Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વૈયસાર સંદ્. કિંમત ૩ / Qu.00, 1
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वैद्यसार संग्रह.
આ ગ્રંથ
રઘુનાથ શાસ્ત્રી દાયે તથા કૃષ્ણશાસ્ત્રી ભાટવડેકર,
એવોએ
લોકના કલ્યાણ સારૂ કર્યો
ગુજરાથી ભાષાંતર વિષ્ણુ વાસુદેવ ગબેલે તથા મહાદેવ ગેપાળ
શાસ્ત્રીએ સીતારામ રાવજી જુન્નરકર એવોને પાસેથી કરાવી.
તેની બીજી આવરી વાસુદેવ શાસ્ત્રી એનાપુરે આયુર્વેદ વિદ્યાલયના અધ્યાપકની
પાસે શુદ્ધ કરીને વિનાયક મહાદેવ અમરાપુરકર
જગદીશવર છાપખાનામાં છપાવી,
સન ૧૮૦૦ સન ૧૮૪૭ ના આકટ ૨૦ મા પ્રમાણે રછર કરેલું છે, વિનાયક મહાદેવ શાસ્ત્રી અમરાપુરકર જ્ઞાનદર્પણ પ્રેસ મોતીબજારખારાકુવા
મુંબઇ,
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુચના. આસડ વગેરેનુ વજન,
ઊકાળાદી પ્રક્રીયા.
ફાંટ.
૩૯.
સુરણ
સ્નેહપાક.
પરીભાશાપ્રકરણ. યુક્તાયુક્ત વીચાર. એસડા લાવવાના પ્રકાર
વખત તથા દેસના વીશે કી કીઆ દેષાનુ પ્રખલ હેયછે
વૈધ લક્ષણ.
આસડ લેવાને વખત.
એસડ પ્રતીનીધી.
પરીક્ષા પ્રકરણ. નાડીપરીક્ષા.
હાવે નાડીની ગતીના લક્ષણ. ભુતનાડી.
અજીરણની નાડી.
ઉત્તમ તબીયતવાળાની નાડી.
અસાધ્ય સનીપાતનીનાડી.
મુત્રપરીક્ષા.
હાવેીંદુના લક્ષણો.
મલપરીક્ષા.
જીભનીપરીક્ષા,
નેત્રપરીક્ષા.
હાવે અસાધ્ય લક્ષણા. ભુતઉપદ્રવના નેત્રા.
રૂપપરીક્ષા.
શબ્દપરીક્ષા,
સ્પર્શપરીક્ષા,
કાળજ્ઞાન—સાધ્યલક્ષણુ. અસાધ્યલક્ષણા.
તે
Y.
૧ એસડ આપવું તે. ૧ રાગીને એસડ લેવા વીશે.
•, જુલાબ તથા ઉલટી દેવાવીશે. , લેાહી કાહાડવા વીશે.
,, કફ ઉપર ઓસડ દેવા વીશે.
ર સુળ વગેરેને એસડ દેવાવીશે,
રાગીને નાહાવા વીશે.
75
૩ નક્ષત્ર તથા તિથી કાષ્ટક. મૃત્યુયોગ.
*ીચક્ર.
દુતપ્રખ્યુ. ૪ નરસાં સ્વપને.
www.kobatirth.org
'
સાખળયા.
'
,, શકુન.
,, સઉમ્યશકુન.
૯ પ્રદીપ્ત અશુભ શકુન
૯ દતલક્ષણ.
27
૧૦ તેહના શુભાશુભ શકુન
33
""
દુતના નરસા લક્ષણો.
વૈધને તેડવા જણારા જે
1
૧૧ જ્વરનુ પૂર્વરૂપ
૧૧
૧૨,
જ્વરની ઉતપત્તીનુ કારણ,
જ્વર આવતા વેતજ,
વાતજ્વર ઉપર પાચન.
'' વાતજ્વર ઉપર ઇલાજ.
, પીત્તજ્વરનું કારણ,
૧૩ પીત્તજ્વરનું લક્ષણ.
વૈપાચને
વાતજ્વરનું કારણ.
વાતન્વરનું લક્ષણ.
બીજા નરસા સ્વપને.
,,
હવે નરસા સ્વપનેને પરીહાર,, શનીપાતજ્વર.
''
૫ સારાસ્વપના.
૮ નસાચીન્હા.
પૃ
૧૫ કન્વરનું લક્ષણ.
દુત
99
99
"}
17
,,
39
કામજ્વરનું કારણ,
કામજ્વર ઉપર ઉપાય.
39
૧૬ કામજ્વર, ક્રોધજ્વર, શાકજ્વર,
૧૬ ભયજ્જર.
૧૭ વીશજ્વર ઉપર,
?
:૧૮ ઉપર.
""
""
22
૨૦
»
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ શનીપાતનું લક્ષણ.
૧૯ શનીપાત ઉપર.
For Private and Personal Use Only
કવર ઉપર પાચન.
1,
વાતકફજર ઉપર. પત્તકક્જ્વર ઉપર.
સર્વેશ્ર્વર ઉપર પાચન.
""
પીતજ્વરઉપર પાચન ઉપચાર.ર
શ્રમજ્વર ઉપર.
પસીનાથી ઉતપન્ન થએલાજ્વર
Y
૨૩
૨૩
૨૩
૨૩
૨૩
૨૩
૨૪
1)
૨૧ વીશેષ કારા. ૨૧ તે ઉપર ઉપાય.
૨૪
૨૪
૨૪
૨૧ તાઢીયા તાવ ઉપર ઉપાય. ૨૨ સરવ વીશમયર ઉપર. ૨૨ માહાશીતજ્વરાંકુશ. અજીરણુ જ્વર,
૨૫
૨૫
કરણમુળ.
૫
કર્ણમુળ ઉપર.
૫
શનીપાત ઉપર બીજા ઉપાય. ૨૬
જીર્ણજ્વર.
૨૪
૨૪
એકાંતરા તથા તરીયા જ્વરના
રણજ્વરનું લક્ષણ,
R'
રણજ્વર ઉપર. એકાંતરા, તરીયા. ચેાથીયા. ૨૬
રાજના જ્વર ઉપર.
૨૭
२७
૨૭
૨૧ ચેાથીયા તાવના વીશેષ કારણુ ૨૭ ૨૧ ચેાથીયા તાવ ઉપર, ૨૧, તાઢીયા તાવ.
૨૭
૨૮
૨૮
૨૮
૨૮
૨૯
૨૯
૨૬
૨૬
વાતપીત્તવનું લક્ષણું.
૨૨ અજીર્ણ જ્વર ઉપર
"3
એસડ લાવવાનેા મુહુર્ત, ૧૪ વાતપીત્તજ્વર ઉપર ઉપચાર. રર રક્તરનું કારણુ તથા લક્ષણુ.ર૯ રસાયણા વગેરે કરવાંનુ મુહુર્ત.૧૫ રક્તપીત્તજ્વર ઉપર ઉપચાર. ૨૨ રક્તજ્વર ઉપર. વૈદ્યે રાગીને કેવા મુર્હુત ઉપર
ફક્ત્ત્વનું કારણું.
૨૩ મથરજ્વર.
૨૯
૨૯
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાખળ.
૪૫
૪૭.
૩૧ઊરૂસ્તંભ.
૪૮
૪૮
૪૮
૪૮
મધુરા ઉપર ઇલાજ. ૨૮ ચીંતામણી ચુર્ણ. ૩૮પંડુરોગ ઉપર. વરની અંતર બળતરા ઉપર. ૩૦કાસ સ્વાસ ઉપર વળી ઉપાય.૩૮ ક્ષયરોગ,
૪૫ વર ગયા પછી કાઈ કસર સ્વાસ કુઠારમાત્રા.
ક્ષયરોગનું કારણ
૪૫ રહી હોય તો તે ઉપર ઊપાય. ૩૦ ઊરક્ષત કાસનું કારણ તથા ક્ષયનું પુર્વ રૂપ. વર શાંત થયા પછી. ૩૦ લક્ષણ.
૩૯ ક્ષયનું અસાધ્ય લક્ષણ પાછો ફરેલો તાવ તે ઉપર. ૩૦ ક્ષતકાસ ઉપર. ૪૦ ક્ષય ઉપર ઉપાય. જ્વરના દશ ઉપદ્રવો તેએવાકે.૩૦આમવાત,
૪૦ દરાખનો આસંવ. વર જવાના પુર્વસ્વરૂપનું લ. ૩૦આમવાતનું કારણુ. ૪૦ ઉરક્ષત ક્ષયનું કારણ. વીગતજવરનું લક્ષણ ૩૧ આમવાતનું સ્વરૂપ તથા સા- છાતીના ક્ષત ઉપર. અતીસાર, ૩૧માન્ય લક્ષણે,
૪૦નાડો ત્રણ અતીસારનું કારણું. ૩૧ આમવાત ઉપર.
૪૧નાડીત્રણના કારણે. અતીસારની સંપ્રાપ્તી.
૪નાડીત્રણ ઉપર. અતીસારનું લક્ષણ.
ઊરૂસ્તંભ ઉપર. અતીસારનું ભેદ.
૪૧ સદીયે વ્રણ, તથા આગંતુક વ્ર.૪૮
૪૧ તરતના વ્રણ ઉપર ઉપાય. ૪૮ અતીસારનું અસાધ્ય લક્ષણ. ૩ વાયુરોગ, જ્વર અતિસાર.
૩૧ યુના રોગ ઉપર, ૪૨ વણરોગ, શેકઅતીસાર ઉપર. ૩૨ સર્વ વાયુ તથા સંધીવાયુ ઉ૦ ૪૨ ગભીર વ્રણ. પીત્ત અતીસાર ઉપર. ૩૨ ધનુરવાયુ ઉપર. રાવણ ઉપર ઊપાય. રક્ત અતીસાર ઉપર. ૩રા અરદીત વાયુ ઉપર, ૪ર જાત્યાદી ઘત. જીર્ણ અતીસાર ઉપર. ૩૩ કટુ શીરસવાયુ ઉપર ૪૨પારદાદી મલમ. આમાઊસ અતીસાર ઉપર. ૩૩ ગૃધ્રસી તથા ઉરૂસ્તંભ વાયુઉ૦૪૩અનુભવી મલમ. ૪૮ પકવ અતીસાર ઉપર
૩ સર્વ પ્રકારના વાયુ ઉપર ૪૩ અગ્નિદગ્ધ વ્રણ. સરવ અતીસાર ઉપર,
Sીસમીર દાવાનળ. ૪૩ અગ્નિદગ્ધ વ્રણ ઉપર. સંગ્રહણી, સંગ્રહણીનું કારણ. ૩૪જીભસ્તંભ, જડબુદ્ધી, મુંગા- અસ્થીભંગ,
૪૮ સંગ્રહણીનું સ્વરૂપ લક્ષણ. ૩૪. પણું એ ત્રણ ઉપર. ૪૩અસ્થીભંગ ઉપર. ૪૮ સંગ્રહણીનું પુર્વરૂપ.
૪ ભગંદર, સ ગ્રહણ ઉપર, ૩૪ એ રોગનું કારણ
૪૩ ભગંદરનું કારણ. વાત, પિત્ત, કફ એથી ઉતપન્ન કમળા રોગનું કારણ તથા લ૦૪૩મગંદરની સંપ્રાપ્તી. થયેલી સંગ્રહણી ઉપર એસ. ૩૪ કુંભકમળો તથા હલીમકના |મગંદરનું પુર્વ રૂપ. ગુલ્મ સંગ્રહણું ઉપર. ૩૫ લક્ષણે.
૪ ભગંદરને ઉપાય. રકતસંગ્રહણી ઉપર ૩૫ હલીમક રોગ.
૪ ઉપદંશ, હરસ,
૩૫ કમળાઉપર ઉપાયો. ૪૩પદંશનું કારણ હરસનુ કારણ.
3 કમળો, કુંભકમળો, હલીમ, ઉપદંશ ઉપર ઉપાય. હરસ ઉપર ઉપાય. છે. એ ઉપર.
૪૪ ગરમીના ચાઠાને મલમ. કાસ સ્વાસ, કાસ એટલે ઉદરસ તેનુ સ્વ. ૩૭ ૫ રોગ,
ગરમી. કાસ થવાનું કારણ
૩૭ પંડુરોગનું કારણ. ૪૪ શુકગ. કાસનું પ્રકાર.
૩૭ી પડુરોગનું પુર્વ રૂપ. ૪૫શુકરેગ એટલે. કાસ તથા સ્વાસ એ ઉપર. ૩૭ પરેગનું અસાધ્ય લક્ષણ. ૪પશુરોગ ઉપર.
૩૩
૪૮
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાખળ.
દર વીધીઉપર
* ૨લીપદ,
૬
ઉદર,
મેદોરોગ, ૫૩ હેડકી ઉપર.
અપચી, અરબુદ તથા ગાંઠ એ મેદરોગનું કારણ તથા લક્ષણ પ૩ સ્વરભેદ,
૬ઉપર. મેદેગ ઉપર ઉપાય. ૫૩ સ્વરભંગ ઉપર.
અંતરગળ, કમીરાગનું સાધારણ કારણ તૃષ્ણા.
અંતગળનું કારણું તથા લક્ષ. ૬૭ ૫૪ તથા લક્ષણ.
અંતરગળ ઉપર. (એશેસ.) તે ઉપર ૬૧
વીધી. કમીગ ઉપર. ૫૪ મુચ્છ,
વિદ્રધીના લક્ષણે. પરમાનું કારણ
૫૪ મુથ્વીનું કારણ. પરમાનું પુર્વ રૂપ. ૫૫) મુછીનું સ્વરૂપ.
અંતરમુખ વિદ્રધી ઉપર. પ્રમેહની સંપ્રાપ્તી. પ૫ મુછ ઉપર.
૬૮ પ્રમેહનું અસાધ્ય લક્ષણ- ૫૫ દાહ એ બળતરા તે ઉ૦ ૬૨
સ્લીપદનું કારણ. પ્રમેહ ઉપર તથા ધાત પડે છે ચંદનાદી ચુરણ
સ્લીપદ ઉપર. તે ઉપર. ૫૫ અપસ્માર (એવાઈ અથવા |
ગાઠનો રોગ.
૬૮ રક્તપ્રમેહ ઉપર. ૫૫ ફેફરૂ.)
**'અરબુનું કારણ તથા લક્ષણ. ૧૯ વાતરકત, ૫૫ ઉન્માદ.
૭૦ વાતરક્ત એટલે રકતપીત્તી તેનું ઉન્માદ રોગની સંપ્રાણી. ૬૩
5° ઉદરનું કારણ તથા લક્ષણ. ૭૦ સામાન્ય કારણ તથા લક્ષણ.૫૫ ઉન્માદ રોગનું સામાન્ય સ્વરૂપ ઉદરનું સામાન્ય લક્ષણ રક્તપીત્તીનું અસાધ્ય લક્ષણ પ૬ તથા લક્ષણ.
૬ ઉદરનું અસાધ્ય લક્ષણું. રકતપીત્તી ઉપર ઉપાય. ૫૬ ઉન્માદ રેગ ઉપર. ૬૩ ઉદર ઊપર ઉપાય. વીશુચીકા,
૫૭ છાતીને રોગ, ૬૩નીહાદર ઉપર. વિશચીકા એટલે મેડસી તથા છાતીગનું કારણ.
અનિંદ મેડિસીનુ સાધારણ છાતીના રોગ ઉપર. ૬૪ ઈચ્છાભેદી રસ કારણું તથા તેનું લક્ષણ પ૭ પાણવી અથવા પથરી. ૧૪ ગુલમરેગ, અસાધ્ય લક્ષણ. પ૭ પથરીનું કારણ તથા લક્ષણ. ૬ ગુલ્મનું કારણ તથા લક્ષણ ૭૧ મેડશી, તથા અનિમંદ તથા શુક્રાસ્મરીને લક્ષણ. ૬૪ ગુલ્મનું પૂર્વરૂપ. ૭૧
અજીર્ણ ઉપર. ૫૭ પથરીનું અસાધ્ય લક્ષણ ૬૪ રક્તગુલ્મનું લક્ષણ. ૭૧ હીંગાષ્ટક ચુર્ણ. ૫૮ પથરી ઉપર ઉપાય. ૬૫ ગુલ્મનુ અસાધ્ય લક્ષણ. ૭૧ મરકી ઉપર ઉપાય. ૫૮ મુત્રકછ.
૬૫ ગુલ્મ તથા વાતગુમ ઉપર, ૨ જાતી ફલાદી ગુટીકા. મુત્રક્રછનું કારણ. ૬૫ પિત્તગુલ્મઉપર. એ રોગમાં સેશ ઉપર ઉકાઇ ૫૯ મુત્રક્રછ ઉપર.
૬૫ કફગુલ્મ ઉપર. અરેચક,
પ૮ સુક્રાફ્સરી ઉપર. ૬૫ ત્રીદેશગુલ્મઉપર ગુભારીરસ.૭૨ અરૂચી થવાનું કારણ. પ મુત્રાઘાત.
૬૬ રકતગુલ્મ ઉપર. - ૧૭૨ અરૂચી ઉપર. પ મુત્રાધાતનું સ્વરૂપ,
૭૨ છરદીનું કારણ | મુત્રાઘાત ઉપર. ૬૬ શુળરોગનું કારણ તથા સ્વરૂપ કારીથી ઉપદ્રવ. ૬૦ ભસ્મક રેગ. ૬૬ વાતશુળ. કારી ઉપર ઉપાય. ૬૦ ભસ્મક રોગનુ લક્ષણ. ૬૬ પીત્તશુળ. દેષની વતી ઉપર. ૬૦ ભસ્મક રોગ ઉપર. હીકવા એટલે હેડકી, ૬૦ કંઠમાળ ઉપર ઉપાય ૬૭ આમશુળ,
૬૩ ઉદારી રા.
૭૦
9૧
૭૧
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શુળઉપર. શખવટી.
પૃ
૭૩ ૬તરાગ.
૭૩ ૬તરાગ ઉપર. ૭૩ દાંતાને કીડ એટલે ૭૪ લાગે છે તે ઉપર. ૭૪ દાંત મજમ્મુત થવાને. લક્ષણું.૭૪ કાનના રોગ, ૭૪ કાનના શુળ ઉપર, ૭૪ નાસારાગ. ૭૪ નાસારે!ગ ઉપર. ૭૫ શલેખમ ઊપર.
અશ.
ખશઉપર.
૭૫ માથાનારાગ ૭૫ માથાના રાગ ઉપર. ૭૬ રકતપીત્ત.
વીશપે.
વીશાપ તથા ધાધર ઉપર રકતપીત્તનું કારણુ તથા
૭૬ રકતપીત્તના ઉપદ્રવ. ૭૬ રકતપર્યંતઉપર ૭૬ શીતપીત્ત. ૭૬ શીતપીતનું પુર્વરૂપ. ૭૭ શીતપીત્તઉપર. છ અમ્લપીત્ત.
૭૭ અમ્લપીતનું કારણુ ૭૭ અમ્લપીત ઉપર. તારૂણ્ય પીટીકા.
૭૮
નયનામૃત અંજન આંખા દુખવા આવે છે તે ઉ. ધુમાડાથી આંખોને વીકાર થાય છે તેને. આખા મચમચી થઇ પાણી ડૂબકે છે તથા અળે છે તે ઉપર.૭૮
એકલી બળતરા થાય છે અથવા તેજ ઓછુ થયુ હોય તે. ७८ નેત્રા માયેલા ખીલ ઉપર, ૭૮ વાળકાળા થવાને.
પરીણામશુળ.
વરપીત્તશુળ.
પરીણામશુળઉપર. ઉદાવર્તનુ કારણે તથા ઉદાવર્તનુ અસાધ્ય લક્ષણું. ઉદાવત ઉપર. કુષ્ટરોગ. સર્વકુસ્ટઉપર.
વીસ્ફેટક.
વીસ્ફોટક ઉપર.
વાળા.
વાળેાઉપર.
નેત્રરોગ,
નેત્રરાગનું કારણ, નેત્રરાગ ઉપર.
જસતપુલની ક્રીયા. ધાળુ કુલુ પડે છે તે ઉપર. રાતા કુલા પડે છે તે ઉપર.
રતાંધળાને.
મુખરોગનુ કારણ. મુખરોગ ઉપર. ગળાને રાગ.
ગળાના રોગ ઉપર.
www.kobatirth.org
७८
સાખળયા.
વ્યંગ એટલે વાંગ તથા
પીટીકા ઉપર.
૭૯ સ્તન તથા કાન મેાટા ૭૯ વસ્મી.. ૭૯ વાલ્મીક એટલે.
૯ ગુદભ્રંશ.
ઈંદ્રલુસ. ઈંદ્રલુપત એટલે ચાઇ
કેશ ખરી પડે છે તેઉપર.
ગુદભ્રંશ એટલે,
ખરી
૭૯ શાથ.
૮૦ સાજા ઉપર.
૮ વાયુરાગ ઉપર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુ.
૮૦ પીતરાગ ઉપર,
૮૦|* ઉપર. ત્રદેશ ઉપર. ૮૦ શ્રીરાગ.
૮૦ પ્રદર્•
૮૦ પ્રદરનુ કારણ તથા લ૦ ૮૦ પ્રદર ઉપર,
૮૧ સામરણ એટલે ધેાળુ પેદર
૮૧ તે ઉપર.
e;
c
८७
८७
9
62
H?
૮૧ ચાનીરાગ.
૮૧ યોનીરોગના સાધારણ લક્ષણો.૮૮ ૮૧ ચાનીરાગ ઉપર.
૮૨
૮
ફલશ્રૃત, સર્વયાની રાગો ઉપર ૮૯ સ્વરૂ.૮૨ યાનીચળ ઉપર.
ક
રંતુ પ્રાપ્ત ન થતા હાય તે।.
તેઉપર.૮૪ ભારવાઇના ઉલટી ઉપર.
r¢
6.6
For Private and Personal Use Only
८०
૮૨ કરૂ થવાના ઉપાય. ૮૨ ઉપરના નુકસાના મટવાના૪૦ ૯૦ ૮૨ એવા દરએક નુકસાન ઉપર ઉ૦૯૧ ૮૩ મંત્ર.
૮૧
૯૧
ર
૮૩ ગર્ભવૃદ્ધી ઉપર.
૮૩ ગર્ભવતીની ચીકીત્સા. ૮૩ ગર્ભપાત થયેા હાય તે. ૮૩ ગર્ભ ધારણ થવાને ૮૪ ગર્ભ ધારણના ઉપાય. તારૂણ્યગર્ભ ધારણના અનુભવી ઉપા૦૯૩
૩
૮૪ યાનીશુળ ઉપર
૮૪
ર
૮૩
૨૩
૪
૪
૮૪ ભારેવાઇ તથા સુવાવડીને ૮૪ લેાહી કરે છે તે ઉપર થવાને.૮૫ વાયુ વગેરે વીકારથી સ્રીયાના
ex
૨૫
અગડેલા દુધ ઉપર. ૮૫ સુવાવડા રેગ ઉપર. ૮૫સાભાગ્ય સુધી
૮૫ પ્રતાપ લકેશ્વર. ૮૫ યાની સકેચ થવા.
૮૫ નીરરામકરણ.
૮૬ સ્તનરાગને.
૯૪
૪
૯૪
ex
૯૪
૫
પૂ
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંખળો.
સ્તનમાં દુધ આવા સારું. ૫ સ્તંભને ગુઠીકા. ૧૦૪ રત્નોનું ધન તથા મારણ, બાળકના રાગ ઉપર, ૮૫ બ ઘેજ.
૧૦૫ હીરાનું શોધન તથા ભારણ. ૧૧૦ બાલાર્ક. ૮૫ ચુરણ.
૧૦૫ બીજો પ્રકાર. ૧૧૦ બાળકના અતીસાર ઉપર વીયૅવૃદ્ધી તથા સ્વપ્ન અવસ્થા વિક્રાંતનું ધન તથા મારણ. ૧૧૦ દાડમપાક,
૪૫ ઉપરચુરણ. ૧૦૫ સર્વ રત્નનું શોધન તથા અંગ પણી ઉપર ઉપાય. ૮૬ ઘુઠીકાં.
૧૫ મારણ. માથામાં ઝીણા ફોડા આવેછે વાજીકરણ ઉપર ધી. ૧૦૫ બીજા પ્રકારનું મારણ. ૧૧૧ તે ઉપર.
હે તે ઘી આપવાને પ્રકાર. ૧૦૫ વીશ તથાઊપવીશેનીધી. અળાઈયો આવે છે તેઉપર. ૪૬ ધાતુ પુસ્ટ એસડ. ૧૦૫ સેમલની શુધી. ૧૧૧ ઝીણી ફેડકીયો આવ્યા ઉપર ૮૬ તીસ્મતી. ૧૦૬ વછનાગ વગેરે જેહેરાની ફેર આવે છે તે ઉપર રસાયન,
૧૦૭ સુધી.
૧૧૧ પિઠ દુખવા ઉપર. ૯૬ સપ્ત ધાતુની શુધ્ધી. ૧૦નેપાળાનાખીજની સુધી. ૧૧૧ અજીરણથી કીંવા બીજા સપ્ત ધાતુનું મારણું. ૧૦૭ બીજો પ્રકાર : ૧૧૧ કુપથ્થથી ઝાડા થાય છે તે ઉપર. ૯૬ બીજો પ્રકાર. ૧૦ કળ લાવી કંદએટલે કાકરાનો બાળકની રોગ. ૪૭, ત્રીજો પ્રકાર.
૧૦૭ વછનાગ તેની સુધી. ૧૧૨ પિઠ માએલા રેગ. ૮૮ ઊપ ધાતુની શુધી તથા જોહર કોચલાની સુધી ૧૧ર વરાદ. ૪૮ ભારણ.
૧૦૭ ચણાઠીની સુધી. ૧૧૨ શસણી ઉપર.
૮૮ અબ્રકનું શોધન, તથાભારણુ.૧૦૮ ધતુરાના બીની સુધી. ૧૧૨ ગળા.
દહ બીજો પ્રકાર. ૧૦૮ અફેણની સુધી. ૧૧૨ આકડી ઉપર.
દર ત્રીજો પ્રકાર. ૧૦૮ આકડો, કણેર, થોર ઇત્યાદી
૧૦૦ લોહ કાટેડાની શુધી તથા જેહેરેની સુધી. ૧૧૨ કવેલું. ૧૦૦ મારણ.
૧૦૮ ભાંગની સુધી. ૧૧૨ ડબા ઉપર.
૧૦ બીજો પ્રકાર. ૧૦૮ ભરીની સુધી. ૧૧૨ બાહેરના ઉપાય. ૧૦૦ મનશીલનું શેધન. ૧૯) પીપરની સુધી. ૧૧૨ કલુ ઉપર.
૧૦૦ હરતાળનું શોધન. - ૧૦૦ હીંગની સુધી. ૧૧૨ બાળઘુ ડી. ૧૦૦ જસતની શુધી.
૧૦ પાશાણ ભેદની સુધી. કીરમ તથા જંત ઉપર ઉ૦ ૧૦૧ બીજો પ્રકાર. ૧૦ એરંડાના બીની સુધી. ૧૧૨ નાદાના બાળકને. ૧૦૧ પારાની શુધી. ૧૦ લસણની સુધી. . ૧૧૨ નાહાના બાળકના પિઠમાયેલા બીજો પ્રકાર. ૧૦૦ ગુગળની સુધી. ૧૧૨
રેગો ઉપર. - ૧૦૨ ત્રીજે પ્રકાર. ૧૦ધાંતુ ઉપધાતુ રસ ઉપરસ વગેરે ડબો થાય છે તે ઉપર. ૧૦૨થો પ્રકાર.
૧૦૭ભસ્મ કરવાને પુટો અપવાના મદાત્મય પાનાત્યય. ૧૨ પારાનું ભસ્મ. ૧૦૯તેને પ્રકાર
૧૧૨ મદાત્યય રોગ ઉપર, ૧૦૩ બીજે મુખ્ય પ્રકાર- ૧૧ મહાપુટ.
૧૧૨ વાજીકરણ કામોદ્દીપક, ૧૦૩ ગંધકનું શોધન. ૧૧ ગજપુઠ તથા માહીશ પુઠ. ૧૧૨ ધાતુપુષ્ટ એસો. ૧૦૩ હીંગળાની શુધી. ૧૧૦વરાહ પુઠ.
૧૧૩ સ્વર્ણમાક્ષીક ચુર્ણ. ૧૦૩ શીળાજીત.
૧૧૦ કુકુટ પુઠ.
૧૧૩ ઘુડે. ૧૦૪ સમુદ્ર શણ. ૧૧૦ કપોત પુક.
૧૧૩
ડો .
૧૧૨
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંખળ.
છાણાનું પુઠ.
૧૧૩ સંધીગતસજી તારી. ૧૨૦ રાજચંડેશ્વર રસ ૧૨૮ કુંભ પુઠ. ૧૧૩ મૃતસંજીવની રસ ૧૨૦ મત્યુંજય રસ.
૧૨૮ હવેયંત્રો કેટલા તથા કેવા ત્રીનેત્ર રસ.
૧૨૧ બાલજવર હરિશ્ચંદ્રશેખર રસ.૧૨૮ તે કહુછું. ૧૧૩ શક્તિપાત ગયાંકુશ. ૧૨૧ કુસુમાકર રસ
૧૨૮ ડમરૂ યંત્ર.
૧૧૩ સન્નિપાત વીધ્વંસરસ. ૧૨૧ સીદ્ધગણેસ્વર રસ. ૧૨૮ ઉર્ધ્વ નલીકા યંત્ર. ૧૧૪ વીશ્વમુતરસ,
૧૨૧ પાશુપતાસ્ત્ર રસ.
૧૨૮ વાલુકા યંત્ર. ૧૧૪ અનિંદભૈરવીરસ. ૧૨૨ વાતગજાંકુશ.
૧૨૮ ભુધર યંત્ર. ૧૧૪ બ્રહ્મવટી. ૧૨૨ ૨હેશ્મવીવંસન રસ,
૧૨૮ દલાયંત્ર. ૧૧૫ મૃતોત્યાપનરસ. ૧૨૨ મેહાંતક રસ
૧૨૮ ગર્ભ યંત્ર
૧૧૫ રકતસ્વીવીહરરસ. ૧૨૨ માલીની પ્રાગ વસંત. ૧૨૮ પાતાલ યંત્ર. ૧૧૫ પંચવર્જરસ. ૧૨૩ શરમેશ્વર રસ
૧૨૮ તેજેયંત્ર-લંબક, ૧૧૬ જયમંગલરસ.
૧૨૩ મેહાંતક રસાયન
૧૩૦ રષાયન, ૧૧૬ વીરભદ્રરસ.
૧૨૩ પુષ્પધવા રસ ૧૩૦ સુવર્ણ માલીની વસંત. ૧૧૬ મહેદધીરસ.
૧૨૩ મહાપુર્ણ ચંદ્રદય માત્રા ૧૩૦ લઘુમાલીની વસંત. ૧૧૬| કનકસુંદરરસ.
૧૨૪ હીરણ્યગર્ભ રસ ૧૩૦ અશ્વીની કુમાર. ૧૧૧ દીનેશ ભૈરવ.
૧૨૪ સીંદુરભુષણ રસ ૧૩૬ વીશ્વતાપ હરણું. ૧૧૬ ચંદ્રપ્રભાવટી.
૧૨૪ સીદ્ધલક્ષ્મીવિલાસ રસ ૧૩૧ શીતારી રસ.
૧૧૭ અતીસારેભસીંહરસ. ૧૨૪ સીદ્ધસર્વેશ્વર રસ. ૧૩૧ ધોડાચાળી રસ. ૧૧૭ ચીત્રાંબરરસ.
૧૨૪ લધુ મૃગાંક રસ ૧૩૧ પુર્ણપ્રતીજ્ઞા રસ. ૧૧ પંચામૃત પરપટી. ૧૨૪ત્રલોક્ય ચીંતામણું રસ ૧૩૧ બ્રહત સુવર્ણ માલીની વસંત૧૧ લોકનાથ રસ. ૧૨૫ રાજમૃગાંક રસ. શીતારી બીજે. ૧૧ ક્ષાર તામ્રરસ. ૧૨૫ મહા
૧૩૨ શનિપાત ચીંતામણું રસ ૧૧૭ ગ્રહણ ગજ કેશરી,
૧૩૩ બાલ સુર્યોદય રસ ૧૧૮ ગ્રહણીકપાટ રસ ૧૨૫ વસંત કુસુમાકર રસ
૧૩૩ કાળકુટ રસ, ૧૧૮ ગ્રહણ વજરકપાટ રસ ૧૨૫ ચંદ્રકલા રસ
૧૩૩ ચંદ્રશેખર રસ. ૧૧૮ ત્રીવીક્રમ રસ.
૧ર૬ અષ્ટ મુર્તી રસ ૧૩૪ પ્રમદાનંદ રસ. ૧૧૮'અગ્નિકુમાર રસ
૧૨૬ નારસીહ રસ, ૧૩૪ વર્ણવી રસ.
કવ્યાદરસ.
૧૨૬ વાંતીને મટાડનારે રસ ૧૩૪ મહાવરાંકુશ
અગ્નિતુંડાવટી. ૧૨ સ્વછંદ ભૈરવ રસ ૧૩૪ હીંગુળેશ્વર
૧૧૮ મહેદધી રસ બીજે. ૧૨૬ અશ્વ કંચુકી રસ ૧૩૪ શીતારી-ત્રીજે. ૧૧ ચીંતામણું રસ ૧૨૬ કામબોધ રસ
૧૩૫ જવરરાજ રસ, પ્રાણેશ્વર રસ.
૧૨ શનિપાતભૈરવ રસ.
૧૩૫
૧૨૭ નવ વરેભસીંહ રસ ૧૧૨ રસ સી દર
રામબાણ રસ
૧૩૫ મતસંજીવન રસ. ૧૨૦ કનક સુંદર રસ
૧ર વાત વીવંશન રસ ૧૩૫ ભમ્મસ્વર.
૧૨૦ શનિપાત ભરવું રસ ૧૨૭ ત્રીપુર ભૈરવ ૧૩૫ સંજ્ઞા પ્રબોધ પ્રધમન. ૧૨૦ આનંદ ભૈરવ
૧૨૭વાતારી રસ ત્રભુવન કીત રસ. ૧૨૧ સરવાંગ સુંદર રસ ૧૨૮ નરસીહ વડવાનળ રસ ૧૩૬
૧૨
૧૨૫ રત્ન
૧૧૮
૦
૨
૧૧) અર્શકઠાર રસ. ૧૧૯ તીદીત .
-
૧૩૫
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંખળ.
હ
૧૫ર ૧૫૩
૧૫૩
વાત રાક્ષસ રસ ૧૩૬ કામદેવરસ.
૧૪૩ ચોપચીની ચરણ. કલ્પતરૂ ૨
૧૩ અરધનારી નટેશ્વર. ૧૪૪ આમળાની થેપલીયે. લધુવાત વીધ્વસન ૧૩૬ વ્યાધીહરણ.
૧૪૪ પાક, લક્ષ્મી વિલાસ રસ ૧૩૭ દરદશીંદુર,
૧૪૪ અસંધપાક. માહાલક્ષ્મી વિલાસ ૧૩૭ તાલશ્કેશ્વરરસ. ૧૪૪ પાકની રીતી. પ્રમેહ દર૫હારી રસ ૧૩૭ ગલતકુસ્ટારીરસ. ૧૪૪ ગોખરૂ પાક. પુર્ણચંદ્રદય રસ. ૧૩૭ રત્નગરપિટલીરસ. ૧૪૫ મહાકુષ્માંડપાક. શંખદ્રવ રસ ૧૩૭ ગુટીકા,
૧૫ કવચપાક દ્વીતીય શંખદ્રવ ૧૩૮ ચંદ્રપ્રભાગુટીકા. ૧૪૫ સાલમમીશ્રીપાક પ્રતાપલંકેશ્વર રસ ૧૩૮ કાંકાયન ગુટીકા. ૧૪ મુસલી પાક સુતશેખર રસ. ૧૩૮ યોગરાજ ગુગળ. ૧૪૬ બદામપાક. અગ્નિસુત રસ ૧૩૮ ગોક્ષુરાદી ગુગુળ. ૧૭ કુમારીપાક. ત્રીપુર ભૈરવ ૧૩૮ કેશરગુગળ. ૧૪૭ કંદરપાક. સમીર પગ. ૧૩૯ સંજીવની ગુઠીકા. ૧૪૮ ફણસપાર્ક પીયુશા દીવટી ૧૩મરીચાદી ગુટીકા. ૧૪૮ પકવામ્રપાક. અસ્વીની કુમાર માત્રા ૧૩૮ બ્રહતસુરણ દીવટીકા. ૧૪૮ ભુકશ્માંડપાક. ગંધક રસાયણ. ૧૩૯ દ્રાક્ષાદીગુટીકા. ૧૪૮ નારીકે પાક. વડવાનળ રસ ૧૩ બાહુશાલગુડ. ૧૪૮ ખજુર પુરણપાક. સ્વાસકુઠાર. ૧૩ ચુરણ,
૧૪૮ લસણપાક. ઉદય ભાસ્કર રસ. ૧૪૦ સુદરશન ચુરણજ્વર વગેરે અમૃતભીલાતકપાક. ગરભપાલસ.
- ૧૪ એરંડપાક. બાલસુર્યોદયરસ ૧૪૧ લઘુ ગંગાધર ચુરણ સર્વ | જીરાપાક લોકનાથરસ.
૧૪૦ અતીસાર ઉપર. ૧૪. શૈવતીપાક. ક્ષયકુહાર.
૧૪૦ વૃદ્ધગંગાધર ચુરણ સર્વ મેથીપાક. ચતુરમુખરસ. ૧૪૧ અતીસાર ઉપર.
૧૪ કુટયા અવલેહ. પ્રમેહ ગજકેશરીરસ.
૧૪૧ મહાલવીંગાદી ચુરણું. ૧૫૦ કટકારી અવલેહ. પ્રલયકાળાગ્નીરસ. ૧૪૧ લવણ ત્રીતયાદી ચુરણ ૧૫ આમળાને મુરબો. મદનકામેશ્વરરસ. ૧૪૨ હીંગવાદી ચુરણું.
૧૫ આંબાને મુરબો ઈછાભેદીરસ. ૧૪ર ચંદનાદી ચુરણ. ૧૫૧ નારીયળનો સીરકો શંખવટી. ૧૪૨ નારા સુરણ
૧૫૧
દાડમના સીરકા
આદાને સીરકો પ્રદરરીપુરસ. ૧૪ર રાજવલ્લભ ચરણે.
૧૫૧ કેકમનો સરકો, બેલ બધ્ધરસ. ૧૪૨ શીપલા ચુરણ, ૧૫૧ અરડુસા અવલેહ. માસીંદુરસ. ૧૪૨ તાલીસાદી ચુરણ. ૧૫૧ ગુલકંદ સુતીકાભરણરસ.
૧૪૩ નારાયણ ગુરણ. ૧૫૧ કંદર્પભૂષણ અવલેહ, પ્રતાપ અગ્નીકુમારરસ. ૧૪૩ નંદપડી ચુરણ. - ૧૫ર દ્રાક્ષ અવલેહ. લક્ષમીનારાયણ રસ. ૧૪૩ પાચક ચુરણ ૧૫ર કુષ્માંડ અવલેહ. કામેશ્વર,
૧૪૩ મળશુધીનું ચુરણ. ૧૫ર 'આદા અવલેહ.
૧૫૩ ૧૫૩ ૧૫૩ ૧૫૪ ૧૫૪ ૧૫૫ ૧૫૫ ૧૫૫ ૧૫૬ ૧૫૬ ૧૫૬ ૧૫૬ ૧૫૬ ૧૫૭ ૧૫૭ ૧૫૭ ૧૫૭ ૧૫૮ ૧૫૮ ૧૫૮ ૧૫૮ ૧૫૮ ૧૫૮ ૧૫૮ ૧૬૦ ૧૬૦
૧૪૦ ઉપર
૧૬૦
૧૬૦ ૧૬૦
૧૬૦ ૧૬૧ ૧૬૧ ૧૬૧
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
.
હીના મુરખા, જોરાના મુરખે. યાકુતી.
ધુતે. કલ્યાણ ધૃત.
ત્રીલા ધૃત.
કામદેવ ધૃત. કાસીસાદી ધૃત.
વાજીકરણ ધૃત. તેલા.
નારાયણ તેલ
મહાસુગંધી તેલ.
તેલ
પ્રસારીણી બલાતેલ લાક્ષાદી તેલ.
www.kobatirth.org
સાંખળા.
પૃ.
૧૬૧ગતાવરી તેલ ૧૬ લવીંગાદી તેલ ૧૬૧ શીખ્વારદક તેલ.
૧૬૨ માશ તેલ.
૧૬૨ અનુપાન પ્રકરણ, ૧૬૨ સર્વ સાધારણ અનુપાના.
૧૬૩ અભ્રક ભસ્મ ૧૬૩ અશ્વીની કુમારની માત્રા
૧૬૪ ગધક.
૧૬૯ ઘેાડાચાળીની માત્રા
૧૬૪ જસત ભસ્મ
૧૬૫ તાંત્ર ભસ્મ. ૧૬૫ પરવાળા ભસ્મ.
૧૬૬ પારાનુ ભસ્મ
૧૬૬ રૂપાનું ભસ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬ રસકપુર. ૧૬૭ સે સીંદુર. લાહ ભસ્મ. લોકનાથ માત્રા. ૧૬૭ વગભસ્મ ૧૬૮ ત્રીવગ ભસ્મ
૧૬૭
૧૬૮ શાળાછત ૧૬૮ સુવર્ણ ભસ્મ
૧૬૯ રતાળ ભસ્મ હીરક ભસ્મ,
૧૭૦
૧૭૧
૧૭૩ ગળેા તથા તેનું સત્ય. ૧૭૩ ત્રીફ્ળા.
૧૭૩
For Private and Personal Use Only
હીંગુળ. હેમગર્ભ
લસણ, ચીત્રક ૧૭૩ કુવાડીયા ૧૪ કર્મવીપાક
યુ.
૧૭૪ ૧૭૪
૧૭૫
૧૭૫
૧૭,
૧૭૬
૧૭૬
૧૭૬
૧૯૭
૧૭૭
૧૭૭
૧૭૭
૧૭૭
૧૭૮
૧૭૮
૧૭૯
૧૯
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુચના.
સુચના એટલે આ પુસ્તકમાં જે શબ્દોનો અર્થ કર્યા નથી તેનો ખુલાસો તેના અહીં ત્રણ પ્રકાર કહેલા છે તે એવાકે પહેલો એસડો વગેરેના વજન બાબત, બીજે ઊકાળા વગેરેની કીઆઓ વિશે, ત્રીજો પ્રકાર સ્નેહ પાક બાબત;
એસિડ વગેરેનું વજન. જે ઊકાળા વગેરે એસડામાં જણસેનું વજન કહેલું નથી ત્યાં સર્વ એસિડ તોલમાં બરાબર લેવાં પણ તે બરાબર કેટલાં લેવાં એ સંશય એવી રીતે મટાડે કે જ્યાં સ્વરસ એટલે જણસને અંગરસ લેવા બાબત કહેલું છે ત્યાં સ્વરની માત્રા હમેશા બે તોલા નેમવી.
સ્વરસમાં ખાંડ, સાકર, મધ, ગોળ, ઈત્યાદી નાખવાનું હોય તો તે અરધે તેલ નાંખવું. પુટપાકની માત્રા હમેશાં ચાર તેલા જોઈએ તેમાં મધ નાખવું હોય તો એક તેલ નાખવું, તથા કલક ચૂરણાદીક નાખવું પડેતે સ્વરસની પેઠે છે, માસા જોઈએ,
ઉકાળાદી પ્રક્રિયા. ઊકાળો–ઊકાળા મહેલાં સર્વ ઓસડ મલી હમેશાં ચાર તોલા લઈ ખાંડવાં અને સેલગણું એટલે જ, તોલા પાણી નાંખી ધીમા તાપે હાંડલામાં ઊકાળો પછી આઠમે ભાગ એટલે ૮ તલા બાકી રાખી નવશેકે પી તેટલો સહન ન થાય તો ૪ તોલા લે. નાના છોકરાને - તોલાથી તે ૧ તોલા સુધી આપ, તે ઊકાળે નરણે કેઠે તથા અનાજનું પાચન સારી પેઠે થયા પછી લે. ઊકાળામાં ખાંડ, સાકર, નાંખવાની હેય તો વાત પીત્ત, કફ, એ રોગો ઉપર અનુક્રમથી ૪ . ૮ મે તથા ૧૬ મે ભાગ નાંખ, અને મધ નાખવાનું હોય તો ઉલટું એટલે કફ ઊપર ૪ થો ભાગ, પીત્ત ઊપર આઠમે ભાગ, અને વાયુથી થયેલા રેગ ઊપર ૧૬ મે ભાગ એ પ્રમાણે નાખવું–જીરૂ, ગુગળ, ખાર, શીળાજીત, હીંગ વગેરે એસડા ૩ ત્રણ માસા સુધી નાંખવા—દૂધ, ઘી, ગોળ, તેલ, કક, ચુર્ણ વગેરે એસડેઊકાળામાં તોલે તોલે નાખવાં,
કાંટ. * તથાહમ એનુ પણ વજન તથા તેમાં નાખવાની જણસનું વજન ઉકાળા પ્રમાણે જ જાણવું
કલ્ડ-લીલું અથવા પલાળેલું કવા સૂકું ઓસડ લઈ પથરા ઊપર વાટે છે તેને કલ્ક કહે છે, તેનું પ્રમાણ ૧ તેલ જોઈએ, કકમાં મધ, ઘી, તેલ વગેરે કકથી બમણું જોઈએ, ખાંડ, સાકર, ગેલ, એ બરાબર નાખવાં અને એસિડ ચાગણ જોઈએ. || જણસા ખાંડી ઉહા પાણીમાં નાંખી તેજ વખત ગળીને જ પાણી લે છે તે. * જણસે રાતે પાણીમાં પલાળી સવારે પેળી જે પાણી લે છે તે,
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુચના.
ચુરણ–ઘણું સુકેલું એસિડ લેઈ સારી રીતે ઝીણું કરી વસ વડે ગાળવું, તે ગાળેલા ભુકાને ચુરણ કહે છે. તે મોટી ઉમરના માણસને બે- તેલાથી એક તોલા સુધી, તથા મહાના છોકરાને ૧ માસાથી ૩ માસા સુધી વિચાર કરી ઘટારત પ્રમાણે આપવું. ચરણમાં ગાળ ચૂરણ જેટલે નાંખવે તથા સાકર બમણું નાંખવી. હીંગ નાંખવી તે શેકીને નાંખી હેય હાંફ અથવા મુરછા આવતી નથી. ઘી, વગેરેની સાથે ચુર્ણ ચાટવું પડતું ચુર્ણથી બમણું ઘી વગેરે જોઈએ. પાણીમાં મેળવી ચુર્ણ લેવું હોય તો પાણી ચાગણું જોઈએ, ચુર્ણ, અવલેહ (ચાટણ ) ગોળી, કલ્ક, એ ખાધા પછી જે પાણી અથવા દૂધ પીવાનું તે વાત, કફ, એ રેગે ઊપર અનુક્રમે કરી ૧૨-૮-૨ તોલા પીવું એટલે જેમ પાણી ઊપર તેલનું ટીપું પડતાં વેતજ ચારે તરફ ફેલાય છે, તેમ અનુપાનના રવડે એસડ પણ સર્વ અંગમાં ફેલાય છે.
કેાઈ ચુર્ણને લીંબુના રસની વગેરે ભાવના એટલે પુત્ર દેવે પતો જેટલા રસમાં સર્વ ચુર્ણ પલળે તેટલું જ ભાવનાનું પ્રમાણ સમજવું.
જે પણ ઊપર ઉકાળા વગેરેનાં પ્રમાણે કહેલા છે તેપણ દેશ, વખત, પ્રકૃતી ઊંમર, અને શક્તિ વગેરેને સારી પેઠે વિચાર કરી કહેલાં ઓસડાનાં વજને વગેરે ઉપયોગમાં લાવવાં.
સ્નેહપાક.
કલક કરતાં ચાગણું ઘી, અથવા તેલ, લઈ તેનાથી ચગણું પાણુ કિંવા બીજે દ્રવ પદાર્થ નાંખી પકવવું. પછી તઈઆર થએલા સ્નેહની માત્રા ૪ તલા પીવી, જે જણસનું તેલ અથવા ઘી કાઢવાનું હોય તેનાથી ગણું પાછું નાંખી ચોથા ભાગનું બાકી રાખવું. અને તેની સાથે તેલ કિંવા ઘી તઇઆર કરવું-સુંવાળી જણસ હોય તો પાણી ચોગણું તથા કઠણ હેયતે સોળ ઘણુ પાણી નાંખવું. જ્યાં કેવળ પાણી, ઉકાળે, અને સ્વરસ એ વડે સ્નેહ તઈઆર કરે છે તો ત્યાં કલકને ભાગ અનુક્રમે કરી ૪ થી ૬ કે ૮ મો ભાગ નાંખો , દૂધ, દહી, સ્વરસ, અને છાશ, એની સાથે સ્નેહ તઈઆર કરે હેયતા આઠમે ભાગ કલ્ક નેમ, અને કલકને સારે પાક થવા સારૂ તેમાં ઘણું પાણી નાંખવું-જ્યાં કેવળ ઉકાળા વડે સ્નેહ તઇઆર કરવાનો છે ત્યાં ઉકાળાના એસડેનેજ કલ્ક નાંખી સ્નેહ તઈઆર કરે-જ્યાં દૂધ વડે સ્નેહ તઈઆર કરવાનું છે ત્યાં સડો કરતાં આઠ ઘણું દૂધ અને દૂધથી ગણુ પાણું નાંખી પકવવું. સ્નેહનું ટીપું અગ્ની ઉપર નાખી જોઈએ તે તડતડ થવા લાગે એટલે શીદ્ધ થયો એવું સમજવું. ફેણ આવવા લાગે એટલે સમજવું કે તેલ તઇઆર થયું, અને ફેણ આવીને મટી જાય એટલે ઘી તઈઆર થયું એવું જાણવું
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરિભાષા પ્રકરણ,
આ પર્ભાિષામાં ચાર પ્રકરણેા છે તે એવા કે, ૧ પેહેલું બીજું વૈદ્ય લક્ષણ, ૩ ત્રીજું એસડ લેવાના વખત, ૪ પ્રકરણ-એવી રીતે ચાર પ્રકરણા જાણવાં,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચુક્તાયુક્ત વિચાર, ૨ શું ઓસડ પ્રતિનિધી
યુક્તાયુક્તવિચાર—સર્વ કામમાં નવાંજ એસા તેમવાં પણ વાવડીંગ, પીપર, ગાળ, ધાણા, ઘી, મધ, એ છ પદાથી તે એક વર્સના જીના લેવા, ગળા, કુંડાની છાલ, અડુરસા, ભુરૂ કહેાળું, શતાવરી, આસંધ, કેરાંટા, વરીઆલી, ચાંદવેલ, એ એસડા હમેશાં તાજા જ લેવાં, તાજા' તેથી ખમણાં લેવાં નહિ. બીજા' એમડા લીલાં તથા તાજા છતાં પણ અમણાં લેવાં- જે એસડ લેવા વગેરેને વખત કહેલા નથી ત્યાં સવાર જાણવી તથા જે આસડાંનુ અંગ કહેલું નથી ત્યાં તેનુ મૂલ લેવું-તથા જ્યાં ભાગ કહેલા નથી ત્યાં ખરાખરભાગ જાણવા-જ્યાં પાત્ર કહેલું નથી ત્યાં માટીનુ ં વાસણ લેવું, પ્રયાગમાં એક એસડ બે વખત આપ્યું હોય તે ખમણું લેવું, ચુર્ણ તથા શ્રી તથા તેલ વગેરે સ્નેહ પદાથામાં તથા અવલેહુમાં સુખડ કહી હાય તા ધાળીસુખડ લેવી–એક વરસ પછી એસડાનું તેજ તથા ગુણ આછે. થાયછે. તેમાં બે મહિના પછી ચુર્ણ નકામું પડેછે. તથા ગાળી અને અવલેહ એક વરસ પછી ઉપયોગ વીનાના થાયછે. ઘી અને તેલ વગેરે પણ ચાર મહિના પછી ગુણ વિનાના થાયછે. આસા તથા હલકા પાક એ એક વરસ પછી ગુણ વિનાના થાયછે. તથા આસવ અને સેાના વગેરે સર્વ ધાતુની ભસ્મા તથા રસાયણા એ જેમ જેમ જીનાં થાય તેમ તેમ તેના ગુણા વધતાં જાયછે, રેગા ઉપર ચુર્ણ ઉકાળા વગેરેની ચેાજના ગણ ઉપર કરવાની છતાં ગણામાં એકાદું એસડ રાગને અનકુલ ન પડતુ હોય અને તે એસડ વ ગણ વગેરે ઉપર અનુકુલ હાય તાજ કાઢી નાંખવું, તથા એકાદું ઓસડ ઘટારત છતાં ગણ પ્રમાણે ન હોય તાજ પેાતાની બુદ્ધીયે કરી તેને ઉપયોગ કરવા.
For Private and Personal Use Only
એસડે લાવવાના પ્રકાર—પ્રાત:કાળમાં ઉઠી સ્વસ્તચીત્તથી પવીત્ર થવું, પછી સારે। દિવસ જોઈ દેવને નમસ્કાર તથા તેનુ ધ્યાન કરી કાઈની સાથે કાંઈ ન મેલતાં જ્યાંથી તે આસડા લાવવાનાં હોય ત્યાં જઇ તે આસાની ઊત્તર દિશાનું મુલ અથવા છાલ કાઢી લાવવી-જે આસડ રાફડા ઉપર ઉગેલું તથા નરશી જગ્યા ઉપરના, તથા પાણીના આશ્રયથી હાય છે તે, તથા સ્મશાનભુમી ઉપર થાય છે તે, તથા જે જગ્યા ઉપર ઘાસ થતું નથી તે જગ્યા ઉપરનુ" ઓસડ, તથા અજાર વગેરે ઠેકાણે ઉગેલું હાય, તથા ઉધે લાગેલી એવા પ્રકારનાં આમડા લાવવાં નહિ. તેથી કાંઇ પણ કામ થાતુ નહિ. આસા તથા કાર્તિક મહિનામાં સર્વ ઓસડા રસથી ભરેલાં થાય છે એ માટે હરેક કામ સારૂ તે એ
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિભાષા પ્રકરણ.
મહિનામાં એસડે લાવી મુકવા તથા જુલાબ અને ઉલટી થવા સારૂ જે એસડા જોઈએ તે વિશાખ તથા જેઠમાં લાવી મુકવાં. જે ઝાડનું જાડું મુળ છે તે મુળની છાલ લેવી. તથા જે વનસ્પતીનું મુળ પાતળું છે તેનું મુળજ લેવું, અથવા પાન ફુલ મુલ સુદ્ધાં પણ લેવાં, વડતથા પીપરનાં ઝાડ જાબુ અંબાડે પી. પળો વગેરેની છાલ લેવી; બી,ખેર, આશરે, મઉડા, બાવળ વગેરે ઝાડની અંતર છાલ લેવી. તાલીસપત્ર, તમાલપત્ર, કુંવાર, નાગવેલ, વગેરેનાં પાનડાં લેવાં. ત્રીફલા, સોપારી, બેર વગેરેનાં ફલો લેવાં; ધાવરી, ખાખરે, ગુલાબ, વગેરેનાં ફલો લેવાં; થાર, આકડો વગેરેનું દૂધ લેવું, એ પ્રકારે એસિડનું ગ્રહણ કરવું, વખત તથા દેશના વિશે કીઆ કીઆ દેશનું પ્રબલ હોય છે તે.
ભાદર શ્રાવણ માહ માગસર, પિશ, આશા, એટલા માસોમાં વાયુનું પ્રબલ જાણવું વિશાક, આ, જે કાર્તિક, એ મહિનામાં પીત્તનું પ્રબળ જાણવું તથા ફાગણ, ચઇ; એમાં કફનું જોર-તથા દક્ષિણ તથા પશ્ચિમ સમુદ્રના તીરે પીત્તને વધારે અને પૂર્વ સમુદ્રના તીરે ગરમી હોય છે-ઉત્તર દેશમાં ચંડ હોય છે–સીંહ દરીની તળેટીમાં પીત્ત વધારે હોય છે અને તેના મથાળે કફને વધારે હોય છે-કાવેરીના દક્ષિણ તીરે ઉણું પણ હોય છે- તુંગભદ્રાના તીરે પીત્તને વધારે હોય છે. કૃષ્ણના તીરે વાતનો વધારો હોય છે. ગોદાવરીના બેઉ ભાગમાં. ત્રિદોષનુ સેળ ભેળપણું હોય છે- તાપી તીરે તથા તાપીના દક્ષિણ ભાગમાં વાતને વધારે રેવા તીરે તથા તેના દક્ષિણ ભાગમાં પિત્તને વધારે મહીના કાંઠે તથા તેના દક્ષિણ પડખે પિત્તને વધારે પાર્વતી તીરે દષથી સેળભેળ હોય છે; ગંગા તથા જમનાના તીરે સરદી હોય છે-એ પ્રમાણે કાળ, દેશ, એને વિચાર કરી ઓસડ આપવું,
વિદ્ય લક્ષણ–ગુરૂ પાસેથી સંપૂર્ણ વિદ્યક શીખેલો તથા રસાયણ વગેરે એસડા બનાવવામાં કુશળ તથા જમવાળે, લોભવના, ધીરજવાન, દયાવંત, સારું આચરણવાળે, અભીમાન વીનાને: ધરમ કરનારે, આળસ વિનાનો, દેવની ભકતી કરનારે, એવાં લક્ષણેથી ચુકત જોઇએ અને જેને એક એક રેગ ઉપર એકસો ઉપાયેની ખબર છે તેને વિદ્ય કહે છે. ત્રણ ઉપાય જાણે છે, તેને ચીકીત્સક કહે છે. સાતસો ઉપાય જાણે છે, તેને ધનવંતરી કહે છે. એ કરતાં વધારે વિનાં લક્ષણે કેશાંતરેના વીશે જોવાં,
ઓસડ લેવાને વખત– વધે ઘણું કરી. ઓસડ પ્રાત:કાળે આપવું પણ અંગરસ, કક , ઉકાળે તથા ફાંટ, તથા હમ, એ તો વિશેષેકરી સવારમાંજ આપવા પિત્ત, કફ, એનો પ્રકોપ થયો છતાં પિત્તને જુલાબ અને કફને ઉલટી તેમજ લેખન (અપતર્પણ ) એટલે જાડાને પાતળે કરવાનું ( એટલે વાયુ વગેરે
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિભાષા,
દેને સ્નેહાદીવડે પાતળા કરવા ) જાડા માણસને મધ તથા પાણી આપી પાતળે કરો એ બાબત પણ ઓસડ પ્રાત:કાળેજ આપવું. તથા રોગીને સવારે ભેજન આપવું નહિ. ગુદ સંબંધી વાયુ બંદ પડયો હોય તે ભેજન પહેલાં જરાવાર ઓસડ ભક્ષણ કરવું. તથા અરૂચી થઈ હોય તો તરેહ તરેહના અનાજે તથા ઘણું એક પ્રકારના તીખા તમતમાં પદાર્થોની સાથે એસડી આપવાં, નાભી સંબંધી વાયુ પ્રકોપ થયે હેાય તથા જઠરાગ્ની મંદ પડે છતાં અગ્ની પ્રદીપ્ત થાય એવું ઓસડ ભેજનમાં આપવું. તથા સર્વ શરીરમાં વ્યાપી વાયુ કેપ પામ્યો હોય તો ભેજન થયા પછી ઓસડ આપવું તથા હેડકી તથા આક્ષેપક તથા કંપવાયન કેપ થયા છતાં ભેજનના પહેલાં તથા અંતે એસિડ આપવું, કંઠ સંબંધી ઉદાન વાયુને કેપ થઈ સ્વર ભંગાદી રેગ થયા છતાં સાંઝના ભેજન વખતે કેળીયાની સાથે તથા બે કેળીયા માં એસડ આપવું છાતી માંહેના વાયુને કેપ થયે છતાં ઘણું કરી સાંઝનું ભેજન થયા પછી એસિડ આપવું, તરસ, ઉલટી, તથા હેડકી, સ્વાસ, તથા ઝેર દેાષ એ છતાં વારંવાર અનાજ વીના તથા અનાજની સાથે એસડે આપતા જવું એટલે ગ્રીવા મુળ તેના ઉર્વ ભાગે કર્ણ રોગ તથા નેત્ર રેગ તથા મુખ રેગ તથા નાસા રે ગ ઈત્યાદી રેગે બાબત તથા વધવાયુ વગેરે દોષના વધારા વાસ્તે રાત્રીના વીશે પાચનરૂપ તવા શમનરૂપ ઓસડ અનાજ વિનાનું આપવું
એસિડ પ્રતીનીધી.
પ્રતીનીધી.
ઓસડ.
અંત:સંમારજની, અતીવીખનીકળી, અભ્રક સત્વ, અષ્ટમુત્ર, અમ્લત, આસવ, ઉત્પલ, વધીવૃધી. અહંસા. કર્કમ.
અજમો; અજમેદે નાગરમોથ, લોઢાને કાટોડો, ગેમુત્ર, ચુકે, ચણાની ખાટી. મદય. કમલ.
કરકંદ, મહાબલા, માનકંદ માયાનુ મુળ. ખાટું દાડમ,
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિભાષા.
આન્સ.
કસ્તુરી, મરીચ કકેલ, લેટાને કાટોડો. કપુર, કાસમીરી,
કેશર, ખેરાલ, ગજ પીપર,
ગાળ,
સુખડ,
ચવક,
ચીત્રક,
જાવંત્રી,
રીંગણી. મરીજ કંકેલ. ભેરીંગણું કડવું જીરું ધમાસે, ધાવરીના ફૂલ, નખલે, નાગકેશર, કમલકુલ, પીપર, પુસકર મુળ અફી, બહાસંમારજનો, બાપચી. ભીલામે, ભેરીંગણું. ભદ્રમોથ,
કાંજી, સુરણ, જાવંત્રી, ક્ષીરકેલી આસંધ શતાવરી ગજલ પિલાદ. સુખડ રાતા સુખડ શીવણ મહુડાનું ઝાડ. વગડા ઉકેળ, કુસુંબ, કડવા લીંબડાની છાલ, પીપરી મૂળ, બાવટે, રાબડી આગળ, વાળે કપુર, ગજ પીપર, દાંતી નેપાળ, લવીંગ. કડવે લીંબડા, વેલચી જાવંત્રી. મટીરીંગણી. શાહજીરૂં દુરાલભા. મઉડાના ફૂલ, લવીંગ. કમલકેસર કમોદ પુષ્પ, મરી, કષ્ટ, કલાર કમલ. અજોમેદ અજમે. કુવાડીયાનુબી જ. ચીત્રક. મોટીરીંગણી.
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિભાષા.
ભાંગરાનુમળ,
રીંગણમુળ, મધ.
જુને ગોળ હીમજ.
ધાણું, જીવક, રૂશભક,
ભોયકેળુ વંશલોચન. જેસ્ટીમધ,
ધારીના કુલ તગર,
કેસ્ટ: ચોખા,
જુવાર સાઠી ચેખા, તાલીસપત્ર.
સ્વર્ણ તાલીસપત્ર, તુવર,
કળથી. જુનુ ઘી,
તાજું ઘી,
છાશ, દારૂ હળદર,
હળદર, બકરીનું દૂધ, તથા ગાડરાનુ દુધ. ગાયનું દૂધ દરાખ,
ખજુર શેવનુ ફલ એટલે સફરજન. મસુર
અદ. માક્ષીક,
સેના ગેરૂ. મરી.
લવીંગ. મગ
મઠ, ખાંડ,
સાકર જુનુ મધ, સોનુ સુવર્ણ માફીક. લોઢાનું ભસ્મ, હીરે,
વઈકાંતમણી,
આમળા. મેથ માહામેદ,
ઈજેસ્ટીમધ તથા આસંધ શતાવરી
1 પ્રસારણી મોતી.
મોતીની છીપ મોરવેલ.
દાલચીની. રાતી સુખડ,
વાળે, રતાંજની,
દારૂ હળદર. આકડાનું દૂધ.
આકડાના પાનને રસ.
રિયામાક્ષીક લેહભસ્મ. રીંગણું.
મયુરશીખા. વરીના ચોખા,
સામે
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વટાણા. વારાહીક
વાળા.
એખશે.
વજ.
શાકા
સચળ.
સુઠ. સારડી માટી.
સ્થાણેય.
www.kobatirth.org
પરિભાષા.
લાંક.
ડુકરક..
નાગરમાથ,
નળ
મેારવેલ કાલીજન.
દુધીયુ,
મીઠું વાપરવાનુ પોંચલવણુ, આદુ.
ફટકડી.
કાસ્ટ, મટારા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષારના કાણે સાટાડીનેા રસ આવે. અને જે પદાથી મળતા નથી. તેએના ગુણ ઢારા જોઈ તેવાજ ગુણા જે પદાર્થેના હેાય તે પદાથી તે ઠેકાણે ચેાજવા
પરિભાષાપ્રકરણ સમાપ્ત,
પરીક્ષા પ્રકરણ પ્રારંભ.
નાડી પરીક્ષા—તેલ લગાડેલા તથા જ્ઞાન અને ભાજન કરેલા માણસની તથા ભુખ અને તરસથી પીડાયલા માણસની નાડી જોઈ છતાં ખરાખર પરીક્ષા થતી નથી. તેથી સવારમાં ઉઠી. ઘડીવાર નીરાંતે બેઠેલા જે તેની નાડી જોઇએ એટલે સારી રીતે જાણવામાં આવેછે. પુરૂષના જમણેા હાય તથા સ્રીના ડામેા હાથ લાંખા સીધા કરી અંગુઠાના થડમાં તર્જની, મધ્યમા, અનામીકા, એવાં ત્રણ આંગળાં મુકી વાત, પિત્ત, કફ, એ દાષા અનુક્રમે કરી જાણવા, તેમજ પગના મુળે નાડી જોવી. પ્રાત:કાળે દશ ઘડી સુધી કફ નાડી. તથા મધ્યાને દશ ઘડી સુધી પિત્તનાડી, તથા સાંજે દશ ઘડી સુધી વાયુની નાડી; એ પ્રમાણે રાતની પણ નાડી જાણવી.
હાવે નાડીની ગતીનાં લક્ષણા—વાંકી તથા સરપ અને જળાની ચાલ જેવી ચાલે છે તે વાયુની નાડી જાણવી, જલદીથી દેડકા, તથા કાંગડા, તથા કુલીંગપક્ષી જેવી ચાલે છે, તે પિત્ત નાડો જાણવી હંસ તથા પારેવા તથા માર તથા કુકડા જેવી મદ મદ ચાલે છે તે કફ નાડી જાણવી. સન્નિપાત થયા છતાં નાડી લાવક પક્ષી તથા તીતર જેવી ચાલે છે. તથા એ ટ્રાના ફાય
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરીક્ષા.
થયા છતાં નાડી હળવે હળવે ચાલી ફરી તરતજ જલદી જલદી ચાલવા લાગે છે, અને જે નાડી પેાતાના સ્થાનકથકે છુટીને તથા રહી રહીને ચાલે છે તે, તથા ઘણી નખળી અને ઘણી થંડી થઇ, તે એવી ચાર પ્રકારની નાડીયેા રોગીના પ્રાણના નાશ કરેછે. સામાન્ય તાવને કાપ થયા છતાં નાડી ગરમ થઇ મેટા વેગથી ચાલે છે. તથા સ્રીયા વગેરે ઊપર છા થઈ તે પ્રાપ્ત ન થતાં, તથા ક્રોધ આવ્યા છતાં નાડી ધણા વેગથી ચાલે છે, તથા ચીંતા અને ભય એ પ્રાપ્ત થયા છતાં નાડી નબળી પડેછે, તથા મંદાગ્ની, તથા ધાતુ, ક્ષીણ એવા માણસની નાડી ઘણી મંદ થાયછે, તથા લેાહીના કાપવડે નાડી વ્યાપેલી છતાં ઘેાડી ઘેાડી ગરમ થઈ પાષાણ જેવી ભારે થાય છે. તથા આમયુક્ત છતાં ઘણી ભારે થાયછે. ગર્ભવતી સ્ત્રીની નાડી ગ’ભીર તથા પુસ્ટ અને હલકી એવી ચાલે છે. તરસ લાગેલા, તથા સુતેલા, આળસુ, સુખી, તથા સુઇને ઊઠેલા, એવા માણસાની, તથા કોઈ એક કામની ચેાજના કરનારાની નાડી સ્થીર ચાલે છે, મળસૂત્રથી વ્યાપ્ત થયેલી છતાં તાવ પરમાણે ચાલે છે,લાભ, તથા મદ ઉશન થયા હોય તેા જરા ચંચળ ચાલે છે, ચારની નાડી ઘેાડી તીવ્ર તથા કાંઈ નમ્ર ચાલે છે. ઉદ્દેગી તથા પંથ કરી થાકેલા માણસની નાડી ગર્મ તથા ચંચળ ચાલે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભુત નાડી—ટચલી આંગલીની નાડી ચાલતી હેાય તે ભુતના ઉપદ્રષ જાણવા, અનામીકાની નાડી ચાલતી હોય તેા કુળ દેવતાનેા કાપ જાણવા, તથા શ્રમનીની નાડી ચાલતી હેય તેા જળદેવતાને ઉપદ્રવ જાણવેા, વચલી અગળીની નાડી ચાલતી હાય તેા અવગતીઆની પીડા જાણવી.
અજીર્ણની નાડી—કાગડા તથા હુંસની ચાલ જેવી
તથા સુતેલા માણસની નાડીની પેઠે તથા ઘેાડી એક કફની
આકાશની ગતી જેવી નાડી જેવી ચાલે છે.
ઉત્તમ તબીયતવાળાની નાડી—જેના જરાગ્ની પ્રદીપ્ત છે, તેની નાડી હલકી અને વેગથી ચાલે છે,નીરાંતવાળા માણસની નાડી સ્થીર છતાં પ્રમળ હાય છે, તથા જે ભુખથી વ્યાપેલા હેાય તેની નાડી ચંચળ હોય છે, તથા ભાજન વગેરેથી તૃપ્ત થયેલાની નાડી અચળ હાય છે.
For Private and Personal Use Only
અસાધ્ય શનીપાતની નાડી—તુટતી તુટતી ઘણી જલદીથી લાકડા જેવી કઠણ અને સ્થીર તથા વાંકી તથા ક્ષણમાં જલદી તથા ઘણી ગરમ તથા અતી વેગ છતાં તાવથી વ્યાસ અને લાવક, તીતર, પીંગળ પક્ષીની ગતી જેવી અને ગુચાતી ગુચાતી તથા પેાતાનુ સ્થાનક છેડી ચાલે છે તથા ક્ષણમાં સ્થાનક
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરીક્ષા.
ઊપર આવે છે એ પ્રમાણે શંનીપાતની નાડી જાણવી, જે નાડી રહી રહી ચાલે છે, તથા અતી તીવ્ર અને ચંડી થયેલી તથા એકા એક કુણી સુધી જાય તે અંતની જાણવી. તેમજ તરજનીની નાડી ચાલવા લાગે તેપણુ અંતની જાણવી. નાડી પોતાના સ્થાનકે ભમતી છતાં ચકની પેઠે ભમે છે. તથા ભયની નાડી પ્રમાણે ચાલે છે. તથા ક્ષણમાં અતી સુક્ષ્મ વહે છે તે અસાધ્ય જાણવી. જે મધ્યાને તાવની સાથે અને અગ્ની જેવી એવી નાડી ચાલવા લાગી કવા ગતી મુકી અતી જલદીથી ચાલી તો રેગી એક દિવસે મરશે તથા જેની નાડી ડમરૂ જેવી ચાલવા લાગે તો તે ચોથા દિવસે મરશે તથા જેની નાડીએ સ્થાનક છોડયુ તે ત્રણ દિવસમાં મરશે, જે નાડી ગરમ તથા શરીર તેજ વિનાનું છતાં ટીપું અથવા ઘણું તાવથી ભરેલું હોય તથા શરીર નબળું, તથા નાડીની ગતી મંદ હોય તો રેગી બે દિવસમાં ભરશે એ પ્રકારે નાડી પરિક્ષા જાણવી,
મુત્રપરિક્ષા-કાંચ અથવા કાંસાના પાત્રમાં સવારે રેગીનું મુત્ર પહેલી ધાર તથા છેવટની ધારનો ત્યાગ કરી વચલું મુત્ર લેવું તેમાં તેલનું ટીંપુ ઘાસની સળી વડે નાંખવું તે ટીંપુ જે તળીએ જઈ ઉપર આવે અને તે ટીંપામાં છીદ્ર દેખાય, તથા મુત્ર કાળું કિવા રાતા ઊપર છે, તો રેગી અસાધ્ય જાણ ટીંપુ નાંખતા વેંત ફેલાય તે અસાધ્ય, ટીંપુ તેમજ રહેતે કસ્ટ સાય, તળીયે બેસેતો મૃત્યુ જાણવું વાયુને વધારે છે તે ટીંપુ નાંખતાં વેત જ ફેલાય છે અને મુત્ર લેહી જેવું તથા શીતળ હોય છે પીત્તને વધારે હોય તો તેલમાં પરપોટા થાય છે. તથા મુત્ર પીળુ અને ગરમ હેય. છે. કફને વધારે હોય તો મુત્ર ચીકણું તથા ધોળું તથા બરફ જેવા રંગનું જણાય છે. શનીપાતનું કાળું તથા રાતું તથા પીળું એવું શેળ ભેળ રંગનું હોય છે. વાત પીત્તનું ધુમાડાના રંગ જેવું તથા વાત કફનું ફેણ યુક્ત તથા ધાતુ અને ઇકીગ એનું તેલ જેવું હોય છે. ત્રિદોષનું કાળું તથા પીળું તથા રાતું ફેણયુક્ત તથા પરપોટા યુક્ત તથા સેના જેવા રંગ જેવું જણાય છે.
હવે બીંદુના લક્ષણે-ચમ્મર, કમળ, શંખ, પાન, ફલ ફલ, મણી, એમના જે ટીંપાને આકાર થયો તે રેગી અસાધ્ય છે એવું જાણવું, શીંહ ફતરૂ, હાથી, કુકડા, જંતુ, માણસ, શ, સરપ, વાનર, વીંછી, બિલાડુ, ડુકર એમના જેવો આકાર થયો છતાં તે રેગી અસાધ્ય જાણવો પર્વ, પશ્ચિમ કીંવા ઉત્તર, એ દિશા ઉપર ટીંપુ વદ હેાય તે રેગી બચશે, દક્ષિણ દિશા ઘવતે રેગી મરશે, અગ્નિ, નિરૂત, વાયવ્ય, ઈશાન એ દિશાની તરફ વધે, તે
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરીક્ષા,
કરેગી અસાધ્ય જાણવા, પૂર્વની તરફ છેડે ચાલ્યો હોય તે લગવાડની પીડા જાણવી. દક્ષિણમાં મહાપુરૂષની પીડ, પશ્ચિમમાં ક્ષેત્રપાળની પીડા, ઉત્તરમાં વનદેવની પીડા, અગ્નિ, નઈફત, ઈશાન, વાવ્ય એ દિશાએ ગ્રામદેવતા અથવા કુળ દેવતાની પીડા જાણવી, ટીપુ ફેલાઈ અંદર ચાલણી જેવાં છીદ પડે તો ભત પ્રેત એવા અનેક દોષ છે એવું જાણવું બે માંથા જેવો અથવા પુરૂષ જેવો ટીપાંને આકાર થાય તો ચાંડાલ ભૂત અથવા ફરનારા પીશાચને વળગાડ છે એવું જાણવુ, પશ્ચિમ દિશાએ ટીપું વધી સરપનો આકાર થાય તે પેટના રોગ છે એવું જાણવું, ટીપાંને આકાર વિકેણુ થયું હોય તે શાકીની, તથા કુળદેવતાને ક્ષોભ જાણ માંથા વગર અથવા ગાત્ર વીનાના, માણસ જે આકાર થયે હેય તો રેગ અસાધ્ય જાણો. મુત્ર ઘીની કણી જેવું થાય તો જલેદર થયું એવું જાણવું, જે તેલનું ટીપું ફેલાઈ મુત્રની સાથે મળી જાય તો અસાધ્ય જાણવું
મલ પરીક્ષા-વાયુને કેપ થયો છતાં મલ ફેણ ચુકત તથા ભુખરો અને ધૂમાડના વર્ણ જેવા અને ચુંથા પાણું જે હોય છે. પીત્તને કેપ થયે હોય તો લીલો, પીળ, દુર્ગધી યુક્ત, શીથીલ, ગરમ, એવો હોય છે. કફને કેપ થયે હોય તો ળે તથા કાંઈક સુખાએલ અને કાંઇક લીલે તથા ચીકણે એ હોય છે, વાત કફને કાળે તથા ચીકણે છોડાંથી યુક્ત એવો હેય છે, વાત પીત્તનો પીબો તથા કાળો તથા આરદ્ર અને માહે ગાંઠો એ હોય છે, પીત્ત કફને પીળાસ ઊપર તથા પાંડરવર્ણ જેવો હોય છે. ત્રિદોષને ને, પીળો, કાળે, શીથીલ, અને તેમાં ગાંઠ એ હેાય છે, અને દુર્ગંધ યુક્ત છતાં સીથીલ હોય છે. જીર્ણજવરને છીડા ચુત-જલોદરને ઘણું દુધીને, તથા ધોળ, ક્ષયને કાળે, રકત કેપનો પાતળે, અને લેહી જે મરવા વખતને બધી વાળ તથા રાતો છતાં જરા વેત વર્ણ તથા માંસ જેવો તથા શામ વર્ણ હોય છે. એવી રીતે મળ પરીક્ષા જાણવી.
જીભની પરીક્ષા-વાયુને કેપ છતાં જીભ ખરખરી હોય છે તથા ફટેલી અને પીળાસ ઊપર હેય છે. પીત્તનો કેપ હોય તો રાતી છતાં તેમાં જરા કાળાસ હોય છે. કફને કેપ હોય તે સ્વેતવર્ણ, રસયુક્ત, ચીકણી, એવી હોય છે. બે દોષને કેપ હોય તો તે દષના લક્ષણે કરીને ચુક્ત હોય છે. ત્રિદોષને કોપ હોય તે કાળી, કાંટા યુક્ત સૂકાયેલી હોય છે. અરૂચી, તથા અતીસાર હેય તે જીભ મધના વર્ણ જેવી હોય છે. પ્રમેહ તથા સંગ્રહણીની ધુમાડાના વર્ણ જેવી તથા ગરમ અને મગરી એવી હોય છે. વીસ ફટક રેગ હેય તે જીભ ખરભરી કાંટા જેવી છતાં તેમાંથી પાણી યુવે છે, મરણ વખ
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૨
પરીક્ષા.
તની જીભ ખરભરી છતાં અંદર તણાયેલી તથા ફણ યુકત તથા કઠણ તથા હાલવું બંચથયેલી હોય છે. એ પ્રમાણે જીભની પરીક્ષા જાણવી.
નેત્ર પરીક્ષા-વાયુનો કેપ હોય તે નેત્ર લુખાં તથા ધુમ્ર વરણાં તથા બળતરા યુક્ત તથા ચંચળ, તથા ઊ, એવાં હોય છે. પીત્તને કેપ હોય તો નેત્ર પીળાં હળદર જેવાં, તથા રાતાં, તથા બળતર યુક્ત અને દવે જેવાને અશક્ત એવાં હોય છે. કફનો કેપ હોય તે નેત્રો સ્વેતવરણ તથા તેજ વીનાનાં તથા પાણી ટપકતાં તથા ચીકણાં છતાં શીથીલ એવાં હોય છે. બે દોષને કેપ હોય તો તે દષનાં લક્ષણે કરી યુક્ત હોય છે. ત્રિદોષને કોપ છતાં ને લાલ તથા જરા શામ વર્ણ તથા ડોળાયેલા અને થીજવા જેવાં હોય છે. હવે અસાધ્ય લક્ષણે-જેની ૧ આંખ થીજેલા જેવી છતાં ફાટેલી ખુલી હોય છે. તથા બીજી આંખ મીચલી છતાં તે રેગી ૧ પહેરમાં મરસે અથવા નજર ઊંચી હોય તો પણ રેગી અસાધ્ય જાણ, તથા ને કંપ યુક્ત છતાં, મનફર જેવાં ચંચળ તથા બીવરામણાં તથા તેજ વીનાનાં તથા કૃષ્ણવર્ણ તથા કાળસ ઊપર તથા રાતા તથા ભુખરા થાય છે, તથા ચેહરે ભયંકર દેખાય છે. તે તે રોગી અસાધ્ય, નેત્રમાયેલી પુતળી ભ્રમીસ્ટ થઇ ને થીજેલા જેવા દેખાય છે. તે રેગી ૧ દીવસમાં મરશે, એમ જાણવું.
ભૂત ઊપદ્રવના ને–ભ્રમેલા જેવા છતાં ચકર વકર ફરે છે. એ પ્રમાણે નેત્ર પરીક્ષા જાણવી.
રૂપે પરીક્ષા-પ્રાત:કાળે રેગી પાસે જઈ. તેહનું રૂપ છે. તે તેજહીન તથા વીચીત્ર શામવર્ણ હોય તો તે રગ વાયુથી ઉત્પન્ન થયેલો જાણ, પીળુ મુખ તથા જરાસોજો ચઢેલે હેય તે પીત્ત પ્રકેપ જાણ, કલાહીન ચેહેરે છતાં તે લાળે દેખાય છે. તથા આ વિલક્ષણ એવા લક્ષણે કરી કફ પ્રકોપ જાણ તથા નેત્રાએ જો છતાં જેવા રોગની પરીક્ષા થાય, તેવા નામો રાખવાં. યાહા તથા કાળ, તથા ગાંઠ, તથા શળ, તથા વાયુ, તથા વાયુગોળે તથા વરાધ અથવા ડબ, તથા કરમ, તથા કઠોર ગુલમ; એ રેગે હાથ વડે દાબી જઈ ફલાણે રેગ છે એ નીશ્ચય કર એ પ્રમાણે રૂપ પરીક્ષા જાણવી.
શબ્દ પરીક્ષા-વાયુને કપ હોય તો ગળામાંથી શબ્દ નીકળે છે તે સામ્ય એટલે હલકે નીસરે છે. પીત્તને પ્રકેપ હોય તો આવાજ સાફ નીકળે છે, કફને કેપ હેય તો આવાજ ભારે તથા ઘેઘર નીકળે છે. બે દોષને તથા ત્રીદોષને કેપ હોય તો આવાજ બે દોષ તથા ત્રીદોષનાં લક્ષણે યુક્ત હોય છે, એવું જાણવું
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરીક્ષા.
૧૩
સ્પર્શપરીક્ષા-વાયુને કોય હેપ તે શરીરને સ્પર્શ સાગ તથા ખાખ. રાના પાનડા જે ખરભર છતાં શીતલ હોય છે, પીત્તને કેપ છતાં સ્પર્શ ગરમ હેય છે. તથા કફને કેપ છતાં શીતલ અને આરક એ હોય છે. બે દેષ તથા ત્રિદોષનો કોપ છતાં બે દોષ તથા ત્રિદોષના લક્ષણે કરી યુક્ત હોય છે. તથા જેના શરીરને સ્પર્શ ક્ષણમાં ઠંડે તથા ક્ષણમાં ઘણે ગરમ અને રેગ કરી વ્યાસ એવે છે તો તે રાગી અસાધ્ય જાણો. એ પ્રમાણે સ્પર્શ પરીક્ષા જાણવી.
કાળજ્ઞાન-સાધ્ય લક્ષણ–ચેહરો રેશનીદાર નાડી બરાબર, કેકીલા જે સ્વર, અગ્ની પ્રદી, માથાનેચળ, જીભ અને હેઠ રસ યુક્ત, હાથ પગના તળી તથા હેઠ, તથા હૃદય એના વિશે દઢતા, તથા મન ચીંતા વીનાનું, નખો અને રગે રાતાં, સુગંધી પદાર્થ ઊપર ઇછા એવાં લક્ષણે થયાં હોય તો રેગ જલદીથી મટશે એવું જાણવું અસાધ્ય લક્ષણે-અતિ તીક્ષ્ણ જવર, બરળાવું, નેત્રો તથા નખ ઘણાજ રાતા, કીંવા વેત, હાત, પગ, તાડા પડેલા સાદ ક્ષીણ, મેં તથા નાક તેજ વિનાનાં, ગળું ધાએલું, હેડકી, શરીર ભયંકર, મુરછા, ભ્રમ, કંપારે, એવા લક્ષણે થયાં હોય તે તે રેગી અસાધ્ય જાણ, જેના નાકની જમલી નાકસુરી એક, અથવા બે કવા ત્રણ દિવસ એક સરખી વહે છે તો તે માણસ ત્રણ વરસે તથા એક વરસે તથા છ મહિને કમે કરી મરશે જેની ઢાબી નાક સુરી દિવસે ઘણું જલદીથી ચાલે છે અને રાત્રે બંદ થાય છે તે ચાર દિવસમાં મરશે. જેની બેઊ નાકસુરીએ દસ દિવસ બરાબર ચાલે છે તે ત્રણ દિવસ જીવશે. જેના ડાબા હાથની નાડી ચાલતાં ચાલતાં તુટે છે તથા ડાબી નાકસુરી છેકજ બંદ થાય છે તે તરત મરશે, જેનું નાક વાંક થાય અને નાકસુરીએ બંદ થઈ મોમાંથી શ્વાસ ચાલવા માંડે તો તે દસ પહેર જીવસે. જે માણસને પડછાયે દક્ષિણ તરફ દેખાવા લાગે તો તે માણસ પાંચ દિવસમાં મરશે, જે માણસની છાયા પુરૂષ બે ભુજ અને માથા વીનાની દેખાય તો તે માણસ એક મહિને જીવશે, જે માણસ કાળુ છતાં એકાએક પીળું હોય તો તે બે વરસ જીવશે. જેનુ મેં દર્પણ અથવા ઘીમાં દેખાય નહિ તો તે છ મહિનાએ મરશે. જેના દાંત, હોઠ, જીભ એ સુકાં પડી આવે છે, તથા નેત્રે નખો નીલવર્ણ થયાં તથા પીળો રંગ તથા લીલો અને રાતો રંગ કાળો, કાળો દેખાવવા લાગ્યો તે તે છ મહિના જીવશે. જેને આકાશમાં ઘણું પ્રકારના રંગના સાપ નજરે આવે તો તે ત્રણ મહિના જીવશે. જેને વીર્ય છુટવા વખતે મુત્ર આવવા લાગે તથા છીંક આવે તો તે એક વરસે મરશે. જેને ઝાડ અને પેશાબ એ બેઊ સાથે જ હોય તે એક વરશે મરશે. જેને માંથુ તથા હાથ પગ એ
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
પરીક્ષા.
પાણીમાં જોયા છતાં ન ઢેખાય તે તે એક વર્ષ જીવશે. તડકામાં ઊભા રહયા છતાં જેના પડછાયે। કપ પામે છે તે ચાર મહીના જીવશે. હાથ પગ છાતી એ નાહ્યા પછી તરતજ પેાતાની મેળે સુકાં પડે તે તે ત્રણ મહીના જીવશે જેને કડવા તથા ખાટા વગેરે પદાથા એકાએક ઊલટા દેખાય તે તે છ મહિના જીવશે. જેને સૂર્ય અથવા ચંદ્રે આકાશમાં અમે દેખાય છે અને ર.તે નક્ષત્રે દેખતાં નથી તે દિવસે દેખાય છે તે મહિના જીવરશે. તથા કાનમાં આંગળીઓ નાંખી છતાં દેવની સંભળાય નહિ તા તે સાત દિવસે મરો જે દૂબળા છતાં એકાએક જાડા થાય તથા જાડા છતાં દૂબળા થયા તથા બુઠ્ઠીમાં ફેર પડવા લાગ્યા તે તે છ મહિને મરશે. રાતે મળતરા દિવસે સરદી ગળુ ખદ, છાતી, હાથ, પગ, નાક, એ તાઢાં મસ્તકમાં શુળ એવાં લક્ષણા થાય તા તે તરત મરશે. જેની જમણી નાકસુરી મદ થૈ ડાખી માત્ર ચાલે છે તથા કોઇ પણ પદાર્થના વાસ આવતા નથી તે તે એક મહિના જીવશે, મથુન વખતે વીર્ય પડવાના પહેલી છીંક આવે તા તે પાંચ મહિને મરશે, જેને પોતાની જીભની અણી ન રૃખાય તેા તે એક દિવસે મરશે, જેને ભમરાના વચલા ભાગ તથા દીવાની જોત ન રખાય તે સાત દિવસે મરરો. તથા નાકની અણી ન દેખાય તે તે ત્રણ દિવસમાં અથવા એક મહિને મરશે. જેને નેત્રમાંહેની કીકીએ દેખાતી નથી તે પાંચ દિવસે મરરો, જેને પાતાનુ પ્રાંતિખીમ તેલમાં રૃખાતું નથી અને નાક વીનાનુ માં દેખાય છે તથા હાથેળી માથાઊપર મુકી એઆંખા વડે પહાંચા જોયા છતાં માઠી દૈખાય તથા કાનમાંહેના સખ્ત ક્ષણેક્ષણેક સાંભળાય તથા વીજળી નજરે ન આવે તા તે એક મહિનાએ મરશે. જેની બુદ્ધીએ ભ્રમ થઇ શબ્દ ઊંડા જાય તથા રાતે આકાશમાં ધનુષ્ય નજરે પડે તે તે છ મહિને મરશે. જે સેામ છતાં એકાએક ઘણું દાન કરવા લાગે, અને પ્રકૃતી વીપરીત થાય તે તે છ મહિને મરશે. જમણી હાથેળી ઊપર ટચલી આંગળીથી તે તર્જની સુધી અર્ધ ચંદ્રાકાર વાંકી એવી રેખા હોય છે તે ખંડીત ન હાય તેા તે માણસ ૧૦૦ વરસ જીવશે વચલી અગળી સુધી છે. તે ૭૦ વરસ જીવરો. અનામીકા સુધી છે તે ૫૦ વરસ જીવશે, પછી જેમ જેમ લીટી નહાની હાય તેમ તેમ ૪૦-૩૦-૨૩- વસે અનુક્રમે કરી જીવશે કોઈનુ મત એવું હેાય છે કે લીટીમાં ફાંટા અથવા કાતર, ત્રિસુળ, હાય તા તે અપમૃત્યુનું ચીન્હ છે એવું જાણવું એ પ્રમાણેજ જોસીયાને જન્માત્રી રૃખાડી આયુષ્યના વિચાર કરવા એ પ્રમાણે કાળજ્ઞાન જાણવું.
એસડ લાવવાનુ મુહુર્ત હસ્ત, અસ્વીની, પુશ્ય, પુનર્વસુ, અભીજીત, મૃગાર, રોહીણી, અનુરાધા, શતતારકા, સ્વાતી, એ નક્ષત્રો જાણવાં, અમૃતસીદ્ધીયેાગ તથા ગુરૂવાર, શુક્રવાર, રવીવાર, બુધવાર, અને અજવાળી તથા સારા યાગ અથવા સારું કારણ એવા વખતે એસા લાવવાં,
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરીક્ષા.
૧૫ રસાયન વગેરે કરવાનું મુહુર્ત-હસ્ત, અસ્વીની, પુણ્ય, અભીજીત, મૃગસર, રેવતી, ચિત્રા, અનુરાધા, શ્રવણ, ઘને સ્ટા, શતતારકા, પુનર્વસુ, સ્વાતી, મુળ, એ નક્ષત્રો તથા શુક, સોમ, ગુરૂ, બુધ, એ વાર તથા મિથુન કન્યા, મીન, ધન એવાં લગ્ન જોઈએ.
વૈદ્ય રોગીને કેવાં મુહુર્ત ઊપર એસડ આપવું તે-ગુરૂ, શુક્ર, રવી એવા ત્રણ વાર જોઇએ, તથા મેશ તુળ, કર્ક, મકર, એ લગ્નો તથા સારા યોગ અને તેવાજ કારણે જોઇએ.
રોગીને એસડ લેવા વીશે–ચોથો તથા આઠમો તથા બારમે એવા ચંદ્ર ન જોઈએ. અને ઘાત ચંદ્ર, ઘાતવાર, ઘાતતીથી, તથા જન્મનક્ષત્ર, ન જોઈએ. તથા કાળ રાહ પુઠ ઉપર જોઇએ તથા નક્ષત્રોની તથા તીથીઓની વીસ ઘડી તથા મંગળ શની અને સેમ એ વાર ન જોઈએ તથા વિક્રેત તથા વ્યતીપાત ઈત્યાદી નરસાં જોગ તથા નરસાં કરણે ન જોઈએ,
જુલાબ તથા ઊલટી દેવા વીશે મંગલવાર, રવીવાર, ભેસપતવાર એ નિયમ જાણ
લેહી કહાડવા વિષે–શ્રવણ, અનુરાધા, મૃગશીર, એ નક્ષત્ર, ગળ અને રવી એ વાર જઈએ. તથા સમુદ્રને ભરતીને વખત જોઈએ,
કફ ઊપર એસિડ દેવા વિષે–સ્વાતી, કૃતીકા, હસ્ત, પુનર્વસુ, શ્રવણ જેષ્ઠા, એ નક્ષત્રો શુભ જાણવા
સુળ વગેરે પર એસિડ દેવા વિષે–સારે દિવસ જોઈએ, તથા વારસુળ પંઠ ઊપર જોઇએ, શુળજોગ માત્ર નરસ છે.
રોગીને નહાવા વિષે–આદ્રા, જેકા, મુળ, પર્વત પર્વષાઢા, પુર્વાભાદ્રપદા ચીત્રા, અનુરાધા, શ્રવણ, ધનીસ્ટા, શતતારકા, અશ્વીની, હસ્ત, અભીજીત, પુણ્ય, એ નક્ષત્રો તથા રવીવાર, બુધવાર, મંગળવાર, ભેસપતવાર, તથા રીકતાતીથી એ સર્વ સારાં જાણવાં,
જે નક્ષત્રના વિષે તથા જેવારના વિષે અને જે તિથિએ રોગ ઉત્પન્ન થાય છે તે નક્ષત્ર તથા વાર તથા તિથિની પીડા કેટલા દિવસ છે એ સમજવા સારૂ નક્ષત્રોનું કેષ્ટક તથા તેમાં એકની નીચે એક એવા બેબે આંકડા મત ભેદ કરી લખેલા છે તે ઉપરથી પીડા જાણવી,
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
પરીક્ષા.
૩૦
અસ્વી. ભરણી | કૃતીકા | રોહીણી મૃગશર. | આરદા ! પુનરવ. | પુષ્ય. | અસલે.
૧૦ | ૩ ૧૧ | ટ | ૭ | મધા | પૂવો | ઉત્તરા ! હસ્ત | ચીત્રા | સ્વાતી વિશાખા, અનુરા. જેટા | ૨ | ૧૫ ૯ | ૧૫ - ૬૦ | ચૈય. ૧૦
૧૫ | ૨૦ | મુળ. પુરવાશા. ઊંત. શા શ્રવણ ! ધનિષ્ટા શતતા. | પુ. ભા. ઊ. ભા. રેવતી
- ૧૫ | ૧૫ છે ! ૦ | ૩૦ | ૧૧
૩૦.
૭
:
૧૫ [
૧૧.
૨૦.
૧૫
-
- -
-
-
-
-
-
છઠ.
સાતમ. | આઠમ.
પડવે. | બીજ. ત્રીજ. | ચોથ. | પાંચમ. ૧૫ ૩૦ | ૩૦ !
૧૦
તેમ.
દશમ અગીઆ બારસ. | તેરસ. એસ. પુનમ. | અમાસ.
રવીવાર. સેમવાર. મંગળ
બુધ. | બસપત. સુકરવા. સનીવા.
૩૦
૪૫
મૃત્યુયોગ–અસલેસા સતતારીકા, આરદ્રા, બનીછા, હસ્ત, પુર્વ, પુર્વાશાડા, પુર્વાભાદ્રપદા, ભરણું મઘા, વિશાખા, એ નક્ષત્રનો, તથા પડે, નોમ, ચોથ, બારસ, આઠમ, એ તીથીઓના વિષે રવી, તથા મંગળ, તથા શની એ વારેના વિષે યોગ થઇને તે દિવસે રંગ ઉત્પન્ન થાય તો તે રેગ રેગીને મૃત્યુ આપે છે અને કૃતીકા, મૃગશીર, વિશાખા, મઘા, અશલેશા, આદ્રા એ નક્ષત્રના વિષે સાપ કરડેતે મૃત્યુ પ્રાપ્ત થાય,
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરીક્ષા.
