते रूपं, ततः केन ब्रवीम्यहम् ॥१८॥ હું જે સ્વરૂપને જેવું છું, તેને હું સર્વ પ્રકારે જાણતો નથી અને જેને જાણું છું તે સ્વરુપ દેખાતું નથી. તે પછી હું કેની સાથે બોલું? . ૧૯ यत्परैः प्रतिपाद्योऽहं, यत्परान् प्रतिपादये ॥ उन्मत्तचेष्टितं तन्मे, यदहं निर्विकल्पकः ॥१९॥ ઉપાધ્યાયાદિકથી જે હું શિક્ષણ કરાવું છું અથવા હું શિષ્યાદિકને જે શિષ્યાદિકને જે શિક્ષણ કરું છું. તે સર્વ મહારું ઉન્મત્ત ચેષ્ઠિત છે કારણ કે, હું નિર્વિકલ્પ છું. ૧૯ ચાહ્ય ન ગૃતિ, ગૃહીત ના કુંવતિ | जानाति सर्वथा सर्व, तत्स्वसंवेद्यमस्म्यहम् ॥२०॥ જે શુદ્ધ એવું આત્મસ્વસ્પ, નહિ ગ્રહણ કરવા ગ્ય એવાં કર્મના ઉદય નિમિત્ત ક્રોધાદિસ્વરુપને ગ્રહણ કરતું નથી અને ગ્રહણ કરેલા અનંતજ્ઞાનાદિ સ્વરૂપને ત્યજી દેતું નથી. વલી દ્રવ્ય પર્યાયાદિકે કરીને સર્વ ચેતન તથા અચેતનને જાણે છે, તે હું પિતાથી જ જાણવા યોગ્ય આત્મા છું. उत्पन्नपुरुषभ्रांतेः, स्थाणौ यद्वद्विचेष्टितम् ।। तद्वन्मे चेष्ठितं पूर्व, देहादिष्वात्मविभ्रमात् ॥२१॥ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ થાંભલામાં ઉત્પન્ન થયેલી પુરૂષ બ્રાંતિને લીધે જેવી રીતે વિવિધ ઉપકારાદિ ચેષ્ટિત કરાય છે તેવીજ રીતે. આ કહેલા આત્મસ્વરૂપનું જ્ઞાન થવા પૂર્વે દેહાદિકને વિષે આત્મબુદ્ધિના બ્રમથી હારૂ ચેણિત હતું. ૨૧ यथासौं वेष्टते स्थाणौ, निवृत्ते पुरुषग्रहे ॥ तथा चेष्टोऽस्मि देहादौ, विनिवृत्तात्मविभ्रमः ॥२२। જેવી રીતે થાંભલામાં ઉત્પન્ન થયેલી પુરૂષ બ્રાંતિવા) પુરૂષ, પુરૂષારોપ નિવૃત પામેલા જડ પદાર્થમાં ઉપકાર તથા અપકાર ન કરવા રૂપ જે ચેષ્ટા કરે છે તેવી રીતે દેહાદિકમાં નિવૃત્ત પામી છે આત્મભ્રાંતિ જેને એવી ચેષ્ટાવાલે હું થઈશ. येनात्मनानुभूयेऽह-मात्मनैवात्मनाऽत्मनि ।। सोऽहं न तन्न सा नासौ, नैको न द्वौ न वा बहुः ॥२३॥ જે ચૈતન્યસ્વરૂપ આત્માએ કરીને હું પિતાના સ્વરૂપને વિષે પિતાને જાણવાના સ્વભાવવાલા આત્માવડેજ અનુભવ કરું છું કે, તે હું પુરૂષ, સ્ત્રી કે નપુંસક નથી. વલી એક, બે અથવા બહુ નથી. ૧૩ यदभावे सुषुप्तोऽहं, यद्भावे व्युत्थितः पुनः ॥ अतींद्रियमनिर्देश्य, तत्स्वसंवेद्यमस्म्यहम् ॥२४॥ જે પિતાને જાણવા શુદ્ધ સ્વરૂપને પામવારૂપ જાગી ઉઠેલો છે તે હું ઇંદ્રિયને અગ્રાહ્ય, વાણીને અગેચર અને પિતાથી જ જાણવા ગ્ય છું. ૨૪ क्षीयंतेऽत्रैव रागाद्या-स्तत्वतो मां प्रपश्यतः ॥ વિધામાનં તતચિત્ર બે સાગુ વ મિયઃ રામા Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આજ જન્મને વિષે જ્ઞાનસ્વરૂપ એવા મને તત્ત્વવડે હોવાથી રાગાદિક શત્રુઓ ક્ષય પામે છે. પછી મને કઈ શત્રુ નથી અને મિત્ર પણ નથી. ૨૫ मामपश्यन्नयं लोको, न में शत्रन च प्रियः ॥ मां प्रपश्यन्नयं लोको, न मे शत्रुर्न च प्रियः ॥२६॥ મને ન જોઈ શકો એવો આ લે મ્હારે શત્રુ અને મિત્ર નથી તેમજ મને જોઈ શકો એવો પણ આ લેક હારો શત્રુ અને મિત્ર નથી. ૨૬ त्यक्वैवं बहिरात्मानमंतरात्मव्यवस्थितः ॥ भावयेत्परमात्मानं, सर्वसंकल्पवर्जितः ॥२७॥ એ પ્રમાણે અંતરાત્માને વિષે રહેલે પુરૂષ બહિરાત્માને ત્યજી સર્વ પ્રકારના સંકલ્પ રહિત થયે છતો પરમાત્માને ભાવે ૨૭ सोऽहमित्यात्तसंस्कारस्तस्मिन्भावनया पुनः॥ तत्रैव दृढसंस्काराल्लभते ह्यात्मनः स्थितिम् ॥२८॥ વલી તે પરમાત્માને વિષે ભાવનાવડે ગ્રહણ કરી છે. વાસના જેણે એવો તે અનંતજ્ઞાનસ્વરૂપ પરમાત્મારૂપ હું, તે પરમાત્માને વિષે દઢ સંસ્કારરૂપ (અવિચલ વાસનાથી) આત્માની સ્થિતિને પામું છું. ૨૮ मृढात्मा यत्र विश्वस्तस्ततो नान्यद्भयास्पदम् ॥ यतो भीतस्ततो नान्यदभयस्थानमात्मनः ॥२९॥ આહિરાત્મા જે પુત્ર સ્ત્રી વિગેરેને વિષે (આ હારા છે Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ અને હું તેમને છું) એ વિશ્વાસ પામે છે. તેથી તેને બીજે ભય નથી, અર્થાત્ શરીરને લીધેજ ભય રહેલો છે. વલી જે પરમાત્મ સ્વરૂપને જાણવાથી ભય પામે છે, તેથી બીજું આત્માને અભયસ્થાન નથી, ૨૯ છે सर्वेद्रियाणि संयम्य, स्तिमितेनांतरात्मना । - ત્સાં ઘાતો મતિ, તત્તરવું પરમાત્મનઃ રૂા. સર્વે ઇન્દ્રિયને નિયમમાં રાખીને ક્ષણ માત્ર અનુભવ કરવાથી નિશ્ચલ એવા મન વડે જે સ્વરૂપ દેખાય છે, તેજ પરમાત્માનું સ્વરૂપ છે. ૩૦ . यः परात्मा स एवाई, योऽहं स परमस्ततः ॥ अहमेव मयोपास्यो, नान्यःकश्चिदिति स्थितिः ॥३१॥ જે પરમાત્મા તેજ હું. અને જે હું તે પરમાત્મા. તેથી હુંજ હારે પિતાને ઉપાસના કરવા ગ્ય છું. બીજે કઈ ઉપાસના કરવા યોગ્ય નથી, એ સ્થિતિ છે કે ૩૧ છે प्राच्याव्य विषयेभ्योऽहं, मा मयैव मयि स्थितम् ॥ बोधात्मानं प्रपन्नोऽस्मि, परमानंदनिर्वृत्तम् ॥३२॥ આત્મસ્વરૂપ વડે કરીને વિષયથી નિવૃત્તિ પામીને આત્મસ્વરૂપને વિષે રહેલા મહારા જ્ઞાનસ્વરૂપ અને ઉત્તમ આનંદથી સુખી એવા આત્માને હું પ્રાપ્ત થયેલ છું. ૩૨ છે यो न वेचि परं देहा-देवमात्मानमव्ययम् ॥ लभते न स निर्वाणं, तप्त्वापि परमं तपः ॥३३॥ જે પુરૂષ, પ્રાપ્ત થયેલા દેહથી પર અને અવ્યય એવા Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આત્માને કહેલી રીતે નથી જાણતા, તે ઉત્કૃષ્ટ એમાં તપને કરતા છતા મેાક્ષપદ પામતા નથી. ॥ ૩૩-૫ आत्मदेहांतरज्ञान - जनिताद्दादनिर्वृतः ॥ तपसा दुष्कृतं घोरं, भुंजानोऽपि न विद्यते ॥ ३४ ॥ આત્મા અને દેહના ભેદજ્ઞાનથી ઉપન્ન થયેલા હર્ષે કરીને સુખી થયા છતા બાર પ્રકારનાં તપથી ઘેાર પાપને ભાગવતા એવા પણ માણુસ ખેદ પામતા નથી. ૫ ૩૪ ૫ रागद्वेषादिकल्लोलेरलोल, यन्मनोजलम् ॥ स पश्यत्यात्मनस्तत्त्वं स तत्त्वं नेतरो जनः ॥ ३५ ॥ રાગદ્વેષાદિ કલ્લાલથી જેનું મન રૂપ જલ ડાલાઇ ગયું નથી, તે આત્મત્તત્વને જૂએ છે. વલી તે જોનારા 'પાતેજ પરમાત્મરૂપ છે. ખીજે પરમાત્મ રૂપ નથી. ॥ ૩૫ ॥ अविक्षिप्तं मनस्तत्त्वं विक्षिप्तं भ्रातिरात्मनः ॥ धारयेतदविक्षिप्तं, विक्षिप्तं नाश्रयेत्ततः ॥ ३६ ॥ રાગાદિકથી અપરિણામિત એવું આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે અને તેનાથી જે ઉલટું તે આત્માની ભ્રાંતિ આત્મરૂપ રહિત છે. તે કારણ માટે રાગાદિકથી અપરિમિત એવા મનને ધારણ કરવું, પરંતુ રાગાદિકના વિકારવાલા મનને આશ્રય કરવા નહિ. ॥ ૩૬ ૫ अविद्याभ्याससंस्कारैरवशं, क्षिप्यते मनः ॥ તવેલ જ્ઞાનસંઘાર, સ્ત્રતતનેતિ”તે રૂા શરીરને વિષેજ પવિત્ર અને સ્થિર એવું આત્મા તથા Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ આત્મિય વિગેરે જે જ્ઞાન તે અવિદ્યા, તે અવિદ્યાના અભ્યાસથી ઉખન્ન થયેલી વાસના કરીને અવશ (વિષયને અને ઇંદ્રિયને આધિન તથા આત્માને આધિન નહિ) એવું મન થાય છે. તે જ મન જ્ઞાનસંસ્કાર કરીને આત્મસ્વરૂપને વિષે રહે છે. ૩૭' अपमानादयस्तस्य, विक्षेपो यस्य चेतसः॥ नापमानादयस्तस्य, न क्षेपो यस्य चेतसः ॥३८॥ જેનાં ચિત્તને રાગાદિ પરિણામ છે તેને અપમાનાદિ હોય છે અને જેના ચિતને રાગાદિ પરિણામ નથી તેને અપમાનાદિ પણ નથી. એ ૩૮ છે यदा मोहात्मजायेते, रागद्वेषौ तपस्विनः॥ तदेव भावयेत् स्वस्थमात्मानं शाम्यतः क्षणात् ॥३९॥ જ્યારે તપસ્વિને મેહનીય કર્મના ઉદયથી રાગદ્વેષ ઉસન્ન થાય છે ત્યારે તેનું ક્ષણમાત્રમાં રાગદ્વેષને શાંતિ પમાડતા છતા પિતાનાં સ્વરૂપમાં રહેલા આત્માને ભાવે છે. ૩૯ : यत्र काये मुनेः प्रेम, ततः प्राच्यव्य देहिनम् ॥ बुद्धया तदुत्तमे काये, योजयेत्प्रेम नश्यति ॥४०॥ મુનિને જે પિતાના અથવા પરના શરીરને વિષે સ્નેહ થાય છે તે શરીરથી બુદ્ધિવડે આત્માને પાછો ફેરવીને તેઓ પણ ઉત્તમ એવા ચિદાનંદમય આત્મ સ્વરૂપને વિષે જોડે છે કે, જેઓ કાયા ઉપર સ્નેહ થતું નથી. કે ૪૦ છે आत्मविभ्रमजं दुःख-मात्मज्ञानात्मशाम्यति ॥ नायतास्तत्र निर्वाति, कृत्वापि परमं तपः ॥४॥ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શરીરાદિકમાં આત્મા એવા વિક્રમથી થયેલું દુઃખ આત્મજ્ઞાનથી નાશ પામે છે. વલી આત્મસ્વરૂપમાં અસાવધાન. એવા પુરૂષો ઉત્કૃષ્ટ એવું તપ કરીને પણ મેક્ષ પામતા. નથી. કે ૪૧ છે शुभं शरीरं दिव्यांश्च, विषयानभिवांछति ॥ उत्पन्नात्ममतिदेहे, तत्त्वज्ञानी ततश्युतिम् ॥४२॥ શરીરને વિષે ઉન્ન થયેલી આત્મ બુદ્ધિવાલે અર્થાત અહિરાત્મા પુરૂષ શુભ એવા શરીરને અને દિવ્ય એવા વિષએને ઈચ્છે છે. તથા તત્વજ્ઞાની પુરૂષ શરીરની નિવૃત્તિને ઈરછે છે. परत्राहमतिः स्वस्माच्च्युतो, बध्नात्यसंशयम् ॥ स्वस्मिन्नमतिच्च्युत्वा, परस्मान्मुच्यते बुधः ॥४३॥ શરીરને વિષે આત્મબુદ્ધિવાલે બહિરાત્મા આત્મ સ્વરૂપથી ભ્રષ્ટ થઈને ખરેખર બંધન પામે છે અને આત્મસ્વરૂપને વિષે આત્મબુદ્ધિવાલે અંતરાત્મ શરીરાદિકથી જૂદ થઈને. મુક્તિ પામે છે. ૫ ૪૩ છે दृश्यमानमिदं मूढस्त्रिलिंगमवबुध्यते ॥ इदंमित्यवबुद्धस्तु, निष्पन्नं शब्दवर्जितम् ॥४४॥ બહિરાત્મા આ દેખાતા પુરૂષ, સ્ત્રી અને નપુંસક રૂપ ત્રણ લિંગને ત્રિલિંગરૂપ માને છે અને અંતરાત્મા અનાદિસિદ્ધ અને વિકલ્પાદિકે વર્જિત એવા આત્મતત્વને જ માને છે. ૪૪ जानन्नप्यात्मनस्तत्त्वं, विविक्तं भावयन्नपि ॥ पूर्वविभ्रमसंस्काराद्धांति भूयोऽपि गच्छति ॥४५॥ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ અંતરાત્મા આત્મતત્વને જાણતો છતો તથા શરીરાદિથી જૂદુ માનતો છતો પણ પૂર્વ વિભ્રમના સંસ્કારથી કરીને પણ બ્રાંતિ પામે છે. ૪૫ છે अचेतनमिदं दृश्य-मदृश्यं चेतनं ततः ॥ क रुष्यामि क तुष्यामि, मध्यस्थोऽहं भवाम्यतः॥४३॥ આ દેખાતું એવું શરીરાદિ જડ છે અને ન દેખાતું એવું આત્મસ્વરૂપ ચત રૂપ છે, માટે હું તેના ઉપર ક્રોધ અને કેના ઉપર સંતોષ કરું. તેથી હવે હું મધ્યસ્થરૂપ થાઉં છું. આ ૪૬ છે त्यागादाने बहिमूढः, करोत्यध्यात्ममात्मवित् ॥ नांतर्बहिरुपादानं, न त्यागो निष्टितात्मनः ॥४७॥ બહિરાત્મા બાહ્યવસ્તુને વિષે ત્યાગ અને અભિલાષ કરે છે. અંતરાત્મા આત્મસ્વરૂપને વિષે ત્યાગ અને અભિલાષા કરે છે, પરંતુ કૃત કૃત્ય એવા પરમાત્માને તે અંતરાત્માને વિષે અભિલાષ અને બહિવસ્તુને વિષે ત્યાગ એમનું કાંઈ નથી. ૪૭ છે युंजीत मनसात्मानं, वाकायाभ्यां वियोजयेत् ॥ मनसा व्यवहारं तु, त्यजेद्वाकाययोजितम् ॥४८॥ માનસિક જ્ઞાનથી આત્માનું ધ્યાન કરવું, પણ વાણું અને કાયાથી આત્માને જૂદ કર. વલી મનની સાથે વાણું અને કાયાથી જોડાએલા વ્યવહારને મને કરીને ત્યજી દે.૪૮ માત્મદહીનાં, વિશ્વાસ રવ ર | स्वात्मन्येवात्मदृष्टीनां, क विश्वासः क वा रतिः ॥४९॥ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શરીરને વિષે આત્મદષ્ટિવાલા અર્થાત્ બહિરાત્માને જગત વિશ્વાસ કરવા લાગ્યું અને મનહર લાગે છે, પરંતુ આત્માને વિષે આત્મદષ્ટિવાલા અર્થાત્ અંતરાત્માને જ્યાં વિશ્વાસ અને કયાં રતિ હોય છે ? અર્થાત્ તેને પુત્રાદિકને વિષે વિશ્વાસ અથવા પ્રીતિ હોતી નથી. ૪૯ છે आत्मज्ञानात्परं कार्य, न बुद्धौ धारयेचिरम् ॥ कुर्यादर्थवशाकिविद्वाकायाभ्यामतत्परः ॥५०॥ આત્મજ્ઞાન વિના બીજું કાર્ય બહુ વખત મનમાં ધારવું નહિ અને તેવું ભોજન વ્યાખ્યાનાદિક કાર્ય કરવું પડે તે તે આસક્તિ રહિત થઈને ફક્ત પોતાના અને પરના ઉપકારના વશથીજ કરવું. . ૫૦ છે यत्पश्यामीन्द्रियैस्तन्मे, नास्ति यनियतेन्द्रियः ॥ अंतः पश्यामि सानंदं, तदस्य ज्योतिरुत्तमम् ॥५१॥ હું ઈદ્રિય વડે જે શરીરાદિક જેઉં , તે હારૂં રૂપ નથી, પરંતુ ઇન્દ્રિયને સ્વાધિન કરીને હું મ્હારી અંદર ઉત્તમ સુખરૂપ અને ઇંદ્રિયોને અગોચર એવું જે જ્ઞાન જેઉં છું, તે મ્હારૂં સ્વરૂપ છે. પ૧ છે मुखमारब्धयोगस्य, बहिदुःखमथात्मनि ॥ बहिरेवामुखं सौख्य-मध्यात्म भांवितात्मनः ॥५२॥ આત્મસ્વરૂપ જાણવામાં ઉદ્યમવંત થયેલાને બાહ્ય વિષયમાં સુખ થાય છે તથા આત્મ વિષયમાં દુઃખ થાય છે અને યથાર્થ આત્મસ્વરૂપ જાણેલાને બાહા વિષયમાં દુઃખ તથા આત્મ વિષયમાં સુખ થાય છે. તે પર છે Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ तब्रयात्तत्परान्पृच्छे-तदिच्छेत्तत्परो भवेत् ॥ येनाविद्यामयं रूपं, त्यक्त्वा विधामयं व्रजेत् ॥५३॥ તે આત્મસ્વરૂપ પિતે કહેવું, બીજાને પૂછવું, તે આત્મસ્વરૂપને જ ઈચ્છવું અને તેમાં તત્પર થવું કે, જેથી બહિરાત્મરૂપ ત્યજી દઈ આત્મસ્વરૂપને પમાય. એ પ૩ છે शरीरे वाचि चात्मानं, संधत्ते वाक्शरीरयोः ॥ भ्रांतोऽभ्रांतः पुनस्तत्त्वं, पृथगेषां निबुध्यते ॥५४॥ વાણ અને શરીરને વિષે ભ્રાંતિ પામેલો બહિરાત્મા પિતાને શરીરમાં અને વાણીમાં આરોપણ કરે છે. વલી યથાર્થ તે સ્વરૂપને જાણનારો અંતરાત્મા વાણીનાં, શરીરનાં અને. આત્માનાં સ્વરૂપને જૂદા જૂદા જાણે છે. કે ૫૪ न तदस्तीद्रियार्थेषु, यत्क्षेमंकरमात्मनः ॥ तथापि रमते बाल-स्तत्रैवाज्ञानभावनात् ॥५५॥ ઈઢિયાર્થને વિષે તેવું કાંઈ નથી કે, જે આત્માનું કુશલ કરનાર થાય. તે પણ અજ્ઞાની બહિરાત્મા તે ઈદ્રિયેના અર્થને વિષે મિથ્યાત્વના સંસ્કારથી રમે છે. તે ૫૫ चिरं प्रसुप्तास्तमसि, मूढात्मानः कुयोनिषु ॥ अनात्मीयात्मभूतेषु, ममाहमिति जाग्रति ॥५६॥ અનાદિ મિથ્યાત્વ સંસ્કાર હોવાને લીધે રાશી લાખ કનિમાં દીર્ઘકાલથી સૂતેલા બહિરાત્મા પરમાર્થથી પિતાના સંબંધી નહિ એવા પુત્ર સ્ત્રી વિગેરેને વિષે “હું અને મહારૂં એમ કહેતા છતાં જાગે છે. એ ૫૬ છે Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ पश्येनिरंतरं देहमात्मनोऽनात्मचेतसा ॥ अपरात्मधियाऽन्येषामात्मतत्वे व्यवस्थितः ॥५॥ આત્મતત્વને વિષે રહેલો અંતરાત્મા પિતાનાં શરીરને અનાત્મબુદ્ધિથી (આ આત્મા નથી એવા વિચારથી) નિરંતર જૂએ છે તેમજ બીજાઓને આ પરમાત્મા નથી એ એવી બુદ્ધિથી જૂએ છે. એ પછી अज्ञापितं न जानंति, यथा मां ज्ञापितं तथा ॥ मूढात्मानस्ततस्तेषां, वृथा मे ज्ञापनाश्रमः ॥५॥ મૂહાત્મા જેમ આત્મસ્વરૂપ ન સમજાવ્યા છતા નથી જાણતા તેમજ સમજાવ્યા છતાં પણ નથી જાણતો, તેથી તે મૂહાત્માને મહારે સમજાવવાને શ્રમજ ગટ છે. ૫૮ यदबोधयितुमिच्छामि, तन्नाहं यदहं पुनः॥ ग्राह्यं तदपि नान्यस्य, तत्किमन्यस्य बोधये ॥१९॥ જે વિકલ્પમાં વ્યાપ્ત થઈ રહેલા આત્મસ્વરૂપને અથવા દેહાદિકને સમજાવવાની ઈચ્છા કરું છું. તે હું પોતે પરમાર્થથી આત્મસ્વરૂપ નથી અને વલી જે હું ચિદાત્મરૂપ છું તે બીજાને ગ્રાહ્યમાં આવું તેમ નથી. તે પછી હું બીજાને શા માટે આત્મ તત્વને બંધ કરૂં? એ ૫૯ છે बहिस्तुष्यति मूढात्मा, पिहितज्योतिरंतरे ॥ तुष्यत्यन्तः प्रबुद्धात्मा, बहिावृत्तकौतुकः ॥६०॥ અંદરના તત્ત્વ વિષયને વિષે માહથી ઢંકાઈ ગયેલા જ્ઞાન વાલો બહિરાત્મા શરીરાદિ બાહ્ય અર્થને વિષે પ્રસન્ન થાય છે ૧રપ નથી અને વધારે છે. તે હું પિતાના Page #118 -------------------------------------------------------------------------- ________________ અને શરીરાદિકને વિષે પ્રીતિ રહિત એવો અંતરાત્મા પિતાનાં સ્વરૂપને વિષે પ્રસન્ન થાય છે. ૬૦ न जानंति शरीराणि, सुखदुःखान्यबुद्धयः ॥ निग्रहानुग्रहधियं, तथाप्यत्रैव कुर्वते ॥६१॥ શરીરે સુખ દુખને જાણતા નથી, તે પણ બહિરાત્મા એજ શરીરાદિકને વિષે ઉપવાસાદિ કરવાથી નિગ્રહ કરવાની અને કુંડલ કડા વિગેરેથી શણગારવા વડે અનુગ્રહ કરવાની બુદ્ધિથી કરે છે. ૬૧ છે स्वबुद्धया यावद्गृहणीयात् , कायवाक्चेतसां त्रयम् । संसारस्तावदेतेषां, भेदाभ्यासे तु निवृत्तिः ॥६२॥ જ્યાં સુધી શરીર, વાણી અને ચિત્ત એ ત્રણેને આત્મ બુદ્ધિથી ગ્રહણ કરે ત્યાંસુધી સંસાર થાય છે અને તે ત્રણને ભેદ અભ્યાસ થયે એટલે મુક્તિ થાય છે. પે ૬૨ घने वस्त्रे यथात्मानं, न घनं मन्यते तथा ॥ घने स्वदेहेप्यात्मानं न घनं मन्यते बुधः ॥६३॥ જ્ઞાની પુરુષ જેમ મજબુત વસ્ત્ર પહેરવાથી પિતાને મજબુત માનતો નથી તેમ શરીર પણ મજબુત હોય તોપણ આત્માને મજબુત માનતો નથી. ૬૩ जीर्णे वस्त्रे यथात्मानं, न जीर्ण मन्यते तथा ॥ जीर्णे स्वदेहेप्यात्मानं, न जीर्ण मन्यते बुधः ॥६॥ જ્ઞાની પુરુષ જેમ જીણું વસ્ત્ર પહેરવાથી પિતાને જીર્ણ માનતું નથી તેમ જીણું શરીર છતાં આત્માને જીર્ણ માનતો નથી. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ नष्टे वस्त्रे यथात्मानं, न नष्टं मन्यते तथा ॥ नष्टे स्वदेहेऽप्यात्मानं, न नष्टं मन्यते बुधः ॥६५॥ જ્ઞાની પુરૂષ જેમ વસ્ત્ર ફાટી જવાથી પિતાને નાશ. પામેલો જાણતા નથી તેમ દેહ નાશ પામ્યા છતાં આત્માને નાશ પામેલે માનતો નથી. ૬૫ रक्ते वस्त्रे यथात्मानं, न रक्तं मन्यते तथा ॥ रक्ते स्वदेहेऽप्यात्मानं, न रक्तं मन्यते बुधः ॥६६॥ જ્ઞાની પુરૂષ જેમ વસ્ત્ર રક્ત છતાં પોતાને રક્ત માનતા નથી તેમ પિતાને દેહ રક્ત છતાં આત્માને રક્ત માનતા નથી. यस्य सस्पंदमाभाति, निस्पंदेन सम जगत् ॥ अप्रज्ञमक्रियाभोगं, स कामं याति नेतरः ॥६७॥ જેને ચંચલ એવું આ જગત્ જડ, તેમજ પદાર્થનું જ્ઞાન અને સુખાદિકનો અનુભવ ન હોવાને લીધે કાષ્ટ અને પાષાણ તુલ્ય જણાય છે, તે શાંતિને પામે છે. બીજે પામતે નથી. ૬૭ शरीरकंचुकेनात्मा, संतृतज्ञानविग्रहः ॥ नात्मानं बुध्यते, तस्माद्भ्रमत्यतिचिरं भवे ॥६८॥ શરીર રૂપ કંચવાથી ઢંકાઈ ગયા છે જ્ઞાનરૂપ દેહ, જેને એ બહિરાત્મા પિતાને જાણી શકતું નથી, તેથી તે સંસારમાં બહુ કાલથી ભટકે છે. प्रविशद्लता व्युहे, देहेऽणूनां समाकृतौ ॥ स्थितिभ्रांत्या प्रपचते, तमात्मानमबुद्धयः ॥६९॥ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ પેસતાં અને નિકલતાં એવા પરમાણુનાં સમુહરૂપ અને સમાનકૃતિવાલા દેહને વિષે સ્થિતિની શાંતિથી અહિરાત્મા તે દેહને આત્મા માને છે. गौरः स्थूलः कृशा वाहमित्यङ्गेनाविशेषयन् ॥ आत्मानं धारयेन्नित्यं, केवलज्ञप्तिविग्रहम् ॥७०॥ હું ગારી છુ જાડા છું અથવા પાતલા છું, એમ અંગની સાથે એકમેક ન કરતા છતા ફક્ત જાણપણારૂપ શરીરવાલા આત્માને નિત્ય ધારણ કરે છે. ૭૦ मुक्तिरेकांतिकी तस्य, चित्ते यस्याचला धृतिः ॥ तस्य नैकांतिकी मुक्तिर्यस्य नास्त्यचला धृतिः ॥ ७१ ॥ જેના ચિત્તમાં અવિચલ આત્મસ્વરૂપનું ધારણ કરવાપણું છે, તેને અવશ્ય મુક્તિ પ્રાપ્ત થતી નથી. ૭૧ जनेभ्यो वाक्कृतः स्पंदो, मनसश्चित्रविभ्रमाः ॥ भवंति तस्मात्संसर्ग, जनैर्योगी ततस्त्यजेत् ॥७२॥ A માણસાના સમાગમથી વચન પ્રવૃત્તિ થાય છે, વચન પ્રવૃત્તિથી મનની વ્યગ્રતા થાય છે અને તેથી નાના પ્રકારના વિકલ્પે થાય છે. માટે ચેાગી પુરૂષોએ માણસાની સાથે સમાગમ ત્યજી દેવા. ग्रामोऽरण्यमिति द्वेधा, निवासोऽनात्मदर्शिनाम् ॥ दृष्टात्मनां निवासस्तु, विविक्तात्मैव निश्चलः ॥७३॥ આત્મસ્વરૂપને ન પામેલાને ગામ અને અરણ્ય એમ એ પ્રકારે નિવાસ સ્થાન છે. તથા આત્મસ્વરૂપને પામેલાને વ્યાકુલતા રહિત એવા શુદ્ધ આત્માજ નિવાસ સ્થાન છે. ॥ ૭૩ ॥ ८ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ देहांतरगतेबीज, देहेऽस्मिन्नात्मभावना ॥ बीजं विदेहनिष्पतेरात्मन्येवात्मभावना ॥७४॥ આ દેહને વિષે આત્મભાવના કરવી એજ બીજા ભવની પ્રાપ્તિનું કારણ છે અને આત્માને વિષે આત્મભાવના કરવી એજ મોક્ષ પ્રાપ્તિનું બીજ છે. ૭૪ છે नयत्यात्मानमात्मैव, जन्मनिर्वाणमेववा ॥ गुरुरात्मात्मनस्तस्मानान्योऽस्ति परमार्थतः ॥७५॥ આત્મા આ દેહાદિકને વિષે આત્મભાવનાના વક્ષ્યથી પોતાને સંસારમાં ભટકાવે છે અને આત્માને વિષે આત્મભાવનાના વશ્યથી પિતાને મોક્ષ પ્રત્યે પમાડે છે, માટે પરમાર્થથી આત્માને ગુરૂ તે આત્મા જ છે. બીજું કઈ નથી. दृढात्मबुद्धिदेहादावुत्पश्यन्नाशमात्मनः ॥ मित्रादिभिर्वियोगं च, बिभेति मरणाभृशम् ॥७६॥ દેહાદિકને વિષે દઢ એવી આત્મબુદ્ધિવાલે બહિરાત્મા પિતાના મરણને જેતે છતે અને મિત્રાદિકના વિયેગને જાણતે છતે મૃત્યુથી બહુ ભય પામે છે. ૭૬ आत्मन्येवात्मधीरन्यां, शरीरगतिमात्मनः ॥ मन्यते निर्भयं त्यक्त्वा, वस्त्रं वस्त्रांतरग्रहम् ॥७७॥ એક વસ્ત્રને ત્યજી દઈ બીજા વસ્ત્રને ગ્રહણ કરવાની પિઠે આત્માને વિષે આત્મબુદ્ધિવાલે અંતરાત્મા ભય રહિતપણે શરીરની પરિણતિને (બાલ્યાદિ અવસ્થાને) પિતાથી જૂદે માને છે. અર્થાત્ શરીરની ઉત્પત્તિ અને નાશના અવસરે પોતાની ઉત્પત્તિ અને નાશ નથી માનતો. ૭૭ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ व्यवहारे सुषुप्तो यः, स जागर्त्यात्मगोचरे ॥ जागर्ति व्यवहारेऽस्मिन्सुषुप्तञ्चात्मगोचरे ॥ ७८ ॥ પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ વ્યવહારમાં જે સૂતેલા (અતત્પુર ) છે તે આત્મવિષયમાં જાગતા (તત્પર) છે અને જે પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ વ્યવહારમાં જાગતા (તત્પર) છે તે આત્મવિષયમાં સૂતેલેા (અતપુર) છે. ૭૮ आत्मानमंतरे दृष्ट्वा, दृष्ट्वा देहादिकं बहिः ॥ तयोरंतर विज्ञानादभ्यासादच्युतो भवेत् ॥ ७९ ॥ આત્માને અંદર જોઇ અને શરીરાદિકને બ્હાર જોઈને તે બન્નેના ભેદ જ્ઞાનની ભાવનાથી મુક્ત થવાય છે. पूर्व दृष्टात्तस्य, विभात्युन्मत्तवज्जगत् ॥ स्वभ्यस्तात्मधियः पश्चात्काष्ठपाषाणरूपवत् ॥८०॥ પ્રથમ આત્મતત્ત્વને જોનારા અર્થાત્ યાગારભી પુરૂષને આ જગત્ ઉન્મત્ત સમાન દેખાય છે અને પછી આત્મતત્ત્વના સારી રીતે અભ્યાસ કરનારાને કાષ્ટ અને પાષાણ સરખું દેખાય છે. शृण्वन्नप्यन्यतः कामं, वदन्नपि कलेवरात् ॥ नात्मानं भावयेद्भिन्नं यावत्तावन्न मोक्षभाक् ॥ ८१ ॥ ખીજા પાસેથી અત્યંત સાંભલતા અને પાતે ખીજાને કહેતા હતા પણ જ્યાં સુધી શરીરથી આત્માને જૂદા ભાવતા નથી ત્યાંસુધી મેાક્ષનું પાત્ર થતા નથી, ॥ ૮૧ ॥ तयैव भावयेद्देहाद्-व्यावृत्त्यात्मानमात्मनि ॥ થયા ન પુનાભાન, તેદે સ્વપ્નેશિ યોનયેત્ ॥૮॥ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ દહથી જૂદ કરીને આત્માને આત્માને વિષે તેવી રીતે ભાવ કે, જેથી તે ફરીથી સ્વપ્નામાં દેહને આત્મરૂપન માને. अपुण्यमव्रतैः पुण्यं, व्रतैर्मोक्षस्तयोर्व्ययः॥ - अवतानीव मोक्षार्थों, व्रतान्यपि ततस्त्यजेत् ॥८॥ હિંસાદિક વિકલ્પથી પાપ અને અહિંસાદિક વિકલ્પથી પુણ્ય થાય છે. તથા તે બંનેને ત્યાગ કરવાથી મોક્ષ થાય છે, તે મેક્ષના અથીયે હિંસાદિકની પેઠે પુણ્યાદિકને ત્યજી દેવા. ૮૩ अव्रतानि परित्यज्य, व्रतेषु परिनिष्टितः ॥ त्यजेत्तान्यपि संप्राप्य, परमं पदमात्मनः ॥८४॥ પ્રથમ હિંસાદિ અત્રને ત્યજી દઈ પુણ્યાદિ વ્રતને વિષે સાવધાન થાય અને પછી આત્માના પરમ પદને પામીને અર્થાત્ વીતરાગપણું પામીને તે પુણ્યાદિ વ્રતને પણ ત્યજી દે. यदन्तरर्जल्पसंपृक्तमुत्प्रेक्षाजालमात्मनः ॥ मूलं दुःखस्य तन्नाशे, शिष्टमिष्टं परं पदम् ॥८५॥ જે અંતર વચનના વ્યાપારે સહિત એવી ચિંતારૂપ જાળ તેજ આત્માને દુઃખનું મૂલ છે. માટે તે જાળને નાશ થયે ઈષ્ટ એવું પરમપદ પ્રાપ્ત થાય છે. अवती व्रतमादाय, व्रती ज्ञानपरायणः ॥ परात्मज्ञानसंपन्नः, स्वयमेव परो भवेत् ॥८६॥ હિંસાદિ કરવાવાલે અવતી હિંસા ન કરવારૂપ વ્રત લઈ અને પછી તે વ્રત લેનારો વતી જ્ઞાનમાં તત્પર એ થાય છે. પછી તે ઉત્કૃષ્ટ એવા આત્મજ્ઞાનમાં લીન થઈને પોતે જ પરમાત્મા રૂપ થાય છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ लिंग देहाश्रितं दृष्टं, देह एवात्मनो भवः ॥ न मुच्यते भवात्तस्मात्ते ये लिंगकृताग्रहाः ||८७॥ જટાધારણ અથવા નગ્નપણું એ વિગેરેલિંગ, ટ્રુડને આશ્રિને દેખાય છે અને ફ્રેડ એજ આત્માને સંસારરૂપ છે, માટે જેએ લિંગને વિષે આગ્રહ કરનારા છે તેઓ તે સંસારથી મૂકાતા નથી. जातिर्देहाश्रिता दृष्टा, देह एवात्मनो भवः ॥ नमुच्यते भवात्तस्मात्ते, ते जातिकृताग्रहाः ||८८॥ જાતિ એ પણ દેહને આશ્રિત દેખાય છે અને દેહ છે તે આત્માને સંસાર છે, માટે જેએ જાતિમાં આગ્રહ નારા છે તેઆ તે સંસારથી મૂકાતા નથી. ૮૮ કર जातिलिंग विकल्पेन, येषां च समयाग्रहः ॥ तेऽपि न प्राप्नुवत्येव परमं पदमात्मनः ॥ ८९ ॥ જાતિ અને લિંગના ભેદે કરીને જેઓને આગમ ઉપર આગ્રહ છે તેઓ પણ આત્માના પરમ પદને પામતા નથીજ. यत्यागाय निवर्तते, भोगेभ्यो यदवाप्तये ॥ प्रीतिं तत्रैव कुर्वति, द्वेषमन्यत्र मोहिनः ॥ ९० ॥ જે શરીરના નિમત્વને અર્થે પુષ્પની માલા અથવા શ્રી વિગેરેથી નિવૃત્તિ પામે છે અથવા ઉત્તમ એવા વીતરાગપણાની પ્રાપ્તિના અર્થે નિવૃત્તિ પામે છે. વલી તે શરીરને વિષે પ્રીતિ કરે છે અને વીતરાગપણામાં દ્વેષ કરે છે તેઓને માહવાળા જાણવા. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ अनंतरज्ञः संधत्ते, दृष्टिं पंगोर्यथांधके । संयोगादृष्टिमंगेऽपि, संपत्ते तद्वदात्मनः ॥११॥ જેમ પાંગલાની દષ્ટિ આંધલાને વિષે ધારણ કરાય છે તેમ શરીર અને આત્માને વિષે અભેદને આગ્રહ કરનારે પુરૂષ દેહ અને આત્માના સગથી આત્માને આશય દેહને વિષે પણ ધારણ કરે છે. ૯૧ दृष्टभेदो यथा दृष्टि, पंगोरंधे न योजयेत् ॥ तथा न योजयेदेहे, दृष्टात्मा दृष्टिमात्मनः ॥१२॥ પાંગલાને અને આંધળાને ભેદ જાણનારે પુરૂષ જેમ પાંગળાની દષ્ટિ આંધળાને વિષે ન ધારણ કરે તેમ દેહ અને આત્માને ભેદ જાણનારે અંતરાત્મા પુરૂષ આત્માની દષ્ટિ દેહને વિષે ન ધારણ કરે. ૨ मुप्तोन्मत्ताद्यवस्थेव, विभ्रमोऽनात्मदर्शिनाम् ।। विभ्रमाऽक्षीणदोषस्य, सर्वावस्थात्मदर्शिनः ॥१३॥ બહિરાત્માઓને સુણાવસ્થાની પેઠે અને ઉન્મત્તાદિ અવસ્થાની પેઠે વિભ્રમ છે. તથા બાલકુમારાદિ લક્ષણવાલી સર્વ અવસ્થાને આત્મા એમ જેનારા બહિરાત્માઓને વિશ્વમજ હોય છે. विदिताशेषशास्त्रोऽपि, न जाग्रदपि मुच्यते ॥ देहात्मदृष्टिांतात्मा, सुप्शोन्मत्तोऽपि मुच्यते ॥९॥ બહિરાત્મા સર્વ શાસ્ત્રને જાણવાને લીધે જાગતે જીતે પણ મૂકાતો નથી અને અંતરાત્મા સુસ તથા ઉન્મત્ત છતે પણ મૂકાય છે. ૯૪ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ यत्रैवाहितधीः पुंसः, श्रद्धा तत्रैव जायते ॥ यत्रैव जायते श्रद्धा, चित्तं तत्रैव लीयते ॥ ९५ ॥ જે વિષયમાં બુદ્ધિ આશ્રય કરે, પુરૂષને તેજ વિષયમાં શ્રદ્ધા થાય છે અને જે વિષયમાં શ્રદ્ધા થાય છે તેજ વિષયમાં ચિત્ત આસક્ત થાય છે. ૯૫ यत्रैवाहितधीः पुंसः, श्रद्धा तस्मान्निवर्त्तते ॥ यस्मान्निवर्तते श्रद्धा, कुतश्चित्तस्य तल्लयः ||२६|| જે વિષયમાં બુદ્ધિ આશ્રય ન કરે, પુરૂષને તે વિષચથી શ્રદ્ધા નિવૃત્તિ પામે તે વિષયમાં ચિત્તની આશક્તિ ક્યાંથી હાય. ૯૬ भिन्नात्मानमुपास्यात्मा, परो भवति तादृशः ॥ वर्तिदपं यथोपास्य, भिन्ना भवति तादृशी ॥९७॥ જેમ દીવાથી જૂદી એવી વાટ દીવાને પામીને દીવારૂપ ખની જાય છે તેમ આત્માથી જૂદો એવા આરાધક પુરૂષ અર્હત્ સિદ્ધરૂપ આત્માની ઉપાસના કરીને તેવા પરમાત્મરૂપ અની જાય છે. ૯૭ उपास्यात्मानमेवात्मा, जायते परमोऽथवा ॥ मथित्वात्मानमात्मैव जायतेऽग्निर्यथा तरुः ॥ ९८ ॥ જેમ વૃક્ષ પેાતાનાં શરીરને ગણુ કરીને પાતે અગ્નિરૂપ થાય છે તેમ આત્મા (ઉપાસક) ચિદાનંદમય પેાતાના આત્મસ્વરુપની ઉપાસના કરીને પરમાત્મારૂપ થાય છે. ૯૮ इतीदं भावयेन्नित्य-मवाचागोचरं पदम् ॥ स्वत एव तदाप्नोति, यतो नावर्तते पुनः ॥ ९९ ॥ આ કહ્યા પ્રમાણે જે ભિન્ન અને અભિન્ન એવો Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ આત્મપદની નિત્ય ભાવના કરે છે તે વાણુને અગોચર એવા મોક્ષ સ્થાનને પોતાની મેળેજ પામે છે અને તે પ્રાપ્ત થયેલા પદથી ફરી પાછો આવતો નથી. ૯ अयत्नसाध्यं निवार्ण, चित्तत्वं भूतजं यदि । अन्यथा योगतस्तरस्मान्नदुःखं योगिनां कचित् ॥१०॥ જે ચેતના લક્ષણ તત્વ પૃથ્વી આદિ પાંચ મહાભૂતથી ઉત્પન્ન થયેલું જાણીયે તે પછી મોક્ષ, યત્ન કર્યા વિના પણ સાધ્ય છે અને પ્રારબ્ધ ગની અપેક્ષાએ જે તે તત્વ પૃથ્વી આદિ પાંચ મહાભૂતથી ઉત્પન્ન થયેલું ન જાણુયે તો પછી ગથી મોક્ષ પ્રાપ્તિ છે, માટે દુર્ધર અનુષ્ઠાન અથવા ભેદન છેદનાદિ કઈ પણ અવસ્થામાં યોગીઓને દુઃખ થતું નથી. स्वमे दृष्टे विनष्टेऽपि, न नाशोऽस्ति यथात्मनः ॥ तथा जागरदृष्टेऽपि, विपर्यासोविशेषतः ॥१०१॥ જેમ સ્વપ્નાવસ્થામાં નાશ પામેલા શરીરાદિકને દીઠા છતા આત્માને નાશ નથી દેખાતો તેમ વિપર્યાસના અવિશિષ પણથી જાગ્રત અવસ્થામાં પણ નાશ પામેલા શરીરાદિકને દીઠા છતા આત્માને નાશ નથી દેખાતે તેમ વિપર્યાસના અવિશેષ પણાથી જાગ્રત અવસ્થામાં પણ નાશ પામેલા શરીરાદિકને દીઠા છતા આત્માને નાશ નથી દેખાતે. अदुःखभावितज्ञानं, क्षीयते दुःखसंनिधौ ॥ तस्माद्यथाबलं दुःखै-रात्मानंभावयेन्मुनिः॥१०२॥ કાય ફ્લેશાદિ કષ્ટ વિના એકાગ્રપણાથી એકઠું કરેલું જ્ઞાન દુઃખ પ્રાપ્ત થવાથી નાશ પામી જાય છે, માટે ત્યાગી પુરુષ પિતાની શક્તિને અનુસારે કાયક્લેશાદિ કષ્ટો વડે આત્માને ચિંત્વન કરે છે. ૧૦૨ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ प्रयत्नादात्मनो वायु-रिच्छाद्वेषप्रवर्तितात् ॥ वायोःशरीरयंत्राणि, वर्तन्ते स्वेषु कर्मसु ॥१०॥ ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થયેલા પ્રયત્નને લીધે આત્મા સંબધી વાયુ શરીરને વિષે ચાલી રહ્યો છે અને તે વાયુથી શરીરરૂપી યંત્ર પિતાને સાધ્ય એવી કીયાને વિષે વતી રહ્યા છે. तान्यात्मनि समारोप्य, साक्षाण्यास्ते मुखं जडः॥ त्यक्त्वारोपं पुनर्विद्वान् , पामोति परमं पदम् ॥१०४॥ જેમ એ બહિરાત્મા ઇન્દ્રિયો સહિત તે શરીરરૂપ ચંને આત્માને વિષે આરે પણ કરી “હું ગૌર છું, હું સારા નેત્ર વાલો છું.” એમ માનીને ન સુખ છતાં સુખ માને છે અને અંતરાત્મા તે આપને ત્યજી દઈમોક્ષપદને પામે છે. ૧૦૪ मुक्त्वा परत्र परबुद्धिमहंधियं च, संसारदुःखजननी जननाद्विमुक्तः ॥ ज्योतिर्मयं सुखमुपैति परात्मनिष्टस्तन्मार्गमेतदधिगम्य समाधितंत्रम् ॥१०॥ સંસારથી મુક્ત અને પરમાત્મ સ્વરૂપના જાણ એ પુરુષ પરમાત્મસ્વરૂપના જાણપણની એકાગ્રતાને પ્રતિપાદન કરનારા મોક્ષમાર્ગના ઉપાયરૂપ આ શાસ્ત્રને પામીને શરીરાદિક પદાર્થમાં પરમાત્મ બુદ્ધિને અને સંસારના દુ:ખને ઉત્પન્ન કરનારી અહેબુદ્ધિને ત્યજી દઈ જ્ઞાનમય એવાં સુખને પામે છે. ૧૦૫ ॥ इति समाधि शतकं संपूर्णम् ॥ Page #129 -------------------------------------------------------------------------- ________________ ॥ अथ सज्जनचित्तवल्लभ ॥ नत्वा वीरजिनं जगत्रयगुरुं मुक्तिश्रियो वल्लभं, पुष्पेषुक्षयनीतबाणनिवहं संसारदुःखापहम् ॥ वक्ष्ये भव्यजनप्रबोधजननं ग्रंथं समासादहं, नाम्ना सज्जनचित्तवल्लभमिमं शृण्वतुं संतो जनाः ॥१॥ ત્રણ જગતના ગુરુ, મુક્તિરૂપ લક્ષ્મીના પતિ, કામના ખાણુ સમૂહને ક્ષય કરનારા અને સંસારના દુ:ખને નાશ કરનારા શ્રી વીર પ્રભુને નમસ્કાર કરીને ભન્ય માણસાને જ્ઞાન પ્રગટ કરનારા આ સજ્જનચિત્તવલ્લભ નામના ગ્રંથને સક્ષેપથી કહું છું તેને સત પુરૂષો સાંભલે, रात्रिचंद्रमसा विनाब्जनिव हैन भाति पद्माकरो, यद्वत्पंडितलोकवज्जितसभा दंतीव दंतं विना ॥ पुष्पं गंधविवज्र्जितं मृतपतिः स्त्री चेह तद्वन्मुनिः, चारित्रेण विना न भाति सततं यद्यप्यसौ शास्त्रवान् ॥२॥ જેમ રાત્રી ચંદ્ર વિના, તળાવ કમલાના સમૂહ વિના, સભા પંડિતલાક વિના, હાથી દાંત વિના, પુષ્પ ગધ વિના અને સ્ત્રી પતિ વિના નથી શેાલતી તેમ જોકે શાસ્ત્રનો જાણુ એવા પણ મુનિ ચારિત્ર વિના શૈાભતા નથી. ૨ किं वस्त्रत्यजनेन भो मुनिरसावेतावाता जायते, क्ष्वेडेन च्युतपन्नगो गतविषः किं जातवान् भूतले ॥ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ मूलं किं तपसः क्षमेंद्रियजयः सत्यं सदाचारतारोगादोंश्च विभर्ति चेन स यतिलिंगी भवेत्केवलम् ॥३॥ - અરેવસ્ત્રને ત્યજવાથી શું? આ પુરુષ એ વસ્ત્રને ત્યજી દેવાથી શું મુનિ થાય? અર્થાત્ ન થાય. વિષ ખરી પડેલે અર્થાત વિષ રહિત એ સર્ષ શું પૃથ્વીને વિષે થાય ખરો? અર્થાત્ ન થાય. તપનું મૂળ ક્ષમા, ઇંદ્રિયજય, સત્ય. અને સદાચારપણું છે છતાં જે યતિ રાગાદિકને ધારણ કરે. છે તો તે યતિ નહિ, પરંતુ લિંગધારી કહેવાય. ૩ कि दीक्षाग्रहणेन भो यदि धनाकांक्षा भवेच्चेतसि, किं गार्हस्थमनेन वेषधरणेनासुंदरं मन्यसे ॥ द्रव्योपार्जनचित्तमेव कथयत्यभ्यंतरस्थांगजं, नो चेदर्थपरिग्रहग्रहमतिभिक्षोन संपद्यते ॥४॥ હે યતિ! જે ધનની ઈચ્છા થાય તે દીક્ષા લેવાથી, શું? કારણ કે યતિષને ધારણ કરવાથી ગૃહસ્થપણુને તું શું ખૂટે માને છે? દ્રવ્ય મેળવવાનું ચિત્તજ અંતરના. કામને દેખાડી આપે છે અને જે અંતરને કામવિકાર ના હેય તે સાધુને ધનને અને સ્ત્રીને ગ્રહણ કરવાની ઈચ્છા. થતી જ નથી. ૪ योषापंडकगोविवर्जितपदे संतिष्ट भिक्षो सदा, भुक्ताहारमकारितं परगृहे लब्धं यथासंभवम् ॥ पट्यावश्यकसत्क्रियासु निरतो धर्मादिरागं वहन्, साई योगिभिरात्मपावनपरै रत्नत्रयालंकृतैः ॥५॥ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ હે સાધેા, સ્ત્રી, જીવ તથા પશુ વિનાના સ્થાનકને વિષે નિરતર રહે અને પારકે ઘરે નહિ કરાવેલા તેમજ અવસર પ્રમાણે મલેલા આહારને ભોજન કર. વલી આત્માથી પવિત્ર તેમજ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નાથી સુશાલિત એવા ચેગી પુરુષોની સાથે ધર્માદિ રાગ કરતા છતા છ પ્રકારની આવશ્યક ક્રિયાને વિષે તત્પર થા. પુ दुर्गंधं वदनं वपुर्मलगृहं भिक्षाटनाद्भोजनम्, शय्या स्थंडिलभूमिषु प्रतिदिनं कटयां न ते कपटम् || मुंड मुंडितमदग्धशववखं दृश्यसे भोजनैः, साघोsयाप्यवलाजनस्य भवतो गोष्टी कथं रोचते ||६|| મુખ દુર્ગંધવાલું, શરીર મળનું ઘર, ભિક્ષા માગવાથી ભોજન, પ્રતિ દિવસ પૃથ્વીને વિષે શયન, કેડ ઉપર વસ્ત્ર પણ નહિ એવું, અર્ધું શમની પેઠે માથું મુંડેલું. આ પ્રમાણે આકૃતિવાલા તને હમેશાં માણસા જુવે છે છતા હૈ. સાધા! તને આજ સુધી સ્રીયાની સાથે વાતા કરવી કેમ રૂચે છે ? अंगं शोणितशुक्र संभवमिदं मेदोस्थिमज्जाकुलं, माक्षिपत्रसन्निभमहो चर्मावृत्तं सर्वतः ॥ नो काकादिभिर्वपुरहो जायेत भक्ष्यं ध्रुवम्, दृष्ट्राद्यापि शरीरसमनि कथं निर्वेदना नास्ति ते ॥७॥ આ શરીર રૂધીર અને વીર્યથી ઉત્પન્ન થયું છે. તેમજ તે ચરખી, હાડકા અને સ્નાયુથી ભરપુર છે. વળી મ્હારના ભાગમાં માંખીઓની પાંખાના સરખી ચામડીથી ચારે તરફ ઢંકાયેલું છે. જો આ વર્ણન કરવા પ્રમાણે શરીર Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ન હાય તા શરીર કાગડા અને નાર વિગેરે જીવાથી આશ્ચર્યકારી રીતે ભક્ષણ કરાય છે. તેવા શરીરને જોઈ ને પણ તને તે શરીર ઉપર વૈરાગ્ય કેમ નથી થતા. स्त्रीणां भावविलासविभ्रमगतिं दृष्ट्वानुरागं मनाक्, मागास्त्वं विषवृक्षपकफलवत्सुस्वादवत्यस्तदा ॥ ईषत्सेवनमात्रतोऽपि मरणं पुंसां प्रयच्छंति भो, तस्मात् दृष्टिविषाहिवत्परिहर त्वं दूरतो मृत्यवे ||८|| સ્ત્રીઓના શૃગારાદિ વિલાસની વિભ્રમવાલી ગતિને જોઈ તું જરા પણ રાગ ન કર. કારણ કે, તે ફ્ક્ત જોવાને અવસરે વિષવૃક્ષનાં પાકેલાં લની પેઠે ઉત્તમ સ્વાદવાલી દેખાય છે. પરંતુ હે મુનિ ! તે સ્ત્રી જરાપણુ સેવન કરવાથી માણુસાને મૃત્યુ આપે છે, માટે તે સ્રીયાને તું હારા પેાતાનાં જીવિતને માટે દષ્ટિ વિષ સર્પની પેઠે દૂરથી ત્યજી દે. यद्यद्वांच्छसि तत्तदेव वपुषे दत्तं सुपुष्टं त्वया, सार्द्धं नैति तथापि ते जडमते मित्रादयो यांति किम् ॥ पुण्यं पापमिति द्वयं च भवतः पृष्टेऽनुयायिष्यते, तस्मात्त्वं न कृथा मनागपि महामोहं शरीरादिषु ॥९॥ તું જે જે વસ્તુની ઇચ્છા કરે છે તે તે વસ્તુ તે શરીરને આપીને તેને પુષ્ટ બનાવી દીધુ, તાપણુ હું જડબુદ્ધિ ! તે શરીર હારી સાથે આવવાનું નથી. વલી શું મિત્રાદ્ધિ આવવાના છે? અર્થાત્ તેઓ પણ આવવાના નથી. પરંતુ પુણ્ય અને પાપ એ અન્ને ત્હારી પાછલ આવવાના Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ છે, માટે તું શરીરાદિકને વિષે ફાગઢ એવા મહા માહ ન કર. ।। ૯ ।। अष्टाविंशतिभेदमात्मनि पुरा संरोप्य साधौ वृत्तं, साक्षीकृत्य जिनान् गुरूनपि कियत्कालं त्वया पालितम् ॥ भक्तुं वांच्छसि शीतवातविहतो भूत्वाधुना तद्वृतं, दारिद्रयोपहः स्ववांतमसनं भुक्ते क्षुधार्तोऽपि किम् ॥१०॥ હું સાધુ ! તેં શ્રી જિનેશ્વરદેવને તથા ગુરૂને શાક્ષી કરી અઠ્ઠાવીશ ભેદવાલા સાધુવ્રતને અંગીકાર કરીને કેટલેાક કાલ પાડ્યું છે. વલી હમણાં તે તુ' વિષયરૂપ વાયુથી હણાતા છતા થઈને તેને ભાંગવાની ઈચ્છા કરે છે. પરંતુ દારિદ્રયથી હણાયેલા એવા પણ ભુખ્યા માણસ શું પેાતાના વમન કરેલા પદાર્થીને ખાય ખરો? અર્થાત્ ન ખાય. ૧૦ सौख्यं वांच्छसि किं त्वया गतभवे दानं तपो वा कृतं, athi किमिहैवमेव लभसे लब्धं तदत्रागतम् ॥ धान्यं किं लभते विनापि वपनं लोके कुटुंबीजनोदेहे कीटक भक्षितेक्षुसदृशे मोहं वृथा मा कृथाः ॥ ११॥ હું સાધુ ! તું દેહ સુખની ઈચ્છા કરે છે? તા શું તે પૂર્વ ભવે દાન અથવા તપ કર્યું છે? જો તે દાન અથવા તપ નથી કર્યું તેા તું આ ભવમાં શું પામવાના છે? અને સુખ પ્રાપ્ત કરવાની ઇચ્છાથી જે શુભાશુભ કર્મ કર્યું છે તે આ ભવમાં તેની મેલેજ પ્રાપ્ત થયેલું છે. હૃષ્ટાંત કહે છે કે, લેાકમાં ગુખી લેાક શું વાળ્યા વિના ક્યારે પણ ધાન્ય પામે ખરા? માટે ક્રીડાથી ભક્ષણ કરાયેલી શેરડીના સરખા દેહને વિષે વૃથા માહ ન કર. । ૧૧ । Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ यत्काले लघुभांडमंडितकरो भूत्वा परेषां गृहे, भिक्षार्थ भ्रमसे तदापि भवतो मानापमानौ नहि ॥ भिक्षो तापसत्तितः कदशनाकि तप्स्यसेऽहनिशं, श्रेयोर्थ किल सह्यते मुनिवरैर्बाधा क्षुधाधुद्भवा ॥१२॥ જે અવસરે ન્હાનાં પાત્રોથી સુશોભિત હાથવાલો થઈ લેકેનાં ઘરને વિષે ભિક્ષાને માટે ભમે છે ત્યારે પણ તને માન અપમાન થતું નથી, તે સાધુ ! તો પછી તાપસવૃત્તિને લીધે કુત્સિત આહારથી રાતદિવસ શા માટે ખેદ કરે છે? કારણ ઉત્તમ મુનિઓ કલ્યાણને માટે ભુખ આદિથી ઉત્પન્ન થયેલી બહુ પીડાઓને નિશે સહન કરે છે. एकाकी विरहत्यनःस्थितबलिवों यथा स्वेच्छया, योषामध्यरतस्त्वमेवमपि भोत्यक्त्वात्मयूथं यते ॥ तस्मिंश्रेदभिलाषता न भवतः किं भ्राम्यसि प्रत्यहम् , मध्ये साधुजनस्य विष्टसि न कि कृखासदाचारताम् ॥१३॥ હે મુનિ! જેમ ગાડીમાં જોડાયેલે એક બળદ પિતાની મરજી મુજબ ક્રીડા કરે છે તેમ તું પણ પોતાના સમૂહને (મુનિ સમૂહ)ને ત્યજી દઈ સ્ત્રીયાના મધ્યમાં આશક્ત થયો છત કીડા કરે છે. જે કદાપિ ત્યારે તે સ્ત્રીની ઈચ્છા ન હેય તે તું તેઓના મધ્યે નિરંતર શા માટે ફરે છે અને સદાચાર પાળીને સાધુઓના સમૂહને વિષે કેમ નથી રહેતું. ૧૩ क्रीतानं भवतो भवेत्कदशने रोषस्तदा श्लाध्यते, भिक्षायां यदवाप्यते यतिजनैस्तद्भज्यते सादरात् ॥ भिक्षो भाटकसमसन्निभतनोः पुष्टिं वृथा मा कृथाः, पूणे किं दिवसावधौ क्षणमपि स्थातुं यमो दास्यति ॥१४॥ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ જો ત્યારે ખરામ ભેાજનમાં પણ વેચાતી અન્ન લાવવું પડતું હાય તા રાષ કરવા ચાગ્ય છે, પરંતુ મુનિજનાએ ભિક્ષામાં જે અન્ન મેલવાય તેજ આદરથી ભેાજન કરાય છે, માટે હું ભિક્ષુ ! ભાડાના ઘર સરખા આ શરીરને તું વૃથા પાશણુ ન કર. કારણ કે, તે શરીરની અવિધ પૂર્ણ થઈ રહેશે ત્યારે તેને યમ ક્ષણમાત્ર પણ તેમાં રહેવા દેશે નહિ. ૧૪ लब्धानं यदि धर्मदानं विषये दातुं न यैः शक्यते, दारिद्रोपहतास्तथापि विषयाशक्तिं न मुचंति ये ॥ धृत्वा ये चरणं जिनेंद्रगदितं तस्मिन् सदा नादरास्तेषां जन्म निरर्थकं गतमजाकंठे स्तनाकारवत् ॥ १५ ॥ જો કે જે ગૃહસ્થા પેાતાને મલેલું અન્ન ધર્મ દાન કરવામાં આપી શકતા નથી. જેએ રિદ્રથી હણાયા છતાં પણ વિષયાશક્તિને મૂકતા નથી અને જે જિનરાજે કહેલા ચારિત્રને ધારણ કરી તેને વિષે આદર કરતા નથી. તે સર્વેના જન્મ અકરીના કંઠે રહેલા સ્તનની પેઠે નિષ્કુલ ગયા છે. ૧૫ दुर्गंधं नवभिर्वपुः प्रवहति द्वारैरिमै संततं, संवापि हि यस्य चेतसि पुनर्निवेदता नास्ति चेत् ॥ तस्माद्यद्भुवि वस्तु किशमहो तत्कारणं कथ्यते, श्रीखंडादिभिरंगसंस्कृतिरियं व्याख्याति दुर्गंधतां ॥ १६॥ આ શરીર નવદ્વારાથી હમેશાં દુર્ગંધનેજ વહન કરે છે; શરીરને જોઈ ને જે પુરુષના ચિત્તમાં જે વૈરાગ્ય નથી થયે તા પછી આશ્ચર્ય છે કે, તેને પૃથ્વી ઉપર ખીજી કઈ વસ્તુ વૈરાગ્યનું કારણ કહેવાય ? આ પ્રત્યક્ષ શ્રીખંડચ ંદન વિગેરેથી કરેલી અંગની સંસ્કૃતી પણ દુર્ગંધનેજ પ્રગટ કરે છે. ૧૬ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ शोचंति न मृतं कदापि वनिता यद्यस्ति गेहे धनं, तब्बेत्रास्ति रुदंति जीवनधिया स्मृत्वा पुनः प्रत्यहम् ॥ कृत्वा तद्दहनक्रियां निजनिजव्यापारचिंताकुलास्तन्नामापि च विस्मरंति कतिभिः संवत्सरैयोषितः ॥१७॥ સ્ત્રી જે ઘરને વિષે ધન હેય તે મૃત્યુ પામેલા પતિને શોક કરતી નથી અને જે ધન નથી હતું તે આજીવિકાની બુદ્ધિથી તેને દરરોજ વારંવાર સંભારોને રુદન કરે છે. વલી તે સ્ત્રી પતિની ઉર્ધ્વદેહિક ક્રિયા કરીને પછી પોતપોતાના કામમાં આકુલ વ્યાકુલ થઈ છતી કેટલાક વર્ષે તેનું નામ પણ વિસરી જાય છે. ૧૭ अन्येषां मरणं भवानगणयन्स्वस्यामरत्वं सदा, देहिन चिंतयसींद्रियद्विपक्शी भूत्वा परिभ्राम्यसि ॥ अद्य स्वःपुनरागमिष्यति यमो न ज्ञायते तत्वतः, तस्मादात्महितं कुरुत्वमचिराद्धर्म जिनेंद्रोदितम् ॥१८॥ હે દેહધારી! તું બીજાઓનાં મરણને નહિ ગણકારત છતે હમેશાં પિતાના અમરપણાનો વિચાર કરે છે અને તેથીજ તું ઇંદ્રિયરૂપ હાથીઓને વશ થઈ ભટકે છે; પરંતુ મૃત્યુ આજે આવશે અથવા કાલે આવશે તે તત્વથો જાણું શકાતું નથી, માટે તું તરત પિતાના હિતકારક એવા જિનેશ્વરે કહેલા ધર્મનું આચરણ કર. ૧૮ देहे निर्ममता गुरौ विनयता नित्यं श्रुताभ्यासता, मारित्रोज्वलता महोपशमता संसारनिर्वेदता ॥ अंतर्बाह्यपरिग्रहत्यजनता धर्मज्ञता साधुता, साधो साधुजनस्य लक्षणमिदं संसारविच्छेदनम् ॥१९॥ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ હે સાધુ! શરીરને વિષે નિર્મમપણું, ગુરુને વિષે વિનયપણું નિરંતર શાસ્ત્રને વિષે અભ્યાસપણું, મહેટું ઉપશમપણું, સંસારમાં વૈરાગ્યપણું, અંતરના અને બાહ્યના પરિગ્રહને ત્યજવાપણું, ધર્મગ્રપણું અને સાધુપણું. આ ઉપર કહેલું સાધુજનનું લક્ષણ સંસારને નાશ કરનારું છે. ૧૯ लब्ध्वा मानुषजातिमुत्तमकुलं रूपं च नीरोगतां, बुद्धिं धीधनसेवनं सुचरणं श्रीमज्जिनेंद्रोदितम् ॥ लोभार्थ वसुपूर्णहेतुभिरलं स्तोकाय सौख्याय भो, देहिन् देहसुपोतकं गुणभृतं भक्तुं किमिच्छास्ति ते ॥२०॥ હે દેહધારી ! મનુષ્યજાતિને, ઉત્તમકુલને, ૫ને, નીરેગીપણાને બુદ્ધિને, બુદ્ધિવંતની સેવાને અને શ્રી જિનરાજે કહેલા ચારિત્રને ત્યારે પામીને લેભને અર્થે ધનને એકઠા કરવાના કારણથી સકું છું. તું થોડા સુખને માટે ગુણથી પૂર્ણ એવા આ દેહરૂપ ઉત્તમ નાવને ભાંગી નાખવાની હારી ઈચ્છા છે? ૨૦ वैतालाकृतिमर्द्धदग्धमृतकं दृष्ट्वा भवंतं यते, यासां नास्ति भयं त्वया सममहो जल्पंति प्रत्युत्तरम् ॥ राक्षस्यो भुवि नो भवंति वनिता मामागता भक्षित, मत्वैवं प्रपलायतां मृतिभयात् त्वं तत्र मा स्था:क्षणम् ॥२१॥ હે યતિ ! વૈતાલના સરખી આકૃતીવાલા અને અર્ધ દગ્ધ થયેલા શબ સરખા તને જોઈ જે સ્ત્રીને ભય થતો નથી, તેજ સ્ત્રીઓ તમને ઉત્તર આપે છે. શું તે સ્ત્રી પૃથ્વીને વિષે રાક્ષસીયો ન કહેવાય ? અર્થાત્ કહેવાય. “તે સ્ત્રીઓ મને ભક્ષણ કરવા આવી છે. એમ માની તું મૃત્યુના ભયથી નાસી જા પણ ત્યાં ક્ષણમાત્ર રહીશ નહિ.... ૧ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩ मागास्त्वं युवतीगृहेषु सततं विश्वासतां संशयोविश्वासे जनवाच्यता भवति ते न स्यात्पुमर्थ ततः ॥ स्वाध्या नुरतो गुरुक्तवचनं चित्ते समारोपयन्, तिष्ट त्वं विकृति पुनर्बजसि चेद्यासि त्वमेव क्षयम् ॥२२॥ તે સ્ત્રીના ઘરને વિષે નિરંતર વિશ્વાસપણું ન કર. કારણકે, વિશ્વાસ કરવાથી સંશય અને લેકમાં નિંદા થાય છે અને તેથી ત્યારે કાંઈ પુરુષાર્થ થવાનું નથી. માટે તું ગુરુનાં કહેલાં વચનને ચિતમાં ધારણ કરી ભણવા ભણાવવામાં આશક્ત થયે છ રહે. વલી જે તે વિકાર પામે તે નિચ્ચે नाश पाभी. किं संस्कारशतेन विट् जगति भो कास्मीरजं जायते, किं देहःशुचितां व्रजेदनुदिनं प्रक्षालनादंजसा ॥ संस्कारों नखदंतवक्रवपुषां साधो त्वया युज्यते, नाकामी किल मंडनप्रिय इति त्वं सार्थकं मा कृथाः ॥२३॥ હે મુનિ! જગતમાં સેંકડો ઉપાયથી પણ શું વિષ્ટ હોય તે કંકુ થાય ખરું? અથવા હમેશાં સેંકડેવાર પ્રયત્નવડે ધોવાથી શરીર શું પવિત્રપણને પામે? માટે ત્યારે નખ ઉતારવા, દાંત સાફ કરવાનું મુખ સાફ રાખવું અથવા શરીર ધોવું વિગેરે સંસ્કાર કરવા એગ્ય નથી? તો “તું શું અકામી નથી? અથવા મંડનપ્રિય છે? એ વચનને નું સાર્થકન કર. आयुष्यं तव निद्रयार्द्धमपरं चायुस्त्रिभेदादहो, बालत्वे जरया कियद्वयसनतो यातीति देहिन् वृथा ॥ निश्वित्यात्मनि मोहपासमधुना संछिद्य बोधासिना, मुक्तिश्रीवनितावशीकरणसच्चारित्रमाराधय ॥२४॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ હે દેહિન! હારૂં અર્ધું આયુષ્ય નિદ્રામાં ચાલ્યું જાય છે અને બાકીનુ અધુ ત્રણ બેદી ચાલ્યું જાય છે તે ત્રણ ભેદમાં કેટલુંક બાલ્યાવસ્થામાં, કેટલુંક વૃદ્ધાવસ્થામાં અને કેટલુંક વિષયાદ્વિવ્યસનમાં ફેગટ જાય છે. આ પ્રમાણે હું આત્માને વિષે નિશ્ચય કરી હમણાં બેધરૂપ ખડ્ગથી માહ પાસને કાપી નાખી મુક્તિ શ્રી રમણીને વશીકરણ એવા ઉત્તમ ચારિત્રને આરાધ. वृत्तैर्विंशतिभिश्चतुर्भिरधिकैः सल्लक्षणेनान्वितः, ग्रंथं सज्जनचित्तवल्लभमिमं श्री मल्लिषेणोदितम् || श्रुत्वात्मेंद्रिय कुंजराम्समटतो रुद्धंतु ते दुर्जयान्न, विद्वांसो विषयाटवीषु सततं संसारविच्छित्तये ॥ २५॥ શ્રી મÊિષેણુ ગુરૂએ ઉત્તમ લક્ષગુંવાળા ચાવીશ કાવ્યેાવડે કહેલા આ સજ્જનચિત્તવદ્યભ નામના ગ્રંથને સાલીને તે પૂર્વે કહેલા સંત પુરુષા સંસારના છેદ કરવા માટે વિષયરુપ અરણ્યમાં ભટકતા એવા દુચ ઇંદ્રિયરૂપ ગાને વશ કરો. ॥ इति संजनचित्तवल्लभ संपूर्ण ॥ Page #140 -------------------------------------------------------------------------- ________________ || अथ उपदेशरत्न कोश ॥ उवएसरयणकोसं, नासिअनी से सलोगदोगच्चं ॥ उवएसरयणमालं, बुच्छं नमिऊण वीरजिणं ॥१॥ શ્રી વીરપ્રભુને નમસ્કાર કરીને હું નાશ કર્યા છે. સ લેાકના દારિદ્ર એવા અનેઉપદેશરુપ રત્નની માલારૂપ ઉપદેશ રત્નકાશને કહું છું. ॥ ૧ ॥ जीवदयाई रमिज्जर, इंदियवग्गो दमिज्जइ सयावि ॥ सच्चं चैव चविज्जइ, धम्मस्स रहस्समिणमेवं ॥२॥ જીવ દયામાં રમવું, ઇંદ્રિયાના સમૂહને નિત્ય ક્રમવા અને સત્યજ ખેલવું. એજ ધર્મનું રહસ્ય છે. ૨૫ सीलं न हु खंडिज्जइ, न संवसिज्जइ समं कुसीलेहिं ॥ मुरुवयणं न खलिज्जइ, जइनज्जइधम्मपरमच्छो ॥ ३॥ નિશ્ચે શીલને ન ખેડવું. કુશીલિયાની સાથે ન વસવું, ગુરુનું વચન ન આલધવું. એજ શ્રી જિનેશ્વરના ધર્માંના लृष्ट अर्थ छे. ॥ ३ ॥ चवलं न चकमिज्जइ, विरडेज्जइ नेव उप्भडो वेसों ॥ वक न पलोइज्जर, रुठावि भांति किं पिसुणा ॥४॥ ચંપલપણાથી (અયતનાથી) ન ચાલવું, ઉમટવેષ ન પહેરવા; વાંકી દેષ્ટિથી ન જોવું કે, જેથી રીસાયેલા એવા પણ व्याडीया शु ? ॥ r it Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ निअमिजइ नीअजीह, अविआरिअ नेव किज्जए कजं ॥ न कुलकमोअ लुप्पइ, कुविओ किं कुणइ कलिकालो ॥५॥ પિતાની જીભને વશ કરવી અવિચાર્યું કામ ન કરવું અને પિતાના સારા કુલાચારને ન લેપ તે પછી કેપ પામેલા કલિકાલ પણ શું કરે? અર્થાત્ કાંઈ ન કરે. ૫ मम्म नउ ल्लविजइ, कस्सवि आलं न दिज्जइ कया ॥ कोवि न उक्कोसिज्जइ, सज्जणमग्गो इमो दुग्गो ॥६॥ કેઈનું મર્મ વચન ન બોલવું, કોઈને કયારે પણ આલ ન દેવું તેમજ કેઈને તિરસ્કાર પણ ન કરવું. આ પ્રમાણે સજનનો માર્ગ દુર્લભ છે. ૬ सव्वस्स उवयरिजइ, न पम्हसिज्जइ परस्स उवयारो॥ विहलं अवलंबिज्जइ, उवएसो एस विउसाणं ॥७॥ સર્વને ઉપકાર કરવો, પારકો ઉપકાર ન વિસાર, દુઃખીને આધાર આપો. એ ડાહ્યા પુરુષોનો ઉપદેશ જાણો. कोवि न अद्भच्छिज्जइ, किज्जइ कस्सवि न पत्थणाभंगो॥ दीणं न य जंपिज्जइ, जीविज्जइ जाव जिअलोए ॥८॥ જ્યાં સુધી જીવલોકમાં જીવિયે ત્યાં સુધી કેઈની પાસે યાચના ન કરવી, તેમજ કેઈની યાચનાને ભંગ ન કરવો અને દીન વચન ન બોલવું. ૮ अप्पा न पसंसिज्जइ, निदिज्जइ दुजणोवि न कयावि ।। बहु बहुसो न हसिज्जइ, लभइ गुरुअत्तणं तेण ॥९॥ પિતાનાં વખાણ ન કરવાં, દર્જનને ક્યારે પણ નનિંદ, બહુ બહુ ન હસવું કે જેથી મહેકાઈપણું પામી. ૯ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ रिणो न वीससिज्जर, कयावि वंचिजए न वीसच्छो ॥ न कहिं हविज्जर, एसो नायस्स नीसंदो ॥१०॥ શત્રુના વિશ્વાસ ન કરવા, વિશ્વાસવાલાને કયારે પણ ન उगवा, अर्ध्या गुणुना बोय (कृतघ्न ) न थ: ये न्यायना रस्ता लागुवो. १० रञ्चिज्जर सुगुणेसु, बज्झेइ राउ न नेहब भेसु ॥ किज्जइ पत्त परिक्खा, दक्खाण इमोअ कसवट्टी ॥११॥ સારા ગુણવાલાને વિષે રાચીયે, સાચા સ્નેહ રહિતની સાથે રાગ ન આંધીએ અને પાત્રની પરીક્ષા કરીયે. ડાહ્યા પુરૂષની એજ સેાટી છે. नाकज्जमायरिज्जर, अप्पा पाडिज्जए न वयणिज्जे ॥ न य साहसं चउज्जइ, उभिज्जइ तेण जगहच्छो ॥१.२ ॥ અકાર્ય ન આદરવું, પાતે નિંનીકમાં ન પડવું અને સાહસને ન ત્યજી દેવું કે, તેથી જગમાં હાથ ઉભા રહે. बसणेवि न मुभिज्जइ, मुच्चइ माणो न नाम मरणेवि ॥ विश्वक्खए वि दुज्जइ, वयमसिधारं खु धीराणं ॥ १.३ ॥ દુ:ખમાં પણ ન મુંઝવું, મરણ થાય તેા પણ માનનું નામ ન મૂકવું, લક્ષ્મીના નાશ થાય તેા પણુ દાન આપવું, એ વીરપુરૂષાનું અસિધારા (તરવારની ધાર સરખું) વ્રત છે. अहनेहो न वहिज्जर, रूसिज्जइ न य पिएवि पयदिहं ॥ बद्धारिज्जइ नकली, जलंजली दिज्जइ दुहाणं ॥ १४ ॥ उपम Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કોઈની સાથે બહુ સ્નેહ ન કર, સનેહી ઉપર નિરંતર ન રીસાવું, કલેશ ન વધારે તેમજ દુને જલાંજલી આપવી. અર્થાત્ દુઃખને ત્યજી દેવું. ૧૪ न कुसंगेण वसिज़इ, बालस्सवि घिप्पए हि वयणं । अनयाओ निवहिजइ, न होइ वयणिज्जया एवं ॥१५॥ કુસંગીની સાથે ન વસવું, બાળકનું પણ હિત વચન. ગ્રહણ કરવું, અન્યાયથી પાછા ફરવું કે, જેથી આપણું કઈ માઠું ન બોલે. ૧૫ विहवेवि न मच्चिज्जइ, न विसीइज्जइ असंपयाएबि ॥ वहिजइ समभावे, न होइ रणरणइ संतावो ॥१६॥ ધનવંતપણામાં અભિમાન ન કરવું તેમજ નિર્ધનપણામાં ખેદ ન કરે, શત્રુ મિત્રને વિષે સમભાવ રાખવે , જેથી સારે ખેટે સંતાપ ન હેય. ૧૬ वनिजइ भिच्चगुणो, न परुक्ख न य सुअस्स पञ्चक्खं ॥ महिलाउ नो भयाविहु, न नस्सए जेण माहप्पं ॥१७॥ સેવકના ગુણ પાછલ ન વર્ણવવા, તેમજ પુત્રના ગુણ સમક્ષ ન વર્ણવવા, સ્ત્રીના ગુણ પાછલ અને સમક્ષ ન વર્ણ વવા કે જેથી આપણી હેટાઈ નાશ ન પામે. ૧૭ जंपिज्जइ पिअवयण्णं, किज्जइ विणओ दिज्जए दाणं ॥ परगुणग्रहणं किज्जइ, अमूलमंतं वसीकरणं ॥१८॥ પ્રીસ વચન બેલવું, વિનય કર, દાન આપવું અને પારકા ગુણ ગ્રહણ કરવા. એ મૂલ વિનાનો વશીકરણ મંત્ર છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭. पत्यावे जंपिज्जइ, सम्माणिज्जइ खलोवि बहुमज्झे ॥ न ज्जइ सपरविसेसो, सयलच्छा तस्स सिझंति ॥१९॥ ઉચિત અવસરે બોલવું. બહુ માણસની મધ્યે ખલને પણ સન્માન આપવું, સ્વપરનું વિશેષપણું ન ત્યજવું. એ પ્રમાણે ચાલનારાના સર્વે અર્થો સિદ્ધ થાય છે. ૧૯ मंतंताण न पासे, गम्मइ नइ परग्गहे अबीएहिं ॥ पडिवनं पालिज्जइ, सुकुलीणत्तं हवह एवं ॥२०॥ મંત્ર તંત્રને ન જેવાં, એકલા પારકા ઘરમાં ન જવું અને પોતાનું કહેલું પાળવું. એ પ્રમાણે ચાલવાથી સારું કુલીનપણું હોય છે. ૨૦ भुंजइ भुंजाविज्जइ, पुच्छिज्ज मणोगयं कहिज्ज सयं ॥ दिजइ लिज्जइ उचिअं, इच्छिज्जइ जइ थिरं पिम्मं ॥२१॥ જે મિત્રની સાથે સ્થિર પ્રેમ ઈચ્છિએ તે તેને ઘેર જમીયે અને તેને જમાડીયે, આપણા મનને વિચાર તેને પૂછીએ અને તે પૂછે તેને ઉત્તર આપીએ, વલી ગ્ય વસ્તુ આપીએ અને લઈએ. कोवि न अवमन्निजइ, न य गविज्जइ गुणेहिं निअएहि । न य विम्हओ वहिज्जइ, बहुरयणा जेणिमा पुहवी ॥२२॥ કેઈને પણ અપમાન ન આપવું, તેમ પોતાના ગુણથી ગર્વ પણ ન કરવો. વલી મનમાં આશ્ચર્ય પણ ન પામવું. કારણ કે, આ પૃથ્વી બહુ રત્નવાલી છે. રર છે आरंभिज्जइ लहुअं, किन्जइ कज्ज महंत मविपच्छा ॥ न य उकरिसो किज्जइ, लभइ गुरुअत्तणं जेण ॥२३॥ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રથમ આરંભ થાડા કરવા અને પાછલથી મ્હાટુ કા પણ કરવું. વલી પેાતાનું ઉત્કૃષ્ટપણું ન કરવું કે, જેથી મ્હાટાઈપણું પામીયે. ॥ ૨૩ ॥ झाइज्जइ परमप्पा, अप्पसमा णो गणिज्जइ परो । किज्जह न रागदोसो, छिन्निज्जइ तेण संसारो ॥२४॥ પરમાત્માનું ધ્યાન કરવુ, ખીજાને પેાતાનાં સમાન ગણવા, રાગ દ્વેષ પણ ન કરવા, તેથી સંસાર છેદાઈ જાય છે. ૨૪ उवरसरयणमालं, जो एवं ठवइ सुट्ट निअकंठे ॥ सो नर सवसुहलच्छी, वच्छयले रमइ सच्छाई ॥२५॥ જે પુરુષ આ પ્રમાણે ઉપદેશરત્નમાલાને પેાતાના કઠને વિષે સ્થાપન કરે છે; તેનાં વક્ષસ્થલમાં મેક્ષ સુખની લક્ષ્મી પોતાની ઇચ્છા પ્રમાણે ક્રીડા કરે છે. ૫૨૫૫ ॥ કૃતિ ઉપદેશ રત્ન જોરા ॥ Page #146 -------------------------------------------------------------------------- ________________ આત્મપદેશની સઝાય. અરણુક મુનીવર ચાલ્યાં ગૌચરીએ–દેશી. આતમનંદીરે અનુભવ સાંભલો, ચેતન તારું નહિ કાંઈજી, અસંખ્ય પરદેશીરે આતમ એકલે, જડપુદ્ગલથીરે ભીન્નજી આતમ ૧-સિદ્ધસ્વરૂપેરે સંગ્રહ નયગ્રહે, અરૂપી આતમરામજી, વિભાવ દશામારે આતમ મુકીએ, ભયે ચઊગતી અપારજી આતમ ૨-પરપરીણુતીરે સવદુરે કરી, પરમાતમ શું એક તાનજી, મિત્રી પ્રમાદને કારૂણ્યભાવના, માધ્યસ્થ સુચીદારજી આતમ ૩–ઘાતી કર્મરે ચારે ખપાવીઆ, પ્રગટય અવીચલ ભાણજી, બાર ગુણે કરી અરીહંત પરગડે, અક્ષય સિદ્ધગુણ આઠજી આતમ ૪-ગુરૂ અઠયાશીરે ગુણ ગ્રહણ કરી, શાંત મુદ્રાએ એક ચીત્તજી, ભાવ વિચારીને આતમ કારણે, લક્ષણ રિમ ઊલ્લાશજી આતમ પ–આશ્રવ મુરે સંવર ઊપજે સુભ પરિણામ તેવારજી, દ્રષ્ટી રાખેરે સુદ્ધાતમ ભણી જેમ પામે ભવપારેજી આતમ –જે જે અંશે નિરૂપાધીકપણું, તે તે અંશેરે સિદ્ધજી, સર્વ ઊપાધીરે મુક્ત એ આતમાં, વિલશે નીજ ગુણ રદ્ધજી આતમ ૭નીમીત્તા લંબન સુદ્ધ ગ્રહણ કરે, પ્રગટ કરે આતમરામજી મુક્તિ કમલરે સુખ અનુભવ કરે કેસર સાદિ અનંતજી આતમનંદીરે અનુભવ સાંભલે ૮મામ - Page #147 -------------------------------------------------------------------------- ________________ અમારે ત્યાંથી મળતાં પુસ્તકાની થાડીક યાદી વિવિધપૂજાસંગ્રહ ભાગ ૧ થી ૮ કીંમત રાગરાગણીઓથી ભરપુર રૂ. ૧-૪-૦ ૧–૪-૦ ૧-૦-૦ ૦-૮-૦ પંચ પ્રતિકમણુ વીધીયુક્ત શાસ્ત્રી ૧૧૮-૦ ગુજરાતી . ૦-૧૨-૦ "" પંચ પ્રતિકમણુ ગુજરાતી મૂળપાઠ પાર્કેટ સાઈજ ૦–૮–૦ પંચ પ્રતિકમણુ અર્થ સહુ શાસ્ત્રી ૨-૦-૦ ગુજરાતી ૧-૪-૦ ૦-૯-૦ ૦-૨૦ ૦-૪-૦ ૭–૪૦ ૭-૬-૦ -૪-૦ ૦-૧-૦ ૦-૧-૦ ૦૨-૦ ૦-૧-૦ 3-0-0 દેવવંદન માળા વીધી સહિત શાસ્ત્રી ગુજરાતી 99 સાયમાળા 99 પંચ પ્રતિકમણુ શાસ્રી મૂળપાઠ દેવશીરાઈ ગુજરાતી મૂળપાઠ શાસ્ત્રીમૂળપાઠ વિધી સહિત ,, નવસ્મરણુ સ્તંાત્ર સંગ્રહ સહિત પર્યુષણુ પ મહાત્મ્ય સામાયિક સુત્ર મૂળપાઠ વિધી સહિત "" 99 સુધારસ સ્તવન સંગ્રહ સ્થાપનાજી પાર્શ્વનાથ ચરિત્ર ગધમદ્ધ લખાઃ–મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ. ઠે. દાશીવાડાની પાળ, અમદાવાદ સઘવી મુલજીભાઇ ઝવેરચદ-પાલીતાણા. Page #148 -------------------------------------------------------------------------- ________________ pobo Boo BODOH છે શ્રી સ્મરણાદિ સંગ્રહ. 93 9 &B *-< પ્રકાશક મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ દેશીવાડાની પોળ–અમદાવાદ Page #149 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. . જ નંબર નામ પાનું | નંબર નામ પાનું ૧ આત્મરક્ષા નવકાર મંત્ર. ૧ | ૧૫ પચ્ચકખાણનો કેઠે ૩૯ ૨ નવકાર .... ... ૧૬ અનાનુપૂવિ ..... ૪૧ ૩ ઉવસગ્ગહરં .... ૧૭ પુણ્યપ્રકાશનું સ્તવન ૪૪ ૪ સંતિકર ... ... ૧૮ ચાર શરણું ... ૫૩ પ તિજયપહુત ..... ૧૯ પદ્માવતી આરાધના ૫૪ ૬ તિજયપહુત યંત્ર. ૬ ૨૦ ચારગતિ જીવનાં ૭ નમિઉણ ... .... ૭ ખામણ .... .... ૫૭ ૨૧ આલયણ. ૮ અજીતશાંતિ .. ૯ .... ૬૬ ૨૨ સિદ્ધાચલના દુહા.... ૮૬ ૯ ભક્તામર . – ૧૫ ૨૩ સિદ્ધગિરિ સ્તુતિના ૧૦ કલ્યાણમંદિર દુહા ... .. ૯૦ ૧૧ બુહલ્કાંતિ. ૨૪ આત્મભાવના ...૧૦૧ ૧૨ ગ્રહશાન્તિ.... ૨૫ પર્યતારાધના ..૧૦૭ ૧૩ નવગ્રહ પૂજા ર૬ તીર્થ વંદના. ....૧૧૫ ૧૪ પચ્ચકખાણ ૨૭ વીતરાગાષ્ટક ...૧૧૬ છે છે છે છે મુદ્રકઃ મણીલાલ છગનલાલ શાહ. મુદ્રણસ્થાન: નવપ્રભાત પ્રિ. પ્રેસ, સલાપસ રોડ-અમદાવાદ Page #150 --------------------------------------------------------------------------  Page #151 -------------------------------------------------------------------------- ________________ : શ્રી ગૌતમ સ્વામિ મહારાજ : Iળી , પણ ગુરૂ સ્તુતિ અંગુઠે અમૃત વસે લબ્ધી તણા ભંડાર તે ગુરૂ ગૌતમ સમરીયે વાંછિત ફળ દાતાર. મહેન્દ્ર પ્રિ. પ્રેસ, અમદાવાદ. