Page #1
--------------------------------------------------------------------------
________________
MEDEDEDEDEDEDED
શ્રી નેમિ-લાવણ્ય-દક્ષ-સુશીલ પ્રથમાલા રત્ન ૪૯ મ
છ'રી પાલિત (પાળતા)
તીર્થયાત્રા સંઘની મહત્તા
MEDEDEDEDEDEDEDEDEDEDEDE
લેખક
Arge
stu
શ્રી જૈનધમ દિવાકર-તી પ્રભાવક-મરુધરદેશ દ્વારક શાસ્રવિશારદ-સાહિત્યરત્ન-કવિભૂષણ-માલબ્રહ્મચારી આચાર્ય શ્રી વિજયસુશીલસૂરિ મહારાજ 423242422333
For Personal & Private Use Only
TATIO
MEDEDEDEDEDEDEDEDEDEDED
Page #2
--------------------------------------------------------------------------
________________
(
ક
ભેટ
છે
MEGINHLEHHH
"
*
*
* *
ના નામ
* * *
*
રાજસ્થાનન્તગત-મેદપાટ (મવાડી રેશમ અહિ ઉતરી યપુર નગરમાં શાસનમ્રા ૫૦ ૫૦ આચાર્ય મહારાજાધિ. શજ શ્રીમદ્દ વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. ના પ્રખ્યાત પટ્ટાલકાર સાહિત્યસમ્રા ૫૦ ૫૦ આચાર્યપ્રવેશ શ્રીમદ્દ વિજયેલાવણ્યસૂરીશ્વરજી મ. સા. ના પ્રધાન પટ્ટધર શાવિશારદ ૫૦ પૂ. આચાર્યવર્ય શ્રીમદ વિજય દક્ષસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે, વીર સં. ૨૫૦૦ વિક્રમ સં. ૨૦૦૦ના કાર્તિક વદ છઠના દિવસે પૂ. મુનિશજ શ્રી વિકાસ વિજયજી મ. તથા પૂ. મુનિરાજ શ્રી મનેહરવિજયજી મહારાજની મહત્યાન યુક્ત થયેલ ગણી પદવી અને કાર્તિક વદ દશમે ૫૦ ગણી શ્રી વિકાસવિજયજી મહારાજની મહત્સવ સહિત થયેલ પંન્યાસપદવી એ બન્ને પદવીની સ્મૃતિરૂપે–
તેમજ વીર સં ૨૫૦૧ વિક્રમ સં. ૨૦૧૧ ના પિષ શુદ દશમ ને ગુરુવારના દિવસે રાજસ્થાનાન્તર્ગત મરુધર (મારવાડ)દેશના ગેડવાડ પ્રદેશમાં શ્રી રાણકપુરજી પંચ તીથમાં આવેલ શ્રી વકાણાજી તીર્થ નિકટવર્તી નાડોલ (નડલપુર) તીર્થમાં પૂ. પંન્યાસ શ્રી ચંદનવિજયજી ગણિવર્યની અને પૂ. પંન્યાસ શ્રી વિનેદવિજયજી ગણિવર્યની મહત્યાવયુકત થયેલ ઉપાધ્યાયપદવીની અતિરૂપે આ તીર્થયાત્રા સંઘની મહત્તા નામની પુસ્તિકા જોવાલ શ્રી સંઘ તરફથી ભેટ.
For Personal & Private Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
UR બી નૈમિ-લાવણ્યદક્ષ-સુશીલ ગ્રંથમાલા રત્ન ૪૩ મું UT
છરી પાલિત (પાળતા) તીર્થયાત્રા સંઘની મહત્તા
લેખક : શાસનસમ્રા સચિકચક્રવત્તિ', તપાગચ્છાધિપતિ, મહાપ્રભાવશલિ, - સ્વ. પ. પૂ. આ. શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. ના
પટ્ટાવકાર, સાહિત્યસમ્રાટ, વ્યાકરણવાચસ્પતિ, શાસ્ત્રવિશારદ, કવિરત્ન સ્વ. પ. પૂ. આ. શ્રીમદ્ વિજયેલાવણ્યસૂરીશ્વરજી મ સા. ના પટ્ટધર, કવિદિવાકર, વ્યાકરણરત્ન, શાસ્ત્રવિશારદ, : દેશનાદક્ષ પૂઆ. શ્રીમદ્ વિજયદક્ષસૂરીશ્વરજી મ. સા. ના
પટ્ટધર પૂ૦ આચાર્ય શ્રીમદ્ વિજય સુશીલસૂરીશ્વરજી મહારાજ
# પ્રકાશક : શ્રી જ્ઞાને પાસ સમિતિ પદ [સૌરાષ્ટ્ર-ગુજરાત ]
For Personal & Private Use Only
For Personal & Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
-: પ્રકાશક -
-: પ્રેરક :શ્રી જ્ઞાને પાસ સમિતિના શ્રી જનધર્મદિવાકર પ. પૂ. |
કાર્યવાહક | આચાર્ય શ્રીમદ વિજયશાહ હસમુખલાલ દીપચં કિ સુશીલસૂરીશ્વરજી મ. શ્રીના બગડીયા
શિષ્યરત્ન પૂ૦ બાલમુનિ બોટાદ
શ્રી જિતવિજયજી સૌરાષ્ટ્ર-ગુજરાત)
મહારાજ
વિર સંવત ૨૫૦૧
તેમિ સંવત ૨૬ વિક્રમ સંવત ૨૦૩૧
નકલ ૧૦૦૦ * પ્રથમવૃત્તિ કે મૂલ્ય રૂ. ૭-૦૦
- સંપાદક - પૂજ્ય ઉપાધ્યાય શ્રી
= મહેતા ભાનુચંદ્ર નાનચંદ | ચંદનવિજયજી મહારાજ |BE તથા પૂજય ઉપાધ્યાય થી
આ શ્રી બહાદુરસિંહજી ત્રિ. પ્રેસ વિનેદવિજયજી મહારાજ
પાલિતાણા * [ સૌરાષ્ટ્ર)
II
2
For Personal & Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
00000000
000000
000
0000000000
POD0000
.000000
D
.
0.400
Bore
2
0000000
0
.000006
m.
000000
God 000 100
000 00000 000 000
.
O DOO
Oooo
900000000
***
tek
havia
0000000
0000
000000
Ooopae
00000000
*20.000.000
00000000
00000000
GAA 0009
For Personal & Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
છે
.
-
-
ક સમ...Sણ ક ' જેઓશ્રી સુપ્રસિદ્ધ સૌરાષ્ટ્રના બોઢા નગરમાં છે જન્મી બાલબ્રહાચારી રહી, સંયમના પુનિત પણે છે
પ્રયાણ કરી, વિશ્વવિખ્યાત પ. પૂ. શાસનસમ્રાટ
પરમ ગુરુદેવના શિષ્યરત્ન-પટ્ટાલકાર બની, સમર્થ 1 વિદ્ધછિરોમણિ, અદ્વિતીય વ્યાખ્યાનસુધાવર્ષા થઈ, ના
સવિધિ ૪૫ આગમ પગારાધનાપૂર્વક ક્રમશ: પ્રવર્તકગણિ, પંન્યાસ, ઉપાધ્યાય, આચાર્યપદ તથા વ્યાકરણ વાચસ્પતિ, શાવિશારદ, કવિરત્ન પવી પૂ૦ શાસન સમ્રાટુ પરમગુરુદેવના વરદ હસ્તે પામી, સાધિક સાત લાખ લેક પ્રમાણ નૂતન સંસ્કૃત સાહિત્ય સર્જી શાસનની અનુપમ પ્રભાવના કરવા પૂર્વક પ્રાંત સમાધિ સહિત પંડિતમારણે કાળધર્મ પામી સ્વર્ગે સીધાવ્યા છે.
જેઓશ્રી વિશ્વમાં સ્વરચિત સંસ્કૃત સાહિત્ય અને સમર્થ વિદ્વાન શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવાર મૂકતા ગયા છે. જેઓશ્રીના ચિરસ્મરણીય અમરકીર્તિ સર્વવ્યાપી બની છે અને જેઓશ્રીનું શુભ નામ ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયેલ છે, - એવા શ્રી જૈનશાસનના મહાન જ્ઞાનતિધર સાહિત્યસમ્રા પરમ પૂજ્ય પરમપકારી ગુરુદેવ
" આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજયેલાવણ્યસૂરીશ્વરજી મહારાજશ્રીના કરકમલમાં સાદર સબહુમાને હાર્દિક શ્રદ્ધાંજલિ પૂર્વક છે. પ્રસ્તુત એ તીર્થયાત્રાસંઘની મહતા” ગ્રંથ સમર્પણ
ભવદીય પ્રશિષ્ય, વિજયસુશીલસૂરિ છે
For Personal & Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
0ા
000,
ALL
જ પ્રાપ્તિ સ્થાનો જ
.
.
૦૦૦૦૦૦૦
'CC
L
[૧] આચાર્યશ્રી લાવણ્યસૂરીશ્વરજ્ઞાનમંદિર
બેટાદ (સૌરાષ્ટ્ર-ગુજરાત) 1 [૨] સરસ્વતી પુસ્તક ભંડાર
ઠે. રતનપોળ, હાથીખાના,
અમદાવાદ (ગુજરાત) જસવંતલાલ ગીરધરલાલ શાહ ૩૯-૪ ખત્રીની ખડકી,
ડશીવાડાની પિાળ,
અમદાવાદ (ગુજરાત) [૪] શ્રેણીબી કિનાર થર્મકાશી પટ્ટી
. નિ ઘર્મશાસ્ત્ર, ઇ . લાવા,
બિછા-શિરોહી, (મારવ –રાજસ્થાન) . [५) शाह फतेहलालजी ऊर्जनलालजी मनावत પર ફિ. વાવાઝાર, પુર (વાર-નાસ્થાન)
--
.
.
.
~
For Personal & Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
S
પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયસુશીલસૂરીશ્વરજી
મહારાજ સાહેબ
Jair ducation International
For Personal & Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
૫. પૂ૦ આચાર્ય શ્રીમદ્ વિજયસુશીલસૂરીશ્વરજી મ. સા. ઉદયપુરના મહારાણા શ્રી ભગવતસિંહજીને
ધર્મલાભનો આશીર્વાદ આપી રહ્યા છે, એ સમયનું લાક્ષણિક દશ્ય.
Page #12
--------------------------------------------------------------------------
________________
ક આભા
શાસ્રનસ્રમ્રાટ્-સૂચિક્ર ચક્રવત્તિ-તપાગચ્છાધિપતિ-મહાપ્રભાવશાલિ-બાલબ્રહ્મચારી ૫૦ ૧૦ આચાય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ॰ શ્રીના સુપ્રસિંદ્ધ પટ્ટાલકા-વ્યાકરણવાચસ્પતિ શાસ્ત્રવિશારદ-કવિરત્ન-સાહિત્યસમ્રાટ્- બાલબ્રહ્મચારી ૫૦ ૧૦ આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મ ના પ્રધાન પટ્ટધર-શાસ્ત્રવિશારદ કવિઢિયાર-વ્યાકરણરત્ન દેશનાદક્ષ માલબ્રહ્મચારી ૫૦ પૂ૦ આચાયવયં શ્રીમદ્ વિજયદક્ષસૂરીશ્વરજી મ૦ શ્રીના વયોવૃદ્ધ શિષ્યરત્ન પૂ॰ મુનિરાજ શ્રી અહિં તવિજયજી મ॰ શ્રીના સદુપદેશથી માથ છપાવવામાં જાવાલ શ્રી સઘની શેઠશ્રી જિનદાસ ધર્મદાસની પેઢી તરફથી જ્ઞાનખાતામાંથી રૂપિયા ૫૦૦૦) ની વ્યસહાયતા મળેલ છે, એ બદલ જાવાત શ્રી સઘન અને શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીના આભાર માનીએ છીએ.
—પ્રકાશક,
ક
For Personal & Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
[
પ્રકાશકીય–નવેદન જ
- પરમારાષ્ય શ્રી દેવ-ગુરુ-ધર્મના પસાથે અમારી “શ્રી જ્ઞાનોપાસક સમિતિ તરફથી પૂર્વે અનેક ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યા છે. તે
આ પ્રસ્તુત એ “છી પાલિત (પાળતા) તીર્થયાત્રા સંઘની મહત્તા નામને ગ્રંથ પણ “શ્રી નેમિ-લાવણયદક્ષ-સુશીલ-ગ્રંથમાળા ને ૪૩ મા રત્ન તરીકે, આ ગ્રંથના લેખક શ્રી જૈનધર્મદિવાકર-તીર્થપ્રભાવક-મધરદેશદ્વારક–ાવિશારદ-સાહિત્યરત્ન-કવિભૂષણ–પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસુશીલસૂરીશ્વરજી મ. શ્રીએ નિજદીક્ષાભૂમિ ઉદયપુરમાં વિ. સં. ૨૦૨૮ તથા ૨૦૨૯ સાલનું ચાતુર્માસ પૂર્ણ કરી ૨૦૩૦ ની સાલના કાર્તિક વદ બીજને દિવસે દીક્ષા પર્યાયના ૪૨ વર્ષ પૂર્ણ કરી, ૪૩ મા વર્ષમાં પ્રવેશ કર્યો તેની સ્મૃતિમાં પ્રકાશિત કરતાં અમને તથા અમારી સમિતિને અત્યંત આનંદ થાય છે.
સૌ સમજી શકે અને સર્વમાન્ય લેકચ્ય બને એ રીતે આ ગ્રંથનું અનુપમ આલેખન અનેક ગ્રંથના કર્તા ૫૦ ૫૦ આ૦ મગ બીએ સરલ ભાષામાં કરેલ છે.
For Personal & Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથનું રમ્ય સંપાદન કાર્ય પૂ૦ ઉ૦ શ્રી ચંદનવિજયજી મ. સા. તથા ૫૦ ઉ૦ શ્રી વિનેદવિજયજી મ. સા. શ્રીએ કરેલ છે. તેમ જ આ ગ્રંથના પ્રશ્ન પૂછે બાલમુનિ શ્રી જિનેત્તમવિજયજી મ. સા. અને દ્રવ્ય સહાયતાના સદુપદેશક પૂ૦ મુ. શ્રી અરિહંતવિજયજી મહારાજ સારા છે.
પાલીતાણાનિવાસી જૈન પંડિત શ્રી કપુરચંદ રણછોડદાસ વારેયાએ આ ગ્રંથનું પ્રફ શેલન કાર્ય સાઘન્ત કરવા ઉપરાંત પ્રસ્તાવના પણ સુંદર લખેલ છે.
પાલીતાણાના બહાદુરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રી ભાનુચંદ્ર નાનચંદ મહેતાએ આ ગ્રંથનું મુદ્રણકાર્ય સમયસર સારી રીતે કરી આપેલ છે.
એ સર્વને આભાર માનવા પૂર્વક અમારા આ ગ્રંથરનના પ્રકાશનમાં દ્રવ્ય સહાયક જાવાલ શ્રી સંઘને પણ આભાર માનીએ છીએ.
વિ. સં. ૨૦૫ | બગડીયા હસમુખલાલ દીપિચર મહા સુદ ૫ ને રવિવાર | વ્યાનોપાસક સમિતિ (વસંતપંચમી )
બેટા, તા. ૧-૨–૭૫
(સૌરાષ્ટ્ર-ગુજરાત)
For Personal & Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
- ક કિંચિત્ વક્તવ્ય ક
||
H
+
વિશ્વમાં અનેક ધર્મો છે, અને તે તે ધર્મનાં તીર્થો પણ અનેક છે. તીર્થયાત્રા કરવાનું વિધાન દરેક ધર્મમાં છે. ભલે ને તે ધર્મ જૈનધર્મ કહેવાતે હેય, હિંદુધર્મ કહેવાતું હોય કે મેદનધર્મ કહેવાતું હોય અથવા કોઈપણ નામે એ ધર્મ કહેવાતે હેય. જૈનધર્મમાં તીર્થની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે
રાવતે રુરિ તીર્થન -જે તારે તે “તીર્થ કહેવાય છે.
અથવા “મવસમુદ્રોને તીરે તન તીર્થ-જેના વડે ભવ સિંધુ-સંસારયાગર તરી શકાય તેને “તીર્થ? કહેવામાં આવે છે.
એ ધર્મતીર્થના મુખ્યપણે સ્થાવરતીર્થ અને જગમ તીર્થ એ રીતે બે ભેદ વર્તમાનકાલમાં પણ વિદ્યમાન છે.
પાંચમાં આરામાં ભલેને અહીં તરણતારણ તીર્થકર ભગ વોને, કેવલી મહર્ષિએને અને મુતકેવલી ગણધર મહા
For Personal & Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
રાદિકના અભાવ હાથતા પણ મળ્યાત્માને ભવસિન્ધુ તરવાને માટે નૌકા-જહાજ સમાન એ અને પ્રશસ્ત માલ બનરૂપ છે.
વળી ધર્મતીર્થના દ્રવ્યતીથ અને ભાવતી એ પ્રમાણે એ ભેદ કહ્યા છે.
તેમાં વિશ્વના જીવા પર અત્યંત ઉપકાર કરનાર દ્રવ્યતીર્થં છે, અને સ’સારસાગરથી તારનાર અથવા ભવાટવીથી પાર ઉતારનાર જન્ય જીવાને ભાવતી છે.
એ થમતીયના દશનથી, વનથી, ધ્યાનથી અને અચ નાદિકથી અવશ્ય આત્માના ઉદ્ધાર જ થવાના છે એટલું જ નહીં પણ તેને માક્ષનાં શાશ્વતાં સુખા મળવાનાં જ છે.
માટે જ તી યાત્રા અવશ્ય કરણીય છે એમ આપણા આગમ શાસ્ત્રો અને શાસ્ત્રજ્ઞ મહાપુરુષો કમાવે છે.