ફણચક.
૭ | ૧૦ ૧૦ ૧૧ ૧૯ ૨૨ ૨૫ ૧ | ૪ |
સૂર્ય નક્ષત્રો તથા ચંદ્ર નક્ષત્રો તથા રેગીનું જન્મનક્ષત્ર એક નાડીમાં આવ્યું છતાં છ થી બાર સુધી મૃત્યુ, તેથી તેવીસ સુધી જય, ચાવીસ થી પાંચ સુધી, વ્યાધી એ પ્રમાણે જાણવું.
હત પ્રશ્ન-ગીના તરફથી વિઘને જે તેડવા આવે છે તે પ્રથમ જેટલા અક્ષરે બેલે તેને ત્રણ ગણા કરી, તેને આડે ભાગવા, શેષ અંક રહેશે તે વશમ રહ્યા તો રેગી બચશે, અને સમાન અંક રહ્યા તો રેગી મરશે એવું જાણવું
નરસાસ્વપનાં સ્વપનમાં નાગા સન્યાસી તથા ગુસાઈ તથા મુંડલા તથા રાતા, કાળાં કપડાં પહેલાં, તથા નાક, કાન, કાપેલા તથા પાંગળા, તથા કુબડા, તથા વામનરૂપીયા, તથા કાળા, તથા હાથમાં ધું શલા, તથા તરવાર, તથા ભાલા તથા બરછી, વગેરે ધારણ કરેલાં, તથા ચોરેને બાંધી મારનારા તથા દક્ષિણ દિશાનો આશ્રય કરી રહેલા, તથા ભેંશ, તથા ઊંટ, તથા ગધેડું એ ઊપર બેઠેલા ઈત્યાદી જોયા છતાં જેની પ્રકૃતી ઠેકાણે છે, તેને રોગ થાય છે. તથા જેને રેગ છે તે મરણ પામે છે. સ્વપનામાં આપણને પહાડ, તથા ઝહાડે વગેરે ઊંચા ઠેકાણા ઉપરથી પડે એવું જોવે છે, તથા પાણીમાં ડગે, તથા અગ્નીથી બળ, એવું જોવે છે, તથા કતરે પગે વરખડા લીધા, તથા માછલાં વગેરેએ ખાધો તથા એકાએક આંખ ગઈ. તથા દી ઓલાઇ ગયા એવું જોવે છે, તથા તેલ અને દારૂ પીધો, તથા લેવું અને તેલને લાભ થ તથા રાંધેલું અનાજ
ખાધુ તથા માતાના ઘરમાં પેઠે, અથવા તેના પેઠમાં પેઠે એવું જોવે છે, એ - પ્રકારનાં સ્વપનાં જોયા છતાં જેની તબીયત સારી છે તેને રેગ થાય છે, તથા જેને રેગ છે તે મરણ પામે છે,
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જલિ .
પરીક્ષા. બીજ નરસાં સ્વપનાં-નાવ, ગાડી, દર્પણ, વિવાહ, તથા સારું કામ પાણીમાં પરવત, ધન, અનાજ, એ રોગીએ જોયા છતાં મરણ પાસે આવ્યું એવું જાણવું. ભુતો, અને સ્વાદે તથા પીશાચ, તથા પક્ષી એ આપણું શરીર ભક્ષણ કરે છે, એવું જોયું તો તે આઠ મહિને મરશે, ઘાસ અને લાકડાં, માથે લીધા, તથા પર્વત ઉપર તથા એકલી જમીન ઉપર તથા ઘુળ ઊપર તથા થાંભલાની અણી ઉપર તથા શુળ ઊપર બેઠા એવું જોયું તો તે ત્રણ મહિને મરશે, આપણા પુર્વજ જોયા, તથા હજામત કરાવ્યા પછી તેલ ચાળી ઊઘાડા માથે ગધેડા ઊપર બેશી દક્ષિણ દિશાએ જાય છે, તથા કાળા લુગડાં પહેરેલો પુરૂષ, એવું સ્વપનું જોયું છતાં છ મહિને મરસે, પોતે ગધેડા ઉપર અથવા ઊંટ ઉપર અથવા ગાડરા ઉપર અથવા પાડા ઉપર બેશી દક્ષિણ દિશાએ જાય છે, એવું જોયું છતાં તેજ વખતે કૌંવા ૨૦ દિવસની અંદર મરશે. પિતાનું શરીર રાતી સુખડથી લાલ ફલ, લાલ અક્ષતાં, એવડે શેભેલું એવું જેણે જોયું તે આઠ મહિનામાં મરણ પામશે એવું જાણવું
હવે નરસાં સ્વપનાંને પરહાર–પહેલાં કહેલો વિવાહ તથા ઉઘાડા માંથાન વગેરે નરસાં સ્વપનાં જોઈ કેઈની સાથે ન બેલતાં સવારે નાહીં સેનું તથા કાળા તલ તથા લેતું, એ ત્રણ આપી. ઈશ્વરની સ્તુતી કરવી. અને રાતે દેવળમાં રહી જાગરણ કરવું, એ રીતે ત્રણ દિવસ કર્યું છતાં નરસા સ્વપનાંની પીડા થતી નથી.
સારા સ્વપનાં-જે માણસ સ્વપનામાં ઇંદ્ર ઇત્યાદી દેવ, તથા રાજા તથા મીત્ર તથા બ્રાહાણે એને જીવતા જુવે છે તથા ગાય તથા તેજસ્વી અગ્ની તથા પ્રયાગ ઈત્યાદી તીરથે, તથા કાદવથી કળાયેલું પાણી એવું તથા શત્રના જમાવને જીભે એવું તથા સ્વેત રંગથી ભીલી કરેલી માળ બળધીયે, તથા પર્વત, તથા હાથી, ઘેડા, વગેરે ઉપર બેઠેછું એવું જુવે છે તથા જળ, મધ ઊપરની કાળમાં ખીઓ તથા રાતી માખીઓ તથા ચાંચડ વગેરે તથા સાંપ વગેરે કરડે છે, એવું જીવે છે. અને પિતાને જે સી લાયક નથી તેની પાસે ગયે અથવા જે ઠેકાણે લાયક નથી તે ઠેકાણે ગયે, એવું તથા વીસ્ટાથી અંગ ખરડાયું પિતાનું તથા પારકાનું રડવું તથા મરણ પામ્યા, તથા કાંચું માંસ ભક્ષણ કર્યું, એવુ જવે છે, તે માણસ રેગી હોય તો રેગ વિનાને થાય છે, તથા સાજો હોય તે તેને દ્રવ્ય પ્રાપ્ત થાય છે. લોહી, માંસ, એવડે પોતાનું શરીર ખરડાયેલું તથા ઘેલું લુગડુ પહેર્યું તથા દૂધપીધું તથા પ્રેત તથા જાર સ્ત્રી તથા ગાય તથા નહાની
સી, એને જોયાં તથા મટેડી ખાધી તથા તળાવમાં ઘણાં કમળ તથા રાજસભામાં દ્વીજને સમાજ તથા પાણી તથા દૂધ એ જોયાં છતાં શુભ ચીહેન જાણવાં,
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરીક્ષા.
૧૯ નરસાં ચીન–જાગ્રત છતાંજ કાળે પુરૂષ, કાળાં કપડા પહેરી લેઢાને દંડ હાથમાં લઈ ઉભે છે, એવું જોયું તો મૃત્યુ. ધુમકેતુનો તારો તથા વીજળી એ દિવશે જયાં તથા પર્વતનું શીખર ખશી મોટો શબ્દ છે અથવા કારણ વીના ઘરે તથા વૃક્ષો તથા દેવની મુરતીઓ તથા દેવળનાં શીખરે ઊભાંજ ફાટી બે ભાગ થાય તથા ભમીમાંથી શબ્દ થાય તથા રાતે રણસ્થાનના વીશે ભૂત નાચે છે, એવું જોયું તો મૃત્યુ દિવશે અથવા શ્રાવણ માસમાં આપણું ઘડીએ ઠાણ દીધું, તથા બુધવારે અથવા માહા મહિનામાં ભેંશવીય, તથા રસીંહ સંક્રાંતમાં ગાય વીઆય એવા નરસાં ચીજો થાય તો ઘરનો માલિક મૃત્યુ પામે, કુવામાં મોટા શબ્દો તથા અનેક ઉતપાતો અને ગંધર્વસ્ટા તથા અકાળે વૃષ્ટિ (એટલે માવઠું) તથા ધરમાં ભુતોની ચેસ્ટાઓ તથા વાયુની ગર્જના તથા સૂર્ય ચંદ્રને કુંડાળાં પડે તથા નક્ષત્ર અને તારા તુટી પડે અને જમીન કપવા લાગે તથા દિવશ તેજહીન જોયો તથા જમીન ફાટી માટે નાદ થયો તથા મન ભય પામી આંખમાંથી પાણી ટપકવા લાગ્યું તથા વનવાગાળું તથા મધની માખીઓએ ઘરમાં વાસ કર્યો તથા ચાહે તેટલું ખાય તે ભુખ ન રહે, બુદ્ધી બ્રશ, બેભાનપણું તથા શરીર ભયંકર દેખાય તથા ગળી અને પીંગળના શબ્દ વખત વીના સંભળાય તથા રાતે ગાય બરાડા પાડે, કુતરાં બારણે રડવા લાગે તથા શીઆળ તથા ગીધ તથા સસલું ઘરમાં પેઠું એવું જોયું અને વૃદ્ધ પુરૂષ તથા દેવ, બ્રાહ્મણ, ગુરૂ, શ્રેષ્ઠ એવો દેશ કરવાનું સુઝે, અને તેઓની નીંદા કરવા લાગે એવી રીતે નરસાં ચીહે થાય તે આયુષ્ય ખપી ગયું એવું જાણવું
શકન–રોગીપાશે જનારે જે વિદ્ય તેનાં શુભ તથા અશુભ શકુનવિઘ માગે ચાલતે છતાં યોગ્ય જે નાબત તથા મૃદંગ વગેરે સૌમ્ય શકુન તે શુભ દાયકા થાય છે, તથા અંગારા, તેલ, કલથી વગેરે જે પ્રાસ અશુભ શકુન તે શુભ દાયક થાતા નથી.
સિભ્ય શકુન–બત, મૃદંગ, શંખ, તંબુરો, વિવાનાં ગીત, પુત્રવતી સ્ત્રી, ગાય વાછરડા સત, ગાય, દહીં, ફલ, કુલ, દીવ, અનાજ, છત્ર, મધ, માંસ, ગાડરાં, ઘડે, બે બ્રાહ્મણ, ભારદ્વાજ પક્ષી, નીલકંઠ પક્ષી, હરણ, મોર, નાળીયે, પાણીથી ભરેલી ગાગર, કેળાં, રત્ન, અનાજ, નશાન, શુક, ઈત્યાદી સભ્ય શકુન જાણવા,
પ્રદીપ્ત અશુભ શકુન-કળથી, તેલ, કપાસ, કુસકા, પાષાણ, ભસ્મ અંગાર, કાદવ, રાઈ, ખાખરાનાં લાકડાં, ચમાર, ઘેડ, લાકડાં અગ્ની, ભેંશ તથા પાડો,
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરીક્ષા.
વિધવા સ્ત્રી, સંન્યાસી, દગલબાજ, એક જ બ્રાહ્મણ, કાગડો, બિલાડું, સમળી, પથારી, બેશુદ્ર, ઘુવડ, કુકર, ભગવું કપડુ ધારણ કરનારે, રજસ્વલા સી, ડાલી, ગાગર ઈત્યાદી,
દત લક્ષણ–(એટલે વિઘને તેડવા જનારૂં જે માણસ તેનાં લક્ષણ તે દૂત રેગીની જાતો, તેજસ્વી, ધોળળાં વસ્ત્ર પહેરેલો, ચંદન વગેરેથી શોભી તો, હસમુખો, મીઠું બોલનારે, સ્નેહનું રક્ષણ કરી, પ્રાત:કાળે વિદ્યને પ્રસન્ન કરનારે, ઘોડા ઉપર અથવા બળધીઆ ઊપર બેઠેલો, ધોળાં પુષ્પો તથા પાકેલાં ફથી યુક્ત એવાં પ્રકારનો જોઇએ, તથા સારે દિવસ જોઈ નાકનો સુર જે તરફ વહેતો હોય તે બાજુએ આ છતાં રેગીનું કલ્યાણ થાય છે,
દૂતના નરસાં લક્ષણો-પ્લાનમુખ, અતીચંચળ કઠણ શબ્દ બોલનારે, દુધીયુક્ત, થાકેલ, લાકડા તથા પાષાણ અને ત્રણ એ જેના હાથમાં છે એવો તથા નગ્ન, રોગી, તેમાં પાછું આવેલુ, ઘબરાયાલો, રાતું કાળું ભગવું વરસે ધારણ કરેલું છે, તથા જટાવાળા, મુંડેલ, રાખ બેલે, કાદવથી ખરડાલ, તથા જેના રોમાંચ ઉભાં થયેલાં એ, વિક્ષિપ્ત સમીસાંજે આવેલો, દક્ષિણ દિશાએ ઉભો રહી બેલનારે, એવા પ્રકારને દૂત તેડવા આવ્યો હોય તો રેગીનું અકલ્યાણ જાણવું,
વૈદ્યને તેડવા જનારો જે દૂત તેના શુભાશુભ શકુન દૂત મારગે ચાલતો છતાં નોબત મૃદંગ વગેરે જે સેમ્ય શકન તે રાગીને શુભ દાયક થતાં નથી, તથા અંગારા, તેલ, કલથી ઇત્યાદી જે પ્રદીપ્ત અશુભ શકુન તે શુભ દાયક થાય છે, એ પ્રકારે દૂત લક્ષણ તથા શુભાશુભ લક્ષણે જાણવા
જ્વરની ઉત્પત્તીનું કારણ—અજીર્ણ થવાથી વાતાદિ દેવ દુસ્ટ થાય છે, અને તે આશયમાં જઈ કઠામાંહેલા અને બાહરની ત્વચા સુધી લાવે છે, તેથી શરીર ગરમ થાય છે, એ પ્રમાણે વરની ઊત્પત્તી જાણવી,
વરનું પૂર્વરૂપ –બગાસાં, શું ધ્યાની પેઠે શરીર દુખવું, મનેવિકાર, આંખોમાં બળતરા, જડપણું, અરૂચી, શરીરનાં માંચ ઉભાં થવાં, આંખની આગળ અંધારી, હાથ પગ તહાડા. મનને બેચેની, તથા શીતવાયુ, અને તડકો એની વારંવાર ઈચ્છા અને દેશ ઉત્પન્ન થવો, અનાજ ન પચવું, મેંમાં પાણી છુટવું, બળ તથા કાંતીને હાની. વાયુનું પ્રબલ છતાં બગાસાં ઘણું આવે છે. પીત્તનું પ્રબલ છતાં નેત્રો ઘણાં બળે છે. કફનું પ્રબળ છતાં અનાજ ઉપર અરૂચીબે દોષને કોપ છતાં બે ઊનાં લક્ષણે, ત્રિદોષને કોપ છતાં સવે લક્ષણે થાય છે,
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવર,
વર આવતા વેત જ–પ્રારંભે શું કરવું તે મ લાઘણ કરવી, ભુખ લાગે તેજ અનાજ લેવું, પણ વાતજ્વર, ક્ષયના વિષે, તથા ભૂખાળે, ગર્ભવતી સી, દર્બળ, નાહાનું છોકરું, તરસ લાગેલું, ઊર્થ સ્વાશી, એવા માણસેએ લાંઘણ કરવી નહિ, મગ, મસૂર, ચણા, કલથી, મઠ, એવા પાંચ ધાન્યનું છેસામણ આપવું, અથવા ચોખાની રાબ આપવી, કીંવા રેખાના આટામાં ગહુને આટે નાંખી તેની રાબ અથવા એકલા ગહેના પાટાની રાબ આપવી, કેવળ પીત્તવર છતાં હલકો રેચ આપ, તથા વમન આપવું. પાચન એડો તથા ઉકાળા તથા તેમાં પાણી કેટલું નાખવું તથા સ્વરસ વગેરે પાંચ પ્રકારના ઉકાળો પ્રારંભમાં લખેલા છે ત્યાં જોઈયેજના કરવી.
જ્વર પાચન-દેવદાર, ધાણા, ભેરીંગણીનું મુળ એનો ઉકાળો ઓપ એટલે જવર પકવ થાય છે.
વાત જ્વરનું કારણ–વાલ, અડદ, તુવર, ચણા વગેરે ભારે અનાજ, ચીકણા પદાર્થ, તરબુચ, કેહ, મઠ, કંદ, ચીભડુ, શીતલ પદાર્થો, મુળા, લુખા પદાર્થો તથા ઘણું મિથુન, અને વધારે મહેનત, ઘણો ઉજાગરો, એવાં કારણોથી વાતવર ઉત્પન્ન થાય છે.
વાતજ્વરનું લક્ષણ–શરીરને કંપારે છુટ, ગળુંને હોઠ સૂકા પડવા, મળને અવરોધ, છીંક બંદ, માથું, પિટ, કેડ, આંખો અંગા એ દુખવા લાગે; નીંદ્રા આવે નહિ, જવર કેઈ વખત થોડે તથા કઈ વખત ઘણે આવે, મેટાને સ્વાદન છતાં અરૂચી થાય છે, બગાસાં આવે છે, પેટ ફુલે છે, અજીર્ણ, શ્રમ, મેહ, શુળ થાય છે, અંગ ઉપર રૂવાડા ઉભા થાય છે, આંખો ઉપર ધેન, પડી તથા સાથળે કળવા માંડે છે, કાનમાં નાદ થાય છે, સુકી ઉધરસ આવે છે. દાંત દુખે છે, ૨વા લક્ષણે થાય છે.
વાતજ્વર ઊપર પાચન-ગળ, પીપરીમૂળ, સુંઠ એને ઉકાળે સાંજ સવાર વરના સાતમે દિવસે આપવાથી જવરનું પાચન થાય છે.
વાતજવર ઉપર ઈલાજ-ગળે, સુટ, ધમાસે નાગરમોથ એનો ઉકાળો આપ વાળ, સુંઠ, પીઠવણ, કરીઆતુ, કાગમુળ, રીંગણી મુળ, રીંગણી, ગળે, ગોખરૂ, એને ઉકાળો પીધો છતાં વાતજવર તરી જાય છેગળે સુંઠ, પીપરીમૂળ, એને ઉકાળ મધ નાંખી આપવો શાલપરણી ચીકણાનાં મુળ, કાળી દરાખ, ગળે, ઉપલ સરી, સરગવાની છાલ, એનો ઉકાળે આકરા વાતજ્વરને પણ નસાડે છે,
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
જવર.
પીત્તજવરનું કારણઘણ ખારૂ ભજન, તેલ ભક્ષણ, પાકેલું રીંગણ, સુરણ, કારેલા, કડવા પદા- તીખું, રાઈ, એટલા વાના વધારે ખાધામા આવે તે તેથી પીત્તજવર થાયે છે.
પીત્તજવરનું લક્ષણ-શરીર પીળું, સર્વ અંગને બલતરા, તરસ અલ્પ નીંદ્રા, મેં કડવુ, સુરછા, ઉલટી, કેર, બબડવુ, અતીસાર, પશી, કેશીની પેઠે થાવું, થડ પદાર્થ ઊપર ઇચ્છા, મલ, મુત્ર, નેત્ર, એ પોળ, એવી રીતે પીત્તજ્વરના લક્ષણે થાય છે.
પીત્તજવર ઊપર ઊપચાર–ગળે, હરડે, પીત્તપાપડો, એને ઉકાળે સાકર નાખી પીવે, ગરમાલાનગોળ કાળી દરાખ, પીત્તપાપડો, કડ, હરડે, નાગરબેથ એનો ઉકાળો આપવો, એકલા પીત્તપાપડાનો પણ ઉકાળો આપ, પીત્ત પાપડ, વાળ, રાતી સુખડ, ધાણા, સુંઠ એને ઉકાળે આપવો. પીત્તજવર ઊપર પાચન-ઇંદ્રિજવ, પહાડયુળ, કડ, નાગરમેથ એને ઉકાળે દસ દિવસ થયા પછી આપો ત્યાર પછી એસડ આપવું
વાત પીત્તજ્વરનું લક્ષણ-ગળુ મો સુખ પડે છે. બળતરા, મુરછા, તરસ, નદ્રાનાશ, ઉલટી, ભ્રમ, આંખની આગળ અંધેરી, શ્વાસ, અરૂચી, જીહાસ, બડબડ, રોમાંચ એવા લક્ષણે થાય છે.
વાત પીત્તજવર ઊપર ઊપચાર–પીત્તપાપડો, નાગરમોથ, ગળે, સુંઠ, કરીઆતુ, એનો ઉકાળે આપો. રીંગણી, ભોરીંગણી, ગોખરું, ગળે, સુંઠ, નાગરમોથ એને ઉકાળો આપવો, દરાખ, પીત્તપાપડો, ગરમાળાને ગોળ, કડ, નાગરમોથ, હરડેદલ એનો ઉકાળો આપવો, એટલે પીત્તજવર, મુરછા, સોજો, બલતરા, લખી, બડબડ ભ્રમ એને નાશ થાય છે. દરાખ, ગરમાલે એને ઉકાળે લીધાથી પણ પીત્તજ્વર જાય છે, તેમજ પીત્તપાપડ, નાગરમોથ, ગળે, કડ નાખી લીધે હોય તે અમૃતની પેઠે ગુણ કરે છે,
રક્તપીત્તજવર ઊપર ઉપચાર–ધમાસે અતીવીખની કળી, કરીઆતું, કડુ, અરડ, પીત્તપાપડ, કાલી દરાખ, એને ઉકાળે સાકર નાખી લીધો હોય તો તરસ, બળતરા, ચળ, રક્તપીત્તજ્વર એ નાશ પામે છે. ગળો, હરડેદલ, પીત્તપાપડે એને ઉકાળ પણ રક્તપીત્તજવરનો નાશ કરે છે. વાળ નાગરમોથ, પીત્તપાપડ, સુંઠ, રતાં જળી, ધાણા, લીંબડાની સળીઓ, પદ્યકાણ એનો ઉકાળે રક્તપીત્તજવરને નાશ કરે છે, તથા બલતર, શેષ, ઉલટી બંધ કરી જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે,
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિર.
૨૩ કફજવનું કારણ–મસ્ટાન્ન ઉપર તરતજ પાણી પીવું. તેલ ઘીમાં તળેલા પદાર્થ તથા દહીં, દધ ભક્ષણ, અને વારંવાર સાન, તથા દિવસે નીદ્રા તેમજ નીત્ય નવું પાણી પીધામાં આવે ઇત્યાદી વડે કફજ્વર થાય છે.
કફ જવરનુંલક્ષણ–શરીર ભારે, ખાલી હુબો, મોટું ગળ છ૮, સલેખમ ઉદ્ધસ, આળસ, અંગ તાદ્ધ, મલ, મુત્ર, નેત્ર, ઘેળાં, સ્વાસ, સ્વરભંગ, હેડકી, શબ્દ ભારે અંગ ઉપર ક્ષતો, નાકમાંથી પાણી વહેવું માથું દુખવું, નીદ્રાને વધારે, રસવાહિની નાડીનો ધ વે, રેમાંચ, પેટ કઠણ થવું, પેશા બને વધારો, આંખમાં ઘેન, એવાં લક્ષણે કફવરથી થાય છે.
કફ જવર ઊપર પાચન-બીજેરાનું મુળ, હરડે, સુંઠ, પીંપળમુળ એના ચુરણમાં જવખાર નાંખી કફ જવર આવેલા દિવસથી બાર દિવસ પછી આપવું, અને ત્યાર પછી ઉકાળે આપ, સુંઠ, અડુરો, નાગરમેથ એને ઉકાળે આપ, ભારંગમુળ, દેવદાર, પુશકરમુળ, પીપર, ગળે, અર, સુંઠ, સાથે એનો ઉકાળે આપ પડવળ, ત્રીફલા, કડ કરે, અરસે, ગળે એને ઉકાળો મધ નાંખી આપ, કાકડસગી, કાયફલ, પીપર, કમળને કંદ એનું ચૂરણ મધમાં આપવું.
વાતકફજવર ઊપર-ગરમાળ, પીપરીમૂળ, નાગરમોથ, કડ, હરડે, એનો ઉકાળો આપ, એટલે વાતકફજવર, આમથુળ દુર થઈ દીપન પાચન થાય છે. રીંગણમુળ, સુંઠ, એરડાનું મુળ, ગળો એનો ઉકાળ આપો. એટલે વાત કફજ્વર, ત્રિદોષ જ્વર, શ્વાસ, કાસ, અરૂચી, પીઠનુ શૂળ એ રેગ દૂર થઈ બુદ્ધી સ્થીર રહે છે,
પીત્ત કફ જવર ઊપર–ગળે, લીંબડાની સળીઓ, કડ, નાગરમોથ, ઈજવ, સુંઠ, પડોળ, રતાં જળી, એનો ઉકાળો દે. એટલે પીત્ત કફ જવર ઉલટી, અરૂચી, લાળ પડે છે તે, બેલતરા, સોશ એ દુર થાય છે, રતાંજલી, પદ્યકાસ્ટ, ધાણું ગળે, લીંબડાની સળીઓ એનો ઉકાળો કફ પીત્ત જવરને નાશ કરી, ઉલટી, દાહ, સેશ, એઓને પણ બેસાડે છે. સર્વ જવર ઊપર પાચન-દેવદાર, ધાણા, સુંઠ, રીંગણી, ભેરીંગણ એનું ચૂર્ણ આપવું. કચેરે, સુંઠ, પીતપાપડો, દેવદાર ધમાસે, ભેરીંગણી, મોથ, કડ, કરીયાતું, એને ઉકાળ મધ, પીંપર નાંખી આપ.
કામ જવાનું કારણ-ઈલી સ્ત્રીની પ્રાપ્તી ન થાય, તે તેનો સંગ, તથા ગુણ, અને રૂપ, એ સર્વનું ધ્યાન લાગવાથી જ્વર થાય છે તે,
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
જવર.
તેનું લક્ષણ મનને પીડા, ભ્રમ, મુછા, આળસ, વિશએવીના બીજા કામને, કંટાળે, ગાત્રે સુકાં થવાં, કપુર, ચંદન, સીતલ છાયા, અજવાળીયું સીતળ પદાથનાં સેવનની ઇચ્છા, ધારવાસ નાંખવા, કેઈ વખત બેભાન થવું, મોહવશ થવું, નીડા, લજ્યા, બુદ્ધિ, ધીરજ એઓનો ક્ષય, બળતરા વિશેની વેદના, ઇત્યાદી થાય છે,
કામ જવર ઊપર ઉપાય-ખુબસુરત, સણગારેલી સુગધના લેપ કરી યુક્ત, રસીક, કામથી ચકચુર થએલીઓ, તથા વીષયનું ભાષણ કરનારી એવી તરૂણ સ્ત્રીઓનું આલીગન, તથા સંભાષણ તથા સ્પર્શ વગેરેથી કામવર શાંત થાય છે, નિરમળ સ્થળ, કમળનું વન, ખુશબોદાર ફુલે ઉપરથી આવેલો વાયુ, જળકીડા, સારાબાગોમાં ફરવું, સ્વરૂપવાન સ્ત્રીને સમાગમ, એવા ઊપાયોથી વરહક્વર, જાય છે.
કામજવર, ધજવર, શેકજવર, ભયજવર–એ સર્વ ઊપર, પત માવવાના ઉપાય કરવા,
વિષજવર ઊપર–પીત શમાવવા વાળા ઉપાયો કરવા તથા ઝહેર ઉપર જે ઊપાયો હોય તે કરવા.
શ્રમજવર ઊપર—ઘી આપવું, તેલ વગેરેનું મરદન શરીરને કરવું, તથા માંસરોદન એટલે માંસરસ ચુત ભાત તથા દુધભાત તથા મદીરા આપવી.
બળતરાથી ઉતપન્ન થયેલા તથા ક્ષતથી ઉત્પન્ન થયેલા જવર ઉપર ગરમ ઉપાય વિના ચીકણા તથા મર ઉપાયો કરવા.
પસીનાશી ઊતપન્ન થએલા જવર ઉપર–વાત વગેરે દોષોને વિચાર કરી ઘટારત પ્રમાણે ઉપાય જવા, ઉનું પાણી આપવું અથવા શરીર રગડવું. ત્રીકટુ, હીંગ કરી આતું એનું ગુરણ આપવું
શપાત જવર--આ શત્રિપાત નથી કેવળ મૃત્યુજ છે. શત્રિપાતને જે વઘ જીતે છે, તે મૃત્યુથી જય પામ્યો. તેમજ શત્રિપાત રૂપી દરીયામાં ડુબેલાને જે કહે છે, તેના ઉપકારના બદલામાં પિતાની સર્વ મીલકત તેને આપે તેપણ થોડી છે.
શનિપાત જવર –(એટલે વિદેાષ જવર) વાયુ વગેરે દેવ કેટલાએક
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવર.
૨૫
નીમિત્તથી પ્રકોપ પામ્યા હોય તો તેથી જે જવર થાય છે, તે કષ સાથે જાણ, કેમકે ત્રણેને પ્રકોપ છે, હવે એક દોષ મટવાનું ઓસડ કરીયે તો બીજા બે દોષોને વધારે થાય છે.
શક્ષિપાતનું લક્ષણજીભ કાળી તથા ખરખરી, આ તણાયેલી તથા નજર બીવરામણી તથા આંખ લાલ અને તેમાંથી પાણી ટપકે, તરસ ઘણી, હાડકાં દુખે ગાયન કરવું તથા નાચવા વગેરે બકબકાટ પસીને ઘણે અથવા મુદલ પણ નથી આવતો. ઘડીમાં બળતરા, ઘડીમાં શરીર તા, આંખમાં ધન તથા બકવા અથવા અવાચક થાવું માં, ગળામાં ડામોળીઆ જેવું ખુચવું. માંથુ કપ, ગળામાં તાંતવાગે, કાનોમાં તમરાં બાલે, ઉદ્વસ, શ્વાસ ઉપડે અરૂચી, ભ્રમ, નિંદ્રાનાશ; મળ, મૂત્ર, ઘણુવારે અપ સ્વલ્પ થાય; નાડીનું તીવ્રપણું, પેટનું ભારે થવું ઇત્યાદિ લક્ષણે થાય છે.
શક્તિપાત ઊપર-પીપરીમૂળ, દેવદારઇદ્રજવ વાવડીંગ, બ્રાહી, ભાંગર, વિકટ, ચીત્રક, કાયફળ, કમળકો, એને ઊકાળે એક માસા ગુગળની સાથે આપો. રાસ્ના, હરડેદળ, ભેરીંગણી, રીંગણીનું મુળ, નગોડ, પહાડમુળ વજ, ચવક, એને ઊકાળે એક માસો ગુગળ નાંખી આપ-એટલે શક્તિપાત, પશીને, સરકી, બકબકાટ, શુળ, હાંફ, કફ, સુવાવડ રેગ એઓને નાશ કરે છે, આકડાનું મુળ, ધમાણે, દેવદાર, કરીયાતુ, રાસ્ના, નગેડના પાન, વજ, પુંવાડીએ સરગવાની છાલ, પીપર, પીંપરી મુળ, મરી, ચવક, સુંઠ, અતી વીખ નીકળી, ભાંગ, એઓને ઊકાળે શન્નિપાત, ધનુરવાત, દાંત બેસેલા તે, પરશે સ્વાસ, સુવાવડે રેગ, એઓને નાશ કરે છે.
કમળ–શન્નિપાત જવરના અંતે કાનના નીચે થડમાં સોજો આવી, ગુમડા જેવું થાય તેનો ઉગમ માંહેથી હોય છે, તે રેગ અસાધ્ય અથવા કસ્ટસાધ્ય જાણવો એ કર્ણમુળ મૃત્યુનું બીજું તેડું છે.
કર્ણમુલ ઊપર–જળ મુકાવવી, લેહી કઢાવવું, તેથી ગ્લાની આવી ઘણાજ આતુર થાય તે, ઘી પીવા આપવુ, રાસ્ના, સુંઠ, બીજે રાનું મુળ, દારૂ હલદર, પુંવાડીયે એ ઓસડને લેપ કર, ઉપર પોટીસ બાંધી પકવવું, અને
૧ શક્તિપાતના આશરે ત્રિશથી વધારે ભેદ છે તથા તેઓની ઘણી સુમિ પરીક્ષા છે તથા તે સાધારણ વૈને પણ જાણવા ઘણું કઠણ છે, એટલે સુક્ષ્મ વિચાર લખવાનો પણ, ' ઊપયોગ નથી, તેથી આ પુરતમાં તે ભેદો લખ્યા નથી નીઘંટ પ્રકાશમાં જોવા
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
જવર.
તેના સુખમાં જીના ધીની અથવા મલમની દીવેટ કરી દરરોજ નવી નાંખતા જવી, એટલે પરૂતમામ નીકળી માંસ ભરાય, એવું ન કરી એતે માંહેનું માહે પાકી હેઠે છાતીમાં ઊતરેછે, કીધા કાનમાંથી વેહેવા લાગેછે તે છેકજ અસાધ્ય થઈ પડેછે, એમાટે મહારમાં પાડી સારૂં થાય તેમ કરવુ
શન્નિપાત ઊપર ખીજા ઉપાયેા કડવુ કરીયાતુ, પીતપાપડા, ગળેા, કચારો, રાસ્ના, પીપર, કમળ કઢા, મેદી, ભેારીગણી, દેવદાર સુંઠ, હડૅદળ, ધમાસા બ્રાહ્મી એએના ઉકાળા, ત્રિદેષ જવર, દિવસની નીદ્રા, રાતના ઊજાગરા, તરસ, સ, શાક, બળતરા, દમ, એ સર્વ મટાડેછે, એજ ઊકાળામાં, મધ અને પીપર નાંખી લીધે! હાય તેા જીર્ણજવરને વીશમજવર પણ જાયછે.
જીણેજવર—( એટલે હાડી તાવ) ભ્રૂણા દિવસ શરીરમાં, રહેલાજે, ઝીણા તાવ, તેનુ કારણ પેહેલા મોટા તાવ આવ્યેા હતેા તે તાવના ત્રણ ભાગ તે એસડ વગેરે ઉપાયથી ગયા, અને ચાથા ભાગના તાવ તેની પર્વા ન રાખતાં તે તેમજ શરીરમાં રહા હૈાય તે આગળ ઉપર હાડકામાં પ્રવેશ કરેછે; તેની ઉપેક્ષા કરી હોય તેા આગળ પાંડુરોગ, ક્ષયના પરીણામ થાયેછે
જીર્ણજવરનુ લક્ષણ—દિવસે દિવસ મંદ ગતીથી અહાર એ થાયછે, અનાજ પાચન થતું નથી, ઝાડા સાફ થતા નથી, હાડકાં તપેલાં રહેછે, માટે પાણી ફ્રુટેછે, શુક્ર ધાતુ પાતળી છતાં ક્ષીણપણું ઇત્યાદી લક્ષણા જાણવાં, જીર્ણજવર કદાચ પુરી પીડા એકદમ કરતા નથી. તેપણ દિવસેદિવસ વધારે પીડા કરનારા થઈ પ્રાણ નાશ કરનાર રોગ ઉત્પન્ન કરેછે.
જીĒજવર ઊપર—નહાનાં બીલીનાં ફળ, કીરમજીઅજમે, પાહાડમુળ, પુ‘વાડીયા, ટેટુ, એને ઊકાળા લીધા હાય તા છર્ણજવર તદન જાયછે, પેટશુળ, માથાનું શુળ, શ્વાસ, કાસ, એઓના નારા થાયછે, પીપર અને જુનાગાળ, ખમણેા મેળવી લીધા હોય, તેા જીર્ણજવર, અજીરણ, અન્નીમદ, ઉસ, અરૂચી કરમ, વાસ, સર્વેને નાશ થાયેછે, ગળાના ઉકાળા પીપર નાંખી દેવા, એટલે કફથી ઉત્પન્ન થયેલા જીર્ણજવર જાયછે, જીરૂ, અને ત્રણ વરસના જુના ગાળ એ ભેગાં કરી નીત્ય સવાર સાંજ લેવું. ગળાનું સત્વ ધી સાકરની સાથે અથવા મધ સાફરની સાથે લેવું ગળે, નહાના ગોખરૂ તથા તેના ચાથા ભાગની સુંઠ એના ઊકાળે સાકરની સાથે આપવા. તેથી સાત દિવસમાં જીર્ણજવર જાયછે, ક્ષુધા પ્રદીપ્ત થાયછે, ધાતુ જમવા લાગેછે. કાળીધરાખ, ગળા, કાકડશીગી, નાગરમોથ, રતાંજલી; કડુ, પહુાડમુળ, સુંઠ, કરીયાતુ, ધમાસા, વાળા, ધાણા, પદ્મકા”, કાળેા વાળે,
સ
For Private and Personal Use Only
1
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવર.
૨૭ રીંગણીનું મુળ, કમળ કદ, લીમડાની સળી, એ સર્વનો ઊકાળે લીધે હેય તે જીર્ણજવર, અરૂચી, શ્વાસકાસ, સોજો, અજીરણ, એ રેગ દુર થાય છે, ગળ, પીપરી મુળ, પીપર, હરડે, લવીંગ, લીમડાની અંતરછાલ, ધોળસુખડ, સુંઠ, કડુ, કરીયાતુ, એ સર્વનુ ચૂર્ણ સર્વ જ્વરેને નાશ કરે છે. આમળા, શીધાલેણ, ચીત્રક, હરડે, પીપર, એનું ચુર્ણ કરી, ઊના પાણીમાં આપવું જેથી સર્વ પ્રકારનાવર જસે. ગાયનું દુધ તોલા ૪ પાણી તેલા ૧૫, પીપર નંગ ૩ એક કલના વાસણમાં ઊકાળી, પાણું અવટાઈ જાય એટલે તે માંહેની પીપર પ્રથમ ચાવવી, પછી ઊપર દૂધ પીવું તેઉપર ભાતનું પથ્થ સુવર્ણમાલીની વસંત, અથવા “લઘુમલીની વસંત,” અથવા મંડર અનુપાનની ભેજના કરી આપ, રજનો એકાંતરે, તરી, ચોથી તાવ એનાં કારણો જેને તાવ તરતજ ગયેલ તેણે કુપગ્ય પદાર્થો એટલે દુધ, માછલાં, વગેરે ભારે અનાજ, ખાટું, તીખુ, ખાધાથી અલ્પદોષ ઉત્પન્ન થઈ તે સાત ધાતુઓમાંથી કેઈપણ ધાતુમાં વ્યાપી તરેહ તરેહના વશમ જ્વરને ઉત્પન્ન કરે છે. ખાટા વગેરે પદાર્થનું ભક્ષણ કરવાથી પીત વગેરે દોષ કોપાયમાન થઈ પહેલાથી પણ વશમાદી જવર ઉત્પન્ન થાય છે,
રાજના જ્વર ઉપર-અરડ, કડવુ પડવળ, ત્રિફળા, કાળી ઘરાખ, ગરમાળાનો ગોળ, લીમડાની સળી, એનો ઉકાળે મધ તથા સાકર નાંખી પાવે. કાળી દરાખ, કડુ પડવળ, લીમડાની સળી, નાગરમોથ, ઈદ્રજવ, ત્રિફલા, ગળે, એ સરવને ઉકાળો આપ,
એકાંતરા તથા તરીયા જ્વરનાં વિશેષ કારણે-અતી ધથી, કવા અતી ભયથી, અથવા ભયંકર જંગલ, મોટા અગ્નીની જ્વાળા, તથા બળતુ શરીર જેવાથી, તથા કેઇએક ખરાબ ખાવું ખાય છે તે જોવાથી, દેશાંતરને વિષે મરણ પામેલાં સગાંવહાલાંની મરણની ખબર સાંભળવાથી, તથા ભુત વગેરે સાચુ માનનારાઓને તેના વળગાડના વેહમથી પણ વર આવે છે.
તેઉપર ઊપાય–રતાં જળી, પીપર, સુંઠ, વાળે, નાગરમોથ, ધાણા, એ સર્વનો ઉકાળો મધ તથા સાકર નાખી લેવો.
ચેથીયા તાવમાં વિશેષ કારણે-નર સાંરવપનાં મરણ પામેલા માણસેના વાળવી ખાયેલાં માથાં જેવાથી, મોટી લઢાઈ શુળી અથવા ફશીયે ચઢાવેલાને જેવાથી, તથા ઘણું ભયંકર કમ જોવાથી પણ વીશમ જવર થાય છે.
ચોથીયા તાવ ઊપર–જુનું ધી, અને હીંગ એ ભેગાં કરી, જવર આવે
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવર,
એટલે નાકમાં નાખવા “અગસ્તી યાના પાનને રસ, નાકમાં નાખ, દેવદાર, આમળાં, સુંઠ, હરડેદળ, અરડશે, એ સર્વને ઉકાળે મધ તથા સાકર નાંખી આપવો
તાઠી તાવ-શીતાફળ, કેળાં વગેરે થડા પદાર્થો ઘણા ખાવાથી, તથા તે ખાધા પછી ઉપર પાણી પીવાથી એ તાઠી તાવ ઉત્પન્ન થાય છે. તથા ઘણું ભયથી, કૌંવા અતીશે શેકથી પણ આવે છે,
તાઢીયા તાવ ઊપર ઊપાયે–ત્રીનું ચૂર્ણ છાશમાં નાખી પીવું અને થવા તાઢ આવતા વેત જ ધુમાડા વીનાના અગ્નિથી તાપવું ઈદ્રજવ, અરડુસે વાવડીંગ, ગળે, નગોડનાં પાન, ભાંગરે, સુંઠ, ભેરીંગણ અજમોદા એ સર્વને ઊકાળે આપ,
સર્વ વીશમ જ્વર ઊપર--નાગર મેથ, રીંગણી, ગળે સુઠ, આમળાં, એ સર્વનો ઊકાળે મધ, તથા પીપર નાંખી આપ, દારૂ હળદર, દેવદારૂ, ઇંદ્રજવ, મજીઠ, ગરમાળાની શીગન ગોળ, પહાડ મુળ, પીપર, અરજુન વૃક્ષની છાલ, અથવા મરી, કરીયાતું, કેરટાનું મુળ, પઘકાસ્ટ, કુડાની છાલ, ધાણા, સુંઠ, મોથ, વાળે, રીંગણી, હરડે, પીતપાપડો, કડ, ધમાસે, ગળે, એરંડાનુ મુળ, એ સર્વને ઉકાળો આપે હોય તો ધાતુ ગતવર, સર્વ વીસમ જ્વર, ત્રિદેષજવર, ભુતજવર, દુર થાય છે. કડવાં પંડળ, જેસ્ટી મધ, હીમજ, કડ, મેથ, એ સર્વને ઊકાળો આપવો. અડર, મોથ, ગળા, સુંઠ, એને ઊકાળે મધ પીપરના સાથે આપ, માતા શીત જવરકુશ-હરતાળ ૮ ભાગ, સંખ ચુર્ણ ૪ ભાગ મેરથત ૧ ભાગ એને કુંવારના રસમાં એક દિવસ ખલ કરી. શરાબમાં નાખી ગજપુટ દે, થંડુ થયા પછી પાછું ખેલ કરી મૂકવું, તે ૧ અથવા ૨ ચ ડી ભસ્મ જીરૂ તથા સાકરની સાથે આપવી, તે ઉપર એક છું પાણી પીવું, પથ્થ દહીંભાતએસિડથી સર્વ વીશમ જવર જાય છે. ગળે, આમળાં, ઉભી રીંગણી, સુંઠ, મોથ એ સર્વને ઉકાળ, પીપર, અને મધની સાથે આપ. હરડે દલનું ચૂર્ણ મધમાં આપવું. વર્ધમાન પીપર આપવી, જીરૂ તથા તેમાં તેથી બમણે જુનો ગોળ મેળવી આપો. અથવા ત્રિફલાનું ચૂર્ણ ગોળની સાથે આપવું કડવુ પડવળ, કડવું જેઠી મધ, હરડે દળ, નાગરમોથ, એને ઉકાળે આપ એક લીડી પીપર મધની સાથે આપવી. ચીકણા, આમળાં, સાલવણ, કડ, પીપર, કાળી ધરાખ, બહાનું બીલું, ભેરીંગણી, રતાંજલી અતી વીખની કળી, નાગરમોથ, ઈદ્રજવ, એ સર્વને ચોથા ભાગને ઊકાળે રાખી તેમાં ૧ ભાગ ઘી નાંખી ફરી તે ઉકાળે તાપઉપર મુકી એકલુ ઘી બાકી રેહે ત્યાં સુધી, ઊકાળ પછી તે ઘી પીવું એટલે, વિશમ
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવર,
જવર, ક્ષય, માથાનું શુળ પેટશૂળ, અરૂચી, મુઈ, શેષ, સધિગત ઊષ્ણ વાયુ એ સર્વને નાશ થાય છે.
અજીર્ણજવર- એટલે વાયડાને જડ પદાર્થ તથા શાક, પાલા, કંદ, ફલે એ ઘણુ ખાધાજથી, ભેજન થયા પછી તરત ખાવાથી, અજીર્ણ થઈ તાવ આવે છે. તેનાં લક્ષણે ઓડકાર, ઉલટી, ભ્રમ, માથું દુખવું, કેડ પાંસળીઓ ગુદ ને પેટનું દુખવું અરૂચી, શેષ, મેહ, હેડકી એ લક્ષણે થાય છે.
અજીર્ણજ્વર ઊપર–ભેરીંગણ, પીત્તપાપડે, એને આઠમા ભાગ ઉકાળો આપ, કરીયાતું, સંક, ગળે, પીપર, નાગરમોથ એ સર્વને ઊકાળે આપો, અજમોદ, હીમજ, કારે, સંચળ, એનું ચૂર્ણ ઊના પાણીની સાથે આપવું
રક્તજવરનું કારણ તથા લક્ષણ-આપણને ભાવ્યા વીના લાડવા વગેરે પદાર્થો ખાવા, સુરાપાન, કુસ્તી કરી પવન લે, ખરાબ થયેલી જગેનુ પાણી પીવું, કાચુ પાકું માંસ ખાવું, હાથી ઘોડા ઉપર બેસી જલદીથી જવું, એવા કારણેથી લેહમાં બીગાડ થઇ જવર આવે છે. એનું લક્ષણ, ઊલટી, બડબડ, શરીર તથા નેત્ર રાતાં થવાં, નાકમાંથી લેહી પડવું, ઘણી અતીશે બેલતરા ભ્રમ એ લક્ષણે થાય છે.
રક્તવર ઊપર–નાગરમોથ, પીત્તપાપડ, રતાં જળી, જે સ્ટીમધ, દરાખ, વાળે, સીવણ, કાકોલી, ધાણા એને ઉકાળે આપવા. તથા પીત્તજવરના ઉપાય કરવા. લેઈ કઢાવવું,
મંથ જવર-( એટલે મધુર ) એનું લક્ષણ અતીસાર, બળતરા, મોહ, ભ્રમ, વર, ઉલટી, તરસ, નિંદ્રા આવતી નથી, મેં ઉપર રતાસ, તાળવું, જીભ, એ સૂકાં પડે છે ગળા ઉપર રાઈ જેવી ધોળી થથર, આંખોમાં ઘેન, એવા લક્ષણે થાય છે.
મધુરા ઉપર ઇલાજ–નાગરમોથ, પીતપાપડજેસ્ટી મધ, કાલી ઘરાખ, એનો આઠમો ભાગ ઉકાળો કરી તેમાં મધ નાંખી આપ. રતાંજલી, વાળ, ધાણ, પીત્તપાપડો, સુંઠ, નાગરમોથ, એને ઉકાળે કરી આપો અથવા માખી ગેળમાં નાંખી આપવી તથા વડનાં પાન, તથા બાજરીના લોટને ઉકાળો કરી આપવો, અથવા કુદીને, જંગલી તુળસી, કાળી તુળસી, એ ત્રણેને રસ કાઢી, તેમાં સાકર ત્રણ માસા નાંખી ત્રણ દિવસ સુધી આપ, ૧ નાગરમોથ, ૧ કપુર,
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
જવર.
૧ મધુરી, ૧ જગલી તળી, ૧ વિત્તપાપડ, ૧ સુંઠ, એ સર્વને ઉકાળે કરી આપ, તેથી મધુરેજવર સારે થાય છે,
જવરની અંદર બળતરા ઉપર-આગળના દિવસે રાતે ધાણા ખાંડી પાણીમાં પલાળી મૂકવા. સવારે તે પાણી ગાળી તેમાં સાકર નાખી લેવું,
જવર ગયા પછી કાઈકશર રહી હોય તે ઉપર ઊપાય–બ્રાહીની છાલ, ગળે, દેવદાર, ભેરીંગણી, સુંઠ, કમલકા, એનો ઉકાળો આપ, તાવની કસર, દમ એને નાશ થઈ, અગ્નિ પ્રદીપ્ત થાય છે,
જવર શાંત થયા પછી–મોડું કડવું થાય છે તે ઉપર કહુને ઉકાળ લે, અથવા તેનું ચૂર્ણ પાણીની સાથે લેવું. કાય ફળ, ઘાસનું ફૂલ, મેથ, ધાણા, કાકડસીંગી, હરડે દલ, બ્રાહીની છાલ, પીત્તપાપડ, સુંઠ, દેવદાર, એને ઉકાળે શેકેલી હીંગ તથા મધ નાખી લે, એટલે, અરૂચી, ઉસ, ગળામાં હેને રેગ, દમ, એ દુર થાય છે. સીંધાલેણ તથા બીજ ને ગરભ, એની ઘીમાં ગોળી કરી લેવી, તેથી મને સ્વાદ આવી અન્ન ઉપર ઈચ્છા થાય છે. બીજેરાને ગરમ મી , એ ઘીની સાથે આપવુ, અથવા દાડમનું ચૂર્ણ, મીઠું, એ ઘીની સાથે આપવું. આમાં, સીંધાળણ, ચીત્રક મુળ, હિમજ, પીપર, એનું ચૂર્ણ કરી ઉના પાણીની સાથે આપવું, એટલે સ્વાદ, પાચન શક્તી, અગ્નિ પ્રદીપ્ત, તથા ઝાડો સાફ એવી રીતે થાય છે.
પાછો ફરેલ તાવ તે ઉપર-કડ, વાળ, અતીવિષની કળી, પીત્તપા. પડો, મોથ, એને ઉકાળે. વાયુ વગેરે દોષને વિચાર કરી મધ, અથવા સાકર, વગેરે અનુપાનની યોજના કરી આપ.
જવરના દશ ઉપદ્રવ તે એવા કે—અતીસાર અથવા ઝાડા બંધ, તરસ ઉસ, સ્વાસ, અંગ દુખવું, ઊલટી, અરૂચી, હેડકી, મછ, છાતીમાં દુખવું, એમાંથી એકાદ થાય છે અથવા અનેક થાય છે.
જવર જવાના પૂર્વ સ્વરૂપનું લક્ષણ–તૃષ્ણા ધર્મઉપર પ્રવૃતી, ભ્રમ, તરસ, ઝાડો સાફ, બેભાન થઈ પડવું, કઈણવું, ગાત્રાને બદબે, ઊલટી, એવા લક્ષણે થાય છે,
૧ મે
બર આવે છે કે,
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવેરે.
૩૧
જવર ગયા પછીનાં લક્ષણ—શરીર હળવું, મુખપાક, ધર્મ ઉપર વાસના, સર્વ ઈદ્રીઓને પોત પોતાના હાલચાલ વિષે શક્તી, છી કે, અનાજ ઉપર ઈછા, માંથામાં ચળ, અને ગલાની, તથા મોહ, એનો નાશ એ લક્ષણે થાય છે,
અતીસાર.
અતીસારનું કારણ–ભારે પદાર્થો, ઘણુ ચીકણા પદાર્થો, ઘણુ લુખા પદાર્થ, ઘણા ગરમ પદાર્થ, પાતળા પદાર્થો, ઘણા મોટા લાડવા, તથા મોદક, ધકેલાં ઈત્યાદી ઘણા શીતલ પદાર્થો, તથા વાયડા પદાર્થો વધારે ખાધાથી, તથા જમતા વેંત જ ફરી જમવું પુરૂ ન પાકેલું એવું અન્ન ખાવું, અજીરણ ઉપર ખાવું, વધારે જમવુ, ચીકણા પદાર્થ પીવા તથા ઉલટી, જુલાબ, એને ઘણે ઉપયોગ કરે, ઘણુ મૈથુન કૌંવા ઈછા છતાં સ્ત્રીને અલાભ, અપથ્ય વગેરે સેવન, ભય, શેક, અતી સુરાપાન, નરશી જગાએાનું પાણી પીવું, જે ભાવતુ નથી તે ભક્ષણ કરવું, જે રૂતુમાં જે ભોગવવું જોઈએ તેની બેટ, પાણીમાં ઘણી વખત રહેવ, મળ, તથા મૂત્રધી રાખવાં તથા કરમને કેપ થયો છતાં, ઈત્યાદી કારણથી અતીસાર ઉત્પન્ન થાય છે.
અતીસારની સંપ્રાપ્તી–રસ, પાણી, મુત્ર, પરસેવ, કફ, મેદ, પીત્ત, તથા લેહી, એ ઉદકમય ધાતુઓ ઘણે પ્રકપ પામી અગ્નિને મંદ કરી, મળ ચુકત થાય છે અને વાયુ વડે હેઠલા ભાગમાં પ્રેરણું કરી છતાં ગુદા વાટે પડવા માંડે છે,
અતીસારનું લક્ષણ–ડટી, ગુદ, એમાં પીડા, પેટ ફુલવું, અનાજન પચવું, ગાત્રો ઢીલાં થવાં ડીક વાર વાયુ રંધાવે, ઝાડે બંધ, તથા ઝાડો થાય છે તે વખત કુચા પાણી, શણ ચુકત, વગેરે, વિકારો થાય છે.
જવર અતીસાર-આમ અતીસાર, પકવ અતીસાર, રકત અતીસાર, શિક અતીસાર તથા ભય અતીસાર, વાયુ વગેરે દોષથી, ઉત્પન્ન થએલો અતીસાર, એવા ઘણું પ્રકારના અતી સારો છે.
અતીસારનું અસાધ્ય લક્ષણ-ઉલટી, દુ:ખ, જ્વર, ઉસ, કફ, વાસ, તરશ, હ, જે, શૂળ, હેડકી, તથા ધોવણ જેવા જુલાબ, તથા તેમાંથી સડેલા જેવી દુરગંધી આવે છે. એવાં લક્ષણો થાય તે અસાધ્ય જાણો,
જવર અતિસાર - એટલે તાવમાંથી લાગુ થએલે અતીસારો.) ઉપર
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતીસાર. ચિકિત્સા જ્વર પ્રકરણમાં લાંઘણને જે કહેલ છે તે અહીંપણ કરે, ઇશબ ગોળને ઉકાળે આપ અથવા ઈસબ ગોળ પલાળી, સાકરની સાથે પાણીમાં આપ, સુંઠ, ગળે, રતાંજલી, કુડાની છાલ, નાગરમોથ, કરીઆતું એ એસિડ સરખે ભાગે લઈ ઊકાળે કરી આપ, એટલે ઉલટી બળતરા, તરસ, સેજે
જ્વરઃ યુકત અતીસાર એ રેગ દુર થાય છે. ગળે અતી વિષનીકળી, દેવદાર, ઈદ્રજવ, મેથ, કરીયાતું, સુંઠ, એ સર્વને ઉકાળે જવર અતીસારનો નાશ કરે છે, રતાં જળી, વાળે, કુડાની છાલ, પહાડ મુળ, કમળ કંદ, ધાણુ, ગળો, કરીયાતું, નાગરમોથ, કુણું બીલું, અતીવિષની કળી, સુંઠ, એને ઉકાળે મધ નાંખી - પો, એટલે અતીસાર, ઉલટી, તરસ, બળતરા, અરૂચી, એનો નાશ થાય છે. કુણ્બીલું, કીરમાણે અજમો, પુંવાડીઓ, કાળીપાટ, ટેટ, પહાડ મુળ, અતી વિષની કળી, નાગરમોથ, ઇંદ્રજવ, કુડાની છાલ, કડુ, ગળો, સુંઠ, એને ઉકાળો આપ, તેથી વાર અતીસાર, ઉદ્વસ, ઉલટી, વાસ, શુળ, એવા રોગ દુર થાય છે. પંચ ધાન્ય એટલે વાળે, કુણુંબીલું, મોથ, સુંઠ, ધાણા, એનો ઊકાળે સર્વ પ્રકારના અતીસારને દુર કરે છે, આદાને રસ, ડુંટીએ ચાળયો હોય તે ઘણે કઠણ અતીસાર હોય તે પણ મટે છે.
સેક અતીસાર ઉપર–દેવદાર, અતી વિષની કળી, પહાડ મુળ, નાગર મથ, મરી, કુડાની છાલ, એને ઉકાળે શેક અતીસારનો નાશ કરે છે.
પીત્ત અતીસાર ઉપર-ધાણા, વાળ, લીંબુ, નાગરમોથ, એને ઉકાળે, આપ. ઇદ્રજવ, મેથ, સોપારી, ધાયટીનાં ફૂલ, બીલું, લેધર, સુંઠ, એના ચૂર્ણથી બમણે ગોળ નાંખી છાશમાં અડવાળી આપવું, સુંઠ, ધાયટીના ફૂલ, કાંટાવાળા સૅમલો ગુંદ, અજમોદ, એનું ચુર્ણ છાશમાં આપવું. નસેતર તમાલપત્ર, ચીત્રક, બીલું, દાડમની છાલ, એનું ચૂર્ણ છાશમાં આપવુ, એથી અતીસાર નાશ પામી જઠરઅગ્ની પ્રદીપ્ત થાય છે,
રકત અતીસાર ઉપર-કુડાની છાલ, નાગરમોથ, લીંબુ, અતી વિષની કળી, વાળે એને ઉકાળો રકત અતીસાર, તથા આમશુળ, એને નાશ કરે છે. દાડમની છાલ, કુડાની છાલ, લીંબુ, એનો ઉકાળે મધ, નાંખી આપો, ચાખાના ધાવણમાં સુખડ ધસી તેમાં મધ તથા સાકર નાંખી આપવું એટલે રકત અતીસાર દુર થઈ, બળતરા, શેષ, એ પણ મટે છે. બીલીનું ચૂર્ણ ગળની સાથે આપવું, એટલે રક્ત અતીસાર પેટશૂળ, આમશુળ, એનો નાશ થાય છે. જાંબુ , આમલી, એનાકણું પાનનો રસ કાઢી તેમાં બકરીનું દૂધ નાંખી આપ, આંબાની ગોટલી છાશમાં અથવા ધાવણમાં ઘસીને આપવી
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતીસાર.. જીરણ અતીસાર ઊપર—ધાયટીનાં ફૂલ, મેથ, આમળાં, પહાડમુળ, ઘાસનાં ફૂલ, જેષ્ટીમધ, બીલું, જાબું તથા આંબાની અંતર છાલ, સુંઠ, અતિ વિષની કળી, લેધર, વાળે, એનું ચૂર્ણ ચોખાના ધાવણમાં અથવા છાશની
સાથે આપવું
આમ અતીસાર–એટલે અત્તરસને પાક સારો થતો નથી, તેથી આમાંશ થઈ મળની સાથે આમાંશને જુલાબ થાય છે.
આમાંશ અતીસાર ઊપર–પ્રથમ ઝાડે થવા સારૂ હીમ (ઘીમા તળેલી હોય તો ઘણીજ ગુણકારી છે.) પીપર, એનું ચૂર્ણ, ઉના પાણીની સાથે આપવુ. પહાડ મુળ, બીલુ, ધાવડીનાં ફૂલ, કુડાની છાલ, વાળ, નાગરમોથ, લેધર, રતાંજલી, દાડમની છાલ, એનો ઉકાળો કરી મધની સાથે આપ. તેથી શુળયુકત આમ અતીસાર તથા રકત અતીસાર જાય છે. સુંઠને ભુકો કરી તેને ઘીને કરમો આપી એરંડાના લીલાપાનમાં પડીકું બાંધી ચુલાની ભરહાડમાં સેકી તેની બરાબર સાકર નાંખી તોલે અરધો તોલે બે ટાણે આપતા જવું. એટલે આમ અતીસાર બંધ થઈ જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ધાણું સુંઠ, નાગરમોથ, વાળે, બીલું, એનો ઉકાળે આપવો, વરીયાલી, સુંઠ, ધાણું, વાળે, બીલું, હરડે, આમળાં, એ ઘીમાં તળી પ્રથમ ઊના પાણીની સાથે આપવાં. પછી છાશની સાથે આપવાં, આમને ઝાડા થવા સારૂ ઉના પાણીમાં નાંખી આપવું, ઝાડો થયા પછી ઠંડા પાણીમાં ઘી નાંખી આપવું, સુંઠ, ગોળ, તથા ઘી એની ગોળી કરી આપવી, એટલે આમનું પાણી થઈ, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે કુણું ચીભડું લઇ તેમાં સીંધા લેણ તથા હીંગ, ડીકસી ભરી એરંડાના પાનમાં વીંટવું અને તે ચલાની ભરહાડમાં સેકી ખવાય તેવી રીતે તે ગરમ ચીભડ ખાવું, તેથી આમનું પાણી થઈ આમ અતીસાર પણ બંધ થાય છે. ખસખસ, વરીયાળી સુંઠ એ અડધાં કાચાં સેકી તેનું ચૂર્ણ સાકરની સાથે અથવા છાશમાં લેવું.
પકવ અતીસાર ઊપર–મોચરસ, સુંઠ, મોથ, પહાડમુળ, લોધર, ધાવણીનાં ફૂલ, એનું ચૂર્ણ દહીં અથવા છાશમાં આપવું.
સર્વ અતીસાર ઊપર–ચોખું અશણ, તથા કેશર, બરાબર લઈ વાટવાં અને તેની ચઠી જેવડી ગોળી કરી રાખવી. એકેક ગોળી સવારે તથા સાંજે આપવી. કડાની છાલને ઉકાળો સાળો ભાગ રાખી તેમાં અતી વીખની કળીનું ચૂર્ણ નાંખી આપવો. પારે, તથા તેથી બમણે ગંધક એ ભેગાં વાટી તે તથા ત્રીકટ, અને પચ લવણ (એટલે ટંકણખાર, મીઠું, સીંધવ, વડાગરૂ મીઠું, સંચળ) ઇંદ્રિજવ, એ સર્વ એસડાનું ચૂર્ણ કરી તે બે અથવા ત્રણ માસા ચુર્ણ ચાર તોલા કાજીમાં
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતીસાર. અથવા છાશમાં નાંખી આપવું, રતાં જળી, વાળે, કડાની છાલ, ઇંદરજવ, પાહાઠમુળ, પદ્યકાસ્ટ, ધાણા, ગળે, કરીયાતું, મેથ, અતીવિષની કળી, વેલકારી, સુંઠ, એને ઊકાળે મધ નાંખી આપો; એટલે સર્વ અતીસાર વર દુર થાય છે.
સંગ્રહણી. સંગ્રહણીનું કારણ -અતીસાર ગયો છતાં જઠરાગ્ની મંદ થાય છે તેમાં વાયડુ અથવા ભારે અનાજ ખાધાથી આમાંશ થઈ અગ્નિનું સ્થાન ભ્રષ્ટ થાય છે એમાટે આમરૂપ મળ પડવા લાગે છે. તેને સંગ્રહણી કહે છે અથવા અતીસાર વિના પણ ભારી અનાજ ખાવાથી કીંવા કેઈ બીજા કારણથી સંગ્રહણી રેગ થાય છે, તે સંગ્રહણી દિવસે દિવસ આમને સંગ્રહ કરી વારંવાર શુળયુકત આમને છોડેછે કીંવા એક બે દિવસ બંધ પડી એક દિવસે આમયુકત મળ વારંવાર પડે છે, ફરી એક બે દિવસ તેવું થઈ વળી પડવા લાગે છે, કીંવા ભડભડાટના સાથે ઝાડો થાય છે, અથવા ચુંથા પાણી પડે છે,
સંગ્રહણીનું સ્વરૂપને લક્ષણ-સંગ્રહણી એટલે અગ્નિનું સ્થાન તેના આ શ્રય વડે વાયુ વગેરે દોષ કોપ પામી ઊપર લખ્યો રોગ થાય છે. તે સંગ્રહણી, તેનું લક્ષણ-જે આમ પડે છે, તે આમમાં ઘણી દુરગંધી તથા મરડો આવે છે.
વાયુથી ઘડીએ ઘડીયે આ ફરો ચડે છે, અને પીત્તથી પડે છે તે કાચ આમ પડે છે. વિા તે આમ પકવ થઈને પડે છે,
સંગ્રહણીનું પુર્વ રૂપ-તરસ, આળસ, અશકતપણું, તથા જઠરાગ્નિ મંદ હોય છે, જેથી અનાજનુ ઉલટું પાચન, એટલે કરપાઈ ગયા જેવું થાય છે, તથા તેનો પાક ઘણીવારે થાય છે, તથા શરીર ભારે થાય છે, અને વાયડુ ખાધા ઉપર ઘણી પ્રીતી હોય છે. વાત સંગ્રહણી, પીત સંગ્રહણી, કફ સંગ્રહણી, આમ સંગ્રહણી ગુલમ સંગ્રહણી, ૨કત સંગ્રહણી, એવા તેના ભેદ છે. તે સંગ્રહણીના ઉપદ્રવ અગ્નિ મંદ, સોજો, નીત્તેજપણું, અન્ન ન પચવું, અન્નને તીરસ્કાર, ગ્લાની, તરસ, દુબળાપણું, શ્વાસ, છારેડીઆ ઓડકાર પેટ ફૂલવું, એવા ઉપદ્રવ થાય છે,
સંગ્રણી ઉપર–એસડો ઉપાય કરવા પહેલાં દીપન, પાચન, અજમદ, સુ, વાળ, ધાણા, અતીવિષની કળી, નાગરમોથ, જંગલી ગાંજે એનું ચુર્ણ આપવું,
વાત પીત્ત કફ એથી ઊતપન્ન થએલી સંગ્રણી ઉપર એસિડ–ગળે
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
સંગ્રહણ અતી વિષની કળી, નાગરમોથ, એને ઊકાળો આપવો, મરી, ગેળ, ગંધક, સાજીખર, વછનાગ, પીપર, ધતુરાનાં બીજ એ એસ એકઠાં કરી ઝીણું કરવાં. ભાંગનું પાણી નાંખી, ફરી બે પહોર સુધી ખલ કરી તેની ગોળી ચઠી ચ
ઠી જેવડી કરી રાખવી, તેમાંથી એક અથવા બે ગોળી ઉના પાણીની સાથે અથવા છાશની સાથે આપવી. પારે, ગંધક, અતીવિષની કળી, હિમજ, આ બ્રક ભસ્મ ત્રણ ખાર, (જવખાર, સાજીખાર, કંકણ ખાર. ) ચરસ, વજ, એનું ચૂર્ણ કરી ભાંગના પાણીમાં તથા લીંબુના રસમાં, ખલ કરી બેચ ઠી જેવડી ગોળીઓ કરવી, તેમાંથી સવારમાં એક ગોળી મધમાં નાંખી તેમાં શંખ ભસ્મ, એક ચણાઠી ભાર નાંખી આપવી,
ગુલ્મ સંગ્રહણી ઊપર—ઘેટુળી, મરી, અમૃત વેલ, સુંઠ, ચીત્રક, હરડેઇલ, કરજ બીજ, બીલું, એનો ઉકાળો, સર્વ સંપ્રહણને નાશ કરે છે સુંઠના ઊકાળામાં સરખા ભાગે ઘી નાંખી ફરી તાપ ઉપર મુકી થોડુક અટવ્યા પછી તેમાં ડાંગરની ધાણી ચાળી, તે પીવું, એટલે લીહા, આમવાણુ, તપા સહણીને નાશ થાય છે,
રક્ત સંગ્રહણી ઊપર–પહાડ મુળ, અતીવિષની કળી, ઈદ્રજવ, કુડાની છાલ, મથ, કડુ, ધાવડીને ફલ, સુંઠ, લીંબુ, રસાંજન, એનું ચૂર્ણ ચાખાનું ધવણ, તથા મદ, એની સાથે આપવું, કરીયાતું, કડ, નાગરમોથ, ઈદ્રજવ, ત્રિકટુ, એ સરખા ભાગે, તથા એ સર્વથી બમણી કુડાની છાલ, કીંવા કલે, ચીત્રક બે ભાગ, તથા એ સર્વથી બમણે ગોળ, એનું એકઠું ચુર્ણ કરી ચગણું પાણી લઈ તેમાં આપવું, એટલે રક્ત સંગ્રહણી પાંડુરોગ, અતીસાર, કમલે, અરૂચી, મેહ, એને નાસ થાય છે. સાજીખાર, જવખાર, સીધાલણ, સંચળ, વડાગરૂ ત્રિકટુ, ચવક, અજમોદ, ચીત્રક, પીપરી મુળ, જીરૂ, વરીયાળી, એ સર્વનુ ચુર્ણ ઊના પાણીમાં અથવા બોરડીની છાલના ઉકાળામાં, કૌંવા છાશમાં અથવા દેશ, કાળ વગેરે જઈ બીજા અનુપાનની સાથે આપવું, એટલે સંગ્રહણી, ઉદર ગુમવાયુ, હરસ, એ સર્વને નાશ થાય છે. સાજીખાર, પીપર, પીપરી મુળ, ચવક, ચીત્રક, મરી, સુંઠ, મીઠું, કંકણ ખાર, સીંધાલણ, વડાગરૂ, સંચળ, ગળ, સેકેલી હીંગ, અજમદ, એનું ચુર્ણ, દાડમના રસમાં, અથવા બીજેરાના રસમાં, તથા બોરડીના ઉકાળામાં આપવું, એટલે સંગ્રહણી, હરસ, એનો નાશ થઈ મુખને રૂચી આવે છે, તથા જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. સંચળ, ચીત્રક, મરી,
૧ દારૂ હલદરનો આઠમો ભાગ ઊકાળો રાખી તેમાં બકરીનું દુધ ચોથા ભાગનુ નાંખી તાપ પર મુકી ચુક કરે છે તે રસાંજન.
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંગ્રહણી એનું ચુર્ણ છાશની સાથે લેવું, એટલે સંગ્રહણી, ઉદર, ગુલમ, હરસ, અગ્ની મંદ, પ્લીહા, એ સર્વને નાસ થાય છે ચીત્રક, ચવક, સુંઠ, બીલું, એનું ચુર્ણ છાશની સાથે આપવું. મોથ, ઇંદ્રજવ, બીલું, વાળ, સોપારીનું ફૂલ, એને ઊકાળે, બકરીનું દૂધ ગરમ કવીના સરખા ભાગે નાંખી આપ, એટલે આમ સંગ્રહણી, રૂધીર સંગ્રહણી, એને નાશ થાય છે. મરી, હીંગળે, સાજીખાર
ધેલ ગંધક, પીપર, વછનાગ, એ સર્વ એશડ એક એક તોલો તથા જંતુરાનાં બીજ પા તોલો, એ પ્રમાણે એકઠાં કરી ખલમાં ઝીણાં કરવાં, પછી ભાંગના રસમાં ફરી બે હાર સુધી ખલ કરી ચણોઠી જેવડી ગોળીયો કરી મુવી અને એક અથવા બે ગોળી છાશમાં આપવી, કુડાપાક, તથા પંચામૃત પરપટી આદી એસડોપણ સંગ્રહણી ઉપર ઊપયોગી છે.
હરસનું કારણ–નબળાઈથી તથા મરચાં વગેરે તીખા પદાર્થો અતી ભક્ષણ કરવાથી તથા કેફી પદાથી ભક્ષણ કરવાથી ઝાડો કબજા થાય છે, તેથી તથા ઘણું કણછાવું, ઘણું દોડવું, ઘણું મઈન, મદ્ય વગેરેનું ઘણું સેવન, રાતને ઉજાગરે, શેક, ઇત્યાદી કારણથી હરશ થાય છે તે હરસના છ પ્રકાર છે.
હરસ ઉપર ઊપાય–સુકેલા સુરણનું ચૂર્ણ ૮ ભાગ, ચીત્રકમૂળ ૪ ભાગ, હીમજ ૧ ભાગ, સુંઠ ૧ ભાગ, પીપર ના- ભાગ એ સર્વ ઓસડનું ભેગું ચૂર્ણ કરી પછી ૧૪ ભાગ ગેળ લઈ તેને પાક કરે. અને તેમાં તે ચૂર્ણ નાંખી તેનાં ચોસલાં કરવાં, તેમાંથી રોજ ૧ અથવા ૨ ખાવાં એટલે અગ્ની મંદ હરસ, ઝાડે બંધ, એ રંગ દુર થાય છે. પીલુડીના ઝાડનાં લીલાં ફલે ખાધાં હોય તો કીરમ, ગુલમ, હરસ, સંગ્રહણી, એ રેગ દુર થાય છે. લાજાળુનો રસ, તથા ધી સરખે ભાગે કરી આપવું, લોહી પડતું હોય તે માખણ અને તલખાવા અથવા માખણ, નાગકેશર, સાકર, એ એકઠાં કરી ખાવાં સુંઠનું ચૂર્ણ છાશમાં આપવું તલભીલામું, હીમજ એની ગળી ગળમાં કરી આપવી, એટલે સ્વાસ, કાસ, પાંડવર, હરસ એ રેગ દુર થાય છે. ઉહાળીના મુળ, દહીમાં આપવા. રાળને ભુકે, તથા સરસીયુ તેલ, એ એકઠું કરી તેનો ધૂમાડો આપ, ખારેકનો ઇલીયે ઝીશે કરી ધૂમાડો આપ, કડવી, લીંબોળીઓનુંબી, તેલમાં તળી તેલમાં જ ખલ કરવું, અને તેમાં થોડુંક મોર થુતુ ફૂલાવેલું નાખવું. તે મલમ રશને કોટાને લગાડવું, એટલે તે ખરી પડે છે. સીંધાલેણ, સાકર કેળાનું બી, કાંજીમાં વાટી કોટાને લેપ કર, પીપરનું ચૂર્ણ છાશમાં આપવું સાકર કેળાના ઉકાળા વડે ગુદ ધોવી, એરંડીઉં સાકરની સાથે પીવું કડવા સુરણ નાકકડા ધીમાં તળી માખણ તથા સાકરની સાથે આપવા. મુળાનાં પાન ઘીમાં તળી સાકરની સાથે ખાવા. સંખજીરૂ, કલઈ, સફે, નાગેરૂ, ફટકડી લાવેલ, મુરડાસીંગ, મીણ હલદર, એવાસી માખણમાં ખલ કરી, અથવા એરંડીઆમાં ખલ કરી ચોપડવું
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરસ
૩૭
ધોળી જાસુંદીની કળીઓ, તાજા ધીમાં તળી ખાવી, માણસના કેશ, સાપની કાંચલી, વાવડીંગ, આકડાનું મુળ, ખીજડાનાં પાન સીંગડાની છાલ, હીંગ, એ સર્વને ધામાડે આપ
કાસસ્વાસ.
કાસ એટલે ઊદ્રસ તેનું સ્વરૂપ-વાયુ વગેરે દોષ કેપ પામવાથી પ્રાણ વાયુનું ઉદાન વાયુના સાથે અથડાવું થઈને મોની રાહે કફ પડે છે. અથવા અમસ્તી ઉદ્રની ઢાંસ આવે છે.
કાસ થવાનું કારણમ તથા નાકમાં ઘણો ઘુમાડે જવાથી, તથા વાયુ દોષ પામવાથી અપક્વ અન્ન રસ ઊંચે ચઢે છે તેથી અથવા ઘણું ચાલવાથી, તથા મળ, મુત્ર, વાયુ, છીંકે એ રૂંધાવવાથી પ્રાણવાયુ દુષ્ટ થઇ ઉદાનવાયુની સાથે તેનું પછડાવું થાય છે તેથી કાસગ ઉત્પન્ન થાય છે.
કાસગ, વાતકાસ, પીત્તકાસ, કાસ, ઊરક્ષતકાસ, ધાતુક્ષયકાસ ઈત્યાદી છ પ્રકારના છે.
સ્વાસ એટલે દમ-હેડકી તથા કાસ ઉત્પન્ન થવાનાં જે કારણે તે થકી જ ઉત્પન્ન થાય છે,
કાસ તથા સ્વાસ એ ઊપર-કફ હોય તો બીલું, કરમાણી અજમો, પુવાડીઓ, પાહડમુળ, કાળી પાટ એનો ઉકાળો પીપર તથા મધ નાંખી આપવો નાગરમોથ, સુંઠ, હરડેઇલ, એ સરખા ભાગે તથા એથી બમણો ગેળ નાંખી ગાળી કરવી, તે ગોળી ત્રણ દિવસ લીધી હોય તે કાસ, સ્વાસ, જાય છે. બકરીનું મંતર, તથા તેટલુજ બેહડાનુ દલ, એની ગલી કરવી તે મધની સાથે લીધી હોય તો ઉદ્રસ, દમ, એ રંગ દુર થાય છે. ધાણા અજમોદ, લોહભસ્મ, જીરૂ, એલચી, તજ જાવંત્રી એ સર્વ ઓસડો સરખા ભાગે તથા તેથી બમણું આદુ તથા ગળ લઈ એ સર્વનો પાક કરે તે પાક ખાધ હોય તો ઊદ્રસ, હરસ, જવર, પન્નસ, કફ, ગુલ્મ ક્ષય રોગ એ સર્વને નાશ થાય છે આદાનો રસ મધ નાંખી લે એટલે ઉકસ, દમ, એ સમુળ જાય છે.અરસાના રસમાં મધ તથા સીંધાલુણ નાંખી લે. લવીંગ, મરી બહેડાનું દળ, એ સરખે ભાગે તથા એ ત્રણેની બરાબર ખેરાલ અથવા ઘોળે કાળે નાંખી બાવળની અંતરછાલના ઉકાળામાં ગોળી કરવી, તે ગોળી મોંમાં રાખવાથી એક પિહારમાં ઉદ્ગશ માટે છે, અરડુસે, ધાણું,
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
કાસવાસ. હળદર, ગળે, બ્રાહતી, પીપર, સુંઠ,રીંગણી સર્વનો ઉકાળો બે માસા મરીની ભકી તથા સાકર નાંખી લે. વાત, કફ એઓનું કમી જાસ્તીપણું એટલે પીત્ત વધારે હોય તો ૩ ભાગ સાકર તથા ૧ ભાગ સુંઠ, કફને વધારે, કવા વાયુનો વધારે હોય તો બેઉ સરખા ભાગે લઈ તેને ઉકાળો આપવો, એટલે ઊકસ દમ, વાયુ, પીનસ, કફ એ સર્વનો નાશ થાય છે, તથા નજર સાફ થાય છે તેજની વૃદ્ધી થાય છે, છાતીના રંગને નાશ થાય છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાથ છે, ભેરીગણીને ઉકાળ, પીપર તથા સાકર નાંખી આપવો, પીપર, પીપરીમૂળ, બેહડાં સુંઠ એને ઉકાળો મધ તથા સાકર નાંખી આપ. સુંઠ બ્રાહ્મો એનો ઉકાળે મધ સાકર નાંખી આપ, અરડુસાને ઊકાળે સાકર મધ નાંખી આપ. રાસ્ના, અતીવીષની કળી, દેવદાર, પદ્યકાસ્ટ, ત્રિફલા, ત્રિકટુ, વાવડીંગ એ સરખા ભાગે લઈ એનું ચુર્ણ કરી મધ, તથા તાજા ઘીની સાથે બારના પ્રમાણે લેતા જવું એ ચુર્ણને,
ચીંતામણી ચૂર્ણ કહે છે-સુંઠ, પીપરીમૂળનાં ગોડાં, બેહે, એનું ચુર્ણ મધની સાથે લેવું એટલે કફનું પાણી થઈ ઊદ્રસ હેઠે બેસે છે. સુંઠ, મરી, પીપર, એનું ચુર્ણ મધ તથા તાજા ઘીની સાથે આપવું. સરશીયું તથા ગેળ, એ બેઉ સરખા ભાગે કરી આપવાં,
કાસવાસ ઉપર વળી ઉપાય–ભાંગરાનું મુળ, કાયફળ, દેવદાર, રેહીસનું ઘાસ, નાગરમોથ, સુંઠ, ધાણા, કાકડશીંગી, વજ, પીત્તપાપડ, હીમજ એ સર્વને ઉકાળો કરી તેમાં બાજરી જેટલી હીંગ તથા મધ નાખી આપ, એટલે જવર, કામ વાસ, કફ, મુખરોગ, ગળાને રેગ, વાયુ એ રોગ દૂર થાય છે, આકડાના ફલેમાં તેની રવઈએ લઈ તેમાં સરખે ભાગે મરીને ભુકે નાંખી ચાર ચાર વાલની ગોળી કરી તેમાંથી એક એક ગોળી આપવી. લીલી રીંગણુને રસ કાઢી તેમાં મધ નાંખી આપો, ભાંગરાનુ મુળ, કાકડશગી, કાયફળ, ત્રિક કેસ્ટ, કાળીજણ, સીંધાલુણ, મેથ, ધમાસે, જીરૂ, શાહજીરૂ, જવખાર સાજીખાર, ચીત્રકમૂળ, અજમોદ, એ સર્વનાથી બમણગળ નાંખી તેનું ચાટણ કરી મધની સાથે આપતા જવું. કાસ, વાસ, કફ, અગ્ની મંદ, પાંડુરોગ, ગુલ્મ, હેડકી રાજયક્ષમારોગ, જવર, હરસ, સ્પીહા, ઊર્વિવાયુ, આનાહવાયુ, એ સર્વ રોગ દુર થાય છે, પીપર, પવકાષ્ટ, લાખ, રીંગણફળ એનું ચૂર્ણ મધ તથા ઘીમાં આપવું એટલે ક્ષયકાસ દુર થાય છે. હળદર, દારૂ હળદર, મનસીલ, એ ઓસડ ડાંક અધ કચરા કરી ચીલમમાં નાંખી તમાખુની પેઠે તાણવાં, એટલે કફ પડે છે. કળથી, સું
રીંગણી, અરડુસો, પુસ્કર મુળ, વરીયાળી એને ઊકાળે સાકર નાંખી આ, પ ભાંગરાનુ મુળ, સુંઠ, એનું ચુર્ણ આદાના રસમાં નાંખી તેમાં સાકર મેળવી
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાસરવાસ.
આપવું. પીપર, મિંઢળ, સીંધાલણ એનું ચુર્ણ ઉના પાણીમાં ત્રણ માસા, અથવા પાંચ માસા આપવું, એટલે કફ પડી સ્વાસ બેસે છે. મેરના પીછાની ભસ્મ, તથા પીપરનું ચુર્ણ મધમાં મેળવી તે વારંવાર ચટાડવું થુવરના દૂધને, માખણમાં શકિત પ્રમાણે એક, બે, કોંવા ત્રણ માસા સુધી આપવું, તેથી વમન થશે, તથા જુલાબ પણ થશે, ઉપર દહીં ભાત ખાવો, એ પ્રમાણે ત્રણ પાંચ કીંવા સાત દિવસના છેટાથી ઓસડ આપવું, આકડાના પાનનો રસ એક કવા બે તોલા સુધી આપ તેથી વમન થઈ કફ તથા પીત્ત પડશે, તેને ઊતાર, ઘી અને ભાત; અથવા એકલું ઘી પાવું. અધોળ, કીંવા નવટાંક ઉનું પાણી લઈ તેમાં ઝીણું કરેલું નમક નાંખી પીવું, તેથી વમન થઈકફ તથા પિત્ત પડી, છાતીનો ખુલાશો થશે, તે ઉપર ધી ભાત ખાવ, ગરમીથી છાતીમાં કફ, સુકાઈ ગયું હોય તો જેસ્ટી મધને ઊકાળે કરી તેમાં સાકર નાંખી પીવો. બે બે પૈસા ભાર ઉના પાણીમાં તાજુ ઘી, તથા મઘ, અને સાકર, તથા ચંડ સીંધાલુણ નાંખી પીવું. એવું બે ચાર વખત કરવાથી કફને દ્રવ થઇ પડે છે, તથા કાસ, સ્વાસ, બેસી ગળું તથા છાતીને ખુલાસો થાય છે, ધાણા, વરીયાળી, સુંઠ, મરી, પીપર, જેસ્ટીમધ, એ સર્વને ઊકાળે કરી તેમાં સાકર તથા થડ સીંધાલુણ નાંખી આપવાથી, કફ છુટી છાતીને ખુલાસે થાય છે. ઘણે કફ ભરાયો હોય તો ઉના ચહામાં અરડુસાને રસ, તથા સાકર તથા મધ તથા બે ચણાઠી ભાર સંચળ નાંખી આપ એલચીદાણા, અને સીંધાલુણ, તાજા ધીમાં મેળવી ચાટવું.
વાસ કઠાર માત્રા-પોરે ૧ ભાગ ગંધક ૨ ભાગ મનસળ ૧ ભાગ વછનાગ ૧ભાગકણખાર ૧ભાગ તથા મરી ૮ભાગએ સારે ખલ કરી ત્રીકટનું ચુર્ણ તેમાં ૬ ભાગ નાંખી બે અથવા ત્રણ દિવસ ખલ કરી સીસીમાં ભરી મૂકવું, તે બે ચણોઠી જેટલું ચુર્ણ, નાગરવેલના પાનની સાથે આપવું એટલે સ્વાસ દુર થાય છે, અને નાકમાં તાર્યું હોય તે શનિપાત મૂછો અપસ્માર; અતી મેહ, એ રેગ દુર થાય છે,
ઊરક્ષત કાસનું કારણ, નવા લક્ષણઘણુ મથુન, શરીર ઉપર ઘણે ભાર લે, ઘણે અંધ કરવો, મલયુદ્ધ કરવું, ઘણે ગાજે તાણ અતી સુરા પાન કરવું, અતી રૂક્ષ પદાર્થ ભક્ષણ કરવા, ઈત્યાદી કારણેથી વાતાદી દોષ કુપીત્ત થઈ. તેણે કરી શુક્ર ધાતુનો મારગ રૂંધાવાથી ધાતુને ફાંશ થાય છે, અને શુક્ર ધાતુને ક્ષય થવાથી બીજી ધાતુ પણ સુકાવા લાગે છે, તથા સરીર વીર્ય વિનાનું થાય છે. તેથી છાતીમાં વાયુને વધારે પછાડો થવા માંડે છે. તેથી છાતીમાં ક્ષત થાય છે. પ્રથમ સુકી ઊકસ આવે છે, પછી મેંની રાહે રક્ત મિશ્રીત કફ પડવા લાગે છે; છાતીમાં તથા કંઠને પીડા, વર, સુકી ઉદ્રસ, સ્વાસ, તરસ, એ થાય છે, પારેવું ઘરે છે, તેવુંગળું બેલવા લાગે છે, પાંસળી વગેરેના
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
કાસરવાસ.
ઠેકાણે પીડા, તથા સર્વ સાઘા દુખવા લાગે છે અને છાતીમાં ઘા થવાની પડે. લાગે છે. એને ક્ષતકાસ કહે છે, એ ન હોય તો કસ્ટસાધ્ય છે,
ક્ષતકાસ ઉપર બેદાણા, સવા, મુગલાઇ બેદાણા, જસ્ટીમધ, ઘાણા એ એસડા રાતે જુદાં જુદાં પલાળી મુકવાં, અને સવારે દાતણ કરવા પછી તે ચાળી તેનું પાણી લેવું ને તેમાં સાકર નાંખી પીવું. એ પ્રમાણે દિવસમાં બે વખત અથવા ત્રણ વખત લેતા જવું. ઘાણાને લાખનું ચૂર્ણ મધ, તથા ઘીમાં આપવું. શખ જીરાની ફાકી ઘી સાખરમાં આપવી. ઘાણખાંડી તેના પાણીમાં ગુલકંદ ચળવ, તે પાણીમાં ધરખ, બેદાણા, તથા મેગલાઈ બે દાણા, રાતે પલાળી મુકી સવારે તેમાં તાજું ઘી તથા મધ નાખી લેતા જવું, મોતીની ભસ્મ, અથવા પરવાળાની ભસ્મ, કીંવા એ બે ભમે, તથા મધ તાજા ઘીમાં લેવું, ગળાનું સત્વ તથા ગુલકંદ, એમાં મોતીની ભસ્મ અથવા પરવાળાની ભસ્મ કીંવા બેઉ નાખી તાજુ ઘી તથા મધની સાથે લેવું. આમલીના કચુકા જરા સેકી તેની છાલ કાઢી નાખવી પછી તેમાથી બે કચુકાનું ચૂર્ણ મધ તથા તાજા ધીમાં લેવું. વિગેરે બીજની ધરખ ૧ ભાગ, તાજુ ધી ૧ ભાગ તથા મધ ૧ ભાગ એ એક બરણુમાં ભરી તેનું મેં બંધ કરવું. અને તે બરણી ડાંગરમાં દાટવી, પંદર દિવસ અથવા મહિના પછી કાઢી તેહેથીમાં રોજ સાંજ સવારે મળી તેલ, અથવા દોડ તોલે ખાતા જવું તે ઉપર પછી ગહુ, ચોખા, ઘી, માખણ, મધ, સાકર, મીઠું, થડ ભીંડાનુ શાક વગેરે ખાવું. તીખું, તેલવાળુ, ખાટું મુદલ ખાવું નહી.
આમવાત,
આમવાતનું કારણ–વીરૂદ્ધ આહાર, વીરૂદ્ધ ચેસ્ટ, અગ્નિ મંદ, પગપર બેસવું, ચીકણું અનાજ ભક્ષણ કરી તરતજ ઘણે વ્યાયામ કરવો. કવા તરતજ સુવું, તથા ઘણું નીંદ્રા, અગ્ની મંદ છતાં ભારે પદાર્થ ખાવા, એ સર્વ પ્રકારે કરી આમવાત થાય છે, પેટમાં આમાં અને ભરાવો થવાથી તેમાં જે વાયુ પેશલે હેય છે. તેની સેહજતી રોધાવાથી તે સાંધામાં પેશે છે તેથી સાંધા ઝલાય છે અને દુખવા લાગે છે તે આમવાયુ, વાત, કફ, શક્તિપાત, એવા ભેદ કરી ચાર પ્રકારનો છે.
આમવાતનું સ્વરૂપતથા સામાન્યલક્ષણે-વાયુ વગેરે દેષ કપ પામવાથી જઠરાગ્ની મંદ થાય છે; તેથી અનાજનો રસ પકવા થતો નથી, અપકવ રહે છે, તેને આમ કહે છે, તેને રસ્તે સર્વ સરીરમાં વ્યાપી સર્વ શરીરને પીડા કરે
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊરૂસ્તંભ. છે, તથા કફવાયુ એકદમ કેડના સાંધામા પશી, સર્વ ગાગે મંદ કરે છે. તે આમવાયુથી અંગ દુખવું, જવર, અરેચક, તરસ, આળસ, શરીર ભારે થવું, અપચે, સર્વ અંગને સેજા જેવી થથર આવે છે; તે ઈત્યાદી લક્ષણે થાય છે, જેમાં શુળ વધારે હોય છે તે વાયુથી ઉત્પન્ન થયેલે, તથા જેમા બળતરા વધારે હેય છે તે પીત્તથી ઉત્પન્ન થયેલ અને જેમાં સુસ્તીપણું તથા અંગ ભારે હોય છે તે કફથી ઉત્પન્ન થયેલ. તથા ત્રણે લક્ષણે યુક્ત હોય તો તે શત્રિપાતથી ઉ ત્પન્ન થયે એવું જાણવું, તે ઘણુ કરી કસ્ટ સાધ્ય હેય છે,
આમવાત ઊપર–લઘુપંચ મુળ, બkહત પંચમુળ, એના ઉકાળામાં સરખા ભાગે એરંડીયુતેલ નાંખી આપો. સુંઠનો ઉકાળે એરંડીઆના તેલ સાથે આપ એટલે કેડનુ શુળ, પીઠનું શુળ, પેટનું શુળ, તથા પેડુનું શુળ બંધ થાય છે. રાસ્ના, ગળે, સુંઠ, દેવદાર, ઈદ્રજવ, વાવડીંગ એ સર્વના ઊકાળામાં ઊકાળા જેટલું એરંડીયુતેલ નાંખી આપ ગળે, સુંઠ, એરંડમુળ, આસંધ એને ઊકાળે આપ રાસ્ના, ગરમાળાનો ગોળ, દેવદાર, સુંઠ, ગળે, સાડી, ગોખરૂ, એરંડમુળ એના ઉકાળામાં એરંડીયુતેલ નાંખી આપો. ગળને ઊકાળે એરંડીયુતેલ નાખી આપ, ગળો તથા સુંઠ, એના ઊકાબામા સાજીખાર નાખી આપે. ચીત્રક, કડ, પાહડમુળ, ઈદ્રજવ, અતી. વિષની કળી, ગળે, દેવદાર, મોથ, સુંઠ, હીમજ, એનું ચુર્ણ ઊના પાણીમાં આપવું. પાશેર ખજુર પાણીમાં ચોળી પાવી એટલે એક દિવસમાં આમવાયુ મટી જાય છે,
ઊરૂસ્તંભ. ઊરૂસ્તંભ ઊપર-ભીલામાં, પીપર, પીપરીમૂળ એનું ચુર્ણ મધમાં મેળવી આપવું. ગોમુત્રમાં સીધાલણ નાંખી ઉકાળવું અને તેની બાજુ આપવી, કરંજીયું, આસંધ, આડાનાં મુળ, દેવદાર, દારુહળદર એ પાણીમાં વાટી ઊનું કરી લેપ કરવો, ભેંસેગુગળ, ગોમુત્રમાં ખેલ કરી લેપ કરવો. અથવા ગોમુત્રમાં ગુગળ નાંખી તે પીવું. અથવા ધીમાં ગુગળ ખાનખ તેલ લગાડવું, નારાયણ તેલ લગાડવું.
* રીંગણી, રીંગણ, સાલવણ, પીઠવણ તથા ગોખરૂ. * બેલમુળ, સીવણીમુળ, પુંવાડીઓ, પહાડમુળ, ટેટુ. ક ઊરૂસ્તંભ એટલેસાથલો ઝલાય છે અથવા સુની પડે છે.
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૨
www.kobatirth.org
વાયુ રાગ.
વાયુ રેગ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયુના રાગ ઊપર અજમા, સુંઠ, પીલુડીનાં બી, એ સરખા ભાગે લઈ તથા તેથી ખમણેા જીના ગાળ એ એકઠું ખાંડી અરધા તાલા પ્રમાણે ગાળીયા કરવી, તે રાજધીની સાથે એક એક ગાળી આપવી, એટલે સર્વ પ્રકારના વાયુ રોગ દુર થાય છે.
સર્વ વાયુ તથા સધી વાયુ ઊપર—હીરાએાળ, . હીંગળા, તથા ગુગળ, એ સરખા ભાગે એશડા ગાયના દુધમાં ખલ કરી, આશરે ચાર ચાર ચાઠી ભારની એક એક ગાળી કરી અનુપાનયેાજી આપવી. પક્ષદ્માત, કર્ણ+નાદ, અરદીતવાયુ, મન્યા=સ્તંભ, એ ઉપર ચીકણાનુ મુળ, અડદ, કવચનુ મુળ, રહીસધાસ, રાસ્ના, આસ ધ, એરડમુળ, એના ઊકાળો કરી તેમાં હીંગ તથા સીધાલેાણ નાંખી આપવા. એ અથવા ચાર તાલા લસણ ફોલેલું લઈ કુટવુ’, તેમા હીંગ, જીરૂ, સીંધાલેાણ, સંચળ, ત્રીકટુ, એ સર્વનુ ચુર્ણ એક એક માસે નાંખી ગાળીઓ કરવી, તે સતી જોઇ લેવીયા, જેથી પક્ષાધાતવાસુ, ઊરૂસ્ત ભ કીરમ, મુળ, કેતુ શુળ, પીઠતુ શુળ, પેટ સમધી વાયુ, ઇત્યાદી સર્વ વાયુના
નાશ થાયછે.