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૩ ઘંટાકર્ણ મહામંત્ર. ૩૪ ઘંટાકર્ણ મહાવીર સર્વવ્યાધિવિનાશક છે વિસ્ફોટકભયંપ્રાપ્ત રક્ષ રક્ષ મહાબલ છે ૧છે યત્ર – તિષ્ઠસે દેવ લિખિતોડક્ષરપંક્તિભિઃ | રેગાત્ર પ્રણશ્યન્તિ વાતપિત્તકદ્દભવાઃ | ર છે તત્ર રાજભયં નાસ્તિ યાંતિ કણેજપા. ક્ષય શાકિનીભૂતવૈતાલ-રાક્ષસા પ્રભવંતિ ન છે ૩ નાકોલે મરણું તસ્ય ન ચ સપેણ દશ્યતે | અગ્નિ ચારભર્યા નાસ્તિ ઓ હીં ઘંટાકર્ણ નમતુ તે ઠ ઠઠા સ્વાહા ૪ વિદ્યા સાધવાને મંત્ર. ૩૪ હીથ્રીકલી વાગ્યાદિની સરસ્વતી મમ જી વાસ કુરુ કુરુ સ્વાહા: દિન ર૯ સુધી ૧૦૮ વાર જાપ જપવો. એટલે વિદ્યા આવડે. * ડ્રો કલી શ્રી ચંદ્રપ્રભજિનંદ્રાય જ્વાલામાલિન્ચે નમઃ આ મંત્ર ૧૦૮ વાર ગણવો વિધિ-ઘીને દીવે ધુપ કરે સફેદ વસ્ત્ર પહેરવાં ઉપકરણ ચાંદીનાં રાખવાં સાચા મિતીની નકારવાળીથી ગણ પ્રભુને દુધનો પખાળ કરી કેસરમાં બરાસ ઘસવો અને પૂજા કરવી સફેદ ફુલ ચડાવવાં એ વિધિએ કરવું. મનવંછિત પુરનાર છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતીને જાપ. ૩૪ હી વદ વદ વાવાદિની ભગવતી સરસ્વતી મૃતદેવી મજાયં હર હર શ્રી ભગવચૈનમ: સ્વાહા ઠક ઠક ઠઃ સ્વાહા ૩૪ શ્રી વિષહર પાર્શ્વનાથને મહા મંત્ર. જિત જિતું ઐજિઉપશમધરી છે એ હી પા અક્ષર જપતે છે ભૂત ને પ્રેત જેતીંગ વ્યંતર સુરા | ઉપશમે વાર એકવીસ ગુણ તે જિતું છે ૧ છે દુષ્ટ ગ્રહ રેગ શેક જરા જંતુ ને તાવ એકાંતરો દિન તપતે છે ગર્ભબંધનવારણ સર્ષ વીંછી વિષ છે બાલકા બાલની વ્યાધિ હંતે ૨ શાયણિ ડાયણિ રેહિણી રાંધણી ફેટીકા ટીકા દુષ્ટ હંતિ છે દાઢ ઉંદીર તણી કેલ નેલા તણી છે સ્વાન શીયાલ વિકરાલ દંતિ છે ઓ છે ૩ છે ધરણ પદ્માવતિ, સમરી ભાવતિ; વાત અઘાટ અટવી અટકે છે લક્ષમી બુંદે મલે સુજીસ વેલા વલે છે સયલ આશા ફલે મન હસતે એ છે કે અષ્ટ મહા ભય હરે છે કાનપીડા લે છે ઉતરે ગુલશીશક ભણતે છે વદતિ વર પ્રીતર્યું પ્રીતિવિમલપ્રભે છે પાર્શ્વજિનનામ અભિરામ મતે છે એ છે પણ ઈતિ શ્રી ડીપાર્શ્વનાથ સ્તવન સંપૂર્ણ Page #154 -------------------------------------------------------------------------- ________________ श्री स्मरण संग्रह. १ श्री आत्मरक्षा नवकारमंत्र, કે પરમેષ્ઠિનમસ્કાર, સારં નવપદાત્મક ! આત્મરક્ષાકરે વજ-પંજરામં સ્મરામ્યહં ૧ | ૐ નમે અરિહંતાણું, શિરસ્ક શિરસિ સ્થિત ૐ નમો સવ્વસિદ્ધાણું, મુખે મુખપટાંબર છે ૨ ૩ નમો આયરિચાણું, અંગરક્ષાતિશાયિની ૩ૐ નમો ઉવક્ઝાયાણં, આયુધં હસ્તાર્દઢાકા નમો લોએ સવ્વસાહૂણું, મેચકે પાદ શુભે એસો પંચ નમુક્કારે, શિલા વજમણી તોલે છે એ સવ્વપાવપણાસણો, વો વજમયે બહિરો મંગલાણં ચ સર્વેસિં, ખાદિરંગારખાતિકા પા સ્વાહાંતં ચ પદે યં, પઢમહવઈ મંગલં વપરિ વજમેય, પિધાનં દેહરક્ષણે છેદા મહાપ્રભાવા Page #155 -------------------------------------------------------------------------- ________________ સ્મરણસંગ્રહ રક્ષેય, શુદ્રોપદ્રવનાશિની છે પરમેષ્ટિપદભૂતા, કથિતા પૂર્વસૂરિભિઃ ૭ યથૈનં કુરુતે રક્ષાં, પરમેષ્ઠિપ સદાતસ્યન સ્યાદ્ ભયં વ્યાધિરાધિસ્થાપિકદાચના છે અથ શ્રી નવ સ્મરણનિ પ્રારભ્યતે | છે તત્ર પ્રથમ નવકાર છે || નમો અરિહંતાણું, નમો સિદ્ધાણું, ન આચરિયાણું, નમો ઉવઝાયાણું, નમે લોએ સવ્વસાહૂણું એસો પંચ નમુક્કાર, સવપાવપણાસણો મંગલાણું ચ સન્વેસિં, પઢમં હવઈ મંગલં છે ઇતિ પ્રથમ સ્મરણું છે ૧ છે અથ ઉવસગ્ગહરં દ્વિતીય સ્મરણ છે ન ઉવસગ્ગહરં પાર્સ, પાસે વંદામિ કમ્મઘણમુકર્ક | વિસહરસિનિન્નાલં, મંગલકલ્યાણઆવાસં ૧૫ વિસહકુલિંગમંત, કંઠે ધારેઈ જે સયા મણુઓ છે તસ્સ ગહરાગમારી,-દુકૂજરા જંતિ ઉવસામં ર છે ચિઉ દૂરે મંત, તુઝ પણામડવિ બહફલો હે નરતિરિએ સુ વિ જીવા, પાવંતિ ન દુખદેગર્ચા ( દેહગ્ગ) ૩ તુહ સમ્મત્તે લદ્ધ, ચિંતામણિ કપુપાયવષ્ણહિએ છે પાવૅતિ અવિધેણં, Page #156 -------------------------------------------------------------------------- ________________ સ્મરણસંગ્રહ જીવા અયરામરં ઠાણું છે. આ સંયુઓ મહાય, ભત્તિબ્બરનિષ્ણરેણ હિઅએણ છે તા દેવ દિઝ હિં, ભવે ભવે પાસજિનચંદ છે ૫ ઇતિ છે છે અથ સંતિકરસ્તેત્ર તૃતીયં સ્મરણ છે છે સંતિક સંતિજિર્ણ, જગસરણુંસિરીઈ દાયાર છે સમરામિ ભરપાલગનિવાણીગરૂડકયસેવ છે ૧ | ૐ સનમે વિપેસહિપત્તાણું સંતિસામિપાયાણું રે ઓ સ્વાહા મંતેણં, સવ્વાસિવહુરિઅહરણાણું છે રાા 8 સંતિ નમુકકારે, ખેલેસહિમાલદ્ધિપત્તાણું છે મેં હીં નમે સાસહિપત્તાણું ચ દેઈ સિરિ | ૩ | વાણી તિહુઅણસામિણિ, સિરિદેવી જખરાયગણિપિડગા છે ગહદિસિપાલમુરિંદા, સયાવિ રકખંતુ જિશુભત્ત ૪ રકખંતુ મમ રહિણ, પન્નરી વજ્જસિંખલા ય સયા છે વર્જકસિ ચકેસરિ, નરદત્તા કાલિ મહાકાલી છે પ સે ગોરી તહ ગંધારી, મહાલા માણવીઅ વઈરૂટ્ટા છે અછુત્તા માણસિઆ, મહામાણસિયાઉ દેવીઓ | ૬ જખા ગોમુહ મહજકખ, તિમુહ જકખેસ તુંબરૂ કુસુમ | માયં વિજયાજિય, અંભે મણુઓ સુરકુમારે જે ૭ છે છમ્મુહ પયાલ કિન્નર, ગરૂડે ગંધવ તય જકિમંદો ને કુબર વરૂણે ભિઉડી, ગોમેહો પાસ મયંગે છે ૮ છે દેવી Page #157 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ સંગ્રહ આ કેસરિ, અજિઆ દુરિઆરિ કાલી મહાકાલી છે અચુઅ સંતા જાલા, સુતારયા સોય સિરિવચ્છા છે. છે ૯. ચંડા વિજયંકસિ, પન્નઇતિ નિવાણિ અચ્છઆ ધરણી છે વઈરૂઢ છત્ત ગંધારિ, અંબ પઉમાવઈ સિદ્ધા છે ૨૦ અ તિર્થી રમ્મણરયા, અનેવિ સુરાસુરી ચઊહાવિ ને વંતર ઈણિ પમુહા. કુણંતુ રકM સયા અહિં ૧૧ એવં સુદિઠિ સુરગણુ, સહિઓ સંઘમ્સ સંતિ જિણચંદ છે મક્કવિ કરેઉ રકખં, મુણિસુંદરસૂરિશુઅમહિમા છે ૧૨ ને ઈ સંતિનાહ સમ્મદિઠિરખે સરઈ તિકાલં જે છે સવવરહિ, લહઈ સુહસંપર્યં પરમ છે ૧૩ છે તવગચ્છ ગયણદિણયર, જુગવરસિરિસમસુંદરગુરૂર્ણ છે સુપસાયલદ્ધગણહરવિદ્યાસિદ્ધિ ભણઈ સીસે ૧૪ છે ઈતિ શ્રી તૃતીયં સ્મરણું છે ૩ છે છે અથ તિજજ્યપહુરં ચતુર્થ સ્મરણું છે તિજ્યપહુરૂપયાસય, અ૬મહાપાડિહરજુત્તાણું સમયકિખત્તઠિઆણું, સરેમિ ચક્ક જિરિંદાણું છે ૧છે પણવીસા ય અસીઆ, પનરસ પન્નાસ જિણવર સમૂહો છે નાસેઉ સયલદુરિઅં, ભવિઆણું ભત્તિજુત્તાણું છે ર છે વીસા પણયાલા વિય, તીસા પત્નત્તરી જિણવજિંદા છે ગહભૂઅરકખસાઈણિ, ઘ Page #158 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ સંગ્રહ. વસગ્ગ પણાસતુ ॥ ૩ ॥ સત્તર પણતીસાવિય, સટ્ટી પંચેવ જિણગણા એસા ૫ વાહિ—જલ-જલણહરિ–કરચારારિમહાભય હર ॥ ૪ ॥ પશુપક્ષા ચ દસેવ ચ, પન્ની તય ચેવ ચાલીસા ॥ રખતુ મે સરીર, દેવાસુરપમિયા સિદ્ધા ॥ ૫ ॥ ૐ હર હઃ સરસુસ, હરહું હઃ તહુ ચેવ સરસુસ ! આલિહિંયનામગખ્મ, ચક્ક કર સવએભટ્ટ્ ॥૬॥ રોહિણી પન્નત્તી, વજ્જસિ`ખલા તય વજ્જમ કુસિ ॥ ચકેસરિ નરદત્તા, કાલિ મહાકાલિ તહુ ગારી । ૭ । ગધારી મહુજાલા, માર્ણવ વઇ≠ તય અચ્યુત્તા । માસિ મહામાણસિયા, વિજ્જાદેવીએ રકખંતુ ॥૮॥ પંચદસ કમ્મભૂમિસુ, ઉપ્પન્ન સત્તરિ જિણાણસય ॥ વિવિહરચણાઇવન્નાવસાહિઅ હર દુરિઆઈ ॥ ૯ ॥ ચઉતીસઅઇસયજીઆ, અર્જુમહાપાડિહેર કયસાહા । તિત્ફયરાગયમાહા, ઝાએઅવા પયતૅણ ૧૦ ૫ વરકયસ ખવિğમમરગયધણુસન્નિહ' વિગયમેહ ॥ સત્તરિસયં જિણાણં, સવામર પૂઇએ વર્તે । સ્વાહા ।। ૧૧ । ૐ ભવણવઇ વાવતરજોઈસવાસી વિમાણુવાસી અ ॥ જે કેવિ દુ} દેવા, તે સબ્વે ઉવસમતુ મમ ॥ સ્વાહા ।। ૧૨ । ચંદ્રણકપૂરેણું, લૂએ લિહિણ ખાલિસ' પીઅ ાએંગતરાઇ Page #159 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ સંગ્રહ. तिजयपहुत्तनो यंत्र. 8 વરણયસંખવિમ– ૩% ભૂભવ: સ્વ: અહ ૩૪ રેહિ » પન્નત્યે | ઉ૪ વજ- * વજાક નમ: || નમ: Iછે ખલીયે નેમ નમ: ૨૫ હ | % ચકે | ૩૪ નર- | નમ: | રાયે નમ:| | ૐ કાલે 38 મહાકા| - નમ: | લૈ નમ: ર૦ સT૫ ૨T | ૩૦ મું | ૭૫ : નમ: સવારપૂઈએ વદ સ્વાહા ! ધારો ક્ષિ | ૫ | 8 | સ્વા | હા અસિઆઉસ – મરગયઘણુસન્નિહુ વિગયુમેહ ૩૪ ગયે ... ગાંધોથી કહાન્દ્રા| ઉઝ માણ નમ: TATલાયે નમ: નમ: » વઈફ- ઉ૦ અછુથાયે નમ: રાયે નમ:| » માણ- મહામાણ | ઐ નમ:Jચ્ચે નમ: પપ સT ૧૦ ૨ | ૬૫ સું | ૪૦ સ: –ઠ્ઠલાસ્ટર Page #160 -------------------------------------------------------------------------- ________________ સ્મરણસંગ્રહ. ગહભુઅ, સાઇણિમુગ્ધ પણાસેઇ ૫ ૧૩ ॥ ઇઅ સત્તરિસય. જંત, સમ્મં મત દુવારિ પડિલિહિઅ u દુરિઆરિ વિજયવંત, નિમ્ભત નિશ્ર્ચમÄહ ॥૧૪॥ ॥ અથ નિમણુ પંચમ સ્મરણ ॥ ।। નિમણુ પયસુરગણુંચુડામણિકિરણરજિઅ મુણિણા ! ચલણનુઅલ મહાભયપણાસણું સથવ વુચ્છ ॥૧॥ સડિયકરચરણનમુહ, નિબુઝુનાસા વિવજ્ઞલાયન્ના ૫ કુટ્ઠમહારોગાનલલિ’ગનિસન્વગા રા તે તુš ચલણારાહણસલિલ જલિસેયવ્રુયિાયા แ (ઉચ્છાયા ) ૫ વણુદવા ગિરિપાયવ~ પત્તા પુણા લચ્છી ૫ા દુવ્વાયમુભિયજલનિહિઉબ્નડકલ્લાલભાસણારાવે ॥ સંભતભયવિસલનિઝામયમુવાવારે ॥ ૪ ॥ અવિલિઅજાણવત્તા, ખણેણ પાવતિ ઇચ્છિઅં કુલ ૫ પાસજિણચલણજીઅલ, નિચ્ચચિઅ જે નતિ નરા ।। ૫ । ખરપવણુગ્નુઅવદવજાલાલિ મિલિયસયલદુમગહણે ! ડઝ્ઝતમુદ્ધમયવહુભીસણરવભાસમિ વણે ॥૬॥ જગદ્ગુરૂણા કમન્નુઅલ, નિવ્વાવિઅસયલતિહુઅણાભા॥ જે સંભરતિ મણુઆ, ન કુઇ જલા ભયં તેસિ। ૭ । વિલસત ભાગભાસણ રિઆરૂણનયણતરલ હાલ ઘઉગ્નભ્રુઅંગ નવજલયસત્થહું ભીસણાયાર... । ૮ । મન્નતિ કીડસરિસ, Page #161 -------------------------------------------------------------------------- ________________ સ્મરણસંગ્રહ. દૂરપરિસ્થવિરામવિસવેગા છે તુહ નામખરકુડસિદ્ધમંતગુરૂઆ નરા એ છે કે અડવીસુ ભિલતરપુલિંદ દુલસભીમાસુ છે ભયવિહરવુન્નકાયર ઉલ્લુરિઅપહિઅસત્યાસુ છે ૧૦ | અવિલુત્તવિહવસારા, તુહ નાહ પણામમત્તાવાર છે વવગય વિગ્વાસિગ્ધ, પત્તા હિયાંચિયં ઠાણું છે ૧૧ છે પલિઆનલનયણું, દૂરવિયાયમુહં મહાકાય છે નહકુલિસઘાય વિઅલિઅગઇદકુંભOલાભયં છે ૧૨ છે પણ સંભમપસ્થિવનહમણિમાણિક્લડિઆ પડિમસ્સ છે તુહ વયપહરણુધરા, સીહં કુદ્ધપિ ન ગણંતિ છે ૧૩ છે સસિધવલદંતમુસલું, દીહકારૂલ્લાલવુઉિછાહં છે મહપિંગનયણજુઅલં, સસલિલનવજલહરારાવું છે ૧૪ભીમં મહાગઠંદ, અભ્યાસન્નપિતે નવિ ગણંતિ જેતુહચલણ જુઅલં, મુણિવઈતુંગ સમલ્લીશું છે ૧૫ ને સમરશ્મિ તિકખખમ્માભિથ્થાપવિદ્ધઉદ્ધયકબં()ધે છે કુંતવિણિભિ#કરિકલહમુસિક્કારપઉરમિ છે ૧૬ એ નિર્જિયદપુદ્ધરિઉનરિદનિવહાભડા જસં ધવલં પાવંતિ પાવપસમિણ, પાસજિતુહ પભાવેણ ૧૭ રાગજલજલણવિસહરચોરારિમજીંદગયરણભયા છે પાસજિણ નામસંકિરણ પસમંતિ સેવાઈ છે ૧૮ છે એવું મહાભયહર, પાસજિણિક્સ સંવિમુઆરે છે ભવિયજણણંદય, કહ્યાણપરંપરનિહાણું છે ૧૯ રાયભયજ Page #162 -------------------------------------------------------------------------- ________________ સ્મરણસંગ્રહ: કખરખસકુસુમિણદુસઉરિકખપીડાસુ છે સઝાસુ દસ પંથે, ઉવસગે તહય યણસુ છે ૨૦ છે જે પઢઈ જે આ નિસુણઈ, તાણું કઠણે ય માણતું ગસ છે પાસો પાવં પસંમેઉ, સયલભુવણચ્ચિઅચલણ છે ૨૧ છે ઉવસગ્ન તે કમઠાસુરશ્મિ ઝાણાઓ જે ન સંચલિઓ છે સુરનરકિન્નરજુવઈહિં, સંયુઓ જયઉ પાસજિણોપરા એઅસ્સ મઝાયારે, અઠ્ઠારસાખરેહિં જે મંતિ છે જે જાણઈ સે ઝાયઈ, પરમપયë કુંડ પાસં રડા પાસહ સમરણ જે કુણઈ, સંતુઠે હિઅએણ અટુ દુત્તરસવાહિભય, નાસઈ તસ્સ દૂરણ છે ૨૪ | ઇતિ શ્રી મહાભયહરનામકં પંચમ સ્મરણે પરે અથ શ્રી અજિતશાંતિસ્તવં ષષ્ઠ સ્મરણું છે અજિઅંજિયસવભય, સંતિ ચ પસંતસશ્વગયાવં છે જયગુરૂ સંતિગુણકરે દેવિ જિણવરે પણિવયામિ છે ૧. ગાહા છે વવગાયમંગલભાવે, તે હં વિઉલતવનિમ્મલહાવે છે નિરૂવમમહhભાવે, સામિ સુદિસન્માવે છે ૨છે ગાહા છે સવદુખપસંતિણું, સવપાવપસંતિયું સયા અજિયસંતિણું, નમો અજિયસંતિયું કા સિલેગે છે અજિઅજિણ સહપવરણું, તવ પુરિસુત્તમ નામકિત્તણું તહ ય ધિઈ Page #163 -------------------------------------------------------------------------- ________________ સ્મરણસંગ્રહ. મઈપવત્તણું, તવ ય જિગુત્તમ સંતિ કિત્તશું ૪ માગહિયા છે કિરિઆવિહિસંચિઅકસ્મકિલે વિમુખચરં, અજિઆં નિશ્ચિમં ચ ગુણહિં મહામુણિસિદ્ધિગયું છે અજિઅસ્સ ય સંતિ મહામુણિણો વિ અ સંતિકરે, સયયં મમ નિવુઈકારણથં ચ નમસણયં પ એ આલિંગણયું છે પુરિસા જઈ દુખવારણું, જઈઅ વિમગહ સુખકારણું છે અજિસં સંતિં ચ ભાવઓ, અભયકરે સરણે પવજહાદા માગહિઆ ને અરઈરઈતિમિરવિરહિઅમુવરયજમરણું છે સુરઅસુરગરૂલભયગવઈપયયપણિવઈ અં | અજિઅમહમવિઅસુનયનયનિઉમભયકર, સરણમુવસરિઅસુવિદિવિજમહિઅં સયય મુવમે પાછા સંગર્યા છે ચ જિગુત્તમમુત્તમનિત્તમસત્તધર, અજ્જવમવનંત્તિવિમુત્તિસમાહિનિહિં સંતિકર પણમામિ દમુત્તમતિસ્થય, સંતિમુણી મમ સંતિ સમાવિવર દિસઉ ૮ સવાણયં સાવસ્થિપુવપWિવંચ, વરહસ્થિમસ્થયપથવિચ્છિન્નસંથિયં થિરસરિછવચ્છ મયગલલીલાયમાણવરગંધહથિપત્થાણપસ્થિયં સંથવારિહં હથિહથબાહુબૅતકણગરૂઅગનિરૂવયપિંજરું, પવરલખણવચિયમચારૂરૂવં, સુઈસુહમણાભિરામપરમરમણિવદેવદુંદુહિનિનાયમહરયરસુહગિર ૯ ઓ એ અજિએ જિઆરિગણું, જિઅસલ્વભયં ભવે હરિઉં. પણમામિ Page #164 -------------------------------------------------------------------------- ________________ સ્મરણસંગ્રહ. અહં પયઓ, પાવં પસંમેઉ મે ભયવં ૧ના રાસાલુદ્વઓ | યુગ્મ | કુરજણવયહત્યિઉરનરીસરે પઢમ તઓ મહાચક્કટ્ટિોએ મહ૫ભાવો છે જે બાવત્તરિપુરવરસહસ્સવરનગરનિગમજણવયવઈ, બત્તીસારાયવરસહસાણુયાયમો છે ચઉદસવરરાયણનવમહાનિહિચઉડ્રિસહસ્સપવરજીવણ સુંદરવઈ ચુલસીદ્યગયરહસયસહસ્સસામી, છણવઈગામ કોડિસામી આસિજો ભારહમ્મિ ભયનં ૧૧ વે છે તે સંતિ સંતિકર, સંતિણું સવ્વભયાા સંતિ થુણામિ જિર્ણ, સંતિ વેહેઉ મે | ૧૨ મે રાસાનંદિયે છે યુગ્મ ઇખાગવિદેહનરીસરનરવસહામુણિવસહાનવસાયસિસકલાણવિગયતમા વિહુઅરયા છે અજિઉત્તમતેઅગુણે હિં, મહામુણિઅમિઅબલા વિફલકુલા છે પણમામિ તે ભવભયમૂરણ, જગસરણું મમ શરણું છે ૧૩ ચિત્તલેહા દેવદાણવિંદચંદસૂરવંદકુતુદુજિદુપરમલરૂવધંતરૂપપટ્ટસેયસુદ્ધનિઘવલ છે દંતપતિસંતિસન્નિકિત્તિમુત્તિજુત્તિગત્તિપવર, દિત્તાતેવિંદધેઅસલ્વલેઅભાવિઅપભાવણે આ પઇસ મે સમાહિં ૧૪મા નારાયઓ વિમલસસિકલાઈઅસમં, વિનિમિસૂરકરાઈઅતેમં છે તિઅસવઈગણાઈરેઅરૂવં; ધરણિધરપ્પવરાઈરેઅસારે છે ૧૫ કુસુમલયાસત્તા સયા અજિઍ, , સારીરે અ બેલે અજિસં છે તવ સંજમે આ અજિઍ, Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સ્મરણસંગ્રહ એસ કૃણામિ જિનું અજિસં ૧૬ ભુઅગપરિરગિઅંશે સેમણેહિં પાવઈ ન તં નવસરયસસી તેઅગુણહિં પાવઈ ન ત નવસરયરવી છે રૂવગુણે હિં પાવઈ ન તં તિઅસગણવઈ છે સારગુણહિં પાવઈન તં ઘરણિધરવઈ. ૧૭ ખિજ્જઅયં છે તિર્થીવરાવત્તયં તમરયરહિય, ધીરજણથુઆચ્ચિઅં ઍઅકલિકલુસં સંતિ સુહપવત્તયં, તિગરણપયઓ સંતિમહં મહામુહિં સરણમુવણમે છે ૧૮ છે લલિઅયં છે વિણએણય સિરરઈઅંજલિરિસિગણસંધુએ થિમિ, વિબુહાહિSધણવઈનરવઈથયમહિઅશ્ચિનં બહુસો છે અઈડ્રગ્સયસરયદિવાયરસમહિઅસં૫ર્ભ તવસા, ગયણુંગણવિયરસમુઈઅચારણવંદિઅં સિરસા મે ૧૯ કિસલયમાલા છે અસુરગરૂલ પરિવંદિઅં, કિન્નરગણમંસિઅંશે દેવકડિસયસંથુખં, સમણસંઘપરિવંદિઅં છે ર૦ મે સુમુહં છે અભયં અણહં, અરયં અરૂયં છે અજિયં અજિયં પય પણમે ર૧ વિજાવિલસિચં છે આગયા વરવિભાણદિવ્યંકણગરહતુરયપહકરસએહિં હલિયં સસંભમેઅરણખુશિઅલલિઅચલકુંડલં ગયતિરાડસેહંતમઉલિમાલા છે ૨૨ વેપ જ સુસંધા સાસુસંધા વેરવિઉત્તા ભત્તિસુજુત્તા છે આયરમુસિયસંભમપિયિસુ ઠસુવિહિયસલ્વમેઘા ઉત્તમકંચણરયણપવિયભાસુરભૂસણભાસુરિઅંગા છે Page #166 -------------------------------------------------------------------------- ________________ સ્મરણસંગ્રહ. ૧૩ ગાયસણયત્તિવસાગપંજલિપેસિયસીસપણામાં છે મે ૨૩ રયણમાલા | વંદિઉણ થઉણ તે જિણું, તિગુણમેવ ચ પુણો પાહિણું છે પણમિઉણુ ય જિર્ણ સુરાસુરા, પમુઈઆ ભવણાઈ તે ગયા છે ૨૪ ખિત્તયં છે તે મહામુણિમહંપિ જિલી, રાગદેસભયમોહજ્જિયું છે દેવદાણવનદિવંદિઅં, સંતિમુત્તમં મહાતવં નમે છે રપો ખિત્તયં અંબરંતરવિઆરણિઆહિ, લલિયહંસવદ્દગામિણિ આહિં છે પણસેણિથણસાલિણિઆહિ, સકલકમલદલ અણિઆહિં છે ૨૬ | દીવયં છે પણ નિરંતરથણભરવિણમિયગાયલઆહિ, મણિકંચણપસિઢિલમેહલહિયણિતડાહિં વરબિંખિણીનેઉરતિલયવલયવિભૂસણ આહિં રઈકરચઉરમણહરસુંદરદંસણિઆહિં પારકા ચિત્તકપરા દેવસુદરીહિં પાયવંદિયાહિં વંદિયા ય જસ્ટ તે સુવિમામા, અપણોનિડાલએહિં મંડોડુણપગારએહિ કેહિ કેહિંવિ, અવંતિલયપત્તલેહનામઅહિં ચિહ્નએહિં સંગમં ગયાહિં ભત્તિસંનિવિવંદણગમાહિં હૃતિ તે વંદિયા પુણો પુણો ર૮ નારાયઓ છે તમહં જિણચંદં, અજિઆં જિઅમોહં . ધુયસબૈકિલેસ, પય પણમામિ ૨૯ નંદિઅયં થુઅ વંદિઅસારિસિ ગણદેવગણે હિં, તે દેવહૂહિં–પયઓ પણમિઅસ્સા જસ્ટ જગુત્તમ સાસણઅસ્સા, ભત્તિવસાયપિડિય Page #167 -------------------------------------------------------------------------- ________________ સ્મરણસંગ્રહ. આહિં દેવવચ્છરસાબહયાહિં સુરવરરઈગુણપંડિ આહિં છે ૩૦ | ભાસુરયં છેવસતંતિતાલમેલિએ તિઉપરાભિરામસમસ એ કએ અ, સુઈ સમાણે અ સુસજ્જગીઅપાયજાલઘંટિઆહિં વલયમેહલાકલાવનેઉરાભિરામસમીસએ કએ આ, દેવ નટ્રિઆહિં હાવભાવવિશ્લમપગારએહિં છે નચ્ચિઉણ અંગહારએહિં વંદિઆ ય જસ્સ તે સુવિકમા કમા, તયં તિલેયસ શ્વસત્તસંતિકારયં છે પસંતસવ્વપાવદસમેસ હં, નમામિ સંતિમુત્તમ જિર્ણ ૧ ૩૧ મે નારાયઓ છે છત્તચામરપડાગજુવજવમંડિઆ, ઝયવરમગતુરસિરિવચ્છસુલંછણું છે દીવસમુદ્રમંદરદિસાગોહિયા, સÖિઅવસહસીહરહચકવરંકિયા છે પાઠાંતર છે સિરિવચ્છમુલંછણું છે ૩ર છે લલિયયં છે સહાયલા સમપૂઈ, અસદુદ્દે ગુણહિં જિ પસાયસિ તવેણુ છુ, સિરીહિં ઇ રિસીહિં જુદું છે ૩૩વાણવાસિયા છે તે તવેણ પુયસવ્વપાવયા સવૅલઅહિયમૂલપાવયા છે સંથયા અજિઅસંતિપાયયા, હું તુ મે સિવસુહાણદાયયા છે ૩૪ અપરાંતિકા છે એવં તવબલવિલિં, થુખં મએ અજિઅસંતિજિજુઅલં છે વવગયકમ્મરયમલ, ગઈ ગયં સાસય વિકલું છે ૩પ છે ગાહા છે તે બહગુણપસાયં, મુકખસુહેણ પરમેણ Page #168 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ સંગ્રહું. ૧૫ " અવિસાય । નાસે મે વિસાય, કુઉ અ પિરસાવિ અ પસાય ॥૩૬॥ ગાહા ! ત માએઉ અ નંદિ', પાવેઉ અ નહિઁસેણભિનંદ॥ પરિસાવિય સુહનદિ, મમ ય દિસ સજમે નદિ ૩૭ ૫ ગાહા! પિકખઅચાઉમ્માસે,સંવચ્છતિરએ અવસ્સ ભણિઅભ્યાાસાઅવ્વા સવૈહિ, ઉવસગ્ગનિવારણા એસા ॥ ૩૮ ૫ ગાહા ! જો પઢઇ જો અ નિરુણુઇ, ઉભ કાપ અજિઅસતિથય ॥ નહુ હુતિ તસ્સ રોગા, પુત્રુપન્ના વિનાસતિ ॥૩લા ગાહા । જઇ ઇચ્છહું પરમપય’, અહેવા કિત્તિ... સુવિત્થડ ભુવણે ા તા તેલુકકુદ્ધરણે, જિણવયણે આયર કુહુ ॥ ૪૦ ૫ ગાહા । -F ॥અથ ભક્તામરનામક સસમસ્મરણા ૫ ભક્તામરપ્રણતમાલિમણિપ્રભાણામુઘાતક દલિતપાપતમાવિતાનમ્ ॥ સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગ યુગાદાવાલ અને ભવજલે પતતાં જનાનામ્ ॥ ૧ ॥ યઃ સસ્તુતઃ સકલવામયતત્ત્વમેધાદુદ્દભૂતબુદ્ધિતૃભિઃ સુરલોકનાથે ૫ સ્તોત્રૈજગત્રિતચચિત્તહરેદારે, સ્તાગ્યે કિલાહમપિ ત પ્રથમ જિનેદ્રમ્। ૨ ।। બુદ્ધચા વિનાપિ વિબુધાતિપાદપીડ, સ્તાતું સમુદ્યતમતિવિગતત્રાડુમ્ ॥ ખાલ વિહાય Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સ્મરણસંગ્રહ. જલસ સ્થિતમિ દુષિ અમન્યઃ ક ઇચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ્ ॥ા વતું ગુણાન્ ગુણસમુદ્રશશાંકકાંતાન, કસ્તે ક્ષમઃ સુરગુરૂપ્રતિમાપિ બુદ્ધચા ! કલ્પાંતકાલપવનાહતનક્રચક્ર,કા વા તરીતુમલમ બુનિધિ ભુજાભ્યામ્ ॥ ૪ ॥ સા ં તથાપિ તવ ભક્તિવશાન્મુનીશ, કન્તુ સ્તવ વિગતશક્તિરપિ પ્રવ્રુતઃ ૫ પ્રીત્યાત્મવીય – સવિચાય મૃગા ભૃગેન્દ્ર, નાન્યેતિ કિ` નિજશિશેઃ પરિપાલના મ્ ાષા અલ્પશ્રુત શ્રુતવતાં પરિહાસધામ, ભક્તિરેવ મુખરીકુતે બલાામ્ ! યત્કાકિલઃ કિલ મધૌ મધુર વાતિ, તચ્ચારુચ્તકલિકાનિકરૈકહેતુઃ ॥૬॥ વત્સ સ્તવેન ભવસંતતિસન્નિષદ્ધ, પાપ ક્ષણાત્ ક્ષયમુપૈતિ શરીરભાજામ્ ॥ આક્રાન્તલાકમલિ નીલમશેષઞાસુ, સૂર્યાશુભમિવશારમધકારમ્ ।। ૭ । મત્યંતિ નાથ તવ સસ્તવન મયેદમારભ્યતે તનુધિયાપિ તવ પ્રભાવાત્ ॥ ચેતા હરિષ્કૃતિ સતાં નલિનીલેષુ, મુક્તાફલઘુતિઐતિ નનૃષિ દુઃ ૫ ૮ ૫ । આસ્તાં તવ સ્તવનમસ્તસમસ્તદેષ, વત્સ કથાપિ, જગતાં દુરિતાનિ હુતિ ! દૂરે સહસ્રકિરણઃ કુતે પ્રત્યેવ, પદ્માકરેષુ જલજાનિ વિકાશભાંજિ । ૯ । નાત્યદ્ભુત ભુવનભૂષણભૂતનાથ, ભૂતેગુ ઊભૂવિ ભવ તમભિષ્ટવંત ! તુલ્યા ભવતિ ભવતા નનુ તેન કિવા, ભ્રૂત્યાશ્રિત ય હિ નાહ્મસમ કરેાતિ ॥ ॥ ૧૦ ! દા ભવંતનિમેષ Page #170 -------------------------------------------------------------------------- ________________ સ્મરણસંગ્રહ. વિલોકનીયં, નાન્યત્રતોષમુપયાતિ જનસ્ય ચક્ષુઃ પીત્યા પયાશશિકરતિદુધસિંધે ક્ષારં જલં જલનિધેરશિતું ક ઈચ્છત છે ૧૧ છે થિઃ શાંતસાગરૂચિભિઃ પરમાણુભિ , નિમપિતસ્ત્રિભુવનકલામભૂત છે તાવંત એવ ખલુ તેણવઃ પૃથિવ્યાં, યત્ત સમાનમપરં નહિ રૂપમસ્તિ ૧ર છે વકત્ર કવ તે સુરનરોગનેત્રહારિ, નિઃશેષનિજિત જગત્રિતોપમાનમ્ બિંબ કલંકમલિન કવિ નિશાકરસ્ય, યદ્દાસરે ભવતિ પાંડુપલાશક૫મ્ ૧૩ છે સંપૂર્ણમંડલશશાંકકલાકલાપણુજા ગુણાત્રિભુવન તવ લંઘયંતિ યે સંશ્રિતાસ્ત્રિજગદીશ્વરનાથમેક, કસ્તાગ્નિવારયતિ સંચરતે યથેષ્ટમ્ ૧૪ ચિત્ર કિમત્ર યદિ તે ત્રિદશાંગનાભિનાં મનાગપિ મને ન વિકારમાર્ગમ છે કલ્પાંતકાલમરતા ચલિતા ચલેન, કિં મંદરાદ્રિશિખરં ચલિતં કદાચિતાપાનિર્ધમવર્તિરવર્જિતતૈિલપૂરક કનં જગત્રયમિદં પ્રકટીકરષિ ગમ્યુન જાતુ મરતા ચલિતા ચલાનાં, દીપડપરત્વમસિ નાથ જગત્મકાશ છે ૧૬ નાસ્ત કદાચિદુપયાસિ ને રાહુગમ્યા, સ્પષ્ટીકરિષિ સહસા યુગપજ્જગંતિ નાભોધરદરનિરૂદ્રમહાપ્રભાવ, સૂર્યાતિશાયિ મહિમાસિ મુનીંદ્રલોકેલાનિત્યોદયં દલિત મેહમહધકારં, ગમ્ય ન રાહુવદનસ્ય ન વારિદાનામ્ | વિભાજતે તવ મુખાજમનલ્પકાંતિ, વિતયજ્જગદપૂર્વશશાંકબિંબ ૧૮ કિં શર્વરીષ Page #171 -------------------------------------------------------------------------- ________________ સ્મરણસંગ્રહ. · શશિનાન્તિવિવસ્વતા વા, યુધ્મન્મુખેન્દુલિતેષુ તમસ્તુ નાથ ॥ નિષ્પન્નશાવિનાલિનિ જીવલાકે, કાર્ય કિયજલધરેજ લભારનÀઃ।। ૧૯૫જ્ઞાનં યથા યિ વિભાતિ કૃતાવકાશ, નૈવ તથા હિરહરાદિ નાયકેષુ તેજ્ સ્ફુરત્મણિજી યાતિ ચથા મહત્ત્વ, નૈવ તુ કાચશકલે કિરણાકુલેપિ ારા મન્યે વ હરિહરાદય એવ દૃષ્ટા, દષ્ટેષુ યેષુ હ્રદયં યિ તાષમેતિ ૫ કિ વીક્ષિતેન ભવતા ભુવિ ચેન નાન્યઃ, કશ્ચિન્મનાતિ નાથ ભવાંતરેપિ ॥ ર૧ ॥ સ્ત્રીણાં શતાનિ શતા જનયતિ પુત્રાન, : નાન્યા સુત દુધમ જનની પ્રસુતાપ્રસાદા દધિત ભાનિસહસ્રરશ્મિ, પ્રાચ્યેવ દિગ્મનયતિ સ્ફુર શુજાલમ્ ॥ ૨૬ । ત્વામામનતિ મુનયઃ પરમ' પુમાંસમાદિત્યવર્ણ - મમલ' તમસઃ પરસ્તાત્ । ત્વામેવસમ્યગુપલભ્ય જયન્તિ મૃત્યુ, નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીંદ્ર પથાઃ ॥ ૨૩ । ત્વામવ્યય વિભુમચિત્યમસખ્યમાર્ઘ, બ્રહ્માણમીશ્વરમન તમન ગકેતુમ્ ॥ ચેાગીશ્વર' વિદિતયાગમનેકમેક, જ્ઞાનસ્વરૂપમમલ પ્રવૠતિસંતઃ૫ ૨૪૫ બુદ્ધસ્ત્વમેવ વિષ્ણુધા િતબુદ્ધિએાધાત,ત્વ શકરાવિસભુવનત્રયશંકરાત્ ॥ ધાતાસિ ધીર શ્વમાર્ગ વિધવિધાનાતુ, વ્યક્ત ત્વમેવ ભગવન પુરૂષોત્તમેડિસ ॥ ૨૬૫ તુલ્ય નમસ્ત્રિભુવનાત્તિ હરાય નાથ, તુલ્ય નમઃક્ષિતિતલામલભૂષણાય ! તુલ્ય નમન્નિજગત પરમેશ્વરાય, તુલ્ય તમા જિન ભવાદધિરોાષણાયાર૬ા કા વિસ્મયાત્ર ચક્રિ નામ ૧૮ Page #172 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ સંગ્રહ. ગુર્ણરશેખૈત્વ સંશ્રિત નિરવકાશતયા મુનીશ એ દોર્ષરૂપાન્તવિવિધાશ્રયજાતગ, સ્વમાંતરેપિ ન કદાચિદપીક્ષિતાસિ ર૮ ઉચ્ચેરશોકતરસંશ્રિતમુન્મયૂખમાભાતિ રૂપમમલં ભવને નિતાંતમ્ છે સ્પષ્ટપ્લસસ્કિરણમસ્તતમવિતાનં, બિલ્બ રવિ પયોધર પાર્થવતિ ૨૮ છે સિંહાસને મણિમયૂખશિખાવિચિત્ર,વિભાજતે તવ વધુ કનકાવદાતમ્ | બિંબં વિયકિલસિદંશુલતાવિતાનં, તંદયાદ્વિશિરસીવ સહસ્રરમે ૨ા કુંદાવદાતચલચામાચારૂશભં, વિશ્વાજતે તવ વપુઃ કલૌતકાંતમ્ | ઉઘચ્છશાંકશુચિનિઝરવારિબારમુચ્ચસ્તટ સુરગિરિવ શાકભમ છે ૩૦ છત્રત્રયં તવ વિભાતિશશાંકકાંતમુચ્ચે સ્થિત સ્થગિતભાનુકરપ્રતાપ મુક્તાફલપ્રકરજાલવિવૃદ્ધશેભં, પ્રખ્યાપત્રિજગતઃ પરમેશ્વરત્વ ૩૧ છે ઉન્નિદ્રમનવપંકજપુંજકાંતિપર્ય હ્રસન્નખમયખશિખાભિરામ છે પાદ પદાનિ તવ ચત્ર જિનેંદ્રઘત્તાક પદ્માનિ તત્ર વિબુધા: પરિકલ્પયંતિ ૩૨ ને ઈર્થે યથા તવ વિભૂતિભૂજિતેંદ્ર, ધર્મોપદેશનવિધ ન તથા પરસ્ય યાદ પ્રભા દિનક્તઃ પ્રહતાંધકાર, તાદકતગ્રહગણમ્ય વિકાશિપિ ૩૩ ચેતન્મદાવિલ વિલેલકપિલમૂલ, મત્તભ્રમભ્રમરનાદવિવૃદ્ધકોપમ્ છે ઐરાવતાભભિમુદ્ધતમાપદંત, દા ભયં ભવતિ નો ભવદાગ્નિતાના ૩૪ ભિભકુંભગલદુજ્જવલશાણિતાક્ત Page #173 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સ્મરણસંગ્રહ. મુક્તાફલપ્રકરભૂષિતભૂમિભાગ છે બદ્ધક્રમઃ કમગત હરિણાધિપપિ,નાકામતિકમયુગાચલસંશ્રિત તાપા ચલ્પાંતકાલયવનેદ્ધતવવ્હિકલ્પ, દાવાનલ જ્વલિતમુ જ્જવલમુકુલિંગમ છે વિશ્વ જિઘસુમિવ સમ્મુખમાપતંતં, ત્વન્નામકીર્તન જલં શમયત્યશેષમ્ છે ૩૬ છે રકતક્ષણં સમકોકિલકંઠનીલં, ક્રોધદ્ધતં ફણિનમુફણમાપદંતમ્ | આક્રામતિ મયુગેન નિરસ્તશંકવન્નામનાગદમની હદિ યસ્ય પુંસાઃ ૩૭ા વલ્ચત્તરંગગજગજિતભીમનાદમા બલં બલવતામપિ ભૂપતિના ઉઘદિવાકરમયખશિખાપવિદ્ધ, ત્વત્કીર્તનાત્તમ છવાશુ ભિદામુપતિ ૩૮ કુંતાગ્રભિન્નગજશેણિતવારિવાહગાવતારતરણાનુરાધભીમે યુદ્ધ જયં વિજિતયજેયપક્ષાત્વત્પાદપંકજવનાશ્રયિણો લભતાકલા અંભેનિઘે શ્રુભિતભીષણનકચક્રપાઠીનપીઠભયદોબણવાડવાનૈ તે રંગત્તરંગશિખરસ્થિતયાનપાત્રાસ્રાસં વિહાય ભવતઃ સ્મરણાદત્રનંતિ ગાઉદ્દભૂતભીષણજદરભારભુત્રાઃ રોચ્ચાં દશામુપગતાગ્રુતજીવિતાશા ત્વત્પાદપંકજ મૃતદિધુદેહા, મત્સ્ય ભવંતિ મકરધ્વજતુલ્યરૂપાર ૪૧આપાદકંઠમુરૂખલવેષ્ટિતાંગા, ગાઢ બૃહત્રિગડકેટિનિવૃષ્ટજંઘા ત્વન્નામમંત્રમનિશમનુજા સ્મરંત; સઘ સ્વયં વિગતબંધભયા ભવતિ છે જરા મત્તદ્વિપેંદ્રમૃગરાજદવાનલાહિ સંગ્રામવારિધિમહાદર બંધને Page #174 -------------------------------------------------------------------------- ________________ સ્મરણસંગ્રહ. ર૧ ત્યમ્ । તસ્યાણુ નાશમુપયાતિ ભય લિયેવ, યસ્તાવક' સ્તવમિમ ગતિમાનધીતેારા સ્તત્રસજ તવ જિનેદ્રગુણનિ બદ્ધાં, ભકત્યા મયા રુચિરવર્ણ વિચિત્રપુષ્પામ્ ધત્તે જના ય ઇહુ કંડગતામજસ, તે માનતુ ગમવશા સમુપૈતિ લક્ષ્મી: ૫૪૪॥ ઇતિ ભક્તામરનામકસ્તોત્ર સમસ્મરણમ્ ॥ા ા અથશ્રી કલ્યાણમંદિર તેંત્ર અષ્ટમ સ્મરણ પ્રારભ્યતે ! ॥ કલ્યાણમંદિરમુદારમવદ્યભેદિ, ભીતાભયપ્રદમનિંદિતમંઘ્રિપદ્મન્ ! સંસારસાગરનિમજ્જદોષજ તુ પેાતાયમાનમલિનમ્ય જિનેશ્વરસ્ય ॥ ૧ ॥ યસ્ય સ્વય સુરગુરૂ'રિમાંબુરાશે, સ્તાત્ર સુવિસ્તૃતમતિન વિભુવિ - ધાતુમ્ ॥ તીથેશ્વરસ્ય કમહસ્મયધુમકેતેાસ્તસ્યાહમેષ કિલ સંસ્તવન કરિષ્યે ॥ ૨ ॥ યુગ્મમ્ ॥ સામાન્યતાપિ તવ વયિતુ સ્વરૂપમસ્માદશાઃ કથમધીશ ભવત્યધીશાઃ ॥ ધૃધ્દાપિ કૈાશિકશિશુય દિવા દિવાંધા, રૂપ પ્રરૂપતિ કિ` કિલ વરÀા માહક્ષયાન્નનુભવજ્ઞપિ નાથ મર્ત્ય, નૂન ગુણાન્ ગણિયતું ન તવ ક્ષમત ૫ કલ્પાંતવાંતપયસઃ પ્રકટાપિ ચસ્માત્મીયેત કેન જલધે Page #175 -------------------------------------------------------------------------- ________________ ર સ્મરણસંગ્રહ. નનુ રત્નરાશિઃ ॥૪॥ અભ્યધતાઽસ્મ તવ નાથ જડાશયાપિ, કર્ત્ત” સ્તવ લસદસંખ્યગુણાકરસ્ય ! માલાપિકિ ન નિજમાયુગ વિતત્ય,વિસ્તીર્ણતાં કથતિ સ્વધિયાંબુરાશે।પા યે યાગિનામપિ ન ચાંતિ ગુણાસ્તવેશ, વસ્તુ કથં ભવિત તેષુ મમાવકાશ જાતા તદેવમસમીક્ષિતકારિતેય, જલ્પતિ વા નિગિરા નનુ ક્ષિણાડિયે ॥ ૬ ॥ આસ્તામચિત્યમહિમાજિનસ સ્તવસ્તુ, નામાપિ પાતિ ભવતા ભવતા જતા તીવ્રાતપાપહતપાંથજનાશિદાધે, પ્રીણાતિ પદ્મસરસઃ સરસાડનિલેાપિ ઘણા હદ્દત્તિનિત્વયિ વિભા શિથિલીભવતિ, જતાઃ ક્ષણેન નિવિડા અપિ ક બધા ! સદ્યા ભુજગમમયા ઈવ મધ્યભાગમભ્યાગતે વનશિખડિનિ ચંદ્નનસ્ય ૫૮૫ મુશ્ર્ચંત એવ મનુાઃ સહસા જિનેન્દ્ર, રાઢેરૂપદ્રવશૌચિ વીક્ષિતેપિ ॥ ગેસ્વામિનિ સ્ફુરિતતેજસિ દૃષ્ટમાત્રે, ચૈારૈરિવાશુ પાવઃ પ્રપલાયમાનૈઃ ॥૯॥ ત્વં તારા જિન કથં વિનાં ત એવ, ત્વામુત્તુતિ હૃદયેન ચદુત્તર તઃ ॥ ચઢ્ઢા કૃતિસ્તરતિ યજ્જલમેનૂનમત તસ્ય મરૂતઃ સ કિલાનુભાવઃ ॥ ૧૦૫ રસ્મિન હરપ્રભૂતયાપિ હતપ્રભાવા, સાપિ ત્વયા રતિપતિઃ ક્ષપિતઃ ક્ષણેન ॥ વિધ્યાપિતા હુતભુજઃ પયસાથ ચેન, પિત` ન કં તદપિ દુદ્ધ રવાડેવેન ૫ ૧૧૫સ્વામિશન૫ગરિમાણુમપિ પ્રપન્નાસ્ત્વાં જ તવઃ કથમહા હૃદયે દધાનાઃ แ แ Page #176 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ સંગ્રહ. ૨૩ ૫ જન્માધિ લઘુ તરત્યતિલાવેન, ચિંત્યા ન હત મહેતાં યદિ વા પ્રભાવઃ । ૧૨ । ક્રેાધસ્ત્વયા યદિ વિભા પ્રથમ નિરસ્તા, વસ્તાસ્તદા ખત કથ કિલ કમ ચારા ૫ પ્લેાષત્યમુત્ર યદિ વા શિશિરાપિ લેકે, નીલકુમાણિ વિપિનાનિ ન કિ` હિમાની ૧૩ા ત્યાં ચેાગિના જિન સદા પરમાત્મરૂપમન્વષયતિ હૃદયાંબુજકાશદેશે ! મૃતસ્ય નિ લચેદિવાકિમન્યદક્ષસ્ય સવિ પદ નનુ કર્ણિકાયાઃ ૫૧૪ા ધ્યાનાજ્જિનેશ ભવતા ભવનઃ ક્ષણેન, દેહ... વિહાય પરમાત્મદશાં વ્રજતિ । તીવ્રાનલાડુપલભાવમપાસ્ય લાકે, ચામીકરત્વમચિરાદિવ ધાતુભેદાઃ ॥