6
આ સંબંધમાં પૂર્વે ઘણા સમયથી છરી પાલિત તીયાત્રા સ'ઘની મહત્તા વિષયક વિશદ એક લેખ રખવાની ભાવના હતી.
એમાં વિ. ', ૨૦૧૯ ની સાલના ઉદયપુરના દ્વિતીય ચાતુર્માસમાં બાલમુનિ શ્રી જિનાત્તમવિજયજીએ પ્રેરણા કરતાં એ લેખ લખવા શરૂ કર્યાં અને વિ. સ. ૨૦૩૦ ની ચાલના કાર્તિક (માગશર) વદ બીજને દિવસે સ્વદીક્ષા પર્યાયના ૪૨ વર્ષ પૂર્ણ કરી ૪૩ મા વર્ષમાં પ્રવેશ કરતાં પૂણ કર્યાં.
For Personal & Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
મુદ્રિત થયેલ છે થમાં દષિથી અથવા તેથી અશુદ્ધિ જણાય તે સુધારી લેશે અને અમને જણાવશે કે જેથી પુનઃમુદ્રણમાં સુધારી શકાય.
એ લેખ લખવામાં છઘાર્થપણાને લઈને જાણતાં કે અજાછતાં શાસ્ત્રવિપરીત કાંઈ લખાયું હોય તે તેને મિચ્છામિ દુક્કડ દેતાં વિરમું છું.
લિ
શ્રી વીર સંવત ૨૫૦૧ વિક્રમ સંવત ૨૦૭૧ માગશર સુદ ૧૧ બુધવાર (મૌન એકાદશી) તા. ૨૫-૧૨-૭૪
. વિજયસુશીલસૂરિ | સ્થળ-શ્રી માનદેવસૂરિ જૈન ઉપાશ્રય
ના લ ) (રાજસ્થાન-મારવાડ)
For Personal & Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
$ પ્રા સ્તાવિક
છે.
શ્રી જિનેશ્વદેના શાસનમાં “તીર્થ” શબ્દ અનેક રીતે વપરાયેલો જોવામાં આવે છે. જેના આલંબનથી ભવ્યાભાએ સંસારસમુદ્રને તરે તે તીથ.
આથી શ્રી ચતુર્વિધ સંઘ અને પ્રથમ ગણધરને પણ તીર્થ કહેલ છે. દ્વાદશાંગી ગણીપીટક રૂપ શ્રતને પણ તીર્થ કહેલ છે. શ્રી જિનેશ્વર ભગવંતનું શાસન એ પણ તીર્થ છે. અને શ્રી શત્રુંજય આદિ તીર્થભૂમિએ એ પણ તીર્થ છે.
એ તીર્થના સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ તેમજ દ્રવ્યતીર્થ અને ભાવતીર્થ એ રીતે પણ ભેદે દર્શાવવામાં આવેલ છે.* - શ્રમણપ્રધાન શ્રી ચતુર્વિધ સંઘ એ જંગમતીર્થ છે અને શ્રી શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, સંમેતશિખર અને આબુ આદિ સ્થાવર તીર્થો છે. શ્રી શત્રુંજયાદિ તીર્થો એ દ્રવ્યતીર્થ છે. ચતુર્વિધ સંઘ અને જિનાગમ એ ભાવતીર્થમાં ગણાય છે. | તીર્થયાત્રા સંઘની મહત્તા નામના ગ્રંથમાં શાસ્ત્રીય દષ્ટિએ તી અને ઉપયોગી ઘણી જ માહિતી પૂરી પાડ વામાં આવી છે.
For Personal & Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
તીર્થંકર પરમાત્માએ ધમતીથની સ્થાપના શા માટે કરી આ ધર્મતીર્થન ગે અનેક ભવ્ય પ્રાણીઓ કમને ક્ષય કરી સંસારસમુદ્રને પાર પામી મોક્ષનાં શાશ્વતાં સુખે પામે છે.
જગતમાં તીર્થો અનેક પ્રકારનાં હોય છે, તેમાં જૈન તીર્થોની વિશિષ્ટતા કેવી રીતે છે? વર્તમાનકાળે પ્રસિદ્ધ જૈન તીર્થો કયા કયા છે? આગમ આદિ શાસ્ત્રમાં સ્થાવર તીર્થોને કઈ કઈ ઉપમા આપી છે? મનુષ્યજન્મનાં આઠ ફળમાં પણ તીર્થયાત્રાને નિર્દેશક શ્રાવકનાં ૩૬ કર્તવ્યોમાં પણ તીર્થયાત્રાને નિદેશ, વાર્ષિક અગીયાર કર્તવ્યમાં પણ તીર્થયાત્રાને નિશા કેવી રીતે કરવામાં આવેલ છે ? તીર્થયાત્રાનું મહત્વ, તીર્થયાત્રા અને પર્યટનમાં અંતર કેવી રીતે? તીર્થ યાત્રાથી થતા અનેક લાભ, તીર્થસ્થાનમાં તીર્થકર-ગણધર પણ પધાર્યા છે, વગેરે હકીકતે આ ગ્રંથમાં સુંદર રીતે વર્ણ. વવામાં આવી છે.
વળી તીર્થયાત્રા કેવી રીતે કરવી જોઈએ? “છ-રી કેને કહેવાય? તીર્થયાત્રા સમયે કરવા લાયક દાન આદિ છ કત, તીર્થયાત્રામાં જાળવવા ગ્ય મન-વચન-કાયાની પવિત્રતા, તીર્થસ્થાનોમાં તથા જિનમંદિરમાં વર્જવા યોગ્ય જઘન્ય-મધ્યમ તથા ઉત્કૃષ્ટ આશાતનાઓનું અવરૂપ, તીર્થની આશાતના કરવાથી પ્રાણીને થતું નુકશાન વગેર હકીકતે શાસ્ત્ર થેનાં પ્રમાણ પૂર્વક સુંદર રીતે રજૂ કરવામાં આવેલ છે.
વિધિપૂર્વક તીર્થયાત્રા કરવાથી ૧૧ ફળની પ્રાપ્તિ ઉપદેશસાર ગ્રંથને અનુયારે દર્શાવેલ છે.
For Personal & Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથ છરી પાળતાં સંઘની મહત્તા દશવના હાઈ સંધ કાઢવાનો વિધિ, સંઘભક્તિ કેવી રીતે કરવી? પૂર્વના પુણ્યાત્માઓએ કેવી રીતે સંઘભક્તિ કરી હતી? તેનાં દષ્ટાંતે, સંઘપતિપદની પ્રાપ્તિ કેવી રીતે થાય? સધપતિ એટલે શું? સાચી તીર્થભક્તિ કોને કહેવાય? પૂર્વના વિશિષ્ટ તીર્થયાત્રા ઘેનું મરણ. તીર્થયાત્રામાં આવેલ સાધમિકે ઉપર કેવી જાતને બહુમાનભાવ હવે જોઈએ?
સૌરાષ્ટ્રના દંડનાયક સાજણએ શ્રી ગિરનારજી તીથને જીર્ણોદ્ધાર કેવી રીતે કરાવ્યો? વર્તમાનમાં પણ અનેક પુણ્યા માઓ છરી પાળતા સંઘ કાઢે છે. તેની મહત્તા આ ગ્રંથમાં દર્શાવવામાં આવી છે. આ
જિનદર્શનથી થતી આત્માના અધ્યવસાયની વિશુદ્ધિ, જિનમંદિર દર્શન કરવાની ઈચ્છા કરવા માત્રથી અને ત્યાં જવાથી શું શું લાભ પ્રાપ્ત થાય? તે પૂર્વાચાર્યોએ રચેલા બંને આધારે આ ગ્રંથમાં બતાવવામાં આવેલ છે.
તેમજ અનેક ગ્રંથોમાંથી ચૂંટી-ઘૂંટીને તીર્થયાત્રા સંબધી શેકો અને આગમગ્રંથમાં જૈનતીર્થો અને જિનપ્રતિમાનું મહત્વ કેવી રીતે વર્ણવવામાં આવેલ છે, તે આવથક નિયુક્તિ, ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ ચૂર્ણિ-નિર્યુક્તિ
ધનિયુક્તિ વગેરે આગમગ્રંથને આધાર આપી શ્રી જિને શ્વરની પ્રતિમાનું પૂજન આગમમાન્ય છે, તે સિદ્ધ કરી "બતાવેલ છે.
હાલ ભારતવર્ષમાં આવેલ પ્રાચીન-અર્વાચીન તેમજ
For Personal & Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રસિદ્ધ પ્રસિહ ન તીર્થની નષિ સવિસ્તર આ બંધમાં રજૂ કરવામાં આવેલ છે તીર્થયાત્રાને લગતાં સંસ્કૃત-પ્રાકૃત તેને સમાવેશ પણ આ ગ્રંથમાં કરવામાં આવેલ છે.
આ રીતે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયસુશીલ સૂરીશ્વરજી મહારાજશ્રીએ આ એક જ ગ્રંથમાં તીર્થયાત્રાને લગતી મહત્વની ઘણી બાબતેને સમાવેશ કરી તીર્થયાત્રાના ભાવુક આત્માઓ ઉપર ઘણે જ ઉપકાર કરેલ છે. તીર્થયાત્રાને : લગતે આ એક અંગ્રહાત્મક ગ્રંથ છે. શાંતચિત્તે આ ગ્રંથનું વાચન કરવાથી વાચકવર્ગને તીર્થયાત્રા અંગે ઘણું જાણવાનું મળશે. અને તીર્થયાત્રા કરતાં અને ભાવ પ્રગટ થશે.
વાચકવર્ગ આ ગ્રંથનું વાચન-મનન-નિદિધ્યાસન કરી પર કલ્યાણ સાધે એજ અંતરની અભિલાષા.
- લિ.
પાલિતાણા વીર સં. ૨૫૦૧ વિ. સં. ૨૦૩૧ માગશર સુદિ ૫
કપુરચંદ રણછોડદાસ વારિયા
અધ્યાપક શ્રી જૈન શ્રેયસ્કર મંડળ,
For Personal & Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
–: વિષ ચા નુ ક્ર મણિકા :–
એક નખર
વિષય
પૃષ્ઠ નાર
(૧) ધર્મતીના પ્રવર્તાવનાર કાણુ ?
૧-૨
૩-૪
(૨) તીથ એટલે શુ ? (૩) ધર્મતીર્થના પ્રભાવ (૪) શ્રી તીથર દેવા પ્રતિ ચતુર્વિધ સંઘની વફાદારી ૬-૮
૪
.
.... = ૧૦
(૫) તીથ કાને કહેવાય ? (૬) તીર્થના ભેદ (૭) તીર્થની એળખાણ (૮) જૈનતીર્થીની વિશેષતા (૯) સ્થાવર તીથને અપાતી ઉપમા
૧૦
૧૧
...
•••૧૪-૧૫
....૧૬-૧૭
...૧૭-૧૯
...૧૯૨૦
(૧૦) તીથ યાત્રા. (૧૧) તીથ યાત્રા સમ્બન્ધી વિચારણા (૧૨) તીર્થયાત્રાનું મહત્ત્વ. (૧૩) તીથ યાત્રા અને પર્યટનમાં અતર (૧૪) તીથ યાત્રાથી થતા અનેક લાભા (૧૫) તીર્થસ્થાનમાં તકરા-ગણધરા પણ પધાર્યો છે. ૨૩-૨૫
૨૦
...૨૦=૨૨
(૧૬) તીર્થયાત્રામાં વાહનાદિના ઉપયાગથી તેના
1000
1000
0800
0.00
...
1000
....
0000
.680
0000
0000
1000
1606
....
....
1600
...
4000
0000
કુળમાં ન્યૂનતા ... (૧૭) તીર્થયાત્રા કેવી રીતે કરવી જાઇએ? (૧૮-૧) તીથ યાત્રા સમયના છ કર્તવ્ય...
1000
For Personal & Private Use Only
1000
1000
0000
.000
0000
****
...
....૨૫-૨૬
....૨૬-૩૨
...૩૧-૩૯
Page #23
--------------------------------------------------------------------------
________________
અ' 'માર
વિષય
(૧૮-૨) ત્રિવિધ પવિત્રતાની માવશ્યકતા
.૩=૪૧
....૪૧-૫૪
(૧૯) જન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ આશાતના (૨૦) તીર્થસ્થાનમાં પાપ અને તેની પ્રવૃત્તિને ત્યાગ ...૫૪-૫૫
....44-40
...
(૨૧) તીર્થ આશાતના ન કરવી. (૨૨) તીથ યાત્રામાં અગીયાર કળાની પ્રાપ્તિ
(૨૩) સધ કાઢવાના વિધિ. (૨૪) 'ધકિત (૨૫) સધપતિ પદની પ્રાપ્તિ (૨૬) સંઘપતિ શબ્દના અર્થ અને સમાસ (૨૭) તીથ ભકિત
0000
(૨૮) પૂના વિશિષ્ટ તીથ યાત્રા ઘેનુ' મરણ....૮૬-૧૧૦ (૨૯) પ્રતિદિન પાંચ તીથ યાત્રાની પ્રતિજ્ઞા
.....૧૧૦-૧૧૧
(૩૦) જિનદર્શન અને આત્માના અધ્યવસાયની...
0000
....
8000
....
....
1000
0004
8800
0000
વિશુદ્ધિ
...૧૧૧-૧૧૬
(૩૧) તી અને તીર્થયાત્રા સમ્બન્ધી લાક। ....૧૧૬-૧૨૪
....૧૨૫-૧૪૪
....૧૪૪-૧૫૦
....૧૫૧-૧૫૪
(૩૨) જૈન તી (૩૩) તીથ વ’દના ઉપસ દ્વાર શ્રી તીર્થવનાત્તવનમ્ मंगलचैत्य-स्तोत्रम् ઉદયપુર ચાતુર્માદિ વર્ણન,
–
....
....
....
...
....
0000
0000
0000
...
0000
5000
...
0000
1000
****
પૃષ્ઠ નાર
....
0000
For Personal & Private Use Only
• ૫૭-૬૫ .... ૨૫-૭૦
....૭૦=૪
....૭૪-૭૫
....૭૫-૭૬
....૭૭-૮૬
.૧૫૫-૧૫૭
.૧૫૭-૧૬૦
....૧૧ થી
Page #24
--------------------------------------------------------------------------
________________
i unumlinmuw finansinminiummus
છરી પાલિત (પાળતા) તીર્થયાત્રા સંઘની મહત્તા
કwwwા *
5M5мм
जे किंचि नामतित्थं, सग्गे पायालि माणुसे लोए । जाई जिणबिंबाई, ताई सव्वाइं वंदामि ॥ १ ॥ [यत् किञ्चिन्नामतीर्थ, स्वर्गे पाताले मानुषे लोके । શાનિ જિનવિજ્ઞાનિ તારિ, કળ વળે છે ? //]
-સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્યલોકમાં જે કોઈ નામમાત્રથી પણ તીર્થ છે અને તેમાં જે જિનબિંબે છે, તે સર્વને હું વાંદું છું. (૧) (૧) ધર્મતીર્થના પ્રવર્તાવનાર કેણ?
અનાદિ અને અનંત એવું આ વિશ્વ છે. તેમાં જૈન
For Personal & Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
ધમ પ્રવાહપે અનાદિ છે. એ ધર્મના તીર્થકર ભગવત પ્રત્યેક ઉત્સર્પિણી કાળમાં અને પ્રત્યેક અવસર્પિણી કાળમાં ચોવીશ-વીશની સંખ્યામાં ક્રમશઃ ઉત્પન્ન થાય છે.
તેઓ દીક્ષાને એક વર્ષ બાકી રહેતાં સંવત્સરી-વાર્ષિક ત્રણ અબજ અઠ્ઠયાસી કેડ અને એંશી લાખ સોનિયાનું દાન આપે છે. પ્રાંતે રાજ્યની ઋદ્ધિ-સિદ્ધિ તથા વૈભવકુટુંબાદિને તિલાંજલી દેવાપૂર્વક અસાર સંસાર છોડી સંયમચારિત્રના પવિત્ર પંથે પ્રયાણ કરે છે.
જે દિવસે દીક્ષા લે છે તે જ દિવસે ચતુર્થ મન પર્યાવ જ્ઞાન પ્રાપ્ત કરે છે..
સંયમ-દીક્ષામાં અનુકૂળ-પ્રતિકૂળ અનેક ઉપસર્ગોઉપદ્રવ સમભાવે સહન કરવા પૂર્વક તપસાધના દ્વારા જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતી કર્મને સર્વથા ક્ષય કરી લે કાલેકપ્રકાશક કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. અર્થાત્ તેઓ સર્વજ્ઞ બને છે.
ત્યારબાદ દેએ રચેલા દિવ્ય સમવસરણમાં આરૂઢ થઈ તેઓ ધમતીથને પ્રવર્તાવે છે.
અનંત ઉપકારી એવા શ્રી તીર્થંકર પરમાત્મા “સવિ જીવ કર શાસનરસી, ઇસી ભાવદયા મન ઉલ્લસી” એ હાદિક ભાવનાને લઈને સંસારના સર્વ જીવને જિનશાસનના રસિક બનાવવા માટે લોકોના કલ્યાણ અર્થે તીર્થની સ્થાપના કરે છે. એ તીર્થના આદ્ય પ્રકાશક અને
For Personal & Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
આદ્ય સ્થાપક શ્રી તીર્થકર ભગવતે-જિનેશ્વર દેવે જ છે. (૨) તીર્થ એટલે શું ? તીર્થ એટલે શું? એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં મહાપુરુષોએ
'तित्थ पुण चाउवण्णे समणसंधे पढमगणहरे वा।'
–તીર્થ એટલે ચાતુર્વણું શમણુસંઘ કે પ્રથમ ગણધર,
શ્રમણ સંઘ એટલે શ્રમણ પ્રધાન સંઘ અર્થાત જેમાં શ્રમણની પ્રધાનતા-મુખ્યતા છે એ સંધ. તેના શ્રમણ-સાધુ શ્રમણ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એવા ચાર પ્રકાર છે તે રૂપ ચતુર્વિધ સંઘ છે.
