Book Title: Updesh Saptatika
Author(s): 
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/022126/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 吸込 s ) N શ્રી ક્ષેમરાજ મુનિ કૃત. उपदेश सप्ततिका એ માષાંતર. ૯, મુળ અને ટીકાનું (કથા શિવાય) ભાષાંતર કરાવી અર.દાવાદ નિવાસી એન જીવીબાઇ તથા સાંકળીમાઇની માર્થિક સહાયથી S છપાવી પ્રસિદ્ધ કરનાર, શ્રી જૈન ધર્મ પ્રસારક સુભા—ભાવનગર. વીર સવત ૨૪૪૬. વિક્રમ સવત ૧૯૭૬. શ્રી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાવનગર. ૨ે Page #2 -------------------------------------------------------------------------- ________________ | શ્રી હેમરાજ શs उपदेश सप्ततिका सापांतर. મુળ અને ટીકાનું (કથા શિવાય) ભાષાંતર કરાવી અમદાવાદ નિવાસી બેન જીવીબાઈ તથા સાંકળીબાઈની—આર્થિક સહાયથી = = છપાવી પ્રસિદ્ધ કરનાર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા–ભાવનગર. વીર સંવત ૨૪૪૬. વિક્રમ સંવત ૧૯૭૬. ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસ–ભાવનગર, Page #3 -------------------------------------------------------------------------- ________________ સુચના. આર્થિક સહાય આપનાર બહેનની ઈચ્છાને અનુસરીને આ બુક જાહેર જૈન સંસ્થાઓને ઉત્તમ સાધુસાવીઓને તથા શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના તમામ સભાસદને ભેટ દાખલ આપવામાં આવશે, Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આ ઉપદેશ સપ્તતિકા નવ્ય તરીકે ઓળખાય છે. પ્રથમ એજ નામને ગ્રંથ સંવત ૧૫૦૩ માં શ્રી સોમધર્મગણિએ રચેલો છે. તે સુમારે ત્રણ હજાર લેક પ્રમાણે છે. આ ગ્રંથ તેજ નામને ત્યારપછી એટલે સંવત ૧૫૪૭ માં શ્રી ક્ષેમરાજ મુનિએ રચેલો છે અને સુમારે આઠ હજાર લોક પ્રમાણ છે. બંને ગ્રંથમાં વિષયે અને કથાએ તદન જુદી છે. આ ગ્રંથમાં દરેક પ્રસંગ ઉપર કથાઓ આપેલી છે. એટલે સુમારે ૧૦૦ ઉપરાંત કથાઓ છે. ક્યા વિષય ઉપર કેની કથા છે તે દરેક ગાથાને અંતે બતાવવામાં આવ્યું છે. આ ભાષાંતર કથા શિવાય બાકીના ભાગનું કરવામાં આવ્યું છે. આખા ગ્રંથનું ભાષાંતર બહુ વિસ્તિર્ણ થાય તેવું છે. ઉદાર દિલના કેઈ ગૃહસ્થની તેવી ઈચ્છા થશે તે તે પણ બની આવશે. " આ ગ્રંથનું મૂળ માગધી ભાષામાં છે અને કથાઓ સંસ્કૃત તેમજ પ્રાકૃતભાષામાં, ગદ્યમાં તેમજ પદ્યમાં ઘણી વિદ્વત્તા ભરેલી લખી છે. તે આ ગ્રંથ ટીકા સાથે અમે ત્રણ વર્ષ અગાઉ છપાવીને બેહાર પાડેલ છે અને લઘુ સપ્તતિકા શ્રી આત્માનંદ જેન સભા તરફથી ટીકા સાથે છપાયેલ છે. જેનશાસ્ત્રમાં આપેલા ચાર અનુગ પૈકી આ ગ્રંથમાં ચરણ કરણાનુગ અને ધર્મકથાનુગ–એ બે અનુગ આપેલા છે. તેમાં થી ધર્મકથાનુગ બાકી રાખીને માત્ર ચરકરણનુયોગને જ આમાં સમાવેશ કરેલ છે. આ ગ્રંથ નામ પ્રમાણેજ ગુણવાળે છે. તેમાં અનેક વિષયને ઉદ્દેશીને ઉપદેશ આપેલો છે. તેમાં આપેલા વિષયે અનુકમણિકારૂપે પૃથક્ પૃથક્ દર્શાવતાં વિસ્તાર થાય તેવું હોવાથી અનુક્રમ Page #5 -------------------------------------------------------------------------- ________________ ણિકાજ લખવામાં આવેલ નથી. કુલ ગાથાઓ ૭૩ છે, પરંતુ પ્રથમની ગાથા મંગળિકની અને છેલ્લી બે ગાથા ફળદર્શક હોવાથી બાકીની ૭૦ ગાથાજ ઉપદેશ માટે છે, એટલે સપ્તતિકા નામ સાર્થક છે. મૂળના અને ટીકાના કર્તા એકજ છે. . આ ગ્રંથના કર્તાએ, આ ગ્રંથ કયાં અને કોના આગ્રહથી કર્યો છે તેના ઉત્તરમાં કર્તાએજ કહેલું છે કે હિંસારકેટના રહેવાવાળા શ્રીમાળી જ્ઞાતિવાળા પટ્ટપર્પટગેત્રવાળા દાદા નામના શ્રાવકના આગ્રહથી આ ગ્રંથ બનાવવામાં આવ્યો છે. કર્તા ખરતરગચ્છના છે છતાં આ ગ્રંથમાં ગ૭ સમાચારીની ભિન્નતાને અંગે કાંઈપણ જણાવેલ નથી. આ સપ્તતિકાની ૭૩ ગાથાઓ ઇંદ્રવજાણંદમાં બનાવેલી છે અને તે એવી સરલ ભાષામાં રચેલી છે કે તે કઠે કરવાથી અને તેને પાઠ કરવાથી અત્યંત આહાદ ઉપજે તેમ છે. તે સાથે નિર્જરા પણ થાય તેમ છે. . આ ભાષાંતર છપાવવામાં ગુફણીશ્રીજી લાભશ્રીજી મહારાજના ઉપદેશથી અમદાવાદ નિવાસી બાઈ જીવીબાઈ તથા સાંકળીબાઈ એ આર્થિક સહાય આપી છે, અને તેથી જાહેર જૈનસંસ્થાઓને તેમજ ઉત્તમ સાધુ-સાધ્વીઓને અને અમારી સભાના તમામ સભાસદને ભેટ આપવાનું મુકરર કરવામાં આવ્યું છે. આશા છે કે દ્રવ્યની સહાય આપનાર બહેનની શુભેચ્છા તેથી પાર પડશે. આ લઘુ બુકની પ્રસ્તાવના વધારે નહીં લંબાવતાં ટુંકામાંજ સમાપ્ત કરવામાં આવે છે. શ્રાવણ પ્ર-શુદિ ૧૫ | . ૧૯૭૬. | શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર, Page #6 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય શ્રી ક્ષેમરાજ મુનિ પ્રણીત नव्य उपदेश सप्ततिका. ( ભાષાંતર–વિવેચન સહિત ) ૧ तित्थंकराणं चरणारविंदं, नमित्तु नीसेस सुहाग केंं । मूढोऽवि भासेमि हिओवरसं, सुणेह भव्वा सुकयप्पवेसं ॥१॥ 13 મૂળા—સમગ્ર સુખના કદ ( મૂળ ) સમાન તીર્થંકરોના ચરણકમળને નમસ્કર કરીને હું મૂઢ બુદ્ધિવાળા છતાં પણ સુકૃત (પુણ્ય)માં પ્રવેશ કરાવનાર હિતાપદેશને કહું છું. હું ભળ્યે! તે તમે સાંભળે. ૧ ટીકા—હૈ ાબ્યા ! સાંભળે. હુ હિતાપદેશ કહું છું. હું કેવા છું ? કે મુગ્ધ હેય અને ઉપાદેયની બુદ્ધિ રહિત છું, તા પણ પ્રાણીઓને હિતકારક એવા ઉપદેશને કહું છું. તે ઉપદેશ કેવા છે ? કે જેનાથી સારા–શુભ કાર્ય માં પ્રવેશ થાય અથવા જેનાવડે સુકૃતમાં પ્રવેશ થાય એવા હિતાપદેશને હું કહું છું; કારણ કે હિતાપદેશનુ શ્રવણુ કર્યા વિના કાર્યની પણ બુદ્ધિ સુકૃત્ય સન્મુખ થતી નથી. ગ્રંથના આરંભમાં મંગળને માટે કહે છે કે તીર્થંકરાના ચરણ રૂપ કમળને નમસ્કાર કરીને, અહીં તીર્થ. બે પ્રકારે કહેવાય છે—દ્રવ્ય અને ભાવ. તે વિષે કહ્યું છે કે— Page #7 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સમિતિકા. " दाहोपशमस्तृष्णा-विच्छेदः क्षालनं मलस्य यतः । अस्तिसृभिर्बद्धं, तत एव द्रव्यतस्तीर्थम् ॥ सम्यग्दर्शनचरण-ज्ञानावाप्तिर्यतो भवेत् पुंसाम् । आचार्यात्प्रवचनतो, वाऽप्येतद्भावतस्तीर्थम् ॥" દાહની શાંતિ, તૃષાને નાશ અને મળનું પ્રક્ષાલન એ ત્રણ પ્રયજન સહિત જે હેય, તે દ્રવ્યતીર્થ કહેવાય છે. જે આચાર્યથી અથવા પ્રવચનથી મનુષ્યને સભ્યપ્રકારે જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ થાય તે ભાવતીર્થ કહેવાય છે.” તેમાં ગંગા નદી, પ્રયાગ ક્ષેત્ર વિગેરે દ્રવ્યતીર્થ છે; કેમકે ત્યાં ગયેલા પ્રાણીઓને બાહ્ય મળનું પ્રક્ષાલન તથા તૃપાને નાશ વિગેરે થાય છે; પરંતુ કર્મરૂપી મળને નાશ થઈ શક્તા નથી. પણ ભાવતીર્થ તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ છે. કારણ કે જ્ઞાનાદિકને પામેલા પુણ્યવંતને દુષ્ટ અષ્ટ કર્મરૂપી મળને નાશ કરવા રૂપ સિદ્ધિ અત્યંત ઘટી શકે છે. આવા પ્રકારના ભાવતીર્થને કરનારા જે હોય તે તીર્થકર કહેવાય છે. આવા ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી સર્વ તીર્થકરેના ચરણકમળને નમન કરીને, તે ચરણકમળ કેવાં છે? તેનું વિશેષણ આપે છે-નિઃશેષ એટલે સમગ્ર એવા જે મનુષ્ય, સ્વર્ગ અને મોક્ષાદિકનાં સુખ, તેમને કંદ એટલે મૂળ કારણ. જેમ કંદથી વનસ્પતિ (વૃક્ષાદિક )ની ઉત્પત્તિ થાય છે, તેમ ભગવંતના ચરણની સેવા જ સમસ્ત સુખસમૂહનો હેતુ છે. તેથી કરીને “નિઃશેષ સુખના કંદરૂપ” એ વિશેષણ યુક્ત છે. આ કારણથી તેમના ચરણને નમસ્કાર ગ્રંથના આરંભમાં શ્રેયસ્કર છે. અહીં કોઈ શંકા કરે કે –“હું મૂઢ બુદ્ધિવાળા છતાં પણ હિતોપદેશને કહું છું. એમ જે કહ્યું, તે કેમ Page #8 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. ઘટી શકે? કારણ કે જેઓ સર્વથા પ્રકારે અજ્ઞાની છે, તેઓનું ધર્મોપદેશ આપવાનું સામર્થ્ય વ્યર્થ છે; જેઓ સ્વયં બુદ્ધ હોય છે, તે જ પર પ્રતિબોધ પમાડી શકે છે, બીજા અજ્ઞાનીઓ પ્રતિબોધ કરી શકતા નથી.” આ શંકાનું ગ્રંથકાર સમાધાન કરે છે કે–“ગુરૂકૃપાથી મારામાં પણ કાંઈક જ્ઞાન રહેલું છે, પરંતુ તે જ્ઞાન સ્વ૯૫ હોવાથી સર્વાપણું ન હોવાને લીધે અસત્ (અછતા) જેવું જ છે. સર્વજ્ઞાની તે કેવળી ભગવાન જ છે, તેના સિવાય બીજો કોઈ પણ પુરૂષ પૂરું પંડિતપણું પામી શકે નહીં, કારણ કે સૂર્ય વિના બીજે મણિ, દીપક વિગેરે કઈ પણ તેજસ્વી પદાર્થ અખિલ પૃથ્વીના સમસ્ત પદાર્થોના સમૂહને પ્રકાશિત કરી શક્તા નથી. તેથી મૂઢ શબ્દ લખીને ગ્રંથકારે પિતાના ગર્વના અપહારને ઉચ્ચાર કર્યો છે તે એગ્ય જ છે.” વળી અહીં બીજી શંકા પણ કોઈને ઉત્પન્ન થાય કે-“હે ભવ્ય ! તમે હિતેપદેશને સાંભળે. એમ કેવળ ભવ્યને ઉદ્દેશીને જ જે કહ્યું, તે પણ અસંગત છે. કારણકે જગતપ્રભુ નિર્વિશેષ બુદ્ધિથી ભવ્ય અને અભિવ્ય જેની પર્ષદા સમક્ષ વર્ષાઋતુના ઉન્નત જળ ભરેલા મેઘની જેવી ગંભીર, મધુર અને એક જન સુધી વિસ્તાર પામતી વાણીવડે સદ્ધર્મને ઉપદેશ આપે છે, તેમાં ભવ્ય કે અભવ્યને કાંઈ પણ વિશેષ હતો નથી.” આ શંકાના સમાધાનમાં ગ્રંથકાર કહે છે કે–ખરી વાત છે કે ભગવાન ભવ્યાભવ્યના વિશેષ વિના જ ધર્મોપદેશ આપે છે, તેપણ તેમાં આટલું અંતરૂં છે, જે ભવ્ય જીવો છે, તે જ અરિહંતે ઉપદેશ કરેલે જીવરક્ષાદિક નિર્મળ હિતોપદેશ કે જે બીજા સર્વ ધર્મ કરતાં અત્યંત શ્રેષ્ઠ છે અને વિશેષ પ્રકારે મોક્ષસુખને સાધવામાં પટુતર છે, તેનું શ્રવણ કરવામાં અધિકારી છે, અને શ્રવણ કર્યા પછી યથાર્થ સિદ્ધિપુરીના માર્ગને Page #9 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. અનુસરીને સિદ્ધાંત (આગમ) માં પ્રતિપાદન કરેલી પવિત્ર ચારિક ત્રની કિયાઓના સમૂહને સ્વીકારે છે અને જેઓ અભવ્યો છે, તેઓ સર્વ પ્રાણીઓને હિતકર અરિહંતનું શાસ્ત્ર સમ્યક્ પ્રકારે શ્રવણ કર્યા છતાં પણ એકાંતે તેમાં રૂચિવાળા (શ્રદ્ધાવાળા) થતા નથી, તેમજ સમ્યક્ પ્રકારે તપ–સંયમની ક્રિયા આચરતા નથી. તેથી તેઓ ગૌરવને યેગ્ય એવા નાગરિક લકના વ્યવહારમાં ગ્રામ્ય લેકની જેમ અરિહંતના ધર્મમાં અધિકારી નથી. આ કારણથી તેમની ઉપેક્ષા કરવી એ જ કલ્યાણકારી છે.” વળી સર્વ પ્રાણુઓના ઉપકારકર્તા ભગવાન જાતે ઉપદેશક છતાં પણ અભવ્યના અંત:કરણમાં સદુપદેશના લેશનો પણ પ્રવેશ નથી થતે તે તેમના અનંતા પૂર્વ ભાગમાં ઉપાર્જન કરેલા અત્યંત દુર્ભોઇ પાપને જ પ્રભાવ છે એમ જાણવું, પરંતુ નિર્દોષનું પોષણ કરનાર જિનેશ્વરનો તેમાં કાંઈ પણ દેષ નથી. તે વિષે પજ્ઞ મેઘદ્વાત્રિશિકામાં કહ્યું છે કે" विश्वत्रातरि दातरि त्वयि समायाते प्रयाते महा___ भीष्मग्रीष्मभरे प्रवर्षति पयःपूरं धन प्रीतिदम् । दुःखाच्छुष्यति यद्यवासकवनं पत्रत्रयाच्चाधिका, यवृधिन पलाशशाखिनि महत्तत्कर्मदुश्चेष्टितम् ॥" હે મેઘ ! મહા ભયંકર ગ્રીષ્મઋતુ ગયા પછી વિશ્વનું રક્ષણ કરનાર અને દાતાર એ તું આવીને પ્રીતિ આપનાર એવા જળસમૂહને વરસાવે છે, તે વખતે જે કદાચ દુઃખથી જવાસાનું વન સુકાઈ જાય છે, તથા પલાશ (ખાખરા) ના વૃક્ષ ઉપર ત્રણે પાંદડાંથી વધારે પાંદડાં હતાં નથી, તે તેના મહા દુષ્કર્મને જ પ્રભાવ છે.” Page #10 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સતિકા. . આ કારણથી ભવ્ય પ્રાણુઓને જ ધર્મ શ્રવણ કરવા આમંત્રણ કર્યું તે યોગ્ય જ કર્યું છે. કહ્યું છે કે" संक्रामन्ति सुखेन हि, निर्मलरत्ने यथेन्दुरविकिरणाः। ભવ્ય તથૈવ હિં, વિશક્તિ ધામઃ || ? ” જેમ નિર્મળ રત્ન ઉપર ચંદ્ર સૂર્યનાં કિરણે સારી રીતે સંકમે છે, તે જ પ્રમાણે ભવ્ય પ્રાણીઓના હૃદયમાં ધર્મોપદેશના સમૂહો સુખે કરીને પ્રવેશ કરે છે.” હું તીર્થકરેના ચરણકમળને નમીને હિતોપદેશ કહું છું. તે હે ભવ્ય ! તમે સાંભળે. એ પ્રમાણે આ લોકને સંબંધ છે. આ રીતે ઈંદ્રવજી છંદવાળા પહેલા કાવ્યને અર્થ થયે. આ આખા ગ્રંથમાં મૂળ લેકે ઈંદ્રવજા છંદવાળા જ છે. ૧ सेविज सव्वन्नुमयं विसालं, पालिज सील पुण सव्वकालं । न दिजए कस्स वि कूडालं, छिदिज एवं भवदुकजालं ॥२॥ મૂળાર્થી—વિશાળ એવા સર્વજ્ઞના મતને આશ્રય કરે, તથા સર્વદા શીલ પાળવું, તથા કેઈને પણ ફૂટ (ખોટું) આળ ન દેવું, એ પ્રમાણે કરવાથી ભવદુ:ખના સમૂહને પ્રાણી છેદે છે. ૨ ટીકાર્થ_હિતોપદેશને ક્રમ આ પ્રમાણે છે.—“વિશાળ” એટલે વિસ્તીર્ણ અથવા સર્વ બીજાં શાસન કરતાં સર્વોત્કૃષ્ટતાએ . કરીને જે છે તે વિશાળ કહેવાય છે. એવા “સર્વજ્ઞના મતને ”— ભૂત, વર્તમાન અને ભાવી વસ્તુતત્ત્વના સમૂહને દ્રવ્ય અને પર્યાયથી જે જાણે તે સર્વજ્ઞ કહેવાય છે, તેના “મતને”—શાસનને સે Page #11 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. વવું ”—આશ્રય કરે; કારણ કે સર્વસના શાસનની સેવા રૂપ મુખ્ય ધનની વૃદ્ધિ વિના અસંખ્ય દુખસમૂહને પ્રાપ્ત કરાવનાર પાપસમૂહથી ઉત્પન્ન થયેલ અત્યંત દુર્ગતિ અને ભયંકર દારિદ્રયરૂપ ઉપદ્રવને કદાપિ ક્ષય થતું નથી. “વિશાળ રત્નાકર (સમુદ્ર) ની સેવા કેઈ વખત પણ નિષ્ફળ થતી નથી.” તથા નિરંતર શીળ પાળવું. સર્વજ્ઞ મતની સેવાનું એ જ મુખ્ય ફળ છે કે સાધુઓએ અને શ્રાવકોએ શ્રદ્ધાપૂર્વક સર્વદા સુશીલપણે રહેવું. કદી પણ નિશ્ચળ અને નિર્મળ શીલમાં શિથિલતા કરવી નહીં. ચેતનાવંત પ્રાણુંઓએ આજે મારે આત્મા ભલે છુટે રહે, કાલે નિયમ અને કષ્ટાનુષ્ઠાનાદિકનું હું પાલન કરીશ.” એ પ્રમાણે કદી પણ ચિત્તમાં ચિંતવવું નહીં, કેમકે કાલની કોને ખબર છે. દ્રઢ ધર્મવાળાઓનાં જીવિતનું મુખ્ય ફળ એ જ છે કે રોહિણું વિગેરેની જેમ નિષ્કલંક શીળ પાળવું. તથા કેઈને પણ કૂટ આળ-ખોટું કલંક દેવું નહીં. આ પ્રમાણે કરવાથી જંતુપ્રાણી સંસારના દુઃખજાળને છેદે છે-છેડી શકે છે. અહીં મૂળ કમાં જંતુ શબ્દ કહ્યો નથી, તે પણ તેને કર્તા તરીકે અધ્યાહાર જાણો. સંસારના દુઃખરૂપી જાળ એટલે જાળના જેવી જાળ જાણવી. જેમ જાળમાં પડેલ મત્સ્ય અત્યંત દુઃખી થાય છે અને તેને છેદીને જ્યારે બહાર નીકળે છે ત્યારે સુખી થાય છે–તે વિના સુખી થત નથી, તે જ પ્રમાણે આ જંતુ પણ ભવજાળને છેદવાથી જ સુખી થાય છે, પણ અસત્ એવા ઘણા વિકલ્પોથી યુક્ત અને પ્રબળ આળજાળથી ભરેલા અન્ય મતની સેવારૂપ પ્રયત્ન કરવાથી ખરૂં સુખ મળતું નથી. આમ કહેવાથી શ્રી જિનમતનું આરાધન કરનાર મનુષ્યને જ આત્યંતિક અને અનંત સુખસમૂહની પ્રાપ્તિ થાય છે એમ કહ્યું; -તથા આ કાવ્યમાં ઉત્તરોત્તર સુખને લાભ દેખાડ્યો છે, એટલે કે Page #12 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સાંતકા, જેનું ચિત્ત જિનમતમાં આસક્ત હાય છે તે મનુષ્યને ઉજ્જવળ શીળ પાળવાથી વિશ્વમાં અત્યંત પ્રશ ંસનીયપણું પ્રાપ્ત થાય છે. અને જો શીળને ધારણ કરે છે તેા તે અવશ્ય બીજાને કલંક આપનાર થતા નથી. વળી તેથી કરીને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થવાને લીધે તેની મૃષા ભાષાથી નિવૃત્તિ પણ સિદ્ધ થાય છે. આ પ્રમાણેની ડાહ્યા પુરૂષોને હિતશિક્ષા દેવી તે શ્રેયકારી છે. આ લેાકના બીજા પાદમાં અદ્વૈત, અત્યંત અને નિમૂળ એવા શીળ ગુણને પ્રગટ કર્યા છે. પુરૂષે પેાતાની પરણેલી સિવાય અન્ય સર્વ સ્રીઓના નિર ંતરને માટે ત્યાગ કરવા, અને સ્ત્રીએ પરણેલા પતિ સિવાય અન્ય સર્વ પુરૂષવર્ગના સર્વદા નિષેધ કરવા તે શીલ કહેવાય છે. પહેલા પાદમાં સર્વજ્ઞના મતની સેવા કરવાના ઉપદેશ કહ્યો; અને ત્યાર પછી શીળ પાળવાનુ કહ્યું, તે સુવર્ણની મુદ્રિકામાં રત્નની ચાજનાની જેમ યાગ્યજ છે; કેમકે શ્રી જિનમતનુ આરાધન સર્વ મતામાં શ્રેષ્ઠ છે, તેની આરાધના કરનાર શ્રાવક પુણ્યની પ્રભાવના કરતા છતા જો શીલ યુક્ત હાય તો તે અત્યંત પ્રશ સાના સ્થાનને પામે છે. હવે ત્રીજા પાદનુ તાત્પર્ય એ છે જે પૂર્વ બીજા પાદમાં સર્વદા શીળ પાળવાનુ કહ્યું; માટે જો શીળવાન પુરૂષ કોઇને ખાટું કલંક ન આપે તે તે યુક્તજ છે; કેમકે શીળવાળાને મિત ને હિત ખેલવાથી અત્યંત શૈાભા પ્રાપ્ત થાય છે. તેથી કાઈને ખાટુ કલક દેવું નહીં. આ શ્લોકમાં જિનમતની સેવા ઉપર કેશરી ચારનું, શીલ ઉપર રોહિણીનુ અને ફૂટ કલીંક ઉપર વૃદ્ધા સ્ત્રીનુ એમ ત્રણ દૃષ્ટાંત ટીકામાં અનુક્રમે વિસ્તારથી અસરકારક રીતે આપેલાં છે. ૨ ७ २ पेयासियां ने परस्स छिद्द, कम्मं कंरिजा न कयाविरुद्दं । मित्ते तुल्लं च गॅणिज खुद्दं, "जेणं विजा तुह जीव भदं ॥ ३॥ Page #13 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. મૂળાથ–પરનું છિદ્ર પ્રકાશિત કરવું નહિ, કૂર કર્મ કદાપિ કરવું નહીં, તથા શુદ્ર માણસને પણ મિત્ર તુલ્ય ગણવે, જેથી કરીને હે જીવ! તારું કલ્યાણ થાય. ૩ ટીકાથ–પૂર્વ કલેકના ત્રીજા પાદમાં કલંક આપવાને સર્વથા નિષેધ કર્યો, ત્યારપછી પરના છિદ્રની ગાણું કરવી, તે પણ અગ્ય છે એમ કહ્યું. જે પુરૂષ અન્ય જન ઉપર કલંકનું આપણું નહીં કરે, તે પરના છિદ્રની ગવેષણ પણ કરશે નહીં. આ ત્રીજા કાવ્યની વ્યાખ્યા કરતાં કહે છે કે–પરનું છિદ્ર એટલે પારકા દેષની પ્રગટતા કોઈની પાસે કરવી નહીં. તેમાં પણ ધર્મના દાતાર એવા ગુરૂનાં અકલ્યાણકારક–પાપકારક છિદ્રો કદાપિ જેવાં નહીં. તે વિષે શ્રીદશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે – ' ... "एवं तु अगुणप्पेही, गुणाणं च विवजउ । तारिसो मरणंतेऽवि, नाराहेइ संवरं ॥ बहुं सुणेइ कन्नेहिं, बहुं अच्छीहिं पिच्छइ । . न य दिलं सुयं सव्वं, भिस्कु अस्काउमरिहइ ॥ જે બીજાના દોષને જેનાર હોય, અને ગુણોને વર્જનાર હોય, તે સાધુ મરણાંતે પણ સંવરની આરાધના કરી શકતું નથી. ભિક્ષુ-મુનિ પિતાના કર્ણ વડે ઘણું સાંભળે છે, અને નેત્રવડે ઘણું જુએ છે, પરંતુ જેટલું જુએ અને જેટલું સાંભળે તેટલું સર્વ કહેવાનેપ્રકાશ કરવાને યોગ્ય હેતું નથી.” છે. તથા–“સહિં અૉર્દિ” એટલે કેઈન છતા અથવા અછતા દેને જોઈને પ્રગટ કરવા નહીં વિગેરે. આ પ્રમાણે જાણીને Page #14 -------------------------------------------------------------------------- ________________ * , નવ્ય ઉપદેશ સતિકા. ગુરૂના ગુણેજ ગ્રહણ કરવા, પરંતુ દેને ગ્રહણ કરવા નહીં. જે કઈ માતૃમુખ (બાયલે) અને દુર્મુખ એવો પુરૂષ પરના દેશે પ્રકાશે છે, તે અનાર્ય સંગમ સ્થવિરના શિષ્ય દત્તની જેમ દુઃખને ભાગી થાય છે. તથા શૈદ્ર-કર કર્મ કરવું નહીં તથા શુદ્ર એટલે દુષ્ટ માણસને પણ મિત્ર તુલ્ય ગણવે. આ રીતે કરવાથી હે જીવ! તારૂં ભદ્રકલ્યાણ થશે. આ લોકના પહેલા પાદમાં પર છિદ્રને પ્રકાશ કરવાને નિષેધ કર્યો, તે ત્યારે જ ઘટી શકે કે જ્યારે શૈદ્ર-ઘેર કર્મ ન કરાય. તેથી કરીને બીજા પાદમાં રૌદ્ર કર્મ ન કરવું એમ કહ્યું. એટલે કે ધમી માણસે કદાપિ પણ શૈદ્ર–ભયંકર કાર્ય કરવું નહીં. દુ:ખને આપનાર એવું કર્મ કરવાથી જેને અંત ન આવી શકે એવા સેંકડો પાપની પ્રાપ્તિ થાય છે, તેથી એવું કર્મ કલ્યાણની ઈચ્છા રાખનાર પ્રાણીએ કરવું નહીં. ઘોર કર્મનું વર્જવું પણ ક્ષુદ્ર પ્રાણુઓની સાથે વેરભાવ ન રાખવાથી, તેમના હિત ચિંતવનથી તથા તેમની સાથે મૈત્રીભાવ રાખવાથી જ થઈ શકે છે. આ હેતુથી જ આ લોકના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે સુદ્રને–દુષ્ટને પણ એટલે અત્યંત અપકાર કરનારને પણ મિત્રની તુલ્ય ગણવે, એટલે કે પરમ ઉપકારી હોય તે જાણ દુષ્ટને વિષે પણ અનિષ્ટનું આચરણ કરવું નહીં, કે જેથી સમતાના આલંબનવડે કરીને હે જીવ! તારૂં મોક્ષની પ્રાપ્તિ રૂપ કલ્યાણ થઈ શકે. આ ત્રીજા કનું તાત્પર્ય છે. આ લેકમાં પરછિદ્ર જેવાનું વર્જવા ઉપર દત્તની, રૌદ્ર કર્મના નિષેધ ઉપર ઉતિ કુમારની અને ક્ષુદ્ર જીવ સાથે પણ મૈત્રીભાવ રાખવા ઉપર સમરવિજય તથા કીતિચંદ્રની કથા છે. આ કથામાં સમરવિજય નામના મોટાભાઈએ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ - નવ્ય ઉપદેશ સતિકા. કીતિચંદ્ર નામના નાના ભાઈને દ્વેષને લીધે મારવાના ઘણું ઉપાય કર્યો છે, પરંતુ પુણ્યપ્રકૃતિને લીધે કીતિચંદ્ર તેમાં બચી ગયે અને છેવટ ગુરૂના ઉપદેશથી તેણે દીક્ષા ગ્રહણ કરી. તે સ્થિતિમાં પણ સમરવિજયે પિતાની દુષ્ટતા તજી નહીં અને નાના ભાઈ મુનિને ઘણું ઉપસર્ગ કર્યા. છેવટે તે દુટે મુનિ ઉપર અને પ્રહાર કર્યો, તે પણ મુનિએ પૃથ્વી પર પડી ગયા છતાં ક્ષમાજ ધારણ કરી રાખી. તે વખતે મુનિએ પિતાના આત્માને ઉપદેશ આપે કે-“હે જીવ! દુષ્ટ દુઃખોથી કંપતા એવા તે અવશપણે નર, તિર્યંચ અને નરકને વિષે ભ્રમણ કરતાં કયાં કયાં તીવ્ર દુઃખ સહન નથી કર્યા? અજ્ઞાનના વશમાં પડેલે તું અષ્ટ કર્મરૂપી દુષ્ટ શત્રુઓ વડે ઘણીવાર પણ છે, માટે હે ધીર! તું મનમાં વિષાદ ન કરીશ. શીધ્રપણે ક્ષમાગુણને ધારણ કરજે. મોટા ઉદધીને તરી ગયા પછી સુખે તરી શકાય એવા નાના ખાબોચીઆમાં કો પંડિત બે? માટે હે જીવ! શત્રુ ઉપર પણ પ્રસન્નતા ધારણ કરીને હિંસા અને દ્વેષને ત્યાગ કર, અતિ દુર્દમ એવા મનનું દમન કરી સમગ્ર પ્રાણીઓ પર દ્વેષભાવને ત્યાગ કર, મનમાં અદ્ભર ભાવને ધારણ કર, માયા શલ્ય અને નિદાન શલ્યને ત્યાગ કર, સર્વ પ્રાણીઓ પર સમતાભાવને ધારણ કરી અને સમરવિજ્યના ગુણને વિશેષ કરીને ગ્રહણ કર.” ઈત્યાદિ શુભ ભાવના 'ભાવને કીર્તિચંદ્ર મુનિ સદ્ગતિને પામી ત્યાંથી ચ્યવી વિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ચારિત્ર આરાધી મેક્ષે ગયા વિગેરે હકીક્ત આવે છે. ૩ ધર્મના અથી સાધુઓ તથા શ્રાવકને પણ દીર્ધદશી થવું ગ્ય છે; કેમકે વ્યાધિ આવ્યા પહેલાં જે આત્મહિત સાધી લેવાય તે તે અતિ શ્રેષ્ઠ છે. અત્યંત દુર્ધર એવું પાણીનું પૂર પ્રસરે ત્યાર Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ નવ્ય ઉપદેશ સપ્તતિકા. પછી પાળ બાંધવી નિષ્ફળ છે, તે વખતે પાળ બંધાતી નથી અને પાણી રહેતું નથી. તે જ પ્રમાણે દુર એવા વ્યાધિઓનું આગમન જાણીને જે કલ્યાણમાર્ગનું આચરણ કરાય તે પણ સારું છે. તે ઉપર અહીં ઉપદેશ આપેલ છે. - ત્રીજા કાવ્યને અંતે જીવને ભદ્રની પ્રાપ્તિ કહી, તે ભદ્રની પ્રાપ્તિ દીર્ધદશીને થઈ શકે છે, તેથી કરીને તે દીર્ધદશી પણાને જ ઉપદેશ આપે છે – रोगेहि सोगेहि न जाव देह, पीडिजए वाहिसहस्सगेहं । तावुजया धम्मपहे रमेह, बुहा मुहा मा दियहे गमेह ॥ ४ ॥ મૂળાર્થ–હે ડાહ્યા પુરૂષ! હજારે વ્યાધિઓનાં ઘર રૂપ આ શરીર જ્યાં સુધી રેગ અને શેકે કરીને પીડા પામ્યું નથી, ત્યાં સુધીમાં ઉદ્યમવંત થઈને તમે ધર્મમાર્ગમાં ક્રીડા કરે (વિચરેધર્મ કરે.) દિવસેને નકામા ન ગુમાવે. ૪. ટીકાર્ય–ગવાત, પિત્ત, કફ અને લેમ્પથી થતા વ્યાધિએવડે તથા પિતા, પુત્ર અને ભ્રાતા વિગેરેના મરણથી ઉત્પન્ન થયેલા શેકવડે જ્યાં સુધી આ દેહ એટલે કર્મવડે આત્મા જેનાથી લેપાય છે એવું આ શરીર, કે જે હજારે વિશેષ પ્રકારની આધિનુંમનની પીડાનું તથા વ્યાધિનું-ક્ષયાદિક રેગનું ઘર છે–સ્થાન છે, તે શરીર જ્યાં સુધીમાં વિશેષ પીડા પામ્યું નથી, ત્યાં સુધીમાં હે ડાહ્યા પુરૂષ! તમે ઉદ્યમવંત થઈને–ઉદ્યમ કરનારા થઈને ધર્મમાર્ગમાં રમણ કરે. ફેગટ દિવસે ગુમાવે નહીં. અહીં બુદ્ધિમાનજ ઉપદેશને લાયક છે, પણ મૂર્ખ માણસ તેને લાયક નથી, તેથી તેઓને જ સંબ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નવ્ય ઉપદેશ સપ્તતિકા. શ્રીને કહ્યું છે, હિતાપદેશ પણ તેમને જ કહેવાય છે. તે વિષે વાચક મુખ્યે કહ્યું છે કે— 44 न भवति धर्मः श्रोतुः, सर्वस्यैकान्ततो हितश्रवणात् । ब्रुवतोऽनुग्रहबुद्ध्या, वक्तुस्त्वेकान्ततो भवति ।। " • સર્વ શ્રોતાઓને હિતાપદેશનું શ્રવણ કરવાથી એકાંતપણે ધર્મની પ્રાપ્તિ થતી નથી, પરંતુ અનુગ્રહ બુદ્ધિથી કહેનારા એવા વક્તાને તેા એકાંતપણે ધર્મની પ્રાપ્તિ થાય છેજ.” આ કારણથી અહીં બુધ શબ્દના પ્રયાગ કર્યો છે. ફરીથી પણ દીર્ઘ 'દશી'પણુ જ ઉત્તમ છે એમ કહેવાને માટે પાંચમુ કાવ્ય કહે છે.