૧૫॥ અંતઃ સદૈવ જિન યસ્ય વિભાવ્યસે ત્વ, ભવ્યેઃ કથં તદપિ નાશયસે શરીરમ્ ॥ એતસ્વરૂપમથ મધ્યવિવત્તિના હિં, ચદ્દિગ્રહ પ્રશમતિ મહાનુભાવા ૫૧૬૫ આત્મા નિષિભિરય ભેદબુદ્ધચા, ધ્યાતા જિનેદ્ર ભવતીઠુ ભવત્પ્રભાવાપાનીયમય્યમૃતમિત્યનુ ચિત્યમાન,કિ નામના વિષવિકારમપાકરેાતિાહાત્વામેવવીતતમસ પરવાદિનાપિ, નૂન વિભા હરિહરાદિધિયા પ્રપન્નાઃ કિં કાચકામલિભિરીશ સતાપિ શખા, ને ગૃહતે વિવિધવણ વિષયેણુ ॥ ૧૮ ॥ ધર્મોપદેશસમયે સવિધાનુભાવાદાસ્તાં જના ભવિત તે તરખશાક ! અશ્રુગતે નપતા સમહીરહેાપિ, ક વા વિષેાધમુપયાતિ ન જીવલેાકઃ ॥૧૯॥ ચિત્ર Page #177 -------------------------------------------------------------------------- ________________ २४ સ્મરણસંગ્રહ, વિભે કથમવામુખવૃતમેવ, વિશ્વક પતત્યવિરલા સુરપુષ્પવૃષ્ટિઃ ત્વચરે સુમનસાં યદિ વા મુનીશ, ગÚતિ નનમધ એવ હિ બંધનાનિ પર સ્થાને ગભીરદયોદધિસંભવાયા, પીયષતાં તવ ગિર: સમુરીરયંતિ છે પીત્વા યત પરમસંમદસંગભા, ભવ્યા વ્રજતિ તરસાયજરામરત્વમ્ ૨૧. સ્વામિનું સુદૂરમવનમ્ય સમુત્યતં તિ, મત્યે વદંતિ શુચયઃ સુરામરાઘા યેસ્મ નહિં વિદધતે મુનિપુંગવાય, તે નુનમૂર્વગતય: ખલું શુદ્ધભાવાઃ રર . શ્યામં ગભીરગિરગુજ્જવલહેમરત્નસિંહાસનસ્થમિહ ભવ્ય શિખંડિનસ્વામ્ | આલેયંતિ રભસેન નદંતમુશ્ચિામીકરાદ્વિશિરસીવ નવાંબુવાહ ૨૩ઉદગચ્છતા તવ શિતિતિમંડલેન,લમચ્છદચ્છવિશેકતરૂર્બભૂવ સા ન્નિધ્યતેડપિ યદિ વા તવ વીતરાગ, નિરાગતાં વ્રજતિ કે ન સચેતનપિ છે ૨૪ બે ભેદ પ્રમાદમવધય ભજથ્વમેનમાગત્યનિવૃતિપરિ પ્રતિ સાર્થવાહમા એતત્રિવેદયતિ દેવ જગત્રયાય, મળે નદન્નભિનભઃ સુરદુંદુભિતે છે રપ ઉદ્યતિતેષ ભવતા ભુવનેષુ નાથ, તારાવિત વિધુરયં વિહતાધિકાર છે મુક્તાકલાપકલિતછવસિતાતપત્રવ્યાજાત્રિધા ધૃતત પિતા છે ૨૬ છે સ્કેન પ્રપતિજગત્રપિંડિતન, કાંતિતાપયશસામિવ સંચયેન છે માણિક્યહેમરજતપ્રવિ Page #178 -------------------------------------------------------------------------- ________________ સ્મરણસંગ્રહ. પ નિમિ તેન, સાલત્રયેણ ભગવન્નભિતા વિભાસિ ! ૨૭ દિવ્યસૃજો જિન નમત્રિદશાધિપાનામુત્યુજ્ય રત્નરચિતાનપિ માલિબ’ધાન્ । પાના શ્રયતિ ભવતા દિ વા પરત્ર, વત્સ ગમે સુમનસા ન રમત એવ ॥ ૨૮ ॥ ત્વં નાથ જન્મજલધેવિ પરાસ્મુખાપિ, ચત્તારયસ્યસુમતે નિજપૃષ્ઠલગ્નાન્ ॥ યુક્ત હિ પાર્થિવ નિસ્ય સતસ્તથૈવ, ચિત્ર વિભા યદસિ કવિપાકશૂન્ય:રા વિશ્વેશ્વરાપિ જનપાલક દુતસ્ત્વ, કિં વાક્ષરપ્રકૃતિરપ્ટલિપિત્ત્વમીશ ! અજ્ઞાનવત્ય િ સંદેવ કંચિદેવ, જ્ઞાન ત્વયિ સ્ફુરતિ વિશ્વવિકાશહેતુઃ ॥ ૩૦૫ પ્રા ભારત ભૃતનભાંસિ રાસિ રાષાદુસ્થાપિતાનિ · કમડેન શહેન ચાનિ ! છાયાપિ તૈસ્તવ ન નાથ હતા હતાશા, ગ્રસ્તત્ત્વમીભિરચમેવ પર દુરાત્મા ૫ ૩૧ ૫ યદગજ્જ કૂજિતધનાધમદભ્રભીમ, ભ્રશ્યત્તડિન્મુસલમાંસલધારધારન્ แ દૈત્યેન મુક્તમથ દુસ્તરવારિ છે, તેનૈવ તસ્ય જિન દુસ્તરવારિત્યમ્ ॥૩૨ ૫ વસ્તા કેશવિકૃતાકૃતિમ મુંડ પ્રાલ અભ્ભયદવત્રવિનિયંદગ્નિ ખેતજ પ્રતિભવંતસપીરિતાયઃ, સાઽસ્યાદ્ભવત્પ્રતિભવ ભવદુઃખહેતુઃ । ૫ ૩૩ ૫ ધન્યાસ્ત એવ ભુવનાધિપ યે ત્રિસંધ્યમારાધચંતિ વિધિવદ્વિતાન્યકૃત્યાઃ । ભક્થાલસત્પુલકપમલદેહુદેશા, પાદય તવ વિભા ભુવિ જન્મભાજ Page #179 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ સંગ્રહ. ૩૪ અમિન્નપારભવવારિનિ મુનીશ, મળે ન મે શ્રવણગોચરતાં ગડસિ છે આકણિત ભવ ગેત્ર પવિત્રમંત્ર, કિં વા વિદ્વિષધરી સવિર્ધા સમેતિ છે ૩ય છે જન્માંતરપિ તવ પાદયુગ ન દેવ, મને મયા મહિતમીહિતદાનદક્ષમ્ છે તેને જન્મનિ મુનીશ પરાભવાનાં, જાતે નિકેતનમહં કથિતાશયાનામાદા નૂન ન મેહ તિમિરાવૃતલોચન, પૂર્વ વિભે સમૃદપિ પ્રવિલેકિસિ છે મમવિધ વિધુરયંતિ હિ મામનથી, પ્રઘટ્યૂબંધગતયઃ કમિન્યથતે ૩છા આકર્ણિતેડપિ મહિતોડપિ નિરીક્ષિતોડપિ, સૂનં ન ચેતસિ મયા વિધૂતેસિ ભજ્યા જાતેમિ તેને જનબાધવ દુઃખપાત્ર, ચસ્માલ્કિયા પ્રતિફલંતિ ન ભાવશન્યા છે ૩૮ – નાથ દુખિજાવત્સલ હે શરણ્ય, કારુણ્યપુણ્ય વસતે વશિનાં વરેણ્ય છે ભત્યા નતે મયિ મહેશ દયાં વિધાય, દુઃખાંકરેદ્દલનતત્પરતાં વિધેહિ ! છે ૩૯ નિઃસંખ્યસારશરણું શરણું શરણ્યમાસાદ્ય સાદિતરિપુપ્રથિતાદાતમ્ | ત્વત્પાદપંકજમપિ પ્રણિધાનનં, વચ્ચેડસ્મિ ચે ભુવનપાવન હા હડિસ્મિ છેઠના દેવેંદ્રવંધ વિદિતાખિલવસ્તુસાર, સંસારતારક વિભે ભુવનાધિનાથ ગાયત્ત્વ દેવ કરૂણહૃદ માં પુનીહિ, સદંતમાં ભયદવ્યસનાંબુરાશે ૪૧ | ચધતિ નાથ ભવદંબ્રિસરેરહાણ, ભક્તઃ ફલં કિમપિ Page #180 -------------------------------------------------------------------------- ________________ સ્મરણસંગ્રહ: સંતતિસંચિતાયાદ છે તન્મે ત્વદેકશરણસ્યશરણ્ય ભૂયા સ્વામી ત્વમેવ ભુવનેત્ર ભવાંતરેડપિ ર છે ઇલ્યું સમાહિતધિવિધિવન્જિબેંક, સાંઢેલ્લસત્પલકકંચુકિ-- તાંગભાગાક છે દબિંબનિર્મલમુખાબુજબદ્ધલક્ષા, કે સંસ્તવ તવ વિભે રચયંતિ ભવ્યાઃ ૪૩ | આર્યા છે જનનયનકુમુદચંદ્રપ્રભાસ્વરાટ સ્વર્ગસંપદો ભુકવ્વા છે તે વિગલિતમલનિચયા, અચિરાભેક્ષ પ્રપદ્યતે યુગ્યમ્ એ જ છે ઇતિ શ્રી કલ્યાણમંદિરનામક અષ્ટમ સ્મરણું ૮ –– –– છે અથ બૃહલ્કાંતિ સ્તવનામક નવમ સ્મરણ પ્રારંભ: છે ભવ્યા ભૃણુત વચન પ્રસ્તુત સર્વ મેતધેયાત્રામાં ત્રિભુવનગરેરાઈતા ભક્તિભાજ, છે તેષાં શાંતિર્ભવતુ ભવતામહેંદાદિપ્રભાવદારેગ્ય શ્રી પ્રતિમતિકરી કલેશવિદ્ધસહેતુ છે ૧ ગધું છે ભે ભે ભવ્યલકા ઈહિ ભરતૈરાવતવિદેહસંભવાનાં, સમસ્તતીર્થકતાં જન્મજાસનપ્રકંપાનંતરમવધિના વિશાય સિધર્માધિપતિઃ સુધોષાઘંટાચાલનાનંતરે સકલસૂરાસુરે કૈક સહસમાગત્યસવિનયમહંદૂભટ્ટારકંગૃહીત્યા Page #181 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ સંપ્રહ. ગત્વા કનકાદિબ્રુગે વિહિત જન્માભિષેક: શાંતિમુદઘોષયતિ છે યથા તતોડહં કૃતાનુકારમિતિ કૃત્વા મહાજનો યેન ગતઃ સ પંથા ઇતિ ભવ્યજંનઃ સહ સમેત્ય સ્નાત્ર પીઠે સ્નાત્ર વિધાય, શાંતિમુદ્દઘષયામિ છે તપુજાયાત્રાસ્નાત્રાદીમહોત્સવનંતરમિતિ કૃત્વા કર્ણ દત્વા નિશમ્યતા નિશમ્યતાં સ્વાહા છે ૩૪ પુણ્યાતું પુણ્યાતું પ્રીયંતાં પ્રીયંત ભગવંતેહંત સર્વજ્ઞાઃ સર્વદશિનસિલેકનાથાત્રિલેકમહિતાન્નિલકપુજ્યાત્રિલેકેશ્વરાત્રિ કોદ્યોતકરાર ૩૪ ઋષભઅજિતસંભવઅભિનંદન સુમતિપદ્મપ્રભસુપાર્ધચંદ્રપ્રભસુવિધિશીતલએયસવાસુપૂજ્યવિમલઅનંતધર્મશાંતિકુંથુઅરમદ્વિમુનિસુવ્રતનમિનેમિપાર્થવદ્ધમાનાંતા જિનાઃ શાંતાઃ શાંતિકરા ભવંતુ સ્વાહા . ૩ મુન મુનિવર રિપુવિજ્યદુભિક્ષકાંતારેષ દુર્ગમાગેષ રક્ષતુ વો નિત્યં સ્વાહા છે 3 હી શ્રી ધૃતિમતિકીર્તિકાંતિબુદ્ધિલક્ષ્મીમેધાવિદ્યાસાધનપ્રવેશ-નિવેશનેષુ સુગ્રહીતનામાને યંતુ તે જિનેકાર. ૩૪ રહિણીપ્રશસિવજઍખલાવ્રજાંકુશઅપ્રતિચકાપુરૂષદત્તાકાલી મહાકાલીગરીગાંધારીસર્વત્રામહાજ્વાલામાનવવરેટયાઅછુતામાસીમાહામાનસી - ડશવિદ્યાદે રક્ષતુ વો નિત્ય સ્વાહા છે 3 આચાર્યોપાધ્યાયમભૂતિચાતુર્વણસ્ય શ્રી શ્રમણસંઘસ્ય શાંતિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ ૩૪ ગ્રહાશ્વે Page #182 -------------------------------------------------------------------------- ________________ સ્મરણસંગ્રહ દ્રસૂર્યગારકબુધબ્રહસ્પતિશુક્રશનૈશ્ચરરાહકેતુસહિતાસલોકપાલા સોમયમવરૂણકુબેરવાસવાદિત્યસ્કંદવિનાયકેપેતા યે ચાન્ટેડપિ ગામનગરક્ષેત્રદેવતાદયસ્ત સર્વે પ્રિયંતાં પ્રિયંતાં અક્ષીણકોશકાષ્ટાગારા નરપતયશ્ચ ભવંતુ સ્વાહા | ૐ પુત્રમિત્રભ્રાતૃકલત્રસુદસ્વજનસંબંધિબંધુવર્ણસહિતા નિત્યં ચામુંદપ્રમોદકારિણ અસ્મિશ્ચ ભૂમંડલાયતનનિવાસિસાધુસાધ્વી શ્રાવકશ્રાવિકાણું રોપસર્ગવ્યાધિદુઃખદુભિક્ષદર્મનસ્યપશમનાય શાંતિર્ભવત છે ૩ૐ તુષ્ટિપુષ્ટિદ્ધિવૃદ્ધિમાંગલ્યોત્સવાઃ સદા પ્રાદુર્ભુતાનિ પાપાનિ શામ્ય, દુરિતાનિ છે શત્રવર પરાભુખા ભવંતુ સ્વાહા એ શ્રીમતે શાંતિનાથાય, નમ: શાંતિવિધાયિને ને મૈલોક્યસ્યામરાધીશમુકુટાભચિંતાંઘયે છે ૧ મે શાંતિઃ શાંતિકરઃ શ્રીમાન, શાંતિ દિશ0 મે ગુરૂ શાંતિદેવ સદાતેષાં, યેષાં શાંતિગૃહે ગૃહ રાઉન્મેષ્ટરિષ્ટ દુષ્ટ, ગ્રહગતિદુરસ્વપ્નદુનિમિત્તાદિ છે સંપાદિત હિતસંપન્નામગ્રહણ જયતિ શાંતઃ કાશ્રીસંઘજગન્જનપદરાજાધિરાજ્યસન્નિવેશાનામ્ ! ગોષ્ટિકપુર મુખ્યાનાં વ્યાહરણે વ્યહરેછાંતિમાકાશ્રી શ્રમણુસંધસ્વશાંતિર્ભવત, શ્રીપરજનસ્ય શાંતિભવતુ,શ્રીજનપદા નાં શાંતિર્ભવત, શ્રી રાજાધિપાનાં શાંતિર્ભવત, શ્રીરાજ્યસન્નિવેશાનાં શાંતિર્ભવતુ, શ્રીગેઝિકાનાં શાંતિર્ભવતુ, શ્રીપુરમુખાણાં શાંતિર્ભવતુ, શ્રી બ્રહ્મલોકસ્ય શાંતિર્ભ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સ્મરણસંગ્રહ. - વતુ, ૐ સ્વાહા ૩ સ્વાહા છે શ્રી પાર્શ્વનાથાય સ્વાહા છે એષા શાંતિપ્રતિષ્ઠાયાત્રાસ્નાત્રાઘવસાનેષુ શાંતિકલશં ગૃહત્વા કુકમચંદનકર્પરાગરૂધપવાસકુસુમાંજલિસમેત સ્નાત્રચતુષ્કિકામાં શ્રીસંઘસમેત સુચિશુચવપુઃ પુષ્પવન્નચંદનાભરણાલંકૃતઃ પુષ્પમાલાં કંઠે કૃત્વા શાંતિમુદ્દઘોષયિત્વા શાંતિપાનીયં મસ્તકે દાતવ્યમિતિ છે નૃત્યંતિ નૃત્ય મણિપુષ્પવર્ષ, સૃજતિ ગાયંતિ ચ મંગલાનિ છે તેત્રાણિ ગત્રાણિ પયંતિ મંત્રાન, કલ્યાણભાજો હિ જિનાભિષેકે છે ૧ | શિવમસ્તુ સર્વજગત પરહિતનિરતા ભવંતુ ભૂતગણ: દોષાક પ્રયાંતુ નાશં, સર્વત્ર સુખી ભવતુ લેકર છે ૨ છે અહં તિસ્થયરમાયા, સિવાદેવી તુહ નયરનિવાસિની છે અમ સિવં તુમહ સિવં, અસિવસમં સિવં ભવતુ સ્વાહા હા ઉપસર્ગીક ક્ષય યાંતિ, છિદં તે વિનવ@યા મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે છે ૪ સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણમ્ છે પ્રધાનં સર્વ ધર્માણાં, જૈનં જયતિ શાસન પા ઇતિ બ્રહોતિનામકં નવમું સ્મરણું સમાપ્તમ્ ૯ Page #184 -------------------------------------------------------------------------- ________________ સ્મરણસંગ્રહ ' , છે અથ ભદ્રબાહુસ્વામિવિરચિતગ્રહ શાંતિઃ પ્રારભ્યતે | | જગદગુરૂં નમસ્કૃત્ય, કૃત્વા સદ્દગુરુભાષિત છે ગ્રહશાંતિ પ્રવક્ષ્યામિ, લેકાનાં સુખહેતવે છે ૧ છે જિનેન્દ્ર ખેચરા શેયા, પુજનીયા વિધિક્રમાત્ તે પુપૈવિલેપનૈઈપૈનૈવેધૈસ્તુષ્ટિહેતવે છે ૨છે પદ્મપ્રભસ્ય માત્તડશ્ચન્દ્રશ્ચન્દ્રપ્રભસ્ય ચ | વાસુપુજ્ય ભૂમિપુત્રા, બુધેડગષ્ટજિનેષુ ચ ો ૩ વિમલાનંતધમરા, શાંતિ: કુંથુર્નમિસ્તથા વદ્ધમાનસ્તÀતેષા, પાદપભે બુધં વ્યસેતુ છે ૪ ૫ રૂષભાજિતસુપાશ્વશ્વાભિનંદનશીતલા છે સુમતિઃ સંભવસ્વામી, શ્રેયાંસāષ ગીષતિઃ પાપા સુવિધઃ કથિતઃ શુક, સુવ્રતસ્ય શનૈશ્ચરઃ છે નેમિનાથે ભદ્રાહુ, કેતુઃ શ્રીમદ્વિપાર્ષયોઃ ૬ છે જનાલ્લગ્ન ચ રાશિા ચ, યદા પીડંતિ ખેચરાઃ | તદા સંપૂજયેઢીમાન, ખેચર સહિતાન જિનાનું છે ૭ –(૦) – છે અથ નવગ્રહ પૂજા | છે પદ્મપ્રભજિનેન્દ્રસ્ય, નામોચ્ચારણ ભાસ્કર છે શાંતિ તુષ્ટિ ચ પુષ્ટિ ચ, રક્ષાં કુરુ કુરુ શ્રિયમ્ ૮ | ઇતિ શ્રીસૂર્યપૂજા છે ચન્દ્રપ્રભજિનેન્દ્રસ્થ નાખ્યા Page #185 -------------------------------------------------------------------------- ________________ ર સ્મરણસંગ્રહ. તારાગણાધિપ ને પ્રસન્ન ભવ શાંતિ ચ, રક્ષા કુર જયં ધુવમ્ | ૯ | ઇતિશ્રી ચંદ્રપૂજા છે સર્વદા વાસુપૂજસ્ય, નાગ્ના શાંતિ જયશ્રિયં છે રક્ષા કરૂ ધરાસૂને, અશુભેડપિ શુભે ભવ . ૧૦ | ઇતિશ્રીભ્રમપૂજા છેવિમલાનંતધમરા, શાંતિઃ કુંથુનૈમિસ્તથા મહાવીર તન્નાસ્ના, શુભ ભૂયાઃ સદા બુધ; ૧૧ છે ઇતિશ્રી બુધપૂજા છે રૂષભાજિતસુપાશ્વાભિનંદનશીતલ છે સુમતિઃ સંભવસ્વામી, શ્રેયાંસ% જિનેત્તમઃ ૧૨ મે એતત્તીર્થક્તાં નાસ્ના, પૂજ્યશુભ શુભ ભવ શાંતિ તુષ્ટિ ચ પુષ્ટિ ચ, કુરુ દેવગણચિત ૧૩ ઇતિ શ્રીગુરૂપુજા છે પુષ્પદંતજિનેન્દ્રરય, નાસ્ના દૈત્યગણાચિત છે પ્રસને ભવ શાંતિ ચ, રક્ષાં કુરુ કુરૂ શ્રિયમ્ છે ૧૪ ઇતિશ્રી શુક્રપૂજા છે શ્રીસુવ્રતનિંદ્રસ્ય, નાગ્ન સૂયગસંભવ છે પ્રસન્નો ભવ શાંતિ ચ, રક્ષાં કુરુ કુરૂ શ્રિયમ્ | ૧૫ છે ઇતિશ્રી શનૈશ્ચરપૂજા | શ્રી નેમિનાથ તીર્થેશનામત: સિંહિકાસુત છે પ્રસન્નો ભવ શાંતિં ચ, રક્ષાં કુરુ કુરુ શ્રિયમ્ ૧૬ ઇતિશ્રી રાહુપુજા રાહ: સપ્તમરાશિ0, કારણે દશ્યસંવરે છે શ્રીમલ્લી પાર્શ્વનન્ના, કેતે શાંતિ જયશ્રિયમ છે ૧૭ ઇતિ શ્રી કેતુપૂજા છે ઇતિ - ભણિત્વાં વસવવર્ણકુસુમાંજલિપ્રક્ષેપણ જિનગ્રહાણાં પૂજા કાર્યો, તેન સર્વપીડાયાઃ શાતિર્ભવતિ છે અથવા Page #186 -------------------------------------------------------------------------- ________________ સ્મરણસંગ્રહ. ૩૩ સર્વેષાં ગ્રહાણામેકદા પીડાયામય વિધિ ! નવકાકમાલેખ્ય, મંડલ ચતુરસકમ્ ॥ ગ્રહાસ્તત્ર પ્રતિછાપ્યા, વક્ષ્યમાણુક્રમેણ તુ ॥ ૧૮ ૫ મધ્યે હિ ભાસ્કર સ્થાપ્યું, પૂર્વ દક્ષિણતઃ શશી ! દક્ષિણસ્યાં ધરાસૂનુબુધઃ પુત્તરેણ ચ ॥૧૯ા ઉત્તરસ્યાં સુરાચાય, પુસ્યાં ભૃગુનંદનઃ । પશ્ચિમાયાં શનિઃ સ્થાપ્યા, રાહુ - ક્ષિણપશ્ચિમે ॥ ૨ ॥ પશ્ચિમાત્તરતઃ કેતુરિતિ સ્થાપ્યારૂં ક્રમાદ ગ્રહાઃ । પટ્ટે સ્થાલેન્થ વાગ્નેચ્યાં, ઇશાન્યાં તુ સદા બુધૈઃ ॥ ૨૧ ॥ આર્યાં ! આદિત્યસામમંગલબુધગુરૂશુક્રાઃ શનૈશ્ચે રાહુઃ ॥ કેતુપ્રમુખા, ખેટા, જિનપતિ પુરતાતિર્થંતુ ઘરરા ઇતિ ભણિત્વા પંચવર્ણ કુસુમાંજલિક્ષેપથ જિનપૂજા ચ કાર્યાં ૫ પુષ્પગ ધાદિભિપેને વેધૈ: લસંયુતે ॥ વસશદાનૈદ્ય, વઐશ્વ દક્ષિણાન્વિતઃ ॥ ૨૩ ૫ જિનનામકૃતાચ્ચારા, દેશનક્ષત્રવર્ણ કૈઃ । પૂજિતાઃ સસ્તુતા ભકત્યા, ગ્રહા સંતુ સુખાવહાઃ ૫રા જિનાનામગ્રતઃ સ્થિત્વા, ગ્રહાણાં શાંતિદ્યુતવે ॥ નમસ્કારશત ભઠ્યા, જપેષ્ટાત્તર શતમ્ ॥ રપપ્પા એવ યથાનામકૃતાભિષેકૈવલેપદ્મધ્પનપૂજનૈથા લેથ નવેઘવરેજિંનાનાં, નામ્ના ગ્રહેન્દ્રા વરદા ભવતુ ૫ ૨૬ ।। સાધુભ્યો દીયતે દાન, મહેાત્સાહા જિનાલયે ચતુર્વિધસ્ય સધસ્ય, બહુગાનેન પૂજનમ્ ારા ભદ્રબાહુરૂવાચે, પંચમ શ્રુતકેવલી ૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સ્મરણસંગ્રહ. વિદ્યાપ્રવાદત, પૂર્વાદ, ગ્રહશાંતિરૂદીરિતા ર૮ ઈતિ ભદ્રબાહુ સ્વામિવિરચિતા બૃહદ્રગ્રહશાંતિઃ સમાપ્ત . ના કમિન રિષ્ટ રહે કસ્ય જિનસ્ય કયા રીત્યા પૂજા કાર્યા, તદાખ્યાતિ રવિપીડાયાં-રક્તપુ. શ્રીપદ્મપ્રભપૂજાકાર્યા. ૩% હીં નમે સિદ્ધાણું. તસ્ય અષ્ટોત્તરશતજ: કાર્ય: ચંદ્રપીડાયાં– ચંદનસેવંતિપુપિ: શ્રી ચંદ્રપ્રભપૂજા કાર્યા, 8 હી નમો આયરિયાણું, તસ્ય અષ્ટોત્તરશતજ૫: કાર્ય છે ભમપીડાયાં-કુંકુમેન ચ રક્તપુઃ શ્રીવાસુપૂજ્યપૂજા વિધેયાઃ, ૐ હી નમે સિદ્ધાણું, તસ્ય અષ્ટોત્તરશત જપ કાર્ય છે બુધપીડાયાંદુષ્પસ્નાનનેવેદ્ય ફલાદિતઃ શ્રી શાંતિનાથપૂજા કર્તવ્યા, ૩૪ હી નમો આયરિયાણું, તસ્ય અષ્ટોત્તરશતપ: કાર્ય માં ગુરૂપીડાયા–દધિજનબીરાદિત્યેન ચ ચંદનાદિવિલેપમેન શ્રી આદિનાથપૂજા કરણીયા. ૩% હી નમે આયરિયાણં તસ્ય અષ્ટોત્તરશતપ: કર્તવ્ય છે શુકપડાયાં -શ્રીત,પૈશ્ચદનાનાદિના શ્રીસુવિધિનાથપૂજા કાર્યા. ચિત્યે ઘતદાન કાર્ય. ૩૪ હી નમે અરિહંતાણું તસ્ય અષ્ટોત્તરશતજ : કાર્ય શનૈશ્ચરપીડાયાં-નીલપુર શ્રી મુનિસુવ્રત પૂજા કાર્યા, તૈલસ્નાનદાને કર્તવ્ય, ૩૪ હી નમે એ સવ્વસાહૂણં તસ્ય અષ્ટત્તર શતજ : કાર્ય છે રાહુપીડાયાં-નીલપુષ્પઃ શ્રીનેમિનાથપૂજા કરણુયા. ૩૪ હી નમે લોએ સવ્વસાહૂણં તસ્ય અષ્ટોત્તરશતજ૫: કાર્ય છે કેતુપીડાયાં:-દાડિમાદિપુપે શ્રી પાર્શ્વનાથપૂજા કાર્યો. 8 હી ન લેએ સવ્વસાહૂણં તસ્ય અષ્ટોત્તરશતજપ કાર્ય છે ઇતિ નવગ્રહપૂજાવિધિ: સર્વગ્રહ Page #188 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણ. પીડાયાં – શ્રીસૂર્યસોમાંગારબુધબ્રહસ્પતિશુકશનૈશ્ચરરાહુકેતવ: સર્વે ગૃહા મમ સાનુગ્રહા ભવંતુ સ્વાહા ૩૪ હી અ. સિ. આ. ઉ. સાય નમ: સ્વાહા છે અસ્ય મંત્રસ્ય અષ્ટોત્તરશતજપ કાર્ય તેન નવગ્રહપીડાપશાંતિ: સ્થાત્ છે ઇતિ નવગ્રહપૂજા પ્રકાર: છે પ્રભાતનાં પચ્ચખાણુ. પ્રથમ નમુક્કારસહિઅમુઠિસહિનું ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, મુઠિસહિઅં પચ્ચખાઈ ચવિહંપિ આહારં અસણું પાણું ખાઈમ સાઈમ અન્નત્થણાભોગેણું સહસાગારેણું મહતરાગારેણું સવ્યસાહિતિયાગારેણું વસિરે. બીજું પિરિસિ સાઢપરિસિનું છે ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પરિસિં, સાઢરિસિં, મુઠિસહિઅં, પચ્ચકખાઈ ઉગ્ગએ સૂરે ચઉવિહંપિ આહાર અસણું પાણું ખાઈમં સાઈમં અન્નત્થણાભોગેણું સહસાગારેણું પચ્છન્નકલેણ દિસામેહેણું સાહવયણેણું મહત્વ ત્તરાગારેણંસવ્વસમાહિત્તિયાગારેણું વસિરે. Page #189 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણુ. | વિગઈ નિવિગઇનું પચ્ચખાણ. વિગઈઓ નિવિગઈએ પચ્ચકખાઈ, અન્નત્થણાભોગેણું સહસાગારેણં, લેવાલેવેણું ગિહસ્થસંડેણું ઉકિતવિવેગેણું પહુચમકિખએણે પારિવણિયાગારેણં મહત્તરાગારેણું વસિરે. બેસણું તથા એકાસણુનું પચ્ચખાણ. ઉગ્ગએ સૂરે નમુક્કારસહિએ પરિસિં સાઢપરિસિ પુરિમ મુઠિસહિઅં પચ્ચખાઈ ઉગ્ગએ સૂરે ચઉવિહંપિ આહારં, અસણું પાણું ખાઈમ સાઇમં, અન્નત્થણાભોગેણું પછન્નકોલેણું દિસામેહેણું સાહુવયણેણું મહત્તરાગારેણં સવ્યસમાહિતિઆગારેણું એકાસણું બેસણું પચ્ચકખાઈ તિવિહંપિ આહાર અસણું ખાઈમં સાઈમં અન્નત્થણાભોગેણું સહસાગારેણું સાગરિઆગારેણું આઉટણપસારેણું ગુરૂઅબ્દુઠાણું પારિવણિગારેણું મહત્તરાગારેણું પાણસ્સ લેવેણવા અલેવેણુવા અઍણવા બહુલેણવા સસિત્થણવા અસિત્થણવા વોસિરે. - ~ અથ આયંબિલનું પચ્ચખાણ. ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં પિોરિસિં સાઢપરિસિં મુદિસહિઅં પચ્ચકખાઈ ઉગ્ગએ સૂરે ચઉહિંપિ આહાર અસણું પાછું ખાઈમ સાઈમ અન્નત્થણાભોગેણુ સહસાગારેણે પચ્છન્નકાલેણું દિસામહેણું સાહુવયણેણું મહત્તરાગારેણું સવસમાહિવત્તિઓગારેણું આયંબિલ પચ્ચકખાઈ અન્નત્થણા Page #190 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણ. ગેણુ સહસાગારેણુ લેવાલેવેણુ ગિહત્થસંસટ્ઠણું કખતવિવેગેણું પારિટ્ઠાવણિઆગારેણું મહત્તરાગારેણુ સવ્વસમાહિવૃત્તિઆગારેણું એકાસણું પચ્ચખ્ખાઇ તિવિદ્યુપિ આહાર અસણું ખાઈમ સાઇમ અન્નત્થણાભાગેણુ સહસાગારેણુ સાગારિઆગારેણું આઉટણપસારેણુ ગુરૂઅભુřાણે પારિટ્ટાણિઆગારેણું મહત્તરાગારેણ સવ્વસમાહિવત્તિઆગારેણું પાણુસ્સ લેવેણુવા અલેવેણુવા અચ્છેણુવા ખડુંલેવેણુવા સસિત્થેણુવા અસિત્થેણુવા વાસિરે. ૩૭ અથ ચવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણું. સૂરે ઉગ્ગએ અભત્ત‰ પચ્ચકખાઈ ચઉબ્દિ પિ આહાર અસણું પાણું ખાઇમ સાઇમ અન્નત્થણાભાગેણુ સહસાગારેણુ પારિłાવણિયાગારેણું મહત્તરાગારેણુ સવ્વસમાહિવત્તિઆગારેણું વાસિરે. અથ તિવિહાર ઉપવાસનુ પચ્ચક્ખાણુ. સૂરે ઉગ્ગએ અભતર્દૂ પચ્ચકખાઇ તિવિહંપિ આહાર અસણું ખાઇમ સાઇમ અન્નત્થણાભાગેણું સહસાગારેણું પારિર્દાવણિયાગારેણું મહત્તરાગારેણુ સવ્વસમાહિવત્તિયાગારેણુ પાણહાર પારિસિ` સાઢપારિસિ' સૂરે ઉગ્ગએ પુરિમમ હિઅ પચ્ચક્ખાઈ અન્નત્થણાભાગેણુસહસાગારેણું પચ્છન્નકાલેણું દિસામેાહેણુ સાહુવયણેણું મહત્તરાગારેણુ સવ્વસમાહિવત્તિઆગારેણ પાણુસ્સ લેવેણુવા અલેવેણુવા અòણુવા અહલેવેગુવા સસિત્થેણુવા અસિત્થણવા વાસિરે. Page #191 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણ. અથ ચત્થ છòભત્તાદિકનું પચ્ચખ્ખાણુ, સૂરે ઉગ્ગએ ચઉત્થભત્ત અભત્ત પચ્ચકખાઇ સુરે ઉગ્ગએ છઠ્ઠ ભાં અભતર્દ્ર પચ્ચકખાઈ તિવિહંપિ આહાર પછી ઉપવાસ મુજબ. ૩૮ પાણહારનું પચ્ચખ્ખાણ, પાહાર પારિસ' સાઢપેરિસ' મુટ્ઠિસહિઅ' પચ્ચકખાઈ અન્નત્થણાભાગેણું સહસાગારેણું મહત્તરાગારેણ સવ્વસમાહિવત્તિઆગારેણું પાણુસ્સ લેવેણુવા અલેવેણુવા ખડુંલેવેણુવા સસિપ્થેણુવા અસિત્થેણ વા વાસિરે. અથ ગઠસહિઅં આદિ અભિગ્રહાનું પચ્ચક્ખાણુ, ગઠસહિઅ વેઢસહિં દિવસહિઅથિભ્રુગસહિઅ મુટ્ઠિસિહ પચ્ચકખાઇ અન્નત્થણાભાગેણુ સહસાગારેણ મહત્તરાગારેણુ સવ્વસમાહિવત્તિઆગારેણ વોસિરે. અથ ચાદ નિયમ ધારનારને દેશાવગાસિકનુ પચ્ચકખાણ. દ્રેસાવગાસિ’ ઉવભાગ પરિભાગ પચ્ચકખાઈ અન્નત્યણાભાગેણુ સહસાગારેણું મહત્તરાગારેણુ સવ્વસમાહિવત્તિયાગારેણુ વોસિરે, ચાદ નિયમની ગાથા. સચિત્ત દુર્વ્ય વિગઈ, વાણુહ તખેલ વત્થસુમેરુ u વાહણુ સયણુ વિલેવણુ, ખંભ દિસિ નાણુ ભત્તસુ ! Page #192 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણ. અથ સાંજનાં પચ્ચકખાણુ. અથ પાણહાર દિવસચરિમનું પચ્ચખાણ. પાણહાર દિવસચરિમ પચ્ચકખાઈ અન્નત્થણગણું સહસાગારેણું મહત્તરાગારેણું સવ્વસમાહિત્તિયાગારેણું સિરે. અથ ચઉવિહારનું પચ્ચકખાણ. દિવસચરિમં પચ્ચખાઈ ચઉત્રુિહંપિ આહારં અસણું પાણું ખાઈમ સાઈમ અન્નત્થણાભોગેણુ સહસાગારેણું મહત્તરાગારેણું સવ્વસમાહિત્તિયાગારેણું વોસિરે. અથ તિવિહારનું પચ્ચકખાણ. દિવસચરિમં પચ્ચકખાઈ તિવિહંપિ આહારં અસણું ખાઈમ સાઈમ અન્નત્થણાભોગેણુ સહસાગારેણું મહત્તરાગારણું સવ્વસમાહિતિયાગારેણું વોસિરે, અથ દુવિહારનું પચ્ચકખાણ. દિવસચરિમ પચ્ચકખાઈ દુવિહંપિ આહારં અસણું ખાઈમં અન્નત્થણાભોગેણુ સહસાગારેણું મહત્તરાગારેણું સવ્વસમાહિવત્તિયાગારેણું સિરે. . પચ્ચકખાણનો કેઠે પચ્ચક્ખાણ પારવાનો સમય સ્પષ્ટ રીતે સૂર્યના ઉદયાસ્ત ઉપર અવલંબે છે. આ ઉદયાસ્તની ગતિમાં ચાલુ ફેરફાર થયા કરે છે. આ ફેરફાર થવાનું કારણ સૂર્યની ઉત્તરાયન દક્ષિણાયન ગતિ છે. તા. ૧ થી તા. ૧૬ વચ્ચેનું અંતર કાઢીને પચ્ચકખાણને સમય ગણવે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પચ્ચખાણને કઠે | સૂર્ય ઉ. સૂર્ય અ. નવકારપરિસી સાઢપોરિ પૂરિમ અવા માસ ક. મિ. કેમિ. ક. મિ. ક. મિ. ક. મિ. ક. મિં, ક. મિ. જાન્યુઆરી ૧ ૭–૨૨, -૫ ૮-૧૦ ૧૦-૩/૧૧-૨૪ ૧૨-૪૪૩–૨૫ , ૧૬ ૭–૨૫ ૬-૧૫ ૮–૧૩ ૧૦-૮૧૧-૨૯૧૨–૫૦૩-૩૩ ફેબ્રુઆરી ૧ ૭–૨૧ ૬-ર૭ ૮–૯ ૧૦-૮૧૧–૩૧૧૨–૫૪ ૩-૪૧ ,, ૧૬ ૭–૧૩ ૬-૩૬ ૮–૧ ૧૦-૧૧-૩૦ ૧૨-૫૫૩–૪૬ ૧ ૭–૪ ૬-૪૨ ૭–પર ૯-૧૯૧૧-૨૬૧૨–૫૩૩-૪૮) ૧૬ ૬-૫૦ ૬-૪૮ ૭–૩૮ ૯-૨૦૧૧-૨૦૧૨-૪૯૩-૪ ૧ ૬-૩૪ ૬-૫૪ ૭–૨૨ ૯-૩૯૧૧-૧૨૧૨-૪૪૩-૪ ૧૬ ૬-૨૦ ૭-૦ ૭-૮ ૯-૩૦ ૧૧–૫૧૨-૪૦૩–૫) ૧ ૬-૮ ૭-૬, ૬-૫૬, ૯-૨૩૧૧–૧૨–૩૭૩-પર ૧૬ ૬–૦ ૭–૧૩ ૬-૪૮ ૯-૧૯૧૦–૧૮૧૨–૩૭૩-૫૫ ૧ ૫–૫૫ ૭–૨૦ ૬-૪૩ ૯-૧૭૧–૫૮ ૧૨-૩૮૩–૫૩ ૧૬ ૫–૫૪ ૭–૨૬ ૬-૪૨ ૯-૧૭૧૦–૧૯૧૨-૪૦ ૪–૩ જુલાઈ ૫–૫૮ ૭–૨૯ ૬-૪૩ ૯-૨૧૧૧–૩ ૧૨-૪૪૪–૭ ૧૬ ૬–૪ ૭–૨૭ ૬–પર ૯-૨૫૧૧૬ ૧૨-૪૬૪–. ઓગષ્ટ ૧ ૬–૧૧ ૭-૨૧ ૬-૫૯ ૯-૨૯ ૧૧-૮૧૨-૪૬૪– ૧૬ ૬૧૭ ૭-૧૧ ૭– ૯-૩૧૧૧-૮૧૨-૪૪૩–૫૮ ૧ ૬-૨૩, ૭-૫૭ ૭-૧૧ ૯-૩૨ ૧૧-૬ ૧૨-૪૦૩–૪૯ ૧૬ ૬-૨૭ ૬-૪૨ ૭–૧૫ ૯-૩૧૧૧–૩ ૧૨-૩૫૩-૩૦ ઓકટોમ્બર ૧ ૬-૩૩, ૬-૨૭ ૭–૨૧ ૯-૩૨ ૧૧–૧૧૨-૩૦૩–૨૯ ,, ૧૬૬-૩, ૬-૧૩ ૭–૨૬ ૯-૩૨ ૧૦–પ૯ ૧૨-૨૬૩-૨૦ નવેમ્બર ૧ ૬-૪૬ ૬-૧૭–૩૪ ૯-૩૫૧૧–૦૧૨-૨૪૩–૧૩ ૧૬૬-૫૫ ૫–૫૪ ૭–૪૩ ૯-૪૦૧૧–૩૧૨-૨૫૩–૧૦ ડીસેમ્બર ૧ ૭–૫ ૫–૫ર ૭–૫૩ ૯-૪૭૧૧-૮૧૨-૨૯૩–૧૧ , ૧૬ ૭–૧૫ ૫-૫૬ ૮–૩ ૯-૫૬ ૧૧-૧૬/૧૨-૩૬૩–૧૬) સૂચના–આ પચ્ચકખાણને કેઠે મહેન્દ્ર જૈન પંચાગ મુજબની ફક્ત અમદાવાદની ગણતરી છે, જેથી વડેદરા, ભરૂચ, સૂરત, ભાવનગર, પાલીતાણા, મહુવા, મહેસાણા, પાટણ, રાધનપુર, પાલનપુર, માઉન્ટ આબુ, શીરેહી, ઉદેપુર, ડુંગરપુર, ગોધરા વગેરે ગામવાળાઓએ તેમજ તે તે ગામની મર્યાદામાં આવતાં દરેક ગામવાળાઓએ ઉપરોક્ત કઠાના વખતમાં પાંચ મિનિટ વધારીને પચ્ચકખાણને સમય ગણવો. Page #194 -------------------------------------------------------------------------- ________________ ام m જ | | જી | જ |૪| | જી ||જી|||"| || | | જી||૪||જી ||∞|જ » ||||જી | ∞ || ૧ ૩ ૧ ૩ ૧ ૧ ૩ ॰||′ ૪ ૧ ૨ ૧ ૨ | ૩ » ૧ જ ૩ |જી | જી [] ૩ ૧ ૪ ૩ ૨ ૩ ૧ ૨ »» »» જ ~ ~ >> | » ન ૪ ૧ ૪ ૪ | ૫ ૪ | ૫ ૨ ૪ | ૫ ૧ ૪ ૪ અનાનુપૂર્વિ અનાનુપૂર્વિ ૧ ૨ ૪ ૧ as a rar ||૩||૪||૩ ૨ ૨૫ |||||||| જ ||૪|||૪| જી | ૪ || જી ૫ ૫ ૫૧ ૨ ય પ પ |||||||| ૧ ૫ ૪ ૧ ૪ ૨ ૪ જ | ∞ ૮° ઇ 사이 ૨ g||ર| m ~ ~ ~ | " | ૩ |||૪|૪|| ૨ ૪ ~~~~ ૧ ૫ ૧ ૧ ૨ | પ |||જી | ∞ |૪|૪||૩|૩|૪|૪| ૨ ૧ ૫ ૧ = -~ ૧ |જી જી | જી | જી | જી | જી ||| ૨ ૩ ૧ ૩ | ૧ | ૧ ~~~~~~mmmmm ૧ ૧ ૧ ૧ ૧ ૩ ૩ ૪૧ ૩ gss|ટ <<<<< ૧ ૩ ૫ ૪ ૩ ૪ ܡ ] ] ܡܡܡܡ ૪ | ૪ ૩ | ૪ ૪ Page #195 -------------------------------------------------------------------------- ________________ V Ꮫ Ꮕ ૪૨ ૧ m r જ ૧ ૫ ૧ ૩ ય ૧ ૫ ૩ ૧ ૧ | ૨ ૨ ૧ ૧ ૪ ४ ૧ | || - ૩ ૧ ૫ ૨ ४ પ ય ૩ X | 0 ४ ૧ ૫ ૫ ૨ ૪ - m ४ ૫ ~ X X |∞ | |૪||૪૪ ૨ ૫ ર ૧ જ ૨ ૧ પ ४ ૫ ૧ ૧ r ૨ ૪ ૪ ४ પ પ | ૧ ૫ ૨ || અનાનુપૂર્વિ ૪ ૨ જ | ૪ | જ |૪|૪|જ | ૪ ૩ ૫ ૩ જ ૩ m " | જૈ |જી | જી | જી | જી '' .. ૨ ૩ -~ ય ૩ - ૧ - ૧ પ |r મ |૪||૪|| જી જ||૪|≈ | જી પ Ir ૧ પ = 0 ૧ ૫ ૧ ૪ ૫ | ૧ | ૪ |જી | જી | જ | જ ||૩|૪|૪||||| xe ૧ ૧ ૧ | QQㄨ ४ ૨ ૪ ૧ ४ ર ૪ ૨ ૫ ૧ ૫ ૪ ૧ ४ ૩ ૩ ૪ ૪ ૫ ૨ ४ ૧ ܡ ܡ | ܡ | ܡ ૩ ૪ ૧ ર ૧ ૩ ૫ | ૪ ૪ ૪ ૪ | ૩ ૩ ૨ ૧ mmmmm m ૩ ૧ ૩ ૩ ૩ ” | ‰ |∞ | જી Page #196 -------------------------------------------------------------------------- ________________ - જ -- 9 ૧ m - ४ ૩ ૪ ૧ ४ ૧ ય ४ * જ ૩ ૪ ૩ と ૩ ૧ જ | ∞ | X | ૧ ૫ સ ૪ | ૧ ૩ ૧ ४ ૫ ૨ ૨ જ ܡ જી ૫ ૪ ૨ ૪ m જ ” ||૩|| ૪ ૧ | ૫ | ૩ ४ ૧ ૧ ૪ ૩ - ૩ ૪ 只一只 - ૪ ૩ === જી જજ ય ૫ |જી | જી | જી === અનાનુપૂર્વિ ૫ ૫ *|≈ ~ -~ ર ર |૪| ૩ ૨ ૩ ર જ|| ૧ ૧ ૧ ૧ ૧ s - ܝ ૧ ′′| m ૧ પ ૩ . ૩ o | K x | e ૫ ૫ જ ૩ ~~ જી ૫ ૧ ૫ m ૧ ૧ ૫ ૩ ૫ ૩ ४ ૩ . = ( ૩ . પ = *||જી જી | જી | ૧ ૧ ४ ૩ | m - ૫ ૧ મ ૧ ४ ૧ ४ ૧ ૧ - ૪ જ | X | XX - ૪ જ ' ४ ટ્ ત્ર ૩ ४ ૪૩ 只只只 ૨ ૨ ૨ જ | જ જ ~ rr ર Fr ४ ૧ २ 0 | 0 | ૧ ૩ ४ ૧ ૧ ४ ૧ ४ ૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપ્રકાશનું સ્તવન ૩ ૧ ના ૩ | ૪ | પ ૦ ૨ | ૫ | ૪ | ૩ | ૨ ૧ ૪. ૫ ૨ ૩ - ૧ || ૪ ૫ | ૪ | ૨ | ૩ ૧ Tી ૫ ૫ ૪ ૩ ૩ ૨ ૧ પુણ્યપ્રકાશનું સ્તવન. ( દુહા ) સકલસિદ્ધિદાયક સદા, ચોવીશે જિનરાય સદ્ગુરૂસ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ત્રિભુવનપતિ ત્રિશલાતો, નંદનગુણગંભીર; શાસનનાયક જગ, વર્ધમાન વડવીર. ૨ એક દિન વીર નિણંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમસ્વામ. ૩ મુક્તિમારગ આરાધીએ, કહા કિણ પરે અરિહંત; સુધા સરસ તવ વચનરસ, ભાખે શ્રી ભગવંત. ૪ અતિચાર આળેઈએ, વ્રત ધરીએ ગુરૂ શાખ; જીવ ખમાવો સયળ જે, નિ ચોરાશી લાખ. ૫ વિધિશું વળી સરાવીએ, પાપસ્થાનક અઢાર; ચાર મશરણ નિત્ય અનુસરે, નિંદો દુરિતઆચાર. ૬ શુભકરણી અનુમોદીએ ભાવ ભલે મન આણ; . અણુસણ અવસર આદરી, નવપદ જ સુજાણ. ૭ શુભ ગતિ આરાધનતણું, એ છે દસ અધિકાર, ચિત્ત આણીને આદ, જેમ પામે ભવ પાર. ૮ Page #198 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપ્રકાશનું સ્તવન ઢાળ ૧ લી. (કુમતિએ છીંડી કહાં રાખી-એ દેશી.) જ્ઞાન દરિસણું ચારિત્ર તપ વિરજ, એ પાંચે આચાર એહતણું ઈહ ભવ પરભવના, આઈએ અતિચાર રે પ્રાણી, જ્ઞાન ભણે ગુણખાણી; વીર વદે એમ વાણુરે પ્રારા ૧ એ આંકણી છે ગુરૂ એળવીએ નહીં ગુરૂ વિનય, કાળે ધરી બહુ માન, સૂત્ર અરથ તદુભય કરી સુધા; ભણીએ વહી ઉપધાનેરે. પ્રા. શા. ૨ જ્ઞાનેપગરણ પાટી પોથી, ઠવણ નકારવાલી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાળી રે. પ્રા જ્ઞા. ૩ ઈત્યાદિક વિપરિતપણાથી જ્ઞાન વિરાયું જેહ; આ ભવ પરભવ વળીરે ભવભવ, મિચ્છામિદુક્કડં તેહરે, પ્રા. જ્ઞા. ૪ પ્રાણ સમતિ ત્યે શુદ્ધ જાણી વીર વદે એમ વારે, પ્રા સ. જિનવચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાખ; સાધુતણ નિંદા પરિહરજે, ફળ સદેહ મ રાખશે. પ્રા. સ૫ મૂઢપણું છડે પરશંસા, ગુણવંતને આદરીએ; સામીને ધરમે કરી થિરતા, ભક્તિ પરભાવના કરીએરે, પ્રાટ સત્ર ૬ સંઘ ચૈત્યપ્રાસાદતણે જે, અવર્ણવાદ મન લેખે દ્રવ્ય દેવકે જે વિસા, વિષ્ણુસંતો ઉવેખ્યો રે. પ્રા. સ. ૭ ઈત્યાદિક વિપરીતાણાથી, સમક્તિ ખયું જેહ, આ ભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુક્કડં તેહરે પ્રા. સ. ૮ પ્રાણી ચારિત્ર, ત્યે ચિત્ત આણું. વીર પંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરોધી, આઠે પ્રવચનમાય; સાધુ તણે ધરમે પરમાદે, અશુદ્ધ વચન મન. કાય. પ્રા. ચા. ૯ શ્રાવકને ધર્મે સામાયક, સિહમાં મન Page #199 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પુણ્યપ્રકાશનું સ્તવન વાળી; જે જયણાપૂર્વક એ આઠે, પ્રવચનમાય ન પાળીરે પ્રા॰ ચા॰ ૧૦ ઇત્યાદિક વિપરીતપણાથી, ચારિત્ર ડાહાન્યું જે; આ ભવ પરંભવ વળીરે ભવાલવ, મિચ્છામિદુક્કડ તેહરે પ્રા॰ ચા૦ ૧૧ બારે બેન્દ્રે તપ નિવ કીધા, છતે જોંગે નિજ શકતે; ધર્મે મન વચ કાયા વરજ નવિ ફારવી” ભગતેરે પ્રા॰ ચા૰૧૨ તપ વિરજ આચાર એણી પરે, વિવિધ વિરાધ્ધાં જે; આ ભવ પરભવ વળીરે ભવાભવ, મિચ્છામિદુક્કડ તે રે; પ્રા॰ ચા॰ ૧૩ વળીય વિશેષે ચારિત્ર કેરા, અતિચાર આલાઇએ; વીર જિજ્ઞેસર વચણુ સુણીને, પાપ મેલ સવી ધાઇએરે પ્રા॰ ચા૦ ૧૪ ઢાળ ૨ જી. ( પામી સુગુરૂ પસાય—એ દેશી ) પૃથ્વી પાણી તે, વાયુ વનસ્પતી; એ પાંચ થાવર કહ્યાએ ૧ કરી કરસણુ આરંભ ખેત્ર જે ખેડીયાં; કુવા તળાવ ખણાવીયાએ ૨ ઘર આરબ અનેક ટાંકા ભોંયરાં; મેડી માળ ચણાવીઆએ ૩ લીંપણ શુંપણુ કાજ, એણીરે પરપરે; પૃથ્વીકાય વિરાધીયારે. ૪ ધેાયણુ નાણુ પાણી, ઝીલણુ અપકાય, ઐતિ ધાતિ કરી ક્રુડુબ્યાએ. પ ભાઠીગર કુંભાર, લેાહ સુવનગરા; ૫ ભાડભુંજા લિહાલાગરાએ. ૬ તાપણુ શેકણુ કાજ; વસ્ત્રનિખારણ, રંગણુ રાંધન રસવતીએ.