ધનુર વાયુ ઊપર—કાળી તળસી, કાંદા, આદું, તથા લસણ એના રસ ભેગા કરી ત્રણ માસા પીવા આપવા, અને બાકી રહેલા અગે ચાળવા
અરદીત વાયુ ઊપર——અડદનાંવડાં, ઘીમાં તળી માખણ સાથે ખાવા
કૈાસ્તુશીરસ વાયુ ઊપર-ગળા, અને ત્રીફળા, એના ઊકાળામાં ગુગળ નાંખી આપવા. કેડનુ શુળ, તથા સંચારી વાયુ, ગૃધસી વાયુ ઉપર એર’ડીઆ માંહેની ધેાળી મીંજ કાઢી દુધમાં નાખવી, અને તેને તાપ ઊપર ચઢાવી માવેા કરી ખાવેા દુધમાં અસેળીઆની ખીર કરી ગાળ અથવા સાકર નાંખી આપવી. કેડ, સાથળા, પીઠ, ત્રીક એ સંમથી વાયુ તથા ગુલ્મ, શુળ, ગ્રધસી ઊદાવર્ત, હુતુસ્ત’ભ એ
* અરધાંગવાયુ. + કાનમાં કરી તથા નગારા વગેરે શબ્દ થવા. * મેઢુ વાકું ઘઉં, = ગરદન ઝલાએ છે. + એટલે એકાએક રકતદાશ વડે ટેંચણુને રસે જોચટી સીઆળના માથાની પેઠું થાય છે તેને જાણવા કહે છે.
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયુ રેગ.
ઊપર આદાના અથવા બીરાના રસમાં તેલ અથવા ઘી નાંખી આપો, અ. થવા ચંદનબટવાના રસમાં ગોળ નાંખી આપો,
ગૃધ્રસી તથા ઊરૂસ્તંભ વાયુ ઊપર-હાથની નસ ખેલાવવી, એકલું એરંડીયું આપવું. અથવા ગેમુત્રમા એરંડીયું આપવું
સર્વ પ્રકારના વાયુ ઉપર–રાસ્ના, કાંટાસળી, મોથ, અરસ, ગળે, ગોખરૂ, વજ, દેવદાર, હરડે, ગરમાળે, કચરો, સુંઠ, પીપર, મરી, ભેરીંગણી, ઘાણા, અતીવિષની કળી, શતાવરી, ચીકણુમુળ, એરંડમુળ, સુવા, સાટેડી, રીંગણી, એ સરવને ઊકાળે કરી તેમાં સુંઠની ભુકી નાખી આપ, ગિરાજ ગુગળ, ઘીમાં આપ સમીર દાવાનળ–ભીલામાને ચોથા ભાગને ઊકાળે રાખી તેમાં સાકર, ઘી, દુધ, મરીને ભૂકો નાખી આપ
છભસ્તભ જડબુદી મુંગાપણું, એ ત્રણ ઉપર હલદરવાજાકેલીજન, પીપર, સુ, સાહજીરૂ, અજમોદ, જેઠીમધ એ સર્વનું ચુર્ણ મધ તથા ઘીમાં આપવું.
કમળો.
એ રોગ-પાંડ રેગની ઉપેક્ષા કરવાથી તથા પીત કરનારા પદાર્થો ભક્ષણ કરવાથી થાય છે. તથા સ્વતંત્ર કારણેથી પણ થાય છે, તે કમળે કુંભકમળ તથા હલીમક એવા ભેદે કરી બે પ્રકારનો છે.
કમળા રોગનું કારણ તથા લક્ષણ-જવરાંશ કવા છરણજવર છતાં તે લને પદાર્થ ખાવાથી તથા શરીરમાં જ્વરાંશ છતાં મઈન કરવાથી ધાતુક્ષીણ થઈ તેથી, અથવા સ્ત્રીનું ધ્યાન લાગવાથી સ્વપનાઅવસ્થા ઘણી થાય છે. તેથી પણ ધાતુ અતીક્ષીણ થયા છતાં, તેલાળો પદાર્થ ખાવામાં આવવાથી, તથા અતીશે પીત્ત કરનારા પદાર્થો સેવન કરવાથી, તથા વાછ કરણના એસડા ખાધા પછી ઘણુ મઈથુન કરવાથી તથા લેહી અને માંસદુષિત થઈ માણસની આંખો, તથા ત્વચા તથા નખે પીળા થાય છે તથા મળ, મુત્ર, પીળા તથા લેહીવર્ણ થાય છે, પીળા દેડકાની પેઠે સરીરને વર્ણ થાય છે. ઈદ્ધિ વિકળ થાય છે, બળતરા, અસિંદ, દુબળાપણું, અરૂચી, ઈત્યાદી લક્ષણે થાય છે.
કુંભ કમળ તથા હલીમકનાં લક્ષણે-કમળ ધણ દીવસ રહ હોય
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમળ.
તે કોઠામાં વાયુ વગર દાષકપ પામી તેમાંથી કુંભ કમળો થાય છે, તેના લક્ષણે મળ, મુત્ર, કાળાં, કીંવા પીતવણી થાય છે, અંગને સેજ, આંખ રાતી, ઉલટી, એ રેગ કસ્ટસાધ્ય.પાંડુરેગનીજ થોડીક અવસ્થા વધારે થઈ હલીમક રોગ થાય છે, તેમાં ઉસ, દમ, શ્રમ અને સ્ત્રીવિષે છેકેજ અભાવ, ઇત્યાદી લક્ષણે થાય છે એ પણ કસ્ટ સાધ્ય છે.
- કમળા ઉપર ઉપાય–દેવકપાસનાં ગીંડવાને રસ અથવા નાગરમોથને રસ, અથવા દેવડાંગરનો રસ નાકમાં નાંખવે. ત્રીફલા, અરસે, કરીયાતુ, લીંબડાની સળી, કડુ, ગળો, એ સર્વને ઉકાળે આવે, એટલે કમળ તથા પંડરેગ જાયછે, ગેરૂ, ફટકડી, હળદર, આમળાં, એ સર્વે તાઢા પાણીમાં ઘસી અંજન કરવું. ગાયના દુધમાં સુંઠની ભુકી નાંખી પીવું,
કમળકુંભ કમળ, હલીમક, એ ઉપર–કનું ચુર્ણ સાકરની સાથે આપવુ, આમળા, ત્રીકટ, હળદર, એનું ચુર્ણ મધ, ઘી, સાકર, એમાં આપવું. લોહભસ્મ મધ તથા ઘીમાં આપવું. દેણપુસ્પીના રસમાં હીંગ ઘસી અંજન કરવું, દેવડાંગરના ફળનું ચુર્ણ ચોખાભાર નાકમાં તાણવું, તેથી નાકમાંથી પીળ પાણી પડી બે પહેરમાં કમળે ઉતરે છે. કડવાતુરીઆનું ચુર્ણ નાકમાં તાણવું. ચણાની દાળને બાળી તેમાં તેની બરાબર ગેળ નાખી વાટલુને તે પુરણ ત્રણ રાજ ખાવું તરસ લાગે તે તેજ પુરણનું ઓસામણ કાઢી મુકેલું હોય તે પીવું, બીજું કઈ ખાવું નહી. દરરોજ સવારમાં એક રાતી સેરડી ખાવી. ધોળીડુંગળી ને ગોળ તેમાં થોડીક હલદર નાંખી રાતે સુતી વખતે અથવા સવારમાં ખાવું એ પ્રમાણે શક્તી જોઈ ચોથા ભાગની અરધી અથવા આખી ખાવી,
પાંડુ રોગ. પાંડુરંગનુ કારણ–પણે વિષય, ધણા લેકે ભગવેલી સ્ત્રીને સંગ ક ૨, માંદી, રૂતુવંતી, સુવાવડી એવી સ્ત્રીઓની સાથે સંગ કરે, શરીરમાં - ઈથુન કરવાની બરાબર શકતી ન છતાં વિષય વૃદ્ધીનાં એશડ ખાઇ ઘણુ મથુન કરવાથી એકાએક શુક ધાતુને બળ થઇ તેમાંથી પાંડુરંગ લાગુ થાય છે, તથા ન મળનારી પર સ્ત્રી ઉપર ઘણી વાસના રાખવી, તથા સી પ્રાપ્ત ન થવાથી તેના વિશે સંભોગની તરફ મન લગાડી, કરમઈથુન વગેરે વડે વીર્ય પાડવું, તથા સ્વપન અવસ્થામાં વીર્ય પડવું, તથા ઘણું સુરાપાન કરવું, ખાટા પદાર્થો ઘણું ખાવા, મટેડી ખાવી, મીઠું, દુધ, અડદ, લોટ, તલ, તલ માછલાં, એ સર્વનું ધણું ભ
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંડુરોગ. ક્ષણ કરવાથી, દિવસે નીંદ્રા, અતી તીખા પદાર્થોનું ભક્ષણ, અતી તેલાળા પદાર્થો ખાવા, ઘણે ગાંજો પી ઇત્યાદી કારણોથી તથા શાકથી પણ પંડરગ થાય છે. તમાકુ વધારે ખાવી એ પણ એક કારણ છે,
પાંડ રેગનું પુર્વ રૂપ–ચામડીનું કીંચીત વીંખાવવુ, મેંઢામાં થુંક આવવું, મટેડી ખાવા ઉપર ઈચ્છા, હાથ, પગ, ગળી જવા, આંખને થથર થવી, મળ, મુત્રને પીળાપણુ, અગ્નિ મંદ વખત વીના ભુખ લાગવી, કામ કરવાને કંટાળે, મન ઉદાસ થવું, ડાક જ્વર, ઊલટી, કેઈ વખત સ્વાસ, કેઈ વખત ઉદ્વસ, એવાં લક્ષણે થાય છે. તથા કમળાની ઉપેક્ષા કરી હોય તો પણ પાંડુરંગ થાય છે
પાંડ રેગન અસાધ્ય લક્ષણ–બાવડાં, પીંડીઓ, માંથ, એને સજે. - રીરને દુર્બળપણું, ગુંદ, લીંગ, વૃક્ષણ, એ સર્વને સેજ, જવર, દમ, સુકી ઉસ, અતીસાર, મેહ, ઇત્યાદી, અસાધ્ય લક્ષણે જાણવા
પંડ રેગ ઉપર–સાડી, લીબડાની છાલ, કડવુંપળ, કડ, સુંઠ, હી મજ, શરૂહળદર, ગળે, એ સર્વને કિકાળે આપ, એટલે અંડરગ દમ, ઉદ્વસ, ઉદરશુળ, સો એ સર્વ રેગ મટે છે. હરડાનું ચુર્ણ ઘી તથા મધમાં મેળવી આપવું, મંડર છાશમાં આપવું પથ્ય છાશ ભાત, ત્રીકટુ, ત્રીફલા, વાવડીંગ, નાગરથ, ચીત્રસૂળ, એ સર્વનુ ચુર્ણ ઘી તથા મધમાં મેળવી તેમાં મંડર નાંખી આપવું, ગોખરૂ, ધાણુ, ગળો, એના ઉકાળામાં મધ તથા સાકર નાંખી આપ, ગળોનું સત્વ ઘી તથા મધમાં આપવું. ભેજનમાં પહેલ વહેલું એક માસે હીંગાસ્ટક ચુર્ણ તેથી ગણું ઘીની સાથે પહેલા કેળીઓમાં દરજ ખાવું. જઠરાગ્ની પ્રદીપ્ત થઈ અહાર વધે છે, પ્રકૃતી પ્રમાણે વીચાર કરી, અભર ભસ્મ, અનુપાનની યોજના કરી આપવી. ગંધક, પારે, એ ભેળા ઘુંટી તેમાંથી ચણેઠીભાર ઘી તથા મધની સાથે આપવુ ઉપર પથ્થ કરવું. અથવા બંગભસ્મ સેવન કરવી, પીત્તથી ઉત્પન્ન થએલ પાંડુરોગ હોય તે પરવાળાની ભસ્મ અનુપાનના સાથે આપવું, શોધેલો ગંધક એક માસો અથવા બે કીંવા વધારે તેમાં સુંઠ, ધી સાકર એ સરખા ભાગે મેળવી બે રાત આપ. ખાટું ખાવું નહીં.
ક્ષયરેગ. ક્ષયરોગનું કારણ–ધણ મથુન, ઘણે પથ કર, વણ શેક, વિશ+માણન,
+ વખત થયા વિના થોડું અથવા વધારે ખાવું તેવીશભાશન.
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
ક્ષયરોગ, મળ મુત્રને અવરોધ, ધાતી રાખવી, ચીંતા કરવી, કેઈએક મોટી આફ તપડવાથી મનને ઘણે ખેદ કરે, ઈત્યાદી કારણેથી વાતાદી દોષ કપીત થઈ તે રસાદી ધાતુનો નાશ કરી ક્ષયતે ઉત્પન્ન કરે છે. તથા કમળ અને પંગની ઉપેક્ષા કરી હોય તે ક્ષયરોગ થાય છે.
ક્ષયનું પર્વરૂપ–સ્વાસ, અંગ શીથળ પડવું, કફયુક્ત થુંક, તાળુ શેષ, ઉલટી, અગ્નીમાંઘ, સળેખમ, મોહ, ઊસ, નેત્રોળાશ,હાથ, પગ, આંખો એની તસતા ઈત્યાદી લક્ષણે થાય છે.
ક્ષયનું અસાધ્ય લક્ષણ-ઉસ, અતીસાર, પાસાંમાંનું શુળ, સ્વરભેદ, અરૂચી, જ્વર એવાં લક્ષણે કીંવા લેહી પડવું, ઊદ્રસ, વર અથવા બલ અને માંસને ક્ષય થયું હોય તો તે પણ અસાધ્ય જાણું ,
ક્ષયઉપર ઊપાય–અરડુસાનાં પાનને રસ કીંવા ઉકાળે, મધ નાંખી આપવા; એટલે ક્ષય, દમ એને નાશ થાય છે. સાકર ૧૬ ભાગ વંશ લોચન ૮ ભાગ, પીપર૪ ભાગ, એલચીદાણા ૨ ભાગ, તજ ૧ ભાગ, એ સર્વને એક ઠેકાણે ખલ કરી લેટની પેઠે ચૂર્ણ કરવું એનું નામ સીતેપલા ચૂર્ણ એ ચૂર્ણ મધ તથા ઘીમાં બે માસા સાંજ સવાર આપવું, એટલે ક્ષય, ઉદ્રસ, દમ અગ્ની મંદ, અરૂચી, પાસાંમાનું શુળ, વર, સળેખમ રક્તપીત્ત, હાથપગે બળતરા, એ રેગ દુર થાય છે. પારે ૧ ભાગ, ગંધક ૧ ભાગ, શંખભસ્મ ૪ ભાગ, કેડીની ભસ્મ ૬ ભાગ, મરી ૧૨ ભાગ, ટંકણખાર પારાને ચે ભાગ લે એ સર્વનું ઝીણું ચૂર્ણ કરી ઘીમાં આપવું. સેનાને વરખ ૧ તથા માખણ, મધ તથા સાકર એકઠાં કરી ખાવું.
ધરાખનો આસવ–ધરાખ ર૦૦ તેલા, તેથી દસગણુ પાણી નાંખી, તેને ચોથે ભાગ ઉતારે તેમાં ગોળ ૮૦૦ તેલા, ઘાવરીના કૂલ ૫૦ તોલા, વાવડિગ ૪ તલા, ગાવલાકાછરી ૪ તેલ, પીપર ૪ તોલા, તજ ૪ તોલા એલચીદાણું તેલા, તમાલપત્ર ૪ તલા, નાગકેશર ૪ તોલા, મરી ૪ તલા એ સર્વનુ ચર્ણ તેમાં નાખી હલાવી થોડાક દિવસ રાખી પછી ખાધું હોય તે કાસ, વાસ, ઉરક્ષત, રાજ્યક્ષમાં એ રેગ દુર થાય છે. બકરાનું માંસ ૪૦૦ તેલા, પાણું ૧૦૨૪ તોલા, એને ચેાથે ભાગ ઉકાળે ઉતારી તેમાં ઘી ૬૪ તોલા નાખી ફરી ઉકાળવું પછી તેમાં બેંકેલું ૪તેલા, શતાવરી ૪ તાલા, આસંધ ૪ તેલા, કરકંદ ૪ તોલા, એસ્ટીમધ ૪તોલા, ગળાનું સત્વ ૪ તેલા, ચાંદલ ૪ તેલા, ચીકણાનું
ઘડુલો.
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષયરેગ. મુળ૪ તેલા, એ સર્વનુ ચૂર્ણ નાંખી હેઠે ઉતારવું. પછી સાકર ૩૨ તોલા મધ ૧૬ તેલ નાંખી હલાવી મુકવું, તેમાંથી જ બે અથવા ૪ તલા આપવું. સુવર્ણ માલીની વસંત આપવું.
ઊરક્ષત ક્ષયનું કારણ–બલવાનની સાથે મલmધ કરવું, ઘણું મેહનત કરવી, અંગ ઉપર ઘણે ભાર ઉપાડે, ઘેડા વગેરેની આગળ દોડવું, મોટા મોટા પથરા ઉપાડવા, એકાએક છેડેથી દોડતા આવી થેકડા મારે, મેટી નદીમાં તરવું, અતી મઈથુન, ઘણું સુરાપાન, ગાંજો ઘણે તાણ, ઈત્યાદી કારણેથી વાયુ વગેરે દેાષ કપ પામી તેમાંથી છાતીમાં ક્ષત થાય છે. તેથી છાતીમાં ઘણું વેદનાઓ ઉત્પન્ન થાય છે. બલ, કાંતી, જઠરાગ્નિ મંદ પડે છે, જ્વર, દઈ તથા મેમાંથી કાળા તથા પીળા દુર્ગધયુક્ત અને પરૂ તથા લેહીથી સેલભેલ એવા કફના ગળફા હમેસાં પડે છે. એ રેગ ઘણું કરી અસાધ્ય જાણો.
છાતીના ક્ષત ઊપર લાખનું ચૂર્ણ મધ તથા ઘીની સાથે આપવું. જેઠીમધ તથા ચીકણાનું મુળ એને ઊકળે કરી તેમાં દુધેલી તથા પીપર, વંશ લોચત એનું ચૂર્ણ નાખી આપ, મોતીની ભસ્મ અથવા પરવાળાની ભસ્મ અથવા એ બંને ભસ્મ ઘી તથા મધની સાથે આપવી. પ્રકૃતી જોઈ કાસ, સ્વાસ, સંબંધી છાતીના ક્ષતકાસ ઊપર જે ઉપાયો કહેલા છે તેમાંથી પણ જના કરવી.
નાડીત્રણ. નાડીત્રણનાં કારણ જે અણસમજુ માણસે તે ત્રણ ઊપર જે સેજો આવે છે તે પાકયો હોય અથવા અપકવ હોય છતાં તેની ગણતી ન શાખા ઉપથ્ય કરે છે. તેથી તે વણપ, ત્વચા, માંસ, રગો, નાડી વગેરેનું વિદારણ કરી મારગ પાડે છે તથા અંદર લાંબુ ઘર કરે છે, અને પરૂ નાડી જેવું વહે છે, તેથી તેને નાડીત્રણ કહે છે.
નાડીત્રણ ઊપર શાશ્વકીયા તથા ડામ, ખાર વગેરે ઉપાયો કરવા, ગરમાલાની સીંગને ગાળ, હળદર, કપાસના મુળની છાલ, એનું એકઠું ચૂર્ણ કરી મધ તથા ઘીમાં ખલ કરી સુતરની દીઠ તેમાં પલાળી તે ત્રણમાં નાખવી બોરડીની અંતરછાલ, અથવા જંગલી બોરડીની છાલ, તથા મીંઢળ, ધતુરાનુ
ચીકણી સોપારી, તથા ઘેલું લસણ, એ સર્વ વાટી તેમાં થોરનું દૂધ
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
નાડીત્રણ.
નાંખી લેાંદા કરવા તેની દીવેટ કરી ત્રણમાં નાંખવી, રાજનારાજ નથી નાંખવી. સર્વ પ્રકારના ત્રણ ઉપર અડધા તાલા ગધક પાસેર દુધમાં આપવે.
સઘેાત્રણ, તથા આગંતુક ત્રણ—શસ્ત્ર વગેરેના પ્રહારથી જે ત્રણ થાય છે તથા ઝહેરી શ*થકી જે ત્રણ થાય છે તે ઊપર તરત ઉપાય ન થવાથી તે જખમ હાડકા સુધી પહોંચે છે. એજ પ્રમાણે કાંટા વગેરે ખુ ંચી તેનુ સભ્ય નીકળી ગયું. એવું લાગવાથી તેની ગણતી ન રાખતાં તે સલ્ય લાહી તથા માંસના ભેદ કરી અંદર ઘર કરે છે, પછી પરૂ વેહવા લાગી ઘણી વેદના થાય છે. તે મલ્ય જો ખાહેર ન કાઢી એતે વધારે વ્યાપવાથી તે સહ્ય નીકળ્યા પછી પણ તે ધા ઊપર ઊપાય કરવા જોઇએ,
તરતના ત્રણ ઊપર ઊપાય—ધરાના અંગરસ, તલનુ તેલ, કપીલે દારૂહળદરની છાલના કલ્ક, એ એકઠી કરી ધીમા તાપ ઊપર પકવવાં, તે તેલ સીધ થયુ એટલે લગાડવું.
ત્રણરાગ-વાયુ વગેરે ઢાષ ઘણા દુષ્ટ થયા છતાં પીત્તવાયુના વેગથી રકતદુષિત થઈ ઘણા ઊડા ત્રણ થાય છે, પછી એકના ઉપાય થાય છે ત્યાં ખીજે ઠેકાણે એવાં એવાં ઠેકાણે ઠેકાણે ત્રણ થાય છે તેને ગંભીર ત્રણ કહે છે. એની ગણતી ન રાખી હાય તે તેનાં છીદરા માંસમાં ફાટ કરી હાડકા સુધી પહોંચે છે, તથા સુત્રાઘાતાદી રોગે કરી તે સુત્રને આહેર પડવાને જે વેગ તેના થી થઈ રગામાં પેસે છે, તેથી રકતમાંસાદી દુષિત થઇ સર્વ મજ્જા વગેરેના પરૂ થવા લાગે છે. પછી તે ઠેકાણે ફાટ કરી બહાર પડે છે. હવે જે ત્રણનુ માંહા અંદર છે. તેનુ એકલું ગુમડુ હેાય છે કીવા કઠણ ફાડા જેવું હેાય છે. તથા ભરેલું હોય છે. તેની વેદના ઘણી તથા તે ઘણા દીવસે પાકનારૂ હેાય છે, એ ત્રણ કાણી ઢીંચણ અત્યાદી સાંધા ઊપર હાય તો ઘણાજ કઠણ જાણવા
ત્રણ ઉપર ઉપાય તે ત્રણ પ્રથમ તેલ લગાડી સેકવા, પછી ઊના પાણી એ સેકવા, ત્યાર પછી લુગડાના ગઠ્ઠા એ સેકવા, ચાથી વખતે લેાહી કાઢવું, પછી ફુટે એવા ઊપાય કરવા, અને શાધન કરવું, ત્યાર પછી ત્રણ ભરાઈ આવે એવા લેપ કીવા મલમ પટી કરવી. ત્રીફળાના ઉકાળામાં ગુગળ આપવે, કડવા લીંબડાનાં પાન તથા કડવુ" પડવલ એના ઉકાળાથી ત્રણ ધાતુ, લીંબડાનાં પાનવાડી મધમાં ભેળવી ખાંધ્યાં હેાય તે તે ત્રણનુ શાધ ન થાય છે.
જાત્યાદી ધૃત—જાઇ, કડવા લીંબડા, કડવુ પડવળ એનેા રસ તથા કડુ, દારૂ હુલદર, ઉપલસરીનું મુળ, મઠ, વાળા, મીણ, માથુથ, જેસ્ટીમધ, કર
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાડીત્રણ.
૪૯
જનું બીજ, એ સરખા ભાગે લઈ વાટી કક કરવા, તેકલ્કમાં તેના ખરાખર ધી નાંખી હલાવી ધીમા તાપે તે થી સીદ્ધ કરવું, તે ઘી લગાડયું હાય તા ખરામ એ નીકળી શ્વાભરાઈ આવેછે.
પારદાદી મલમ—પાા ૧ ભાગ, ગધક ૧ ભાગ, સુરદાડ સીંગ ૨ ભાગ, સ'ખજીરૂ રભાગ, કપીલાચુર્ણ ? ભાગ, માથ્તુ સેકેલુંના ભાગ, શ્રી ૪૮ભાગ એ એકઠાં સારી પેઠે ઝીણાં કરી લગાડવાં શેાધન થઇ ત્રણ ભરાઈ આવે છે,
અનુભવી મલમ—શીંદુર ૧ તાલા, ગેરૂ ૧ તાલા, સુરદાય સીંગી ૧ તાલેા મારથતુ ૧ તાલા, અને મીણ ૧ તાલા, પ્રથમ તલનુ તેલ લઇ તેમાં મીણ નાંખવુ, અગ્નિ ઉપર મુકી પાતળુ થાય એટલે શીંદુર નાંખવું, અને ધીમા તાપથી ઉભરા આવવા દેવા, તે તાર આવી ચીકણું થાય એટલે બાકીનાં આસડા તેમાં નાંખી, એક વાસણમાં કાઢી મુકવું. તેહેની પટી આપી હાય તેા ચાહે તેવુ' ત્રણ, નાડી ત્રણ, ખ, ગુમડું, હાય તા એ મટેછે.
અગ્નિ દગ્ધ ત્રણ—અંગમાં મળવાથી રત પ્રવાહી નાડીમાંથી નીતર લાહિ વહેવાના જે વેગ તે અધ થયા હોય તેા અગ્નિ, દાહ, ક્ષત થાય છે તેહેની ઊપેક્ષા થઈ હાય તા તે ક્ષત જલદીથી સારૂ ન થતાં માંસમાં ભેદ કરી હાડકાને વળગે છે.
અગ્નિ દુગ્ધ ત્રણ ઊપર—પાળના કલ્ક તથા સરસીયુ' એખ ુડ કરી ઘીમા તાપ ઊપર ઊતુ કરી મુકવું. તેલ લગાડવાથી ત્રણ મટે છે, ધેાળા પથરા સેકી ઝીણા ખલ કરવા, પછી તેમાં તેલ નાંખી ખલવુ, તે મલમ મળેલી જગ્યા ઉપર લગાડવું. એ પ્રમાણે રાળનું મલમ પાણીમાં ધેાઈ લગાડવુ, અથવા કેશ માળી તેલમાં ખલ કરી તે મલમ લગાડવુ,
અસ્થીભગ.
અસ્થીભગ ઊપર—કાઈ કારણથી હાડકું... ભાગે કીવા છુંદાય, તા પેઢુન લાંથી થડુ પાણી તે ઊપર છાટવું, ધાર કરી રેડવુ, થંડા પાણી વડે થાપડવું, ખાતે ચંડુ પાણી લગાડી સાવધ કરવા, પછી રાતે મટેાડીના લેપ કરવા, અને તે જગ્યા સારી રીતે બાંધવી, મજીઠ, મહુડાની છાલ, આમલીનાં પાન એ ભેળાંવાટી ઊતું કરી લેપ કરવા. સેા પાણી એ ધેાયેલું ઘી, તથા ચાખાના લેટ એખડી કરી તેપર બાંધવુ, પચવલકલની છાલના ઉકાળા કરી તેથી સેકવું, સાધરૂખની
* વડ, ઊભા, પારસપીપળેા નાંદખ, જલજાબુ × મરેઠીમાં સાંદખકહે છે.
७
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
અસ્થીભંગ.
છાલ દી ભાગેલા હાડકા ઊપર ત્રણ દિવસ બાંધવી, એટલે હાડકું સાજુ થઈ દરદ મટે છે. બાવળની છાલ ૧ તેલ, ત્રીફલા ૩ તોલા અને ગુગળ ૭ તલા એ એખડાં ખાંડી ગોળીઓ કરી આપવી બાવળની છાલનું ચુર્ણ મધમાં આપવું,
ભગંદરે. ભગંદરનું કારણ—હરસને પરીણામ તથા ગરમીનું દરદ થયું છતાં તે મટવા સારૂ ઘણાં કઠણ એસ સેવન કરવાથી, તથા તીખા પદાર્થો ઘણા ખાવાથી, તથા લુખા પદાર્થો ઘણું ભક્ષણ કરવાથી, તથા ઘણે ઊજાગરે થવાથી ભગંદર રોગ ઉત્પન્ન થાય છે, તથા ગરમીની ઉપેક્ષા કરવાથી પણ ભગંદર રોગ ઉત્પન્ન થાય છે.
ભગંદરની સંપ્રાપ્તી–મુને પડખે બે આંગળમાં ઘણે વસમે ફેડ થઈ ફટી, ગુદપેડુ, તથા ભગ એનું વીટારણ કરે છે, એ માટે એ રોગને ભગંદર કહે છે,
ભગંદરનું પુર્વરૂપ એવું છે કે—કેડ, તથા પડખાનાં હાડકાં દુખે છે, તથા ગુદના વીશે બળતરા, અને ચળ, તથા વેદના, ઇત્યાદી ઉપદ્રવથી ભગંદરનુ પુર્વ રૂપ જાણવું
ભગંદરને ઉપાય --પ્રથમ લેહી કાઢવું, સેનાની જાડી તાર તપાવી તેવડ છીદ્ર કરવું, પછી એષડ ઊપાય કારે. થર, તથા આકડાનું દૂધ એખડું કરી દારૂ હળદરની દીવેટ કરી તેમાં પલાળી ત્રણમાં નાંખવી, એટલે ભગંદર સારૂ થઈ નાડીત્રણ પણ મટે છે. ત્રિફળાના રસમાં બલાડાનું હાડકુ ઘસી લેપ કરે, પારે, ગંધક, એ ભેળાં ઘુંટી કુવારના રસમાં મેળવી ગેળે કરવો તે તાંબાના વાસણમાં મુકી તે ઉપર ભસ્મ દાબવી પછી તે વાસણ ચુલા ઉપર મુકી એક દિવસ સુધી ધીમા તાપ આપે. ચંડ પડ્યા પછી કાઢવું, પછી લીંબુના રસમાં સાત પુત્ર દેવા તેમાંથી તે માત્ર એક ચણાઠી ભાર મધ તથા ઘીની સાથે આપવી, પ્રથમ શસ્ત્રથી ફાડીને પછી રૂઝવવું એ ઉત્તમ છે,
ઊપદંશ. ઊપદંશનું કારણ જે સ્ત્રીઓ ઘણા પુરથી સગ કરે છે એવી સ્ત્રીઓને સંગ થવાથી અથવા દરદ થયેલી સ્ત્રીથી, અથવા જેની પિનીમાં કેઈ કારણથી હમેસાં ગરમી હોય છે, એવી ચીથી સંગ થાય કીંવા હાથના ઘણું કઠેર સ્પર્શ વડે કવા કામાતુર થયેલી સ્ત્રીના દાંત તથા નખના સપાટાથી તથા મથન થયા
જ ઊપદેશ એટલે ગરમીને આજાર,
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊપદંશ,
પછી સારી રીતે ધાયું નથી તે, કીંવા દી તથા બરછટ એવા કેશ વડે દુસ્ટ અને થવા રોગના ઉપદ્રવથી ખરાબ છે એની તેના દોષે કરી તથા રજસ્વલા તેમજ શુવાવડી એવી સ્ત્રીઓને સંગ કરવાથી તથા તીખા પદાર્થોનું ઘણું ભક્ષણ કરવાથી લીંગના વિષે જે રોગ થાય છે તેહેને ગરમીને આજાર એવું કહે છે, એ રેગ સ્ત્રીઓને પણ થાય છે,
ઊપદંશ ઊપર ઊપાયો–પટેલ, લીંબડાની છાલ, ત્રિફળા, ગળોખેરસાલ, એનો ઉકાળો કરી તેમાં ગુગળ નાંખી આપ, આકડાનું મુળ, હીંગળો ભીલામાં, અથવા હરતાળ, એ એખઠાં કરી ચલમમાં નાંખી તમાકુની પેઠે તાસુવાં. તેથી હું આવશે, પછી રેગ સારો થાય ત્યારે ફટકડી, ખેરાલ તથા બાવળની છાલ એને ઊકાળો કરી કોગળા કરવા. સીમલાને ગુંદ, ચીકણી સોપારીની રાખ, બોરડીની છાલનો ભુકો, શંખજીરૂ એ એકઠાં કુટી કપડછાણ કરી રાખવું તે ચુર્ણ ક્ષત ઉપર ભર ભરાવી દાબીને બેસાડવુ, ત્રિફલાને ઊકાળા વડે પણ છેવું; લવીંગ ૧ તેલે પારે ૧ તોલે, મરી ૧ તેલ, અકલ ક ૧ તોલે, વાવડીંગ ૧ તોલે, અજમો ૪ તોલા, જુનો મેળ ૪ તેલા, ભીલામાં નગ ૩૫, પારે તથા ભીલામાં એખઠાં કુટી મસળવા તેમાં પામળી ગયો એટલે ગોળ નાંખી ફરી મસળવું, પછી રહેલા એસડેનુ ચૂર્ણ ઘાલી ફરી તેની ગોળીઓ આસરે પાંચ પાંચ માસાની કરી મુક્વી, તેમાંથી એક ગોળી સવારમાં ખાવી, ઉપર બીડું ખાવું પથ્ય ફક્ત દુધભાત ખાવે તેવીના બીજુ કાંઈ ખાવું નહી, એ એસિડ સાત દિવસ આ૫વુંમે ઊપદેશ, સંધીશેફ, અસ્તીશેફ સંધીજુળ, અને કેડ એટલા રેગ મટે છે. મરથુતુ ૧ તોલે, લવીંગ ૧તેલ, ધોકાથે ૧ તેલ, હીમજ ૪ તોલા, એ સર્વને એક ઠેકાણે ખલ કરી લોઢાની કઈમાં નાંખી ૪૦ લીંબુનો રસ તેમાં નાંખી તે રસ સુકાય
ત્યાં સુધી ખલ કરે, પછી તેની ગોળીઓ ર૦૦ કરવી. તેમાંથી બે વખત એક એક ગાળી ઘીમાં આપવી; ખાધી તથા ગહું ખાવા બીજું કંઈ ખાવું નહિ રસકપુર ૧ તોલે, મોરથુતુ ૨ તેલ, હીમજ ૪તોલે, એને ૫૦ લીંબુના રસની ભાવના આપવી. અને સારી પેઠે ખલ કરવો તેની ગોળી તુવર પ્રમાણે કરવી. દરરોજ સાંજ સવાર સાદી બરફીના કડામાં ગેળી આપવી, દાંતને લાગવા દેવી નહી, પથ્ય ગહની રોટલી તથા ઘી સાકર તે વીના કાંઈ ખાવું નહિ. એ પ્રમાણે સાત દિવસ કરવું, વૃધદારૂ, સુંઠ, ભીલામાં, હીમજ, આસંદ, ગોખરૂ, એનું ચુર્ણ કરી તે એક તેલે ચુર્ણ છાશમાં નાંખી તેમાં એક તેલ ગોળ ઘાલી આપ
ગરમીનાં ચાઠાને મલમ-રસકપુર, બેલેટાથે, મુરદડ સીંગ, સંખજીરુ, માયફળ, અને સેપારીને કેયલે એ એસડે કપડછાણ કરી ઘીમાં મેળવી લ
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧
ઊપદંશ. ગાડવું, ઈદ્રીના અંદર ચાઠાં થાય છે તેને ત્રીફળાના ઉકાળાની પીચકારી આ પવી. અથવા ફટકડીને લાવી પાણીમાં ઓગાળી તેની પીચકારી આપવી. તે પાણીમાં થોડો કા પણ કઈ વખત નાંખો દહીંના પાણીમાં બેસે મોરથુતુ નાંખી તેની પણ પીચકારી આપે છે. એ ઉપાયથી શાંતી ન થાય તે, ઇકી જુલાબ પણ આપ તેનાં એસડે સરખાર ન તોલે કબાબચીની તોલે, એલચીદાણુ - તેલ, રેવાંચીની ને તેલ, એનું ચુર્ણ કરી પાણી તથા દુધ સરખા ભાગે લઈ સવારમાં ૬ માસા ચુર્ણ આપવુ, મુત્ર સાફ થઈ રેગ તણાઈ જાય છે,
ગરમી-અંદર થઈ ઈંધીના ઉપરના ભાગમાં (એટલે વક્ષણ ઊપર) લાંબી અને મેટી ગાંઠે આવે છે, તેને બદ કહે છે, તેની ઉપેક્ષા થઈ હોય તો તે ઘણ કસ્ટથી તથા ઘણી મુદતે પાકે છે, તે ફુટવાને પણ વિલંબલાગે છે, અને તે વેદના સહન કરવી કઠણ થઈ પડે છે. તેના લીધે ઈદ્રીને પણ વેદના થાય છે, કુટયા પછી પરૂ વહેવા લાગે છે. તેમાં પથ્ય થયું હોય તો તે પરૂ ઈદ્રીની રાહે પણ વહેવા લા ગે છે, એવું થયું એટલે તે રોગ જલદીથી સાર થતો નથી, માટે તે બદની ગાંઠ બંધાય એટલે તરતજ તેને ઘણું જલ લગાડી લેહી કઢાવવું. તથા લીંબડાનાં પાન થોડું પાણી નાંખી કુટવાં તેમાં હળદર તથા ઘી નાંખી ઊન કરી તેનો પાટે બાંધવેતેથી આરામ ન થાય તે ફરી જળ લગાડવી, એટલે હળવું પડી શેડુંક રહેલા લોહીનું પરૂ થાય છે તો પણ તેને નીવેડે થઈ લેપ વગેરે સાધારણ ઉપાચેથી જલદી મટે છે. એ રેગ સ્ત્રીઓને પણ થાય છે. બીજો ઉપાય અને, તથા લીલાનું એક કરી તેની પટ પટી બેસાડવી, કુકડાના ઇંડામાંનું પાણી કાઢી તેમાં સીંદુર તથા રેવાચીની સીરે ઝીણે કરી કપડાને લગાડી પટી મારવી; તે ખેંચી કહાડે છે. લસણ, તથા ભીલામાં અને સરગવાની છાલ એકઠાં વાટી બદ ઉપર તે થેપલી બાંધવી, એટલે ચાહે તેવું બદ કઠણ હોય તો પણ બસે છે,
શુકગ, શકરગ એટલે-ઈદ્રીના વિષે જે રેગ થાય છે તે જે કામાંધ મુરખ માણસો છે, તે સ્ત્રી વિષયમાં લંપટ થઇ એકાએક ઈદ્રી ઘણી માઠી થાય તે વિષય સારી રીતે થશે, એવી આશાથી વાસ્યા યનાદિ શાસ્ત્રમાં કહેલા ભીલામાં વગેરે લેપના ઊપા કરે છે, તે ઊપાયામાં કમી જાસ્તી થવાથી ઇદ્રી ઉપર ફેલાને ગાંઠો થાય છે, તે માટે તેને ઊપાય ઘણું તજવીજથી કરે,
શકરાગ ઊપર–જળે લગાડી લેહી કઢાવવું ધી પીવું જુલાબ તથા ઈદ્રીય જુલાબ આપ, ત્રિફલા તથા ગુગળ એકઠાં કરી તેની ગેળીઓ બ
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક રોગ,
પર નાવી આપવી. બીજા બાહરના ઊપાય મલમની પટીઓ વગેરે ઊપાય તજવીજથી કરવા,
મેદરેગ.
મદરેગનું કારણ તથા લક્ષણ–કફ કરનારે અહાર તથા મીઠું અનાજ તથા મધુર રસ, તથા ચીકણું અનાજ એટલે હું તથા મેંદા વગેરેના ઘીમાં તળેલા પદાર્થોનું ભક્ષણ, તથા ખાધા પછી તરત જ સુઈરહેવું, દિવસે નીંદ્રા તથા હલચાલ વિનાનું રહેવું; ઈત્યાદી કારણથી મેદ વધે છે. તેથી બીજી ધાતુ જે અસ્તી મજજા ઇત્યાદીનું પોષણ થતું નથી, તેથી તે માણસ હરેક કામ કરવામાં અશક્ત હોય છે, અને અલ્પેશ્વાસ, તરસ, નીંદ્રા, મેહ, સ્વાસને અવધ, ઉધમા ઘરવું, શરીરમાં લાની, છીંકે, પરસેવાની દૂરબંધી, અલ્પશક્તિ, અલ્પ મઈથુન ઇત્યાદી ઊપદ્રવ થાય છે, તે મેદનું મુખ્ય ઠેકાણું પેટ છે એમાટે જહેને રેગ થાય છે. તેહનું પહેલાંથી પેટ મોટું થાય છે. તથા મેદથી વાયુ રેકાણે છતાં જઠરાગ્નિના વિષે વધારે પ્રવેશ કરવા લાગે છે. તેથી અગ્નિ પ્રદીપ્ત થઈ અહારને શોષી લે છે, એથી માણસે ખાધેલું અનાજ જલદીથી પાચન થઈ ભુખ લાગે છે. કદાચ જમવાને વખત ચુકે તે માટે વિકાર થાય છે, અથવા જઠરાગ્નિ મંદ પડી તેથી અનેક વ્યાધી ઉત્પન્ન થાય છે. પ્રમેહ પિટીકા, જ્વર, ભગંદર, વીધી, વાયુરેગ, એમાંથી, એકાદ કિવા અનેક વ્યાધી થાય છે, તથા વિશેષે કરી અગ્નિ તથા વાયુ વિશેષ ઉપદ્રવ કરી શુક ઇત્યાદી ધાતુને બાળી નાખે છે તે મેકપ પામ્યો હોય તો એકાએક વાયુ વગેરે દેશકેપ પાણી માટે ઘર ઉપદ્રવ કરી માણસને મરવા તેલ પણ કરે છે. મેદના વેગથી શરીર ઘણુ મેટું થયુ છતાં પિટ, સ્તન કલા, એ ચાલવા વખતે લટપટ હાલે છે. તથા વીસર્ષ, ભગંદર, જવર, અતીસાર, મેહ, હરસ, શ્લીપદ, ઈત્યાદી વ્યાધી થાય છે.
મેદરોગ ઉપર ઉપાય—સવારે ચંડ અને નીરમળ પાણી તથા તેટલું જ મદ નાંખી લેતા જવું હાલચાલ કરવી, સુરજને નમસ્કાર કરવા, કવા દંડ કાઢવા, ત્રિકટુ, એરંડનું મુળ, ત્રિફળા, વાવડીંગ એનું ચુર્ણ કરી તેમાં પાશેર ગુગુલ નાંખી કુટીને ગોળીઓ કરવી, સુકાય તે ત્રિફળાને ઊકાળ નાંખી ફરી ગેળીઓ કરવી, એ એસડ૧૪ દીવસ લીધું હોય તો સર્વ વાયુવેગ તથા મેરેગ
સ્લીપદ એટલે એક હાથ કિોંવા પગ
ચડી જાઓ થાય છે.
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પક
મદા રોગ, દુર થાય છે. ૧ વાલ પારાની ભસ્મ મધમાં લેતા જવી, પિન્નત લેવું એટલે મે ગ, પરમે એ રોગ જઈ શરીર દૂબળું થાય છે પિત વહે છે ત્યાં સુધી લગાર નબળાઈ આવે છે, પણ મેદ તથા પરમે છે કજ નાશ પામે છે,
ક્રમોરાગનું સાધારણ કારણ તથા લક્ષણ–ખાધેલું અનાજ પાચન થયું નથી ત્યાં ફરી ખાવું, હમેશાં મધુર ખાટું ખાવું અડદને વાલનું ભક્ષણ, શાક ભાજી ઘણુ ખાવી, વાયડા પદાર્થને અહાર, દૂધ વગેરે તથા મીસ્ટાન્ન અને ગળ એનું ભક્ષણ વ્યાયામ ન કરે, દિવસે નીદ્રા ઇત્યાદી કારણોથી કીરમ રેગ થાય છે. એ રોગ થકી જ્વર, નીત્તેજપણ, શુળ, છાતીની પીડા, વમન, ભ્રમ, ખાધાને તીરસ્કાર, અતીસાર, ચળ, મેંનાં પાણું છુટવું, સ્વાસ, ઓડકાર, અગ્નિ મંદ, અનુ અપાચન, મળને ભભડાટ, પાંડતા, ઇત્યાદી ઉપદ્રવ થાય છે.
કમીરગ ઉપર–ખેરની છાલ, કુડાની છાલ અથવા ઈંદ્રજવ, લીંબડાની છાલ, વજ, નરોત્તર, વ્યકિટુ, ત્રિફળા એ સર્વના ઉકાળામાં ગૌમુત્ર નાંખી આપ, ખાખરાનાં બી કાઢી પાણીમાં પલાળી, તે પાણી ગાળી તેમાં મધ નાંખી આપવું. નાગરમોથ, ઊંદરકની, ત્રિફળા, દેવદાર, સરગવાની છાલ એને ઉકાળો કરી તેમાં પીપર તથા વાવડીંગનું ચુર્ણ નાંખી આપ, દાડમની છાલને ઉકાળે કરી તેમાં તેલ નાંખી ત્રણ દિવસ આપ. પારે, ગંધક, અજમેદહેર કેચલા, પીત્તપાપડ એનું ચુર્ણ મધમાં આપવું. સુંઠ વાવડીંગ, ભીલામાં એનું ચુર્ણ મધમાં આપવું, ત્રિકટુ ત્રિફલા, ઇંદ્રજવ, કરી આતું, નસેત્તર, વજ, વાવડીંગ એને ઉકાળે કરી ગેમુત્ર નાંખી આપે. એકલા વાવડીંગને ઉકાળે ગોળ નાંખી આપભીલામાનાં ફૂલ પાડી તે દહીંમાં આપવાં. કવચની સીંગની ઊપરની બાજુ પાડી તે દહીંમાં આપવી, કપુર તથા કેસર ગોળમાં આપવું. (તેમાં પાડસ બી તથા કવચ, પારે તથા ભીલામાં એનુ એસિડ બાર વરસની અંદરનું જે છોકરૂ હોય તેને આપવું નહીં) દીનાના રસમાં ઈદ્રજવનું ચુર્ણ થોડી હીંગ નાંખી આપવું, સબજાનો રસ તથા ફુદીનાનો રસ ભેળો કરી આપો, બીજો રાની છાલને ઉકાળે કરી આપ,
પરમાનું કારણ—અમસ્તુ બેસવું, ઘણી નીંદ્રા લેવી, દહીં, ગાડર, મછ, કાચ તથા પાણી પાસે રહેનારા પ્રાણું એનું માંસ, દૂધ તથા ગોળના પદાર્થો તથા રાતી ખાંડ અને કફ કરનારા સર્વ પદાર્થ ઘણું ખાવા તથા ઘણું પાણી પીવું, એ સર્વ પરમ થવાનાં કારણે છે.
૧૯ હલદર ગાંગડો દીવા ઊપર સેકી લાલ કરી ચાંબડુ બોલે છે તે કરતાં બીજી એક સેલી ક્રીયા એવી છે કે પોત લેવાના ઠેકાણે ફલાસ્તરની પટી આપવી ફેડે આવે એટલે તે ફોડી તેમા ચણાની પલાળેલી એકદાળ બાંધવી એટલે ક્ષત થાય છે પછી મીણની ગળી તેમા બેસાડવી.
જે મરેઠીમાં પળશબાજ કહે છે,
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*મીરાગ.
પ
પરમાનું પુર્વરૂપ—દાંત, જીભ, ગળુ, તાળવું એના વિષે મળની ઊપત્તી, હાથ પગને બળતરા, અંગને ચીકણાપણુ’, તરસ, સ્વાસ એવાં લક્ષણે કરી પ્રમેહનું પુર્વરૂપ જાણવું.
પ્રમેહનીસપ્રાપ્તી.
કફ઼ એ પેડુમાં થયેલા મેક અને માંસ તથા શરીરજ કલેદ એને દુષિત કરી દશ પ્રકારના પ્રમેહ ઉત્પન્ન કરે છે, તેમજ પીત્ત ઘણા ઊન્હા પટ્ટાથી રોવન કરવાથી કાપ પામી મેદ વગેરેને દુષિત કરી છપ્રકારના પ્રમેહને ઊત્પન્ન કરે છે. તેમજ વાચુ પણ પાતાને ઉત્પન્ન કરનાર કારણેથી દુષિત થઇને સાદી સપ્તધાતુને આકર્ષણ કરી ચાર પ્રકારના પ્રમેહને ઊત્પન્ન કરે છે, ધણુ' તથા ડાળાએલ મુતર થવુ' એ પ્રમેહુનું સામાન્ય લક્ષણ છે.
પ્રમેહનુ અસાધ્ય લક્ષણ—વર, તરસ, અતીસાર, બળતરા શરીરે દુખલાપણું એટલાં લક્ષણા હેાય તે તે અસાધ્ય જાણવાં, મામાપના લગવાડના હાય તા તે પણ એસડથી મટવાના નહીં.
પ્રમેહ ઊપર તથા ધાત પડેછે તે ઉપરઆમળાંના
ઉકાળામાં એ માસા હળદર તથા મધ નાંખી આપવા. ગળાના રસ કાઢી તેમાં મધ નાંખી આપવે. પાષાણ ભેદનું ચુર્ણે મધમાં આપવું, તાંબુ, લઇ, મીઠું લેઇ તેમાંની કલઇનુ” પત્ર કરી તેમાં તાંખાતુ પત્ર વીંટવું તેહેના હેઠ ઊપર મીઠું નાંખી તે એક શરાવમાં નાંખી પરમાટી કરી ગજપુટ આપવા થંડુ થયા પછી કાઢયું તે ભસ્મ અનુપાન ચેાજી આપી હાય ! પ્રમેહ, અગ્નિ મંદ, કાસ સ્વાસ, એરેગ દુર થઈ ધાતુની વૃદ્ધિ થાય છે.
રક્તસ્રમેહ ઊપર—ખજુર, પુસ્કરમુળ, ટીમરૂ,ગળા એના ઉકાળા કરી થા થયા પછી મધ નાંખી આપવે, ત્રિફળાનું ચુર્ણ, હળદર તથા સાકર સાથે મધમાં આપવું. જુના ગાળ ૧ ભાગ, શાધેલા ગંધક ના ભાગ એની ગાળી કરી આપવી, તે ઉપર દૂધ પીવુ· ચંદ્રપ્રભાવટી આપવી, તાજું ધી તેાલા ૪, ભીલામાં નંગ ૪ લેઇ ઘીમાં સેવાં ભીલાંમાને અર્ફ નીકળ્યા પછી ભીલામાના કકડા કરી નાંખવા તે પછી તેમા ૬ માસા રેવાચીનીનુ ચુર્ણ નાંખી પીવું.
વાતરક્ત.
વાતરકત ઍટલે રકતપીત્તાં તેહેનું સામાન્ય કારણ તથા લક્ષણ, ખારૂં', ખાટું, તાખું... અને ગર્મ એનુ ઘણુ સેવન; અજીર્ણ ખરામ તથા મુકા
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
વાતરક્ત. ગયેલાં એવાં માછલા વગેરેનું ભક્ષણ મેળ, મુળે, કળથી, વાલ એનુ અતીભક્ષણ સેકેલા તલના પદાર્થો, સેરડીને રસ, દહી કાંજી ખાટાં અનાજ, છાશ, તાડી, દારૂ એનુ ઘણુ સેવન ઈત્યાદી કારણેથી ઘણું કરી સકુમાર તથા જાડા એવા માણસના શરીર માંહેનું લેહી વાયુના સાથે કેપ પામી પગમાં જામે છે, પછી તે ખરાબ વાયુના સાથે મેલે છે, એ રેગમાં વાયુનું પ્રબળ છે તેથી એને વાતરક્ત કહે છે, એ રેગમાં પિત્ત તથા કફ દૂષિત થઈ દૂષિત થયેલા વાયુની સાથે મળી તે લેહીને બીગાડ કરે છે. પગને સ્પર્શ કરી એ તે દુખે છે બેહેરા પડે છે, પીત્તરકતથી પગ બળતરા યુક્ત હોય છે, પગોને રતાશપર સેજે ચડે છે, કફના દોષે કરી ચળ આવે છે, પગ ભારે થાય છે, ઠંડા તથા બેહેરા પડે છે, એ પ્રમાણે ત્રિદોષનું વાસ પણું થવાથી સર્વ લક્ષણે થાય છે.
રકતપિત્તીનુ અસાધ્ય લક્ષણ–જે રકતપિત્તી ઢીચણ સુધી વ્યાપી તરડો પડી છુટીને ફેલાય છે, તથા વર વગેરે ઉપદ્રવ થાય છે. તથા રકતપિત્ત થયાને એક વરસ ગુજરી જાય તે તથા બેલ અને માંસ નબવું પડે તે રકતપિત્તી અસાધ્ય જાણવી.
રક્તપિત્તી ઊપર ઊપાયે–પહેલાંથી સ્નેહ વગેરે ઉપાય કરે તથા લેહી કઢાવવું, પછી રેચન તથા વમન આપવુંગળાના ઉકાળામાં એરંડીયું નાંખી આપવું. અથવા એકલાજ ઉકાળે આપ, ગોળમાં હીમજનું ચુર્ણ નાંખી તેની ગળી રોજ ખાવી. વર્ધમાન પીપર પણ આપવી, હરતાલ રતલા, પારે ૧ લે, ફટકડી ૫ તોલા, એને એક ખલ કરી પછી સાડીના રસમાં આ દિવસ ખલ કરી ચાનકી કરવી, પછી શરાવમાં નાંખી કપડ લેપ કરી અને ડાઇ છાણમાં ગજપુટ આપ, પછી ખલ કરી મુકવી. તે ભસ્મ એક બે અથવા ત્રણ ચોખા બરાબર અનુપાનની સાથે આપવી, મજીઠ, ત્રિફલા કડ, વજ, હલદર, લીંબડાની છાલ, ગળે, દેવદાર, નરોત્તર, ખેર સાર એ સર્વને ઉકાળે લીધો હોય તો સર્વ કેડ તથા રકતપિત્તી દૂર થાય છે, મરી ૧ તોલે, હરતાળ ૧ તોલે, મનસીબ ૧ તોલે આકડાનું દૂધ તેલ, કળલાવી તોલેજોહેરકોચલાં ૧ તેલો અતી વખની કળી ૧ તેલ, લીંબડાની છાલ ૧ તોલે, ઈદ્રજવ ૧ તેલ ગેમુત્ર ૪૦ તેલા એને ચેાથે ભાગ ઊકાળે ઊતારી તેમાં તેલ પાંચ તોલા નાંખી ઊકા ળવું, અને તે લગાડવું. કડવા લીંબડાનાં પાનાંને અંગરસ કિવા તે ગાયના દૂધમાં વાટી રસ કાઢવે તે લેતા જવું, ખજુર પાણીમાં ચાળી તેમાં એરંડીયું નાંખી આપતાજવું. એટલે રકતપિત્તી, ધનુરવાત, એ રેગ નાશ પામે છે, આમળાં એરંડીયામાં તળી, સાંજ સવાર ફેકી લેવી ઉપર ઊનું પાણી એક ઘૂંટ પીવું ગળે, નેહાના ગોખરૂ આમળાં એને ઊકાળે કરી તેમાં એરંડીયું અથવા મધ નાંખી લેતા જે. મીણ, મંજી, રાળ, કાવળી એનુ તેલ કરી અંગને લગાડવું, એરડી,
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭
રક્તપિત્તી. અડુ, ગળે, એને ઉકાળે, એરંડી નાંખી આપ ઘેલો એકલો ગંધક ધમાં આપવ, ગંધક રક્ષાયણ પણ રકતપિત્તી ઉપર લાગુ પડે છે.
વિષુચિકા.
વિશચીકા એટલે મુરછી તથા અગ્નિમંદ મુરછીનુ સાધારણકારણ તથા તેન લક્ષણ-મુરછી અજીરણથી થાય છે તથા ગાત્રોને ઈએ ભેંકવા પ્રમાણે વેદન થાય છે. મુરછા, અતીસાર, ઉલટી, તરસ, શુળ, ભ્રમ, અજપ, ધ્રુજવું, ઇત્યાદી લક્ષણે થાય છે, - અસાધ્ય લક્ષણ-મુત્રને અવધ, નિંદ્રાનાશ, અન્ન ઊપર અભાવ, મેહ અતિશેષ, દાંત, હઠ, નખ કાળા થવા, ઊલટીથી બેજાર થઈ આંખો તથા શબ્દ ઊંડાજવા, શરીરના સાંધા છુટવા એ લક્ષણે થાય છે,
મેડિસી, તથા અગ્નિ મંદ તથા અજીર્ણ ઊપર-લસણ, સંચળ, જીરૂ, સીંધાણ ત્રિકટુ, હીંગ એના ચૂર્ણની લીંબુના રસમાં બેરર જેવડી ગોળીઓ કરવી, તેમાંથી એક ગોળી આપવી, તેથી અજીર્ણ, મેડિસી, અગ્નિ મંદ એ રેગ દૂર થાય છે. પારે ૧ ભાગ, ગાંધક ૨ ભાગ, લેહભસ્મ - ભાગ, પીપરીમૂળ ૧ ભાગ, ચીત્રકમુળ ૧ ભાગ, સુંઠ ૧ ભાગ, લવીંગને ભાગ, સંચળ ૧
વીશુચીકા, કોગળયું, પટકી, એમુરછીથીજ થાય છે. કેમકે મુરછીનાં અને કાગળીઆનાં લક્ષણે તથા નીદાન ઘણુ કરી એકજ રીતનાં હોય છે તથા જે એસડે મુરખી ઊપર કહેલાં છે તેમાંથી કેટલાએક ઓસડે કાગળ ઉપર આપેલાં અને તેથી તે માણસે તે રોગથી બચે. લાછે પણ પ્રાણ વાયુ તથા અપાનવાયુ એઓની સાંકળ છુટયા ના પહેલાં ઉપાય કરવો જોઇએ એ રેગ ઘણુ કરી ધાસ્તીથી ઘણે વધે છે, તથા મુસ્કલથી બચે છે. બદલેથી જે હવા તથા પાણી ખરાબ થાય છે તેથી તાપ વગેરે ઘણા રોગ ઉત્પન્ન થાય છે. એવું ઘણા લોકનુ મત છેજ. પણ જવર અને કેગળીઉં આ રોગનાં ખરાબ થયેલાં હવા પાણી એ તે મુખ્ય કારણ છે, કોગળી આ રોગ એટલે શહેરમાં વ્યાપક થાય છે. એટલે ગામડામાં થતો નથી, તથા જ્યાં મેળા, જાત્રા વગેરે ભરાય છે ત્યાં માણસેના અતી જમાવથી, મળ, મુત્ર, પસીને, બફારે એ વધારે ગંદકીના સાથે ફેલાય છે. એક વિદ્વાને એવો સુમાર કાઢે છે કે કાળા મોઢાના એટલે જેહેરી મેંકી રમતે - ધીથી તથા ખરાબ થયેલી હવાના બફારાથી પેટમાં જલદીથી થઈ વધે છે, એ રેગ એકનો બીજાને વળગે છે, બીજુ એવું કે એ રેગ છતાં બચવાની આશા નથી જ, તેથીજ એકની અવસ્તા જોઈ પ્રાસ્તીથી બીજાને થાય છે,
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૮
વિષચકા. ભાગ, સાજીખાર ૧ ભાગ, મરી ૨ ભાગ, એક એ સર્વનુ ચર્ણ કરી ચણાની આ બમાં સાત દિવસ ખલ કરી ત્રણ અથવા ચાર વાલ પ્રમાણે એક એક ગોળી કરવી તે ઉના પાણીની સાથે આપવી, શેષ પડ હોય તો લવીંગને ઊકાળો આઠમે ભાગ રાખી આપો. બીજેરાનું મુળ, ત્રિકટુ, હલદર, કરંજબીજ એનું ચુર્ણ કરી મુકવું તે કાંજીમાં મેળવી અંજન કરવું, હીંગ, વજ, વડાગરૂ મીઠ, સુંઠ, અજમો હીમજ એનું ચુર્ણ છાશ અથવા ઊના પાણીમાં લીધું હોય તો વાયુ, શુળ, અરસ, અગ્નિ મંદ, મળાવરોધ, ઉદર, મોડસી એને નાશ થાય છે. ત્રિ, લવણ, વડા, સીંધાલેણ, ટંકણખાર, સંચળ, નીસેત્તર, ચીત્રક, જીરૂ, શાહજીરૂ, જવખાર, સાજીખારહરડે, વાવડીંગ, પીપરીમૂળ, ચવક એ સર્વનું કપડછાણુ ચુર્ણ કરી તેના તોલે ચુર્ણ છાશ અથવા ઉના પાણીમાં આપવું એટલે ઉદરશુળ, ગુલ્મ, વાયુવીકાર, આનાહવાયુ, પ્લીહા એ રોગ દુર થઈ જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. લસણ ગંધક, જીરૂ, સીંધાલેણ ત્રિકટુ, હીંગ એનું ચુર્ણ લીંબુના રસમાં આપવું. લીંબુ તથા આદાના સરખા રસમાં સી ધાણ, સાકર, તથા ડીકે હીંગ નાંખી આપવું.
હીંગાટક ચુર્ણ–ત્રિકટુ ચીત્રક સીધાલણ, અજમો, જીરૂ, શાહજીરૂ, સંચળ એ સરખા ભાગે તથા તેને આઠમ ભાગ હીંગ એનું ચુર્ણ કરી છારામાં અથવા જમવા વખતે પહેલા કેળીમાં ઘી ભાતના સાથે આપવું એટલે ગુલમ, આમ, અગ્નિ મંદ, મોડસી, એને નાશ થઈ જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે. આમલીના પાન, હરડેદલ, ત્રિકટ, સીંધાલણ, વડાગરૂ, વાવડીંગ, જીરૂ, શાહજીરૂ, અજમો સંચળ એનું ચુર્ણ છાશ અથવા ઘીમાં લેવું સુંઠ ૫ ભાગ, પીપર ૭ ભાગ, સંચળ ૨ ભાગ અજમો ૨ ભાગ, મી ક ૨ ભાગ, આમળા ૨ ભાગ, એ સર્વનુ ચુર્ણ છાશની ઉપરના પાણીમાં આપવું. વિકટ, ચીત્રક, જંગલી થાર, વાવડીંગ કરંજબીજ, હરડેદળ, એનું ચુર્ણ, તથા તેહેની બરાબર સાકર તેમાં નાંખી સવા. રમાં શકિત જોઈ લેવું મીઠું, અજમેદ, અજમો, પીપર, સુંઠ, હીંગ, તથા તે સર્વની બરાબર હરદલ એ સર્વનુ ચુર્ણ ઊના પાણીની સાથે અથવા ઘીની સાથે આપવું. એ ચુર્ણને વિવાર ચુર્ણ કહે છે.
મરકી ઉપર ઉપાય-આંબલી ૯ તેલા, ભીલામાં ૮ તલા એકઠાં કરી ધોળીડુંગળીના રસમાં મેળવી કપડાવતી ગાળવે, અને તે રસ પીવે, એટલે ઊલટી, ઝાડા બંધ થાય છે, જે ઝેરી કીરમ હોય છે તે પણ બાહર નીકળી મરે છે, એ એસડા સાધારણ કીરમ ઉપર પણ ચાલે છે.
જાતી ફલાદી ગુટકા-જાયફળ ૧ભાગ, સીંધાલેણ ૧ ભાગ, હીંગળો ૧ ભાગ, કેડીની ભસ્મ ૧ ભાગ, સુંઠ ૧ ભાગ, અફિણ ૧ ભાગ, ધંતુરાનાં બીજ ૧ ભાગ, પીપર ૧ ભાગ, એ ઓશડે સરખા ભાગે લઈ લીંબુના રસમાં અથવા
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષુચિકા, ધં તુરાનાં બીજના ઉકાળામાં અથવા લીલાગરના ઉકાળામાં ભાવના આપી ચણાઠી પ્રમાણે ગોળી કરવી, તે મરકી ઉપર આપવી હોય તે એક પૈસા ભાર છાશ, ચણા જેટલી હીંગ સેકેલી અને સીધાલેણ ૧ માસે એકઠું કરી તેમાં એક ગોળી આપવી, એટલે તેજ વખત ઝાડે તથા ઊલટી બંધ થાય છે, એ ગેળી નાગરવેલના પાનમાં આપી હોય તે વીર્ય વૃદ્ધી થાય છે, મૂત્રકૃચ્છ, પ્રમેહ મટે છે. બાર આના કાટમાં ગેળ આવે એટલે ઝાડા, ઊલટી અને શેષ બંધ થાય છે,
એ રોગમાં શેષ ઊપર ઉકાળ–કેસ્ટ - ભાગ નાગરમોથ ન ભાગવડવાઈ - ભાગ આપ જેઠીમધ ભાગ, ચોખાની ધાણું એક મૂઠી, એને ઊકાળે કરી સીંધાલેણ ૧ માસે, અફિણ ૧ માસે, સેકેલી હીંગ ૧ માસે, એનું ચુર્ણ કરી જાડી છાશમાં આપવું, મેગલાઈ એંરડાનાં મુળ છાશમાં ઘસી હીંગ તથા સીંધાલણ લગાડી પાવાં એ અનુભવી એસિડ છે,
અરેચક, અરૂચી થવાનું કારણ–વાત, પીત્ત, કફ, એને કેપ પમાડનારા પદાઈંનું ભક્ષણ, શેક, ભય, ક્રોધ, અતીભ, મનને ઊદવેગ કરનારા તથા કંટાલે ઊપજાવનાર પદાર્થોનું ભક્ષણ તથા તેવું અનાજ તથા રૂપનું દર્શન તથા દુર્ગંધ એવા કારણેથી અરૂચી રેગ થાય છે,
અરૂચી ઊષર-સંચળ, ઘરાખ, મરી, જીરૂ, શાહજીરૂ, વરીઆળી કેકમ દાડમના દાણા, એ સર્વની ચટની કરી તેમાં મધ તથા ગોળ નાંખી ખાવી, આમલી તથા ગોળ એમાં પાણી નાંખી ચાળવું ને તેમાંતજ, એલચીદાણા, મરી એને ભુકે કરી નાંખે તેને કેગળે મોમા રાખો. આદાને રસ તથા લીંબુના રસમાં ધરખ નાખી ચળવી, અને જીરૂ, મરીને ભુકે, સાકર તથા સીંધાલેણુ નાખી વાદીલું કરી આપવું, કેકમ તથા ગોળ કવા સાકર, તથા એલચીદાણું એની ચટની કરી ખાવી, આમળાં, હીંગ, મરચાં, મીઠું, જીરૂ, દાડમની છાલ, બીજેરા નાબીજ, એનું ચુર્ણ કરી આપવું, બીજોરાનું મગજ તથા સીંધાલેણ ઘીમાં તળી આપવું એટલે અરૂચી જાય છે,
છર્દીનું કારણ ઘણું અજીર્ણ તથા ઘણું ખારા, અતી ચીકણા, નભાવે એવા પદાર્થોનું ભક્ષણ
છઈ એટલે ઊલટ.
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છદનું કારણ તથા ઘણું વહેલું જમવું, ઘણે પાતળે પદાથ ખાવો તથા વખત વીનાનુ ભેજન કરવું, મેહેનત, ઉદ્વેગ તથા ઘણે કંટાળો આવે એવા પદાર્થોનું દર્શન કવા ભક્ષણ તથા તેવા પદાર્થો દુર્ગધી એવાં કારણેથી ઊલટી થાય છે તથા સ્ત્રીઓને ગર્ભ ર હોય તો ઊલટી થાય છે, કીરમથી પણ ઓકારી લાગે છે.
એકારીથી ઊપદ્રવ–તરસ, હેડકી, સ્વાસ, જવર, ઉસ, મોહ, છાતીની વેદના, તમકસ્વાસ, એ ઉપદ્રવ થાય છે, અને તરસ, સ્વાસ, ઉદ્વસ તથા ઊલટીમ મળમુત્ર જેવી દુર્ગધી આવે છે તે અસાધ્ય જાણવી.
એકારી ઉપર ઉપાય-હમજ, આમળાં, મધ, ઘાણી એ સરખા ભાગે લઈ તેમાં ૧૬ તોલા ઊનું પાણી ઘાલી હાથથી ચાળી તે પાણી ગાળી લઈ આપવું. તજ તમાલપત્ર, એલચી, ત્રિકટ, લવીંગ, જીરૂ, વછનાગ, પીપરીમૂળ એનું ચુર્ણ કરી મધમાં આપવું. સીધાલણ ઘીમાં આપવું. ધાણી, મસુર, જવ મગ, એનું ઓસામણ કાઢી તેમાં સીધોલેણ નાંખી મધમાં આપવું. સુખડ ઘસી તેમાં આમળાનું ચુર્ણ તથા મધ નાંખી આપવું. પીત્તપાપડાને ઉકાળો મધ નાંખી આપ, વાવડીંગ, ત્રિફલા, સુંઠનું ચુર્ણ મધમાં આપવું. પીંપળાના ઝાડ ઉપરનાં ભીગડાં બાળી પાણીમાં મેલવી તે પાણી ગાળીને આપવું,
ત્રિદોષની એકારી ઉપર–ધાણા, ફુલાવેલી ફટકડી, ચાખાની ધાણી, લવીગ, નાગકેશર, પીપર, બેરનાઇલીઆ, નાગરમોથ, ચંદન એનું ચુર્ણ મધ તથા સાકર નાંખી આપવું, બેરનાડલીઆ માંહેનો મગજ ૧ ભાગ, પીપર ૧ ભાગ, મેરના પીછાની ભસ્મ ૧ ભાગ, એ ઓસડનું ત્રણ માસા ચુર્ણ સાકર તથા મધમાં આપવું. એટલે ઓકારી બંધ થાય છે. જુના ગુણ પાઠની રાખ કરી પાણીમાં કવા મધમાં આપવી. ટંકણખાર કલાવેલ દૂધમાં કોંવા મધમાં આપવો. સૂકા લીંબુની રાખ કરી મધમાં આપવી, અમરવેલના રસમાં શંખ ભસ્મને ભાવના આપી તે ચઠીભાર મધમાં આપવું, જાયફલ દુધમાં ઘસી પાવું એ ઓસડ ઉલટી ઉપર ગ્ય તથા અનુભવેલાં છે.
હીકવા એટલે હેડકી હેકી ઉપર-રેણુ કબીજ તથા પીપર, એને ઉકાળ હીંગ નાંખી આ પ, અળતામાં સ્ત્રીનું દૂધ નાંખી નાકમાં રેડવું. પીપરનું ચુર્ણ સાકરની સાથે આપવું. મોરના પીંછાનુ ભસ્મ તથા પીપરનું ચુર્ણ મધમાં મેળવી વારંવાર ચટાડવું. બીરાના રસમાં મધ તથા સંચળ નાંખી આપ. ધમાસાના ઉકાળામાં મધ નાંખી આપ, માંખીની વીસ્ટા દુધમાં ચોળી ના લે. ભાંગરાનું મુળ
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીકવા એટલે હેડકી. સાકરના પાકમાં ચુર્ણ કરી આપવું, સુવર્ણ માક્ષીક ભસ્મ મધ તથા ઘીમાં આપવી, સેનાને વરખ માખણના આપ
સ્વરભેદ, સ્વરભંગ ઉપર-ગાયના દુધમાં આમળાનું ચુર્ણ આપવું, ભેજન થયા પછી ઘીમાં મરીની ભૂકી આપવી, પીપર, પીપરીમૂળ, મરી, સુંઠ, એનું ચુર્ણ ગેમુત્રમાં આપવું, ત્રિકટુ, ત્રિફળા જવખાર, એનું ચુર્ણ મધમાં આપવું. કેલીજન, બોરડીનું મુળ મોંમા રાખી તેને ઓગાળ ઊતારે. જેઠીમધને ઉકાળો સીધાણ તથા મધ નાંખી આપ. બેરડીનાં પાન ઘીમા સેકી ચૂર્ણ કરવું તેમાં ડું કાસીધા લેણ નાંખી તે હમેશાં મહેમાં નાંખતા જવું. નવટાંક ચરબી તથા દહી લે તેમાં સાકર ૪ તેલ નાંખી ભક્ષણ કરવું રાતે ઉહુ દૂધ પીવું,
તૃષ્ણા. તૃષ્ણ [એટલે શેષ] તે ઉપર-મીઠું દહીં ૧૨૮ ભાગ, સાકર ૬૪ ભાગ, ઘી ૪ ભાગ, મધ ૪ ભાગ, મરીને ભુકો ૨ ભાગ, સુઠનો ભુકે ૨ ભાગ, તથા એલચીદાણા ૨ ભાગ એ સર્વ એકત્ર કરી, કલહઈના વાસણમાં મુકવાં, તેમાંથી થોડું થોડું ખાવું એનુ, રૂપું, હું વગેરેને તપાવી પાણીમાં ઝામવું અને તે પાણી પીવા આપવું. પાણીમાં સાકર અથવા મધ નાંખી આપવું, કાળી ધરાખ તથા જેઠીમધ એનો ઉકાળે આપે. ચેખાના ધાવણમાં મધ નાખી આપવું. ઠંડુ પાણી તથા મધ એકત્ર કરી સેરભર પાવું, તેથી ઉલટી થઈ બળતરા તથા તરસ શાંત થસે બકરાના માંસને ઉકાળે કરી તેમાં મધ તથા સાકર નાંખી આપો. ઘી તથા દૂધ એ ખાટાં કરી પીવું. હજરત બાર ચાખાના ધાવણમાં આપવું, હીરાદખણ મધમાં ઘસી જીભને ચટાડવું, નહાના પ્રકારનાં સરબત આપવા,
મૂછ. મઈનું કારણ શરીરની નબળાઈ, ઘણી ષ વ્યાપ્તિ વાયડે આહાર, મળમુત્રને અવરોધ, સત્વગુણનું છોડવું એવા કારણેથી વાયુ વગેરે દેશ કેપ પામી નેત્રાદિ ઇંદ્રિીઓ તથા મનવાહીની નાડીના વિષે જઈ મુછને ઉત્પન્ન કરે છે,
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ.
મછાનું સ્વરૂપ-સંજ્ઞા (એટલે ચેસ્ટા) એને ચલાવનારી નાડી તથા ગે તથા એતિ વાહિની નાડી એ સર્વ વાયુ વગેરે દોષથી આચ્છાદન થઈ શરીરમા એકાએક તમોગુણવધી પામી સુખદુખનું ઉત્પન્ન કરનારૂ જ્ઞાન નાશ થાય છે, અને માણસ લાકડાની પેઠે પડે છે. એવી વ્યાધીનુ નામ મુછો એને સંન્યાસ પણ કહે છે.
મછી ઉપર–ધરાખ, ગળો, સુંઠ, પુસ્કરમુળ પીપરીમૂળ એનો ઊકાળે કરી તેમાં પીપરી તથા મધ નાંખી આપ. ઘમાસાને ઊકાળે ઘી નાંખી આપ હિમજને ઉકાળ ઘી નાંખી આપવું. પારાની ભસ્મ અથવા રસ સીંદુર પીપર તથા મધમાં આપવું હળદર તથા સાકર ઠંડા પાણીમાં આપવી, ત્રિદોષથી ઉત્પન્ન થયેલી મૂછી હોય તો આંખોમાં સુંઠનું અથવા લવીગને સુંઠ એ બે અંજન કરવું. પગે બળતાં ભીલામાં ચાંપવાં, નવસાગર તથા ચુને એક સીસીમાં ભરી તેનું મે બંધ કરી મુકવું, તે સીસીનુ મહે ઊઘાડી સુંગવી,
દાહ એ બળતરા તે ઉપર. ઘી ૧૦૦ પાણીએ ઘેઈ અંગને લગાડવું. ધાણું અધ કચરા કરી રાતે પલાળી મુકવા, સવારે તે પાણી ગાળી લઈ તેમાં સાકર નાંખી પીવું, વાળો તથા ચંદનને પીઠે લેપ કરે. કમળના તથા કેળના પાન ઉપર સુઈ રેહેવુ રક્તવિકારથી દાહ હોય તો લેહી કઢાવવું. વાંસની છાલનો ઉકાળ થડે કરી મધની સાથે આપવો એટલે રક્તથી થએલો દાહ દૂર થાય છે. પારે, ગંધક, કપુર, જટામાંસી, નાગરમોથ એ સર્વ એક ઠેકાણે ખલ કરી તેની ગેળી મોંમા રાખવી,
ચંદનાદિ ચૂર્ણ—અગરઉંચુ ૧ તેલ, તગર ૧ તેલ, વ ચન ૧ તાલે ઘળી સુખડ ૧ તે વેળો ૧ તેલ, સાકર ૧ તેલ એનું ચુર્ણ કરી દૂધમાં આપવું. રતાંજળી પૈસાભાર ચોખાના ધોવણમાં સાકરના સાથે ખાવી. કચરે, વાળ, ગુલાબનાં ફલ, સાકર એનું ચુરણ ચોખાના ધાવણમાં કૌંવા દુધમાં મેળવી આપવું, ગળોનું સત્વ, જીરૂ તથા સાકરમાં આપવું,
અપસ્માર.
અપસ્માર [વાઈ અથા ફેફરૂ]-એ ઉપર અકકલગરાનું અથવા વજનું ચુરણ મધમાં આપવું. તે ઉપર પથ્ય દુદભાત, નાગરમોથનું ચુરણ એકવણું
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપસ્માર.
દુઃ
ગાયના દૂધમાં આપવુ` કહેાળાના ગરભમાં જેઠીમધ ધસી ત્રણ દિવસ આપવું, તથા ઉન્માદરે ગઉપર પેહેલુ જે આસડ કહેલું છે તે પણ આપવું ધેાળા કાંદાના રસ નાકમાં નીચે પવા, અડાથા છાણાની રાખ આકડાના દૂધમાં પલાળી મુકવવી, તેના નાસ લેવા એપર રીંગણીનાં એષા ચેાગ્ય કહેલાં છે.
ઉન્માદ.
*ઊન્માદરાગની સપ્રાણી—ભય, ભ્રમ, શાક, કામ, ઘણા અભિમાન, દ્રવ્યમ, વિદ્યામ વધારે રૂપના મઢ વાયડુ' ભેાજન, દેવ, ગુરૂ, તપસી એએની એ અદબી તથાછલ કરવા તથા વાયુ વગેરે દાષાને કાપ પમાડનારા એવા પદાચાનુ ઘણું ભક્ષણ એ કારણેાથી વાયુ વગેરે દોષનો વધારો થઈ પેાતાને હમેશાના માર્ગ છેડી બીજામાગે એટલે મનાવાહીની નાડીમાં પૈસી ચીત્તને ભ્રમ કરી તબીયતને ફેરવી નાંખે છે.
ઊન્માદ રાગનું સામાન્ય સ્વરૂપ તથા લક્ષણ—કારણ વીના હુસવું ગાલુ, નાચવું, પ્રીતિ કરવી, નીર્લજ્જપણ, બુદ્ધિને ભ્રમ, રોવું, એકાંતમાં છાની વાતકહી છતાં માહેર પ્રગઢ કરવી, ભ્રમ ઇત્યાદી લક્ષણા ઊન્માદ રાગનાં જાણવાં એ રોગના ઘણા ભેદ કહેલા પ્રમાણે સર્વ ઊપર આષાના ઉપાયો નીચે કહેલા પ્રમાણે સર્વ ઉપર એક સરખાજ છે,
ઉન્માદ રાગ ઉપર—ત્રિકટુ, હીંગ, સીધાલાણ, વજ્ર, કડુ, સશવ નાંખી, કર‘જમીજ, ધાળી રાઈ એ સર્વ આડા ગામુત્રમાં વાટી તેની ચેપલીઓ કરવી તે ચેપલી ઘસી અંજન કર્યું હાય તા ચાથી આતાવ, ઊન્માદ, વાઈ એ રોગ દુર થાય છે, ધંતુરાનાં ચાર અથવા પાંચ બીજ ધીમાં આપવાં. નવસાગરને કળી ચુને, એ ખઠા કરી સીસીમાં ભરી તે સુંધવા આપવુ. જુની ધરાખને આસવ પીવા આપવા, આખાની આગળવુ. ગળી ચીરી તેના છાંટા આંખામાં સારી રીતે પેશી ઝણઝણાટી આવે એવુ કરવું,
છાતીના રાગ.
છાતીરાગ [ રાગ્રહને હૃદરાણ ] કારણ ઘણું ઉત્તુ, ધણુ ભારે,
* ધેલા.
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
છાતીના રાગ.
ખાટું, તુરૂ, કડવુ એનુ અતિસેવન, મેહેનત, લાકડી વગેરેના જમે, જમવા ઉપર જમવુ’. ઘણી ચીંતા, ઇત્યાદી કારણેાથી છાતીના રોગા ઉત્પન્ન થાય છે, છાતી તાણી લીધા જેવી લાગે છે, તે છાતીરેગ ( ઉગ્રહ ), હૃદરોગ પણ તે વાજછેને ઉગ્રહના ભેદ છે. વાયુ વગેરે કાપ પામી રસ ધાતુને દુષિત કરી છાતીમાં જઇ છાતીને પીડા કરે છે એ રોગ થતાં માંજ છારોડીસા રક્ત, માંસ, મુઝારાની ગાંઠ તથા કાલ જા ઉપર જમણે પડખે રોગ થાય છે તે, એવા રોગાની ખરામ વૃદ્ધિ થવા લાગે છે, તથા છાતીમાં સાચેાથી ભેાકવા જેવી વેદના થાય છે, તરસ તથા કંટાળા, શોષ, આઓડકાર, અગ ભારે, મેઢામાંથી લાલ છૂટવી ઇત્યાદી લક્ષણા થાય છે.
છાતીના રાગ ઉપર—જવખાર, અજમા, શીધાલાણ, અમલવેતસ, હરડે, વજ, હીંગ એનુ ચુર્ણ ઉનાં પાણીમાં આપવુ. એટલે છાતીના રોગ, ગાંઠ, શુળ અગ્નિ મંદ એ રોગ દૂર થાય છે. કપીલા ૧ ભાગ, નસાત ર૧ ભાગ, થારનુ દૂધ ૨ ભાગ, આમળાના રસ ૪ ભાગ, તથા ધી ૪ ભાગ, મધ ૪ ભાગ, દૂધ ૧ ભાગક સીધાલેાણ ૧ ભાગ, એ ભેગાં કરી અગ્નિ ઉપર પકાવવાં અને ધી રહેતે આપવુ એટલે છાતીના રોગ ગાંઠ, શુળ, પ્લીહા, જલેાદર, મે એ રોગ દૂર થાય છે. બીજોરાનો રસ પીપરનું ચુરણ તથામાખણ નાંખી આપવા, એટલે શુળ, ક્ષય છાતીના રોગ એ દૂર થાય છે. એરસલીના ફૂલનો હાર નાંખવા લા સુગવા અને 'તરછાલના ઉફાળા આવે.
પાણવી અથવા પથરી.
પથરીનુ કારણ તથા લક્ષણ—વાયડુ ખાધાથી તથા સુત્રને રોકવાથી કેલીજા કારણથી વાયુ કંપીત્ત થઇ પેડુમાં પેસી સુત્ર, શુક્ર, કફ, પીત્ત, એએને શાષી પેડના શાક સુખના વિષે ક્રમે કરી પથરાની ગાળીઓ જેવી ગાંઠ કરે છે. તેના વિષે પેડુને આફરો તથા ઊંચા નીચા ભાગના વિષે પીડા તથા મુત્ર તારાપર અને તુટતું પેડુ ઇદ્ર, વૃષણ એમાં શુળ, તથા અંતરવા વખતે પીડા અને કસ્ટથી મુત્ર પડે છે.
શુક્રાશ્મરીની લક્ષણ—શુક્રધાતુના વેગને મથુન ન મળવાથી,અથવા માથુનનાં વખતે વીર્ય પડવાની ગતોના રાધ કરવાથી, તે શુક્રધાતુ પોતાની કાથલીમાંથી ભ્રસ્ટ થઈ, ઇંદ્ધિ તથા વૃષણના વચે આવી છતાં ત્યાંના વાયુ કુપિત થઈ શુક્ર ધાતુનુ શાષણ કરી ગાંઠ કરે છે, તે રોગનું નામ શુક્રાસ્મરી એ રોગ મેઢાને પણ થાય છે. પથરાનુ અસાધ્ય લક્ષણ—દુંટી તથા શ્રષણને સાજો નથા પીડા અને સુત્ર છેકજ મ’... એ ચીન્હા થયાં હેાય તે અસાધ્ય રોગ જાણવા
For Private and Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાનવી અથવા પથરી. પથરી ઊપર ઊપાયઅકેલીનું મુળ, ગેખરૂ, તળસીનું મુળ, પાષાણ ભેદ, એરંડમુળ, પીપર, જેઠીમધ, કડવા ઇંદ્રિાવણાનું મુળ, નગેડનું મુળ, સુંઠ, એને ઉકાળે સાત દિવસ આપવો એટલે પથરી કરીને પડે છે. ગાડરના દૂધમાં મધ તથા ગોખરૂનું ચુર્ણ નાંખી આપવું, વાયવર્ણની, છાલ ત્રિફળા, ગોખરૂ, સુંઠ એને ઊકાળે કરી તેમાં જવખાર તથા ગોળ નાંખી આપો. પાષાણભેદના ઉકાળામાં સીલાજીત અથવા સુરોખાર તથા સાકર નાંખી આપડાંગરના છાલાં પલાળી તે પાણીમાં હળદર તથા ગોળ નાંખી આપ, ચંદ્રપ્રભાવટી આપવી, દાભડે, કાશ, ગેખરૂ, હરડેદલ, આમળાં, પાષાણભેદ, ધમાસે એનું ચુર્ણ મધ ઘાલી આપવું. એલચી પાષાણભેદ, શીલાજીત, પીપર, ગોખરૂ એનુ ચુર્ણ ગળની સાથે અથવા ચોખાના ધાવણની સાથે આપવું, વેદના તથા બલતરા યુકત પથરી ઉપર પાષાણભેદ, હરડેદળ, ધમાસે, ગરમાળાને ગોળ ગોખરૂ અને ઉકાળે મધ તથા તાજુ ઘી નાંખી આપ, અરડુસે, એલચી, જેઠીમધ, પાષાણુભેદ, દારુહળદર, કાવળી, નાના ગોખરૂ એરંડાનુ મુળ એને ઉકાળે પથરી, યુવકચ્છ, મુત્રઘાત એને નાશ કરે છે. લેહચુંબકને કકડો ચાખાના ધાવણમાં ઘસીને ત્રણ માસા આપવો એટલે પથરી ઓગળી પડશે.
મુત્રકચ્છ. મુત્રક૭નું કારણ—અતીશે ચાલવાની મહેનત, તીખા પદાર્થોનું ભક્ષણ, રૂખા પદાર્થ, દારૂ તથા ઘણી નિંદ્રા એન શેવન, ઊતાવળું ચાલનારા વાહન ઉપર બેસી જવું તથા અજીર્ણ ઇત્યાદી કારણથી મુત્ર કચ્છ થાય છે. વાયુ વગેરે દોષ કપ પામી મુત્ર રહેવાના ઠેકાણે પેઠા હોય તે મોટા કસ્ટથી મુત્ર પડે છે. | મુત્રચ્છ ઊપર–લકડીઓ પાષાણભેદ, ગરમાળાનો ગોળ, ધમાસે, હીમજ, ગેખરૂ, એનું ચુર્ણ મધમાં આપવું, ગેમુત્રમાં પીવાનો દારૂ અથવા કેળના ગાભાનો રસ નાંખી આપો ગાયના દૂધના ગેળ નાખી જરા ગરમ કરી આપવું અથવા ખાંડ નાંખી આપવું
શકાશમરી ઊપર પાષાણભેદને ઉકાળો આપે. મુળાના પાનના રસમાં સોરે નાંખી આપ તથા ચંદ્રપ્રભાવટી આપવી, તલસરાની રાખ પાણીમાં આપવી. કાકડીનાં બીજ, હજરત બેર એને ભૂકે ખાના ધાવણમાં આપ સાગનુ બીજ પાણીમાં ઘસી આપવું,
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુત્રાઘા ત.
મુત્રાઘાત.
મુત્રાઘાતન સ્વરૂપ-પીડા થોડી છતાંજ મુત્ર ઘણું રોકાયે છે તે મુત્રાઘાત અને મુત્રકૃછમાં પીડા ઘણુ અને મુત્રને અવરોધ છેડો બીજા સર્વ પ્રકાર એકસરખાજ છે,
મુત્રાઘાત ઉપર–ગાયનું દૂધ પ સેર, મધ ૧ તેલ, તળ નાખોળની રાખ ૧ તેલે, એ એકઠાં કરી આપ્યાં હોય તે મુત્રાઘાત, દહ એ રોગ દૂર થાય છે. ગોખરૂનો ઊકાળે સીલાત તથા ગુગળ નાંખી આપવો. ધાણા, ગેખરૂ એને ઉકાળ ઘી નાંખી આપ, ચંદ્રપ્રભાવટી આપવી,
ભસ્મક રોગ.
ભસ્મક રોગ-ગાજે, હીંગ, રાઇ, ગંધક ઇત્યાદી અતી તીક્ષણ પદાર્થોનું તથા તામ્રભસ્મનું અતીશે શેવન તથા કાગડાનું માસ, બલાડાનુ માંસ ભક્ષણ કરવાથી પિત્ત ઘણું કપ પામે છે તેથી તીક્ષણાગ્નિક થાય છે તે ચાહે તેટલું ખાધું હેય તે એ તેહેની શાંતી ન થતાં હંમેશાં પ્રદીપ્ત હોય છે તે જ ભસ્મકરેગ વારુ, પિત્ત, કફ એમેકરી વૃદ્ધ અતીવૃદ્ધ તથા તીક્ષણ થયા છતાં એ રેગ થાય છે એને તીણાગ્નિ પણ કહે છે.
ભસ્મક રોગનું લક્ષણ–તરસ, બળતરા, મુ, દુબળાપણું, ચીકણું ખાધાથી જરા શાંતી તથા ફરી ઘણી ભુખ એ સર્વ લક્ષણે થયાં હોય તો મરણ હેકર્ડ જાણવું
ભસ્મકરગ ઉપર–વારવાર ખીર ખાવી, ભેંસના દૂધમાં કેળાં તથા સાકર નાંખી તે વારંવાર ખાવું, બોરડીની અંતરછાલ ઠંડા પાણુંમાં વાટીને આપવી, ભોંયકેળાને રસ દુધ તથા ઘી નાંખી આપ, ભારે તથા ચીકણું તથા તા એવું અન્ન ભક્ષણ કરવું, પીત્તને નાશ કરનારે એ રેચ આપ દૂધમાં એરડીયું આપવું. ઘીમાં એડીયું આપવું. ભેંસનું દૂધ, દહીં તથા ઘી ખાવું ઘીના પદાર્થો ભક્ષણ કરવા, ધી કેળા ખાવાં, દિસે નીંદ્રા કરવી, ચેખા, ધોળાકમળો અથવા કમળકાકડી બકરીના અથવા ભેંસના દૂધમાં રાંધી ખાવું. કેળના વચલા ગાભાનું પાણી કાઢી પીતા જવું. ઊંબરાનાં મુળનું પાણી જેમ તાડી
મંદાગ્નિ, વીષમાગ્નિ, તણાગ્નિ, અને સમાગ્નિ, એવા જઠરાગ્નિના પ્રકાર પ્રારંભે કરેલા છે. તેમાં સમાગ્નિ વીના બીજા અગ્નિ થકી અનેક રેગ થાય છે તે ત્યાં વિસ્તાર ત્યાં લખેલો છે તેમાં અતીતીક્ષણ અતિ ભસ્મક રોગને ઉત્પન્ન કરનાર છે,
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભસ્મકરેગા.
કાઢે છે તે પ્રમાણે કાઢી તે પીતા જવું. તે ઉપર બીજું પાણી આપવું નહીં એ પ્રમાણે સાત દિવસ કર્યું હોય તે ભસ્મકરગ નાશ થાય છે,
કંઠમાળ, કંઠમાળ ઉપર ઉપાય-કાંચનની છાલનો ઉકાળો કરી તેમાં સુંઠને ભુકે નાંખીને આપ. ઘોળી ગકરણીનું મુળ, ઇંદ્રિપારૂણીનું મુળ, વજ, દેવદાર, સરગવાનું મુળ, એ ગોમુત્રમાં ઘસી લેપ કરવો. કડવી તુંબડીને રસ તથા સરસીયું એખડું કરી અગ્નિ ઊપર પકાવી તેને રસ બળી જાય એટલે તે તેલ લગાડવું. વાએ વર્ણના ઉકાળામાં મધ નાંખીં આપ ચુને, ગાળ,બાવા એખટા કરી લેપ કરવો એટલે ગાલ ઉપર સોજો ઉતરે છે. હરતાળ, મુવમાં ઘસી લેપ કરવો. છછુંદરીનું તેલ કરી લગાડવું.
અપચે, અરબુદ, તથા ગાઠ એ ઊપર-વ્રણની ચીકીત્સા કરવી, એટલે ત્રણ ઉપર જે ઉપાય કહેલા છે તે કરવા,
અંતરગળ. અંતરગળનું કારણ તથા લક્ષણ-વાયુને કેપ કરનારે આહાર તથા ચાલવાની ઘણી મેહનત, પાણીમાં ઘણી વાર રહેવું મુત્ર વગેરેના વેગને રેધ કરે, તથા ન પ્રાપ્ત થનારે વેગ એસડાથી ચાલુ કર તથા અંગ ઉપર ઘણે ભાર લેવો. લાંબો પંથ કરવા તથા ચડ ઉતર કરવી, વશમી જગ્યા નીરગને પીઠા કરવી, જેરવાળા માણસની સાથે કુસ્તી કરવી, ખાડામા ઊંચ નીચે પગ પડે, ઈત્યાદી કારણોથી વાયુ કેપ પામી આંતરડાંમા પેસે છે. પછી ઉપેક્ષા કરી હોય તે હેઠે વહેનારે થઈ વૃષણના સાંધાની રાહે વૃષણમાં પ્રવેશ કરે છે, તથા વૃષણ વાહી ધમનીને દુષિત કરી વૃષણમાંહેની ગોળીઓ તથા કષની વૃદ્ધી કરે છે. તેહને વૃદ્ધી અંડવૃદ્ધી, અંતરવૃદ્ધી, અંતરગળ, કેહે છે. બંદરકાંઠા ઉપરનાં ઘણી સાકડી વતીનાં શેહેરે જેમાં ગંધી ઘણી તથા માંસમાંછલાંની દૂધીથી પાછું તથા હવા છેક ખરાબ થએલાં, તેવા શહેરમાં વધારેવાસે થવાથી તે પાથી પણ આ રોગ લાગુ થાય છે. ઘણું કરી એવા શહેરોમાં આ રોગ ઘણા એક લેકોને હેય છે.
અંતરગળ ઉપર દૂધમાં એરંડીયુ નાંખી આપવું, રાસ્ના ૨ ભાગ જેઠીમધ ૨ ભાગ, ગળે ૨ ભાગ, એરંડાનુ મુળ લીલુ ૪ ભાગ, ચીકણાનુ મુળ ૨ ભાગ, ગેખરૂ ૨ ભાગ એને ઉકાળ એરંડીયુ નાંખી આપ, અથવા એકલેજ
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
અંતરગળ.
ઉકાળા આપવા. વૃષણ ઉપર એરડીચુ નીત્ય લગાડવુ' નારાયણ તેલ ચાળવુ જવ, તલ, સાટેાડીનુ મુળ એ એસા ઝીણાં વાટી એરડાના પાનને લગાડી તે પાન વૃષણ ઉપર આંધવું એરડી આમાં હરડેનુ' ચુર્ણ આપવુડ, તીલવણીનેા રસ ચણાના ઉકાળામાં આપવા. હરડે, સંચળ તથા એરંડીયુ એકઠું કરી આપવું. તમાજીના પાનેસીલા રસ લગાડી માંધવું નવાજ રાગ થયા હાય તેા હેઠે માથુ ઉપર પગ કરી ઉભું રહેવું, પગના અંગુઠા દુખવા લાગે તાહા સુધી મધવા, એ રોગ ઉત્પન્ન થતા વેતજ જે માજીનીરગ ફુલાઈ હેાય તે ઉપર ભુલાકુ' નાંખવુ’, તે ઉપર તાજા કળી ચુનાનું ટીપુ' આપવુ' એટલે સાચાઈ વૃષણ એસસે કાંગચાંના ઠળી ઝીણા કરી એરડીમાં મેળવી તમાંભુના પાંન ઉપર લગાડી તે પાન રાતે ખાંધવુ, ચુના અને ઊંચી છીકણી એક ઠેકાણે પાટી ને તમાજીના પાનને ચાપડી વૃષણ ઉપર બાંધવુ', એટલે સર્વ અંગમાં વ્યાપી ઉલટી થાય છે. ઘણીજ ઉલટીએ થવા લાગે તેા છેાડી નાખવું એટલે એક એ દીવસમાં વૃષણ એસે છે, બીજોરાના ગરભ કાઢી પાણીમાં ઉકાળાવે, તે પાણીની ખાક્ વૃષણને આપવી, પછી તે ગર્ભ વડે સેહેતુ. સેહેતુ' સેકવું, પછી ઊંચી ૐાસડી લઈ લાલીનના કપડા ઊપર ચેાડીસી છાંટી, તે વૃષણ ઊપર ચેડીસી છાંટી, તે વૃષણ ઊપર બાંધવુ ટર્પેન્ટાઇન તેલમાં કપડુપલાળી ઊપર માંધવુ ગરમ પાણીની ધાર વ્રુષણ ઉપર કરવી તથા હંમેશાં રોકતાં જાવુ એવા અનેક એસા તથા ઊપાચે છે, પણ તેમાંથી અનુભવવાળા ઉષામા અહી લખેલા છે,
વીદ્રધી.