— 9 २ 3 ૪ ε ५ . जया उदिष्मो न कोऽवि वाही, तया पराठा मणसो समाही । Fa 15 ર १५ ૬૩. ૬૪ HE १७ ती विणा धम्ममई वसिज्जा, चित्ते कहं दुरकभरं तरिञ्जा ||५|| મૂળા—જ્યારે નિશ્ચયથી કાઈ પણ ( ઉગ્ર ) વ્યાધિ ( શરીરમાં ) ઉત્પન્ન થાય છે, ત્યારે મનની સમાધિ ( અવશ્ય ) નાશ પામે છે. હવે વિચારા કે–મનની સમાધિ વિના ચિત્તમાં ધર્મની બુદ્ધિ શી રીતે નિવાસ કરે ? અને દુ:ખના સમૂહ શી રીતે તરી શકાય ? અર્થાત્ દુ:ખના નાશ શી રીતે થઈ શકે ? પ. ટીકાથ—જ્યારે એટલે કોઇ પણ વખત નિશ્ચયે કરીને કોઇ પણ વ્યાધિ શરીરમાં ઉત્પન્ન થાય, તે જ વખતે ચિત્તની સમાધિસ્વસ્થતા જરૂર નાશ પામી જાય છે એમ જાણવુ, અર્થાત્ વ્યાધિ ઉત્પન્ન થયે મનની સમાધિ ક્યાંથી હોય ? અને તે સમાધિ વિના Page #18 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. મનમાં ધર્મબુદ્ધિ શી રીતે વસે–રહે? તથા દુ:ખને સમૂહ પણ જીવ શી રીતે તરી–ઓળંગી શકે? કઈ પણ પ્રકારે તરી શકે નહીં. જે વખતે કઈ પણ રેગની ઉત્પત્તિ શરીરમાં થાય છે, તે જ વખતે ચિત્તની સ્વસ્થતા નાશ પામે જ છે, અને ચિત્તની સ્વસ્થતા વિના ધર્મબુદ્ધિ વૃદ્ધિ પામતી નથી, અને ધર્મ વિના જીવને કેવળ સુખને અભાવ-દુઃખ જ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે એક બીજાને એક બીજાને આશ્રય છે. જેમ સનકુમાર ચક્રવતીને પિતાના શરીરમાં વ્યાધિને ઉભવ થયે છે એવું દેવ પાસેથી સાંભળતાં જ સુંદર વૈરાગ્યને રંગ પ્રગટ થયે અને ચારિત્ર ગ્રહણ કર્યું તેમ અન્ય પંડિત પુરૂએ પણ તરત જ સ્વહિતનું આચરણ કરવું. આ વિષય ઉપર ચોથા ચકવતી શ્રી સનકુમારની કથા વિસ્તારથી આપી છે. તેમાં શ્રી સનકુમારના શરીરની સુંદરતાનું વર્ણન શક ઈંદ્રના મુખથી શ્રવણ કરીને તેને નહીં માનનારા બે દેવતાઓ બ્રાહ્મણને રૂપે આવી તેનું તેવું જ ઉત્કૃષ્ટ સ્વરૂપ સ્નાન વેળાએ જોઈ આશ્ચર્ય પામ્યા. ત્યારપછી ચકીના કહેવાથી રાજસભામાં સર્વ વસ્ત્રાલંકારથી ભૂષિત એવા તેને જોવા આવ્યા; પરંતુ તે વખતે તેમણે પૂર્વ સ્થિતિ ન જેવાથી માથું ધુણાવ્યું. તેનું કારણ પૂછતાં તેમના શરીરમાં અનેક વ્યાધિઓ ઉત્પન્ન થઈ ગયેલા હોવાથી તેની સર્વ ભા નષ્ટ થઈ ગઈ છે એમ અવધિજ્ઞાનવાળા દેવાના કહેવાથી ચકીએ જાણ્યું; એટલે નાશ પામેલી શરીરની સુંદરતા જોઈને ચકીનું અભિમાન નાશ પામ્યું, તેણે વિચાર્યું કે એક ક્ષણમાં આટલું બધું રૂપ નાશ પામ્યું તે વર્ષો ગયા પછી તે તે કેવું થશે ? તેનું અનુમાન પણ થઈ શકતું નથી. આવા ક્ષણભંગુર શરીરને માટે મેં પ્રાણસમૂહને નાશ કરી શું શું પાપ નથી ઉપાર્જન કર્યું જે આવા શ્રેષ્ઠ શરીરની પણ આવી દશા Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નવ્ય ઉપદેશ સમિતિકા. થાય છે, તો રાજ્યાદિકની સ્થિતિની તે શી આશા રાખવી? આ દેહે કરીને મેં અન્યનાં કાર્યો જ કર્યો છે, આત્માને અર્થે કાંઈ પણ કાર્ય કર્યું નથી. મેં પૂર્વ જન્મમાં જે પુણ્યકાર્ય કર્યું હશે, તે સર્વ નષ્ટ થઈ ગયું–ભગવાઈ ગયું. હવે જે નવું સત્કાર્ય નહીં કરું, તે આ શરીર વ્યાધિઓવડે વ્યાપ્ત થયા પછી મારાથી ધર્મ કરી શકાશે નહીં, અને તેથી કરીને મારે આ મનુષ્યભવ વ્યર્થ જશે, અને સુકૃત કર્યા વિના જ મરણ પામવું પડશે. વળી મારી કાયા સુંદર ભેગ ભેગવવામાં અસમર્થ થશે, અને તેથી બીજાઓને ભેગ ભેગવતા જોઈને મારા મનમાં ઈર્ષ્યા તથા વિષાદ ઉત્પન્ન થશે, અને તેથી વિશેષ ચિંતાતુર થવાને લીધે મનનું સુખ પણ નાશ પામશે. જે જીવ વિષ્ટા મૂત્રમય સ્ત્રીના જઠરમાં ઉત્પન્ન થઈને વીર્ય તથા શોણિતનું ભક્ષણ કરી વૃદ્ધિ પામે છે, તે જીવ કાગડાની જેમ સ્નાનાદિકવડે શેભાને તથા પવિત્રતાને વછે છે તે કેવું આશ્ચર્ય છે? મોક્ષના સાધન રૂપ આ કાયાએ કરીને જે મનુષ્ય ધર્મરૂપી ધનને ત્યાગ કરે છે, ધર્મધનને ઉપાર્જન કરતું નથી, તે એક પથ્થર માટે ચિંતામણિ રત્નને ત્યાગ કરે છે, તૃણને માટે કલ્પવૃક્ષને આપી દે છે, અને કણને માટે કામધેનુને આપી દે છે એમ જાણવું.” ઇત્યાદિ શુભ વિચાર કરીને તેણે તરત જ રાજ્યપર પિતાના પુત્રને સ્થાપન કરી પોતે દીક્ષા ગ્રહણ કરી, અસામાન્ય નિર્મમતા ધારણ કરી, અને સદ્ગતિની પ્રાપ્તિ કરી, વિગેરે અસરકારક વૃત્તાંત વર્ણવ્યું છે. જેનું ચિત્ત વિરક્ત હોય છે તેજ સર્વદા સુખી હોય છે, અને તેથી અન્ય પ્રકારના મનુષ્ય મહા દુઃખી હોય છે, તે ઉપર પૂર્વ કાવ્યના અર્થના સંબંધવાળું છઠું કાવ્ય કહે છે – Page #20 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સમિતિકા. ૧૫ विरत्तचित्तस्स सयाऽवि सुरू, रागाणुरत्तस्स अईव दुग्कं.। एवं मुणित्ता परमं हि तत्तं, नीरागमग्गम्मि धरेह चित्तं ॥६॥ | મુળાથે–જેનું ચિત્ત વિરક્ત હોય તેને સર્વદા સુખ છે, અને જે રાગમાં આસક્ત હોય તેને અત્યંત દુઃખ છે. આ પ્રમાણે ઉત્તમ તત્ત્વને જાણીને અવશ્ય વીતરાગમાર્ગમાં ચિત્તને ધારણ કરવું. ૬ ટીકાથે–જેનું ચિત્ત–આત્મા વૈરાગ્યને પામેલ હોય તેને નિરં તરસુખ જ છે, અને જેને આત્મા રાગ-વિષયથી રંગાયેલ હોય તેને અત્યંત દુઃખજ છે, એટલે કે તે હમેશાં દુ:ખી જ રહે છે. આ પ્રમાણે ઉત્તમ તત્ત્વને જાણીને નીરાગમાર્ગમાં–નિઃસંગ માર્ગમાં હે ભવ્યો ! તમે ચિત્તને ધારણ કરે. આ વિષયને દ્રઢ કરવા માટે જિનપાલિત અને જિનરક્ષિતની કથા આપી છે અને છેવટ કથાને ઉપનય પણ સ્પષ્ટ રીતે ઉતાર્યો છે. - જે આવાં અકાર્યને કરે તે સંસારના પારને પામતા નથી તે ઉપર સાતમું કાવ્ય કહે છે. પૂર્વ કાવ્યમાં સરાગતાના દેષ અને નીરાગતાના ગુણો કહ્યા, તે સરાગતાનું મૂળ પરિગ્રહ છે, તે પરિગ્રહને ત્યાગ કરવો અશક્ય છે, માટે તેનો ત્યાગ કરનારા સંસારરૂપી અટવીના પારને પામે છે. એ અર્થને સૂચન કરનાર કાવ્ય કહે છે – परिग्गहारंभभरं करंति, अदत्तमन्नस्स धणं हरति । धम्म जिणुत्तं न समायरंति, भवन्नवं ते कहमुत्तरंति ॥ ७॥ - મૂળાથે—જેઓ પરિગ્રહ તથા આરંભના સમૂહને કરે છે, બીજાનું અદત્ત ધન હરણ કરે છે અને જિનેશ્વરે કહેલા ધર્મનું આ Page #21 -------------------------------------------------------------------------- ________________ : : : નવ્ય ઉપદેશ સપ્તતિકા. ચરણ કરતા નથી, તેઓ સંસાર સમુદ્રને શી રીતે ઉતરે? સંસારના પારને કેમ પામે? ૭. - ટીકાર્ય–જે તરફથી ગ્રહણ કરાય તે પરિગ્રહ કહેવાય છે અને જે પાપકાર્ય કરાયું. તે આરંભ કહેવાય છે. પરિગ્રહ વિના આરંભ થઈ શકતું નથી અને આરંભ કર્યા વિના પરિગ્રહની પ્રાપ્તિ થતી નથી. તેથી આ બન્ને પાપનું મૂળ છે એમ જાણવું. તેવા પરિગ્રહ અને આરંભના સમૂહને જે મનુબ્ધ કરે છે સેવે છે, તથા જેઓ બીજાનું નહીં આપેલું સુવર્ણ રૂપે વિગેરે ધન હરે છે છે, તેઓ સંસાર સમુદ્રના પારને પામી શક્તા નથી. આવાં અકૃત્યે કરનાર પણ જે પછીથી જિનેશ્વરભાષિત ધર્મનો આશ્રય કરે છે તે સિદ્ધિરૂપી પ્રાસાદમાં નિવાસ કરવાને ગ્ય થઈ શકે છે, તેમાં કાંઈ પણ સંદેહ નથી. કેમકે ચિલતિપુત્ર, દઢપ્રહારી વિગેરે અનેક જનોએ પૂર્વે અકાર્ય કરેલું હતું છતાં પણ પાછળથી પ્રબોધ પામેલા સંભળાય છે પરંતુ જેઓ પરિગ્રહ તથા આરંભમાં તત્પર અને પરધનને હરણ કરનારા થયા હોય છતાં પાછળથી પણ તેને તજીને જિનેશ્વરે કહેલા ધર્મને સેવે નહીં તો તેઓ સંસારરૂપી સમુદ્રને શી રીતે તરી શકે ? તાત્પર્ય એ છે જે-ગૃહસ્થાશ્રમીએ ઘણા પરિગ્રહને ધારણ કરે છે તથા કર્મના વશથી પારકી અદત્ત વસ્તુને સ્વીકાર કરે છે, પરંતુ છેવટે જે તેઓ તેને તજીને જિનભાષિત ધર્મને સેવે છે તે તેઓ સંસાર સમુદ્રના પારને પામે છે. આ વિષય ઉપર શશી તથા સૂરની કથા આપેલી છે. ૭ જેઓ પરિગ્રહ, આરંભ તથા અદત્તને સેવનાર હોય છે અને છેવટ સુધી શ્રી સર્વાની આજ્ઞાથી વિમુખ રહે છે, તેઓ સંસારમાં Page #22 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. દમણ કર્યા કરે છે. એમ પૂર્વ કાવ્યમાં વ્યતિરેક દષ્ટાંતવડે કહ્યું. હવે તેજ હકીક્ત અન્વયે દ્વારવડે કરીને કહે છે. आणं जिणं सिरसा वहति, घोरोवसग्गाइ तहा सहति। धम्मस्स मागं पयर्ड कर्हति, संसारपार नणु ते लहंति ॥८॥ મૂળાર્થ–જે જિનેશ્વરની આજ્ઞાને મસ્તકે ધારણ કરે છે, તથા ઘર ઉપસર્ગોને સહન કરે છે, તથા ધર્મના માર્ગને પ્રગટ રીતે કહે છે, તેઓ અવશ્ય સંસારના પારને પામે છે. ૮ ટીકાર્થ-જે માણસે જિનેશ્વરની–તીર્થકરેની આજ્ઞાનેઆદેશને મસ્તકવડે વહન કરે છે, તથા જેઓ ઘેર-ઉગ્ર એવા ઉપસર્ગોને સહન કરે છે, અને ધર્મના માર્ગને પ્રગટ એટલે નિષ્કપટપણે કહે છે, તેઓ નિચે સંસારના પારને પામે છે. આ કાવ્યમાં પહેલા ત્રણ પાદવડે સંસારના પારને પામવાને ત્રણ પ્રકારને ઉપાય બતાવ્યું છે, એટલે કે આ ત્રણ પ્રકારે કરીને અનેક ભવ્ય સિદ્ધિને પામ્યા છે. જેઓ જિનેશ્વરની આજ્ઞાને અનુસરીને જ ઘર ઉપસર્ગને સહન કરે છે, તે જ સિદ્ધિસુખને ભેગવનારા હોય છે; પરંતુ સર્વજ્ઞની આજ્ઞાથી વિમુખ થઈને બાળ તપસ્વિની જેમ ઘણે પ્રકારે અનિષ્ટ એવા કાયકષ્ટને સહન કરે તે પણ તેથી સિદ્ધિ સુખ પ્રાપ્ત થતું નથી તથા સદ્ધર્મના માર્ગને પ્રગટપણે કહેનારા ઘણું જ સિદ્ધિસુખને પામ્યા છે. આ પ્રકારના આચારને આચરનાર મનુષ્ય જ સંસારસાગરને પાર પામી જાય છે, એ અહીં ભાવાર્થ છે. જેમાં પ્રથમથી જ જિનાજ્ઞાના આરાધક હોય છે, તેઓ સહેલાઈથી સિદ્ધિનું સુખ સાધી શકે છે એમાં કાંઈપણ આશ્ચર્ય નથી, ઉપરાંત એજન્મથી Page #23 -------------------------------------------------------------------------- ________________ : * નવ્ય ઉપદેશ સતિકા. ઘોર કર્મ કરનારા હોય, પરંતુ પછીથી તેને તજીને શ્રીજિનાજ્ઞાને ધારણ કરનારા થાય, તેમજ ત્યારપછી તીવ્ર ઉપસર્ગોને સહન કરી જીવિતને પૂર્ણ કરે, તેઓ પણ સિદ્ધિસુખને પામે છે એ આશ્ચર્ય છે, એટલે કે તેઓ પણ શ્રી ભરતાદિકની જેમ કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીને ભેગવનાર સંભળાય છે. અહીં પ્રથમના બે પાદ ઉપર અજુનમાળીનું દષ્ટાંત આપેલું છે. જેઓ ધર્મના માર્ગને પ્રગટપણે એટલે નિષ્કટપણે પ્રદર્શિત કરે છે તેઓ સંસારના પારને પામે છે. તે વિષે કહ્યું છે કે- “મહેસાણ, માં નાસંતિ નિવરિલા.. वावन्नदंसणा खलु, न हु लब्भा तारिसा दटुं ॥ फुडपागडमकहतो, जहठियं बोहिलाभमुवहणइ । जह भगवो विसालो', जरमरणमहोत्रही आसि ॥" . જેઓ ઉન્માર્ગની દેશના વડે કરીને જિદ્રોના માર્ગને નાશ કરે છે, તેઓનું સમકિત નષ્ટ થાય છે, તેવાઓની સામું જોવું પણ ગ્ય નથી. જેઓ ફુટ–પ્રગટપણે યથાસ્થિત તત્વને કહેતા નથી, તેઓ ધિલાભ (સમકિત) ને હણે છે. ભગવાન મહાવીર સ્વામીને પૂર્વભવમાં અન્યથા પ્રરૂપણ કરવાથી જન્મ, જરા, મરણરૂપ સંસારસાગર વિશાળ (એક કેડીકેડ સાગરોપમને) થયો હતે. આ વિષય ઉપર શિવભદ્ર અને શ્રીયકની કથા આપેલી છે. ૮ જ્યારે અસત્ય ભાષા બોલવામાં ન આવે, ત્યારે જ ધર્મમાર્ગ પ્રગટ કહી શકાય છે. આ બન્નેને પરસ્પર સંબંધ છે. તે કહે છે– ( ૧ વિતા–વૈશાતિર –વિશાળાના સ્વામી એડારાજાના ભાણેજ હોવાથી વૈશાલિક તે મહાવીર સ્વામી. આ અર્થ પણ થાય છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૩, ૪. ઉદ નવ્ય ઉપદેશ સણતિકા. भासिन्जए नैव असच्चभासा, न किंजए भोगसुहे पिवासा । खंडिजए नेव परस्स प्रासा, धम्मो य कित्ती इय सप्पयासा ॥६॥ | મૂળાર્થ—-અસત્ય ભાષા બોલવી નહીં, ભેગસુખને વિષે તૃષ્ણ રાખવી નહીં, પરની આશા ખંડન કરવી નહીં. એ રીતે કરવાથી ધર્મ અને કીર્તિ પ્રકાશમાન થાય છે. . ૯ ટીકાથ–ભાષાવર્ગણના પુગલેને ગ્રહણ કરીને જે મૂકવા તે ભાષા કહેવાય છે. પુરૂષને હિતકારક જે હેય તે સત્ય કહેવાય છે. તેનાથી વિપરીત જે હોય તે અસત્ય કહેવાય છે. વચન સત્ય જ બેલડું જોઈએ. મોટા સંકટમાં પણ કદાપિ અસત્ય બોલવું ન જોઈએ. તેમાં પણ ધર્મના વિષયમાં તે લેશ પણ કાલિકાચાર્યની જેમ અસત્ય બોલવું ન જોઈએ. સિદ્ધાંતમાં ભાષાનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે– ગેતમસ્વામી ભગવાનને પૂછે છે કે હે ભગવન્! સત્ય ભાષા કેટલા પ્રકારની કહી છે? જવાબ-દશ પ્રકારની છે, તે આ પ્રમાણે— " जणवयसंमयरठवणा३,नामे स्वे५ पडुच्चसच्चे६अ। ववहार भावजोगेह, दसमे उवम्मसच्चे१० य ॥" “જનપદસત્ય ૧, સંમતસત્ય ૨, સ્થાપના સત્ય ૩, નામસત્ય ૪, રૂપસત્ય ૫, પ્રતીત્યસત્ય ૬, વ્યવહારસત્ય ૭, ભાવસત્ય ૮, ગ સત્ય ૯ તથા દશમું ઉપમાસત્ય ૧૦.” તેમાં કુંકણ વિગેરે દેશમાં પાણુને પિચ્ચ, નીર, ઉદક ઇત્યાદિ શબ્દથી કહે છે તે જનપદ (દેશ) સત્ય કહેવાય છે ૧, પોયણું વિગેરે સેવે જાતિના કમળની પંકથીકાદવથી ઉત્પત્તિ છતાં લોકમાં સૂર્યવિકાસી કમળજ પંકજ શબ્દથી કહેવાય છે તે સંમતસત્ય ૨, લેગ્ર વિગેરેની બનાવેલી જિનપ્રતિમા Page #25 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. માં અરિહતાદિકનીં જે સ્થાપના તે સ્થાપનાસત્ય ૩, કુળની વૃદ્ધિ નહીં કરતાં છતાં પણ એટલે પુત્રરહિત છતાં પણ કાઈ માણસનું કુળવર્ધન નામ પાડ્યું હોય તે નામસત્ય ૪, આચારને નહીં પાળતા માત્ર લિંગને (વેશને) જ ધારણ કરનાર પણ વ્રતી (મુનિ) કહેવાય તે રૂપસત્ય ૫, અનામિકા વિગેરે આંગળીઓ એક બીજાની અપેક્ષાએ નાની માટી કહેવાય તે પ્રતીત્યસત્ય ૬, પર્વત ઉપરના તૃણાદિક બળતાં હાય તેને બદલે પર્વત મળે છે એમ જે એલાય તે વ્યવહારસત્ય ૭, અગલા ધેાળા હોય છે એમ જે કહેવુ તે ભાવસત્ય, કેમકે તેમાં પાંચે વણ ના સંભવ છે, તાપણ શુક્લવર્ણની મહેાળતા હેાવાથી શ્વેત કહેવાય છે ૮, કઇ માણસના હાથમાં ક્રૂડ હોય, તેથી તેને દંડી શબ્દથી એલાવવામાં આવે તે યાગસત્ય ૯, અને આ તળાવ સમુદ્ર જેવું છે એમ જે કહેવું તે ઉપમાસત્ય કહેવાય છે. ૧૦. અસત્ય ભાષા પણ દશ પ્રકારની છે તે આ પ્રમાણે— “ હેમાળેરમારે, જોમેનિોપ્રતહેવ જોસેફ ય । हास७भएअरकाइय६, उवघायानिस्सीए १० दसमे ।। " ', ,, “ ક્રોધ ૧, માન ૨, માયા ૩, લેાભ ૪, પ્રેમ પ, દ્વેષ ૬, હાસ્ય ૭, ભય ૮, આખ્યાયિકા ૯ અને ઉપઘાત ૧૦ આ દશને આશ્રીને જે અસત્ય આલાય તે તે નામનું અસત્ય કહેવાય છે. ” ક્રોધને લઇને દાસ ન હોય તેને પણ દાસ કહેવા તે ક્રોધનિશ્રિત અસત્ય ૧, માનને લીધે પોતે નિર્ધન છતાં હું ધનવાન છું એમ બેલે તે માન અસત્ય ૨, આ ઇંદ્રજાળિકના ગાળા ડ્યો એમ માયાથી અસત્ય બોલનારનુ માયા અસત્ય ૩, વણિક વિગેરે માલના ખરીદ ભાવ ખાટા કહે તે લાભ અસત્ય ૪, અત્યંત રાગને લીધે કાઇ કાઇને કહે કે હું તમારે Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૧ નવ્ય ઉપદેશ સપ્તતિકા. દાસ છું એ પ્રેમ-રાગ અસત્ય પ, દ્વેષથી ગુણવાનને પણ નિર્ગુણ કહે તે દ્વેષ અસત્ય , હાંસીથી અસત્ય બોલવું તે હાસ્ય અસત્ય૭, ભયને લીધે અસત્ય બોલવું તે ભય અસત્ય ૮, આખ્યાયિકા-કથા વિગેરે કહેવાને વિષે આનંદ ઉપજાવવાની ખાતર અસત્ય બોલવું તે આખ્યાયિકા અસત્ય , અને જે ચાર ન હોય તેને ચાર કહેવો તે તેને ઉપઘાતકારી થતું હોવાથી ઉપઘાત અસત્ય કહેવાય છે ૧૦. - હવે ત્રીજી સત્યામૃષા (મિશ્ર) નામની ભાષા પણ દશ પ્રકારની છે, તે આ પ્રમાણે – " उप्पम१विगयरमीसे३, जीव४अजीवेश्य जीवअजीवे६ । तह मीसगा अणंता७, परित्तश्रद्धायहअद्धद्धा१० ॥" ઉત્પન્ન , વિગત ૨, મિથ (ઉત્પન્ન વિગત) ૩, જીવ ૪, અજીવ ૫, જીવાજીવ ૬, અનંત ૭, પીત્ત (પ્રત્યેક) ૮, અદ્ધા ૯, અને અદ્ધાદ્ધા ૧૦આ દશને આશ્રીને સત્યામૃષા એટલે મિશ્ર ભાષા બેલાય તે તે નામની મિશ્ર ભાષા કહેવાય છે.” તેમાં આજે આ ગામમાં દશ બાળક નવા જમ્યા છે, આવું વચન બોલતાં જે વાસ્તવિક રીતે દશથી ન્યુનાધિકને જન્મ થયો હોય તે તે સાચું તથા જૂઠું બને તેવાથી ઉત્પન્ન મિશ્ર કહેવાય છે ૧, એ જ પ્રમાણે મરણના સંબંધમાં બેલાય તે વિગત મિશ્ર કહેવાય છે ૨, આજે અહીં દશ બાળકો જમ્યા અને દેશનું મરણ થયું એમ એક સાથે ઉત્પન્ન અને વિગતના વિષયવાળું વાક્ય બોલાય તે ઉત્પન્ન વિગત મિશ્ર કહેવાય છે ૩, જીવતા અને મરેલા કૃમિની રાશિ હોય તેમાં ઘણું છેવતા હોવાથી તેને જીવરાશિ કહેવી તે જીવ મિશ્ર કહેવાય છે , તેજ કુમિરાશિમાં ઘણા મરેલા હોય અને ચેડા જીવતા હોય તેને અજીવરાશિ કહેવી તે અવંમિશ્ર કહેવાય છે , જેમાં ઘણું કૃમિઓ મરેલા - Page #27 -------------------------------------------------------------------------- ________________ રર નવ્ય ઉપદેશ સપ્તતિકા. હાય એવા કૃમિરાશિ છતાં આટલા મરેલા છે અને આટલા જીવતા છે ઇત્યાદિ ચાકસ કર્યા વિના ચાકસ બાલવાથી જીવાજીવમિશ્ર કહેવાય છે ૬, પ્રત્યેક જીવવાળાં પાંદડાં વિગેરે છતાં પણ મૂળ, ક ંદ વિશેરેને લઇને આ સર્વ અનતકાય છે એમ કહેવાથી અનતમિશ્ર કહેવાય છે ૭, અનંત કાયની છાલ વિગેરેને આ સર્વ પ્રત્યેક છે. એમ કહેવાથી પીત્ત–અથવા પ્રત્યેકમિશ્ર કહેવાય છે ૮, દિવસ લગભગ પૂર્ણ થવા આવ્યા હોય તે વખતે કાર્યની ઉત્સુકતાને લીધે રાત્રિ પડી ગઇ એમ જે ખેલવું તે અહ્વામિશ્ર કહેવાય છે ૯, દિવસ અથવા રાત્રિ અદ્ધા કહેવાય છે, તેના એક ભાગ અહ્વાદ્ધા કહેવાય છે, તેથી કરીને દિવસના એક પ્રહર વીત્યે તે મધ્યાહ્ન સમય થઈ ગયા એમ જે કહેવુ તે અન્રાદ્ધા મિશ્ર કહેવાય છે ૧૦. હવે ચાથી અસત્યામૃષા' ( વ્યવહાર ) નામની ભાષા બાર પ્રકારની છે, તે કહે છે: " श्रीमंताणि १ आणवणी २, जायणि ३ तह पुच्छणी ४य पनवणी५ । पच्चक्खाणी६य तहा, भासा इच्छालोमाय || अभिग्गहिया भासा भासा य अभिग्गहम्मिबोधव्वा । संसयकरणी १०भासा, वागड ११ अव्वागडा १२चेव ॥ " “ આમંત્રણી ૧, આજ્ઞાપની ૨, જાચણી ૩, પૃચ્છણી ૪, પ્રજ્ઞાપની ૫, પ્રત્યાખ્યાની દૃ, ઇચ્છાનુલામા ૭, અનેભગૃહીતા ૮, અભિગૃહીતા ૯, સંશયકરણી ૧૦, વ્યાકૃતા ૧૧ અને અવ્યાકૃતા ૧૨. એ માર પ્રકારની અસત્યામૃષા ભાષા કહેવાય છે. ” તેમાં હે દેવદત્ત ! એ પ્રમાણે સાધન કરીને જે એલાવવું તે આમત્રણી ભાષા કહે૧ સત્ય પણ નહીં તે અસત્ય ( મૃષાં ) પણ નહીં તે. ,, Page #28 -------------------------------------------------------------------------- ________________ * ૨૩. નવ્ય ઉપદેશ સપ્તતિકા. વાય છે ૧, તું અમુક કાર્ય કર એમ જે આજ્ઞા આપવી તે આજ્ઞાપની ભાષા કહેવાય છે ૨, અમુક વસ્તુ મને આપ એ રીતે જે યાચના કરવી તે જાચણી ભાષા કહેવાય છે ૩, અમુક વાત કેવા પ્રકારની છે? એમ જે પૂછવું તે પૃચ્છ ભાષા કહેવાય છે ૪, હિંસાદિકમાં પ્રવતેનાર પ્રાણ દુઃખી થાય છે એમ જે પ્રરૂપણ કરવી તે પ્રજ્ઞાપની ભાષા કહેવાય છે, ૫, આ વસ્તુ હું તને નહીં આપું એમ જે કહેવું તે પ્રત્યાખ્યાની ભાષા કહેવાય છે , હું સાધુ પાસે જાઉં ? એમ પ્રશ્ન પૂછે છતે “બહુ સારૂં” એમ જે કહેવું તે ઈચ્છાનુલેમા (ઈ. ચ્છાનુસારિણી) ભાષા કહેવાય છે ૭, શબ્દનો અર્થ ગ્રહણ કર્યા વિના ડિત્ય, પવિત્થ વિગેરે (અર્થ વિનાના) શબ્દ બોલવા તે અનભિગ્રહીતા ભાષા કહેવાય છે ૮, અર્થને ગ્રહણ કરીને જે ઘટ વિગેરે શબ્દ બેલાય તે અભિગૃહીતા ભાષા કહેવાય છે ૯, જેના ઘણું અર્થ થતા હોય એવા સેંધવ વિગેરે શબ્દ બેલવા તે સંશયકરણી ભાષા કહેવાય છે ૧૦, આ દેવદત્તને ભાઈ છે એમ સ્પષ્ટ અર્થવાળી જે વાણી બેલાય તે વ્યાકૃત ભાષા કહેવાય છે ૧૧ તથા બાળ સ્ત્રી અને દીનાદિક સર્વ માણસે છતાં તે બદલ અસ્પષ્ટ શબ્દ બોલાય તે અવ્યાકૃત ભાષા કહેવાય છે. ૧ર. આ ચાર પ્રકારની ભાષામાંથી પહેલી સત્યા ભાષા તથા ચોથી અસત્યામૃષા એ બે ભાષા વિવેકીને બેલવા લાયક છે, અને અસત્યા તથા સત્યામૃષા (મિશ્ર) એ બે બલવા લાયક નથી. તેથી તેવી ભાષા બોલવી નહીં. , તથા ભેગસુખને વિષે–વૈષયિક સુખને વિષે તૃષ્ણ–વાંચ્છા કરવી નહીં. તૃષ્ણાથી કાંઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી, તૃષ્ણથી જીવ કેવળ પાપસમૂહને જ ઉપાર્જન કરે છે. તે વિષે ઉપદેશમાળામાં Page #29 -------------------------------------------------------------------------- ________________ ૪ નન્ય ઉપદેશ સાતિકા. " वट्ठियं मणो जस्स, झायह बहुआई अट्टमट्टाई । तं चिंतियं च न लहइ, संचिणई पावकम्माई | ". '' “ જેનું અનવસ્થિત મન ઘણા આહટ્ટ ઢહટ્ટનું ચિંતવન કરે છે તે ચિંતિત વસ્તુને પામતા નથી, પર`તુ ઉલટાં પાપકર્માને ઉપા ર્જન કરે છે. "" તથા પરની એટલે કાઈ પણ યાચકની આશાના ભંગ કરવા નહીં. એ પ્રમાણે ત્રણ પાદમાં કહેલા સત્કૃત્ય કરવાથી પ્રાણીઓને ધર્મની પ્રાપ્તિ થાય છે, તેમ જ તેમની કીતિ પણ સર્વ દિશામાં પ્રસરે છે–પ્રકાશમાન થાય છે, એટલે કે ચંદ્ર, સૂર્ય, અગ્નિ, નક્ષત્રા અને રત્નાના તેજના સમૂહની જેમ અત્યંત દેદીપ્યમાન થાય છે. આ કહેવાથી તેને માટે આલેાક અને પરલેાકનુ શુભ ફળ દેખાડયુ છે. આ શ્લાના પહેલા પાદ ઉપર કાલિકાચાર્યની કથા છે; ખીજા પાદ ઉપર બ્રાહ્મણના પુત્રની કથા છે, અને ત્રીજા પાદ ઉપર નરવાહન રાજાની કથા છે. હું હવે પૂર્વોક્ત ધર્મ ના આરાધકાજ સિદ્ધિસુખને સાધી શકે છે, બીજાએ સાધી શકતા નથી. તે ઉપર ઉપદેશનું કાવ્ય કહે છે:— दुरंतमिच्छत्तमहंधयारे, परिष्फुरंतम्मि सुदुन्नबारे । न सुद्धमग्गाउ चलति जे य, सलाहणिजा तिजयम्मि तें व ॥ १० ॥ મૂળા—જેનો અંત કષ્ટ કરીને થઇ શકે છે એવું મિથ્યાત્વરૂપી મહા અંધકાર નિવારી ન શકાય એમ ચાતરફ પ્રસરી રહેલું છે, તે છતાં પણ જે શુદ્ધ માર્ગથી ચલાયમાન થતા નથી, તેએજ ત્રણ જગમાં લાઘા કરવા લાયક છે. ૧૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સાતિકા. ટીકા—દુ:ખે કરીને જેના અંત થઇ શકે તે દુરત કહેવાય છે, એવા મિથ્યાત્વરૂપી મહા અંધકાર અત્યંત દુર્વાર એટલે નિવારી ન શકાય એમ વિસ્તાર પામે છતે જે શુદ્ધ મા થી ચલાયમાન ન થાય, તે ત્રણ જગમાં લાઘા–પ્રશંસા કરવા લાયક છે. આ વિષય ઉપર જાતિવંત અશ્વનું કથાનક ઉપનય સહિત કહ્યું છે. ૧૦ હવે સંસારની અસારતા પ્રતિપાદન કરવાની ઇચ્છાથી કહે છે:सारसंसारसुहाग कॅज्जे, जो रजई पावमई वजे । पाणमेसो खिवंई किलेसे, सरगीपवरगाण कह मुँह से " ॥ ११ ॥ 9 ૨૫ મૂળા—પાપમુદ્ધિવાળા જે પુરૂષ અસાર સંસારના સુખને અપાપકા માં રક્ત થાય છે, તે પેાતાના આત્માને ક્લેશમાં નાંખે છે, તેને સ્વર્ગ તથા મેાક્ષનુ સુખ શી રીતે પ્રાપ્ત થાય ? થાયજ નહીં. ૧૧ ટીકા—અસાર એવા સંસારના વૈયિકાદિક સુખને અર્થે જે કાઇ મદ બુદ્ધિવાળા મનુષ્ય પાપમુદ્ધિવાળા થઈને પાપકર્મ કરયામાં રક્ત થાય છે, તે પુરૂષ પાતાના આત્માને દ્રવ્ય અને ભાષ એવા અને પ્રકારના ક્લેશમાં નાંખે છે, તેવા જીવાને સ્વર્ગ તથા મેક્ષનું સુખ કેમ મળે ? અર્થાત્ જે સંસારના સુખને બહુ માને છે, અને તેથી તેમાં લાલચુ થઈને સિદ્ધિના સુખને તત્ત્વપણે માનતા નથી, તે આભવ તથા પરભવમાં અત્યંત દુ:ખ તથા ક્લેશને પામનાર થાય છે, પરંતુ ઘેાડા લાભને માટે ઘણું હારી જવુ ચેાગ્ય નથી. આ વિષય ઉપર ક્રમક ( ભીખારી ) નું તથા રાજાનું એમ એ દ-દાંતા આપ્યાં છે. ૧૧. હવે સ્વ તથા મોક્ષને સાધવામાં ઉપાયરૂપ જિનપૂજા જ છે, તેને પ્રતિપાદન કરવા માટે કહે છેઃ— Page #31 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સતિકા. नरिंददेवेसरपूइयाणं, पूयं कुतो जिचेइयाणं । 3 s ९ 39 दव्वेण भावेण सुहं चिणेइ, मिच्छत्तमोहं तह निजि ૨૬ ॥१२॥ મૂળા રાજાઓએ ( ચક્રવતી એએ ) અને દેવેદ્રોએ પૂજેલા જિનબિંબેની દ્રવ્યવડે તથા ભાવવડે પૂજા કરતાં સાધુ તથા શ્રાવક શુભ કર્મને ઉપાર્જન કરે છે, તથા મિથ્યાત્વ મેાહનીય કર્મને જીણું કરે છે. ( ખપાવે છે. ) ૧૨ ટીકા—નરેદ્રોએ–રાજાઓએ તથા દેવેશ્વરાએ-ઇંદ્રોએ પૂજેલા જિનચૈત્યાનીરાગાદ્દિકને જીતનાર હાવાથી જિન કહેવાય છે, તેનાં ચૈત્યા એટલે ચિત્તને પ્રમાદ ઉત્પન્ન કરનાર ખિા ( પ્રતિમા ), ( તેમની ગંધ, ધૂપ, પુષ્પ વિગેરે દ્રવ્યેાવડે તથા ચૈત્યવંદન, સ્તુતિ, ઉગ્રુવિહાર, આજ્ઞાપાલન વિગેરે ભાવવડે પૂજા કરનાર શ્રાવક અને સાધુ મિથ્યાત્વમાહનીય કર્મને જીર્ણ કરે છે. જેમ નહીં છઠ્ઠું થયેલુ અન્ન ભસ્મ, અર્ક, ગુટિકા વિગેરે ઔષધાના° ભક્ષણથી ણું થાય છે, તેમ કર્મનું અજીણું પણ જિનાર્ચે નવડે જ જીર્ણ થાય છે; તે વિના જીર્ણ (નષ્ટ) થતુ નથી. તે વિષે શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે:— “શુપોગવાયરામાં, હિમા વેચાન । पत्तेयं संधुणे वंदे, एगग्गो भत्तिनिब्भरं ॥ तेर्सि तिलोगमहियाणं, धम्मतित्थंकराण जगगुरूणं । दव्वचणभावच्चण-भेदेण दुहचणं भणियं ।। ૧ અનેક પ્રકારની ભસ્મા, અનેક પ્રકારના અંકે અને અનેક પ્રકારની ગુટિકા તે ગાળી અજીર્ણ વિનાશના ઔષધ તરીકે વાપરવામાં આવછે. સર્વ વ્યાધિને રાજા અજીર્ણ વ્યાધિ છે, તેથીજ તેની અહીં મુખ્યતા કરેલી છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સતિકા. ૨૭ भावचणमुग्गविहा-रया य दबच्चणं तु जिणपूया ॥ પમા દુનિવિ, નિી મિશિર પસંસ્થા” “વળી ચૈત્યમાં અથવા આલય (ઘર) માં રહેલી વીતરાગની પ્રત્યેક પ્રતિમાની એકાગ્ર ચિત્તે ભક્તિ સહિત સ્તુતિ કરવી, તથા તેને વંદના કરવી. ત્રણ લોકવડે પૂજિત તથા ધર્મતીર્થને પ્રકટ કરનાર એવા જગતગુરૂનું દ્રવ્યપૂજન તથા ભાવપૂજન એમ બે પ્રકારનું અર્ચન કહેલું છે. તેમાં જે ઉગ્ર વિહારાદિ જિનાજ્ઞાનું પાલન તે ' ભાવપૂજા કહેવાય છે, અને જિનપ્રતિમાની પૂજા કરવી તે દ્રવ્યપૂજા કહેવાય છે. પહેલી ભાવપૂજા મુનિઓને હોય છે, અને ગૃહસ્થીઓને બન્ને પ્રકારની પૂજા હોય છે, તેમાં (ભાવપૂજા) અતિ પ્રશસ્ત છે.” મુનિને મન, વચન અને કાયાની શુદ્ધિએ કરીને જે ચારિત્ર સંબંધી કષ્ટાનુષ્ઠાનનું તથા બાવીશ પરિષહાદિકનું અને અનેક જાતિના ઉપસનું સહન કરવું તે સર્વને ભાવપૂજાની અંદર સમાવેશ જાણ. શ્રાવક પવિત્ર થઈને સુગંધી જળવડે જિનેશ્વરની પ્રતિમાને પ્રક્ષાલન કરી ગંધ કષાષી વસ્ત્રવડે અંગલૂહાણું કરી શ્રેષ્ઠ ચંદન, પુષ્પ, પુષ્પમાળા વિગેરેએ કરીને જે પૂજન કરે તે સર્વ દ્રવ્યપૂજા જાણવી. આ પૂજાના વિષયમાં રતનચંદ્રની કથા વિસ્તારથી કહી છે. ૧૨ હવે કેમ કરીને આવેલ પ્રમાદ પરિહાર સંબંધી ઉપદેશ આપે છે – दुरकं सुतिरकं नरए सहित्ता, पंचिंदियत्तं पुण जो लहित्ता । पमायसेवाई गमिज्ज कालं, सो लंधिही नो गुरुमोहजालं ॥१३॥ * મૂળાર્થ-જે પ્રાણું નરકને વિષે તીક્ષ્ણ દુઃખને સહન કરીને Page #33 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સતિકા. પછી પચંદ્રિયપણું પામીને પ્રસાદ સેવવાવડે કાળને નિર્ગમન કરે છે, તે મહામહની જાળને ઉલ્લંઘન કરી શકતે નથી. ૧૩ 1 ટીકાર્થ–જેમાં ઇંદ્રિયે દુઃખ પામે તે દુ:ખ કહેવાય છે અત્યંત તીણ એટલે કંટકની જેમ દુસહ દુઃખ તે સુદુઃખ કહેવાય છે. પાપી માણસને બોલાવે (આમંત્રણ કરે) તે નરક કહેવાય છે. એવા સાતે નરકમાં અત્યંત દુસહ દુ:ખને સહન કરીને, ત્યારપછી અનુક્રમે એકેંદ્રિયાદિક જાતિને વિષે પરિભ્રમણ કરીને, ત્યારપછી વિકલેંદ્રિયમાં અને ત્યારપછી પચેંદ્રિય તિર્યંચમાં પર્યટન કરીને, ત્યારપછી મહા સુકૃતના ઉદયે પચેંદ્રિય મનુષ્યપણું પામીને, તેમાં પણ ચારિત્રનું પાલન કરીને એ રીતે ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ પદવીને પામીને પણ મનુષ્ય જે પાછો પ્રમાદ સેવવાવડે કાળનું નિર્ગમન કરે, તો તે દુર્મતિ કેવી રીતે મેહજાળનું ઉલ્લંઘન કરી શકે ? માટે યતિએ તે વિશેષ કરીને પ્રમાદનું સેવન કરવું નહીં. આ વિષય ઉપર મથુરામંગુ નામના આચાર્યની કથા આપેલી છે. ૧૩ પ્રમાદને ત્યાગ કરી ઉદ્યમમાં પ્રવર્તેલા સાધુ તથા શ્રાવકે હમેશાં સદુઘમના મનેર કરવા, તે ઉપર અન્ય અન્ય ધર્મકૃત્યના આચરણની પ્રપણા પૂર્વક ચાર કાવ્ય કહે છે – तवोवहाणाइ करितु पुन्वं, कया गुरूणं च पणामपुच्वं । सुत्तं च अत्थं महुरस्सरेणं, अहं पढिस्सं महयायरेणं ॥१४॥ મૂળાર્થ–-હું પ્રથમ તપ ઉપધાન વિગેરે કરીને ગુરૂ મહારાજને પ્રણામ કરવાપૂર્વક સૂત્રને તથા તેના અર્થને મધુર સ્વરે મોટા આદરથી ક્યારે ભણીશ? ૧૪ 1 ટીકાથ–શ્રી મહાનિશિથ સૂત્રમાં કહેલા ઉપધાનેને શ્રાવક ૧૩ દ = ૭ ૧૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સંમતિકા. પણમાં પ્રથમ કરીને દીક્ષા ગ્રહણ કર્યા પછી આચારાંગાદિ અંગે તથા ઋષિભાષિતાદિ સૂત્ર સંબંધી સિદ્ધાંતમાં કહેલી તપસ્યા કરવાપૂર્વક દ્વહન કરીને ગુરૂને પ્રણામ કરવાપૂર્વક એટલે વાચનાને સમયે વંદનાદિક ક્રિયા કરીને સૂત્રને તથા ટીકા, ભાષ્ય, નિર્યુક્તિ, ચર્ણિ વિગેરે અર્થને મધુર સ્વરે મેટા આદરથી–પ્રયત્નથી હું ક્યારે ભણીશ? આ વિષે શ્રીજીતક૯પમાં કહ્યું છે કે "कालकमेण पत्तं, संवच्छरमाइणा उ जं जम्मि । तं तम्मि चेव धीरो, वाइजा सो य कालो य ।। तिवरिसपरियायस्स उ, आयारपकप्पनाममज्झयणं । चउवरिसस्स य सम्म, सूयगडं नाम अंगं ति । सकप्पव्ववहारो, संवच्छरपणगदिकियस्सेव । ठाणं समवाओवि य, अंगे ते अठवासस्स ॥ दसवासस्स विवाहा, इकारसवासयस्स य इमे उ । खुड्डियविमाणमाई, अज्झयणा पंच नायव्वा ॥ . वारसवासस्स तहा, आसीविसभावणं जिणा बिति । पन्नरसवासगस्स य, दिछीविसभावणं तह य ॥ सोलसवासाईसु य, इक्कुत्तरवाड्किएसु जहसंखं । चारणभावणमहसु-मिणभावणातेयगनिसग्गे ॥ . एगणवीसगस्स य, दिछीवानो दुवालसममंगं । संपुनवीसवरिसो, अणुवाई सव्वसुत्तस्स ॥" '. “ वर्ष मा uन मेंशन हे सूत्र मानी ने યેગ્યતા પ્રાપ્ત થઈ હોય, તે સૂત્ર તે ધીરે ભણવું જોઈએ. તે તેને Page #35 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સતિકા. કાળ (અવસર) કહેવાય છે. ત્રણ વર્ષના દીક્ષા પયાયવાળા સાધુને આચારપ્ર* નામનું અધ્યયન ભણવુ ક૨ે છે, ચાર વર્ષના પર્યાયવાળાને સમ્યક્ પ્રકારે સૂત્રકૃત્ નામનું બીજું અંગ ભણવુ ક૨ે છે, પાંચ વર્ષના દીક્ષા પર્યાયવાળાને વૃહત્કલ્પને વ્યવહાર ભણવું કલ્પે છે, આઠ વર્ષના પર્યાયવાળાને સ્થાનાંગ અને સમવાયાંગ ભણવાં ક૨ે છે, દશ વર્ષના પર્યાયવાળાને વિવાહપ્રજ્ઞપ્તિ (ભગવતી) સૂત્ર, અગ્યાર વર્ષના પર્યાયવાળાને મુઠ્ઠિયવિમાનપ્રવિભક્તિ આદિ પાંચ અધ્યયન શીખવવા ક૨ે છે, ખાર વર્ષના પર્યાયવાળાને આશીવિષ ભાવના નામનું સૂત્ર શીખવવાની જિનેશ્વરાની આજ્ઞા છે, પંદર વર્ષના પર્યાયવાળાને વિષભાવનાની આજ્ઞા છે, સેાળ, સત્તર અને અઢાર વર્ષના પર્યાયવાળાને અનુક્રમે ચારણભાવના, મહાસ્વપ્ન ભાવના અને તેયન્ગ નિસગ્ગ ́ શીખવવાની આજ્ઞા છે, ઓગણીશ વર્ષના પર્યાયવાળાને દૃષ્ટિવાદ નામનું ખારમું અંગ શીખવાની આજ્ઞા છે, તથા સ ૩ ૩૦ * * આચારપ્રકલ્પ તે નિશીથસૂત્ર જે આચારાંગના ખીજા શ્રુતસ્કંધની પાંચમી ચૂલા છે તે. ૧ શ્રી વ્યવહાર સૂત્રમાં દશાકલ્પ કહ્યું છે. ર ખુટ્ટિયાવિમાનપવિત્તિ, મહહિંયાવિમાનપવિભૂત્તિ, અંગચૂલિયા, વગચૂલિયાને વિવાહચૂલિયા. ૩ ખાર વરસથી અઢાર વરસ સુધીને માટે શ્રીવ્યવહાર સૂત્રમાં જુદી રીતે કહેલ છે તે આ પ્રમાણે માર વરસના પર્યાયવાળાને અરૂણાપપાત, વરૂણાપપાત, ગરૂલાપપાત, વૈશ્રમણાપપાત તે વેલ ધરાપપાત ભણવું ક૨ે, તેર વરસના પર્યાયવાળાને ઉડ્ડાણશ્રુત, સમુઠ્ઠાણુશ્રુત, દેવેદ્રોપપાત અને નાગપર્યાવળી– આ અધ્યયન ભજીવું ક૨ે, ચૌદ વરસના પર્યાયવાળાને સુવર્ણ ભાવના, પંદર વરસવાળાને ચારણભાવના, સાળ વરસવાળાને તૈયગનિસગ્ગ અધ્યયન, સત્તર વરસવાળાને આસીવિષભાવના અને અઢાર વરસવાળાને શિવેષભાવના અધ્યયન ભણવુ ક૨ે. ૪ તેયગ્ નિસગ્ગ તે ગોશાળાએ તેજૅલેસ્યા મૂકી તે સંબધી હકીકતવાળું સૂત્ર સમજવુ. Page #36 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. ૩૧ પૂર્ણ વિશ વર્ષના પર્યાયવાળા મુનિ સર્વ સૂત્રનો અનુવાદ કરી શકે છે–સર્વ સૂત્ર ભણું શકે છે.” વળી મહાનિશીથ સૂત્રમાં પણ અકાળે ભણનાર, અવિનયે ભણ નાર, અબડમાને ભણનાર વિગેરે આઠ પ્રકારના જ્ઞાન કુશીલીયા કહ્યા છે. તેમાં અનુપધાન કુશીલીયાને પણ મેટા દેષનું ભાજન કહેલો છે. તેમાં કહ્યું છે કે-“હે ગતમ! જે કઈ આ આઠ પ્રકારના આચારમાં અનુપધાને કરીને એટલે ઉપધાન (ગ) વહન કર્યા વિના પ્રશસ્ત એવા જ્ઞાનને ભણે છે, ભણાવે છે, કે ભણવાની સંમતિ આપે છે તે મહા પાપી અત્યંત સુપ્રશસ્ત એવા જ્ઞાનની આશાતના કરે છે.”ગતમ સ્વામી પૂછે છે કે–“હે ભયવાન ! જ્યારે એમ છે, તે પ્રથમ પંચમંગળ (નવકાર મંત્ર) નું ઉપધાન શી રીતે કરવું ?” ભગવાન કહે છે-“હે ગતમ! પ્રથમ જ્ઞાન, અને પછી દયા, એટલે સર્વ જગતના જીવ, પ્રાણી, ભૂત અને સત્ત્વને પિતાના આત્મા સમાન જેવા, જેથી યાવત્ સર્વ ઉત્તમ સુખને જીવ પામે. તે દયાને ઓળખવા માટે અને તેની અંદર અજ્ઞાનવડે એગ્ય રીતે પ્રવૃત્તિ થઈ શકે નહીં માટે—હે ગતમ! હવે પછી કહું છું તે વિધિએ કરીને પ્રથમ પંચમંગળ (નવકાર) નું વિનયપધાન કરવું. ઇત્યાદિ.” આ પાઠથી એમ સિદ્ધ થાય છે કે ઉપધાન તપ કરીને જ સિદ્ધાંતના અર્થનું ભણવું ભણવવું છે, અન્યથા મેટી આશાતના થાય છે. આવા વિધિએ કરીને હું ક્યારે સૂત્રને અભ્યાસી થઈશ? એ મને રથ શ્રાવક તથા સાધુએ કરે. એ અહીં તાત્પર્ય છે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે – “ વરે નિર્જ, ગોવિં ૩/૪ પિય પર વિજ કઈ સે સિદ્ધ મદિર ” Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩ નવ્ય ઉપદેશ સતિકા. : જે શિષ્ય નિરંતર ગુરૂકુળમાં વાસ કરે, વિધિપૂર્વક ઉપધાન વહન કરે, સર્વને પ્રિયકારક આચરણ કરે અને પ્રીતિપૂર્વક સ્થિતિ કરે, તે શીધ્રપણે સૂત્રની શિક્ષાને લાયક (ચ) થાય છે.” ૧૪ - હવે પછીના કાવ્યમાં શુભ મનોરથ જ કહે છે– कमढवाहीहरणोसहाणि, सामाइयावस्सयपोसहाणि । सिद्धान्तपन्नत्तविहाणपुव्वं, अहं करिस्सं विणयाइ सव्वं ॥१५॥ મૂલાર્થ–આઠ કર્મ રૂપી વ્યાધિને હરવામાં ઔષધ સમાન સામાયિક, આવશ્યક (પ્રતિક્રમણ) અને પિષધને તથા વિનયાદિક સર્વ ધર્મકૃત્યને સિદ્ધાંતમાં કહેલા વિધિપૂર્વક હું ક્યારે કરીશ? ૧૫ - ટીકર્થ–આઠ કર્મ રૂપી વ્યાધિને હરણ કરવામાં ઔષધની ઉપમાવાળા સામાયિક અને આવશ્યક એટલે ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિકમણ, પ્રત્યાખ્યાન અને કાર્યોત્સર્ગ, તથા પિષધને સિદ્ધાંતમાં કહેલા વિધાનપૂર્વક એટલે સૂત્રોક્ત વિધિ પ્રમાણે હું ક્યારે કરીશ? તેમજ આગળના કાવ્યમાં કહેવાશે એ દશ પ્રકારના વિનય અને વૈયાવૃન્ય વિગેરે ધર્મકૃત્યને પણ હું ક્યારે આચરીશ? આ પણ મને રથ કલ્યાણની ઈચ્છાએ કરીને અવશ્ય કરે. ૧૫ ને ફરીથી પણ ધર્મકૃત્યની ઈચ્છાને જ પ્રગટ કરે છે– आणं गुरूणं सिरसा वहिस्सं, सुत्तत्थसिकं विउलं लहिस्सं । कोहं विरोह संयलं चइस्सं, कया अहं मद्दवमायरिस्सं ॥१६॥ મૂલાર્થ–ગુરૂ મહારાજની આજ્ઞાને હું ક્યારે મસ્તકે વહન કરીશ? વિશાળ એવી સૂત્ર તથા અર્થની શિક્ષાને ક્યારે ગ્રહણ ક २ १३ १४ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૩ નવ્ય ઉપદેશ સપ્તતિકા. રીશ? સર્વ પ્રકારનો ક્રોધ ને વિરોધ ક્યારે તજી અને હું ક્યારે માર્દવ-મૃદુતા આચરીશ? ૧૬. ટીકાર્ય–ગુરૂની એટલે ધર્મોપદેષ્ટાની આજ્ઞાને–આદેશને હું મસ્તકવડે કરીને ક્યારે વહન કરીશ? આ વચનવડે ગુરૂનું પરતંત્રપણું કહ્યું તથા વિપુળ એટલે વિશાળ એવી સૂત્ર અને અર્થની શિક્ષાને હું ક્યારે ગુરૂમુખથી પામીશ? તથા ક્યારે સમગ્ર કોધ અને વિરેધને તજીશ? તથા ક્યારે હું મૃદુપણને એટલે સુકુમારપણાને આચરીશ એટલે શુભ અભિલાષવાળો થઈશ? ૧૬. હવે સમકિત પૂર્વક (સમતિ સહિત) શ્રાવકના વ્રત (આશુવ્રત) પાળવાના મનોરથને વિકાસ કરતા કહે છે – सम्मत्तमूलाणि अणुव्ययाणि, अहं धरिस्सामि सुहावहाणि । तो पुणो पंचमहब्बयाणं, भरं वहिस्सामि सुदुव्वहाणं ॥१७॥ - મૂળાર્થ–સુખને આપનારા સમતિ મૂળ શ્રાવકનાં અણુવ્રતેને હું કયારે ધારણ કરીશ? અને ત્યારપછી અત્યંત દુઃખે કરીને ધારણ કરી શકાય એવા પાંચ મહાવ્રતના ભારને હું ક્યારે વહન કરીશ–ઉપાડીશ? ૧૭. ટીકાથ–સમ્યક્ પ્રકારે જે તત્ત્વને બેધ તે સમ્યકત્વ કહેવાય છે. તેના પાંચ ભેદ છે—ક્ષાપથમિક ૧, ઔપથમિક ૨, સા સ્વાદન ૩, ક્ષાયિક છે અને વેદક પ. તે સમક્તિ જેનું મૂળ કારણ છે એવાં અણુવ્રત એટલે મહાવ્રતોની અપેક્ષાએ સૂમ હોવાથી અ કહેવાય છે તે સ્થળ પ્રાણાતિપાત વિરમણદિક અણુવ્રત આગળ દષ્ટાંત સહિત કહેવામાં આવશે, તેવા, તેને હું જ્યારે ધારણ - કરીશ? કારણ કે તે વ્રત સુખને વહન કરનાર એટલે ઉન્મકરમાએ રે છે, અને ત્યારપછી અત્યંત દુર્વહ એટલે દુઃખે કરીને ધારણ કરી ૧૧ ૮ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ નવ્ય ઉપદેશ સપ્તતિકા. 66 શકાય એવાં, સાધુઓએ જ અનુષ્ઠાન કરવા લાયક અને ધીર પુરૂષાએ સેવેલાં પાંચ મહાવ્રતાને હું ક્યારે વહન કરીશ? આ વિષે સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે શ્રમણ સાધુ ત્રણ મનારથાએ કરીને મહા નિર્જરા તથા મહા પર્યાવસાન (મરણ ) ને કરનાર થાય છે. તે આ પ્રમાણે—યારે હું થાડું અથવા ઘણુ શ્રુત ભણીશ ૧ ? કયારે હું એકાવિહારની પ્રતિમાને અંગીકાર કરીશ ર ? અને ક્યારે હું ચરમ મારણાંતિક સલેખના કરીને ભાતપાણીનો ત્યાગ કરી તથા પાપગમ અનશન કરી મૃત્યુની ઇચ્છા રાખ્યા વિના વિચરીશ ૩ ? આ પ્રમાણે મન, વચન અને કાયાએ કરીને શ્રમણ નિથ મડ઼ા નિરા કરે છે તથા મહા પવસાન કરે છે.” વળી ત્રણ મનેારથે કરીને શ્રમણે!પાસક (શ્રાવ) માનિજ રા અને મહ! પવસાનને કરનારો થાય છે. તે આ પ્રમાણે—“ કયારે હું થોડા કે ઘણે! પરિગ્રહ તજીશ ૧? ક્યારે હું લાચ કરીને અગાર(ઘર)માંથી નીકળી અનગાર (સાધુ) થઇશ ર ? અને કયારે હું ચરમ મારગુાંતિક સલેખના કરીને મૃત્યુની ઇચ્છા રાખ્યા વિના વિચરીશ ૩ ? આ પ્રમાણે મન, વચન અને કાયા સહિત જાગૃત રહેતા શ્રમણે।પાસક મહા નિર્જરા અને મહા પર્યં વસાન કરનારા થાય છે. ” ૧૭. શ્રી હેમચંદ્રસૂરિએ પણ કહ્યું છે કે— “ સત્તસંગો ગોવાના, મવિનજ્ઞેવર: | મગન્માપુરી વૃત્તિ, મુનિષા વા યે ? ।।’ “ સર્વ સંગના ત્યાગ કરનાર, જીર્ણ વસ્ત્ર ધારણ કરનાર અને મળવડે જેનુ શરીર વ્યાપ્ત છે એવા હું માધુકરી વૃત્તિનુ સેવન કરી ક્યારે મુનિયર્યાના આશ્રય કરીશ? ” Page #40 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. પ્રારંભેલા મનોરથનો ઉપસંહાર (સમાપ્તિ) કરતાં કહે છે કેएवं कुणताण मणोरहाणि, धम्मस्स निव्वाणपहे रहाणि । पुग्नज्जणं होइ सुसावयाणं, साहूण वा तत्तविसारयाणं ॥१८॥ - મૂળાથે–આ પ્રમાણે મોક્ષમાર્ગમાં રથ સમાન ધર્મના મનોને કરનારા તથા જીવાદિક તત્વમાં નિપુણ એવા સુશ્રાવકોને અથવા સાધુઓને પુણ્ય ઉપાર્જન થાય છે. ૧૮. ટીકાર્થ–આ પ્રમાણે પૂર્વોક્ત રીતિ પ્રમાણે મરને-મનની અભિલાષાને કરનારા, અહીં મરથ શબ્દ પુલિંગે છતાં પણ પ્રાકૃત હોવાથી નપુંસકલિંગે લખે છે. જેના મનોરથને? એવી આકાંક્ષા રહેવાથી ધર્મ શબ્દ લખે છે, તેથી કરીને ધર્મના મનોરો એ સંબંધ છે. તે મને કેવા છે? નિર્વાણુના–મેક્ષના માર્ગમાં રથ સમાન, જેમ રથ ઉપર આરૂઢ થયેલ પુરૂષ સુખે કરીને માર્ગને ઓળંગી અરણ્યના પાને પામે છે, તે જ પ્રમાણે શુભ મારએ કરીને સંસારને પાર પમાય છે, તે મનોરથ કરવાનું શું ફળ? તે કહે છે–સુશ્રાવકને અથવા સાધુઓને તેથી પુણ્ય ઉપાર્જન (પ્રાપ્તિ) થાય છે. તે અને કેવા છે? જીવાજીવાદિક તત્વને વિષે પ્રાન–ડાહ્યા (નિપુણ). અહીં મનોરથ ઉપર સિદ્ધનું દષ્ટાંત છે. તેમાં સિદ્ધના મોટાભાઈ સેને શીલચંદ્ર સૂરિ પાસે ધર્મદેશના સાંભળી વૈરાગ્યથી દીક્ષા લીધી, અને વૃદ્ધ માતાપિતાની સેવા કરતા ગ્રહવાસમાં જ રહેલા સિદ્ધ શુદ્ધ મતિથી આ પ્રમાણે મનોરથ કર્યા કે “ગૃહવાસરૂપ પાશને ત્યાગ કરી, વિષયનું ઉમૂલન કરી તથા અસંયમને દૂરથી છેડી જ્યારે હું સંયમને ગ્રહણ કરીશ? મિત્રાદિકના સંગને ત્યાગ કરી કાચબાની જેમ દઢ રીતે અંગે પાંગને Page #41 -------------------------------------------------------------------------- ________________ છે ? નવ્ય ઉપદેશ સપ્તતિકા. ગોપવી શુભ ધ્યાનરૂપી ઉત્તળ જળમાં હું ક્યારે સ્થિર થઈને રહીશ? ગુરૂસેવામાં રસિક થયેલે હું સદ્ગુરૂના ચરણકમળમાં ભ્રમરની તુલનાને ધારણ કરતા તેમના વિનયને ક્યારે કરીશ? સંયમરૂપી ઉદ્યાનમાં કીડા કરતે હું ક્યારે સદ્ગુરૂની સાથે ભિન્ન ભિન્ન દેશમાં અપ્રતિબંધપણે વિચરીશ? દુખે કરીને ત્યાગ કરી શકાય એવા સમગ્ર ગૃહવ્યાપારને તજીને મોક્ષપુરીના માર્ગરૂપ પ્રત્રજ્યાને હું ક્યારે અંગીકાર કરીશ? દુર્જનેએ દુષ્ટ વાણીવડે મને કેપ પમાડ્યા છતાં પણ હું ઉપશમ રસમાં નિમગ્ન થઈ કોષાયને ક્યારે ત્યાગ કરીશ? એ દિવસ મને ક્યારે પ્રાપ્ત થશે? વળી પુણ્યરૂપી રત્નોના નિધિ સમાન ઉપધાન (ગ) નું વહન કરીને અંગ, ઉપાંગ આદિ સૂત્રનું હું ક્યારે પઠન કરીશ? હું પિતાના શરીર ઉપર પણ નિરીડભાવને ધારણ કરી ધીર મનવાળે થઈ ઉત્સાહપૂર્વક (અકાયરપણે) ક્યારે અસહ્ય ઉપસર્ગના સમૂહને સહન કરીશ? પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પાંચ મહાવ્રત અને અઢાર હજાર શીલાંગને હું કયારે વહન કરીશ? ચારિત્ર અંગીકાર કરી સદ્દગુરૂના ચરણકમળની સેવા કરતે હું ગ્રામ, આકર અને નગરાદિકને વિષે અપ્રતિબંધપણે ક્યારે વિહાર કરીશ ? વ્રતના અતિચારાદિક દેષનો ત્યાગ કરી, સર્વ પ્રાણીઓને નાથ થઈ, સુપાત્રને વિષે રેખાને પ્રાપ્ત કરી, દેહ તથા ઉપકરણને વિષે મૂછી. રહિત થઈ, વૈરાગ્ય રંગવડે ચિત્તને વાસિત કરી તથા પ્રાણુઓ પર ઉપકાર કરવામાં રસીક બની જ્યારે હું મુક્તિરૂપી સ્ત્રીની સાથે કીડા કરવા ઉત્કંઠિત થઈશ?” ઇત્યાદિક શુભ મનોરથની શ્રેણીનું અવલંબન કરી તે સિદ્ધ કાળ નિર્ગમન કરવા લાગે. એકદા સેનમુનિ પિતાના ભાઈ સિદ્ધને મળવા માટે આવ્યું, તે બન્ને ભાઈઓ એક સ્થાને બેઠા બેઠા ધર્મષ્ટી કરતા હતા, તેવામાં અકસ્માત્ વિદ્યુત Page #42 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. પાત થવાથી તે અન્તે મરણ પામ્યા. તેનાપિતાએ કોઈ જ્ઞાની મુનિને તેની ગતિ પૂછી, ત્યારે મુનિએ કહ્યું કે-“ સિદ્ધ સૌધર્મ દેવલાકને અને સેન વ્યતર ગતિને પામ્યા છે. ” તેમ વિપરીત થવાનું કારણુ પૂછતાં ગુરૂએ કહ્યુ કે સિદ્ધ શુદ્ધ સ્વભાવવાળે હાવાથી ગૃહવાસને વિષે રહીને પણ્ યતિધર્મમાં તથા સિદ્ધાંતમાં રસિક હાવાથી શુભ ગતિને પામ્યા છે અને સેન મુનિ થયા છતાં પણ ચારિત્રમાં પ્રમાદી હતા તેથી તે વ્યંતર થયા છે. વિગેરે. ૧૮ હવે ઉત્સુત્ર પ્રરૂપણા કરવાથી મહા દોષ લાગે છે, તે કહે છે— פי ३७ કે い * ε हवंति जे सुत्तविरुद्धभासगा, न ते वरं सुछु वि कट्ठकारगा । पच्छंदचारी समए परूबिया, तद्दमणिच्छावि अईव पात्रिया। १६ ૧૦ ૬૩ ૬.૪ મૂળા જેએ સૂત્રની વિરૂદ્ધ ખેલનારા હાય છે, તેઓ અત્યંત કષ્ટ કરનારા છતાં પણ સારા નથી. તેને સિદ્ધાંતમાં સ્વછંદચારી કહેલા છે, તથા તેમના દર્શનની ઇચ્છા પણ અત્યંત પાપકારી કહી છે. ૧૯ ટીકા —જે સૂત્ર એટલે સિદ્ધાંત, તેનાથી વિરૂદ્ધ એટલે વિપરીત ભાષણ કરનારા એટલે ઉત્સૂત્રને બેલનારા-પ્રરૂપણા કરનારા હાય છે, તે માણસો સારા નથી. તેએ કેવા હોય ? અત્યંત કને સહન કરનારા એટલે શીત, આતપ, વાયુ, ક્ષુધા તથા પિપાસા વિગેરે ઘણા શરીરના કલેશને સહન કરતા હાય, છતાં પણ તેઓ સારા નથી. તેઓને કેવા જાણવા ? સુત્રમાં તેમને સ્વદાચારી સ્વેચ્છાવિહારી કહેલા છે, તથા તેના દર્શનની ઇચ્છા પણ તેના મુખને જોવાની ઇચ્છા કરી હોય તાપણુ તે અત્યંત પાપકારી-દુષ્કૃતને ઉત્પન્ન કરનારી કહી છે. તે વિષે શ્રી બૃહત્કલ્પસૂત્રને વિષે કહ્યું છે કે— Page #43 -------------------------------------------------------------------------- ________________ નવ્ય:ઉપદેશ સહતિકા. " उस्सुत्तभासगा जे ते, दुक्करकारगाऽवि सच्छंदा । ताणं न दंसणं पि हु, कप्पइ कप्पे जो भणियं ॥ जे जिणवयणुत्तिन्नं, वयणं भासंति अहव मन्नांत । | સમર્ણિ તદ્દલ વિ સંસાપુ િ .” “જેઓ ઉત્સુત્રભાષી છે તેઓને દુષ્કર કાર્ય કરનાર છતાં પણ સ્વછંદી જાણવા, તેમનું દર્શન કરવું પણ યંગ્ય નથી એમ સૂત્રમાં કહ્યું છે. જેઓ જિનેશ્વરના વચનથી વિરુદ્ધ વડન બોલે છે અથવા માને છે, તેમનું દર્શન પણ સમ્યગદષ્ટિને સંસારની વૃદ્ધિ કરનારું છે.” ૧૯ જેઓ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરનારા હોય તથા ઉત્રની પ્રરૂપણ કરનારા હોય, તેઓ કષ્ટકારી કિયાને કરવા હોય તો પણ તેઓએ કરેલું વ્રત નિયમાદિક સર્વ અનુષ્ઠાન નિષ્ફળ જ છે તે ઉપર કહેછે— अइक्कमित्ता जिणरायाणं, तवंति तिव्वं तवमप्यमाणं । पढति नाणं तह दिति दाणं, सव्यं पि तेसि कयमप्पभाणं ॥२ મૂળાઈ—જેઓ જિનરાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરી ઘણું તીવ્ર તપ તપે છે, જ્ઞાન ભણે છે તથા દાન આપે છે, તેઓનું કરેલું સર્વ કૃત્ય અપ્રમાણ-નિષ્ફળ છે. ૨૦ ટીકાર્થ-જિનેશ્વરની આજ્ઞાને ઉલ્લંઘન કરી તીવ્ર અને અપ્રમાણ એટલે ઘણું છઠ્ઠું અડ્ડમાદિક તપ કરે છે, આગમરૂપ જ્ઞાનને ભણે છે, તથા અભયદાનાદિક દાનને આપે છે ઈત્યાદિક સર્વ મિથ્યા આગ્રહ કરીને જેમની બુદ્ધિ ગ્રસ્ત થયેલી છે એવા મનુષ્યનું કરેલું નિષ્ફળ છે. તેમનું સર્વ અનુષ્ઠાન અપ્રમાણ જ છે-પ્રમાણપણાને ૬૩ ૬૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સતતિકા. પ્રમતું જ નથી. જિનેશ્વરની આજ્ઞાથી બહિર્મુખ થઇને જે મનુષ્ય પેાતાની બુદ્ધિથી સદાવરણ પણ કરે છે, છતાં તે છે. આ હકીકત ઉપર જમાલિની કથા છે. ૨૦ સર્વ નિષ્ફળ જાય 起 જેએ જિનેશ્વરની આજ્ઞાના આરાધક છે, તેએ સુખે કરીને સિદ્ધિ સમૃદ્ધિને સાધનારા થાય છે, તે ઉપર કહે છે:या संयाऽवि, न लग्गई पावमई कयवि । તે ૬૪ 13 કર્ 93 ર ','' રા जिणारा 'जे तेसिं तवेsपि विणा विशुद्धी, कम्मरकरणं च हविज सिद्धी | २१ | મૂળાથ—— આ નિરંતર જિનેશ્વરની આજ્ઞામાં રક્ત છે તેઆને કદાપિ પાપબુદ્ધિ થતી નથી, તેમજ તેમની તપ વિના પણ શુદ્ધિ થાય છે અને કર્મના ક્ષયવડે સિદ્ધિ થાય છે. ૨. ટીકા જે માણસે જિનેશ્વરની સર્વજ્ઞની આજ્ઞાનું ધન કરવામાં સર્વદા રક્ત-રાગી હાય છે, તેના ચિત્તમાં કદાપિ પાપબુદ્ધિ ઉત્પન્ન થતી નથી, તેમને તપસ્યા કર્યા વિના પણ વિ શુદ્ધિ-પાપરૂપી પકનું પ્રક્ષાલન થાય છે, તથા કર્મના ક્ષયવડે કરીને સિદ્ધિ-મક્ષ પ્રાપ્ત થાય છે. જે રાગાદિકને જીતે તે જિન કહેવાય છે, તેથી ગૃહવાસમાં વસતાં છતાં પણ જેઓનું અન રાગરહિત હાય છે. તેને તપશ્ચર્યા કર્યા વિના પણ શુદ્ધિ તથા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વિષય ઉપર શ્રી પૃથ્વીચંદ્રનું ઉદાહરણ આપેલુ છે. ૨૧. પૂર્વે જિનેશ્વરની આજ્ઞાનું આરાધન પ્રતિપાદન કર્યું. હવે તે જિનાજ્ઞાની આરાધના મહુશ્રુત ગુરૂની સેવા કર્યા વિના સારી રીતે બની શકતી નથી તેથી ક્રમે આવેલા મહુશ્રુત સેવાના ઉપદેશ કહે છે:बहुस्सुयाणं सरेणं गुरूणं, आर्गम्म निचं गुणसागराणं । पुर्च्छित्थं तेह मुरकमैग्गं, धम्मं वियोणित्तु चैरिज जुँग्गं ॥२२॥ Page #45 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સાતિકા. મૂળા—ઘણા શ્રુતને જાણનાર તથા ગુણના સાગરરૂપ ગુરૂનું નિરંતર શરણુ પામીને, પરમાર્થને પૂછીને, તથા મેાક્ષમાર્ગ અને ધર્મને જાણીને યાગ્ય આચરણ કરવું જોઇએ. ૨૨. ૪. ટીકા-ઘણું શ્રુત-સૂત્ર જેને વિષે તે બહુશ્રુત’કહેવાય. એવા મહુશ્રુત ગુરૂનુ એટલે બહુશ્રુત હાવાથી તત્ત્વના ઉપદેશ કરનારનું શરણ નિરંતર પામીને, તે ગુરૂ કેવા છે ? જ્ઞાનાદિક ગુણાના સમુદ્ર-ભતે ડાર સમાન એવા ગુરૂને અર્થ–પરમાર્થ પૂછવા, તથા માક્ષમાર્ગ નેકર્મ બંધથી મુક્ત થવાના માર્ગને પૂછવા, કારણ કે ગુરૂની સેવા કયા વિના જીવને તત્ત્વમાર્ગની પ્રાપ્તિ થવી દુર્લ ભજ છે, તેથી બહુશ્રુત ગુરૂને પૂછવા વડે ધર્મના સ્વરૂપને જાણીને શ્રાવકે જે આત્માને યાગ્યહિતકારક હાય તેનું આચરણ કરવું. તે વિષે ભગવતી સૂત્રમાં ગાતમ સ્વામીના પ્રશ્ન અને શ્રીવીરભગવાનના જવાખ આ પ્રમાણે છે:— “ હે ભગવન્ ! તેવા ( બહુશ્રુત ) સાધુ અથવા માહણુની પર્યું`પાસના કરનારને તે સેવાથી શું ફળ પ્રાપ્ત થાય ? હે ગૈાતમ ! (ધર્મ) શ્રવણ કરવા રૂપ ફળ થાય. હે ભગવન્ ! ( ધર્મ ) શ્રવણુ કરવાનું શું ફળ ? હે ગાતમ ! જ્ઞાનરૂપ ફળ હું ભગવન્ ! જ્ઞાનનું શું ફળ ? હું ગાતમ ! વિજ્ઞાન થાય તે ફળ. હે ભગવન્ ! વિજ્ઞાનનું શું ફળ ? પચ્ચખાણ રૂપ ફળ. હે ભગવન્ ! પચ્ચખાણનું શુ ફ્ળ ? સંયમ ફળ. હે ભગવન્ ! સંયમનું શું ફળ ? અનાશ્રવ-આશ્રવ રહિતપણું પ્રાપ્ત થાય તે ફળ એજ પ્રમાણે અનાશ્રવનું ફળ તપ, તપનું ફળ નિરા, નિર્જરાનું ફળ ક્રિયા રહિતપણું અને છેવટે હું ભગવન્ ! ક્રિયા ૨હિતપણાનુ શુ ફળ ? હું ગતમ! ક્રિયા રહિતપણાનું મેાક્ષ ફળ છે. છ અહીં ગુસેવા ઉપર જયંતી શ્રાવિકાની કથા આપેલી છે. ૨૨ ઉપરના શ્લોકમાં મહુશ્રુતની સેવા કલ્યાણકારી છે એમ કહ્યુ, Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૧ નવ્ય ઉપદેશ સતિકા. હવે તેના પ્રતિપક્ષી અગીતાર્થની સેવા અકલ્યાણકારી હોવાથી તેને નિષેધ કરે છે – तुमं अंगीयत्थनिसेवणेणं, मा जीव भदं मुंण निच्छऍणं । संसारमाहिंडसि घोरदुरकं, कयावि पावेसि न मोरकसुकं ॥२३॥ મૂળાથે—હે જીવ! તું અગીતાની સેવાએ કરીને કલ્યાણ થશે એમ નિર્ચ ન જાણ; તેથી તે ઘેર દુખવાળા સંસારમાં ભ્રમણ કરીશ અને કદાપિ મેક્ષસુખને પામીશ નહીં. ૨૩. ટીકાર્ય—હે જીવ! તું અગીતાર્થને સેવવાવડે કરીને નિશ્ચ ભદ્ર એટલે કુશળને ન જાણ. ઉત્તરાર્ધ કરીને તે અગીતાર્થની સેવાનું ફળ બતાવે છે. સૂત્ર અને તેના અર્થને નહીં જાણનારા ગુરૂની સેવા કરવાથી હું કલ્યાણને ભાગી થઈશ એમ તું સમજીશ નહીં. પરંતુ તેથી તે ઉલટે ભયંકર દુ:ખદાયક સંસારમાં ભ્રમણ કરીશ અને તેની સેવાથી કદાપિ મોક્ષના સુખને પામીશ નહીં. અહીં અગીતાર્થની સેવા ઉપર શ્રી મહાનશીથ સૂત્રમાં કહેલું સુમતિ નાગલનું દષ્ટાંત આપેલું છે. ૨૩ હવે કુમાર્ગના સંસર્ગમાં પડેલા મનુષ્યને આ લેક તથા ૫રકના લાભની અત્યંત હાનિ થાય છે તે દેખાડે છેकुमग्गसंसग्गविलग्गबुद्धी, जो बुझई मुद्धमई न धिद्धी । तस्सेव एसो परमो अलाहो, अंगीको जण जणप्पवाहो ॥२४॥ મૂળાથે–કુમાર્ગના સંસર્ગમાં જેની બુદ્ધિ મગ્ન થઈ ગઈ હોય છે તે મુગ્ધ બુદ્ધિવાળે મનુષ્ય (કઈ રીતે પ્રતિબંધ પામતે Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૨. નવ્ય ઉપદેશ સપ્તતિકા. નથી, તેને ધિકાર છે. (કારણ કે) જેણે લેકપ્રવાહ અંગીકાર કર્યો છે, તેને જ આ મેટે અલાભ છે. , ૨૪. ટીકાર્થ–કુત્સિત–ખરાબ માના સંસર્ગમાં જેની બુદ્ધિ મગ્ન થઈ ગઈ હોય છે એ જે મંદમતિવાળે પુરૂષ અન્યાય માર્ગમાં પ્રવર્તતા હોવાથી બીજાએ કહેલો ઉપદેશ સાંભળ્યા છતાં પણ તત્ત્વને -હિતવાર્તાને સમજતો નથી, તેવા દુષ્ટ બુદ્ધિવાળાને ધિક્કાર છે. તે માણસ કઈ પણ ઠેકાણે પ્રશંસાપાત્ર નથી, તેથી તેના જન્મને પણ ધિક્કાર છે. તેને જ આ મોટો અલાભ છે. એટલે મહત્વ અને રાજ્યાદિક લાભની પણ તેને હાનિ થાય છે. જેણે લેકપ્રવાહ એટલે લેકને અનુકૂળ એવો અન્યાય માર્ગ સ્વીકાર્યો હોય તેને એ અલા થે જ જોઈએ. પ્રતિશત માર્ગને સ્વીકાર તે અત્યંત દુષ્કર જ છે. (નદીને એ પૂરે જે મત્સ્ય ચાલે છે તેમ લોકપ્રવાહને સામે પૂરે એટલે સાંસારિક સુખાભિલાખથી ઉલટે મા ચાલવું એ પ્રતિશોતમાર્ગ કહેવાય છે; અર્થાત્ સંસારના સુખની ઇચ્છા રાખ્યા વિના મેક્ષના સુખની ઇચ્છાથી ઉપસર્ગ–પરિષહાદિક દુઃખની સામે થવું તે પ્રતિશ્રોતમાર્ગ કહેવાય છે.) આ વિષય ઉપર સૂર અને તંદ્રની કથા કહેલી છે. ૨૪. કષાયના ઉદયમાં વર્તતા અને મહા દુઃખી અવસ્થાએ પહચાડનારા એવા ગૃહસ્થાવાસમાં વસનારા સંસારી જીવોને કાંઈ પણ મુખ નથી. જે કદાચ મહા દુઃખના ભંડારરૂપ આ સંસારરૂપી કારાગૃહમાં કાંઈ પણ સુખ હોય તે તે સાધુઓને જ છે, તે વાત દેખાડે છે – छज्जीवकाए परिररिकऊणं, सम्मं च मिच्छं सुपरिस्किऊणं । सिद्धतअत्थं पुण सिरिकऊणं, सुही जइ होइ जयम्मि नूर्ण ॥२५॥ Page #48 -------------------------------------------------------------------------- ________________ . ૪૩. નવ્ય ઉપદેશ સતિકા. મૂળાર્થ– જીવ નિકાયની રક્ષા કરીને, સમકિત તથા મિથ્યાત્વની પરીક્ષા (વિવેચન) કરીને અને સિદ્ધાંતના અર્થને શીખીને મુનિ આ જગતમાં ખરેખર સુખી થાય છે. ૨૫. ટીકાર્થ–પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય રૂ૫ છ જવનિકાયનું સારી રીતે રક્ષણ કરીનેપાળીને, તથા સમ્યકત્વ-સમ્યક તત્વની અને તેથી વિપરીત એવા મિથ્યાત્વની બહુ સારી રીતે પરીક્ષા કરીને–સારી રીતે વિવેચન કરીને, તથા આસકથિત એટલે જિનેશ્વરે કહેલા સિદ્ધાંતના વ્યાખ્યાન રૂપ અર્થને એટલે ટીકા, ભાષ્ય, નિર્યુકિત અને ર્ણિમાં પ્રતિપાદન કરેલા અર્થને બરાબર શીખીને–સારી રીતે જાણીને મુનિ જ ગુરૂએ કહેલા પ્રકારે વર્તવાથી આ જગતમાં ખરેખર સુખી થાય છે. તે વિના બીજે કોઈ આ સંસારમાં વાસ્તવિક સુખી નથી. આ વિષયને સ્પષ્ટ કરવા માટે શાલ નામના ક્ષત્રિયનું દષ્ટાંત આપેલું છે. રપ. હવે સામાન્ય પ્રકારે કષાયને ત્યાગ કરવા ઉપદેશ આપે છે– इमे चइज्जति जया कसाया, तया गया चित्तगया विसाया । पसंतभावं खु लहिज्ज चित्तं, तत्तो भवे धम्मपहे थिरत्तं ॥२६॥ મૂળાર્થ—જ્યારે આ કષાયે જાય છે, ત્યારે જ ચિત્તમાં રહેલા વિષાદ (ખેદ)ને નાશ થાય છે, અને જ્યારે ચિત્ત પ્રશાંતભાવને પામે છે, ત્યારેજ ધર્મમાર્ગમાં સ્થિરતા થાય છે. ૨૬ ટીકાથ–કષ એટલે કર્મ અથવા સંસાર, તેને આય એટલે લાભ છે જેનાથી તે કષાયે કહેવાય છે, તે ક્રોધાદિક છે. આ એટલે પ્રત્યક્ષ દેખાતા (એવા કષાયે) જ્યારે તજાય છે એટલે આત્માની સાથે રહેલા તે કષાયે અગ્નિમાં ધમેલા ગોળાના ન્યાયવડે દૂર કરાય 3 Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૪ નવ્ય ઉપદેશ સમિતિકા. છે, ત્યારેજ ચિત્તમાં રહેલા પશ્ચાત્તાપાદિક વિષાદે નાશ પામે છે. જેનાથી પ્રાણીઓ ખેદ પામે તે વિષાદ કહેવાય છે. કષાયને પામેલ પ્રાણ પ્રાયે કરીને વિષાદને પામેલ જ હોય છે માટે જ્યારે તે કષાયે જાય છે, ત્યારે આત્મા સમાધિ પામેલે થાય છે, કેમકે બીજના અભાવે અંકુરની ઉત્પત્તિને પણ અભાવ જ હોય છે.” એ ન્યાયે કારણને અભાવે કાર્યને પણ અભાવ હોય જ છે. તેથી ક્રોધાદિક કષાયને અભાવે ચિત્ત પ્રશાંત ભાવને પામે છે, અને ચિત્ત શાંતતાને પામવાથી આત્મા ધર્મમાર્ગમાં સ્થિરતાને પામે છે. આ ઉપર સેચનક હસ્તીનું દષ્ટાંત આપેલું છે. ૨૬ હવે વન, ધન, ધાન્ય અને કુટુંબ વિગેરેની અનિત્યતાને પ્રગટ કરતા સતા કહે છે धणं च धन्नं च बहुप्पयारं, कुडुबमेयं पि धुवं असारं । जाणित्तु धम्मं कुरु सव्ववारं, जो लहिजा लहु दुकपारं॥२७॥ મૂલાઈ–ઘણા પ્રકારનું ધન અને ધાન્ય તથા આ કુટુંબ પણ નિચે અસાર છે એમ જાણીને સર્વદા તું ધર્મ કર, કે જેથી શીધ્રપણે દુ:ખને પાર પામી શકાય. ર૭. ટીકાથ-રૂપું, સુવર્ણ અને નાણું વિગેરે ધન અને ઘઉં, જવ, શાલિ વિગેરે વિશે પ્રકારનું ધાન્ય તથા આ સમીપે રહેલું બંધુ, પુત્ર, ભાર્યા, પુત્રી વિગેરે કુટુંબ પણ અવશ્ય અસાર–નિસાર છે. જે તત્ત્વબુદ્ધિથી વિચાર કરાય તે પ્રાયે કરીને સર્વ પરિવાર સ્વાર્થના વશથીજ એકત્ર મળેલ છે એમ ચિંતવન કરીને–આ પ્રમાણે જાણીને જીવ! સર્વદા જૈનધર્મ અંગીકાર કર. (અહીં જીવ! એવું સંબોધન મૂળ લેકમાં કહ્યું નથી તે પણ ઉપરથી ૧૩ ૬: ૬૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સાતિકા. ૪૫ લેવુ. ) જૈનધર્મ ને આદરવાથી શીઘ્રપણે દુ:ખનો પાર પમાય છે. અહીં શ્રી જ્ઞાતાધર્મ કથા નામના સૂત્રમાં કહેલ ચાવચ્ચાપુનું ચરિત્ર આપેલું છે. ર૭ હવે વિષયેાની અનિત્યતાને તથા તેમને વિષે આસક્તિના નિષેધને કહે છે २ ૪ असासएसुं विसएस सज्जो, जो मुझई मिच्छप जो । 9. ૧૩ HE १२ सो चंद ररकक दहिजा, चिंतामणि कायकए गमिज्जा||२८|| મૂળા—અશાશ્વતા વિષયામાં આસક્ત થયેલા જે અનાર્ય મનુષ્ય મિથ્યાત્વ માર્ગને વિષે માહ પામે છે, તે મનુષ્ય રાખને માટે ચંદનને ખાળે છે, અને કાચને માટે ચિંતામણિ રત્નને ગુમાવી દે છે–ફેકી દે છે. ૨૮. ટીકા અશાવતા એટલે સ્વલ્પ કાળ રહેનારા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ નામના વિષયામાં સજજ–સાવધાન થયા છતા જે અનાર્ય —મૂર્ખ માણસ મિથ્યા માર્ગ માં અતાત્ત્વિક માર્ગમાં મેહુ પામે છે, ( શીઘ્રપણે હેય ધર્મથી-પાપથી જે દૂર થાય તે આ કહેવાય છે, તેનાથી જે વિપરીત તે અનાર્ય કહેવાય છે. ) અર્થાત્ જે પુરૂષ દીક્ષા લઇને પણ પાછે વિષયાને વિષે આસક્ત થાય છે તેને કેવા જાણવા ? તે ઉપર કહે છે કે—તે પુરૂષ રક્ષા ભસ્મને માટે ચંદનના કાષ્ટને બાળી નાંખે છે, તથા કાગડાને ઉડાડવા માટે અથવા કાચના સંગ્રહ કરવા માટે ચિંતામણિ રત્નને ગુમાવી દે છે. આ અને પ્રગટ કરવા માટે અનેક શ્રાવકાને પ્રસન્ન કરનાર શ્રી ઇલાપુત્રતું ચરિત્ર આપેતુ છે. ૨૮ હવે શ્રાવકના વિશુદ્ધ આચાર પ્રગટ કરવા માટે કહે છે.— Page #51 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સતિકા. - ૩ पूया जिणाणं सुगुरूण सेवणं, धम्मरकराणं सवणं वियारणं । तवोबिहाणं तह दीनदापणं, सुसावयाणं बहुपुन्नभायणं ॥२६॥ * મૂળાર્થ-જિનેશ્વરની પૂજા, સદ્ગુરૂની સેવા, ધર્મશાસનું શ્રવણ, તેને વિચાર, તપસ્યા કરવી તથા દાન આપવું અને અપાવવું એ સર્વ સુશ્રાવકને ઘણું પુણ્યનું પાત્ર-સ્થાન–કારણ છે. ર૯. ટીકાથ–રાગદ્વેષને જીતનારા શ્રી જિનેશ્વરેની અષ્ટ પ્રકારે, સત્તર પ્રકારે તથા એકવીશ પ્રકારે સિદ્ધાંતમાં વર્ણવેલી પૂજા અથવા - દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે પૂજા કરવી. તથા જે સારી રીતે તત્વમાર્ગને ઉપદેશ આપે તે ગુરૂ કહેવાય છે, તેમની સેવાપર્યું વાસના કરવી. તે વિષે શ્રી ઉત્તરાધ્યયનને વિષે કહ્યું છે કે – "अब्भुट्ठाणं अंजलिकरणं तहेवासणदापणं । ગુમત્તિમાકુરૂસા વિ વિયાદિ ” . “ગુરૂને આવતા દેખીને ઉઠીને ઉભા થવું, હાથ જોડવા, તેમજ આસન આપવું એ ગુરૂભક્તિ કહેવાય છે, અને તેમનો વિનય કરવો એ ભાવ શુશ્રષા કહેવાય છે.” આ પ્રમાણે ગુરૂની સેવાને કમ અંગીકાર કરે. તથા ધર્મમય અક્ષરનું નિરંતર શ્રવણ કરવું. સદ્દગુરૂની સેવાનું એજ ફળ છે. આ રીતે કરવાથી શ્રાવકપણું યથાર્થ ઘટી શકે છે. ત્યારપછી તેને વિચાર કરે. શાસ્ત્રશ્રવણનું ફળ એજ છે કે તત્વને વિચાર કરે; કેમકે વિચાર કરવાથી જ બુદ્ધિના ગુણો પ્રગટ થાય છે. બુદ્ધિના ગુણે આ પ્રમાણે છે – "शुश्रूषा श्रवणं चैव, ग्रहणं धारणं तथा। ऊहापोहोऽर्थविज्ञानं, तत्त्वज्ञानं च धीगुणाः॥" .. ૧ ઉપર જણાવેલા દેને તે બેમાં સમાવેશ થઈ જાય છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ४७ નવ્ય ઉપદેશ સતિકા. - “શ્રવણ કરવાની ઈચ્છા ૧, શ્રવણ ૨, ગ્રહણ ૩, ધારણું , ઉહા ને અપહ-તર્ક વિતર્ક ને નિર્ણય પ-૬, અર્થનું વિજ્ઞાન ૭ તથા તત્ત્વજ્ઞાન ૮ એ બુદ્ધિના આઠ ગુણો છે.” તથા બાર પ્રકારને તપ કરે અને જે અપાય તેને દાન કહીએ એટલે પિતે દાન આપવું અને બીજા પાસે દાન અપાવવું, આ સાત કૃત્ય કરવાથી પ્રાણુ સાતે નરકની પીડાને સર્વથા નાશ કરે છે, અને આ સુકૃત્યે સુશ્રાવકને ઘણું પુણ્યસમૂહનાં ભાજનરૂપ થાય છે. ( આ પ્રમાણે કલકને સંક્ષિપ્ત અર્થ થે. વિસ્તરાર્થને માટે ટીકાકારે દષ્ટાંત આપેલાં છે, તેમાં પ્રથમ જિનપૂજા ઉપર ધનદની કથા છે. ત્યાર પછી સશુરૂની સેવાનું ફળ કહેલું છે. તેમાં સદ્ગુરૂની સેવા આ લેક તથા પરલોકાદિકના સર્વ અર્થને સાધનારી થાય છે, તે ઉપર નમિ અને વિનમિની કથા છે. ત્યાર પછી કાવ્યના બીજા પદમાં કહેલા ધર્મના અક્ષરનું શ્રવણ તથા તેને વિચાર એ બે પ્રકારને એકજ દષ્ટાંતમાં બતાવેલા છે. પ્રથમ તે ધર્મના અક્ષરેનું શ્રવણ કરવું એજ અતિ દુર્લભ છે, અને ત્યાર પછી તેના અર્થને વિચાર કરે તે તો અત્યંત દુર્લભ છે. સમ્ય અર્થને વિચાર તો પુણ્યવં. વંતથીજ થઈ શકે છે. આ વિષય ઉપર ચિલાતી પુત્રનું કથાનક આપેલું છે. ત્યાર પછી તપસ્યા કરવા ઉપર ઢંદક આચાર્યની કથા આપી છે. ત્યાર પછી સુપાત્ર દાન ઉપર શ્રીવિપાક સૂત્રમાં કહેલું શ્રીભદ્રનંદીનું ચરિત્ર વિસ્તારથી આપેલું છે. ર૯ હવે સર્વ કષાને ત્યાગ કરવા સંબંધી ઉપદેશ તેના કટ્રફળ બતલાવવા પૂર્વક આપે છે. कोहाइया सोलस जे कसाया, पञ्चक्खरूवा नणु ते पिसाया । छलांत ने लोयमिमं समग्गं, दुक समपति तहा उदग्गं ॥३०॥ s * Page #53 -------------------------------------------------------------------------- ________________ ४ ૪૮ નવ્ય ઉપદેશ સપ્તતિકા. મલાર્થ-જે ક્રોધાદિક સેળ કષાયો છે, તે ખરેખર પ્રત્યક્ષ રૂપ વાળા પિશાચો જ છે, તેઓ આ સમગ્ર લેકને છળે છે, અને ઉગ્ર દુઃખને આપે છે-કરે છે. ૩૦ ટીકાર્થ–ોધ છે આદિમાં જેના તે કોધાદિક કહેવાય છે તે છ અને દશ એટલે સેળ કષાયે પ્રસિદ્ધ છે. કષાયમાં કોઇજ મુખ્ય છે. (લેકે કષાય શબ્દ ક્રોધને જ ઓળખે છે.) માન તે ક્રોધને અનુસરનાર છે. વળી એ બન્નેને અવિનાભાવ છે, એટલે કે તેઓ એક બીજા વિના રહી શકતા નથી, અર્થાત્ જ્યાં કોઈ હોય ત્યાં અવશ્ય માન હોય છે. અને જ્યાં માયા હોય ત્યાં લોભ પણ હોય છે, એ બને પણ એક સાથે જ રહે છે, એટલે કે જે પુરૂષ માયાવી હોય તે અવશ્ય લોભી હોય જ છે, અને જે કોઈ માયા રહિત હોય તે લભ રહિત હોય છે. કોઇ, માન, માયા અને લેભ એ ચાર પ્રકારના કષાયો છે. તે દરેકના સંજ્વલન, પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન અને અનંતાનુબંધિ એવા ચાર ચાર ભેદો હોવાથી સળ પ્રકાર થાય છે. તેમાં ચારિત્રી–સાધુને પણ કાંઈક જાજવલ્યમાન કરવાથી સંજવલન કહેવાય છે, સર્વવિરતિને નિષેધ કરવાથી પ્રત્યાખ્યાનાવરણ નામનો બીજો ભેદ છે, દેશ વિરતિ અને સર્વ વિરતિ એ બન્નેના પ્રત્યાખ્યાનને નિષેધક હોવાથી ગરીજે ભેદ અપ્રત્યાખ્યાન નામનો છે અને અન્ય નંત ભવ સુધી અનુબંધ કરાવનાર-અનુસરનાર હોવાથી ચોથે કષાય અનંતાનુબંધી નામને કહેવાય છે. જો કે આ અનંતાનુબંધી કષાયને " ઉદય બીજા ત્રણ પ્રકારના કષાયેના ઉદય વિના હેત નથી, તે પણ અવશ્ય અને સંસારના મૂળ કારણરૂપ મિથ્યાત્વના ઉદયને આક્ષેપ ક (આંત્રણ કરે) હોવાથી તેનેજ અનંતાનુબંધી એવું નામ આપેલું છે. કહ્યું છે કે – Page #54 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સમતિકા. " जाजीव वरिस चउमास परकगा निरयतिरिनराश्रमरा । सम्माण सव्वविरई हरकाय चरित्त घायकरा ।। ” “ અનંતાનુબંધી કષાયા અવજીવ પર્યંત રહેનારા, નરતિ આપનારા અને સમ્યકત્વના ઘાત કરનારા છે.. ૧. અપ્રત્યાખ્યાની કષાચા એક વર્ષની સ્થિતિવાળા, તિર્યંચગતિ આપનારા અને ધ્રુવિરતિના ઘાત કરનારા છે. ર. પ્રત્યાખ્યાની કષાયા સર માસની સ્થિતિવાળા, મનુષ્યગતિ આપનારા અને સર્વવિરતિના ઘાત કરનારા છે. ૩. અને સજ્વલન કષાય એક પખવાડીયા સુધી રહેનારા, દેવગતિને આપનારા અને યથાખ્યાત ચારિત્રના ઘાત કરનારા છે. ૪. આ સર્વ વ્યવસ્થા વ્યવહારથી કહી છે; કારણ કે ખાહુબલિ વિગેરેને સંજ્વલન કષાય છતાં તેની સ્થિતિ પક્ષાદિકથી વધારે (વર્ષ પર્યંતની) સ ંભળાય છે. તથા કેટલાક મુનિઓને અનંતાનુંધ્યાદિક કષાયના ઉદય માત્ર અંતર્મુહૂર્તોદિક કાળ સુધીજ રહેલા સભળાય છે. ગાથામાં કારણુને વિષે કાર્ય ના ઉપચાર કરવાથી અનંતાનુખંધ્યાદિક કષાયા પણ નરકાદિક ગતિરૂપ છે એમ કહ્યું છે. ( ખાકી વાસ્તવિક તા તેનરકાદિકના કારણરૂપ છે.) આ વ્યવસ્થા પણ વ્યવહારના આશ્રય કરીનેજ કહી છે, અન્યથા અનતાનુખ ધીના ઉદયવાળા પણુ કેટલાએક મિથ્યાદષ્ટિએની ( અભવ્ય સુધાંતની ) ઉપરના ત્રૈવેયકાને વિષે ( નવ ત્રૈવેયક સુધી ) ઉત્પત્તિ સંભળાય છે, પ્રત્યાખ્યાનાવરણુના ઉદયવાળા દેશવિરતિઓની દેવગતિ સંભળાય છે, તથા અપ્રત્યાખ્યાનંના ઉદયવાળા જીવાની અને મિથ્યાદષ્ટિ દેવાની મનુષ્યગતિ સ ંભળાય છે. તેથી આ સેાળ ભેદોમાંથી ચેાસઠ ભેદો પણ સંભવી શકે છે. તે આ પ્રમાણે:–સ જવલન સજ્વલન ક્રોધ ૧, સજ્વલન પ્રત્યાખ્યાન ક્રોધ ૨, . :૪૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ રયલ આતા સારી આ કથા નવ્ય ઉપદેશ સસંતિકા. સંજવલન અપ્રત્યાખ્યાન ધ ૩, સંજ્વલન અનંતાનુબંધી ક્રોધ ૪. એ જ પ્રમાણે પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની અને અનંતાનુબંધી ક્રોધના પણ ચાર ચાર ભેદ કરવાથી સોળ પ્રકારને ક્રોધ થાય છે. એજ પ્રમાણે માન, માયા અને લેભના પણું સેળ સેળભેદ થવાથી કુલ ચેસઠ ભેદ થાય છે. જે આ કષાયેના ચેસઠ પ્રકાર ન હોય તે કૃષ્ણ, શ્રેણિક અને સત્યકિ વિગેરે કે જેઓ ક્ષાયિક સમતિવાળા હતા, તેઓ પણ નરકગતિગામી કેમ હોય? માટે તેમાં સંજવલન અનંતાનુબંધીનેજ ઉદય કારણરૂપે છે એમ સિદ્ધ થાય છે.” જે ક્રોધાદિક સેળ કષાયે છે, તે પ્રત્યક્ષ સ્વરૂપવાળા પિશાચે જ છે એમ જાણવું. તે કષાયોનું કર્તવ્ય-કાર્ય કહે છે. તે કષાયે. આ પ્રત્યક્ષ દેખાતા સમગ્ર લેકને છળે છે, તથા શરીર અને મન સંબંધી ઉગ્ર દુ:ખને આપે છે. જેઓ કષાયરૂપીપિશાચથી ઠગાયા નથી તેઓ જ ધીર કહેવાય છે, બીજાઓ ધીર કહેવાતા નથી. તે ઉપર શ્રીદમત રાજર્ષિની કથા આપેલી છે. ૩૦. હવે અન્યને ઉપહાસ ( હસી) કરે તે ઉત્તમ પુરૂષને અને ત્યત અનુચિત છે તે વિષે ઉપદેશ આપે છે – परोपहास न कहिँपि कुज्जा, लहुत्तणं जेण जणो लहिज्जा । परस्स दोसेसु मणं न दिजा, धीमं नरो धम्मधुरं धरिजा ॥३१॥ મૂળર્થ –જે કરવાથી માણસ લઘુપણાને પામે છે એવું ૫રનું ઉપહાસ કદાપિ કરવું નહીં; તથા પરના દેને વિષે મન દેવું નહીં. એમ કરવાથી બુદ્ધિમાન મનુષ્ય ધર્મની ધુરાને ધારણ કરી શકે છે. ૩૧. ટીકાથ–પરને એટલે પિતાથી બીજાને ઉપહાસ એટલે હવાતા નક Page #56 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સઋતિકા. ૫૧ ઢોષનું ઉદ્ઘાટન કદાપિ એટલે સારી અથવા માઠી દશામાં પણ કરવુ નહીં એ શિષ્ટજનાના આચાર છે, ઉપહાસ કરવાથી મનુષ્ય લઘુતાને પામે છે. તથા પરના દોષને વિષે મનને ધારણ કરવું નહીં, ( પરના દોષ જોવા નહીં. ) એમ કરવાથી બુદ્ધિમાન માણુસ ધર્મકુરાને ધારણ કરે છે. અહીં પરના ઉપહાસ ઉપર સાધારણ શ્રેષ્ઠની કથા આપી છે; તથા પરના છતા દાષાને પણ પ્રગટ કરવા નહીં એ ઉપર શ્રાવકના પુત્રનું દૃષ્ટાંત આપેલ છે. ૩૧. હવે દશ પ્રકારના વિનયને પ્રગટ કરતા સતા કહે છે: 3 X ક जिरिंणदसिद्धारियचेइयाणं, संघस्त धम्मस्स तहा गुरूणं । सुयस्सुवज्झायसुदंसणेसु, दंसहमेसि विणयं करेसु ॥ ३२ ॥ મૂળા—જિનેન્દ્ર, સિદ્ધ, આચાર્ય, ચૈત્ય, સંઘ, ધર્મ, ગુરૂ, શ્રુત, ઉપાધ્યાય તથા સમકિતધારો–આ દશના વિનય કરવા. ૩ર ટીકા—જિન એટલે સામાન્ય કેવળી, તેમના જે ઇંદ્રો તે જિનેન્દ્ર કહેવાય છે. તથા કર્મના ક્ષય કરીને જે સિદ્ધિને પામ્યા હાય તે સિદ્ધો પંદર પ્રકારના છે. પાંચ પ્રકારના આચાર પાળવામાં સાવધાન હેાય તે આચાર્ય કહેવાય છે. ચિત્તની સમાધિને ઉત્પન્ન કરનારાં ચૈત્યા તે જિનપ્રતિમા કહેવાય છે. ગાથામાં જિનેન્દ્ર, સિદ્ધ, આચાર્ય અને ચૈત્ય એ ચાર શબ્દના દ્વન્દ્વ સમાસ ક લે છે. તથા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચાર પ્રકારના સંઘ, દુર્ગતિમાં પડતા જીવાને ધારણ કરે તે ધમ, તથા ધર્મના માર્ગને અતાવે તે ગુરૂ-ધર્મોપદેષ્ટા, જે ક વડે સંભળાય તે શ્રુત-દ્વાદશાંગીરૂપ, ૧ આ પંદર પ્રકાર છેલ્લા મનુષ્ય ભવને લઈને ઔપચારિક છે. સિદ્ધપણામાં તા સર્વ જીવ એક સરખાજ છે, ત્યાં ખીલકુલ ભેદ નથી. Page #57 -------------------------------------------------------------------------- ________________ પર નન્ય ઉપદેશ સમતિકા અને જેની સમીપે આવીને ભણીએ તે ઉપાધ્યાય-તે માર અંગને ભણાવનારા હોય છે; તથા સારૂ એવું દર્શન તે સુદર્શનસાયિક, ઔપમિક, ક્ષાયેાપશમિક વિગેરે ભેદવાળું સમ્યકત્વ. અહીં ઉપાધ્યાય અને સદૃર્શન એ એ શબ્દના દ્વન્દ્વ સમાસ કરેલા છે. આ ઉપર કહેલા સર્વના (દશેના) હે ભવ્ય ! તું વિનય કર. આ દશના વિનય કરનાર પુરૂષ સમ્યકત્વની શુદ્ધિને પામે છે; કારણકે તીર્થંકરાએ વિનયને જ ધર્મનું મૂળ કહેલા છે. જિનધર્મને વિષે આ દશને જ વિનયને ચેાગ્ય કહેલા છે, બીજાને કહ્યા નથી.૧ આ દશના વિનય કરનારા પ્રાણીઓ સ્વર્ગ તથા મુક્તિપુરીના એશ્વર્ય ને ભાગવનારા થાય છે. આ લાકમાં પણ રાજા, પ્રધાન તથા માતાપિતાની ભક્તિમાં તત્પર થયેલા મનુષ્યા ખેદ પામતા નથી, તાપછી અર્જુન વિગેરેના વિનય કરવાથી તેા ખેદ પામેજ શેના ? એવા ખેદરહિતપણે વિનય કરનારને આલાક તથા પરલેાકમાં અવશ્ય ઉત્તમ પદવી પ્રાપ્ત થાય છે. આ હશ પ્રકારના વિનય ઉપર શ્રી ભુવનતિલકની કથા આપેલી છે. ૩૨ પ્રથમ સામાન્ય રીતે કષાયાનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું છે, હવે પૃથક પૃથક્ ચાર શ્લેાકેાવડે ઉપદેશ આપે છે: . मणे मणांगं पिहु तिब्बरोसो, न धारियव्वो कयपावपोसो | जो भवे पुन्नजलस्स सोसो, संपजए कस्स वि नेव तौसो ॥३३॥ ૪. ,, મૂળાથ—પાપને પુષ્ટ કરનાર તીવ્ર ક્રોધ મનમાં લગાર માત્ર પણ ધારણ કરવા નહીં; કારણકે તેથી પુણ્યરૂપી જળનુ શોષણ થાય છે અને કોઇને પણ તાષ–સતાષ થતા નથી. ૩૩ ૧ આ દૃશ્યમાં વિનય કરવા ચેાગ્ય સના સમાવેશ થઇ જાય છે—ક્રાઇ બાકી રહેતુ નથી. Page #58 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. પ૩ ટીકાર્થ–મનમાં થોડો પણ તીવ રેષ-ક્રોધ ધારણ કરે નહીં. તે રષ કે છે? કર્યો છે પાપને પિષ-પુષ્ટતા જેણે એ છે. જે કેપથી પુણ્યરૂપી જળને શેષ–શુષ્કતા થાય છે. તેમજ કેઈને પણ તેષ–સંતોષ ઉત્પન્ન થતું નથી. ક્રોધની ઉત્પત્તિ થવાથી પાપની જ પુષ્ટિ થાય છે, ધર્મની પુષ્ટિ થતી નથી. કહ્યું છે કે – "क्रोधाद्भवति विरोधः, सुदृढप्रेमाऽपि याति दूरेण । क्रोधानिश्चितधर्मः, शर्म न चिने न चाङ्गेऽपि ॥ . सामान्येनापि जनेन, नात्र भाव्यं सुदीर्घरोषेण । . पुनरिह तपस्विनां किं, कथनं निश्छमधर्मभृताम् ॥" “ધથી વિધિ થાય છે, દઢ પ્રીતિ પણ દૂર જાય છે, ક્રોધથી અવશ્ય ધર્મને નાશ થાય છે, તથા ચિત્તમાં અને શરીરમાં પણ સુખ ઉત્પન્ન થતું નથી. આ જગતમાં સામાન્ય માણસો પણ અત્યંત ક્રોધવાળા થવું નહીં, તે પછી નિષ્કપટ ધર્મને ધારણ કરનાર તપસ્વિઓને તે કોઈ કરે નજ જોઈએ તેમાં શું કહેવું? તેમણે તે કેપને સર્વથા નાશ કવે એજ કલ્યાણકારક છે. ક્રોધને ધારણ કરવામાં તથા તેને ત્યાગ કરવામાં મંડૂકી સાધુનું દષ્ટાંત આપેલું છે. ૩૩ હવે માનને ત્યાગ કરવા વિષે ઉપદેશ આપે છે– महारिसीणं अरिणा समाणो, न आणियब्वो हिययम्मि माणो । ૧ ૧૨ ૧૩ ૧૪ धम्म अहम्मं च वियाणमाणो, हुजा जणो जेण जडोवमाणो।३४॥ મૂળાર્થ–મહા કષિઓને શત્રુ સમાન માન ચિત્તમાં લાવવું નહીં, કારણકે ધર્મ અધર્મને જાણતે એ મનુષ્ય પણ માનવડે જડ તુલ્ય થઈ જાય છે. ૩૪ - - ૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૪. નવ્ય ઉપદેશ સમિતિકા. • ટીકાર્થ–મોટા ઋષિઓને પણ વૈરી સમાન એવું માન (અહંકાર) હૃદયમાં આણવું નહીં. કારણકે ધર્મને તથા અધર્મને વિશેષે કરીને જાણનાર મનુષ્ય પણ માનવડે કરીને જડની જેમૂની જે થઈ જાય છે. મનમાં માન આવે તે જ્ઞાની પણ અને વિનયને લીધે અજ્ઞાની થઈ જાય છે. આ ઉપર શ્રીદશાર્ણભદ્રની કથા આપેલી છે. ૩૪ હવે માયાને તજવા વિષે કહે છે— मुसाहुवग्गस्स मणे अमाया, निसेहियव्वा सययं पि माया । समग्गलायोण विजा विमाया-समा समुप्पाइयसुप्पमाया ॥