૭ એણી પરે કર્માદાન, પરે પરે કેલવી; તે વાયુ વિરાધીયાએ. ૮ વાડી વન આરામ, વાવી વનસ્પતિ; પાન લ ળ ચુંટીયાએ. હું પહેાંક પાપડી શાક; શેકયાં મળ્યાં, છેદ્યાં છુંઘાં આથીયાંએ. ૧૦ અળશી ને Page #200 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપ્રકાશનું સ્તવન દિય જીવ, હાવડીય ભવોભ કાલા અળ એરંડ, ઘાણી ઘાલીને, ઘણા તિલાદિક પીલીયાએ. ૧૧ ઘાલી કેલ માહે, પીલી શેલડી; કંદમૂળ ફળ વેચીયાએ. ૧૨ એમ એકેદ્રિય જીવ, હણ્યા હણાવીયા; હણતાં જે અનમેદિયા એ. ૧૩ આ ભવ પરભવ જેહ, વળીય ભવોભવે, તે મુજ મિચ્છામિકડું એ ૧૪ કમી સરમીયા કીડા, ગાડર ગંડેલાઈઅળ પુરા ને અલસીયાએ. ૧૫ વાળી જળ ચુડેલ, વિચળીત રસતણા; વળી અથાણું પ્રમુખનાંએ. ૧૬ એમ બેઈદ્રિ જીવ, જેહ મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૧૭ ઉહી, જુ લીખ, માંકડ મંડા; ચાંચડ કીડી કુંથુઆએ. ૧૮ ગદ્દહીયાં ધીમેલ, કાનખજુરીઆ ગગડા ધનેરીયાએ. ૧૯ એમ તેઈદ્રિય જીવ, જેહ મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિદુક્કડં એ. માંખી મચ્છર ડાંસ, મસા પતંગીયા, કંસારી કેલિયાવડાએ. ૨૧ ઢીંકણ વિંછુ તીડ, ભમરા ભમરીયે; કોતાં બગ ખડમાંકડીએ. ૨૨ એમ ચૌરંદ્રિય જીવ, જેહ મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિદકકડેએ. ૨૩ જળમાં નાંખી જાળ, જળચર દુહવ્યા; વનમાં મૃગ સંતાપીઆએ. ૨૪ પડ્યા પંખી જીવ, પાડી પાસમાં, પોપટ ઘાલ્યા પાંજરેએ. ૨૫ એમ પચેદ્રિય જીવ જેહ મેં દુહવ્યા તે મુજ મિચ્છામિકકડ એ. ૨૬. ઢાળ ૩ જી. (વાણી વાણી હિતકારી—એ દેશી) ક્રોધ લેભ ભય હાસથીજી, ત્યાં વચન અસત્ય, કૂડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્તરે, જિનજી મિચ્છામિકડું આજ. તુમ સાખે મહારાજરે જિનજી, દેઈ સારૂ કાજ રે; Page #201 -------------------------------------------------------------------------- ________________ ४८ પુણ્યપ્રકાશનું સ્તવન જિનજી મિચ્છામિ દુકકડું આજ. છે એ આંકણી છે દેવ મનુષ્ય તિર્યંચનાજી, મૈથુન સેવ્યાં જેહ, વિષયારસ લંપટપણેજી, ઘણું વિડંખે દેહ-જિનજી. ૨ પરિગ્રહની મમતા કરીજી, ભવે ભવે મેલી આથ જે જિહાં તે તિહાં રહીછે, કેઈ ન આવે સાથ-જિન). ૩ ચણી ભજન જે કર્યાજી, કીધાં ભક્ષ્ય અભક્ષ્ય રસના રસની લાલચેજી, પાપ કર્યા પ્રત્યક્ષરે–જિનજી. ૪. વ્રત લેઈ વિસારીયાજી, વળી ભાગ્યાં પચ્ચકખાણુ, કપટહેતુ કિરિયા કરી , કીધાં આપ વખાણ રેજિન જી. ૫ ત્રણ ઢાળે આઠે દહેજી, આલેયા અતિચાર, શિવગતિ આરાધન તણજી, એ પહેલો અધિકારરે જિનજી; મિચ્છામિકડું આજ. ૬ ઢાળ ૪ થી. (સાહેલડીજી-એ દેશી). પંચ મહાવ્રત આદરે સાહેલડીરે, અથવા લે વ્રત બાર ; યથાશક્તિ વ્રત આદરી સાહેલડીરે, પાળે નિરતિચાર તે. ૧ વ્રત લીધાં સંભારીએ સારા હૈડે ધરીય વિચાર તે શિવગતિ આરાધનતણે સાવ એ બીજો અધિકાર છે. જે જીવ સર્વે ખમાવીએ સાવ નિ ચોરાશી લાખ તેનું મન શુધ્ધ કરી ખામણાં સારા કોઈશું રોષ ન રાખતા. ૩ સર્વ મિત્ર કરી ચિંતા કેઈ ન જાણે શત્રુ તે રાગ દ્વેષ એમ પરિહરો સારા કીજે જન્મ પવિત્ર તો. ૪ સાહમ્પિ સંઘ ખમાવીએ સાવ જે ઉપની અપ્રીતિ તે, સજ્જન કુટુંબ કરી ખામણ સાવ એ જિનશાસન રીતિ તો; ૫ ખમીએ ને ખમાવીએ સાવ એક જ ધર્મનું સાર તે શિવગતિ આરાધન Page #202 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપ્રકાશનું સ્તવન. તણે સાવ એ ત્રીજો અધિકાર તો. ૬ મૃષાવાદ હિંસા ચેરી સાધનમુચ્છ મૈથુન તે; ક્રોધ માન માયા તૃષ્ણ સારા પ્રેમ છેષ પશુન્ય તે. ૭ નિંદા કલહ ન કીજીએ સારા કુડે ન દીજે આળ તે; રતિ અરતિ મિથ્યા તજે સારા માયામેસ જંજાળ તો. ૮ ત્રિવિધત્રિવિધ સરાવિએ સાવ પાપસ્થાન અઢાર તો શિવગતિ આરાધનતણે સાવ એ ચેાથો અધિકાર તે. ૯ ઢાળ ૫ મી. ( હવે નિસુણે ઈહાં આવીયા એ-એ દેશી) જનમ જરા મોણે કરી એ, આ સંસાર અસાર તે, કર્યા કર્મ સહુ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે. ૧ શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણ ધર્મ શ્રી જૈનને એ, સાધુ શરણુ ગુણવંત તે, ૨ અવર મેહ સવિ પરિહરી એ, ચાર શરણું ચિત્ત ધાર તે શિવગતિ આરાધનતણે એ, એ પાંચમે અધિકાર છે. ૩ આ ભવ પરભવ જે કર્યા છે, પાપ કર્મ કઈ લાખ તે; આત્મ સાખે તે નિંદીએ એ, પડિકમિએ ગુરૂ સાખ તો. ૪ મિસ્યામતિ વર્તાવિયાએ, જે ભાખ્યાં ઉસૂત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉથાપ્યાં સૂત્ર તે. ૫ ઘડયાં ઘડાવ્યાં જે ઘણાએ, ઘરંટી હળ હથિર ; ભવ ભવ મેલી મુકીયાં એ, કરતાં જીવ સંહાર તે. ૬ પાપ કરીને પોષીયા એ, જનમ જનમ પરિવાર તોજનમાંતર પોહત્યા પછી એ, કોઈએ ન કીધી સાર તે. ૭ આ ભવ પરભવ જે ક્ય એ, એમ અધિકરણ અનેક તે ત્રિવિધ ત્રિવિધ સરાવીએ, આણું હૃદય વિવેક Page #203 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પુણ્યપ્રકાશનું સ્તવન. તે. ૮ દુકૃત નિંદા એમ કરીએ, પાપ કરે પરિહાર તો, શિવગતિ આરાધનતણે એ, એ છઠે અધિકાર છે. ૩. ઢાળ ૬ ઠી. (આદિ તું જોઈને આપણું—એ દેશી.) ધન ધન તે દિન માહરે, જીહાં કીધો ધર્મ, દાન શિયળ તપ ભાવના, ટાળ્યાં દુષ્કૃત કર્મ. ધો ૧ શેત્રુજાદિક તીર્થની, જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂછયા, વળી પાખ્યાં પાત્ર. ધન ૨ પુસ્તક જ્ઞાન લખાવીયાં, જીણહર જિનચૈત્ય; સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ખેત્ર. ધન ૩ પડિક્કમણું સુપરે કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવઝાયને, દીધાં બહુ માન. ધન- ૪ ધર્મ કાજ અનુમદિએ, એમ વારેવાર; શિવગતિ આરાધનત, એ સાતમે અધિકાર, ધન ૫ ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણું ઠામ, સમતા ભાવે ભાવિએ, એ આતમરામ. ધનત્ર ૬ સુખ દુઃખ કારણ જીવને, કઈ અવર ન હોય; કર્મ આપ જે આચર્યા, ભોગવીએ તે સેય. ધન ૭ સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુણ્યકામ; છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ. ધન. ૮ ભાવ ભલી ઘરે ભાવીએ, એ ધર્મને સાર; શિવગતિ આરાધના, એ આઠમે અધિકાર. ધન ૯. ઢાળ ૭ મી. (રૈવતગિરિ હુઆ, પ્રભુના ત્રણ કલ્યાણ-એ દેશે.) હવે અવસર જાણી, કરી સંલેખણ સાર; અણસણ આદરિયે, પચ્ચષ્મી ચારે આહાર; લુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાનતરંગ. ૧ ગતિ Page #204 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપ્રકાશનું સ્તવન. ૫૧ ચારે કીધાં, આહાર અનંત નિશંક; પણ તૃપ્તિ ન પામે, જીવ લાલચીઓ રંક, દુલહો એ વળી વળી, અણુસણને પરિણામ; એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. ૨ ધન ધનાશાલિભદ્ર, બંધે મેઘકુમાર, અણુસણ આરાધી પામ્યા ભવને પાર; શિવ મંદિર જશે, કરી એક અવતાર, આરાધનકે, એ નવમે અધિકાર. ૩ દશમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નવી મૂકે, શિવસુખ ફલ સહકાર; એહ જપતાં જાયે, દુર્ગતિ દેષ વિકાર; સુપરે એ સમરે, ચૌદ પુરવનું સાર. ૪ જનમાંતર જાતાં, જે પામે નવકાર, તે પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરિખ, મંત્ર ન કેઈ સાર; ઈહ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર. ૫ ર્યું ભલ ભીલડી, રાજા રાણું થાય; નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણી રતનવતી બેહ, પામ્યાં છે સુરભેગ; એક ભવ પછી લેશે, શિવ વધુ સંગ. ૬ શ્રીમતીને એ વલી; મંત્ર ફળે તત્કાળ; ફણીધર ફીટીને, પ્રગટ થઈ કુલમાળ, શિવકુમારે જોગી, સેવન પુરિસે કીધ એમ એણે મંત્ર, કાજ ઘણુંનાં સિદ્ધ. ૭ એ દશ અધિકારે, વીર જિણેસર ભાગે; આરાધન કેરે, વિધિ જેણે ચિત્તમાંહી રાખે; તેણે પાપ પખાળી, ભવ ભય રે નાંખે, જિનવિનય કરંતા, સુમતિ અમૃતરસ ચાખે. ૮. ઢાળ ૮ મી. (નમે ભાવિ ભાવશું એ-એ દેશી) સિદ્ધારથ રાય કુળતિએ, ત્રિશલા માતમહાર તે અવનીતલે તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર તે. જો Page #205 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપ્રકાશનું સ્તવન. જિનવીરજીએ, ૧. મે. અપરાધ કર્યાં ઘણા એ, કહેતા ન લડુ પાર તે; તુમ ચરણે આવ્યા ભણી એ, જો તારે તા તાર તા. જયા. ૨. આશ કરીને આવીયા એ, તુમ ચરણે મહારાજ તા; આવ્યાને ઉવેખશે એ, તેા કેમ રહેશે લાજ તેા. જયા. ૩. કરમ અણુજણુ આકરાંએ, જન્મ મરણુ જંજાલ તા; હું છું એહથી ઉભગાએ, છેડવ દેવદયાળ તા. જયા૦ ૪. આજ મનારથ મુજ ફ્રેન્ચા એ, નાઠાં દુ:ખ દેંદોલ તા; તુઋચા જિન ચાવીશમા એ, પ્રગટયા પુણ્યકલ્રોલ તા. જયા॰ ૫. ભવે ભવે વિનય તુમારા એ, ભાવ ભક્તિ તુમ પાય તા, દેવ દયા કરી દીજીએ એ, બેાધિમીજ સુપસાય તા. ચા ૬. પર - કળા. ઇંહ તરણતારણુ સુગતિકારણ, દુ:ખનિવારણુ જગ જયા; શ્રી વીર જિનવર ચરણુ ઘુણતાં, અધિક મન ઉઘટ થયા. ૧. શ્રી વિજયદેવ સૂરીંઢ પટધર, તીરથ જંગમ એણી જગે; તપગપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે. ર. શ્રી હિરવિજયસૂરિ શિષ્ય વાચક, કીર્તિવિજય સુરગુરૂ સમેા; તસ શિષ્ય વાચક વિનયવિજય, શ્રુણ્યા જિન ચાવીશમા. ૩. સયસતર સંવત આગણત્રીશે, રહી રાંદેર ચામાસ એ; વિજયદશમી વિજયકારણ, કીયેા ગુણુ અભ્યાસ એ. ૪. નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીવિલાસ એ; નિરા હેતે સ્તવન રચિયું, નામે પુણ્યપ્રકાશ એ. ૫. Page #206 -------------------------------------------------------------------------- ________________ ચાર શરણાં. ચાર શરણું. મુજને ચાર શરણું હો, અરિહંત સિદ્ધ સાધુજી; કેવલીધર્મ પ્રકાશિ, રત્ન ત્રણ અમૂલખ લાધાજી. મુ. ૧ ચઉગતિતણું દુ:ખ છેદવા, સમર્થ શરણું એહાજી; પૂર્વે મુનિવર જે હુઆ, તેણે કીધાં શરણ તેહાજી. મુ. ૨ સંસારમાંહી જીવને, સમરથ શરણું ચારેજી; ગણું સમયસુંદર એમ કહે, કલ્યાણ મંગળકાજી. મુ. ૩ લાખ ચોરાસી જીવ ખમાવીએ; મન ધરી પરમ વિવેકજી; મિચ્છામિ દુક્કડં દીજીએ, જિનવચને લહિએ ટેકજી. લાગ ૧ સાત લાખ ભૂ દગ તેક વાઉના; દશ ચૌદે વનના ભેદેજી; ખટ વિગલ સુર તિરિ નારકી, ચીં ચીં ચઉદે નરના ભેદે છે. લાગ ૨ જીવાજોની એ જાણુંને, સઊ સઊ મિત્ર સંભાવેજી; ગણ સમયસુંદર એમ કહે, પામીએ પુણ્ય પ્રભાવેજી. લા. ૩ પાપ અઢારે જીવ પરિહરે, અરિહંત-સિદ્ધની સાખે છે. આવ્યાં પાપ છુટીએ, ભગવંત એણી પેરે ભાખે છે. પાક ૧ આશ્રવ કષાય દેય બંધના, વળી કલહ અભ્યાખ્યાનજી; રતિ અરતિ પિશુન નિંદના, માયાસ મિથ્યાતજી. પા. ૨ મન વચન કાયાએ જે કર્યા, મિચ્છામિ દુક્કડં તે હજી; ગણું સમયસુંદર એમ કહે, જૈન ધર્મનો મર્મ એ હોજી. પા. ૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પદ્માવતી આરાધના. ધન ધન તે દિન મુજ કદિ હૈયે, હું પામીશ સંજમ સુધાજી; પૂર્વાષિપંથે ચાલશું, ગુરૂ વચને પ્રતિબુધેજી. ધન, ૧ અંત પંત ભિક્ષા ગોચરી, રણવણે કાઉસગ્ગ કરશું; સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગે સુધે ધરશું. ધન૨ સંસારના સંકટ થકી, હું છુટીશ અવતારે જી; ધન ધન સમયસુંદર તે ઘડી, તે હું પામીશ ભવને પારેજી. ધન૩ પદ્માવતી આરાધના. હવે રાણી પદ્માવતી છે જીવરાશી ખમાવે છે જાણપણું જગતે ભલું છે ઈણ વેળા આવે છે ૧ છે તે મુજ મિચ્છામિ દુકકડં અરિહંતની શાખ છે જે મેં જીવ વિરાધીયા છે ચઉરાશી લાખ છે તે મુજ. | ૨ | સાત લાખ પૃથ્વી તણા સાતે અકાય છે સાત લાખ તેઉકાયના છે સાતે વળી વાય છે તે છે ૩ છે દશ પ્રત્યેક વનસ્પતિ છે ચઉદ સાધારણ બી ત્રિ ચઉરિંદ્રિ જીવના છે બે બે લાખ વિચાર છે તે છે છે ૪ છે દેવતા તિર્યંચ નારકી છે ચાર ચાર પ્રકાશી ચઉદહ લાખ મનુષ્યના છે એ લાખ ચોરાશી છે તે છે ૫ છે ઈશુ ભવ પરભવે સેવીયા છે જે પાપ અઢાર છે વિવિધ ત્રિવિધ કરી પરિહરૂં છે દુર્ગતિના દાતાર છે તે છે ૬ છે હિંસા કીધી જીવની છે બલ્યા મૃષાવાદ દેષ અદત્તાદાનના છે મૈથુન ઉન્માદ છે તે છે ૭ છે પરિગ્રહ મે કારમે છે કીધે ક્રોધ વિશેષ છે માન માયા લેભ મેં કીયાં છે વળી Page #208 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતી આરાધના. બ રાગ ને દ્વેષ ! તે॰ ૫ ૮ ॥ કલહ ઠરી જીવ દુહવ્યા ॥ કીધાં કુડાં કલંક ॥ નિંદા કીધી પારકી ! રતિ અતિ નિ:શકે ! તે ॥ ૯ ! ચાડી કીધી ચાતરે ૫ કીધા થાપણુમાસા ! કુગુરૂ કુદેવ કુધર્મના !! ભલે! આણ્યા ભરાસા ॥ તે । ૧૦ । ખાટકીને ભવે મેં કીયા ।। જીવ નાનાવિધ ઘાત !! ચીડીમાર ભવે ચરકલાં ! માર્યો દિનરાત ! તે॰ ! ॥ ૧૧ ॥ કાજી મુલ્લાંને ભવે ! પઢી મત્ર કઢાર ! જીવ અનેક જખ્મે કીયા ૫ કીધાં પાપ અઘાર ! તે॰ ! ૧૨ માછીને ભવે માછલાં ॥ ઝાલ્યાં જળવાસ । ધીવર ભીલ કાળી ભવે ! મૃગ પાડયા પાસ ! તે॰ । ૧૩ । કેટવાળને ભવે મેં કીયા !! આકરા કર ક્રૂડ ! દીવાન મરાવીઆ ૫ કારડા છડી રડ ! તે ! ૧૪ ! પરમાધામીને ભવે !! કીધાં નારકી દુ:ખ ! છેદન ભેદન વેદના ૫ તાડન અતિ તિખ્ખું ! તે ॥ ૧૫ ॥ કુંભારને ભવે મેં કીયા । નીભાડુ પચાવ્યા । તેલી ભવે તીલ પીલીયા !! પાપે પિંડ ભરાવ્યાં ૫ તે॰ ૫ ૧૬ ૫ હાલી ભવે હળ ખેડીયાં ૫ ફાડયાં પૃથ્વીનાં પેટ ! સુડ નિદાન ઘણા કીધાં !! દીધાં બળદ ચપેટ ! તે ૫ ૧૭ ! માળીને ભવે રાપીયાં ! નાનાવિધ વૃક્ષ ! મૂળ પત્ર લ ફુલનાં ! લાગ્યાં પાપ તે લક્ષ ૫ તે॰ ॥ ૧૮ ૫ અધેાવાઇઆને ભવે ! ભર્યા અધિક ભાર ! પાટી પુૐકીડા પડયા !! યા નાણી લગાર ! તે॰ ! ૧૯ ! છીપાને ભવે છેતર્યો ! કીધા રગણુ પાસ ! અગ્નિ આરંભ કીધા ઘણા ધાતુવૃંદ અભ્યાસ ! તે ॥ ૨૦ ૫ શુરપણે રણુ ઝુંઝતાં ॥ માર્યા માણસ વૃંદ ॥ મદિરા માંસ માખણુ લખ્યાં ॥ ખાધાં Page #209 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતી આરાધના. મૂળ ને કંદ ! તે॰ ॥ ૨૧ ૫ ખાણુ ખણાવી ધાતુની " પાણી ઉલેચ્યાં ! આરંભ કીધા અતિ ઘણાં ! પોતે પાપજ સચ્ચાં ! તે ! ૨૨ ! કર્મ અંગાર કીયા વળી ! ઘરમે ધ્રુવ દીધા ! સમ ખાધા વીતરાગના ૫ કુડા કાસજ કીધા ॥ તે ॥ ૨૩ ॥ ખીલ્લી ભવે ઉંદર લીયા !! ગીરાલી હત્યારી ॥ મૂઢ ગમાર તણે ભવે ! મેં જુલીખ મારી તે॰ u ૨૪ ૫ ભાડભુજા તણે ભવે! એકેન્દ્રિય જીવ ! જવારી ચણા ગહું શેકીયા ા પાડતા રીવા તે ॥૨૫॥ ખાંડણુ પીસણુ ગારના ! આરભ અનેક ! રાંધણુ ઈંધણુ અગ્નિનાં ! કીધાં પાપ ઉદ્રેક ! તે॰ ! ૨૬ ॥ વિથા ચાર કીધી વળી સેવ્યા પાંચ પ્રમાદ ! ઈષ્ટ વિયેાગ પાડયા કીયા !! રૂદન વિષવાદ ! તે॰ ! ૨૭ ! સાધુ અને શ્રાવક તણા !! વ્રત લહીને ભાંગ્યાં ! મૂળ અને ઉત્તર તણાં ૫ મુજ દુષણ લાગ્યાં ૫ તે ॥ ૨૮ ॥ સાપ વીંછી સિંહ ચીવરા ॥ શકરા ને સમળી ॥ હિંસક જીવ તળે ભવે ! હિંસા કીધી સમળી ! તે ॥ ૨૯ ૫ સુવાવડી દુષણ ઘણાં ! વળી ગર્ભ ગળાવ્યા જીવાણી ઘાળ્યાં ઘણાં ! શીલ વ્રત ભ ંજાવ્યાં ! તે॰ ૫૩૦ના ભવ અનંત ભમતાં થકાં !! કીધા દેહ સંબંધ ॥ ત્રિવિધ ત્રિવિધ કરી વાસિરૂ’। તીજીશું પ્રતિબંધ ॥ તે॰ ॥ ૩૧ u ભવ અનંત ભમતાં થયાં ! કીધાં પરિગ્રહ સંબંધ ॥ ત્રિવિધ ત્રિવિધ કરી વાસિરૂ ॥ તીણુંશું પ્રતિખંધ ॥ તે॰ ॥ ૩૨ u ભવ અનંત ભમતાં થકાં ા કીધાં કુટુંબ સંબંધ ॥ ત્રિવિધ ત્રિવિધ કરી વાસિરૂ ॥ તીથુશું પ્રતિષધ ॥ તે ॥ ૩૩ ૫ ઈણી પરે ઈહ ભવ પરભવે ! કીધાં પાપ અખત્ર ૫ ત્રિવિધ પટ્ટ Page #210 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિ જીવનાં ખામણું. પ૭ ત્રિવિધ કરી વોસિરૂં કરૂં જન્મ પવિત્ર છે તે છે ૩૪ એણું વિધે એ આરાધના ભવિ કરશે જેહ છે સમયસુંદર કહે પાપથી છે વળી છુટશે તેહ છે તે છે ૩૫ રાગ વેરાડી જે સુણે છે એહ ત્રીજી ઢાલ છે સમયસુંદર કહે પાપથી છે છુટે તત્કાળ છે તે છે ૩૬ છે અથ ચાર ગતિ જીવનાં ખામણું ધન્ને હું જે મએ, અણેરપારંમિ ભવસમુહૂમિ પત્તો જિણિંદધર્મો. અચિંતચિંતામણિક લા હું ધન્ય છું કેમકે અપાર ભવસમુદ્રમાં ભટક્તા મન ચિંતામણી સમાન જિનેંદ્ર ધર્મની પ્રાપ્તિ થઈ. ૧ જે કઈ વિમએ છો, ચઉગઈભવચક્કમાયામિા દુહવિઓ મહેણું, તમહં તિવિહેણ ખામેમિ મારા નરક, તિર્યચ, મનુષ્ય, દેવ, ચાર ગતિમાં ભવ (જન્મમરણ) રૂપ ચક્ર મધ્યમાં ભટકતાં મેં મોહના વશથી જે કઈ જીવને દુઃખ દીધું હોય તેને હું મન-વચન-કાયાયે કરી ખમાવું છું. ૨ નરએસય ઉવવન્તો, સત્તસુ પુઢવીસુ નારગે હોઉં જે કવિ તત્થ . દુહવિઓ તંપિ ખામેમિ ફા સાતે નારકીની પૃથ્વીમાં નારકીપણે ઉત્પન્ન થઈને મેં Page #211 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ચાર ગતિ જીવનાં ખામણાં નારકીના ભાવમાં કઈ પણ નારકી જીવને દુઃખ દીધું હોય તેને પણ નમાવું છું ૩ ઘોલચુન્નણમાઈ, પરૂપ જે કયાઈ દુકખાઈં કમ્મરણં ચ મએ,તપિય તિવિહેણ ખામેમિકા વળી નારકીના ભાવમાં મેં કર્મના વશથી નારકીના જીને પરસ્પર મસળવું, ચરવું, ફેંકવું, મારવું આદિથી દુઃખ દીધું હોય તેને પણ હું ખમાવું છું. પ નિયપરમાહમ્પિયરૂણું જ કયાઈ દુકખાઈ જીવણ જણિયાઈ, મૂઢણું તંપિ ખામેમિ છે ૫ નિર્દય પરમાધામીના રૂપને ધારણ કરનારા (પરમાધામીના ભવમાં) મૂઢ અજ્ઞ મારા જીવે નારકીના જીને દુખ દીધું હોય તેને પણ હું ખમાવું છું. ૫ હા હા તઈયા મૂઢો, નવાણિમા જે પરસ્સ દુકખાઈ કરવત્તવ છેયણ, ભેયહિ કેલિએ જણિયાઈ ૬ હાહા!! પરમાધામીના ભાવમાં મૂઢ મારે જીવે ક્રીડાનિમિત્તે કરવત, તરવાર, ભાલાદિથી છેદન, ભેદન, તાડન, મારણ, યંત્રપાલન, વૈતરણીતારણ, કુંભીપાચન રૂપ ઘણું દુખ નારકી જીને દીધાં તે દુખને જાણતો નથી. ૬ જે કિષિ મએ તઈયા, કલંકલિભાવમુવગએણુ કર્યા દુખં નેરઇયાણું, તે પિય તિવિહેણ ખામેમિ છે ૭. પરમાધામીના ભાવમાં તામસભાવમાં પ્રાપ્ત થયેલા મેં જે કાંઈ નારકી જીને દુઃખ દીધું હોય તેને પણ હું મન વચન કાયાએ કરી ખમાવું છું. ૭ Page #212 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિ જીવનાં ખામણાં પટે તિરિયાણું ચિય મજ્જ, પુઢવીમાઇસુ ખારભેએસ ! અવરપરૂપરસત્થેણુ, વિણાસિયા તેવિ ખામેમિ ॥૮॥ તિર્યંચને વિષે ક્ષારાદિ પૃથ્વી, અજ્, તે, વાઉ, પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાયના ભવામાં મેં સ્વ-અન્ય અને પરસ્પર શાસ્ત્રથી પૃથ્વીકાયાક્રિક જીવાને વિનાશ કર્યો હાય તેને પણ હું ખમાવું છું. ૮ એય તેઽદિયચર દિયમાઇગ્રેગ ભેએસ । જ ભકિખ દુકખવિયા, તેવિય તિવિહેણ ખામેમિ ાલા શખ પ્રમુખ એઈંદ્રિય, જી પ્રમુખ તેઈંદ્રિય, માખી પ્રમુખ ચૌરિદ્રિયના ભવામાં મેં જે જીવાનું ભક્ષણ કર્યું હોય અને દુ:ખ દીધુ' હાય તેને પણ હું ખમાવું છુ. ૫ ૯ ॥ જલયરમજ્જગએણુ, અણુગમચ્છાઇરૂવધારેણ । આહારા જીવા, વિણાસિયા તેવિ ખામેમિ ॥ ૧૦ ॥ ગજ, સમૃશ્ચિમ જલચર પચેંદ્રિયના ભવામાં મચ્છ, કાચબા, સુસુમાર આદિ અનેક રૂપને ધારણ કરનાર મે આહારને માટે જીવાને વિનાશ કર્યો હાય તેને પણ હું ખમાવું છું ! ૧૦ ॥ છિન્ના ભિન્ના ય મએ, બહુશા દત્કૃણ બહુવિહા જીવા । જલચરમઝ્ઝગએણ, તેવિય તિવિહેણ ખામેમિ ॥૧૧॥ વળી જલચરના ભવામાં ગયેલ મેં ઘણા પ્રકારના જીવાને દેખીને ઘણીવાર છેદનભેદન કીધાં તેને પણ હું ખમાવું છું. ૫૧૧૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિ જીવનાં ખામણાં સપ્પસરસવમજે, વન્નર માર સુહુ ભેએસુ । જે જીવા વેલવિયા, કિખતા તેવિ ખામેમિ ॥ ૧૨ ॥ ગજ સચ્છિમ સર્પ પ્રમુખ ઉરપરિસર્પ ઘા વાનર પ્રમુખ, ભુજપરિસર્પ, કુતરા બિલાડા પ્રમુખ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચના ભવામાં મે' જે જીવાને છિન્નભિન્ન દુ:ખી કીધા અને ખાધા તેને પણ હું ખમાવું છું. ॥ ૧૨ ૫ સર્કુલ સિંહ સંડય, જાઇસુ જીવધાયણિએસુ । જે ઉવવત્તિયા મએ, વિણાસિયા તે વિ ખામેમિ ૫૧૩શા ૬૦ જીવધાતકાદિ અશુભકર્મથી શાર્દુલ સિંહ, સડય, વાઘ, ચિત્તા, ગેંડા, રીંછ આદિ હિંસક શ્વાપદ જાતિમાં ઉત્પન્ન થયેલ મારા જીવે જે જીવાને છિન્નભિન્ન વિનાશ કીધા તેને પણ હું ખમાવું છું. ॥ ૧૩ । હાલાહગિ કુડ–હુ સમગાઇસુ સઉસએસ । જ ખુહવસેણ ખદ્દા, કિમિમાઇ તેવિ ખામેમિ ॥૧૪॥ હાલા, ગીધ, કુકડા, હુંસ, બગલા, સારસ, કાગડા, ખાજ, કબરી, ચકલાદિ સમૂઈિમગજ ખેચર પચેંદ્રિય ભવાને વિષ, મેં ભૂખને વશ થઇ ક્રીમીયા પ્રમુખ જીવેાનાં ભક્ષણ કીધાં તેને પણ હું ખુમાવું છું. ॥ ૧૪ ૫ મણુએસ વિજે જીવા, જિબ્સિક્રિયમાહિએણું મહેણું ! પારદ્ધિરમ તેણં, વિણાસિયા તેવિ ખામેમિ ॥ ૧૫ ॥ મનુષ્યના ભવામાં રસેદ્રિયલ પટ મૂઢ પારધીની ક્રીડા ( શીકાર ) ને કરનારા મેં' જે જીવાને નાશ કીધે તેને પણ હું ખમાવું છું ! ૧૫ ॥ Page #214 -------------------------------------------------------------------------- ________________ Iકે ચાર ગતિ જીવનાં ખામણું. જે મક્કમંસમજે મધુમખિણમાઈએસ જે જીવા ખદ્ધા રસલેમેણં, વિણસિયા તેવિ ખામેમિ ૧૬ છે. વળી રસમાં ગૃદ્ધ થયેલા મેં શરીરની પુષ્ટિના લેભથી મધ, માંસ સેલ (મધ) માખણ અથાણું વાસી રોટલી આદિ અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરવાથી તેમાં રહેલા બેઈન્દ્રિયાદિક જીવોને વિનાશ કીધે હોય તેને પણ હું ખાવું છું ૧૬ ફાસગિદ્દેણ જ ચિય, પરદાવાઈસુ ગચ્છમાણેણું જે દુમિયા દુહવિયા, તિવિહેણ તેવિ ખામેમિ ૧૭ વળી સ્પશેદ્રિયમાં લંપટ થયેલા મેં કન્યા, સધવા વિધવા રૂપ પરસ્ત્રી અને વેશ્યાદિકને વિષે ગમન કરવાથી જે જીને દુઃખી અને વિનાશ કીધા હોય તેને પણ હું નમાવું છું કે ૧૭ છે ચબુંદિય ઘાણંદિય, સદિયવસગએણે જે જીવા દુકખંમિ મએ કવિયા, તેવિ તિવિહેણ ખામેમિ ૧૮ વળી ચક્ષુઈન્દ્રિય ધ્રાણેદ્રિય શ્રોત્રંદ્રિયના વશમાં પડેલા મેં જે જીવોને દુઃખને વિષે પાડયા હોય તેને પણ હું ખમાવું છું ૧૮ અકમિઊણ આણું, કરાવિયા જેઉ માણભંગણા તામસભાવગએણું, તેવિય તિવિહેણ ખામેમિ ફૂલ વળી મારે જીવે માનભંગથી ક્રોધના વશથી આક્રમણ (દબાવી) કરીને જે જીવોને મારી આજ્ઞા મનાવી તેને પણ હું નમાવું છું ! ૧૯ . Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨ ચાર ગતિ જીવનાં ખામણાં. સામિત્ત લહાઊં, જે અહ્વા ધાઇયાય મે જીવા । સવરાહુ નિરવરાહા, તેવિય તિવિહેણ ખામેમિ ારના સ્વામિ (રાજ્યાદિ અધિકારી) પણું પામીને મે અપરાધી અને નિરપરાધિ જીવાને બાંધ્યા, ઘાયલ કર્યાં, માર્યો તેને પણ હું ખમાવું છું ! ૨૦ ॥ અમ્ભકખાણ દિન્ન, જ઼ેણુ મએણુ કસ્સ વિ નરસ્સ । કાહેણ વ લેાહેણ વ, ત પિય તિવિહેણ ખામેમિ રા દુષ્ટ એવા મેક્રોધથી અથવા લેાલથી કોઇ પણ મનુષ્યને કુડું કલંક દીધુ હાય તેને પણ હું ખમાવું છું ॥ ૨૧ ॥ પરયાવયાઈં રિસા, પેસુન્ન જ કય મએ ઇન્દુિ ધ મચ્છરભાવગએણું, તપિ તિવિહેણ ખામેમિ ॥ રર ॥ હમણા ઇર્ષ્યાભાવમાં પ્રાપ્ત થયેલા મેં કાઇ પણ જીવ સાથે પરપરિવાદાદિ કીધાં હાય, કોઇની ચુગલી કીધી હાય તેને પણ હું ખમાવું છું ॥ ૨૨ ॥ સદ્દા ખુદ્દસભાવા, જાએ ણેગાઈસ મિચ્છાજાઇસુ । ધમ્મુત્તિ ઇમા સદ્દા, કન્નેહિ વિ જત્થ મેન સુએ રડા અનેક મ્લેચ્છ જાતિઓમાં રૌદ્ર અને ક્ષુદ્ર સ્વભાવવાળા મે જ્યાં ધર્મ એ શબ્દ કાનેથી પણ નથી સાંભળ્યે રા પરલાગ’મિ પિવાસા, જીવસયાણૈગધાયસ પત્તા ॥ જ જાએ દુહેઊ, જીવાણું તપ ખામેમિા ૨૪૫ વળી પરલેાકની પિપાસાવાળા મે અનેક જીવાના ઘાત કર્યો હોય કે જેથી હું અનેક જીવેટના દુઃખના હેતુ થયા હોઉં તેને પણ હું ખમાવું છું ॥ ૨૪ ૫ Page #216 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિ જીવનમાં ખામણું. આરિયખિત્ત વિ મએ, ખદિયવાગુરિયડું બજાઈ જે વહિયા મે જીવા, તેવિય તિવિહેણ ખામેમિ ારપા આર્યદેશમાં પણ કસાઈ પારધી ડુંબ ધીવરાદિ હિંસક જાતિમાં ઉત્પન્ન થયેલા મેં જે જીવોને વિનાશ કર્યો હોય તેને પણ હું નમાવું છું કે ૨૫ છે મિચ્છમહિએણું, જે વહિયા કેવિ ધમ્મબુદ્ધીએ અહિગરણકારણેણં, વહાવિયા તેવિ ખામેમિ ૨૬ છે મિથ્યાત્વથી મહીત અધિકરણના કારણભૂત મેં ધર્મની બુદ્ધિએ જે જીના વધ કરાવ્યા તેને પણ હું નમાવું છું છે ૨૬ દવદાણવલ્લિવણયં, કાઊણું જે જીવા મએ દા સરદહતલાઈ સં, જે વહિયા તેવિ ખામેમિ રહા વેલડી આદિ વનને દાવાગ્નિ દઈને જે જીવને મેં બાન્યા હોય, દ્રહ તલાવ આદિ જલસ્થાનને શેષાવીને જે જીવને વિનાશ કર્યો હોય તેને પણ હું નમાવું છું કે ૨૭ છે સહદુલ્લલિએણું જે, જીવા કેવિ કમ્મભૂમિસા અંતરદીવાઈસુવા, વિણસિયા તેવિ ખામેમિ ૨૮ છે ઉલંકપણે કર્મભૂમિ અંતરદ્વીપાદિને વિષે જે જીવને વિનાશ કર્યો હોય તેને પણ હું ખમાવું છું . ૨૮ છે દેવત્તેવિહુ પિત્ત, કેલિપઉગેણુ લેહબુદ્ધીએ જે દુહવિયા સત્તા, તેવિય તિવિહેણ ખામેમિનારલા દેવના ભવોને વિષે પણ મેં ક્રીડાના પ્રાગથી, લેભ Page #217 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિ જીવનાં ખામણું. બુદ્ધિથી જે જીવને દુઃખી કીધા હોય તેને પણ ત્રિવિધે હું ખમાવું છું કે ૨૯ છે ભણવઈમજે, આસુરભાવંમિ વટ્ટમાણેણું નિયહયમાણેણં, જે દુમવિયા તેવિ ખામેમિ સગા ભવનપતિને વિષે તામસભાવમાં વર્તતે છતે નિર્દયપણુથી હણાયેલા એવા મેં જે જીવોને દુઃખી કીધા હોય તેને પણ હું નમાવું છું કે ૩૦ છે વંતભાવંમિ મએ, કેલિકાલભાવઓ ય જ દૂખં જીવાણુ સંજણિયું, તંપિય તિવિહેણ ખામેમિ ૩૧ વ્યંતરના ભાવમાં પણ મેં કીડાના પ્રગથી જે જીવને દુખ ઉત્પન્ન કીધાં હોય તેને પણ હું માનું છું કે ૩૧ છે જોઇસિએસ ગએણુ, વિસયાવિ મહિએણ મૂઢણું જે કેવિ કઓ દુહિઓ, પાણી મે તંપિ ખામેમિારા તિષમાં ગયેલો પણ વિષયમાં મોહિત મૂઢ મેં જે કઈ જીવને દુઃખી કીધા હોય તેને પણ હું ખમાવું છું પ૩રા પરરિદ્ધિમચ્છરેણું, લેભનિબુણ મોહવસંગે અભિયોગેણુ વ દુખે, જાણ કર્યા તંપિ ખામેમિ ૩૩ અભિયોગિક દેવમાં પ્રાપ્ત થયેલા પરિદ્ધિમાં મત્સરવાળા લેભથી પરાભવ પામેલા મોહમાં વશીભૂત મેં જે જીવને દુઃખ દીધું હોય તેને પણ હું માનું છું કે ૩૩ છે ઈ ચઉગઈમાવત્ના, જે કેવિય પાણિણો એ વહિયા દુખે વા સંથવિયા, તે ખામેમિ અહંસળં ૩૪ Page #218 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિ જીવનાં ખામણાં. ૫ આ ચાર ગતિમાં મેં જે કાઈ જીવને પ્રાણ થકી મુક્ત કીધા, દુ:ખમાં પાડયા હોય તે બધાને હું ખમાવું છું ૫૩૪ સભ્ય ખમતુ મળ્યે, અહુ પિત્તેસિ ખમામિ સન્વેસિ જ જ કયમવરાહ, વેર ચઇઊણ મજ્જત્થા ૫૩પા મે જે જે અપરાધ કીધા છે તે તે બધા અપરાધેને હે જીવ! ! મધ્યસ્થ થઇને વેરને મુકીને ખમેા અને હું પણુ ખમું છું. ॥ ૩૫ ॥ નય મજ્જ કાઈ દાસા, સયલે વા ઇન્થ જીવલેામિ દસણુનાણુસહાવા, ઇકાડું નિમ્મમા નિચ્ચ ॥૩૬॥ આ સપૂર્ણ જીવ લેાકમાં મારા કાઇ પણ દોષ નથી, હું જ્ઞાન દર્શન સ્વભાવવાળા છે, એક છું, નિત્ય છું, મમત્વભાવ રહિત છેં. ॥ ૩૬ ૫ જિણસિદ્ધસરણ મે, સાહુધમ્મા ય મંગલ પરમ। જિનવકારા સરણું, કમ્મકખય કારણ હાઈ ૫૩ણા મને અરિહંત સિદ્ધનું શરણુ થાઓ, સાધુ અને કેવલીભાષિત ધર્મ મને પરમ મોંગલિક થાએ, કર્મક્ષયનુ કારણ એવા પંચ પરમેષ્ટિનું શરણુ મને થાઓ. ॥ ૩૭ ॥ ઈંચ ખામણાય એસા, ચઉગઈમાવજ્ઞયાણ જીવાણુ । ભાવ સુદ્ધીઈ મહા, કમ્મકખય કારણ હાઇ ૫ ૩૮ ॥ આ ખામણાં ચાર ગતિમાં રહેલા જીવાને ભાવશુદ્ધિ અને મહાકર્મ ક્ષયનું કારણ છે ! ૩૮ ! ઇતિ. Page #219 -------------------------------------------------------------------------- ________________ આલોયણું. આલોયણા. મહારે જીવે મનુષ્ય ભવમાં બહિરાત્મરૂપે વર્તીને કર્મ બાંધ્યાં હાય, રાત્રિભૂજન કરીને કર્મ બાંધ્યાં હોય, ડર અનંતકાય ભક્ષણ કરીને કર્મ બાંધ્યાં હાય, બાવીસ અભક્ષ્ય ભક્ષણ કરીને કર્મ બાંધ્યાં હોય, આ ભવમાંહિ પરભવમાંહિ અનંતા ભવમાંહિ તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. વાસી ખાઈને કર્મ બાંધ્યાં હોય, કેઈને ત્રાસ પમાડીને કર્મ બાંધ્યાં હોય, કેઇના જીવને ભય પમાડીને કર્મ બાંધ્યાં હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી તમ્સ મિચ્છામિ દુક્કડં. કેઈના જીવને ધ્રાસકે પાડીને કર્મ બાંધ્યાં હેય, કપટ કરીને કર્મ બાંધ્યાં હય, મહોમાંહી ખેદ કરીને કર્મ બાંધ્યાં હય, પારકા અવગુણ બલીને કર્મ બાંધ્યાં હેય, સ્વપ્રશંસા કરીને કર્મ બાંધ્યાં હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. ચપલતા કરીને, કુડકાંટ કરીને, કેઈને માઠાં વચન કહીને, આર્તધ્યાને કરીને, રૌદ્રધ્યાન કરીને મહારે જીવે આ ભવને વિષે પરભવને વિષે કર્મ બાંધ્યાં હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. કુતુહલ જેવે કરીને કર્મ બાંધ્યાં હોય, નાટક જોવે કરીને કર્મ બાંધ્યાં હોય, કોઈની ચોરી કરીને કર્મ બાંધ્યાં હોય, પચ્ચકખાણ ભાંગીને કર્મ બાંધ્યાં હયઆ ભવમાંહિ પરભવમાંહિ તે સવિ હું અરિહંતની શાખે, સિદ્ધની શાખે, સિદ્ધગિરિની શાખે, આત્માની શાખે, ગુરૂની શાખે મન વચન કાયાએ કરી પાપને ત્યાગ કરું છું. સતી બંનતી કરીને, છિદ્ર કદાગ્રહ કેઈમાં ઘલાવીને, અનર્થદંડ કરીને, હેળીની Page #220 -------------------------------------------------------------------------- ________________ આલાયણા. វ લડાઈ પ્રમુખ જોવે કરીને આ ભવમાંહી, પરભવમાંહી, અનતા ભવમાંહિ જે કાંઇ કર્મ બાંધ્યાં હાય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. હિંડતાં, ચાલતાં, બેસતાં ઉઠતાં, ખેલતાં, ખાતાપોતાં કાઈ જીવને વિરાધ્યા હાય, કાઇ જીવને દુ:ખ ઊપજાવ્યું હાય તે સર્વે જીવને ખમાવું છું. સર્વ જીવ મહારા અપરાધ મન્ત્યા. આ ભવ પરભવમાંહિ કાઈ જીવને હણ્યા હાય, હણાવ્યા હાય, હણુતાં પ્રત્યે અનુમેાઘા હાય તે સિવ હું મન વચન કાયાએ કરી. તસ મિચ્છામિ ક્રુડ હવે અઢાર પાપસ્થાનક આલાવે છે—૧ પ્રાણાતિપાત કરીને કર્મ બાંધ્યાં હાય, ૨ મૃષાવાદ ખેાલીને કર્મ આંધ્યાં હાય, ૩ અદત્તાદાન લઈને કર્મ માંધ્યાં હાય, ૪ મૈથુન સેવીને કર્મ બાંધ્યાં હાય, ૫ પરિગ્રહ રાખીને કર્મ આંધ્યાં હાય, ૬ ક્રોધે કરીને કમ માંધ્યાં હાય, છ માને કરીને કર્મ આંધ્યાં હાય, ૮ માયાએ કરીને કર્મ આંધ્યાં હાય, ૯ લાભે કરીને કર્મ બાંધ્યાં હાય, ૧૦ રાગે કરીને કર્મ આંધ્યાં હાય, ૧૧ દ્વેષે કરીને કર્મ આંધ્યાં હાય, ૧૨ કલહે કરીને ક મધ્યાં હાય, ૧૩ અભ્યાખ્યાને કરીને કર્મ બાંધ્યાં હાય, ૧૪ વૈશુન્યપણું કરીને કર્મ આંધ્યાં હાય, ૧૫ તિઅરિત કરીને કર્મ બાંધ્યાં હાય, ૧૬ પરિવાદ કરીને કર્મ આંધ્યાં હોય, ૧૭ માયામેાષા કરીને કર્મ આંધ્યાં હેય, ૧૮ મિથ્યાત્વશલ્ય કરીને કર્મ આંધ્યાં હાય, એ અઢાર પાપસ્થાનકે કરીને આ ભવને વિષે, પરભવને વિષે, અનંતા ભવને વિષે જે ક આંધ્યાં હાય તે સવિ હું મન વચન કાયાએ કરીને અરિહતની શાખે, સિદ્ધની શાખે, કેવલીની શાખે, ગુરૂની શાખે, દેવની શાખે, પેાતાના આત્માની શાખે, સિદ્ધગિરિની શાખે, Page #221 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આલાયણા સીમધર સ્વામીની શાખે સર્વ પાપ પ્રતિનંદુ છું, સર્વ પાપ મુઝને નિષ્કલ થાએ તસ્સ મિચ્છામિ દુક્કડં. ચાર કષાય કરીને કર્મ આંધ્યાં હાય, પાંચ આશ્રવ સેવીને કર્મ ખાંધ્યાં હાય, પારકાં છિદ્ર જોવે કરીને કર્મ ખાંધ્યાં હોય, છ કાયની વિરાધના કરીને કમ બાંધ્યાં હોય, સાત વ્યસન સેવીને કર્મ માંધ્યાં હાય, આઠ ટ્ઠાષે કરીને કર્મ આંધ્યાં હાષ, વિશ્વાસઘાત કરીને કર્મ બાંધ્યાં હાય આભવ પરભવમાંહિ, નતા ભવમાંહિ જે કાંઇ કર્મ આંધ્યાં હાય તે સવિ હું અરિહતની શાખે, પેાતાના આત્માની શાખે, ગુરૂની શાખે, કેવલીની શાખે, સિદ્ધગિરિની શાખે, સીમંધર સ્વામીની શાખે, દેવતાની શાખે મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ, સર્વ પાપ પ્રતિ ત્યાગ કરૂં છું. નવ પ્રકારનાં નિઆણુાં કરીને કર્મ બાંધ્યાં હાય, દશ જિનના અવિનય કરીને ક મધ્યાં હાય, ચૈાદ રાજલેાકમાં ભમીને કર્મ બાંધ્યાં હાય, પન્નર કર્માદાન કરીને કર્મ આંધ્યાં હાય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. સાલ કષાય કરીને કર્મ ખાંધ્યાં હાય, સત્તર ભેદે અસંયમ સેવીને કર્મ આંધ્યાં હાય" અઢાર પાપસ્થાનક સેવીને કર્મ માંધ્યાં હાય, પાંચ ઈંદ્રિયાના ત્રેવીશ વિષયે સેવીને કર્મ ખાંધ્યાં હાય, પચીશ ક્રિયા કરીને કર્મ બાંધ્યાં હાય આ ભવ માંહિ, પરભવ માંહિ, અનંતાભવ માંહિ તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. ખાર અત્રતે કરીને કર્મ માંધ્યાં હાય, પચ્ચીશ કષાય કરીને કર્મ આંધ્યાં હાય, પંદર જોગે કરીને કર્મ બાંધ્યાં હાય, ત્રીશ પ્રકારે માહનીનાં સ્થાનક સેવીને આભવ માંહિ, પરભવ માંહિ, અનંતાભવ માંહિ માહનીએ કરીને કર્મ આંધ્યાં - Page #222 -------------------------------------------------------------------------- ________________ આલોયણું. હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુકકડં. ચારિવની વિરાધના કરી હોય, ચારિત્ર લઈને શુદ્ધ પાળ્યું ન હોય, વ્રત લઈને ભાંગ્યું હોય, પચ્ચખાણ ખંડયું હિય, અસૂત્રની પ્રરૂપણા કરી હોય આભવ માંહિ, પરભવ માંહિ, અનંતા ભવમાંહિ ઉસૂત્રની પ્રરૂપણ કરીને કર્મ બાંધ્યાં હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. પાપને ઉપદેશ દઈને કર્મ બાંધ્યાં હય, ખેટે માર્ગ પ્રકાશીને કર્મ બાંધ્યાં હોય, પ્રભુની આણ ભાગી હોય આભવમાંહિ, પરભવ માંડિ, અનંતા ભવમાંહી પ્રભુની આણ ભાગી હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. કેઈને હણું બુદ્ધિ આપી હોય, કેઈને અછતાં આળ દીધાં હોય, કેઈની નિંદા કીધી હોય, પ્રમાદ કરીને કર્મ બાંધ્યાં હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિ ચ્છામિ દુક્કડં. જ્ઞાનની વિરાધના કરી હોય, દર્શનની વિરાધના કરી હોય, ચારિત્રની વિરાધના કરી હોય આભવ માંહી, પરભવ માંહી, અનંતા ભવમાંહી ૧ જ્ઞાન ૨ દર્શન ૩ ચારિત્ર એ ત્રણ રત્નની વિરાધના કીધી હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ મિચ્છામિ દુક્કડં. દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભોગતરાય, વિર્યા રાય. એ પાંચ પ્રકારના અંતરાય કરીને કર્મ બાંધ્યાં હેય આભવ માંહી, પરભવમાંહી, અનંતા ભવમાંહી કોઈને ધર્મ કરતાં અંતરાય કી હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. કેઈ ભવમાંહી ચારિત્ર લઈને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની વિરાધના કીધી હોય, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, Page #223 -------------------------------------------------------------------------- ________________ ૭૦ આલોયણું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, દેશવિરતિ, સર્વવિરતિ તેહની આશાતના કીધી હોય. આભવ માંહી, પરભવ માંહી, અનંતા ભવમાંહી તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. શત્રુંજય, ગિરનાર, આબુ, અષ્ટાપદ, સમેતશિખર ઇત્યાદિક કઈ તીર્થની આશાતના કીધી હોય, નિંદા કીધી હોય આભવ માંહી, પરભવ માંહી, અનતા ભવમાંહી કેઈ તીર્થની આશાતના કીધી હોય તે સવિ હું મન વચન કાયાએ કરી અરિહંતની શાખે, સિદ્ધની શાખે પિતાના આત્માની શાખે, ગુરૂની શોએ સર્વ પાપ પ્રતિબંદુ છું, કાંઈ અજાણપણે, મુર્ણપણે તીર્થની આશાતના કીધી હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં, સર્વ પાપ મુઝને નિષ્ફલ થાઓ. જંગમ તીર્થની આશાતના કરીને કર્મ બાંધ્યાં હાય, સ્થાવર તીર્થની આશાતના કરીને કર્મ બાંધ્યાં હોય, અવર્ણવાદ બેલીને કર્મ બાંધ્યાં હોય, નિંદા કરીને કર્મ બાંધ્યાં હાય, હાંસી કરીને કર્મ બાંધ્યાં હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુકકડં. ૧ મતિ જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યાં હોય, ૨ શ્રુત જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યાં હોય, ૩ અવધિ જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યાં હોય, ૪ મન:પર્યવ જ્ઞાનાવરણય કર્મ બાંધ્યાં હોય, પ કેવળ જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યાં હોય આભવ માંહી, પરભવ માંહી, અનંતાભવ માંહી જ્ઞાનની વિરાધના કરીને, આશાતના કરીને જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યાં હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ મિચ્છામિ દુકકતું. હવે જ્ઞાનાવરણીયે કર્મ કેમ બંધાય તે સાત બેલ કહે છે. -૧ સિદ્ધાંત શાસ્ત્ર વિચે, ૨ કુદેવની પ્રશંસા કરે, ૩ જ્ઞાનને વિષે સંદેહ, આણે, ૪. કુશાસ્ત્ર અને કુમતિની Page #224 -------------------------------------------------------------------------- ________________ આલાયણા. ૭૧ પ્રશંસા કરે, પ શાસ્ત્ર સિદ્ધાંતના મુલગા અર્થ ભાંગે, ૬ પારકા દોષ પ્રકાશે, ૭ મિથ્યાત્વ ઉપદેશે એ સાત ખેલે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યાં હાય ! ભવમાંહી, પરભવ માંહી, અનંતાભવ માંહી તે સિવ ું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. ૧ કાલવેલાએ જ્ઞાન ભણીને જ્ઞાનવરણીય કર્મ બાંધ્યાં હાય, ૨ વિનય કર્યા વિના જ્ઞાન ભણીને ક બાંધ્યાં હાય, ૩ બહુ માન વિના જ્ઞાન ભણીને કર્મ માંધ્યાં હાય, ૪ ઉપધાન વહ્યા વિના જ્ઞાન ભણીને કર્મ બાંધ્યાં હાય, ૫ આપણા ગુરૂને એલવીને કર્મ માંધ્યાં હાય, ૬ સૂત્ર ખાટાં કહીને કર્મ માંધ્યાં હાય, ૭ અર્થ ખાટા કહીને કર્મ બાંધ્યાં હાય, ૮ સુત્ર અને અર્થ અને ખાટાં કહીને કર્મ બાંધ્યાં હાય એ આઠ અતિચાર કરીને જ્ઞાનાવરણીય કર્મ આંધ્યાં હાય આભવ માંહી, પરભવ માંહી, અનંતાભવ માંહી તે સિવ ું મન વચન કાચાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ હવે દર્શોનાવરણીય કર્મ કહે છે તેની નવ પ્રકૃતિ દશ ખેલે બંધાય તે દશ ખેાલ કહે છે:-૧ કુતીર્થ ની સ્તુતિ કરીને દનાવરણીય કર્મ બાંધ્યાં હેય, ૨ કુદેવની પ્રશંસા કરીને દનાવરણીય કર્મ બાંધ્યાં હાય, ૩ હિંસા કરીને દર્શનાવરણીય કર્મ બાંધ્યાં હૈ!ય, ૪ ચારિત્ર થકી હીન એવા ગુરૂની પ્રશંસા કરીને દર્શનાવરણીય કર્મ બાંધ્યાં હાય, ૫ કુશાસ્ત્રની પ્રશંસા કરીને દર્શનાવરણીય કર્મ આંધ્યાં હાય, ૬ મિથ્યાત્વ ઉપર ભાવ ધરીને દર્શનાવરણીય કર્મ બાંધ્યાં હાય, છ અતિ દુ:ખ અને અતિ શે!ક ધરીને દર્શનાવરણીય કર્મ માંધ્યાં હેય, ૮ સમ્યક્ત્વને દુષણુ લગાવીને દનાવરણીય કર્મ બાંધ્યાં હોય, ૯ વ્રતને ન પાળીને દર્શનાવરણીય કર્મ માંધ્યાં હાય, ૧૦ Page #225 -------------------------------------------------------------------------- ________________ હર આલાયણા. મિથ્યાત્વ ઉપજાવી અન્યાય માગે ખેાલીને દનાવરણીય ક આંધ્યાં હાય એ દશ પ્રકારે દર્શનાવરણીય કર્મ બાંધ્યાં હાય આ ભવમાંહી, પરભવ માંહી, અનંતા ભવમાંહી દર્શોનાવરણીય કર્મ ખાંધ્યાં હાય તે સવ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. હવે વેદનીય કર્મની ખીજી પ્રકૃતિ અશાતા વેદનીય પંદર લેઢે ખાંધે તે પદર ભેદ કહે છે—૧ મનુષ્યને મારીને અશાતા વેદનીય કર્મ માંધ્યાં હાય, ૨ દુ:ખ શાક ધરીને અશાતા વેદનીય કર્મ બાંધ્યાં હાય, ૩ જીવને બંધન ખાંધીને અશાતા વેદનીય કર્મ બાંધ્યાં હાય, ૪ છેદન કરીને અશાતા વેદનીય કર્મ ખાંધ્યાં હાય, ૫ ભેદન કરીને અશાતા વેદનીય કર્મ ખાંધ્યાં હાય, ૬ શાડી કરીને અશાતા વેદનીય કર્મ આંધ્યાં હાય, છ પરને પીડા કરીને અશાતા વેદનીય કર્મ ખાંધ્યાં હાય, ૮ જીવને ત્રાસવે કરીને અશાતા વેદનીય કર્મ આંધ્યાં હાય, ૯ આક્રંદ કરીને અશાતા વેદનીય કર્મ બાંધ્યાં હાય, ૧૦ પરદ્રોહ કરીને અશાતા વેદનીય કર્મ બાંધ્યાં હાય, ૧૧ થાપણ મેાસ કરીને અશાતા વેદનીય કર્મ આંધ્યાં હાય, ૧૨ વિધ્વંસ યુદ્ધ કરીને અશાતા વેદનીય કર્મ માંધ્યાં હાય, ૧૩ પરપ્રાણીને દમવે કરીને અશાતા વેદનીય કર્મ આંધ્યાં હાય, ૧૪ ક્રોધ ઉપજાવીને અશાતા વેદનીય કર્મ માંધ્યાં હોય, ૧૫ પારકી નિંદા કરીને અશાતા વેદનીય કર્મ આંધ્યાં હોય એ પદ્મર ભેદે કરીને અશાતા વેનીય કર્મ આંધ્યાં હાય આભવ માંહી, પરભવ માંહી, અનંતા ભવમાંહી તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. હવે છ ખેલે કરીને દર્શન માહનીય કર્મ આંધે તે Page #226 -------------------------------------------------------------------------- ________________ આલાયણા. ૭૩ કહે છે—૧ કેવલજ્ઞાનની નિંદા કરીને કર્મ બાંધ્યાં હાય, ૨ સિદ્ધાંતના વચનની નિંદા કરીને કર્મ માંધ્યાં હાય, ૩ ગુરૂનિંદા કરી કર્મ બાંધ્યાં હાય, ૪ સંઘ અને જિનમાર્ગની નિંદા કરીને કર્મ માંધ્યાં હાય, ૫ અરિહંતની નિંદા કરી કર્મ માંધ્યાં હાય, ૬ કુમાર્ગ પ્રકાશી કર્મ માંધ્યાં હાય એ છ ખેલે કરીને દન માહનીય કર્મી ખાંધ્યું હાય તે સવિ હું મન વચન કાયાએ કરીને તસ્સ મિચ્છામિ દુક્કડ હવે ચારિત્ર મેાહનીય એ ખેલે માંધે તે કહે છે—૧ તીવ્ર કષાયના ઉદયે કરીને, ર હાસ્યાર્દિકે કરીને જીવ મેહનીય કર્મ આંધે. જે કમે` જીવ સંસારમાંહી ભુતા રહે, અનેક દુ:ખ સહે એ મેાહનીય કર્મની ઉત્કૃષ્ટી સ્થિતિ સિત્તેર કાડા કોડી સાગરાપમ પ્રમાણુ સંસારમાંહી રેાલવે. એ માહનીય કર્મ મિદરાપાન સરીખું છે જેમ મદિરાપાન કર્યો પછી જીવ એભાન થાય છે તેમ. હવે આયુષ્ય કર્મની ત્રીજી પ્રકૃતિ તિર્યંચનું આયુષ વીશ ખેલે ખાંધે તે વીસ ખેલ કહે છે–૧ શિયલ રહિત, ૨ પરને વચ્ચે, ૩ ખાટુ એટલી મિથ્યાત્વ પષે, ૪ કુકમ ઉપદેશે, ૫ તાલમાપ ખાટાં કરે, ૬ માયા કરે, ૭ વચન ખાટાં કરે–લે, ૮ કુડી શાખ ભરે, ૯ ખરાને ખાટા ગધ મેળવે, ૧૦ કપુર કસ્તુરીમાં ભેળ કરે, ૧૧ કેશર માંહી ભેળ કરે, ૧૨ રૂપા · સેાના માંહી ભેળ કરે, ૧૩ અણુર્હુતી જીઠી આળ ચડાવે, ૧૪ ચારી કરે-ખાતર પાડે, ૧૫ હીંગ માંહી ભેળ કરે, ૧૬ વઢવાડ કરે, ૧૭ ઘી તેલ ભેળ સંભેળ કરે, ૧૮ કાપાત વેશ્યા કરે, ૧૯ નીલ વેશ્યા કરે, ૨૦ આત્ત Page #227 -------------------------------------------------------------------------- ________________ ૭૪ આલેયણું. - ધ્યાન કરે એ વિશ બેલે કરી જીવ તિર્યંચનું આઉખું બાંધે આભવ માંહી, પરમાંહી, અનંતા ભવ માંહી એ વિશે બેલે કરી કર્મ બાંધ્યાં હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. - હવે આયુષ કર્મની ચેથી પ્રકૃતિ નરકનું આઉખું વિશે બોલે બાંધે તે કહે છે–૧ મદ મચ્છર ઘણે કરે, ૨ લભ ઘણો કરે, ૩ અહંકાર ઘણે કરે, ૪ મિથ્યાત્વે રાચે, ૫ જીવને મારે, ૬ અસત્ય બોલે, ૭ અતિ કાયર થાય, વ્રત પચ્ચખાણ ન કરે, ૮ ભેદ કુબેદ ન જાણે, ૯ ચોરી કરે ૧૦ નિત્ય વિષય સેવે, ૧૧ સંઘની નિંદા કરે, ૧૨ ગુરૂની નિંદા કરે, ૧૩ જીવહિંસા કરે, ૧૪ જિનપૂજા રહિત, ૧૫ શીલ રહિત, ૧૬ મદીરાપાન કરે, ૧૭ રાત્રિભૂજન કરે, ૧૮ મહા આરંભ કરે, ૧૯ રૌદ્રધ્યાન ધ્યાયે, ૨૦ કૃષ્ણ વેશ્યા કરે. એ વિશે બેલે કરીને જીવ નરકે જાય, એ વિશે બોલે કરી કર્મ બાંધ્યાં હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. હવે જીવ પાપનામ કર્મ આઠ બેલે કરી બાંધે તે આઠ બેલ કહે છે–૧ મહા મિથ્યાત્વી, ૨ અધમી, ૩ દાન ન દે–પરને દેતાં વારે, ૪ જિનમંદિર પડાવે, ૫ કઠોર ભાષા બેલે, ૬ મહાપાપ–આરંભ કરે, ૭ પરનિંદા કરે, ૮ પરદ્રોહ કરે-માઠું ચિંતવે એ આઠે બેલે કરીને આ ભવમાંહિ, પરભવમાંહિ, અનંતા ભવમાંહિ કર્મ બાંધ્યાં હોય તે સવિ હું મન વચન કાયાએ કરીને તસ્સ મિચ્છામિ દુકકડં. . - હવે નીચ શેત્ર પાંચ બોલે બધે તે પાંચ બોલ કહે છે–૧ પારકા ગુણ ઢાંકે, ૨ પારકા અવગુણ કહે, ૩ ચાડી Page #228 -------------------------------------------------------------------------- ________________ આયણ. ૭૫ કરે, ૪ અણસાંભળી વાત ચલાવે, ૫ અણદીઠાને દીઠું કહે એ પાંચે બેલે કરી જીવ નીચ ગોત્ર બાંધે. એ પચે બેલે કરી કર્મ બાંધ્યાં હોય આભવ માંહિ, પરભવ માંહી, અનંતા ભવ માંહી તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિ૨છામિ દુક્કડં. હવે જીવ અંતરાય કર્મ અઢાર બોલે બાંધે તે અઢાર બલ કહે છે–૧ કરૂણાહીન, ૨ દાન ન દે, ૩ અસમર્થ જીવ ઉપર કેપે, ૪ ગુરૂને અનુસરે નહિ, ૫ તપસી ન વાંદે, ૬. જિનપૂજા નિષેધ, ૭ જિન વચન ઉત્થાપે, ૮ જિનધર્મમાં વિઘ કરે, ૯ સૂત્ર ભણતાં અંતરાય કરે, ૧૦ ભલાં પદ. ભણતાં અંતરાય કરે, ૧૧ રૂડે માર્ગે ચાલતાં અંતરાય કરે, ૧૨ પરમાર્થ કહેતાં હાંસી કરે, ૧૩ વિપરિત પ્રકાશે, ૧૪ અસત્ય બોલે, ૧૫ અદત્ત લે, ૧૬ માઠાં કર્મ પ્રકાશે, ૧૭ સિદ્ધાંતની અવહેલણ કરે, ૧૮ સિદ્ધાંત શાસ્ત્રને સાચવે નહિ એ અઢાર બેલે કરીને જીવ અંતરાય કર્મ બાંધે. એ અઢાર બેલે કરીને જીવે અંતરાય કર્મ બાંધ્યાં હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. શ્રી. વીતરાગાય નમ:–સંસારમાં અનંતાં પરિભ્રમણ વડે વિવિધ જાતિમાં પૃથ્વીકાયાદિક છે જે મરી ગયા હોય તેમને ખાખું છું. મહારે જીવે ચોરાશી લાખ જીવાયૉનિના ભવ પામીને સંસારચક્રમાં ભમીને, ચોવીસ દંડકે ફરીને, ચાર ગતિમાં રઝલીને, ચાર ગતિનાં આયુષ પામીને, પાંચસે ત્રેસઠ જીવના ભેદ પામીને મહારે જીવે રાગે કરીને, દ્વેષે કરીને, ક્રોધ કરીને, માને કરીને, માયાએ કરીને, લેબે Page #229 -------------------------------------------------------------------------- ________________ ૭૬ આલોયણું.. કરીને, અજ્ઞાને કરીને, મિથ્યાત્વે કરીને, અવિરતે કરીને, મેહે કરીને, મત્સરે કરીને, કષાયે કરીને, પ્રમાદે કરીને, નિદ્રાએ કરીને, આળસે કરીને, ભયે કરીને, શેકે કરીને, દુગચ્છાએ કરીને, કલેશે કરીને, અભ્યાખ્યાને કરીને, હાંસી કરીને, રતિ કરીને, અરતિ કરીને, ફરસેંદ્રિએ કરીને, રસેંદ્રિએ કરીને, ઘ્રાણેદ્રિએ કરીને, આહાર સંજ્ઞાએ કરીને, ભય સંજ્ઞાએ કરીને, મૈથુન સંજ્ઞાએ કરીને, પરિગ્રહ સંજ્ઞાઓ કિરીને, દેશકથા કરીને, રાજકથા કરીને, સ્ત્રીકથા કરીને, ભજનકથા કરીને, માયાશલ્ય કરીને, ઋદ્ધિગારવ કરીને, રસગારવ કરીને, શાતાગારવ કરીને, કૃષ્ણલેશ્યા કરીને, નીલલેશ્યા કરીને કાપતલેશ્યા કરીને, તેજલેશ્યા કરીને અસિ કરીને, મસી કરીને, કૃષિ કરીને, કામે કરીને, આશાએ કરીને, તૃષ્ણાએ કરીને, ફરતાં ચરતાં ને તરતાં એ ત્રણે વાહન ઉપર બેસવે કરીને, ભાર ભરવે કરીને જીવને વિરાધના થઈ હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. ઘાણી પીલાવ કરીને, ક્ષેત્ર ખેડ કરીને, વાડીઆરામે કરીને, ત્રીશ મેહનીય સ્થાનક સેવીને, સમ્યકત્વ મેહની કરીને મિશ્ર મેહની કરીને, મિથ્યાત્વ મેહની કરીને કામરાગે કરીને, નેહરાગે કરીને, દષ્ટિરાગે કરીને, સ્ત્રીવેદે કરીને, પુરૂષવેદે કરીને, નપુંસકવેદે કરીને, રસનાએ કરીને, રામાએ કરીને ૨માએ કરીને, મને કરીને, વચને કરીને, કાયાએ કરીને, કુગુરૂ, કુદેવ, કુધર્મની શ્રદ્ધાએ કરીને, હીણની સંગતે કરીને, આહારે કરીને, નિહારે કરીને, ભેગું કરીને, અમે કરીને, રોગે કરીને, સુખે કરીને, દુઃખે કરીને, સંપદાએ કરીને, સંગે કરીને, વિગે કરીને, ઈષ્ટ કરીને, અનિષ્ટ કરીને, આ Page #230 -------------------------------------------------------------------------- ________________ આલોયણું وق ચાને કરીને, રૌદ્રધ્યાને કરીને, સંકલ્પ કરોને, સ્વાર્થ કરીને, વગર સ્વાર્થે કરીને, અસંતેષપણે કરીને, પરને વિદન કરીને, સંતેષપણે કરીને, કોઈને ત્રાસ પમાડવે કરીને, કેઈના જીવને ઉદ્વેગ કરીને, ચાર કષાય કરીને, પાંચ આશ્રવ સેવીને, છકાયની વિરાધના કરીને, સાત વ્યસન સેવીને, આઠ દેશે કરીને, નવ પ્રકારની વાડ ભાંગવે કરીને, દશ જણને અવિનય કરીને, તેર કાઠીઆએ કરીને, ચૌદરાજમાં ભમીને, પંદર કર્માદાન કરીને, સોલ કષાયે કરીને, સત્તરભેદે અસંજમ સેવીને મહારે જીવે આભવ પરભવ સંયમની વિરાધના કરી હોય તે સવિ હું મન વચન કાયાએ કરી અરિહંતની શાખે; સિદ્ધની શાખે, સાધુની શાખે, દેવતાની શાખે ગુરૂની શાખે, પિતાના આત્માની શાખે તે સર્વ પાપ પ્રતિનિંદુ છું; તસ્સ મિચ્છામિ. દુક્કડં કહેતાં તે પાપ મુઝને નિષ્ફલ થાઓ. અઢાર પાપસ્થાનક સેવીને આભવ, પરભવને વિષે મહા કર્મ બાંધ્યાં હોય તે અઢાર પાપસ્થાનનાં નામ કહે છે– ૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન ૫ પરિગ્રહ, ૬ ક્રોધ, ૭ માન, ૮ માયા, ૯ લોભ, ૧૦ રાગ ૧૧ દ્વેષ, ૧૨ કલેશ, ૧૩ અભ્યાખ્યાન, ૧૪ પશુન્ય, ૧૫. રતિઅરતિ, ૧૬ પર પરિવાર, ૧૭ માયામૃષાવાદ, ૧૮ મિ-- ચાત્વશલ્ય એ અઢાર પાપસ્થાનક આભવને વિષે, પરભવને વિષે સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય સેવતાં પ્રત્યે અનુમેવાં હેય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં–તે સર્વે પાપ મુઝને નિષ્ફલ થાઓ. - પાંચ ઈદ્રિના ત્રેવિશ વિષયે સેવીને, પશ્ચીશ ક્રિીયા Page #231 -------------------------------------------------------------------------- ________________ આલાયણા. કરીને, પાંચ પ્રકારે મૈથુન સેવીને, માર અવિરતિ કરીતે પચ્ચીશ કષાયે કરીને, પંદર જોગે કરીને, ત્રીશ પ્રકારે માહનીય સ્થાનઃ સેવીને મહારે જીવે જે કાંઇ કર્મ માંધ્યાં હાય તે સવિ હું મન વચન કાયાએ કરીને તસ્સ મિચ્છામિ દુક્કડ, ૭૮ જ્ઞાનની વિરાધના કરી હોય, દનની વિરાધના કરી હાય, ચારિત્રની વિરાધના કરી હાય, વ્રત લઈને ભાગ્યાં હાય, અસૂત્રની પ્રરૂપણા કરી હાય આભવ, પરભવને વિષે તે સર્વ પાપ પ્રતિનિદુ છું. આત્માની શાખે, ગુરૂની શાખે તે સર્વ પાપ મુજને નિલ થાએ તસ્સ મિચ્છામિ દુક્કડં. પાપના ઉપદેશ દ્વીધા હાય, ખાટા માર્ગ પ્રકાશ્યા હાય, પ્રમાદ કર્યો હાય, કાઈ ને ૧ દાનાંતરાય, ૨ લાભાંતરાય, ૩ ભાગાંતરાય, ૪ ઉપભાગાંતરાય, ૫ વિર્યંતરાય એ પાંચ પ્રકારના અતરાય કરીને કમ મળ્યાં હેાય તે સવિ હું મને વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ વિરાધી હાય, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, દેશવિરતિ, સર્વવિરતિ, જંગમ તીર્થં તેહની આશાતના કરી હાય તે સિવ ું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ અવર્ણવાદ ખેાલીને, લહેણા કરીને, નિંદા કરીને, વિકથા કરીને હાંસી કરીને, વિવાદ ઝઘડા કરીને, તમાસો જોવે કરીને, નાટક જોવે કરીને, ચાર મારતાં કરીને, અતિપાન કરીને, હોલીની લડાઇ જોવે કરીને, વાદ વઢવાડ કરીને તે સિવ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ Page #232 -------------------------------------------------------------------------- ________________ આલોયણું છિદ્ર જેવે કરીને, કદાગ્રહ કરવે કરીને, અનર્થદંડ કરીને, કેઈનું માઠું ચિંતવને, કેઈને ખોટી શિખામણ દઈને આભવને વિષે, પરભવને વિષે અતીત અનામત વર્તમાનકાલને વિષે મહારે જીવે કઈ પાપકર્મ કર્યા હોય, કરાવ્યાં હોય, અનુમાડ્યાં હોય તે સવિ હું અરિહંતની શાખે મન વચન કાયાએ કરીને તસ્સ મિચ્છામિ દુક્કડ, સર્વ પાપ નિષ્ફલ થાઓ. હવે મારે જીવે મનુષ્યના ભવે, દેવતાના ભવે, તિર્યચના ભવે, નારકીના ભવે જીવહિંસા કરી હોય, છ કાયના જીવ વિરાધ્યા હોય, પ્રાણ લીધા હોય, આકરા કર કીધા હોય, એકેદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચૌરિંદ્રિય, પૃથ્વિકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય એ રીતે એકેદ્રિય જીવ પૃથ્વિકીય આદિ આરંભ સમારંભ કરતાં સ્ફટિક રત્ન, મણિરત્ન, પરવાલાની જાત, ધાવડીની જાત, ખડીની જાત, લુણની જાત, હડતાલની જાત, પારાની જાત, મણશીલની જાત, અબરખની જાત, તેજતુરીની જાત, પલેવા પાષાણની જાત, સિંધવની જાત, રત્નની જાત, મણિની જાત, સોનાની જાત, રૂપાની જાત, જસતની જાત, તરવાની જાત, સીસાની જાત, લેહની જાત, પાષાણની જાત, કાલી માટીની જાત, મૃડની જાત ઈત્યાદિક 'પૃથ્વિકાયના જીવ, ખાણ ખણવી હોય, ધાતુ ગળાવી હોય, ઘર બંધાવ્યાં હોય, ટાંકાં ખણાવ્યાં હોય, ભેંયરાં ખોદાવ્યાં હોય, ખેતર ખેડાવ્યાં હોય, પૃથ્વિકાયનાં પેટ ફેડ્યાં હોય, ઈટવા કરાવ્યા હોય, નીભાડા પચાવ્યા હોય, પર્વત ફિડાવ્યા હોય, ચુના કરાવ્યા હોય, ખેતીવાડી કરાવી Page #233 -------------------------------------------------------------------------- ________________ આલોયણું હોય. એણિપેરે પૃથ્વિકાયના આરંભ સમારંભ કરીને કર્મ બાંધ્યાં હોય આવે પરભવે અનેરે ભવે જે કઈ દેષ લાગ્યો હોય સુમબાદર જાણતાં અજાણતાં તે સવિ હું મન વચન કાયાએ કરીને શ્રી સિદ્ધાચલની શાખે, સીમંધર સ્વામીની. શાખે, બે કેડી કેવલજ્ઞાનીની શાખે, સાધુ સાધ્વીની શાખે, શ્રાવક શ્રાવિકાની શાખે, ચતુર્વિધ સંઘની શાખ કરીને તસ્સ મિચ્છામિ દુકકડં. મહારા જીવે મનુષ્યને ભવે અપકાયના જીવની વિરાધના કરી હોય જમીનનાં પાણી, કુવાનાં પાણી, વાવનાં પાણી, દ્રહનાં પાણ, ઠાર વરસતાં, ધુવાર વરસતાં, મેઘ વરસતાં પાણીના જીવ વિરાધ્યા હોય, કુવા વાવ સરેવર દ્રહ ફેડાવ્યા હોય, અણગલ પાણે વાવર્યા હોય, સંખારે સુકવ્યું હોય, પાણી માંહી ક્રીડા કરી હોય, ઝીલણ ઝીલ્યા, છાંટણે છાંટયાં, અણગલ પાણીએ ધોતીઓ ધાયાં, કેશ વાલી કયારા બાંધ્યાં, ખેતર વાડીઓ સીંચાવી, સરેવર ફડાવ્યાં હોય, દ્રહ ઉલેચા. હાય, દરિઆમાં વહાણ ચલાવ્યાં હોય, જલના જીવ વિરાધ્યા. હોય, અણગલ પાણું હેન્યાં હોય, અચેતન પાણીને બદલે સચેતન પાછું વાવર્યા હોય ઈત્યાદિક અપકાયના જીવની વિરાધના આરંભ સમારંભ કરતાં હુઈ હોય તે સવિ હું મન વચન વચન કાયાએ કરીને તસ્સ મિચ્છામિ દુક્કડં. મહારા જીવે તેઉકાયની વિરાધના થઈ હોય અંગારા અગ્નિ, મુમ્રને અગ્નિ, ભાસર અગ્નિ, વાલા અગ્નિ, વિદ્યુત અગ્નિ, ઈદ્રના વજની અગ્નિ, ઉલ્કાપાતની અગ્નિ ઈત્યાદિક અગ્નિએ કરીને નીભાડા પચાવ્યા હોય, ગામ બાલ્યાં હોય, Page #234 -------------------------------------------------------------------------- ________________ શડ્યું જય. મોતીશા શેઠની ટુંક, ક મહેન્દ્ર પ્રિ. પ્રેસ, અમદાવાદ. Page #235 --------------------------------------------------------------------------  Page #236 -------------------------------------------------------------------------- ________________ આલોયણું. ચુલા સંધરૂક્યા હોય, ઇંટવા પચાવ્યા હોય, લોહના અગાર પ્રવર્તાવ્યા હોય, અગ્નિકાય સંબંધી રેજગાર કરાવ્યા હોય, ધાણચણા પકાવી વેપાર કરાવ્યા હોય, પંચપર્વી વિરોધી હોય, હિંસા કરાવી હોય ઈત્યાદિક તેઉકાય સંબંધી આરંભ સમારંભ કરતાં પાપ દેષ લાગ્યા હોય તસ્સ મિચ્છામિ દુક્કડં. મહારે જીવે વાઉકાયના જીવની વિરાધના કરી હોયભમતો વાયુ, મંડલિક વાયુ, મુખનો વાયુ, નિર્મલ વાયુ, ગુંજતો વાયુ, ઘનવાયુ, ઘોદધિ વાયુ, વાયુકાયના જીવની વિરાધના કીધી હોય, મુખે કરીને, વિંઝણે કરીને છેડે કરીને, પછેડીએ કરીને ખેતરખલે ધાન્ય ઉપચ્યાં હોય, પડાઈ,સરણાઈ. ધ્વજા, પતાકા, સુપડા પ્રમુખે કરીને વાયુકાયના જીવની વિરાધના થઈ હોય, ઉઘાડે મુખે બોલ્યા હોય, તાપાકાંત ભણું વાયુની ઈચ્છા હુઈ હોય તે સવિ હું મન વચન કાયાએ કરીને તસ્સ મિચ્છામિ દુક્કડં. મહારે જીવે વનસ્પતિકાયની વિરાધના કરી હોય, વૃક્ષ છેદ્યાં, થડ છેદ્યાં, ફળ કુલ પત્ર છેદ્યાં હોય, છુંદ્યા હોય, સુડ કીધાં હોય, મુળ કાઢયાં હોય, કઢાવ્યાં હોય, કુણી ફલી, કુણી આંબલી, પક, પાપડી, એલા ખાધા હોય, ખેતર નિંદ્યાં નિંદ્યાવ્યાં હોય, લુણું કરી હોય, વન કપાવ્યાં હોય, આંબા રાયણ, મહુડા, બાવલ, સાગ, સીસમ, વડ, પીંપલ, લીંબડા, ખીજુ, ખાખરા, જાબુ, શેરડી, કેરડા, કલંક, થેર ઈત્યાદિક મેટા વૃક્ષ છેદ્યાં, છેદાવ્યાં, મુલા, ગાજર, સુરણકંદ, આદુ, મેથ, સકરકંદ, રતાલ, પીંડાલુ, ડુંગળી, લસણ, ગરમર, બટાટા, ઊંબરાના ટેટા, વડના ટેટા, પીંપરના ટેટા, પીંપલાના Page #237 -------------------------------------------------------------------------- ________________ આયણ. ટેટા, કાલેબરાના ટેટા, પાંચ ઊંબરાની જાતે, મધ માખણ મદિરા માંસ એ ચાર મહા વિગય એમની જાતે, સેમલ, ખાર, તાલકુટ વિષ, અફીણ, કરા, સર્વ જાતની માટી, રાત્રિભજન, છાલ, પંપિટા, બહુબીજ, અનંતકાય, અભક્ષ્ય, રાઈની કેરી, બોલ અથાણું, ઘેલરડાં, અજાણ્યાં ફલ, રીંગણની જાત, ફળ, ફુલ, ગુંદાં, પીલુ, તુંબીફલ, ચલિતરસ, કાળપેકેલી સુખડી, અભક્ષ્ય, અનંતકાય, વાકંદ, લીલી હલદર, આદુ, લીલે કયુરે, સીતાવલી, લીલી વરીઆળી, કુંવર, શેર, લીલી ગળે, વંસકારેલાં, લસણ, ગાજરકંદ, લુણીની ભાજી, નીમલેટાકંદ, કુણ કુંપલ, મોથ, ખરસાણી, ભમરવૃક્ષની છાલ, ખીલેડાં, અમૃતવેલ, ભુમિરૂહ, ધાનના અંકુરા, વઘુલાની ભાજી, કુણી ફલી, કાચી આંબલી, પલંકાનું ઝાડ, આલુ, પીંડાલુ ઈત્યાદિક બાવીસ અભક્ષ્ય, બત્રીશ અનંતકાય, હરિતકાય સંબંધી પાપ દેષ લાગ્યો હોય તે મન વચન કાયાએ કરીને તસ્સમિચ્છામિ દુક્કડં. મહારા જીવે ત્રસકાયની વિરાધના કરી હોય-કરમીયા, ઈયલ, લટ, વાલ, કંથમાલ, હુસતા, કચુર, ગાંડરાં, વ્યંતરીયાં ચુડેલ, શંખ, શંખલાં, શીપ, પુરા, જલે, ગડેલાં, અલસીમાં