વીદ્રધીનાં લક્ષણે—વાયુ વગેરે દાષ કાપ પામી ત્વચા, માંસ, લાહી મેદ એને દુષિત કરી હાડ સુધી જઈ પુગેછે, તથા જેનાં મુળા ઘણાં અંદર હાય છે તથા જે ઉત્પન્ન થયા ત્યાંથી વેદના ચુકત હેાઇ ગાળ અથવા લાંખી એવી જે ગાંઠ રૂપે કરી સેાજાને ઉત્પન્ન કરે છે, તેને વીધી કેહે છે, એમાં રાન્નિપાત વીધી શ્રેણુ કરી અસાધ્ય જે અંતર્મુખ તે પણ અસાધ્ય.
વીદ્રધી ઊપર—પ્રથમ રેચ આપવા તથા લેાહી કઢાવવુ. વડ, મગ, પીપળા, પીપર, વેતસ એએની છાલ, સરગવાની છાલના ઉકાળામાં ઘસી ગરમ કરી લેપ કરવા એર’ડીઆનુ મુળ વાટી તેલમાં અથવા ઘીમાં મેળવી ઊનું કરી લેપ કરવા, જવ, ગહુ, મગ એને લાટ પાણીમાં મસાળી ગમ કરી બાંધવા ત્રિફળાના ઉકાળામાં નસાત્તર આપવું, ગહુના આટાની અથવા ચણાના માટાની પેટીસ બાંધવી,
અંતરમુખ વીદ્રધી ઉપર—સાટોડીનુ મુળ, તથા વાયવર્ણની છાલ એને
For Private and Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધી.
ઊકાળે આપ, સરગવાના લીલા ગુંદમાં સીધાલુણ તથા હીંગ નાંખી આપ વિધી પકવવાને ચીકણાંના પાન વાટી તેમાં મીઠું નાંખી તેપર બાંધવું. આ હળદર, મીઠું એ દૂધમાં પકાવી સહન થાય એવું બાંધવું. લીલું, અંજીર છુંદી ઉપર બાંધવું. મરથુતુ તથા સાબુ ઘસી લેપ કર, ગુલબાસના પાનને ધી લગાડી ગરમ કરી એક ઉપર એક એવા થર આપવા, ગુંબડુ પાકવાને પણ એજ ઊપાયો કરવા
શ્લીપદ. લીપદનું કારણ—જે દેશમાં હમેશાં જામેલું પાણી હોય છે, તેજ સર્વ પીએ છે તથા સર્વ રૂતુમાં સરદી વાળી હવા હોય છે તે દેશમાં એ રેગ ઘણે ય છે એ રેગને હાથી પગ પણ કહે છે.
સ્લીપદ ઉપર–પ્રથમ હી કાઢવું. ગોમુત્રમાં હળદર તથા ગોળ નાંખી આપવું. હરડે, એરડીઆમાંતળી ચૂર્ણ કરી ગોમુત્રમાં આપવી, પીપર, ત્રિફળા વદાર, સુંઠ, સાડી, વરધારે એનું ચુર્ણ ૧ તલા કાંજીમાં નાંખી આપવું. ધંવર, એરંડમુળ, સાડી, નગેડ, સરગવાની છાલ એ સર્વ ભેગાં વાટી લેપ કરે, આકડાનુ મુળ, કાછમાં ઘસી લેપ કરેલ
ગાંઠનો રોગ -વાયુ વગેરે દોષ વડે મશ તથા લેહી એ દુષિત થઈ કેદ નીરોને દષિત કરી ગોળ તથા ઊંચા અને ગાંઠ જેવે, એવા સેજાને ઊત્પન્ન કરે છે, તેને ગ્રંથીરાગ કહે છે, તે અનેક પ્રકાર છે, એ ઉપર અરબુદમાં કહ્યા પ્રમાણે ઉપાયો કરવા.
અરબુદનું કારણ તથા લક્ષણ-શરીરના વિષે વાયુ વગેરે દોષ કેપ પામી લેહી તથા માંસને દુષિત કરી ગેળ તથા સ્થીર અને હળવે હળવે વેદના કરનારી તથા જેના મેંઢાં ઊંડાં ગયેલાં, તથા ઘણી મુદતથી પાકનારી તથા વૃદ્ધિગત થનારી એવી માંસની ગાંઠ ઉપડે છે, તેનું નામ અરબુદ અરબુદ તથા રક્ત અરબુદ રેગ એમાં વધારે ભેદ નથી, એટલે જ તફાવત છે કે માંસ અરબુદ તથા રકત અરબુદ એ પ્રકાર ગ્રંથરેગ માંનથી તથા એ બેઉ ોગ અને વિધી એમાં પણ ઘણે ભેદ નથી, તે માટે વિધી ઊપર જે ઉપાયો કહેલા
છે તે જવા તથા વૃણ ચિકિત્સા એટલે વૃણ ઉપર જે ચિકિત્સા કહેલી છે તે પિજવી,
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Go
ઊદર,
ઊદર.
ઉદરનું કારણ તથા લક્ષણ-અગ્નિ મંદ તથા અજીર્ણ છતાં ખાવું, વાયડુ ભક્ષણ, જમવા ઉપર જમવું. હાલચાલ ન કરવી, પાણી ઘણું પીવું, ઈત્યાદી કારણોથી વાયુ કેપ પામી પસીનાની તથા પાણીની ગતી કરનારી જેરા છે, તે બંધ પાડી પેટના વાયુ તથા અગ્નિ તથા અપાન વાયુ એ દુષિત થયા છતાં પિટમાં જે રેગને ઉત્પન્ન કરે છે, તેહને ઉદર કહે છે.
ઉદરનું કારણ તથા લક્ષણ–પેટ ફુલવું, ચાલવાની શક્તિ નહીં, દુબળાપણું, અગ્નિ મંદ સેજે, ગ્લાની, વાયુની સાથે ઝાડો થ, બળતરા, તમર, પિટઉપરની રગે દેખાવી, પગ ઉપર સોજો, ઝાડો કબજ, ક્ષુધા નાશ ઈત્યાદી લક્ષણે જાણવાં, એ રેગ વાદર, કફદર, પિત્તહર, રાનીપાતદર, જલદર,
પ્લીહેદર, નાગોદર, કછપાદર ઇત્યાદી અનેક પ્રકારના છે. ઊદરનું અસાધ્ય લક્ષણ, પેટ કઠણ છતાં તેલ લગાડવાની પેઠે ચકચકાટ તથા ઉપર લીલી રગેતરી રહેલીઓ, પગે તથા આંખો ઉપર સેજો, અનાજને તીરસ્કાર, રોષ, ઇંકીને વાંકાપણું એવું થયું હોય તે અસાધ્ય જાણો, અને રેચ આપે છતાં વારંવાર પેટ ભરાઈ આવે છે તે પણ અસાધ્ય.
ઉદર ઊપર ઉપા–પ્રથમ વમનને રેચન આપવું, ખાંડ તથા મીક સરખે ભાગે લઈ ઘણું ઝીણું વાટી ગોમુત્રમાં નાંખી સવાર તથા સાંજે પીતા જવું, નસેતર ૪ ભાગ, શેરનું દૂધ ૪ ભાગ તથા ઘી ૪ ભાગ, પાણી ૮ ભાગ એને એકત્ર કરી ઉકાળવાં દૂધ તથા પાણી બળી જાય એટલે ઊતારી મુકવું અને શકતી પ્રમાણે આપવું
પ્લીહાદર ઊપર-સરગવાની છાલનો ઉકાળો કરી તેમાં પીપર તથા મરીને ભૂકો નાંખી આપ, ભીલામાં ૩ ભાર, હરડે ૩ ભાર, શાહજીરૂ ૧ ભાર, વાવડીંગ ૩ ભાર એ ગોળમાં ખાંડી તેની સાત ગોળીઓ કરી સાત દીવસ આપવી.
ઉદારી રસ–પારે ૧ ભાગ, મોરથુત ૧ ભાગ ને વાળાનુ બી ૧ ભાગ, એ આપડે ગરમાળાના ગેળમાં તથા થરના દૂધમાં એક એક દિવસ ખેલ કરી તેની માસા ભારની એક એક ગોળી કરવી તે રેજ એક ગોળી આપવી તે ઉપર પથ્ય જુની આમલીની મધુર કહીને ભાત, અથવા ગાયના દૂધનું મધુરૂ દહીંને ભાત,
જલેદારી રસ–પીપર ૧ભાગ, મરી૧ ભાગ, તામ્રભસ્મ ૧ ભાગ કાંટાળા ધંતુરાનાં મુળનું ચુર્ણ ૧ ભાગ નેપાળનાં બીજ ૪ ભાગ એને ઘેરના દૂધમાં એક દિવસ ખલ કરી પાણીની સાથે કવાલ પ્રમાણે આપવું.
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈછાભેદી રસ -સુંઠ ૧ ભાગ, મરી ૧ ભાગ, પીપર ૧ ભાગ, પારે ૧ ભાગ, ગંધક ૧ ભાગ, કણઆર ૧ ભાગ નેપાળાનાં બી ૩ ભાગ એ એકદમ ઘુંટી ઠંડા પાણીની સાથે એક વાલ અથવા બે વાલ આપવું. ઉપર જેટલા પાણીના ઘુંટાલેસે તેટલા જુલાબ થશે, પછી છાશને ભાત ખાવો, વાવડીંગ સાજીખાર, હરડે એ સરખા ભાગ તથા એ માંહેના એક ષડના ચોથા ભાગ જેટલું થારનું દૂધ એ એકઠાં ખલ કરી ગરમ પાણીની સાથે આપવું. વાવડીગ તથા હરડેના ઉકાળામાં બે માસા ગુગળ નાંખી આપ, કડવું ઈંદ્રાવણું બેંકના મુત્રમાં પકાવી તે આપવું, તથા તે મુત્ર તેના ઉપર પાવું. કુમારી આસવમાં વજરક ક્ષાર તથા ઘડા ચાળીની માત્રા નાંખી આપવું, અજમે, અજમેદદીવેચી અજમે, ખુરાસની અજમે, સુંઠ, મરી, પીપર, એનું ચુર્ણ કરી કડવા ઇદ્રાવણના રસમા ગોળ નાંખી ચાટણ કરવું, અને તે દરરોજ એક એક તોલે ખાવું,
ગુલમરોગ. ગુલમનું કારણ તથા લક્ષણ-વાયર્ડ ભજન, અગ્નિ પ્રદીપ્ત ન છતાં ભારે પદાર્થનું ભક્ષણ, હાલચાલ ન કરવી, વરસમાં એક બે વખત પણ જુલાબ ન લેવો, ઇત્યાદી કારણેથી વાયુ વગેરે દેશ કપ પામી પેટમાં બે પડખે, છાતીમાં દુરીના ઠેકાણે પેડુમાં ગાઠ ઉત્પન્ન કરે છે. તે ગાઠે આંબાની ગેટલી જેવડી અથવા નહાની તથા હાલનારી અથવા ન હાલનારી એવી થાય છે, કઈ કઈ વખત મોટી હોય તે નહાની થઈ ફરી વધારે મોટી થાય છે, એ ગુલ્સગ વાતગુલ્મ પીત્તગુલ્મ, કફગુલ્મ ઈત્યાદી ભેદે કરી અનેક પ્રકારના છે
ગુમન પુર્વરૂપઘણું ઓડકાર ઝાડ કબજ, અનાજ ઉપર રૂચી નહીં, આતરડાં કરકર બેલવાં, કળતર, પેટ ફુલવું, અગ્નિ મંદ એ ગુલ્મરોગનું પુર્વરૂપ
રક્તગુલ્મનું લક્ષણ-સી તરતની સુવાવડી છતાં અથવા કસવાવડ થઈ હોય તે તથા રૂતુ વખતે વાયડા પદાર્થો ખાવાથી વાયુ કેપ પામી તેમાં ગર્ભ રહેવાના ઠેકાણે લેહીને જમાવ કરી શુળયુક્ત તથા બળતરાયુક્ત એ ગુલ્મ તે ઉત્પન્ન કરે છે, તે ગુલ્મનાં વિષેસ લક્ષણે, એ ગુલ્મ ઘણા દિવસથી થયે છતાં તેને અવય ન છતાં, ગર્ભની પેઠે થડકા મારે છે. તથા શુળ કરે છે. અને રૂતુ બં, સ્તનની અણીએ કાળી થાય છે, તથા એ રેગ ગર્ભના ઠેકાણે થાય છે, તેથી બીજાં પણ ગર્ભની પેઠે ચીહે થાય છે, એ રેગ સ્ત્રીઓને જ થાય છે, એ રેગની ચિકિત્સા "દ મહિના પછી કરવી,
ગુલ્મનું અસાધ્ય લક્ષણ–જે ગુલ્મ ઘણા દિવસ રહેવાથી ઉદર તથા
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુક્ષ્મ રોગ.
રગાને વ્યાપી કાચમાની પેઠે ઊંચાડા થાય છે તે અસાધ્ય તથા અરૂચી અશકતપણુ છાતી દુખવી, ઉદ્રેસ તાવ, સ્વાસ, ઉલટી, તરસ, બેન, અતીસાર, સળેખમ, તથા દુટી, હાત, પગ એ ઉપર સેજો આવે છે તે ગુમ અસાધ્ય જાણવા.
ગુલ્મ તથા વાત ગુલ્મ ઉપર—સાજીખાર, કોલીજન, કેતકીના ક્ષાર એ એકત્રકરી, તેલમાં આપવાં,
પીત્તગુલ્મ ઉપર--નસાત્તર તથા ત્રિફળાના ઉકાળા આપવા દુબીજ મધમાં આપવું, ધરાખ તથા હુરરુના ઊકાળાગાળ નાંખી આયવા ચુર્ણ સાકરમાં આપવું, તે ઊપર ઊતુ પાણી પાવું.
કફગુલ્મ ઉપર—પંચકુળના ઉકાળો આપવો, જીની વાણી દારૂ આપવી.
ત્રિદેાષ ગુલ્મ,ઉપર—વાયવાના ઉકાળે આપવા. પારો ૧ ભાગ, પીપર્ ૪ ભાગ, ગંધક ૪ ભાગ, હરડે ૪ ભાગ, એના ખલ કરી ગરમાળાના ગાળમાં
તથા ચારના દૂધમાં ફરી‘ખલ કરી અડદ પ્રમાણે ગાળીયા કરી મુકવી
એને ગુમાારી રસ કહે છે—તે એક ગાળી મધમાં આપવી પૂછ્યું દહીં ભાત. શુખદ્રાવ એક અથવા એ વાલ સુંઠના ચુર્ણમાં અથવા હરડેનું ચુર્ણ તથા સીધાલાણ, એ એકત્ર કરી તેમાં આપવા,
રક્તગુક્ષ્મ ઉપર—તલના ઉકાળામાં ત્રિકઢુ, હીંગ, ભાંગરાનુ મુળ એનું ચુર્ણ નાંખી આપવા, એથી રકતઝુલ્મ રોગ નાશ પામે છે, તથા રૂતુ આવવા દ થયા હાય તે તે પણ આવે છે. ત્રિફળાના ઉકાળામાં એક માસા ગુગળ નાંખી આપવા. અરીઠાના પાણીમાં કડવા ઈંદ્રવર્ણાનુ મુળ ધસીને આપવુ કીવા ઇંદ્ર વારૂણીનું લીલું મૂળ ચેાનીમાં મુકવું- એ એષા કયા હોય તે રકતગુમ ગળીને પડીજાય છે. દીપાસે જળો લગાડવી. એટલે ગુલ્મ"ગળી પડે છે, પછી થડા ઉપાય કરવા
શુળ.
શુળરેગનું કારણ તથા સ્વરૂપ—વાતશુળ વાયુને ક્ષેાભ પમાડનારા જે લુખા વગેરે. ગેરે પદાથા તુર, કડવુ. કાલાઈ ગયેલું અનાજ, લુખ્ખું માંસ, લુખાં શાખ તથા અસુર, વાલ, ઇત્યાદી પદાથોનું ભક્ષણ તથા ધણું થંડુ પાણી પીવું, જમ્યા પછી તરતજ જમવું, ધણી હાલચાલ, અતી. મથુન, ધણા ઉજાગરા, મલમુત્ર, વાયુ એના વેગ રાધવા, અતીશાક, ધણુ હસવું ઇત્યાદી કારણેાથી વાયુ કાપ પામી તે છાતી, પીઠ, કેડ, પેડુ એમાં પૈસી કુળને ઉત્પન્ન કરે છે, એ સાંજની વખતે તથા શીળામાં અને વરસામાં તથા પવનના સપાટાથી વધારે ઉપદ્રવ
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૩
શુળ.
કરે છે, પીત્તશુળ, પીત્તને ક્ષાભ કરનારા તીખા તથા ઉના વગેરે પદાથાનુ અતિષે
સેવન કરવાથી પીત્તના ક્ષેાણ થઇ તેથકી દુંટીના ઉત્પન્ન થાય છે, તથા તે માહુ, રોાષ, બળતરા, છે. તથા એ અર્ધ રાત્રે, મારે તથા શરદરૂતુમાં વધારે શમવાના પદાર્થો સેવન કરવાથી તે નાશ પામે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કશુળ–કફનો પ્રકોપ કરનારા એવા મધુર પદાથોનુ ઘણુ' સેવન કરવાથી કા ક્ષાભ થઈ તેથકી આમાંશ શુળ થાય છે, તેશુળથી લાળ, ઊદ્રસ, અરૂચી, ઝડા કમજ ઇત્યાદી ઊપદ્રવ થાય છે, તથા એ શુળ સવારમાં તથા શિશિર રૂતુમાં ઘણી પીડા આપે છે, એજ પ્રમાણે એ દાયથી ઉત્પન્ન થયેલા શુળમાં ત્રણના લક્ષણા થાય છે,
વિષે તથા માંથામાં શુળ સેવા, શ્રમ અને ઉત્પન્ન કરે પીડા કરે છે, તથા પીત્તને
આમશુળ—એ શુળ આમાંશથકી થાય છે, તથા આમાંશ અગ્નિ મંદથી ચાય છે, તેને અગ્નિ પ્રદીપક તથા આમાંશ નાશક એષા આપવાં,
પરિણામ શુળ
1
શુળઊપુર—ધોડાની લાદ પાણીમાં ચાળી ગાળી તેમાં હીંગ નાંખી આપવી. કળથીના ઉકાળા સુંઠ, હીંગ, વડાગરૂં મીઠું એનું ચુર્ણ નાંખી આપવા સુહૈં, વજ, હીંગ, મરી, શાહુાજીરૂ, વચ્છનાગ, ચીત્રકમુળ એનુ ચુર્ણ કરી ભાંગ રાના રસમાં ચણા જેવડી ગાળી કરી એક એક ગાળી આપવી.
શખવટી—આંબલીના ફાતરાની રાખ ૪ ભાગ, પાઁચલવણ . ૫ ભાગ, શખભસ્મ ૮ ભાગ, હીંગ ૧ ભાગ, મરી ૧ ભાગ, સુંઠ ૧ ભાગ, પીપર ૧ ભાગ, પારો ના ભાગ, ગંધક ના ભાગ, એ સર્વ એષાનુ ચુર્ણ લીંબુના રસમાં ખલે કરી એરના ઠળ જેવડી ગાળીએ કરી એક એક ગેાળી આપવી. એટલે શુળ, સગ્રહણી, અજીર્ણ, અરૂચી, પકતીશુળ, ક્ષય એ રોગ દૂર થાય છે. મીઢળ કાંજીમાં ઘસી દુંટી ઉપર લેપ કરવો સુંઠ તથા એરડમુળ એને ઊકાળે સચળ, નાંખી આપવા, આમળાનું ચુર્ણ મધમાં આપવું હરડેનું ચુર્ણ ગાળ તથા ઘીમાં આપવું, મડૅર ગામુત્રમાં પકાવી તેમાં ત્રિફલાનું ચુર્ણ નાંખી મધ તથા ઘીમાં આપવું. ધરાખ તથા અરડુસાના ઊકાળા આપવા, ધાડાની લાદ તથા હીંગ એના અર્ક કાઢી આપવા ધારા ૧ ભાગ, ગધક, ૧ ભાગ, વચ્છનાગ ૧ ભાગ, કોડીની ભસ્મ ૧ ભાગ, સીધાલાણ ૧ ભાગ, પીપર ૧ ભાગ, સુંઠ ૧ ભાગ એ સર્વના નાગરવેલના રસમાં ખલ કરી એ ચણાઠી જેવડી ગાળીઓ કરવી તે એક એક ગાળી ઓપવી, લેાકના રસનીમાત્રા અનુપાનના સાથે આપવી, હરણનું સગડ માળી તે ભસ્મ થીમાં આપવુ
અનાજના પાક થતા છતાં જે શુળ થાય છે તે અન્નથી
For Private and Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્પન્ન થયેલું શુળ હમેશાં એટલે અનાજ પાચન થયા પહેલા તથા પછી તથા પથ્ય લીધા પછી પણ શાંતી પામતું નથી નિંદ્રા આવે એટલે રહે છે.
વરપીત્ત થળ-તે અમ્લપીત્તથકી થાય છે. અમ્લપીત્તને નશ થાય તે તે શુળ પણ એશે છે, તેથી અમ્લપીત્ત મટવાના ષડે લેવાં.
પરીણામ શુળ ઊપર-સુંઠ, તલ, ગેળ એકઠાં ખાંડી ગાયના દૂધમાં પકાવી ' આપવાં, શંખભસ્મ ગરમ પાણીમાં આપવી, ઇંદ્રજવની ફાકી ગરમ પાણીમાં આપવી અથવા આમલીની છાલની ભસ્મ ગરમ પાણીમાં આપવી, હીંગ, સીંધાલેણ એનું ચુર્ણ મધ તથા ઘીમાં આપવું. ટંકણખાર હરણના સીગડાનું ચુર્ણ સેના તથા તાંબાની ભસમ એ આદાના રસમાં ખાલી પછી શરાવમાં નાંખી કપડમટી કરી ગજપુટ આપ, પછી કાઢી ખેલ કરે તેમાંથી એક અથવા બે ચણોઠીભાર ભસ્મ ઘી તથા મધમાં આપવું
ઉદાવર્તનું કારણ તથા લક્ષણ-ભૂખ, તરસ, નિદ્રા, સ્વાસ, ઉલટી, છીંક, બગાસુ, ઓડકાર, શુકધાતુ, મળ, મુત્ર, અધેવાયુ એ દરેકને પ્રાપ્ત થયેલ જે વેગ તેને રેપ કર્યો તે વાયુ ઊર્ધ્વગતી થઈ ઘણી પ્રકારની પીડા કરે છે, તે ઉદાવર્ત વાયુ, તેમાં મળ, મુત્ર તથા અધેવાયુ રે હેય તે મેટા ઘેર પ્રાણનાશક ઉપદ્રવ થાય છે, તથા તે વાયુના જેરથી મોઢાની રાહે મળ પણ
ઊદાવર્તનું અસાધ્ય લક્ષણ–અતીશેષ, ગલાની, નબલાપણ, શુળ, વિસ્ટા ચુત ઊલટી એવું હોય તો તે અસાધ્ય જાણવા
ઊદાવર્ત ઉપર-જવખાર, સાજીખાર, પંચલવણ, (ટંકણખાર, લવણ, વડાગ, સીંધાલેણ, સંચલ) ચીત્રક, અજમો ત્રિકટું, હીમજ, વાવડીંગ, નસેત્તર, વજ એ સર્વનાં ચુર્ણને ઘરનાં દૂધની સાત ભાવના આપી તેની ગાળી રાબેરા જેવડી કરવી, તે ગળી આપવાથી ઉદાવત, ગુલમ, ઉદર એ રેગ નાશ પામે છે, જવખાર તથા સાકર એખડું કરી આપ નેપાલાલાની બી, પારે, ગંધક, ત્રિકટ, ટંકણખાર એનું ચુર્ણ ખલમાં ત્રણ દિવસ ઘુંટવું. અને તે એક માસાભાર ચુર્ણ ઘી સાકરમાં આપવું.
કસ્ટરોગ. કસ્ટરગ-વમન, જુલાબ ઈત્યાદી પાંચ કરમાં કમી જાસ્તી, વિષયોનું
* કોઈ એને પગતી (પકતી) શુળ પણ કહે છે,
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુરોગ, ઘણું સેવન, મધ્ય, માંસ, ખરાબ પાણી એનું અતી સેવન, ભારે પદાર્થોનું ઘણું ભક્ષણ, ચાલવાની ઘણી મહેનત, ઘણે સંતાપ, અતી અજીર્ણ, ઘણી મહેનત, દહીં, 'મીઠું, અડદ, મુળા, મીસ્ટાન્ન એનું ઘણું ભક્ષણ, દિવસે ઘણી નિદ્રા પાપકર્મ, મલમુત્ર, ઉલટી એને વેગ ધ ઇત્યાદી કારણેથી વાયુ વગેરે દોષ દુસ્ટ થઈ ત્વચા, માંસ, લેહી અને રસ એને દુષિત કરી અઢાર પ્રકારના સ્ટે એટલે કેડોને ઊત્પન્ન કરે છે,
સર્વસ્ટ ઉપર-ગાયનું દૂધ પ શેર, ગંધક ૧ કિવા ને તેલ નાંખી પીવું, ધોળી ગોકર્ણનું મુળ તાઢા પાણીમાં ઘસી લેપ કરે, પારે, ગંધક, મનશીલ, હરતાળ, મરી, હળદર, આંબાહળદર. સીંદુર, મોરથુત, પુંવાડીયાનાં બીજ, બાવચા, જીરું, કડવું જીરૂ એ સર્વનું ચુર્ણ કરી તેમાં લીંબુનો રસ તથા ઘી નાંખી લેઢાની કદઇમાં લેટાને દસ્તાવડે ૪ પહેાર ખેલવું પછી લગાડવું. એટલે કેડ, ચળ, પામા, વિસર્ષ ઇત્યાદી રોગ દુર થાય છે. છ મહિનાએ નસ ખોલવી, દર મહિને જુલાબ તથા દર પખવાડીઆમાં ઉલટી આપવી, એષના ઊપાય પણ ચાલુ રાખવા, પુંવાડીઆનાં બીજ, આકડાનું દૂધ, નેપાળે, વાવડીંગ, સીંધાલુણ, બાવાં, હળદર, દારુહળદર, રીંગણી મુળ, વછનાગ એ સર્વ ષડ વાટી લેપ કરે એટલે સર્વ તરેહના કેડ વગેરે દૂર થાય છે. ખેરનાં પાંચ અંગને ઊકાળે કરી તે ઊકાળાથી નહાવું, તથા તે પીવે. ભેજન, લેપ પણ કરે, એટલે સર્વ કેડ જાય છે, ખેરાલ, ત્રિફલા, કડવા લીંબડાની છાલ, કડવું પડળ, ગળો, અરડુસે, એને ઊકાળે આપ એટલે સર્વ કેડ, વીસ્ફોટક, મસુરીકા, એ રંગ દુર થાય છે. ખેરની છાલ અથવા કાથે પાણીમાં ઘસી લેપ કરે, બાવચે વાટી છ મહિના સુધી લેપ કરવો
ખશ.
ખશ ઉપર–પ્રથમ જુલાબ આપ, પારે, ગંધક, છ, ઉમતું આંબાહળદર, હળદર, મનસીલ, સીંદુર, મરી એ ઘરમાં ઘુંટી લેપ કરે. પારો ગંધક, ધંતુરાના બીજને તેલમાં ખલ કરી લેપ કરવો. ગંધક કેળામાં ખાવો, એટલે સર્વ ખશ બાહર પડે છે, પછી સાંજે ભેંસનું છાણ અંગે લડી નહાવું. એટલે સાફ થાય છે, સુખડનું અતર ચળવું. આંબળાં બાળી તે તેલમાં બંટી લગાડવાં. જે એષો કેડ ઉપર કહેલાં છે, તે પણ કરવા, શેબેલે ગંધક એકલા ઘીમાં અથવા છાશમાં આપ
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૬
વીશપે. વીશપે.
વીશપે, તથા ધાધર ઉપર—પ્રથમ લોહી કાઢવું, એરડીચુ ધીમાં આ પશુ. હળદર, આંબાહળદર, કેકાલીજન, જટામાંસી, જેઠીમધ, તગર, એલચીદાણા, વાળા, ધાળીસુખડ એનું ચુર્ણ ધીમાં ખલ કરી લગાડવું, ગળા અરડુસા, ત્રિફળા, ખેરશાલ, ગરમાળાના ગાળ એના ઉકાળામાં એક ટાંક ગુગળ નાંખી આપવા. વાસી પાણીમાં ચીકણી સેાપારીનું ચુર્ણ કરી નાંખવું. અને તે પાણી નીત્ય લગાડવું, વચ્છનાગ, ઝેરકોચલાં, અને મારથુથુ દહીંમાં ઘસી ૧૪ દિવસ લેપ કરવેશ. સે। પાણીએ ધેાયેલા ધીમાં રસ કપુરના ખેલ કરી લગાડવું, ખસ ઉપર અને કાડ ઉપર કહેલાં આપડા પણ કરવાં,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીસ્ફેટક.
વોસ્ફાટક ઉપર—પ્રથમ રેચ આપવા, એરંડીયુ ઘીમાં આપવુ. કરીઆતુ, કડુ, જેઠીમધ, વાળેા, પીત્તપાપડા, અરડુસો, મેથ, ત્રિફલા ફડાની છાલ એને ઉકાળા આપવા. સુખડ, નાગકેશર, તાંદલજો, સીસની છાલ, જાઈનાં પાન એ આપડા વાટી લેપ કરવા.
વાળા.
વાળા ઉપર—ખાવળનું બીજ ગામુત્રમાં વાટી લેપકરવા. નગાડનાં પાનને રસ છે તેાલા તથા ગાયનું ઘી ૨ તાલા એખડું કરી સાત દિવસ આપવું, સર્ગવાનાં મુળની છાલ કાંજીમાં વાટી તેમાં સીધાલેાણ નાંખી ફરી વાટી લેપ કરવા. સરગવાની છાલ ચંપાના ફૂગા અને લસણ ભેગાં વાટી તેની થેપલીવાળા ઊપર ખાંધવી, તેથી એક દિવસમાં વાળા મળી જાય છે. ટંકણખારની ધાણીના રસ કીવા અરધા તાલા દહી અને જુવારની ધાણીને લાટ તેમાં મેળવી આપવા. સાંજ સુધી અપવાસ કરી પછી પથ્થ દેવું. કેઈ ફટકડી ફુલાવેલી આપે છે, એ ઉપાચા વીના વાળાનું ઠેકાણું લેઈ શસ્ત્રથી ફાડ કરવી, પછી ઝીણી આંકડી વડે તે વાળા તાણી કાઢા, ધતુરાનાં પાન બીડામાં ખાવાં, ઢીંવા ધતુરાનાં પાનના રસ એક અથવા બે તાલા તથા તેટલુજ ધી તેમાં નાંખી
જેમાં ઘણું જીવતુ પાણી નથી હતુ તથા તેને પ્રવાહ નથી અને તેમાં લૂગડાં વગેરે ધાવાય છે, એવાજ નહાના તલાવડાં તેનુ પાણી તથા ખરાબ થયેલું પાણી પીવાથી વાળા થાય છે.
For Private and Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાળે.
૭૭
આપવું એટલે કેફ ચઢસે તેને ઉતાર બીજે દિવસે દહીંભાત ખાવે આકડાના દુધને લેપ કરે,
નેત્રરોગ. નેત્રરોગનું કારણ–તડકાથી અંગ તપેલું છતાં ઠંડા પાણી એ નહાવું, છે. નજર કરી હમેશાં જોવું, સુવાના વખતે નસુઈ રહેવું. પરશે, ધુળ અને ધુમાડો એને નેત્રોને સ્પર્શ થવો, ઊલટીને અવરોધ, તથા ઘણું ઊલટી આપવી, પાતળું અનાજ તથા પાણીનું ઘણું સેવન, વાયુ, મળ, મુત્ર એને અતી અવરોધ કર નીરંતર કોધિ, રૂદન, શેક કરે, અતી સુરાપાન કરવું, જે રૂતુમાં જે કરવાનું તે ન કરવું, નેત્રનું પાણી રૂંધવું, તથા ઘણું ઝીણું પદાર્થનું નિરંતર અવેલેકન કરવું, જોડાવાના હંમેશાં ચાલવું, તાપ કરનારા પદાર્થો નીરંતર જોવા ગરમ તેજની તરફ જેવું, ગાંજો તમાકુ એનું અતી સેવન, તીખા પદાર્થોનું અતી ભક્ષણ કરવું, હાથ, પગ, કઠણ પદાર્થની સાથે અતીશે બઝાડવા, કફ, પીત્ત, વાયુ એને અતી ભ, એવા કારણેથી નેગેને રેગ થાય છે.
નેત્રરોગ ઉપર–ધેલો એળીઓ સીંધાલેણ એ કપડછાણ કરી પાણીમાં મેળવી રાતે સુઈ રહેવા વખતે આંખ ઊપર બાંધવું, એવું ત્રણ દિવસ કરવાથી રાતડ, વેદના, ચુવવું, ખીલ એને નાશ થઈ આંખો સાફ થાય છે. સરગવાના પાનને રસ તથા મધ એખડું કરી અંજન કરવું એટલે વાયુ વગેરે દેષ જઈ નજર નીરમળ થાય છે. કાલપીની સાકર કપડછાણ કરી નાંખવી. ગાયના છાણનું કપડછાણ પાણી લઇ તેમાં પીપર ઘસી અંજન કરવું એટલે રતાંધળાપણ મટે છે. પીપર, મધમાં ઘસી અંજન કરવું તેથી આંખોમાંહેના કુલાં જાય છે.
નાગેરૂ, સુર, હિમજ, દારૂ હળદર, સીંધાલોણ, એને લેપ આંખેં ઉપર કરવો. પ્રથય લેહી કાઢવું તથા જુલાબ આપ, ત્રિફલાના પાણીથી અથવા ઉકાળાથી નેવધોતા રહેવું. તથા અંદર પણ અંજન કરવું. જેઠીમધ, ગળો, ત્રિકળા એને ઉકાળે સવારમાં આપ તથા ને ઉપર છાંટ, ત્રિફળાનું ચૂર્ણ રાતે મધ તથા ઘીમાં આપવું,
નયનામત અંજન–પારે, શીસું સરખે ભાગ તથા બરાસ કપુર ચોથે ભાગ એ એકઠાં ખલ કરી શીશીમાં ભરી મુકવું પછી શીશા નીશાળી વડે આંખમાં અંજન કરવું.
ત્ર શીસાને રસ કરી, ત્રિફળાના પાણીમાં અથવા ઉકાળામાં રેડ એ પ્રમાણે પચીસ વખત અથવા પચાસ વખત કરી, તે શીસાની સળી કરવી તે સળી એકલી પણ આંખેમા ફેરવી હેય તે ગુણ કારી થાય છે.
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નેત્રરોગ. આંખે દુખવા આવે છે તે ઉપર લેપ-કપુર, હળદર, લેધર ફટકડી, લીંબુનાં બીજ, અફીણ, હીરાબોળ એ સર્વને લીંબુના રસમાં ખલ કરી લેપ કરે. લીંબુના રસમાં દાંતે લગાડવાની મસી, અશીણ એને તવા ઉપર ખલ કરી તે લેપ કરે, લોઢાને ચુરો અને મસી એકઠાં કરી લીંબુની ચીર ઉપર નાંખવા, અને પીળા લગડામાં પોટલી બાંધી તે આંખોમા ફેરવતા જવી, એટલે જે આંખમાં કણુ ફરે છે તે અને ચળ તથા રાતડ વગેરે સર્વે વિકાર દૂર થાય છે. સલ્ફટઆફઝીક એટલે જશતને ખાર પાણીમાં ઓગાળી તેની વડી મૂકવી એટલે ખીલ તથા રાતડ કમતી થાય છે. શર ભાગ, જસતનાં કુલ- ભાગ, કપુર ને ભાગ મોરથુથુ ફૂલાવેલું ૧ માસે, ધોળે કાળે ન ભાગ એ એષડો ગાયના માખણમાં ખલી તે ઉપર ભીલામાંના રસનાં આશરે ૧૦ અથવા બાર ટીપાં પાડવાં તાબાની કઠરેટમાં તાંબાના વાસણે કરી ઘુંટવું, એને વીશ તથા પચીશ પાણીએ ધોવું પછી ડબીમાં ભરી મુકવું તે નીત્ય રીતે આંખમાં નાખવું એટલે ખીલ તથા રાતડ, ચળ, અટકવું, વગેરે સર્વ વિકાર દૂર થાય છે. પરવાલા ઉપર રાતા પથરાની જહેને અહીરાઓની સંગાઠી કહે છે તે ફેરવી, હળદરનો ગાંગડે દાળમાં પકાવી તેના પાણીમાં અંજન કરવું એઠલે રતા, પરવાળાં, ધળું ફૂલું જાય છે, કઠણ પથરાના પહાણ ઉપર લટું ઘસી તે ચરે કપડછાણ કરે અને તે ખીલ ઉપર ચાળ. છોકરાની આંખોના ખીલ એથી જ સારા થાય છે,
ધુમાડાથી આખેને વીકાર થાય છે તેને-ગોળ અથવા રતી ખાંડ આંખમાં નાંખવી તેથી પાણી ટપકી આંખે સારી થાય છે.
આંખો મચમચી થઈ પાણી ટપકે તથા બળે છે તે ઉપર-હરડે, આમળાં તથા સાકર ઘસીને અંજન કરવું કીંવા ત્રિફલાનું અથવા ત્રિફલા ઘસી અંજન મહિનામાં ચાર પાંચ વખત હમેશાં કરતા જવું એટલે આંખને કદી પણ વીકાર થતો નથી તથા નજરની ઇંદ્રિી સાફ રહે છે,
એકલી બળતરા થાય છે અથવા તેજ ઓછથયું હોય તે-સવારે કાળી ગાયનું માખણ, સાકર, એલચીદાણું, જાવંત્રી, બદામનાં મીજ એખઠા કરી ખાવાં, એટલે આંખોની બળતરા શાંત થઈ તેજ આવે છે, ગુલાબ જળ, આંખમાં નાખતા જવું. શીશાની ભસ્મ, તથા સાકર, સ્ત્રીના દુધમાં મેળવી અંજન કરવું. આંખે ઊપર સારા એટલે મોતીઓ ઉતરે છે, તથા કુલ પડે છે, તથા ખીલ થાય છે, તે ઉપર જસતના કૂલ તથા સાકર સરખા ભાગે એકઠાં કરી તે પાઠાં પડતાં સુધી ખલી તે ઝીણું ચુર્ણ રાતે સુઈ રહેવા વખતે આંખમાં નાંખવું એટલે સર્વ વિકાર દૂર થાય છે, તેમાંહેના ખીલ ઊપર એરપુથુની
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નેત્રરોગ.
૭૯
સળી ફેરવવી તેથી ખીલ ખરી જાય છે. કડીખાર પાણીમાં ઓગાળી તેનું ટીપું આંખમાં પાડવું,
જસતનાં ફૂલની કીયા-સારૂ જસત લેઈ તેને રસ કરી કવા જાવુ પડ્યુ લાલ થાય એટલે ગાયની છાશમાં થડ કરવું એ પ્રમાણે સાત ભાવનાઓ આપવી પછી ત્રિફળાના પાણીમાં કોંવા ઉકાળામાં તેવી જ રીતે સાત ભાવનાઓ આપવી, આગળ તેજ પ્રમાણે ગેમુત્ર તથા લીંબુના રસમાં સાત સાત ભાવનાઓ આપી ફરી ત્રિફળાના રસમાં સાત ભાવનાઓ આપવી, પછી કુંવારના ઝીણા કકડા કરી ચાળવા તેમાં તે પત્રાને ભુકે નાંખી તડકામાં સુખવા પછી તેણું ભસ્મ કરવી અથવા જસતની ભસ્મને ઊપર કહ્યા પ્રમાણે ભાવનાઓ આપવી, અને જાડા કપડામાં ગાળી મુકવું,
ધળું ફૂલું પડે છે તે ઉપર-કણઝીનાં બીજના ચુર્ણને ખાખરાના ફૂલેના રસની અથવા સુકેલા લે હેાય તે લેના ઉકાળાની અથવા છાલન રસની સાત ભાવનાઓ આપી ગોળી કરવી તે પાણીમાં ઘસી અંજન કરવું. ગાયના દહીંમાં સુંઠ ઘસી અંજન કરવું, સાડીનું મુળ ઘીમાં ઘસી અંજન કરવું,
રાતાં ફૂલો પડે છે તે ઊપર–સમુફ્ણ તથા સાકર, એનું કપછાણ ઝીણું ચુર્ણ કરી નાખવું ભેયપાથરીના પાનના રસનું અંજન કરવું.
રતાંધળાને-પીપર ગેમુત્રમાં ધસી અંજન કરવું.
મુખરેગનું કારણ એ રેગ ચેતેર પ્રકારનો છે તે માછલાં, પાડા, ડકર એનુ માંસ ઘણું ભક્ષણ કરવાથી, આમળાં, મુળા, અડદની દાળ, દહીં, દૂધ, મીઠે રાબડીઓ ગોળ એનું વધારે ભક્ષણ, ઊધા મોઢે સુઈ રહેવું, દાતણ, ધુમ્રપાન વમન, કોગળા, રગને વેધ એ વખતેને વખતે ન કરવાથી મુખરોગ ઉત્પન્ન થાય છે, એ રેગમાં વિષને લગવાડ હોય છે પણ કફ વધારે હોય છે,
મુખગ ઉપર-જાઈનાં પાન, વિલા, ધમાસે દારૂહળદર, ગળે, ધરાખ એને ઉકાળે મધ નાંખી આપે, અરજુનસાદડે, વાળે, કડવાં પડેળ, નાગરમાથ, હરડેદળ, કડુ, જેઠીમધ, ગરમાળાનો ગોળ, ચંદન એનો ઉકાળો આપ. કડવા પિંડેળાં, સુંઠ, ત્રિફળા, મેંદી, કડ, મોથ, ગળે એને ઉકાળે મધ નાંખી આપવો, વડ, ઊબર, પીપર, જાંબુડી, નાંદરૂખી એના પાનને ઉકાળે કરી તેથી કેગળ કરવા, જીરૂ ખાંડી તેના પાણીમાં રતાંજળી ઘસી તેમાં એલચીને સુકે તથા ફટકડી ફુલાવેલી નાંખી કેગળા કરવા, બાવળ તથા જાંબુડીની
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८०
નેત્રરંગ.
અંતરછાલના ઉકાળા કરી તેમાં ફુલાવેલી ફટકડી નાંખી કોગળા કરવા. જાંબુ, બાવળ, ખેરડી, ખેરસલી એની અંતરછાલનુ થંડુ પાણી લેઇ તેના કાગળા કરવા, તથા તેના લાકડાનું હંમેશાં દાંતણ કરવુ, એટલે મુખરોગ થતા નથી, તથા દાંત મજબૂતત થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગળાના રોગ
ગળાના રોગ ઉપર—પાહામુળ, અતીવિષનીકળી, દેવદાર, ઇંદ્રજવ ફંડ, નાગર્થ એને ઉકાળા મધ અથવા ગેામુત્ર નાંખી આપવા,
દંતરાગ.
દંતરાગ ઉપર –પ્રથમ લાડી કાઢેલુ. તુવરની દાળ, ભીલામાં, અરડુસાનુ મુળ એ હાંડલામાં નાંખી રાખ કરી દાંતને લગાડવી, લેાધર, સાટેાડી, ફટકડી ફુલાવેલી એનું પાણી કરી કોગળા કરવા, તેલ ગરમ કરી માંમાં રાખવું, મસી દાંતે લગાડવી, ખેરડી, બાવળ, અકુળ, જાંબુ એ સર્વની અંતરછાલના ઊકાળા કરી કોગળા કરવા એટલે દાંત મજબૂત થાય છે.
દાતાને કીડ એટલે ખેરી લાગે છે તેને—કપુર માંમા રાખવુ તમાકુ ખાવી, અરડુસાનાં પાન ચાવવાં.
દાંત મજબુત થવાને—પતગ, લોધર, મજીઠ, હીરાકસી, ફટકડી, ભાયફળ, સેના સુખી એનું ચુર્ણ કરી દાંતેને લગાડતા જવું.
કાનના રાગ.
કાનના રાગ––મરી ગયેલા વિછી તેલમાં નાંખી ગરમ કરી તે તેલ કાનમાં નાંખવુ.
કાનના શુળ ઉપર—આકડાનાં પાકેલાં પાનને ઘી લગાડી અગ્નિ ઉપર સેકવા અને તેના રસ કાઢી તે કાનમાં નાંખવા ખાણીનો પાકેલી ડીરી ભાઠ્ઠીમાં સેકી તેનો રસ કાઢી તે કાનમાં નાંખવા, સુઠ, સીલેાણ, દેવદાર, હીંગ, વજ્ર એના
For Private and Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાનના રાગ
૧
ઉકાળામાં તેલ નાંખી ઊકાળવુ' એકલુ તેલ રહે એટલે ઉતારી ગાળવું, અને તે કાનમાં નાંખવુ, એટલે ચસકા અધ થસે. તથા પરૂ પડતુ હોય તે તેપણ અધ થશે. કરીના મુત્રમાં સીધાલેાણ નાંખી નવસેકું કરી કાનમાં નાંખવું ઢંકણખાર ફુલાવી તેનુ ચુર્ણ કાનમાં નાંખવું. દામનુ તેલ નાંખવું, કોડીની ભસ્મ ક્રાનમાં નાંખી ઉપર લીખડાના રશનું ટીપુ પાડવું એટલે પરૂ મધ થાય છે. શીંદુર મધમાં મેળવી કાનમાં નાંખવાથી પરૂ મધ થાય છે. ફુલાવેલ ફટકડીના પાણીની
પીચકારી મારવી.
નાસારામ.
નાસારાગ ઉપર-વાવડીંગ, જેઠીમધ, સીંધાલાણ, દેવદાર, ત્રિકટુ એ સર્વના ઉકાળો કરી તેમાં તેલ નાંખી ફરી ઊકાળવા, ઉકાળા અવટાઇ તેલ રહે એટલે તે તેલ ગાળી તેના નાશ આપવે, માયલનું ચુર્ણનાકમાં નાંખવુ, છેલેલી સુહૈં એ તેાલા લઈ તેમાં ના શેર પાણી નાંખી ઉકાળવી, નવટાંક પાણી રહે તે એ વખત આપવુ.
શલેખમ ઉપર-ગરમ કપડું માથે બાંધવું, આમળાં તથા ત્રિકઢુનુ ચુર્ણ શ્રી તથા ગાળની સાથે આપવું, આદુ અથવા સુઢ અને તજ તથા સાકરના કાળા આપવા. ધ ગરમ કરી તેમાં સાકર તથા મરીનો ભુકો નાંખી આપવું. ચણાના દાળીઆ સુતી વખતે ખાવા ઉપર પાણી પીવું નહીં, જાયફળ દૂધમાં ધસી જરા ગરમ કરી માંથે ચાપડવું, ગાયના દૂધમાં અફીણ નાંખી જરા ગરમા કરી માથે ચાપડવું, કાલીન વાઢમાં કપડું પલાળી સુંગયું.
માથાના રાગ.
માંથાના રાગ ઉપર—પહાડમુળ, કડુ પડવળ, સુઇ, એરડમુળ, સરગવા ની છાલ, વાવડીંગ, કાલીજન એ આપડા ગરમ પાણીમાં વાટી ગરમ કરી માથે લેપ કરવા, કાલીજનનેા ભુકી નાકમાં તાણવા તેથી માથા શુળ અધ થાયછે. ગળા, કરીઆતુ, ત્રિફલા, હળદર દારૂહળદર, આંબાહળદર, કડુ એના ઉકાળા કરી તેમાં ગાળ નાંખી આપવે, એટલે આધાસીસી, કાનને ભ્રકુટીનું શુળ, ચસકે, શખશુળ એ રોગ દૂર થાય છે. ચણુડીનું મુળ ધસી જે પડખાની ભ્રમર દુખે છે તે ચ્યાંખના ફરતા લેપકરવા, એટલે સુર્યાવર્ત (આંખેાની અગળ ચકર આવે છે તે ) રતાંધળા પણું, નેત્રાને પડળ આવે છે તે, તથા માથાશુળ એ રોગ દૂર થાય છે. એરડમુળ, મુ, સરગવાનું મુળ, પડવળ, પહાડમુળ, કાંલીજન, પુવાડીનાં
૧૧
For Private and Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માથાને રેગ. બીજ એ ઓષ ધાન્યાસ્લમાં વાટી માંથાને લેપ કરે એટલે સર્વ પ્રકારના માથાના રંગ જાય છે. આમળાનું ચુર્ણ સાકર તથા ઘીમાં મેળવી સવારમાં લેવું માથું દુખતું રહેશે. બદામ તથા કેશર ગાયના ઘીમાં ઘસી નાશ લે. બદામની ખીર દૂધમાં ત્રણ રેજ સવારમાં ખાવી. સારી બરછી ત્રણ દિવસ સવારમાં ખાવી
રક્તપીત્ત, રક્તપીત્તનું કારણ તથા સ્વરૂપ-તડકે, અગ્નિનો તાપ, મહેનત, શાક, પંથ, મિથુન, ઇત્યાદીનું વધારે સેવન કરવાથી, તીખુ, ઉનું, ખારૂં, ખાટું એ પદાર્થોનું અતી સેવન કરવાથી પીત્તકોષ પામી, લેહીને દુષિત કરે છે, પછી ઉર્ધ્વ (મોં વગેરેના) મા તથા અધે ગુદનાં વગેરેના માર્ગે લોહી પડવા લાગે છે, તે રક્તપીત્ત છે.
રક્તપીત્તના ઉપદ્રવ-અનાજ ન પચવું, ઉલટી, તરસ, શ્વાસ, ઉસ, નબળાઈ, પાંડરગ, ભજન, કઈ છતાં પણ બળતરા, ભ્રમ, માથું તપવું. અતીસાર, ક્ષુધાનાશ ઈત્યાદી ઉપદ્રવ થાય છે. મેઢે લેહી પડે છે, તે સાધ્ય પંડે પડે તે તે કસ્ટસાધ્ય તથા બે મારગે પડે તો તે અસાધ્ય,
રક્તપીત્ત ઉપર–અરડસાન રસ તથા મધ સરખા ભાગે એકત્ર કરી લેવું. અરડુસે, ધરખ, હીમજ એને ઉકાળે આપ. બકરીના દૂધમાં મધ તથા સાકર નાંખી આપવું, ગાયના દૂધમાં પાંચ ઘણું પાણી નાંખી ઉકાળવું, તે પાણી બળે એટલે દૂધ પીવું. આમળાને અથવા હરડેને મુરબે આપ. આંબળાનુ ચૂર્ણ સાકર તથા ઘીની સાથે આપવું, જેઠીમધ, ઘાણા, રતાં જળ, અરડુસે એને ઉકાળે મધ સાકર નાંખી આપવું એટલે સષ, બળતરા, રક્તપીત્તવર એનો નાશ કરે છે, શંખજીરૂ ઘી તથા સાકરમાં આપવું. દૂધની મલાઇ આપવી. ધરાખ, બેદાણાધાણા એને ઉકાળે સાકર નાંખી આપ.
શીતપિત્ત, શીતપિત્ત–શીતળ વાયુના સંજોગથી, કફ, તથા વાયુ એ દુસ્ટ થઈ પીત્તને મળી અંતરમાં રકત વગેરે ધાતુના વિષે તથા બહાર ત્વચામાં પ્રવેશ કરી ચાઠાં ઉત્પન્ન કરે છે, તેમાં ચળ તથા પીડા તથા બળતરા એ ઉપદ્રવ હોય છે. શીતપીત્ત તથા ઉદઈ એમાં ઘણે ભેદ નથી તેથી જુદું કહ્યું નથી,
ચોખા વગેરે અનાજનું ઓસામણ કાઢી અંબાવે છે તે કાંછ.
For Private and Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીતપિત્ત. શીતપીત્તનું પુર્વરૂપ-તરસ, અરૂચી, છાતીની પીડા, બળતરા, હાથ પગ મળી જવા અંગ ભારે નેત્ર રાતાં એવાં લક્ષણે કરી પુર્વરૂપ જાણવું
શીતપીત્ત ઉપર-સાંધાણ ઘીમાં ઘસી લગાડવું, ત્રિફલાનું ચુર્ણ મધમાં આપવું. રાઈ, હળદર, કેટ કેલીજન, પુંવાડીઆનાં બીજ એનું ચૂર્ણ સરશીયા તેલમાં કાલવી લેપ કરે. મરીને ભુકે ઘીમાં નાંખી ચાળ, નગોડના પાનના રસમાં ગાયનું ઘી નાંખી ત્રણ દીવસ આપવું,
અમ્લપિત્ત અમ્લપિત્તનું કારણ–વાય, ખરાબ અથવા અખાએલું કીંવા ઝહેર તથા પિત્ત પ્રકોપ કરનારૂ એવા અન્નપાનનું ઘણું સેવન કરવાથી પિત્ત દુઆ થઈ, વતના દિવસે માં, જળવીનાના ષડથી બળતરા વગેરે પિત્તના કારણેને જમાવ થઈ અમ્લપિત્તને રેગ થાય છે. તે અમ્લપિત્ત વડે આહારને દુસ્ટ પાક થાય છે. મહેનત કર્યા વીના મેહનત જણાય, ઉલટીની મેળ આવે છે, અંગ ઉપર ચળની સાથે કુંડાળા ફેલા આવે છે, ઓડકાર તથા છાતી અને ગળામાં જળભળાટ, તરસ, બળતરા, મુછો એ સર્વને ઉત્પન્ન કરે છે, અને લીલું, પીળું, રાતું એવું દુધીયુક્ત પાણી મેંની ૨હે પડે છે અથવા ગુદદ્વારે પડે છે. અંગને ઢીમણું પડે છે તથા પીળાપણું આવે છે અને દરરોજ વાસી ઉલટીમાં અનાજ
અમ્લપિત્ત ઉપર-પ્રથમ વમન આપવું. કડવું પડવળ, કડવો લીંબડે, અરસે એને ઉકાળ આપવો, મીંઢળ ફળને મગજનું ચુર્ણ મધમાં આપવું, તેથી ઉલટી થાય છે પછી નસેત્તરને જુલાબ આપી પછી એષડ આપવું. કરીઆતુ, લીંબડાની છાલ, ત્રિફલા, પંડળ, અરડુસે, ગરમાળાને ગેળ, પીત્તપાપડો, ભાંગરે એનો ઉકાળે મધ નાંખી આપ, ચીત્રકમૂળ, ધમાસે, એરંડમુળ, જવ એને ઉકાળે આપ ધરાખ, હરડે, સાકર એની ગાળી કરી આપવી, આંબળાં વાટી તેમાં સાકર નાંખી આપવાં. કેકમ, એલચીદાણા, સાકર એની ચટની કરી આપવી, કશમાંડપાક તથા બીજેરાને પાક આપવો. હાથીના છાણને સ્વરસ કાઢી તેમાં સેકેલી હીંગ નાંખી તે રસ ગરમ કરી પાવે. સુંઠનું ચુર્ણ ૬ માસા, ગેરૂ ૧ તોલો એને નાગરવેલના પાનના રસમાં ખેલ કરી વટાણા જેવડી ગોળી કરવી તે દરરોજ સાંજ સવાર દૂધ અને પતાસાના અનુ પાનમાં આપવી, સુત્તસેખરની માત્રા અનુપાન પેજી આપવી, ગેરખઆમલીને મગજ તાલા, શબાને શિમ તૈલા, ભારાનો & જ લાલા, કાકા
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમ્લપિત્ત
મગજ ૮ તાલા, આદાને રસ ૧૮ તલા એ સર્વ એકઠી કરી ખલ કરો અને તેની બેરના ઠલી આ જેવડી ગોળીએ કરવી તેમાંથી નીત્ય એક એક ગોળી આદાને રસ તથા સાકરમાં આપવી. અથવા નારીએળના પાણીમાં આપવી, પથ્ય ગયું, જવ, ચોખા તથા ગાયનું દૂધ તથા ધી મગની દાળ, તુરાનું શાક વગેરે ખાવું, મીઠું, તીખું તથા તેલાળું ખાટું એ ખાવું નહીં,
તારૂણ્ય પીટ્ટીકા વ્યંગ એટલે વાંગ તથાતારૂણ્ય પીઢીકા ઉપર-ફસ ખેલાવવી, લેધર, ધાણા, વજ એને થડા પાણીમાં ઘસી લેપ કરે, ગોરેચન, મરી, એને લેપ કરે, અરજુન સાદડાની છાલ, મજીઠ, અરડુસો એ વાટી લેપ કરવો, ગાયના દૂધમાં કરણીનું મુળ તથા મીઠી બાવળ એ વાટી લેપ કરેવડવાઇન ફણગા, કેલીજન, લોધર, મજીઠ, સેવરીનાં પાન, મસુરને લોટ અતીવિષની કળી, સુખડ એ એષા દૂધમાં વાટી લેપ કરવો. એટલે પુનમના ચંદ્રમાની પેઠે મેંથસેજુને ખોળ, કુકડાની વિસ્ટા એ ગૌમુત્રમાં ખેલી લેપ કરે. ગેંગડાં, વાળે એને ઠંડા પાણીમાં વાટી લેપ કર, કાંટાળી સાવરીના કાંટા પાણીમાં ઘસી લેપ કરવો,
ઈદ્રિકુમ. ઈદ્ધ લુસ એટલે ચાઈ–તે ઉપર ચાળી, જેઠીમધ, કેલિજન, સીંધાલેણ, જાઇનાં પાન, કણેર, ચીત્રક, ગરમાળો એ ષડા તેલમાં પકવ કરી તે તેલ લગાડવું. પારેવાની વીસ્ટા પાણીમાં લગાડવી,
કેશખરી પડે છે તે ઉપર-સુખડ, જેઠીમધ, ત્રિફલા, કાળું કમળ, નવકી વડવાઈના ફણગા, જટામાંસી એનું ચુર્ણ કરી તેમાં ગળોને રસ તથા તેલ નાંખી તડકામાં તપાવવું અને તે તેલ લગાડવું, કેશ નવા આવે છે, હાથી દાંતની મસી દારુહળદરના રસમાં ભાવના આપેલી લગાડવી, તેથી વાળ વધે છે તથા કાળાપણ થાય છે. ઘહુના કુણા ફણગા વાટી લગાડવા,
વાળકાળા થવાને કાળું કમળ તથા દૂધ એખડું કરી અને તે જમીનમાં દાટી પછી કાઢી લગાડવું. ચંદનાદી તેલ, ચંદન, જેઠીમધ, મોરવેલ, ત્રિફલા કાળું કમળ, નેવરી, વડવાઈ ગળે, લેહચુર્ણ, જટામાંસી ઊપલસરી, ભાંગ.
* જવાની નાંખીલ તથા લોહી ભરેલા નાહાના મોં ઉપર ફેડા ઊઠે છે તે. * સેમેરો પણ કહે છે. મરેડીમાં નેવાળી કહે છે.
For Private and Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇલુપત. રાનો રસ, તેલ એ એખઠાં કરી મંદાગ્નિ ઊપર પકવી તે લગાડવું. કેશ સારા કાળા આવે છે. લેહચુર્ણ, ભાંગરાનું ચુર્ણ, ત્રિફલા, કાળી મટેડી એને કક આપ,
સ્તન તથા કાન મોટા થવાને–વજ, વાળ, લેધર, ઘી, રાળ, ગેરૂ, જેઠીમધ, મીણ એ સ ષડે બકરીના દૂધમાં ઘુંટી લગાડતા જવું તથા એજ ષડ પગે તથા મને લગાડયું હોય તો તે સુવાળા થાય છે,
વાલ્મીક. વાલ્મીક એટલે–રાફડો કા કીયા, ઢંચણ ઊપર રેગ થાય છે તે, તે ઉપર લેહી કાઢવું, પછી ડામ આપવા, મનસીલ, હરતાળ, ભીલામાં, ઝીણી એલચી, અગર ચંદન, લીંબડાની છાલ, જાઈનાં પાન, મુડાસીંગી એ ષડો કરી તેલમાં ખદખદાવી તે તેલ લગાડવું. ઘણું જુનું ઘી લઈ તેની દીવેટે તે કયારાનાં છીમાં મુકવી,
ગુદણંશ. ગુદ ભંશ એટલે-જે આમળ આવે છે તે ઉપર ગાયનું છાણ ગરમ કરી તેથી સેકવું. પિસરનાં કુણાં પાન સાકરની સાથે ખાવાં, કેબી, ચીત્રક, યુકે, સુંઠ, પહાડમુળ, જવખાર એ એષ છાશમાં વાટી આપવાં, છછુંદરનું માંસ પકાવી તેથી સેકવું. કાંટાળા સીંગળાને ગુંદ અને ચીકણું સેપારીનું ચુર્ણ કરી તેની અંદર દાબવું, રૂખાળું પાણીમાં ઘસી લેપ કરે,
--
-
શેથ.
સજા ઊપર–સાહી, દેવદાર, સુંઠ, વાળ એને ઉકાળે ગેમુત્ર નાંખી આપ, પીપર, સુંઠ એનું ચુર્ણ ગળમાં આપવું એટલે, સેજે, આમ શુળ, અજીર્ણ એ રેગ દૂર થાય છે. ત્રિફળાનું ચુર્ણ ગાયના દૂધમાં અથવા ગોમુત્રમાં આપવું, એટલે શેફેદર નાશ પામે છે. ભાંગરાના રસમાં મરીને ભુકે નાખી આપ, તથા અંગે પણ લગાડ, વછનાગ, સુંઠ, સાડીનાં મુળ ગોમુત્રમાં ઘસી લેપ કર, ધોળી ઘેટુળ, રાસ્ના, સુંઠ, દેવદાર, લાજાળુ એ એષડ
* મરેઠીમાં રૂપાંડુ કહે છે.
For Private and Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શથ.
પાણીમાં વાટી રસ કાઢી તેમાં ટીંડોરાના પાનનો રસ ચેઘણે નાંખી તે સર્વ તલના તેલમાં નાંખી એકલ તેલ બાકી રહે ત્યાં સુધી ઉકાળવું તે તેલ અંગે લગાડવું. સુંઠ, કડુ, કરી આતું એનું ચુર્ણ ગરમ પાણીની સાથે આપવું. પાહડમુળ, હળદર, ધાવડી, કડવું જીરું, પીપરીમૂળ, ચવક, ચીત્રક, સુંઠ એ એષનું ચુર્ણ ગરમ પાણીની સાથે આપવું કીંવા કડવી તુંબડીના રસમાં આપવું એટલે ચાહે તે સોજો હોય તે પણ મટે છે. ધંતુરાના પાનના રસમાં ગુગળ નાંખી ગરમ કરી લગાડ, ગલકાંને પાનના રસમાં ગેમુત્ર નાંખી ગરમ કરી લગાડવું, ધંતુરાનાં પાનનો રસ માલકાંગણુનો રસ, ગલકાના પાનનો રસ, ભાંગરાને રસ એ એકત્ર કરી તેમાં અણ નાંખી ગરમ કરી લગાડે,
વાયરગ–તળસીને અંગરસ, મરીને ભુકો અને ઘી એકઠાં કરી ખાધાં હોય તો વાયુને વીકાર દૂર થાય છે. વાયુરંગ બાબત જે એષા કહેલાં છે તેમાં નાં કેટલાંકન અહી ઉપયોગ કરવો. ગંધક રક્ષાયન અનુપાન જ આપવું. હેમગર્ભની માત્રા બે લહરકા આદાના રસ માંતળસીને રસ નાંખી તેમાં ધસી આપવી, રસસીંદુરની માત્રા આપવી. પેટ માંહેના વાયુને સાજીખાર, સંચળ તથા મધ એકઠા કરી તેમાં ઘણું જેટલી હીંગ નાંખી આપવું એરંડીયું, સુંઠના ઉકાળામાં આપવું. ગરાજ ગુગળ અનુપાન જ આપ.
પિત્તરોગ ઉપર-ગાયના દૂધમાં એરડીયુ આપવું. ગળોને રસ તથા સાકર ભેગાં કરી આપવાં, ઘીમાં સાકર નાંખી આપવું. કેકમ એલચીદાણું તથા સાકર એની ચટની ખાવી, આમળાનો ભુકે તેથી બમણી સાકર તથા તેથી બમણું તાજું ઘી એ એકઠું કરી આપવું. ગાયના દૂધમાં ઘી સાકર નાંખી આપવું. પાકેલા દાડમને રસ કાઢી તેમાં સાકર નાંખી આપ. પાકેલું કેળું ઘીની સાથે ખાવું, માખણ માંહેની છાશને અશર કાઢી નાંખી તેમાં સાકર નાંખી ખાવું. આમળાને મુરબે ખા, પરવાળાની ભસ્મ આંમળાનો મુરબામાં તથા ઘી સાકરમાં આપવી, સુતસેખર દશ આપમિતિકભસ્મ આપવી.
કક ઉપર-ગળાને ઉકાળે મધ નાંખી આપવો. જેઠીમધને ઉકાળે મધ અથવા સાકર કીંવા બેઉ નાંખી આપ. પીપરનું ચુર્ણ મધ તથા ધીમાં આપવું, બહેડાનું દળ તથા તેથી બમણી સાકર એનો કવો કરી આપ. એલચીદાણુ, સીંધાલેણ ઘી તથા મધ એખ કરી આપવું, સુંઠ તથા તેથી
ગણું સાકર એને ઉકાળો કરી આપો. આદાના રસમાં તેનાથી બમણી સાકર અથવા ગેળ નાંખી ચાટણ કરી આપવું, આદાને રસ તથા મદ તથા થોડુંક તાજું ઘી તથા ખાંડ તે મેળવી આપવું. ગોમુત્રમાં જેઠીમધ તથા બહેડ ઘસી ચાટવા આપ નું માત્ર પણ બાપ વાર ભાગજ કાઢી તેમાં બાણ
For Private and Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રોથ.
તથા હળદર અને મધ નાંખી આપવું, ક્ષયરોગમાં સીતાપલાદિ ચુર્ણ કહેલું છે તે આપવું.
فاع
ત્રિદેાષ ઉપર—વાત, પીત્ત, કફ એ કાપ પામ્યા છતાં ગળાના નીચે છે ત્યા સુધી ઉપાયા કરવા. આદાનેા રસ તથા તુળસીના રસ એમાં જે ઠીમધ ઘી તથા ઉપર મધ નાંખી આપવો. ઘણી ગરમીથી ગળુ તથા તેના નીચેને ભાગ સુકે, થયેા હોય તેા ગાળ કાઢેલા આદાનેા રસ તથા તુળસીના રસ તથા તેમાં ગાયનું તાજી શ્રી તથા મધ નાંખી હેમગર્ભની માત્રાના એક બે લસરકા ઘસીને નાંખવા અને તે થાડુ થે આપવુ. પાકેલા દાડમને રસ આદાના રસ, સાકરની ચાસણી તેની સાથે સીંદુરની માત્રા આપવી, અરડુસાનાં પાકેલાં પાન ગર્ભ કરી તેને રસ કાઢી તે રસ આદાનેા રસ, થોડા તુળસીના રસ તથા મધમાં જેઠીમધ ઘસીને આપવું.
સ્ત્રીરાગ.
પ્ર.
પ્રદરનું કારણ તથા લક્ષણ—અણુધરતા આહાર તથા વીહાર કરવા. તે લાળું, તીખું, ખાટું ખાવું. ઘણુ, મદ્યપાન, અર્ધું, ગર્ભપાત, અતીમઇથુન, અતી વ્યાયામ, ઘણા ભાર ઉપાડવા દિવસે નિદ્રા, રાત્રે ઉજાગરા, સભાવિષે આતુર છતાં તે ન મળવા, ગી, ઘણા અપવાસ કર્યા, ઘણી માયાથી તેને છંદ લાગવેા. વાંકું તેવું અંગ કરી સલુ ઈત્યાદી કારણેાથી સ્ત્રીચાના રૂતુ તથા ધાતુ દુષિત થઈ ટપકવા લાગે છે તેને પ્રદર અથવા પેર કહે છે. એક રકતપ્રદર અને બીજો શ્વેતપ્રદર જેને સામરાગ એમ કહે છે.
For Private and Personal Use Only
પ્રદર ઉપર અરડુસા, દારૂતુળદર, કરીશ્માતુ, ભીલામાં, નાગરમાથ, રસાંજન, માળખીલું એના ઉકાળા મધ નાંખી આપવા. ઊની વીટીયે. ત્રણ મામા ગુણ ગાયના દૂધમાં આપવુ હાસના પાનનું ચુર્ણ ઘીમાં આપવુ એટલે શુળચુત પ્રદર મધ થાય છે. સાકર તથા જીરાનું ચુર્ણ કરી તે ચાખાના ધાવણમાં આપવુ’ ધાળી કશેરની કળીયા ધીમાં તળી આપવી. દાભડાનાં મુળ ચાખાના ધાવણમાં વાટી આપવાં, લાલ ઇટનું ચુર્ણ મેણમાં ખલ કરી આપવું. કાંઠાળા સીમલાની છાલનું ચુર્ણ દૂધમાં આપવું, કથલીયા ગુંદર રાતે પાણીમા પેલાહી બીજે દિવસે સવારમાં ખાંડ નાંખી આપવા. તે ઉપર પથ્ય દહીંભાત. એ પ્રમાણે ત્રણ દિવસ એષડ લીધુ હોય તેા ચાહે તેવુ પડતુ લેાહી બંધ થાય. છે. બાવળની સીંગા, ખાકડી કાંટાળા સીમલાની છાલ અને ગાધણીના બીજનું ચુર્ણ કરી દૂધમાં ૧૪ રોજ આપવુ. પથ્ય મીઠાવીનાનુ એ એષડ માઢું અનુભવીછે.
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીરોગ. સમરગ એટલે છેલ્લું પેદર તે ઉપર–પાકેલું કેળું, આંબળાને રસ તથા ખાંડ એકઠું કરી આપવું. અડદને લેટ, જેઠીમધનું ચુર્ણ, ભેંકેળાનું ચુર્ણ એ મધ, ખાંડ અને ગાયનું દૂધ એખડું કરી તેમાં આપવું. તાંદળજાનું મુળ તથા રસાંજન ચેખાનું ઘણુ તથા મધમાં આપવું. પેપળાનાં બી તથા હરણનું સીંગ છાશમાં ઘસી મધની સાથે આપવું. ઘાયપાન જેને ઘોળી હરતાળ કહે છે, તેની ભસ્મ કરી ત્રણ માસા પાણીમાં નાંખવી, પાણીને રંગ દૂધ જે થાય એટલે લેવું અને તેજ પાણી વડેની ધોવી (એ એષડ મુત્રછ ઉપર પણ આપવું ) ગોપીચંદન ૧ તોલે, ફટકડી ૩ માસા એને એખડે ખલ કરી તેને ગજપુટ આપે તેમાંથી એક ચઠીભાર ખાંડની સાથે આપવું, સાત દિવસ તે ઉપર અલેણું પશ્ય કરવું કાંટાળા સીમલાના કાંટાનુ ચુર્ણ ખાંડમાં આપવું.
નીરાગ. ચેની રેગનાં સાધારણ લક્ષણે યોનીમાં સે ક્યા જેવી પીડા કીડી લાગવા જેવી થાય છે કઠણપણું ફેણની સાથે રાતું, કાળુ એવુ થોડુ પાણી વહે છે, અને તેના જહેઠ તથા પડખા વિષે પીડા એવાં લક્ષણે થાય છે, તેને ઘાતકી કહે છે, ઉપરનાં લક્ષણે છતાં ઘણું માંથુન કરી ની સુજેલી હોય તેને અતીચરણ કહે છેઘણી નહાની સ્ત્રીની સાથે મઈથુન કર્યું હોય તો તેની . પીઠ, સાથળ તથા પીંડી અને યોની, ગુદવચ્ચેના ભાગમાં પીડા થઈ છે ચોની દસ્ટ થાય છે, તેને પ્રાકચરણું કહે છે. મળમુત્ર વગેરેની બળથી પ્રવૃત્તી કરી છતાં વાયુ દુસ્સે થઈ નીને પીડા કરી ફેણયુકત રૂતુ કસ્ટથી છોડે છે, તે વ્યાધીને ઊદાવ્રતા એવું કહે છે, જ્યારે વાયુ ઘણે દુસ્ટ થઈ મહાટું નુકસાન કરે છે તેને યાતગ્ની કહે છે. ઘણું ભજન કરી સુરત વખતે વાંકા ચુંકા અવયવ કરીસનારી સીનો વાયુ અન્નથી ઊર્વ પાડીત થઇ ચોની દ્વારમાં રહે છે, અને બાકી ચુકી પીડાયકત કરે છે. તેને અંતરમુખી કહે છે. વાયડે અહાર સેવન કરનારી માતાને વાય કપ પામે છે તેથી તેને જે કન્યા થાય છે તેની નીનું દ્વાર ઘણુ નહાત; થાય છે તેને સુચી સુખી કહે છે, રૂતુ વખતે વેગ રાધવાથી વાયુ દુષ્ટ થઈ બળ મત્ર ભરા કરી નીને શેષ કરે છે, તેને ઘણી વેદના થાય છે, તેને શકિ.
છે, જે રીના ગર્ભની કેથળીમાંથીજ છ કૌંવા સાત દિવસે વાયુ શુક છોડે છે. તથા પીડા કરે છે, તેને વામીની કહે છે. સ્ત્રી ગર્ભના વિસે બીજ રોપે કરી પોની વાત પીડીત થઈ છતાં સ્ત્રી પુરૂષ સંગનો ક્રેશ કરે છે તથા તેને સ્તન નથી હતા તે શંઢા કહેવી. વાયુ દુષ્ટ થઈ યોનીમુખ અને ગર્ભમેસ્ટનું તંભન કરી વાંકી સ્થાન પછાડી માંસ ઉપર આવેલી તથા અતી પીડાયુકત યોની કરે છે
* સાથળના જે સંધી છે તે સંધીમાં. મૈથુન વખતે.
For Private and Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાનાગ.
૯
તેને મહાચેાની કહે છે. પેાતાના દૂષણે કરી પિત્ત દુષ્ટ થઇ ચાનીમાં જઈ બળતરા, દાહ, ગઇ લગાડયા જેવી પીડા, દુર્ગંધ અને વર એવડે ચાનીયુક્ત થાય છે. ઘણી વખત દુર્ગંધયુક્ત તથા લીલું, પીળું, કાળુ એવુ' ખરાબ રક્ત વહે છે તે પૈતીકી પીડા જાણવી, લાહી ટપકવુ ઘણુ થાય એટલે રયાની કહેવી. અભીસ્યદી પદાથાથી કફ કાપ પામી ચેાની તાઢી, ચળચુક્ત, ચીકણી અને શ્રાવયુક્ત કરે છે તેને સ્લેમીકી પીડા કહેવી. વાતપીત્ત દુષ્ટ થવાથી આર્તવ ક્ષીણ થાય છે અને ચેાનીમાં બળતરા તથા રંગનુ અદ્દલાવુ, દુબળાપણું એથીયુકત થાય છે, તેને લેાહી તક્ષયા કહે છે. પીત્તયુકત ચેાનીને પુરૂષસ`ગ થયા છતાં પીત્તવાયુથી ચાની દુષ્ટ થાય છે, સાજો ચઢે છે, હાથ લગાડે તેા ખમાતા નથી, લીલું, પીળું, લેહી વહે છે, કેડ તથા આડાસાંધા દુખે છે અને જ્વર આવે છે, તેને પરીપ્સુતા કહે છે. વાત કફ રોગથી વ્યાસ તથા ધાળુ અને ચીકણા લેાહી વહેવરાવનારી તેને પરીષ્ણુતા કહે છે, મૈથુન થયા પછી ચાની ન ધોવે તે તેમાં કીડા પડી ચળ થાય છે, અને ચળ ચવાથી મૈથુનની ઇછા ઘણી થાય છે, તેને વીષ્ણુતા કહે છે. અકાલે રક્ત વહેવાથી કરે, રકત દુષ્ટ થઈ વાયુ રૂપીત થાય છે, ને ચેાનીમાં કરણીયા ઉત્પન્ન કરે છે, તેથી રકતના માર્ગ બંધ થાય છે, તેને કરણીની કહે છે, વાત, પિત્ત, કફ, એ ત્રણે ચેાની તથા ગભારાયમાં રહી યાતે પેાતાના ઉપદ્રા કરે છે. તેને સન્નીપાતકી કહે છે, એ પ્રમાણે જે ચાનીરોગ થાય છે તેથી યાનીમાં વીર્ય ઠરતુ નથી, અને વીર્ય ન કરવાથી ગર્ભ ધારણ ન થતાં પ્રદર ચૈાનીકંદ, ગુલ્મ ઇત્યાદી ભયંકર રોગ ઉત્પન્ન થાય છે.
ચાનીરાગ ઉપર—યાનીગ ધણુ કરી વાયુથકી થાય છે, તેથી તે ઉપર ચીકણા તથા પરસેવા આવે એવા ઉપાયે કરવા એટલે સેકવું, સ્થાન ભ્રસ્ટ થઇ હેાય તે ઠેકાણે બેસારવી. સીવણમુળ, ત્રિફલા, ધરાખ, કાસાનું મુળ, આંબાહુળદર, હળદર, ગળે, કરાંટાનું મુળ, શતાવરીનું સુળ, સાટેાડી, ફાલસાં એ આપડા તાલા તાલા લઈ તે સર્વે એષડાથી સાળધણું પાણી નાખવું, આઠમે ભાગ માંકી રાખી તેમાં એક શેર ઘી નાંખી, ધી સિદ્ધ કરવું, તે નીત્ય સેવન કર્યું હાય તા યાનીસ ંખ`ધી સર્વ વાયુ વીકાર દૂર થાય છે, અને ગર્ભ રહે છે. શતાવરીનું લીલું મુળ ૪૦૦ તાલા કુટી રસ કાઢવા, તેના ભારોભાર દૂધ નાખવું, ધી ૪ શેરી, જીવનીયગણ, ધરાખ, ચારાળી, ચીકણા, સહદેવી, જેઠીમધ એ એક એક તાલે કુંટીને તેમાં નાંખવું અને ઘી સીદ્ધ કરવું, થંડુ થયા પછી મધ અને પીપર ૩૨–૩૨ તાલા નાખવાં ખાંડ ૪૦ તાલા નાંખવી, નીત્ય ૧ તાલા તે થી ખાવું એટલે રક્તદાષ ચેનીરોગ અને શુક્રદોષ એ દૂર થાય છે, ધાતુ વૃદ્ધી તથા ગર્ભ ધારણ થાય છે,
ફલશ્રૃત સર્વયાની રાગેાઉપર—મજી, કોસ્ટ, તગર, ત્રિફલા, સાકર, વજ, આંબાહળદર, હળદર, જેઠીમધ, મેંદાલકડી, અજમા, ક, શતાવરી, હીંગ
.
૧૨
For Private and Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીરોગ. કાવળી, આસન, ભોંયકેળ એ એષ એક એક લા લેઈ ખાંડવાં, ૮ શેર પાણીમાં ઉકાળો કરી એક શેર રાખવો. તેમાં ૪ શેર દૂધ તથા ૧ શેર ગાયનું ધી નાંખી ધી સીદ્ધ કરવું. એ ધી સર્વ ની દો ઉપર લાયક છે. આયુષ્ય વધારનારું, પિસ્ટીક, બુદ્ધી આપનારું અને ગર્ભાધાનને ઘણું ઉત્તમ છે, એ રૂતુ કાળે ખાધું હેય તે ગર્ભ રહે છે. મૃતવધ્યા અને ગર્ભણું એઓને પણ ઘણું ઉપગી છે.
નીચળ ઉપર-ઉદરનું માંસ તેલમાં તળી તેમાં કપડું પલાળી તે પિનીમાં રાખ તથા અરશ ઉપર કહેલા ઉપાયો કરવા.
છોકરું થવાને ઉપાય. કેઇએક મહાપુરૂશે લોકોના ઉપકાર સારૂ એ ઉપાય કહે છે કે છોકરૂ નથી થતું તે બાબત સાત કારણે છે તે નીચે પ્રમાણે, ૧ ફુલ ફરે છે તેથી તેમાં બીંદુ પડતું નથી એટલે ગર્ભ રહેતા નથી, ૨ ફુલમાં વાસ હોય છે તે ગર્ભને ઠરવા દેતો નથી, ૩ ફુલ ઉપર માંસ વધે છે. તેથી બીંદુ પેસતું નથી, ૪ ફુલ ઉપર છવ પડે છે, તે બીંદુ ખાય છે. ૫ ફૂલ ઉપર જાલું ચઢે તેથી બીંદુનું લોહી થાય છે, ૬ ફૂલ ઉપર ઠંડક હોય તો બીંદુનું પાણી થાય છે. ૭ પીસા ચીકાદિની પીડા વડે બીંદુ નાસ થાય છે.
ઉપરનાં નુકસાને મટવાના ઇલાજે. રૂતુ વખતે સંગ કર્યા પછી સ્ત્રીના શરીરમાં કેવી ભાવના થાય છે તે સ્ત્રીને પુછવી તથા તે ઉપરથી કયું નુકસાન છે તે જોવું, ૧ સ્ત્રીના સર્વ સાંધા દુખતા હોય તો ભૂલ ફરેલું છે. ૨ શરીર ફરતું હોય તે કૂલમાં વાયુ છે, એવું જાણવું, ૩ ગળુ દુખતું હોય તે સ્કૂલમાં માંસ ચઢેલું છે. ૪ પીંડીયો દુખતી હોય તો ફૂલ ઉપર છવ પડેલા છે. ૫ સાથળ દુખતી હોય તો ફૂલ ઉપર જાવું છે, ૬ છાતી દુખતી હોય તે ફૂલમાં ઠંડક છે એવું સમજવું ૭ કાંઈ જ દુખતું ન હોય તે પીસાચીકાદિની પીડા જાણવી,
For Private and Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરૂ થવાને ઊપાય.
એવા દરએક નુક્સાન ઉપર ઉપાય. ૧ લ ફરેલ હોય તો કપાશીઆને મગજ કુકડાના પીત્તમાં ઘુંટી તેમાં રૂ
પલાળી તે નીમાં રાખ્યા પછી પુરૂશે સંગ કરવો એ પ્રમાણે ત્રણ રૂતુ સુધી
ત્રણ ત્રણ દિવસ કરવું એટલે પુત્ર થશે, ૨ શ્વમાં વાયુ હોય તે દીપઘરાખ તેલા ૨ લઈ તલના તેલમાં ઘુંટી રૂપલાળી
નીમાં રાખવું પછી ઉપરની પેઠે કરવું, ૩ જીવડા હોય તે સાબુના પાણીમાં સાજીખાર હરડે અને બહેડાં કુટી કપડછાણ
કરી નાંખવાં અને ઝીણે છેક ખલ કરી તેમાં લુગડું પલાળવું તે ડુચે નીમાં
રાખવા આપ. પછી સંગ કરે. ૪ ફૂલ ઉપર માંસ વધેલો હોય તો જીરૂં તથા હાથીના પાછલા પગના નખ ખાંડી
ઘીમાં તળવા અને તેમાં રૂ પલાળી ની માં મુકવું પછી ઉપરની પેઠે કરવું, ૫ લ ઉપર જાળ બંધાણું હોય તો ગોળ, કેરીની ખાખઠી, અને આદુ એ ત્રણે
સરખે ભાગ લઈકુટવા અને કપડા એ લગાડી તે કપડુ પનીમાં મુકવું અથવા
ધાવડીનાં ફૂલતેલમાં ઘુંટી તેમાં રૂ પલાળી તે યોનીમાં મુકવું પછી સંગ કરે ૬ ફૂલ ઉપર ઠંડક હોય તે કેસ્ટકેલીંજન, શાહજીરૂં, જાયફળ, ધાવડીનાં ફૂલ
એ એવડે કપડછાણ કરી તલના તેલમાં તળવાં તેમાં રૂ પલાળી પેનીમાં
પીસાચીકાદિની પીડા હોય તે કફ, કેશર અને કસ્તુરી પાણીમાં ઘુંટી તેવડે નીચે લખ્યો છે તે મંત્ર કાગળ ઉપર લખી ચાંબડાના માદળીયામાં નાંખી લેબાન આપી સ્ત્રીને ડાબા હાથે બાંધવું,
મંત્ર- અલાહમાયાજાલમવલકલકદીનબલકીવેરીયાલીયાહાયાલીસદહીયાબ દીશીઅહેરાહીમાનઆરહીમાનાઆઅસઆિફરતયાયાબીચીત્રાઆરબી લાલ હિલાહીઆકરીમાઆવીરહીમાનધીરહીમાન,
શ્રી રજસ્વલા થાય એટલે પોટલી કરી યોનીમાં મુકવા આપવી, ત્રણ દિવસ ત્રણ પિોટલીઓ આપવી, ચોથા દિવસે પોટલી ન મુકતા સાંજ સુધી બનેતો લાવણ કરી રાત્રે દૂધભાત ખાવો સંગ થયા પછી પુરૂએ સ્ત્રીના પેડુ ઉપર ઠંડુ પાણું છાંટવું તેહને તાઢ વહાવા જેવું થાય એટલે સમજવું કે ગર્ભ ર એ પ્રમાણે રૂતુને વખત છે ત્યાં સુધી કરવું, પિટલી પણ રહેવા દેવી અને સંગ પણ ત્યાં સુધી કરે અને પાણી છાટતા જવું જે દિવસે તાડ વહાય તે દિવસે કામ થયું એમ સમજવું એક વખત નહિં થયું તો ત્રણ ચાર વખત ઉપર લખેલી રીત ચલાવવી એટલે ઈશ્વર કૃપા કરસે, પિટલી ફટકડીની કરવી,
ગર્ભવતી ઉપર–એરંડમુળને ઉકાળે કરી તેમાં સાકર નાંખી ૧૪ દિવસ
For Private and Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ર
છે.કરૂ થવાના ઊપાય.
આપવે પછી ગાયના ઘીમાં એક માસા ભાર કેશર હ્યુ`ટી ૭ કીવા ૧૪ દિવસ આપવુ અને મૈથુન કરવુ નહીં.
ગર્ભવતીની ચિકિત્સા—ગર્ભવતીને લાહી પડે છે તે ખાખત ગર્ભવતીને જે અહાર કરવાની ના કહી છે તે કરવાથી અથવા કાઇ રોગથી લેાહી વહેતુ હાય તા તે ઉપર ઉપા. અંદર બહાર ચીકાસની તથા થાકની ચિકિત્સા કરવી. વાળા, કમળ, રતાંજળી, દૂધેલીની છાલ એ એષડા પાણીમાં વાટી તેમાં ધી નાંખી તેમાં ફટકડી પલાળી ચાનીમાં સુવી અને પેડુ ઉપર પણ સુકવી. સા પાણીએ ધેાયેલું ઘી શરીરે ચાળવું, સાકર, મધ, કાળું કમળ, રાતું કમળ, નાગકેશર એના ઉકાળા કરી તેમાં શ્રી તથા દૂધ નાંખી પાવું સીગાડાં, કંચારો એની લાપસી કરી આપવી. ગહુલા, કમળકદ, કાઊંબરા ધમાં પકાવી તે દૂધ આપવું. મધ તથા ખાંડની સાથે રાતા ચેાખાના ભાત ખાવા
www.kobatirth.org
ગર્ભપાત થયા હોય તા- ગભાસય સાફ થવા સારૂ તથા પીડા ભુલાવા સારૂ ઊંચુ મદ્ય જીરવી સકે તેટલુ પાવું, દારૂ પીવા ન હેાય તેા તેના બદલામાં લઘુ પંચ મુળના ઉકાળામાં ચાખાનું ઓસામણ શ્રી વીના નાંખી આપવું.
૨
૧ પેહેલા મહિનામાં ગર્ભ ઝરતા હાય તા, જેઠીમધ, સાગનું બીજ, ભાયકે હેાળુ, દેવદાર એનુ ચુર્ણ દૂધમાં આપવુ
બીજા મહિનામાં ગર્ભ ઝરતા હેાય તેા, બીડી કરવાનાં પાન, કાળા તલ, મજીઠ, શતાવરી એનુ ચુર્ણ દૂધાં આપવું.
ત્રિજા મહિનામાં ગર્ભ ઝરતા હેય તા, ગળા, ભાયકાડ઼ેાળુ, ગહું લે, ઉપલસરી એનું ચુર્ણ દૂધમાં આપવું.
ચાચા મહિનામાં ગર્ભ ઝરતા હોય તેા, ધમાસા, ઊપલસરી, રાસ્ના, પદ્મકાસ્ટ, જેઠીમધ એનું ચુર્ણ દૂધમાં આપવું.
૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
の
પ પાંચમા મહિનામાં ગર્ભ ઝરતા હાય તા, ભેરીંગણી, રીંગણી, સીવણમુળ, વડ, પીપળા, ઊંખરા ઇત્યાદી દૂધવાલા ઝાડાની વડવાઇની છાલના ઉકાળે અથવા ચુર્ણ ધીની સાથે લેવું અને ઉપર દૂધ ધોવું.
.
છઠ્ઠા મહિનામાં ગર્ભ અરતેા હાય તા, પીઠવણ, ચીકણા મુળ, સરગવાની છાલ, ગાખરૂ, જેઠીમધ એનુ ચુર્ણ દૂધમાં આપવું. કીવા ઉકાળા કરી આપવા, ઉપર દૂધ પીવુ.
સાતમા મહિનામાં ગર્ભ ઝરતા હેાય તેા, સીંગાડાં, કમળના દીઠમાંહેના ધાળા તંતુ, ધરાખ, કચરો અને જેઠીમધ એનું ચુર્ણ કરી દૂધ તથા સાકરમાં લાપસી કરી આપવું.
આઠમા મહિનામાં ગર્ભ ઝરતા હાય તા કાઠ, કહ્યું બીલું, ભેરીંગણીનુ` મુળ, કંડુ
For Private and Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
હું
૧૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગર્ભ ધારણ થવાને ઊપાય.
૯૩
પડવળ, સેરડી, ભારંગમુળ એમાં પાણી તથા ચાથા ભાગનું દૂધ નાંખી ઉકાળા કરવા, તે આકી દૂધ રહે એટલે પીવું,
નવમા મહિનામાં ગર્ભ ઝરતા હાય તા, ઊપલસરી, ભોંયકાળું, ધમાસાકીવા કાળી, અને જેઠીમધ એનેપણ દૂધ તથા પાણી નાંખી ક્ષીરપાકથી ઘીથી ઉકાળા કરી બાકીનું રહેલું દૂધ પીવુ
દશમા મહિનામાં ગર્ભ ઝરતા હાય તે, એકલા કાવળીના રસમાં કીવા ઉકાળામાં દૂધ પકાવી પાલુ અથવા જેઠીમધ, સુંઠ, દેવદાર એના ઉકાળામાં દૂધ પકાવી આપવું.
ગર્ભધારણ થવાને.
મલીઆગર, કૃષ્ણાગર, કેશર, એનુ ચુર્ણ એક માસે, પાશેર ગાયનું દૂધ, જામવંદીના ફૂલનેા રસ ૩ માસા, સાકરકાળુ ૨ માસા એ સર્વે એખડું કરી આપવુ. પથ્ય મધુર અહાર, એ આષડ આપવાના પેહેલાં અંગમાંથી મીજી વ્યાધી કહાડી નાંખવી, તેના ઉપાય હરતાળ ભસ્મ ૭ દિવસ ધીમાં આપવી. સીવલીંગીનું ફૂલ ચાથે દિવસે ગળવુ, નાગકેશરનું ચુર્ણ દૂધમાં આપવું.
ગર્ભધારણના ઉપાય—કેળુ ૧ તાલેા, કપુર ૧ તાલે, વશલોચન ૧ તાલા એ આપડા કેળના પાનમાં વેટી આગલે દિવસે સાંજે તલસીના ઝાડ હેઠે દાટી મુકવાં, બીજે દિવસે સવારે કાઢી ચાથા દિવસથી ત્રણ રોજ ખાવું અને સગ કરવા એટલે ગર્ભ રહેસે.
ગર્ભધારણના અનુભવી ઉપાય—જાયફળ ૧ તેલા, લવીંગ ૧ તાલા, કપુર 1 તેાલા, કેશર ૧ તાલા, હીંગળા ૫ તાલા, રહેવતી ૧ તાલા એ એષડાના દૂધમાં ખલ કરીગાળીયા ચણ્યા જેવડી ખાંધવી, તે ચેાથે દિવસે ખાઇ ઉપર દૂધ પીવુ દૂધભાત પથ્ય, એ પ્રમાણે ત્રણ દિવસ કરવુ દરરોજ સભાગ કરવા. એવું ત્રણ રૂતુ સુધી કરવાથી વાંઝણી હેાય તે પણ પુત્રવતી થસે.
ચાનીશુળ ઉપર—સીધાલાણ ૧ તાલેા, અફીણ ૧તાલા, હીરાખેાળ ૧ તાલે, ાંબાહળદર ૧ તાલા એ એવડા ખાંડી પાણીમાં વાટી ગાળીયા કરવી, તે ચાનીમાં રાખવી. એટલે ચેાનીશુળ મધ પડે છે. કડવા ઇંદ્રાવણાનું મુળ, ગાડરનુ ઘી અથવા ધમાં ઘસી યોનીની અંદર લગાડવું. બીલીનાં પાન અથવા લની કાંચરી, કાળીજીરી, અરડુસા, ત્રીક, એરડમુળ એએષડા ગરમ પાણીમાં ઘસી પાવાં, તથા ચેાનીમાં પણ લેપ કરવો. અથવા કાળા ધતુરાનાં પાન એ કીવા ત્રણ ઝીણાં વાટી સીધાલુણ તથા ઘી નાંખી કપડામાં પાટલી કરી યાનીમાં રાખવી, તુવખતનું પણ શુળ અધ પડે છે,
For Private and Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૪
ચાની રાગ.
રંતુ પ્રાપ્ત ન થતું હોયતા—તલના ઉકાળા કરી તેમાં ગાળ નાંખી આપવે કડવા ઇંદ્રાવણાનાં મુળ ચાનીમાં રાખવાથી રજોદર્શન થાય છે. કડવા ઈંદ્રાયણાં માખણની સાથે ખાવાં. ( એજ ઉપાય ગર્ભપાત ઉપર ) પીપળે તથા આમલીની છાલ પાણીમાં ઘસી ખાવી, એટલે રજસ્વલા થાય છે.
ભારેવાઇની ઊલટી ઉપર—ધાણાના ભુકા તથા સાકર સ્વચ્છ ચાખાના ધાવણ સાથે આપવું.
ભારેવાઈ તથા સુવાવડીને લાહી ઝરે છે તે ઉપર-લીલા અથવા સુકા ધાણા, નાગરમોથ, વાળા, લાજાળુ, ગળે, વાવડીંગ, પીત્તપાપડા, ધમાસે, એના ઉકાળા કરી તે થડા થયા પછી આપવા, લાહી વહેવુ, તાવ, અતીસાર એના નાશ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયુ વગેરે વીકારથી સ્રીયેાના બગડેલા દૂધઉપર—કાવળી, પાહામુળ, દેવદાર, કરીઆતુ, વરીઆળી, કડુ, ગળા, મુઠ એના ઉકાળા કરી આપવા. શુવાવડારાંગઉપર—દશમુળના ઉકાળા કરી તેમાં પીપરનુ ચુર્ણ નાંખીઆપવ
દેવદાર, વજ, કુ, પીપર, સુંઠ, કરીશ્મતુ, કાયફળ, માથ, કડુ, ધાણા, હરડે, ગજપીપર, રીંગણી, ધમાસા, ગાખરૂ, અતીવીસની કળી, ગરાળ, કાકડસીંગી, શાહુાજીરૂ એના ઉકાળા કરી તેમાં સીધાલાણ તથા હીંગ નાંખી આપવા, એ પ્રમાણે તેજ આપડા ફરી ઊકાળી સાંજે આપવા. વેદ્ય જીવનમાં કહેલા અરકાદી ઉકાળા પણ
આપવા.