શમણપ્રધાન ચતુર્વિધ સંઘને તીર્થ ગણવાનું કારણ એ છે કે તેના પ્રશસ્ત આલંબનથી ભવ્યાત્માઓ ભવસિધુ તરવાને સમર્થ બને છે. અર્થાત્ સંસારસાગર તરી જાય છે.
પ્રથમ ગણધરને તીર્થ કહેવાનું કારણ એ છે કે શ્રી તીર્થકર ભગવંતની શિષ્ય-પ્રશિષ્યાદિ પરંપરા એ તીર્થથી ચાલે છે, અને તેના વડે સર્વત્ર ધર્મને વ્યવસ્થિત પ્રચાર થઈ શકે છે. આથી સંસારી જીને-મનુષ્યોને સંસાર સાગર તરવાનું સુંદર સાધન પ્રાપ્ત થાય છે.
For Personal & Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
વળી તાવિક દષ્ટિએ દ્વાદશાંગી ગણીપીટકરૂપ શ્રુત એ જ તીર્થ છે.
એ દ્વાદશાંગીરૂપ કૃતના સૂત્રરૂપે સર્જક પ્રથમ ગણધર ભગવંત હેવાથી, તથા એ શ્રતને આધાર ચતુર્વિધ સંઘ હેવાથી બંનેને એટલે પ્રથમ ગણધર અને ચતુર્વિધ સંઘને પણ તીર્થરૂપે ગણના કરવામાં આવી છે.
તીર્થકરદે પણ “ો તિસ્થ” એટલે તીર્થને નમસ્કાર થાઓ એ પ્રમાણે કહીને જ સિંહાસન ઉપર બેસે છે. (૩) ધર્મતીર્થને પ્રભાવ
સર્વજ્ઞ વિભુ એવા શ્રી તીર્થંકરદેવે પ્રવતવેલ એ ધર્મતીર્થને પ્રભાવ અચિંત્ય અને અણમોલ છે.
એ તીર્થના પ્રભાવે સમરત ધર્મ કર્મની ઉત્તમ વ્યવસ્થા જગતમાં પ્રવર્તે છે. જુઓ–
(1) ભવસિન્થથી ભવ્યાત્માઓને વિસ્તાર પમાડવા માટે એ શ્રી “જિનેશ્વરદેવનું ધર્મતીર્થ-શાસન જ સમર્થ છે.”
(૨) અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા એવા સંસારી જીનું સંસારપરિભ્રમણ સદંતર બંધ કરનાર એ
શ્રી જિનેશ્વરદેવનું ધર્મતીર્થ શાસન જ છે.
For Personal & Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
-
(૩) સંસારી જીવોની આધિ, વ્યાધિ અને ઉપાધિને સર્વથા દૂર કરનાર એ “શ્રી જિનેશ્વરદેવનું ધમતીર્થ -શાસન જ છે.
(૪) સંસારી જીના લૌકિક અને લોકોત્તર એવા સર્વ મને વાંછિતને પૂરનાર અને કલ્પવૃક્ષ તથા ચિંતામણિ રત્ન કરતાં પણ અધિક ફલદાયી એ “શ્રી જિનેશ્વરદેવનું ધર્મતીર્થશાસન જ છે.”
(૫) જગતના ને સુદેવ, સુગુરુ અને સુધર્મ એ ત્રણેનું વાસ્તવિક-યથાર્થ-સુંદર સ્વરૂપ જણાવનાર એ “શ્રી જિનેશ્વરદેવનું ધમતીર્થશાસન ” જ છે.
(૬) જગતના જીવને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ત્રિપદી ઉપરથી રચેલ દ્વાદશાંગીનું, જીવ-અજીવ-પુણ્ય-પાપ-આશ્રવસંવર-નિર્જર-બંધ-મોક્ષ એ નવતત્વનું, મતિ-કૃત-અવધિ-મર્યવ-કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાનનું અહિંસા-સત્યઅતેય-બ્રહ્મચર્ય-પરિગ્રહત્યાગાદિકતું, સ્યાદ્વાદ-સપ્તાયસપ્તભંગી-નિક્ષેપ-ચૌદ રાજલક-ચૌદ ગુણસ્થાનક-ચાર ગતિચાર અગ-અષ્ટ કર્મ આદિ એ સર્વનું સંપૂર્ણ સ્વરૂપ સત્યરૂપે જણાવનાર એ “શ્રી જિનેશ્વરદેવનું ધર્મતીર્થશાસન જ છે. . (૭) સંસારી ભવ્ય જીવન સકલ કમને સર્વથા ક્ષય કરનાર એ શ્રી જિનેશ્વરદેવનું ધર્મતીર્થશાસન
For Personal & Private Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
[ 6 ]
. (૮) સંસારી ભવ્ય જીને કમથી મુક્ત કરી મુક્તિપુરીમાં પહોંચાડનાર એ “શ્રી જિનેશ્વરદેવનું ધર્મતીર્થ-શાસન જ છે.
(૯) સંસારી ભવ્ય જીવેને સંસારસિન્થથી તારી સાદિ અનંત સ્થિતિમાં મૂક્ષના શાશ્વત સુખને ભાગી બનાવનાર એ “શ્રી જિનેશ્વરદેવનું ધર્મતીર્થશાસન
- ભૂતકાળમાં ભારત અને ઐવિત ક્ષેત્રમાં અનતી ચાવીશીઓ પસાર થઈ ગઈ અને ભવિષ્યકાળમાં થશે, એટલું જ નહીં પણ મહાવિદેહ ક્ષેત્રમાં તે સર્વદા એથે આરો વર્ત તે લેવાથી શ્રી તીર્થકર ભગવંતને વિરહ જ નથી. તેથી કરીને ધર્મતીર્થને-ધર્મશાસનને. પણ વિરહ નથી જ. જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં એ ધર્મતીર્થ પ્રવર્તતું હોય, ત્યારે ત્યારે અને ત્યાં ત્યાં ધર્મારાધના અવશ્ય થવાની જ. જિનમંદિર, જિનબિંબ અને જિનાગમ આદિના પ્રશસ્ત આલંબને અવશ્ય મળવાના જ. ભવ્યાભાઓ ભાવસિવુ તરવાના જ અને મોક્ષના શાશ્વતા સુખે સાદિ અનંત સ્થિતિના પામવાના જ, એ સર્વ પ્રભાવ જગતમાં જિનશાસનને-જેનધર્મનો સદા કાળ રહેવાને જ છે. (૪) શ્રી તીર્થંકર પ્રતિ ચતુર્વિધ
સંધની વફાદારી. પ્રત્યેક ઉત્સર્પિણીમાં અને અવસર્પિણીમાં ચોવીશે તીર્થ
For Personal & Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
[૭] કર ભગવતેએ પ્રવતાવેલા એ ધર્મતીર્થમાં સંસારત્યાગી શ્રમણ-સાધુઓ, સંસારત્યાગી મણીઓ-સાધ્વીએ, સંસારવત શ્રાવકે અને સંસારવત શ્રાવિકાઓ એ રૂપ ચતુર્વિધ સંઘ હોય છે. વર્તમાનમાં અઢી હજાર વર્ષ પૂર્વે થયેલ ચરમ શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માએ પ્રવર્તાવેલ ધર્મતીર્થને ચતુર્વિધ સંઘ છે. સંસારસાગરતારક અને શિવસુખદાયક એવા દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્માએ સ્થાપેલ એ શ્રમણપ્રધાન ચતુ. ર્વિધ સંઘ શ્રદ્ધા, વિનય ને બહુમાનપૂર્વક અનંત ઉપકારી એવા સર્વ તીર્થકર ભગવાનને પિતાના અંત:કરણ-હૃદયકમળમાં ઉલ્લાસભેર સ્થાપે છે.
પરમારાષ્ય પરમ પૂજનીય શ્રી તીર્થકર ભગવંતની અહર્નિશ સેવા-ભક્તિ કરવામાં, આરાધના-ઉપાસના કરવામાં અને તેમનું સ્મરણ-ચિંતવન-ધ્યાનાદિક કરવામાં ચતુવિધ સંઘ સ્વજીવનની સાર્થકતા ને સફળતા અનુભવે છે.
તરણ-તારણ એ શ્રી તીર્થકર ભગવતેના તીર્થકરના ભવમાં જ્યાં યવન થયું , જ્યાં જન્મ થયો હોય, જયાં દક્ષા થઈ હય, જ્યાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હોય અને જ્યાં તેઓ નિર્વાણ એટલે મોક્ષ પામ્યા હોય એવા એ પચે ચ્યવન-જન્મ-દીક્ષા-કેવલ-મોક્ષ કલ્યાણકાની પવિત્ર ભૂમિની રજ-રણને ચતુર્વિધ સંધ પિતાના મસ્તકે ચડાવવામાં સ્વજીવનને ધન્ય માને છે, કૃતકૃત્ય માને છે.
એ જ પ્રમાણે વિશ્વમાં વતી રહેલા નગર-શહેર-ગામ,
For Personal & Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
મહેલ-બંગલા-મુકામ-ઝુંપડી, ગિરિ-ગુહા-ઉદ્યાન-વન વગેરે જે જે સ્થળે એ શ્રી તીર્થંકરાદિ મહાપુરુષોના ચરણસ્પર્શથી પવિત્ર થયેલા હોય, તે તે સ્થળની રજ પણ નિજ મસ્તકે ચઢાવવામાં અહેભાગ્ય માને છે. (૫) તીર્થ કોને કહેવાય?
માસમુદ્રોને તીર્થ સંત તીર્થન – જેના વડે ભવસિલ્વ-સંસારસાગર તરી શકાય તેને તીર્થ ? કહેવામાં આવે છે.
અથવા “તારે રિ તીર્થ' – જે તારે તે “તીર્થ કહેવાય છે.
આ પ્રમાણે શાસગ્રંથમાં તીર્થ સમ્બધિ વ્યુત્પત્તિવ્યાખ્યા કરવામાં આવી છે.
સંસારમાં રહેલ રાશી લાખ જવાયોનિમાં પરિભ્રમણ કરતા એવા અને સંસારસાગરથી તારનાર-પાર ઉતારનાર ધર્મતીર્થ જ છે.
એના સિવાય આત્માને ઉદ્ધાર થ અને મિક્ષના શાશ્વત સુખો મળવાં મહા મુશ્કેલ છે.
એ ધર્મતીર્થના દર્શનથી, વંદન-નમસ્કાર-પ્રણામથી, ધ્યાનથી અને અર્ચનાદિકથી અવશય આત્માને ઉદ્ધાર જ છે, તથા મોક્ષનાં શાશ્વત સુખ આત્માને મળવાની જ છે,
For Personal & Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
•
[ ૯ ] (૬) તીર્થના ભેદ.
એ ધર્મતીર્થના મુખ્ય પણે બે ભેદ છે. એક જંગમ તીર્થ અને બીજું સ્થાવર તીથ
(૧) સર્વજ્ઞ દેવ શ્રી તીર્થકર ભગવંત ભાષિત દ્વાદશાંગી-આગમશાસ્ત્રો અને તે આગમશાસ્ત્રોના આધારભૂત શ્રી ગણધર મહારાજાદિ શ્રમણ-સાધુઓ અને શ્રમણસાધ્વી, તથા શ્રાવકે અને શ્રાવિકાઓ એ રૂપે જે ચતુવિધ સંઘ તેને “જંગમ તીર્થ? કહેવામાં આવે છે.
(૨) જે એક સ્થાન ઉપર સ્થિર રહે તેને “સ્થાવર તીર્થ કહેવામાં આવે છે. - જેમકે – શ્રી શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, સમેત શિખર, આબુ વગેરે તીર્થો.
જિનમંદિર-જિનચૈત્ય-જિનપ્રાસાદ તથા જિનબિંબજિનમૂત્તિ-જિનપ્રતિમા એ સર્વે પણ સ્થાવર તીર્થ તરીકે કહેવાય છે. ( આ પ્રમાણે જંગમ તીર્થ અને સ્થાવર તીર્થ એ બે ભેદ ધર્મતીર્થના મુખ્યપણે જાણવા.
વળી દ્રવ્ય તીથ અને ભાવ તી એ રીતે પણ તીર્થના બે ભેદ સમજવા.
તેમાં દ્રવ્યતીર્થ જગતના છ પર અત્યંત ઉપકાર કરનાર છે, અને ભાવતીર્થ ભવસમુદ્રથી ભવાટવીથી ભવ્યાભાઓને પાર ઉતારનાર છે.
For Personal & Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
[૧૦]
આ અંગે શ્રી આદીશ્વર પંચકલ્યાણક પૂજામાં પણ કહ્યું છે કે
द्रव्य भाव तीर्थ दो कहिए, पहिला जग उपकारी । द्रव्य भाव दूजा साथे, भव अटवी पार उतारी ॥
જે સ્થાનમાં શ્રી તીર્થ કાદિકની પુણ્ય સ્મૃતિ નિમિત્તે મનહર મંદિર બંધાય છે, સુંદર હતુપ ઉભા કરાય છે. અને ચરણપાદુકાઓ સ્થાપન કરાય છે તે સર્વે સ્થાવર તીર્થમાં ગણાય છે. વ્યવહારમાં એ સ્થાવર તીર્થની મુખ્યતા જણાય છે.
ચતુર્વિધ સંઘ તથા જિનાગમ-જિન પ્રવચન એ જંગમ તીર્થભાવતીર્થમાં ગણાય છે.
જંગમ તીર્થ અને સ્થાવર તીર્થ એ બંને સંસારસિંધથી તરવાનાં સર્વોત્તમ સાધન છે. (૭) તીર્થની ઓળખાણ
આ તીર્થ છે? એની નિશાની શું ? કઈ રીતે તે ઓળખી શકાય ?
એના જ જવાબમાં પૂર્વ તીર્થ સમ્બન્ધી વ્યાખ્યા જણાવી છે. તેમાં “દ્વાદશાંગીરૂપ શ્રત એ જ તીર્થ છે” એ દ્વાદશાંગીરૂપ શ્રતના સ્વરૂપે પ્રણેતા પ્રથમ ગણધર હોવાથી તથા એ શ્રુતને આધાર ચતુર્વિધ સંઘ લેવાથી, બંનેને એટલે પ્રથમ ગણધર અને ચતુર્વિધ સંઘને તીર્થરૂપે
For Personal & Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૧ ] ગણવામાં આવેલ છે. આ અર્થ ભાવતીર્થને અનુલક્ષીને સમજવાને છે.
અહીં મુખ્યત્વે દ્રવ્ય તીર્થની અપેક્ષાએ વર્ણન કરતું હોવાથી તેના અનુસંધાનમાં તીર્થને અર્થ તીર્થકર ભગતેની કલ્યાણક ભૂમિઓ, તીર્થંકર પરમાત્માઓની વિહાર ભૂમિઓ તથા તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ વગેરે તીર્થની પ્રસિદ્ધિ પામેલાં પવિત્ર સુંદર સ્થાને સમજવાનાં છે.
હવે આપણે સ્થાવર તીર્થના સમ્બન્ધમાં વિચારીએ. (૮) જૈન તીર્થોની વિશેષતા
જગતમાં જૈનોનાં અને જૈનેતરોનાં અનેક તીર્થો છે. તેમાં જૈન તીર્થોની વિશેષતા અનેરી અને અનોખી છે, - જ્યારે જેનેતરોના તીર્થમાં તીર્થપતિની મૂર્તિએ રાગદ્વેષથી, અટ્ટ કે રુ હાસ્યથી, હાથમાં ચક વગેરે આયુધોશસ્ત્રોથી અને સ્ત્રીના સંસગદિકથી યુક્ત હોય છે ત્યારે જૈનોના તીર્થોમાં તીર્થપતિની મૂત્તિઓ વીતરાગ દશામાં સર્વ સંસર્ગથી રહિત હોય છે.
સ્થાવર તીર્થની ગણનામાં આવતા એ જૈન તીર્થોમાં જે ઉત્તમ આદર્શ, પવિત્રતા, સ્વચ્છતા અને શાંતિ જોવામાં આવે છે તે અન્ય તીર્થોમાં મળવી મુશ્કેલ છે. ઈતરના અનેક તીર્થોનું અવલોકન કરનાર કોઈ પણ વ્યક્તિ જ્યારે જૈન તીર્થોનું સાક્ષાત્ અવલોકન કરે છે, ત્યારે તેના આન
For Personal & Private Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ] ઇને પાર રહેતું નથી. વીતરાગ ભગવંતની ભક્તિ નિમિત્તે સર્જન કરાયેલા એ તીર્થનાં મનહર ચે અને તેની વિશાલતા, ભવ્યતા, કલાકૌશલ્યતા તથા સ્થાનાદિકની ઉત્ત મતા સૌને આકર્ષી રહ્યા છે.
જુઓ–
વર્તમાનકાલમાં પણ વિશ્વમાં સીટી ઓફ ટેમ્પસ તરીકે સુપ્રસિદ્ધિ પામેલ શ્રી શત્રુંજય મહાતીર્થ.