કેડા, મેહેરા ઈત્યાદિક બેઈદ્રિય, તેઈદ્રિય જીવ-ત્રસકાય ગધેયાં, કુંથુવા, જુ, લીખ મારી હોય, માંકડ માર્યા, ખાટલા તડકે નાંખ્યા, ઝાટકા, મંકડા માર્યા, ખાંડ સાકર તેલ ઘીનાં ભાજન ઉઘાડાં મુક્યાં, કીડી મકેડીના બીલ મધ્યે પાણી રેડયાં, છાણું લેતાં જતન ન કીધી, વાસી ગાર રાખી, છાણમધ્યે જીવ ઉપન્યા, લીલાં છાણાં બાળ્યાં, ઘીમેલ, ઉધેઈ, જુઓ, ચોરકીડા, ધનેડાં, ચણા ધાન્ય ઉપડ્યાં, સજીવન ભરડયાં, ખાંડયાં, Page #238 -------------------------------------------------------------------------- ________________ આલોયણું. ૮૩ ઈદ્રોપ, ખડમાંકડી, કંસારી, ગંગેલા, ગીંગડા ઈત્યાદિક તેઇંદ્રિયજીવ આરંભ સમારંભ કરતાં વિરાધ્યા હોય. મહારે જીવે ચૌરિંદ્રિય જીવ કરેલીઆ, કંસારી, માંખી, કુતી, વીંછી, તીડ, મચ્છર, ડાંસ, પતંગી, કુદા, ભમરા, ભમરીઓ, કાનખજુરા, ચાંચડ, આગીઆ, ભીડા ઇત્યાદિક ચૌરિંદ્રિય પ્રાણુને અગ્નિએ કરીને, ધુંવાડે કરીને મુઝવ્યા હોય, દીવા ઉઘાડા મુક્યા હોય, ઘી તેલ છાસ દહીં દુધ મધ માખણનાં ભાજન ઉઘાડાં મુક્યાં હોય તે માંહી ચૌરિંદ્રિય જીવની આરંભ સમારંભ કરતાં વિરાધના થઈ હોય તે મન વચન કાયાએ કરીને તસ્સ મિચ્છામિ દુક્કડં. મહારે જીવે પંચેંદ્રિય જીવ—જલચર, સ્થલચર, બેચર, ઉરપરિસર્પ, ભુજ પરિસર્પ–જલચર તિર્યંચ પંચેંદ્રિય જીવ મગરમચ્છ, કાચબા. મગર, માછલાં, દેડકાં, ગ્રાહ, સુસુમાર, નક, ચક્ર, જલહસ્તિ, જલઘોડા, જલમાણસો ઇત્યાદિક જલચર જીવ વિરાધ્યા હોય; હવે સ્થલચર જીવ–સીયા, હરણ, રેઝ, સુવર, સંબર, નહાર, ઝરકીયાં, વાઘ, સિંહ, હાથી, ઘોડા, ઊંટ, બળદ, પાડા, ભેંસ, ગાય, ગોધા, કડા,ગાડરા, એકમૃગાં, ગધેડાં, વેસર, રીંછ, વાંદરાં, શ્વાન, બિલાડી, વણીચર, લકડી; છેઢાડી પ્રસુખ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવને પીડા ઉપજાવી હોય આવે, પરભવે, પાપીને ભવે, ચાંડાલને ભવે, પારધીને ભવે, અસુરને ભવે, માંસાહારીને ભવે, મલે૭ને ભવે, નીચ કુળને ભવે, ચમારને ભવે ઈત્યાદિક ભવે વનચર જીવ હણ્યા, હણાવ્યા, મૃગ પાસલે નાખ્યા, આહેડી કરી, શીકાર ખેલી પાપકર્મ બાંધ્યાં, હવે ખેચર જીવ-હંસની જાત, મેરની જાત, બગલાની જાત, કાગડાની જાત, પોપટની Page #239 -------------------------------------------------------------------------- ________________ ૮૪ આલોયણુ. જાત, પારેવાંની જાત, કાબર, કાયેલ, હોલા, તેતર, સારસ, ગર્ભજસ, મોસમ, સમુગપક્ષી, વિતતપક્ષી, સમડી, સીંચાણ, ઘુવડ, કુચ, બગલા, બટેર, ચરકલા, બલાહક, બગ, ઢીક,ચકોર, ચક્રવાક, ચાક, ચાતક, કપિત, કીંજલ, કાલકંઠ, કુકટકેશીક કારટક, કારંડ, બકાદંબ, ભારંડ, ભંગ, ભારદ્ધી, જસારીકા, સકુંતિકા ઈત્યાદિક ખેચર પંખી જીવ હણ્યા, હણાવ્યા, ઉડતાં પંખી પાડયાં, મહારે જીવે ઉર પરિસર્પ—-અહિ, અજગર, પરડવા, બાંભણ, કૃષ્ણસર્પ, કંકાહીક, પદ્મનાગણી ઇત્યાદિક ઉરપરિસર્પ હણ્યા, હણાવ્યા; ભુજપરિસર્પ–લ, કેલ, ઊંદર, ગરેલી, ખીલેડી, કાકડા, ગેહ ઈત્યાદિક ભુજપરિસપને હણ્યા હણવ્યા હોય આ ભવે, પરભવે વિરાધના થઈ હોય તે મન વચન કાયાએ કરીને તસ્સ મિચ્છામિ દુક્કડં. હવે મહારા જીવે અઢીદ્વિપ મધ્યે ગર્ભજ મનુષ્ય, સંમુર્ણિમ મનુષ્યની વિરાધના કરી, બ્રાહ્મણને ભવે મિથ્યાત્વ સેવ્યાં હોય, અણુગલ પાછું વાવર્યા, તલાવ નદીએ સ્નાન કીધાં હોય, કરાવ્યાં હોય, પત્રાવલે જમ્યા, મહામાસે નાહ્યા, નારતે અધિક માસે નાહ્યા અનેરા પાપને વિષે પ્રવર્યા; ક્ષત્રીને ભવે આહેડી શીકાર કરી કર્મ બાંધ્યાં હોય, વધબંધન કીધાં, છેદન લેદન કીધાં; રાજાને ભવે અન્યાય કીધા, દંડ કીધા, લાંચ લીધી, બંધીબાને નાંખ્યા, ગામ હણ્યાં, કેટવાલને ભવે ત્રાસ પાડયા, મહા આકરા કર કીધા, રાજદંડ ઊપજાવ્યા; ઘાંચીને ભવે તલ પીલ્યા; સરસવ, એરંડા, ખસખસના આરંભ લાગ્યા હોય, ઘાણ કરાવા, કેલુ મધ્યે શેલડી પલાવી; કસાઈને ભવે જીવના છેદન ભેદન કીધાં, મહાપાપ કીધાં, રાકને ભવે જીવના છેદન ભેદન કીધાં, મહાપાપ કીધાં, Page #240 -------------------------------------------------------------------------- ________________ આલોયણું સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચતુર્વિધ સંઘની નિંદા કરી મહા પાપ બાંધ્યાં; સાધુ સાધ્વીને ભવે વ્રત લઈ વિરાધ્યાં, ચારિત્રને વિષે દેષ લગાડયા; શ્રાવક શ્રાવિકાને ભવે સમ્યકત્વ મુલ બાર વ્રતના અતિચાર ટાન્યા નહિં, વ્રત વિરાધ્યાં હોય, દેવદ્રવ્ય જ્ઞાનદ્રવ્ય ગુરૂદ્રવ્ય સાધારણુદ્રવ્ય ઈત્યાદિક ભક્ષણ કર્યા, ઉપેક્ષણ કર્યા, છતી શક્તિએ સાર સંભાળ કીધી નહી, માતા, પિતા, ભાઈ, ભોજાઈ, દાદા, દાદી, કાકા, કાકી, મામા મામી, ભાઈ, બેન, બેટા, બેટી, ભાણેજ, ભત્રીજા, ભત્રીજી, કલત્ર, વહુ, પત્રા, ત્રિી પિત્રાઈ, ગત્રાઈ, સગા સંબંધી, કુટુંબ, પરિવાર, ચેલા, ચેલી, સજ્જન, મિત્ર, સાધમ, પાડોશી, દાસ, દાસી, વાણોતર, ચાકર ઈત્યાદિક જીવને રાગદ્વેષે કરીને, વઢવાડે કરીને, કામવશે કરીને, કલહ કરીને, ક્રોધ કરીને દુહવ્યા હોય, મરાવ્યા હોય, બંધીખાને નંખાવ્યા હોય, દંડાવ્યા હોય, જીવથી રહિત ર્યા હોય, કરાવ્યા હોય, અશાતા ઉપજાવી હોય આવે. પરભવે, ભવે તે મન વચન કાયાએ ઠરી તસ્સ મિચ્છામિ દુક્કડં. - મહારે જીવે પડિસિદ્ધાણું કરણે–પ્રતિષેધ ભવસંબંધી જીવાજીવાદિક નવતત્ત્વ, પદવ્ય, સાત નય, ચાર નિક્ષેપ, નિદાદિકના સુક્ષમ પુદગલ વિચાર સહ્યા નહિ; આપણી કુમતિ લગે ઉત્સુત્ર પ્રરૂપણ કીધી, મિથ્યાત્વીના ધર્મ પ્રવર્તાવ્યા; પરદર્શનની ઉન્નત્તિ વધારી હોય; મહા આરંભ કરાવ્યા હોય, અકરાકર કીધા હોય, નિંદા કરી હોય; તીર્થ ઉથાપ્યાં હોય, અનેરી આશાતના કીધી હોય, અઢાર પાપસ્થાનક સેવ્યાં હાય, સેવરાવ્યાં હોય, સેવતાં પ્રત્યે અનુમોદ્યાં હોય, અનેરું વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ કર્યું હોય, બહુબીજ, Page #241 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલના દુહા. બાવીસ અભક્ષ્ય, બત્રીશ અનંતકાય, ચોરાશી લાખ જીવાયનિ માંહી મહારે જીવે હણ્યા હોય, હણાવ્યા હોય, હણતાં પ્રત્યે અનુદ્યા હોય, શ્રાવકતણે ધર્મ સમ્યકત્વમુલ બાર વ્રત એકસો વીસ અતિચાર ટાલ્યા નહિં, આરંભ સમારંભ કરતાં અવિધિ દોષ લાગ્યા મન વચન કાયાએ કરીને શ્રી સિદ્ધાચલની શાખે સીમંધર સ્વામીની શાખે, બેકેડી કેવલીની શાખે, બેહજાર કેડી મુનિવરની શાખે, ચતુર્વિધ સંઘની શાખે, આત્માની શાખે તસ્સ મિચ્છામિ દુક્કડં. ઈતિશ્રી સિદ્ધાચલની આયણ મુનિશ્રી કલ્યાણ વિમલજીકૃત. એ રીતે સિદ્ધાચલજી સમીપ ઉભા રહીને આલેયણા કરે તે પ્રાણી છેડા ભવમાં સિદ્ધિ વરે, ભદ્રિક પરિણામી થાય, શ્રી સિદ્ધાચલને. અભિગ્રહ લે તેને ઘેર બેઠાં શ્રી સિદ્ધાચલની જાત્રાનું ફળ થાય એ રીતે આલેયણ કરવી કરાવવી તે મેટા લાભનું કારણ છે. ઈતિ આયણ સંપૂર્ણ. શ્રી સિદ્ધાચલના ૨૧ નામના ૩૯ દુહા. ૧ સિદ્ધાચલ સમર સદા, સોરઠ દેશ મઝાર મનુષ્ય જનમ પામી કરી, વદે વાર હઝાર છે અંગ વસન મન ભૂમિકા, પુજે પગરણ સાર; ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર છે ર છે કાર્તિક સુદિ પુનમ દિને, દશ કટિ પરિવાર; દ્રાવિડ વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર રે ૩ તિણે કારણ કાર્તિક દિને, સંઘ સકલ પરિવાર; આદિજિન સનમુખ Page #242 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલના દુહા. રહી, ખમાસમણ બહુ વાર છે ૪. એકવીસ નામે વરણછ્યું, તિહાં પહેલું અભિધાન શત્રુ જય શુકરાયથી, જનક વચન બહુ માન. અહિંઆ “સિદ્ધાચલ સમર સદા” એ દુહો પ્રત્યેક ખમાસમણ દીઠ કહે. પા શ્રી શત્રુંજ્ય પર્વતાય નમે નમ: ૨ સમેસર્યા સિદ્ધાચળે, પુંડરીક ગણધાર; લાખ સવા માહાત્તમ કહ્યું, સુરનર સભા મઝાર છે ૬. ચઈત્રી પુનમને દિને, કરી અણસણ એક માસ; પાંચ કેડી મુનિ સાથસું, મુક્તિનિલયમાં વાસ છે ૭ તિણે કારણ પુંડરિકગિરિ, નામ થયું વિખ્યાત મન વચ કાર્ય વંદીએ, ઉઠીનિત્ય પ્રભાત સિ૮ શ્રી પુંડરિકગિરિ પર્વતાય નમે નમ: ૩ વીસ કેડીસું પાંડવા, મેક્ષ ગયા ઈણે ઠામ, ઈમ અનંત મુકતે ગયા, સિદ્ધક્ષેત્ર તિણે નામ. એ સિ. ૯ શ્રી સિદ્ધક્ષેત્ર પર્વતાય નમે નમ: ૪ અડસઠ તીરથ ન્હાવતાં, અંગ રંગ ઘડી એક તુંબી જલ સ્નાન કરી, જાગ્યે ચિત્ત વિવેક છે ૧૦ | ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠિન મલ ધામ; અચલપદે વિમલા થયા, તિણે વિમલાચલ નામ. એ સિવ છે ૧૧ શ્રી વિમલાચલ પર્વતાય નમો નમ: ૫ પર્વતમાં સુરગિરિ વડે, જિન અભિષેક કરાય સિદ્ધ હુઆ સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય છે ૧૨ મે અથવા ચઉદે ક્ષેત્રમાં, એ સમે તીરથ ન એક; તિણે સુરગિરિ નામે નમું, જિહાં સુરવાસ અનેક. સિવ છે ૧૩ શ્રી સુરગિરિ પર્વતાય નમેનમ: Page #243 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સિદ્ધાચલના દુહા. ૬ એંસી જન પૃથુલ છે, ઉંચપણે છવીસ મહિમાએ મેટ ગિરિ, મહાગિરિ નામ નમીશ. એ સિવ છે ૧૪ . શ્રી મહાગિરિ પર્વતાય નમો નમ: ૭ ગણધર ગુણવંતા મુનિ, વિશ્વ માંહે વંદનીક; જેહવો તેહ સંયમી, વિમલાચલ પૂજનીક છે ૧૫ ને વિપ્રલોક વિષધરસમા, દુઃખીઆ ભૂતલ માન; દ્રવ્યલિંગી કણક્ષેત્રસમ, મુનિવર છીપ સમાન છે ૧૬ | શ્રાવક મેઘ સમાં કહ્યા, કરતા પુણ્યનું કામ; પુણ્યની રાશિ વધે ઘણું, તેણે પુણ્યરાશિ નામ. સિવ છે ૧૭ શ્રી પુણ્યરાશિ પર્વતાય નમો નમ: ૮ સંયમધર મુનિવર ઘણા, તપ તપતા એક સ્થાન કર્મ વિયેગે પામીઆ, કેવલ લક્ષ્મી નિધાન છે ૧૮ લાખ એકાણું શિવ વર્યા, નારદશું અણગાર; નામ નમે તેણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર. એ સિવ છે ૧૯ ૫ શ્રીપદગિરિ પર્વતાય નમો નમ: ૯ શ્રી સીમંધર સ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ; ઇંદ્રની આગે વર્ણવ્યો, તેણે એ ઈંદ્રપ્રકાશ. એ સિવ પર શ્રી ઈદ્રપ્રકાશ પર્વતાય નમો નમ: ૧૦ દશ કેટી અણુવ્રત ધરા, ભકતે જમાડે સાર; જૈનતીર્થ યાત્રા કરી, લાભ તણે નહિ પાર છે ૨૧ છે તેહ થકી સિદ્ધાચલે, એક મુનિને દાન દેતાં લાભ ઘણે હવે, મહાતીર્થ અભિધાન. સિગારરા શ્રી મહાતીર્થ પર્વતાય નમો નમ: ૧૧ પ્રાયે એ ગિરિ શાશ્વત, રહેશે કાલ અનંત, શત્રુજય મહાતમ સુણી, નમે શાશ્વતગિરિ સંત. એ સિવ ૨૩મા શ્રી શાશ્વતગિરિ પર્વતાય નમો નમ: Page #244 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલના દુહા. ૮૯ ૧૨ ગૈા નારી બાળક મુનિ, ચઉહત્યા કરનાર; ચાત્રા કરતાં કાર્તિકી, ન રહે પ!પ લગાર ૫ ૨૪ ૫ જે પરદારાલંપટી, ચારીના કરનાર; દેવદ્રવ્ય ગુરૂદ્રવ્યના, જે વળી ચારહાર ॥ ૨૫ ॥ ચૈત્રી કાર્તિકી પૂનમે, કરે યાત્રા ઇણે ઠામ; તપ તપતાં પાતિક ગલે, તિષ્ણે દૃઢશક્તિ નામ. ાસિ॰ાર૬॥ શ્રી ઢઢશક્તિ પર્વતાય નમેાનમ: ૧૩ ભવ ભય પામી નીકળ્યા, ચાવચ્ચામ્રુત જેહ, સહસ મુનિ શિવવો, મુક્તિનિલયગિરિ તેહ. ! સિ॰ ારા શ્રીમુક્તિનિલય પર્વતાય નમાનમ: ૧૪ ચંદાસૂરજ ખિહુ જણા, ઉભા ઇંણે ગિરિ શ્રૃંગ; કરી વણ્ વને વધાવીયે, પુષ્પદંત ગિરિ રંગ. ॥ સિ૦ ૫ ૨૮ ॥ શ્રીપુષ્પદંત પર્વતાય નમે। નમ: ૧૫ કર્મ કલણ ભવ જલ તજી, ઈહાં પામ્યા શિવ સદ્મ; પ્રાણી પદ્મ નિરજની, વદ ગિરિ મહાપદ્મ. ૫ સિ॰ ! ૨૯ ૫ શ્રી મહાપદ્મ પર્વતાય નમે નમ: ૧૬ શિવ વહુ વિવાહ ઉત્સવે, મંડપ રચીયા સાર; મુનીવર વરબેઠક ભણી, પૃથ્વીપીઠ મનેાહાર. ॥ સિ૦ ૫૩૦ના શ્રી પૃથ્વીપીઠ પર્વતાય નમે। નમ: ૧૭ શ્રી સુભદ્ર ગીરી નમે, ભદ્ર તે મગલ રૂપ; જલતરૂરજ ગીરીવરતણી, શીસ ચઢાવે ભૂપ. ૫ સિ॰ ॥ ૩૧ ॥ શ્રી સુભદ્રગિરિ પર્વતાય નમે। નમ: ૧૮ વિદ્યાધર સુર અપચ્છરા, નદી શત્રુંજી વીલાસ; કરતા હરતા પાપને, ભજીએ ભવી કૈલાસ, ૫ સિ॰ ॥ ૩૨ u શ્રી કૈલાસગિરિ પ તાય નમ। નમ: Page #245 -------------------------------------------------------------------------- ________________ અલ્પ હવે ઉજવલગિરીનું સ શ્રી પાતાલ સિદ્ધગિરિ સ્તુતિના દુહા. ૧૯ બીજા નીરવાણું પ્રભુ, ગઈ ચોવીશી મઝાર; તસ ગણધર મુનીમાં વડા, નામે કદંબ અણગાર. છે ૩૩ પ્રભુ વચને અણુશણ કરી, મુક્તિપુરીમાં વાસ; નામે કદંબગિરી નમે તે હોય લીલ વિલાસ. એ સિ. ૫ ૩૪ શ્રી કદંબગિરિ પર્વતાય નમે નમઃ ૨૦ પાતાલે જશ મૂલ છે, ઉજવલગિરીનું સાર, ત્રીકરણું યેગે વંદતાં, અલ્પ હાયે સંસાર. એ સિવ છે ૩પ છે શ્રી પાતાલમૂલ પર્વતાય નમો નમ: ૨૧ તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદીક સુખ ભેગ; જે વછે તે સંપજે, શીવ રમનું સંગ છે ૨૬ વિમલાચલ પરમેષ્ઠીનું, ધ્યાન ધરે ખટ માસ; તેજ અપૂરવ વીસ્તરે, પૂગે સઘળી આશરે ૩૭ છે ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયીક વાચક ઉત્કૃષ્ટા પરીણામથી, અંતરમૂહર્ત સાચ ૩૮ સર્વ કામ દાયક નમે, નામ કરી ઓળખાણ શ્રી શુભવીરવિજય પ્રભુ, નમતાં કોડ કલ્યાણ. એ સિવ છે ૩૯ ૫ શ્રી સર્વકામદાયક પર્વતાય નમો નમ: ––(૦)છે અથ શ્રી સિદ્ધગિરિ સ્તુતિના દુહા (૧૦૮) છે શ્રી આદીશ્વર અજર અમર, અવ્યાબાધ અહનીશ; પર-- માતમ પરમેસરૂ, પ્રણમું પરમ મુનીશ. શ્રી બાહુબલીગિરિ પર્વતાય નમે નમ: ૧છે જય જય જગતપતિ જ્ઞાન ભાન, ભાસિત કાલેક, શુદ્ધ સ્વરૂપ સમાધિમાય, નમિત સુરાસુર Page #246 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધગિરિ સ્તુતિના દુહા. શેક. શ્રી અસિવિહારગિરિ પર્વતાય નમે નમ: ૨ | શ્રી સિદ્ધાચલ મંડણ, નાભિ નરેસર નંદ; મિશ્યામતિ મત ભંજણે, ભવિકુમુદાકરચંદ. શ્રી સુરકંદગિરિ પર્વતાય નમો નમ: છે ૩પૂરવ નવાણું જસ સિરે, સમવસર્યા જગનાથ; તે સિદ્વાચલ પ્રણમીએ, ભકતે જોડી હાથ. શ્રી પ્રીતિમંડનગિરિ પર્વતાય નમો નમઃ ૫ ૪ અનંત જીવ ઈણ ગિરિવરે, પામ્યા ભવને પાર; તે સિદ્ધાચળ પ્રણમીયે, લહિયે મંગલમાલ. શ્રી મેરૂમહિધરગિરિ પર્વતાય નમે નમ: ૫ ૫ જસ શિર મુકુટ મનેહરૂ, મરૂદેવીનો નંદતે સિદ્ધાચલ પ્રણમીએ, રૂદ્ધિ સદા સુખ વૃંદ. શ્રી સિદ્ધરાજગિરિ પર્વતાય નમે નમ:દા. મહીમાં જેહને દાખવા, સુરગુરૂ પણ મતિ મંદ; તે તીર્થેશ્વર પ્રણમીએ, પ્રગટે સહજાનંદ. શ્રી કર્મક્ષયગિરિ પર્વતાય નમે નમ: ૭ સત્તા ધર્મ સમારવા, કારણ જેહ પડુર; તે તીથેશ્વર પ્રણમીએ, નાસે અઘ સવિ દૂર. શ્રી સહસ્ત્રપત્રગિરિ પર્વતાય નમે નમ: ૮ છે કર્મકાટ સવિ ટાળવા, જેહનું ધ્યાન હતાશ; તે તીથેશ્વર પ્રણમીએ, પામીજે સુખવાસ. શ્રી મહાનંદપર્વતાય નમો નમ: || ૯ | પરમાનંદ દશા લહે, જસ ધ્યાને મુનિરાય; તે તીર્થેશ્વર પ્રણમીએ, પાતક દૂર ૫લાય. શ્રી તારણગિરિ પર્વતાય નમે નમ: | ૧૦ | શ્રદ્ધા ભાષણ રમણતા, રત્નત્રયીનુ હેતુ; તે તીથેશ્વર પ્રણમીએ, ભવ મકરાકર સેતુ. શ્રી અકલંકગિરિ પર્વતાય નમો નમ: ૫ ૧૧ છે મહાપાપી પણ નિસ્તર્યા, જેહનું ધ્યાન સુહાય; તે તીર્થેશ્વર પ્રણમીએ, સુરનર જસ ગુણ ગાય. શ્રી સાંદર્ય પર્વતાય નમે નમ: છે ૧૨ પુંડરિક ગણધર પ્રમુખ, સિદ્ધા સાધુ અનેક તે તીથેશ્વર પ્રણમીએ, આણી હૃદય વિવેક. શ્રીકેવલદાયકગિરિ Page #247 -------------------------------------------------------------------------- ________________ હર સિદ્ધગિરિ સ્તુતિના દુહા. પર્વતાય નમો નમ: ૧ ૧૩. ચંદ્રશેખર સ્વસા પતિ, જેહને સંગ સિદ્ધ, તે તીર્થેશ્વર પ્રણમીએ, જે પામિ નિજ ત્રાદ્ધ. શ્રી અમરકેતુગિરિ પર્વતાય નમો નમ: ૧૪ ૫ જલચર ખેચર તિરિય સેવે, પામ્યા આતમ ભાવ; તે તીર્થેશ્વર પ્રણમીએ, ભવજલ તારણ નાવ. શ્રી કર્મસુડણગિરિ પર્વતાય નમો નમ: છે ૧૫ સંઘયાત્રા જેણે કરી, કીધા જેણે ઉદ્ધાર; તે તીર્થ શ્વર પ્રણમીએ, છેદી જે ગતિ ચાર. શ્રી મહાદય પર્વતાય નમે નમ: મે ૧૬ પુષ્ટિ શુદ્ધ સંવેગ રસ, જેહને ધ્યાને થાય; તે તીર્થેશ્વર પ્રણમીએ, પ્રગટે શુદ્ધ સ્વભાવ. શ્રી ટંકગિરિ પર્વ તાય નમો નમ: ૫ ૧૮ છે સુરલોકે સુરસુંદરી, મલી મલી થોકે થોક; તે તીર્થેશ્વર પ્રણમીએ, ગાવે જેના લેક. શ્રી માલવંતગિરિ પર્વતાય નમો નમ: ૫ ૧૯ યોગીશ્વર જસ દર્શને, ધ્યાન સમાધિ લીન; તે તીથેશ્વર પ્રણમીએ, હવા અનુભવ રસ લીન શ્રી આનંદમંદિરગિરિ પર્વતાય નમો નમ: ને ૨૦ મે માનું ગગને સૂર્ય શશી, દિયે પ્રદક્ષિણા નિત્ય, તે તીર્થેશ્વર પ્રણમીએ, મહિમા દેખણ ચિત્ત. શ્રી મહાજશ પર્વતાય નમે નમ: | ૨૧. સુર અસુર નર કિન્નર, રહે છે જેહને પાસ; તે તીર્થેશ્વર પ્રણમીએ, પામે લીલ વિલાસ. શ્રી વિજયભદ્ર પર્વતાય નમો નમ: | ૨૨ મે મંગળકારી જેહની, મૃતિકા હરિ ભેટ, તે તીર્થેશ્વર પ્રણમીએ, કુમતિ કદાગ્રહ મેટ. શ્રી ત્રિભુવનપતિ પર્વતાય નમે નમ: ૨૩ કુમતિ કોશિક જેહને, દેખી ઝાંખા થાય તે તીર્થેશ્વર પ્રણમીએ, સવિ તસ મહિમા ગાય. શ્રી અનંતશક્તિ પર્વતાય નમે નમઃ ૨૪ સૂરજકુંડના નીરથી, આધિ વ્યાધિ પલાય; તે તીથેશ્વર પ્રમીએ, જસ મહિમા ન કહાય. શ્રી વિજયાનંદ પર્વતાય Page #248 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધગિરિ સ્તુતિના દહા. નમે નમ: ॥ ૨૫ ૫ સુંદર ટુક સાહામણું!, મેસમ પ્રાસાદ; તે તીર્થેશ્વર પ્રણમીએ, દુર ટલે વિષાદ. શ્રી મહાતીર્થં પતાય નમો નમ: ૫ ૨૬ ! દ્રવ્ય ભાવ વૈરી તણી, જિહાં આવે હાય શાંતિ, તે તીર્થેશ્વર પ્રણમીએ, જાયે ભવની ભ્રાંતિ. શ્રી સર્વતીર્થ ગિરિ પર્વતાય નમા નમઃ ॥ ૨૭ ! જગ હિતકારી જિનવરા, આવ્યા એણે ઠામ; તે તીર્થેશ્વર પ્રણમીએ, જસ મહિમા ઉદ્દામ. શ્રી મહાશૈલ પર્વતાય નમો નમ: ।૨૮। નદી શત્રુંજી સ્થાનથી, મિથ્યા મલ ધાવાય; તે તીર્થેશ્વર પ્રણુમીએ, સિવજનને સુખદાય. શ્રી ભદ્રંકર પર્વતાય નમા નમ: ॥ ૨૯ ! આઠ ક જે સિદ્ધગિરે, ન દીયે તીવ્ર વિપાક; તે તીર્થેશ્વર પ્રણમીએ, જિહાં નવિ આવે કાક. શ્રી મહાપર્વ - તાય નમ। નમ: ॥ ૩૦ ૫ સિદ્ધશિલા તપનીયમય, રત્ન સ્ફાટિક ખાણ, તે તીર્થેશ્વર પ્રણમીએ, પામ્યા કેવલ નાણુ. શ્રી અજરામર પર્વતાય નમે! નમ: ૫ ૩૧૫ સેાવન રૂપા રત્નની, એષધિ જાત અનેક; તે તીર્થેશ્વર પ્રણમીએ, ન રહે પાતક એક. શ્રી મહાપીઠ પતાય નમે નમ: । ૩૨ !! સંયમધારી સચમે, પાવન હાય જિષ્ણુ ક્ષેત્ર; તે તીર્થેશ્વર પ્રણમીએ, દેવા નિર્મલ નેત્ર. શ્રી સુદન પર્વતાય નમે। નમ: ૫૩૩ા શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, એચ્છવ પૂજા સ્નાત્ર; તે તીથે ધર પ્રણુમીએ, પાષે પાત્ર સુપાત્ર. શ્રી ચગિરિ પ તાય નમાનમ: ૫ ૩૪ !! સ્વામિવત્સલ પુણ્ય જિહાં, અનંતગુણુ કહેવાય; તે તીથે ધર પ્રણમીએ, સેાવન ફુલ વધાય. શ્રી તાલધ્વજગિરિ પર્વતાય નમે નમ: ૫ ૩૫ ૫ સુંદર જાત્ર! જેહની, દેખી હરખે ચિત્ત, તે તીથેશ્વર પ્રણમીએ, ત્રિભુવન માંહે વિદિત્ત. શ્રી ક્ષેમકરિરિ પર્વતાય નમે। નમ: । ૩૬ । પાલીતાણું પૂર ભલું, 23: Page #249 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધગિરિ સ્તુતિના દુહા. સરવર સુંદર પાલ; તે તીથેશ્વર પ્રણમીએ, જાએ સકલ જંજાળ. શ્રી અનંતગુણકર પર્વતાય નમો નમ: ૩છા મન મેહન પાળે ચઢે, પગ પગ કર્મ અપાય; તે તીથે ધર પ્રણમીએ, ગુણ ગુણ ભાવ લખાય. શ્રી સર્વાર્થસિદ્ધગિરિ પર્વતાય નમે નમ: છે ૩૮ છે જેણે ગિરિરૂખ સહામણ, કુંડે નિર્મળ નીર; તે તીર્થેશ્વર પ્રણમીએ, ઉતારે ભવ તીર. શ્રી શિવંકરગિરિ પર્વતાય નમે નમ: ૩૯ મુક્તિ મંદિર સેપાન સમ, સુંદર ગિરિવર પાજ; તે તીથેશ્વર પ્રણમીયે, લહિએ શિવપૂર રાજ. શ્રી અભયકંદગિરિ પર્વતાય નમો નમ: ૪૦ કર્મ કોટિ અઘવિકટ ભવ, દેખી ધરૂજે અંગ; તે તીથેશ્વર પ્રણમીએ, દિન દિન ચઢતે રંગ. શ્રી કર્મક્ષય પર્વતાય નમો નમ: ૪૧ છે ગૌરી ગિરિવર ઉપરે, ગાવે જિનવર ગીત, તે તીર્થેશ્વર પ્રણમીએ, સુખે શાસન રીત. શ્રી જોતિસ્વરૂપગિરિ પર્વતાય નમો નમઃ ૫ ૪૨ વડ યક્ષ રખવાલ જસ, અહનીશ રહે હજુર; તે તીથેશ્વર પ્રણમીએ, અસૂરાં રાખે દૂર. શ્રી નગાધિરાજગિરિ પર્વતાય નમે નમ: જે ૪૩ છે ચિત્ત ચાતુરી ચકેસરી, વિદ્ધ વિનાશણ હાર; તે તીથેશ્વર પ્રણમીએ, સંઘ તણું કરે સાર. શ્રી અચલગિરિ પર્વતાય નમો નમ: છે ૪૪ સુરવરમાં મઘવા યથા, ગ્રહગણમાં જિમ ચંદ; તે તીથેશ્વર પ્રણમીએ, તિમ સવિ તીરથ ઈદ. શ્રી અભિનંદન પર્વતાય નમે નમ: ૪પ છે દીઠે દુર્ગતિ વારણ, સમર્યો સારે કાજ; તે તીર્થેશ્વર પ્રણમીએ, સવિ તીર્થ સિરતાજ. શ્રી સુવર્ણગિરિ પર્વતાય નમો નમ: ૫ ૪૬ છે પુંડરિક પંચ કેડિશું, પામ્યા કેવલ નાણ; તે તીર્થેશ્વર પ્રણમીએ, કર્મ તણી હાઈ હાણ. શ્રી પરમબ્રહ્મગિરિ પર્વતાય નમો નમ: ૪૭ છે Page #250 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધગિરિ સ્તુતિના દુહા. મુનિવર કેાડિ દસ સહિત, દ્રવિડ અને વારિખેણુ; તે તીર્થેશ્વર પ્રણમીએ, ચઢિયા શિવ નિશ્રેણુ. શ્રી મહેન્દ્રધ્વજગિરિ પ તાય નમે નમ: ૫ ૪૮ ॥ નમિ વિનમિ વિદ્યાધરા, દાય કાડિ મુનિ સાથ; તે તીથેશ્વર પ્રણમીએ, પામ્યા શિવપુર આથ. શ્રી વિધાધીગિરિ પ તાય નમા નમઃ ૫૪૯ના રૂષભવંશી નરપતિ ઘણા, ઈ Ìગિરિ પેાતા મેાક્ષ; તે તીર્થેશ્વર પ્રણમીએ, ટાળ્યા ઘાતિક દોષ. શ્રી મહિધરિિગર પર્વતાય નમે નમ: ।। ૫૦ ૫ રામ ભરત હુિ ખાંધવા, ત્રણ કેાડિ મુનિ પુત; તે તીર્થેશ્વર પ્રણમોએ, ઇણે ગિરિ શિવ સંપત્ત. શ્રી હસ્તિગિરિ પર્વતાય નમે નમ: ।। ૧૧ ।। નારદ મુનિવર નિ`ળો, સાધુ એકાણું લાખ; તે તીર્થેશ્વર પ્રણમીએ, પ્રવચન પ્રગટ એ ભાખ. શ્રી પ્રિયંકરગિરિ પર્વતાય નમા નમ: !! પર !! સાંખ પ્રદ્યુમ્ન ઋષિ કહ્યા, સાઢી આડે કેડિ; તે તીથેશ્વર પ્રણમીએ, પૂર્વ કર્મ વિછેાડી. શ્રી ઉજ્જવલગિરિ પર્વતાય નમા નમ: ।। ૫૩૫ થાવચ્ચાસુત સહસસુ, અણુસણુ રંગે કીધ; તે તીથૅર પ્રણમીએ, વેગે શીવપદ લીષ. શ્રી જયાનંદગિરિ પર્વતાય નમે નમ: ।પાા શુક પરમાચારજ વળી, એક સહસ અણુગાર; તે તીર્થેશ્વર પ્રણમીએ, પામ્યા શિવપુર દ્વાર. શ્રી આનંદધગિરિ પ તાય નમે નમ: ।। ૫૫ શૈલ સૂરિ મુનિ પાંચસે, સહિત હુઆ શિવનાહ; તે તીર્થેશ્વર પ્રણમીએ, અંગે ધરી ઉત્સાહ. શ્રી ચશેાધરિગિર પર્વતાય નમા નમઃ ૫ ૫૬ ૫ ઇમ બહુ સિદ્ધા ઇણે ગિરે, કહેતાં નાવે પાર; તે તીર્થેશ્વર પ્રણમીએ, શાસ્ત્ર માંહે અધિકાર. શ્રી સહસ્રકમલગિરિ પર્વતાય નમા નમ: । । પછીજ ઇહાં સમકિતતણું, રાપે આતમ લેામ; તે તીર્થેશ્વર પ્રણમીએ, ટાળે પાતક સ્તામ. શ્રી વિશ્વપ્રભાકરગિરિ ૯૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સિદ્ધગિરિ સ્તુતિના દુહા. પર્વતાય નમે નમ: ।। ૫૮ ૫ બ્રહ્મ સ્ત્રી શ્રેણ ભારિત જેડ; તે તીર્થેશ્વર પ્રણમીએ, પાહાત્યા શ્રી તમેાક ગિરિ પર્વતાય નમા નમ: । ૫૯ ૫ જગ જોતાં તીરથ સર્વે, એ સમ અવર ન દીઠ, તે તીર્થેશ્વર પ્રણમીએ, તીર્થ માંહે ઉર્દૂિ. શ્રી વિશાલગિરિ પર્વતાય નમે!નમ: ।૬૦ના ધન ધન સારઠ દેશ જિહાં, તીરથ માંહે સાર; તે તીર્થેશ્વર પ્રણમીએ, જનપદમાં શિરદ્વાર. શ્રી હરિગિરિ પર્વતાય નમે નમ: । ૬૧ ૫ અહોનિશ આવત ુકડા, તે પણ જેને સંગ, તે તીર્થેશ્વર પ્રણમીએ, પામ્યા શીવવધુ રંગ. શ્રી ભગીરથગિરિ પર્વતાય નમા નમ: !! ૬૨ ॥ વિરાધક જીન આણુના, તે પણ હુવા વિશુદ્ધ; તે તીર્થેશ્વર પ્રણમીએ, પામ્યા નિલ બુદ્ધ. શ્રી જયંતગિરિ પર્વતાય નમો નમઃ ૫૬૩૫ મહા મ્લેચ્છ શાસન રિપુ, તે પણ હુવા ઉપસત, તે તીથે ધર પ્રણમીએ, મહિમા દેખી અન ંત. શ્રી મણિક તગિરિ પર્વતાય નમે નમ: । ૬૪ ૫ મંત્ર ચાગ અંજન સવે, સિદ્ધ હુવે જિષ્ણુ ઠામ, તે તીર્થેશ્વર પ્રણમીએ, પાતકહારી નામ. શ્રી દુ:ખહરગિરિ પર્વતાય નમો નમ: ૫ ૬૫! સુમતિ સુધારસ વરસતે, ક દાવાનલ સંત; તે તીથૅ ધર પ્રણમીએ, ઉપશમ તસ ઉદ્ધૃસંત. શ્રી મુક્તિરાજગિરિ પર્વતાય નમા નમ: ૫ ૬૬ ! શ્રુતવર નિતુ નિતુ ઉપદીશે, તત્ત્વાતત્ત્વ વિચાર; તે તીથે ધર પ્રણમીએ, ગ્રહે ગુણુયુત શ્રેાતાર. શ્રી સર્વકામપુરણગિરિ પ તાય મે નમ: ।। ૬૭ ! પ્રિયમેલક ગુણુગણુ તણું, કીર્તિકમલા સિંધુ; તે તીથૅ ધર પ્રણમીએ, કલિકાલે જગબંધુ. શ્રી પ્રિય’કરગિરિ પર્વતાય નમા નમ: ।૫ ૬૮ !! શ્રી શાંતિ તારણ તરણ, જેહની ભક્તિ વિશાલ, તે તીથે ધર પ્રણમીએ, ટ્વિન દિન મંગળ માલ. ગેા-હત્યા, પાપે શિવપૂર છેહ, Page #252 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધગિરિ સ્તુતિના દુહા. ૯૭ શ્રી સિદ્ધશેખરગિરિ પર્વતાય નમો નમ:॥ ૬૯ ૫ શ્વેત ધજા જસ લહુકતી, ભાખે ભવને એમ; તે તીર્થેશ્વર પ્રણમીએ, ભ્રમણ કરે છે. કેમ. શ્રી પુરૂષાત્તમગિરિ પ તાય નમે। નમ: ॥ ૭૦ ૫ સાધક સિદ્ધ દિશા ભણી, આરાધે એક ચિત, તે તીર્થેશ્વર પ્રણમીએ, સાધન પરમ પવિત્ત. શ્રી હેમગિરિ પર્વતાય નમે નમ: । ૭૧ ૫ સંઘપતિ થઇ એડની, જે કરે ભાવે યાત્ર; તે તીથેશ્વર પ્રણમીએ, તસ હાય નિર્મળ ગાત્ર. શ્રી મહાજગિરિ પર્વતાય નમે! નમ: ।। ૭૨ ! શુદ્ધાતમ ગુણુ રમણુતા, પ્રગટે જેહને સંગ, તે તીથેશ્વર પ્રણમીએ, જેહના જસ અભંગ. શ્રી પુણ્યકદ પર્વતાય નમે નમ: !! ૭૩ ॥ રાયણ વૃક્ષ સાહામણેા, જિહાં જિનેશ્વર પાય, તે તીથૅ શ્વર પ્રભુમિએ, સેવે સુરનર રાય. શ્રી પર્વતરાજગિરિ પ તાય નમા નમ ॥ ૭૪ ૫ પગલાં પૂજી રૂષભનાં, ઉપશમ જેને ચંગ; તે તીર્થેશ્વર પ્રણમીએ, સમતા પાવન અંગ. શ્રી ત્રિભુવનપતિ પર્વતાય નમે। નમ: ૫-૭૫ ॥ વિદ્યાધરજ બહુ મળે, વિચરે ગિરિવર શૃંગ; તે તીથે શ્વર પ્રણમીએ, ચઢતે નવરસ રંગ. શ્રી નગશ્રેષ્ઠગિરિ પર્વતાય નમે નમ: ૫ ૭૬ ॥ માલતી માગર કેતકી, પરિમલ માહે ભૃગ; તે તીથે શ્વર પ્રણમીએ, પૂજો ભવિ એકગ. શ્રી અસિવિહારગિરિ પર્વતાય નમા નમ: । છછ !! અજિત જિનેશ્વર જિહાં રહ્યા, ચામાસું ગુણુ ગેહ; તે તીથૅ - શ્વર પ્રણમીએ, આણી અવિહડ નેહ. શ્રી સહજાનંદગિરિ પર્વ - તાય નમે નમ: ! ૭૮ ! શાંતિ જિનેસર સાળમા, સોળ કષાય કરી અંત, તે તીર્થેશ્વર પ્રણમીએ, ચતુરમાસ રહેત. શ્રી સુમતિગિરિ પર્વતાય નમા નમ: ૯ !! નેમિ વિના જિનવર સર્વે, આવ્યા જેણે ઠામ; તે તીથૅ શ્વર પ્રણમીએ, Page #253 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સિદ્ધગિરિ સ્તુતિના દુહા. શુદ્ધ કરે પરિણામ. શ્રી પદ્મવિશાલગિરિ પર્વતાય નમે નમ: ૫ ૮૦ ૫ નિમ નેમિ જિન અંતરે, અજીતશાંતિ સ્તવ કીધ; તે તીથેશ્વર પ્રણમીએ, નદીષેણ પ્રસિદ્ધ. શ્રી ભવ્યગિરિ પર્વતાય નમો નમ: । ૮૧ ૫ ગણધર મુનિ ઉવજ્ઝાય તિણુ, લાભ લહ્યા કેઈ લાખ, તે તીથે શ્વર પ્રણમીએ, જ્ઞાન અમૃત રસ ચાખ. શ્રી શતકુટ પર્વતાય નમે નમ: ! ૮૨ ॥ નિત્ય ઘટા ટંકારવે, રણુજણે જારી નાદ; તે તીથેશ્વર પ્રણમીએ, દુંદુભી માદલવાદ. શ્રી મેરૂમહિધરરિરિ પર્વતાય નમા નમ: ॥ ૮૩ ૫ જિણે ગિરે ભરત નરેશ્વરે, કીધા પ્રથમ ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમીએ, મણિમય મૂરતિ સાર. શ્રી વિલાસિરિ પર્વતાય નમે નમ: ।૫ ૮૪ ૫ ચામુખ ચગતિ દુ:ખ હરે, સોવનમય સુવિહાર; તે તીર્થ શ્વર પ્રણમીએ, અક્ષય સુખદાતાર. શ્રી મરૂદેવીટુંક પતાય નમે નમઃ ૫૮૫૫ ઈત્યાદિક માટા કહ્યા, સોળ ઉદ્ધાર સફાર; તે તીથૅ શ્વર પ્રણમીએ, લધુ અસંખ્ય વિચાર. શ્રી મહાબલિરિ પર્વતાય નમે નમ: ।