સાભાગ્ય સુડી–મુંઢ ૩ર તેાલા, ધી ૮૦ તાલા, દૂધ ૨૫૬ તેાલા, સાકર ૨૦૦ તાલા, સુવા ૪ તાલા, શાહુાજીરૂ ૪ તાલા, ત્રીક ૪ તાલા, ત્રીસુગંધ ( તજ, તમાલપત્ર, એલચી,) ૪ તાલા, અજમા૪ તાલા, વરીઆળી ૪ તાલા, ચવક ૪ તાલા ચીત્રકમુળ ૪ તાલા, માથ ૪ તાલા એ સર્વનું એકઠું કરી ચાટણ કરવુ, નીત્ય એક અથવા બે તાલા આપવું, એટલે સુવારેગ તથા અગ્રીમદ તથા આમવાત, એ રોગ દૂર થાય છે, અને મળ તથા કાંતી એ ઉત્તમ થાય છે,
પ્રતાપલ કેવર—પારો ૧ તાલા, અભ્રક ૧ તાલા, ગધક ૧ તાલા, ચીત્રક ૩ તાલા, લાહભસ્મ ૪ તાલા, શખભસ્મ ૮ તાલા, અડાયા છાણાનુ ભસ્મ ૧૬ તેાલા, વચ્છનાગ ૧ તાલા એ એખટાં કરી ભાંગરાના રસમાં સારી રીતે ખલ કરી વાલના પ્રમાણે ગાળીયા કરવી, દાના રસમાં અથવા ખીજું અનુપાન ચેાજી તેમા આપવી. જડબું એઠેલું હેાય તા તથા પ્રસુતી વાયુ, વાયુરોગ, ગ્લેશ્યરોગ, અર્શરોગ શન્નિપાત તાવ, તથા સર્વ રોગ દુર થાયછે.
.
ચાની સાચુ થવા—માયફલનુ ચુર્ણ તથા · ફુલાવેલ ફટકડી,એ એખઢ ફરી ઝીણા કપડામાં પાટલી આંધી અંદર મુકવી.
For Private and Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માલગ.
૯ ૫
નીરરામ કરણ—હરતાળ ૧ તાલા, રાળ રતાલા, ચુના ૪ તાલા એમાં પાણી નાંખી જરા ગરમ કરી લેપ કરવા, એટલે વાળ ખરી પડે છે. હુરતાળ ૧ તાલે શંખ ચુર્ણ ૫ તાલા ખાખરાની ભસ્મ ૧ તાલા એ એકઠું કરી ચાળવું,
સ્તન રાગને—ઈ દ્વવારૂણીનું મુળ ૧ તાલા કુંવારનું મુળ ૧ તાલા હળદર ૧ તાલા એના પાણીમાં ધસી લેપ કરવા.
સ્તનામાં દૂધ આવવા સારૂ—ભોયકેાળાના રસ દૂધ નાંખી આપવા. શતાવરીનો રસ દૂધ નાંખી આપવો.
બાળકના રાગ ઉપર—પીપર, મજીઠ,કાકડાસીગી, નાગરમેાથ એનુ ચુર્ણ મધમાં આપવું, એટલે તાવ, ઊલટી, અતીસાર, સ્વાસ, કાસ, એ રોગ દુર થાયછે, વાળા ૧ તાલા ધાવરીનાં કુલ ૧ તેટલા બીલી ૧ તેટલા ગજ પીપર ૧ તાલા એનું ચુર્ણ મધમાં આપવું એટલે અતીસાર દુર થાયછે. એક મહિનાનુ છેકરૂ થતાં સુધી એક વાવડીંગનું ચુર્ણ મધમાં આપવું, અને ઉપર દૂધ પાવુ બીજા મહિનામાં વાવડીંગનું ચુર્ણ આપવું, એ પ્રમાણે દર મહિને એક એક વાવડીંગ વધારવાથી કદીજ રોગ થવાનેા નહિ, નાગરમેાથ ૧ ભાગ, હરડે ૧ ભાગ કડવા લીમડા ૧ ભાગ, પટાળ ૧ ભાગ, જેઠીમધ ૧ ભાગ, એને ઊકાળા - પવા, એટલે સર્વ પ્રકારના તાવ મટશે. સુ’૧ ભાગ, અતીવીખનીકળી ૧ ભાગ, મેાથ ૧ ભાગ, વાળા ૧ ભાગ, ઇંદ્રજવ ૧ ભાગ, એના ઊકાળા અતીસાર ઊપર આપવા. કડતું ચુર્ણ મધમાં આપવુ એટલે હેડકી મટે છે.
બાલાર્ક—કલખાપરી પ્રવાળ ભસ્મ, હરણના સીંગડાની ભસ્મ, હીંગળા, ધોળામરી, કચુરા, કેશર,એ સમાન લઇ પાણીમાં ખલી તેની ગાડીયેા વાલ પ્રમાણે કરવી, અને અનુપાન ચાજી ગાળી આપવી, એટલે કીરમ તથા તેથી થયેલા રોગ અને બીજા પણ રોગ દૂર થાયછે, બાળક સુકાતુ જાય છે, તેને દીપન અને પાચન થાય એવું એસડ આપવું, તથા માનું દૂધ પાવું નહિં નાગાથ, અતીવીખની ફળી, કાકડસીંગી એનુ ચુર્ણ મધમાં આપવુ, એટલે ઊલટી ઉધરસ, તાવ એ રોગ દુર થાયછે. ધાવડી, મજીઠ, ઊપલસરી, લેાધર, એના ઉકાળા ડીવા ઘસરકા ઘસી તેમાં ઠીકરી સામી આપવું, મઢ, લેાધર, નાગકેશર, પીપર, વાળા, એને ઘસરકા, ઉકાળા અથવા ચુર્ણ મધમાં આપવું એટલે અતીસાર અંધ થાયછે,
બાળકના અતીસાર ઉપર દાડમપાક જાવંત્રી ૩ માસા, ખસખસ ૧ તાલા, એલચી ૩ માસા, વીઆળી ૧૨તાલા, ફેણ ૧ વાલ, સુ ૧ માસા, તથા પીપર -૫ માસે એ આસડાનું ચુર્ણ કરી કાચા દાડમના દાંડામાં ભરી તે ઉપર એરંડાનાં લીલાં પાન વેઠી ભાઠામાં પકવ કરી, તે દાડમ એસડા સહીત
For Private and Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળરોગ
વાટવું, અને તેની ગોળી ચણ્યા જેવડી કરવી, તે ગળી છાશમાં અથવા ચેખાના ધાવણમાં નીત્ય એક વખત અથવા બે વખત આપવી. મરડે થઈ આમ પડે છે તે ઉપર વરીઆળી, હીમજ, સુંઠ, આમળા, મુરડાસીંગી એ એસડા ઘીમાં તળી તેનું ચુર્ણ કરી તે ચૂર્ણ તથા ઇંદ્રજવનું ચુર્ણ એ બેઉ સાકરની સાથે આપવું,
અગપણી ઊપર ઉપાય-ખીજડાનાં પાન ગાયના દહીંમાં વાટી લેપ કરતા જવું, ચાખાની કણકી, ધના રસમાં અતી ઝીણું વાટી લેપ કરતા જવું, - માંથામાં ઝીણા ફેડા આવે છે તે ઉપર-સુખડ, મલીઆગર એમનો ગુલાબના પાણીમાં ઘસી લેપ કરે, ગેરૂ, રતાંજલી, ગુલેઅરમાની, એનો ભંડા પાણીમાં અથવા ગુલાબ જળમાં વાટી લેપ કર. એ ઉપાય આગ પૈણું ઉપર પણ કરે.
અળાઈ આવે છે તે ઉપર-સુખડ, ધાણા, વાળે, એનો ગુલાબજળમાં લેપ કર. આમળાં, ધાણા, વાળ, નાગરમોથ, એને ગુલાબપાણીમાં અથવા ઠંડા પાણીમાં લેપ કરે, ચણ્યાને આટે થંડા પાણીમાં મેળવી લેપ કરે, અને સુકાવા દેવું, પછી નહાવું,
ઝીણી ફેડકી આવ્યા ઉપર-કઈ ખરાબ વસ્તુ લાગવાથી ફડા જેવી કીંવા ગુલ્મ જેવી હેડકીઓ થાય છે તે ઉપર ઉપાય, પીંપળાની છાલ તથા ઈટ એક ઠેકાણે ઘસી લેપ કરે, રતાં જળી તથા ખડી વાટી ગરમ કરી લેપ કરવો.
કેર આવે છે તે ઉપર-સાકર તથા બેદાના સરખે ભાગે લઈ મોટા બેર જેવડી ગોળીયો કરી તેમાંથી એક ગોળી લવીંગ નાંખીને દાઢમાં રાખવી તેથી ફેર અને ઊલટી બંધ થસે, - પેટ દુખવા ઉપર–એક લીંબુ ચીરી તેની એક ચીર ઉપર દીકાભાલી ભરી બીજી ચીરીને રસ તે ઉપર નીચોવી દીકામાળી ભરેલી ચીર અંગારા ઉપર મુકી ખદખદાવવી પછી કાઢીને ચુશવી એટલે પેટમાં દુખતુ બંધ થાય છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. કઠો સાફ થાય છે.
અજીરણથીકવાબીજા કુપથ્યથી ઝાડા થાય છે તે ઉપર-એક લીંબુની બે ચીરે કરવી, એક ચીર ઉપર સીંધાલેણ તથા સંચળ ભરવો, અને બીજી ચીર ઉપર સાકર તથા સુંઠ ભરવી, પછી બેઉ ચીને અંગારા ઉપર જુદી જુદી ખદખદાવવી સારી રીતે ખદખદી એટલે કાઢી લેઈ જરા ગરમ ગરમ પહેલાં સીધોલેણની ચીર ચુસી, તે પછી સુંઠવાળી ચુસવી, એથી ઝાડો બંધ ન થાય તો સુંઠ સાકર વાળી ચીરમાં બાજરી બરાબર અફેણ તથા તેટલીજ હીંગ નાખી
જ ગાલસસુરી.
For Private and Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકોગ.
ઉપર કહયા પ્રમાણે કરવું, ઝાડો બંધ થઈ, ભુખ પણ સારી લાગશે, ધાણુ, એલ ચીકાણુ, એનો ઉકાળો કરી લેવો. પીપરમીટ ૧ ભાગ, કેલવાટર ૨ ભાગ એ બેઉ બે પિસા ભાર પાણીમાં નાંખી આપવાં, ચાર પૈસા ભાર દહીં લઇ તેમાં એક પિસાભાર ખસખસ વાટી નાંખો આપવું
બાળકના રેગ–ઘણું કરી બાળકોની તબીયતને પ્રકાર જોઇ તે પ્રમાણે તજવીજ ન રહેવાથી એ રેગ થાય છે. તથા તેના બીજા પણ કેટલાક કારણે છે. એકતા તે અવસ્થામાં ઘણું કાળજીથી સંભાળ કરવાની તે સ્ત્રીના સ્વાધીન હોય છે. અને બાળકને તે બોલવાની શક્તિ નથી હતી એ ખુલેજ છે, ત્યારે તેના જેવા વગેરે કારણે ઉપરથી અટકળ વડે અંતરના રોગ જાણવા જોઈએ, તેમાં વળી એસડાના ઉપાય જોઈએ, તે આસ્થા રાખી તરત બની સકતા નથી, કારણ અવધડ સ્ત્રીઓને બાહરની તથા નજરની પીડા વગેરે ઉપર જેવી વધારે શ્રધ્ધા બેસી ગયેલી હોય છે તેટલી એસિડના ઉપાયો ઉપર નથી હતી, તેથી ઘણી જરૂરના જે એસિડના ઉપાયો તે કરવા પહેલાં ભભુત, ધૂપ, દીપ એ બાબતના પાયે પહલાંથી કરે છે, આ તરફ બાળક અને વસ્થામાં સાત ધાતુનું ઘણું સુવાળાપણુ તથા સીથલપણું હોય છે, તેથી વ્યાધીનુ જેર તરત વધી પડે છે, તથા અનાડી વિદેના એસડોથી વિકેપ પણ થાય છે,
બીજુ એવુકે કઈ માતાના દૂધમાં દેષ હોય છે તે ધ્યાનમાં આવતું નથી, કેટલાએક શ્રીમંતોના ઘરમાં ધવરાવવા સારૂ દાઈ રાખે છે, તેનું દૂધ બાળકને માફક આવતું નથી, તથા જેવુ માતાનું દૂધ હીતકારી થાય છે તેવું દાઇનું દુધ સુખાકારી થતું નથી, પછી એક દાઈનું ઠીક ન પડવાથી બીજી રાખવી, તેનું પણ માફક ન આવતાં ત્રીજી, ચેથી એવું થવાથી બાળકની તબીઅત બગડે છે. તે ઠેકાણે આ. વવી ઘણી કઠણ એમાટે માતાનુજ દૂધ જોઇએ, ગધેડીનું દૂધ બાળકના હકમાં સાફ છે, કારણ તે ધ અંગ ઉપરના દૂધની પેઠે જ પાતળું છતાં તેમાં ક્ષારને અસર વિશેષ હોય છે, તેથી તે વીકાર કરતું નથી ગાયનું દૂધ પાવું પડે તો એકજ ગાયનું પાતા જવું તે ગાયને પસલી બે પસલી સુવા અને કાચુ મીઠું એક છે તથા તુવરનાં તિરાં ખવરાવવાં, જે ગાયના દૂધ ઉપર માખણ ઘણું બેડું આવે છે તે ગાયનું દૂધ પાવું,
એવા પીવાના દુધના નુકસાનથી એવું થાય છે, કે પ્રથમ પેટમાં ઘણું દુખવા લાગે છે, તેથી તે છોકરૂં અતીશે રોવા માંડે છે, તે ઉપર બરાબર ઉપાય ન થાય તો તે કીરમ દિવસે દિવસ વધારે થઈ કસ્ટસાધ્ય થાય છે, તથા તે પેટ દુખવાની તેને ટેવ લાગુ થાય છે પછી છોકરૂ રડકણું છે એવું જાણી તેને અફેણ આપે છે, તેથી તે શક્તિ વિનાને થઇ ઊલટી તથા ઝાડ કબજ એવા અનેક વિકાર તે બાળકને થાય છે.
ધાવણા બાળકને ગાયનું દૂધ પાય છે. તે ઉપરની મલાઈ સારી પેઠે કાઢવી
For Private and Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯.
બાળકરાગ.
જોઇએ, એટલે એવું એક વખત ધણુ તપાડી તેને નીચેઊતારી તેમજ રહેવા દેવું, પછી તર ઉપર સારી પેઠે ખાત્રી એટલે તે કાઢી ફરી જરા તપાવવુ પછી વળી તર આવે તે કાઢી તેમજ રહેવા દેવુ, અને જાડું લૂગડુ એવડુ કરી તે ઊપર ગાળીને તે દૂધ પાવું, એ પ્રમાણે મુળથી તજવીજ રાખવી જોઈએ, રાજ રાતે બાળકની માતાએ સુઇ રહેતી વખતે પાનના ખીડામાં થોડાક સુવા ખાતા જવુ, તથા સવારે પણ અર્ધી સુઠી ખાવા એટલે દૂધ વિકાર વીનાનું થાયછે.
નહાન પણમાં બાળકના જઠરાગ્નિ હુલકા અને પાતળા પદાર્થજ માત્ર પચાવેછે, તેથી દૂધ ઊપરની મલાઇ આંતરડાની સાથે ચાટી રહેછે, પછી તે ઊપર નવા પુટા એસી તેથી અનેક રોગ થાયછે, એ પ્રમાણે માતાના ખાવામાં, વાયડું આવ્યુ હાય તે। દૂધ વીકારયુક્ત થઈ તેમાંથી ગાડ થાયછે.
નહાના કરાની તખીયત કર્યુક્ત હાયછે, અને ઘણું કરી વાયુ પણ ઊર્વ ગતી હૈાયછે, અને જઠરાગ્નિ તે ઉપર કહેવા પ્રમાણે હેાયછે. તેથી ધણુ' કરી કર્ સબંધી રાગના વધારા હેયછે અને ફીરમપણ હાય છે,
પેટ માંહેનારાઞ—વરા, કડી, ત્રણ પ્રકારના ખે। અને વળુ વગેરે પેટમાંહેના રાગ હાય છે.
વરાદ—એ રોગ ઉપર કહેલા કારણેાથી કફ્તુ" જાળું બંધાઈ તે વાયુની સ્મૃતીને રશકેછે, તેથી તે રૂંધાએલા વાયુ, કાપ પામી જ્યાં ત્યાં વેગથી પ્રવેશ કરવા લાગેછે, તા વાયુતા હરએક પ્રકારે પણ પેાતાના જવાના માર્ગ ખુલ્લે કરવાને ઉપાય કરતા હેાયછે પણ તેના વેગ સંચારવડે પેઢ માંહેના વળી કાંશ એખડા થઇ તે જાળાને આવી મળેછે. તેથી તે વાયુને વધારે રોધ થઈ તે ઊર્ધ્વગતી વા ચુના જોરથી તે જાળું ઊપર ચઢતાં ચઢતાં કાળજામાં વ્યાપી પછી કઢાવરાધ થાયછે,
એ સસણી અથવા વરાદ પ્રમાણે જલદીથી પ્રાણધાતક એવા બીજો રેગ કાઇ નથી.
એ રોગ કફથી, તેથી કેટલાક વેદયા એ રેગ ઊપર ગરમ ઊપાયા કરેછે. તેથી ગુણ આવવા તેા કઠણ પણ ઘણું કરી અવગુણ થાય છે, કેમકે ગરમ ઊપાચેાથી તે અત્યંત સુંવાળા બાળકનુ માં અંદરથી ખળવા જેવુ થઈ ગળુ સુકાયછે. પછી હરએક એસડ પાવુ` છતાં તે ચમચમે છે તેથી તે બાળક ઘણું વ્યાકુળ થાયછે, એટલુંજ નહી તેા કંઠના વિષે જે વાયુ વાહી નાડીઓછે. તે સુકાઇ કાયલાવલેછે, છાતી મુકાયછે તથા ઊપર કહેલા કફ જાળતુ પાતળાપણું' કમી થઈ જાડુ થાયછે. તેથી વાયુના ઊર્ધ્વ ગતીને અધીક અવરોધ થઇ રેગ પ્રબળ થાયછે.
શસણી (વરાદ)ઉપર—મોટી હરડે, બહેડાં, જેઠીમધ, ચહાના પાણીમાં અથવા ગરમ પાણીમાં ઘસી તેમાં ચેાડું સીંધાલેણ અને મધ નાંખી તે ચઢાડવુ, પ્રકૃતી
For Private and Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકરાગ.
માન જોઈ તેમાંજ રેવચીના એકાદ લસરકા ધસવા હરડે, બહેડ, અને સાકરકા લાનુ એક બીજ એ એકઠાં ધસી ઘેાડુ” પાત્રુ’
ડીકામાળી, રેવંચી અને એલીએ એને ઊન્હા પાણીમાં ખરડ કરી પેટ Eપર ચાપડવા પણ દુંટીપર ચાપવા નહીં, નાગરવેલનાં પાકાં પાનને એક્ડીયુ' લગાડી તે જરા જરા સેકી પેઠે ઊપર સુકાં તથા તેવા પાનથી પેટ શેકતા રહેવુ. ડાકતરનુ પડીકું આપી ઉપર એ ચમચા ચહા પાવે, ડાકતરનું પડીકું એ રેગ ઉપર ઉપયાગીછે. તે બાળકના સુતરમાં હરડે તથા મહેડુ ધસીતેમાં થાડાસીધાલાણ નાંખી થાડુ થાડુ પાતા જવું ગાળમાં ચણાની દાળથી એછે. પાપડખાર નાંખી તેમાં થાતું માતાનુ ધ મેળવી પાવુડ, એથી ઉલટી થસે, એ એસડ એ ત્રણ મહિનાના બાળકને આપવુંનહી.
ગરળેા—નાગરવેલના પાનનુ સોપારી વગેરેની સાથે આડું કરી તેમાં એક ચપટી અજમા તથા અરધી મુંડી સુવા, અને રંગની હરડે અડધી તથા થોડુક સંચળ નાંખી તે બીડુ સારી પેઠે ચાવી રસ ખસ થયા પછી તેસ ચમચામાં ગાળી તે નહાના એ ત્રણ ચમચા પાવા, એ ગરળેા આઠ દસ દિવસે આપવાને ચાલ હમેશાં રાખવે, તેથી કફ તથા વાયુથી થનારા વીકાર તથાબીજાપણ વી કારા થઈ સકસે નહીં, આંકડી એટલે ધુણવા જેવુ થવું, એ રાગ ગર્મીથી વાયુકાપ પામી એકાએક તે ગરમી પ્રકેાપના સાથે માંથામાં પ્રવેશ કરી સવેગ હાઇ ભરાવાની પેઠે થાયછે, તેથી હાથ પગ વગેરે અવયવ કૅપવા લાગી આંખ્યા ફાટી જાય છે, એટલામાં જોતે શમાવાના ઉપાય ન થાય તેા તેને પેાતાના સ્થાને આવવાને ઘણી મહેનત પડેછે દક્ષિણ વગેરે દેશમાં એ રોગ થયા તા કરૂં ધુણેછે તેથી તેને ભુત વગેરેની ખાધા થઇ એવી ખેાટી કલ્પનાઓ કરે છે.
એ પ્રમાણે આંકડીના પ્રકાર થયા તેા તેની આંખ્યા ઊઘાડી ન રાખતાં હાથ. થી હળવેજ પાપણીયા મીચયી. તેમ આખ્યાની આગળ અધેરી કીવા મરગી અથવા ચક્કરો આવવા લાગે તેા આંખ્યા મીચી રાખવાથી તેનુ જોર કંમતી પડેછે, તેજ પ્રમાણે આંખ્યા મીંચી રાખી હોય તે આંકડીનેા પણ વેગ છે. થાયછે, આંખ્યા ઉઘાડી મુકીએ તા વધારે જોર થાય છે.
આંકડી ઊપર—તેજ વખત ધેાળી ડુંગળી નખથી ઘેાડીક ચીરી નાકની પાસે રાખવી, અને તેહળ વે સુધાડવી એટલે તેજ વખત આંકડી ઉતરેછે, ગુલાખ જળ રૂના પુ`મડાવડે તાળવા વીના સર્વ માંથાને તથા કાનની પછવાડે તથા કપાળ ઉપર અને આખા ઉપર લગાડવુ, મોટી હરડે થંડા પાણીમાં ધસી આવાશુને તથા જીભની નીચે તથા ઘેાડું' જીભનેપણ લગાડવુ, એટલાથી ન મટે તા
પાનપટ્ટીતા રશ.
For Private and Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
બાળકગ. હરડે, આમળા, અને ઘડીક સાકર ઘસી અંજન કરવું, અને ડુંગળીને ઉપાય વચમાં ચાલુ રાખવે, એ રેગ ઉપર ડુંગળી ઉસ્તાદ છે. ડુંગળીના સુંઘવાથી આંકડી ઉતર્યા પછી પણ ઉપર કહેલું અંજન કરવું, તથા હરડે ઘસી અવાલુને લગાડવી, કારણ એ આંકડીને ભરોસો નથી ફરીને પણ રહી રહીને ચઢે છે એ માટે ઊપર કહ્યા પ્રમાણે ઉપાય કરવાથી વારંવાર થઈ સકતી નથી. જે બાળકના માથામાં ગરમી ઘણી હોય છે તેને ઘણું કરી આંકડીને રેગ થાય છે.
બે-એ રેગ દૂધની તર કવા તેવી પ્રકારને પદાર્થ ખાધાથી પેટમાં મલાઈ જે કિંવાદેડકા જે આકાર થઈ આતરડામાં ચાટી રહે છે. પછી દિવસે દિ. વસ તેઊપતરની પેઠે પુંઠાં બાઝી તે વધતો જાય છે, પછી તેને આકાર ડબા જેવો જામે છે. તેને નીચે કીંવા બાજુએ અથવા ઉપર છીદ્ર હોય છે, તે કસ્ટસાધ્ય અને અધોમુખ છીદ્ર હોય છે, તે ઘણું કરી અસાધ્ય
એ રેગ ઘણુ કરી છ મહિનાની ઊપરની વયવાળા બાળકને થાય છે,
કવલ કરીને રોગ છે તે પેટમાં ડાબા પડખે ઠીકરી જે થાય છે તે વખતે એ ગળીને ફેલાય છે. કેઈ વખત તેવોને તેજ રહે છે,
ડબા ઉપર કડવું ઇદ્રવર્ણ, ભેંસના મુતરતાં પકાવી તે મુતર સુધાં ખેલવું, પછી તે એક વાલ લેઈ એક ચઠી ભાર પાપડખાર અથવા સંચળની ભુકીની સાથે મધમાં આપવું. અથવા ગેમુત્રમાં મેળવી આપવું, એ પ્રમાણે નીત્ય સવાર સાંજ, અથવા ફક્ત સવારે આપવું. ગેમુત્રમાં સાકર અને મીઠું સરખા ભાગે નાંખી તે પાતાજવું. એળીયે, ડીકામાળી એખટી ઘસી પાવી, પારેવાની અથવા કબુતરની વીસ્ટા મધમાં ચટાડવી. એક તોલો પાપડખાર તથા એક મોટું રીંગણું, કલઈ દીધેલા વાસણમાં પકાવી તેને ગેમુત્રમાં ખલ કરી તેમાંથી બે વાલ લઈ ગાળાના પાણીમાં પાતાં જવું, રીંગણી અને રીંગણ એના ઉકાળામાં એક તોલે પાપડખાર ખલ કરી તેમાંથી એક નાની ચમચો ભરી આપવું
બાહેરના ઉપાયો-ટીના ઉપર ત્રણ આગળ જ મુકી ત્યાં ભીલામાનું પુતળુ કાઢવું, તથા દુટીના બે પડખે દુરીથી બે તસુના છે. ઉપર બે ફલીયે કહાડવી, તે ભીલામું ઉઠવા સારૂ કેળના પાનને એરંડીયુ લગાડી તે ઉપર બાંધવું, પછી તે ભીલામાને મલમની પીચો લગાડી વહેતે મુક, રીંગણુ ભાટામાં નાંખી સેકી કાઢવું તેમા સાજીખાર નાંખી તે પેટ ઉપર બાંધતા જવું,
કવલ ઉપર-ડબા ઉપર જે ઊપાયે કહેલા છે તેજ કવલ ઊપર પણ કરવા.
બાળગુટી–મોટી હરડે, (સુરવારી હરડે, બહેડ, અતિવીખની કળી નાગરમોથ, ઇંદ્રજવને એક દાણે, વાવડીંગના ત્રણ દાણા, અકલકારે, જેઠીમધ,
For Private and Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકરાગ.
૧૦૧
વરીયાળી અર્ધી મુઠ, તથા એકચ પડી સુવા લઈ અધ કચરા કરી તેના કાવે કરી તે પાણીમાં ઘસવા પછી તેમા જુવારના દાણા જેટલે સીધાલેાણના ભુકા નાંખી, મધના સાથે એક નહાના ચમચા પાંબુ, એપ્રમાણે છેક એક મહિનાનુ થયા પછી નીત્ય ચાલુ રાખવુ, એ સર્વ એષડાનાં કરતાં હરડે વધારે ઘસવી, તેથી ઉતરતું જેડીમધ, શરદરૂ અને વસંતરૂતુમાં ઉપર કહેલા પાણીમાં ઘસેલી ઘુંટી માફક ન આવે તે ગુલકંદના પાણીમાં ઘસવી. બાળક છ મહીનાનું થયા પછી તેને છુટી એ અઢી ચમચા સુધી વધારવી. અને સીંધાલેાણ ચણ્યાની દાલ જેટલું નાંખવુ’, એપ્રમાણે નીત્ય દસ્તુર ચાલતા છતાં પણ જો તાવ આવે તે એજ ઘુંટીમાં કરીયાતુ ઘસવું, અને રાતે સુતી વખતે સુવાના ઉકાળામા સાકર નાંખી પાવા. ઉધરસ થાય તો તેજ ઘુંટીમાં દામની છાલ ધસવી. સુકી ઉધરસ હેાય તેા જેડીમધ તથા મુદામની છાલ વધારે ઘસી બીજાં એસડા ઘેાડા ઘસવા. પેટ દુખવા લાગે તે। જીવારના દાણા જેટલી ડીકામાલી ધસવી, ઝાડા સાફ ન થતો હોય તે હીમજ ઘસવી. કવા ગરમાળાની સીંગ ભાટામાં નાંખી તેને ગાળ કહાડી તે ઘેાડા તે ગુ’ટીમાં નાંખી આપવા, તેથી પણ ઝાડા સાફ ન થાય તે મેંઢીયાવળના પાણીમાં ગુટી ઘસવી.
ઊલટી થતી હોય તો અક્કલગરો આશ કરી સર્વ કરતાં નાગરમાથ વધારે
સી.
ઘણું હસવા લાગે તેા હુરરુ તથા મહેડુ ઓછુ કરી જાયફળના એ લસખા
સવા.
હેડકી ધણી લાગે તેા એકલું કડુ ધસી ચટાડવુ, નહાન પણમાં બાળકને ખારેક ઘસી ચટાડે છે પણ તે અણધટતું છે, કેમકે તેથી પેટમાં જાળું બધાય છે તથા કાડામાં ગરમી થાય છે, પછી કેટલાક દિવસે લેાહી પડવા લાગે છે, તથા સુકી ઉધરસ થાય છે,
કીરમ તથા જંતુ ઉપર ઉપાય—વાવડીંગના દાણા આસરે ૧૬ કીવા ૧૦, દીવેચી અજમા એક ચપટી, ઇંફેજવ દાણા આસરે ૬, મહેાટીહરડે, બહેડ ગરમ પાણીમાં ઘસી તેમાં સીધાલેાણ અને મધ નાંખી ધાતુ', એરડીચુ ગરમ પાણીમાં આપવુ, ચળ કરનારી અળવીના કદ માળી તેની રાખ મધમાં કીવા પાણીમાં આપવી.
કાંકચાંનાં પાન આસરે ૭ પીતપાપડીની બીચા બે, ઘાણા ૧ માસેા, વાવડીંગ ૧ માસા, વા ભુંભુ ૧ માસા એ એષા અધકચરાં કરી રાતે પાણીમાં પલાળવાં, બીજે દિવસે સવારે ચાળી તે પાણીમાં સાકરના ભુકા નાખી આપવે. કપુર ગાળમાં આપવું. ધાણાના પાણીમાં સતાપાના પાનના રસનાં ચાર છ ટીપાં નાંખી આપવા
નહાના બાળકને—પેટમા રેગ થાય છે તેનું કારણ માતાનું દૂધ કુપથ્યથી
For Private and Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
બાળકોગ. ખરાબ થાય છે તે છે, ઉપર ઉપર દૂધ આપે છે તે સારી રીતે તપાડી થંડુ થયા પછી તેની મલાઈ હાડવામાં કસર રહે છે; તથા ગુટી દેવામાં બેપરવાઈ થાય છે તેથી પિટ માંહેના રેગ અનેક પ્રકારના થાય છે,
નહાના બાળકના પેટ માંહેના રોગે ઉપર-એષ સુશી ઉપર, સસલાનું લેહી કવા તે લેહીનુ કપડું બનાવી પાવું,
ડબ થાય છે તે ઉપર-કડવા ઇંદ્રિવર્ણનાં ફળ, ભેંસના મુત્રમાં ઘસી તે ડુ પાવું, ઊડતે થાય છે તે ઉપર તથા સસણી વગેરે બીજા અનેક રોગો ઉપર ગેરોચન તથા હળદર, નાગરવેલના ડબીના રસમાં આપવી. બીડાની સાથે કડવું જીરું ચાવી તેને ગાળ હળદર નાંખી આપ, કારેલાના પાનને રસ કહાડી તેમાં હળદર નાંખી પા એટલે ઉલટી તથા ઝાડ સાફ થઈ પેટ ચાખું થસે સતાપાના પાનનો રસ તથા બાબીને રસ ખડે કરી મધ નાંખી પાવે, નાગરવેલના બીડાના રસમાં સેનચંપાના ફૂલમાં તેની કળી, તથા શેબેલે સાજીખાર નાંખી પાવે. ચોધારા થરનાં પાન લાવી સેકીને તેને રસ કહાડી તેમાં એ લી તથા હરડે અથવારેવંચી સીરો ઘાલી ખદખદાવી તાણ ઝાલે એ પેટ ઉપર લેપ કર, ટી ઉપરકર નહીં,ગેસૂત્ર એક બે વખત ગાળી તેમાં હળદર નાંખી પાવું તથાગનુ પ્રબળ હોય હરડે પણ તેમાં ઘસવી, બાફળીનાં બીજ, નાગરવેલના રસમાં અથવા દૂધમાં કવા પાણીમાં ઘસી પાવા. ગેળમાં રાજીખાર આપ, એટલે પેટ માંહેના જરપટાં પડી સાફ થસે. ઊંચી બ્રાંડીનાં બે ચાર ટીપા ચમચાભર પાણીમાં નાંખી પાવાં, ઘણું ગરમ ઉપાય થવાથી ગળું, છાતી, સુકાં પડી બાળક હાથથી જાય છે. એ માટે શક્તિ વગેરેને વિચાર કરી તથા રોગનું કારણ જોઈ ષડ આપવું. ઘાટો નથા છાતી સુકાં પડ્યાં હોય તો જેઠીમધ તથા વરીયાળી ખાંડી. તેને ઉકાળે કરી તે પાણીમાં ફરી જેઠીમધ તથા શેડો અકકલગ રે ધસી તેમાં થોડું સીંધાલાણતથા મધ અને સાકર નાંખી ચટાડવું ગાયનું તાજું ઘી તથા મધ, તથા સીંધાલેણ અને તેમાં આદાના રસનાં એક બે ટીપાં એવી રીતે ભેગું કરી ચટાડવું પણ પેટમાંહેનો રોગ ન હોય તે આ ઘીમાંહેલુ એડ કરવું.
મદાત્ય-પાનાત્યય–સુરા તથા દારૂ પીવાને વખત તથા પરીમાણ, સવારે દાતણ વગેરે શરીર સુદ્ધીનાં કામ કરી પોતાની શક્તિ જોઈ. ચાર તોલાથી તે સાત તેલા સુધી સુરા અથવા દારૂ પીવે. બપોરે ચીકણું પદાર્થ ઘણું વગેરે મીત્ર તથા માંસ વગેરેની સાથે પીવે, રાતના પ્રારંભ વખતે તેટલેજ અથવા તબીયતને માફક આવે તથા અંત:કરણ સારી હાલતમાં રહે એટલે પીવે, એ પ્રમાણે કહેલા વખતે તથા કહેલા પ્રમાણુથી નીત્ય સેવન કર્યું હોય તે તે મઘરસાયન રૂપ થઈ આયુષ્યની તથા શરીરની વૃદ્ધી કરે છે, બળ તથા બુદ્ધીને આપનારું છે, અમૃત જેવું શરીરને હિત કરનારું છે, એમાં તફાવત પડી રીતથી વધારે, તથા વગર વખતે
For Private and Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકરાગ.
૧૦૩
રોવન કર્યું. હેય તેા તેજ મદ્ય ઝહેર જેવું બળતરા વગેરે ઉદ્ભવ કરી સદાત્યય રેગને ઉત્પન્ન કરે છે, માત્યય એટલે સદે કરી પ્રાણહાની, મદાય રોગ ઘણી પ્રકારના છે.
સુરા, તથા, મદ્ય એના ગુણદોષ નીધર્ટ પ્રકાશમાં ગુણદોષ પ્રકરણમાં મદ્ય પ્રકરણનાં વીશે લખેલા છે, એ સુરા અમૃત જેવી હીતકારી છે, એને અનુભવ જોયા મેળે સુરા શેવન કરનારા, હિંદુ વગેરે એવા કરતા દ્વીપાંતરવાસી યૂરોપખંડમાંહેના લાક શરીરથી મજબુત તથા મેહનતુ તથા મહેટી વયના એવા હેય છે, તે દેશમાં સુરા એટલી ઉપયોગમાં લીધી તે ઉપર કહેલા ગુણ ઉપરથી તથા થંડી હુવાના લીધે એવુ લાગે છે, હવે તે અતીસેવન કરવાથી નુકસાન કરનારી થઇ પડેછે, એ વાત સ્વતંત્ર છે, અનાજ પણ વધારે ખાધુ હાય તા નુકસાન કરે છે એ ખુલ્લું છે તેા આપણને ફાયદા તથા બઢતી ઉમર તથા બહાદુરી આપનારા પદાર્થ છે તેનું અતીસેવન કર્યું હેાય તે તે થકી નરસુ ફળ મળે તેમાં સુનવાઇ !
'
એજપ્રમાણે તાડી, માડી, ખજુરીદારૂ પણ સદરહુ પ્રમાણે પીધા હાય તા હીતકારક છે પણ કૈફ કરનારા પદાથામાં એટલી તેા વશ કરવાની શક્તિ છે કે માણસાને તે પેાતાના તાબે કરીલે છે તેથી માણસોએ એવા પાયાની સાથે કામ જેટલા સબધ રાખવેા,
મદાત્યય રાગ ઉપર-બીજોરાના માંહેનેા મગજ તથા દાડી મઢાણા આપવા ધરખ, આમળાં, ખજુર એનેા હીમ કરી આપવા. આમળાના રસમાં સાકર નાંખી તેમાં પારો ૧ ભાગ, ગલક ૧ ભાગ એની કજલી નાંખી આપવા. લીંબુ અને પતાસાનું સખત આપવું. પાકેલા મીજોના રસ ખાંડ નાંખી આપવા આમળાના સુ આપવા. ગુલકદના પાણીમાં થોડા લીંબુના રસ નાંખી તે આપવું. ધાણાનુ પાણી કાઢી તેમાં સાકરના ભુકા નાંખી પ્રવાળ ભસ્મની સાથે આપવું, મધ, ખજુર, ધરાખ અથવા કાળી ધરાખ, કામ, દાડમ તથા ફેલિમાંનુ સખત આપવુ, જીની આમલીમાં ખાંડ નાંખી તે લીંબુમાં આપવી.
વાજીકરણ કામેાદ્દીપક.
ધાતુપુસ્ટઆડા-ભાંયકેાહેાળુ વાઢી ધીમાં ગાળી કરી ખાવી, ઉપર દૂધ પીવુ કવચીજ તથા તાલીમખાનાનુ ચુર્ણ સાકરની સાથે ખાવું ઉપર ફી ભરેલું ગાયનું દૂધ પીવું, ગાખરૂ, શતાવરી, એખરાનાં બીજ, મુદ્રા, અતીખલા એનું ચુર્ણ રાતે દૂધમાં લેવું.
સ્વર્ણમાક્ષીકાદી ચુર્ણ—સ્વર્ણમાક્ષીક, રસસીંદુર, લેાહભસ્મ, હરડેનું ચુર્ણ
For Private and Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
બાળકરાગ.
સીલાજીત, વાવડીંગનું ચુર્ણ એ એષા એખમાં ખલ કરી ઘીમાં આપવાં. આસધપાક, મહાકુમાંડપાક, ગાખરૂપાક, સાલમમીશ્રીપાક એ પવાં, મેાચરસનું ચુર્ણ -ના તાલા સાકર, ૪ તાલા ગાયનું દૂધ ૨૦ તેટલા એ એખ ું કરી આપવું, અડદના ઉકાળેા કરી તેમાં ગાયનું દૂધ તથા ધી તથા સાકર નાંખી આપવેશ, શતાવરી, ચીકણાનું બીજ, કવચીજ, એખરાનું બીજ, ગાખરૂ, તલ, અડદ, એનુ ચુર્ણ કરી કહેલા ગાયના દૂધમાં અથવા સાકર નાંખી તેમાં આપવું, એક અથવા એ ચાડીભાર ચાખું અફીણ ખાંડની સાથે ખાવું, ઊપર કહેલુ દૂધ પીવુ જેડીમધનું ચુર્ણ મધ તથા ધીની સાથે આપવું ઉપર દૂધ પીવુ, આમળાં, ગાખરૂનુ ચુર્ણ તથા ગળાનુ સત્વ એ ત્રણે ઘીસારની સાથે લેવા એટલે ઘરડા હાય તા પણ અજર અને અમર થાય છે, ભાયકાહુળાના ચુર્ણને અંગરસની સાત ભાવના આપી તે ચુર્ણ ઘી તથા મધમાં લેવું, ઊઠકઠારી, ગાખરૂ, કવચમીજ એને દૂધમાં પાક કરી તે ખાવેા, ઊકારીનુ ચુર્ણ દૂધમાં પકાવી, તેમાં સાકર નાંખી રોવ્યુ હાય તા ઘણુ પુરષાતન આવે છે. ગાયના કઢેલા દૂધમાં ગાયનું ઘી તથા સાકર નાંખી લેતા જવું એ જેવુ... પથ્ય તથા તેજની અને મલની વૃદ્ધી કરનારૂં અને પુસ્તીકારક એવું બીજું એસડ નથી. ચીત્રક ૧ ભાગ, કાયલ ૨ ભાગ, કાકડસીંગી ૨ ભાગ, ચીરફળી ૨ ભાગ, જાવંત્રી ૨ :ભાગ, અભ્રકભસ્મ ૧ ભાગ, લાહભસ્મ ૧ ભાગ તેમાં સર્વ એસડાથી અડધા ડુંગાળ નાંખો મેરના ઠેલી જેવડી ગાળીયા કરવી તે ગાળી સાંજે ખાઇ ઊપર દૂધ પીવું,
ગુટીકા-લવીંગ ૧ ભાગ, જાવંત્રી ૧ ભાગ, તજ ૧ ભાગ, પીપર ૧ ભાગ, ફેણ ૧ ભાગ, અકલગરા ૧ ભાગ, સમુદ્રોારાનાં ખોજ ૧ ભાગ એ એસડા સા ભાગે લાતે સર્વના જેટલી ઝીની સાકર નાંખી વાલના પ્રમાણે ગાળી ત્રણ ઘડી દિવસ રહે એટલે લેવી તેને ઉતાર લીંબુ,
સ્તંભન ગુટીકા—કસ્તુરી ૬ માસા, કેશર ૧ તાલુ, રૂમામસ્તકી ૧ તાલા લવીંગ ૧ તાલા, જાયફળ ૧ તાલા, અકલકારા ૧ તાલા, જાવંત્રી ૧ તાલે, એલચી ૧ તાલા, તજ૧ તાલા, ચાપચીની ૧ તાલા, કંકાલ ૧ તાલેા, તેજમળ ૧ તાલે, મદનમસ્ત ૧ તાલે, પીપરીમુળ ૧ તાલા, 4 ડીગણ મોજ ૧ તાલા, કવચીજ ૧ તાલા, ગોખરૂ ૧ તાલા, ચુડી ૧ તાલા, માલકાંકણી ૧ તાલે, સમુદ્રફળ ૧ તાલા હીંગળા ૧ તાલા, માચરસ ૧ તાલા, ઇંદ્રજવ ૧ તેાલા, શતાવરી ૧ તાલેા, નાગરમેથ ૧ તાલા, કાળી મુસળી ૧ તેાલા, નાગકેશર ૧ તાલા, સાનેરી વરખ ૧ તેલે, રૂપેરી વરખ ૧ તાલા, પીસ્તાનુ મગજ ૧ તાલા ત્રણ વરસનું ગાળ, જીતુ ફેણ, એ સર્વ ઓસડા લેઇ તેની ગાળીયા એર જેવડી કરવી તે બે વખત ખાતા જવી. ખાડું તેલાજી, તીખું ખાૐ નહીં, ગાળી લીધા પછી જમવુ નહીં એ એસડ
For Private and Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાજીકરણ.
સારી પેઠે વીર્યસ્ત’ભન, તથા પુસ્ટી કરનારૂં છે, ઊતારલીંબુ,
બધેજ—કસ્તુરી ૧ ભાગ, કેશર ૨ ભાગ, જાયફળ ૨ ભાગ, લવીંગ૪ ભાગ, અફીણ ૪ ભાગ, ભાંગના દાડા ૪ ભાગ એ એખડી કરી તેની ગાળી વાલ પ્રમાણે લેવી.
૧૦૫
ચૂર્ણ--તાલીમખાના ૧ ભાગ, મુસળી ૧ ભાગ, ગોખરૂ ૧ ભાગ સાકર તથા ગાયના દૂધમાં ૭ દિવસ આપવું,
વીર્ય વૃદ્ધી તથા સ્વપ્ન અવસ્થા ઉપર ચૂર્ણ—સાલમમીસરી ૧ ભાગ, ધોળી મુસળી ૧ ભાગ, સાઠી ૧ ભાગ, તાલીમખાના ૧ ભાગ, ચીકણાનાં પાન ૧ ભાગ, મેંદીનાં પાન ૧ ભાગ, કપાશીયાનેા મગજ ૧ ભાગ, મુલતાની માટી ૧ ભાગ,રાહીસ પાસનાં ગાં ૯ ભાગ સાકર નાંખી દરાજ ૩ માસા ચુર્ણ પાશેર દૂધમાં આપવું એટલે ધાતુપુસ્ટ થઇ સ્વપ્ન અવસ્થા મધ થાયછે.
ગુટીકા—અફીણ ા માસા, કેશર ા માસા, મરી ૭ માસા, જાયફલ ૭ માસા, જાવંત્રી ૭ માસા, કસ્તુરી !! માસા, લવીંગણા માસા એ એખઠાં કરી મધમાં ખલવાં અને ગાળી શા વાલની કરવી ઊતાર લીંબુ,
* વીષય.
4
વાજીકરણ ઉપર ધી—ધાળી કણેરનાં મુળ પકકા શેર લાવી તેમાં આઠ રોર પાણી નાંખી ઊકાળા કરવા, ચાથા ભાગના રહ્યા પછી તેમાં ૨ શેર ભેંસનુ દૂધ નાંખી પાછું ઉકાળવું, જ્યારે એકલુ દૂધ રહે ત્યારે તેમાં સામલ ૧ તાલે, જાયલ ૧ તાલા, જાવંત્રી ૧ તેાલા, કેશર ૧ તાલા, લધીંગ ૧ તાલા, સમુદ્રફળ ૧ તાલેા, એ એખઠાં વાટી નાંખવાં પછી તે દૂધ મેળવવુ, સારૂ ચકાં જેવું દહીં અને એટલે તે વાયાથી વલેાવી તેમાંનુ માખı કહાડી લેતું તેનુ ધી કરી એક શીશીમાં ભરી મુકવુ.
તે શ્રી આપવાના પ્રકાર—એક ટીંપુ નાગરવેલના પાનને લગાડી એકલુ પાન ખાવું, ઉપર સારી પાનની બીડી ખાવી એટલે સુરત કરવાની ઇચ્છા ધણી થંસે પિત્ત પ્રકૃતિવાળા માણસને એ નુકસાન ઘણું કરેછે એમાટે તખીયત જોઈ ઉપ‘ યોગ કરવા. ચોખા હીંગળાના કાંકરો ૩ માસાભાર લેઈ ઠીકરા ઉપર મુકવા તેના ફરતી લવીંગની પાળ કરવી, અને તે ઉપર ધાળીડુંગળીના રસ આસરે પાશેર કાઢી ઊંપરા ઉપર નાખી હેઠે તાપ કરવા, તે રસ અટવાયા પછી તે ગળાના કાંકરો તથા લવીંગના એખડી `ખલ કરી પડીકું કરી મુકવું, તેમાંથી અનુપાનનાસાથે આપવુ એ એસડ અનુભવીછે.
ધાતુ પુસ્ટ એસડ——તાલીમખાના ૧ તાલા, એલચીદાણા ૧ તાલા તથા
For Private and Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
વાજીકરણ.
ધોળાં મરી નંગ ૩-૪ એ એખઠાં કરી તેના ૬ ભાગ કરવા, પછી પાકેલા તર ધારી કેળામાં તે છ ભાગ માંહેના ૧ ભાગ ભરી રાતે અજવાળી આમાં મુકે સવારે દાતણ કર્યા પછી તે કેળું છાલ કહાડી ખાવું એ પ્રમાણે બે ત્રણ મંડળ એટલે મહિના સુધી કરવું, તેથી ધાતુના ઠેકાણાની ગરમી નાશ પામી ધાતુ પુસ્ટ થાય છે, તથા માથા માંહેની ગરમી મટી આંખોને ઠંડક આવે છે.
ઈસબગોળ બે ભાગ, એલચીદાણા ૧ ભાગ તથા સાકર ૩ ભાગ એ રાતે પાણીમાં પલાળી સવારે ખાવાં અથવા તેની ફાકી લઇ તે ઉપર ગાયનું દૂધ એક બે ઘુટા પીવું,
જ્યોતી સ્મતી-સાકર અને એલચીદાણા સરખે ભાગે એકત્ર ખાંડવા પછી ચાર માસ તે ફાકી લઇ તેમાં તેટલું જ કાચું એરંડીયુ અથવા એરંડીનાં ધોળાં મીંજ લઈ સવારે દાતણ કર્યા પછી લેતા જવું ખમીર જોઈ વજન વધારે પણ કરવું; એ એષડ ખાવાથી માથાની ગરમી મટી મગજ થડે થઈ ખમાંહેની ગરમી પણ જાય છે, અને આંખમાં તેજ આવે છે.
બદામ ૧ ભાગ, કાચું દીવેલ અથવા એરંડીનાં મીંજ ૨ ભાગ, એલચીદાણું ૧ ભાગ એ એખઠાં ખાંડી તેમાં ચાર ભાગ સાકર તથા ચાર ભાગ ગાયનું તાજુ ઘી એ એખ કરી રાતે પુનમના અજવાળામાં મુકી સવારે તેમાંથી નીત્ય ચાર માસા કૌંવા છ માસા લેતા જવું. માથા માંહેની ગરમી મટી મસ્તકમાં મગજ ભરાય છે, અને તેમાંહેના સર્વ વિકાર દૂર થઈ તેજ આવે છે.
જવોલેટ ૧ શેર, તાજુ ધી ૧ શેર , સાકર ૧ શેર, ધોળાં મરી ૧ તેલો એલચીદાણું ૨ તોલા એને ભુકો કરી એ સર્વ એસઓ સારી રીતે એખઠાં મેળવી કલાની થાળીમાં નાંખી રાત્રે પુનમના અજવાળીયામાં મુકી સવારે ઘરમાં લાવવાં, તેમાંથી નીત્ય ચાર કીંવા પાંચ તોલા લેવું ઉપર ગાયના દૂધનો એક ઘુટડો લે,
ઘઉં ૧ શેર ર લે. તેને ગાયના દૂધને કર આપી એક પર દાબી મુક, પછી ધીમાં સેકો તથા એરડીને મગજ ૧ શેર લેવો, તે પણ ઘીમાં શેકવો, તથા એક શેર મા ગાયના દૂધનો તે પણ ધીમાં સેકે, પછી સર્વ સામાન એખડો કરી તેમાં એલચીદાણા ૩ તોલા, ઘેળાં મરી ૬ માસા, દૂધીનાં બીજનો મગજ ને શેર તથા બદામનાં મીંજ - શેર એ ખાંડી તેમાં નાંખવાં પછી સર્વ એકત્ર કરી સાકરના પાકમાં નાંખી તે કઈ દીધેલા વાસણમાં ઢાળી તેનાં ચોસલાં પાડવાં, તે માંથી નીત્ય ચાર અથવા પાંચ તોલાના આસરે સવારમાં ખાતા જવું તેથી માથા માંહેની ગરમી મટી મગજ ભરાય છે, આંખમાંહેની ગરમી નાશ
પ્રકૃતિમાન (શહનશક્ષિત).
For Private and Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પામી તેજ વધે, ધાતુ પુ લાહી વધે છે.
ગાયનું માંખણ ર તેાલા, નાગકેશર એ સર્વ એખમાં ફરી
કરવું.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાયન.
૧૦૭
થાયછે તથા વાયુ અને પિત્તની શુદ્ધી થઈ
સાકર ૨ તાલા, એલચીદાણા ૬ માસા, તેટલું જ એકવીસ દિવસ સુધી નીત્ય સવારમાં સેવન
સાયન.
ધાતુ, ઊપધાતુ, તથા રસ, ઊપરસ, તથા વિષ, ઊપવિષ, તથા રત્ના ઊપરત્ના ઇત્યાદીઓનુ શેાધન તથા મારણ.
સપ્ત ધાતુની શુધ્ધી—સાનુ ૧, ૩૩ ૨, તાંજી ૩, શીસુ ૪, લઇ ૫, લેહ ૬, જસત ૭ એમાંથી જે ધાતુની શુદ્ધી કરવાની હોય તેના ર સ કરવા અથવા પત્રાં કરી તપાવી લાલ કરવાં, અને તે તેલ છારા, ગામુત્ર, કાંજી એમાં જુદાં જુદાં સાત વખત મેળવાં, પછી છેવટ કળથીના ઊકાળામાં તથા ત્રિફળાના ઊકાળામાં એક એક વખત ઓલવવાં અથવા કેળના ગાભાનેા રસ કાઢી તેમાં સાત વખત ઓલવવાં, અથવા આકડાના દૂધમાં ત્રણ વખત એલાવવાં એટલે શુદ્ધ થાયછે.
સપ્ત ધાતુનું મારણ—ધાતુનાં પત્રાં કરી તેનાથી ચાથા ભાગનું મનસીલ તથા ગંધક લઇ આકડાના દૂધમાં વાટી પત્રાંઆને લેપ કરવા, અને તે શરાવમાં નાંખી કપડ ભાટી કરી ગજપુટ આપવા એ પ્રમાણે માર પુટા આપીએ એટલે સર્વ ધાતુની ભસ્મ થાયછે.
બીજો પ્રકાર—પત્રાના ચાથા ભાગ પારો તથા ગંધક એ ભેગાં ઘુ`ટી લીઅના તથા કુંવારના રસમાં ખલ કરી પત્રાઓને લેપ કરી સુકવવાં પછી શરાવમાં નાંખી પડે માટીકરી ગજપુટ આપવા એટલે ભસ્મ થાયછે,
ત્રિજો પ્રકાર—ગેરૂ, સાજીખાર, વડાગ, આકડાનું દૂધ, નવસાગર, કુંવાર, ચણાઠી એનુ ચુર્ણ તથા ધાતુનાં પતરાં એખમાં થર્ ઊપર થર કુલડીમાં નાંખી તે કુલડી કાયલામાં મુકી તાપ દેવા એટલે ભસ્મ થાયછે,
ઊપધાતુની શુધ્ધી તથા મારણ—સુવર્ણ સાક્ષીક એટલે સેાનામુખી ત્રણ ભાગ, સીધાલાણ ૧ ભાગ એનું ચુર્ણ કરી લેાઢાની તવીમાં નાંખી ચુલા ઉપર મુકી હેડે અગ્નિ લગાડવા અને તે ઉપર કાગદી લીંબુના રસ નાંખવા. અને લેાઢાના દસ્તાવ3 અથવા કચ્છીથી હલાવવું લાલ થયા પછી ચુર્ણ કાઢી લેવુ' એટલેસુધી થાય તે પછી કલથીના ઉકાળામાં અથવા ગામુત્રમાં કીયા તેલમાં ખેલ કરી શરા વમાં નાંખી કપડ ભાટી ફરી ગજપુટ આપવા, એટલે ભસ્મ થાયછે, એજ પ્રમાણ
For Private and Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
[૨ષાયન. સર્વ ઉપધાતુની શુદ્ધ કરવી રે માફીકનું ચુર્ણ કરી કલા તથા મરડામગી, તથા બીર, લીંબુ, એના રસમાં એક એક દિવસ ખલ કરી તડકામાં તપાવ્યું હોય તો શુદ્ધ થાય છે પછી તેનું મારણ સોનામુખીની પેઠે જ કરવું, મેરથુથના ચોથા ભાગે પારેવાની વિસ્ટા તથા ટંકણખાર દશમે ભાગ મેળવી શરાવમાં નાંખી કપડ માટી કરી અડાયા છાણાને ધીમા તાપ આપ, પછી દહીંમાં ખલ કરી તેજ પ્રમાણે અગ્નિ આપ અથવા મધમાં ખેલ કરી અગ્નિ આપ, એટલે શુદ્ધી થાય છે,
અભ્રકન શેધન, તથા મારણ-કાળે અભ્રક લેઈ કેયલાના અગ્નિમાં ધમણ વડે ફકીલાલ કરી દૂધમાં ઓલવ, પછી તેનાં જુદાં જુદાં પડ્યાં કરી ચાખાને રસ તથા લીંબુનો રસ એ બે એકઠા કરી તેમાં તે પડ્યાં આઠ પહેર સુધી પલાળવા, તેથી અભ્રક શુદ્ધ થાય છે, પછી તેનું કપડછાણ ચુર્ણ કરી આકડાના દૂધમાં એક પ્રહરસુધી ખલ કરી તેની ચકતી કરવી અને તેના કરતાં આકડાનાં પાનવીંટી - રાવ સંપુટમાં મુકી કપડા માણી કરી અડાયા છાણામાં ગજપુટ આપવું, એ પ્રમાણે આકડાના દૂધમાં સાત ગજપુટ આપવા, પછી વડવાઇના રસમાં એક દિવસ ખલ કરી ગજપુટ આપ, એ પ્રમાણે ત્રણ પુટ આપવા એટલે ભસ્મ થાય છે.
બીજે પ્રકાર–અબ્રક કુટી તેમાં અરધી ડાંગર નાંખી જાડા કપડામાં બાંધી પાણી નાંખેલા પ્યાલામાં તે પોટલી પલાળી મુકવી, પછી ચાળતાં તે પ્યાલામાં અભ્રક પડસે તે ધાન્યાભ્રાક લઈ તેને ચીકણા, નાગરમોથ, વડનું દૂધ, અથવા વડવાઇનેરશ, લીલી હળદરને રસ, એમાં જુદા જુદા ખલ કરી જુદા જુદા ગજપુટ આપ એટલે લાલ ભસ્મ થાય છે,
ત્રિને પ્રકાર–અભ્રકના બરાબર કલમી સરે ગેમુત્રમાં વાટી અભ્રકનાં પવાઓને લેપ કરી સુકવવાં તે સર્વ પત્રો શરાવ સંપુટમાં ઘાલી ગાજીપુટ આપા, એટલે પેળી ભસ્મ થાય છે, શતપુટી તથાહજારપુટી, અભ્રકની ભસ્મ કરવી હોય તે, કુંવારના રસમાં ખલી શરાવ સંપુટમાં ઘાલી કાપડ મટી કરી ગજપુટ આપવા, એટલે રંગદાર ભસ્મ થાય છે,
લેહ કાટોડાંની શુધ્ધી તથા મારણસો વરસ પહેલાનો ઘણે જુને કાડે લઈ, બહેડાના લાકડાના કેયેલા અગ્નિ કરી તેમાં કાટેડ લાલ કરી બેહડા નીકથરેટમાં ગેમુત્ર નાંખી તેમાં સાત વખત ઓલવવું પછી કુટી ચુર્ણ કરવું અને ગેમુત્રમાં ખલ કરી શરાવ સંપુટમાં નાંખી કપડમટી કરી અડાયા છાણામાં ગજપુટ આપ એટલે ભસ્મ થાય છે તેને મંડર કહે છે,
બીજો પ્રકાર–શાધેલા કાટેડાને ત્રિફલાના ઉકાળાના ર૧ પુટ તથા ગોમુત્રના ૨૧ પુટ તથા કુંવાર રસના ૨૧ પુટ પંચામૃતના ૨૧ પુટે એવી રીતે૮૪ પુટ આપ્યા હોય તે મંડર ઘણે ઊચે થાય છે,
For Private and Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ષાયન.
૧૦૯
સુરમ, ગેરૂ, હીરાકસી ટંકણખાર, કેડી, શંખ, છીપ, ફટકડી મુરડાસીંગી એની શુદ્ધી સુરમાનું ચુર્ણ કાગદી લીંબુના રસમાં ખલ કરી આખો દિવસ તડકામાં મુકવું એટલે શું શુદ્ધ થાય છે, એ પ્રમાણે ગેર વગેરેની શુદ્ધી કરવી,
મનશીલનું શેધનમનશીલના ઝીણા કા કરી, કપડામાં બાંધી પાટલી કરવી, પછી ડેલા યંત્રમાં બકરીનું મુત્ર નાંખી અગ્નિલગાડી પકવ કરવી, એટલે શુદ્ધ થાય છે.
હરતાલનું શોધન-હરતાલને ઝીણું ઝીણું કકડા કરી કપડામાં પોટલી બાંધી લા ત્રમાં પકવવી. તે એવી કે કાંજીમાં એક પહોર, કહેળાના રસમાં એક પહેર, તલના તેલમાં એક પહેર, ત્રિફળાના ઉકાળામાં એક પહોર, એમ ચાર પર પકવવાથી શુદ્ધ થાય છે, અથવા ચુનાના પાણીમાં પકવવાથી શુદ્ધ થાય છે,
જસતની શુધ્ધી–જસતના કક્કા કરી છેડાના મુવમાં એક મહિના સુધી પલાળવા, પણ રેજના રોજ નવું મુત્ર નાખવું.
બીજો પ્રકાર-માણસના મુત્રમાં અથવા ગોમુત્રમાં સાત દિવસ પલાળી મુકવા પછી તેમાંથી કાઢીને જોવા અને પાણીમાં પકવી ફરી જોઈ સુકવી ચુર્ણ કરી મુકવું
પારાની શી-હીંગળને કાંકરે લઈ ખલમાં નાંખી વાટવો. પછી લીંબુના રસમાં ૧ પહેર ખલ કરી ડમરૂ યંત્રમાં નાંખી તેમાંથી પાર કાઢવે તે શુદ્ધ થાય છે,
બીજો પ્રકાર પાસે લઈ લસણના રસમાં સાત દિવસ ખલ કરવો, પછી ગાળી લે
વિનોપકાર–જમીનમાં ખાડો કરી તેમાં ડાંગરનાં રેતરાં નાંખી અગ્નિ લગાડો અને તે ઉપર ખેલ મુકી તેમાં પારે નાંખ, તથા તેને આઠમ ભાગ મીઠું નાંખી એક મહિના સુધી ખલવે પછી ધોઈ લે,
ચોથો પ્રકાર–પારાથી ચોથા ભાગને લીંબુનો રસ નાંખી ખલ રસ સમાઈ જાય એટલે ત્રિકટુ, રાઈ, લવણ ચીત્રક, ચીવમુળ, હીંગ એના ઊકાળામાં ત્રણ દિવસ ખલ કરી ગાળી લે એટલે ઉત્તમ પ્રકારને સુધ થાય છે.
પારાની ભસ્મ-કડછીમાં ગધકનાંખી તાપથી પાતળું થાય એટલે તેમાં પારે નાંખી ઘુંટવ ગંધક બન્યા પછી તે ભસ્મ કાઢી મુકવું, તે ભસ્મ કરવાના પ્રકારે પારાના બરાબર ગંધક નાંખી ભમ કરવી. તે રેગેને નાશ કરે છે, જે ત્રણગણો ગંધક તાંખી કરવી તે પુસ્ટીક થાય છે, ૩ ચેમણે ગંધક નાંખી કરવી, તે
For Private and Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
રષાયન. તેજને વધારે છે, જે પાંચગણે ગંધક નાંખી કરવી, તે સીદ્ધી કરે છે, ૫ છ ગણે ગંધક નાંખી કરવી, તે મૃત્યુને જીતે છે એટલે અપમૃત્યુ દૂર કરે છે,
' બીજે મખ્ય પ્રકાર-પારાને ૮મે ભાગ કવા ૧૬ મે અથવા ૩૨ મેં ભાગ અંદર સેનું નાંખી ખેલ કરી માખણની પેઠે ગોળ કર, અને ઉપર કહેવા પ્રમાણે ભસ્મ કરવી.
ગંધકનું શેધન-લેઢાની કડાઈમાં ગંધક જેટલું ઘી નાંખી સારૂં તપાવી પાતળું થાય એટલે તેમાં ગંધકનું ચુર્ણ નાખવું તે ગંધક ઘીની સાથે મળે એટલે ગાયના દૂધમાં રેડે એટલે શુદ્ધ થાય છે અથવા ડેલાયંત્રમાં ગાયનું દૂધ ગંધકથી દશ ઘણું નાંખી હેઠે ઘીમે તાપ લગાડો ગંધક પકવે, તે પણ ઉત્તમ જાય છે.
હીંગળની સધી-હીંગળે ખેલમાં નાંખી ગાડરના દૂધના ૭પુટ તથા લીંબુના રસના ૭ મળી ચઊદ દિવસ ભાવના આપવી, એટલે શુદ્ધ થાય છે.
શીલાજીત–પ્રીમતમાં પરવત ઉપર મહેદી મોટી સલાઓ હોય છે તે તડકાથી તપે છે, તેથી તેઓને પરદ છુટી તે થકી રસ ઝરીને જામે છે તેને શિલાજીત કહે છે. તે શિલાજીત ગાયના દૂધમાં, ત્રિફલાના ઉકાળામાં ભાંગરાના રસમાં જુદા જુદા એક એક દિવસ ખલ કરી તડકામાં સુકી સુકવે, એટલે શુદ્ધ થાય છે શિલાજીત ન મળે તો તેને ઠેકાણે સુરે ખાર લે
સમુદ્રફણ--લીંબુના રસમાં ખલ કરી સુકવવું એટલે શુદ્ધ થાય છે.
રત્નનુશાધન તથા મારણ-હીરાનુ ધન તથા મારણ-વ્યાકંદ વાટી તેમાં હીરે નાંખી તેની લૂગડામાં પોટલી બાંધી ફેલાયંત્રમાં નાંખી કળથીના ઉકાળામાં ત્રણ દિવસ જુદા જુદા પકવે એટલે શુદ્ધ થાય છે. પછી અગ્નિમાં તપાવી ૨૧ વખત ગધેડાને મુત્રમાં ઓલવ પછી માંકણેની સાથે હરતાળ વાટી તેને ગાળો કરી તેમાં તે હીરે નાખી તે ગોળ કુલડીમાં મુકીને કેયલામાં મુકીને ધમણથી તપવ્યા પછી તે ઉપર ડાનું મુત્ર છાંટવું પછી તે હીરે બહાર કહાડી ફરી માખણ તથા હરતાળ ભેગાં વાટી પ્રથમનો પેઠે કરવું એવું સાત વખત કરીએ એટલે હીરાની ભસ્મ થાય છે.
બીજે પ્રકાર–હીંગ તથા સીંધાલેણ તપા કળથી એ ત્રણેને ઉકાળે કરી તપાવેલા હીરાને ૨૧ વખત એલ હોય તે ભસ્મ થાય છે.
વિકાંતન ધન તથા મારણ--પ્રથમ હીરાની પેઠે શેધન કરવું પછી તે મણે તપાવી તપાવી ઘેડાના મુત્રમાં ૧૪ વખત ઓલિવ પછી મરડાસીંગીની પાંચ સીંગ લાવી કુટી તેને ગાળે કરી તેમાં તેમણે નાંખી માટીના શરાવ
For Private and Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રેષાયને.
૧૧૧ સંપુટમાં મુકી કપડમટી કરી અડાયા છાણામાં રાજપુટ આપવો એ પ્રમાણે સાત વખત પુટ દેવાથી ભસ્મ થાય છે. પાનુ તથા માણેક એનુ શેાધન હીરાપ્રમાણે કરવું
સર્વ રત્નનુ ધન તથા મારણ-સુર્યકાંત મણી, મોતી પરવાળાં એને ડેલાયંત્રમાં નાંખી જાઈના રસમાં ૧ પહેર પકાવ્યાં હોય તો તેનું શોધન થાય છે, હવે તેઓનું મારણ-કવાર તથા તાંદળજાનો રસ અને સ્ત્રીનું દૂધ એ ત્રણેમાં તેમણી, મોતી, પરવાળા તેમજ બીજી પ્રકારનાં રત્ન એ સર્વને તપાવીને એ દરેકમાં ૭ વખત ઓલવ્યાં હોય તો એક ક્ષણમાં સર્વની ભસ્મ થાય છે.
બીજી પ્રકારનું મારણ--મોતીઓ તથા પરવાળાનું મારણસેનામુખીના મારણ પ્રમાણે કરવું તથા હીરાનું શોધન અને મારણ કહેલુ છે તે પ્રમાણે સર્વ રત્નનું કરવું,
ત્રિ પ્રકાર-રત્ન તપાવી કળથીના ઉકાળામાં હીંગ તથા સીંધાલેણ નાંખી તેમાં ઓલવવાં એ પ્રમાણે સાત વખત કરવું એટલે ભસ્મ થાય છે.
વષ તથા ઉપવષેની શુદ્ધી-સેમલની શુદ્ધી-તાંદળજાનો રસ ડાલ યંત્રમાં નાંખી સે મલના ઝીણા ઝીણા કકડા કરી પોટલી બાંધી તેમાં પકવવે એટલે શુદ્ધ થાય છે.
વછનાગ વગેરે ઝહેરની શુદ્ધી–વછનાગના કકડા કરી પિટલી બાંધી ગેમુત્રમાં નાંખી તડકામાં ત્રણ દિવસ મુકવી, ગેમુત્ર નિત્ય નવું નાંખતા જવુ અથવા ગાયના દૂધથી ફેલાયંત્રમાં પકાવ એટલે શુદ્ધ થાય છે કીંવા ગેમુત્રમાં પકાવ
નેપાળાના બીજની શુદ્ધી–પાળાના બીજ માંહેના ગેળા લઈ તેની કપડામાં પોટલી બાંધી ત્રણ દિવસ ભેંસના છાણમાં દાટી મકવી ચોથે દિવસે કહાડી ગરમ પાણીથી ધોઈ માંહેને મગજ કાઢી લે, અને તે ઝીણું વાટી કે હાંડલાને લીપી મુકવું એટલે ચીકાસવીનાને થાય છે તે કાઢી ચૂર્ણ કરી મુકવું પછી લીંબુના રસમાં પાંચ સાત ભાવનાઓ આપવી, એટલે શુદ્ધ થાય છે.
બીજો પ્રકાર–નેપાળના માંહેના ગેળા પંચગવ્યમાં ૩ દિવસ પલાળી મુકવા પછી કેટા કાઢી અશ્લવર્ગમાં દશ દિવસમુક રસ નીત્ય ન નાંખવે પછી ક્ષાર વગીમાં ૩દિવસ મુકો પછી કુંવારના રસમાં ૩ દિવસ મુક પછી છાણાની રાખના પાણીમાં ૩ દિવસ મકવે એટલે બળતરા, વાંતી, ભ્રાંતી ઈત્યાદી રોષ તેના દુર થાય છે,
-
-
૫
શા મતાસી,
For Private and Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૨
રાયન.
કળ લાવી કદ એટલે કાકરાના વચ્છનાગ તેની શુદ્ધી—તેના કકડા કરી આખી રાત ગામત્રમાં રાખવા એટલે શુદ્ધ થાય છે.
ઝહેર કાચલાની શુદ્ધી—તેને જરા ઘી લગાડી ધુમાડા વીનાના અંગારા ઉપર શેકવા એટલે શુદ્ધ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધતુરાનાં બીજની શુધ્ધી—એ ચાર પહેાર ગામુત્રમાં પલાળીપછી ગામ્મુત્રમાં પકવ કરી અને ઉપરની છાલ કાઢી નાંખવી એટલે શુદ્ધ થાય છે. અફીણની શુધ્ધી—અફીણને આદાના રસની ૨૧ ભાવના આપવી અને સુખવવુ એટલે શુદ્ધ થાય છે.
આકડા, કણેર, થાર ઇયાદી ઝહેરાની શુધ્ધી—કળ લાવી પ્રમાણે કરવી ભાંગની શુધ્ધી—ભાંગ પકવવી અથવા તવીમાં એકલીજ રોકવી અને પેાઢલીને હાંડલામાં પાણી નાંખી ધેાવી તે પાટલીમાંથી નીરમળ પાણી નીકળે એટલે શુદ્ધ થઈ.
શુદ્ધ થાય છે.
મરીની શુધ્ધી—મરીતે ખાટી છાશમાં ત્રણ ઘડી પલાળી પછી ઉપરનાં ફોતરાં ફહુાડી નાંખવાં એટલે શુદ્ધ થાય છે.
પીપરની શુધ્ધી—પીપર ચિત્રકના ઉકાળાની ભાવના આપી તડકામાં મુકવવી એઢલે સારી શુદ્ધ થાય છે તે રષાયનમાં લેવી.
—કમળના પાનના રસ કહાડી તેમાં હીંગના કાંકરા નાંખી
હીંગની શુદ્ધી— એક પ્રહર તડકામાં મુકવા એટલે રષાયનમાં નાખવાને ઉપયાગી થાય છે. પાષાણભેદની શુદ્ધી—પાષાણભેદ ડાલાયંત્રથી દૂધમાં ૧ પહેાર પલાળવ એટલે શુદ્ધ થાય છે.
એરડાના બીજની શુદ્ધી—એરડાની પોટલી બાંધી નારીયેળના પાણીમાં ૧ પહેાર સુધી ડાલાયંત્ર વડે પકવવી.
લસણની શુદ્ધી—લસણની કળી એક રાત પલાળવાથી તેની દૂર્ગંધી કમી થઈ શુદ્ધ થાય છે.
ગુગળની શુદ્ધી—ત્રિફલાના ઉકાળામાં ગુગળની પાટલી પકવવી એટલે
ધાતુઉપ ધાતુ રસ ઉપર રસ વગેરેની ભસ્મ કરવાને પુટાઆપવાના તેના પ્રકાર
મહાપુટ—એટલે એએ હાથ ચારે ખુણે સરખા તથા તેટલે જા એવ
For Private and Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩ ખા બેદી અડાયા છાણાથી તે અર ખાડે ભરી તે ઉપર કપડ મટી કરેલ શરાવ સંપુટ અથવા કુલડી મુકી ઉપર બીજાં છાણાંનાંખી પુટ આપવો તે મહાપુર.
ગજપુટ તથા માહિષપટ–એટલે દહેડ હાથ ચ્યારે ખૂણે તથા તેટલેજ ઊંડા ખાડા ખોદી ઉપર કહ્યા પ્રમાણે પટ આપવો,
વરાટ એટલે–એકેક હાથ પ્રમાણે તેજ ઘન ખાડો કરી તેમાં પુટ આપ.
કકકટપટ-એટલે એક વેંત ચારે ખુણે સરખો તથા તેટલો જ ઊડે ખાડો કરી તેમાં પટ આપવો.
કપોતપટ–એટલે વેંત ભરના ઘન ખાડામાં ૭ અથવા ૮ છાણમુકી પુટ આપ..
- છાણાનો પર–એટલે જમીન ઉપર છાણાનો ગોર અડધો પાથરી તે ઉપર શરાવ વગેરે મુકી તેની ઉપર બીજે ગેર નાંખી દાબવું અને અઝી લગાડી પુટ આપ
જે પુટમાં ખાડાનું તથા છાણાનું પ્રમાણ નથી ત્યાં નરમ કૌંવા કઠણ જેવી જણસ હેય તે પ્રમાણે ૧૦૦ અથવા ૬૦ કીંવા ૩૦ અડાયા છાણને પુટ આપ
કુંભપટી–એટલે માટીની ગાગે લઈ તેને ટચલી આંગળીના પ્રમાણે ૪૦પ૦ છિદ્દે પાડી તેમાં અડધે સુધી કેયલા ભરી તે ઉપર કપડ માટી કરેલે શરાવ સંપુટ અથવા કુલડી મુકી તે ઉપર બીજા કેયલા નાંખી સળગાવવા અને તે ગાર ચૂલા ઉપર અથવા ઈટ ઉપર મુકવી તે માંહેને અનિી વિજે દિવસે ઠંડા થયા પછી માંહેનું ષડ કહાડી લેવું તેને કુંભપુટ કહે છે.
હવે યંત્રે કેટલાં તથા કેવાં તે કહું છુ. ડમરૂ યંત્રહેઠળનું હાંડલુ નહતુ અને ઉપરનુ બમણું મહતું એવાં બેહાડલાં લાવી તેની અંદર તથા બહાર ખડી અથવા ગોપીચંદનને સારે લેપ
કરી સુકાવા દેવાં. પછી કહાના હાંડલા માં કહ્યા પ્રમાણે બનાવેલો હીંગળે નાંખી તે ઉપર મહાટું હાંડલુ ઉઘુ વાળવું, અને બનેના મહાને સાંધાને ચુને ૧ ભાગ તથા આટો ભાગ એકઠાં કરી મજબૂત થાય એવું લગાડવું તેને ડમરૂ યંત્ર કહે છે, તે યંત્ર ચુલા ઉપર મુકી હેઠે અગ્નિ આપો તથા ઉપરના હાંડલા ઉપર પલાળેલા લુગડાની ઘડી સુકી. તે ઉપર પાછું વારંવાર નાંખતા જવું કપડાને સુકાવા દેવું નહીં, એટલે હીંગળ મહેન
For Private and Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૪
સાયન.
પાર નીકળી ઊપરના મહેટા હાંડલામાં તળીયે જઈ લાગેછે, તે વાળા કુંચીવડે કાઢી લેવા એપ્રમાણે નહાવુ યંત્ર કરી કપુરનાં કુલ કાઢવાં પણ હેઠે ધીમાં પલાળેલા કાકડા લગાડી મુકવા એટલે ફૂલ સારાં નીકળેછે,
ઊર્વ નલીકા ચત્ર—એક તપેલું લાવી તેમાં જણસ નાંખી તેના માંઊપર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
R
ડમા જેવુ... ઢાકણું કે જેના વચ્ચે અંગુઠા જેવડું છીદ્ર પાડેલું હેાય તેવુ" ઢાંકણું મજબૂત બેસાડી તે તપેલું ચૂલા ઉપર મુકી નીચે તાપ કરવા, અને તે નળીના સામેના મહેાડા નીચે એક વાસણ મુકવુ. એટલે તે નળીની રાહે તે વાસણમાં અ પડેછે, તે આ ઉપર તેલ આવેછે, તેને અત્તર કહેછે,
વાલુકા યંત્ર—ગાળ અગ્નિની સીસી લાવી તે ઉપર કપડે માટી સાત વખત કરવી પછી પહેાળામાંનું માટીનુ હાંડલુ લઇ તેના તળીયે દાંભણ વડે છિદ્ર પા
ડવાં અને જે રષાયન કરવાનુ હોય તેની કજલી તે અગ્નિની સીસીમાં નાંખી તે સીસીને હાંડલામાં છીદ્ર ઉપર ખરાખર ઊભી મુકી તેના થડમાં પાણી થી મેળવેલી મટેાડી અથવા ગહુના લેાટવડે તે હાલે નહી એવી રીતે બેસાડવી પછી સીસોના ફરતી મીઠા પાણી માંહેની રેતી સીસીના ગળા સુધી ભરવી અને હાંડલુ ચુલા ઉપર મુકી જેવે અગ્નિ કહેલા હોય તેવા તે યંત્રના નીચે આપવે.
સુધર યંત્ર—સવા હાથ ચારે ખુણે સરખા ખાડા કરી તેના વચે એક વેતની ચારે ખુણે સરખી એવી નહાની ખાડ કરી તેમાં એસડા નાખેલા શરાવ સ’પુટ મુકી એ અ થવા ત્રણ આંગળ માટીઉપર નાંખી તેઉપર કહેલા પ્રમાણે છાણાં નાંખી અગ્નિ આપવા.
For Private and Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રષાયન.
૧૧૫ દેલાયંત્ર–ઊકાળા વગેરેની જણસે કહેલી મહેટ હાંડલામાં નાંખી અને
જે ઓસડ શેધવાનાં હોય તેની પિટલા કરી હાંડલાના ઉપર સળી મુકી તેને તે પોટલી બાંધી હાંડલામાંની જણસેમાં જરા ડુબે એવી લટકતી રાખવી અને અગ્નિ લગાડવું એટલે પિટલી માંહેનો એસડે પકવ થઈ શુદ્ધ થાય છે.
ગર્ભમંત્રઅર્ક કાઢવાનું છે તો એક વાસણમાં ઈટ મુકી તેઉપર વાટકી મુ.
કવી, અને વાસણમાં વાટકીના ફરતી જણસે નાંખી તે વાસણના મેં ઉપર બીજી પાણીના ઘડી યાળ જેવી પાતળી વાટકી મુકવી. અને માટી લગાડી સાંધો બંધ કરે તે વાટકીમાં પાણી નાંખી યંત્રના નીચે ધીમે તાપ કરે, પછી ઉપરની વાટકી માંહેનું પાણી ગરમ થાય એટલે તે કહાડી બીજું પાણી નાંખતા જવું, એપ્રમાણે
કરવાથી ઊપરની વાટકીના તળીયે બાફ જામી યંત્ર માહેની વાટકીમાં અર્ક અથવા તેલ પડે છે,
પાતાલમંત્ર–એક હાથ પહેળે તથા તેટલે ઊડે એ ખાડો કરી
તેમાં એક વાસણ મુકવું અને બીજા હાંડલામાં જોઈએ તે ઓસડ નાંખી તેનાં માં ઉપર છીદ્રપાડેલું શરાવ મુકી તે હાંડલુ શરાવસહીત ખાડા માંહેના વાસણ ઉપર ઊંધુ મુકી ચુનો તથા લેટવડે તેના સાંધા બંધ કરી મજબૂત કરવું પછી ઉપરના હાંડલાના થડ સુધી માટી ભરવીને હાંડલા ઉપર
– અગ્નિ કરે એટલે અંદરના એસિડનું તેલ નીકળી રાવના છિદ્રની વાટે નીચેના વાસણમાં પડશે.
For Private and Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
૨ષાયને.
s
યંત્ર-તંબક–એક તપેલું ઉભાગળાનું લઈ તેમાં અડધે સુધી જણસે
- નાંખી તેમાં કહેવા પ્રમાણે પાણી નાંખી તેના
મોં ઉપર બે નળીઓનું લંબક મુકી પછી તેના સાંધાએ લોટ તથા ચુનો મેળવી લગાડો પછી ચૂલા ઉપર મુકી હેઠે ધીમા તાપે લગાડ ઉપરના લંબકમાં પાણી ગરમ થાય છે એટલે ઉપરની નળીથી તે પાણી કાઢી બીજું તાડું પાણી નાંખતા
જવું અને હેડલી નલી હેઠે મોટા મોને સીસ મુકી તેમાં અર્ક પડે તે લે, આયંત્રને લંબક એવું કહે છે, કેઈ નલીકા યંત્ર એમ પણ કહે છે, - સુવર્ણ મીલી વસંત–સોનાનું ચુર્ણ અથવા વરખ ૧ તેલ, મોતીનું ચૂર્ણ ૨ તેલા, હીંગળે ૩ તલા, ધોળા મરી ૪ તેલ, જસત ૮ તલા એ સર્વને એક ઠેકાણે ખલ કરી તેમાં ગાયનું માખણ રા તેલ નાંખી ૧ રાજ ખલ કરી પછી લીબુનો રસ નાંખી ૪ દિવસ ખલ કર્યો હોય તો એ વસંત ઘણું ઉત્તમ થા
છે, એ એક ચણાઠી અથવા બે ચણાઠી ભાર મધ અને પીપરમાં આપવી, તેથી પુષ્ટી થાય છે, અને જીર્ણજ્વર, ક્ષય, કાસ, સ્વાસ, સરદી, ગુદામય વાયુ, ગુલમ, એ રેગ દુર થાય છે, અને ધાતુ ગતજ્વર, રક્તવિકાર, દુબળા પણું, બાળકના રંગ, વૃદ્ધના રેગ, ભારે વાઈના રોગ, સુતીકા રે, એ પણ દુર થાય છે, પથ્થ દૂધ તથા ભાત
લઘુ માલીની વસંત-જસત ૧ શેર, ધોળાં મરી પાશેર, એને એખઠો ખલ કરી તેમાં ગાયના દૂઘ ઉપરની મલાઈ ને શેર નાંખી એક દિવસ ખલ કરે, પછી લીંબુના રસમાં ૪ દિવસ ખલ કરે, પછી ગોળી કરી મુકવી એની માત્રા ૧ વાલ મધ તથા પીપરમાં આપવી તેથી જીર્ણ જવર, વીશમજ્વર, રક્ત અતીસાર, પ્રદર, નેત્રરંગ પીત્તરોગ, ગલગ્રહ રેગ, એ દુર થાય છે,
અસ્વીની કુમાર-વછનાગ ૧ તેલ, મરી ૧ તોલે, શું તેલ, ત્રિફળ ૩ તોલા, પીપરી મુળ ૧ તોલે, પીપર ૧ , અફિણ ૧ તોલે નેપાળ ૧ તોલો, હરતાલ ૧ તોલો, ટંકણખાર ૧ તોલો, લવીંગ ૧ તોલો, એ એસડાનું ચૂર્ણ કરી પારે ૧ તોલે, ગંધક ૧ તોલો એ ભેગાં મેળવી ખલ કરે, પછી ગાયના ના શેર દૂધમાં ખલ કરે સુકું થાય એટલે ના શેર ગોમુત્ર નાંખી ફરી ખલ કરે, એ પ્રમાણે પાછી ભાંગરાના રસની ભાવના આપવી, પછી ચણ્યા જેવડી ગોળી કરવી એ રક્ષાયન અનુપાન છ સર્વ રોગ પર આપવું
વિરવતાપ હરણ-હીમજ, પીપર, તાંબાની ભસ્મ, ઝહેર કેચલ, નેપાળે,
For Private and Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાયન.
૧૧૭
* શાધેલા, તેડ, ગત્રક શુધ્ધ કરેલા, એ સરખા ભાગે લઈ પ્રથમ પારે ગાધક એ ભેગાં ધુ’ટી પછી તેમાં બાકીનાં એશડા કપડછાણ કરી નાખવાં, અને ધ‘તુરાના રસમાં એક દિવસ સુધી ખલ કરવા, પછી એ એ વાલ વજનની ગેનીચેા કરવી તે આદાના રસમાં નીત્ય બે વખત આપતા જવી, એટલે નવવર દુર થાયછે, પથ્થ મગનુ એસામણ તથા ભાત,
શીતારી રસ-તાપ્રભસ્મ, ગધક, ટંકણખાર, ફુલાવેલે વચ્છનાગ, મારથુથુ, પારાની ભસ્મ, જસત, હુ નાલ ભસ્મ, એ એમા શુધ્ધ લઇ કારેલાના પાનના રસમાં એકઘડી ખલ કરવા, પછી તેની ચણાઠીના પ્રમાણે ગોળીઓ કરવી, તે જીરૂ તથા સાકરની સાથે આપવી. એટલે એકાંતરે તાવ શાંત થાયછે, એ માત્રાનુ નામ સીવજીએ શીતારી એવું મુકેલુછે,
ઘેાડાચાળી રસ—પારે।૧તાલા, વચ્છનાગ ૧તાલા, ગ ́ધક ૧ તાલા, હરતાળ ૧ તાલા, ત્રીકટ્ટુ ચુર્ણ ૩ તાલા, ત્રીફળા ચુર્ણ ૭ તેાલા, ટંકણખાર ૧ તાલેા, નેપાળાનાં બીજ ૧ તાલા, એ એસડાના ભાંગરાના રસમાં ૨૧ દિવસ ખલ કરવેા. પછી ર ચણેાહી પ્રમાણે ગાળીયા કરી મુકવીને મુકવી, અનુપાન પ્રર્ણ માંહેનું અનુપાન ચેાજી સર્વ રોગ ઊપર આપવી.
પુર્ણ પ્રતિજ્ઞા રસ—પારે ૧ તાલેા,ગધક૧ તાલા, તાલક ૧ તાલેા, મનસીલ ૧ તાલા તામ્ર ૧ તાલા, હીંગળા ૧તાલા, જસત ૬ તાલા એની કજલી કરી આદુ તથા નગોડના રસની ભાવના આપવી માત્રા ૧ ચણેાઠી ભાર ચીત્રકના ઊકા. ળામાં આપવી તેથી ૮ પ્રકારના જ્વર દૂર થાયછે, શન્નિપાત જવર, જીર્ણ જ્વર, સીતજ્વર, વગેરે ઉપર અનુપાન તથા રોગ જોઈ ચેાજવી.
બ્રહત સુવર્ણ માલીની વસત–સાનુ માસા પુ, હીંગળા માસા ૧, કસ્તુરી માસા ૧, ઘૂતાગ સસ્ત્ર માસ ૧, જસત માસા ૧,પ્રવાળ ભરમ માસા, મરી માસા ૧૬, ગેરચન માસેા ૧,મંગલ સ્ત્ર માસેા ૧, પીપર માસે ૧૬ એ સર્વ એકસડા-ખલ કરી તેમાં માખણ આસરે ત્રણ માસા નાંખી ૫૦ લીંબુના રસની ભાવના આપવી, સુકાયા પછી ગાળીયા યાલ વાલની માંધવી, જર્ણ જ્વર, લેાહી, પ્રમેહ, પાંડુરેગ, ક્ષય, શૂળ, સ્વાસ,કાસ, ઇત્યાદી રોગા ઉપર અનુપાન ચેાજી આપવી,
શીતારી બીએ –મારથુથુ ૩ ભાગ, શંખ ભસ્મ ૫ ભાગ, હરતાળ ૧ ભાગ, એના કુંવારના રસમાં ખલ કરી શરાવમાં નાંખી કુકકુટ પુટ આપવા, એની માત્રા એક ચણાઠી ભાર પ્રમાણે ખાંડની સાથે આ પવી, ઊલટી થાય તેા દૂધ પાવું પૃથ્થ પણદૂધભાત એક મહીના ગાળ ખાવા નહીં,
શન્નિપાત ચિંતામણી રસ—પારા ૧ તાલુ, ગ ંધક ૧ તાલા, અભ્રક ભસ્મ,
For Private and Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
રષાયન.
૧ તેલ, તામ્ર ભસ્મ તેલ, સુંઠ ૧ લેમરી ૧ તોલો, પીપર ૧ તેલે એને ભાવના ત્રિફળાના ઉકાળાની તથા વેણપુપીના રસની, એવી ત્રણ ભાવનાઓ આપવી, અને તે માત્ર એક ચઠી ભાર લઈ આઠ પ્રકારના તાવ, શૂળ, અજીર્ણ, હલીમક, ઈત્યાદી રેગે ઊપર અનુપાન પ્રમાણે લેજના કરવી.
બાલ સૂર્યોદય રસ–પોરે ૧ ભાગ, ગંધક ૧ભાગ, વછનાગ ૨ ભાગ, તામ્ર ૨ ભાગ, લેહ ૪ ભાગ, કેડીભસ્મ ૫ ભાગ, અભ્રક ભસ્મ ૧ ભાગ, મરી દહીંના પાણીમાં ખલ કરી માત્રા બાંધવી, એ શત્રિપાત વર, કાસશ્વાસ, ઊલટી, પાડરગ, પ્લીહા, પ્રમેહ, પ્રદર, મૂત્રકૃચ્છ, એટલા રેગે ઉપર ઊપયોગી છે,
કાળકટરસ–વછનાગ ૧૧ ભાગ, પારે ૩ ભાગ, ગંધક ૫ ભાગ, મનસીલ ૬ ભાગ, તામ્ર ૪ ભાગ, ટંકણ ૬ ભાગ, હરતાળ૦ ભાગ, ચીત્રક ૮ ભાગ, ત્રીકટ ૧૨ ભાગ, ત્રીફળા ૧૦ ભાગ, હીંગ ૧ ભાગ, વજ ૧ ભાગ એ સર્વ એસિડ ભેગાં ઘૂંટી તેને ભાવના એવી આપવી કે આદાના રસની ૧, ચીત્રકના ઊકાળાની ૧, લીંબુના રસની ૧, લસણના રસની ૧, ભારંગમુળના રસની ૧ આકડાના મુળના રસની ૧, કળલાવીના રસની ૧, ધંતુરાના મુળના રસની ૧, નાગ૨વેલના પાનના રસની ૧ સરગવાની છાલના રસની ૧, પંચકેલના ઉકાળા નીટ અને પંચમુળના ઉકાળાની સદરહુ બાર પ્રકારના ઉકાળા તથા રસ કાઢી જુદી જુદી ભાવનાએ આપવી, ગળી ગુંજ પ્રમાણે બાંધવી અનુપાન આદાને રસને મધ સર્વર ઉપર તથા મેટા શત્રિપાત જવર ઉપર જવી, જવરમાં પાનનું બીડું ખાવું નહાવું, ચંદન અંગે લગાડવું, દહીંભાત ખા, એવું એ કાળકુટનું પરાક્રમ છે.
ચંદ્રશેખર રસ-પારે ૧ ભાગ, ગંધક ૧ ભાગ, મરી ૧ ભાગ, કણખાર ૧ ભાગ, સાકર ૪ ભાગ ભાવના માંછલાના પીત્તની, ગળી વાલના પ્રમાણે અનુપાન આદાનો રસ, તાઠું પાણી છાસ વગેરે ત્યાગવાં, બળતરાની સાથે જે જવર હોય તે ઉપર ઊપયોગી છે.
અમદાનંદરસ-પીપર ૧ ભાગ, હીંગળે ૧ ભાગ, કેડી ૧ ભાગ, હેમબીજ ૧ભાગ, જાયફળ ૧ ભાગ, ટંકણખાર ૧ ભાગ, વછનાગ ૧ભાગ, સુંઠ ૧ભાગ ભાવના લીંબુનો રસને ધતુરાને રસ ભાંગને ૨સ એમાં એકેક વખત ખલ કરી ગોળી વાલ જેવડી બાંધવી, અનુપાન પ્રમાણે જવર, ગ્રહણી, કફ, શળ એ ઉપર આપવી અને તેથી વાજીકરણ પણ છે.
વણવી રસ-હીંગળો ૧ ભાગ, કડુ ૧ ભાગ, વછનાગ ૧ ભાગ
For Private and Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ષાયન.
૧૧૯ વજ ૧ ભાગ, સુંઠ ૧ ભાગ, મરી ૧ ભાગ, પીપર ૧ ભાગ એ સર્વને ચીત્રકન ઉકાળામાં ખલ કરી તેની ગોળી વટાણું જેવડી બાંધવી, જ્વર તાકીય તાવ વાયુ એ ઉપર મધ તથા આદાના રસમાં આપવી
મહારાંશ-પારો ૧ ભાગ, વછનાગ ૧ ભાગ, સુંઠ ૪ ભાગ, મરી ૪ ભાગ, પીપર ૪ ભાગ, ધતુરાનાં બીજ ૩ ભાગ, ગંધક ૧ ભાગ એ સર્વ એસ, ડાનો લીંબુના તથા આદાના રસમાં ખલ કરી ભુકો કર એ માત્રામાંથી એક ચણોઠીભાર આદાના રસને મધમાં આપવી. એટલે જવર, વીમજવર, એકહી એકાં અને ચોથીમો તાવ હોય તો પણ શાંત થાય છે,
હીંગળેસ્વર–પીપર ૧ ભાગ, હીંગળે ૧ ભાગ, વછનાગ ૧ ભાગ, એ એખરાં કરી તેને ખલ કરી મુકે. મધમાં બે ચણાઠીભાર આપતા જવું એટલે વાત જવર શાંત થશે,
શીતારી–ત્રી–પારે ૧ ભાગ, ટંકણખાર ૧ ભાગ, ગંધક ૧ ભાગ, નેપાળ ૨ ભાગ, સીંધાલણ ૧ ભાગ, મરી ૧ ભાગ, આંબલીના ફાતરાંની રાખ ૧ ભાગ, સાકર ૧ ભાગ એ સર્વને લીંબુના રસમાં ખલ કરે, બે ભાર ચણાઠી ગરમ પાણીના સાથે આપવું એટલે તાઢીયે તાવ દૂર થાય છે.