શિલ્પ અને અનુપમ કોતરણી તરીકે જગમશહૂર આવ્યું અને દેલવાડાનાં મંદિર, - નલિનીગુલ્મ વિમાનના આકારવાળું ચૌદસે ને ચુમ્માલિશ સ્તંભેથી સમલંકૃત વિશાલકાય એવું વિખ્યાત શ્રી રાણકપુરજી તીર્થનું ભવ્ય મંદિર,
મંદિરની ઉંચાઈમાં પ્રથમ પંક્તિએ આવતું શ્રી તારંગા તીર્થનું અનુપમ મંદિર,
વિશ્વમાં પ્રસિદ્ધિ પામેલાં આવાં અનેક જૈનતીર્થોજૈનચે છે. પ્રસિદ્ધિ નહિ પામેલાં પણ અનેક છે.
આવાં અનુપમ તીર્થો અને ચે કેવલ તીછલકમાં પૃથ્વીના ઉપર જ છે એમ નહીં, ઉઠવલેક એટલે સ્વર્ગમાં રહેલ દેવવિમાનમાં અને અલક એટલે ભવનપતિ તથા અંતર દેવેના આવાસ વગેરેમાં પણ વીતરાગ દેવનાં દિવ્ય ૨ અને બિંબ છે. જેના શાસ્ત્રીય પ્રમાણે આજે વિદ્યમાન આગમ માં પણ મળી શકે છે. અનાદિ કાળથી સમયે
For Personal & Private Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ] સમયે આ જગત ઉપર તીર્થકર ભગવંતે થતા આવ્યા છે. પ્રત્યેક તીર્થકર ભગવત દ્વારા તીર્થનું સર્જન ચાલુ હોવાથી પ્રવાહરૂપે તે અનાદિકાલીન છે. - તે તે તીર્થકર ભગવંતની અપેક્ષાએ વિચારીયે તે તેનું સર્જન અમુક કાલે થયેલું જે કહેવાય છે, તે એના અત્યતમ માહામ્ય, શાસ, ઇતિહાસ અને શિલાલેખો વગેરે પરથી જાણી શકાય છે. - શાશ્વતાં તીર્થો-ચેત્ય અને શાશ્વતી વીતરાગદેવની મૂર્તિઓ તે સદાકાળ થાયી તરૂપે વિશ્વમાં છે જ, પરંતુ અશાશ્વતા તીર્થો-ચે અને વીતરાગદેવની મૂર્તિઓ પણ અનેક સ્થળે છે.
આ બધાં સ્થાવર તીર્થોનાં સને પાછળ ભાવુકના તન-મન-ધનનું ભવ્ય સમર્પણ હોય છે.
સદગુરુ ભગવંતના સદુપદેશથી ધમ -ધર્માત્માઓ -ભાવુક ભક્તિભાવથી ત્યાં સ્વામીને સદુપયોગ કરવા માટે પિતાના ધનભંડારે ખુલા મૂકી દે છે. " એ સ્થાવર તીર્થો પર કેઈપણ પ્રકારનું આકમણ કે આપત્તિ આવે ત્યારે તેનું સંરક્ષણ કરવા માટે ધમી છેધર્મામા-ભાવુકે અથાગ પ્રયત્ન કરે છે. શુરવીર આત્માએ તે પિતાના પ્રાણનું બલિદાન આપીને પણ તેનું સંરક્ષણ
For Personal & Private Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
[ ૧૪] () સ્થાવર તીર્થને અપાતી ઉપમાઓ,
આગમાદિ શાસ્ત્રમાં અનેક સ્થળે સ્થાવરતીર્થ અંગે સુંદર વર્ણન કરવામાં આવેલું છે.
આજે પણ વિદ્યમાન આગમ છે જેવા કે- પૂ. શ્રી ભગવતી સૂત્ર, આચારાંગ સૂત્ર, ઠાણુગ સૂત્ર, મહાક૯પસૂત્ર, ઉવવાઈ સૂત્ર, જ્ઞાતા સૂત્ર, આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, શયપણેણીય સૂત્ર, સૂયગડાંગ સૂત્ર, પ્રશ્ન વ્યાકરણ સૂત્ર, કલ્પસૂત્ર, દશાશ્રુતસ્કંધ સૂત્ર, અનુગદ્વાર સૂત્ર, જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ અનેક ગ્રંથોમાં સ્થાવરતીર્થ અંગેનું વર્ણન જોવામાં આવે છે.
સ્થાવરતીર્થ સ્વરૂપ ખરેખર એ જિનતીર્થો, એ જિનમંદિર-ચે અને એ જિનમત્તિઓ આત્મોન્નતિ અને આત્મવિકાસનાં અનન્ય સાધને છે.
સંસાર અને શિવપુરી વચ્ચેના અનુસંધાનરૂપ સર્વોત્તમ સેતુઓ-પુલે છે.
સંસારસાગર તરવાની અદ્વિતીય સ્ટીમરે – નૌકાઓ છે. ધાર્મિક જીવનનાં અનુપમ લક્ષ્ય બિંદુએ છે.
ધર્માત્માના ત્રિકાળ અત્યુત્તમ કર્તવ્ય છે.
આત્મારૂપી લેઢાને સુવર્ણ બનાવનાર અદ્દભુત રસાયણે છે.
કર્મવિનાશનાં અદ્વિતીય શાસ્ત્રો છે અને મેક્ષનાં શાશ્વત સુખ ફળ દેનાર અલૌકિક કલ્પવૃક્ષો છે,
For Personal & Private Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
[૧૫] આ સમ્બન્યમાં એક વિદ્વાન પંડિતે તેને મહિમા વર્ણવતાં અનેક ઉપમાઓથી તેનું સુંદર વર્ણન કર્યું છે.
જુઓ–
શ્રી જિનમંદિરેએ વિકાસમાગને અનભિમુખ પ્રાણીને અભિમુખ બનવા માટે અગમ્ય ઉપદેશવાણી ઉચ્ચારતાં મૂગાં પુસ્તકો છે.
ભૂલા પડેલા ભવાટવીને મુસાફરોને માર્ગ બતાવવા માટે દીવાદાંડીઓ છે.
આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી બળ્યાઝળ્યા આત્માઓને વિશ્રાંતિ લેવાનાં આશ્રયસ્થાને છે.
કર્મ અને મેહના હુમલાઓથી ઘવાયેલાં દિલને રુઝ લાવવા માટે સંરહિણી ઔષધિઓ છે.
આપત્તિરૂપી પહાડી ભેખડો અને ભાંખરાઓમાં ઘટાદાર છાયા–તેઓ છે.
દુઃખરૂપી સળગતા દાવાનળમાં શીતળ હિમકૂટે છે.
ભવરૂપી ખારા સાગરમાં મીઠી વીરડીઓ છે. તેના જીિવન-પ્રાણુ છે. દુર્જનેને અમેઘ શાસન છે. ભૂતકાળની પવિત્ર યાદ છે. વર્તમાનકાળનાં આમિક વિલાસ ભવને છે. ભાવિકાળનાં ભાથાં છે. સ્વર્ગની સીડીઓ છે. મેક્ષના સ્તંભે છે. નરકના માર્ગમાં દુર્ગમ પહાડ છે, અને તિર્યંચગતિના દ્વારની આડે મજબૂત અર્ગલાઓ છે.
For Personal & Private Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] (૧૦) તીર્થયાત્રા,
આજે પણ જગતમાં તીર્થયાત્રાને મહિમા વિશેષ છે. ને કે જેનેતરે સૌ કઈ તિપિતાની માન્યતાનુસાર એ. તરફ આકર્ષાય છે.
આપણા જૈન તીર્થો ધર્મતીર્થના અંગભૂત હેવાથી તેની યાત્રા અવશ્ય કરણીય છે.
મનુષ્ય જન્મનાં આઠ વિશિષ્ટ ફળમાં પણ તીર્થયાત્રાને નિદેશ છે. જુઓ–
તે અંગે કહ્યું છે કે“ જૂથપૂકા તથા હા, તીર્થયાત્રા નપસ્તા - અાં પરા , મર્યનમસ્કાછમ્ છે ? /
(૧) પૂજ્યની પૂજા, (૨) દયા, (૩) દાન, (૪) તીર્થયાત્રા, (૫) જપ, (૬) તપ, () સુતારાધન, અને (૮) પર પકાર એ આઠ મનુષ્ય જન્મનાં વિશિષ્ટ ફળો છે [૧]
ભાવુક આત્માઓ-મુમુક્ષુ છે મનુષ્યજન્મનાં ઉક્ત એ આઠ ફળમાં તીર્થયાત્રાને પણ નિદેશ નિહાળી શકે છે
“નહૂ વિશાળ' એ સૂત્ર સજઝાયમાં શ્રાવકને નિત્ય કરવા ચોગ્ય ૩૬ કતમાં પણ તીર્થયાત્રાને નિર્દેશ છે.
તેમાં કહ્યું છે કે"जिणपूआ जिणथुअणं, गुरुथुअ साहम्मिआण वच्छल्लं । ववहारस्स य सुद्धी, रहजत्ता तित्थजत्ता य ॥ ३ ॥
For Personal & Private Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ] [जिनपूजा जिनस्तवनं, गुरुस्तवः साधर्मिकाणां वात्सल्यम् । व्यवहारस्य च शुद्धिः, रथयात्रा तीर्थयात्रा च ॥ ३ ॥]
– જિનપૂજા, જિન સ્તવન, ગુરુતુતિ, સાધર્મિક વાત્સલ્ય, વ્યવહારશુદ્ધિ, રથયાત્રા અને તીર્થયાત્રા”. (એ શ્રાવકના કર્તવ્ય છે.) [3]
શ્રાવકને નિત્ય કરવા ગ્ય એ કર્તવ્યમાં પણ તીર્થ. યાત્રાને નિર્દેશ જોઈ શકાય છે.
વળી વાર્ષિક અગીયાર કર્તવ્યમાં પણ તીર્થયાત્રાને નિશ કર્યો છે.
તે અંગે કહેવામાં આવ્યું છે કે“કદાાિમિધામાં, તથચાત્રામપરા तृतीयां तीर्थयात्रां चेत्याहुर्यात्रा त्रिधा बुधाः ॥ १ ॥
– એક અદ્દાઈયાત્રા, બીજી રથયાત્રા અને ત્રીજી તીર્થયાત્રા એમ ત્રણ પ્રકારની યાત્રા પંડિતજને કહે છે. (૧)
એ ત્રણ પ્રકારની યાત્રામાં પણ તીર્થયાત્રાને નિર્દેશ જણાય છે. (૧૧) તીર્થયાત્રા સંબંધી વિચારણા.
તીર્થયાત્રા અવશ્ય કરણીય છેએમ શાસ્ત્રો અને શાસણો ફરમાવે છે. - આ સંબંધમાં કેટલાક એમ કહે છે કે –
For Personal & Private Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] મન ચંગા તે કથરોટમાં ગંગાજે મન ચંગ એટલે પવિત્ર હોય તે કથરોટમાં જ ગંગા સરિતા છે. '
અર્થાત-મન પવિત્ર હોય તે અહીં જ તીર્થ છે.
સર્વ તીર્થોની યાત્રા અહીં જ થઈ ગઈ. દુર દેશાવર જવાની જરૂર નથી.
અને મન ચંગુ-પવિત્ર ન હોય તે પછી ગમે તેવી તીર્થયાત્રાઓ કરવાથી પણ શું?
આ રીતે કહેનારે દીર્ઘદ્રષ્ટિથી વિચારવું જોઈએ કે મન એમને એમ ચંગુ-પવિત્ર થતું નથી. મનને પવિત્ર બનાવવું સહેલું નથી. ઘણું જ દુષ્કર છે. તેથી જ કહ્યું છે કે
“ सुकरं मलधारित्वं, सुकरं दुस्तपं तपः ।।
सुकरोऽक्षनिरोधश्च, दुष्करं चित्तरोधनम् ॥ १ ॥
–અંગવિભૂષાને ત્યાગ કરીને મેલા રહેવું તે સહેલું છે, અન-જલને ત્યાગ કરીને તપ કરવું એ પણ સહેલું છે, અને અક્ષનિરોધ એટલે ઇન્દ્રિયે નિગ્રહ કરે એ પણું સહેલું છે, પરંતુ ચિત્તરોધ એટલે મનની વૃત્તિઓને રોધ કરે એ દુષ્કર છે. (૧)
મર્કટની માફક ચંચલ-ચપલ એવા મનને પવિત્ર બનાવવા માટે, તેનું વશીકરણ કરવા માટે અને તેને કાબુમાં રાખવા માટે અનેકવિધ ઉપાયે કરવા પડે છે.
તે પૈકીને એક ઉપાય આ તીર્થયાત્રા પણ છે. માટે જ પ્રતિવર્ષ તીર્થયાત્રા અવશ્ય કરવી જોઈએ.
For Personal & Private Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] જૈન મહર્ષિએએ-મહાપુરુષએ તે તીર્થયાત્રા કરવાને સચોટ સદુપદેશ આપે છે, એટલું જ નહીં તેને આદેશ પણ કર્યો છે.
જેઓ સાચા દિલથી અને સાચા ભાવથી વિધિપૂર્વક તીર્થયાત્રા કરે છે, તેમનું મન અવશ્ય પવિત્ર થાય છે. જન્મ પણ સફળ થાય છે. (૧૨) તીર્થયાત્રાનું મહત્વ.
તીર્થયાત્રાનું મહત્વ અલૌકિક છે. તેનું સ્વરૂપ દર્શાવતાં જૈન મહર્ષિઓએ કહ્યું છે કે" श्रीतीर्थपान्थरजसा विरजीभवन्ति,
तीर्थेषु बम्भ्रमतो न भवे भ्रमन्ति । द्रव्यव्ययादिह नराः स्थिरसम्पदः स्युः,
___ पूज्या भवन्ति जगदीशमथार्चयन्तः ॥१॥ -તીર્થયાત્રિકના પગની રજ વડે કરીને રજવાળા થનારા મનુષ્ય કમરજથી રહિત થાય છે. તીર્થમાં પરિભ્રમણ કરવાવાળા મનુષ્યો સંસારમાં પરિભ્રમણ કરતા નથી, તીર્થયાત્રામાં દ્રવ્યત્યય કરવાથી મનુષ્ય સ્થિર સંપત્તિવાળા થાય છે અને તીર્થમાં જઈ જગદીશ એટલે શ્રી જિનેશ્વરદેવની પૂજા-ભક્તિ-આરાધના-ઉપાસના કરતાં સ્વયં પૂજ્ય બને છે. (૧) - અહે ! મહાપુરુષોએ તીર્થયાત્રાને આ કે ઉત્તમ મહિમા વર્ણવ્યો છે.
For Personal & Private Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
[ ૨૦ ] એ તારક તીર્થોની ખરેખર તીર્થયાત્રાને આ ઉત્તમ મહિમા જતાં કહી શકાય કે જેણે મનુષ્યભવ પામવા છતાં શ્રી શત્રુજય આદિ તીર્થોની યાત્રા નથી કરી તેને જન્મ નિરર્થક છે. (૧૩) તીર્થયાત્રા અને પર્યટનમાં અંતર.
તીર્થયાત્રા અને પર્યટન એ બંનેમાં પ્રવાસ તરીકે, સમાનતા હોવા છતાં, તેમાં ભારે અતર રહેલું છે.
જ્યારે તીર્થયાત્રા આત્મશુદ્ધિના ઈરાદાથી કરવામાં આવે છે ત્યારે પર્યટન મોજશોખ કે મનોરંજન અર્થે કરવામાં આવે છે.
કેટલાક તીર્થયાત્રાની મહત્તાને નહીં સમજનારા પર્યટનની સાથે સરખામણી કરે છે તે યોગ્ય–ઉચિત નથી.
તેઓની યાત્રા અને પર્યટન વચ્ચે ભેદ અથત અંતર સમજવાની જરૂર છે.
જે આંતરિક વિશુદ્ધિના હેતુથી ભાવસિપુ તરવા માટે અટન કરે-ભ્રમણ કરે કે પરિભ્રમણ કરે તે યાત્રા છે, અને જે બાહ્યદષ્ટિથી કેવળ મોજશોખ કે મને રંજન માટે અટન કરે-બ્રમણ કરે કે પરિભ્રમણ કરે તે પર્યટન છે.
આજ યાત્રા અને પર્યટન વચ્ચે ભેદ અર્થાત્ અંતર છે. (૧૪) તીર્થયાત્રાથી થતા અનેક લાભ.
તીર્થયાત્રામાં અનેક લાભે પ્રાપ્ત થવાના સાધન છે.
For Personal & Private Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
[ ૨૧ ] તે તીર્થયાત્રા કરનારા યાત્રિક પામી શકે છે. જુઓ –
(૧) પુદયે ભાવુકોને તીર્થયાત્રા કરવાની શુભ ભાવના થાય છે.
(૨) પરમ પવિત્ર તારક એવા તીર્થસ્થાનમાં જવાથી અંતકરણ-હદયમાં હર્ષોલ્લાસપૂર્વક ઉત્તમ અધ્યવસાય ઉત્પન્ન થાય છે.
(૩) તીર્થભૂમિના પવિત્ર રજકણના સ્પર્શથી યાત્રિકને આત્મા કર્મના રજકણથી રહિત થતું જાય છે.
(૪) તીર્થસ્થાનમાં ભ્રમણ-પરિભ્રમણ કરનાર ભવ્યાત્માનું ભવભ્રમણ પણ દૂર થાય છે.
(૫) તથની પવિત્રતા યાત્રિક જીવનને પવિત્ર-નિર્મળ બનાવે છે.
(૬) તીર્થસ્થાને અને તારક તીર્થંકર પરમાત્માની કલ્યાણક ભૂમિએના સ્પર્શથી યાત્રિક આત્મામાં ભક્તિપૂર્વક ભાલ્લાસ ખીલી ઉઠે છે.