३॥ મૂળાર્થ–સુસાધુ જનોના મનમાં સ્થાનને નહીં પામેલી નહીં સમાયેલી) માયા નિરંતર નિષેધ કરવા લાયક છે, કે જે માયા સમગ્ર લકને પણ અત્યંત દુ:ખ ઉત્પન્ન કરનારી અને ઓરમાન માતા સમાન છે. ૩૫ ટીકાર્થ– સારા એવા સાધુઓ તે સુસાધુ કહેવાય છે, તેમના મનમાં નહીં સમાયેલી–સ્થિતિને નહીં પામેલી અર્થાત્ તેઓએ મનમાં નહીં ધારણ કરેલી એવી માયા સદાકાળ નિષેધ કરવા લાયકત્યાગ કરવા લાયક છે. જે માયા સમગ્ર કેને પણ ઓરમાન માતા, તુલ્ય છે, કારણ કે તે અત્યંત પ્રમાદને-દુ:ખને ઉત્પન્ન કરનારી છે. અહીં સાધુએ તે માયા કરવી જ નહીં એ રહસ્ય છે; તથા કપટ રહિત ધર્મમાં પ્રવર્તવું એ ઉપદેશ છે. ૩૫ હવે લેભને નાશ કરવા માટે કહે છે – जेणं भवे बंधुजणे विरौहो, विवड्डए रज्जधणम्मि मोहो । जो जाँपनो पावतरुप्परोहो, न सेवियव्वो विसमो से लोहो ॥३६॥ Page #60 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સતિકા. ૫૫ મૂળાથે—જે ભવડે બંધુજનમાં વિરોધ થાય, રાજ્ય અને ધન ઉપર મહ વધે, તથા જેને પાપવૃક્ષના અંકુર સમાન કહ્યો છે, તે વિષમ લેભ સેવવા લાયક નથી. ૩૬ ટીકાર્યું–જેનાથી બંધુજનમાં—સગાસંબંધી વર્ગમાં વિરોધવર ઉત્પન્ન થાય છે, તથા જેનાથી રાજ્ય અને ધન ઉપર મોહ વધે છે, તથા જેને તીર્થકરોએ પાપરૂપી વૃક્ષના અંકુરા સમાન કહ્યો છે, એ વિષમ લોભ સેવવા લાયક નથી. સાધુઓને તે વિશેષે કરીને નિર્લોભતા જ શ્રેયસ્કર છે એ અહીં તાત્પર્ય છે. ક્રોધ અને માન ઉપર બે દષ્ટાંતે પ્રથમ કહ્યા છે. હવે અહીં ચારે કષા ઉપર એકજ બલિરાજાના ચરિત્રમાં આપેલું ભુવનભાનુનું દષ્ટાંત આપેલું છે. ૩૬ હવે કઠોર વચનનો ત્યાગ કરવા માટે ઉપદેશ આપે છેजणो सुणित्ता नणु जाइ दुखें, तं जंपियव्वं वयणं न तिकं । इह परत्यावि य जं विरुद्धं, न किज्जए तं पि कया निसिद्धं ॥३७॥ મૂળાર્થ—અહે જે વચનને સાંભળીને માણસ દુઃખ પામે તેવું તીકણ-કઠોર વચન બોલવું નહીં, તેમજ જે આલેક તથા પરલેકને વિષે વિરૂદ્ધ હોય, તેવું નિષેધ કરેલું કાર્ય કદાપિ કરવું નહીં. ટીકાર્થ—અહો! લેકે જે વચનને સાંભળીને દુઃખ પામે તેવું તીક્ષણ-મર્મસ્થાનને વીંધનારૂં કઠેર વચન કદાપિ બોલવું નહીં, તથા આલોકમાં અને પરલોકમાં જે વિરૂદ્ધ-નિંદિત હોય તેવું સર્વ લેકે એ નિષેધ કરેલું કાર્ય કદાપિ કરવું નહીં. આ ઉપર વૃદ્ધ માતા તથા તેના પુત્રનું દષ્ટાંત આપેલું છે. ૩૭ - હવે શ્રાવકે પિતાના કુળને અયોગ્ય લાગે તે વેશ પહેરવે નહીં, ઈત્યાદિ ઉપદેશ આપે છે – Page #61 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સંપ્રતિકા. 9 दब्बाणुरूवं विरइब्न बेसे, कुज न अन्नस घरे पवेसं । પ 99 ૧ ૧૪. .. 13 साहू साहूण तहा विसेस, जाणिञ्ज जंर्पिज न दोसलेसं ॥ ३८ ॥ મૂળા—ધનને ચાખ્ય વેષ પહેરવા, (કારણ સિવાય ) અન્યના ઘરમાં પ્રવેશ કરવા નહીં, સાધુ તથા અસાધુના વિશેષ (આંતરા) જાણવા–સમજવા અને કાઇના દોષના લેશ પણ ખેલવા નહીં. ૩૮ દ્રવ્ય ટીકા—દ્રવ્યને અનુકૂળ એટલે જેટલુ પાતાની પાસે બ્ય હાય તેને અનુસારે વેષ પહેરવા, તથા બીજાના ઘરમાં કારણ વિના પ્રવેશ કરવા નહીં જવું આવવું નહીં. સાધુ–સજ્જન અને અસાધુ– અસજ્જન ( દુર્જન ) તેના વિશેષ–અંતર જાણવા, એટલે સાધુ પુરૂષ આવા હાય અને અસાધુજન આવા હાય એમ તેમનું આંતરૂં જાણવું –સમજવું. અને અસાધુ પુરૂષના પણ લગાર માત્ર દોષ કોઇને કહેવા નહીં. અહીં વેષ ઉપર મસ્મણશ્રેષ્ઠીનુ દૃષ્ટાંત છે, તથા ખીજાના ઘરમાં પ્રવેશ નહીં કરવા ઉપર કુળપુત્રનું દૃષ્ટાંત આપેલું છે. ૩૮ હવે જ્ઞાનના અભ્યાસ કરવા માટે ઉપદેશ કહે છે.-~~ ૨ ९ ८ भति गुरूणं हियए धरिचा, सिखिज नाणं विषयं करिता । ૧૩ ૧૨ 91 9 Ju अत्थं वियारिज मईइ सम्मं, सुणी सुणिजा दसभेयधम्मं ॥३६॥ મૂળા—મુનિએ હૃદયમાં ગુરૂમહારાજની ભક્તિ ધારણ કરીને તથા વિનય કરીને જ્ઞાન શીખવું જોઇએ, અને પાતાની મુદ્ધિથી સારી રીતે અર્થના વિચાર કરવા જોઇએ, તથા દશ પ્રકારના ધર્મ જાણવા જોઇએ. ૩૯ ટીકા—મુનિએ એટલે તત્ત્વને જાણનાર એવા યતિએ પાતાના હૃદયમાં જ્ઞાન ભણાવનાર ગુરૂની ભક્તિ-બહુમાનને ધારણ Page #62 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. ૫૭ કરીને તથા દશ પ્રકારના વિનયને કરીને શાસ્ત્રના સમૂહરૂપ જ્ઞાનને શીખવું જોઈએ; તથા પોતાની બુદ્ધિવડે સારી રીતે અને વિચાર કરવું જોઈએ; તથા ક્ષાંતિ વિગેરે દશ પ્રકારવાળો યતિધર્મ જાણો જોઈએ. આ ઉપર સુબુદ્ધિ તથા દુબુદ્ધિની કથા આપેલી છે. ૨૯ હવે છ હાસ્યાદિક (નેકષાય) ને ત્યાગ, છ વ્રતનું પાલન, પાંચ પ્રમાદને પરિવાર અને પાંચ અંતરાયનું નિવારણ કરવાને ઉપદેશ કહે છેहासाइछकं परिवजियव्वं,छकं वयाणं तह सजियब्वं । पंचप्पमाया न हु सेवियव्वा, पंचतरायावि निवारियव्वा ॥४०॥ - મૂળાર્થ–છ હાસ્યાદિકને ત્યાગ કરે, તથા છે તેને સજજ કરવા, પાંચ પ્રમાદેને ન સેવવા અને પાંચ અંતરાયોને નિવારવા તજવા. ૪૦ ટીકાર્ય–આ લેક (હાસ્યાદિક તથા વ્રત વિગેરેને) સંગ્રહ કરનાર છે. એને મેટ વિસ્તાર છે. પરંતુ દષ્ટાંત દ્વારે કરીને કેટલેક અર્થ પ્રગટ કરીએ છીએ.-હાસ્ય છે આદિ-પ્રથમ જેને તે હાસ્યાદિ કહેવાય છે. તે હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય અને જુગુપ્સા એ છે છે. મૂળ લેકમાં એકવદ્ભાવ કરવાથી તે શબ્દ એક વચનમાં લખેલ છે. તે હાસ્યાદિકને માટે શ્રી સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે – “ચાર સ્થાને (કારણે) એ કરીને હાસ્યની ઉત્પત્તિ થાય છે, તે ચાર સ્થાને આ છે–જોઈને, બોલીને, સાંભળીને તથા સંભારીને.” હાસ્ય મોહનીય કર્મના ઉદયે કરીને હાસ્યની ઉત્પત્તિ થાય છે. તે હાસ્ય કાંઈ નિમિત્તને લઈને અથવા નિમિત્ત વિના એમ બે પ્રકારે થાય છે. ઘણું હાસ્ય કરવાથી તે કર્મના બંધન માટે થાય છે તથા Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૮ નવ્ય ઉપદેશ સપ્તતિકા. રતિ અને અતિ પણ કરવા ચેાગ્ય નથી. તેમાં હું સુખી છું એમ જે ધારવું તે રતિ કહેવાય છે, અને હુ દુ:ખી છું એમ જે ધારવું તે અરતિ કહેવાય છે. તે બન્ને સાધુએ કરવા ચેગ્ય નથી. કાઇ પણ વસ્તુના શૈાચ કરવા તે શાક કહેવાય છે, મનને પ્રિય એવી વસ્તુના નાશ થાય ત્યારે તેના શાક કરવા ચૈાન્ય નથી. તથા ભય સાત પ્રકારના છે, તેનાં નામ આ પ્રમાણે છે.—આલાક ભય, પરલેાક ભય, આદાન ભય, અકસ્માત્ ભય, આજીવિકા ભય, મરણુ ભય અને અકીર્તિ ભય. આ સાતે પ્રકારના ભય મનમાં ધારણ કરવા ચેાગ્ય નથી. તથા જુગુપ્સા-દુગ ́ચ્છા પણ કરવા ચેાગ્ય નથી. તેમજ પ્રાણિધાત, અસત્ય વચન, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ અને રાત્રિભાજન આ છના નિષધરૂપ છ વ્રતને સજ્જ કરવા–આત્માને વિષે ધારણ કરવા. તથા મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા નામના પાંચ પ્રમાદો સેવવા ચેાગ્ય નથી. તથા દાન, લાલ, ભાગ, ઉપલેાગ અને વી નામના પાંચ અંતરાયે નિવારણ-નિષેધ કરવા ચેાગ્ય છે. એટલે કે આત્માથકી તેમને દૂર કરવા યોગ્ય છે, તેમના પ્રવેશ આત્માને વિષે થવા દેવા નહીં. આ પ્રમાણે આ શ્લાકના સ ંક્ષેપથી અર્થ કહ્યો. આની ઉપર માટા વિસ્તાર છે, તેમાંથી કાંઇક દૃષ્ટાંતમાં સૂચવ્યેા છે. હાસ્ય ઉપર રિકેશિનું દૃષ્ટાંત છે, રતિ અતિ ઉપર કંડરીક અને પુંડરીકનું ચરિત્ર છે, શાક ઉપર સગરચક્રીનું ચરિત્ર છે, ભય ઉપર કામદેવની કથા છે, અને ફુગચ્છા ઉપર સુન ંદની કથા છે. હવે સાધુને ચેાગ્ય એવા છ વ્રતાના ઉપદેશ શ્લાકના બીજા પાદમાં આપેલા છે. તે કહે છે. તેમાં પ્રથમ પ્રાણાતિપાત વિરમણ નામનું વ્રત ત્રણ પ્રકારે મન, વચન અને કાયાએ કરીને પાળવું. શ્રીનું મૃષા વચન વિરતિ વ્રત ત્રણ પ્રકારે મન, વચન અને કાયાએ Page #64 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. ૫૯ કરીને પાળવું. ત્રીજું અદત્તાદાન વિરમણ વ્રત તેજ રીતે ત્રણ પ્રકારે ધારણ કરવું. એથે મિથુન વિરમણ વ્રત પણ ત્રણ પ્રકારે પાળવું. પાંચમું મૂછરૂપ પરિગ્રહને ત્યાગ કરે છે તથા રાત્રિભોજન વિરમણરૂપ છડું વ્રત પણ તેજ રીતે ધારણ કરવું. શ્રી પાક્ષિક સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે “સર્વ પ્રાણાતિપાતથી વિરમવું-નિવર્તવું, સર્વ મૃષાવાદથી વિરમણ કરવું, સર્વ અદત્તાદાનની વિરતિ કરવી, સર્વ મિથુનથી નિવૃત્તિ કરવી, સર્વ પરિગ્રહનો ત્યાગ કરે, તથા સર્વ રાત્રિભેજનથી વિરમવું.” આ મૂળ સૂત્રમાં તથા એ શબ્દ લખેલે છે, તેથી સર્વથી એટલે ત્રસ, સ્થાવર, સૂક્ષમ અને બાદર ભેટવાળા સર્વ જીની રક્ષા કરવી તથા કરવું, કરાવવું અને અનુમોદવું એમ સમગ્ર પ્રકારના પ્રાણાતિપાતાદિકથી વિરતિ કરવી એમ જાણવું; અથવા સર્વથી એટલે દ્રવ્યથી સર્વ જીવનિકાયના વિષયથી, ક્ષેત્રથી ત્રણ લોકોમાં ઉત્પન્ન થયેલા છથી, કાળથી અતીત, અનાગત અને વર્તમાન અથવા દિવસ રાત્રિ રૂપ કાળને વિષે રહેલા જીથી અને ભાવથી રાગ દ્વેષના વિષયવાળા સર્વ જીથી (તેમના વધથી) નિવર્તન કરવું. ઇંદ્રિય, ઉસ, આયુષ્ય વિગેરે દશ પ્રાણને પ્રાણીથકી અતિપાત એટલે વિયેગ કરાવે તે પ્રાણાતિપાત કહેવાય છે, અર્થાત્ પ્રાર્થના પ્રાણને વિયેગ કરાવે તે પ્રાણાતિપાત, તેનાથી વિરમવું એટલે સમ્યક્ પ્રકારના જ્ઞાન અને શ્રદ્ધા પૂર્વક નિવર્તન કરવું ૧. તથા સર્વ એટલે સદ્ભાવને (સત્ય પદાર્થને) નિષેધ, અસઃ ભાવ (અસત્ય પદાર્થ) ની ઉદ્ભાવના (પ્રગટ કરવું તે), જૂદાજ અર્થનું કહેવું અને ગર્તા–નિંદા કરવી-એ ચાર ભેદવાળા મૃષાવાદને ત્યાગ કરવો અથવા કરવું કરાવવું વિગેરે ભેદવાળા, અથવા દ્રવ્યથી સર્વ ધર્માસ્તિકાયાદિક દ્રવ્યના વિષયવાળા, ક્ષેત્રથી સર્વ કલેકના વિષયવાળા, કાળથી અતીતાદિક કાળવાળા અથવા રાત્રિ આદિક Page #65 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. કાળમાં વર્તતા અને ભાવથી કષાય તથા નેકષાયાદિકથી ઉત્પન્ન થયેલા મૃષાવાદથી-અસત્યવચન બોલવાથી વિરમણ-નિવૃત્તિ કરવી. ૨. તથા સર્વ એટલે કરવું કરાવવું વિગેરે ભેજવાળું અથવા દ્રવ્યથી સચિત્ત દ્રવ્યના વિષયવાળું, ક્ષેત્રથી ગ્રામ, નગર, અરણ્ય વિગેરેમાં રહેલું, કાળથી અતીત વિગેરે કાળે અથવા રાત્રિ વિગેરે કાળે રહેલું, અને ભાવથી રાગ, દ્વેષ કે મેહથી પ્રાપ્ત થયેલું એવું જે અદત્ત એટલે માલીકે નહીં આપેલું ધન, તેનું જે ગ્રહણ કરવું તે અદત્તાદાન કહે વાય છે, તેનાથી વિરમણ કરવું. ૩. તથા સર્વ એટલે કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણ ભેદવાળું અથવા દ્રવ્યથી દેવ, મનુષ્ય અને તિર્યંચના ભેદવાળું અથવા રૂ૫ અને તે રૂપની સાથે રહેલું બીજું રૂપ એવા ભેદવાળું, ક્ષેત્રથી ત્રણ લેકમાં ઉત્પન્ન થયેલું, કાળથી અતીતાદિક અથવા રાત્રિ આદિક કાળને વિષે રહેલું, અને ભાવથી રાગ શ્રેષને લીધે ઉત્પન્ન થયેલું એવું મિથુન એટલે સ્ત્રી પુરૂષનું જોડલું, તેનું જે કર્મ તે મૈિથુન કહેવાય છે, તેનાથી નિવૃત્તિ કરવી. ૪ તથા સર્વ એટલે કરવું કરાવવું વિગેરે ભેદવાળા અથવા દ્રવ્યથી સર્વ વસ્તુના વિષયવાળા, ક્ષેત્રથી ત્રણ લેકમાં ઉત્પન્ન થયેલી વસ્તુના વિષયવાળા, કાળથી અતીતાદિક અથવા રાવ્યાદિકમાં ઉત્પન્ન થયેલી વસ્તુના વિષયવાળા અને ભાવથી રાગદ્વેષના વિષયવાળા પરિગ્રહથી નિવર્તન કરવું. જે વસ્તુ મૂછથી ગ્રહણ કરવી તે પરિગ્રહ કહેવાય છે. ૫. તથા સર્વ એટલે કરવું કરાવવું વિગેરે ભેદવાળાં, અને દિવસે ગ્રહણ કરેલું બીજે દિવસે ખાવું, દિવસે ગ્રહણ કરેલું રાત્રે ખાવું, રાત્રિએ ગ્રહણ કરેલું દિવસે ખાવું તથા રાત્રિએ ગ્રહણ કરેલું રાત્રિએ ખાવું ૧ રૂપ એટલે એકની સંખ્યા એટલે કે એક કોઈ વસ્તુ અને તેની સાથે રહેલી બીજી વસ્તુ એ બંને મળીને મિથુન યુગ્મ કહેવાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સાંતકા. એ પ્રકારે ચાર ભેદવાળા, અથવા દ્રવ્યથી ચાર પ્રકારના આહારના વિષયવાળા, ક્ષેત્રથી અહીદ્વીપમાં ઉત્પન્ન થયેલા, કાળથી અતીતાદિક અથવા રાગ્યાદિક કાળે ઉત્પન્ન થયેલા અને ભાવથી રાગદ્વેષને લીધે ઉત્પન્ન થયેલા રાત્રિભાજનથકી નિવૃત્તિ કરવી. ૬. આ પ્રમાણે સામાન્યથી છ ત્રતા કહ્યાં. આ છ વ્રતા સાધુએ અવશ્ય પાળવાનાં છે; તેથી તેના પાલનમાં સજ્જ થવુ. ક En મૂળ શ્લાકના ત્રીજા પાદમાં પાંચ પ્રમાદાના ત્યાગ કરવાનું કહ્યું છે, તેમાં પ્રથમ મદ્યપાન ઉપર યાદવ કુમારેાની કથા આપી છે, પછી વિષય ઉપર સત્યની, કષાય ઉપર સુભૂમચીની, નિદ્રા ઉપર પુંડરીક મુનિની અને ચાર વિકથા ઉપર રાહિણીની કથા આપેલી છે. મૂળ શ્લાકના ચાથા પાદમાં પાંચ અંતરાયાને નિવારવાનું કહ્યું છે. એટલે દાન, લાભ, ભાગ, ઉપભાગ અને વીર્ય એ પાંચ અંતરાચેાને વિશેષે કરીને નિષેધવા ચેાગ્ય છે, તેમના પ્રસાર થવા દેવા ચાગ્ય નથી. તેમાં પ્રથમ દાનાંતરાય ઉપર ધૈનસારીની કથા આપી છે. તે ધનસાર છાસઠ કરોડ ધનના સ્વામી હતા, છતાં તે એટલા બધા કજીસ હતા કે ખળી ગયેલી રોટલીના કકડા પણ કાઇને આપતા નહીં, આરણાં પાસે કોઇ યાચક આવ્યે હાય તા તેને જોઇને ક્રોધથી અગ્નિની જેમ જાજવલ્યમાન થતા, પેાતાની તેા શી વાત ? પરંતુ કાઇ અન્ય દાતારને ધર્મ કાર્ય માં વ્યય કરતા જુએ તેા તેના શરીરમાં સાતે મેઢ–એકદમ તાવ ચડી આવતા હતા, માર્ગમાં કાઇ યાચકને સામે આવતા જુએ તા ખીજે આડે રસ્તે થઇને નાશી જવાને તે ઉપાય શોધતા હતા, અને ભય પામ્યા હૈાય તેમ તેનું આખું શરીર ધ્રુજતુ હતુ. કોઇ યાચક તેની પાસે આવીને યાચના કરે તે તે કરી Page #67 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. શેઠ નિર્દય બનીને તેને મારવાની ઈચ્છા કરતે. કેઈ વખત દાતારેએ મળીને કેઈ ધર્માદાની ટીપ વિગેરેના કાર્ય માટે સપડા હોય તે તે વખત છુટવાને બીજે કઈ ઉપાય નહીં સૂઝવાથી દાંતને સજજડ કરી કપટ મૂછથી કાષ્ઠની જેમ ચેષ્ટા રહિત થઈને પડી જતો હતે. ટુંકામાં કહીએ તો તે કદરીને રાજા ઘરમાંથી બહાર જતે ત્યારે જ બીજા ઘરના મનુષ્ય નીરાંતે જમતા હતા અને દાસ દાસીને ભેજન આપતા હતા. આ પ્રમાણેના અતિ લેભનું પરિણામ એ આવ્યું કે અકસ્માત દેવેગે એક વખતે તેનું સર્વ ધન નષ્ટ થયું, અને તેથી તે પારાવાર દુખસાગરમાં ડુબી ગયો. છેવટ ગુરૂ મહારાજના ઉપદેશથી ધર્મમાર્ગમાં પ્રવૃત્ત થઈ દાનાદિક કરવાને અભિગ્રહ ધારણ કર્યો ત્યારે પુનઃ સારી સ્થિતિ પામી સુખભેગ જોગવીને સદ્ગતિ પામ્યા. ૧. લાભાંતરાય ઉપર ઢંઢણકુમારની કથા આપી છે. તેમાં તે ઢંઢકુમાર પૂર્વ ભવમાં પારાશર નામને બ્રાહ્મણ હતે. તે રાજાને અધિકારી હતા, તેથી તે ખેડુતો પાસે ક્ષેત્રે ખેડાવતું હતું. તેમાં મધ્યાન્હ સમયે સુધાથી પીડાયેલા અને થાકી ગયેલા તે ખેડુતે માટે તેમની સ્ત્રીઓ ભજન (ભાત) લઈને આવતી, અને બળદ પણ થાકીને લોથપોથ થઈ જવાથી ચારા તથા જળને માટે તલપી રહેતા તે વખતે તે દુષ્ટ દ્વિજ કોધથી ખેડુતેને તિરસ્કાર કરીને બેલતે કે “અરે ખેડુતે ! પ્રથમ મારા ક્ષેત્રમાં તમે સર્વે એક એક ચાસ ખેડીને પછી જમવા બેસે, હમણાં જમાશે નહીં.” આ રીતે તેમના ભક્ત પાનમાં અંતરાય કરવાથી તે બ્રાહ્મણે લાભાંતરાય કર્મ એવું નિકાચિત બાંધ્યું કે પરભવે તે ઢંઢણકુમાર થયા ત્યારે દીક્ષા લીધા પછી તે કર્મ ઉદયમાં આવવાથી શ્રીકૃષ્ણ વાસુદેવને પુત્ર છતાં, નેમિનાથ સ્વામીને શિષ્ય છતાં, પોતે પણ ગુણનું નિધાન છતાં, સમૃદ્ધિવાળી Page #68 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સતિકા. દ્વારકા પુરી દાન દેવામાં પ્રીતિવાળી છતાં અને મધ્યાન્હ સમયે દાતારિના ઘર ઘર પ્રત્યે અટન કરતાં છતાં લેશ માત્ર પણ ભિક્ષા પામતા નહીં. છેવટપતાની લબ્ધિથી આહાર મળે તેજ લે–એ અભિગ્રહ ધારણ કરી અંતરાય કર્મને ખપાવી તે મુનિ મોક્ષપદને પામ્યા. ૨. . ભોગાંતરાય ઉપર સુદત્તની કથા આપી છે. તેમાં તે સુદત્ત કુટુંબિકને (કણબીને) એક ચાકર હતા. તે ભેજન કરવા બેસે ત્યારે તેની થાળીમાં જેવું તેવું અન્ન આવતું, તે પણ જ્યારે ખાતે હતે ત્યારે તેને સ્વામી સુદત્ત તેના માથા પર આવીને તરફડા નાંખતે કે –“અરે ! થાળી પડી મૂક, એકદમ ઉઠ, તારા જમવાના સુખમાં તો મારું કામ બધું વિનાશ પામે છે.” આ શબ્દ પણ તે એવી રીતે કહેતે કે જેથી તે બિચારે જમરાજના કિંકરની જેવા તે સુદત્તથી ભયભીત થઈને ખાત ખાતે જ ઉઠી જઈ ક્ષેત્રનું કામકાજ કરવા લાગતે. કેઈ વખતે ઘણે થાકી જવાથી જરા વિસામે લેતે ત્યારે તે સુદત્ત તેને એવી તર્જના કરતો કે જેથી તે બિચારે ભૂખ્યો તર છતાં પણ પાછો કામ કરવા મંડતે હતે. કામ કરતાં છતાં પણ જે કદાચ તેમાં વખત વધારે લાગતે તે તેની ઉપર દયાને લેશ પણ સુદત્તને ઉત્પન્ન થતો નહિ. આવી કઠોર પ્રવૃત્તિથી બાંધેલા અંતરાય કર્મને લીધે તે સુદત્ત મરીને કેઈ ભીખારી કુળમાં જન્મે. જન્મ થતાં જ તેના માબાપ મરણ પામ્યા, તેથી મહા કષ્ટ કરીને તે વૃદ્ધિ પામ્યું. ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરતાં છતાં પણ પેટ પૂરણ ખાવાનું તે કદાપિ પામતે નહીં. જે દાતાને ઘેર હમેશાં ઘણા ભિક્ષુકે શિક્ષાને પામતા હતા, તેવા ઘરેથી પણ તેને ભિક્ષાને બદલે ગળહસ્તકજ મળતું હતું, એટલે કે તેને ગળે ઝાલીને કાઢી Page #69 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. મૂકવામાં આવતું. છેવટ ચિરકાળ દુખી થયેલા તેણે સદગુરના ઉપદેશથી પિતાને પૂર્વ ભવ જાણીને દીક્ષા લીધી અને દીક્ષા પાળવાવડે અંતરાય કર્મ ડયું તેથી બીજા ભવમાં તે સુખી થયે. ૩ ' : ઉપભેગાંતરાય પર એક ધનાઢ્ય શ્રેણીની કથા આપેલી છે. તેમાં તે શેઠ અન્યને અપવાદ આપવામાં રસિક હેવાથી દીઠા સાંભળ્યા વિના જ જેમ આવે તેમ પારકાં અપવાદ બોલતેહતે. ધનાહવ્યા હોવાથી તેના વચનને સર્વ કઈ માનતા હતા. જ્યારે કે વિવાહાદિક કાર્યમાં ઘણા માણસો એકત્ર મળતા અને તેને કાંઈ પૂછતા ત્યારે તે બોલતે કે-“એ વર તે ચોર છે, જુગારી છે, અને કાંઈ પણ ધંધા રોજગાર કરી શકે તે નથી. એવાને પિતાની કન્યા કેળુ આપે?” વળી કેઈના છોકરાને કે પિતાની કન્યા આપવાને હોય તે વખત વરના મા બાપ કન્યાના ગુણને માટે તે શેઠને પૂછે ત્યારે તે કહેતા કે- એ કન્યા તે કેવળ લક્ષણ રહિત છે, લાજ મર્યાદા વિનાની છે. તેમજ બુદ્ધયાદિક ગુણથી રહિત છે. એવી કન્યાને કોણ પિતાને ઘેર લાવે?” એમ કહીને તેમના મનને ભંગ કરતે. આ પ્રમાણે માત્ર લીલાથીજ જેમ તેમ પ્રલાપ કરતે હતે. વળી તે મિત્રગોષ્ટી કરતાં મિત્રોને પણ એવું કહેતે કે-“ તારી સ્ત્રી અન્ય પુરૂષની સાથે પ્રીતિવાળી છે અને તું કેમ તેણના પર આટલે બધે રાગી છે.” વળી તેની સ્ત્રીને એમ કહે કે “તારે પતિ અન્ય સ્ત્રી ઉપર આસક્ત છે, અને તે કેમ તેને આટલી બધી વશ થઈ ગઈ છે ? ” આ રીતે તે શેઠ એક બીજાને એવું એવું કહેતે કે જેથી તે બન્ને દંપતીના સ્નેહને ભંગ થાય. આ પ્રમાણે અન્ય જનેના ઉપભેગમાં અંતરાય કરીને તથા બીજું પણ પાપકર્મકરીને તે શેઠ અનુક્રમે મરણ પામી કેઈ દરિદ્ર કુળમાં પુત્રપણે ઉત્પન્ન Page #70 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સતિકા. થયે. તે યુવાન થયું ત્યારે તેના માતપિતા જ્યાં જ્યાં તેના વિવાહને માટે કન્યાનું માથું કરતાં ત્યાં ત્યાં બીજા માણસે તે કાર્ય ભાંગી નાખતા હતા. એટલે પ્રથમ કન્યા આપવાની ઈચ્છા બતાવી હોય તે પણ પાછળથી તેઓ ના પાડતા હતા. આમ થવાથી તેદપુિત્ર મનમાં ઘણો દુઃખી થવા લાગ્યું. પિતાની સમાન વયવાળા બીજાએનાં લગ્ન થતાં જોઈને તે અત્યંત દુઃખ પામતા હતા. ત્યાર પછી તે પરદેશમાં ભ્રમણ કરવા લાગ્યો. ત્યાં વખતસર ભેજન પણ પામતે નહેાતે. એક વખત કઈ સદ્ગરને ગ થઈ જતાં તેના ઉપદેશથી પૂર્વ જન્મમાં બાંધેલું દઢ અંતરાય કર્મ જાણું વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરી, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે ઉગ્ર તપસ્યા કરી, કાળધર્મ પામી કઈ મેટા ઇભ્ય કુળમાં ઉત્પન્ન થઈ ઉપભેગની સર્વ સામગ્રી પામ્યા અને સુખી થયે. ૪ - વીર્યતરાય ઉપર અનેક દાંતે છે. તે પિતાની મેળે જાણી લેવા. જે માણસ અતિ બળવાન બળદ, ઊંટ, ગર્દભ, પાડા, હસ્તી, અશ્વ વિગેરેને દઢ બંધનથી બાંધે, તર્જનાકારક વચનેવડે તિરસ્કાર કરે, પણાની આરવડે વધે, તથા દઢ દેરડાથી ચારે પગ બાંધે, તેમ જ જે પુરુષ અથવા પી વિવિધ પ્રકારના કાર્મણ, ઔષધ, મંત્ર, તંત્ર વિગેરેવડે અન્ય જનને વીરહિત-સત્વ રહિત કરે, તે પર ભવમાં વીતરાયનો ઉદય થવ થી ધાતુક્ષય, પ્રમેહ, વગુલી વિગેરે વ્યાધિઓવડે અત્યંત પીડા પામે છે, અને એ સર્વ વ્યાધિઓ તેના શરીરને સત્ત્વહિત કરી નાખે છે. ૫. હવે સાધર્મિક વાત્સા ઉપર કહે છે – Page #71 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સમિતિકા. साहम्मियाणं बहुमाणदाणं, भैतीइ अप्पिज तहऽनेपाणं । वैजिज रिद्धीह तहा नियाणं, ऐयं चरितं सुकैयस्स ठाणं ॥४१॥ - મૂળાર્થ–સાધર્મિક બંધુઓને બહુ માન આપવું, તથા તેમને ભક્તિથી અન્નપાન આપવું, તથા ઋદ્ધિની પ્રાપ્તિ માટે નિયાણું કરવું નહીં. આવા પ્રકારનું ચરિત્ર-આચરણ તે સુકૃતનું સ્થાન છે. ૪૧. - ટીકાર્થ-જે સમાન ધર્મમાં વતે અથવા સમાન ધર્મ આચરે તે સાધર્મિક કહેવાય છે. તે બે પ્રકારના છે-સાધુ અને શ્રાવક તેમાં સાધુઓ અન્ય સાધુઓના સાધર્મિક છે, અને શ્રાવકો શ્રાવકના સાધર્મિક છે. તે સાધમિકેને બહુમાન આપવું એટલે તેમની પૂજા સત્કાર વિગેરે કરવું તથા ભક્તિથી અન્ન-જન અને શર્કરાનું જળ વિગેરે આપવું. કારણકે કેવળ શબ્દાદિવડે બહુમાન કરવાથી કાર્યસિદ્ધિ થતી નથી, તેથી અન્નપાન આપવાનું કહ્યું છે. વાસ્તવિક સાધર્મિક વાત્સલ્ય તે એજ કહેવાય છે કે જે સમયને પામીનેયેગ્ય અવસરે સાધુ અથવા શ્રાવકને મધુર અન્નપાન આપીને એટલે કે પિતાના સાધકને આવેલ જાણુને તેને નમસ્કાર કરી ઘત સહિત ઘણું ભેજન તથા વસ્ત્ર વિગેરે આપીને ભક્તિથી તેને સત્કાર કરે. વિશેષે કરીને તે કઈ નવીન સાધુ હોય, બાળ, વૃદ્ધ કે ગ્લાન સાધુ હોય તથા માર્ગમાં ચાલવાથી શ્રમિત થયેલ સાધુ હોય તેને પારણને વખતે કે ઉત્તર પારણાને વખતે આપેલું દાન અત્યંત પુણ્યસમૂહને ઉત્પન્ન કરે છે. તે વિષે કહ્યું છે કે– "पहसंतगिलाणेसु य, आगमगाहीसु तह य कयलोयं । उत्तरपारणगम्मी, दिन्नं सुबहुफलं होइ ॥ १ ॥ Page #72 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સમિતિકા. जइ वयरसामिपमुहा, साहम्मीवच्छलत्तमकरिम् । सुस्समणा वि य होउं, ता सेसा किमिह सीयंति ॥ २ ॥ ताणं च ऊसवाइसु, सरणं दिहाण पुवमालवणं ।... तह वत्थपाणभोयण-सकारा सबभत्तीए ॥ ३ ॥ परिभूयाणं ताणं, नरिंदमाईहिं बंदिगहियाणं । मोयावणं कुणंति य, धन्ना धणजीविएणावि ॥ ४ ॥ सुहिसयणमाइयाणं, उवयरणं भवपबंधवुद्धिकरं । ... जिणधम्मपवनाणं, तं चिय भवभंगमुवणेइ ॥ ५ ॥ प्रासंसारविरहिऊ, संसारिय भावविगमो चेव । - વચ્છમનો જિ-ત્તિયં જ સામે તામિ ! ૬ ” “જે સાધુ માર્ગથી શ્રમિત થયેલ હોય, વ્યાધિગ્રસ્ત હય, આગમને અભ્યાસ કરતા હય, લેચ કરાવેલા હેય, તેવા સાધુને તથા ઉત્તરપારણામાં દીધેલું દન બહુ ફળવાળું થાય છે. ૧. જે વજસ્વામી વિગેરે સુસાધુઓએ પણ સાધર્મિક વાત્સલ્ય કર્યું હતું, તે બીજા સાધુઓની શી વાત કરવી ? ૨. ઉત્સવાદિકમાં સાધમિ એનું સ્મરણ કરવું તેમને નિમંત્રણ કરવું, તેઓ દષ્ટિએ પડતા માનપૂર્વક આદરથી લાવવા, તથા પિતાની સર્વ શક્તિથી વસ્ત્ર, પાણ અને ભેજન આપી તેમને સરકાર કરે. ૩. કઈ સાધર્મિ કોને રાજાદિકે પરાભવ પમાડીને બંધખાને નાંખ્યા હોય તે તેમને પુણ્યશાળી પુરૂષે પિતાના ધનવડે અને જીવિતવડે પણે મુક્ત કરાવે છે–છોડાવે છે. ૪. સુખી અવાસ સારી સ્વજન દિકના ઉપર જે ઉપકાર કરે તે સંસારની શ્રેણીને વૃદ્ધિ કરનાર થઇ છે, અને જિન ધર્મને Page #73 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સમ્રતિકા પામનારાઓ ઉપર ઉપકાર કર્યો હાય તા તે સંસારના નાશ કરનાર થાય છે. ૫. સંસારમાં રહ્યા છતાં સંસારના વિરહ કરાવનાર અને સાંસારિક ભાવના નાશ કરનાર હાવાથી સાધર્મિકજનનું વાત્સલ્ય અમૂલ્ય કહ્યું છે. ૬. "" ફ્રૂટ તથા ઋદ્ધિ-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે નિયાણુ વવું એટલે કરવુ નહીં. અર્થાત્ દાન દેવું તે નિયાણા રહિત-ફળની ઈચ્છા રાખ્યા વિના દેવું. નિયાણાના નવ પ્રકાર છે. તે આ પ્રમાણે છે:" निव १ धणि २ नारी ३ नर ४ सुर ५, अप्पप्पवियार ६ अप्पवियारतं ७ । सत्त ८ दरिद्दत्तं ६, चइजह नव नियाणाई || ,, cr રાજા થવું ૧, ધનિક થવુ ૨, સ્ત્રી થવું ૩, પુરૂષ થવું ૪, દેવ થવું પ, અત્યપ ભાગવાળા થવું ૬, અપ ભાગવાળા થવુ ૭, શ્રાવક થવુ ૮ અને દરિદ્રી થવુ હું. આ નવ પ્રકારના નિયાણા તજવા ચેાગ્ય છે. "" આ ઉપર કહ્યા પ્રમાણેનુ' ચરિત્ર-આચરણ સુકૃતનું સ્થાન છે—સુકૃત ઉપાર્જન કરવાના હેતુ છે. અહીં સાધર્મિક વાત્સલ્ય ઉપર વિશાખદત્તની કથા આપેલી છે. ૪૧. હવે શ્રાવકને પાળવાના ખાર ત્રતાના અધિકાર કહેતાં પ્રથમ પહેલા અણુત્ર ને માટે કડે છે— हिंसणं सेव्यजियाण धम्मो, तेविसा परमो अहम्मो । मुंण एवं दुपाघाऊ चिऊ ||४२ ॥ મૂળા —ર્વ પ્રકારના ૨૬ની હિંસા ( દયા ). એજ Page #74 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. ધર્મ છે, અને તે જીવને જે વિનાશ કરે એજ પરમ અધર્મ છે, એમ જાણીને ( સદ્દગતિમાં) વિદ્ધ કરનાર એ ઘણું પ્રાણીઓને ઘાત વર્જ. ૪૨. ટીકાઈ–હિંસા ન કરવી તે અહિંસન કહેવાય છે. કેની હિંસા ન કરવી? એ શંકાના ઉત્તરમાં કહે છે કે–સર્વ જીવોની હિંસા ન કરવી, એટલે એકેંદ્રિયથી પચેંદ્રિય પર્યત સર્વ જીની હિંસાને નિષેધ કરે છે. તે સર્વ ને વિનાશ કરે એટલે તેમને પ્રાશોથી જૂદા પાડવા તેજ ઉત્કૃષ્ટ અધર્મ કહે છે, એમ જાણીને ક્ય છે અનેક વિદને જેણે એ ઘણા પ્રાણુઓને ઘાત વજેવા યોગ્ય છે. અહીં શ્રાવકનું જીવદયાનું સ્વરૂપ આગમમાં આ પ્રમાણે કહ્યું છે"जीवा सुहुमा थूला, संकप्पारंभऊ य ते दुविहा । સાવરનિવા, સાવિલાં વેવ નિરિક્ષા ” - “સૂકમ અને સ્થળ એ બે પ્રકારના છ છે, તે દરેકની સકપથી અને આરંભથી એમ બે પ્રકારે હિંસા થાય છે, તે જીવોના સાપરાધી અને નિરપરાધી એમ બે પ્રકાર છે તેમજ સાપેક્ષ અને નિરપેક્ષ એવા પણ તે હિંસાના બે પ્રકાર છે.” આ ગાંથાએ કરીને દયાગુણને વિષે સાધુ અને શ્રાવક વચ્ચે મેરૂ અને સરસવ જેટલું અંતર છે એમ જણાવ્યું છે. જ્યારે શ્રાવકને બીજી રીતે નિર્વાહ થતે નહાય ત્યારે તે ક્ષેત્રાદિકની ખેતીના કાર્યમાં પણ પ્રવર્તે છે. ત્યારે સ્થળ પ્રાણીને પણ વધુ થાય છે, તેથી પૃથ્વીકાયાદિક એકેંદ્રિયને તથા બીજા દ્વિહિંયાદિકને પણ વધુ થાય છે અને સાધુઓને તે તે બન્નેની હિંસાને નિષેધ છે. તેથી સાધુઓને વીશ વસા દયા હેાય છે અને શ્રાવક તે કેવળ સ્થળ જીવોની હિં Page #75 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સમિતિકા. સાને જ નિયમ કરી શકે છે, સૂક્ષમજીવની હિંસાને નિયમ કરી શકે તે નથી, તેથી તેને દશ વસા દયા રહી. તે સ્થળ છની હિંસાના ત્યાગમાં પણ સંકલ્પથી એટલે જાણી જોઈને ઈરાદાપૂર્વક સ્થળ જીવની હિંસા કરવાને તેને નિયમ છે, પરંતુ આરંભમાં અજાણતાં મરી જાય તેને નિયમ નથી, મુનિને બંનેને નિયમ છે. તેથી શ્રાવકને દશ વસામાંથી અર્ધ જવાથી પાંચ વસા દયા રહી. હવે કઈ પુરૂષે પિતાના ઘરમાં કઈ પ્રકારને અન્યાય-અનાચાર કર્યો, તે વખતે તેનું પં ચેંદ્રિયાદિક સ્થળપણું છે એમ જાણતાં છતાં પણ છળથી તેને હણે છે, તેથી તે વિષેને શ્રાવક આગાર રાખે છે કે-હું નિરપરાધી જીવને મારીશ નહીં, પણ અપરાધીને માટે મારે નિયમ નથી. આથી કરીને પાંચ વસા દયામાંથી પણ અધી ગઈ તેથી અઢી વસા દયા રહી. હવે જ્યારે બળદ વિગેરેને ખેતી વિગેરેના કાર્યમાં હાંકે છે, ત્યારે તેનું પચંદ્રિયપણું તથા નિરપરાધીપણું જાણતા છતાં પણ તેને પણ વિગેરેવડે મારે છે, તેથી તે બાબતને શ્રાવક આગાર રાખે છે કે જ્યારે હું અન્ય ને મારું ત્યારે નિર્દયપણથી નિરપેક્ષપણે નહીં મારૂં, પરંતુ સાપેક્ષપણે વિચાર કરીને મારવાને માટે નિયમ નથી. આ રીતે અઢી વસા દયામાંથી અર્ધ ગઈ એટલે સવા વસે દયા શ્રાવ કને હેઈ શકે છે. આ પ્રમાણે શ્રાવકે પ્રાણું–વધ નિષેધ કરે એમ સિદ્ધ થાય છે. શ્રી આવશ્યકસૂત્રમ પણ કહ્યું છે કે–“શ્રાવકે સ્થળ પ્રાણાતિપાતને નિષેધ કરે. તે પ્રાણાતિપાત બે પ્રકારે છે – સંકલ૫થી અને આરંભથી. તેમાં શ્રાવકે સંકલ્પથી પ્રાણાતિપાતને નિ ધ જાવજીવ કરે, પણ આરંભથી નિષેધ કરે નહીં.” આ પહેલા વ્રતના પાંચ અતિચારે છે તે જાણવા, પણ આદરવા નહીં. તે પાંચ અતિચાર આ પ્રમાણે છે–વધ, બંધ, છવિચછેદ, અતિભાર અને Page #76 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. ખાવાપીવાને વિરહ-વિલંબ-નિષેધ.” આ પ્રથમ અણુવ્રત ઉપર ક્ષેમાદિત્યની કથા કહી છે. ૪૨. હવે બીજું અણુવ્રત કહે છે– कोहेणं लोहेणं तहाँ भयेणं, हासेणं रागण में मच्छरेणं . भासं मुसं नेव उदाहरिन्जी, जो पञ्चयं लोयगय हरिओं ॥४३॥ મૂળાથે–ફોધવડે, લેભવડે, ભય વડે, હાસ્ય વડે, રાગવડે અને મત્સર (શ્રેષ) વડે બેલાતી મૃષા ભાષા શ્રાવકે ન બોલવી, કે જે (મૃષા ભાષા) લોકમાં રહેલા પોતાની ઉપરના વિશ્વાસનો નાશ કરે છે. ૪૩. - ટીકાર્ય–ક્રોધવડે એટલે કેષવડે, લેભવડે એટલે દ્રવ્ય ઉપાર્જન કરવાની ઈચ્છાથી, ભય વડે એટલે રાજદંડાદિકના ભયથી, હાસ્યવડે એટલે મશ્કરીથી, રાગે કરીને–પિતાના સંબંધને લઈને અથવા મૈત્રીપણાને લઈને, તથા પરસ્પરના વિરોધરૂપ મત્સરવડે મૃષા ભાષાઅસત્ય વચન ન જ બલવું; કે જે મૃષા ભાષા બોલવાથી તે લેકમાં વ્યાપી ગયેલા પોતાની પરના વિશ્વાસને નાશ કરનારી થાય છે. એટલે કે મૃષા ભાષણ કરનાર કેઈને વિશ્વાસપાત્ર થતું નથી–તેની ઉપર કે વિશ્વાસ રાખતું નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે-“શ્રાવકે સ્થળ મૃષાવાદને ત્યાગ કરે. તે મૃષાવાદ પાંચ પ્રકારનું કહ્યું છે તે આ પ્રમાણે-કન્યા સંબંધી અસત્ય, ગાય (પશુ) સંબંધી અસત્ય, પૃથ્વી સંબંધી અસત્ય. થાપણ એળવવા સંબંધી અસત્ય તથા બેટી સાક્ષરૂ૫ અસત્ય.. શ્રાવકે સ્થળ મૃષાવાદના પાંચ અતિચાર જાણવા પણ આદરવા નહીં. તે આ પ્રમાણે–સહસા (વિના વિચારે) કેઈના પર આળ દેવું, Page #77 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. રહસ્ય છુપ્ત વાત) પ્રગટ કરવી, પિતાની સ્ત્રી વિગેરેની કહેલી ગુપ્ત વાતને ભેદ કરે, બેટે ઉપદેશ આપ અને બેટે લેખ બનાવે. આ વ્રત ઉપર અશ્વના સ્વામીને પુત્રની કથા છે. ૪૩. હવે ત્રીજું અણુવ્રત કહે છે– असाहुलोएण य ज पर्वन, बुहो न गिहिज धणं अदिनं । अंगीकए जैम्मि इहे दूंरक, लहइ लहुं नेवँ काँइ सुख्खं ॥४४॥ * મૂળાથે—જેને દુર્જન લેકે અંગીકાર કર્યું છે, એવું અદત્ત ધન ડાહ્યા પુરૂષે લેવું નહીં, કારણકે જે અદત્તાદાન અંગીકાર કરવાથી આ ભવમાં જ શીધ્રપણે દુ:ખ પ્રાપ્ત થાય છે, અને કદાપિ સુખ તે પ્રાપ્ત થતું જ નથી. ૪૪ in ટકાથજે દુર્જન લેકે એટલે નચ માણસે સ્વીકાર્યું— આદર્યું છે, તે અદત્ત–સ્વામીએ નહીં આપેલું ધન પંડિત પુરૂ ગ્રહણ કરવું નહીં. કેમકે જે (અદત્ત) સ્વીકારવાથી આ જન્મમાંજ ચેરની જેમ તાડન, બંધન વિગેરે દુઃખ શીધ્રપણે પમાય છે, અને કદાચિત પણ શરીરની સમાધિ વિગેરે કેઈપણ જાતનું સુખ પ્રાપ્ત થતું નથી. કહ્યું છે કે –“શ્રાવકે સ્થળ અદત્તાદાન નિષેધ કરે. તે અદત્તાદાન બે પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે–સચિત્ત અદત્તાદાન અને અચિત્ત અદત્તાદાન. શ્રાવકે અદત્તાદાનના પાંચ અતિચાર જાણવા પણ આદરવા નહીં. તે આ પ્રમાણે–ચારે આણી આપેલું ગ્રહણ કરવું ૧, ચેરને સહાય આપવી ૨, વિરોધી રાજયાદિકમાં જવું ૩, ખોટાં તેલાં માપાં કરવાં ૪, અને કૃત્રિમ વસ્તુ બનાવી તેને ભેળસેળ કરીને વેપાર કરે ૫.” અદત્તાદાનને ત્યાગ કરવામાં શું ગુણ છે અને શું અવગુણ છે? તે ઉપર એક શ્રાવકની કથા આપેલી છે. ૪૪. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૩ નિબૅઉપદેશ સતિકા. હવે ચોથું અણુવ્રત કહે છેसैमायरं वा अवरस्स जायं, मेनिज छिदिज जैसामा । जै अनकंतासु नर्स पसत्ता, ते झत्ति दुकाइ इहेव पत्ता ॥४५॥ મૂળાથે—જે અન્યની સ્ત્રીને પિતાની માતા તુલ્ય માને છે, તે કાપવાદને છેદે છે. તેને કદાપિ લેકમાં અપવાદ થતું નથી) અને જે માણસે અન્યની કાંતા ઉપર આસક્ત થયા છે, તે શીધ્રપણે આ જન્મમાંજ દુઃખ પામ્યા છે. ૪૫. . . ટીકાથ–બીજાની ભાર્યાને પોતાની માતા સમાન માનવી જોઈએ. એમ કરવાથી માણસ કાપવાદને છેદે છે, એટલે એમ કર નાર પુરૂષને કદાપિ લોકાપવાદ થતું નથી. તેમ નહીં કરનારને શું ફળ પ્રાપ્ત થાય છે તે બતાવે છે–જે માણસે પરસ્ત્રીને વિષે આસક્ત થયા છે તેઓ લંકાના રાજા રાવણની જેમ શીધ્રપણે આ ભવમાંજ દુખે પામ્યા છે. કહ્યું છે કે-“શ્રાવકે સ્થળ.મથુનને ત્યાગ કર. તે પરસ્ત્રીગમન બે પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે-દારિક શરીરવાળી પરસ્ત્રી પ્રત્યે ગમન કરવું, અને વૈક્રિય શરીરવાળી પરસ્ત્રી પ્રત્યે ગમન કરવું. સ્વદારાસંતેષ વ્રતના પાંચ અતિચારે જાણવા પણું આદરવા નહીં. તે આ પ્રમાણે-ચેડા કાળ માટે કેઈએ સ્વીકાર કરેલી સ્ત્રી પ્રત્યે નમન કરવું ૧, કેઈએ નહીં સ્વીકારેલી (કન્યા, વિધવા કે વેશ્યા) સ્ત્રી પ્રત્યે ગમન કરવું ૨, કામચેષ્ઠા કરવી ૩, બીજાઓના વિવાહ જોડી દેવા ૪, અને કામગને વિષે તીવ્ર અભિલાષ કર ૫. ' આ વ્રત ઉપર વીર નામના રાજકુમારની કથા ટીકામાં વિસ્તા૧ મનુષ્યણી ને તિર્યંચણું. ૨ દેવાંગના Page #79 -------------------------------------------------------------------------- ________________ or નવ્ય ઉપદેશ સમિતિકા. રથી આપી છે. તેમાં તે વીરકુમાર પરદેશમાં જઈ રાજકન્યાને પરહયા છે. ત્યાં શ્વશુરે આપેલા મહેલમાં પોતાની સ્ત્રી સાથે વિષયસુખ ભેગવતાં કેટલેક કાળ ગયા પછી એકાંતમાં તેને એક દૂતીએ આવીને કહ્યું કે-“આ ગામના પ્રતિહારની, શેઠની, મંત્રીની અને રાજાની સ્ત્રીઓ તમારા સમાગમને ઈચ્છે છે, માટે તેમની પ્રાર્થના સ્વીકારે.” તે સાંભળી કુમારે કાંઈક વિચાર કરીને તે ચારે સ્ત્રીઓને પિતાની પાસે આવવા માટે રાત્રીના ચાર પહોર અનુક્રમે આપ્યા. પહેલા ૫હેરે પ્રતિહારની સ્ત્રી આવી. તેના આવ્યા પહેલાં કુમારે સકેત કરીને રાજાને પિતાના મહેલમાં આ વૃત્તાંત જેવા ગુપ્ત રીતે બેલાવી રાખ્યું હતું. કુમારે તે પ્રતિહારની સ્ત્રીને ઉપદેશ આપે કે “હે ભદ્રે ! વિષની જેવા વિષયે આ જન્મમાં દુઃખને તથા તીવ્ર આપત્તિને આપનારા છે, અને પરભવમાં નરકગતિને આપનારા છે. ભેગનું સેવન કરવાથી આ ભવમાં અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે અને પરભવમાં દુર્ભાગ્ય તથા વહાલાને વિયેગ કરનાર થાય છે. જેમ જળવડે લવણ સમુદ્ર તૃપ્ત થતું નથી અને કાવડે અગ્નિ તૃપ્ત થતું નથી, તેમ જીવ પણ વિષયના સુખથી તૃપ્ત થતું નથી. આ જીવે સ્વર્ગમાં અનેકવાર અત્યંત વિષયે ભગવ્યા છે, તે પણ તે તૃપ્ત થયે નથી, તે આ મનુષ્ય જન્મના તુચ્છ ભેગેથી તે શી રીતે તૃપ્ત થશે? પ્રાણુઓને આ વિષયે બાહા વૃત્તિથી અતિ મહર લાગે છે, પરંતુ પરિણામે તે તે કિંપાકના ફળની જેવા કટુજ નિવડે છે; તેથી કરીને ત્યાગ કરવા લાયક આ ભેગે પંડિતેને આદરવા ગ્ય નથી, પરંતુ ઇદ્રિયને નિયમમાં રાખવી તેજ ગ્ય છે.” આ રીતે ઉપદેશ આપીને કુમારે પ્રતિહારીને બેધ પમાડ્યો. બીજે પહોરે શેઠની સી આવી, ત્યારે કુમારે પ્રતિહારીને જવનિકાની અંદર ગુપ્ત કરીને Page #80 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સતિકા. ૧૫, શેઠની સ્ત્રીને પણ વૈરાગ્યના વચનાવડે પ્રતિમાધ કર્યો કે—“ હું ભદ્રે ! આવી અનાચારની ઈચ્છાથી આપણા અન્નેના નિર્મળ કુળને તું કેમ મલિન કરે છે ? આ જગતમાં પ્રાણીઓ જે સેંકડા અનાચારાને સેવે છે, તેમના હાથ ઝાલીને તેમને કાણુ અટકાવે છે? પરંતુ ઉન્મત્ત પુરૂષષ યુવાવસ્થામાં જે દુષ્કૃત્યો કરે છે; તે વૃદ્ધાવસ્થામાં શત્યની જેમ તેના હૃદયમાં અત્યંત સાલે છે. ” આ રીતે કહીને તેણીને પણ પ્રતિબાધ પમાડ્યો. ત્યારપછી મંત્રીની સ્ત્રી આવી, તેણીને પણ કુમારે ઉપદેશ આપીને પ્રતિબંધ પમાડી જયનિકામાં રાખી. છેવટે ચાથે પહેારે રાજાની રાણી આવી. તેણીને જોતાંજ કુમારે શય્યા પરથી નીચે ઉતરીને તેણીને નમસ્કાર કર્યો. ત્યારે તે ખેલી કે હું પ્રાણનાથ ! આ વિચિત્ર દેખાવ શુ` કરી છે! ? હું સ્વામિન્ ! ઉભા થવાને કે પ્રણામ કરવાને આ સમય નથી. અત્યારે તા તમારા અંગના સંગરૂપી અમૃતવડે મારા અંગના તાપ દૂર કરો. પાણી વિના દેડકાની જેમ, ચંદ્ર વિના ચાંદનીની જેમ અને માનસ સાવર વિના હંસલીની જેમ તમારા વિના હું દુ:ખી છું. આ પ્રમાણે તે રાણી લજ્જા અને ભય રહિત જેમ આવે તેમ ખેલવા લાગી; પરંતુ કુમારે તેણીની સન્મુખ લગારમાત્ર પણ જોયું નહીં, અને વિચાર કર્યો કે ,, ' આ રાણી કામવરના આવેશમાં છે, તેથી તેણીને ઉપદેશરૂપી જળનુ પાન કરાવવું ઉચિત નથી. ” એમ ધારીને તેણીની ઉપેક્ષા કરી–કાંઇપણ પ્રત્યુત્તર દીધા નહીં. તે વખતે પેાતાની અવજ્ઞા થયેલી જાણીને તેણી ફરીથી એલી કે–“ તમારી જેવા મહા દક્ષ પુરૂષા કદાપિ પાતાની પ્રતિજ્ઞાના લાપ કરે નહીં, તાપણ જેમ મેઘ જવાસાને માટે અગ્નિ જેવી વૃષ્ટિ કરે છે, તેમ તમે દાક્ષિણ્ય ગુણના નિષિ છતાં મારે માટે અત્યંત નિષ્ઠુર થયા જણાએ છે. ” ત્યારે કુમાર ખેલ્યા કે–“ ખરી વાત છે કે મેં કૃતીનુ વચન અંગીકાર કરીને તમને અહીં Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૬ નવ્ય ઉપદેશ સપ્તતિકા. બોલાવ્યા છે પરંતુ દુરશીળરૂપ કાદવથી લીંપાયેલ અને કામ જવરની ગરમીથી તપી ગયેલા તમને હું ધર્મોપદેશરૂપ જળવડે શાંતિ આપવા ઈચ્છું છું”રાણી બેલી કે-“હે સુંદર! તમે એકજવાર પિતાના અગના સંગથી મારા હદયની ઈચ્છા પૂર્ણ કરીને મને સંતુષ્ટ કરે.” ત્યારે કુમાર બોલ્યો કે તમે પૃથ્વપતિની પ્રિયા થઈને બીજાના અંગસંગમાં કેમ પ્રીતિને ધારણ કરે છે? હંસી કદાપિ કાદવવાળા જળનું સેવન કરે જ નહીં. જે ચોરની જેમ એકાંતમાં ગુપ્ત રીતે મૈથુન નનું સુખ સેવાય છે, તે પરિણામે દુઃખજ આપે છે, અને તેનું પરિણામ અત્યંત દારૂણ આવે છે. આ રીતે કુમારે કહ્યા છતાં પણ તેણુએ પિતાને કદાગ્રહ છોડ્યો નહીં, અને એટલું જ બેલી કે–– તીની પાસે જે તમે અંગીકાર કર્યું છે, તેનું પાલન કરે.” ત્યારે કુમાર બે કે-“આ જન્મમાં કદાપિ એ પ્રમાણે બનવાનું નથી, ઘણું કહેવાથી શું ફળ છે? જે રંભા, રતી કે પાર્વતી પિતે આવે તો પણ હું અન્ય સ્ત્રીને સ્વપ્નમાં પણ ઈચ્છતા નથી.” આ પ્રમાણેના કુમારના અત્યંત મધુર ઉપદેશથી છેવટ તે રાણી પણ પ્રતિબોધ પામી અને સર્વે ધર્મમાર્ગને અવલંબી સદ્ગતિના ભાજન થયા. આ ચરિત્ર ટીકામાં ઘણું વિસ્તારથી આપેલું છે. ૪૫. હવે પાંચમું પરિગ્રહ પરિમાણવ્રત કહે છે – जे पावकारीणि परिग्गहाणि, मेलति अञ्चंतदुहावहाणि । तेसि कहं हुंति जैए सुहाणि, सया भविस्संति महादुहाणि ॥४६॥ - મૂળાથે–જે મનુષ્ય પાપને ઉત્પન્ન કરનારા અને અત્યંત દુઃખને વહન કરનારા પરિગ્રહોને મેળવે છે તેને સંચય કરે છે, તેઓને જગતમાં સુખ કેમ થાય? તેમને તે નિરંતર ઘણું દુઃખેજ પ્રાપ્ત થાય છે. ૪૬. Page #82 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સમિતિકા. ટીકાર્થ જે મનુષ્ય પાપને બંધ કરાવનારા-દુષ્કૃતને ઉત્પન્ન કરનારા પરિગ્રહને મેળવે છે એટલે તેને સંગ્રહ કરે છે, તે પરિગ્રહ કેવા છે? અત્યંતઅધિકાધિક દુઃખને વહન કરનારા છે. તેથી તેનો સંચય કરનારા પુરૂષને જગતમાં સુખ ક્યાંથી હોય? અર્થાત કોઈપણ પ્રકારે સુખ નજ હેય. તે પરિગ્રહધારીઓને કેવળ મહાદુઃખજ હોય છે. કહ્યું છે કે...", સંસારભૂત્તમારા તર પરિષદ | તમાકુપાલન મમ પ્રિ છે ” સંસારનું મૂળ આરંભે છે, અને તે આરજેને હેતુ-કારણ પરિગ્રહ છે. તેથી શ્રાવકે જેમ બને તેમ અ૫ અલ્પ પરિગ્રહ કરવો જોઈએ.” તે પરિગ્રહ નવ પ્રકારનું છે. શ્રાદ્ધ પ્રતિકમણુસૂત્રમાં કહ્યું "धण १ धन्न २ खित्त ३ वत्थु ४ रुप्प ५ सुवने६ य कुविय ७ : પરિક્ષા दुपए ८ चउप्पयंमी पडिक्कमे देसियं सव्वं ॥" ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ (ઘર ને ઘરવકરી વિગેરે), રૂપું, સુવર્ણ, કુષ્ય (તાંબું પીતળ વિગેરે), દ્વિપદ ( દાસદાસી) અને ચતુષ્પદ (ગાય ભેંસ વિગેરે)- એ નવ પ્રકારના પરિહના પરિમાણને વિષે મને જે કાઈ અતિચાર લાગ્યો હોય તે સર્વને હું પડિકકકું છું.” પાંચમાં અણુવ્રતના પાંચ અતિચારો છે તે જાણવા, પણ Page #83 -------------------------------------------------------------------------- ________________ ‘-૨૭૮ ૩ . ' નવ્ય ઉપદેશ સપ્તતિકા. આદરવા નહીં. તે આ પ્રમાણે ધન ધાન્યના પ્રમાણનું અતિક્રમ ૧, ક્ષેત્ર અને વસ્તુના પ્રમાણનું અતિક્રમ ૨, રૂપ સેનાના પ્રમાણને અતિક્રમ ૩, કુપદ તે અન્ય ધાતુઓ તેના પરિમાણને અતિક્રમ , અને દ્વિપદ ચતુષ્પદના પરિમાણને અતિક્રમ ૫. અતિક્રમ એટલે કરેલા પ્રમાણનું ઉલ્લંઘન કરવું–વધારે રાખવું તે. અહીં પરિગ્રહ ઉપર તિલકશ્રેણીનું દષ્ટાંત આપ્યું છે. ૪૬. હવે પાંચ ઈદ્રિના વિષયે ઉપર જુદા જુદા પાંચ કાવ્ય દષ્ટાંત સહિત વિસ્તારથી કહે છે. તેમાં પ્રથમ શબ્દ સંબંધી વિષય ઉપર કહે છેसंदं सुणित्ता महुरं अणिठं, करिज चित्तं न हुँ तुरुठं । सम्मि गीर्यस्स सैया सैरंगो, अकालमच्चु लहई कुरंगो ॥४७॥ મૂળાર્થ-ઈષ્ટ કે અનિષ્ટ શબ્દ સાંભળીને મનને તુષ્ટ કે રૂણ નજ કરવું. કેમકે ગીતના રસમાં નિરંતર રસિક થયેલ કુરંગ–મૃગ અકાળ મૃત્યુને પામે છે. ૪૭. ટીકાર્થ–મધુર એટલે મિષ્ટ અને અનિષ્ટ એટલે કર્ણ કટુક એવા શબ્દ સાંભળીને બુદ્ધિમાન પુરૂષે મનને તુષ્ટ કે રૂછ કરવું જ નહીં, અર્થાત્ મધુર અથવા કટુક શબ્દ સાંભળીને મનને તુષ્ટમાન કે રૂષ્ટમાન ન કરતાં સમભાવે રહેવું, કેમકે રાગ અને દ્વેષ એ સંસારના કારણ છે, માટે તેમને વર્જવા. પાછળના બે પાદવડે દષ્ટાંત કહે છે– ગીતના રસમાં સર્વદા રંગવાળે–રાગવાળ કરંગ–મૃગ બિચારે અકાળે સમય વિનાજ મૃત્યુને પામે છે. જે તે મૃગને તેવા પ્રકારને શબ્દ શ્રવણ કરવાને રસ ન હોય તે તે અકાળ મૃત્યુને કેમ પામે? પરંતુ તેની શ્રોત્ર ઇંદ્રિયને પ્રચાર દુનિવાર છે. અહીં શ્રોત્ર ઇન્દ્રિય ઉપર સુભદ્રાની કથા કહેલી છે. ૪૭. Page #84 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. पासितु सेवं रमणीण रम्म, मेणम्मि कुंजा न कयाऽवि पिम्मं । पैईवमज्झे पैडई पैयंगो, स्वाणुरत्तो हवेई अणंगो ॥४८॥ મૂળાર્થીઓનું મનેહર રૂપ જોઈને મનમાં કદાપિ પ્રેમરાગ કરે નહીં, કારણ કે રૂપમાં રાગી થયેલ પતંગ (પતંગીયું) દીવામાં પડે છે, અને અંગ રહિત (ભસ્મસાત્ ) થઈ જાય છે. ૪૮. ટીકર્થ–સ્ત્રીઓનું રમણીક રૂપ જોઈને મનમાં કદાપિ તેનાપર પ્રેમ-રાગ કશે નહીં. તે ઉપર દષ્ટાંત આપે છે કે–રૂપ ઉપર આસક્ત થયેલું પતંગીયું દીવામાં પડે છે, અને દષ્ટિના દેષને લીધે તે અંગ રહિત થઈ જાય છે. જેમ તે પતંગીયું પિતાના શરીરને અને ગ્નિમાં હામે છે, તે જ રીતે ચક્ષુના રાગવાળે કામી પણ પિતાના પ્રાણેને તૃણ સમાને તુચ્છ કરી નાખે છે. અહીં ચક્ષુના દેષ ઉપર લાક્ષની કથા આપેલી છે. ૪૮. जलम्मि मीणो रेसणारसेणं, विमोहिऊ नो गहिऊ भएणं । पावाउ पावेइ स तालुवेहं, रसाणुराऊ ईय दुकगेहं ।। ४६ ।। મૂળથે–જળમાં જિલ્લા ઇંદ્રિયના રસે કરીને મેહ પામેલે મસ્ય ભયને પામતે નથી, તેથી તે મત્સ્ય તાળવાના વેધને–વિંધાવાપણાને પામે છે. આથી કરીને રસની લોલુપતા દુઃખનું ઘર છે એમ જાણવું. ૪૯ ટીકાર્ય–જળમાં રહેલે મત્સ્ય રસનેંદ્રિયના-જિલ્લાના રસે કરીને મેહ પામે સ. મૃયુના ભયને સમજી શક્તા નથી, એટલે નિર્ભય રહે છે. તેવા જવું.ના દોષથી ઉત્પન્ન થયેલા પાપથી તે તાળવાના વેધને પામે છે, અને મૃયુવશ થાય છે. આ પ્રકારે રસને વિષે કરેલ રાગ દુઃખનું ઘર એટલે અમાતાને હેતુ થાય છે તેથી જિલ્લા Page #85 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સેતિકા. ઇંદ્રિયને રસમાં લેલુપ કરવી નહીં. આ ઉપર રસલની કથા - પેલી છે. ૪૯. - ચેથા દાણ વિષયની સેવાને નિષેધ કરવા માટે કહે છે– गइंदकुंभत्थलगंधलुद्धो, इंदिदिरो घाणरसेण गिद्धो । हहा मुहा मैच्चुमुहं उवेई, को गंधगिद्धिं हियए 'वहेई ॥ ५० ॥ * મૂળાથે—ગજેના કુંભસ્થળમાં રહેલા અદના ગંધમાં લુખ્ય થયેલે ભમર નાસિકાના રસે કરીને આસક્ત થયે સતે ફેગટજ મૃત્યુના મુખમાં જઈ પડે છે એ અતિ ખેદની વાત છે. આમ હોવાથી કો બુદ્ધિમાન હૃદયમાં ગંધની લોલુપતાને ધારણ કરે? ૫૦. ટકાથુ–ગજેના કુંભસ્થળના ગંધમાં લુબ્ધ થયેલ જમર ઘાણના રસે કરીને-નાસિકાવડે ગંધને સુંઘવાના રસ કરીને યુદ્ધ આસક્ત થયે સતે હાહા એટલે ખેદની વાત છે કે ફેગટજ તે મૃત્યુ ના મુખને પામે છે. તે હાથીના મદને સુંઘવા માટે બેસી રહે છે, તેથી હાથીના કાનને ઝપાટે આવતાં તેનાં પ્રાણ જાય છે. આ પ્રમાણે સાંભળીને ક્યાં પંડિત પુરૂષ ગંધની વૃદ્ધિને એટલે સુગંધ સુંઘવાની આસક્તિને હૃદયમાં ધારણ કરે? કેઈ ન કરે. આ વિષય ઉપર નરવર્ષ રાજાની કથા કહેલી છે. ૫૦. - હવે પાંચમા સ્પર્શ ઈદ્રિયના વિષયને દોષ પ્રગટ કરે છે– फा सेंदियं जो न हु निग्गहेई, सो बंधणं सुद्धमई लहई । दप्पु रंगो जह सो करिंदो खिवेइ अप्पं वपणम्मि मंदो ५१॥ મૂળાથે—જે સ્પર્શ ઈદ્રિયને નગ્રહ કરતા થી તે મુગ્ધ Page #86 -------------------------------------------------------------------------- ________________ , રમત નવ્ય ઉપદેશ સતિકા. મતિશળ પુરૂષ બંધનને પામે છે. અને તે મંદ (મૂહ) માણસ કામાંધ–મદેન્મત્ત થયેલા હાથીની જેમ પિતાના આત્માને કષ્ટમાં નાંખે છે. પ૧. - કિર્થ–સ્પર્શવડે ઓળખાતી જ ઇંદ્રિય તે સ્પર્શેદ્રિય કહેવાય છે, એટલે કે પિતાનું શરીર, તેને જે પુરૂષ નિગ્રહ કરતે નથીતેને નિયમમાં રાખતું નથી તે મૂઢબુદ્ધિવાળે પુરૂષ બંધનને પામે છે. તે ઉપર દષ્ટાંત કહે છે.–દવડે ઉદ્ધત છે શરીર જેનું એ કરી-મદેન્મત્ત હસ્તી મંદ-જ્ઞાન રહિત–ભૂખ હોવાથી પોતાના આત્માને મહા સંકટમાં નાંખે છે. તે જ રીતે જે માણસ સ્પર્શ ઇંદ્રિયને નિગ્રહ કરતું નથી, તે પણ પિતાના આત્માને વધ અને બંધન વિગેરે દુઃખમાં નાંખે છે. આ ઉપર સુકુમાલિકાની કથા છે. ૨૧ હવે તે પચે વિષયને ભેળે વિપાક કહે છે – इकोऽवि ईको विसऊ उँदिनो, दुरकं असंखं दलई पवनो । जे सव्वहा पंचसु तेसु लुद्धा, मुद्धाण तेसिं सुगई निसिद्धा ॥५२॥ મૂળાર્થ_એક એક પણ વિષય ઉદયમાં આવે છતે આ ત્માને અસંખ્ય દુઃખને આપે છે. તે જેઓ સર્વથા પ્રકારે તે પાંચે ઇંદ્રિયના વિષયેમાં લુબ્ધ થયા હોય, તેવા મૂઢની સગતિજ નિષેધી છે. પર. ૧ હાથીને પકડવા ઇચછનારા મોટા ખાડામાં કૃત્રિમ હાથણી રાખે છે. ખાડાના છેડા ભાગ ઉપર ઘાસ ઢાંકે છે. હાથી પિલી હાથણી પાસે આવવા જતાં તે ખાડામાં પડી જાય છે. પછી તેને પકડનારાઓ તેને ભૂપે રાખી બહુજ નબળો બનાવી ખાડામાંથી બહાર કાઢી પિતાને કબજે કરે છે. ૧૧. ૧૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સહતિકા. . ટીકાથ-શબ્દાદિક એક એક વિષય પણ ઉદય પામે સતે તેના આશ્રિત થયેલા આત્માને અસંખ્ય દુઃખને આપે છે, તે જેઓ સર્વથા પ્રકારે તે શબ્દાદિક પચે વિષમાં લુબ્ધ-લંપટ થયા હોય એવા મૂઢ મનુષ્યનું શું કહેવું ? તેની સદ્ગતિ તે સર્વ શાસ્ત્રોમાં નિષેધીજ છે. પર. ' હવે તે ઇંદ્રિયનું દુર્જયપણું કહે છે – કદ ૧૩ દક अईव दुहा विसया विसाऊ, पच्छा भवे जेहि महाविसाऊ। ક ૧૧ ૧૨ जेहिं पया इंति परव्वसाऊ, न सेवाणिज्जा खलु ते रसाऊ ॥