વરરાજ રસ-પારે ૧ ભાગ, સુવર્ણમાલીક ૧ ભાગ, મનસીલ ૨ ભાગ, ગંધક ૩ ભાગ, મુસળી ૧૦ ભાગ, તામ્ર ૫ ભાગ, ભીલામાં ૩ ભાગ, એ સર્વને એક ઠેકાણે ખલ કરી થારના રસમાં પલાળી શરાવમાં મુકી મુદ્રા કરી ચાર પિહેર અગ્નિ આપ, સારી પેઠે થંડુ થયા પછી ખલ કરે તેમાંથી ચાર ચણોઠી ભાર નાગરવેલના પાનમાં આપવું. તેથી આઠ પ્રકારના તાવ શાંત થાય છે, સવારે ઓસડ લઈ તે ઊપર પથ્થ છાશ ભાત ખાવ. એજ ઉપરના એસડમાં એક ભાગને મેરથુથુ નાંખી તૈયાર કર્યું હોય તે ચોથીયા તાવ ઉપર ઉપગી પડે છે,
પ્રાણેશ્વર રસ–પારે ૧ ભાગ, ગંધક ૧ ભાગ, વછનાગ ૧ ભાગ, અભ્રક ૧ ભાગ એ એસ ધોળી મુસળીના ઉકાળામાં ખલ કરી કપડા મટી કરેલી સીસી. માં નાખી મુદ્રા કરી સુકાયા પછી પુટ આપવો. ઠંડુ થયા પછી સીસીમાંથી કાઢી એક દિવસ ખેલ કરે પછી જીરૂ, ચીત્રક, હીંગ, સાજીખાર, ટંકણ, ગુગળ, પંચલવણ, ધાવડીનો સાર, મરી, પીપર એ સર્વ પારા જેટલાં લઈ તેના ઉકાળાવડે જુદી જુદી સાત ભાવનાઓ આપવી. એ ઓસડ પાંચ ચણોઠી ભાર નાગરલના પાનમાં વસમા નવ જ્વર ઉપર આપવું. તે ઉપર ગરમ પાણી પીવું, શનિપાત વર, દાહ પુર્વ વર, ગુમસુળ, એ ઉપર આપવું ઈછામાં આવે તે ભેજન દેવું
નવજાભ સિંહ રસ–પારે, ગંધક લો, તામ્ર ભસ્મ, મરી, પીપર,
For Private and Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
રષાયને. સુંઠ, એ સર્વ સરખા ભાગે, તથા વછનાગ અડધો ભાગ નાખી આદાના રસમાં બે દિવસ ખલ કરે, એ માત્રા બે ચણોઠી ભાર આદાના રસમાં આપવી, એટલે મહેર નવવર તથા સંગ્રહણી મટે છે.
મૃતસંજીવન રસ–તામ્ર ૪ ભાગ, નેપાળ ૩ ભાગ, ટંકણ ૨ ભાગ, વચ્છ નાગ એ સર્વની સુક્ષમ કજલી કરી મુકવી, તેમાંથી બે માસા માત્રા આદાના રસમા અથવા ત્રીક, અને સીંધાલેણ એની સાથે આપવી, કપુર અને ચંદન એ શરીરે ચોપડવાં, પથ્થ છાશભાત, મિથુન કરવું નહી. શન્નિપાત જવર, વિશામ જવર, આમવાત, વાતશુળ, ગુલ્મ, પીહા, જદર, સીત પૂર્વ, દહપૂર્વ, વીશમ જવર, તથા અગ્નિમંદ, ઈત્યાદી રેગો ઉપર એ માત્રા જવી,
ભસ્મરવર-અડાયા છાણની ભસ્મ તેલા ૪, મરી માસા ૯ વછનાગ માસા ૩એનું એખ ચુર્ણ કરી મૂકવું. તેમાંથી પાચ ચણાઠી ભાર આદાના રસમાં આપવું, એટલે સન્નિપાત જ્વરને નાશ થાય છે,
સંજ્ઞા પ્રબંધ પ્રધમન-વજ, લસણ, કડ, સીંધાલુણ, ભેરીંગણી, રૂ. દ્રાક્ષ, મીણ સમુદ્રફલ એ ઓસડો સરખે ભાગે લઈ આકડાના દૂધમાં ભાવના આપવી, પછી મેરના પીત્તની ત્રણ ભાવનાઓ આપી ચુર્ણ કરવું. શન્નિપાત, કફ વૃથ્વી, વાયુ, અપસ્મર, હલીમક, માથાને રેગા, કાનને રેગ, એ ઉપર એ ચુર્ણ નસકોરીમાં મુકવું. એટલે સાવધ થાય છે.
- ત્રિભુવન કીર્તી રસ-હીંગળે, વછનાગ, સુંઠ, મરી, પીપર, ટંકણખાર, પીપરી મુળ, એ સર્વનું સરખા ભાગે ચુર્ણ એકઠું કરી તેને તુલસીનો રસ, ધંતુરાનો રસ, એ ત્રણ ભાવનાઓ આપી. એક ચણોઠી જેવડો ગળી કરી આ દાના રસમાં આપવી, એટલે અનેક પ્રકારના વર તથા ૧ર શનિપાતને દુર કરે છે.
સંધીગ સન્નિપાતારી રસ-પારો ૧ ભાગ, ગંધક ૨ ભાગ એની કજલી અભ્રક ભસ્મ ૧ ભાંગ, મરી ૧ ભાગ, જવખાર ૧ ભાગ, સાજીખાર ૧ ભાગ, ટંકણખાર ૧ ભાગ, શાહજીરૂ ૧ ભાગ, ત્રીકટ ૩ ભાગ, ત્રીફલા ૩ ભાગ, સીંધાલુણ ૧ ભાગ એ સર્વ એકઠાં કરી ખલ કરવો, તેને ચીત્રક મુળના ઉકાળાની ભાવના ૧ દિવસ આપી. ૫ ચઠી પ્રમાણે ગોળી કરી, મધ તથા પીપરમા અને થવા ગરમ પાણીના સાથે આપવી.
મૃત સંજીવની રસ--પારે ૧ ભાગ, ગંધક ૨ ભાગ એનીક અભ્રક ભસ્મ ૧ ભાગ, તામ્રભસ્મ ૧ભાગ, વછનાગ ૧ભાગ, હરતાળ ૧ભાગ,કંકુ, ૧ભાગ, મનસીલ ૧ ભાગ, હીંગળ ૧ ભાગચીક ૧ ભાગ, અતીવીખની કળી ૧ ભાગ, ત્રીકટુ ૧ભાગ,
For Private and Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષાયન.
૧૨૧ સુવર્ણમાલીક ભસ્મ ૧ ભાગ, ભાગ ૧ ભાગ, નગોડ ૧ ભાગ, તાંદુળજે ૧ ભાગ, એ સર્વ ઓસડેનું ચુર્ણ આદાના રસમાં ૩ દિવસ ઘુંટી પછી નગોડ તથા ભાંગ તથા લીંબુ તથા કરંજની છાલ એના રસમાં જુદા જુદા એક એક દિવસ ખલ કર, પછી કાચની સીસીમાં નાંખી વાળુકા યંત્રમાં બે પહોર ધીમો અગ્નિ આપે, ચંડ પડ્યા પછી કાઢી ફરી આદાના રસમાં એક દિવસ ખલ કરી ૧ ચડી પ્રમાણે માત્રા આપવી. શ્રી શીવજીની સ્તુતી કરવી, પથ્થ દુધભાત આપો એટલે, મંતક શત્રિપાત દુર થાય છે,
ત્રિનેત્ર રસ-પારે ૧ ભાગ, ગંધક ૧ ભાગ, તામ્ર ભસ્મ ૧ભાગ, ગાયનું દૂધ ૩ ભાગ, એકઠાં ખલમાં નાખી ઘુંટવા, પછી નગોડના રસમાં ૧ દિવસ ખલ કરી ગોળ કરે તે કુલડીમાં નાંખી તેઉપર કપડ મટી કરી વાળુકા યંત્રમાં નાંખી ૩ પોહર અગ્નિ આપવા, સારી પેઠે થંડ થયા પછી બાહર કાઢી તેને આઠમ ભાગ વછનાગનું ચુર્ણ નાખી એકઠો ખલ કરી મુકે તેમાંથી બે ચઠી ભાર, માત્રા પંચકેલના ઊકાળા સાથે આપવી. પથ્ય બકરીનું દૂધ તથા ચેખા, એટલે રૂકદાહ શાંત થાય છે.
શનિપાત ગજાંકુશ-પારાની ભસ્મ ૧ ભાગ, તામ્ર ભસ્મ, ૧ ભાગ, હરતાળ ૧ ભાગ, સુવર્ણમાક્ષીક ૧ ભાગ, હીંગ ૪ ભાગ, એને આદુના રસમાં ખલ કરવું પછી વાંઝણી કટલી, કડવું પડેલું, નગેડ, રાસ્ના, કડે લીંબડ, ચીત્રક, ધંતુર, કળલાવી, પહાડમુળ, ભાંગ, કાગદીલીંબુ, એના રસમાં ત્રણ દિવસ ખલ કરી તેમાં ૧ભાગ સાજીખાર, ૧ભાગ જવખાર, ૧ભાગ સીંધાલણ, ૧ ભાગ હીરાબોળ,૧ ભાગ વછનાગ, ૧ ભાગ જેઠીમધ, એનું ચુર્ણ તેમાં મેળવી ખલ કરી મુકવુ.એ માત્રા એક માસોમાત્ર મધમાં અથવા આદાના રસમાં આપવી, એટલે ચીત્તભ્રમ દુર થાય છે.
સન્નિપાત વીધ્વંસ રસ–પોરે ૧ ભાગ, ગંધક ૧ ભાગ, હરતાલ ૧ ભાગ, સુવર્ણમાક્ષી ભસ્મ ૧ ભાગ, અભ્રક ભસ્મ ૧ ભાગ, હીરાબળ ૧ ભાગ, વછનાગ ૧ ભાગ, ધતુરાનું બીજ ૧ભાગ, વાંઝકલાને કંદ ૧ભાગ કડવો લીંબડા ૧ બકાણ લીંબડો ભાગ મીઠા લીંબડાની છાલ૧ભાગ, કળલાવીનાં મુળ ભાગ, એવે સરખા ભાગે લઈ ચૂર્ણ કરી નગોડના રસમાં તથા કાગદી લીંબુના રસમાં એક દિવસ ખલ કરી ચયા જેવડી ગાળી કરવી, તેમાંથી એક ગોળી દશમુળમાં અથવા આ કડાના મુળના ઉકાળામાં આપવી. એ ઉપર પથ્થ દહીંભાત આપવો. એટલે કર્ણક શત્રિપાત દુર થાય છે.
વિશ્વમા રસ–સેન ૧ ભાગ, સીસુ, તાંબુ એને ભુ ૫ ભાગ, તથા પાર કપ ભાગ એનો એકઠો ખલ કરી તે ચુ જાડા લૂગડામાં બાંધી કાગદી લીંબુના રસમાં તથા કાંજીમાં દેલાયંત્ર કરી બે દિવસ રહેવા દેવું, પછી
For Private and Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
સાયન.
ગંધક ૪૫ ભાગ તથા હુરતાળ ૪૫ ભાગ, એકઠી કરી ખરલ કરવા, તે ચુર્ણ લેઢાના શરાવમા અર હેઠે નાખી, તે ઉપર ઢાલાય...ત્રમાં બનાવેલુ એસડ મુકવુ. ફરી તે ઊપર ગંધક તથા હરતાળનું રહેલું ચુર્ણ દાબી ઊપર બીજી લેઢાનુ શરાવ ઢાંકી, કપડ માટી કરી માટીના વાસણમાં હેઠે ઊપર મીંઠુ નાંખી વચ્ચે તે શરાવ સ’પુટ મુકી ત્રણ દિવસસુધી ધીમા તાપથી પકવવુ, છેક થંડુ થયા પછી કાઢી ખરલ કરી સુકવું. તે ભસ્મ ૪ચણાઠી ભાર આદાના રસમાં આપવી અથવા આકડાના મુળના ઊકાળામા મરોના ભુકા નાંખી આપવી, કવા દેશ સુળના ઊકાળામા આપવી, એટલે કંઠ મુખ્ય શનિપાત દુર થાયછે,
આનંદભૈરવી રસ—વછનાગ ૧ ભાગ, ત્રીકટ્ટુ ૩ ભાગ, ફુલાવેલ ટંકણખાર ૧ ભાગ, તામ્રભસ્મ ૧ ભાગ ધતુરાનાં બીજ ૧ ભાગ, હીંગળા ૧ ભાગ, ગંધક ૧ ભાગ, એ સર્વ આસા એકઠા ખરલ કરી પછી ભાંગ, તથા આદાના રસમાં એક દિવસ ભાવના આપવી, પછી ચણા જેવડી ગાળીઓ કરવી, અને આકડાના સુન ળના ઉકાળામાં ત્રીકટ્ટુના ભુકા નાખી તેમા એક ગાળી ધસી આપવી, એટલે શીતાંગ સન્નિપાત દુર થાયછે.
બ્રમ્હવટી—પારા ૧ ભાગ, ગંધક ૨ ભાગ, વછનાગ ૧ ભાગ, અભ્રક ભસ્મ, ૧ ભાગ, લેાહભસ્મ ૧ ભાગ, એ સર્વ ખરલમાં એકઠાં ઘુટી પછી ત્રીકટુના ઉકાળામાં તથા આદુના રસમાં એક એક દિવસ ખરલ કરવા, પછી શાહુાજીરૂ, અજમા, અરણ, અજમા, બ્રામ્હી, ભાંગ, ભાંગ, કડવા લીંબડા, ગાકરણી, સરગવા, ઇંદ્રવારૂણી, શ્વેતવીષ્ણુક્રાંતા, અડુરસા, ચીત્રક, એના રસમા જુદી જુદી એકેક ભાવના આપી ખેારના ઢલીયા જેવડી ગાળીચા કરવી અને આદાના રસમાં મરીના ભુકા નાંખી તેમાં તે ગોળી આપવી, એટલે તમસ રોગ મટેછે,
મૃતાત્થાપન રસ—પા ૧ ભાગ, ગંધક ૧ ભાગ, મનસીલ ૧ ભાગ, વ
નાગ
ભાગ, હીંગળા ૧ ભાગ, અભ્રક ભસ્મ ૧ ભાગ, તામ્રભસ્મ ૧ ભાગ, લાહુ ભસ્મ ૧ ભાગ, સુવર્ણમાક્ષીક ભસ્મ ૧ ભાગ, હરતાળ ભસ્મ ૧ ભાગ, એ સર્વનુ એકઠા ખલ કરી અવેતસ ૧ ભાગ, લીંબુ ૧ ભાગ, ચાંગેરી ૧ ભાગ, ચુકા ૧ ભાગ, નગાઢ ૧ ભાગ, ઈંદ્રવારી ૧ ભાગ, એના રસમાં એ દિવસ ખલ કરી, શરાવમાં નાંખી કપડ મટી કરવી, અને ભુંદર યંત્રમાં ૪ પહેારપચન કરવુ પછી કાઢી ચીત્રકના ઉકાળામાં એ પહે) ખલ કરી અડદ અડદ જેવડી ગેાળી કરવી અને ત્રીકટ્ટુ ભાગ, ચીત્રક મૂળ ૧-ગ, હીંગ ૧ ભાગ, એનુ ચુર્ણ આદાના રસમાં નાખી તેમાં ગાળી આપવી. એટલે પ્રલાપ મટેછે, તથા અવાચક મટેછે,
રકતીવીહરરસ—પારા ૧ ભાગ, ગંધક ૧ ભાગ, એનીકજ્જલી કરીચીત્રકના
For Private and Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ષાન.
રસમાં ઘુંટવી, પછી લેહભસ્મ ૧, તામ્રભસ્મ ૧, માક્ષીક ભસ્મ ૧, એ સરખા ભાગે લઈ ઘુંટવું અને જંતુ, ત્રીફલા, કુંવાર, ધાણા, આદુ, કડવે લીંબડે, બ્રાહી, નગોડ માંગરે, ચીત્રક, કાવળી, પાંગારેજ એરંડે, એ સર્વનો રસ ચાર ચાર તોલા લેઇ . તેમાં જુદી જુદી ભાવનાઓ આપવી. પછી તેમાં ત્રીકટનું ચુર્ણ પારા જેટલુ નાંખી ચણ્યા જેવડી ગોળી કરવી, તેમાંથી ત્રણ ગોળી છરાના ઊકાળામાં આપવી, પથ્ય દહીંભાત તથા ઠંડુ પાણી આપવું,
પ વન્ક રસ–પોરે ૧ ભાગ, ગંધક ૧ ભાગ, વછનાગ ૧ ભાગ, મરી ૧ ભાગ, ટંકણખાર ૧ ભાગ, એનું એક ચુર્ણ કરી ધતુરાના પાનના રસમાં ૧ દીવસ ખલ કરી પછી તેની બે ચોઠી પ્રમાણે ગોળી કરવી, તે ગળી આકડાના મુળના ઉકાળામા ૧ ગોળી આપવી, પથ્ય મગનું ઓસામણ આપવું, એટલે ભુસ્રનેત્ર શનિપાત દુર થાય છે,
જયમંગલ રસ–પારાનું ભસ્મ ૧ભાગ, તામ્રભસ્મ ૧ ભાગ, કત ભસ્મ૧ભાગ, ગજવેલ ભસ્મ ૧ભાગ, પીતળની ભસ્મ ૧ ભાગ, લેહ ભસ્મ ૧ ભાગ, હરતાલ ૧ ભાગ, માક્ષીક ૧ ભાગ, એનું એક ખલ કરી તેમાં ત્રીકટ ૩ ભાગ, વછનાગ ૧ભાગ, ટંકણ ખાર ૧ભાગ, ચીત્રક૧ ભાગ, એનું ચુર્ણ કપડછાણ કરી નાખવું. પછી અરડુસો, નગોડ, બીલીનાં પાન, એના રસની ભાવના એકેક દિવસ આપી શરાવ સંપુટ કરી ભુદર યંત્રમાં ચાર પહેર અગ્નિ આપ, છેક થંડ પડ્યા પછી કાઢવું, અને દશ મુળના ઊકાળામા ૨ અથવા ચણોઠી ભાર આપવુ, એટલે અભીન્યાસ સારે થાય છે.
વીરભદ્ર રસ–પારે ૧ ભાગ, અભ્રક ભસ્મ ૧ ભાગ, ગંધક ૧ ભાગ, ત્રીકટ ૩ ભાગ, પંચલવણ ૫ ભાગ, વરીયાળી ૧ભગ, જીરૂ ૧ ભાગ, શાહજીરૂ ૧ ભાગ, એ સર્વને આદાના રસની એક દિવસ ભાવના આપી અડદ પ્રમાણે ગોળી કરવી, અને ચીત્રક, આદુ, તથા સંધાણ, એના અનુપાનમાં ગોળી આપવી, તે ઉપ૨ પથ્ય દુધ ચોખા, એટલે હુક સારો થાય છે,
મહેદધી રસ–પાર ૧ ભાગ, ગંધક ૧ ભાગ, લેહ ૧ભાગ નાગ ૧ ભાગ, તામ્ર ૧ ભાગ, તજ ૧ ભાગ, વંગ ૧ ભાગ, અભ્રક ૧ ભાગ, ત્રિીકટ ૩ ભાગ, તમાલ પત્ર ૨ ભાગ, નાગરમોથ ૨ ભાગ, વાવડીંગ ૨ ભાગ, નાગકેસર ૨ ભાગ, રેણુક બીજ ૨ ભાગ, પીપરી મુળ ૨ ભાગ, એ સર્વ એકઠાં કરી જળ પીંપાના રસની ત્રણ ભાવનાઓ આપવી તેની ગળી ચડ્યા જેવડી બાંધવી. સ્વાસ, ઊસ, હરસ, ભગંદર, છાતીનું શૂળ, પાર્વશળ, કાનને રેગ, શહણી ઉદરરોગ (જદર), પ્રમેહ, તથા પથરી એ સર્વ રેગે ઉપર તે ગોળી આપવી, પથ્ય વગેરે કાંઈ કરવું નહી,
* મરેઠીમાં પાંગારા કહે છે તે.
For Private and Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૧૨૪
૨ષાયન. કનસુંદર રસ–મરી, ગંધક, હીંગળે, વછનાગ, પીપર, ટંકણખાર - તુરાનાં બીજ, એ સર્વ ઓસડ ધેલાં લેવા, પછી ઝીણા કરી ભાંગના ઊકાળાની ભાવના આપવી, અને ચઠી જેવડી ગોળી બાંધવી. પછી તબીયત તથા રેગને વિચાર કરી અનુપાનની સાથે સંગ્રહણ, જ્વર, અતીસાર, અગ્નિ મંદ, વગેરે રોગ પર આપવી એટલે તે રેગ દુર થશે,
દીનેશ ભૈરવ-જાવંત્રી, તજ, લવીંગ, અલગ, પીપર, સુંઠ, હીંગળ, વછનાગ, એ સર્વનું સરખે ભાગે ચુર્ણ કરી નાગરવેલના રસમાં એક દિવસ તથા આદાના રસમાં એક દિવસ ખલ કરવું, પછી ચણોઠી જેવડી ગોળી કરી તેને માંથી એક ગોળી અનુપાનની યોજના કરી આપવી એટલે અતીસાર વગેરે મટે છે.
ચંદ્રપ્રભાવટી–પારે, સુવર્ણ ભસ્મ, તામ્રભસ્મ, ખરસાર, મોચરસ એ સર્વ સરખા ભાગ એખઠા કરી કાંટાળા સીમલાના મુળના રસમાં બે પહોર ધુંટવાં પછી તેની ચયા જેવડી ગોળીયો કરવી. તે એક ગોળી ત્રણ માસા જીરાના ચુ. ર્ણમા આપવી, એટલે વિદેશથી થયેલે, અતીસાર તથા તાવ જાય છે.
અતીસારેભસીંહ રસ–પોરે ૧ ભાગ, હીંગળ ૧ભાગ, અભ્રક ૧ ભાગ, વછનાગ ૧ ભાગ, ગંધક ૧ ભાગ,એ એકઠાં વાટી, પહાડમુળ, ચીત્રક મુળ, બાછબીલું, સુંઠ, એના ઉકાળામાં જુદી જુદી ભાવનાઓ આપવી, તે માત્રા ચઠી ભાર મધમાં આપવાથી સર્વ અતીસાર દુર થાય છે,
ચીત્રાંબર રસ–પારે, અભ્રક, તથા ગંધક, એ સરખે ભાગ લેઈ થોડું ઘી નાંખી લોઢાના વાસણમાં પકવવા, અને લેઢાનીજ કડછી વગેરેથી હલાવવું, પછી હેઠે ઉતારી જીરાના ઉકાળામાં ત્રણ ભાવનાઓ આપી. એ માત્રા એક અડદ જેટલી અનુપાનના સાથે આપવી, એટલે સંગ્રહણી, રક્ત, આમશુળ, પ્રવાહીકા, એ શાંત થાય છે,
પચમત પરપટી-લેહ ભસ્મ ૧ ભાગ, અભ્રક ભસ્મ ૧ ભાગ, તામ્ર ભસ્મ ૧ ભાગ, પારદ ભસ્મ ૧ ભાગ, અને શુદ્ધ કરેલો ગંધક ૮ તલા એ સર્વને એક ઠેકાણે ખેલ કરો, પછી લહેડાની કડાઈમાં નાંખી હેઠે બોરડીનાં લાકડાંને ધીમો તાપ આપ, તેનો રસ થયા પછી ગાયના છાણ ઉપર કેળનું પાન પાથરી તેઉપર તે રસ રેડે. અને તે ઊપર તરત બીજુ પાન બેસાડવું, ઠંડુ થયા પછી તેનાં ચાસલી કહાડી લેવા એ માત્રાને પંચામૃત પરપટી કહે છે. એ પ્રહણી, અતીસાર ક્ષય, તાવ, સ્ત્રીરોગ, પાંડુરોગ, તથા કીમ વિષજન્ય વિકાર, અમ્લપીત્ત, હરસ,
* ખીર તથા માંછલાં, જાંબુ અને દુધ વગેરેના સંજોગથી વિષરૂપ થાય છે તે.
For Private and Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાયન.
૧૫
અગ્નિમા ઇત્યાદી રોગ ઊપર આપ્યુ. હાય તા તેના નારા કરેછે. ગ્રહણી ઊપર આપી હોય તે। હીંગ, સીંધાલેાણ, જીરૂ, એના ચુર્ણની સાથે આપવી, પાંડુ રાગ તથા પિતથી થયેલા વીકાર ઊપર એકલા જીરાનીસાથે આપવી, બીજા રેગા ઊપર નજર યાચાડીને આપવી.
લાકનાથ રસ—પારો ૨ ભાગ, ગંધક ૨ ભાગ, એની એકઠી કજલી કરી પારાથી ચારધણી કાડીયેા લેઇ તેમાં તે કજલી ભરવી, પછી ટંકણખાર ૧ ભાગ લેઇ ગાયના દૂધમાં વાટી તે કાડીયેાના મેહારુ તેની મુદ્દા આપવી, પછી શ ́ખના કકડા ૮ તાલા લેઈ તેમા માંહેના અડધા કકડા શરાવમાં નાખી તે ઉપર કેડીયેા મુકી તે ઉપર બીજા કડા નાંખી ઉપર મીંજી શરાવ એસાડી કપડ મટ્ટી કરી ગજપુર આપવા. પાતાની મેળે થંડુ થયા પછી કહાડી ખલ કરી સીસીમાં ભરી મુકવું, એનાં અનુપાના અનુપાન પ્રકરણમાં લખેલાં છે તે પ્રમાણે ચેાજના કરવી.
ક્ષારતામ્ર રસ-શંખભસ્મ, તામ્રભસ્મ, કાડીભસ્મ, લેાહુભસ્મ, મહુરભસ્મ, ઢંકણખાર, જવખાર, ત્રીકટુ, સીધાલેાણ, એ સર્વને ભાંગરે, અડુરસા અને આદુ એના રસાની ભાવના આપી તેની ચણ્યા જેવડી ગાળીયા કરવી તે અનુપાનની ચેાજના કરી આપવાથી અતીસાર ગ્રહણી, અગ્નિમદ, શૂળ, ઇત્યાદી
દુર થાયછે.
ગ્રહણી ગજકેશરી-પારે, ગંધક, અભ્રક, લેહ, હ્રીંગળા, માળ ખીલું, વછનાગ, ત્રિકટ્ટ, ભાંગ, નાગરમાથ, દાડમની છાલ, ઈંદ્રજવ, જાયફળ, માચરસ, અતીથીખની કળી, ધાવરીનાં ફળ, કાઠ, અજમા, ચીત્રક, ટંકણખાર, કાચાંનાં સીજ, અફેણ, એ સર્વ એસડા સરખા ભાગે લેઈ તેને ધંતુરાના રસની ભાવના આપી ગાળી। તુવર જેવડી ખાંધવી, તેથી અતીસાર, ગ્રહણી, અગ્નિમ શૂળ, પાંડુરોગ, ઇત્યાદી રોગ સારા થાયછે, અનુપાન, છાશ અથવા દહીંમાં .
ગ્રહણી કપાટ રસ—સુંઠ, મરી, પીપર, ગંધક, ટંકણખાર, પારા, કાડીની ભસ્મ, વછનાગ, એ સરખે ભાગે લેઇ, લીંબુના રસમાં ખલ કરવા, તે માત્રા અડદ જેટલી, ધી, મરી તથા સાકર એકઠાં કરી તેમાં આપવી,
ગ્રહણી વર કપાટ રસ૧ સાક્ષીક, ૧ માકતીક, ૧ સુવર્ણ ભસ્મ, ૨ ગ ૫૬ ૩ પારે, એના કાઠાના રસમાં ખલ કરવા, પછી તે ઓસડ હરણના સીંગમાં શરી મધ્યમ પુટ આપવા પછી તેમાંથી કાઢી ચીકણાના રસમાં સાત ભાવના આપવી, અંબાડાના રસની ત્રણ ભાવનાઓ, લેધર, અતીવીખની કળી, નાગરમેાથ, ધાવરીનાં ફૂલ, ઇંદ્રજવ, એ દરેકની ત્રણ ત્રણ ભાવના આપવી,એની એક અડદ જેટલી માત્રા મરીનેા ભુકા અને મધમાં આપવી, તેથી સર્વ પ્રકારના અતીસાર અને સંગ્રહુણી બંધ થઇ અગ્નિ પ્રદીપ્ત થાયછે,
For Private and Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
૨ષાયન.' ત્રીવિક્રમ રસ-હીંગળ, અણિ હીરાબળ એને એખ કરી ખેલ કરે બે ચઠી ભાર મધમાં આપવો એટલે રક્ત અતીસાર તથા આમચૂળ દુર થાય છે,
અગ્નિકુમાર રસ-પારો ૧ ભાગ, ગંધક ૧ ભાગ, કંકણ ૧ભાગ, વચ્છનાગ ૧ ભાગ, કેડીભસ્મ ૨ ભાગ, મરી ૮ ભાગ એ ઓસડે એખઠાં કરી લીંબુના રસમાં ખલ કરી ગોળી ચઠી જેવડી બાંધવી. અઝરણુ, અગ્નિમંદ, શળ, સરદી, વગેરે ઉપર આપ, અનુપાન આદાનો રસ, મધ, અથવા નાગરવેલમાં આપ.
- કલ્યાદ રસ–પારે ૪ ભાગ, ગંધક ૮ ભાગ, તામ્ર ૨ ભાગ, લેહ ૨ ભાગ એને એખો ખલ કરી કડાઈમાં નાંખી ચુલા ઉપર મૂકવું. પાણી થાય એટલે એરડીયાના પાન ઉપર ઢાળવું, ઠર્યા પછી ખલ કરી લીંબુની ભાવના આપવી, પછી પંચ કેલની ભાવના આપવી, પછી ટંકણખાર, વડાગરૂ, મરી, એ તોલો તોલે નાંખી ચણ્યાના ક્ષારની સાત ભાવનાઓ આપવી, ગાળીયે બે બે માસાની બાંધવી, તેમાંથી એક ગોળી સીંધાણ તથા કાશમાં આપવી, તેથી ચાહે તેવું ભારે અનાજ ખાધું હોય તોય ચાર ઘડીમાં પચી જાય છે.
અગ્નિતુંડાવટી–પારો ૧ ભાગ, ગંધક ૧ ભાગ, અજમોદ ૧ ભાગ, ત્રિફલા ૩ ભાગ, સાજીખાર ૧ ભાગ, જવખાર ૧ ભાગ, સીંધાલેણ ૧ ભાગ છ૩ ૧ ભાગ, ગંધબીડ ૧ ભાગ, વડાગરૂ ૧ ભાગ, વાવડીંગ ૧ ભાગ, મીઠું ૧ ભાગ, સુંઠ ૧ ભાગ, મરી ૧ ભાગ, પીપર ૧ભાગ, ઝેર કેચલાં ૧૭ શુદ્ધ કરી ચુર્ણ કરવું, અને એ સર્વની ખાલ લીંબુના રસમાં કર, તેની ગાળી મરી જેવડી કરવી, તે અગ્નિમંદ તથા અજીરણ ઊપર આપવી. | મહોદધી રસ–વછનાગ ૧ તોલે, પારે ૧ તોલો, જાયફલ ૨ તોલા, ટંકણખાર રહેલા, પીપર ૩ તોલા, સુંઠ ૬ તલા, કેડીભસ્મ ૬ તલા, લવીંગ ૩ માસા એ સર્વને ખલ લીંબુના રસમાં ગેળી કરવી, એ ગાળી અગ્નિમંદ ઉ. પર ઉપયોગી છે.
ચીંતામણી રસપોરે ૧ ભાગ, ગંધક ૧ ભાગ, તામ્ર ૧ ભાગ, અભ્રક ૧ ભાગ, ત્રિફલા ૩ ભાગ, સુંઠ ૧ ભાગ, મરી ૧ ભાગ, પીપર ૧ ભાગ, નેપાળ ૧ ભાગ લઈને વેણ પુપીના રસમાં ભાવના આપી ઝીણી કજલી કરવી એ એસડ અછાણ, તાવ, શુળ, એ ઉપર ચઠી અથવા અરધી ચઠી ભાર આપવું, વાતરક્ત ઉપર પણ ઊપયેગી છે. અર્શકુઠાર રસ-તામ્ર ભસ્મ ૩ કપલ, લેહભસ્મ ૩૫લ, સુંઠ ૨ પલ,
જ ચાર તેલાને ૧ પલ.
For Private and Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રષાયન.
૧૨૭
મરી ૨૫લ, પીપર રપલ, કળલાવી ૨ પલ, દંતી ૨પલ, ચીત્રક ૨ પલ, પીલુડીનાં બીજ રપલ, જવખાર પપલ, કંકણખાર ૫ પલ, સીંધાલણપ પલ ગોમુત્ર ૩૨ પેલ, થારનું દૂધ ૩ર પલ, એ સર્વ એક ઠેકાણે કરી ગોળે થાય ત્યાં સુધી ધીમા તાપે પકવવા, તે એસડ બે મહિના સુધી ભક્ષણ કરવું એટલે અ વીકાર દુર થાય છે,
નીત્યાદિત રસ-પારે ૧ ભાગ, અભ્રક ૧ ભાગ, લેહ ભસ્મ ૧ ભાગ, તામ્ર ૧ ભાગ, ગંધક ૧ ભાગ, ભીલામાં પ ભાગ, એ સર્વ એકઠાં વાટી સુરણના રસમાં ત્રણ દિવસ ખલ કરે, તે માત્ર એક માસે ઘીમાં આપવી એટલે ચાહે તેવો હરસ હોય તોય મટે છે. તથા સેજો ઊતરે છે.
- રસ શીંદર–પારે ૧૦ ભાગ, ગંધક ૧૦ ભાગ, નવસાગર ૫ ભાગ લઈ એની કજલી કરી ચીત્રકના મુળના રસમાં તથા ધંતુાના પાનના રસમાં તથા કુંવારના રસમાં એકેક દિવસ ખલ કરી સીસીમાં ભરી વાલુકા યંત્રમાં ચાર પહેર અગ્નિ આપો, પિતાની મેળે થંડુ થયા પછી તે રપાયન સીસીમાથી કાઢી મુકવુ. એ રસસીંદુર અનુપાન જી સર્વ રોગ ઊપર આપવું.
સીસીને લેપ કરવાનો પ્રકાર એકે રાફડાની માટી અથવા ધોળી ખડી અરધોશેર વાટી ઝીણી કરવી લેઢાને કાટેડાનું કપડછાણ ચુર્ણ અરધો શેર તથા આ નવટાંક એનો એક દિવસ ખલ કરી પછી કપડાને તે માટી લગાડી કાપીને લપેટી સુકવવી એક માણે ૭ કપડ મટી કરી પછી સીસીમા એસડ ભરી વાલુકા યંત્રમાં મુકી પકવવુ
કનકસુંદર રસ ગંધક ૧ભાગ, અભ્રક ૧ભાગ લેહ ૧ ભાગ, પારે ૧ ભાગ, મોતી ૧ ભાગ, વછનાગ ૧ ભાગ, પ્રવાળ ભસ્મ ૧ ભાગ, સોનુ ૮ ભાગ, એ સર્વ એસિડનો ખલ હંસપદીના રસમાં ત્રણ દિવસ કરે પછી તે એસિડ કાચની સીસીમાં ભરી લવણ યંત્રમાં ૩ દિવસ અગ્નિ આપો. પોતાની મેળે ચંડ થયા પછી કાઢી લે તે અનુપાન પ્રમાણે ઉસ, ગુલ્મ, ગ્રહણ, પાંડુ, રાજ્યમાં રકતપિત્ત, શ્વાસ, ઇત્યાદી રેગ ઉપર યોજવું,
શન્નિપાત ભૈરવ રસ–હરતાલ ૧ ભાગ, ગંધક ૧ ભાગ, પારે ૧ભાગ, વછનાગ ૩ ભાગ, મનસીલ ૪ ભાગ, ટંકણખાર ૪ ભાગ, હીંગળે ૧૪ ભાગ, એ સર્વે લીંબુના રસમાં ૩ દિવસ તથા આદાના રસમાં ૩ દિવસ ખલ કરી તેની ગોળી છે અડદ જેવડી કરવી, તે શક્તિપાત વર, અતીસાર, કફ, પાંડુરોગ, અરેચક કક્ષીગ, ઊદાવર્ત, ઈત્યાદી રેગે ઊપર અનુપાન યોજી આપ
આનંદભૈરવ-હીંગળે, વછનાગ, સુંઠ, મરી, પીપર, ગંધક, ટંકણખાર, . એ સર્વને લીંબુના રસમાં ચાર પહોર ખલ કરવો પછી તેની ગળી વટાણા
For Private and Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
સાયન.
જેવડી ખંધવી તે સ્વાસ, કાસ, અતીસાર, અજીરણ, પ્રમેહ, સાપનુ ઝહેર, વીછી તુ ઝેહેર એ સર્વ મટે છે,
સરવાંગ સુંદર રસ—સાનુ ૧ ભાગ, અભ્રક ૩ ભાગ, પારો ૫ ભાગ, ગલક ૐ ભાગ, ટંકણ ૨ ભાગ, રૂપું ૩ ભાગ, તામ્ર ૪ ભાગ, એના લીંબુના રસમાં ખલ કરી નહાતા પુટ્ટ આપવા પછી ચુર્ણ કરી તેટલીજ મેાતીની ભસ્મ નાખવી, એ આસડ એક ચણાઠી ભાર ઘી સાકરની સાથે આપવુ, તેથી મેહું, તાવ, મરૂચી, ક્ષય, કાસ, પાંડુ, ભ્રમ, દાહુ, શુળ, વગેરે રોગ દુર થાયછે,
રાગડેશ્વર રસ—પારેશ ૧ ભાગ, ગંધક ૧ ભાગ, વછનાગ ૧ ભાગ, હીં. ગળે. ૨ ભાગ એને એખઠાં કરી નગેડ અને આદાના રસની ભાવના આપવી, તે માત્રા ચાઠી ભાર્ આદાના સ તથા મધ એખઠાં કરી તેમાં લગાડવુ, નહાવું, તરસ લાગે તે છાશ પીવી, અંગને ચંદન પાનનું બીડુ ખાવું, સેરડી, કેળાં કેરીની કઢી ખાવી તેથી રાજ પઇ તરત જ્વર નાશ પામેછે.
આપવી અને તેલ ચાપડવું તેમજ ચડેશ્વરને પથ્થ
મૃત્યુ જયરસ—માક્ષીક ૧ ભાગ, તાળક ૧ ભાગ, તામ્ર ૧ ભાગ, વછનાગ ૧ ભાગ, મનસીલ ૧ ભાગ, નેપાળા ૧ ભાગ, ગંધક ૧ ભાગ, પારો ૧ ભાગ, એને ધેાળી મુસળીના રસમાં ખલ કરી કુકુટ પુટ આપવા તે માત્રા ચણાડી ભાર નાગર વેલના પાનમાં આપવી, પથ્ય દહીં ચાખાતેથી નવવર, શન્નિપાત જ્વરરૃ
તરત મટેછે.
બાલવરસરશ્ચંદ્રશેખર—અભ્રક ૧ ભાગ, લાહુ ૧ ભાગ, મડર ૧ ભાગ, રસ સીદુર ૧ ભાગ, ટંકણ ખાર ૧ ભાગ, ગોરોચન ૧ ભાગ, એનુ ચુર્ણ કરી ગાકન રણીના રસમાં એક પહેાર ખલ કરવા, અને તેની અડદ જેવડી ગાળીયા બાંધવી તે લેવાથી અનેક પ્રકારના જ્વર, માલવર, દુર થાયછે.
કુસુમાકર રસ——સાનુ ૧ ભાગ, અભ્રક ૧ ભાગ, રૂપુ ૧ ભાગ, પરવાળા ૧ ભાગ, મેાતી ૧ ભાગ, માક્ષીક ૨ ભાગ, રસશીંદુર ૭ ભાગ, અનેા ખેલ કરી ગા યુના રસની ભાવના એ દિવસ તથા ભાંગરાના રસની ભાવના ૨ દિવસ આપી માત્રા બાંધી મુકવી, તેમાંથી એ વાલ અનુપાન ચેાજી આપવી, એટલે અનેક પ્રકારના પ્રમેહુ, ત્રણ, ભગંદર, અનેક પ્રકારના જ્વર, મુત્રકૃચ્છ, ૮૦ પ્રકારના વાયુરોગ દુર થસે. આ રસ કશ્યપ રૂષીએ કહેલા છે.
સીગણેશ્વર રસ—પારો ૧ ભાગ, ગંધક ૨ ભાગ, અભ્રક ૩ ભાગ, એનેખલ કરી કાળા ધતુરા, ભાંગ, ત્રીકટુ એની સાત સાત ભાવનાએ આપવી, તે માત્રા એક વાલ મધ ને પીપરમાં આપવી, એટલે નવવર, એકાંત્રા, તરીયા, ઊલટી, એ રેગેા મટેછે,
For Private and Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાયન.
ર.
પાસુપતાસ્ત્ર રસ—પારો રસસીંદુર કાંતલેાહુ સેાનુ... અભ્રક પુ મુરદાઢસીંગી શંખ છીપ પરવાળ તાલક માક્ષીક મેાતી મુરમે રસાંજના નાગભસ્મ અંગ કાડીભસ્મ એ એસડા સરખા ભાગે લેઇ દેવ દારૂના ઊકાળામાં ૧ મહિના ખલવા. પછી તે માત્રા એ ચાડી ભાર સાકર તથા મધની સાથે આપવી. ૧ વરસ અથવા ૬ મહિના સેવન કરવાથી ત્રણ, મેહુણ, વીસર્પ, હરસ, સન્નિપાત, વગેરે મટેછે, એ એસડ ત્રણ ઊપર ઘણું ઊપયોગી છે.
પાતગજાંકુશ—પારા ૮ ભાગ, ઝહેરકાચલાં ૮ ભાગ, ગધક ૮ ભાગ, ત્રીકઢે ૧૨ ભાગ, એ માત્રા એક ચણાઠી ભાર્ અનુપાન યેાજી આપવી એટલે ત્રણ પ્રકા રના વાયુ, શરૂસ્તંભ એ રેગ દૂર થાયછે,
શ્લેષ્મવીશ્ર્વંસન રસ—પારા ૧ ભાગ, હરતાળ ૧ ભાગ, તામ્રભસ્મ ૧ ભાગ "ધક ૩ ભાગ એના કારેલાના રસમાં ખલ કરવા, પછી ગાળીયા વાળી સીસીમાં ભરવી, અને સીસીને કપડટી કરી મે બંધ કરી વાળુકાયંત્રમાં ૩ પહેાર આંચ આપવી, પેાતાની મેળે ચડુ થયે પછી તેમાં તેટલુંજ મરીનું ચુર્ણ, અને ૮ ભાગ વછનાગ નાંખી ભાંગરાના રસમાં સારીપેઠે ખલ કરવા, પછી તે માત્રા અનુ પાન ચેાજીકર, કાસ, સ્વાસ, વાયુરેગ, શુળ, વીશુચીકા, અગ્નિમ’, તાવ, રાજ્ય મા, ગ્રહુણી, અતીસાર એ રાગા ઊપર આપવેશ,
મેહાંતક રસ—સાનુ ૧ ભાગ, સીસાભસ્મ ૨ ભાગ, લવીંગ ૩ ભાગ હીંગ ળે! ૬ ભાગ એ સર્વના ખજુરના રસમાં ૩ દિવસ ખલ કરવા અનુપાન ચેાજી આપવા એટલે સર્વ પ્રમેહુ દૂર થાયછે,
માલીનીપ્રાણવસત-સેતુ, મેાતી, પ્રવાળ, રુપુ, જસ્ત, હીંગળા ગંધક, પારો, નીલભસ્મ, તાાક્ષીક, સ્વર્ણમાક્ષીક, અંગ, વીશ, નાગ, વૈક્રાંત, લેાહુ, એ એસડાના સરખા ભાગે ખલ કરી ગુલાબજલ, કાંટાળા સીમલાના રસ, સેરડીના રસ, દૂધ, નાગણ્મથને ઊકાળા, એ દરેકની સાત સાત ભાવનાઓ આપવી, પછી કપુરની ભાવના આપી ગાળીયા માંધવી, અને અનુપાન યેાજી આપવાથી પીત્ત પ્રમેહ, ઊમજ્વર, બહુમુત્રપણું, પથરી, ઊલટી, તરસ, મુત્રાઘાત, સવ પ્રમેહ એ રેગ દુર થઇ, વીર્ય, પુષ્ટી, દ્રષ્ટી, ક્રુતી, એ સર્વને તેજ આવેછે,
શરબેસ્વર રસ—યારે ૧ ભાગ, ગધક ૧ભાગ વત્સનાબ ૧ ભાગ, હીંગળા
* રસાંજન એટલે દારૂ હળદરના ઊકાળા બકરીના દૂધમાં પકાવી ચોથા ભાગ રહેતે.
૧૭
For Private and Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
૨ષાયન.
૧ ભાગ, ટંકણખાર ૧ ભાગ, એ ઓસડેને ચીત્રકના ઊકાળાની ભાવના આપવી, સુકાયા પછી, શરાવમાં નાખી વાળુકાયંત્રમાં મુકી, ર પહોર અગ્ની આપે, પછી ચૂર્ણ કરી ત્રીકની ભાવના આપવી, એ માત્રા ખાવાથી વાયુ, પીત્ત, કફ એથી ઉત્પન્ન થએલે જવર, સન્નીપાત જ્વર શમે છે.
મેહાંતક ૨ષાયન–બંગ ૧ ભાગ, નાગ ૧ ભાગ, અભ્રક ૧ ભાગ, લેહ ૧ ભાગ, કાંત લેહ ૧ ભાગ, પારે ૧ભાગ, તામ્ર ૧ ભાગ, ગજવેલ ૧ ભાગ, હીંગળે ૧ ભાગ, ગંધક ૧ ભાગ, ટંકણ ૧ ભાગ, જસ્ત ૧ ભાગ એ એસિડને ખલ કરી લીબુના રસની ભાવના આપવી, પછી ચાનકી કરી શરાવમાં નાંખી પુટ આપો પિતાની મેળે થંડુ થયા પછી તેમાં કપુર, કેશર, તજ, તમાલપત્ર, એલચીદાણા, નાગકેશર, સુંઠ, જાયફળ, જાવંત્રી, એ સર્વ ઉપરનાં એસડાના જેટલાં લેઈ, લીંબડાની અંતરછાલના રસમાં ૩ દિવસ ખલ કરવો ફરી તેની ગેળી કરી છાંયામાં સુકવવી તે સાકર અને માખણમાં આપવી, એટલે વીસ પ્રકારના પ્રમેહ દૂર થઈ સર્વ રોગ દૂર થાય છે. શરીર પુષ્ટી થાય છે. બલવધે છે. શરીરની કાંતી દીવ્ય થાય છે. ૧૦૦ ચીને ભેગવવાની શક્તિ આપે છે,
પુષ્પધન્વા રસ–પાર કીવા રસસીંદુર ૧ ભાગ, નાગ ભસ્મ ૧ ભાગ, લોહ ૧ ભાગ, અભ્રક ભસ્મ ૧ ભાગ,ધંતુરાનાં બીજ ૩ ભાગ એ ખેલમાં નાખી જેઠીમધ તથા કાંટાળા સીમલાના ઊકાળાના ભાવનાઓ આપવી પછી શેરડીના રસની ને દૂધની ભાવના આપી વાલપ્રમાણે ગોળી કરવી, તેથી સાકર, અને મધમાં આપવી, તથા ઊપર દૂધ પીવું એટલે અનેક સ્ત્રીસંગની શક્તિ આવે છે. શરીર કાંતી સારી થાય છે,
મહાપુર્ણચંધ્ય માત્રા–ગંધક, તાંબુ, પારે, ટંકણ, નાગભસ્મ, સુવર્ણભ સ્મ, તાર માક્ષીક, સુવર્ણ માક્ષીક, મોતી, કાંત, બંગા, અભ્રક, કસ્તુરી, પિલાદની ભસ્મ, કેશર, ચંદન, કપુર, એ સર્વ સરખા ભાગે લઈ માલતીના રસમાં એક પહેર ખલ કરે, પછી આદાના રસમાં એક વાલ જેવડી માત્રા આપવી, એટલે કાસ, સ્વાસ, મેહ, કુષ્ઠ, રક્તદોષ, રાજયમા, એ રોગ દૂર થઈ ધાતુ વૃદ્ધિ થાય છે,
હિરણ્યગર્ભ રસ–સુવર્ણભસ્મ, ખિભસ્મ, તામ્રભસ્મ, પ્રવાળભસ્મ, પારભસ્મ, ગંધક, મનસીલ, હરતાળ, કડ, એ એસ સખે ભાગે લઈ બકરી ના દૂધમાં ખલ કરો અને ગાળવાની કુલડીમાં નાખી ગજપુટદે પોતાની મેળે થંડુ થયા પછી ઝીણું કરી મુકવું, અનુપાન ભેદે કરી બે વાલ આપવું એટલે વાચુકવર વગેરે ઠંદ્રજ્વર ત્રિષવર શાંત થસે પથ્ય શ્રીમંતની પેઠે કરવું. એટલે સારી રીતે ખાવું પીવું,
For Private and Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ષાયન,
૧૩૧
સીરભુષણ રસ–અભ્રક, રસસીંદુર, ગંધક, ટંકણખાર એ સરખા ભાગે લેઈ ધંતુરાના રસમાં ખલવાં. અડદ જેવડી ગોળી મધમાં લેવી એટલે ૧૮ પ્રકા રના કેડ, વાયુવેગ, શૂળ, પ્રમેહ, મહાવ્યાધી, દૂર થાય છે, એ ગાળી ભારેવાઈ સીને પણ ઉપયોગી છે.
સીધ્ધલક્ષ્મીવિલાસ રસ–સુવર્ણભસ્મ ૧ભાગ, ખભસ્મ ૧ ભાગ, તામ્ર ભસ્મ ૨ ભાગ, કાંત ૩ ભાગ, ગજવેલ ભસ્મ ૪ ભાગ, મંડર ૫ ભાગ, અભ્રક ૬ ભાગ, બંગ ૭ ભાગ, નાગ ૮ ભાગ, મેતી ૧૦ ભાગ, પરવાળાં ૧૧ ભાગ, અને એ સર્વની બરાબર રસસીંદુર નાંખી જાય પત્રી, ત્રિકટુ, ત્રિફલા, ચતુરજાત કેશર, અને કસ્તુરી, એની સાત સાત જુદી જુદી ભાવના ઓ આપવી, એ માત્રા અડદ જેટલી સાકર અને મધના સાથે આપવી, એટલે ક્ષયરેગ, પાંડુ, કાસ, શ્વા સ, જીર્ણજવર, ગુલ્મ, પ્રમેહ, ઈત્યાદી રેગ દૂર થઈ શરીર પુષ્ટ થાય છે,
સીધ્ધસરવેશવર રસ–સુવર્ણાક્ષીક ૧ ભાગ, માફીક ૧ભાગ, જસ્ત ૧ ભાગ, ગંધક ૧ ભાગ, તામ્ર ૨ ભાગ, ટંકણ ૨ ભાગ, સેનું ૨ ભાગ રૂ૫ રભાગ, પરવાળાં ૨ ભાગ, મોતી ૨ ભાગ, હીંગળો ૨ ભાગ, બંગ ૩ ભાગ, લોહ ૩ ભાગ, નાગ ૩ ભાગ, રસÍદર ૩ ભાગ, અભ્રક ૩ ભાગ, રત્નમણું ૩ ભાગ, કાંત ૩ ભાગ, એ સર્વ ઓસડાને જેઠીમધ, તજ, પત્રજ, એલચી, અને ચીત્રકોએ દરેકના ઊકાળાની સાત સાત ભાવનાઓ આપવી, પછી નાગરમોથ, વાળ, ત્રિફળા, અરડુ ગળે કરે, કુંવાર, ભંયકોળુ, દુધેલી ગાયનું દૂધ ધોળી મુસળી, શેરડીનો રસ, એની ભાવના આપી તે ગોળી શરાવમાં નાખી મૃગાંક જે પુટ આપો પછી ફરી કસ્તુરીની બે ભાવનાઓ આપવી, એ માત્રા મધ, તથા પીપરની સાથે બે વાલ આપવી, એટલે મેહ, અર્શ, ગ્રહણ, જલોદર, વાતવીકાર, તાવ, કમળો પાંડુ, કોડ, ભગંદર, ધાતુક્ષય, અસંતાનપણું તથા જરા એ સર્વ દૂર થાય છે, કાંતી; બળને વીર્યની પુષ્ટી થાય છે,
લઘુમૃગાંક રસ–પારે ૧ ભાગ, સેનુ ૧ ભાગ, મોતી ૨ ભાગ, ગંધક ૧ ભાગ, ચોથા ભાગનો ટંકણુ એ સર્વને કાંજીમાં એક દિવસ ખલ કર, શરાવમાં નાખી મીઠાથી ભરેલા વાસણમાં નાખી પકાવવું પિતાની મેળે થંડુ થયા પછી ખલ કરી મુકવુ તે ઘી તથા પીપર અથવા મધ પીપરમાં એક વાલ આપવું, એ પણ ક્ષય વગેરે ઊપર ઊપયોગી છે. લેક્મચિંતામણી રસ–ગારે હીરાનું ભસ્મ, સોનું, શિખ્ય ભસ્મ, કાંત, અભ્રક, ગંધક, મોતી, શંખ, પ્રવાળ, હરતાળ, મનસીલ, એ સર્વ એસિડ ધેલાં અને સરખા ભાગે લઈ ચીત્રકમુળના ઉકાળામાં સાત દિવસ સારી રીતે ખલ કરે.
For Private and Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
સાયન.
પછી આકડાના દૂધમાં ત્રણ દિવસ ખલ કરવા અને પીળી કાડીયા લેઈ તેમાં તે એસડ ભરવું પછી આકડાના દુધમાં ઢંકણ ઘુંટી તે કેાડીયેાના મહેાડાં લીપવાં પછી તે સરાવમાં મુકી ગજપુટ આપવા. પેાતાની મેળે થંડુ થયા પછી તે કોડીયેાસહીત ખલ કરી ચુર્ણ કરવું. તે ચુર્ણની સાથે રસસીંદૂર અને રસસીદૂરના ચાથેા ભાગ વેઢાં ત મણીની ભસ્મ નાંખી સરગવાના મુળના રસની સાત ભાવનાએ આપવી. પછી ચીત્રક મુળના ઊકાળા વડે એકવીસ ભાવના એ આપવી પછી દાના રસન ની સાત ભાવનાએ આપવી અને તેની ઝીણી કંજલી કરી તેના ચેાથા ભાગ ટંકણને ઢંકણના ચાથા ભાગ વછનાગ નાંખવેા, તથા મરીપણ વછનાગ જેટલાં નાખવાં પછી લવીંગ, સુ', હીમજ, પીપર, જાયફળ, એ દરેક એસડ વછનાગથી ચાયા ભાગનું નાખવું, અને તે સર્વએસડ બીજોરાના, તથા આદાના રસમાં ખલવુ, તે માત્રા ચાર ચણેાઠી ભાર ખાવી, તેપર -ધપીપર ચાટવી, એટલે સર્વ રોગ મટેછે, અગ્નિ પ્રદીપ્ત થાયછે, મૂળ વધેછે. કાંતી વધેછે, ધાતુની વૃદ્ધી થાયછે, વીદાય મટેછે, વાયુ, વીદ્રધી, પાંડુ, શૂળ, પ્રદર, રક્તઅતીસાર, મેહ, પ્લીહા, જલેાદર, અરભરી, સોજો, હલીમ, ઊદર, સુત્રૐ, ભગંદર, તાવ, હરસ, કાડ, ઇત્યાદી સાધ્ય અથવા અસાધ્ય રોગ એ ઈલાક ચીતામણી દુર કરેછે.
રાજ મૃગાંક રસ--ચાખા સેાનાની ભસ્મ ૧ ભાગ, રસસીંદુર ના ભાગ, તામ્ર ભસ્મ ના ભાગ, લેાહુના ભાગ, ગ ભસ્મ ના ભાગ, અભ્રક ના ભાગ નાગ ભસ્મ -૫ ભાગ, મેાતી ભસ્મ ૨ ભાગ, પરવાળાં ૨ ભાગ, હીરાની ભસ્મ ૨ ભાગ, એ સર્વની એકઠી કજલી કરી રસસીંદુરના ચાથા ભાગના ફણ નાંખી કાચની સીસીમાં ભરી તે સીસીને પડ મટી કરી પછી એક માટલામાં મીઠુ ભરી તેમાં તે સીસી મુકવી, અને એ પહેાર સુધી ખેરના લાકડાના ધીમા તાપ આવે. પેાતાની મેળે થંડુ થયા પછી ઝીણું કરી સારા ડખામાં અથવા સીસીમાં નાંખી તેની પુજા કરવી,અનુપાન ધી તથા મધ અને ત્રીકટ્ટુનુ ચુર્ણ નાંખી એ ચાઠી ભાર માત્રા આપવી, ઊસ, સ્વાસ, મદાઢી, સાફ, પાંડુરોગ, કફ, ક્ષયરોગ, વગેરે ઉપર આપવી.
માહારાજ મૃગાંક-શાસ્ત્રમાં કહેલી રીતથી ગંધક મારવા, પછી હીરાની ભસ્મ કરવી, અને રસ સીંદુર, તયાર કરવા, તે રસસીંદુર વડે સેાનાની ભસ્મ કરવી, તેજ પ્રમાણે રૂપાની ભસ્મ કરવી, તામ્ર, કાંત, નાગ, બંગ, તથા અભ્રક, એ સરખા ભાગે લેવાં પછી મેાતીની ભસ્મ, સર્વના જેટલી લેવી, અને રસસીંદુરથી અમા ગધક અને ટંકણ ચાચા ભાગનેા નાખી જવની કાંજી કરી. તેમાં ત્રણ દિવસ ખલવુ, તેનેા ગાળા કરી છાંયામાં સુકવવા, તે લેાંઢા શરાવમાં નાંખી ચાર પહેર અગ્નિ આપવા, પછી પેાતાની મેળે થંડુ થાય એટલે ઝીણા કરી મુકવા
For Private and Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ષાયન,
૧૩૩
બહુદેવ, વિષ્ણુ, શિવ, યોગીની, ભૈરવ, ઈત્યાદી દેવતાઓને નીવેદ આપો અને ઘીને હવન કરે, તે એસિડ સોનાના કિવા રૂપાના વાસણમાં મુકવું અને તેની પુજા કરવી, અને ક્ષયરોગ નાશ થવા સારૂ એ ઓસડ રાઈ જેટલું આપવું. અનુપાન મધ કીંવા ઘી અને પીપર, સુંઠ, તથા મરી એને ચુર્ણની સાથે આપવું. તે ઉપર તાજું દહેલંગાયનું દૂધ આપવું. કવ બકરીનું દૂધ આપવું પથ્ય સારી રીતે કરવું, એ પ્રમાણે બાર દિવસ સેવન કર્યું છે, તો ક્ષયરેગ શાંત થાય છે, અને અનેક પ્રકારના સારા ગુણ થાય છે.
રત્ન ગર્ભ પોટલી રસ–રસસીંદુર હીરાની ભસ્મ સુવર્ણ ભસ્મ રિય ભસ્મ લેહભસ્મ તામ્રભસ્મ મરીનું ચૂર્ણ મતીની ભસ્મ, માક્ષીક ભસ્મ, પ્રવાળ ભસ્મ શંખ ભસ્મ એ સર્વ સરખે ભાગે લઈ ચીત્રકના ઉકાળામાં સાત દિવસ ખલવી, પછી મૃગાંકની કેડીયામાં ભરી ટેકણ વડે મોઢાં બંધ કરવાં અને શંખમાં નાંખી ગજપુટ આપવો. પછી તે ઓસડને નગોડના રસની સાત ભાવનાઓ આપવી, આદાના રસની ૭ અને ચીત્રકની ૨૧ ભાવના આપવી, એ એસિડ ઘી અને ત્રીકટને ચણમાં આપવું એટલે રાજયક્ષમા, જવર, પાંડુ, રકત અતીસાર દુર થાય છે, આ રત્નગર્ભ પોટલી રસ ગવાહી એટલે જેવું અનુપાન યોજીયે તે ગુણ કરે છે,
વસંત કુસુમાકર રસ–સુવર્ણ ૨ ભાગ, રૂપ ૨ ભાગ, બંગ ૩ ભાગ, શીસું ૩ ભાગ, કાંત ૩ ભાગ, રસદુર ૪ ભાગ, અભ્રક ૪ ભાગ, પ્રવાળ ૪ ભાગ, મિતી ૪ ભાગ,એન એખ ખલ કરી ગાયનું દૂધ, અરડુસે, કમળકંદ, પેળો વાળો કાળે વળે, કેળને કાંદે, એની જુદી જુદી સાત સાત ભાવનાઓ આપવી, દેવતીના ફુલની સાત ભાવનાઓ આપવી. મેગરાના ફુલની ૭ ભાવના આપવી પછી કસ્તુરીની ભાવના આપી માત્રા તઈયાર કરવી, તે સાકર તથા મધમાં બે ચઠી ભાર આપવી. બુદ્ધિ, કામ અને સુખની પ્રાપ્તી થાય છે પ્રમેહ ઊપર ઊપયોગી છે, અને ધાતુવર્ધક પણ છે. ક્ષય, કાસ, ઊન્માદ, સર્પવીષ, શુક્રદોષ, પાંડુરોગ, શળ, મુ. ત્રાઘાત, અમરી, એ રેગ દુર થાય છે, એઊપર મીષ્ટાન્ન ભક્ષણ કરવું, એટલે અત્યંત કામવૃધી થાય છે. સે સ્ત્રી ભેગવવાની શક્તિ આવે છે,
ચાંદ્રકલા રસ- પારે, ગંધક, અભ્રક, હીંગ, કડુ, ગળેનું સત્વ પીતપાપડ, પીપર, સુખડને ભુકે, કાવળી, વાળે, ધરાખ, એની ઝીણું કાજળી કરી નાગરમોથ દાડમ, રેહીડાને માંહેનો ગરમ, દૂધ, સહદેવી,
વાર, પીતપાપડ, સબજા તથા શતાવરી એના સારી રીતે રસ તથા ઊકાળા કરી, ભાવનાઓ આપવી, પછી માત્રા બાંધી, જીરૂ, સાકર, તથા દૂધ, એમાંથી
For Private and Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
૨ષાયન.
રેગ તથા અવસ્થા જેઈ અનુપાનના સાથે આપવી. એટલે નવર, બળતરા વીશમજ્વર, પ્રદર,મેહ, ભ્રમ, ઉલટી વગેરે રોગોની શાંતી થાય છે,
અટમત રસ-પારો ૧ ભાગ, હીંગળો ૧ ભાગ, મનસીલ ભાગ, સે, મલ ૧ ભાગ, હરતાળ ૧ ભાગ, મુરદાડની સીંગી ૧ ભાગ, ફટકડી ૧ ભાગ સોનુ ના ભાગ રૂપુ - ભાગ રસકપુર ૯ ભાગ, ગંધક ૬ ભાગ, એ સની એકડેકાણે કાજળી કરી એટલે ઘણું ઝીણું ઘુંટી કપડમાટી કરેલી સીસીમાં નાંખી વાલુકા યંત્રમાં પકવવું. અગ્રી સેલ પહાર આપ, પ્રથમ ભડકાને અગ્ની ૪ પિહર, અને ધીમો ૮ પહર અને ભડાઝી ૪ પહેર, પછી પોતાની મેળે થંડુ થયા પછી શીશીના ગળા ઉપર રસાયન વળગે છે, તે લેઈ મુકવું, વાતરોગ, શત્રીપાત, વાયુ અને કફથી ઉત્પન્ન થએલ કાસ, તથા સ્વાસ, ઈત્યાદી રોગ ઊ પર આપવું,
નારસીંહ રસ-વછનાગ ૪ ભાગ, બંગ ૩ ભાગ, પારે ૧૪ ભાગ, ગંધક ૧૫ ભાગ,એને ભાંગરાના રસમાં ખલ કરે પછી ચીત્રકના ઊકાળામાં ૧ દિવસથુંઢવું તથા આદાની ૧ ભાવના આપવી, તેને લૉદા કરી શરાવમા મુકી બે પહેર આંચ આપવી, ઠંડુ થયા પછી ફરી ૪તેલા વછનાગ નાંખી ગોળી બાંધવી, એની માત્રા બે વાલ યોજવી, એટલે રાજ્યક્ષમા, ઘણે પેશાબ, વીધી, શવાસ, કાસ, વીસમન્વર, સુવારેગ, શુળ, મેહ, શેક, પાંડુ રોગ, તથા ગળાને રોગ એ સર્વ મટવાવીશે આ નારસીંહુ રસ ઘણે ઊપયોગી છે.
વાંતીને મટાડનાર રસ-લેહ, શંખભસ્મ, ગંધક, પારે એસરખા ભાગે લઈ કુવાર, ધંતુર, તથા ચુકે, એના રસમાં ખલ કરે, પછી લોદ કરી તે ઊપર સાત કપડમાટી કરી પુટ આપો, પછી ખલ કરી મુકવું, બે વાલ ઓસડ અજમો તથા વાવડીંગના ચુર્ણ સાથે મધ નાંખી આપવું તે ઊપર પીંપળાના ખારનું પાણી પીવું, એટલે કમી ઊલટી બંધ થાય છે,
સ્વછંદભૈરવ રસ–પોરે ૧ ભાગ, વછનાગ ૧ ભાગ, ગંધક ૧ ભાગ, જા યફળ ના ભાગ એકઠું કરી તેનાથી અધું પીપરનું ચુર્ણ નાખવું અને ખલ કરો. પછી અનુપાન છતાઠી તાવ, સંન્નિપાત જ્વર, વીશુચીકા, વીષમજવર, જીર્ણ જવર, મંદાગ્ની, માંથાને રોગ, વગેરે ઉપર આ સ્વદભૈરવ આપ
અવકંચુકી રસ-પરે ૧ભાગ, ગંધક ર ભાગ, આમળાં ૧ ભાગ, પીપરી મુળ ૧ ભાગ, નીરવીખી ૧ ભાગ, પીપર ૧ ભાગ, મરી ૧ ભાગ, મરાઠી ૧ ભાગ, વાવડીંગ ૧ ભાગ, પત્રી ૧ ભાગ, લવીંગ ૧ ભાગ, હળદર ૧ ભાગ, દારૂ હળદર ૧ ભાગ, વજ ૧ ભાગ, દીવેચી અજમો ૧ ભાગ, અજમે ૧ ભાગ, આદાને રસ ૧.
For Private and Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાયન.
૧૩૫
ભાગ, કુંવારના ગરબ ૧ ભાગ, માલકાં કણી ૧ ભાગ, ગળાનુ સત્વ ૧ ભાગ, જમાલ ગાટા ૨ ભાગ, સનસીલ ૧ ભાગ, ધાળી સુખડ ૧ ભાગ,કવચમીના મગજ ૧ ભાગ,લસણ ૧ભાગ, જેઠી મધ ૧ ભાગ, એવી રીતે એસડા ખાંડી કપડછાણ કરી કરીના દુધમાં પલાલવાં નગોડના ૩ પુટ આપીગાળીયા મરીપ્રમાણે બાંધવી અનુપાન તથા ગુણ ઘેાડા ચાળીના પ્રકરણમાં જોવા.
કામબાધ રસ—કાળા ધંતુરાનાં બીજ ૪ ભાગ, પા૨ે તથા અફીણ ૧ ભાગ, એ ભેગાં વાટી ધતુરાના રસની ત્રણ તેની વાલ જેવડી ગાળી મધમાં આપવી ઊતાર લીંબુ, અથવા આદાના રસ,
૧ ભાગ, ગધક ૧ભાગ ભાવનાએ આપવી
સન્નિપાતભૈરવ ૨૫-વછનાગ ૧ ભાગ, તામ્ર ૧ ભાગ, ગંધક ૧ ભાગ, સામલ૧ ભાગ, પારાની ફજલી કરી નગાડ અને તુલસીના રસની ભાવના થ્યાપવી. આ માત્રા તલનીખરાખર આદાના રસમાં આપવી એટલે સન્નીપાત વગેરે દુર થાયછે.
રામબાણુ રસ-ગંધક, પત્રીહરતાળ, સેામલ, મનસીલ, વશલાચન, કાચા, હીંગળા, પીપર્ એ એસડા સરખા ભાગે લેઇ તેના નાગરવેલના પાનના રસમાં પાંચ પહેાખલ કરવા તેની ગાળી અડદ જેવડી બાંધવી તે હુ લેટ તથા ધીમાં આપવી સાત દિવસ સુધી ખાટુ, ખારૂં, તેલાજી, ખાવુ નહીતાઢું પાણી પીવું નહી, તેથી પીત્ત, કફ, ભગ ંદર, હરસ, ગંડમાળ, શ્વાસ, છાતીનું ક્ષત, ગુમડુ, એ રાગ દુર થાયછે.
વાત વીક્વશન રસ—પારે। ૧ ભાગ, ગંધક ૧ ભાગ, શીસાની ભસ્મ ૧ ભાગ, વગ ભસ્મ ૧ ભાગ, લેાહ ભસ્મ ૧ ભાગ, તામ્ર ભસ્મ ૧ ભાગ, અભ્રકનીશ્ચંદ્ર ૧ ભાગ, પીપર ૧ ભાગ, ઢકણ ૧ ભાગ, સુંઠ ૧ ભાગ, મરી ૧ ભાગ, વછનાગ જા ભાગ, એ એસા એકઠાં કરી તેને સુંઠ, મરી, પીપર, એના ઊકાળાની ત્રણ ભાવનાએ આપવી, ત્રીફ્લાની ત્રણ ભાવના, તથા ચીત્રક, ભાંગરા, આદુ, નગા આકડાનું મુળ, અક્કલગરો, ભાંયઆમળાં, લીંબુ, એ દરએકની ત્રણ ત્રણ ભાવના આપવી, તે માત્રા એ ચાડી ભાર રેગ પ્રમાણે અનુપાનની સાથે આપવી, એ, ટલે વાયુ, શુળ, કફરેગ, સંગ્રહણી, સન્નિપાત, અપસ્માર, સીતપીત્ત, પ્લીહેાદર સુતીકાના વાયુરેણ, એ સર્વ દુર થાયછે.
ત્રિપુરભૈરવ-ખાફળી ૪ભાગ, સુ’૪ ૪ ભાગ, મરી ૪ ભાગ, ઢાંકણ ૪ ભાગ, વનાગ ૧ ભાગ એ સર્વનુ એક ઝીણું ચુર્ણ કરી મુલુ' તે વાયુઉપર આપવુ, વાતારી રસ—અફીણુ તથા ઊંચુ. જેહેર કાચલુ તથા મરી એ એ
* કાલી એટલે જે આસડેાકાળીનીપેડે બારીક કરવાતે,
For Private and Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રષાયન.
સડે, નવા વથા સરખે ભાગે લઈ ઝીણું કરવા, ગળી ઝીણી બાંધી તે એકલી કીંવાપાણીની સાથે આપવી, તે ઊપર પાનનું બીડું ખાવું એટલે ખાંગાપણું, લગડ પણું, ગધસી વાયુ, આમવાયુ શૂળ, કફ મીશ્રીત વાયુ, સોજો, કંપ વાયુ, પ્રતાનક વાયુ, વીશુચીકા, અરૂચી, અપસ્માર તથા ગ્રહણી, એસર્વ રેગાઊપર આપ.
નરસીંહવડવાનળ રસ–પીપરી મુળ સુઠ, મરી, પીપર, ચીત્રક, લસણ, સાજીખાર, જવખાર, પાપડખાર, ત્રિફલા, અજમે, અડર, અજમદ, કોસ્ટ ઊનાળી, પહાડ મુળ, મીઠું સુરણ, ખારૂં સુરણ, કાંડવેલ, કરિઆતું, રેવાગીની, જીરૂં, શાહજીરૂં, લેંડી પીપર, એ સર્વ સરખા ભાગે અને દાંતી મુળ, સર્વની બરાબર તથા પંચ લવણ, તેડ, ઇંદ્રજવ, એ સર્વ સરખા ભાગે નાખીને નેપાળે સર્વની બરામર અને ગાળ સર્વથી બમણું નાંખી ગોળી બેરનાઠળીયા જેવડી બાંધવી, દરરોજ એક એક ગોળી ગરમ પાણીની સાથે આપવી, એટલે આઠ પ્રકારના ઉદરમાં પાંચ પ્રકારના ગુલમ, પાંડુ રોગ, સોજો, કમળે, ત્રણસેં શૂળ, એશી વાયુના રોગ અઠાર કેડ, વીસ પ્રમેહ, અસ્મરી ઊદાવર્ત, મુત્રક્રછ, હરસ, અંતરગળ અજીર્ણ, તાવ, કરમ વીકાર, વિશભજવર, એટલા રેગ દુર થાય છે.
વાતરાક્ષસ રસ–પારામાં મારેલું નુ ૧ ભાગ, રસીંદુર ૧ ભાગ, બંધક ૧ ભાગ, કાંત ૧ ભાગ, અભ્રક ૧ ભાગ, સારૂ શુદ્ધ કરી મારેલુ તાંબુ ૧ ભાગ, એ એકઠાં કરી સાડી ગળે, ચીત્રક, નગેડ, અરડુસે, એના રસમાં ત્રણ ત્રણ દિવસ ખલ કરી શરાવમાં નાખી ૭ કૌંવા ૮ અડાયા છાણને હલકે પુટ આપવો થંડુ થયા પછી ચૂર્ણ કરી મુકવુ એ એસિડ ચણેઠી ભાર ઘટતા અનુપાનથી આપવું તેથી વાયુ
ગ, ઊરૂસ્તંભ, વાતરક્ત, ગાત્રભંગ, ધનુર વાયુ, પક્ષઘાત, વાયુ, સંધીગત વાયુસુનું તથા બહેરાપણું, શૂળ, ઊનમાદ, એ રેગ દુર થાય છે,
લઘવાત વીવંસ-પારે, ગંધક પારાથી ચોથા ભાગ, વછનાગ ભાગ ૧૬ ભાગ એને ખલ કરો, ચીત્રક મુળના ઉકાળાની ભાવના આપવી, એ માત્રા ૧ વાલ આપવી આક્ષાઘાત, આમવાયુ, દાંતબેસી ગયેલા, સર્વ શરીર તા પડેલુ ઇત્યા દિરે મટે છે.
કલ્પતરૂ રશિષ્ય ભસ્મ ૧, પારો ૧, માક્ષીકલ, કણખાર ૧ હીંગળે , મનશીળ ૧, ગંધક શુદ્ધ ૨, તામ્ર ૨, લેહ ૨, એ સર્વ એસડે એકઠાં કરી તેને લીંબુ ના રસમાં ખલ કરો અને સુર્યપુટ આપવા, અને ત્રણ માસા કબાબચીનીના ચુર્ણ માંએક ચાદી ભાર માત્રા આપવી, અનુપાન ઊહુ પાણી, એથી ઘણી પ્રકારના કેડ, ઊદુબર કેડ, જાય છે. તથા ક્ષયજવર, ધાતુગત જ્વર, એ ઉપર મધ પીપરના સાથ આપવી, અને શુળ, આમવાયુ, સુતીકાવાયુ, ઊન્માદ, પાંડરગ, એ ઉપર હરડે અને ગોળ, એમા આપવી એવીના બીજા રોગો ઉપર આદાના રસમાં આપવી.
For Private and Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ષાયન.
૧૩૭ લક્ષ્મવિલાસ રસ–પોરે ૧ લેહ ૧ અબ્રક ૧ ગંધક ૧ મનશીલ સેન ને એ એકઠાં ખલ કરી ત્રીફલા, ક્ષીરવીદારી, એના રસ વડે ખલ કરો તેમજ જેઠીમધ, સાવરીની છાલ, એના ઊકાળાની ભાવના આપી લદા કરે, તે એરડાના પાનમાં વેટી ત્રણ દીવસ ચાખાના ઢગલામાં દાઢી મુકવો એ દિવસે કાઢી લેવો તેની માત્રા ચાર ચણોઠી ભાર, મધ તથા ત્રીફલા કવા મધ અને પીપરમાં આપવી એટલે ક્ષય, કાસ, પાંડુ, હેડકી, વ્રણ, રાજયમા, હલીમક, અપસ્માર, ઇત્યાદી રેમ દૂર થાય છે.
મહાલક્ષ્મી વિલાસ-સેનુ ૧ રૂ! ૧ અબ્રક તામ્ર ૧ મંડર ૧ વગ ૧ કાંત ૧ લોહ ૧ નાગ ૧ મિતીક ૧ એ સરવે જેટલું રસભસ્મ કીંવા રસસીંદુર સદરહુ ઓસડોની એક ઠેકાણે કાજળી કરી મધ નાંખી ખલ કરો, પછી તેને ગાળો કરી ત્રણ દીવસ આકરા તડકામાં સુકવો અને શરાવમાં મુકી પુટ આપવું, પછી ચિત્રકના ઊકાળા વડે આઠ પહોર ખલ કરવો એટલે રસ તૈયાર થયો, તેથી ત્રીદોષથી ઉત્પન્ન થયેલો ક્ષય, પાંડુરોગ, કમળ, સર્વ પ્રકારના વાયુ, શોફ, પ્રમેહ, ધાતુક્ષીણપણું, શુળ, કેડ, અગ્નિમંદ, તાવ, સ્વાસ, કાસ એટલા રંગે દૂર થઈ તરૂણપણ પ્રાપ્ત થાય છે,
પ્રમેહ દર હારી રસ-રસસીંદુર ૧ રાય ભસ્મલ વંગ ભસ્મ ૧ કાંતભસ્મ ૧ અન્નક ૧ એ સર્વ ઓસડ ખલમાં નાંખી નાગરમોથ તથા ત્રીફલાના ઊકાળામાં ખલ કરે, સર્વ પ્રકારના પ્રમેહ ઉપર એ માત્રા બે વાલ સાકર અને મધમાં આપવી,
પર્ણચંદરાદય રસ-પુતળીયાના સેનાનો છેલ તોલા ૪પા તોલા ૩ર ગંધક તોલા ૬૪ એની કાજલી કરી રાતા કપાસના કુલના રસમાં ખલ કરે, પછી કુવારના રસમાં ખલવું, પછી કપડમટી કરેલી સીસી લઈ તેમાં તે કાજળી શીશીમાં અરધી સીસી સુધી ભરવી, પછી વાલુકા યંત્રના વીશે મુકી ત્રણ દિવસ અગ્નિ આપે, પોતાની મેળે થંડુ થયા પછી સીસીના ગળા એ જે રાતાવણ રસ લાગે છે તે કાઢી લે પછી પૂર્ણ ચોદય તેલા ૪ ભીમસેની કપુર તેલ ૧ જાયફળ, સુંઠ, મરી, પીપર, લવીંગ, કસ્તુરી એ ત્રણ ત્રણ માસા નાંખી નાગરવેલના પાનના રસમાં અડદ જેવડી ગાળો બાંધવી, તે ખાવાનું શાસ્ત્રમાં કહેલું પાનનું બીતૈિયાર કરી તેમાં નીત્ય એક ગળી ખાતા જવી, એટલે ચાહે તેવી માન્મસ્ત સ્ત્રી હોય તો તેને સમયેવીના પણ શીથીલ કરી શકે છે, ગોળી ખાદા પછી ઉપર કહેલું દુધ પીવું માંસ ભક્ષણ કરવું, માંડા ખાવા, નઊ અનાજ તથા મીષ્ઠાન ભક્ષણ કરવું,
શંખદ્રવ રસ-શીંધાલેણ ૫, સંચળ ૫, વડાગરૂપ, લવણ ૫, સાવરી
૧૮
For Private and Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
૨ષાય. -મીઠું ૫, મીઠું ૧૮, મોરથુતુ પાશેર, ફટકડી તલા ૯ તથા નવસાગર કા, હીરાકસી , ઢકણ , તોલા, સાજીખાર ૧૯, સેરે ને પાશેર એ સર્વ એકઠું કરી ઊર્થ નળીકા યંત્ર વડે અરક કાઢ, તે શંખધ્રુવ, ગુલમ, ઉદર, શુળ, આ
મરી, મુત્રકૃચ્છ, અગ્નિમંદ, ગ્રહણ ઈત્યાદી ઉપર આપ, એમાં માઉસ નાશક ગુણા છે. આગ પાણી અને આ એકજ છે.
દ્વીતીય શંખદ્રાવ-રે ૧ પારે ૨ ફટકડી નફટાક, અને મીઠું ૪ શેર ત્રણે એસડે હાંડલામાં નાખી તેનું મે ઢાંકી અરક કાઢવ, અથવા ૧ સીસીમાં ભરી તેને બીજી સીસી જોડવી, અને આઠવડે બેઉ સીસીના મે સાંધવા, અગ્નિ પહેર આપ, તડતડ બેલવા લાગે, એટલે ચુલા ઉપરથી ઊતારવું તેના ગુણ પહેલા કહ્યા પ્રમાણે જાણવા એ એસિડ દેવું પડે તો સુંઠના ચુર્ણમાં કવા પાણીમાં આપવું.
પ્રતાપ લંકેવર રસ–પારે ૧ ભાગ, અભ્રક ૧ ભાગ, ગધક ૧ ભાગ, ચીત્રક ૧ ભાગ, લેહ ભસ્મ ૧ ભાગ, શંખભસ્મ ૪ ભાગ, અડાયા છાણનું ભસ્મ ૮ ભાગ, વછનાગ એકઠા કરી, ભાંગરાના રસમાં ખલ કરી એક વાલ પ્રમાણે ગાળો કરવી, અને આદાના રસમાં અથવા બીજું અનુપાન યોજી આપવી, એટલે જડબુ બેસી જાય છે તે, તથા પ્રસુતીવાયુ તથા વાયુવેગ, શ્લેષ્મગ, આર્ષ ગ શનિપાત, વાત એ સર્વ રોગ દૂર થાય છે.
શતશેખર રસ–પારે વસેન ૧ઢકણ ૧ વછનાગ ૧ સુંઠ ૧ મરી ૧ પીપર ૧ ધતૂરાના બી ૧ ગંધક ૧ તામ્ર ભસ્મ ૧ તજ ૧ તમાલપત્ર ૧ એલચીદાણુ ૧ નાગ કેશર ૧ખ ભસ્મ ૧ વેલકાચરી ૧ કચેર૧ એ એસડે સરખા ભાગે ઝીણા કરી ભાંગરાના રસમાં એકવીસ દીવસ ખલ કરે, પછી તેની ગોળીયો ચણેઠી પ્રમાણે બાંધવી, અનુપાન ઘી તથા મધ કિવા દુધ પતાસા, યોજવા, તેથી અમ્લપીત્ત, ઊલટી, શળ, ગુલ્મ, કાસ, ગ્રહણ, અતીસાર, હેડકી, ક્ષય, પીત્તરોગ દૂર થાય છે.
અગ્નિસુત રસ-કોડી ભસ્મ ૧ ભાગ, શંખભસ્મ ૨ ભાગ, પારે તથા ગધકની કાજળી ૧ ભાગ, મરી કભાગ, એ એસડે લીંબુના રસમાં ખલ કરી ગાળીયો વાલ જેવડી બાંધવી, તેથી અગ્નિમંદ, ગ્રહણી, શુળ, અજીરણ, તથા પ્રમેહ, એઉપર છાસમાં આપવી, ક્ષયને સાકર તથા ઘીમાં આપવી; મધ પીપરના સાથ આપી હેય તે સંગ્રહણી વીકાર દૂર થાય છે.
ત્રીપુર ભૈરવ-ગંધક તોલા ૩૦ પારો તેલા ૧૦ હીંગળે ૧૦ નવસાપર ૧૦ રસકપુર ૧૦ તેલા ફટકડી દુએ સર્વ ઓસડની કાજળી કરી પૂર્ણ ચંદ્રયની પેઠે ભટી લગાડી રસાયણ તૈયાર કરવું તેને અનિ ૧૬ પહેર પક્ષઘાત, વગેરે વાયુ, ઉપદંશ, ઊપર અનુપાનની પોજના કરી આપવું.
For Private and Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ષાયન,
૧૩૯
સમીરપનગ–પારે ૧૦ ભાગ, ગંધક ૧૦ ભાગ, સેમલ ૧૦ ભાગ, હરતાળ ૧૦ ભાગ, એ ઓસડાની કજલી કરી વાળુકા યંત્રમાં અગ્નિ આપ, આ રસ શ્વાસ, કાસ, વગેરે ઊપર ઘણે ઊપગી છે.
પીયષાદિવટી–વછનાગ ૧ ભાગ, કેશર ૧ ભાગ, જાયફલ ૧ ભાગ, મરી ૧ ભાગ, જાવંત્રી ૧ ભાગ, લવીંગ ૧ ભાગ, અકલકારે ૧ ભાગ, તેલી ટંકણખાર ન ભાગ, કસ્તુરી ૧ માસે એ સર્વ આદાના રસમાં ખલ કરી વટાણા જેવડી ગોળી બાંધવી. સરદી, ઊદ્રસ, અજીરણ, વગેરે ઊપર નાગરવેલના બીડામાં આપવી જેને તાઢા પાણીએ નાહા સહન નથાતું હોય તેને આ ગળી ઘણી ઉપયોગી થશે,
આરવનીકુમારે માત્રા વછનાગ ૧ ભાગ, મરી ૧ ભાગ, સુંઠ ૧ ભાગ, ત્રીફલા ૩ ભાગ, પીપરીમુલ ૧ ભાગ,પીપર ૧ ભાગ, અફેણ ૧ ભાગ, નેપાળાના બી ૧ ભાગ, હરતાળ ૧ ભાગ, કણખાર ૧ ભાગ, લવીંગ ૧ ભાગ એ એસિડનુ ચુર્ણ કરી તેમાં પારે ૧ ભાગ તથા ગંધક ૧ ભાગ એની કાજળી મેળવી ખલ કરે, પછી ગાયના આરબા શેર દુધમાં ઘટવું સુકું થાય એટલે તેમાં અરધો શેર ગોમુત્ર નાંખી ફરી ખલ કરે, એ પ્રમાણે ભાંગરાના રસની ભાવના આપી તેની ચયાજેવડી ગોળી કરવી, એ રસાયણ અનુપાન યાજ સર્વ રેગઉપર આપવું,
ગંધક રસાયણ–શુદ્ધ ગંધક લઈ તેને ગાયના દુધની ૧ ભાવના તથા યાતુર જાતને ઊકાળો ૧ ભાગ તથા ભાંગરાને રસ ૧ ભાગ એની ભાવના જુદી જુદી એક એક આપવી, શેવટે આદાના રિસની એક ભાવના આપી એક માસાજેવડી ગળી કરી સુકવવી, તેમાથી એક ગોળી સાકરની સાથે આપવી એટલે મંદઅગ્નિ ચી, ખસ, વીશદષ, પાંડરગ, અંતરગળ, (વધાવળ) રણવર, સર્વપ્રમેહ,આમવાયુ, ધાતુક્ષય, શુળ, કેષ્ટગત રાગ, અઢારકેડ, ક્ષય એ રેગ દુર થઈ ધાતુની વૃદ્ધિ થાય છે, તથા બલની પ્રાપ્ત થાય છે,
વડવાનળ રસ– હરતાળ ૧ ભાગ, પારે ૧ ભાગ, શીશાન ભસ્મ ૨ ભાગ, ચોખે ગંધક ૨ ભાગ, મરી ૧૦ ભાગ, એનું ચુર્ણ કરી તે નીત્ય એક ચણાઠી ભાર ઘીમાં આપવી એટલે વીચી સર્વ પ્રકારના શુળ, પ્લીહ, ઉદર, ગુલ્મ, સંગહણી, વાસ, ઊદ્રસ, કફ, વાયુ, અગ્નિમંદઇત્યાદી સર્વ રોગ દૂર થાય છે,
શ્વાસકુઠાર–પારે, વછનાગ, મરી, ટંકણ, મનસીળ, ગષક એ એસિડ સરખા ભાગે અને મારી આઠ ભાગ સરવ એક કરી. ૬ ભાગ સુંઠ, મરી,પીપર એનું ચુર્ણ નાંખી એક પહોર ખલ કરે, પછી શરાવમાં નાંખી નાહાનુંશું પુઠ
For Private and Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
સાયન.
આપવું તે એસ. ચણાઠી ભાર્ નાગવેલના પાનનીસાથે આપવુ એટલે વાસ, કાસ, અગ્નિમદ, કોગ, સન્નિપાત, અપસમાર વગેરે દુર થાયછે,
ઊદયભાસ્કર રસ—પારા૧ ભાગ, ગંધક ૨ ભાગ, તામ્રભસ્મ ૮ ભાગ, મનસીલ ભસ્મ ૨ ભાગ, હરતાળ ભસ્મ ૩ ભાગ, મરી ૪ ભાગ, ચાખેા વછનાગ ૨ ભાગ, એ એસડા ખલમાં નાંખી, નગાડ, આદુ, ભાંગરા, તથા જંગલી તળસી, એ દરએકના રસમાં સાત સાત દિવસ ખલ કરી ગાળીયા અડદ જેવી બાંધવી તે અનુષાન યેાજી સર્વ ગાઊપર આપવી.
ગરભપાલ રસ—સુંઠ ૧ ભાગ, મરી ૧ ભાગ, પીંપર ૧ભાગ, તજ ૧ ભાગતમાલપત્ર ૧ ભાગ, એલચી દાણા ૧ ભાગ, ધાણા ૧ ભાગ, જીરૂ ૧ ભાગ, શહાજીરૂ ૧ ભાગ, ચવક ૧ ભાગ, દરાખ ૧ ભાગ, દેવદાર ૧ ભાગ, શીયા ભસ્મ ૧ ભાગ, વંગભસ્મ ૧ ભાગ, હીંગળા ચાખા ૧ ભાગ, લેાહુ ભસ્મ ના ભાગ, એ સર્વ આસા એકઠાં કરી વીષ્ણુત્ક્રાંતના રસમાં સાત દિવસ ધેટવા પછી માત્રા ચણાઠી ભાર દરાખના ઊકાળાનુ અનુપાન ચેાજી ભારેવાઈ સ્ત્રીને પેહેલા મહિનાથી તે નવ મહિનાશુધી આપવી એટલે ગરબવતીના સર્વ રોગ દૂર શે.
બાલસુર્યેાય રસ—પારા ૧ ભાગ, હીંગળા ૨ ભાગ, ગંધક ૩ ભાગ, કલખાપરી ૮ ભાગ, નાગભસ્મ ૨૦ ભાગ, અભ્રકભસ્મ ૪ ભાગ, એ એસડા ખલમાં નાંખી કુંવારના સે। પુ। આપવા અને આદાના રાનીપણ તેટલીજ ભાવનાએ આપવી અડદ જેવી ગાળીયા કરવી, તે દુધ ઘી મધ એમાં આપવી, એટલે સન્નિયાતજ્વર, જીર્ણજવર, પાંડુ, ઊલટી, અગ્યાર પ્રકારના ક્ષય, ભગંદર, હરસ, વાઈ, ઊનમાદ, કમળા ઇત્યાદી સર્વ રેગ દુર થાય છે.
લાકનાથ રસ—કાડીભસ્મ ૧ ભાગ, મ ુર ૧ ભાગ, ગજવેલ ના ભાગ, પારો ના ભાગ, ગંધક ના ભાગ, એ એસડાની ત્રણ દિવસ કાજળી કરી સાટેાડીના રસમાં ખલ કરવેા. પછી માંડવેલીના રસની ભાવનએ આપવી પછી આરડુસા સાતવણી, ચીત્રકમુળ એની ભાવના આપી લાદ્યા કરી તડકામાં સુકવવા સાંજે શરાવમાં મુકી કુકુટ પુઠ આપવુ થંડુ થયા પછી ફરી ખલ કરી તે જેટલુજ મરીનું ચુર્ણ તેમાં નાખઊ પછી નાગરવેલના પાન, આદુ, ભાંગરા, નગેાડ, સરગવાનુ મુળ, ત્રીફલા એની એક એક ભાવના આપી છાયામાં સુકવવુ એ એસડ એક માસે લેઇ મધમાં આપવા એટલે ક્ષયવાયુ, પીતથી ઊત્પન્ન થએલી વ્યાધી, શ્વાસ, કાસ, ગ્રહણી, પાંડુ, હાલીમક એ રોગ દૂર થઇ અગ્નિ પ્રદીપ્ત થાયછે, વીર્ય વૃદ્ધિ થાયછે.
ક્ષયકુઠાર—પારો ૧ ભાગ, ગંધક ૧ ભાગ, નાગભસ્મ ૧ ભાગ, લાહુ ૧ ભાગ,
For Private and Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાચન.
૧૪૧
કાંતભસ્મ ૧ ભાગ, ગજવેલભસ્મ ૧ ભાગ, અભ્રક ૧ ભાગ, મઠુર ૧ ભાગ, વગભસ્મ ૧ ભાગ, હીંગળેા ૧ ભાગ, હરતાળભસ્મ ૧ ભાગ, કૈાડીભસ્મ ૧ ભાગ, ટંકણખાર ૧ ભાગ, પીપરનું ચુર્ણ ૨ ભાગ, એ એસડાના કાઠાસાવરીના ઊકાળામાં ખેલ કરી પછી લીંબુના રસમાં સાત દિવસ ખલ કરવા, નાગરમેાથ તથા દેવદાર એના ઊકાળામાં ત્રણ દિવસ ખલ કરવા પછી અડદ જેવડી ગાળી સાકર તથા મધ ધી એમાં આપવી, એટલે રાજયમાા, ક્ષય, પાંડુ, કમળે, મધુમેહ, મેહ, વાસુમેહ, ઊદર, કાસ, શ્વાસ, રક્તપ્રદર, ગુલ્મશુળ, ઇત્યાદી રોગ દુર થાયછે.
ચતુરમુખ રસધાર ૧ ભાગ, ગધક ૧ ભાગ, લેાહ ૧ ભાગ, અભ્રક ૧ ભાગ, સાતુ ન તાલા, સર્વ એસા ખલમાં નાંખી કુંવારના રસમાં ખલ કરવે પછી તેની ગાળી બાંધી એરંડાના પાનમાં વેટી ત્રણ દિવસ અનાજના ઢગલામાં દાટી મુકવા, પછી કાઢી સર્વ રોગાઊપર તેના ઊપયાગ કરવા. અનુપાન ત્રીલા મધ, કીવા ખીજું ઊત્તમ પ્રકારનુ ચેાજઊ, અગ્યાર પ્રકારના ક્ષય, પાંચ પ્રકારના કાસ, કાડ, પાંડુરોગ, પ્રમેહ, શુળ, સ્વાસ, મેદારેગ, મદાગ્ની, હેડકી, અમ્લપીત્ત, ત્રણ એટલાં રાગ સારા થઇ શરીરની પુસ્તી તથા પુત્રની પ્રાપ્તી થાયછે.
પ્રમેહ ગજકેસરી રસ—કાંતભસ્મ ૧ ભાગ, નાગભસ્મ ૧ ભાગ, વગભસ્મ ૧ ભાગ, અભ્રક ભસ્મ ૪ ભાગ, શીલાજીત ૫ ભાગ, તરવડાના ફુલેાનુ કેશર હું ભાગ, એ સર્વ એખઠા કરી લીંબુના રસમાં ધાઢવા અને તે માત્રા અડદ બરાબર સાફર ઘી તથા મધ એનીસાથે આપવી એટલે પ્રમેહ, અંગ મળતરા, મુત્રકૃ, અશ્મરી, સાંદ્રમેહ, લાલામેહ, પીતમેહ, ઇત્યાદી મુત્ર વીકાર અંધ થાયછે,
પળય કાળાગ્ની રસ—હીંગળામા એલા પારે। ૧ ભાગ, શુધ્ધ ગંધક ૧ ભાગ, અભ્રક રા ભાગ,ગાાંતી હુરતાળ રા ભાગ,મનશીળ ૩ ભાગ,ઢ કણ ૨ ભાગ, કળખાપરી ૬ ભાગ, નેપાળેા ૧ ભાગ, વછનાગ ૨ ભાગ, હીંગળા ૨ ભાગ, લા ૧ ભાગ, તામ્ર ૧ ભાગ, એ સર્વ એસા આકડાના દુધમાં ખલની અંદર ધાંટવા પછી નગાડ, ચીત્રક, કાસ્ટ, લીંબુ, કારેલી, એના ઉકાળામાં જુદી જુદી એક એક ભાવના આપવી,પછી તે એશડાના લેાકેા કરી તાંબાનાં ડખામાં નાંખી કપડમઠીકરી વાળુકા યંત્રમાં મુકવુ, અને એ પહેાર આંચ આપવી થડુ થયા પછી ઝીણુ કરી તેમાં ગંધક, હરતાલ, વચનાગ તથા હીંગળા એ એક એક ભાગ નાંખી પાંચકાલના ઊકાળા વડે એ પહેાર ધાટવુ" પછી દશમુળાના ઊકાળામાં ત્રણ દીવસ ઘાટલું તેની ગાળી વાલ ખરાખર કરવી, તે વીશમજ્વર ઊપર ખારેકના ખીમાં, તથા સામાન્યે વર ઊપર આદાના રસમાં તથા બીજા જ્વરઉપર અનુપાનની રાજના કરી આપવી, બળતરા ઘણી થાયે તા, દુધભાત ખાવે. દહીભાત તથા દાશભાત ખાવે, પાનનું બીડું ખાવુ, ચંદન ચાપડવુ, કુવા તથાતળાવમાં નહાવુ
For Private and Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
રષાયન. મદન કામેશ્વર રસ–પારે ૧ ભાગ, ગંધક ૧ ભાગ, અફીણ ૧ ભાગ, એ ખલમાં નાંખી નાગરવેલના રસમાં એક પહોર ખલ કરો અને વાલ જેવડી ગે ળી કરવી, તેમાંથી એક ગોળી સાંજે સાકરની સાથે ખાવી તેઉપર જમવું નહી ભેશનું દુધ માત્ર પીવું ઊતાર લીંબુનું શરબત પીવું.