(૭) તીર્થયાત્રામાં વીતરાગદેવની પ્રશાંત મનોહર મૂર્તિના દર્શનાદિકથી યાત્રિક આત્મા પિતાની માનસિક અને શારીરિક વ્યથા-પીડાઓને ભૂલી જાય છે, ચંચલ ચિત્તવૃત્તિઓને રોકી દે છે અને કોઈ અલૌકિક આનંદને અનુભવ કરે છે. . () તીર્થયાત્રામાં ભગવાનના દર્શનમાં, પૂજનમાં, સંગી
For Personal & Private Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
[૨૨] તમાં અને ધ્યાનમાં યાત્રિકને આત્મા એકતાન બની જાય છે. ભક્તિરસમાં તરબોલ થઈ જાય છે.
' (૯) તીર્થયાત્રામાં તીર્થપતિ પરમાત્માના પૂજનાદિ દ્વારા પૂજક યાત્રિક પણ પૂજ્ય પદવી પ્રાપ્ત કરી શકે છે.
(૧૦) તીર્થયાત્રા કરવા આવેલ યાત્રિક તીર્થસ્થાનમાં પિતાની અસ્થિર સમ્પત્તિ-લક્ષ્મીને સદ્વ્યય કરવાથી સ્થિર અને અવિનાશી એવી ગુણસમ્પત્તિ-લક્ષ્મીને પામી શકે છે.
(૧૧) તીર્થયાત્રા કરવાથી યાત્રિકના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય છે.
(૧૨) તીર્થયાત્રા કરવાથી યાત્રિકની દષ્ટિ વિશાળ બને છે.
(૧૩) તીર્થયાત્રા કરવાથી યાત્રિક ચારિત્રની નિર્મલતાને ધારણ કરે છે.
(૧૪) તીર્થયાત્રાથી જીવનમાં પરમાર્થ, પોપકારપરાયણતા તથા ઉદારતા આદિ ગુણે કેળવાય છે.
(૧૫) તીર્થયાત્રા સમૂહરૂપે કરતાં સહધમ આદિ એકબીજાને સંપર્ક સાધી શકાય છે, જીવને સ્કર્ષનાં સુંદર સાધનોમાં સહભાગી બનાય છે તથા એકબીજાના સુખદુઃખના ભાગી પણ થવાય છે.
(૧૬) તીર્થયાત્રામાં સ્થાવરતીર્થ કે જંગમતીર્થોની ગત્રિકે કરાતી સેવા-ભક્તિ એ સમ્યક્ત્વને ઉત્પન્ન કરનાર છે, સમ્યકત્વને ટકાવનાર છે અને સફવમાં અભિવૃદ્ધિ કરનાર છે.
For Personal & Private Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
[ ૨૩ ]
(૧૫) તીર્થસ્થાનમાં તીર્થં‘કરા-ગણધરા
પણ પધાર્યાં છે.
સ્થાવરતીર્થીની મહત્તા જણાવવા માટે ખુદ તીથ”કર પરમાત્માએ પણ તીર્થ ભૂમિમાં-તીર્થસ્થાનમાં પધાર્યા છે.
જીએ—
આ અવસર્પિણીના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન પૂ નવ્વાણું વાર તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થ પર પધાર્યા હતા.
એ જ શ્રીઋષભદેવ તીથ''કર ભગવાન શ્રી અષ્ટાપદજી તીથ પર પધારી અનશન કરવાપૂર્ણાંક સકલ કમના ક્ષય કરી માક્ષમાં સાદિ અનં'ત સ્થિતિરૂપે બિરાજમાન થયા છે.
આ અવસર્પિણીમાં થયેલા ચાવીશ તીથ કરો પૈકી શ્રી અજિતનાથ ભગવાન આદિ વીશ તીથ ́કરા શ્રી સમ્રુતશિખરજી તીર્થં પર પધારી, અનશન કરવાપૂર્વક સકલ ૪ના ક્ષય કરી મુક્તિપુરીમાં સાદિ અનત સ્થિતિરૂપે શાશ્વતા સુખના ભાગી મન્યા છે.
આ અવસર્પિણીમાં થયેલ બાવીશમા તીથકર શ્રી નેમિનાથ ભગવાન અનેકવાર રૈવતગિરિ-ગિરનારજી તીથ પર પધાર્યા હતા.
એ જ નેમિનાથ ભગવાન શ્રી રૈવતગિરિ ગિરનારજી તીથ'માં દીક્ષા અને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યો બાદ પ્રાંતે અન
For Personal & Private Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
[ ૨૪] શન કરવાપૂર્વક સકલ કર્મને ક્ષય કરી એ જ તીર્થ પરથી મેક્ષમાં પધાર્યા છે.
આ અવસર્પિણીમાં થયેલ ૨૫૦૦ વર્ષ પૂર્વે ચોવીશમા તીર્થકર શ્રી મહાવીર ભગવાન શ્રી પાવાપુરી તીર્થમાં અનશન કરવાપૂર્વક સાલ કમને ક્ષય કરી મિક્ષમાં પધાર્યા છે.
શ્રી ઋષભદેવ ભગવાનના પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામીજી પાંચ ક્રોડ મુનિવરેની સાથે અનશન કરવાપૂર્વક સકલ કમને ક્ષય કરી શ્રી શત્રુંજય મહાતીર્થ પરથી મિક્ષમાં પધાર્યા છે. - શ્રી રામચંદ્રજી ત્રણ કેડ મુનિવરેની સાથે અને યુધિષ્ઠિર-ભીમસેન-અર્જુન-સહદેવ-નકુલ એ પાંચે પાંડ વિશ કોડ મુનિવરોની સાથે શ્રી શત્રુંજય મહાતીર્થ પર અનશન કરવાપૂર્વક સકલ કર્મને ક્ષય કરી શિવપુરીમાં પધાર્યા છે.
શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામી તીર્થંકર પરમાત્માના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી મહારાજા પ્રભુ પાસે શ્રી અષ્ટાપદતીર્થની યાત્રા સ્વલબ્ધિથી ભાવપૂર્વક કરનાર ભવ્યાત્મા તદ્દભવ મેલગામી બને છે એ પ્રમાણે સાંભળીને, તેઓશ્રીએ સૂર્યકિરણના આલંબન લેવાપૂર્વક સ્વલબ્ધિ દ્વારા શ્રી અષ્ટાપદ તીર્થની યાત્રા કરી હતી અને તદ્દભવ મિક્ષગામી બન્યા હતા.
આવા અનેક ઉદાહર-દષ્ટાંતે શાસ્ત્રમાં આલેખાએલાં છે. અહીં તે માત્ર દિગદર્શન જ કરાવેલ છે.
For Personal & Private Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
| ૨૫ ]
આ રીતે તારક દેવા શ્રી તીર્થંકર પરમાત્માએ અને ગણધર ભગવાના પણ તીથ યાત્રાના અનુપમ મહાન પ્રભાવ જાણીને ‘તી'ના આલંબનથી સ્વ-પરના ઉપકાર કરે છે. સ'સારસાગરથી પાર ઉતારનાર એ. તીથનોકાના અતિ તીય નાવિક પૂજ્ય શ્રી તીથ કર ભગવતા છે.
અનંત ઉપકારી એવા શ્રી તીર્થંકર ભગવતા અને ગણધર મહારાજાએ આદિ પણ જયારે એવા સ્થાવર તીથે'માં પધાર્યા છે તે આપણે પણ એવા મહાન પ્રાભાવિક તીર્થીની વિધિપૂર્વક યાત્રા અવશ્ય કરવી જ જોઈએ.
(૧૬) તીર્થં યાત્રામાં વાહનાદિના ઉપયોગથી તેના ફળમાં ન્યૂનતા.
તીથ યાત્રામાં યાત્રિકાએ બેસવા માટે કોઇપણ વાહનના ઉપયાગ કરવાન જોઇએ. પગમાં જોડા-પગરખાં પણ પહે રવા ન જોઈએ તેમ જ અન્યની કોઈપણ વસ્તુ વિના પૂછે ગ્રહણ કરવી ન જોઇએ અર્થાત્ ચારી કરવી ન જોઈએ.
તીર્થયાત્રામાં આ બધુ કરવાથી તી કેટલી બધી ન્યૂનતા-ઉણપ આવે છે તે લાક પરથી સમજાશે.
“ ચાનમર્ષ ઇન્તિ, તુરીયાંશમુવાનહો । तृतीयं केशवपनं, सर्व हन्ति प्रतिग्रहः ॥ १ ॥
??
—તી યાત્રા કરવાથી જે ફળ પ્રાપ્ત થઇ શકે છે તેના
યાત્રાના ફળમાં નીચેના લૌકિક
For Personal & Private Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
[ ૨૬ ] અધે ભાગ વાહનમાં બેસવાથી નાશ પામે છે, એથે ભાગ જોડા-પગરખાં પહેરવાથી નાશ પામે છે. ત્રીજો ભાગ હજામત કરવા-કરાવવાથી નાશ પામે છે, અને તીર્થમાં જઈને દાન લેવાથી યાત્રાનું સર્વ ફળ નાશ પામે છે. (૧)
ઉક્ત એ શ્લોક લોકિક શાસને હવા છતાં પણ તેમાં તીર્થયાત્રાના સંબંધમાં સુંદર વર્ણન છે. જૈન શાસ્ત્રમાં તે એથી પણ વિશેષ છે. જૈન શાસ્ત્રમાં અને જેનેતર શાસ્ત્રમાં તીર્થયાત્રા વિના વાહને પગે ચાલીને કરવી જોઈએ. એ વાતનું સમર્થન ૨૫ષ્ટ જ છે. આજે એરપ્લેને-ટેને-મેટરોશક-ઘેડાગાડીઓ આદિ વાહનોમાં બેસીને તીર્થયાત્રાએ જવાય છે અને તીર્થયાત્રા કરાય છે એ ઉચિતચોગ્ય નથી જ, (૧૬) તીર્થયાત્રા કેવી રીતે કરવી જોઈએ?
તીર્થયાત્રા કેવી રીતે કરવી જોઈએ? એ પ્રશ્ન સૌને સ્વાભાવિક થાય. એ પ્રશ્નના જવાબમાં જ્ઞાની મહર્ષિઓએ ફરમાવ્યું છે કે–
છ-રીના પાલનપૂર્વક વિધિ સહિત તીર્થયાત્રા કરવી જોઈએ,
એ તીર્થયાત્રાના પ્રાથમિક નિયમોને “ઇ-રી” કહેવામાં આવે છે.
જેના નામના છેડે “રી અક્ષર આવેલું હોય એવી “છ--રીથી અહીં સુંદર છ બાબતે સમજવાની છે.
For Personal & Private Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
| ૨૭ ] તે આ પ્રમાણે – (૧) એકાહારી. (૨) ભૂમિશયનકારી. (૩) પાદચારી. (૪) સમ્યકત્વ-સમકિતધારી. (૫) સચિત્ત પરિહારી. (૬) બ્રહ્મચારી. ઉક્ત એ “છ-રીને સંગ્રાહક લેક નીચે પ્રમાણે છે. જુઓ– હા મૂરિહંતાણી,
पद्भ्यां चारी शुद्धसम्यक्त्वधारी । यात्राकाले सर्वसचित्तहारी,
- पुण्यात्मा स्याद् ब्रह्मचारी विवेकी ॥१॥ -(૧) એકાસણું કરવું, (૨) ભૂમિસંથારે કરે, (૩) જેડાના ત્યાગપૂર્વક પગે ચાલવું, (૪) શુદ્ધ સમ્યફવ | ધારણ કરવું, (૫) સચિત્ત વસ્તુને ત્યાગ કરે, અને (૬) બ્રહ્મચર્યનું પાલન કરવું; આ “છ-રીને વિવેકી પુણ્યાત્મા યાત્રા કરતી વખતે પાળે છે. (૧) . તીર્થયાત્રામાં ઉક્ત એ “છ-રી'નું પાલન અવશ્ય કરે વાનું હોય છે. તેથી એના કંઈક સ્પષ્ટીકરણ તરફ દષ્ટિપાત કરીએ.
For Personal & Private Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] (૧) એકાહારી-એક ટક ભજન.
તીર્થયાત્રા કરનાર યાત્રિકે પ્રતિદિન એામાં ઓછું એકાશન એટલે એકાસણાનું તપ કરવું જોઈએ.
તીર્થયાત્રામાં ત્રણ ટંક-અધિક ટંક ભોજન કરવું એ ઉચિત નથી. તેમાં તે યાત્રિકને આહારત્યાગની ભાવનાએ જ રહેવાનું હોય છે. આહારસંશા પર કાબૂ રાખી વિજય મેળવવાનો હોય છે.
જે યાત્રિકે એકાસણું આદિ તપ પણ કરી શકતા ન હેય તેમણે સવારે નમુક્કારસહિઅંનું પચ્ચખાણ અને સાંજે અશન-પાન-ખાદિમ-વાદિમ એ ચાર આહારના ત્યાગરૂપ ચઉવિહારનું પચ્ચક્ખાણ અવશ્ય કરવું જોઈએ.
વળી તીર્થયાત્રામાં અકથ્ય અને અભક્ષ્ય વસ્તુને તે સર્વથા ત્યાગ કરે જોઈએ. તેમ જ રાત્રિભેજનને જીવનભર તિલાંજલિ દેવી જોઈએ. તીર્થયાત્રામાં તે કદી પણ શત્રિભેજન કરાય જ નહીં એમ સમજી રાખવું જોઈએ.
છ-રી” પૈકી આ એકાહારી પહેલી ફી છે.
(૨) ભૂમિસંથારકારી (ભૂમિ-ભૂશયનકારી) એટલે ભૂમિ-જમીન પર સંથારે ક.
અર્થાત્ તીર્થયાત્રા કરનાર યાત્રિકે ભૂમિ-જમીન પર ઉનનું સંથારિયું પાથરી અને ઉપર ચાદર નાખી સૂઈ રહેવું જોઈએ,
તીર્થયાત્રામાં પલંગ, ગાદલા, ગેઇડા, મુલાયમ ગાદીએ કે સુંવાળી રજાઈઓ વગેરે વાપરવા ન જોઈએ.
For Personal & Private Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
[ ૨૯ ]
જમીન પર સ્ત્ર'થારીયુ' પાથરીને સૂવાથી 'યમપાલનમાં સહાયતા મળે છે અને આત્મજાગૃતિમાં વૃદ્ધિ થાય છે.
પલ'ગ, ગાદલાં વગેરે અનુકૂળ સાધનાના ઉપયોગ કરીને સૂવાથી દખાઈ રહેલી વાસના જોર કરતાં યાત્રિકને સુયમથી ભ્રષ્ટ થવાના પ્રસ`ગ આવી જતાં વાર લાગતી નથી.
આથી જ તીથ યાત્રામાં યાત્રિકને ભૂમિશ્ચયન એટલે જમીન પર સુથારી ( ગરમ વસ્ત્ર) પાથરીને સૂવુ' એ જ ચિત છે.
‘ છ−રી ' પૈકી આ ભૂમિશયનકારી’ બીજી રી’ છે, (૩) પછ્યાંચારી-એટલે બે પગે ચાલવું. અર્થાત્ તી યાત્રા કરનાર યાત્રિકે કોઇપણ પ્રકારના વાહનના ઉપયાગ કર્યાં વિના ખુલ્લા પગે ચાલવું જોઇએ. જયણાપૂર્વક પગે ચાલીને તીથ યાત્રા કરવાથી અહિંસાધમ નું પાલન થાય છે. શરીર પણ નિાગી રહે છે. પગે ચાલીને યાત્રા કરવામાં માગ માં આવતાં પ્રાચીન-અર્વાચીન જિનમદિરા વગેરેનાં દર્શનપૂજનના તથા સામિ કલક્તિ આદિના લાભ મળે છે. તદુપરાંત ત્યાંના સંધાતુ સ્થિરીકરણ પણ થાય ઇત્યાદિ અનેક લાભા ચાલીને તીથ યાત્રા-સઘયાત્રા કરવામાં રહેલા છે.
આ ‘રી’ને પાદચારી-યાવિહારી-પાદવિહારપદયાત્રા” તરીકે સભાષાય છે.
છ-રી' પૈકી આ પાદચારી ત્રીજી રી છે.
6
For Personal & Private Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
[ ૩૦ ] . (૪) સમ્યક વધારી-એટલે સમ્યકત્વ-સમકિતને ધારણ કરવું.
અથ-તીર્થયાત્રા કરનાર યાત્રિકે સુદેવ, સુગુરુ અને સુધર્મ એ ત્રણ પરની શ્રદ્ધારૂપ સમ્યકત્વ-સમકિતને દઢતાપૂર્વક ધારણ કરવું જોઈએ.
જેને સુદેવ, સુગુરુ અને સુધમ ઉપર શ્રદ્ધા નથી તેની કરેલી સર્વ કિયાએ નિષ્ફળ જાય છે.
શુદ્ધ સમ્યક્ત્વની નિત્ય સ્મૃતિ માટે તીર્થયાત્રામાં યાત્રિકને નીચેની ગાથાનું સમરણ કરવું જોઈએ.
" अरिहंतो मह देवो, जावज्जोव सुसाहुणो गुरुणो।
जिणपण्णत्तं तत्तं, इअ सम्मत्तं मए गहियं ॥१॥
– હું જીવું ત્યાં સુધી અરિહંત એ જ મારા દેવ, સુસાધુઓ એ જ મારા ગુરુ અને જિનભાષિત તો એ જ મારો ધર્મ આ પ્રમાણે હું સમ્યકત્વ-સમકિત ગ્રહણ કરું છું. (૧).
આવા પ્રકારના સમ્યકૃત્વ-સમક્તિથી પ્રાણાંતના ભોગે કદી પણ ચલાયમાન ન થવાય કે ભ્રષ્ટ ન થવાય તેને સંપૂર્ણપણે ખ્યાલ રાખવો જોઈએ.