૫ ૮૬ ૫ દ્રવ્ય ભાવ વૈરી તણા, જેથી થાયે અંત; તે તીર્થેશ્વર પ્રણમીએ, શત્રુંજય સમર ત. શ્રી શત્રુ ંજય પર્વતાય નમા નમ: । ૮૭ પુંડરિક ગણધર હુઆ, પ્રથમ સિદ્ધ ઇણે ઠામ; તે તીર્થેશ્વર પ્રણમીએ, પુંડરિકગિરિ નામ. શ્રી પુંડરિકગિરિ પર્વતાય નમે નમ: । ૮૮ ! કાંકરે કાંકરે ઇણે ગિરિ, સિદ્ધ હુઆ સુપવિત્ત; તે તીથે શ્વર પ્રભુમીએ, સિદ્ધક્ષેત્ર સમચિત. શ્રી સિદ્ધક્ષેત્ર પર્વતાય નમે નમ: ।। ૮૯ ૫ મલ દ્રવ્ય ભાવ વિશેષથી, જેથી જાએ દુર; તે તીથૅ શ્વર પ્રણમીએ, વિમલાચલ મુખ પૂર. શ્રી વિમલાચલ પર્વતાય નમે નમ: । ૯૦ ૫ સુરવરા બહુ જે ગિરિ, નિવસે નિર્મળ ઠામ; તે તીથેશ્વર પ્રણ Page #254 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધગિરિ સ્તુતિના દહા. - ૯ મીએ, સુરગિરિ નામ પ્રમાણુ. શ્રી સુરગિરિ પર્વતાય નમે નમ: ૯૧ છે પરવત સહુ માંહે વડે, મહાગિરિ તેણે કહેત; તે તીર્થેશ્વર પ્રણમીએ, દર્શન લહે પુણ્યવંત. શ્રી મહાગિરિ પર્વતાય નમે નમ: ૯૨ છે પુણ્ય અનર્ગલ જેહથી, થાયે પાપ વિનાશ; તે તીથેશ્વર પ્રણમીએ, નામ ભલું પુણ્યરાશ. શ્રી પુણ્યરાશિ પર્વતાય નમો નમ: ૯૩ કે લક્ષ્મી દેવી જે ભ, કુંડે કમલ નિવાસ; તે તીથેશ્વર પ્રણમીએ, પદ્મ નામ સુવાસ. શ્રી પદ્મગિરિ પર્વતાય નમો નમઃ | ૯૪ છે સવિ ગિરિમાં સુરપતિ સમે, પાતક પંક વિલાય; તે તીથેશ્વર પ્રણમીએ, પર્વત ઈંદ્ર વિખ્યાત. શ્રી ઈંદ્રપ્રકાશ પર્વતાય નમે નમ: | ૫ | ત્રિભુવનમાં તીરથે સવે, તેમાં મહોતો એહ; તે તીથે. શ્વર પ્રણમીએ, મહાતીર્થ જસ રેહ. શ્રી મહાતીર્થ પર્વતાય, નમે નમ: ૫ ૯૬ છે આદિ અંત નહીં જેહની, કેઈ કાળે ન વિલાય; તે તીર્થેશ્વર પ્રણમીએ, શાશ્વત ગિરિ કહેવાય. શ્રી શાશ્વતગિરિ પર્વતાય નમો નમઃ ૭ મા ભદ્ર ભલા જે ગિરિવરે, આવ્યા હોય અપાર; તે તીર્થેશ્વર પ્રણમીએ, નામ સુભદ્ર સંભાર. શ્રી સુભદ્રગિરિ પર્વતાય નમો નમ: ૯૮ વિર્ય વધે શુભ સાધુને, પામી તીરથ ભક્તિ, તે તીર્થેશ્વર પ્રણમીએ, નામે જે દઢશક્તિ. શ્રી દૃઢશક્તિ પર્વતાય નમે નમ: ૫ ૯ શિવગતિ સાધે જે શિરે, માટે તે અભિધાન; તે તીર્થેશ્વર પ્રણમીએ, મુક્તિનિલય ગુણ ખાણ. શ્રી મુક્તિનિલય પર્વતાય નમે નમ: જે ૧૦૦ છે ચંદ્ર સૂરજ સમક્તિ ધરી, સેવ કરે શુભ ચિત્ત; તે તીર્થેશ્વર પ્રણમીએ, પુષ્પદંત વિદિત્ત. શ્રી પુષ્પદંત પર્વતાય નમો નમ: ૧૦૧ ભીતિ ન રહે ભવજલથકી, જે ગિરિ લહે નિવાસ; તે તી Page #255 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધગિરિ સ્તુતિના દુહા. થેશ્વર પ્રણમીએ, મહાપદ્મ સુવિલાસ. શ્રી મહાપદ્મ પર્વતાય નમો નમ: જે ૧૦૨ છે ભૂમિ ધરિ જે ગિરિવરે, ઉદાધ ન લોપે લીહ; તે તીથેશ્વર પ્રણમીએ, પૃથ્વીપીઠ અનીહ. શ્રી પૃથ્વીપીઠ પર્વતાય નમો નમ:. ૧૦૩મંગળ સવિ મળવાતણું, પીઠ એહ અભિરામ; તે તીર્થેશ્વર પ્રણમીએ, ભદ્રપીઠ જસ નામ. શ્રી ભદ્રપીઠ પર્વતાય નમો નમ: ૧૦૪ | મુળ જસ પાતાલમેં, રત્નમય મહાર; તે તીર્થેશ્વર પ્રણમીએ, પાતાલમુળ વિચાર. શ્રી પાતાળમુળ પર્વતાય નમો નમ: છે ૧૦૫ | કર્મ ક્ષય હેયે જિહાં, હેય સિદ્ધસુખ કે તે તીર્થેશ્વર પ્રણમીએ, અકર્મ કરે મન મેલ. શ્રી અકર્મકગિરિ પર્વતાય નમે નમઃ ૫ ૧૦૬ છે કામિત સવિ પૂરણ હોય, જેહનું દરિસણ પામ; તે તીર્થેશ્વર પ્રણમીએ, સર્વ કામ મન ઠામ. શ્રી સર્વકામદાયક પર્વતાય નમો નમ: ૧૦૭ ઈત્યાદિક એકવિશ ભલાં, નિરૂપમ નામ ઉદાર; જે સમર્ધા પાતક હરે, આતમ શક્તિ અનુહાર. શ્રી હિતગિરિ પર્વતાય નમો નમ: ૧૦૮ છે કીશ. ઈમ તીર્થનાયક સ્તવન લાયક, સંશુ શ્રી સિદ્ધગિરિ, અઠત્તર સય ગાહ સ્તવને, પ્રેમ ભકતે મન ધરી. શ્રી કલ્યાણસાગર સૂરિ શિષ્ય, શુભ જગશે સુખ કરી, પુણ્ય મહદય સકળ મંગળ, વેલિ સુજશે જય સિરિ. ૧૦૯ હવે એ રીતે શ્રી સિદ્ધાચલજીનાં નામ કહ્યાં. એ રીતે શ્રી સિદ્ધાચલજી ઉપર વરસ્વામીએ શ્રી સિદ્ધાચલજીને મહિમા કહ્યો. વળી કહે છે કે જે પ્રાણ શ્રી સિ Page #256 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધગિરિ સ્તુતિના દુહા. ૧૦૧ દ્ધાચલજી આવી અલુઆણે પગે ચાલે, નિર્મલ શિયલ પાલે, ભુમિસંથારે સુવે, છકાયની રક્ષા કરે, ઓહીપદ સહિત એક લાખ નવકાર ગણે, ક્રોધ કષાયને ત્યાગ કરે, સાત છઠ બે અઠમ કરે, સાતક્ષેત્રે વિત્ત વાવરે, સુપાત્રે દાન દે એ રીતે શ્રી સિદ્ધાચલજી આવી જે પ્રાણું મન વચન કાયાએ કરી ત્રિકરણ જેને શ્રી સિદ્ધાચલજીને સેવે તે પ્રાણ ત્રીજે ભવે મોક્ષે જાય. શત્રુંજયે સાધુને પડિલાભે, સ્વામિવાત્સલ્ય કરે, તેને ત્રિકરણ યોગે સેવે, સિદ્ધગિરિ ફરસે તે પ્રાણ ત્રીજે ભવે મોક્ષે જાય, એવું શ્રી વીર પરમાત્માએ સ્વમુખે પ્રરૂપ્યું છે તે સહવું પાળવું ધારવું. જે નવાણું જાત્રા કરે તે પ્રાણું મેક્ષે જાય. એ રીતે કરે તે મેક્ષનાં સુખ પામે, સિદ્ધિ વરે સહી; એવું સાંભળીને કેટલાક ભદ્રજીવ પ્રતિબોધ પામ્યા અને કેટલાક પામશે. ઈતિ. ––(૦)–– I ૩૪ શ્ર પંપમેષ્ટિને નમ: II શ્રી આત્મભાવના. અહે આત્મા ! તું વિચારી જેજે કે તું અનંત કાળ થયાં રઝળે છે, પણ દુ:ખને અંત આવ્યો નહીં. હવે તું મનુષ્યનો જન્મ પામે છે તે ધર્મસાધન કર કે જેથી સર્વે સંતાપ મટી જાય. એવી રીતનું ધર્મ સાધન કરે કે જેથી વહેલા મુક્તિ મળે તેમ કરે. શાથી? જે હવે તમારે સંસારમાં રઝળવું તે ઠીક નહીં; મુક્તિના કારણે સાચા પામ્યા છે, તે આ અવસર ચુકે નહીં. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી આત્મભાવના. આબુ અષ્ટાપદ ગિરનાર, સમેતશિખર શત્રુંજય સાર; પંચ તીર્થ ઉત્તમ ઠામ, સિદ્ધિ ગયા તેને કરું પ્રણામ. નામજિણા જિણનામા, ઠવણજિણ જિણપડિમાએ; દબૈજિણા જિણજીવા, ભાવજિણા સમવસરણ. ૧ જેમ મંત્રથી ઝેર ઉતરી જાય, રેગ મટી જાય, તેમ પ્રભુનામથી મિથ્યાત્વ, અવ્રત, જેગ, કષાય, કમરેગ સર્વે મટી જાય છેપ્રભુ નામ કેવળજ્ઞાની, નીર્વાણ, સાગર, મહાજશ, વિમલ, સર્વાનુભૂતિ, શ્રીધર, શ્રીદત્ત, દાદર, સુતેજ, સ્વામિક, મુનિસુવ્રત, સુગતિ, શિવંગતિ, અસ્તગતિ, નમિસર, અનિલ, જશધર, કૃતારથ, જિનેશ્વર, શુદ્ધમતિ, શિવંકર, શુભદિન, સંપ્રતિ એ અતીતકાલે થઈ ગયા તે સર્વેને મહારી અનંતી કોડાણ કોડવાર ત્રિકાલ વંદના હજે છે 2ષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભુ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભુ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ શાંતિ, કુંથુ, અર, મદ્વિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ, વર્ધમાનાંતા જિનાઃ શાંતાઃ શાંતિકરા ભવંતુ સ્વાહા છે જે રીતે તમે શાંતિ પામ્યા તે રીતે સર્વ જીવને શાંતિ કરે, એમ મારી વિનંતિ છે. પદ્મનાભ, સુરદેવ, સુપાર્શ્વ, સ્વયંપ્રભુ, સર્વાનુભૂતિ, દેવસુત, ઉદયનાથ, પેઢાલ, પિટીલ, સત્કીર્તિ, સુવ્રત, અમમ, નિષ્કષાય, નિ પુલાક, નિર્મમ, ચિત્રગુપ્ત,સમાધિ, સંવર, યશધર, વિજયદેવ મલ્લીજિન, દેવજિન, અનંતજિન, ભદ્રંકર એ ચોવીશ પ્રભુ થશે, તેને મહારી અનંતી કોડાણ કોડવાર ત્રિકાલ વંદના હોજે સીમંધર, યુગમંધર, બાહુ, સુબાહુ, સુજાત, સ્વયંપ્રભુ, વૃષભભાન, અનંતવિર્ય, સુરપ્રભા, વિશાલનાથ, વાધર, ચંદ્રાનન, Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રા આત્મભાવના. ૧૦૩ ચંદ્રમાહુ, ભુજંગનાથ, નેમિસર, ઈશ્વર, વીરસેન, દેવજસા, મહાભદ્ર, અજિતવીર્ય એ વીશે વિહરમાનને મારી અનતી ક્રોડાણ કાડવાર ત્રિકાળ વંદના હૈ!જો !! અતીત અનાગત ને વર્તમાનકાળના અહેાતેર તીર્થંકર, વીશ વિહરમાન, વૃષભાનન, ચદ્રાનન, વારિષણ ને વમાન એ ચારે શાશ્વત જિન મળી છન્નુ જિનને કરૂં પ્રણામા શાશ્વતી પ્રતિમા પાંચશે ધનુષ્યની તથા સાત હાથની છે, રત્નની છે, દીવ્ય છે, મનેાહર છે, જેને દીઠે શાશ્વતા સુખનું પામવાપણું થાય છે. જે વ્યંતરનિકાયમાં અસંખ્યાતા જ્યેાતિષિમાં અસંખ્યાતા જિનબિ ંબ છે, વળી ત્રણ ભુવનમાં પંદરસા ને બે તાલીસ ક્રોડ અઠાવન લાખ છત્રીશ હજાર ને એશી શાશ્વતા જિનમિત્ર છે, તે સર્વેને મહારી અનંતી કાડાણુ ક્રોડવાર ત્રિકાલવંદના હાજો. વળી અશાશ્વતી પ્રતિમા આખુજીમાં, આદીશ્વરજી, નેમિનાથજી, પાર્શ્વનાથજી, શાંતિનાથજી પ્રમુખ જિનબિંબ ઘણાં છે, વળી અનતા જીવ મુક્તિ પામ્યા તે સર્વે ને મારી અનતી ક્રોડાણ ક્રોડવાર ત્રિકાલવંદના હાજો. અષ્ટાપદજી ઉપર આદીશ્વર ભગવાન દશ હજાર મુનિ સાથે મુક્તિ વર્યા. ભરત મહારાજાજીએ સાનાનું દહેરૂં કરાવ્યું. રત્નના ચેાવીસ જિનમિત્ર ભરાવ્યાં. ચત્તારિ અટ્ટે દસ દાય, વક્રિયા જિણવરા ચઉજ્વીસ; પરમદ્ભૂનિટ્રિઅટ્ઠા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ! ૧ રા વળી ગૌતમસ્વામી પેાતાની લબ્ધિએ અષ્ટાપદ ઉપર ચડી, પ્રભુને વાંદી, જગચિંતામણુિનું ચૈત્યવંદન કરી, તિક્ત ભક દેવતાને પ્રતિમાધ કરી, પરશે ત્રણ તાપસને પારણા કરાવી કેવળજ્ઞાન પમાડયું. વળી રાવણે વીણા વગાડી તીર્થંકર ગાત્ર આંધ્યું. વળી અનંતા જીવ મુક્તિ ગયા તે સર્વે ને મહારી અનંતી Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી આત્મભાવના. ક્રોડાણ ક્રોડવાર ત્રિકાલ વંદના હાજો. વળી ગિરનારજી ઉપર નેમિનાથ મહારાજાએ એક હજાર પુરૂષ સાથે દીક્ષા લીધી, સંસારનું સ્વરૂપ ઘણું નઠારૂં જાણ્યું, સંસાર દુઃખરૂપ, દુ:ખે ભરેલા, દુ:ખનું કારણ, સાચા સુખના વૈરી, હળાહળ વિષ જેવા, મળતી આગ જેવા જાણી નીકળી પડયા. ચારિત્ર પાળી પંચાવનમે દિવસે કેવળજ્ઞાન પામ્યા. પાંચસે છત્રીશ સાથે મુક્તિ ગયા. સાતસે વરસ સુધી કેવળીપોય પાળી ઘણા જીવને પ્રતિમાધીને મુક્તિ ગયા. વળી અનંતા જીવ મુક્તિ વર્યા, તે સર્વે ને મારી અનતી ક્રોડાણુ ક્રોડવાર ત્રિકાલવંદના હાજો. વળી સમેતશિખરજી ઉપર વીશે ટુ કે વીશ પ્રભુજી સતાવીશ હજાર ત્રણસેં ઓગણપચાસ મુનિ સાથે મુક્તિ પામ્યા. વળી શામળા પારસનાથજી વિરાજે છે. વળી અનંતા જીવ મુક્તિ ગયા, તે સર્વે ને મારી અનતી ક્રોડાણુ ક્રોડવાર ત્રિકાલવંદના હેજો. તારંગાજીમાં અજિતનાથજીને મારી અન તી ક્રોડાણુ ક્રોડવાર ત્રિકાળ વંદના હેાજો. ચંપાનગરીમાં વાસુપૂજ્ય મુક્તિ ગયા. વળી પાવાપુરીએ મહાવીરજી સિદ્ધિ વર્ષો તે સર્વેને મારી અનંતી. ક્રોડાણુ ક્રોડવાર ત્રિકાળવદના હેાજો. શ્રી સિદ્ધાચળજી ઉપર આદીશ્વરજી પૂર્વ નવાણું વાર સમેાસર્યો, અનંત લાભ જાણી, વળી અનંત જીવ મુક્તિ વર્યાં. વળી જિનમિ ઘણાં છે, તે સર્વેને મારી અનતી ક્રોડાણુ ક્રોડવાર ત્રિકાય વંદના હાજો. હવે દ્રવ્યજિન તે તીર્થંકર પટ્ટી લેગવીને, પેાતાના શાસનના પિરવાર લઇને મુક્તિમાં વિરાજે છે, તે સર્વેને મારી અનતી ક્રોડાણુ ક્રોડવાર ત્રિકાલવંદના હાજો, વળી આવતે કાળે તો કર પદવી પામશે તે શ્રેણિક રાજાના જીવ પ્રમુખને મારી અનતી ક્રોડાણુ ક્રોડવાર ત્રિકાલ Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મભાવના. ૧૦૫ વંદના હેજે. વળી મારા જીવને નિગોદમાંથી બહાર કાઢો તે સિદ્ધના જીવને માહરી અનંતી કોડાણ કોડવાર ત્રિકાલવંદના હેજે. હવે “ભાવ જીણું સમવસરણ” સમેસરણને વિષે વશ વિહરમાનજી કેવા છે? તો પાંચશે ધનુષ્યની દેહ છે, સોવન સમી કાયા, એક હજાર આઠ ઉદાર લક્ષણ છે, જ્ઞાનાતિશયે કરીને સર્વે પદાર્થ જાણું રહ્યા છે, દશને કરી સર્વે ભાવ દેખી રહ્યા છે, વચનાતિશયે કરી ભવિજીવને પ્રતિબેધ કરે છે; તેથી કોઈ જીવ તે ક્ષપકશ્રેણું ચડે છે, કઈ તો સાધુપણું પામે છે, કેઈ તો શ્રાવકપણું પામે છે, વળી કોઈ સમક્તિ પામે છે, કેઈ તો ભદ્રભાવને પામે છે. એ રીતે બહુ જીવને સંસારના કલેશથી મુકાવે છે, વળી પૂજા, સેવા, ભક્તિ, વંદના, સ્તવના કરવાનું મન થાય છે, તેથી પૂછ, સેવી, વાંદી પ્રભુ સરખા પૂજનિક થાય છે. અપાયાપગમાતિશયે કરીને ભવી જીવને આ ભવના ને ભવોભવનાં કષ્ટ-દુઃખ આપદા ટાળે છે, એ ચાર મહા અતિશય. વળી અશેકવૃક્ષ શેભે છે, કુલની વૃષ્ટિ ઢીંચણ સુધી થાય છે. પાંચ વર્ણના કુલ જલથલના નીપજ્યાં વસે છે, વળી પ્રભુની વાણું એક જે જન સુધી સંભળાય છે, વળી પ્રભુજીને ચામર વીંજાય છે, વળી રત્નના સિંહાસન પર બેઠા છે, વળી ભામંડળ પેઠે રાજે છે, આકાશે દુભી ગાજે છે. વળી ત્રણ છત્ર માથે છાજે છે, વળી બારે ગુણે સહિત છે, ચેત્રીસ અતિશયે કરી વિરાજિત છે, પાંત્રીશ વાણુ ગુણે કરી રાજિત છે. આઠ પ્રાતિહાર્યાં તેણે કરી શેભીત છે, અસંખ્યાતા ઈંદ્ર કરી સેવિત છે, અઢાર દેશે કરી રહિત છે. કેવળજ્ઞાન, કેવળદર્શન આદિ દઈ અનંત ગુણે કરી સહિત છે. તરણતારણ ઝહાજ સમાન છે. કલ્યાણકને Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી આત્મભાવના. દિવસે નરકે પણ અજવાળાં થાય છે. વળી મહાગાપ, મહામાહણ, જગસત્થવાહ એવી ઉપમા છાજે છે. મેાક્ષના સાથી. છે. એ ક્રોડ કેવળી, એ હાર ક્રોડ સાધુ, ગણુધર, કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અવધિજ્ઞાની, મતિજ્ઞાની, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ચતુર્વિધ સંઘ, સમિતી જીવ, વળી દ્વાદશાંગીવાણી, વળી મુનિ આણા પાળવાવાળા અનેતાજીવ મુક્તિ પામ્યા. વળી પ્રભુ અણુા પાળે છે, વળી આવતી કાળે આણુા પાળશે તે સર્વને મારી અનતી ક્રોડાણુ ક્રોડવાર ત્રિકાલવદના હાજો. એ વંદનાનુ ફળ એજ માગું છું જે મારા જીવને તમારા સરિખા કરા એજ વિનંતિ છે. જે થકી મારા પિરણામ તમારા જેવા સુંદર મનેાહર થાય, જે થકી તમારા જેવું કેવળજ્ઞાન, કેવળદર્શીન, ચારિત્ર સ્થિરતારૂપ કેવળ એકલું સુખ, તે સર્વ દુ:ખથી રહિત સાધુ, સુખ, અરૂપીગુણુ વળી અગુરૂ-અલઘુ અવગાહના, વળી સાદિ અન તમે ભાગે સ્થિતિ, ક્રી સંસારમાં આવવું નહીં, અનંતુ વીર્ય, વળી ક્રોધ નહીં, માન નહીં, માયા નહીં, લેાભ નહીં, રાગ નહીં, દ્વેષ નહીં, માહ નહીં, આશા, તૃષ્ણા, વર્ણ, ગંધ, રસ ફરસ, ભૂખ, તરસ, ટાઢ, તડકા, દુ:ખ, કલેશ, સતાપ એહવા અનંતા દેષે કરી રહિત પણું મારી સત્તામાં છે તે અનંત! ગુણુ પ્રગટ થાએ. સર્વે જીવની સત્તામાં પણ છે તે પણ પ્રગટ થાએ. એજ મહારી અરજ છે, બીજુ કાંઇજ માગતા નથી. વળી સર્વે સિદ્ધ ભગ વાનને, આચાર્યજીને, ઉપાધ્યાયજીને, સર્વે સાધુ મહારાજને, વળી દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ નવપદજીને મારી અનંતી ક્રોડાણુ ક્રોડવાર ત્રિકાલ વદના હે!જો. એમ નવપદ ધ્યાવે, પરમ આણંદ પાવે; નવમે ભવ શિવ જાવે, દેવ–નરભવ પાવે; Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્યન્તારાધના. ૧૦૭ જ્ઞાનવિમલ ગુણ ગાવે, સિદ્ધચક પ્રભાવે; સવી દુરિત સમાવે, વિશ્વ જયકાર પાવે. ઈતિ. સત્ય હે જીવ તું વિચાર તો ખરે જે આ વખત ફરી ક્યારે મળશે? ચેત ! સમજ! જ ! જે ! જાગ ! જાગ ! શું પ્રમાદ, આળસ, નિદ્રા કરી રહ્યો છે? કેણ તાહેર હિતકારી છે, જે ધર્મમાં સાધ્ય કરશે ? ને કેણ તુજને સુખ આપશે ? સર્વે સ્વાસ્થયું છે, તેથી તું પિતાને સ્વાર્થ સાધીને સર્વે જીવને સુખી કરીને મુક્તિનગરીમાં વાસ કર. તેજ તાહરે કરવા યોગ્ય છે તે કર. ફરી ફરી આ અવસર તું કેવા પામીશ? એમ જાણીને આ ભાવના રેજ ભાવવી જેથી તે આપદા મટી જશે, ને સર્વે સંપદા પામીશ તે સારું હવે પ્રમાદ કરીશ નહીં, ઘણું શું શીખવીએ? જે રીતે પિતાને ને પરને શાંતિ તુષ્ટિ પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ મંગળ જય વિજય મેક્ષ પરમ મહોદય થાય તેમ કરજે. આત્મભાવના સંપૂર્ણ. ––(૦):—– શ્રી પર્યન્તારાધના. માંદે મનુષ્ય નમસ્કાર કરીને આ પ્રમાણે કહે છે. તે ભગવન) હવે અવસરને ઉચિત ફરમાવો. ત્યારે ગુરૂ છેવટની આરાધના આ પ્રમાણે કહે છે. ૧ અતિચારને આવવા જોઈએ વ્રતો ઉચ્ચરવા જોઈએ, જીવને ક્ષમા આપવી જોઈએ અને ભવ્ય આત્માઓએ અઢાર પાપસ્થાનક વસરાવવાં જોઈએ. ૨. ચાર શરણ ગ્રહણ કરવા જોઈએ; દુષ્કૃત (પાપ) ની નિંદા Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી પર્યન્તારાધના. કરવી જોઈએ; અને સારાં કામેની અનુમોદના કરવી જોઈએ, અનશન કરવું જોઈએ, અને પંચ પરમેષ્ટિને નમસ્કાર કરવા જોઈએ. ૩ જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, તપમાં, વીર્યમાં, એ રીતે પંચવિધ આચારમાં લાગેલા અતિચારે આવવા જોઈએ. ૪ સામર્થ્ય છતાં પણ જ્ઞાનીઓના વસ્ત્ર અન્ન વિગેરે ન આપ્યું હોય અથવા તેમની અવજ્ઞા કરી હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૫ પાસ પ્રકારના જ્ઞાનની નિંદા કરી હોય અથવા ઉપહાસ (મશ્કરી) કર્યો હોય અથવા ઉપઘાત હોય તે મારું દુષ્કત મિથ્યા થાઓ. ૬ જ્ઞાનેપકરણે પાટી, પોથી વિગેરેની જે કઈ આશાતના થઈ હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૭ નિ:શંકા વિગેરે આઠ પ્રકારના ગુણસહિત જે સમ્યકત્વ રૂડે પ્રકારે મેં પાળ્યું ન હોય તે મારું દુષ્કત મિથ્યા થાઓ. ૮ | જિનેશ્વરની યા જિનપ્રતિમાની ભાવથી પૂજા કરી ન હોય તે મારું દુષ્કત મિથ્યા થાઓ. ૯ દેવદ્રવ્યને મેં જે વિનાશ કર્યો હોય અથવા બીજાને નાશ કરતા જોઈ ઉપેક્ષા કરી હોય તો તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૦ જિતેંદ્રમંદિર વિગેરેમાં આશાતના કરનારને પોતાની શક્તિ છતાં ન નિષેધ્ય હોય તો તે મારું દુષ્કત મિથ્યા થાઓ. ૧૧ પાંચ સમિતિ સહિત અથવા ત્રિગુપ્તિ સહિત નિરંતર ચારિત્ર ન પાળ્યું, હોય તો તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૨ જ થાશે. નાશ કરતા અને Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ ન્તારાધના. ૧૦૯ કોઇપણ રીતે પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયાદિ એકેદ્રિય જીવાને વધ થયે! હાય તા તે મારૂ દુષ્કૃત મિથ્યા થાએ!. ૧૩ કીડા, શંખ, છીપ, પુરા, જળા, અળશીઆ વિગેરે એઇંદ્રિય જીવાના વધ થયા હાય તા તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૪ કુથુઆ, જી, માંકડ, મકાડા, કીડા વિગેરે જે તેઇંદ્રિય જીવાના વધ થયા હાય તેા તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૫ વીંછી, માખ, ભ્રમર વિગેરે ચરિંદ્રિય જીવાને વધ થયા હાય તા તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૬ પાણીમાં વસનાર, જમીન ઉપર વસનાર કે આકાશમાં ઉડનાર કાઇપણ પંચેન્દ્રિય જીવાને વધુ થયા હાય તા તે માર્' દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૭ ક્રોધથી,લાભથી, ભયથી, હાસ્યથી અથવા પરવશપણાથી મેં મૂઢ થઈને જે અસત્ય વચન કહ્યું હાય તે હું નિન્દુ છું તેની ગાઁ કરૂ છું. ૧૮ કપટકળાથી ખીજાને છેતરીને થાડુ પણ નહી આપેલું ધન મેં ગ્રહણ કર્યું હોય તે હું નિ ંદુ છું—તેની ગડું કરૂ છું. ૧૯ રાગ સહિત હૃદયથી દેવતા સંબ ંધી, મનુષ્ય સંબંધી અથવા તિર્યંચ સંબંધી જે મૈથુન મે... આચર્યું હાય તેની હુ નિદા ને ગાઁ કરૂ છું. ૨૦ ધન, ધાન્ય, સુવર્ણ વગેરે નવ પ્રકારના પરિગ્રહ. સંબંધમાં જે મમત્વભાવ મેં ધારણ કર્યો હોય તેની હુ નિદાને ગીં કરૂ છુ. ૨૧ જુદી જુદી જાતનાં રાત્રિèાજનત્યાગના નિયમેામાં મારાથી જે ભૂલ થઇ હોય તેની હું નિદા ને ગાઁ કરૂ છુ. ૨૨ Page #265 -------------------------------------------------------------------------- ________________ શ્રી પત્તારાધના. જિનેશ્વર ભગવાને કહેલા માહ્ય અને અભ્યંતર ખાર પ્રકારના તપ જે મારી શક્તિ પ્રમાણે ન કર્યો હાય તેની હું નિંદા ને ગાઁ કરૂ છું. ૨૩ મેાક્ષપદને સાધવાવાળા ચેાગેામાં મન, વચન અને કાયાથી સદા જે વી ન ફેારવ્યુ તેની હું નિ ંદા અને ગો ગોં કરૂ છું. ૨૪ ૧૧૦ પ્રાણાતિપાતવિરમણવ્રત વિગેરે ખાર ત્રતાના સમ્યગ્ વિચાર કરી જ્યાં ગ્રહણ કરેલામાં ભંગ થયેા હાય તે હવે જણાવ, તુ કાપરહિત થઇને સર્વે જીવાને ક્ષમા આપ અને પૂર્વનું વેર દૂર કરીને સર્વેને મિત્રા હાય તેમ ચિન્તવ. ૨૫ પ્રાણાતિપાત—મૃષાવાદ, મિથ્યાત્વશલ્ય, આ માક્ષમાર્ગની સન્મુખ જતાં વિઘ્નભૂત અને દુર્ગંતિના કારણભૂત અઢાર પાપસ્થાનકાને ત્યાગ કર. ૨૬ જે ચાત્રીશ અતિશય યુક્ત છે અને જેમણે કેવળજ્ઞાનથી પરમાર્થને જાણ્યા છે અને દેવતાઓએ જેમનું સમેાવરસણુ રચ્યું છે, એવા અહંતાનુ મને શરણ હાજો. ૨૭ જે આઠ કર્મ થી મુક્ત છે, જેમની આઠ મહાપ્રતિહાચેોએ શેાભા કરી છે અને આઠ પ્રકારના મદના સ્થાનકાથી જે રહિત છે, તે અ તાનુ મને શરણુ હાજો. ૨૮ સંસારરૂપી ક્ષેત્રમાં જેમને ફરી ઉગવાનુ નથી, ભાવ શત્રુએને નાશ કરવાથી અરિહંત બન્યા છે અને જે ત્રણ જગતને પૂજનીય છે તે અહુ તાનુ મને શરણ હાજો. ૨૯ ભયંકર દુઃખરૂપી લાખા લહરીએથી દુ:ખે કરી તરી શકાય એવા સંસારસમુદ્ર જે તરી ગયા છે, અને જેને સિદ્ધિસુખ મળ્યુ છે તે સિદ્ધોનુ મને શરણ હાજો. ૩૦ Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્યન્તારાધના. તપરૂપી મુદગરથી જેમણે ભારે કર્મ રૂપી બેડીઓ તોડી નાંખી મેક્ષસુખ મેળવ્યું છે તે સિદ્ધોનું મને શરણ હોજો. ૩૧ ધ્યાનરૂપી અગ્નિના સંગથી સકળ કમરૂપ મળ જેમણે બાળી નાંખે છે અને જેમને આત્મા સુવર્ણમય નિર્મળ થયે છે તે સિદ્ધોનું મને શરણ હોજો. ૩૨ જમને જન્મ નથી, જરા નથી, મરણ નથી તેમજ ચિતને ઉદ્વેગ નથી, કોધાદિ કષાય નથી તે સિદ્ધોનું મને શરણ હો. ૩૩ બેતાલીસ દોષરહિત ગોચરી કરીને જે અન્નપાણું (આહાર) લે છે તે મુનિએનું મને શરણ હોજો. ૩૪ પાંચ ઈદ્રિયોને વશ રાખવામાં તત્પર, કામદેવના અભિમાનને પ્રચાર જીતનારા, બ્રહ્મચર્યને ધારણ કરનારા મુનિએનું મને શરણ હો. ૩૫ જે પાંચ સમિતિઓ સહિત છે, પાંચ મહાવ્રતનો ભાર વહન કરવાને જે વૃષભ સમાન છે, અને જે પંચમ ગતિ (મોક્ષ)ના અનુરાગી છે તે મુનિઓનું મને શરણ હો. ૩૬ જેમણે સકળ સંગને ત્યાગ કર્યો છે, જેમને મણિ અને તૃણ, મિત્ર અને શત્રુ સમાન છે, જે ધીર છે અને મોક્ષમાર્ગને સાધવાવાળા છે તે મુનિએનું મને શરણ હો. ૩૭ કેવળજ્ઞાનને લીધે દિવાકર સરખા તીર્થકરેએ પ્રરૂપેલા અને જગતના સર્વ જીવોને હિતકારી એવા ધર્મનું મને શરણ હોજો. ૩૮ કરડે કલ્યાણને ઉત્પન્ન કરનારી અને અનર્થ રચનાને નાશ કરનારી જીવદયાનું જેમાં વર્ણન થાય છે એવા ધર્મનું મને શરણ હોજો. ૩૯ Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રી પન્તારાધના. પાપના ભારથી દખાએલા જીવને ક્રુતિરૂપી કુવામાં પડતા જે ધારણ કરી રાખે છે, તેવા ધર્મનુ મને શરણુ હો. ૪૦ સ્વર્ગ અને માક્ષરૂપ નગરે જવાના માર્ગમાં ગુંથાએલ લાકાને સાર્થવાહરૂપ છે, અને સંસારરૂપ અટવી પસાર કરાવી આપવામાં સમર્થ છે તે ધર્મીનુ મને શરણુ હોજો. ૪૧ ૧૧૨ આ પ્રમાણે ચાર પ્રકારના શરણને ગ્રહણ કરનાર અને સસારના માર્ગથી વિરક્ત ચિત્તવાળા મેં જે કાંઇ પણ દુષ્કૃત કર્યું હોય તેની હમણાં આ ચાર ( અરિહંત, સિદ્ધ, સાધુ અને સર્વજ્ઞભાષિત ધર્મ)ની સમક્ષ નિંદા કરૂં છું. ૪ર મિથ્યાત્વથી બ્યામાહ પામીને ભમતાં મેં મન, વચન કે કાયાથી કુતીર્થ (અસત્ય મત)નું સેવન કર્યું હોય તે સની. અત્ર હમણાં નિન્દા કરૂં છું. ૪૩ જિન ધર્મ માર્ગને જો મે પાછળ પાડયેા હોય અથવા તા અસત્ય માને પ્રગટ કર્યો હોય, અને જો હું બીજાને પાપના કારણભૂત થયા હતા તે સની હમણાં હું નિદા કરૂં છું. ૪૪ જન્તુઓને દુ:ખ આપનારાં હળ, સાંબેલુ, વિગેરે જે મેં તૈયાર કરાવ્યાં હોય અને પાપી કુટુાનુ જે મે ભરણપાષણ કર્યું હોય તે સની હમણાં હું નિંદા કરૂં છું. ૪૫ જિનભવન, પ્રતિમા, પુસ્તક અને (ચતુવિધ) સંઘરૂપ સાત ક્ષેત્રમાં જે ધનખીજ મેં વાવ્યું હાય તે સુકૃતની હું અનુમેાદના કરૂં છું ૪૬ આ સંસારરૂપી સમુદ્રમાં વહાણ સમાન જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે સમ્યગ્રીતે પાળ્યાં હોય તે સુકૃતની હું અનુમેાદના કરૂ છુ. ૪૭ Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્યન્તારાધના. ૧૧૩ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધર્મિક અને જૈન સિદ્ધાંતને વિષે જે બહુમાન મેં કર્યું હોય તે સુકૃતની હું અનુમોદના કરું છું. ૪૮ સામાયકમાં ચતુર્વિશતિ સ્તવન (ચોવીશ ભગવાનની સ્તુતિ) અને છ આવશ્યકમાં જે મેં ઉદ્યમ કર્યો હોય તે સર્વ સુકૃતની હું અનુમંદના કરું છું. ૪૯ આ જગતમાં પૂર્વે કરેલાં પુણ્ય-પાપ એજ સુખદુઃખનાં કારણે છે અને બીજું કોઈ પણ કારણ નથી એમ જાણીને શુભ ભાવ રાખે. ૫૦ પૂર્વે નહિ ભગવાયેલા કર્મને ગવવાથીજ છુટકારે છે, પણ ભગવ્યા વિના છુટકારો નથી એમ જાણીને શુભ ભાવ રાખે. પ૧ જે ભાવવિના ચારિત્ર, શ્રત, તપ, દાન, શીલ વગેરે સર્વ આકાશના ફુલની માફક નિરર્થક છે, તેમ માનીને શુભ ભાવ રાખે. પર સુરશૈલ (મેરૂપર્વત)ના સમુહ એટલે આહાર ખાઈને પણ તને સંતોષ ન વળે માટે ચતુર્વિધ આહારનો ત્યાગ કર. ૫૪ મેં નરકનું નારકીપણે તિક્ષણ દુઃખ અનુભવ્યું તે વખતે કેણ મિત્ર હતો તેમ માનીને શુભ ભાવ રાખે. પ૩ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક આ ચાર ગતિમાં મનુષ્યને આહાર સુલભ છે, પણ વિરતિ દુર્લભ છે એમ માનીને ચતુર્વિધ આહારનો ત્યાગ કરો. પ૫ કઈ પ્રકારના જીવ સમુદાયને વધ કર્યા વગર આહાર થઈ શકે નહિ, તેથી ભવમાં ભ્રમણ કરવારૂપ દુ:ખના આધારભૂત ચારે પ્રકારના આહારનો ત્યાગ કર. પ૬ જે આહારનો ત્યાગ કરવાથી દેવેનું ઈન્દ્રપણું પણ હાથના તલીઆમાં હોય તેવું થાય છે અને મોક્ષસુખ પણ સુલભ થાય છે તે ચારે પ્રકારના આહારનો ત્યાગ કર. ૫૭ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી પર્યન્તારાધના. જુદા જુદા પ્રકારનાં પાપ કરવામાં પરાયણ એ જીવ પણ નમસ્કાર મંત્રને અન્ત સમયે પણ પામીને દેવપણું પામે છે, તે નમસ્કાર મંત્રનું મનની અંદર સ્મરણ કર. ૫૮ સ્ત્રીઓ મળવી સુલભ છે, રાજ્ય મળવું સુલભ છે, દેવપણું પામવું સુલભ છે પણ દુર્લભમાં દુર્લભ નવકાર મંત્ર પામ તે છે; તેથી મનની અંદર નવકાર મંત્રનું સ્મરણ કર. ૨૯ એક ભવમાંથી બીજા ભવમાં જતાં ભવિકેને જે નવકાર મંત્રની સહાયથી પરભવને વિષે મનોવાંછિત સુખ સંભવે છે, તે નવકાર મંત્રનું મનની અંદર સ્મરણ કર. ૬૦ જે નવકાર મંત્રને પામવાથી ભવરૂપ સમુદ્ર ગાયની ખરી જેટલો થાય છે અને જે મોક્ષના સુખને સત્ય કરી આપે છે તે નમસ્કાર મંત્રને મનની અંદર તું સ્મર. ૬૧ આ પ્રકારની ગુરૂએ ઉપદેશેલી પર્યન્તારાધના સાંભળીને સકળ પાપ સિરાવીને આ નમસ્કાર મંત્રનું સેવન કર. ૬૨ પંચપરમેષ્ઠિ સમરણ કરવામાં તત્પર એવો રાજસિંહ કુમાર મરણ પામીને પાંચમા દેવેલેકમાં ઈંદ્રપણું પામ્યા. ૬૩ તેની સ્ત્રી રત્નતી પણ તેજ પ્રકારે આરાધીનેજ પાંચમાં કલ્પને વિષે સામાનિક દેવપણું પામી, ત્યાંથી અવીને બનને મોક્ષે જશે. ૬૪ આ સંવેગ ઉત્પન્ન કરનાર સેમસૂરિએ રચેલી આ પર્યન્તારાધના જે રૂડી રીતે અનુસરશે તે મોક્ષસુખ પામશે. ૬૫ ‘પર્યતારાધના સમાપ્ત.” તીર્થ વંદના સર્ભકલ્યા દેવલેકે રવિશશિભવને વ્યંતરાણ નિકાયે, નક્ષત્રાણાં નિવાસે ગ્રહગણપટેલે તારકાણાં વિમાને, પાતાલે પન્નગેન્દ્ર સ્કુટરમણિકિરણે ધ્વસ્ત સાન્દ્રાન્ધકારે, શ્રીમત્ તીર્થ"કરાણાં પ્રતિદિવસમહં તત્ર ચિત્યાનિ વન્દ. | ૧ | વતાઢય Page #270 -------------------------------------------------------------------------- ________________ તીથી વંદના ૧૧૫ મેરૂગે રૂચકગિરિવરે કુંડલે હસ્તિદન્ત, વક્ષારે કૂટનંદીશ્વરકનકગિરી નૈષધે નલવન્ત, ચિત્રે શેલે વિચિત્ર યમકગિરિવરે ચકવાલે હિમાદ્રૌ. છે શ્રીમત્ ૨ | શ્રીશૈલે વિશ્ચગે વિમલગિરિવરે ઘબુદે પાવકે વા, સમેતે તારકે વા કુલગિરિશિખરેડછાપદે સ્વર્ણશૈલે; સંહ્યાદ્રૌ વૈજયને વિપુલગિરિવરે ગુજરે રેહણાદ્રૌ શ્રીમત્ | ૩ | આઘાટે મેદપાટે ક્ષિતિતટમુકુટે ચિત્રકૂટે ત્રિકૂટે, લાટે નાટે ચ ઘાટે વિટપિ ઘનતટે દેવકૃટે વિરાટે, કર્ણાટે હેમકૂટે વિકટતરકૂટ ચકૂટે ચ ભેદે છે શ્રીમત્ છે૪ શ્રીમાલે માલવે વા મલિયિનિ નિષધે મેખલે પિછલે વા, નેપાલે નાહલે વા કુવલયતિલસિંહલે કેરલે વા; ડાહાલે કોશલે વા વિગલિસલિલે જંગલે વા તમાલે છે શ્રીમત્ છે અંગે ચંગે કલિગે સુગતજનપદે સસ્પ્રયાગે તિલંગે, ગૌડે ચડે મુરંગે વરતરદ્રવિડે ઉદ્રિયાણે ચ પડે; આદ્ર માદ્ધ પુલિન્દ દ્રવિડકુવલયે કાન્યકુંજે સુરાખ્યું છે. શ્રીમતુ છે ૬ છે ચંપાયાં ચંદ્રમુખ્યાં ગજપુરમથુરાપત્તને ચક્ઝયિ ન્યાં, કૌશાંખ્યાં કોશલાયાં કનકપુરવરે દેવગિર્યા ચ કાશ્યામ; નાશિકયે રાજગેહે દશપુરનગરે ભદિલે તામ્રલિગ્રામ શ્રીમ છે ૭ | સ્વર્ગે મત્યેન્તરિક્ષે ગિરિશિખરહે સ્વર્ણદીનીરતીરે, શૈલા નાગલેકે જલનિધિપુલિને ભૂરૂડાણ નિકુંજે, ગ્રામ્ય ડરયે વને વા સ્થલ જલવિષમે દુર્ગમધ્યે ત્રિસંધ્યમ : શ્રીમ ૫ ૮ શ્રીમમેરી કુલદી રૂચકનગવરે શાલ્મલે જમ્બુવક્ષે, ચદ્યાને ચિત્યનંદી રતિકરૂચકે કૉલે માનુષાંકે, ઈક્ષુકારે જિનાદ્રૌ ચ દધિમુખગિરી ચન્તરે સ્વર્ગલેકે, તિર્લીકે ભવતિ ત્રિભુવનવલયે યાનિ ચૈત્યાલયાનિ | શ્રીમત્ ૯ છે ઈë શ્રી જૈનત્યે સ્તવનમનુદિન યે પઠન્તિ પ્રવીણા, પ્રોદ્યત્કલ્યાણહેતું કલિમલહરણું ભક્તિભાજસ્ટિસંધ્યમ; તેષાં શ્રીતીર્થયાત્રા ફલમતુલમલ જાયતે માનવાનાં, કાર્યાણું સિદ્ધિરૂ: પ્રમુદિતમનસા ચિત્તમાનંદકારિ શ્રીમત્ છે ૧૦ છે Page #271 -------------------------------------------------------------------------- ________________ વીતરાગાષ્ટક. - શિવ શુદ્ધબુદ્ધ પર વિશ્વનાથં, ન દેવ ન બંધુ ન કર્મ ન કર્તા, ન અંગ ન સંગ ન ચેચ્છા ન કામ, ચિદાનંદરૂપ નમે વીતરાગ ૧ ન બંધ ન મેક્ષો ન રાગાદિલોક, ન ચોગ ન ભેગું ન દુઃખ ન શકે; ન કીધું ન માને ન માયા ન લેભ, ચિદાનંદરૂપ નમે વીતરાગં છે ૨ કે ન હસ્તી ન પાદૌ ન ઘણું ન જિ, ન ચક્ષુને કર્ણ ન વકત્રં ન નિદ્રા ન સ્વામી ન ભૂયં ન દેવો ન મર્ચ, ચિદાનંદરૂપ નમે વીતરાગ ૨ ૩ ન જન્મના મૃત્યુ નમેદન ચિંતા, ન શુદ્રો ન ભીતે ન કૃશ્ય ન તંદ્રા; ન સ્વેદં ન ખેદ ન વર્ણ ન મુદ્રા, ચિદાનંદરૂપ નમો વીતરાગ છે ૪ ૫ ત્રિદડે ત્રિખંડે હરે વિશ્વનાથં, હૃષિકેશ વિધ્વસ્તકર્મારિજાલં; ન પુણ્ય ન પાપ ન ચાક્ષાદિપ્રાણું, ચિદાનંદરૂપ નમો વીતરાગ છે પ ન બાલે ન વૃદ્ધો ન તુ ન મૂઢ, ન ખેદ ન ભેદ ન મૂર્તિનમેહં, ન કૃષ્ણ ન શુકલ ન કેહે ન તંદ્રા, ચિદાનંદરૂપ નમે વીતરાગં છે ૬ છે ન આદ્ય ન મધ્ય ન અંતં ન માન્યા, ન દ્રવ્ય ન ક્ષેત્રે ન કોલે ન ભાવ: ન ગુરૂને શિષ્ય ન હન ન દીન, ચિદાનંદરૂપ નમો વીતરાગ છે છે ૭ ઈદ જ્ઞાનરૂપ સ્વયં તત્ત્વવેદી, ન પૂર્ણ ન શૂન્ય ન ચિત્યસ્વરૂપી ના ન ભિન્ન ન પરમાર્થમેક, ચિદાનંદરૂ૫ નમે વીતરાગ ૫ ૮ આત્મારામગુણાકરે ગુણનિધિં ચિતન્યરત્નાકર, સર્વે ભૂતગતગતે સુખદુઃખે જ્ઞાતે ત્વયા સર્વશે, ઐક્યાધિપતે સ્વયં સ્વમનસા ધ્યાતિ ભેગીશ્વરા, વળે તે હરિવંશહૃદયે શ્રીમાન દુદાભ્યદ્યતમ છે ૯ ઇતિ સિદ્ધછંદ છે Page #272 -------------------------------------------------------------------------- ________________ દરેક જાતના જૈન ધર્મ ના પુસ્તકો મળવાનું ઠેકાણુ. સંધવી મુલજીભાઇ ઝવેરચંદ જેને મુકશેલ૨, પાલીતાણા. મેઘરાજ જૈન પુસ્તક ભંડાર - કે, પાથધુની, ગાડી ચાલક મુ બોઈ, સાબરકાંઠા માઈન્ડીંગ વકસ. રતનપિાળ, ગાલવાડ, અમદાવાદ, મહેન્દ્ર મિ. એસ, ચ્ય અદાવાદ,