ઈછાભેદી રસ-પારે ૧ ભાગ, કણ ૧ ભાગ, મરી ૧ ભાગ, ગંધક ૧ભાગ સુંઠ ૧ ભાગ, નેપાળે શુદ્ધ કરેલા ૧ ભાગ, એ સર્વને લીંબુના રસમાં ખલ કરી માત્રા કરી મુકવી તેમાંથી વાલ જેટલી આપવી, અને તે ઉપર જેટલા કેગલા લેશે તેટલા જુલાબ થશે; આ રેચક તાવ વગેરે ઉપર ઘણું સારું છે,
શંખવટી–આમળીને ફેતરાની રાખ તોલા ૪ પલવણ ૯ સર્વ મળી તેલાજ એ ખરલમાં નાંખી લીંબુના રસમાં પલાળવા પછી શંખના કકડા તેલા ૪ લેઈ તે એવા તપાવવા કે હાથથી તેનો ચુર થાયે, તે લીંબુના રસમાં લાવવા, પછી સર્વને એકઠો ખલ કરી તેમાં હીંગ ૧, મરી ૧, સુંઠ ૧, પીપર ૧, વછનાગ માસા ૩, પારો માસા ૩, ગંધક માસા ૩ નાંખી ઝીણે ખલ કરે, ને તેહની બેરના ઠળીયા જેવડી ગેળ કરવી, તે ગાળી લીધાથી અગ્નિ મંદ થકે ઉત્પન્ન થયેલાં રોગો એક ક્ષણમાં દૂર થાય છે. તેમજ શુળ, ક્ષયે, ઈત્યાદી રેગે પણ નાશ પમાડીએ શંખવટી પોતાના ઉપકાર વડે હમેશા લોકેનું કલ્યાણ કરે છે,
પ્રદર રીપુ રસ-પારે ૧ ભાગ, ગંધક ૧ ભાગ, નાગભસ્મ ૧, રસાંજન ૩ ભાગ, લોદર ૬ ભાગ, એ સર્વ અરડુસીના પાનના રસમાં ખલ કરી તેની બે વાલ પ્રમાણે ગોળી મધમાં આપવી, એટલે ઘણું દીવસન કષ્ટસાધ્ય પ્રદર હોય તે પણ આરામ થાય છે,
બોલબધ્ધરસ-ગળાનું સત્ર ૧ ભાગ, ગંધક ૧ ભાગ, પારે ૧ ભાગ, હીરાબાળકભાગએકટા સાવરીના ઊકાળામાં ઘટી તેની ત્રણ ત્રણ માસાની ગળી બાંધવી તે મધમાં આપવી એટલે પ્રમેહ, પ્રદર, મૂત્રકૃચ્છ, પાણવી, ઈત્યાદિ રોગ મટે છે.
મલ સીંદુર રસ–પારો ૯ ભાગ, રસકપુર ૯ ભામ, સમલ ૪ ભાગ, ગંધક પા ભાગ, એ સર્વ ઓસડ ખરલમાં એકઠા ઝીણા કરી કપડમટી કરેલી શીશીમાં ભરી વાલુકા યંત્રમાં ૧૬ પહેર અગ્નિ આપ, પિતાની મેળે થંડુ થયા પછી રસ કાઢી લે, એ રસ ઘટારત પ્રમાણે અનુપાન વડે શેવન કરો હેય તે સર્વ વાયુ તથા શક્તિપાત વગેરે મટાડે છે,
* પંચલવણ, સંધાણ, સંચળ, વડાગરૂ, મીઠું બંગડીખાર.
For Private and Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ષાયન.
૧૪૩
સુતીકા ભરણ રસ-સેન, રૂ૫, તાંબુ, પરવાળ, એના ભસ્મ, પારે, મધક, અભ્રક ભસ્મ, હરતાલ, મનશીલ, સુંઠ, મરી, પીપર, હરડે એ સરખા ભાગે લઈ આકડાના દુધમા ખલ કરે, અને ચીત્રડ મુળના ઉકાળાની ભાવના ૧ તથા સાડીને રસની ૧ ભાવના આપી ભુધર યંત્રમાં ગજપુઠ આપવું પોતાની મેળે થંડુ થયા પછી કાઢી લેવુ તેમાંથી અરધી ચઠી ભાર ઘટારત અનુષાનની સાથે આપવું એટલે ચાહે તેવો સુવારોગ તથા ઘણુ કરી ધનુરવાત તેમજ ત્રીદોષથી થયેલી વ્યાધીને નાશ કરે છે, તે ઉપર પથ્ય ઈચ્છા પ્રમાણે ભેજન કરવું,
પ્રતાપ અગ્નિકુમાર રસ–પારે, તામ્ર, ગંધક, વછનાગ, મરી, સુંઠ, ત્રણ ખાર, પંચલવણ, એને આદાના રસમાં ખલ કરી કાંચની શીશીમાં ભરવું. અને વાલુકા યંત્રમાં ધીમા તાપે એક દીવસ પકવવું, પોતાની મેલે થંડુ થયા પછી તેમાં દસમા ભાગને વછનાગ નાંખી ખલ કરી, તેમાથી એક ચણોઠી પ્રમાણે માત્રા આદાના રસમાં શનિપાત ઉપર આપવી તેથી સર્વ વાયુ વીકાર દૂર થશે,
લક્ષ્મી નારાયણ રસ–શુધ્ધ કરેલો ગંધક, ટકણ, વછનાગ, હીંગળે હરડે, અતીવીખની કળી, કાળેકડો, અભ્રક, સીંધાલણ, એ એસડો સરખે ભાગે લઈ ખલમાં ઝીણું કરવા, અને દાંતીના મુળનાં ઊકાળામાં તથા ત્રીફળાના ઉકાળામાં ત્રણ દિવસ ખેલ કરે, તેમાંથી બે વાલ માત્રા આદાના રસમાં આપવી એટલે તાવ, શનિપાત, આચકી, વીર જવર, અતીસાર, ગ્રહણી, આમ, રક્ત, પ્રમેહ, શુળ, તથા સુતીકા વાયુ, એ સવેનો નાશ કરે છે, પથ્ય મીષ્ઠાન ભક્ષણ કરવું તેલ લગાડી નહાવું, કપુર લગાડેલું પાણી પીવું, ફુલ, પીલાચંદનને ઉપભેગ લેવો. નારીએળનુ પાણી પીવું, સ્ત્રીનુ સંગ પણ ઇચ્છા પ્રમાણે કર્યો છતા પણ ગુણ કરે છે,
કામેવર રસ–જાયફલ, અલકરે, કાળધરાના બીજાઈનું ફુલ, અશણ, વછનાગ, હીંગળે, એ એસિડ, સરખા ભાગે લઈ ઝીણા કરવા અને ખસખસના ઉકાળામાં ખલ કરવો તેની એક ચણાઠી પ્રમાણે ગોળી કરી સાકરમાં આપવી, એટલે સે સ્ત્રીની સાથે રતી કરવાનું શક્તી આવે છે,
કામદેવ રસ-રૂપું ૧ હરે ૨ સેનું ૩ તાંબુ ૪ પારો ૫ અભ્રક ૬ ગંધક ૭ લેહ ૮ એ ઓસડ એકથી એક ચઢીયાત લઈ કુંવા૨ના રસમાં ખલ કરી કાંચની સીસીમાં ભરી મીઠું ભરેલા વાસણમાં મુકી તેનીચે ધીમે ધીમે અગ્નિ આપ એક દિવસ પકવ થયા પછી પિતાની મેળે થંડ થયા એટલે લેઈ આકડાના દુધની ભાવના આપવી, પછી અસગંધ, કાવળી, કુચલી, જોળી મુસળી, તાલીમખાન એના રસેની ત્રણ ત્રણ ભાવનાઓ
For Private and Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४४
રષાયન,
આપવી, અને શતાવરીના ઉકાળાની એક ભાવના આપવી, પછી કસ્તુરી, મરી, કપુર, કકળ, એલચી, લવીંગ, એએસો પહેલાના એસડથી આઠમો ભાગ નાખી સર્વ ઓસડ જેટલી સાકર નાંખી, ત્રણ માસ એસડ આઠ તોલા ગાયના દુધમાં પકવવું અને બે તોલા ગાયના દુધની સાથે આપવું અને મધુર આહાર સેવન કરે એટલે સુંદરપણું, બલ, તેજ, એ વધે છે અને અનેક તરૂણ સ્ત્રીની પાસે ગમન કરવું છતાપણ નુકશાન થવાનું નથી.
અર્ધનારીનટેશ્વર–પા, ગધેક, વછનાગ, શુદ્ધ કણ, એ સર્વ એwાં ઝીણું કરી સરપના મોમાં નાંખી તેઊપર કપડમઠી કરી માટીના વાસણમાં તે સાથ મુકવો હેઠે પર મીઠું નાંખી વાસણનુ મે બંદ કરી ચાર પહેાર સુધી આકરો તાપ આપ પોતાની મેળે થંડુ થયા પછી ખેલ કરે તેમાથી એક ચઠી ભાર એસડને નાસ લેવો જે નાસુરીમા ના લીધે હોય તે તરફના અરધા આંગનો જવર જસે એ કવતુક સારૂ વઈક ર.
વ્યાધીહરણ–પારે ૯ ભાગ, રસકપુર ૯ ભાગ, ગંધક ૪ ભાગ, એ ત્રણેને એકઠાં ઝીણું કરી સીસીમાં ભરી વાળુકા યંત્રના વીશે ૧૬ ૫હેર અગ્નિ આપ, પછી કાઢી લેવું એ રસ ઉપદંશ ઈત્યાદી રેગે ઊપર ઘણાજ ઉપયોગી છે.
દરદશીંદર–શુદ્ધ પારે ૯ ભાગ, રસકપુર ૯ ભાગ, દરદ ૪ ભાગ, શુદ્ધ ગંધક પા ભાગ, એ સરવા એકઠાં ધોટી કાંચના સીસીમાં ભરી તે વાળકાયંત્રમાં મુકી ચઢતા અગ્નીથી ૧૬ પહેર પકવ કરવું પછી પિતાની મેળે થંડુ થાય એટલે કાઢી તેમાથી વાયુરેગઊપર છાશનુ અનુપાન જી માત્રા આપવી, એટલે વર, સન્નિપાત, વગેરે રોગ શાંતી થાય છે,
તાલકેવર રસ–હરતાળ ૪ ભાગ, માક્ષીક ૪ ભાગ, મનસીલ ૪ ભાગ, પારે ૪ ભાગ, ટંકણ ૪ ભાગ, ગંધક ૮ ભાગ, તામ્ર ૮ ભાગ, એ સરવ એક ઠેકાણે ઘાટી ૬ દિવસ સુધી લીંબુના રસની ભાવના આપવી પછી ભુધરયંત્રમાં ૬ પુઠાં આપવા પછી ૧૬ તલા લોહભસ્મ નાંખી તે સરવન તીશમો ભાગ, વછનાગ નાંખી ફરી લીંબુના રસમાં ખલ કરવો એ માત્રા બે અડદ જેટલી ભેંસના ઘીમાં આપવી કવા બાબચીનું ચુર્ણ તલ ૧ તથા ઘી તથા મધ એકઠા કરી તેમાં ઓસડ આપવું તેથી સરવ પ્રકારના કેડ દુર થાય છે.
ગલતષ્ઠારી રસ–પારે, ગંધક, તામ્રભસ્મ, લેહભસ્મ, ગુગળ, ચીત્રક, શીળાજીત, જેહેર કોચલા, ત્રીફલા એ સરખા ભાગે, અભ્રકભસ્મ, કરજની બીક એ બે એસડો ચાર ચાર ભાગ એપ્રમાણે ઓસડ લેઈ, ઝીણું કરી ખલમાં નાંખી મધની ભાવના ૧, તથા ઘીની ભાવના ૧આપી ઘીના દીઠા વાસણમાં ભરી મુકવું
For Private and Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ષાયન.
૧૪૫
૧ તાલાપ્રમાણે નીત્ય લેતા જ, એઊપર પથ્થ-ચેખા, દુધ, મધુત્રય એપ્રમાણે પથ્ય કરવું છતા જેહના કાન, નાક, આંગળો એ ગળતકેડથી સડી ગયા હોય તો એ કામદેવ જેવો સુંદર થસે તથા એ ઓસડ લીધા પછી સ્ત્રીસંગ કરવો નહી અને તે કેડની વ્યાધી ઘણું છે તે તેઊપર પથ્ય પાણી તથા ભાત એટલું જ કરવું,
રત્નગરપિટલી રસ-પારાનુ ભસ્મ, સેનાનુ ભસ્મ, રૂપાનુ ભસ્મનાગભસ્મ, લેહભસ્મ, તામ્રભસ્મ, માક્ષીકભસ્મ, પરવાળાભસ્મ, શંખભસ્મ એવા દશ ભસ્મો સરખા ભાગે લઈ 9 દિવસ બુધી ચીત્રકના રસની ભાવના આપી તે ઓસડ પીલી કેડીમાં ભરવું પછી ટંકણખાર તથા આકડાના દુધમાં ઘોટી તે વડે કેડી
ના મે બંધ કરવા અને નાની કુલડીમાં ભરી ગજપુઠ આપવું. પિતાની મેળે સીતળ થયા પછી તે કાઢી ખલ કરો અને નાના રસની સાત ભાવનાઓ તથા આદાના રસની ૭ ભાવના અને ચીત્રકના રસની ર૧ ભાવના આપવી, એટલે એ રસ સીદ્ધ થયા, એ રસ ક્ષયને નાશ કરવા મરી તથા ઘીમાં આપ એટલે આઠ પ્રકારના મહાગ, પાંડુ, તાવ, અતીસાર એને નાશ કરે છે, તથા ચે અનુભવી છે,
ગુટીકા.
ચંદ્રપ્રભા ટીકાકારે ૧ વજ ર નાગરમેયા ૩ કરીયાતુ ૪ ગળે પદેવદાર ૬ હળદર ૭ અતીવીખની કળી ૮દારૂ હળદર ૯ પીપરીમૂળ ૧૦ ચીત્રક ૧૧ ધાણા ૧૨ હરડે ૧૩ બેડા ૧૪ આમળ ૧૫ ચવક ૧૬ વાવડીંગ ૧૭ ગજપીપર ૧૮ સુંઠ ૧૯ મરી ૨૦ પીપર ૨૧ સેનામુખી ૨૨ સ્વણમાણીક ભસ્મ ૨૩ જવખાર ૨૪ સાજીખાર ૨૫ સીંધાલણ ૨૬ સંચળ ર૭ વડાગરૂ મીડુ ૨૮ એ અઠવીસ એસડે ત્રણ માસા ભાર તથા નસેતર ૧ તીમુળ ૨ તમાલપતર ૩ તજ ૪ એલચી પ વંશલોચન ૬ એ છ સડો સેળસેળ માસા લેઈ સર્વનું ચુર્ણ કરી; તથા લેહભસ્મ ૨ તોલા, સાકર ૪ તોલા, શીલાજીત૮ તોલા, ગુગળ ૮ તોલા લેવા પછી એ સરવે ઓસડ એક ઠેકાણે વાટી તેમાં તે ચુર્ણ નાખી એક તોલાપ્રમાણે ગોળી બાંધવી, એ ગુટીકાને ચંદ્રપ્રભા યેઉ કહે છે એ ચંદ્રપ્રભા સર્વ રોગ દુર કરવામાં વિખ્યાત છે. એથકે ર૦ પ્રકા રના પરમા, તથા મુત્રક્રછ, મુત્રધાત, પાણવી, ઝાડાબંદ, શુળ, પ્રમેહપીનકા, તથા અરબુદ, તથા જેથી વૃષણ મોઠા થાય છે. તે રેગ પાંડુરોગ, કમળ, હલીમક રોગ, અંતરગળ વાયુ, કેડનું શુળ, સ્વાસ, કાસ, તથા પગને તોડ થાય છે તે વીચચીકા રેગ, કેડ, હરસ, ચળ, કવલુ, ભગંદર, દરેગ, નેત્રરોગ, સ્ત્રીને પ્રદરથી લેહી વગરે પડે છે તે, પુરૂશનાં ધાતુગત વીકાર, અમિંદ, અરૂચી, તથા વાયુ, પીત્ત, કફ એના પ્રકોપ એવા સર્વ રોગ દુર થાય છે, તથા આ ચંદ્રપ્રભા બેલ આપણારી તથા રસાયણ યુક્ત છે એવું જાણવું
૧૮
For Private and Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૬
ગુટીકા.
કાંકાએન ગુટીકા—અજમે। ૧ જીરૂ ર્ ધાણા ૩ મરી ૪ વિધ્યુત્ક્રાંતા પ્ અજમેાદ ૬ કલાજી ૭ એ એસડા એક એક તાલુ તથા હીંગ સેકેલા ૬ તથા જવખાર ૧ સાજીખાર ૨સીંધાલેાણ ૩ સંચળ ૪ વડાગરૂ મીઠુ ૫ ખાદાનુ મીઠુ ૬ 'ગડીખાર ૭ નીસેાતર ૮ એ એસડા એ એ તાલાપ્રમાણે, દાંતીકુળ ૧ કચારા ૨ પુસ્કરમૂળ ૩ વાવડીંગ ૪ દાલીખછાલ ૫ હીમજ ૬ ચીત્રક ૭ અમ્ભવેતસ ૮ મુઠ ૯ એ નવ આસા ચાર ચાર તાલાપ્રમાણે લેવા પછી એ સર્વ એસા ચુર્ણ કરી બીજોરાના રસમાં તેની ગાળીયા કરવી, અને કાંકાએન ગુટીકા કહેછે. એ ગાળી ધી અથવા ગાયના દુધમાં અથવા ખાડામદ્યમાં અથવા ઊન્હા પાણીમાં ગુલ્મરોગ મટવાવીો આપવી. એગાળી મધમાં લીધીછતાં વાતગુમા દૂર થાયછે, ગાયના દુધમાં લીધી હાયતા પીતગુલ્મ દૂર થાય છે, તથા ગામુત્રમાં લીધી હેાયતા કઝુલ્મ મટેછે, તથા દશમુળાના ઊકાળામાં લીધી હેાયતા શ્રીદેાશગુલ્મ નાશ પામેછે, ઊંટનણા દુધમાં લીધી હેાયતા નિયાને રક્તશુક્ષ્મ થાયછે તે દુર થાયછે, તથા છાતીના રોગ, સંગ્રહણી, શુળ, કીરમવીકાર, તથા હરસ એ રોગ દૂર થાયછે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાગરાજ ગુગુળ સુંઠ ૧ પીપર ૨ ચવક ૩ પીપરીમુળ ૪ ચીત્રક ૫ શેકેલા હીંગ ૬ અજમાદ હું શરા૮ જીરૂ ૯ શહેાજારૂ' ૧૦ રેણુક બીજ ૧૧ ઇંદ્રજવ ૧૨ પાહાર સુળ ૧૩ વાવડીંગ ૬૪ લેડી પીપર ૧૫ કડુ ૧૬ અતીવીખની કળી ૧૭ ભારગ છાલ ૧૮ વેખંડ ૧૯ મારવેલ ૨૦ એ વીસ એસડા ત્રણ ત્રણ માસા પ્રમાણે લેવા તથા એ આસડથી ખમણી ત્રીફળા લેવી, પછી એ સર્વ એસડા ફુટી ચુર્ણ કરી તેની ખરાખર શુધ્ધ કરેલા ગુગળ લેઇ ઝીણા વાટી ગાળના પાક જેવા પાતળા કરી તેમાં તે ચુર્ણ નાખઊ પછી વંગભસ્મ, રાષ્યભસ્મ, નાગભસ્મ, લેાહુભસ્મ, અભ્રકભસ્મ, મડૅર ભસ્મ, તથા રસીંદુર એ સાત ભસ્મ ચાર ચાર તાલા પ્રમાણે તે ગુગુળમાં નાખી સર્વના એક લોંદા કરી તેની ગાળીયા ત્રણ ત્રણ માસા પ્રમાણે બાંધી ઘીના રીઢા હાંડલામાં સુકવી, અને યાગરાજ ગુગળ કેહે છે, એગુગળ લીધા હેય તા ત્રીદાશ દૂર કરેછે, તથા એ રસાયન છે, તથા એ ઉપર મૈથુન, ખાઊ, પીવું, એનેા નીચેધ નથી, પથ્ય કરવાવીના ગુણ આવે છે, તથા એથકે સર્વ વાયુના રોગ, કાડ, હરસ, સંગ્રહણી તથા પરમા, વાતરક્ત, નાભીના શુળ, ભગ દર, ઊદાવત વાયુ, ક્ષયરોગ, ગુલ્મ, વાઇ, સીરગ્રહ, અગ્નિમંદ, સ્વાસ, કાસ, અરૂચી, એરોગ દૂર થાયછે, તથા આ યોગરાજ ગુગલ પુરૂષના ધાતુનો વીકાર કરેછે તથા સ્રીયાના રજસ્વલાપણાના દાષ દૂર કરે છે તથા પુરૂષને ધાતુ વધારી પુત્ર આપણાર થાય છે, તથા વાંઝણીયાને પુત્ર આપેછે, તથા રાસનાદી ઊકાળામાં લીધુ હાય તે। અનેક પ્રકારના વાયુ દૂર થાયછે કાકાવ્યાદિ તથા ઉકાળામાં લીધે। હાય તા પીત્તરાગ ક્રૂ થાયછે, તથા આર્ગવધાદી ઊકાળામાં લીધા હોય તેા કફ દૂર થાય છે. દારૂ હળદરના ઊકાળમાં પરમા દૂર થાયછે, ગામુત્રમાં લીધેા હેાય તેા પાંડુરાષ્ટ્ર
For Private and Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુટીકા.
૧૪૭, જાય છે. શરીરમાં મેદપુછી થઈ શરીર વધ્યું હોય તે મધમા આપ ફસ્ટ રેગને લીંબડાના ઊકાળામાં આપવ, રક્તવાયુ ઉપર ગલેના ઉકાળામાં આપે, શળ તથા સેજા ઉપર પીપરના ઉકાળામાં આપ; ઊંદરના જેહર ઉપર પાડળીના ઉકાળામાં આપવો, આખના રોગ ઉપર ત્રીફલાના ઊકાળામાં આપ, સાઠોડી વગેરેના ઉકાળામાં સર્વ ઉદર રોગ ઉપર આપ, એ પ્રમાણે અનુપાને જાણવા
ગેશુરાદી ગુગળ-ગોખરૂ ૧૦ તોલા લાવી ડાક કરી તેમાં પાણી છગણ નાંખી અરધું પાણી રહે તહસુધી ઊકાળે કરવો પછી શુદ્ધ કરેલ ગુગળ ૨૮ તેલા લેઈ સારે વાટી તે ઉકાળામાં નાંખી ફરી ગોળના પાક જે જાડા થાય તહાં સુધી પાક કરે, તેમાં સુંઠ, મરી, પીપર, હરડે, બેહડા, આમળા, નાગરમોથા, એ સાત ઓસડ ચાર ચાર તેલ પ્રમાણે લઈ ચૂર્ણ કરી તે પાકમાં મેળવી એક લે કરી પછી તેની ગોળી બાંધવી અને આપવી, તેથી પર, મુત્રછ, સને પ્રદર વગેરેથી લેહી વહે છે તે, મુત્રઘાત, વાતરક્ત, વાયુને ગ, ધાતુવીકાર, પાવી, એગ દૂર થાય છે.
કેશર ગુગળ–હર૩ ૧ બેહડા ૨ આમળા ૩ ગળે ૪ એ ચાર એસિડ ૬૪ તોલા લેઈ આખા ભાંગા ખાંડી લડાની કઢાઈમાં ૧૫૩૬ તોલા પાણી નાંખી તેમાં તે ઓસડ નાંખી અરધુ પાણી રેહે તાહા સુધી ઉકાળો કરી ગાળી લે, પછી શુધ કરેલ ગુગલ ૬૪ તલા પ્રમાણ લઈ ઝીણું વાટી તે ઉકાળામાં મેળવી ફરી જોઢાની કઢાઈમાં નાંખી લેંઢાની કડચીવડે વારંવાર હલાવવું ગેળના પાક જેવો જાડો થાય તહાંસુધી પાક કરે તેમાં બીજા ઓસડ નાંખવાના તે એવા કે હરડે, બેહેડે, અમળાએ ત્રણ બે બે તોલા તથા ગળે ચાર તોલા તથા સુંઠ, મરી, પીપર એ પ્રમાણે એસડો છ છ તોલા તથા વાવડીંગ બે તોલા દાતીનું મુળ એક તોલા, નશેત્તર ૧ તોલુ એ સર્વ ઓસડેનું ચુર્ણ કરી તે પાકમાં મેળવી પછી તેની ત્રણ ત્રણ માસા પ્રમાણે ગોળી બાંધવી અને ઘીના રીઢા હાંડલામાં તે મુકવી, એને કે શેર ગુગુળ કહે છે, એ ગુગુળ નવસેકા પાણીમાં અથવા દુધમાં અથવા મંજસ્ટાદી ઉકાળામાં લે, તથા વઈદે એ ગોળી રેગીના શકતી વગેરેને વીચાર કરી તથા રેગની પરીક્ષા કરી પછી અનુપાન યોજી આપવી, તેથી સર્વ કેડ, તથા ત્રીદોષથી થયેલાં જેવાતરક્ત તે સર્વ ઘણુ, ગુલ્મ, પ્રમેહ, પીટીકા, પરમા, ઉદરી અમિંદ,કાસ,
, એ રોગ દૂર થાય છે, તથા એ કૈશોર ગુગળ કાંતી કરણરે છે, તથા વાસકાદી ઉકાળામાં લીધો હોય તે તેના રેગ દૂર થાય છે તથા વરૂણાદ ઉકાળામાં લીધે હોય તે ગુલ્મ વગેરે રોગ દૂર થાય છે. ખદીરાદી ઉકાળામાં લીધું હોય તે ઘણગ, કસ્ટ રેગ,એ રેગ દૂર થાય છે. તથા ખાટું તીખું અજીર્ણ તથા સ્ત્રી પાસે જાવું, તથા મેહનત કરવી, તડકો લે તથા દારૂ પીવી, તથા કેધ કરે, એ સર્વને ત્યાગ કરવાથી માણસ વગર રગને રહી સારા ગુણે આવે છે.
For Private and Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
ગુટીકા.
સંજીવની ગુટીકા-વાવડીંગ ૧ સુંઠ ર પીપરક હીમજ આમળા પહેડી દવજ ૭ ગળે ૮ ભીલામા ૯ વછનાગ સારે શુદ્ધ કરેલે ૧૦ એ દશ એસડે સરખે ભાગે લઇ ગોમુત્રમાં વાટી તેના ગળી ચોઠી બરાબર કરી પછી આદાના રસમાં અજીરણ તથા ગુલમરગ ઉપર એક એક ગોળી આપવી મોડશીને બે ગોળી, શનિપાત ઉપર ચાર ગોળી આપવી, એ ગેળી માણસને જીવતું કરે છે તેથી એને સંજીવની ગુટીકા કહે ,
મરીયાદી ગુટીકા-મરી તેલુ, પીપર ૧, જવખાર , દાડમની છાલ રે તિલા. એ ચાર એસડાનું ચૂર્ણ કરી ૮ તોલા ગોળમાં તે ચુર્ણ નાંખી ગોળ ત્રણ માસા પ્રમાણે કરી આપવી, તેથી સર્વ કાસ દુર થાય છે એમાં સંશય નથી.
બૃહત સુરણાદી વટીકા-સુરણ ૧૬ ભાગ, વરધારા ૧૬ ભાગ, પેળી મુસલી ૮ ભાગ, તથા હરડે, બેહડે, અમળા, વાવડીંગ, સુંઠ, પીપર, ભીલામ, પીપરી મુળ, તાલીસપતર, એ નવ એસડો ચાર ચાર ભાગ તથા તજ, એલચી, મરી એ ત્રણ એસડો બે બે ભાગ લેવા પછી સર્વ એસિડ ખાંડી તેથી બમણુ તેમા ગોળ નાંખી ગેળ કરી આપવી, તેથી અગ્ની પ્રદીપ્ત થાય છે, તથા હરસ અને વાયુ કફથી ઉત્પન્ન થયેલી જે સંગ્રહણી તે તથા શ્વાસ, કાસ, પેટમાં ડાબા પડકે કાળું રેગ થાય છે તે લીપ રોગ સોજો, હેડકી, પરમે, ભગંદર તથા જેથી ધોળાવાળા થાય છે તે પલીતરેગ એ સરવ રોગ દુર થાય છે. તથા એ ગોળી સ્ત્રીને સંગ કરવાની ઈછા ઉત્પન્ન કરે છે. તથા બુધી આપે છે. તથા શરીરની જરા દુર કરે છે.
દ્રાક્ષાદી ગુટીકા–મેટી દરાખો અરધે શેર, સોનામુખી ૪ તેલા, મેઠે હરડેનું દળ ૪તોલા, સાકર ૪ તલા, જાવંત્રી ૬ માસા, કેશર ૩ માસા, એ એસ ડાનું ચૂર્ણ કરી દરાખના લીલા વડે એક તોલા પ્રમાણે ગેળી બાંધવી, એ કે મલશુદ્ધી તથા માલાશ્રીત વાયુ, અમ્લપીત્ત, પીત્ત વાયુ, હેલદીલવાયુ, વગેરે સારા થાય છે,
બાહુશાલગુડ-કડવું દ્રાવણ ૧ નાગરમોથ રસુંઠ ૩ દાંતી મુળ ૪ હીમજ પનહેતર ૬ કરો ૭ વાવડીંગ ૮ ગોખરૂ ૯ ચીત્રક ૧૦ તેજબળ ૧૧ એ અગ્યાર એસિડ બે બે તોલા લેવા તથા સુરણ ૩ર તોલા તથા વધારા ૧૬ તથા ભીલમ ૧૬ તલા લેવા પછી એ સર્વ ઓસડો થોડાસા ખાંડી તેમાં ૩૦૪૮ તોલા પાણું નાંખી ચોથા ભાગનું પાણી રેહેતાં સુધી ઉકાળો કરી સર્વ એસિડથી વગણે ગેળ નાંખી ફરી તાપ ઊપર મુકી પાક કરે, તેમાં ચીત્રક, નહાતર, દંતી મુળ એ ત્રણ એસડ ચાર ચાર તોલા લેવા તથા સુંઠ, મરી, પીપર, એલચી, આમલા તજ, એ છ એસડો બાર બાર તેલા લેવા. પછી એ સર્વ એસડેનું ચુર્ણ તે પાકમાં નાંખવું તથા તે ઠંડુ થયા પછી તેમાં ૬૦ તોલા મધ નાંખી પાકમાં મેલવી. આ બાહુશાલથી હરસ નાશ પામે છે,
For Private and Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચરણ.
૧૪૯
ચુરણ. શુદરશન ચુર્ણ જ્વર વગેરે ઊયર-હરડે ૧ બેહેડા આમળા ૩ દારૂળદ ૪ રીંગણી ૫ રીંગણી કચરા ૭ સુંઠ ૮ મરી ૯ પીપર ૧૦ પીપરીમૂળ ૧૧ મરવેલ ૧ર ગળો ૧૩ ધમાસ ૧૪ કડુ ૧૫ પીતપાપડો ૧૬ નાગરમોથ ૧૭ ત્રયમાણ ૧૮ નેતરવાલ ૧૯ કડવો લીંબડા ર૦ પુસ્કર મુળ ૨૧ જેઠીમધ રર કુડાનુ મુળ ૨૩ અજમેદ ૨૪ ઈદ્રજવ ૫ ભારંગ મુળ ર૬ સરગવાના બી ૨૭ મેટ અથવા કુલાવેલ ફટકડી ૨૮ વજ ર૯ તજ ૩૦ પઘકાસ્ટ ૩૧ વાળો ૩ર ધોળી સુકડ ૩૩ અતીવીખની કળી ૩૪ ચીકણું મુળ ૩ય જંગલી ગાંજે ૩૬ જંગલી ભાલ ૩૭ વાવડીંગ ૩૮ તગર ૩૯ ચીત્રક ૪૦ દેવદાર ૪૧ ચવક ૪૨ પટેળ પત્ર ૪૩ છવક કષભક એ બે મલતા નથી તેથી તેના બદલામાં વદારીકંદ ૪૫ લવીંગ ૪૬ વંશલેચન ૪૭ ધોળુ કમળ ૪૮ કાળી મળતી નથી તેથી તેના ઠેકાણે જેઠીમધ ૪૯ તમાલ પત્ર ૫૦ જાવંત્રી ૫૧ તાલીસ પતર પર એ બાવન સડો સરખા ભાગે લેવા તથા સર્વ એસડથી અરધુ કરીયાતુ લઈ તે સર્વનુ એક ચુર્ણ કરવું. તેને સુદરશન ચુર્ણ કહે છે. એ ચુર્ણ ઠંડા પાણીમાં લેવો એથી વાત, પીત્ત, કફ, તથા સર્વ જીર્ણજ્વર દૂર થાય છે, એ બાબત સંશય ન રાખવા, વાતજ્વર, પીત્તજ્વર, વાતકફજ્વર, પીત્તકફજ્વર, અગાંડુકજવર, ધાતુગત જવર, વીશમ જવર, સન્નિપાત જવર, માનસ જ્વર, તથા એકાં તાવ, વગેરે દૂર થાય છે. મેહ, આમાં દાન હોય છે તે, ભ્રમ, તરસ, સ્વાસ, કાસ, પંરોગ, છાતીને રેગ, તથા કમળ એ રેગ દુર થાય છે, પીઠનુ કળતર તથા શુળ, કેડ, ઢેચણ, પડખા, એનો શુળ દુર થાય છે. જેમ દાનનુ નાશ કરણારૂ સુદરશન ચકછે તેમ એ સર્વ જ્વરનુ નાશ કરણારૂ આ ચુર્ણ છે એવું જાણવું.
લધુગંગાધર ચૂર્ણ–(સર્વ અતીસાર ઉપર) નાગરથ ૧ ઇંદ્રજવ રક @બીલ ૩ લોદર ૪ માચરસ ૫ ધાવરીના કુલ ૬ એ છ એસડે સરખા ભાગે લઈ તેનું ચુર્ણ કરી તે છાસમાં ગોળ મેળવી તેમાં તે ચુર્ણ નાંખી લેવું. તેથી સર્વ અતીસાર દુર થાય છે, તથા પ્રવાહીકા એટલે પાતળો ભભસાટ યુક્ત ઝાડો જાતે હેય તે પણ બંદ થાય છે એ ચુર્ણને લઘુ ગંગાધર ચૂર્ણ એવું કહે છે એ ચુર્ણ અતીસારને બંદ કરણારૂ છે, એવું જાણવું.
વૃધ ગંગાધર ચૂર્ણ—(સર્વ અતીસાર ઉપર) નાગરથ ૧ ૨ સુંઠ ૩ ધાવરીના કુલ ૪ લોદર ૫ વાળા ૬ કણબીલુ ૭ મેચ ૮ પહાડ મુળ ૯ ઈજા ૧૦ કુડાની છાલ ૧૧ આંબાની ગેટલીને ગરમ ૧૨ અતીવીખની લી ૧૩ લાજરી ૧૪ એ ચઉદ એસડાનુ ચુરણ ચોખાના ધુવામાં મધ મેળવી તેમાં પીવું તેથી મને વાહી એટલે પાતળા ઝાડા થાય છે તે માટે છે, તથા સર્વ અતીસાર તથા સં
For Private and Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
ચુરણ.
હણી પણ જલદીથી દુર થાયછે, એ ચરણને વ્રુધ ગ’ગાધર ચુરણ એવુ કહે છે, એ સુરણ નદીના વેગ જેવા અતીસારના વેગ હોય તેા એ મંદ કરેછે,
મહાલવીંગાદી ચુર્ણ—લવીંગ તાલા ૨ કસ્તુરી માસા ૧ ગારેચન માસા ચંદન -૫ તાલા જાવંત્રી ર્ જાયફળ ૨ એલચી ૨ તમાલ પતર -ના ધાણા ૨ વાળા રભાર્ગ મુળ ૧નાગકેશર ૧સુ ૧ મરી ૧ ધમાસા પૈકાળા વાળા ૧ કાસ્ટ ૧ ભેાકેાળુ ૯ ધેાળી મુસળી ૧ કમળ કદ ૧ સુવર્ણ માલીણી વસંત ના લાહકાંત ના વગા અમ્રક ના મ ુર ના ધાએલ સાકર ૮૦ તાલા એ એસા એકઠા કરી તેનુ ચુર્ણની છ માસા પાસેર દુધમાં બે વખત લેતા જાવું, જીરણ જ્વર, ક્ષય, અપસ્માર, ભ્રમ, ધાતુક્ષીણ પણુ, વગેરે સર્વ રોગ મટેછે,
લવણ ત્રીતિયાદી ચુર્ણ—સીંધાલેાણ ૧ સંચળ ૨ વડાગરૂ ૩ સાજીખાર ૪ જવખાર ૫ વરઆળી ૬ સુવા ૭ વજ ૮ અજમેાદ ૯ જગલી તળસ ૧૦ મેરણ ૧૧ જીરૂં ૧૨ શાહાજી ૧૩ મરી ૧૪ પીપરીમુળ ૧૫ પીપર ૧૬ ગજપીપર ૧૭ સેકેલા હીંગ ૧૮ બાપુ બા ૧૯ કચુરા ૨૦ પહાડમુળ ૨૧ કલુજ રર ચીત્રક ૨૩ ચવક ૨૪ વાવડીંગ ૨૫ અમ્લ વેતસ ૨૬ આમલીની છાળ ૨૭ નહેાતર ૨૮ ૬તી મૂળ ૨૯ શતાવરી ૩૦ કડી ઇંદ્રાવણ ૩૧ ભાર્ગ મુળ ૩ર દેવદાર ૩૩ આજમાનૢ ૩૪ ધાણા ૩૫ તુંબરૂ ૩૬ પુસ્કર મુળ ૩૭ એકર ૩૮ હીમજ ૩૯ એવા આગણુ ચાળીસ એસડ સરખે ભાગે લેઇ ચર્ણ કરવુ. પછી તે ચુર્ણને આદાના રસનુ તથા બીજોરાના રસનુ એવા એ પુઠા જુદા જુદા આપવા અને ચુકવી મુકવુ પછી એ ચુર્ણ ઘીમાં અથવા જીના મધમાં અથવા ઊન્નાપાણીમાં કીવા મેરડીના ઉકાળામાં અથવા ગાયના છારામાં કીવા ઊંટણીના દુધમાં અથવા દહીના નીતારમાં નાંખી આપવુ, એ પ્રમાણે જે અનુપાનના જે રાગને ઊપયોગ પડે તે અનુપાનની ચેાજના કરી આપવુ તેથી પેટમાં જમણા પડખે ચક્રતરાગ થાય તથા ડાબા પડખે વલુના રોગ થાય છે તે તથા કેડનુ શુળ, ગુરણ, પડખા શુળ, છાતીના રોગ, હરસ, મળના અવ રોધ, અગ્નિમંદ, ગુલ્મ, તથા અષ્ટીલા એવા નામનેા વાયુનરોગ થાય છે તે, તથા ઉત્તર રોગ, હેડકી, પેટ ફુલી, સ્વાસ, કાસ, એ રાગ દુર થાયછે. એ એસડાના ઊકાળે કરી તેમાં ઘી નાંખી ફરી ધી રહેતા સુધી ઊકાળી ગાળી લેશે તે થી લીધું... હાય તે ઉપર કહેલાં જે રોગ તે એથી દુર થાયછે,
હીંગવાદી ચુરણ—શેકેલા હીંગ ૧ પાહાડમૂળ ર હીમજ ૩ ધાણા ૪ દાડમનીછાળ ૫ ચીત્રક ૬ કચરો ૭ અજમેાદ ૮ સુ! હું મરી ૧૦ પીપર ૧૧ સેરણી ૧૨ અમલવેતસ ૧૩ જંગલી તળસ ૧૪ આમલીની છાળ ૧૫ જીરૂ ૧૬ પુસ્કરસુળ ૧૭ વજ ૧૮ ચવક ૧૯ સાજીખાર ૨૦ જવખાર ર૧ સીધાલાણ રર સંચળ ૨૩ વડાગરૂ ર૪ખાવાનુ મીઠું ૨૫ બંગડીખાર ૨૬ એવા છવીસ એસડાનું ચુર્ણ કરી તે ભેજનના પેહેલા,
For Private and Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચુરણ.
૧૫૧ અથવા ભેજનના વચે લેવુ અથવા દિવસનું મઘ તેમાં અથવા ગાયના છાશમાં અથવા ઊહા પાણી માં લેઉ, તેથી વાયુ તથા કફ થકે ઊપન્ન થયેલ જે ગુલ્મ તે તથા છાતીનો રેગ તથા અસ્ટીલા નામને પેટમાં જે વાયુને રોગ થાય છે તે, છાતી પૈડું, તથા પાસળીમાં શુળ થાતુ હોય તે, તથા યોની શુળ, મુત્રકૃચ્છ, ઝાડો કબજ, પાંડુરોગ, અરૂચી, હેડકી, જમનાપડબે પેટમાં યકૃત રોગ થાય છે તે શ્વાસ, કાસ, કંઠરોગ, સંગ્રહણી, તથા હરસ એ સર્વ રોગ દુર થાય છે. અથવા આ ચુર્ણને બીજાને રસ કાઢી સાત પુઠો આપી ગોળી કરવી, તે ગાળી લીધી હોય તે વાયુફ થકે ઊપન્ન થયેલે જે રેગ તે રોગ દુર થાય છે.
ચંદનાદી ચુર્ણ—અગર ઊંચુ ૧ વ ચન ૧ ચંદન ઊંચુ વાલ ૧ એ સર્વ એસડે સરખા ભાગ તથા તે સર્વજેટલી સાકર એ સર્વનું ચુર્ણ કરી ત્રણ માસા નીત્ય બે વખત દુધમાં આપવું એટલે બળતરા, પીત્ત, મુત્રકૃછ વગેરે રોગ મટે છે.
નારા ચુર્ણ–પીપર તેલ ૧ નસેતર તથા સાકર ૪ એ સર્વનું ચુર્ણ કરી તેમાંથી એક તોલું ચુર્ણ મધમાં લીધી હોય તો પેટને આફરો મટે છે, તથા ઝાડાકબજ, ઊદરગ, તથા કફ તથા પીત્તશુળ દુર થાય છે.
રાજવલ્લભ ચુર્ણ–શુદ્ધ કરેલો ગંધક તલા ૪ શુંઠ - હરડે ચીત્રક૧ શહાજીરૂ ૨ સીંધાલેણ ૪ એ એસડો લીંબડાના રસમાં ખલ કરી બે માસાની ગોળી બાંધવી તે બદલેસ્ટ, વાયુ, પીત્ત, વગેરે પર જવી.
સિતોપલા ચુર્ણ–સાકર ૧૬ તોલા વંશલેચન ૮ પીપર ૪એલચીદાણા ૨ તજ ૧લુ એ સર્વ ઓસડાનું ચૂર્ણ કરવું એ ચુર્ણને શીપલાદી ચુર્ણ એઊ કહે છે. ૨ ચુર્ણ મધ તથા ઘી એકઠું કરી તેમાં લીધુ હેત શ્વાસ, કાસ, ક્ષય, તથા હાથે પગે બળતરા થાય છે તે, અગ્નિમંદ, તથા જીભ સુની પડે છે તે, પેટનું શુળ, અરૂચી, તથા તાવ, માથાં વગેરેમાં રક્તવીકાર થાય છે તે તથા પીત્તવીકાર યે રોગ દુર થાય છે.
તાલીસાદી ચુર્ણ–તાલીસપત્ર તેલ ૧ મરી ૨ સુંઠ ૩ પીપર ૪ તેલ વંશલોચન પોલું એલચી તથા તજ યે બે અરધ અરધ તેલું તથા સાકર ૩૨ તોલા એ સરવનું એકઠું ચુર્ણ કરી લીધું હોય તો મોઢે રૂચી આવે છે. તથા અન્નપાચન થાય છે, કાસ, વાસ, જ્વર, ઊલટી, અતીસાર, સોસ, પેટને આફરો, પેટમાયલી ડાબા પડખાની ગાંઠ, સંગ્રહણી, તથા પાંડુરંગ એવા સર્વ રોગ દુર થાય છે, અથવા સાકરનો પાક કરી તેમાં એ ચુર્ણ નાખી ગોળી કરી લીધી હોય તો ચુર્ણની પિઠેજ ગુણ કર છે.
નારાયણ ચુર્ણ–ચીત્રક ૧ હરડે ૨ બેહડા ૩ આમળા ૪ સુંઠ ૫ મરી ૬ પીપર ૭ જીરૂં ૮ સેરણ ૯ વજ ૧૦ અજમેદ ૧૧ પીપરીમુળ ૧૨ વરીયાળી ૧૩ જગત
For Private and Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
સુરણ. લી તાસ ૧૪ અજમે ૧૫ કરે ૧૬ ધાણા ૧૭ વાવડીંગ ૧૮ કલુજ ૧૯ ચાક ર૦ પુષ્ક મુળ ૨૧ સાજીખાર રર જવખાર ૨૩ રાધાલાણ ૨૪ સંચળ રપ વડાગરૂ ૨૬ સમુદ્ર મી ર૭ બંગડીખાર ર૮ કેસ્ટ ૨૯એ એગણત્રીસ એસડો સરખા ભાગે તથા બે ભાગ કવંડળમુળ, ૩ ભાગ નસોતર તથા ૩ભાગ દંતીનુ મુળ તથા ૪ ભાગ પીળાથોરનું મુળ તે ન મળે તો તેના બદલામાં શેર લે, અને એ સર્વ ઓસડનું ચુર્ણ કરવું, પછી તે ચૂર્ણ જે રોગીને કેડે પાચનથી તથા તેલ વગેરે પદાર્થોથી ચીકણે થયો છે તેવા રોગીને જુલાબ થાવા સારૂ આપવું. તેથી છાતીને રેગ, પંડગ, સ્વાસ, કાસ, ભગંદર, અગ્નિમંદ, તાવ, કેડ, સંગ્રહણું, ગલગ્રહ એ સર્વ રેગ ઉપર અનુપાનની યોજના કરી એ ચુર્ણ આપવું, પેટ ફલવા ઉપર મઘમાં આપવું ગુલ્મરોગ ઉપર બેરડીના ઉકાળામાં આપવું, મળ બધને દહીના પાણીમાં આપવું, અજીરણને ઊહા પાણીમાં આપવું, ગુદનાવીશે કાતરવાજેવી પીડા થાય છે તેને અમલીના છાલના ઉકાળામાં, તથા ઉદરરોગને ઊંટણના દુધમાં અથવા ગાયના છાસમાં, વાયુરંગને મધની સાથે, હરસને દાડમના પાણીમાં આપવું. તેથી યે સર્વ રોગ દુર થાય છે તથા યે ચુર્ણ લીધું હોય તો થાવરવીશ, જગમવીશ, એ બે પ્રકારના વિશ દુર થાય છે કે ચુર્ણને નારાયણ ચુર્ણ એવું કહે છે એ ચુર્ણ થકે સરવ દુષ્ટ રેગ દુર થાય છે,
નંદપડી ચૂર્ણ-કાળીજીરી ૧ડીકાકાળી ૧ કાંગચાનાબીજ ૧ સંચળ ૧ અંબાહળદર ૧ કડુ ૧ સીંધાલેણ ૧ એ સરવ એસડો સરખા ભાગે લઈ ચુર્ણ કરવું તેમાંથી ચુર્ણ કહા પાણીના સાથ આપવું એટલે સરવ પ્રકારના જવર દુર થાય છે.
પાચક ચર્ણ–ચત્રકમૂળ તેલું, સેકેલે હીંગ ના પીપરીમૂળ, એજ મેદ ૧, સાજીખાર , સીંધાલણ ને, મે - પીપરી મરી ૧ ચવક જવખાર ૧ સંચ ળ - સાવરી મીઠુ ને તેલું યે સરવ એસડાનું ચુર્ણ કરી પહેલાથી બીરાના રસની એક ભાવના આપવી, પછી દાડમના રસનું એકપુઠ આપવું, તે ચુર્ણ અજીરણ તથા અગ્નિમંદઉપર આપતા જવું, મળશુધીનું ચુર્ણ—મેઠી હરડેનું દળ તોલા ૨. સોનામુખી તલા , રેવાચીની ને અરધા તેલું, મરી ને સુંઠ ૧ સંચળને સીંધાલણ ૧ એનું ચુર્ણ કરી રાતે ઊત્પા પાણીની સાથે ત્રણ માસા લેતા જવું એટલે મલશુધી સારી થશે.
ચોપચીની ચણ–ચોપચીની રસાકર, તોલા ૪, પીપર ૧ તોલુ, પીપરી મુળ ૧ મરી ૧ લવીંગ ૧ અકલકારે ૧ દીવેચી અજમો ૧ સુંઠ ૧ વાવડીંગ ૧ તજ ૧એ સરવ એસડેનું ચુર્ણ પ્રમેહ તથા ઉપદંશ તથા તંતુમેહ, અશક્તપણું તથા ઊપદેશથી સાંધા ઝલાણા હોયતો તેઊપર એવા સરવ રોગઊપર ઊન્હા પાણીમાં આપવું
For Private and Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાકે,
૧૫ આમળાની થેપલીયેરસદાર આમળાં શેર ૧ લાવી જરા બાફ આપવી અને તેમાથી ઠળીયા કાહારી નાખી તે વાટવા, તેમાં હીંગ, જીરૂ, મરી, પીપર, સુંઠ, ધાણા, તજ, સીંધાલણ, સંચળ, હરડે, એને ભૂકો કરી નાખો, અને તેની થપલીયો કીંવા ગેળી કરી સુકવી મુકવી, તે ઘણી રૂચી કરણારી તથા પાચન કરસુરી છે.
=
=
પાક.
અસંધ પાક-આસંધના ભુકો તેલા ૪૦ સુંઠ ૨૦ પીપર ૧૦ મરી ૪ તજ ૪ એલચીદાણા ૪ તમાલપતર૪ લવીંગ ૪ ગાયનું દૂધ ર૦૦ મધ ૧૦૦ ગાયનું ધી ૫૦ પીપરી મુળ ને જીરૂ ના તમાલપત્ર ને લવીંગ ના અગર ને વાળ ના ચીત્રક મુળ ના પેળી સુખડ ના ટોપરૂ ને કમળના રૂમીમકી ના વંશલોચન ને આમળાં - ખેરાલ ના કપુર ને ધમાસ સાડી ના અજગંધા ના ચિત્રક ને શતાવરી ને એનું પડ છાન ચુર્ણ કરી મુકવું. પાકની રીતી–આસધ, સુંઠ, પીપર, તથા મરી એનું ચુર્ણ દુધમાં નાંખી હલાવી ધીમા તાપ ઉપર તેને મા કરવો, પછી ઘી નાંખી ગહુના રવાની પેઠે થાય તહાં સુધી સેક, પછી ૧ર શેર સાકરની ચાસણી કરી તેમાં તયાર કરેલો માવે તથા સર્વ ઓસડેનું ચુર્ણ એક કરી નાખવું પછી હલાવી થાળીને ઘી પડી તેમાં સરખું રેડે તેના ચેલાં પાડવા,
ગેખરૂ પાક ગોખરૂનું ચુર્ણ ૬૪ તલા, ગાયનું દુધ ૨૫૯ તેલ, અફેણ ૧ તેલું, ધાએલ સાકર કચા ૧૬ શેર, કેળુ ૪ તોલા, કરે ૪ સુરણ ૪ લાજાળ જ જોળી મુસળી ૪ નાગરમોથ૪ ભદ્રમોથ ૪ શતાવરી૪ નીવળીની બી ૪ ભારંગમુળ૪ તેલા, રાæ૪ જીરૂ ૪ શહાજીરૂં ૪ કાકડીનું બી ૪ ગોખરૂનુમુળ ૪ દાડમના દાણા ૪ તોલા, બીલીનુ મુળ ૪ અરજણ વૃક્ષની છાલ ૪ ઘેટીની છાલ ૪ સાલફળા ૪ બદામનુ મગજ ૪ કિસમિસ ૪ અસંધ ૪ કવચ બીજ૪ કેશર ૪ બળબીજ ૪ સાકર ૪ દરાખ ૪ કાળી દરાખ ૪ કમળકાકડી માયલા ગોળા ૪ જલ પીપલ ૪ તજ ૪ અરસે ૪ મેચરસ સાઠેડી ૪ નંગલીઅડદ એલચીદાણા ૪ તલા તથા કપુર બરાસ ૪ માસા ધોળી સુખડતોલા, કાળે વાળે ૪તેલા સાલમ મીસરી ૪ ચેપચીની ૪ અજમે ૪ અંકેલ ૪ તાલીમખાનું ૪પુસ્કર મુળ જ કપૂરકાચરી ૪ દેવદાર ૪ ચીત્રકમુળ ૪ તમાલપત્ર નાગ કેશર૪ગળ૪ત્રીકટ ૧૨ ત્રીફળા ૧૨ પીપરી મુળ૪ ચવક ૪ અકડાનુ ળ વાવડીંગ ૪ ચાળી ૪તેલા, કસ્તુરી ૪ માસવરયાળી ૪તોલા જેઠીમધ ૪પદમ કારટ ૪ કેળનો ગા૪ ગુલાબના કુલ ૧૬ સરગવાની છાલ ૪ અકેડ લવીંગ ૪ લેડર ૪ કળ ૪ તાલીસપત્ર ૪ રૂમી મસ્તકી ૪ સીંગડા ૪ તવકીર ૪ મુરાસીંગ ૪ ભીલામાં માખ્ય મગજ ૪ કાજુકળી ૪ રેણુકબીજ મંછઠ ૪ પરૂં ખસખસ ૪ મોરવેલ ૪
For Private and Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
પાર્ક.
અગર ૪વશલાચન ૪ કાંકડસીંગી ૪ સુંડી ૪ કાસીંબ ૪ અસેલીયા ૪ શ્રીજોરા૪ લેાહુભસ્મ૪ રસસીંદુર ૪ વગભસ્મ ૪ હીગળા ૪ અભ્રક ભસ્મ ૪માક્ષીક ભસ્મ૪ હેમગર્ભ ૪ વસંત ૪ મૃગાંક ૪ એ એસડાનું ચુર્ણ પાકમાં નાંખવું, પછી સુગથી પદાર્થો ચેાસલાં કરવાના પેહેલા નાખવાના તે એવા કે ચાર તાલા કેશરનુ પાણી કરી સાકરની ચાસણીમાં નાખવું. ચાતુરજાત ૧૬ તેાલા, લવીંગ ૪ જાયફલ ૪ એલચીદાણા ૪ જાવંત્રી ૪ એનુ ચુર્ણ ચાસલા કરવાના પેહેલા નાંખવું, એ પાકની રીત એવી કે દુધમાં ગામનું ચુર્ણ નાંખી માવેા કરવા. ખાકી પ્રથમ કહેલાં પાકની રીત પ્રમાણે કરવું,
મહાકુમાંડ પાક—પાકેલાં કટણ ભુરા કાહલાના મગજ ૪૦૦ તાલા લઈ લઈ દીધેલા વાસણમાં નાંખી તેને માફ આપવી, પછી પાણી નીચાઈ ગાયના શ્રીમાં તે મગજ તળવા. અને ત્રીફળા ૩ તાલા, શતાવરી ૧ તેાલા, કચુરા ૧ વરી યાળી ૧ ધાળી સુખડ ૧ વશલેાચન ૧ ચીકણાનુ મુળ ↑ વાવડીંગ ૬ ધાણા ૧ મેચ ૧ શડકટ્ટુ ૬ તાલીમખાનું ૧ આસધ ૧ વાળા, અજમેાદ ૧ નસેતર ૧ કાસ્ટ ૧ કાયફ ળ ૧ ધેાળી મુસલી ૧ લીંડી પીપર ૧ તાલીસપત્ર ૧ જીરૂ ૧ શહાજીરૂ ૧ દરાખ ૧ ગેાખરૂ ૧ વરધારા ૧ ચીત્રકમુળ ૧ જેઠીમધ ૧ લવીંગ ૧ કાળા વાળા ૧ કાંકડસીંગી ૧ પીત્તપાપડા ૧ *વચ બીજ ૧ કમળકાંકડી માયલાં ગાળા ૧ ખારેક ૧ ભીલામા સાએલા મગજ ૧ કકાળ ૧ શેરણી ૧ ભેાંકાળુ ૧ ચાતુરજાત ૧ જાવત્રી ૧ સુવર્ણ સાક્ષીક ભસ્મ ૧ રાષ્યમાક્ષીક ૧ સીંગાડા ૧ સાવરીની છાલ ૧ એનુ ચુર્ણ કપડછાણ કરી અભ્રક ભસ્મ ૪ તામ્રભસ્મ ૨ લાડુભસ્મ ૨ ધેાયેલ સાર ૪૦૦, કેશર ૨, એના પાક કરવા તે એવા કે સર્વે એસડાનું ચુર્ણ તથા ભસ્મ તળેલાં કાહલાના મગજમાં ભેળવ્યા પછી સાકરની ચાસણીમાં કેશરનુ પાણી નાંખી ચાસણી થાય એટલે તેમાં તે કાળાનુ મગજ નાંખી હલાવી થાલમાં ઢાલ, અને તેના ચાસલા પાડવાં, પછી તેમાંથી શક્તિ જોઈ એ અથવા ત્રણ તાલા સુધી નીત્ય આપવા તે ઊપર્ પાનનુ બીડુ ખાઉં, એ પાક વૃશ તથા શુક્રધાતુ અને રજસ્વલાપણુ એની શુધી કરનારા તથા ધાતુવર્ધક એવે છે; તથા વાત, પીત, કફ, ક્ષય, જીર્ણજ્વર, ઊલટી, પ્રમેહ, રક્તપીત, અમ્લપીત, રક્તદેાશ, પ્રદર, પડુરોગ, સુતીકા રોગ, અગ્નિમ, મસ્તક રેગ, વલી,પલીત, નેત્રરોગ, ખળતરા, વાતરક્ત, મુત્રકૃ, સર્વ અંગની પીડા એ રોગ દુર કરેછે.
કવચ પાકકાયલીના ખી માએલા ગાળા ૧૨૮ તાલા, ગાયનુ દુધ૨૫૬ તાલા, ગાયનુથી ૧૨૮ તાલા, અગર ૨ જાવ'ત્રી ૨ નયફળ ૨ સુંઠ ૨ લવીંગ ૨ અકલકાર ર જીરૂ ૨ પીપર ૨ ત્રીજાત ૬ કેશર ર તેાલા, કપુર માસા ૨ કાળ ૨ તાલા, સમુદ્રસેસના બીજ ર તેાલા, ભીલામાનામાયલેા મગજ ર ફેશર । ખુરાશનીઅજમા ર
For Private and Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫
પાક.
વછનાગ ર,તાલીમખાનુ એટલે એખરાનુ બી રસ સીંદુર ર,નાગભસ્મ ૨, વગભસ્મ ૨ સુસળીકદ ૨ અજમાદ ર્ અફીણ ૨ હરડે ર મધ ૧૬ તેાલા,સાકર ૧૦ શેર તેના પાક એવા કરવા કે કાચલીના બી માયલા ગાળા ઊન્હા પાણીથી ધોઇ સુકવવા પછી ચુર્ણ કરી દુધમાં નાંખી તેના માવા કરવા, પછી ગાયનુ દુધ અરધુ તેમાં નાંખી સેકવા, તે રતાસ ઊપર રવાની પેઠે થાય તેવા કરવા, પછી તેમાં એસડાનું ચુર્ણ તથા ભસ્મા નાંખી મેળવવેા અને સાકરની ચાસની કરવા વખતે તેમાં કેશરનું પાણી તથા ઘી નાંખી ઘાટઊઁ અથવા હલાવવુ પાકની તાંતેા આવવા લાગે એટલે તેમાં ચુરણ નાંખી હલાવી થાળામાં ઢાળી તેના ચાસલા કરવા, અને એક એક ચેાસલું ખાવું તેથી કામ તથા મેવા તથા ધાતુ તથા કાંતી તથા ખલ, એની વૃદ્ધી કરી સ્વાસ પડુરોગ, રાજયમાા, કાસ, હેડકી, સાજોમેદ, વાયુરાગ, ધાતુક્ષય, ખંજ, ધણુસૂત્ર એ રેગ દૂર કરેછે.
સાલમમીશ્રો પાક—સાલમમીશ્રી ! અરધા શેર, થાળી મુસળી ૯ નવટાંક, સાઠીયા ૪ તાલા, આસંદ્ર તાલીમખાનુ ૨ શતાવરી ર્ અજમાદ ૨ કેશર ૧ જાયફળ ૧ જાવંત્રી ૧લવીંગ ૧ ક’કાલ ૧ વશલોચને ૧ તજ ૧ તમાલપત્ર ૧ નાગકેશર ૧ બેદાણા ના અરધા શેર, પીસ્તાન શેર,બદામ - શેર ચારેાળી ૯ નવઢાંક એ ઓસડાના દસ્તુરપ્રમાણે પાક કરવા.
૧
મુસલી પાક—મુસલી કંદનું ચુરણ ના શેર,દુધ ૧ રોર સાકર ના શેર, સુ ́ઠ ૧ તાલુ, મરી ૧ પીપર ૧ તજ ૧ તમાલપત્ર ૧ નાગકેસર ૧ ચેરણી ૧ વરીઆળી ૧ શતાવરી ૧ જીરૂ ૧ અજમા ૧ જાવ ́ત્રી ૧ અજમેાદ ૧ પીપરીમુળ ૧ આમળા ૧ કચુર ૧ ગોખરૂ ૧ ધાણા ૧ આસંધ ૧ હીમજ૧ મેાથ ૧ સમુદ્રોફ ૧ લવીંગ ૧ સાવરીના ગુંદ ૧ સીંગાડા ૧ કમળ કાકડી ૧ તવકીર ૧ અકલકારે ૧ વાળા ૧ ચંદન ૧ ફાતર કાઢેલાતળ -૧ શેર, રાય્યભસ્મ ૧ તાલુ, અભ્રક ૨ લેાહ ૨ એ સરવથી ખમણી સાકર નાંખી પાક કરી તેમાથી ચાર તાલા નીત્ય સવારમાં બાવેા ઊપર પાશેર દુધ પીતાજવુ, તેથી મંદઅગ્નિ શુક્ષ્મ મેદ, અશરોગ, શ્વાસ, કાસ, ત્રણ, ક્ષય, કમળા, પાંડુરોગ, શુક્રંદેરા, વગેરે દુર થાયછે,
બદામ પાક-બદામના બીજ ના શેર, માવેશન શેર, મેઢાણા ૪ા તાલા, લવીંગ ના તાલા, જાયફળ ના તાલા,જાવંત્રી ના તેાલા,કેશર ના,વશલાચન ૧ કમળ કાંકડી ૧ એલચીદાણા ૧ તજ ૧ તમાલપત્ર ૧ નાગકેશર ૧ અભ્રકભસ્મ ૨ તાલુ, વંગભસ્મ - તાલુ, માક્ષીકભસ્મના, તાલા, પ્રવાળભસ્મ ના તાલા, સાકર રા શેર, ઘી -ના શેર, એ આસડાતુ સાથે રીતે 'ચુરણ કરી મુદ્દામ તથા ભાવે ઘીમાં તળવેા, પછી સાકરની ચાસણી કરી તેમાં સરવ એસડા નાખી ચાસલા કરવા, અને તે નીત્ય ખાવું તેથી વીર્ય વૃદ્ધિ તથા શરીર પુષ્ટ થાયછે, વાયુર દુર થાયછે, તાવ
For Private and Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
પાક.
માથી નત ઊઠેલાંને આપવાથી તેના આગમાં શક્તિ આવેછે, તેથી યે પાક ઘણા ઊંચાગી છે.
૧
કુમારી પાક—કુંવારના ગરભ ૧ રોર, સાકર ર શેર, દુધ ૪ શેર, રાતી ગાયનુ ધી -ના શેર, એલચીદાણા ૧ તાલુ, લવીંગ ૧ ચીનાઈ ગુંદર ખી ૧ જાયફળ ૧ વ’શલાયન ૧ ફેશર ૧ સાલમમીશ્રી ૧ દામ ૯ નવટાંક, દીવેચી આજમા ૧, પુનાગ ૧ તેાલા, કસ્તુરી ૩ માસાએ સર્વ આસડાના ઊપર કલાપ્રમાણે પાક કરી તેમાંથી એક ચેાસવુ નીત્ય ખાણે, તેથી ધાતુવૃદ્ધિ તથા પુષ્ટપણ થાયછે, અમ્લપીત્તદુર થાય છે.
સુંઠ ૧ : સમુદ્રસેશના અકલકારી ૧ ખારેડ્ડ
કદરણ પાક-ધાળાં કાંદા -ના શેર, દુધ ૨ રો,ધી - શેર, મધ તાલા ૯, સાકર ૨રોર તજ ૧ તેલ,જાયફળ૧ તાલુ, લવીંગ ના તાલુ કેશર ના તાલા, જાવત્રી ના તાલા માવા તેાલા ૯, કાયલીના ખી જા તેાલા, તામ્રભસ્મ ના તાલા, એ પાક ખાવાથી શ હાયતા એ સારી રીતે પુરૂશાતનમાં આવેછે.
ફણસ પાક—પારેવાં ફણસ ભાયલી પીશીયા નાઅરધા શેર, સાકર ૨ શેર, ધી ન શેર, લવીંગ ૧ તાલા, તજ ૧, જાયફળ ૧ તાલા, સીસાલસ્મ ના અવા તેાલા, એ પાકથી ધાતુપુષ્ટી ધણી થાયછે.
પકવામ્ર પાક ઊમદા પાકેલા આંબાને'મ શેર ૪, સાકર્ ॥ શેર, ધી ૧ રોર, સુંઠ તેાલા ૪, મરી ૧ પીપર ૨ પીપરીમુળ ર્ નાગરમોથ રચવક ૨ ધાણા ૨ જીરૂ ૨ એલચીદાણા ર્ નાગકેશર ૨ તજ ૨ તાલીસપત્ર ૨ એ. એસડા ક્રુપાણ કરી આંબાના રસના ભાવેા કરી તેમાં તે એસડા મેલવી, પછી સાકરના પાકમાં ચાસલા ખાંધવા તેમાંથી ૪ તાલા નીત્ય જમવાના પહેલા ખાવા, તેથી રેચક, વાસ, કાસ, ક્ષય, પીનસ, સળેખમ, પ્લીહા, યકૃત, ઈત્યાદી રોગાના નાશ થાયછે એવા એ પાકના ગુણ પાકાવળીમાં લખેલા છે,
ભૃકુષ્માંડ પાક—ભોકળાના કકડા કરી કાંછમાં તે સાફ થાવાસારૂ નાખવા પછી પાણીએ ધેાઈ એક રોર દુધમાં પકાવી પાછા ઘીમાં તળવા, પીળા થયા પછી સાકરના પાક કરી તેમાં એસડા એવા નાખવા કે, પીપર તેાલા, ૪ સુઢ ૨ મરી ૨
જીરૂ ૨ આમળા ૨ તજ ૨ એલચી દાણા ૧ પત્રક ૧ સીંગાડા ૨ કચરો ર્ પીપરીમુળ ૨ ચવક ૨ ચીત્રક ૨ ચારેાળી ૪ મુસળી ૪ લવીંગ ૧ એનુ ચુરણ કરી પાકમાં નાખી તેની વડીયા કરવી, તે ઘીનીસાથે ખાવી તેથી રક્તપીત્ત, જ્વર, કાસ, કમળા, તમકસ્વાસ, ભ્રમ, ઊલટી, તરસ, પાંડુરોગ, ક્ષતક્ષય, અપસ્માર, માથાના રોગ, યાનીશુળ, ચેાનીની માહે લાહીના પ્રવાહ ચાલેછે તે, અગ્નિમદ, એટલાં રોગ નાશ પામી વીર્યની વૃદ્ધિ તથા પુષ્ટી થાયછે,
For Private and Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાક.
૧૫૭
નારીલ પાક–લીલા નારીયેળ નંગ પકેડીને પાણી લઈ જુદું મુકવું અને નારીયેલ ખમણી ઘીમાં શેકતે નારીએલના પાણીમાં સાકર સાડાચાર શેર નાંખી પાક કરે, તેમાં ઓસડો નાખવાના તે એવા કે, આસંધ ૧ તોલ, જાયફળ ૧ તજ ૧ એલચી ૧ પત્રજ ૧ નાગકેશર ૧ વંશલોચન ૧ કેશર ૧ ઇલાયચી દાણું ૧ કેયલીના બી માયેલા ગોળા ૮ બદામ ૮ સુંઠ૧ જીરૂં ૧ વાવડીંગ ૧ ચાળી જાવંત્રી એ એસડે તેમાં નાખી પાક કરે, એ પાક સેવન કરવાથી અમ્લ પીત્ત, ક્ષય, પંડ, અગ્નિમંદ, રક્તપીત્ત, વીશ, વાતરકત, ગ્રધ્રસી, નેત્રરોગ એને નાશ કરે છે, તથા એ વાજીકરણ છે, બલ ધર્ય કરનારે સુકવર્ધક ઈત્યાદી ગુણ છે,
ખારપુરણ પાક–ખારેક પકે શેર લેઈ તે માંએલાં ઠલીયા કહાડવ અને તેમાં તાલીમખાનાનું બી દુધમાં વાટી ભરવુ ઊપર સુતર વેટઊ પછી ૪ શેર દુધ લઈ તેમાં તે ખારેક ધીમા તાપથી પવી, દુધ થવા વખતે વાસણના મો ઊપર લુગડું બાંધી તેઊપર ૧ તેલુ અફેણ ઝીણું કરી વેરઊ તે ઊપર બીજુ લુગડ ખાંધી ઊપર ઢાકણ મુક દુધના બાકથીતે આફેણ કવીતે થઇ તે દુધમાં ઊતરે છે, પછી તે દુધ અવટાવી મા કરે અને પા બે શેર સાકરને પાક કરી તે પાક થયા પછી તેમાં એવા એસડે નાખવા કે જાયફળ તેલ ૧ જાવંત્રી ૧ લવીંગ ૧ ગેખરૂ ૧ તજ ૧ તમાલપત્ર ૧ નાગકેશર ૧ એલચીદડા ૧ સમુદ્ર સેશ ૧ ખુરાશની અજમો ૧ અજમે ૧ ધોળી મુસળી ૧ કાળી મુસળી ૧ કપર ૧ સાલંમીશ્રી ૧ કેળ ૧ કવચ બી ૧ અકલકારે ૧ ખસખસ ૧ દર ૧ ત્રીફલા 1 કેળું ૧ બદામ ૧ આસંદ૧ ધોળી ચણેટી ૧એ એસડ પાકમાં નાખી પાક તયાર કરે તે ખાવાથી ધાતુક્ષય, ધાતુશ્રાવ, બહુશ્રાવ, શંકપણું, અલ્પવીપણું, ઈત્યાદી રોગ મટે છે,
લસણ પાક–પાશેર લસણ છોલી રાતે છાસમાં પલાળઊ એટલે તેની દુરગધી જાય છે. સવારે પાણીથી ધોઇ પછી વાટી લેંદો કરે અને બે પાણીમાં ઉકાળ, પછી ધીમાં શેકી તેમાં એવા એસડા નાખવા કે રાષ્ણુ, શતાવરી, ગળે સત્વ, કચરે, સુંઠ, દેવદાર, ભેસવેલ, અજમે, ચીત્રક, વરીયાળી, સાડી, ત્રીફળા, પીપર, વાવડીંગ, એ એસ એક એકલે લઈ તેનો ભૂકો કરી નાખે, ચંડ થયા પછી તેમાં પાશેર મધ નાખવી, સાકરનો પાક કરી તેમાં ઉપરના એસડા નાખી ચાટણ કરવું તેમાંથી ચાર તોલા નીત્ય ખાઊં તેથી, મુંઠવાયુ, અનુગ્રહ, અક્ષપંક, કેડ, સાથળ, તથા સરવ આંગના સાંધાગત વાયુ એ દુર થાય છે, તથા વાન સારે કરે છે, અવરદા વધારે છે, પછી તથા બળને આપે છે,
અમૃતભીલાતક પાક–ઝાડ પરથી પવન વડે ખરી પડેલા ભીલામા શેર લાવી ઇટના ભુકાવડે ખડખડાવવા, પછી ઘેઇ પવનમાં સુકવવા અને તેના કકડા કરી થી ગણા પાણીમાં ઉકાળવા, ચેાથે ભાગ રહયા પછી તેટલુદુધ નાખી ભાવે
For Private and Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાક.
૧૫૯
કરવે તે ધીમાં શેકી તેનેા લાદા કરવા પછી સાકરના પાક કરી તેમાં સુંઠ, મરી, પીપર, હરડે, બેહડા, અમળા, કપુર, જટામાંસી, તજ, જાવી, એલચી, ખેરસાલ ગળા, સુખડ, વાળા, કબામચીની, લવીંગ, ધેાળી મુસળી, મારવેલ, અજમા, અજ માદ, તગર, મજીઠ, લે’ડીપીપર, ભેાકેાળુ, જાયફળ, રૂમીમસ્તકો, જીરૂ, સમુદ્રસેાસ, મેદ્દાલકડી, લેાહુ, રસેંદ્ર, અંગ, કેશર, એ સરવ એસડા એક એક તાલા લઇ પાકમાં નાખી પાક કરવા, તેમાંથી એ તાલા પાક નીત્ય સવારમાં ખાવે, તેથી આહાર પ્રકા રના કોડ, પ્રદર, અગ્નિમઃ, દંતવીકાર, સર્વ વાયુવીકાર દુર થઇ બુદ્ધિ, મેધા, અવરદા પુષ્ટી સારા થાયછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એરડ પાક—ચેરડી ૧ રોર લેઇ સેકવી, અને ઊપરના ફોતરા કાઢી તેમાંયલી અંતર જીભ કાઢી મગ જે રેતે વાઢવા પછી ૪ શેર દુધમાં નાખી તેને માવા કરવા અને ઘીમાં તળવા, તે પક્કા એ શેર સાકરના પાકમાં, નાખવા તથા તેમાં બીજા આસા એવા કે મુઠ, મરી, પીપર, તજ, તમાલપત્ર, નાગકેશર, એલચી પીપરીમુળ, ચીત્રક, ચવક, ગળાનુ સત્ય, કચારા, અજમા, અજમેાદ, હળદર, દારૂ હળદર, આસદ, ચીકણા, પહાડમુળ, શેરણી વાવડીંગ, ગાખરૂ, કુંડાની છાલ, દેવદાર વૃદ્ધદારૂ, ભેાકેાળુ એએક એક તાલે લેઈ તેનું ચુરણ કરી નાચ્યઊ, પછી પાક વટાવી, તેના ચાસલા વાસણમાં ભરી મુકવા, તેમાથી એક ચેાસલું નીત્ય ખાઊ તેથી વાયુની વ્યાધી, શુળ, સાથ, અંડવૃદ્ધિ, ઊંદર, પેટફુલવું, ગુલ્મ, અમવાત, કે ઝલાય તે, હેડકી, સ્વાસ કાસ, પક્ષાધાત, પશુપણ, અરદીતાદી વાયુર્ગ, અમરી, આયરોગ નાશ પામી અલ વીર્યપુષ્ટી થાયછે.
જીરા પાક—એક સેર જીરૂ’, ૪ સેર દુધમાં પકવી તેનેા માવેશ કરવા તે ધીમાં સેકશ, પછી એ સેર સાકરના પાક કરી તેમાં તજ, જાવ'ત્રી, એલચી, નાગકેશર, પીપર, સુ', જીરૂ, નાગરમેમથ, વાળા, દાડમની છાલ, રસાંજન, ધાણા, હળદર, સાલ મમીશ્રી, વંશલેાચન, તવકીર, એ દરએક એસડ એ બે તાલા ખાંડી નાખી જીરાપાક કીવા જીરા અવલેહુ, પ્રદર, રક્તપીત્ત, મુખરોગ, પ્રમેહ, અશ્મરી, જીરણવર, દાહ, પીનસ, અરશરોગ, એની શાંતી કરેછે.
2
For Private and Personal Use Only
સેવતી પાક કાંટાવાલી સેવતીના ૧૦૦૦૦ ફૂલ લઇને ધીમાં તલવુ' પછી ખડી સાકર ૨ શેર્ લઇને તેના પાક કરી તેમાં તજ, વેલચીદાણા જાવંત્રી તથ નાગકેશર ચાર ચાર તાળા, અને મનુકા અરધ શેર, મધ તાળા૪, ગુળવેલનુ સત્વ ૮ પલ, આ પ્રમાણે છણસ લઈ તેના પાક કરવા તેનુ સેવન કરયાથીજીરણજ્વર, ઉધરસ, ખાંસી, તેમજ, છાતીમાં ક્ષત પાયાથી થએલી ખાંસી, પ્રદર, રકતદાય - અરશ, નેત્રરોગ જાયછે,
"
મેથી પાક—અરધા શેર મેથી, પાશેર સુંઠ આ બેઉનુ ચુર્ણ કરી દુધાં
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૯
પકાવવું તેને ગળે બનાવી તે ઘડીક ઘીમાં તળી કહાડવું અને સાકરનો પાક કરી તેમાં કાળામરી, સુંઠ, પીંપર, પીંપર મુળ, ચિત્રકમૂળ, અજમેદા જીરૂં ધણા બાફળી, વરીઆળી, જાયફળ, કચર, દલચિની, તમાલપત્ર મેથા આ છણસ એકેક પળ લઈ તેમાં સુંઠનું ચુર્ણ તલા ૬ મરીનું ચુર્ણ તોલા મેળવી પાક કરવો તે દરરોજ એક પલ પ્રમાણે ખાધાથી આમવાત તેમજ બધા વાત સંબધી રેગ, વિશમવર, પાંડુરોગ, કામલા સર્વ જાતને પ્રમેહ જસે.
કટાવલેહ-કુડાની છાલ એક૪૦૦ તેલ લઈને તેને જરાક બુક કરો અને તેમાં પાણી એકદ્રણ ૧૦૨૪તેલાનાંખીને તેનો ઉકાળ એ ભાગરેહે તહાંસુધી કરવો અને કપડામાંથી ગાળી લઈને તેમાં ગેડ ત્રણ પલ મુકી પછી ચુલા ઉપર રાખીને તેને પાક કરે અને તેમાં રસાંજન, મોચરસ, સુંઠ, મરી, પીપર, હરડા, બેહડા, આમળ, લાજરી, ચીત્રક, પહાડમુળ, નાહવુ બેલફળ, ઈદ્રજવા વચ, ભીલામે, અતોવીષ, વાવડીંગ, વાળે, એવી ૧૧ એસડો દરેક વજન ૧ પલ પ્રમાણે લઈ તેનું ચૂર્ણ કરી પાકમાં નાંખવું અને ધી ૧૬ તલા મુકી તે પાક થંડે કરો પછી મધ ૧૬ તલા મેળવો એવી રીતે અવલેહ તૈયાર થાય છે આ અવલેહ બકરીના દુધમાં, અથવા તાકમાં, અથવા દહીમાં, અથવા ધીમાં, અથવા પાણી સાથે લેવે પણ તે ખાધેલું અન્ન પચન થયા પછી લેવો અને પથ્ય સારું કરવું તેથી સર્વ જાતની મુળવ્યાધી (હરશરેગ) મટી જાય છે તેમજ દુષ્ટ નામવાલા જે ભગંદરાદી રેગ, અતિસાર, અવઢણું, સંગ્રહણી, પાંડુરંગ રકતપીત, કામળા, આમ્લપીત, સેજા, કૃશતા અને પ્રવાહક (અતીસારને ભેદ) એવા એવા રેગ દૂર થાય છે.
કંટકાર્યવલેહ-રીંગણી વજન ૪૦૦ તેલા લઇને તે જરાક કરવી અને તેમાં પાણી દ્રોણ ૧ મુકી તેને ચે ભાગ રહે તહસુધી ઉકાળે કરો અને કપડામાંથી છાણું લઈ તે ઉકાળામાં ગળે, ચિત્રક, ચવક, માથ, કાકડસીંગી, સુંઠ, મરી પીપર, ધમાસા, ભારંગની સાલ, રાસ્ના કચરા એવી ૧૨ એસડે દરેક પલ પ્રમાણથી લઈ તેનું ચૂર્ણ કરી તેમાં મુકવું પછી સાકર પલ ર૦, ઘી ૮પલ, શીરલ ૮પલ એવી જણસે તેમાં મુકી ફરીથી તે ગરમ કરીને તેને લેહ કરે તે ઠંડા થયા પછી તેમાં મધ પલ૮ મુકી પછી વંશલોચન પલા, પીંપળી પલ , એનું ચુર્ણ કરી તે ચુર્ણ લેહમાં મુકવું પછી તે લેહ મટેડીનું મજબુદ વાસન લઇ તેમાં રાખવો તે દરરોજ થોડો થોડો ખાધાથી ઉચકી, સ્વાસ, સર્વે જાતની ખાંસી એવા રેગ મટી જાય છે,
આવળાને મુરબેઆવળા સારા ઉચા એક સેર લઈ તેને કાંટાથી તચી ટેચી નરમ કરવા અને દાબી રાખવા, તેનું પાણી નીકળી ગયા પછી તેને
For Private and Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Fo
પાક.
ફટકડીના પાણીમાં મધ્યમ પ્રકારે પકાવવા અને નીચેાઇ લેવા પછી ચાર શેર સાર્ક રના પાક કરી તેના મેલ કાઢી નાખવા, અને તે આમળાતે પાકમાં નાંખી જર પવા ા પછી નીચેા લેઇ બીજો ચાર સેર સાકરના પાક કરી તેને મેલ કાઢી તે પાક થાય એટલે તેમાં તે આમળા નાંખવા તથા કેશર તાલા ના નાંખવુ' એટલે મુર થયા, એ પીત મટાડવાને ઘણા ઉપયોગી છે તથા પાછીક છે.
આંબાના મુરબા—મમા સારા ભરાયેલા કાચા લેઈ તેની છાલ કાહુાડી દાખી મુકવા, પાણી નીકળી જાયે એટલે તેહને જરાક માક્ આપવી તથા આમળાની પેઠે ચેપણ સુ કરવા, એ સુરખા ધણા રૂચી આપણારા છે.
નારીયળના સીરકા—નારીઅળ નંગ ૫૦ કુણા લેઇ તેનુ પાણી કાઢી તાવડામાં નાખી અને ધીમાં તાવથી રામ જેવું જાડુ થયે તાલુાસુધી ઊકાળશ, પછી તેમાં કેશર ના તાલુ' તથા લવીંગનુ ચરણ ૧ તાલુ' નાખી ઊતારી લેઊ. એ સીકા સારી રીતે રક્તની વૃદ્ધિ કરાય છે તથા બીજા ઓસડાના અનુપાનમાં ઊપયાગી પડેછે તથા પુષ્ટી આપેછે.
દાડમના સીરકા—દાડમ નગ ૨૦ સારા પાકેલા રસદાર એવા લેઈ તેના રસ કાઢી લઈ દીધેલાં વાસણમાં ઉકાળવુ' તેમાં સાકર ૧ રોર નાંખવી રામ જેવું જાડા થયા પછી ના તાલું કેશર,૧ તાલું એલચીના ભુકો નાંખી સીસામાં ભરી મુકવા. પીતઊપર તથા ઊદ્રસઊપર ઘણા ઊપયેાગી છે. લીથુના સીરક્રા પણ એજ પ્રમાણે કરવા.
આદાના સીરકા—આદાના રસ કાઢી તેમાં પાણી નાખઊં પછી સાકર નાખી પાદ્ધ કરવા તેમાં કેશર, એલચી, જાયફળ, જાવ'ત્રી, લવીંગ, એ નાખી ભરી સુક્રવેશ, એ સ્વાસ, કાસ, અગ્નિમ, અરૂચી, એઊપર ઊપચેગી છે.
કાકમના સીરકા—કાક્રમના પાકેલા ફળ લેઇને તેના રસ કાઢવો. તેમાં સાકર નાખી ચાસણી કરવી એ પીતઊપર ઊપયોગી છે.
અરડુસા અવલેહ—અરસાના પાનાને માફ઼ આપી તે હાતવર ચાળી તેને રસ કાહુાડવા, તેમાં સાકર નાખી મધ જેવા પાક કરવા પછી તેમાં એહુડા તથા હળદરનુ ચુરણ નાખી મુકવા, અને તે વાર વાર ચાઢતા રેહઊં તેથી ઊદ્રસ, ક્ષય, કાસ, રક્તપીત્ત, સ્વાસ, એ જયછે.
ગુલક૬—૯ —ઊંચા ગુલાબના ફુલા લેઈ તેની પાખડીયા કાઢવી, તેથી ખમણી અથવા ઢીંગણી સાર્લેઇ લાખલેાટામાં કીવા અરણીમાં એક થર પાખડીના તેઊપર સાકરના એવી રીતે ઘર ઊપર ચર આપવા અને તેનુ મોઢુ માંધી તડકામાં ઢાકી ચુકી, એટલે પાખડીયા તથા સાકરનુ એકત્વપણું થઈ ગુલકદ થાયછે.
For Private and Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવલેહ.
૧૬૧ કંદભૂષણ અવલેહ–ળા કાંદા સારા લેઈ તેને આમળાની પેઠે ભેંકવા પછી જરા બાફ આપી લુગડાથી પુછવા, અને તે મધમાં નાખવા, પછી તે વાસણનુ મે બાંધી ચુલા ઉપર ટાંગી મુકકી ચાર મહીના થયા પછી કાઢી તેમાયેલો એક એક કાંદે સવારે ખાતા જ પથ્ય મધુર આહાર કર ચઉદ દિવસ એવી રીતે ખાવું તેથી વીર્યવૃદ્ધિ સારી થાય છે, શરીર પુષ્ટ થાય છે.
દ્રાક્ષાઅવલેહ–રાખ દુધમાં વાટી ધીમાં તળવી, પછી સાકરના પાકમાં નાખી ઉસ્માંડ અવલેહમાં જે સડો કહ્યા છે તે નાખી બરણીમાં ભરી મુક, એ ખાવાથી અમ્લપીત્ત, રક્તપીત્ત, ક્ષય, પાંડુ, કમળો, અશક્તપણું એ દુર થઈ શરીર પુષ્ટ થાય છે, તથા અગ્નિ પ્રદીપ્ત થાય છે,
કુષ્માંડ અવલેહ-પાકેલું કેળુ ખમણી તે ખમણનુ પાણી કપડાથી કાઢી નાખ, પછી સુકવી ઘીમાં રતાસઊપર આવે તહાંસુધી શેકવું પછી હેઠે ઊતારી તેમાં બદામ તળીને નાખવા, મા સેકી નાખો અને જાયફળ, લવીંગ, જાવંત્રી, એલચીદાડા, વંશલોચન, તજ, તમાલપત્ર, નાગકેશર, કમળકાકડી, એ એસડે ઝીણું કરી નાખવા, સરવ એસડથી ખમણું સાકર લેઈ કેહળાના પાણીમાં પાર્ક કરે, તેમાં કેશર નાખી ચાસણી કરવી અને સરવ એસડે નાખી હલાવી મુકવું, એ એસડમાંથી નીત્ય બે બે તોલા ખાવું તેથી અમ્લપીત્ત, બળતરા, ભ્રમ, સોસ, નબળાપણ, અગ્નિમંદ, દુર થઈ પુષ્ટી થાય છે.
આદા અવલેહ–પાશેર આદાની છાલ કાહાડી ખમણવું, પછી ઘીમાં સેકવું. ૧ શેર ગોળ અથવા સાકર નાખી પાક કરવો. તેમાં આદાનું ખમણ નાંખી તેમાં તજ તેલા ૨ એલચી ૨ જાવંત્રી ૨ નાગકેશર ર તવીંગ ર હીમજ ૨ ભારગમુળ ૨ અરડ ૨ લીંબડાની સાલ ૨ દેવદાર ૨ આસંદ ૨ જાયફળ ૨ અગર ૨ દરખ ૨ એ ઓસડ નાખી વાસણમાં ભરી મુકવું. એ ખાવાથી કાસ, વાસ, ક્ષય, મંદાગ્ની, છાતીને રોગ એની શાંતી થાય છે,
બીહીને મરો–બીહીના ફળે કાંપી તેહેની ચારે બાફવી પછી સાકરને પાક કરી તેમાં કેશર વગેરે મસાલે નાંખી તે ચીરે તેમાં નાંખી, એ મુરબે પીત્ત પર ઘણે સારે છે.
બીરાને મુરબે–એ મુરબે ઊપરની રીત પ્રમાણે કરવો, એ પણ પીતઊપર ઘણો ઉપયોગી છે.
યાતી-ભાંગના પાન ને શેર લેઈ લુગડામાં નાખી સારી રીતે ધોવા, પછી તેની પોટલી બાંધી ચાર શેર દુધમાં નાખવી, અને તે દુધ સારી રીતે કહી મેળવવું અને તે દહી વલોવી માખણ કાઢી ઘી કરવું પછી તે ઘીમાં બદામ ને શેર,
૨૧.
For Private and Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ધ્રુતે. પિતા ને સેર, મા સેર, ખીસમીસ ને સેર, ચારોળી ને સેર, વગેરે તળી આ સેર સાકરના પાકમાં તે જણસે નાખી તેમાં જાયફળ તેલું ૧ જાવંત્રી એલચીદાણા ૧ સમુફસોસનું બી અપેણ ૧ કેસર ૧ રૂમામસ્તકી ૧ કલ ૧ સાલમમીશ્રી ૨ ધળી મુસળી ૨ કાળી મુસળી ૨ આસુદ ૨ શતાવરી ૨ કવચબી ૨ ગેખરૂ ૨ તાલીમખાનુ ૧ અકલકારે ૧ સુંઠ ૧ મરી ૧ પીપરીમૂળ ૧ એ એસડો ઝીણા કરી નાખવા અને રહેલાં ભાંગને ધમાં નાખી બરણીમાં તે યાકુતી ભરી મુકવી, એ યાકુતી અવલેહ જેવી ચાટવામાં આવે એવી જોઈએ, એ ખાવાથી ધાતુનું સ્તંભન, ધાતુની વૃદ્ધિ ઘણી થાય છે, એ યાકુતીમાં કેફની શક્તિ વધારી છે એઊપર અરધા સેર દુધ પીવું, જેને કેફની ટેવ નથી તેણે એ ખાવી નહી કદાક ખાવી હોય તો ઘણી ગેડી ખાવી, તેનો ઊતાર લીંબુ તથા છાસભાત,
ધૃતો.
કલ્યાણ વ્રત-ત્રીફલા ૩ હળદર ૪ દારુહળદર ૫ રેણુકબીજ ૬ કાળી ઊપલસરી ૭ ધોળી ઊપલસળી ૮ વાઘાટીના મુળ ૯ જંગલી ગાંજ્યો ૧૦ જંગલી ભાલ ૧૧ દેવદાર ૧૨ એલવાલુક ૧૩ તગર ૧૪ કાવડળમુળ ૧૫ દંતીમુળ ૧૬ દાડેમની છાલ ૧૭ નાગકેશર ૧૮ કાળ કમળ ૧૯ એલચી ૨૦ મંજીસ્ટ ૨૧ વાવડીંગ ૨૨ કોસ્ટ ર૩ પઘકાષ્ટ ૨૪ જઈના કુલ ૫ ધોળી સુખડ ૨૬ તાલીસપત્ર ર૭ રીંગણી ૨૮ એ અઠાવીસ એસડે એક એક તોલો લેઈ તેને કલક કરી તેથી ગણા પાણીમાં તે કલક તથા ધી ચેસટ તેલ નાખી એકલું ધી બાકી રહે તહાં સુધી પાક કરી પછી તે ઘી ગાળી મુકવું તે સેવન કરવાથી વાઈ, ક્ષયરોગ, તાવ, ઉન્માદરેગ, વાતરક્ત, ઉદ્વસ, અગ્નિમંદ, સળેખમ, કેડનુ શુળ, તરીયો તાવ, એથી તાવ, મૂત્રકૃચ્છ,
ખરજેવું પગે થાય છે તે, ચળ, પાંડુરોગ, સાપ વગેરેને જેહરી વિકાર, વછનાગ વગેરે વિશને વિકાર, પ્રમેહ, એ રેગ દુર થાય છે. તથા એ ઘી વાંઝણી સ્ત્રીને છેક આપે છે, તથા એ ઘીથી ભુતબાધા દુર થાય છે.
ત્રીફલાધત–હરડે ૧ બેહેડા ૧ આમળા ૧ એ ત્રણને અંગરસ જુદા જુદા ચેસટ તોલા લે અંગરસ ન મળે તો તેના આઠગુણપાણી નાંખી ચોથા ભાગનું પાણી રહે તહાંસુધી ઉકાળો કરી, તેને અંગરસ એવું નામ છે. તે રસ ચોસઠ ચોસઠ તલા લે, તથા અરડાનો રસ તેલા ૬૪ ભાંગરાનો રસ ૬૪ બકરીનું દુધ ૬૪ એ સર્વ રસ તથા દુધ એકઠા કરી તેમાં ઘી ચોસઠ તેલ નાંખઊં તથા તેમાં કલક કરી નાંખવાના જે ઓસડ તે એવા કે હરડે ૧ બેહડાર આમળા ૩ પીપર ૪ દરાખ ૫ ધોળી સુખડ ૬ સીંધાલેણ ૭ ચીકણામુળ ૮ કોલી ૯ ક્ષીરકકેલી એ બે ન મળે તો તેના બદલામાં આસધ લે, જેઠીમધ ૧૦
For Private and Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે.
મરી ૧૧ સુંઠ ૧૨ સાકર ૧૩ ઘેલું કમળ ૧૪ કમળ ૧૫ સાડી ૧૬ હળદ ૧૭ દારૂહળદ ૧૮ જેઠીમધ ૧૯ એ ઓગણીસ એસડે એક એક તેલ લઈ તેને કલક કરી ધીમાં નાંખ, એલુ ઘી રેહે તહાં સુધી પાક કરી ઘી ગાળી લેઉ એને ત્રીફળ ઘત કહે છે, એ ધી પેટમાં લીધું હોય તો રાતઅંધાપણું તથા નોળીયાની પેઠે આ ચકચકાટ ફરી ઝાજવા આગળ આવે છે તે રેગ તથા આખોની ચળ તથા આખોનો રેગ જેપીન્ન તથા આખોમાંથી પાણી પડે છે તે રેગ તથા આમાં પડળ આવે છે તે રોગ તથા આંખોમાં તમારા આવે છે તે તથા મેતીઓ ઊતરે છે તે, તથા આજક નામને નેત્રરોગ તે; એવા સર્વ રેગ દુર થાય છે. એવીના બીજા નાના મોઠા રહેલાં જે આંખના રેગ તે પણ દુર થાય છે, તથા એ ધી નાકમાં પણ નાખવાના ઉપયોગી આવે છે.