છ-રી” પૈકી આ સમ્યકત્વધારી ચોથી ફી છે. (અહીં સમ્યક્ત્વધારીને બદલે “આવશ્યકકારી એ પણ વિકલ્પ જોવામાં આવે છે. આવશ્યકકારી એટલે અવશ્ય
For Personal & Private Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
[ ૩૧ ] કરણીય-કવા લાયક. અર્થાત્ તીર્થયાત્રા કરનાર યાત્રિક સવારે અને સાંજે બને કાળે ષડાવશ્યકની ક્રિયા કે જેને સામાન્યપણે પ્રતિકમણ” કહેવામાં આવે છે તે ક્રિયા કરવી જોઈએ. અર્થાત બંને ટંક પ્રતિક્રમણ કરવું જોઈએ.)
(૫) સચિત્તપરિહારી” સચિત્ત એટલે જીવવાની વતુ તેને પરિહાર એટલે ત્યાગ. | તીર્થયાત્રા કરનાર યાત્રિકે એકાશનમાં પણ સચિત્ત વસ્તુઓને ત્યાગ કર જોઈએ. અહીં ચિત્ત વસ્તુથી મુખ્યપણે લીલાં શાકભાજી આદિ સમજવાનાં છે.
કાચાં ફળ વગેરે ખાવા ન જોઈએ. આઈસ્ક્રીમ વગેરે તે કદી પણ ખવાય જ નહીં. હેટલ-રેસ્ટોરન્ટના શરબતે પણ પીવાય જ નહીં. ધૂમ્રપાન તે હેાય જ નહીં.
તીર્થયાત્રામાં એ સર્વને તિલાંજલિ દેતાં અહિંસાનું પાલન થાય છે. તથા સંયમસાધનામાં આગળ વધાય છે.
“છ-રી” પૈકી આ “સચિત્ત-પરિહારી? પાંચમી
(૬) બ્રહ્મચારી-એટલે મૈથુનત્યાગરૂપ બ્રહ્મચર્યનું પાલન કરનાર, તીર્થયાત્રા કરનાર યાત્રિકે ત્રિકરણગે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
મનથી. કેઈપણ સ્ત્રીની સાથે વિષયભોગ કરવાની ઈચ્છા કરવી નહીં.
For Personal & Private Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
[ ૩૨ ] વચનથી-વિષયવિકાર ઉત્પન્ન કરે એવા અપશબ્દાદિક બોલવા નહી કે તત્સંબધી વાત પણ કરવી નહીં. - કાયાથી-કોઈ પણ સ્ત્રીના શરીરને સંસર્ગ કરે નહીં * કે કામવર્ધક એવી ચેષ્ટાઓ પણ કરવી નહીં.
તીર્થયાત્રાના પ્રસંગમાં તે બ્રહ્મચર્યનું મન-વચનકાયાથી અવશ્ય પાલન થવું જ જોઈએ.
યાત્રિક માટે બ્રહ્યચર્યનું પાલન અત્યાવશ્યક છે. તેનાથી જ ચિત્ત સ્વસ્થ, પવિત્ર અને કેમળ રહી શકે છે.
એ બ્રહ્મચર્યનું પાલન કરનાર બ્રહ્મચારી જ તીર્થમાંથી ભવસિપુતારક શુભ પ્રેરણાઓ પ્રાપ્ત કરી શકે છે.
આત્માની અપૂર્વ શુદ્ધિ અને પરબ્રહ્મ કહેતાં મિક્ષની પ્રાપ્તિ એ બ્રહ્મચર્યથી પામી શકાય છે.
અઢાર હજાર ભાંગાવાળું અને નવાવાડથી સમલકૃત એ બ્રહ્મચર્ય સર્વ વ્રતને સમ્રાટ છે. તેનું જીવનભર પાલન સંસારી સર્વ છે માટે શ્રેષ્ઠતમ છે.
“છ-રી” પૈકી આ “બ્રહ્મચારી છઠ્ઠી “રી છે,
ઉક્ત એ “છ-રી”નું પાલન તીર્થયાત્રામાં કરનાર યાત્રિકની તીર્થયાત્રા સફળ થાય છે. (૧૮) તીર્થયાત્રા સમયનાં છ કર્તવ્યો.
તીર્થયાત્રામાં યાત્રિકને “છ-રી'ના પાલનની માફક અન્ય “છ કર્તવ્યો પણ અવશ્ય કરવાનાં છે.
For Personal & Private Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
[૩૩] તે અંગે યાત્રિકની તીર્થયાત્રા અતિ આહૂલાદક, સવ તૈભદ્ર અને ઊપકારી બને તે માટે ચૌદસે ચુમ્માલીશ ગ્રથના પ્રણેતા યાકિની મહત્તા ધર્મસૂતુ આચાર્ય પ્રવર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે પચાશક ગ્રંથના નવમા પચાશકમાં કહ્યું છે કે
" दाणं तवोवहाणं सरारसकारमो जहासत्ति । उचिते च गीतवाइय-थुतिथोत्ता पेच्छणादि य ॥
(૧) દાન, (૨) તપ, (૩) ઉચિતવેશભૂષા, (૪) ગીતવાજિંત્ર, (૫) હતુતિ-સ્તોત્ર, અને (૬) પ્રેક્ષણદિ.
તીર્થયાત્રા સમયનાં ઉક્ત એ કર્તવ્યને વિચારીયે.
(૧) દાન–એટલે દેવું આપવું. વિશ્વમાં તેને મહિમા અનુપમ છે. ધર્મના ચાર પ્રકારોમાં તેનું આદાસ્થાન છે. દાનધર્મ તરીકે તેની પ્રસિદ્ધિ છે. ખુદ તીર્થકર ભગવત દીક્ષા પૂર્વે પણ ત્રણ અબજ અઠ્ઠયાસી કોડ એંશી લાખ સોનૈયાનું દાન આપેલ છે.
તીર્થયાત્રાના મંગલ પ્રસંગે તીર્થયાત્રામાં અને તીર્થ સ્થાનમાં યાત્રિકે યથાશક્તિ દાનધમને આચરવો જોઈએ અથત તેને લાભ અવશ્ય લેવે જોઈએ. દાનના અનેક પ્રકાર છે.
દાતારે સાધુપુરુષને અથવા સાતેય ક્ષેત્રમાં સુપાત્ર બુદ્ધિથી ભક્તિ-બહુમાન પૂર્વક દાન દેવું જોઈએ. ગરીબ, દીન, હીન, અનાથ, નિરાધાર અપંગ આદિત, અનુa
For Personal & Private Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
[ v] બુદ્ધિથી મધુર શબ્દ પૂર્વક દાન દેવું જોઈએ. દાન દેતી વખતે અહંકાર કે તિરસ્કાર આવે ન જોઈએ.
આક્રોશ, કટુતા, વિલંબ વગેરે આત્માને દુષિત કરનારા છે એ લક્ષમાં રહેવું જોઈએ,
દાનનું ધ્યેય નિજ મમત્વભાવને તથા પરિગ્રહબુદ્ધિને ટાળવાનું છે..
વળી “વમવનraો વિત્તરણ” એટલે જિનશાસનનીજૈનધર્મની પ્રભાવનાનું પણ નિર્મળ ધ્યેય છે.
પૂર્વે અનેક પુણ્યાત્માઓ-ભાગ્યશાળીઓએ તીર્થયાત્રામાં ને તીર્થસ્થાનમાં આવીને દાનની નદીઓ વહાવી છે. | આજ હું પણ પ્રબળ પુણ્યોદયે તીર્થયાત્રામાં ને તીર્થ સ્થાનમાં આવ્યો છું. પામેલ લક્ષ્મીને સુકૃત કાર્યોમાં સદુપયોગ કરું એવી ઉત્તમ ભાવના પૂર્વક યાત્રિક દાનધર્મને અપનાવે અને પુણ્ય ઉપાર્જન કરે
છ કતએ પિકી એ “દાન પહેલું કર્તવ્ય છે. (૨) ત૫–એટલે તપશ્ચર્યા. જગતમાં તેનું સ્થાન અનુપમ છે. તેને બાહા અને અત્યંતર બે ભેદ છે. તેમાં અનશન, ઉદરિકા, વૃત્તિક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંસીનતા એ બાહ્યતપના છ પ્રકાર છેતથા પ્રાયશ્ચિત્ત, વિનય, વિયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને ચુસ એ અયંતર તપના છ પ્રકારે છે.
For Personal & Private Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
[ ૭૫ 1 આ બાર પ્રકારરૂપ તપનું આચરણ કરવાથી ભાવની વિશુદ્ધિ થાય છે, અને તેથી આત્માના અધ્યવસાયે નિર્મલા બને છે. ચિત્તની સમાધિ, સમસ્ત કર્મને ક્ષય, આત્મગુણેનું પ્રગટીકરણ અને અંતિમમાં મિક્ષની પ્રાપ્તિ થાય એ જ તપતું-તપશ્ચર્યાનું મુખ્ય પ્રયોજન છે. આ જ ભાવનાથી જે તપશ્ચર્યા કરવામાં આવે તે અવશ્ય આત્મા કહેલું કે મડો પણ સકલ કમને ક્ષય કરવા પૂર્વક મોક્ષના અનંત સુખને ભાગી બની શકે છે.
ખુદ તીર્થકર ભગવતેએ પણ તપને અપનાવેલ છે.
તીર્થયાત્રામાં ને તીર્થસ્થાનોમાં યાત્રિકે અવશ્ય યથાશક્તિ તપ કરે જોઈએ.
છ કર્તવ્ય પછી એ “તપ” બીજું કર્તવ્ય છે. (૩) ઊંચતવેશભૂષા–એટલે ગ્યવસ્મ-આભૂષણ પહેરવાં.
તીર્થયાત્રામાં-તીર્થસ્થાનમાં યાત્રિકે નિજ જાતિ, કુલ આદિ લક્ષમાં રાખીને ઉચિત મર્યાદાવાળે વેશ પહેરે જોઈએ. મર્યાદાનું ઉલ્લંઘન કરીને કદીપણ ઉભટ વેશ એટલે વાર આભૂષણે પહેરવા ન જ જોઈએ.
* આજે વર્તમાનમાં વેશભૂષામાં સીનેમાના નટનટીઓનું આંધળું અનુકરણ થઈ રહ્યું છે. તીર્થયાત્રાદિના પ્રસંગમાં પણ મર્યાદાહીન નિર્લજજ વેશભૂષાનાં દર્શન થાય છે તે
For Personal & Private Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ] ખરેખર આત્માના અધઃપતનને માર્ગ હાઈ સદતર તજવા યોગ્ય છે.
છ કર્તવ્ય પકી એ “ઉચિતવેશભૂષા ત્રિીનું કર્તવ્ય છે.
(૪) ગીત-વાજિંત્ર–એ સંગીતપષક સાધન છે. જ્ઞાની ભગવતેએ ભક્તિભાવથી ગવાતાં ગીતે અને વગાડ. વામાં આવતાં વિવિધ વાજિંત્રે વગેરે સમાવેશ અગપૂજામાં કર્યો છે.
તીર્થયાત્રામાં અને તીર્થ સ્થાનમાં યાત્રિક સ્વભૂમિકા ને ઉચિત વિવિધ વાજિના નાદ પૂર્વક દેવાધિદેવ શ્રી વીતરાગ પરમાત્માની સન્મુખ મધુર કંઠે ગીત ગાન કરવાં જોઈએ.
ભક્તિ કરનારને ભક્તિરસના ઉત્કર્ષમાં વાજિંત્રના નાદે-સૂરે અત્યંત પ્રેરક બને છે, અને પ્રભુભક્તિમાં તલીન થતાં ભક્તિરસને થયેલ ઉત્કર્ષ તીર્થકર નામ કમને એટલે તીર્થકરપદ પ્રાપ્તિને પણ પમાડી આપે છે. જુઓ–
પ્રખ્યાત શ્રી અષ્ટાપદ પર્વત ઉપર શ્રી ઋષભદેવાદિ વીશે જિનબિંબની સમક્ષ રાણી મોદીએ મન હક નૃત્યગાન શરુ કર્યા. લંકાધિપતિ રાવણે વીણા વગાડતાં તેને એક તાર તૂટતાં નિજ કરની નસ જેડીને પણ ભક્તિરસમાં જરાપણ ખામી નહીં આવવા દેતાં ત્યાં ને ત્યાં ભાવી તીર્થકર બનવા માટે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું.
અહે ! પ્રભુભક્તિને કે અદ્ભુત પ્રભાવ, પ્રભુ સન્મુખ
For Personal & Private Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
ગંભીર ભાવાર્યા ગીત સ્તવને વગેરે બીજાને વ્યાઘાત ન થાય તે રીતે મધુર સ્વરે બેલવા જોઈએ. તાલ અને લય પૂર્વક વાજિંત્ર વગાડવા જોઈએ. જેથી સાંભળનારને પણ ઘણે જ આનંદ આવે અને તેના ભાવમાં અભિવૃદ્ધિ થયા કરે.
છ કર્તવ્ય પૈકી એ ગીત-વાજિંત્રી શું કર્તવ્ય છે.
(૫) સ્તુતિ-સ્તોત્ર-તીર્થયાત્રા કરનાર યાત્રિક પુરુષે જિનમંદિરમાં જિનબિંબની જમણી તરફના વિભાગમાં અને યાત્રિક સ્ત્રીએ ડાબી તરફના વિભાગમાં રહીને મસ્તક નમા વવા પૂર્વક અંજવી જેડી, સારગર્ભિત સુંદર સ્તુતિ-પતેત્રે વડે કરીને શ્રી જિનેન્દ્રદેવની ભક્તિ ભાવેલ્લાસ પૂર્વક કરવી જોઈએ. પ્રભુની સાથે તન્મયતા-તલ્લીનતા થવી જોઈએ.
એ હતુતિ-તેત્રમાં પ્રભુની પ્રાર્થના હૈય, પ્રભુના ગીતગાને હોય કે પિતાના આત્માની નિંદા હૈય, તેને ખ્યાલ રાખવું જોઈએ, જેને રાગ, પદ્ધતિ કે ઢબ બરાબર ન હેય તેણે અત્યંત ધીમે સ્વરે સ્તુતિ-સતાવાદિ બલવાં જોઈએ.
અન્યના મધુર અને ભાવભર્યા કંઠે બોલાતાં-ગવાતાં - સ્તુતિ-પતેત્રાદિને સાંભળવાથી જે આપણા ભાવને ઉત્કર્ષ થતે હેય તે આપણે આપણા બેસુરા અને ભાવ રહિત ઉચે સ્વર બેલવા કે ગાવાના આગ્રહને તિલાંજલિ - દેવી જોઈએ.
અંતરને ભાસ્કર્ષ પરમાત્મા સુધી પહેચે છે એ વાતનું સમરણ અહર્નિશ રહેવું જોઈએ,
For Personal & Private Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
[ ૩૮ ]
છ કત બ્યા પૈકી એ ‘ સ્તુતિ-સ્તેાત્ર ’ પાંચમું કતવ્ય છે. (૯) પ્રેક્ષણાદિ—એટલે નૃત્ય, નાટક વગેરેની યોજના.
તીથ યાત્રામાં જોડાયેલા યાત્રિકવગે તી ભૂમિમાં-જિન મદિરમાં શ્રી જિનેન્દ્રદેવની સ્રન્મુખ ભક્તિ ભાવપૂર્વક નૃત્ય નાચ, દાંડિયા, રાસ અાદિની સુંદર જમાવટ કરવી જોઇએ,
આથી કરનારના અને જોનારના ભાવમાં અભિવૃદ્ધિ થાય છે, આન' પ્રગટે છે અને કમની અત્યંત નિર્દેશ થાય છે.
જ્યાં પુરુષા હોય ત્યાં નારી વગે નૃત્ય વગેરે કરવું જોઇએ નહીં. ગ્રીવગ માટે તે જાહેરમાં નૃત્ય કે નાટક આદિ પતનનાં જ કારણા છે.
ભલે ધાર્મિક નૃત્ય કે નાટક વગેરે હોય તે પણ પર પુરુષની સમક્ષ કરવાં એ ચેગ્ય નથી.
સ્ત્રીએ સ્ત્રીની સભામાં નૃત્ય કે નાટકાદિ કરવાં એ જ ચિત છે. ધાર્મિક ગરબાએ ભક્તિરસના પાષક છે. સીએએ આવા તીથ'યાત્રાના પ્રસગે ધાર્મિક ગરબા ગાવા જોઇએ.
તીર્થ ભૂમિમાં, જિનમદિરમાં કે બહારના વિભાગામાં યાત્રિકાએ તીના ગુણાનુવાદ અવશ્ય કરવા જોઇએ.
જે સાંભળીને જૈનેતરો પણ જૈનધમ'ની ભૂરિ ભૂર પ્રશ'મ્રા, અનુમાદના કરે.
કુઇ જીવા સમ્યકૃત્વની સન્મુખ આવે, કઈ જીવા
For Personal & Private Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
| 31 નિાત્મભૂમિમાં બોધિબીજને વાવે, અથવા અધિબીજ વાવેલું હોય તેને અંકુરિત કરે,
છ કર્તવ્ય પંકી એ “પ્રેક્ષણદિ છઠું કર્તવ્ય છે.
ઉક્ત એ છએ કર્તવ્યથી યાત્રિકે વંચિત રહેવું જોઈએ નહીં. [૧૮] ત્રિવિધ પવિત્રતાની આવશ્યકતા – - તીર્થયાત્રામાં યાત્રિકે આત્મ સમ્બન્ધી માનસિક, વાચિક, કાયિક એ ત્રણેની પવિત્રતા અવશ્ય જાળવવી જોઈએ.
(૧) માનસિક પવિત્રતા–એટલે મન સમ્બન્ધી પવિત્રપણું ,
મન gવ મનુષ્યનાં જાર -મોક્ષ –મન એ જ મનુષ્યના બપ અને મોક્ષનું કારણ છે.