५३॥ આ મૂળાર્થવિષયે વિષથી પણ અતિ દુષ્ટ છે, જે વિષયો સેવવા વડે પાછળથી મહા વિષાદ-ખેદ પ્રાપ્ત થાય છે. તથા જે વિષયે વડે પ્રજાઓ–લેકે પરવશ બની જાય છે તેથી તે વિષયે રસથીઆસક્તિથી નજ સેવવા. ૫૩. ટીકાર્થ–વિષય વિષ થકી પણ અત્યંત દુષ્ટ-દુ:ખ આપનારા છે, કે જે સેવ્યા થકા પ્રથમ તો અત્યંત સુખ આપનારા લાગે છે, પરંતુ સેવન કર્યા પછી તે મહા વિષાદ-ખેદને આપનારા થાય છે. તથા જે વિષ સેવવાથી પ્રજા–લોકો પરવશ બની જાય છે, તેવા વિષયે રસથી-મનના રસિકપણુથી ઉત્તમ મનુષ્યએ નિચે નજ સેવવા તે યોગ્ય છે. પ૩. હવે જે સર્વજ્ઞના વચનને માને છે, તેને જ ધન્ય છે, એ तित्थंकराणं निउँणा पैमाणं, कुणंति जे उझिय चित्तमाणं । Page #88 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સાતિકા. सैव्यं पि तेसि किरियाविहाणं, संजायई दुकसहस्ताणं ॥ ५४ ॥ મૂળાથ—જે નિપુણ પુરૂષો ચિત્તના માનને મૂકીને તીર્થ કરની આજ્ઞાને પ્રમાણ કરે છે, તેના સર્વ ક્રિયાવિધિ ુજારા દુઃખથી રક્ષણ કરનારા થાય છે. ૫૪. ૪૩ ટીકા—તી કરાની જે આજ્ઞા-નિર્દેશ તે તીર્થંકરાના કહેવાય છે. વિષયની સેવાના ત્યાગરૂપ તે આજ્ઞાને જે નિપુણ-પ ંડિત પુરૂષા પ્રમાણ કરે છે, એટલે તીથ કરની આજ્ઞા સત્ય છે એમ માને છે, શુ કરીને ? તે કહે છે—ચિત્તના અહંકારના ત્યાગ કરીને તેમને શુ ફળ થાય ? તે કહે છે—તેઓનું સર્વ ક્રિયાવિધાન–કમ્રાનુષ્ઠાન હજારા દુ:ખથી રક્ષણ કરનારૂ થાય છે. એટલે કે તેમણે કરેલી સ ક્રિયાએ સફળ થાય છે. ૫૪. જેએ આ સંસારથી ભય પામે છે, તેજ આ સંસારસાગરને સુખેથી તરી શકે છે. તે વિષે કહે છે.— तपावोदयसंभवाऊ, जे भीरुणो भव्वगणा भवाऊ । तेसिं सुहाणं सुलहो उबाऊ, नो संभविजा भवसंनिवाऊ ||५५|| - મૂળાથ—જે ભવ્ય પ્રાણીએ જેનાથી અત્યંત પાપના ઉદયના સંભવ છે એવા_સંસાર થકી ભય પામેલા હાય છે, તેઆને સુખ મેળવવાના ઉપાય સુલભ છે, અને તેને સંસારમાં પાત થતા નથી. ૫૫. . ટીકા અત્યત અધિક પાપના ઉદયના સંભવ-જન્મ જેનાથી થાય છે એવા ભવથકી–સંસારથકી જે ભવ્ય . જીવા ભીરૂ-ભય Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૪ નવ્ય ઉપદેશ સમિતિકા. વાળા હોય છે એટલે કે પાપના ઉદયના કારણરૂપ એવા સંસારથી જેઓ ભય પામે છે, તે ભને સુખ મેળવવાને ઉપાય સુલભ જ છે, અને તેમને સંસારને વિષે પતન સંભવતું નથી એટલે કે પાપ. જીરૂ પુરૂષ સંસારરૂપી કૂવાની અંદર પડતું જ નથી. આ ઉપર વિમલ શ્રાવકનું દષ્ટાંત આપેલું છે. ૫૫. - હવે સંસારનું અસ્થિરપણું કહે છેघणं चै धेनं रयणं सुवन, तारुम्मरूवाइ जमित्थं अन्नं । विज्जु ब्व सव्वं चवलं खं एयं,धेरेह भव्वा हियए विवेयं ॥५६॥ पुत्ता कलत्ताणि ये बंधुमित्ता, कुंटुंबिणो चेवं इहेर्गचित्ता । आउस्कए पाववसा समेए, ने रकणत्थं पभवंति ऐए ॥५७|| મૂળાથે–આ સંસારમાં ધન, ધાન્ય, રત્ન, સુવર્ણ, તારૂણ્ય (યુવાવસ્થા) તથા રૂપ વિગેરે જે બીજું કાંઈ પણ છે, તે સર્વ ખરેખર વિદ્યુના ચમકારા જેવું ચંચળ છે, એમ જાણીને હે ભવ્ય ! હૃદયમાં વિવેકને ધારણ કરે. આ જગતમાં પુત્રો, સ્ત્રીઓ, બંધુઓ, મિત્રો અને કુટુંબીઓ કે જે સર્વે એકચિત્તવાળાની જેવા હોય તેઓ પણ પાપના (કર્મના) વશથી આયુષ્યને ક્ષય થયે સતે રક્ષણ કરવાને સમર્થ થતા નથી. પ૬-૫૭. ટીકાથ–ધન, ૫ એટલે અને ધાન્ય, રત્ન, સુવર્ણ–આ શબ્દ જાતિવાચક હોવાથી એકવચનમાં મૂક્યા છે, તથા તારૂણ્ય-યુવાવસ્થા અને રૂ૫ વિગેરે જે બીજું પણ અહીં-સંસારમાં છે, તે સર્વ વીજળીના ઝબકારાની જેવું નિચે ચપળ છે, એમ જાણીને હે ભવ્ય છે ! હુદયમાં હેય-તજવા લાયક અને ઉપાદેય-ગ્રહણ કરવા લા Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નવ્ય ઉપદેશ સપ્તતિકા. ચક એવા વિવેકને ધારણ કરે. પ. પુશ્રીઓ, બંધુએ ભાઈએ, મિત્રો અને કુટુંબીઓ આ સર્વે કદિ એકચિત્તવાળા એક વિચારવાળા હોય તે પણ પાપના વેશથી આયુષ્યને પર્યત અંત આવે ત્યારે તે આ જીવનું રક્ષણ કરવા સમર્થ થતા નથી. આ વિષય ઉપર મહાનિગ્રંથનું દષ્ટાંત આપેલું છે. ૫૭. હવે પાપકર્મ સંબંધી ઉપદેશ આપે છે – जेसि मैणे पावमई निविठा, निन्वाहवित्ती पुणे संकिलिहा। कयाऽवि ते टुति न हिडतुहा, सव्वत्थ पार्वति दुहाइ दुवा ॥५८॥ મૂળાર્થ-જેઓના મનમાં પાપબુદ્ધિ રહેલી છે, તથા નિવહની વૃત્તિ જેમની સંલિષ્ટ છે, તેઓ કદાપિ હર્ષોષવાળા થતા નથી, (પરંતુ) તે દુછો સર્વત્ર દુઃખને જ પામે છે. ૫૮. " ટીકાથે—જે જીવેના મનમાં પાપની મતિ-બુદ્ધિ પેઠી હોય, અને નિવાહની વૃત્તિ--આજીવિકા સંકલેશવાળી–પાપવાળી-કણવાળી હોય એટલે ભાડાં કરવાં, ભાર વહન કરવા એ વિગેરે કલેશવાળા કર્મ કરવાથી થતી હોય, તે પ્રાણીઓ કદાપિ હર્ષ કે તેષને ધારણ કરનારા થતા નથી, પરંતુ તે દુો સર્વત્ર દુઃખને જ પામે છે. આ ઉપર મૃગાપુત્રની કથા આપેલી છે. ૫૮. - જિનેશ્વરના ગુણે ગાવાથી બધિ-સમકિતની પ્રાપ્તિ થાય છે, અને તેનાથી વિપરીત પણે વર્તવાથી અધિ–મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. એ અર્થને જણાવનાર કાવ્ય કહે છે – बन्नं वैयंता जिणचेइयाणं, संघस्स धम्मायरियाइयाणं । कुंणंति भव्वा सुलहं सुबोहिं, अवनवाएण पुणो अबोहिं ॥५६॥ Page #91 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. મૂળાથ-જિનચૈત્ય (પ્રતિમા) ની, સંઘની તથા ધર્માચાર્યાદિકની કીર્તિને બોલનારા ભવ્ય જીવો સધિને સુલભ કરે છે, અને તેમના અવર્ણવાદ બલવાવડે કુબધિ-દુર્લભધિને સુલભ કરે છે. ૫૯. . . . . . ' ' ટીકાર્થ–વર્ણ એટલે કીર્તિરૂ૫ વર્ણવાદને બોલતા ભવ્ય જ સમ્યગદર્શનરૂપ સોધિને સુલભ કરે છે, અર્થાત્ તેને ભવાતરમાં ધર્મની પ્રાપ્તિ સહેજે થાય છે. તેના વર્ણવાદને બેલનારને ધર્મની પ્રાપ્તિ સુલભ થાય છે? એ શંકા ઉપર કહે છે કે–જિનેશ્વરના ચૈત્ય એટલે ચિત્તની પ્રસન્નતાને ઉત્પન્ન કરનારી જિનેશ્વરની પ્રતિમાઓ તથા સંઘ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સમૂહ, તથા ધર્માચાર્યાદિકની પ્રશંસા કરનારા છે. સુલભધિ થાય છે અને તેઓના અવર્ણવાદને બોલનારા પ્રાણીઓ પરભવમાં દુર્લભધિપણને પામે છે. શ્રીસ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે “જી પાંચ સ્થાને કરીને સુલભબધિ થાય તેવા કર્મને બાંધે છે, તે આ પ્રમાણે-અરિહંતની પ્રશંસા કરવાથી, અરિહંત ભાષિત ધર્મની પ્રશંસા કરવાથી, આચાર્ય ઉપાધ્યાયની લાઘા કરવાથી, ચતુર્વિધ સંઘની કીર્તિ ગાવાથી તથા વિવિક્ત તપ અને બ્રહ્મચર્યવાળા જીની લાઘા કરવાથી. વળી પાંચ સ્થાને કરીને જે દુર્લભધિપણની પ્રાપ્તિ થાય તેવું કર્મ બાંધે છે. તે આ પ્રમાણે અરિહંતના અવર્ણવાદ બલવાથી, અરિહંતે પ્રરૂપેલા ધર્મના અવર્ણવાદ બોલ વાથી, આચાર્ય ઉપાધ્યાયના અવર્ણવાદ બોલવાથી, સંઘના અવર્ણ વાદ બલવાથી તથા વિવિક્ત તપ અને બ્રહ્મચર્યવાળા દેવના અવર્ણવાદ બોલવાથી.” આ વિષય ઉપર શ્રીસુબુદ્ધિ પ્રધાનની તથા કૌ-- ૧ અમુક પ્રકારે તપ ને બ્રહ્મચર્ય. Page #92 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સમિતિકા. ૮૭ : શિક વણિકની કથા આપેલી છે. પર, હવે જે દુષ્ટમતિવાળાઓ ધર્મતત્વના અર્થને જાણતા નથી, તેઓ દુઃખી થઈને આ સંસારમાં પર્યટન કરે છે, તે કહે છે. ' अन्नाणयादोसवसाणुभावा, मुंणंति तत्तं नै हु किंपि पावा । भवंति ते दुकदरिददीणा, परम्मि लोएँ मुंहविप्पहीणा ॥६०॥.. મૂળાર્થ–પાપી જી અજ્ઞાનતારૂપી દેષને વશ થવાના કાર ણથી કાંઈપણ તત્ત્વને જાણતા જ નથી. તેઓ આ ભવમાં દુઃખ અને દારિદ્રવડે દીન થાય છે, તથા પરલોકમાં સુખથી રહિત થાય છે. ૬૦ ટીકાર્થ – અજ્ઞાનતાના દેષને આધિન રહેવાના પ્રભાવથી માહાતમ્યથી પાપી-પાપકર્મને કરનારા તત્ત્વને–પરમાર્થને કાંઈ પણ જાણતા નથી. તેઓને શું ફળ પ્રાપ્ત થાય એવી શંકાના સમાધાનમાં કહે છે કે-અજ્ઞાનને આધીન થયેલા અને તેથી કરીને અધમી બનેલા એવા તેઓ આ ભવમાં દુઃખ અને દારિદ્રવડે દીન થાય છે, તથા પરલોકમાં સુખથી રહિત થાય છે. આ સર્વ અજ્ઞાનને જ વિલાસ છે. આ વિષય ઉપર ચાર વહુઓનું દષ્ટાંત આપેલું છે. ૬૦. - પુણ્યના ઉદય વિના ધર્મમાર્ગ પામ દુર્લભ છે, તે ઉપર કહે છે – पुमोदएणं नणु कोई जीवो, भिसं समुज्जोइयनाणदीवो । मोहंधयारप्पसरं दलिजा, पिच्छेइ निवाणपहं पेइत्ता ॥६१॥ મૂળાર્થ–પુણ્યના ઉદયથી જેણે જ્ઞાનરૂપી દીવે અત્યંત પ્રદિપ્ત કર્યો છે એવો કોઈપણ જીવ નિચે મેહરૂપી અંધકારના પ્રચારને દળી નાંખીને પ્રયત્નથી નિવણમાર્ગને જુએ છે. ૬૧. Page #93 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સમતિકા. ટીકા-પુણ્ય એટલે ધર્મ તેના ઉદયવડે કરીને અત્યંત ઉદ્યોતિત કર્યો છે-સારી રીતે પ્રદીપ્ત કર્યો છે. જ્ઞાનરૂપ-પ્રાધરૂપ દીવા જેણે એવા કોઇપણ જીવ-પાંચ ઇંદ્રિયાની લબ્ધિવાળા ભવ્ય પ્રાણી, માહુ પમાડે અર્થાત્ મતિના ભ્રમને જે ઉત્પન્ન કરે તે માઠુ કહેવાય છે, એટલે કે સીતેર કાટાકાટી સાગરોપમની સ્થિતિવાળું માહનીય કર્મ, સર્વ કર્મામાં માહનીય કર્મીનુ પ્રધાનપણું જણાવવા માટે શ્લાકમાં માહ શબ્દનુ ગ્રહણ કર્યું છે, તેવા મેહરૂપી અંધકારના પ્રચારને દળીને-કાપીને પ્રયત્નથી નિર્વાણપથનેમાક્ષમાર્ગ ને જુએ છે. ૬૧. ८८ इत्थतैराया बैहवे पसिद्धा, कोहाइयो वेरिगंणा समिद्धा । "हरंति ते धम्मधरणं छलेणं, को निर्जिई न ते बलेणं ॥ ६२|| મૂળા આ માક્ષમાર્ગમાં પણ અંતરાય--વિઘ્ન કરનારા અળવાન ક્રોધાદિક ઘણા શત્રુવો પ્રસિદ્ધ છે, તેઓ છળે કરીને ધર્મરૂપી ધનને હરી લે છે, પણ કોઇક જ મળે કરીને તે શત્રુઓને જીતી શકે છે. ૬૨. ટીકા”—તેમાં પણ સમ્યક્ જ્ઞાનરૂપ ઉદ્યોતના બળથી માહ રૂપી મહા અંધકારના સમૂહને દૂર કરીને કાઇક જ પ્રાણી માક્ષમાગને જુએ છે, માક્ષના માર્ગમાં વચ્ચે ઘણા શત્રુએ વિઘ્નના સમૂહુને કરનારા રહેલા છે; તે મામતને જ સ્પષ્ટ કરતાં કહે છે કે તે માક્ષમા માં ચાલેલા ભવ્ય પ્રાણીઓને અંતરાય કરનારા ઘણા (શત્રુઓ ) પ્રસિદ્ધ છે. તે કાણુ છે ? ક્રોધાદિક વૈરીના સમૂહો છે. ક્રોધ છે આદિ જેમનામાં તે ક્રોધાદિ—એટલે ક્રોધ, માન, માયા અને લેાભ તે દરેક સંજવલન, પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન અને અનંતાનુબ ધી Page #94 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. [૮૯ ચાર ચાર ભેટવાળા છે, તે જીવની અંદર જ રહેવાવાળા શત્રુઓ છે. વળી તે કેવા છે? સમૃદ્ધ એટલે બળવાન છે, તે શત્રુઓ ધર્મરૂપી ધનને એટલે પુણ્યરૂપી પાથેય-ભાતાને છળવડે અને બળવડે પણું હરી લે છે. ઘણા છ સિદ્ધિમાર્ગમાં ચાલેલા હોય છે, પરંતુ તેઓને તે શત્રુઓ છળીને ભુવનભાનુ વિગેરેની જેમ પાછા વાળે છે, કેઈક જ ભવ્ય જીવ તે અંતરંગ શત્રુઓને મનોબળના પ્રબળ માહામ્યથીઉંચા પ્રકારના સ્વચિત્તના પ્રગલ્ટપણાથી જીતી શકે છે. ૨. पावा. पावा परिसेवमाणा, धम्मं जिणुद्दिष्ठमयॉणमाणा।.. अनाणकठेहि कयाभिमाणा, खिवंति अप्पं नैरए अयाणा.॥३॥ મૂળાર્થ–પાપકર્મને સેવનારા, જિનેશ્વરે કહેલા ધર્મને નહીં જાણનારા અને અજ્ઞાનકષ્ટ કરીને અભિમાન કરનારા પાપી જી અજ્ઞાનને લીધે પિતાના આત્માને નરકમાં નાંખે છે. ૩. : ટીકાથ–મહા આરંભથી ઉત્પન્ન થયેલા એટલે કે પ્રાણીઓના ઘાતથી પ્રાપ્ત થયેલા પાપને-પાપના ફળને ભેગવતા, તથા દુર્ગતિરૂપ ગર્તામાં પડતા જંતુઓને ઉત્તમસ્થાનને વિષે ધારણ કરનાર જિનેશ્વરે કહેલા ધર્મને નહીં જાણનારા, તથા અજ્ઞાનકષ્ટ કરીને એટલે પંચાગ્નિ સેવન, પૃથ્વી પર શયન, નીરસ ભેજન, પરિજન (સગાં) ને ત્યાગ, ગામમાં વસવાને ત્યાગ, શીયાળામાં પણ શીતળ જળવડે સ્નાન, ટાઢ, તડકો અને વાયુ વિગેરેનું સહન કરવું, નાનપણું અને મનપણું ધારણ કરવું, ઈત્યાદિ અનેક પ્રકારના શરીરના કષ્ટ સહન કરવા વડે કરીને “ અમે મહા તપસ્યાને કરનારા છીએ” એ પ્રમાણેનું અભિમાન કરનારા અત્યંત અહંકાસ્થી પરાભવ પામેલા પાપીઓ અજ્ઞાનને લીધે પિતાના આત્માને નરગતિમાં Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૦ નવ્ય ઉપદેશ સતિકા. નાખે છે. આ વિષય ઉપર પાંચમા અંગમાં કહેલું પૂરણુતાપસનું દષ્ટાંત આપેલું છે. ૬૩. ' હવે આઠ મદને ત્યાગ કરવા ઉપર બે કાવ્યો કહે છે – ने जाइगव्वं हिययम्मि कुंजा, कुलाभिमाणं पुण नो वेहिजा । रुवं नवं इस्सरियं अउव्वं, लब्धं सुबुद्धीन धरिज गव्वं ॥६४॥ अहं खं लोएं बलवं तवस्सी, सुयाहियो वाँ अहयं जैसंसी । लाभेऽवि संते मुंईऊ नै हुँजा, तहऽप्पणो उकरिसं न कुंजा॥६॥ મૂળાર્થ–બુદ્ધિમાન માણસે જાતિને ગર્વ મનમાં કરે નહીં, તેમજ કુળનું અભિમાન કરવું નહીં, શ્રેષ્ટ રૂપ અને અપૂર્વ ઐશ્વર્ય પામીને તેને ગર્વ કરે નહીં, હું જ લેકમાં બળવાન, તપ-. સ્વી અથવા અધિક મૃત જાણનાર છું એવો અથવા હું યશસ્વી છું એ ગર્વ કરે નહીં, અને (પુષ્કળ) લાભ થયા છતાં પણ હર્ષિ ત થવું નહીં, તથા પિતાને ઉત્કર્ષ કરે નહીં ૬૪-૬૫. ટીકાથ—અહીં ન શબ્દનો અર્થ નિષેધમાં છે. જાતિના ગર્વ. ને એટલે માતૃપક્ષ (મેસાળ) ના ગર્વને હૃદયમાં ધારણ કરે નહીં, કુળાભિમાન એટલે પિતૃપક્ષને અહંકાર પણ કરે નહીં, નવન રૂપ અને અપૂર્વ ઐશ્વર્ય–સ્વામીપણું પામીને પણ બુદ્ધિમાન પુરૂષે ગર્વને ધારણ કરે નહીં, આ ગર્વ કરવાથી પરભવમાં નીચ જાતિ, નીચ કુળ અને અનિષ્ટ રૂપ વિગેરેને મનુષ્ય પામે છે, તેથી સપુરૂષએ ગર્વ ત્યાગ કરવા લાયક છે-આદરવા લાયક નથી. ૬૪. હવે બીજા મદને કહે છે–હું નિચે જગતમાં બળવાન છું-મારાથી. બીજે કઈ બળવાનું નથી, અથવા હું તપસ્વી-તપની શક્તિવાળો છું, Page #96 -------------------------------------------------------------------------- ________________ * નવ્ય ઉપદેશ સપ્તતિકા. અથવા હું અધિક શ્રુત જાણનાર-વિદ્વાન છું, અથવા હું યશસ્વીકીર્તિમાન છું, એ ગર્વ પણ કરે નહીં, તેમજ રાજ્ય અને સમૃદ્ધિ વિગેરેને લાભ થયા છતાં પણ હર્ષિત થવું નહીં, તથા પિતાને ઉત્કર્ષ પણ કરે નહીં. અહીં જાતિમદ ઉપર બ્રાહ્મણની કથા છે, કુળમદ ઉપર મહાવીરનું દૃષ્ટાંત છે, રૂપમદ ઉપર સકુમારનું, બળમદ ઉપર વસુભૂતિનું, મૃતદ ઉપર સાગરચંદ્રનું, તપમદ ઉપર દ્વપદીના પૂર્વભવની સુકુમાલિકાનું, લાભમદ ઉપર આષાઢભૂતિનું. અને એશ્વર્યમદ ઉપર રાવણનું-એ સર્વના દષ્ટાંત આપેલાં છે. તેમાં કેટલાકનાં સંક્ષેપ કરવા માટે નામ માત્ર આપ્યા છે. પ. वालग्गमित्तोऽवि ने सो पैएसो, जत्थोवइन्नो भुवणम्मि नेसो। जीवो समावजियपावलेसो, न पॉविऊ कत्थ य सुरकलेसो॥६६॥ * મૂળાર્થ-જગતમાં (ચાદ રાજકમાં) વાળના એગ્રભાગ જેટલો પણ કઈ પ્રદેશ નથી કે જ્યાં પાપલેશ્યાએ કરીને સહિત આ જીવ ઉત્પન્ન થયે ન હોય, પરંતુ તેમાંના કેઈપણ ઠેકાણે તે સુખને લેશ પણું પામ્યો નથી. ૬૬. ટીકાર્ય–ભુવનને વિષે એટલે ચિદ રાજપ્રમાણ જીવલેકને વિષે એક વાળના અગ્રભાગ જેટલો પણ પ્રદેશ નથી કે જ્યાં આ જીવ અવતર્યો ન હોય, કે જીવ? તે કહે છે–સારી રીતે વૃદ્ધિ પમાડી છે છએ પ્રકારની પાપલેશ્યા જેણે એ જીવ, તેમાંના કેઈપણ ઠેકાણે સુખને લેશ પણ પાપે નહીં. ચાદ રાજકમાં એવું કોઈપણ સ્થાન નથી કે જ્યાં તે (આ જીવ) ઉત્પન્ન થયે ન હોય. કઈ Page #97 -------------------------------------------------------------------------- ________________ ફર નવ્ય ઉપદેશ સાતિકા. ík न सा जाइ न सा जोगी, न तं ठाणं न तं कुलं । न जाया न मुखा जत्थ, सव्वे जीवा अतसी ॥ १ ॥ लोए असंखजोयण-माणे पइजोय गंगुला संखा । पहतं असं अंसा, पसमसंख्या गोला ॥ २ ॥ गोले असंख निगोऊ, सोऽयंतजिऊ जियं पर पएसो । अस्संख पइपएसं, कम्माणं वग्गणाऽयंता ॥ ३ ॥ पवग्गणं अता, अणू य प अणु अणतपजाया । Ë સોળસકવું, માવિન તદ્દત્તિ નિવ્રુત્ત | ૪ || ’ “ તેવી કોઇ જાતિ નથી, તેવી કાઇ ચેાનિ નથી, તેવુ કાઇ સ્થાન નથી, અને તેવું કાઇ કુળ નથી કે જે જાત્યાદિકમાં સર્વે જીવ અને તવાર ઉત્પન્ન થયા ન હોય કે મરણ પામ્યા ન હાય. ૧. આ લાક અસંખ્ય જોજનના પ્રમાણુ વિસ્તારવાળા છે, તેમાં દરેક જોજન સંખ્યાતા અ’ગુલવાળા છે, દરેક અગુલના અસંખ્ય અંશ—ભાગ (પ્રદેશ ) છે, દરેક અંશે અસખ્ય ગાળા છે, ર્ દરેક ગાળે અસખ્ય નિગોદો છે, દરેક નિગેાદમાં અનત જીવા છે, દરેક જીવના અસંખ્ય પ્રદેશેા છે, દરેક પ્રદેશે અનન્તી કવણાઓ છે, ૩ દરેક વર્ગણામાં અનંત પરમાણુઓ છે, દરેક પરમાણુના અનંતા પાંચા છે, આ પ્રમાણે જિનેશ્વરે કહેલું લાકનું સ્વરૂપ ભાવવું ૪. ” લેશ્યાઓનુ સ્વરૂપ આ પ્રમાણે છે.— "मूलं १ साह२ पसाहा ३ गुच्छ४ फले ५ भूमिपडिय६ भरकणया । सन् १ माणस२ पुरिसे३ साउह४ भुज्यंत५ घणहरणं६ ।। " h : Page #98 -------------------------------------------------------------------------- ________________ એમ કહ્યું તેમ પાંચ બાય નવ્ય ઉપદેશ સપ્તતિકા. કઈ છ મનુષ્ય જૂદી જૂદી લેશ્યાવાળા હતા. તેઓ જબ ખાવા માટે જાંબુના વૃક્ષ નીચે ગયા. તેમાં પહેલા પુરૂષે કહ્યું કે-આ વૃક્ષને મૂળસહિત ઉખેડી નાખીને આપણે જાબુ ખાઈએ ૧, બીજે. બે-આખું વૃક્ષ પાડી નાંખવાથી શું ફળ છે? મટી મોટી શાખાએજ છેદીએ ૨, ત્રીજે બેતેથી પણ શું ફળ? માત્ર નાની ડાળીઓ જ કાપીએ ૩, ચોથાએ કહ્યું–તેમ કરવાથી પણ શું ફળ? માત્ર ફળના ગુચ્છા-સુરખા જ તેડી લઈએ ૪, પાંચમે બોલ્યાઆખા ગુચ્છામાંથી માત્ર પાકાં ફળ જ પાડીએ ૫, છઠ્ઠો બેલ્યો કેકાંઈપણ કરવાની જરૂર નથી, ભૂમિપર પુષ્કળ જાંબુ પડેલાં છે તેમાંથી ખાઈએ ૬. આમાં ઉત્તરોત્તર શુભ લેશ્યાવાળા જાણવા. - બીજું દષ્ટાંત એ રીતે છે કે-છ ચોરે ગામ લુંટવા ચાલ્યા. તેમાં પહેલાએ કહ્યું કે ગામમાં પેસતાં આપણને જે કોઈ મનુષ્ય કે પશુ સામા મળે તે સર્વને ખગ વડે મારી નાંખવા ૧, બીજે બેલ્યા કે–પશુને મારવાથી શું ફળ? મનુષ્યને જ મારવા ૨, ત્રીજો બે-મનુષ્યમાં પણ સ્ત્રીઓને શામાટે મારવી? પુરૂષોને જ મારવા ૩, ચોથા બેલ્યો-સર્વ પુરૂષને મારવાનું શું કામ? જેના હાથમાં શસ્ત્ર હેય તેમને જ મારવા ૪, પાંચમે બોલ્ય-સર્વ શસ્ત્રધારીએને મારવાનું શું કામ? જેઓ આપણું સાથે યુદ્ધ કરે તેને જ મારવા પ, છઠ્ઠો બેલ્યો કે-કેઇને પણ મારવાની શી જરૂર છે? આ પણે તે ધનનું કામ છે, માટે ફક્ત ધનનું જ હરણ કરવું ૬. અહીં પણ ઉત્તરોત્તર શુભ લેશ્યાવાળા જાણવા.” દ૬. હવે મનુષ્ય ભવની દુર્લભતા કહે છે – सुदुल्लहं पाविय माणुसत्तं, कुलं वित्तं तह अजखित्तं । Page #99 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. तत्तं सुणित्ता सुगुरूहि वुत्तं, तुझ पैमायायरणं नै जुत्तं ॥६७॥ - મૂળાર્થ—અત્યંત દુર્લભ મનુષ્યપણું, પવિત્ર કુળ, તથા આર્યક્ષેત્રને પામીને અને સદગુરૂએ કહેલું તત્વ સાંભળીને તારે પ્રમાદ સેવવો તે ચોગ્ય નથી. ૬૭. ટીકર્થ—અત્યંત દુર્લભ એવું મનુષ્યપણું–નરજન્મ પામીને, તથા તેથી પણ દુર્લભ એવા પવિત્ર કુળને-ઉત્તમકુળમાં જન્મને પામીને, તથા તેથી પણ દુર્લભ એવા આર્યક્ષેત્રને પામીને તથા તેથી પણ દુર્લભ એવા સશુરૂએ કહેલા તત્ત્વને સાંભળીને એટલે આચામેં, ઉપાધ્યાય અને સર્વ સાધુએ કહેલા ધર્મસ્વરૂપને સાંભળીને હે જીવ! હવે પ્રસાદનું આચરણ કરવું તને યેગ્ય નથી. જે કઈ દુર્લભ વસ્તુ પ્રાપ્ત થઈ હોય તે તે યત્નપૂર્વક સાચવી રાખીએ તેજ સારું કહેવાય, માટે હવે ધર્મારાધનમાં પ્રમાદ કરે નહીં. અહીં મનુષ્યભવની દુર્લભતા ઉપર નાનાં મોટાં દશ દષ્ટાંતે આપ્યાં છે. તે આ પ્રમાણે-કાર્પટિક ૧, ચાણક્ય ૨, ધાન્ય ૩, ઘત ૪, રત્ન પ, મૂળદેવ ૬, સુરેંદ્રદત્ત ૭, કચ્છપ (કાચબા) ૮, યુગશમીલા, ૯ અને સ્તંભ ૧૦. મૂળ લેકના પહેલા પાદમાં નરભવની દુર્લભતા જણાવી છે, તે ઉપર આ દશ દષ્ટાંતે કહેલા છે. હવે મૂળ લેકનાં બીજા પાદને પરમાર્થ આ પ્રમાણે છે – મનુષ્યભવ પ્રાપ્ત થયા છતાં પણ ઉત્તમ કુળ પ્રાપ્ત થવું દુર્લભ છે, અને ઉચ્ચ કુળ પ્રાપ્ત થયા છતાં પણ આર્યક્ષેત્ર વિના ધર્મની પ્રાપ્તિ ૧ કાપડી–એક જાતને બાવો-ગી. ૨ યુગ–સ. શમિલા-માંનાખવાની ખીલી. Page #100 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સતિકા. થતી નથી. તેમજ આર્યક્ષેત્ર મળ્યા છતાં પણ સદ્ગુરૂએ કહેલા તત્ત્વનું શ્રવણ અતિ દુર્લભ છે. કહ્યું છે કે"भूएसु जंगमत्तं, बत्तो पंचिंदियत्तमुकोसं । तेसु वि य माणुसत्तं, मणुअत्ते आरिओ देसो ॥१॥ देसे कुलं पहाणं, कुले पहाणे य जाइमुक्कोसा । तीइ वि रूवसमिद्धी, रुवे वि बलं पहाणयरं ॥२ होई बले विय जीयं, जीए वि पहाणयंति विना विन्नाणे सम्मत्तं, सम्मत्ते सीलसंपत्ती ॥३॥ सीले खाइयभावो, खाइयभावे य केवलं नाणं | केवलिए संपत्ते, तत्तो परमरकरो मुस्को ॥ ४ ॥ पन्नरसंगो एसो, संपन्नो मुरकसाहणोवारो। રૂથ દૂ સંપત્ત, થર્વ સંવિવું તે પ .” પ્રાણીઓમાં જંગમપણું–ત્રપણું પ્રાપ્ત થવું દુર્લભ છે ૧, તેમાં પણ પંચૅક્રિયપણું ઉત્તમ છે ૨, તેમાં પણ મનુષ્યપણું ઉત્તમ છે ૩, મનુષ્યપણામાં પણ આર્યદેશ પ્રધાન છે જ, આર્યદેશમાં પણ ઉત્તમ કુળ પ્રાપ્ત થાય તો તે શ્રેષ્ઠ છે ૫, ઉત્તમ કુળમાં પણ ઉત્કૃષ્ટ જાતિ મળે છે તે શ્રેષ્ઠ છે , તેમાં પણ રૂપની સમૃદ્ધિ પ્રધાન છે ૭, રૂપમાં પણ શારીરિક બળ હોય તો તે પ્રધાન છે ૮, બળ છતાં પણ છત જોઈએ , જીત કરતાં પણ વિજ્ઞાન પ્રધાનતર છે ૧૦, વિજ્ઞાન છતાં પણ સમક્તિ પ્રાપ્ત થાય તે ઉત્તમ છે ૧૧, સમક્તિ મળ્યા ૧ અહીં જીત શબ્દ શું અર્થ સૂચવે છે તે સમજાતું નથી. Page #101 -------------------------------------------------------------------------- ________________ ફ નવ્ય ઉપદેશ સપ્તતિકા છતાં પણ શીળની પ્રાપ્તિ ઉત્તમ છે ૧૨, શીળમાં પણ ક્ષાયિકભાવ ઉત્તમ છે ૧૩, ક્ષાવિકભાવમાં પણ કેવળજ્ઞાન ઉત્તમ છે ૧૪, અને કેવળીપણું પ્રાપ્ત થયા છતાં શાશ્વત મોક્ષ ઉત્તમ છે ૧૫ આ પંદર અંગ-પ્રકારવાળે મેક્ષ સાધવાને ઉપાય છે. તેમાંથી હે જીવ! તે ઘણું પ્રાપ્ત કર્યું છે. હવે થોડું જ પ્રાપ્ત કરવું બાકીમાં છે તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કર. ૧ થી ૫ આર્ય દેશોનાં નામ આ પ્રમાણે છે"मगहंगवंगकासी कलिंगकुरुकोसलाकुसट्टा य । जंगलवच्छविदेहा, पंचालसुरसंडल्ला ॥१॥ मलयत्थसिंधुचेई, वयराउदसनभ(म)गवट्टा य । लाटा य सूरसेणा, कुणाल तह केयई अद्धं ॥२॥ जत्थ न जिणकल्लाणा, न चकिबलकेसवाण अवयारो। न य. जिणधम्मपवित्ती, सगजवणाई अणजा ते ॥ ३॥" મગધ, અંગ, વંગ (બંગ-બંગાળા), કાશી, કલિંગ, કુર, કેશલ, કુશા(વ), જંગલ, વત્સ, વિદેહ, પાંચાલ, સોરઠ, શાંડિલ્ય, મલય, અર્થ (મત્સ્ય-અચ્છ) સિંધુ, ચેદી, વરાડ, (વરૂણ-વૈરાટ) દશણ, ભંગ (મંગ), વર્ત (માસ), લાટ, સૂરસેન, કુણાલ અને અર્ધો કેકઈ દેશ આ સાડીપચીશ આર્યદેશો છે. જે દેશમાં જિનેશ્વરના કલ્યાણ થતા નથી, ચકવતી, બળદેવ અને વાસુદેવની જયાં ઉત્પત્તિ થતી નથી, તથા જ્યાં જિનધર્મની પ્રવૃત્તિ જ નથી તેવા શકદેશ અને યવનદેશ વિગેરે અનાર્ય દેશો છે.” ૧ આમાં કૌંસમાં લખેલા નામ અન્યત્ર દષ્ટિગત થવાથી લખેલાં છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા ૯૭ હવે ત્રીજા પાદમાં સુગુરૂએ કહેલા તત્ત્વને સાંભળવાનુ કહ્યું છે. તે ગુરૂમહારાજે કહેલું તત્ત્વ એજ છે કે—સુંદર ક્રિયાના સમૂહને કરનાર સાધુએ અત્યંત ઉપસર્ગ કરનારા શત્રુ ઉપર પણ અત્યંત ક્ષમા કરવી, એજ મુનિપણાનું તત્ત્વ ( સાર ) છે. જે સાધુ તેથી વિપરીતપણે એટલે કે ક્ષમાને નહીં રાખીને પણ ફરીથી અંતે-છેવટે પૂરેપૂરી ક્ષમાને અંગીકાર કરે છે તે તે પણ સવર મુનિની જેમ કૃતાર્થ થઇને સિદ્ધિરૂપી પ્રાસાદ ઉપર આરહણ કરે છે. અર્થાત્ મુક્તિપદારાહુણમાં જ્યારે ત્યારે પહેલાં કે પછી પણ ક્ષમાની તેા જરૂરજ છે. આ પ્રસંગ ઉપર સવર મુનિની કથા આપેલી છે. હવે મૂળ શ્લાકના ચોથા પાદમાં “ તારે પ્રમાદનું આચરણ કરવું ચેાગ્ય નથી. ” એમ કહ્યું છે, તેથી પ્રમાદ આઠ પ્રકારના છે તે અતાવે છેઃ— પા * પમા ય મિલેäિ, માળો શ્રટમેચો । અશાળી સંસાર ક્ષેત્ર, મિચ્છાનામાંરૂ તહેવ ચ ।। ? ॥ रामो दोसो५ मईसो६, धम्मम्मि य अणाय ७ । નોમાાં મુદ્દાનું, અટ્ટા વન્નિયનો ॥ ર્ ' “ જિનેશ્વરે આઠ પ્રકારના પ્રમાદ કહેલા છે—અજ્ઞાન ૧, સંશ૨ ૨, મિથ્યા ( અસત્ય ) જ્ઞાન ૩, રાગ ૪, દ્વેષ પ, મતિના બ્રશ ૬, ધર્મ ઉપર અનાદર ૭ તથા મન, વચન અને કાયા એ ત્રણ ચેાગનું દુપ્રણિધાન ૮. આ આઠ પ્રકારના પ્રમાદ વવા યાગ્ય છે. ,, આ પ્રમાદ અજ્ઞાનરૂપ જ છે, તે જેમ સ્થળભદ્ર મુનિએ ત્રણ G Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૮ નવ્ય ઉપદે સપ્તતિકા ઠેકાણે કર્યો હતો, તેમ બીજા બુદ્ધિમાન સાધુઓએ “સમયે યમ મા પમાયા”! “હે ગતમ! એક સમય પણ પ્રમાદ ન કરે.” એવું શ્રીમહાવીરસ્વામીનું વચન ચિત્તમાં ધારણ કરીને કદાપિ કરવો નહીં. આ પ્રાણ એકાંતે પ્રમાદમાં મગ્ન થયેલું જ હોય છે, પર. તુ તેમાં જેઓ અપ્રમાદી હોય છે, તેઓ જ આત્મકાર્યને સાધનારા અને દુઃખને નાશ કરનારા થાય છે. અહીં સ્થળભદ્ર મુનિએ કરેલા ત્રણ પ્રમાદના સ્થાને જણાવવા માટે સ્થળભદ્ર મુનિનું સવિસ્તર દૃષ્ટાંત આપ્યું છે. ૬૭. હવે બાલ્યાદિક ત્રણે અવસ્થામાં ધર્મને અવસર દુર્લભજ છે, તે કહે છે – बालत्तणं खिड्डपरो गमेइ, तारुपए भोगसुख रमेई । थेरत्तणे कायबलं वैमई, मूंढो मुंहा कालमइक्कमेइ ॥ ६८ ॥ મૂળાર્થ–પ્રાણી બાલ્યાવસ્થાને ક્રીડામાં તત્પર થઈને ગુમાવે છે, યુવાવસ્થામાં ભેગના સુખને વિષે રમે છે અને વૃદ્ધાવસ્થામાં શરીરના બળને વમે છે-નાશ કરે છે, એ રીતે મૂઢ પ્રાણ કાળને ફેગટ ગુમાવે છે. ૬૮. * ટીકાથ–પ્રાણી કીડામાં તત્પર થઈને બાળપણું ગુમાવે છેફગટ હારી જાય છે. “વાતઃ પ્રાયો માર.” “પ્રાયે કેરીને બાળક કીડામાં આસક્ત હોય છે.” એમ અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે, ત્યારપછી યુવાવસ્થા પ્રાપ્ત થયે ભેગસુખમાં ભેગવિલાસમાં રમે છે, અને ત્યારપછી વૃદ્ધાવસ્થામાં શરીરના બળને વમે છે–શરીરનું બળ ક્ષીણ થાય છે. એ રીતે મુખ્ય પ્રાણું ફેગટ-નિરર્થક જ Page #104 -------------------------------------------------------------------------- ________________ ટ નવ્ય ઉપદેશ સતિકા. કાળને અતિકામ કરે છે–આખી જિંદગી વ્યર્થ ગુમાવી નાખે છે. ૬૮ - હવે બાલ્યાવસ્થાથીજ પુણ્યકર્મ કરવું શ્રેષ્ઠ છે. તે ઉપર કહે છે – लहत्तणाऊ वि न जेणं पुन, समञ्जियं सव्वगुणोहपुन। थेरत्तणे तस्स य नावयासो, धम्मस्स जत्थ त्थि जैराफ्यासो, ' | હ મૂળાથે—જેણે બાલ્યાવસ્થાથી જ સર્વ ગુણેના સમૂહથી પૂર્ણ એવું પુણ્ય ઉપાર્જન કર્યું ન હોય, તેને વૃદ્ધાવસ્થામાં ધર્મ કરવાનો અવકાશ રહેતું જ નથી; કેમકે વૃદ્ધાવસ્થામાં તે જરા પ્રકાશ થાય છે–શરીર જર્જરિત થાય છે, (એટલે ધર્મારાધન થઈ શકતું નથી.) ૬૯ - ટીકાર્ય બાલ્યાવસ્થાથી આરંભીને જે પ્રાણુઓ સર્વ ગુણેના સમૂહે કરીને પૂર્ણ એવું શુભ કર્મના પુગળરૂપ પુણ્ય દાનશીલાદિકવડે ઉપાર્જન કર્યું નથી–આત્માને આધીન કર્યું નથી, તેને વૃદ્ધાવસ્થામાં ધર્મને અવકાશ નથી, વૃદ્ધાવસ્થામાં શક્તિ રહિત થવાથી શરીર શીત, વાયુ, આપ વિગેરેના કલેશને સહન કરવાને અસમર્થ થાય છે, તેથી ધર્મને અવકાશ રહેતું નથી, તે વખતે તે કાચી માટીના વાસણની જેમ આ શરીર જરાવસ્થાવડે જર્જરીભાવને પામે છે. બાલ્યાવસ્થામાં સુકૃત કરણ કરવા ઉપર અતિમુક્તક નામના સાધુની કથા અહીં આપી છે. ૬૯ હવે પૂર્વજન્મમાં કરેલા સુકૃતનું માહાભ્ય કહે છે. – पुब्धि केयं 0 सुयं उदारं, पत्तं नरत्तं नणु तेणं सारं । Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ૧૦૦ નવ્ય ઉપદેશ સમિતિકા. करेसि नो इत्थ जया सुकम्म, केहं मुंह जी लहेसि रम्म 1 / ૭૦ | મૂળાર્થ–પૂર્વ જન્મમાં ઉદાર એવું જે સુકૃત-પુણ્ય તેં કર્યું હતું, તેવડે આ સારભૂત મનુષ્યપણું તને પ્રાપ્ત થયું, હવે જો આ ભવમાં તું સુકૃત નહીં કરે, તે (આગામી જન્મમાં) હે જીવ! રમણીય-મનહર સુખને તું શી રીતે પામીશ? ૭૦. - ટીકાથ–પૂર્વ જન્મમાં જે સુકૃત-દાન, શીળ, તપ વિગેરે તેં કર્યું છે, તે સુકૃત કેવું ? તે કહે છે-ઉદાર એટલે અદ્ભુત, અર્થીત સ્વર્ગ અને મોક્ષના સુખ આપવામાં જિનધર્મ જ ઉત્તમ દાતાર છે, બીજા કેઈ ધર્મની તેની સાથે સમાનતા નથી, તેથી જૈનધર્મને આરાધનવડે બાંધેલું પુણ્ય ઉદાર કહેવાય છે. તે સુકૃત કરીને સાર એટલે તત્વભૂત આ મનુષ્યપણું તું પામ્યો છે, વળી સુકૃતના પ્રભાવથીજ ઉચ્ચ કુળમાં જન્મ પમાય છે, અન્યથા પમાડે નથી, તે પણ તું પામે છે. આ પ્રકારની ધર્મસાધનની સામગ્રી પ્રાપ્ત થયા છતાં પણ હે પ્રાણ ! જે આ ભવે તું સત્કર્મ નહીં કરીશ, તે હવે પછી મને હર સુખ શી રીતે પામીશ? આ હકીકત ઉપર મૃગાપુત્રની કથા આપેલી છે. ૭૦. હવે શ્રીજિન ધર્મના મૂળ દ્વારરૂપ સમકિતને ઉદ્દેશીને કહે છે तवेण पकालियकम्मलेवो, अन्नो जिणिदाउ न कोइ देवो । गुरू सुसाहू जिणरायवुत्तं, तत्तं च सम्मत्तमिमं निरुत्तं ॥७॥ મૂળાથે–તપવડે કરીને કર્મને લેપ ધોઈ નાંખે છે એવા. જિનેશ્વર સમાન બીજે કઈ દેવ નથી, (તે જ ખરા દેવ છે) સુસાધુ Page #106 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સમિતિકા. - ૧૦૧ જ ગુરૂ છે, અને જે જિનરાજે કહેલું છે તેજ તત્વ છે. આ ત્રણવસ્તુએનેજ સમકિત કહેલું છે. ૭૧. ટીકાર્થ–બાર પ્રકારના તપે કરીને જેણે કર્મને લેપ ધોઈ નાંખે છે એવા જિનેન્દ્ર ઉપરાંત અથવા તત્સમાન બીજે કઈ દેવ નથી, તથા સુસાધુ એટલે અઢાર હજાર શીલાંગ રથને ધારણ કરનાર શાંત દાંત આત્માવાળા મુનિ તેજ ગુરૂ છે, અને શ્રીઅરિહંતે કહેલું તેજ તત્વ–ધર્મ છે, આ ત્રણને સમકિત કહેલું છે. સમ્યક્ પ્રકારનું તત્ત્વ તે સમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વની પ્રાપ્તિ થવાથી જીવને નરક અને તિર્યંચ ગતિના દ્વાર બંધ થાય છે અને દેવ, મનુષ્ય તથા મોક્ષનાં સુખો સ્વાધીન થાય છે. સર્વ લાભમાં આ સમતિને લાભ તેજ મેટે લાભ છે. કહ્યું છે કે – " सम्मत्तम्मि उ लद्धे, विमाणवजं न बंधए आउं । जइ वि न सम्मत्तजढो, अहव न बद्धाउरो पुचि ॥" જે સમક્તિને વમન કર્યું ન હોય, અથવા સમક્તિ પ્રાપ્ત થયાં પહેલાં આયુષ્ય બાંધ્યું ન હોય, તે જીવ સમ્યકત્વ પામ્યા પછી વૈમાનિક વિના બીજું આયુષ્ય બાંધતે નથી.” આ ઉપર શ્રીમૃગધ્વજની કથા આપેલી છે. તે ઉપર બતાવેલું સમક્તિ જે રીતે પ્રાણને પ્રાપ્ત થાય છે, તે રીતિ કાંઈક વિસ્તારથી કહે છે–આ જગતમાં ગંભીર અને અપાર સંસારરૂપી સાગરની મધ્યમાં વર્તતે જીવ સમગ્ર દુ:ખરૂપી વૃક્ષના બીજભૂત મિથ્યાત્વને લઈને અનંત પુદ્ગલપરાવર્ત સુધી અનંત દુબેને અનુભવ કર્યા પછી કેઈપણ પ્રકારે તથા પ્રકારના ભવ્યત્વના પરિપાકના વશથી પર્વતની નદીને પથ્થર જેમ અથડાઈ અથડાઈને Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નવ્ય ઉપદેશ સપ્તતિકા. ગોળ તેમજ લી થઈ જાય છે તેમ તેવા પ્રકારના શુભ અધ્યવસાય રૂ૫ અનાગથી પ્રાપ્ત થયેલા યથાપ્રવૃત્તિ નામના કરણે કરીને આ યુષ્યકર્મ સિવાયના બીજા સાતે કર્મોને એક કેટકેટી સાગરોપમની અંદરની સ્થિતિવાળાં કરે છે. આ ઠેકાણે કર્મમળના સમૂહે જેના વીર્યવિશેષને નાશ કર્યો છે એવા પ્રાણીઓથી ભેદી ન શકાય એ, કઠણ, ગાઢ, ઘણા કાળથીઢ થયેલી વાંસની ગાંઠ જેવો, કર્મના પરિ. ણામથી ઉત્પન્ન થયેલ, રાગદ્વેષના ગાઢ પરિણામ રૂપ પૂ નહીં ભેદેલે એ ગ્રંથિ હોય છે. તે માટે કહ્યું છે કે – " गंठि त्ति सुदुब्भेऊ, करकडघणरूढगूढगंठिव्य । जीवस्स कम्मजणिऊ, घणरागदोसपरिणामो ॥" કઠણ, ગાઢ અને વાંસની ગઢ ગાંઠની જેમ અત્યંત દુઃખથી ભેદી શકાય એ અને કર્મથી ઉત્પન્ન થયેલ જીવને જે ગાઢ રાગદ્વેષને પરિણામ એ ગ્રંથિ કહેવાય છે.” આ ગ્રંથિ સુધી અભવ્ય પ્રાણીઓ પણ યથાપ્રવૃત્તિ કરણે કરીને કર્મને ખપાવીને અનંતીવાર આવી શકે છે, પરંતુ તેઓ આ ગ્રંથિને ભેદી શકતા નથી, પણ જેમને મોક્ષનું સુખ મળવાનું નજીક હોય છે તેવો વિકસ્વર ચિત્તવાળો અને દુર્નિવાર એવા ઘણા વીર્યના સમૂહને પામેલે કોઈકજ મહાત્મા તીર્ણ ખર્શની ધારા જેવી ઉત્કછ વિશુદ્ધિએ કરીને યક્ત સ્વરૂપવાળા ગ્રંથિને ભેદે છે. અને તેને ભેદ કરીને મિથ્યાત્વ મેહનીય કર્મની સ્થિતિમાંથી ઉદય સમયની ઉપરની એક અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિનું ઉલ્લંઘન કરીને અપૂર્વ કરણ અને અનિવૃત્તિકરણ નામની વિશુદ્ધિવડે ઉત્પન્ન થયેલા સામ થી અંતર્મુહૂર્વકાળ પ્રમાણ મિથ્યાત્વના પ્રદેશ વેદવા લાયક દળી Page #108 -------------------------------------------------------------------------- ________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. ૧૦૩ યાના પણ અભાવરૂપ અંતરકરણ કરે છે. અહીં યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણને ક્રમ આ પ્રમાણે જાણ– " जा गंठी ता पढम, गंठिं समइच्छऊ हवइ बीयं । અનિયર , સમપુર નીવે છે” જે ગ્રંથિ સુધી આવવું તે પહેલું યથાપ્રવૃત્તિકરણ છે, ગ્રંથિને ઉલંઘન કરતાં–ભેદતાં બીજું અપૂર્વકરણ હોય છે, અને જેની સમીપે સમ્યકત્વ રહેલું છે એવા જીવને વિષે ત્રીજું અનિવૃત્તિકરણ હોય છે.” આ અંતરકરણ કરવાથી મિથ્યાત્વ મેહનીયકર્મની સ્થિતિના બે ભાગ થાય છે. એક અંતરકરણની નીચેની પહેલી સ્થિતિ અંતર્મુહર્તની અને બીજી તેની ઉપરની બાકી રહેલી સર્વ સ્થિતિ છે. તેમાં પહેલી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વનાં દળીયાં જ્યારે આ જીવ વેદી નાખે છે ત્યારે તે તે મિથ્યાદષ્ટિ છે, પરંતુ એક અંતર્મુહૂર્ત કરીને તે પ્રથમ સ્થિતિ વેદાઈ રહેવા પછી જ્યારે અંતરકરણ થાય છે, ત્યારે તેના પ્રથમ સમયેજ જીવને ઔપશમિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, કેમકે તે વખતે મિથ્યાત્વનાં દળીયાં બીલકુલ વેદાતા નથી. જેમ વનનો દાવાનળ પ્રથમ બાળેલા વનને અથવા ઉપર પ્રદેશને પામીને એલાઈ જાય છે, તેવી જ રીતે મિથ્યાત્વના અનુભવરૂપ અગ્નિ અંતરકરણને પામીને શાંત થઈ જાય છે. તે ઉપશાંતને (પશમિક સમ્યકત્વને) કાળ અંતર્મુહર્ત છે, અને તે ઉત્કૃષ્ટ નિધિના લાભ જેવો છે. તે જઘન્યથી એક સમય શેષ રહે ત્યારે અને ઉત્કૃષ્ટથી છ ૧ પ્રદેશ ઉદમથી કે વિપાક ઉદયથી. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ . . નવ્ય ઉપદેશ સપ્તતિકા. આવળીકા શેષ રહે ત્યારે કઈક જીવને મહા વિભીષિકા (ભય) ની ઉત્પત્તિની જે અનંતાનુબંધિને ઉદય થાય છે. તેના ઉદય વખતે આ જીવ સાસ્વાદન સમ્યગ્દષ્ટિ નામના બીજા ગુણસ્થાનકે વર્તે છે, અથવા ઉપશમ શ્રેણિથી પડેલે પણ કોઈ જીવ સાસ્વાદન ગુણસ્થાનકે જાય છે, અને ત્યારપછી તરત જ અવશ્ય મિથ્યાત્વને ઉદય થવાથી તે મિથ્યાષ્ટિ થાય છે. ૭૧. - હવે સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી ઉત્તરોત્તર જે ફળ થાય છે તે બતાવે છે – पैसत्थलेसं पैकरंति चित्तं, जे सेत्तखित्तेसु वैवति वित्तं । छिदंति निम्मोहमणा ममत्तं, कुणंति ते जम्ममिमं पवित्तं || ૭૨ છે. મૂળાથે--જેઓ પિતાના ચિત્તને પ્રશસ્ત લેશ્યાવાળું કરે છે, જે સાત ક્ષેત્રને વિષે પિતાના વિત્તને વાપરે છે, અને મનમાંથી મેહને નાશ કરીને જે મમતાને છેદે છે, તેઓ પોતાના આ જન્મને પવિત્ર કરે છે. ૭૨. ટકાથ–તત્વજ્ઞાન પ્રાણીઓ અપ્રશસ્ત-અશુભ લેશ્યાને ત્યાગ કરીને પોતાના ચિત્તને પ્રશસ્ત લેશ્યાવાળું કરે છે, તથા સાત ક્ષેત્રમાં ન્યાયપાર્જિત એવા પિતાના ધનને વાપરે છે. શ્રીભક્તપરિ. જ્ઞા પ્રકીર્ણકગ્રંથમાં સાત ક્ષેત્ર આ પ્રમાણે કહેલાં છે - ૧ જે મિથ્યાત્વે જવાનો હોય તેને, બાકી બીજ કવ તો ત્યાં ત્રણ પુંજ કરીને શુદ્ધપુજનો ઉદય થવાથી ક્ષયપશમ સમકિત પામે છે અને બીજા લાભો પણ મેળવે છે. ૨ અગ્યારમે ગુણઠાણેથી. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ નવ્ય ઉપદેશ સપ્તતિકા. "अह हुज देसविरऊ, सम्मत्तरऊ रऊ य जिणवयणे । तस्स य अणुव्वयाई, आरोविजंति सुद्धाई ॥१॥ अनियाणोदारमणो, हरिसवसविसट्टकंटयकरालो । पूएइ गुरुं संघ, साहम्मियमाइ भत्तीए ॥२॥ नियदव्वमउव्वजिणिंद-भवणजिणबिंबवरपइटासु । વિયરફ પથપુથ-સુતિસ્થતિસ્થરપૂયા છે રૂ .” જે દેશવિરતિ હોય, સમકિતધારી હોય, અને જિનવચનને વિષે પ્રીતિવાળા હોય, તેને શુદ્ધ અણુવ્રતો (બાર વ્રત) આરેપણ કરાય છે. ૧. તે પ્રસંગે નિયાણું રહિત ઉદાર મનવાળા, અને હર્ષને લીધે જેના શરીર ઉપર રોમાંચ વિકસ્વર થયા હોય છે એવા શ્રાવકે ગુરૂની અને સાધર્મિકાદિની ભક્તિથી યથાગ્ય પૂજા કરવી. ૨. અને એવા શ્રાવકે નવું જિનંદ્રનું ચૈત્ય કરાવવામાં, જિનબિંબની પ્રતિષ્ઠામાં, પ્રશસ્ત પુસ્તક લખાવવામાં, તથા સુતીર્થ (ચતુર્વિધ સંઘ) અને તીર્થકરની પૂજામાં પોતાનું દ્રવ્ય વાપરવું.” આ વચનથી શ્રાવક જિનભવન, જિનબિંબ, પુસ્તક અને ચતુવિધ સંઘે એ સાત ક્ષેત્રને વિષે ધનને વાપરે છે. ત્યારપછી દીક્ષાને અવસરે મેહ રહિત મનવાળા થઈને મમતાને છેદી નાંખે છે, મૂળથી ઉખેડી નાંખે છે, તેઓ સર્વ સંસારના સંગથી રહિત થયા સતા આ મનુષ્યભવને પવિત્ર–કૃતાર્થ કરે છે. ૭૨. છેવટ આ ઉપદેશ સિત્તરીના છેલ્લા કાવ્યમાં આ ગ્રંથ પઠન કરવાનું ફળ કહે છેपठित्तु एवं उर्वएससत्तरिं, मुंणंति चित्ते परमत्थवित्थरं । तरित्तुं ते दुकभरं सुदुत्तरं, खेमेण पाँवंति सुहं अणुत्तरं ।।७३॥ કે નવું જિન ભક્તિથી યથા હોય છે એવા Page #111 -------------------------------------------------------------------------- ________________ : * - * * ** . નવ્ય ઉપદેશ સપ્તતિકા. મુળાર્થ—આ ઉપદેશ સિત્તરીનું પઠન કરીને જેઓ ચિત્તમાં પરમાર્થના વિસ્તારને જાણે છે, તેઓ દુસ્તર એવા દુઃખના સમૂહને તરીને ક્ષેમકુશળથી અનુત્તર (મેક્ષનાં) સુખને પામે છે. ૭૩. ટીકર્થ–ઉત્તમ પુરૂષે આ ઉપદેશ સિત્તરીને સૂત્રથી ભણીને પછી ચિત્તમાં પરમાર્થના–મોક્ષના વિસ્તારને–તેના સાધનના ઉપાયને જાણે છે. કેવળ સૂત્રનું પઠન કરવાથી જ્યાં સુધી પરમાર્થતત્વ જા નથી ત્યાં સુધી કાંઈપણ અર્થની સિદ્ધિ થતી નથી. તેથી કરીને અહીં તત્વને જાણવાનું કહ્યું છે. હવે તત્ત્વ જાણવાનું ફળ કહે છે. તત્વને જાણનારા પ્રાણીઓ અત્યંત દુસ્તર એવા જન્મ, જરા, મરણ, શેક અને રેગરૂપ દુઃખના સમૂહને તરીને ક્ષેમકુશળ અનુત્તર–સર્વોત્તમ સિદ્ધિવધુની પ્રાપ્તિરૂપ સુખને પામે છે. અહીં લેકમાં “” એ પદ લખ્યું છે તે ગ્રંથકારનું નામ સૂચવવા માટે છે, તથા આદિ, મધ્ય અને પર્યતે મંગળ કરવાથી શાસ્ત્રની પ્રસિદ્ધિ થાય છે, તેથી અંતમાં પણ મંગળ કરવા માટે લખ્યું છે. ૭૩. | | તિ ઉદ્દેશ સંસ્કૃતિ છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ १०.५ ॥ श्रीपुंडरीकगणधरस्तवः॥ श्रीशत्रुञ्जयशैलराजशिखरालंकारचूडामणिम् । भव्यश्रेणिसमीहितार्थनिकरत्यागैकचिन्तामणिम् ॥ . नम्राखण्डलमौलिरत्नकिरणैराजितांहिद्वयम् । संस्तोष्ये प्रथमं गणाधिपमहं श्रीपुण्डरीकाहयम् ।। १ ।। ज्ञानानन्त्यमयी किमुत्सवमयी कि सख्यसंपन्मयी ? । किंवा सांद्रसुधामयी शुभमयी सौभाग्यलक्ष्मीमयी ? ।। इत्थंकारमुदारमूर्तिममलामालोक्य चेतस्विनश्वेतः स्वं परितन्वते स जयतात् श्रीपुण्डरीको गुरुः ।।२।। स श्रीमान् गुरुपुंगवः स्थवयताद्वः शाश्वतीः सम्पदो । यत्पादाम्बुरुहे सुपर्वमणिभिर्भेजे ह्युपादानता ॥ नेत्थं चेत् कथमन्यथा त्रिभुवनाऽभीष्टार्थसार्थानिदम् । । दत्ते ते च न दृक्पथे कथममी जग्मुर्जगत्प्राणिनाम् ॥३॥ ग्रावव्रातमयोऽपि दुस्तरभवाम्भोधौ निमज्जजन-. श्रेणीतारणकारणं समभवत् शत्रुजयाख्यो गिरिः ।। तत् सर्व तव पादपद्मयुगलीमाहात्म्यविस्फूर्जितम् । श्रीमन्नादिजिनेशवंशजलधिप्रोल्लासशीतयुते ! ॥ ४ ॥ केषां न स्पृहयालुता दिविषदां नेत्राय संजायते । येन प्रोज्ज्वलयन्मुखाम्बुजलसत्सौभाग्यमालोक्यते ।। Page #113 -------------------------------------------------------------------------- ________________ १०८ मेषोन्मेषविवर्जितैरविरतं भव्याङ्गभाजां भरैः। श्रेयःश्रेणिरमां स मांसलयतात् श्रीपुण्डरीकप्रभुः ॥५॥ जात्यस्वर्णसवर्णवर्णवपुषा कैवल्यमासेदुषा । संप्राप्य त्रिपदीमदीनमहसा श्रीमयुगादीश्वरात् ॥ . चक्रे येन चतुर्दशापि विलसत्पूर्वाणि साऽङ्गान्यपि । श्रीमानाद्यगुरूत्तमः शमयताद्वस्तापमाऽऽपत्ततेः ॥६॥ प्राहुर्बुद्धिधनास्त्वदीयचरणोपास्तेः समस्ताङ्गिनो । नूनं त्वत्सदृशा भवेयुरिति यत्तत् सत्यमाभाति नः ॥ यस्मादेष महीधरोऽपि समभूत् श्रीपुण्डरीकाह्वयः । संसारार्णवतारणैकनिपुणस्त्वत्पादसंस्पर्शतः ॥ ७ ॥ अल्पः कल्पतरुः स कामकलशो न स्यात् शिवस्यास्पदम् । प्राश्चत्कल्पलता सतामनुचिता चिन्तामणौ नादरः ।। स्वामिन् ! कामगवी न वीक्षणपथे संजायते कर्हिचित् । चिन्तातीतफलप्रदाननिपुण ! त्वत्पादपद्मात् पुरः ॥८॥ यत् त्वां ध्यानपथं कथंचन नये-चेतस्तदेवोत्तमम् । धन्याऽसौ रसना सदा तव गुणग्रामस्तुतौ सादरा ॥ ये त्वद्पनिभालकरसिके नेत्रे पवित्रे नृणाम् । श्रीशत्रुजयभूधरैकमुकुट ! श्रीपुण्डरीकप्रभो ! ॥ ६ ॥ श्रीमत्केवलबोधदर्पणतले संक्रांतलोकत्रयम् ।। हस्तन्यस्तविशुद्धमौक्तिकमिवाबाभाति यस्येशितुः ।। स्वाह्वानस्मरणाकृतां भवभृतां संसारवारांनिधेः । स्वामी तारयताद्धताऽन्तररिपुः स श्रीगणाधीश्वरः ॥१०॥ Page #114 -------------------------------------------------------------------------- ________________ १०१ इत्थंकारमुदारसारकविताप्राग्भारमारभ्यते । नीत्वा स्तोत्रपथं कथंचन गुणान् चन्द्रोज्ज्वलान् भक्तितः।। लक्ष्मीसागरसूरिसंस्तुत ! मया श्रीपुण्डरीकप्रभो!। संप्रायेंत भवे भवे तव पदाम्भोजन्मसेवासुखम् ॥११॥ ॥ इति श्रीपुण्डरीकस्तवनम् ॥ ॥ श्रीकुमारपालभूपालविरचितं साधारण जिनस्तवनम् ॥ नम्राखिलाखंडलमौलिरत्न ! रश्मिच्छटापल्लवितांहिपीठ ! । विध्वस्तविश्वव्यसनप्रबंध ! त्रिलोकबंधो !जयताजिनेंद्र! ॥१॥ मूढोऽस्म्यहं विज्ञपयामि यत्त्वामपेतरागं भगवन् ! कृतार्थम् । न हि प्रभूणामुचितस्वरूपनिरूपणाय क्षमतेर्थिवर्गः ॥२॥ मुक्तिं गतोऽपीश ! विशुद्धचित्ते गुणाधिरोपेण ममासि साक्षात् । भानुदेवीयानपि दर्पणेऽशुसंगान किं द्योतयते गृहान्तः ? ॥३॥ तव स्तवेन क्षयमंगभाजां भजति जन्मार्जितपातकानि । कियचिरं चंडरुचेमरीचिस्तोमे तमांसि स्थितिमुद्वहन्ति ? ॥४॥ शरण्य ! कारुण्यपरः परेषां निहंसि मोहज्वरमाश्रितानाम् । मम त्वदाज्ञां वहतोऽपि मूर्ना शान्ति न यात्येष कुतोऽपि हेतोः।। भवाटवीलङ्घनसार्थवाहं त्वामाश्रितो मुक्तिमहं यियासुः । Page #115 -------------------------------------------------------------------------- ________________ + 10 कषायचोरैर्जिन ! लुप्यमानं रत्नत्रयं मे तदुपेचसे किम् ? || ६ || लब्धोऽसि स त्वं मयका महात्मा भवाम्बुधौ बंभ्रमता कथंचित् । आः ! पापपिंडेन नतो न भक्त्या न पूजितो नाथ ! न तु स्तुतोऽसि ।। संसारचक्रे भ्रमयन् कुबोधदंडेन मां कर्म महाकुलालः । करोति दुःखप्रचयस्थभाण्डं ततः प्रभो ! रक्ष जगच्छरण्य ! | कदा त्वदाज्ञाकरणाप्ततस्वस्त्यक्त्वा ममत्वादि भवैककंदम् । आत्मैकसारो निरपेक्षवृत्तिर्मोक्षेऽप्यनिच्छो भवितास्मि नाथ ! ॥ तव त्रियामापतिकान्तिकान्तैर्गुणैर्नियम्यात्ममनः प्लवंगम् । कदा त्वदाज्ञामृतपानलोलः स्वामिन् ! परब्रह्मरतिं करिष्ये ॥ एतावतीं भूमिमहं त्वदंहिपद्मप्रसादाद् गतवानधीश ! | हठेन पापास्तदपि स्मराद्या ही ! मामकार्येषु नियोजयंति ||११|| भद्रे न किं त्वय्यपि नाथनाथे संभाव्यते मे यदपि स्मराद्याः । अपाक्रियते शुभभावनाभिः पृष्ठिं न मुंचति तथापि पापाः ॥ १२ ॥ भवाम्बुराशौ भ्रमतः कदापि मन्ये न मे लोचनगोचरोऽभूः । निस्सीमसीमंतकनारकादिदुःखातिथित्वं कथमन्यथेश ! || १३ || चक्रासिचापांकुशवज्रमुख्यैः सल्लक्षणैर्लक्षितमंहियुग्मम् । नाथ ! त्वदीयं शरणं गतोऽस्मि दुर्वारमोहादिविपक्षभीतः ॥ १४॥ starकारुण्य ! शरण्य ! पुण्य ! सर्वज्ञ ! निष्कंटक ! विश्वनाथ ! | दीनं हताशं शरणागतं च मां रक्ष रक्ष स्मरभिल्लभल्लेः ||१५|| त्वया विना दुष्कृतचक्रवालं नान्यः क्षयं नेतुमलं ममेश ! । किंवा विपक्षप्रतिचक्रमूलं चक्रं विना च्छेत्तुमलंभविष्णुः १ ॥ १६ ॥ देवदेवो महेश्वरोऽसि बुद्धोऽसि विश्वत्रयनायकोऽसि । तेनान्तरं गारिंगणाभिभूतस्तवाग्रतो रोदिमि हा ! सखेदम् ||१७|| ! P Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ स्वामिनधर्मव्यसनानि हित्वा मनः समाधौ निदधामि यावत् । तावत् क्रुधेवान्तरवैरिणो मामनल्पमोहान्ध्यवशं नयंति ॥१८॥ त्वदागमाद्वेद्मि सदैव देव ! मोहादयो यन्मम वैरिणोऽमी। तथापि मूढस्य पराप्तबुद्ध्यातत्सन्निधौ ही !न किमप्यकृत्यम् ।। म्लेच्छर्नृशंसैरतिराक्षसैश्च विडम्बितोऽमीभिरनेकशोऽहम् । प्राप्तस्त्विदानी भुवनैकवीर! त्रायस्व मां यत्तव पादलीनम् ॥२०॥ हित्वा स्वदेहेऽपि ममत्वबुद्धिं श्रद्धापवित्रीकृतसद्विवेकः। . मुक्तान्यसंगः समशत्रुमित्रः स्वामिन् ! कदा संयममातनिष्ये ।। त्वमेव देवो मम वीतराग ! धर्मो भवदर्शितधर्म एव । : इति स्वरूपं परिभाव्य तस्मान्नोपेक्षणीयो भवति स्वभृत्यः॥ जिता जिताशेषसुरासुराद्याः कामादयः कामममी त्वयेश। त्वां प्रत्यशक्तास्तव सेवकं तु निघ्नंति ही ! मां परुषं रुषेव.।। सामर्थ्यमेतद्भवतोऽस्ति सिद्धिं सत्त्वानशेषानपि नेतुमीश!। क्रियाविहीनं भवदंहिलीनं दीनं न किं रक्षसि मां शरण्य! ।। त्वत्पादनद्वितयं जिनेन्द्र ! स्फुरत्यजस्रं हृदि यस्य पुंसः। विश्वत्रयीश्रीरपि नूनमेति तत्राश्रयार्थ सहचारिणीव ॥ २५ ॥ अहं प्रभो ! निर्गुणचक्रवर्ती क्रूरो दुरात्मा हतकः सपाप्मा । ही! दु:खराशौ भववारिराशौ यस्मानिमग्नोऽस्मि भवद्विमुक्तः। स्वामिन ! निमग्नोऽस्मि सुधासमुद्रे यनेत्रपात्रातिथिरच मेऽभूः । चिंतामणी स्फूर्जति पाणिपञ पुंसामसाध्यो न हि कश्चिदर्थः॥ त्वमेव खनारमहाम्बुराशौ निमजतो मे जिन ! यानपात्रम् ।। त्वमेव मे श्रेष्ठसुखैकधाम ! विमुक्तिरामाघटनाभिरामः ॥ २८ ॥ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ चिन्तामणिस्तस्य जिनेश ! पाणो कल्पद्रुमस्तस्य गृहांगणस्थः। नमस्कृतो येन सदापि भक्त्या स्तोत्रैः स्तुतोदामभिरर्चितोऽसि ॥ निमील्य नेत्रे मनसः स्थिरत्वं विधाय यावजिन! चिंतयामि । त्वमेव तावन्न परोऽस्ति देवो निःशेषकर्मक्षयहेतुरत्र ॥ ३०॥ भक्त्या स्तुता अपि परे परया परेभ्यो । - मुक्ति जिनेन्द्र ! ददते न कथंचनापि ॥ सिक्ताः सुधारसघटैरपि निम्बवृक्षा । विश्राणयन्ति न हि चूतफलं कदाचित् ॥ ३१ ॥ . भवजलनिधिमध्यान्नाथ ! निस्तार्य कार्यः । शिवनगरकुटुंबी निर्गुणोऽपि त्वयाहम् ॥ न हि गुणमगुणं वा संश्रितानां महान्तो निरुपमकरुणार्द्राः सर्वथा चिन्तयन्ति ॥ ३२ ॥ प्राप्तस्त्वं बहुभिः शुभैस्त्रिजगतश्चूडामणिर्देवता । निर्वाणप्रतिभूरसावपि गुरुः श्रीहेमचन्द्रप्रभुः ॥ तन्नातः परमस्ति वस्तु किमपि स्वामिन् ! यदभ्यर्थये । किंतु त्वद्वचनादरः प्रतिभवं स्ताद्वर्द्धमानो मम ॥ ३३ ।। इति कुमारपालभूपालकृतस्तवः Page #118 -------------------------------------------------------------------------- _