કામદેવ ઘત–આસંધ ૧ તુલા (એટલે ૪૦૦ તેલા) તથા તેના અરધ ગેખરૂ. લે તથા ચીકણમુળ ૧ ગળે ૨ જંગલી ગાંજે ૩ વિદારીકંદ૪ શતાવરી ૫સાટેડી ૬ પીપરીમૂળ ૭ સુંઠ ૮ શીવણનુફળ ૯ કમળબીજ ૧૦ અડદ ૧૧ એ અગ્યાર એસડા ચાળીસ ચાળીસ તોલા પ્રમાણે લેઈ એને કચરા કરી એખઠા કરવા, અને તેમાં પાણી ચારણ (એટલે ૪૦૯૬ તલા ) નાંખી તેને ચેથા ભાગનું પાણી રહે તહાંસુધી ઉકાળો કરી ગાળી લેવો. તેમાં કલક કરી નાખવાના એસડા એવા કે-જેઠીમધ ૧ વિદારીકંદર આસંદ ૩ હરણવેલ ૪ જેઠીમધ ૫ જંગલીમગ ૬ જંગલી અડદ ૭ એ વઈદકમાં જીવણીયેગણ કહે છે તેના એસડો જાણવા કસ્ટ ૮ પદમકાસ્ટ ૯ રતાંજલી ૧૦ તમાલપત્ર ૧૧ પીપર ૧૨ દરાખ ૧૩ કવચ બીજ ૧૪ કાળુ કમળ ૧૫ નાગકેશર ૧૬ કાળી ઉપરસળી ૧૭ ધોળી ઉપલસરી ૧૮ નાગબેલા ૧૯ એ ઓગણસ એસડે એક એક તેલુ લેઈ તેને કલક કરી ઊકાળામાં નાંખવે, સાકર ૮ તલા નાંખવી તથા ધોળી સે. રડીને રસ તથા ઘી એ દરએક ર૨૬ તલા પ્રમાણે લેવા તે ઉકાળામાં ધીમા તાપથી એકલું ઘી બાકી રહે તહાંસુધી તે પાક કરી પછી તે ધી ગાળી લેઉ તે લીધું હોય તો તેથી રક્તપીત્ત તથા ઊરક્ષત રેગ તથા પંરેગના પેટા માયલો હલીમકોરેગ તથા પંડરગ નાશ પામે છે તથા શરીરનો વાન ફરી જાય છે તે રોગ તથા સ્વરક્ષય તથા વાતરક્ત, મુત્રક્રછ તથા પીઠનુ શુળ તથા આંખમાં કમળો થાય છે તે, તથા ધાતુક્ષય છાતીમાં બળતરા થાય છે તે શરીરને દુબળાપણું શરીરના તેજને ક્ષય એવા સર્વ રોગ દુર થાય છે. તથા આ ધી જે સ્ત્રીને છોકરું ન થાતુ હોય તેને પણ છોકરાની પ્રાપ્ત કરે છે, પુરૂષને ધાતુ ઉત્પન્ન કરે છે હૃદયને હિતાકારી થાય છે. આ પે છે. એ ધી રસાયણ છે, એને કામદેવ વૃત એઊ કહે છે,
કાસીસાથી ઘત-હીરાકસ ૧ હળદર ૨ દારૂ હળદર ૩ નાગરમોથ ૪ હરતાળ ૫ મનસીલ ૬ કપીલ ૭ ગંધક ૮ વાવડીંગ ગુગળ ૧૦ મીણ ૧૧ મરી ૧૨ કેસ્ટ
For Private and Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
લે.
૧૩ માથુત ૧૪ ધાળીસરસી ૧૫ સાંજન ૧૬ સીંદુર ૧૭ ગધીલાબેરેજો ૧૮ રતાંજલી ૧૯ ખેરછાલ ૨૦ કડવા લીમડાના પાન ૨૧ કરજ બીજ રર ઊપલસરી ૨૩ વજ્ર ૨૪ મજી ૨૫ જેઠીમધ ૨૬ જટામાંસી ૨૭ સીસ ર૮ લેાદર ૨૯ પઢમકાસ્ટ ૩૦ હીમજ ૩૧ કુવાડીયાનુ બીજ ૩૨ એ બતરીસ એસડા એક એક તાલુકો લેઈ તેનુ ચુર્ણ કરી ૧૨૦ તેાલાં ધી તાંબાના વાસણમાં નાંખી તેમાં તે ચુણું મેળવી સાત દિવસ તડકામા મુકવું, પછી તે ધો અંગે લગાઊ, તેથી સર્વકેાડ, બળતરા, ખસ, તથા પધેતેાડ થાયછે તે વીચચીકા રોગ, તથા ઈંદ્રીને શુરોગ, થાયછે તે. વીસપંરગ વાતરકત થકે વીસ્ફાક રોગ થાયછે તે, માથાના ગુમડા, ઊપદ્વારાગ,જેહુને ગમી કહેછે તે, નાડીના વીશે જે દુષ્ટ ત્રણ થાયેછે તે, સાજો, ભગદર એ રોગ દુર થાયછે તથા એ ધી વ્રણ વગેરેનું શેાધન કરેછે, તથા વ્રણ વગેરે ભરી લાવેછે અને જેવી પ્રથમની કાંતી હૈાય તેવી કરેછે,
વાજીકરણ વ્રત—ધેાળી કહેરના મુળ એ શેર લાવી તેના આઠ શેર પાણી માં ઉકાળા કરવા, તેના ચેાથેાભાગ રાખી તેમાં એ શેર દુધનાંખી તેમાં બે તાલા સામલ, જાયફલ ૨, જવત્રી ૨, કેશર્ર, કસ્તુરી ૧, નાંખી દુધ કહેવુ' પછી તેને મેળવી દહી કરવું, તે લેાઇ માખણ કાઢી તેનું ધી કરી મુકઊ, તે ધી નાગરવેલના યાનને એક ટી’પુ લગાડી તે પાનનું બીડું ખાઊં, તેથી અંગમાં હુશારી આવી મ વીર્ય પુરૂષ હાય તે। સતેજ થાયછે, અને ખધેજ થાયછે, એ ધી અનુભવી છે,
તા.
નારાયણ તેલ—આસંધ ૧ ચીક્ક્ષામુળ ર અલીમુલ ૩ પહાડમુળ ૪ રીગણી ૫ ભાંરીંગણી ૬ ગેાખરૂ ૭ અતીમલા ૮ કડવા લીંબડા ૯ ટેટુ ૧૦ માટેાડી ૧૧ ચાંદવેલ ૧૨ અરણ ૧૩ એ તેર એસા ચાળીસ ચાળીસ તેટલા લેઇ અધ કચરા કરી તેમાં પાણી ૪૦૯૬ તેાલા નાંખી તેના ચેાથા ભાગનું પાણી રહે તહાંસુધી ઉકાળા કરી ગાળીલેવા તેમાં તલનું તેલ ૨૫૬ તાલા નાખઊં તથા શતાવરીના અંગસ ૨૫૬ તાલા, ગાયનુ દુધ ૧૦૨૪તાલા એપ્રમાણે તેલમાં નાખી પછી તેમાં કલક કરી નાખવાના એસડા એવા કે, કાસ્ટ ૧ એલચી ૨ ધેાળી સુખડ ૩ મેરવેલ ૪ વજ ૫ જટામાસી ૬ સીંધાલાણ ૭ આસંઢ ૮ ચીકણામુળ ૯ રાસ્ગા ૧૦ વરીયાળી ૧૧ દેવદાર ૧૨ જંગલી ગાંજો ૧૩ જંગલી ભાલ ૧૪ જંગલી મગ ૧૫ જંગલી આડ૬ ૧૬ તગર ૧૭ એ સતરા આસડા આઠે આઠ તાલા લેઇ તેના કલક કરી તે તેલમાં નાખવે અને ધીમાં તાપે એકલુ તેલ બાકી રહે તાહાસુધી પાક કરી તેલ ગાળી લેઊ એને નારાએણ તેલ કહેછે, એ તેલ નાકમાં ઘાલવા વીષે તથા પીવાવીષે તથા પેડુ વગેરૈના દરદ વીશે ચેડજવુ, એકે પક્ષઘાત એટલે આરધાંગ વાયુ, હનુસ્તંભ, મન્યા
For Private and Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તંભ, ગલગ્રહવાયુ, સાથે તથા પડી તથા પગ વગેરે ઠેકાણે ખલી એવા નામને વાયુ (એટલે ખાલી ચઢે છે તે) જે વાયુથી સુનપણ આવે છે તે વાયુ, ગતીભંગવાયુ, કટીગ્રહ તથા હાત, પગ વગેરે ગાત્રોનુ શાસન કરનાર વાયુ, આંખ વગેરે ઇદ્રીને નાશ કરણારે વાયુ, રકતવીકાર, ધાતુક્ષય, તાવ, ક્ષયરેગ, અંતરવૃદ્ધી તથા કરંટ એટલે જેથી વૃક્ષણ માટે થાય છે તે વાયુ, દંત રોગ, માથાને વાયુ, પાહાશુળ, જેથી પાંગળાપણુ આવે છે તે વાયુ, બુધીભ્રંશ, કેડ થકે તે પગ સુધી ગ્રધ્રસી નામનો વાયુ થાય છે તે, તથા એ સર્વ વાયુ દૂર થાય છે. એવીના બીજા વીશમવાયુ નાહાના મેટા સર્વ અંગના વીશે જે હોય તે પણ દૂર થાય છે. એ તેલના પ્રભાવે કરી વાંઝણું સ્ત્રીને છોકરા થાય છે, એ તેલ અંગે લગાડુ છતાં માણસને સુખ થાય છે તથા હાથી અને ઘોડાવના અંગે લગાડવું હોય તો તેઓને પણ સુખ થાય છે, એ બાબત સ્ટાંત જેમ નારાયણ દેવ દુસ્ટ દૈતોને નાશ કરે છે તેમજ આ તેલ સર્વ વાયુને નાશ કરે છે,
માહાસગંધી તેલ-કપુર ૧ તોલું અગર ૧ તજ ૧ બળ ૧ ગુળછબુલ લાખ ૧ કપૂરકાચરી ૧ કચરો ૧ ધાતકી પુસ્ય ૧ શાંતવીણ ૧ એલવાલક ૧ તળસીની મંજીરી ૧ પથરફલ ૧ જટામાંસી ૧ નાગરથ ૧ એલચી ૧ કેશર ૧ ગેરેચન ૧ દવણેલે વીશેષધુપ ૧ જાયફળ ૧ કંકાલ ૧ સોપારી ૧ કસ્તુરી ૧ તેલીયે દેવદાર ૧ રેણુકબીજ ૧ લવીંગ ૧ કેસ્ટ ૧ વાળ ૨ જાઈના કુલ ૧ ગટેના ૧ નખલા ૧ જાવંત્રી ૧ કાંકડસીંગી ૧ કમળ ૧ પાચનું છોગુ ૧ હીંદુ અથવા કુંદના કુલ ૧ મંજીસ્ટ ૧દર ૧ એ એસડા ખાંડી તેમાં પાણી તથા તેલ નાંખી ધીમા તાપથી પકાવી સીધ કરવું, તે તેલ લગાડીયું હોય તો જરા એટલે વૃદ્ધપણ દૂર થાય છે, તેજ વધે છે, બળની પ્રાપ્તી થાય છે, કામ વૃદ્ધી થાય છે, વાંઝણીને ગર્ભ રહે છે, અને ચળ, પરસે, વીચરચીકા, મેલદુરગંધી, કેડ, એ રેગ દૂર થાય છે.
પ્રસારીણી તેલ-ચાંદલ ૪૦૦ તેલ લઇ તેમાં પાણી ૧૪ તેલ નાંખી તેને ચેાથે ભાગ રહે તાંહા સુધી ઉકાળો કરી ગાળી લેવું, તેમાં તેલ, દહી, તથા કાંજી ઉકાળાના સરખા ભાગે નાંખી તેમાં ચગુણું ગાયનું દુધ નાખવું તેમાં કલક કરી નાખવાના એસડા એવા કે, જેઠીમધ, પીપરીમૂળ, ચીત્રક, સીંધાલુણ, વજ, ચાંદલ, દેવદાર,રાણું, લેડીપીપર, ભીલામા, વરીયાળી, જટામાસી એબાર એસડ તેલના આઠમા ભાગે લઈ કલક કરી તેલમાં નાખી તેલ બાકી રહે તહાંસુધી પાક કરી પછી તેલ ગાળી લેવું, તે અંગે લગાડવું તેથી વાત શ્લેષ્મજજો વીકાર માણસ જેથી કુબડુ થાય છે તે વાયુ, ખંજવાયુ, જેથી પાંગળો થાય છે તે વાયુ પ્રધસીવાયુ, અરદીતવાયુ, હનુ, પીઠ, માથુ ગ્રીવા તથા કેડ એ ઝલાય છે એવા સર્વ વાયુ દૂર થાય છે, એવીના બીજા વિશમવાયુ નાહાન મેટા જે હોય તે પણ આ તેલથી દૂર થાય છે,
For Private and Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેલે. બલાતેલ-ચીકણમુળ (૧૧૨ તોલા) લઈ તેમાં પાણી ચણ નાંખી ચે ભાગ રહે તાંહા સુધી ઉકાળો કરી ગાળી લે તથા દશમુળના ઓસડ દશ છે તે સર્વ મળી પર તેલ લઈ તેમાં પાણી તેથી ગણું નાંખી ચોથા ભાગનું રેહેતાંહાસુધી ઉકાળો કરી ગાળી લે, કળથી, જવ, તથા બેરનાળીયા એ ત્રણ ઓસડ જુદા જુદા પર તેલ લઈ તેથી ગણુ પાણી નાંખી ચોથા ભાગનું પાણી રે તાંહા સુધી દર એકનો ઊકાળે જુદો કરી જુદા જુદા ગાળી લે પછી તે પાચે ઊકાળે એકઠા કરી તેમાં ગાયનું દૂધ પ૧ર તોલા તથા તલનું તેલ ૬૪ તોલા નાંખી તેમાં બીજા એસડો નાંખવાના તે એવા કે, જીવનીય ગણના એસડો ૭, શતાવરી ૮ દેવદાર ૯ મંજીઠ ૧૦ કેસ્ટ ૧૧ પથરકુલ ૧૨ તગર ૧૩ અગરૂ ૧૪ સીંધાણ ૧૫ વજ ૧૬ સાઠેડી ૧૭ જટામાસી ૧૮ ધળી ઉપરસરી ૧૯ કાળી ઉપરસરી ર૦ તમાલપત્ર ૨૧ વરીયાળી ૨૨ આસંધ ૨૩ એલચી ૨૪ એ ચોવીસ એસડ તેલના ચોથા ભાગના લઈ તેને કલક કરી તે તેલમાં નાંખી એકલું તેલ બાકી રહે તહાંસુધી ઉકાળી તેલ ગાળી લેવું, એને બલાતેલ કહે છે. એ તેલ જે સ્ત્રીને ગર્ભની ઈચ્છા હોય તેઓના અંગે લગાડવું તથા જે પુરૂશને ધાતુ ક્ષીણ છે તેને, તથા વ્યાયામ વગેરે મેહનતથી ક્ષીણ થયેલાં છે માત્ર જે પુરૂશના તેને તથા સુવાવડી સ્ત્રીઓને પજવું એ તેલ ઘણુ કરી રાજાઓને તથા સુખીયા માણસોને યોગ્ય છે, એ થકે સર્વ વાયુવીકાર દૂર થાય છે.
લાક્ષાદી તેલ–બેરડીની અથવા કુડાની લાખ ૨૫૬ બેસે છપન તેલા લઈ તેમાં પાણી તેથી ગુણ નાંખી તેને ચેાથે ભાગ હે તાંહા સુધી ધીમે તાપ લગાડી ઉકાળે કરી ગાળી લેવો તેમાં તળનું તેલ ૬૪ તલા તથા ગાયના દહીંનુ નીતરેલું પાણી ૨૫૬ તલા, વરીયાળી ૧ આસંધ૧ હળદર ૧ દેવદાર ૧ કડુ ૧ રેણુકબીજ ૧ મોરવેલ ૧ જેઠીમઘ ૧ કેસ્ટ ૧ ધળી સુખડ ૧ નાગરમોથ ૧ રાસ્ના ૧ એનું ચુર્ણ નાંખી ઘીમાં તાપથી એકલું તેલ બાકી રહે તાંહા સુધી ઉકાળી પછી તેલ ગાળી લેઈ અંગે લગાડવું તેથી, સર્વ વશમજ્વર દૂર થાય છે તથા સ્વાસ, કાસ, સળેખમ, કેડ તથા પીઠનુ શુળ તથા વાયુપ્રકોપ તથા પીતકેપ, મીરગી, ઊન્માદ વાયુ, ક્ષય, રાક્ષસપીડા ચળ, અંગને દુરગંધી આવે છે તે તથા શુળ, શરીરમાં વેદના થાય છે તે એવા સર્વ રોગ દૂર થાય છે તથા ભારે વાઈસીના અંગને લગાડવું હોય તે ગર્ભની પુસ્ટી થાય છે.
શતાવરી તેલ–શતાવરી ૧ ચીકણુમુળ ૨ ચકલેંડીનુ મુળ ૩ જંગલી ગાંજે ૪ જંગલી ભાલ ૫ એરંડમુળ ૬ આસંધ ૭ ગોખરૂ૮ બીલીમુળ ૯ કઈ ૧૦ કેરાટે ૧૧ એ અગ્યાર ઓસડ દોડ દેડ તોલાપ્રમાણે લઈ તેમાં પાણી ચાગણ નાંખી ચોથા ભાગનું પાણું રેહે તાંહા સુધી ઊકાળે કરી ગાળી લે તેમાં તળનુ તેલ ૬૪ તલા ગાયનું દૂધ ૬૪, સતાવરીને રસ ૬૪, પાણી ૬૪, એ તે તેલમાં નાંખી
For Private and Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૈલા.
૧૬૭
તેમાં કલ્ક નાખવાના આસા એવા કે શતાવરી ૧ દેવદાર ૨ જટામાસી ૭ તગર્ ૪ ધોળીસુખડ પ વરીયાળી ૬ ચીકણમૂળ ૭ કેસ્ટ ૮ ગેલથી ૯ પથરફુલ ૧૦ *બળ- ૧૧ વારાઇકદ ૧૨ મેદા અથવા જેઠીમધ ૧૩ મહુડાની છાલ ૧૪ કાકાળની બદલે આસધ ૧૫ જીવક અથવા વારાઇક ઃ ૧૬ એ સાળ એસડ એક એક તાલેા લેઇ તેના કલ્ક કરી તે તેલમાં નાંખી ગાયના છાણના છાણા વડે અગ્ની આપવે
તેલ ખાકી રહે તાંહા સુધી પાર્ક કરી તેલ ગાળી લેવું, અને શતાવરી તેલ કહે છે. એ તેલ કૃાત્રેયરૂશીયે કહેલુ' છે પુરૂો અંગે લગાડ્યું હોય તે તે પુરૂષ સ્ત્રીચેાને નીત્ય પ્રીતીથી ભેગવે છે, સ્રીયાને અંગે લગાડવુ' હાય તા તેવાને છેાકરા થાય છે. ચાનીશુળ, અંગશુળ, મસ્તકશુળ અને આખામાં કમળાના રોગ થાય છે તે પડુરોગ, વીશખાધા, ધંસીવાયુ, પેટમાં ડાબે પડખે પ્લીહારોગ થાય છે તે, સાસ પરમે, દંડની પેઠે માણસને નમાડે છે તે દંડાપતાનકવાયુ, મલતરાયુક્ત વાતરક્ત તથા વાયુથી ઉત્પન્ન થયેલી ધુપણી એટલે પ્રદર સ્રીયાને લાગે છે તે, પેટ ફુલવું, તથા કતપીત એ સર્વ રોગ દૂર થાય છે.
હવે જં ગલમાંથી શતાવરી લાવવાના પ્રકાર એવા કે નારાયેણી એઊ એટલી નમન સ્કાર કરી ઉત્તરની તરફ મા કરવુ અને ખેરના લાંકડાથી સતાવરી ખેાદવી તથા સ વ્યાધીસાધની એવુ` ખેલવું આડવી, કુમાજીવની એવુ એટલી નમસ્કાર કરી
લાથી પાક કરવા.
લવીગાદી તેલ—લવીંગ પ તેાલા, નાગરમોથ ૫ ગુગળ ૫ વાળા ૫ ચીત્રકમુળ પ સુખડ પ ગહુલા ૫ કચુરો ૫ વછનાગ ૫ પેપળાની લાખ, ૫ મંજી ૫ જેહેરકાંચલા ૫, તેલ પાકુ૧ રોર પાણી ૮ રોર અને મસ્તુ ૧ ગેર નાંખો ધીમાં તાપે એ ત્રણ દીવસ પકવવા તયાર થાય એટલે સીસીમાં ભરી મુકવુ એ વાયુ જીર્ણજવર, ક્ષય, પડુરોગ એ ઉપર સારૂં છે.
શીગ્બારદ્રક તેલ—આદાના રસ - શેર શરગવાના રસ - શેર બકરીનુ દૂધ - શેર પાણી ૧ શેર એકઠા કરી તેમાં તેલ - શેર નાંખી ઉકાળવુ" પાણી મળી તેલ રહે એટલે ગાળી મુકવુ' તે તેલ વાચુઉપર ઘણુ ઉપયોગી છે,
માશતેલ—અડદ ૧ જય ૨ આળસીના બી ૩ રીંગણી ૪ કવચ પ કારાઢા ૬ ગોખરૂ ૭ટેટ્ઠ ૮ એ આઠ એસડા ૨૮ાર૮ તાલા લઇ તેમાં પાણી સર્વ એસડાથી ચાગણુ નાંખી તે પાણી ચેાથા ભાગનુ રેહે તાંહા સુધી ઉકાળેા કરી ગાળો લેવા તથા પાશીયા ૧ એરનાઠળીયા ૨ તાગના ખી ૩ કળથી ૪ એ ચાર એસડા ૫૬ તાલા લેઇ તેમાં ચેાગણુ પાણી નાંખી ચેાથા ભાગનુ પાણી રહે તાંહાસુધી ઉકાળો કરી ગાળી લેવા તથા એકડાનુ માસ ૬૪ તાલા લેઈ તેમાં પાણી ચાગણુ નાંખી ચેાથેા ભાગ રહે તાંહાં સુધી ઉકાળો કરી ગાળવા પછી તળનુ તેલ ૬૪ તાલા લેઇ તેમાં સર્વ કાળા મેળવવા તેમાં કલ્ક નાંખવાના ઓસડા એવા કે ગળા ૧ સુ‘હર કાસ્ટ ૩ રાણા ૪ સાટાડી ૫ એરંડમુળ ૬ પીપર ૭ વરીયાળી ૮ ચીકણામુળ ૯ ચાંદવેલ ૧૦
For Private and Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
અનુપાન પ્રકરણ.
જટામાંસી ૧૧ કડ૧ર એ એસિડ બે બે તોલા લેઇ તેને કલ્ક કરી તેલમાં નાંખી ધીમાં તાપથી એકલું તેલ બાકી રહે તાંહા સુધી કઢાવી ગાળી તેને એ તેલ અંગે લગાડવાથી ગ્રીવાસ્તંભ, અપબાહુક, અરધાંગ, અક્ષેપકાદીવાયુ નાશ પામે છે,
અનુપાને પ્રકરણ. સર્વ સાધારણ અનુપાન–શપાતને આદાનો રસ ૧, કાસલૅગ્સ વીકારને અરડુસાનો રસ, તથા ત્રીકટુનું ચુર્ણ ૨, જવરને તથા વીસમન્વરને મધ તથા પીપ૨ ૩; ફરીથી આવેલા તાવને કરીયાતુ તથા નાગરમોથ તથા પીતપાપડો ૪, સંગ્રહણી ઉપર છાસ ૫ જીર્ણજવર ઉપર મધ તથા પીપર ૬, કરમને વાવડીંગ ૭ હરસને ચીત્રક તથા ભીલામાં ૮, પાંડુરંગને મંડર ૯, ક્ષયને સીલાજીત ૧૦, સ્વાસને ભારંગમુળ તથા સુંઠ ૧૧, પ્રમેહને આમળા તથા હળદર તથા શરકરા યુક્ત ત્રીફળ ૧૨, તરસને સેનું તપાડી તે પાણીમાં એલવેલું પાણી ૧૩, જ્વરને તથા તરસને લો તપાવી પાણીમાં ઊલવે છે તે પાણી ૧૪ત્રીદેષ ઉપર આદાનો રસ તથા મધ ૧૫,શુળને હીંગ તથા ઘી ૧૬, આમવાતને કરછયુ ગમુત્ર એરંડીયુ ૧૭, પીહાને ત્રીફળા તથા પીપર ૧૮, વીશને શીરસ વૃક્ષ તથા સેતુ ૧૯, કાસને રીંગણી તથા ત્રીકટ ૨૦૦વાયુ વ્યાધીને ગુગળ તથા લસણ તથા ધી ર૧, રક્તપીત્તને અરડુસે રર, ફેફર તથા વાયુઈ આવે છે તથા બેબડુ બોલે છે તેને વજ તથા અકલકારો તથા મધ ર૩,ઊદરને રેચન ૨૪, વાતરક્તને ગળો તથા એરંડીયુ ર૫, અરદીત વાયુને અડદનાવડા તથા માખણ ૨૬, મેદો રોગને મધ તથા પાણી એખ કરી ૨૭, પ્રદરને દર ૨૮, અરૂચીને બીજેરૂ અથવા દાડમ રાવણને ત્રીફળા તથા ગુગળ ૩૦ શેકને મધ્ય ૩૧ અમ્લપીત્તને દરાખ ૩૨, મુત્રકૃઓને શતાવરી તથા કેહલાનું પાણી ૩૩, નેત્રરોગને ત્રિફળા ૩૪, ઉન્માદને જુનુ ઘી ૩૫, નીદ્વાનો નાશ થયા હોય તો ભેશનુ દુધ ૩૬ કેડને ખેરની અંતર છા લનુ પાણું ૩૭, ધોળી કેડને બાપચા અને ખાડા ૩૮, અજીરણને નીદ્રા તથા હરડે અને લાંઘણ ૩૦, ઊલટીને ધાણી ૪૦, જતરૂથકે ઊપર જેટલા રોગ થાય છે તેને તીર્ણ એસડાને તાસ ૪૧,પાહાશુળને પુસ્કરમુળ કરમુરછાગને ઠંડા ઊપાયે૪૩, શરીર દુબળું થયું હોય તો માંસરસ ૪૪, પથરી અથવા પાણવી ઊપર શીળાજીત ૪૫,મુત્ર બંદ થવા ઊપર કુણું મુળાના પાનડાને રસ તથા સેરેખાર એકઠો કરી ૪૬, ગુ. મેરેગને વાયવરણની છાલ ક૭, વીદ્રથી રગને લેહી કહાડઊ ૪૮ હેડકીને લાખના રસને નાસ અથવા નવસાગર તથા ચુને તથા નીંબુનો રસ એક કરી બાસ લે, અથવા ૧ માસો પાણીની સાથે પિટમાં આપવું ૪૯, બળતરાને ઠંડા ઉપાયો ૫૦,ભાદરને કુતરાનું હાડકુ ગધેડાના લેહમા ઘસી શંખપુસ્પીના રસમાં મેળવી લગાડવું ૫૧, સાદ અથવા સ્વર સારા થવા સારૂ પુસ્કરમુળ મધમાં આપવું પર સરદી તથા સીતાગ ઉપર નાગરવેલના પાન તથા મરી પ૩,
For Private and Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુપાને પ્રકરણ. અષક ભસ્મ-એક ચણેઠી અથવા ૪ ચાર ચણાઠી ભાર શા મધ તથા પીપરમાં આપવું એટલે સાસ, કાસ, વીશરેગ, કેડ, વાયુ, પીત્ત, કફ, કફક્ષય, સંગ્રહણી, પાંડુરંગ, ભ્રમ, કમલ, ગુલ્મ, એ રેગ દુર થાય છે ૧ વાવડીંગ, સુંઠ, મરી, પીપર, એના ચુર્ણમાં ૧ વાલ આપવું એટલે ક્ષય, પાંડુ, સંગ્રહણી, શુળ, આમ, કેડ, સ્વાસ, પ્રમેહ, અરૂચી, કાસ, અગ્નિમક, ઉદર સંબંધની વ્યથા, એ રેગ દુર થાય છે, અને બુદ્ધી સારી થાય છે, તથા શુક્ર ધાતુની વૃદ્ધી થાય છે, જે વીસ પ્રકારના પ્રમેહને-મધ, પીપર, સીલાજીત, એમાં આપવું, ૩ ક્ષયરેગને-સેનાના વરખની સાથે આપવું. ૪ ધાતુ વૃદ્ધને સેના તથા રૂપાના વરખસાથે આપવું, અથવા તેહના ભસ્મની સાથે આપવુંપ રક્તપીત્તને-હરડે, ગાળ, અથવા એલચીદાણું, સાકર, એની સાથે આપવું, ૬ ક્ષય, પંડુ, હરસ, એને-ત્રીક, ત્રીફળા, ચાતુરજાત, સાકર, મધ, એની સાથે આપવું. ૭ પ્રમેહ તથા મુત્રકૃચ્છ, એને–એલચી દાણા, ગોખરૂ, ભોયઆમળા, સાકર, ગાયનું દુધ, એની સાથે આપવું. ૮ ફરી પ્રમેહને-ગળાનું સત્વ અને સાકરની સાથે આપવું ૯ છરણજવરને-મધ તથા પીપરમાં ૧૦ નેત્રરંગને તથા ધાતુપુછીને-ત્રફળા ચૂર્ણ તથા ધી તથા મધમાં આપવું. ૧૧ ત્રણ રંગ-રેલીનું સત્વ અને ત્રીકટતુ ચુર્ણ એમાં આપવું, ૧૨ભલવૃદ્ધીમે-ગાયનું દુધ અને ક્ષીરકંદ, એમાં આપવું. ૧૩ હરસને-ભીલામામા આપવું, ૧૪ વાયુરેગને-સુંઠ પુસ્કરશુળ, ભારંગમુળ, મધ, આસધ, એના ચૂર્ણમાં આપવું, ૧૫ સ્મરેગને કાયફળ, પીપર, મધ, એમાં આપવું ૧૬ જઠરાગ્ની પ્રદીપ્ત થવાને તથા મુત્રાઘાત તથા મુત્રછ તથા પથરી, એ ઉપર સર્વ ખારેની સાથે આપવું, ૧૭ ધાતુસ્તંભનને-ભાંગમાં. ૧૮ ધાતુવૃદ્ધીને-લ વીંગ તથા મધમાં ૧૯ પીત્તને ગાયનું દુધ તથા સાકરમાં ૨૦ એવીના બીજા રેગ રહ્યા તેઓને મુક્તીથી અનુપાન આપવું૨૧ એઉપર પથ્થ-ખારૂં, ખાટું, દાળ, કાકડી, કારેલું, રીંગણું તરબુજ, તેલ, એ પદાથા ઘણુ કરી ખાવા નહી
અશ્વીની કુમારની માત્રા–એની ગોળીએ ચડ્યા જેવડી કરવી તણખીયા પરમા ઉપર-અજમાની સાથે આપવી, ૧ પીળા પરમાને-હળદરમાં, ૨ પુરશાતન આવવા સારૂ–મધમાં, ૩ જવરને-સુંઠની સાથે ૪ પ્રમેહને તુલસીના રસમાં ૫ પીર વાયુઉપર-પાનનું બીડું અને પીપરમાં આપવી. ૬ તાડીયા તાવને-કપાસના પાનના રસમાં છવાયુને તથા સરદીને-પીપરીમૂળની સાથે, ૮ માથાશુળને-લીંબુના રસમાં આપણી અને માથાને લેપ કરે, એકાંવા તાવને-સું, સાકર, અને તુળસીના રસમાં આપવી, ૧૦ તરીયા તાવને-જીરૂ, મરી, તથા તુળસીના રસમાં ૧૧ એથીયા તાવને ભાંગરાના રસમાં ૧ર પીહા ઉપર તથા ઊદર સયધી રેગ ઉપર-ઈદ્રિાવારૂણીના રસમાં અથવા તેના પાકેલા ફલમાંએલા મગજમાં ૧૩ રણજવરને-સાકરમાં ૧૪ સંતાપ થયે હેય તો પાણીમાં લેપ કરવો. ૫ :કાસ રેગને-સીંધાલણની સાથે ૧૬ મુખ દુર્ગધીને તજમાં ૧૭ બગલની દુર્ગ
For Private and Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
અનુપાન પ્રકરણું. ધીરે-બાવળના રસમાં ૧૮ બુદ્ધી વધવાને-બ્રમહીના રસમાં ૧૯ રાઅતીસાર તથા આમ અતીસારને-જાયફળના ઉકાળાનાસાથે, ૨૦ શરીર પુષ્ટ થવા સારૂ-બદામના મીજમાં, ૨૧ જેહેરબાજ રેગને-લીંબડાના પાનના રસમાં ૨૨ સુતીકા રેગનેહળદર તથા હીરાબોળ તથા ઘીમાં આપવી. ર૩ સ્વર સારે થવા સારૂં-ભાંગની સાથે, ૨૪ અસ્તીગતજવરને-સાકરની સાથે. ર૫ પિઠશુળને, કેલના કંદના રસમાં ર૬નેત્રને વધારે તેજ આવવા સારૂ-જાયફળની સાથે, ૨૭ બીદુકશાદ રેગને-રેવા ચીનીમાં ૨૮ પંગુવાયુને-ચીત્રકની સાથે. ૨૯ હરસને-ટંકણખારમાં. ૩૦ તૃષ્ણ રેગને-ધરોના રસમાં ૩૧ ભુતપીડાને-તે ગાળીને લેબાન આપી ગળામાં બાંધવી, ૩ર ચુર્ણ, ઉકાલે હીમ, સ્વસ, ઈત્યાદી અનુપાને જે રોગને જે યોગ્ય હોય તે ઉપર તેની યોજના કરવી,
ગંધક-શુદ્ધ કરી તેનું ચુર્ણ ૧ માસાથી તે ૧૦ માસા સુધી આપવું, મસ્તકમાં વણ ઉપર તથા મસ્તકશુળ ઉપર-જવના કાંછમાં લેપ કર, ૧ નાસારશા ઉપર-તેના અરક લગાડ. ૨ નેત્રરોગનેત્રીફળામાં આપ૩ આમાંએલા કુલ-મધ અથવા ઘી કીંવા કેળના કંદનારસમાં ઘાસી અંજન કરવું ૪ કાસ રેગનેગાયનું ઘી તથા મરી અથવા પીપરમાં આપવા. ૫ સ્વાસને-રીંગણીના ફલે તથા ઘીમાં ૬ સ્વરભંગને મધ તથા પીપરમાં લેવું ૬ છાતીના શુળ ઉપર-નાગરવેલના રસમાં ૮ મોડસી ઉપર-કાગદી લીંબુના રસમાં ૯ અછરણને આમળાના ચુર્ણમાં ૧૦ સંગ્રહણી ઉપર-સુંઠ અને ઘીમાં ૧૧ ખસ વગેરેને તેલમાં ૧૨ મેહને-ગાળમાં ૧૩ કુસ્ટરેગને-લીંબડાની પાંચ આંગનીસાથે. ૧૪ વ્રણને-ઘીમાં. ૧૬ જ્વરને-આપથાના ઉકાળામાં. ૧૬ વાયુન-તળસીને રસ તથા ધીમાં ૧૭ પીત્તને-ગાયના ઘીમાં ૧૮ કફને ગોળ અને સુંઠમાં ૧૯ અજર અમર થવાને-એક ટાકથી એક તોલા સુધી એક વરસ ઘોડાનુ મુત્ર, બકરીનું મુત્ર, સુંઠ, ગાયનું દુધ, ઘી એમાં આપવું. ર૦ ૨૧ રૂતુ ન આવતો હોય તે તે સ્ત્રીને કરકંડનુ મુળ તથા ઘીમાં આપ રર સ્વાસને-કાસવદ્યાનો રસ અથવા આદાને રસ તથા મધ એમાં આપો. વૃદ્ધપણું મટવાને-હરડે, બેહડે, આમળાં, ભાંગરો, એનું ચુર્ણ સરખા ભાગે કરી તેમાં એક વરસ આપ, ર૩ માહા રેગને-એક મહીને આપવું. ર૪ સર્વ રે. ગને છ મહીના આપવું, ર૫ એ ૧૮ અઢાર કોડ તથા જેહર વીકાર ઉપર-ગંધક, પારે, નગેડના માં ઘેટી લગાડે, ર૬ ગળત કુસ્ટને-ગંધકનું તેલ લગાડવું. રણ વીવીધ જેહેર ઉપર-સાડીમાં ૨૮ નેત્ર રેગને-ત્રફળા, ભાંગરે, મધ તથા ઘીમાં ૨૯ શુદધ ગંધક તોલા ર૦ ભાંગરાને રસ તોલા ર૦ એખઠા ઘેટી સુખવવા. તેથી અરધ હરડેનું ચુર્ણ તેમાં નાંખી એખટ કરી મુકવું, તે ચૂર્ણ મધ ઘીમાં બે મહીના આપવું, વૃધ્ધપણું દુર થઈ શક્તિવાન થશે. ૩૦ કોડ ઉપર-તેલમાં આપવું. અંગે ઉપર ઠંડુ પાણુ છાટતાં જઊ ૩૬ ગંધક ૧૬ તાળા ત્રીકટ ૩ ચુર્ણ કરી લુગડા ઉપર પાથરી તેને કાકડા કરી તેલમાં એક પહેરે પલાળી મુક, પછી તે કાક
For Private and Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુપાન પ્રકરણ.
૧૧ ચીપીયાથી ઊંધે ઝાલી સળગાવવો તેનું તેલ પડે તે મુકવું, તેમાથી તેલ રણટીપા તથા સુદ્ધ પારો ૧વાલ એકઠાં ઘટી ગોળી કરવી તે આપી હોય તે કાસ, સ્વાસ, અરશગ, સંગ્રહણી, આમ એને દુર કરે છે. ૩ર પ્રથમ વમન તથા રેચ વગેરે પાંચ ઉપાયે કરી શરીર શુએ થયા પછી, ગંધકનું ચુરણ, એરંડીયુ, તથા ત્રીફળા, તથા ગાળમાં અથવા પારાનું ભસ્મ ૧માસાની સાથે આપવું તેને ગુણ અરશ, ભગ, દર, દંતગ, મંદદષ્ટી તથા ધાતુક્ષય યે રેગ દુર થઈ જવાની પ્રાપ્તી થાય છે, તથા દોવ્ય દૃષ્ટી થશે, તથા દાંત મજબુત થસે, એક તોલા ખડીત થયાવીના લીધે હેયતો લેણારાના મુતરથી તાંબાનું સોનું થસે. ૩૩ સરવરેગને-આકડાનુ દુધ વ નહી ક્ષીર તેમાં લુગડુ પલાળવું પછી ગંધકનું ચુરણ માખણમાં ઘેટી તે લુગડાને લેપ કરી કાકડા કરવા પછી કાકડા દીવાઊપર સળગાવી પ્યાલામાં ઊંધો રાખવો જે ધી પેટે પડશે તે અનુપાનની પેજના કરી આપવું ૩૪ કેડ વગેરે ગેઊપર-ગરમાળાના મુળના રસમાં ગંધક ધસી લેપ કરવો અથવા ૧ તોલા ગંધકનુ ચુરણ તેલમાં પીવું અને મરી તથા તેલ તથા આધાડાનો રસ એકઠા હલાવી અંગે ચોળી તડકે બેસ બપોરે તથા રાતે છાસભાત ખાવો, જાગરણ કરવું, સવારે ભેસનુ છાણ લગાડી થંડા પાણી નાહા,
ઘડાચોળીની માત્રા–વાતશુળ, કાસ, સ્વાસ, રાજયક્ષમા, એટલે ક્ષય એ ઉપર-૧ ગોળી આદાને રસ તથા પીપર તથા મધમાં આપવી, અથવા મુળાના પાનના રસમાં ૧ વલી પલીતરેગને-મધમાં રજવર તથા શુળને-સરગવાના મુળના રસમાં તથા ગાયના ધીમાં ૩ અછરણને-દહીંના નીતરેલાં પાણીમાં અથવા નગોડના રસમાં ૪ તાઠીયા તાવઊપર-કમળના પાનના રસમાં અથવા કમળબીમાં ૫ પાંડુરંગને સાડીમાં ૬ નેત્રરેગનેન્તીલપરણીને રસમાં અંજન કરવું ૭ પીત
જ્વરને- જીરૂં તથા સાકરમાં ૮ વીશને–ચોખાની ધાવણમાં ૯ અસ્તીગતવાયુને વજ તથા દેવદાર તથા કસ્ટ એનાઉકાળામાં ૧૦ પુરશાતણ આવવા સારૂ-ગોમુત્રમાં ૧૧ વીરેચનને આદાના રસમાં ૧૨ હરસને જાયફળમાં ૧૩ છોકરૂ થાવાને-પુત્રજીવીના રસમાં ૧૪ સાપના વીશને-સીરસવૃક્ષના રસમાં-અથવા ગાયના ઘીમાં કોંવા તાંદ ળજાના રસમાં અથવા લીંબુના રસમાં લેપ કરે, ૧૫ વાયુથી કેડ ઝલાણી હોય તેહને –વજ તથા અજમામાં આપવી ૧૬ સ્વાસ કાસને-અરડસાના રસ તથા મધમાં ૧૭ જવરને તળસીના રસમાં અંજન કરવું ૧૮ નીત્ય વરને-કુંવારના રસમાં ૧૯ રાતઅંધાને સ્ત્રીના દુધમાં અંજન કરવું, ૨૦ અજીરણ જવરને-ભાંગરાના રસમાં ૨૧ બીજા તાવને- આમળાની સાથે રર પીતવરને- જીરાની સાથે, ર૩ દહાયુક્ત પીતજવરને- આમળાની સાથે ૨૪ વાતશુળને ત્રીકટુના ચરણમાં ૨૫ સરવ શુળને સરગવાને રસ તથા મધ તથા ઘીમાં આપવી, અથવા કાંગચા તથા શરપંખાને રસ અથવા સુવા તથા ઘીમાં આપવી, ૨૬ મોટી વ્યાધીને પીપરના ચરણમાં ર૭ કાસને થંડા પાણીની સાથે ૨૮ પીનસ તથા કર્ણ રોગ તથા માથાનો રેગ તથા અરધ.
For Private and Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
અનુપાન પ્રકરણ. સીસી એ દાણપર-જાયફળની સાથે આપવી ર૯ દાંતની બેરીઊપર-વાવડીંગના ચુરણમાં ગોળી વાટી ફરી ગળી કરી દતિના હટે રાખવી ૩૦ પ્રસુતી વાયુન-તુલસીને રસ તથા મધ તથા કુંવારનો રમમાં અથવા બીજું અનુપાન જી આપવી ૩ સંપ્રહણને જાયફળ અથવા ભેસનું મુત્ર અથવા છાસનું નીતરેલું પાણી તેમાં આપવી. ૩ર અતીસારને-ગોમુત્રમાં અથવા દહીંમાં ૩૩ ઊલટી થાવાને એરંડીયાના બીજની સાથે ૩૪ જેહેરને પીપર અથવા અકલકારામાં ૩પ મંદાગ્નીને-કણઆ અથવા કાસવીંધ્યાના રસમાં ૩૬ ઊર્ધસ્વાસને-ત્રીફલામાં ૩૭ બુધસારીવાને-બ્રાહીના રસમાં ૩૮ રેગ નથાય એવી ઈચ્છા છે તેને નીત્ય ખાવી ૩૦ વલીપતિ રેગને- દુધેલીના રસમાં અથવા મધમાં ૪૦ કાંતીવધવાને-પાનના બીડામાં ૪૧ માથાની પીડાને ત્રીકટુ અથવા જવખારમાં ૪ર તાઠીયા તાવને-ધતુરાના બી અથવા છરાની સાથે ૪૩ શનીપાતને અજમાની સાથે ૪૪ પંચગુલમને-મઠી દુધીના રસમાં અથવા નગેડના રસમાં અથવા ગુનામાં ૪પ વાયુને-ધીમાં અથવા બકરીના દુધમાં ૪૬ મુખરેગને-કેરાટાની સાથે ૪૭ રનરવ વાયુને-વફા માં અથવા ભાંગરાના રસમાં અથવા આસંધ તથા મધમાં અથવા અજમેદ તથા ભાગની સાથે ૪૮ ધનુરવાયુને કેયલીના મુળમાં ૪૯ પ્રમેહને-ગાયના દહીંમાં અથવા બે કેળાના રસમાં પ૦ ધાતુવીકાર-ગોખરૂમાં ૫૧ ધાતુવૃદ્ધિને ધીમા પર પરૂવાળા પરમાને નોડના રસમાં અથવા બકરીના મુત્રમાં પ૩ તણખીયા પરમાણે-પારીના રસમાં ૫૪ મુંબડાને-ગાલમાં પપ થવાને એરડીયામાં પવછીના જેહરને આદાના રસમાં લેપ કરવો પ૭ ૫રશે પણ આવતું હોય છે -ભાંગરાના રસમાં ૫૮ ખર એટલે ધોળી છાસ જેવી પેશાબઆવતી -બકરીના દુધમાં ૫૯ ભૂતનાવળગાડઉપરલીંબુના રસમાં, અથવા બગાડના રસમાં અંજન કરવું ૬૦ પીત-આમળા તથા સાકરમાં ૬૧ ઊદરને-ત્રફલાનુ ચૂરણ તથા એરંડીયામાં દર જવરને તથા ઈદ્વિમાં બળતરા થાય છે તેને-ઊટાટીના રસમાં ૬૩ સેજાને કાંદાને-રસમાં અથવા ભાંગરાના રસમાં અથવા સાવરીના રસમાં કન્યા છાલની સાથે આપવી ૬૪ પાંડરેગનેવધારાની સાથે અથવા સામાલમાં ૬પ આખો દુખવા આવે છે તે ઉપર-કેલી
ત્યની સાથે ૬૬ શક્તિ આવવાને-નાગરવેલના રસમાં ૬૭ સરવ પ્રકારના ઊદરોનેપીસેડીના રસમાં ૬૮ પીતવાયુને-જીરૂ તથા મધમાં ૬૯ ધાતુસ્તંભનને વછનાગ. અથવા અજમે અથવા આકડાની સાથે દુરગંધીને-ચંપાના રસમાં ૭૧ ગર્ભધારણ થવાને-ગોપીચંદન, તવકીર અને સુંઠ એહની સાથે અથવા ખરૂસાથે ૭૨ કૃપીવી. કાર-જની છાલની ઋણાં છ શરીર બળવાન થવાને-દુધેલીના કક્ષમાં ૭૪ મહાપણ મટવાન-નાગાના રસમાં ૭૫ વર સાફ થવાને-પાનના બીલમાં જ તમિ-લીબુના રસમાં ૭૦ ખણ-માત્રા લેપ ૮ લતી-ભાંગરાના રસમાં આપવી, તપ પ ક ૭૯ ગોળીના જેહેરને-પાણીમાં આપવી તથા લેપ કરવો ૮૦ આમશુળ-સુરડાસીંગીમાં ૮૧ દાદર વગેરે ગેના-પાણીમાં લેપ કરે, ૮૨ નેત્રરેગને-તલના પાનનો રસમાં અંજન કરવું ૮૩ હરસને-જાઇના રસમાં ૪
For Private and Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુપાન પ્રકરણ.
૧૭૩ કતરાના જેહેરને તાંદળજાના રસમાં ૮૫ કેડને-ગળામાં અથવા મુત્રમાં ૮૬ સ્તંભનને-નાગરમોથના રસમાં ૮૭ મુવકને ભાંગરાના રસમાં ૮૮ પ્રલાપનેપાણીમાં ૮૯ ઉન્માદ વાયુને-ચંદનબટવાના રસમાં ૯૦ વમન થવા સારૂં-ભાંગરાના રસમાં આપવી.
જરૂભસ્મ-નેત્રરેગને-ગાયના જુના ઘીમાં અથવા માખણમાં અથવા વાસી થકાચા અંજન કરવું. પ્રમેહને-બીડામાં ૨ અગ્રીમંદને-અરણીના રસમાં ૩ ત્રીદેશને-ત્રસુ ગંધનીસાથે ૪ પીતજ્વરને–ખારેક તથા ચેખાને હીમ તેની સાથે પતાઠીયા તાવનેલવીંગ તથા અજમાની સાથે દરકતઅતીસાર ઉપર-ખજુર તથા ચોખાને હીમ તેની સાથે ૭ અતીસારને-જીરૂ તથા સાકરમાં ૮ ઊલટી ઉપર જીરૂ તથા સાકરમાં એકલા અતીસારને તથા પાણી જ પડે છે તે ઉપર-જીરૂ તથા સાકરમાં ૧૦ શુળનેલવીંગ, અજમે, જીરૂ તથા સાકરમાં આપવું ૧૧ ઝાડ કબજ થયો હોય તે-અજમામાં અથવા ઉલ્હા પાણીની સાથે ૧૨ સર્વ પ્રમેહ ઉપર-ભેસના માખણમાં ૧ વાલ માત્રા આપવી,તે ઉપર પથ્ય ઘી તથા ગહુવીના બીજુ કાઈ ખાઉ નહી ૧૩ આમવાયુને-લવીંગ તથા અજમામાં ૧૪ ઉસને-મધ તથા પીપરમાં ૧૫ અજીરણ ઉપરલવીંગ તથા અજમો અને ઉહા પાણીના સાથે આપવું ૧૫
તાપ્રભસ્મ -પરીણામશુળ, ઉદરશુળ, પંગ, વર, ગુલ્મ, પ્લીહા, યકૃત, ક્ષય, અગ્ની મંદ, મેહ, હરસ, સંગ્રહણી - રેગ ઉપર અનુપાન પછ આ૫વું.
પરવાળા ભસ્મ-જીર્ણજ્વર, સ્વાસ, કાસ, હેડકી, કેસ્ટગતવાયુ એ ઉપર મધ તથા પીપરમાં આપવું ૧ વરને કરીયાતું, કડુ હરડે, એમાં આપવું ૨ પીતનેદૂધ તથા સાકરમાં ૩ ધાતુક્ષય ઉપર-પાકેલા કેલાંમા ૪ દુબળ થયે હોય તેનેપોનના બીડામાં ૫ તનખીયા ૫રમા ઉપર-ખાના ધુવણમાં તથા સાકર અથવા ત્રિફળા તથા મધમાં ૬ધાતુપુચ્છીઉપર-ઘી તથા સાકરમાં ૭ પ્રદર રોગને ગાયના
સેડ કઢા દુધમાં ૮ વાયુને તુળસીને રસ, મધ તથા સાકરમાં ૯ પીતકાસને આદાને રસ તથા સાકરમાં ૧૦ રાત અંધાને ઉદરની લીંડી તળસીના રસમાં ઘસી તેમાં ભસ્મ નાંખી અંજન કરવું ૧૧,
પારાનુભસ્મ-એ ચણોઠીભારથી તે ચાર ચઠીભાર સુધી મારી છે તથા ધી એમાં અથવા પીપર અને મધમાં અથવા ઘી તથા મધમાં આપવું, સર્વરેગ દૂર થાય છે ૧ પીત-ધાયલ સાકર તથા ગાયના દુધમાં ૨ વાયુને-પીપરમાં ૩ હેમરીકારને આદાના રસમાં જ જવર ઉપર દેડીંગ લીંબુના રસમાં ૫ રતવી. કાર ઉપર-મધમાં ૭ અતીસાર ઉપ-દહીમાં ૮ પધ્ય ગાયના દુધમાં અા અરધ પાણી નાખી ઉકાળવું તે પાણી બળે એટલે થડ કરી તેમાં સાકર અથવા ખાંડ નાંખી નીત્ય પીવુંસળેખમ તથા દુસ્ટકફ એને મારીને ભુકે ધી તથા ગાળમા આપવું પથ્ય ચીકણુ તથા ઉહુ એઉ અન્ન તથા દહી ખાવું ૯ કામ ઉત્પન્ન થવાને તથા બંધેજને-અડદના લેટે તથા કેહાનુ ચુરણ થયા જેઠીમધનું ચુરણ
For Private and Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
અનુપાન પ્રકરણ એ ત્રણે સાકર તથા દુધમાં અથવા ઘી તથા મધમાં આપવા ૧૦ પીત્ત, ભ્રમ તથા તરી તાવ એ ઉપર માથ, ગળે, રતાં જળી, ધાણા, વાળે એને ઉકાળો કરી મધ તથા સાકરમાં માત્રા લેઈ ઉપર ઉકાળો પીવે ૧૧ સ્વાસ, કાસ, કફ, રક્તપીત એનેદરાખ, અરડુસે, હરડે, એના ઉકાળામાં આપવું ૧૨ મેદવૃદ્ધને-વાસી પાણીમાં મધ નાખી પીવું અથવા ભાતના ઓસામણના આપવું ૧૩ સરેગો ઉપરશેઠીયાદી વરગને ઉકાળો કરી તેમાં આપવું ૧૪ રૂતુપ્રાપ્ત થવાને તથા શુળને તથા રકતગુલ્મને-કાળા તળને ઉકાળો કરી તેમાં ભારંગમુળ ત્રીકટ, હીંગ એનું ચરણમાં ગોળ નાંખી એમાં આપવું ૧૫ સર્વ રેગેને તેને રેગ ઉપર કહેલું અનુપાન જ આપવું ૧૬ પારાની ભસ્મને પથ્ય શીંધાલુણ, અમૃત, ધાણ, છ, આદુ, તાંદળજે, રંગણું, પોળ, ધાણું, ગહુ તથા ચેખા જુના, ગાયનું ઘી તથા દૂધ તથા દહી, હાર્દિક, મુગદરસ, કુપાદક. અપથ્ય જંગલીવેંગણ, બીલીનું ફળ, કેળુ, વાહાળાકીયા, કારેલાં, અડદ, મસુર, વાલ, કળથી, સરસ, મી , તળ, અનુપમાંસ, ખાટુ અનાજ, કેળના પાન ઉપર જમવું, કાશાનુંવાંસણ, ગોળ વિકાર કરે એવા પદાર્થો, તીખું, ઉન્હ, કાંકરી, બેરા, લીંગડ, કરવંદ કેરા, ઉદારતન, સ્નાન, નાસી પદાર્થો
રૂપાનું ભસ્મ–બળતરા થતી હોય તે-સાકરમાં આપવું, ૧ વાત પતિને ત્રીફળામાં ૨ પ્રમેહને-ત્રીશું ગંધના ચરણમાં ૩
રસ કપર-એક ચઠી કીંવા બે ચઠી જુના ગેળમાં આપવું સર્વ રેગ ઉપર અનુપાન જી આપ્યું હોય તો રોગ દુર કરે છે પણ ૧ તોલાને એક શેર ગાયનું ઘી નાંખી પકાવ, પછી કાઢી લેઇ ખલ કરી મુકો, તેમાંથી એક ચોખા જેટલી માત્રા આપવી, સંધી રેગ પણ મટશે, પથ્ય દુધભાત તથા પાનનું બીડ
રસ સીંદુર–એક ચણોઠી અથવા બે ત્રણ તથા ચાર સુધી આપ વાત પ્રમેહને મધ તથા પીપરમાં આપ ૧ પીત પ્રમેહને ત્રીફલા તથા સાખરમાં ૨ સ્વાસ કાસ, શુળને, ત્રીકટુ તથા ભારંગમુળના ચુર્ણમાં મધ નાંખી આપ ૩ રક્તવીકારનેહળદર તથા સાકરમાં પંરેગ તથા કમળ તથા અગ્નિમંદ એને ત્રીક, ત્રીફલા, એમાં આપ. ૫ અગ્નિમંદ તથા બંદાસ્ટ તથા છાતીને રેગ એને પોપર, ચીત્રકમૂળ, હરડે, સંચળ, એમાં આપ૬ સૂત્રકૃચ્છ-સીલાજીત એલચીદાણા, સાકરમાં ૭ ધાતુવૃદ્ધને લવંગ, કેશર, જાવંત્રી,અકલકરા પીપર, ભાંગ કપુરને અણુ
સ સીંદુર ૧ ભાગ એ એખટા કરી આપ-૮ સર્વ જવરને લવીંગ, સંચળ, હરડે, એમાં આપવ, હરેચ થાવાને સચળ, તથા ત્રફળામાં ૧૦ ધાતુવૃદ્ધને લવીંગ, કેસર, નાગરવેલનું બીડું એમાં આપ, અથવા કેળાના ચુર્ણમાં આપવો, ૧૧ ઊલટીને-ભાંગ તથા અજમેદમા ૧૨ પેટ દુખવા ઉપર–સંચળ, હળદર, ભાંગ, અજમામાં ૧૩ કુમી રગને પળસ બી, ૨-૪ વાલ, ગોળ જુનો ૪-૮ વાલમાં ૧૪ સ અતીસારને અફેણ, લવીંગ, તથા ભાંગમાં ૧૫ અગ્નિ
For Private and Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુષાન પ્રકરણ
૧૯૫
મને સચળ તથા અજમેાદમાં ૧૬ પુષ્ટીથવાને ગળાના સત્વમાં ૧૭ સર્વ રોગાઉપર અનુપાનજી આપવા, રાગ નાશ પામેછે. ૧૮ પથ્યાપથ્ય પારાના ભસ્મ પ્રમાણે કરવું, વાયુને-મધ તથા પીપરમાં, ૧૯ કફ્તે-ત્રીકટુ તથા ચીત્રકમાં, ૨૦ પીત્તને સા કાં. ૨૧ ભ્રૂણને-ગુગળમાં, રર ફરી પુષ્ટી સારૂ-ચાતુરત, ત્રિફળા, શામ લીપુશ્ય નૃત, કાંતા લલાટ ભરણ, (કેશર) એમાં આપવું.
લાહ ભસ્મ-૧ ચણાઠી અથવા એ ચોાઠી ભાર્ આપવુ વલીપલીત ઉપર-ત્રિફળામાં ૧ ધાતુના રેગને ત્રીકટુ ભાર્ગમુળ, મધ એમાં આપવું ૨ શ્લેશ્મા રોગને પીપર તથા મધમાં. ૩ રક્તપીત્તને-ચાતુરજાતનુ ચુર્ણ તથા સાકરમાં, ૪ અલ વૃદ્ધીને-સાથેાડીનુ ચુર્ણ તથા ગાયના દુધમાં, ૫ ૫ડુ રેગને-માટેાડીના ઉકાળામાં, હું વીસ પ્રકારના પ્રમેહે ને-હળદર, મધ અથવા પીપર, તથા મધમાં ૭ મુત્ર±છને-સીલાજીતની સાથે ૮ પાંચ પ્રકારના કાસને-અરડુસેા, પીપર,દરાખ, મધ, એમાં ગાળી કરી આપવા. ૯ તખેલનીસાથે લીધા હાય તા અગ્નિ પ્રદીપ્ત કરસે, તથા ધાતુ અને કાંતી વધારો. ૧૦ એસડાના ઘણા રસ નાંખી તેમાં કાંજળી ચુક્ત કરી, સારૂ ગજપુઠ આપી ઉત્તમ ભસ્મ કરવું. એટલે શરીર લેાહ પ્રમાણે થશે તે ઉપર અપથ્ય-કહળુ તલનુ તેલ, અડદ, રાઈ, મદ્ય, ખાટા પટાથી, દાળ, અનુપમાંસ, જે પદાથાનુ પ્રથમ અક્ષર, કેરું છે તેવા પદાથી, માછલાં, જીવક, વેગણ, તીખું એવા પદાર્થ વર્જ કરવા તથા ઘણું વ્યાયામ કરવું નહી’
•
લાકનાથ માત્રા એ અથવા ત્રણ વાલ માત્રા ૨૦ અથવા ૩૦ મરીના દાણાનું ચુર્ણ કરી તેમાં મેળવી સુકવી વાયુના રોગને શ્રીમાં આપવી. ૧ પીત રા ગને-માખણમાં આપવી ૨ કફ રોગને-મધમાં આપવી. ૩ અતીસાર, ક્ષય તથા અરૂચી તથા સંગ્રહણી તથા ખળાપણુ, અગ્નિમદ ઉસ, સ્વાસ, તથા ગુલ્મ, એ રાગ ઉપર ઘણી ઉપયેાગી છે ૪ એ માત્રા લેઈ તે ઉપર ઘી લગાડેલ ભાતના ત્રણ કાળીયા લેવા, પછી ખાટલા ઉપર જરાવાર ચીતુ સેાજી', અરૂચીને-ધાણા ખાંડી તે ઉપરના ફોતરા કાડી શેકવા અને તેમાં સાકર મેલવી તે ચુર્ણની સાથે માત્રા આપવી, ૫ જ્વરને ધાણા તથા ગળાના ઉકાળામાં માત્રા આપવી, ૬ રક્તપીત્ત, તથા કફ તથા સ્વાસ, કાસ, તથા સ્વરભંગ, એ રોગા ઉપર વાળા, તથા અડુસાના ઉકાળામાં મધ તથા સાકર નાંખી માત્રા આપવી. ૭ નીદ્રા ન આવતી હેાય તથા અતીસાર સંગ્રહણી અને અગ્રિમă એ રેગા ઉપર-થેાડીક ભાગ સેકી તેના ચુર્ણમાં મધની સાથે માત્રા આપવી. ૮ શુળ તથા અજીર્ણને-સંચલ તથા હીમજ તથા પીપરના ચુર્ણમાં માત્રા મેળવી ઉન્હા પાણીના સાથે આપવી, ૯ જ્વર ઉપરમધ તથા પીપરમાં આપવી. ૧૦ પેટમાં ડાબા પડખે ગાંઠ થાયછે.તે ઉપર-તથા વાતરકત, ઉલટી, હુરસ અને રક્તપીત્ત ઉપર દાડમના ફુલના રસમાં આપવી. ૧૧ નાકમાંથી લાહી પડતુ હાય તા તેને ધરાના રસમાં તથા સાંવરસીંગ ધસી તેમાં માત્રા નાંખી નાસ આપવા ૧૨ ઉલટી તથા હેડકીને એકરના ઠળીયા માયલા મગજ તથા પીપર તથા મારના પીછાનુ ભસ્મ તથા માત્રા એ સર્વ એક ઠેકાણે કરી તેમાં સાકર તથા મધ મેળવી આપવી, ૧૩ સર્વ રેગા ઉપર અનુપાનની ચેાજના કરી આપવી. એ. લે રાગ દુર થશે.
For Private and Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૬
અનુપાન પ્રકરણું,
વંગ ભસ્મ—મુખની દુરગ ́ધીને– કપુરની સાથે આપવું. ૧ પૃષ્ટીથવા-જાયફળ અથવા દુધનીસાથે. ર્ પ્રમેહને- તુળસીના પાનનીસાથે, ૩ પડુરોગને-ધીમાં ૪ ગુલ્મ રાગને- ટંકણનીસાથે ૫ રક્તપીત્ત તથા ઊર્ધ્વ સ્વાસને- હળદરમાં, ૬ ખલબ્રૂહિંને- મધમાં ૭ પીતને-સાકરમાં ૮ મથેજને- નાગરવેલને પાનમાં અથવા કસ્તુરીમાં લૂ અગ્નિમ દને-કસ્તુરી તથા પીપરના ચુર્ણમાં અથવા કખામચીનીના સાથે,૧૦ દુરગ ́ધીને ચંપાના ફૂલના રસમાં ૧૧ એ પદ્મ એટલે પાપણીયાના રોગને-ખેરના છાલના ઊકાળામાં ૧૨ અજીર્ણને આમળાની સાથે અથવા સેાપારી સાથે૧૩હાડી તા વને-માખણનીસાથે.૧૪ વારેગમાં લસણની સાથે દાહઉપર-નિ’જીનારસમાં કુરુ શ ગનેન્સમુદ્રફળમાં અથવા નગાડના રસમાં ૧૭કુબડાપણાને આબાડાના મુળમાં ૧૮લીંગ વૃદ્ધિને-લવીંગ તથા સમુદ્રળ નાગરવેલનારસમાં ઘસી લેપ કરવા ૧૯ વસીકરણનેગારોચન તથા લવીંગમાં તીલક કરવા ૨૦ આધા સીસીકે-એન્ ડાનું મુળ તથા લવીંગ એની. સાથે ઘસી લેપ કરવા ૨૧ પ્લીહા રાગને-સવાગીનાસાથે રર વાયુને અજમાનીસાથે અથવા આસ ધનીસાથે ૨૩જલેાદરને-મકરીના દુધમાં ર૪ છેકરા થવાને-કાતમાં અથવા ગધેડીના દુધમાં ૨૫ કાંકડીના રસમાં લીધુ હોય તેા ના સરદાના મરદ થાયછે, ૨૬ મ સ્તકરાગને-અષાડાના રસમાં ર૭ ધાતુના વીકારઊપર-જાયફળ,જાવ ત્રી તથા લવીંગની સાથે આપવુ` ૨૮ કેડની પીડાને–જાયફળ તથા અસગધમાં આપવુ. ૨૯ જેહેમાજએટલે નાડી ત્રણને-નાગરવેલના પાનસાથે ૩૦ પેટની દુખાવ ઉપર-હરડાનીસાથે ૩૧ વાતગુલ્મને-છાસમાં ૩ર હરસને-સીસુકા પાનમાં, ૩૩ વાઈ આવેછે તેહુને લસણના તેલમાં નાશ આપવા. ૩૪ સ્વાસને-જાયફળ, લવીંગ, મધ, એનીસાથે ૩૫ શરીર અળવાન થયાને– તુળસીના રસમાં ૩૬,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
ત્રીવગ ભસ્મ—ચેતના થાવાને-જાયફળની સાથે ? પીતને- ધીમાં ર્ધાતુ પડેછે તેહુને. નાગરવેલના પાનમાં ૩ ભુક લાગવાને- પીપરમાં ૪ શુળને અજમા ની સાથે, પ કાઢગત વાયુને તથા નળવાયુને પણ-અજમાની સાથે ૬ પરમાનેકુંવારના રસ તથા તજમાં ૭ છાસ જેવી પેશામ આવેછે તેહુને-કુંવારના સેમાં,
શીળાત—એલચીદાણા તથા પીપરમાં ૧ માંસ ખાતુ હાય તે મુત્રકૃષ્ટ, સુત્રરાધ, પ્રમેહ, ક્ષય, એ રોગના નાશ કરેછે.
સુવર્ણ ભસ્મ—બળતરાને કડમાં આપવું ૧ સ્રીના સંગ કરવા હાયતાભાંગરાના રસમાં ૨ શરીરમાં શક્તિ આવવાને-દુધમાં ૩ નેત્રરોગને-માટેાડીમાં ૪ વૃદ્ધપણુ તથા વ્યાધી દુર થવાને- ધીમાં ૫ બુદ્ધિની વૃધી થયાને-વજની સાથે ૬ કાંતી વધવાને કેશરનીસાથે ૭ રાજયમા રાગને-શેડકઢા દુધમાં ૮ વીશનેનીરીશ સાથે ૯ ત્રીઢારા તથા ઊન્માદને સુઠ, લવીંગ તથા મરીનાસાથે ૧૦ શુધ્ય સુવર્ણના અનુપાના-મધમાં અથવા પાણીમાં ધસી આવું ઘણા ગુણ કરશે. ૧૧ જેહરીપર સેાનાના વરખ મધમાં ધેાઢી આપવા, ૧૨ સર્વ વ્યાધીને સવાશધીમાં આપણ ૧૩ ગ્રહની પીડાઊપર-મધ, આમળા, સુવર્ણ ભસ્મ એકઠું કરી આપવું ૧૪ લખમી પ્રાપ્ત થવાને-પદ્મકેશરની સાથે આપÑ ૧૫ આયુશ વધવાને- શખ પુસ્તીમાં ૧૬ કરૂ થવાને– શ્રીદારી કંદમાં ૧૭,
For Private and Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૭
અનુપાન પ્રકરણ હેરતાળભસ્મ–૧ વાતરક્ત તથા કુસ્સાદીરે એને ગળેના ઉકાળામાં અથવા ચરણમાં આપવું. રસ રક્તવીકારને-હળદરની સાથે ૩ અપસ્માર વાયુને વછનાગ તથા જીરામાં, ૪ જળદરને સમુદ્રફળમાં ૫ ભગંદરને તથા ફીરગાપદંશ, વિસાપમંડળ, ચળ, ખસ, વિસ્ફોટક, વાતરક્ત એ રેગને સાકરકેળાના રસમાં આપવું. ૬ તે માત્ર ૧ ચોખા જેટલી અથવા બે ચેખા જેટલી આપવી. જ્વર, ક્ષય, પંડરગ એને સાકરમાં આપવી. -આપ્યા પછી તરત પથ્ય આપવું, ભાત, ગાયનું દૂધ, ધોયેલ સાકરનું બુરૂ, અ૫ ભોજન કરવું, પાણી ઘણું પીવું નહીં, રાબમાં દૂધ નાંખી પીવું, સાંઝે મેળી ખીચડી ખાવી, સાકર ખાવી. ૭ વાયુ, શુળ, સુવારગ એને આદાના રસમાં આપવી. પથ્ય ઘી, ખીચડી અથવા ગાયનું દૂધ, માત્રા લીધા પછી ૪ ઘડી સુધી પાણી પીવું નહીં. અશક્તને ઉન્હ કરેલ પાણું ઠારીને આપવું શનીપાત અરધાંગવાયુ,વાયુગોળાને એજ અનુપાનમાં આપવું૮નબળા માણસને-જાયફળની સાથે, ૯ રકતપીતીને-હળદરની સાથે-૧૦ક્ષય-નાગરવેલના પાનમાં. ૧૧વીર્યવૃદ્ધિને નાગરવેલના પાકેલાં પાનમાં ૧૨ ઉર્ધ્વસ્વાસને હરડેની સાથે ૧૩સુસ્તીઉપર-સુંઠની સાથે ૧૪દુર્ગધીરે-ચંપાના કુલમાં અથવા સુગંધી પદાર્થની સાથે આપ ૧૫ વાયુને-આદાના રસમાં, ૧૬ પ્રમેહ-તુળસીના રસમાં. ૧૭ જલે દર-બકરીના મુતમાં. ૧૮ સરદીને-કેસર તથા જાવંત્રીના સાથે, ૧૯ અગ્ની મંદ-મધ તથા પીપરમાં ર૦ કાસક્ષયને-સાકરની સાથે, ૨૧ બંધેજ-લવીંગ તજ, તથા કપુરની સાથે, ઉતાર નબુ રર અઢારકષ્ટ ઉપરનીરગુડી સાથે, ૨૩ કામવૃદ્ધીને ગાયના દુધમાં આપવું.
હીરકભસ્મ–૧ કોડઉપર-બેરની છાલના ઉકાળામાં આપવું. ૨ વાયુને-આ દાને રસ તથા મધમાં, ૩કાસ, કફ, સ્વાસ, એને અડુ, મરી તથા પીપરમાં આપવું.
હીંગળ-ચસુવાગને ૧ ચઠીભાર માત્રા ગોમુત્રમાં આપવી. રપુટીને મધ તથા ઘીમાં.૩ પરસેવો ઘણે આવતો હોય તો સાકરમાં આપવો. ૪ ક્ષયઉપર કેશર બે ચણે ઠીભાર જાવંત્રી બે ચઠીભાર, સાકર ૪ માસા અને માવા ર ચઠીભાર એપ્રમાણે આપવી. ૫ સર્વ રોગને અનુપાન જી આપવી.
હેમગર્ભ–૧વાયને-સરગવાના છાલના રસમાં ૨ કફને-આદાના રસમાં ૩ સર્વ રેગને–મધ તથા પીપરમાં ૪ વર-વ્યાશ્રીના રસમાં.
ગળો તથા તેનું સત્વ–૧ વાલથી તે ૧ માસા સુધી આપવું. ૧ વાયુનેઘિીમાં આપવું. ૨ બંધકોસ્ટને–ોળમાં ૩ પીત-સાકરમાં ૪ કફમધમાં. ૫ વાતરકતને-બેરંડીયામાં ૬ આમવાયુને-સુંઠની સાથે ૭ જ્વર, વાતરકત, ૫ કરોગ, જીર્ણજવર, ઉલટી, અરૂચી, અરેગા, કમળ, પીત્ત, પ્રમેહ, કાર,
२३
For Private and Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
અનુપાન પ્રકરણ.
સ્વાસ, હેડકી, ક્ષયરોગ, બળતરાયુકત મુવક, રકતપ્રદર, મરેગ એ રાઉપર જે જે અનુપાને કહેલા છે તેની પેજના કરી આપવું. ૮ વલીપલીતરેગનેગળેનુ ચુરણ નીત્ય બે રાક આપવું. ૯ સર્વ મર્મસ્થાનના રેગઉપર-છાશમા આપવું ૧૦ સર્વ વ્યાધીને– ઠંડા પાણીમાં ૧૧ કેડ ઉપર-જંગલી તળસના પાનના રસમાં ૧૨ ઉદરરોગ તથા ગુલમરોગને સુંઠમાં, ૧૩ નેત્રરોગને ભેસના તાજા ઘીમાં ૧૪ કાળા કેશ થવા સારૂં-ભાંગરાના રસમાં ૧૫ અગ્ની મંદ-મુંડીને સાથે ૬૬ ધાતુસ્તંભન ઉપર- ગળાના પાંચ અંગનું ચુર્ણ કરી આપવું.
ત્રીકળા-હરડે ૩ ભાગ, બેહડા ૬ ભાગ, આમળા ૧ર ભાગ એનું ચુરણ કરી તેને વાવડીંગ, ખેર, ભાંગરો એની ભાવના આપી મુકવું ૧ વલી તથા પલી. તરંગને ૧ મહીને આપવું સારૂ શરીર થવાને છ મહીના આપવું. ૨ વૃધપણુ પ્રાપ્ત ન થવા સારૂ ૧ વરસ આપવું. ૩ પ્રમેહ, વીસમજવર, મંદાગ્ની, લેમરેગ, પીત્ત, એ રંગ જશે. ૪ નેત્રરોગોને મધ તથા ધીમા, ૫ વાયુરેગને-તેલમાં, ૭ પીત્તને-ઘીમાં ૭ કફને–મધમાં ૮ બીજો પ્રકાર–ત્રીફલાના ચરણમાં વાવડીંગ, ખેર, ભાંગરો, ખાખરે એના રસેની જુદી જુદી ૭ ભાવના આપવી પછી સરખા ભાગે સાકર મેળવી મુકવું તે લીધું હોય તો વલી તથા પલીત એ રોગ તથા સર્વરોગ જસે.
લસણ–સર્વ વાયુવેગો ઉપર સરસીયુ તેલ ૧ ભાગ, લસણ ,આદુ ૧, સીંધાલુણ ૧,એ સર્વ એખટા કરી વાસણમાં નાંખી દીવસ તડકામા મુકવું પછી કાઢી બીજા પાત્રમાં મુકવું અને સવારે શકતી પ્રમાણે ખાવા આપવું, તથા મઘ, માસ, ખાટા પદાર્થ, ચીકણા પદાર્થો ખાવાની રજા આપવી, અપથ્ય અછરણ થાય એઊ ખાઊ નહીં, તડકો લે નહીં, ઘણું પાણી પીવું નહીં, દૂધ તથા ગળ ખાવો નહીં. નળવાયુને-લસણની સળી માયલો કે કાઢી ઘીમાં તળી રાતે સુવા વખતે ખાવો, ઉપર પાણી પીવું નહીં.
ચાત્રક-એ લાંબા પાનનો અથવા ગેલ પાનનો કારતક અથવા માગસર મહાનામાં જંગલમાં જઈ સારી જગ્યા ઉપરના હોય તેના મુળ લાવી તેનું ચુરણ કરી મુકવું, તેમાંથી ૩ માસાથી તે છ માસા સુધી લેવાના વજનનુ પ્રમાણ છે. ૧ શરીર મજબુત થવાને ૩ મહીના સુધી આપવું. ૨ સર્વ વ્યાધી દૂર થઈ દીવ્ય શરીર થવાને એક મહીને છાસમાં આપવું. ૩ વલી પલીત, પંગ, અપસ્માર, જળદર, ભગંદર, હરસ, પ્રમેહ, કોડ એ ઉપર સરસીયુ, ઘી તથા મધમાં ૪ સર્ષ વ્યાધી દૂર થઈ રૂપ સારૂ થવાને એક મહીનો ગૌમુત્રમાં આપવું. ૫ બુદ્ધી સારી થવાને એક મહીનો મધમાં, ૬ ઝીણું ચુરણ કરી તેમાં ત્રીકટનું ચુરણ સરખા ભાગે નાંખી એક તોલા પ્રમાણે ઘી તથા મધમાં સાત દિવસ સવારના આપવું,
For Private and Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મવીપાક.
૧૭૯
અને એકલું દૂધ પીઇ રેહ્રીઁ, વલી પલીતરાગ દૂર થઈ ૠણી સ્ત્રીચે ભાગવે એવી શકતો આવશે.
કુવાડીયે.—૧તેના મુળનુ ચુરણ ખકરીના મુત્રમાં ૪૯ દીવસ લેવુ' વાળકાલાં થાસે ૨ વીસ માતા લીધુ હોય તેા અગ્નીની ધાસ્તી રહેસે નહીં, ૩ ચાવીસ માતા લીધુ હેય તા તે પુરૂષ થાકવાના નહીં, ૪ પચીસ સાતા લીધુ હેય તે જળનુ ભય રેહ્સે નહીં. પ સર્વ રોગાઉપર છાસની સાથે લેવા. એ ઉપર પથ્ય ગાયનું દૂધ તથા ભાત તેવીના બીજું કાંઇ ખાણૢ નહીં, એ અનુપાના ગાવર્ધન ગ્રંથ માયલા છે,
કર્મવિપાક.
કર્મવિપાક એટલે પુર્વ જનમના વીશે કરેલા પાપ કરમના પરીણામ એવા કે બીજા જન્મના વીશે રોગ ઉત્પન્ન થાય છે, તે મટવા વાસ્તે દેવની પૂજા, શાંતી,જપ,દાન,બ્રાહ્મણભાજન તથા આસડ વગેરે ઉપાયા કહેલા છે, એ માટે કીયા પાપથી કીયા કીયા રોગ ઉત્પન્ન થાય છે તથા તે મઢવાના ઉપાયે શું છે તે લખું છું.
૧ બ્રહ્મહત્યા થકે, રાજ્યક્ષમા એટલે ય ઉત્પન્ન થાય છે, તેને મૃત્યુજયનુ અનુસ્ટાન, સીવપુજા, તુળાદાન તથા નીત્ય સુવર્ણદાન કરવું,
૨ બીજાનુ દ્રવ્યહરણ કરી હાય તથા કોઈ ભાજન કરતુ હોય તેા તેને ઉઠાડવાન થી વીશુચીકા થાય છે, તેણે દરીદ્રી લાકોને ઇછાભાજન કરાવવુ
૩ પાતાના ગાત્ર માયલી કન્યા ભાગી હોય તથા સેાનાની ચારી કરી હાય તા પ્રમેહ, મુત્રકૃષ્ટ એ રોગ થાય છે, તેને સેાનાનુ દાન કરવુ
૪ શીવતુ ઝુરૂ પાડીયુ હાય તથા ધન, ધાન્ય હરણ કરી હેાય તથા મીજાના માનભ’ગ કરે તથા અપરાધ ન છતાં દંડ કરે તા ૫ડુરોગ તથા કમળા થાય છે, તેને ભુમીદાન કરવું તથા સાકરનુ પાણી એટલે સરમત કરી ગરીમાને પાવું,
૫ બીજાને ભારે પીડા કરે તેા શાફ્રોગ થાય છે, તેને જાસવંદીના લાખ ફુલ દેવ ઉપર ચઢાવવા.
હું જાદુ કરી, કીવા એસા આપી ગર્ભ પાયા તે જલેાદર થાય છે, તે બાબત મારગમાં ધરમખાતે પાણીની પરમ મુકવી.
૭ હીંસા તથા નીંદા કરી છે તેા નાડીત્રણ થાય છે. તેને ઉભયતામુખી ગાયનુ દાન કરવુ' ( એટલે વાછરૂ અરધુ જણ્યુ છે તેવી ગાય.)
૮ બાળહત્યા કરી છે તેા ગર્ભ પડે છે. તથા વૃદ્ધી થાતા નથી, તેને દેવ તથા બ્રાહ્મણને પુજા કરવી.
For Private and Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
કર્મવીપાક, - ૯ વિશ્વાસઘાત કરે તથા ખરાબ શબ્દ બલવા બીજાને જીવ લેવે તથા અપરાધ વીના કેઈને કેદમાં રાખવો તથા ઠેશ કરે તથા વગર અરથે રસ કરવી, રસ વીથ કરે તથા નીંદા કરવી તથા દેવ બ્રાહ્મણ ઉપર શાસના અરથે દાશ મુકવા એવા કારણથી તેર પ્રકારના શનીપાત થાય છે.
બીજા કારણે હેમના કુંડ, યજન, વિવાહ, કુવા,પાણીના નવાણે, ગોચરને નાશ કરી હોય તે તેર શનીપાત થાય છે, તેને સેનાની તુલા કરવી, ઘેડાનુ દાન કરવું અથવા વાય, કુવા, ડેરા બંધાવવા, તથા આમલી, કેઠા તથા બીલી તથા આંબાના ઝાડે, માર્ગ ઉપર વવરાવવા
૧૦ મુર્તી ફેડે તથા વરસાસન ભાગે તથા ચાર જાર એવુ બીજાને કહ્યું હોય તો હરસ, અતીસાર એ રેગ થાય છે તેને ભુમીદાન કરવું તથા રસ્તા ઉપર બાગ બનાવ ડેરા મઠ તથા તલાવ બાંધવા એટલે હરસ, અતીસાર એ રેગ દૂર થઈ કાસ, સ્વાસ પણ જાય છે,
૧૧ પંગતમાં જે જમવા બેસે તે તે ઘણુ ખાય છે એવું જે દુખ માને છે તેને અરૂચી થાય છે, તે બાબત અનાજ તથા પાણીનું દાન કરવું.
૧૨ બીજાને સુળ ઉપર ચઢાવ, હાથ તથો પગ તથા કાન કાપવા, આ ફિડવી પ્રાણીને અમોજ મારો એવા કરમોથી સત્તાવીસ પ્રકારના શુળ ઉત્પન્ન થાય છે. તે બાબત જે મારગે ચારનુ ભય હોય તેને બંદોબસ્ત કરી તે મારગ નીરભય કરે બંદીવાને છોડાવવા તરેતરેના ફલ તથા રસનું દાન કરવું, પાણીના નવાણુકરવા, હેમ તથા બ્રાહ્મણ ભોજન તથા જપ કરવા,
૧૩ બીજાને પીડા કરે છે તથા તેને દુ:ખ ક્યારે પડશે એવી ઈછા કરે છે તથા વિશ્વાસઘાત તથા મેહુ પાપ કરે છે તેને હેડકી, કાસ, સ્વાસ, એ ઉત્પન્ન થાય છે તે બાબદ પીપળાને પરદક્ષણે કરવી, ગ્રહશાંતી, પ્રાયશ્ચિત, દેવ, ગાય એની પુજા કરવી,
૧૪ ગાય, કન્યા તથા ષડર જે વેચે છે તેને ઘણું પ્રકારના વાયુ થાય છે, તે બાબત પ્રદાન તથા મધુ, ધેનુ એ આપવા,
૧૫ કથા ન સાંભળી હોય તે કરણમુળ રોગ થાય છે, તેને પંચગવ્ય આપવું.
૧૬ બીજાને ઠેશ કરે છે અને પિશુન્ય જોવે છે તેને અપસ્માર ( એટલે ફેફસ અથવા વાઈ ) આવે છે તે બાબદ વાછડા સોતી કપીલા ગાયનું દાન કરવું.
૧૭ જે દંભથી દેવ તથા બ્રાહ્મણની ભક્તી કરે છે પણ મનમાં ફેધયુકત હોય છે તેના પેટમાં રેગ ઉત્પન્ન થાય છે, તે બાબદ સેનાની પ્રતીમા કરી તેનું દાન કરવું,
૧૮ દીકરાની વહુ તથા કન્યાની સાથે બદકામ કરયુ હોય તો તેને પથરીનું દરદ થાય છે, તે બાબદ તીર્થયાત્રા કરવી,
For Private and Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મવીપાક.
૧૮૧
૧૯ બીજાનુ દ્રવ્ય તથા સ્ત્રીનું હરણ કરયુ હોય તો તથા નીંદા કરી હોય તો તેને નેત્રરોગ થાય છે, તે બાબદ ચાંદ્રાયણ પ્રાયચીત કરવું,
૨૦ બ્રાહ્મણ, ગાય, રાજા એને માર્યા હોય તથા ધર અને પાણીના નવાણુ ભાંગ્યા હોય તથા પરદ્રવ્ય તથા અનાજ તથા ગુરૂ, ધણું એની સ્ત્રી તથા કુટુંબમાયેલા સ્ત્રીનું હરણ કરવાથી તેને પંડરગ, કેડ, ય, અતીસાર, પ્રમેહ, પથરી, મુત્રકૃચ્છ, શુળ, કાસ, વર્ણ એ રેગ અનુક્રમે કરી થાય છે, તે બાબદ દશ દાન કરવા, - ૨૧ શરીર અશુદ્ધ રાખવાથી સંગ્રહણી થાય છે. બીજાને નરસા શબ્દો બોલવાથી ક્ષયરોગ થાય છે, એ બાબદ તથા સર્વ રોગ બાબદ પ્રદાન કરવા..
પર અનેક પ્રકારના વિલક્ષણ તાવ આવ્યા હોય તો દશદાને તથા ગાદાને કરવા પંડુ તથા કેડ એ રેગ બાબદ ગાય, ભુમી, સોનુ એ દાન કરવા, પ્રમેહ, શુળ, સ્વાસ, ભગંદર એ બાબદ સોનાનું દાન, જ્વર, સ્વાસ, કાસ એ બાબદ શીવની પુજા, શેફ, વર્ણ, પીનસ, હાર્વર એ બાબત શાંતી કરવી, ઊલટી બાબદ અન્ન દાન, ભ્રમને શસ્ત્રદાન, મંદાગ્નીને અગ્નીની સેવા, ગુલ્મરોગને કન્યાદાન, પ્રમેહ તથા પથરીને લવણુદાન, શુળને બ્રાહણભેજન, રકતપીત્તને ઘી તથા મધનુ દાન, વર્ણરેગને પીપળા તથા ઉમરાને પાણી નાખવું, સંગ્રહણું તથા અતીસાર એને ચતુરવીધ માહાદાન કરવા, કસ્ટરેગને ધાતુદાન, બહુમુત્રને ગોદાન, નેત્રરેગને છતદાન, નાસી કાગને સુગંધી પદાર્થોનું દાન, ત્વચા સંબંધી રોગને તેલદાન છબહારગેડને છ રસના દાને, દંતગને સ્તોત્ર પાઠ કરવો.
સ મા ૩.
For Private and Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાહરાત મહાદેવ ગોપાલ શાસ્ત્રી અમરાપુરકરને જ્ઞાનદર્પણ
છાપખાનામાં વેચવાને પુસ્તકે.
નામ કીમત. } નામ કીંમત. ' નામ , કીંમત. ભતિજ્ઞાનનાં વિવિધ પુસ્તપદ મજરી (હિંદી). ૦-ર- ઈશ્વરપાસના (કાપડનું પ્રભાતિ સંગ્રહ (મેટું) ૪-૦પું છું.)
-૦૫-૦ અધ્યાત્મ ભજનમાળા (૬૦૦ બાલબોધ સટીક. ૧–૦-૦ઇવનિત્યોપાસના. ૦-૧-૦ પદ કીર્તનો.) ૧-૮-બોધ ચિન્તામણી
વાસ્તુનિમિત્ત પ્રાર્થના. ૧-૧-૦ અણઘડની લાવણુઓ. ૦–૮–૦ ( રૂષીરાજ) ૦-૪-૦ હુતાશની.
૦-૧-૦ અખાનીવાણું ૦-૧ર-ભક્તમાળા ભાષાન્તર. ૧-૮-ધર્મવિવેચન. અષ્ટાક્ષરની ટીકા. ૦--ભજનીક કાવ્યસંગ્રહ ૧-૦–૧બાલસોપાસના. ૦-૧આશિક્તિ. ૦-૧-ક ભજનસાગર. ૦–૮–૦ વૃષ્ટિપ્રાર્થના. ઓધવજીના સંદેશા. ૦–૧–૦ ભજન ભંડાર. ૦-૧ર-૧ અનુષ્ટ ન પદ્ધતિ. ૦–૫-૦ ઉસવની પદમાળા. ૦––૦ ભકતમાળ ભજનાવલી. ૦૪-બ્રહ્મસંગીત, ૦-૧-૦ ઉપદેશ ચિન્તામણી. ૦-૬-ભાગવતને સાર. ૦–૧૨– બાલ ધર્મ. કબીરદર્ષણ. ૧-૪- શ્રી મહાપ્રભુજીનું પ્રા- દયા, ક્ષમા અને શાંતિ. ૦૨-૦ કબીર લીલામૃત. ૧-૦-૦|ગટય,
૦–૨–૧ભક્તિ અને નીતિ. ૦૧-૦ કાંકરોલીનો છપન . ૦–૨-૦ રસિક ભજનાવલી. ૦-૪-૦ અબળા શ્ર.
૦-૧-૦ : કૃષ્ણાશ્રય સટીક. ૦–૩-૦રાસલીલા (પ્રથમ ભાગ) -પ-૦,
ભાતૃભાવ.
૦-૧૦૦ કૃષ્ણચરિત્ર (ગીરઘરકૃત) ૩-૦-૦ , (બીજો ભાગ ૦–૮
પરકાળ. બ ૧-૮–૦ લાલબાવાનાં પદ સંગ્રહ.૦-૧૦
“નવસંહિતા. ૧-૦e કેવલ રસ (નિત્ય પાઠ). ૦–૨–૦ વલ્લભાખ્યાન અને મૂળ ગોપીગીતસટીક (ત્રણ પુરૂષ,
૦–૨–હવાતુ નિમિત્ત પ્રાર્થના -૧૦ ભાષામાં).
૦-૪-વિજ્યપત્રિકા (સુરદાસ), ૦–૮–સાધન બિંદુ. ૧-૪-૦ ગોપીગીત (વારતીક ટીકા–– Nડશચંય (ટીકા સાથે). ૧-૦-૦ બ્રાહ્મધર્મનાં વ્યાખ્યાન. ૦-ર-૦ છટભકૃત કીર્તનમાળા. ૦-૬-વૈશ્નવ-ગુરૂ-ધર્મ-કર્મ બ્રાહ્મધર્મમતસાર(ના હે.) –૧–૦ જમનાજીના ૪૦ પદ. -- શ્રીદેવકીનંદનારાચાર્યનાં
પ્રભુપ્રાર્થના. ૦-૧૦-૦ દશાવતાર સ્તોત્ર (પં. ભાષણ. ૦-પ-પ્રભુ પ્રાર્થના. સંગ્રહ. ૦-૧-૦ ગલાલજી) ૦-૧૦-સિદ્ધાંત મુક્તાવલી(સટીક)૧–૪–૦ પ્રાર્થના સમાજના સિદત્તાત્રયસંવાદ. ૦-૪– જ્ઞાન ઉપદેશ. ૧-૨-દ્ધાંત દીનતા આશ્રયનાં પદ, ૦–૮– જ્ઞાનોદય ભજનમાળા. ૦-૬-૦|જીવાત્મા અને પરમાધર્મપ્રકાશ.
૦-૪-ઈશ્વરપ્રાર્થનામાલી ભાગ માને સંબંધ. ૦–૧–૦ ઘોળ પદ સંગ્રહ. ૦-પ-૧ લે.
૦–૮–૦મરી માલા. ૦-૫૦૦ શ્રીનાથજીનું પ્રાગટય. ૦૮- ભાગ ૨ જે. ૦-૧૨-૦પાલતિ સહાય. ૦૨-૦ નિત્ય કિર્તન નથી વદિ અભંગમાલા ભાગ ૧૦-૮-વસંતત્વ (પુ.૧-૨-૩)-૪-૧ વસના ઉત્સવ. ૦-૬-, ભાગ ૨ જે. -૦-. નિરમળ ભજનમાળા. ૦-૧૨-દિંડી તથા અભંગ.
=
For Private and Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કીંમત. નામ કીંમત. નામે કીંમત. | ધામ પ્રોગ, કર્મ, સંબંધી પુસ્તીકા સાથે. 0-4- શ્રીમદભાગવત સટીક પડશસંસ્કાર. 1-0-0 (લીટરી) શ્રી બાળપ્રઆહુનિક પ્રદીપ-ચારે | બેધિની, સુબોધિની, વેદનું સંક્ષિપ્ત નિત્યકર્મ, ---- આદિ ઘણી ટીકાને આહુનિક કર્મયોગ. ૦૪-૧પુરાણકથા, માહાત્મય, ઈ-આધારેટીપણીઓ તથા ક્રિયમાણ સંગ્રહ સટીક. 0-8-1 -. શ્રીનાથજીનાં ચિત્ર સાથે ગૃહશાન્તિ અને નીલપ- ગરૂડપુરાણું સટીક બાળબોધ લીપીમાં મને દ્વતિ. ૦–પ- પ્રેતક૯૫ ) 1-0-0 હટા અક્ષર ખુલાં પત્ર દ્વિજન્ડિક સટીક. ૧-૦-દેવીભાગવત ભાષાન્તર 8-0-1( ગંગા જમના ટેક.)૧૨--૦ નવગ્રહના પાઠ સટીક. ૧–૦–શ્રીકૃષ્ણજન્મખંડ ભાષા શ્રીમદભાગવત ભાષાપ્રાગભાષ્કર પ્રથમ પ્રકાશ ઉત્તર પૂર્વાર્ધ. ૨-૦-૦ત્તર ઉપર લખી ટીકાને રવેદી, યજુર્વેદી,સામવેદી, શ્રીકૃષ્ણખંડ સંપૂર્ણ આધારે શ્રીનાથજીનાં પ્રત્યેક 0-1] કવિતારૂપે) 1-8-0 દર્શનીય અપૂર્વ ચિત્ર પ્રગભાષ્કર દિતીય પ્ર. માર્કડેય પુરાણનું ભાષા તથા ટીકાયત, શ્રીગેવકાશ પ્રત્યેક. 0-10-. ન્તિર. ૫૦–વર્ધનનાથજીનું ચિત્ર જપુરાણકદર્પણ ગર્ભધા માર્કડેયપુરાણ (કવિતા- ન્મચરિત્ર અને બીજાં નથી લઈ તમામ સંસ્કાર બધ) 5-00 17 ચિત્ર સાથે. પ-૦–૦ (શાની ઉધાપન વિગેરે ૫૦લેવા (કણબી) પુરાણ શ્રીમદભાગવત ભાષાંતર પુરાણક્તશ્રદ્ધા. ૦-૧-ગજરાતી ભાષાન્તર. 3-0-0 શ્રીધરીટીકાને આધારે પુરાણોક્ત વિવાહ. ૬-૧-વાલખીલ્ય પુરાણનું ( વેદધર્મસભાનું) 5-4-0 પુરાણોક્ત ગ્રહશાતિ ભાષાતર. 2-0- શ્રીમદભાગવત સંપૂર્ણ ટીકા સાથે. 0-4 વિષ્ણુપુરાણનું ભાષાન્તર.૪-૮-પધબઘ તથા ભગવતપુરાણત શ્રાદ્ધ પદ્ધતિ. શિવપુરાણ-જ્ઞાનસંહિતા ગીતા સટીક-કવિ (વ મહાલય શ્રાદ્ધ સટીક. 0-4-1) 4-- બ્રભ અને પ્રેમાનંદલઘુ ક્ષાત્ર આહુનિક , શિવરહસ્ય સટીક. 8-0-0 કૃત) શ્રીનાથજી અને મૂગુજરાતી ટીકા સાથે. 0-4 સ્કંદપુરાણ-પ્રભાસખંડ રલી મનોહરનાં તથા યજુર્વેદી સ ધ્યાપ્રયોગ બીજ ઉત્તમ ચિતરસીક. 0-1-2 શિવજીએ પારવતીજી * 'પ્રિત્યે કહેલું પ્રભાસમા સહિત. 5-0-0 આવેદી સંધ્યાગ. સટીક. - ૦-૧-ઉ 3-6- શ્રીમદભાગવત દશમસ્કંધ . ભાષાંતર, વિવાહવિધિ. ૦-૮-કંદપુરાણોક્ત નાગરખંડ ભાગવત દશમસ્કંધસટીક 3-0-0 વ્રતરાજ ગુજરાતી. ૪-૦-ભાવ'તર. ૭-૮-૧ભાગવત એકાદશ સ્કંધ સામવેદી છાંગ્યનાં આદું- ' , બ્રહોનરખંડ ૧-૧ર-ભાષાંતર. 1-0-0 નિક(ગુજરાતી ટીકાસાથે) -8-0 શ્રીભાગવત-શ્રીધરી ટી. ઇત્યાદી બીજા સંસ્કૃત તથા સર્વ સામવેદી સંધ્યાપ્રયોગ. 0-1-6 કાનુસાર ગુજરાતી ટીકા પુસ્તકે યોગ્ય કીમતથી મળશે. ષડપિંડવિધિ (યજુર્વેદી) સાથે બુક સાઈજમાં 8-0 For Private and Personal Use Only