તીર્થયાત્રા કરનાર પ્રત્યેક યાત્રિકે માનસિક પવિત્રતા અર્થાત મનની શુદ્ધિ અવશ્ય રાખવી જોઈએ. આત્માને ભવસિન્થથી તારનાર સ્થાવર અને અને જંગમ એ બંને તીર્થો છે. એવી મનમાં દઢ શ્રદ્ધા અખંડ રહેવી જોઈએ.
કોઈપણ પ્રકારે તીર્થની માનસિક આશાતના પણ ન થાય એની સંપૂર્ણ સાવધાની-જાગૃતિ હોવી જોઈએ.
નહીંતર એ સ્થાવર અને જંગમ તીર્થની માનસિક આશાતના કરવાથી સંસારસાગર તરી શકાય નહીં
For Personal & Private Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
[૪૦ ] માનસિક પવિત્રતા જાળવવા માટે યાત્રિકે વિષય અને કષાયથી પણ દૂર રહેવું જોઈએ.
(૨) વાચિક પવિત્રતા–એટલે વાણી વચન સમ્બધી પવિત્રપણું
તીર્થયાત્રામાં યાત્રિકે વાચિક પવિત્રતા અર્થાત વાણી -- વચનને સંયમ અવશ્ય શખ જોઈએ.
કદી પણ તીર્થના, તીર્થયાત્રાના, સંઘયાત્રાના કે ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બોલવા ન જોઈએ. કોઈની પણ નિંદાકુથલી કરવી ન જોઈએ. અસત્ય, અશ્લીલ કે કટુ ભાષા બોલવી ન જોઈએ. - મૈથુન સંજ્ઞાને પિષનાર-ઉત્તેજિત કરનાર એવી સ્ત્રીકથાને, આહાર સંજ્ઞાને પિષનાર એવી જનકથાને, તથા ભયસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞાને પોષનાર એવી દેશક્યા ને રાજકથાને પણ તિલાંજલિ દેવી જોઈએ. આમ કરવાથી દાન, શીલ, તપ અને ભાવતું આરાધન સારી રીતે થઈ શકશે.
વાણું-વચન ઉપર કાબુ રાખી તીર્થના, તીર્થયાત્રાના સંઘયાત્રાના કે ચતુર્વિધ સંઘના ગુણાનુવાદ અવશ્ય કરશે.
વાણી-વચનની પવિત્રતા રાખશે. (૩) કાયિક પવિત્રતા–એટલે શરીર સંબંધી પવિત્રતા,
તીર્થયાત્રામાં યાત્રિકે અંગશુદ્ધિ, આચરણવિશુદ્ધિ અવશ્ય રાખવી જોઈએ. પુરુષ કે સ્ત્રીએ રેગાદિ કારણે
For Personal & Private Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
| ૪૧
શરીરે ગુમડાં થયાં હોય, રસી નીકળતી હોય તે પ્રભુની અ'ગપૂજા કરવી નહીં. સ્ત્રીવગે પેાતાના ઋતુકાળમાં પ્રભુની પૂજા કે દર્શન પણ કરવાં નહીં. જિનમંદિરમાં ચારાશી આશતનામાંથી કોઈપણ પ્રકારની આશાતના ન થઈ જાય તેના પ્રત્યેક વ્યક્તિએ ખ્યાલ રાખવા જોઈએ.
ઉક્ત એ માનસિક, વાચિક અને કાયિક પવિત્રતા પૂ'ક યાત્રિકે વિધિપૂર્વક તીથ યાત્રા-સઘયાત્રા કરવી જોઇએ. [૧૯] જધન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ આશાતનાઃ—
તીથ સ્થાનામાં, જિનમદિરામાં અને ઉત્કૃષ્ટથી કઈ કઈ આશાતના જરુરી છે. ક્રમશઃ તે આશાતના જણાવાય છે.
જઘન્યથી, મધ્યમથી થાય છે તે જાણવું અહીં નીચે પ્રમાણે
(૧) શ્રી જિનેશ્વરદેવની મૂર્ત્તિને વાળાકુચી કે કળશ વગેરે અથડાવવાથી, આપણા શ્વાસ લાગવાથી કે આપણા શરીર પર પહેરેલાં વસ્રો-કપડાંના છેડા વગેરે લાગવાથી શ્રી જિનેશ્વરદેવની જઘન્ય આશાતના થાય છે.
સખ્યાની અપેક્ષાએ પણ શાસ્ત્રોક્ત જઘન્યથી શ આશાતનાઓ બતાવી છે.
તે આ પ્રમાણે—
(k
“તમ્યોરુ પાળ મોઅણુ-વાળ-થીમો-યુવળ-નિઝુવળ । મુરનૂછ્યું, વઘ્ને નિળમંત્રિમંત્રો ॥ ॥’ (પ્રવચન સારોદ્વાર-૩૭)
For Personal & Private Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
[ ૪૨ ]
શ્રી જિનમંદિરમાં (૧) તલ ખાવું, (૨) પાણી પીવું, (૩) ભજન કરવું, (૪) પગરખાં પહેરવાં, (૫) સેવન કરવું, (૬) શયન કરવું-સૂવું, (૭) ફૂંકવું કે શ્લેષ્મ ફેકવું, (૮) પેશાબ કરે, (૯) ઝાડે કરે, અને (૧૦) જુગાર રમ. (જઘન્યથી) જણાવેલ એ દશ આશાતનાએ શ્રી જિનમંદિશદિ સ્થાનમાં અવશ્ય વર્જવી. (૧)
(૨) શરીર વગેરે અશુદ્ધ હોવા છતાં પણ પ્રભુપૂજા કરવાથી તથા પ્રભુભૂત્તિને નીચે પાડી દેવા વગેરેથી શ્રી જિનેશ્વરદેવની મધ્યમ આશાતના થાય છે.
સંખ્યાની અપેક્ષાએ પણ શાસ્ત્રોક્ત મધ્યમથી ચાળીશ આશાતનાઓ બતાવી છે.
તે આ પ્રમાણે– “મુત્ત પુરી પાળે, વળા-સા--થિ-તેવો ! નિવાં કૂર્મ, ગાઢોય વિઠ્ઠી છે ? ” પરીવાર ન દુ વારાણ-
પત્રકાઓ . પરિહાલો મચ્છરિણા, પાસનમારૂરિમો | ૨ |
વિખૂણા, જીત્તા,ડસિ-જિa-વાપરí જ धरणं जुवईहिं सवियार-हास खिड्डप्पसंगा य ॥ ३ ॥ अकयमुहकोसमलिणंग-वजिणपूअणापवित्तीए । मणसो अणेगयत्तं सचित्तदविआण अविमुअणं ॥४॥ अचित्तदविअवुस्स-गणं च तह णेगसाडिअत्तमवि ।
For Personal & Private Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
[ ૪૩ ] जिणदंसणे अणंजलि, जिणंमि दिğमि अ अपूआ । [નંતિ રિદ્ધિમિ ત્ર અજૂબા, વૃત્તિવાયાન્તર ]
अहवा अणिकुसुमाइ- पूअणं तह अणावरपवित्ती । जिणपाडणी अनिवारण, चेइअदव्वंस्सु वेक्खणमो
सइ सामत्थि उवाणह, पुव्वं चिदणाइपढणं च । जिणभवणाइठिआणं, चालीसासायणा एए
॥ ૧ |
॥ ૬ ॥
// છ ||
| સભ્યોધરળ, ગાથા ૨૪૮-૨૫૪ ]
(૧) પેશાબ કરવા, (૨) આડા કરવા, (૩) દારૂ વગેરે પીણાં પીવાં, (૪) પાણી પીવું, (૫) ભાજન કરવું, (૬) શયન કરવુ–સૂવુ, (૭) મૈથુન કરવુ, (૮) તબેલ ખાવુ', (૯) શૂક કે શ્લેષ્મ ફેકવુ', (૧૦) જુગાર ખેલા, (૧૧) શરીર કે વસ્ત્ર વગેરેમાંથી જૂએ વગેરે વીજીવી, (૧૨) વિકથાઓ કરવી, (૧૩) પગ સાથે કેડ ખાંધીને કે પલાંઠી વાળીને બેસવુ', (૧૪) લાંખા કે પહેાળા પગ કરીને બેસવું. (૧૫) પરસ્પર વિવાદ-કલહ કરવા, (૧૬) મશ્કરી કરવી, (૧૭) મત્સર કરવા, (૧૮) મદિરનાં સિહાસન, પાટ કે પાટલા વગેરે પાતાના અ'ગત કાર્યમાં વાપરવાં, (૧૯) મસ્તકના કેશ-વાળ એાળવા વગેરે વડે શરીરની શાભા કરવી, (૨૦) છત્ર ધારણ કરવું' કે છત્રી ધારણ કરવી, (૨૧) હાથમાં ખડ્ગ વગેરે હથીયાર રાખવાં, (૨૨) મસ્તક પર મુગટ પહેરી રાખવા, (૨૩) પાતાને ચામર વિઆવવાં (૨૪) દેદાર--દેવાદારને જિનમંદિરશ્માંથી પકડવા કે ત્યાં
For Personal & Private Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
( ૪૪] મંદિરમાં લાંઘવા બેસવું, (૨૫) સ્ત્રીઓ સાથે વિકારપૂર્વક હસવું કે બોલવું, (૨૬) ખરાબ વર્તન કરવું, (૨૭) મુખ કેષ આધ્યા સિવાય પ્રભુપૂજન કરવું, (૨૮) મલીન શરીર કે વસ્ત્ર વગેરેથી પૂજન કરવું, (૨૯) પ્રભુપૂજામાં મનને એકાગ નહિ કરતાં ચંચળ-ચપલ કરવું, (૩૦) પુષ્પ વગેરે સચિત્ત વસ્તુઓ વશરીર પર પહેરી રાખવી. (૩૧) સ્વરીર પર રહેલાં એવા અચિત્ત અલંકાર-આભરણે આદિ જિનમંદિરમાં જતાં પહેલાં કે ત્યાં ગયા પછી અંગ પરથી કાઢી નાખવાં, (૩૨) સ્વશરીર પર ઉત્તરાસંગ સાંધાવાળુંફાટેલું રાખવું અથવા તે ઉત્તરાસંગ રાખવું જ નહીં, (૩૩) જિનમૂર્તિનાં દર્શન થતાં બે હાથ જોડીને પ્રણામ નમસ્કાર કરે નહીં, (૩૪) જિનમૂર્તિનાં દર્શન કરવા છતાં પણ પૂજા કરવી નહીં અથવા તે પ્રભુપૂજા કરવા માટે સાધન-સામગ્રી હોવા છતાં પણ પૂજા કરવી નહી, (૩૫) ખરાબ પુષ્પથી, ચંદનથી કે કેશરાદિકથી પ્રભુપૂજન કરવું, (૩૬) પ્રભુપૂજા પ્રમુખ કાર્યો અનાદર પૂર્વક કરવાં, (૩૭) સ્વસામર્થ્ય-શક્તિ હેવા છતાં પણ શ્રી જિનેન્દ્રદેવની નિંદાદિ કરતાં એવા છેને નિંદાદિકથી અટકાવવા નહીં, (૩૮) ચિત્યદ્રવ્યના થતા વિનાશને અટકાવવામાં સામર્થ્ય અને
અધિકાર હોવા છતાં પણ તેની ઉપેક્ષા કરવી. (૩૯) પગરખાં પહેરવાં, અને (૪૦) દ્રવ્યપૂજા બાકી હોવા છતાં પણ
પહેલાંથી ચિત્યવંદન વગેરે ભાવપૂજા કરવી. જિનભવનજિત્ય-જિનમંદિરાદિ સ્થાનમાં એ કાર્યો કરવાથી ઉક્ત
એ ચાલીશ મધ્યમ આશાતનાઓ થાય છે.
For Personal & Private Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
[ s ]
[ ગાથા ૧ થી ૭, સોધ પ્રકરણ ગાથા
૨૪૮ થી ૨૫૪ સુધી. ] મધ્યમથી જણાવેલ એ ચાલીશ આશાતનાઓ શ્રી જિનમંદિરાદિ સ્થાને માં અવશ્ય વર્જવી.
(૩) શ્રી જિનમૂર્તિ-જિનબિંબને પગે લાગવાથી, ઘૂંક કે લેમ લાગવાથી, પસીને પરસેવે વગેરે લાગવાથી, તથા મૂર્તિની અવહેલના કરવાથી કે તેને તેડવાથી ભાગવાથી કે વિનાશ વગેરે કરવાથી ઉત્કૃષ્ટ આશાતના થાય છે.
સંખ્યાની અપેક્ષાએ પણ શાકત ઉત્કૃષ્ટથી ચોરાશી આશાતનાઓ બતાવી છે.'
તે આ પ્રમાણે" खेलं केलि कलिं कला कुललयं तम्बोल-मुग्गालयं, गालि कंगुलिआ सरीरधुवणं केसे नहे लोहिअं । भत्तोसं तय पित्त वंत दसणा विस्सामणा दामणं, दंतच्छी नह गल्ल नासिअ सिरो सोत्त च्छवीणं मलं ||१||
मंतं मीलण लिक्खयं विभजणं भंडार दुद्वासणं, . छाणी कप्पड दालि पप्पड वडीविस्सारणं नासणं । अकंद विकई सरुच्छुघडणं तेरिच्छ संठावणं. अग्गिसेवण रंधणं परिखणं निस्सिहिआमंजणं । छत्तोवाणह सत्य चामर मणोऽगत्तमभंगणं, सचित्ताणमचाय चायमजिए दिदीइ नो अंजली ।
For Personal & Private Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
साडेगुत्तरसंगभंग मउडं मोलिं सिरोसेहरं, हुड्डा जिंडुहगेड्डिआइरमणं जोहार भंडक्कियं ॥ ३ ॥ रेकार धरणं रणं विवरणं वालाण पल्हत्थिअं, पाऊ पायपसारणं पुडपुडो पंकं रजो मेहुणं । जूअं जेमण गुज्झ विज वणिज सिजं जलं मजणं, एमाईअमवज्जकजभुजुओ वजे जिणिदालए ॥ ४ ॥
| પ્રવચનકારો દ્વાર–૨૮] [ જિનમંદિરમાં...]
(૧) કફ-લેષ્માદિક નાખવું, (૨) જુગાર વગેરે ખેલવાં, (૩) કલહ કરે, (ક) ધનુષ્ય-બાણ વગેરે હિંસક કળાઓને અભ્યાસ-પ્રયોગ કરે, (૫) મુખમાંથી પાણીને કે ફેક, (૬) તલ એટલે પાન-સોપારી ખાવાં, (૭) ખાધેલું તલ ઓગાળીને તેના કુચા નાખવા, (૮) ગાળો દેવી, (૯) ઝાડો-પેશાબ કરવાં, (૧૦) સ્નાન કરવું, હાથપગ વગેરે અંગે ધેવાં, (૧૧) માથાના વાળ ઓળવા, (૧૨) હાથ-પગના નખ ઉતારવા, (૧૩) લેહીના છટા વગેરે પાડવા, (૧૪) સુખડી [મીઠાઈ ખાવી, શેકેલાં ધાન્ય વગરે ખાવાં, (૧૫) ગડગુમડ વગેરેની સડેલી ચામડી ફેકવી, (૧૬) ઔષધાદિકથી પિત્તની ઉલટી કરવી, (૧૭) વમન કરવું. (૧૮) પડી ગયેલે દાંત ફેકવે, દાતણ કરવું (૧) શરીરની વિશ્રામણ એટલે દબાવવું, પગ-ચંપી વગેરે કરાવવી, (૨૦) હાથી, ઘોડા, બળદ, ગાય, ભેંસ, પાડા, ઉંટ, બકરાં, ઘેટાં વગેરે પશુઓનું દમણ કરવું,
For Personal & Private Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
[ ૪૭ ] (૨૧) દાંતને મેલ નાખ, (૨૨) આંખને મેલ-પિયા વગેરે નાખવા, (૨૩) નખને મેલ નાખ, (ર) ગાલને મેલ નાખ, (૨૫) નાકને મેલ નાખ, (૨૬) માથાને મેલ નાખો, (૨૭) કાનને મેલ નાખ, (૨૮) ચામડીને મિલ નાખ, (૨૯) ભૂત વગેરેને કબજે કરવાને મંત્ર સાથે અથવા રાજયકા પ્રમુખની ગુપ્ત મંત્રણા કરવી, (૩૦) સાંસારિક લગ્ન-વિવાહ વગેરે કાર્યને નિર્ણય કરવા માટે પંચ-જ્ઞાતિ કે મહાનરૂપે એકઠા- ભેગા થઈને બેસવું, (૩૧) વ્યાપારાદિકના નામાં-લેખાં દસ્તાવેજ વગેરે લખવાં, (૩૨) શ કાર્ય વગેરેની વહેચણી કરવી અથવા ભાગીદારોના ભાગ વહેચવા, (૩૩) પિતાને દ્રવ્યભંડાર મંદિરમાં રાખવું. (૩૪) પગ ઉપર પગ ચઢાવીને બેસવું, (૩૫) છાણાં થાપવાં, (૩૬) વસે-કપડાં સૂકવવાં, (૩૭) મગની દાળ વગેરે અનાજ દળવું પાથરવું કે રાખવું, (૩૮) પાપડ વણવા કે સુકવવાં, (૩૯) વડી અને શીરાવડી વગેરે કરવું [ અહીં ઉપલક્ષણથી કેશ, ચીભડાં વગેરે શાક, અન્ય વસ્તુઓ કે લાકડાં વગેરે સુકવવ-શખવાં ] (૪૦) રાજા કે
લેણદાર આદિના ભયથી ગભારા વગેરે મંદિરના સ્થાનમાં - સંતાઈ રહેવું, (૪૧) સ્ત્રી કે પુત્ર વગેરેના વિયેગથી શોકથી
રુદન કરવું-રડવું, (૪૨) સ્ત્રીકથા, ભક્તકથા, રાજકથા, - દશકથા એ ચાર વિકથા કરવી, (૪૩) બાણ કે શેરડીના ટેલ વગેરે ઘડવાં અથવા બાણ વગેરે શસ્ત્રો ઘડવા કે સજવાં, (૪૪) બળદ, ગાય, ભેંસ વગેરે બાંધવાં કે રાખવાં
For Personal & Private Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
( ૪૮ ]
(૪૫) ઠંડીને કારણે તાપણી કરી તાપવું, અગ્નિથી તાપવું, (૪૬) અાદિ ધ [ રસોઈ કરવી ], (૪૭) નાણ-રત્ન સેનુંરૂપુ આદિની પિતાના સ્વાર્થ માટે પરીક્ષા કરવી કે કરાવવી, (૪૮) અવિધિથી તથા ત્રણ નિરિસહી કહ્યા વિના દેહેરાસરમાં જવું, (૪૯) છત્ર સાથે લઈને ચિત્યમાં જવું, (૫૦) પગરખાં સાથે લઈને મંદિરમાં જવું, (૫૧) શાહથિયાર સાથે લઈને દહેરાસરમાં જવું (પર) ચામર સાથે લઈને ચૈત્યમાં જવું, (૫૩) પ્રભુની દ્રવ્યપૂજામાં કે ભાવ પૂજામાં મનની એકાગ્રતા ન કરવી અર્થાત્ મનને આમ તેમ ભમતું રાખવું, (૫૪) તેલ વગેરે શરીરે ચળવું-ચેપડવું, (૫૫) શરીર ઉપર ધારણ કરેલાં સચિત્ત પુષ્પાદિકને પહેરી શખવાં અથવા પિતાના ઉપયોગ માટેના સચિત્ત પુષ્પ-ફળ વગેરે સાથે રાખવાં, (૫૬) પ્રતિદિન પહેરવાનાં હાર, મુદ્રા વિટી, કુંડલ વગેરે ઘરેણાં ઉતારીને બહાર મૂકી શેભા વિનાના થઈને મંદિરમાં જવું [ આમ કરવાથી “અહે ! જિનભક્ત સર્વ કંગાલ ભિક્ષાચર છે અથવા
અહે ! આ ધર્મ ભિખારીઓને છે એ પ્રમાણે લેકમાં જૈનધર્મની નિંદા-અપશાજના-લઘુતા થાય માટે આશાતના એ સમજવી.] (૫૭) શ્રી જિનેન્દ્રદેવનું દર્શન થતાં પિતાના અને હાથ જોડીને પ્રણામ ન કરે, (૫૮) એકસાડી ઉત્તરાસંગ ન રાખવું અથવા સાંધાવાળું કે ફાટેલું ઉત્તરસંગ રાખવું, (૫૯) મસ્તક પર મુગટ ધારણ કરી રાખ, (૬૦) મોતી વગેરેને બનાવેલે પાઘ'
For Personal & Private Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
મસ્તકપર પહેરી શખવે, (૬૧) પુષ્પ-કુલને ખુપ એટલે શેખર મસ્તક પર કરે, (૬૨) [ શ્રીફળ ભાંગવા વગેરેની] હેડ એટલે શરત કરવી, (૩) દડા-કુટબોલ વગેરેની રમત રમવી, ગેડીદડે રમવું, (૬૪) પ્રાણ-પરિણા આદિને જુહાર કરે, માતા-પિતા વગેરે સમ્બન્ધીઓને [ પરસ્પર ભેટવું] જુહાર કરે, (૬૫) ભાંડ-ભવૈયાની માફક રમત કરવી અર્થાત્ બગલથી અવાજ કરે, પુડપુડી વગાડવી વગેરે કુચેષ્ટા કરવી, (૬૬) બીજાને તિરસ્કાર થાય એ રીતે બોલવું અર્થાત હુંકારો-ટંકારો કરીને કોઈને બોલાવે, (૬૭) લહેણું લેવા માટે ત્યાં ધરણું માંડવું અર્થાતુ લઘવા બેસવું, (૬૮) સંગ્રામ ક-યુદ્ધ કરવું અર્થાત મારામારી કરવી, (૨૯) માથાના કેશવાળ વિખૂટા-જુદા કરવા અર્થાત એળવા, (૭૦) પગ ઉપર પગ ચઢાવીને-પલાંઠી વાળીને બેસવું, અથવા હીંચણ સાથે કેડ બાંધી ઠીંગણથી બેસવું, (૭૧) પગમાં લાકડાની ચાખડીઓ-પાવડીઓ પહેરવી, (૭૨) પિતાની ઈચ્છા મુજબ પગ લાંબા કે પહેલા કરી બેસવું, (૭૩) આનંદની ખાતર પિપૂડી કે સીટી, વગાડવી અથવા પગે પુપુડી દેવરાવવી–પગચંપી આદિ કરાવવું, (૭૪) પિતાનું શરીર કે પિતાના હાથ-પગ વગેરે ધઈને કાદવ-કીચડ કરે, (૭૫) પગ વગેરેને લાગેલી રજ-રેતી-ધૂળને સાફ કરવી, (૭૬) મૈથુન એટલે કામક્રીડા કરવી અર્થાત્ સ્ત્રીસેવન કરવું, (૭૭) મસ્તક-માથામાંથી કે વણ વગેરેમાંથી માંકડ અને જૂ આદિ વણીને નાખવાં,
For Personal & Private Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
[ ૫૦ ]
(૭૮) ભાજન કરવુ', જમવું કે ખાવુ', (૭૯) પુરુષલિંગચિહ્નને વિકારી કરવુ', (૮૦) વૈદ્યક એટલે વૈદું કરવુ' 'હવાઐષધ કરવુ, (૮૧) ક્રય-વિક્રયરૂપ વેપાર કરવા, (૮૨) શય્યા-પથારી પાથરીને શયન કરવું' અર્થાત્ સુઈ રહેવુ', (૮૩) પીવા માટે પાણી રાખવુ` કે પીવું, તથા મંદિરની પરનાળ વગેરેથી વર્ષાતુ પાણી ઝીલવુ, અને (૮૪) સ્નાન કરવુ.-હાવું',
જિનભવન-જિનચૈત્ય-જિનમ'દિરાદિ સ્થાનામાં એ કા કરવાથી ઉક્ત એ ચેારાશી ઉત્કૃષ્ટ આશાતના થાય છે.
ઉત્કૃષ્ટથી જણાવેલ એ ચેારાશી આશાતના જિનમદિરાદિ સ્થાનામાં અવશ્ય વજવી.
[ ગાથા ૧-૨-૩-૪, પ્રવચન સારોદ્ધાર, દ્વાર-૩૮ ]
જઘન્યથી, મધ્યમથી અને ઉત્કૃષ્ટથી એ આશાતના જણાવી છે. વસ્તુતઃ જઘન્ય દેશ આશાતનાએ અલ્પ હાવા છતાં માટી હોવાથી તેમાં ચાળીશ અને ચેારાશી આશાતના અંતગ ત થઈ જાય છે. એ સર્વ આશાતના જિનમદ્વિદિ સ્થાનામાં આવનારે અવશ્ય વજવાની છે.
6
વળી જિનમંદિરની આશાતનાના સમ્બન્ધમાં શ્રી સ્વસ્થવન મૃત્યુ માળ્ય' માં પણ પાંચ માશાતનાએ જણાવી છે. તે આ પ્રમાણે
• जिणभवणंमि अवण्णा, पूगाई अणायारो तहा भोगो । दुप्पणिहाणं अणुचिय- वित्ती आसायणा पंच
For Personal & Private Use Only
।। ? |
Page #74
--------------------------------------------------------------------------
________________
[ પ ] तत्थ अवन्नासायण, पल्हथिअ देवपिद्विदाणं च । पुडपुडी अ पयपसारण, दुठासणसेव ण] जिणगेहे (ग्गे) ॥२॥ जारिसतारिसवेसो, जहा तहा जंमि तंमि कालंमि । पूआइ कुणइ सुन्नो, अणायरासायणा एसा भोगो तंबोलाई. कीरंतो जिणगेहे कुणइवरसं ।। નાગાત્રાળ મારણ, સાચળ તો તમિહ વ | ક ! रागेण व दोसेण व, मोहेण व दूसिआ मणोवित्ती । दुप्पणिहाणं भण्णइ, जिणविसए तं न कायव्वं છે કIL. ધન-ળ-ઝા-વાણા, તિવિંધળ-પળા mજિરિલા જાણી-વિજ્ઞ-afજ્ઞા, વગgવિવિત્તી
(૧) અવજ્ઞા કરવી, (૨) પ્રભુપૂજાદિમાં અનાદર કર. (૩) ભેગ કરો, (૪) દાન કરવું, અને (૫) અનુચિત પ્રવૃત્તિ કરવી, એ પાંચ આશાતનાએ જિનમંદિરની છે. - તેમાં બે પગ કેડ સાથે બાંધીને કે પલાંઠી વાળીને - બેસવું, જિનબિંબ-મૂર્તિને પુઠ કરીને બેસવું કે ઉભા રહેવું, પીપુડી-સીટી વગાડવી, પગ લાંબા-પહોળા કરીને બેસવું તથા અસભ્યતાપૂર્વક બેસવું વગેરે “ અવજ્ઞા નામની
પહેલી આશાતના કહેવાય છે. જિનમંદિરમાં એ આશા- તના વર્જવી.
સ્વશરીર પર જેવાં-તેવાં વસ્ત્રો પહેરીને પ્રભુપૂજા કરવી,
For Personal & Private Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
[ ૫૨ ]
જે રીતે ઈચ્છા થાય તે રીતે પ્રભુપૂજા કરવી, જ્યારે ફાવે ત્યારે પ્રભુપૂજા કરવી, તથા શૂન્ય ચિત્તે માદર વિના પ્રભુપૂજા કરવી ઈત્યાદિ અનાદર' નામની બીજી આશાતના કહેવાય છે. જિનમ'દિરમાં એ આશાતના વજેથી,
તખેલ વગેરે વસ્તુઓના ભાગ કરવા એ ભાગ ’ નામની ત્રીજી આશાતના કહેવાય છે.
.
તમાલ વગેરે વાપરવાથી અવશ્ય જ્ઞાનાદિક ગુણાની પ્રાપ્તિરૂપ લાભના વિનાશ થાય છે, માટે જિનમદિરમાં એ આશાતના વજવી.
રાગ, દ્વેષ કે માહથી દુષિત થયેલ એવી મનેાવૃત્તિને ‘દુપ્રણિધાન’ નામની ચેાથી આશાતના કહેવાય છે, શ્રી જિનેન્દ્રદેવ પ્રત્યે થતી મનના દુપ્રણિધાન રૂપ એ ચૈાથી આશાતના વજ વી.
પેાતાનું લહેણું લેવા માટે ત્યાં બેસી લ’ઘન-લાંઘણુ કરવું, યુદ્ધ કરવું, શાક્રાદિક કારણે રડવું-રુદન કરવું, વિકથા કરવી, તિયગ્રુપ ચેન્દ્રિય એવા અશ્વ વગેરે પશુઓને બાંધવા, સાઈ કરવી, ગાળ દેવી, દવા કરવી, વેપાર કરવા ઈત્યાદિ એ ‘અનુચિત પ્રવૃત્તિ’ એટલે અગ્ય પ્રવૃત્તિ નામની પાંચમી આશાતના કહેવાય છે.
જિનમ‘દિમાં એ પાંચમી આશાતના પણ વવી.
ઉક્ત એ પાંચેય આશાતનામેથી પાપના ભાગી ન
For Personal & Private Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
[૫૩] થવાય એને પવિત્ર એવા શ્રી જિનમંદિશક્તિ સ્થાનમાં અવશ્ય ખ્યાલ રાખવાની સર્વને આવશ્યકતા-જરૂર છે.
આપણે કેવલ મનુષ્ય એ આશાતનાઓને પરિહાર કરીએ છીએ એમ નહીં, ખુદ દેવતાએ પણ શ્રી જિનમંદિદિકમાં આશાતનાઓને તિલાંજલિ આપે છેતરે છે.
જુએ– “રેવરામ જેવા વિવિવિમોરિલા વિ જયારૂ અરવિ સબં, ફાવિ વ = કુતિ છે ? ”
(શ્રાદ્ધત્તિી જાથા ૨૨૪) વિષયરૂપી વિષથી મુંઝાએલા એવા દે કદી પણ શ્રી જિનમંદિરમાં દેવીએ કે અખરાઓ સાથે હાસ્ય, કીડા કે અનુચિત ભાષણ વગેરે પણ કરતા નથી.
સંસારત્યાગી એવા સાધુમહાત્માઓ પણ શ્રી જિનમંદિરાદિ સ્થાનમાં આશાતના ન થઈ જાય એની ખાતર ચૈિત્યવંદનાદિક પ્રયોજન પૂર્ણ થતાં જિનમંદિશ સ્થાનમાં વિશેષ રહેતા નથી.
આ જ વાતનું સમર્થન નીચે ક પણ જણાવે છે.
જુએ– " आसायणा उ भवभमण-कारणं इय विभाविउं जइयो । मलमलिणु (ण) त्ति न जिण-मंदिरंमि निवसंति इइ समओ ॥१॥"
[અવનસાર કરૂ૭!
For Personal & Private Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
[ ૫૪ ]
શ્રી જિનેશ્વરદેવની (કે જિનમદિરમાં ) થતી આશાતનાચ્યા ભવભ્રમણ કરાવનારી જાણીને સાધુઓ ( ઉપલક્ષણથી સાધ્વીઓ પણ) પેાતાનાં શરીર, વસ્ત્ર વગેરે મેલથી મલિન હાવાના કારણે જિનમંદિરમાં ( ભાવપૂજારૂપ ચૈત્યવઢનાદિ પ્રયાજન પૂછુ થતાં વધુ-વિશેષ ) રહેતા નથી, એમ આગમશાસ્ત્રમાં કહ્યું છે. (૧)
[૨૦] તીર્થસ્થાનમાં પાપ
અને તેની પ્રવૃત્તિના ત્યાગ——
તીથ યાત્રામાં તીસ્થાનામાં પ્રત્યેક વ્યક્તિએ પાપ અને તેની પ્રવૃત્તિને તિલાંજલિ આપવી જોઇએ.
અનેક પ્રકારના પાપામાંથી મુક્ત થવા માટે તી યાત્રા કરવા તીસ્થાનામાં જઇએ અને ત્યાં પણ પાપ અને તેની પ્રવૃત્તિઓને તિલાંજલિ આપીએ નહીં ! પછી આત્મા કઇ રીતે પવિત્ર થાય ? અને પવિત્રતા કર્યાથી અનુભવાય ? મહાપુરુષો તા ત્યાં સુધી કહે છે કે તીથ સ્થાનામાં કરેલાં પાપે વજ્રલેપ જેવાં થાય છે. એ જ વાતનું સમન નીચેના શ્લેાક પણ કરી રહ્યો છે.
જીએ
“ અન્યસ્થાને તું વાળ, તીર્થસ્થાને વિનતિ । तीर्थस्थाने कृतं पापं, वज्रलेपो भविष्यति ॥"
મ
:
અન્યસ્થાનમાં કરેલું પાપ તીર્થસ્થાનમાં નાશ પામે છે, પરં'તુ તીર્થસ્થાનમાં કરેલું પાપ વજાના લેપ જેવુ' થશે,’
For Personal & Private Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
[૫૫] સારાંશ એ છે કે
હે પ્રાણિઓ! તમે અન્ય સ્થાને પાપ કર્યું હશે તે પણ પવિત્ર તીર્થસ્થાનમાં જવાથી તેનો નાશ થશે, પરંતુ તમે તીર્થસ્થાનમાં આવીને જો પાપ કર્યું કે પાપની પ્રવૃત્તિઓ ચાલુ રાખી તે સમજી રાખશે કે એ પાપ વજના લેપ જેવું થઈ જશે. તેનાં કટુ ફળો તમારે ભેગવવાં જ પડશે. રિલ) તીર્થ આશાતને ન કરવી –
તીર્થયાત્રા કરવા આવેલા યાત્રિકોએ તીર્થસ્થાનમાં જિનમંદિરાદિકમાં કોઈ પણ પ્રકારની આશાતના કરવી નહીં, અંશ માત્ર પણ તીર્થ આશાતના ન થઈ જાય એને સંપૂર્ણ ખ્યાલ રાખવું જોઈએ. નહીંતર આશાતના દ્વારા પાપકર્મ બંધાતાં તેનાં માઠાં ફળ આ ભવમાં અને પરભવમાં પણ ભોગવવાં પડે છે.
તે અંગે પંડિત શ્રી વીરવિજયજી મહારાજે નવાણું પ્રકારી પૂજાની ૧૧ મી ઢાળમાં તીર્થની આશાતના - સમ્મામાં કહ્યું છે કેઆ
જ તાળ % [વર કુંવરની વાતડી કેને કહીએ.એ દેશીમાં.] તીરથની આશાતના નવિ કરીએ,
નવિ કરીએ રે નવિ કરીએ
For Personal & Private Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
ધૂપ ધ્યાન ઘટા અનુસરીએ,
તરીએ સંસાર તીરથની. ૧ આશાતના કરતા થકા ધનહાણી,
ભૂખ્યા ન મળે અન્નપાણી, કાયા વળી વેગે ભરાણી,
આ ભવમાં એમ. તીરથની ૨ પરભવ પરમાધામીને વશ પડશે,
વિતરણ નદીમાં ભળશે અગ્નિને કુડે બળશે, નહીં શરણું કાય. તીરથની ૩ ઉત એ ઢાળની આઠ ગાથાઓમાંથી ત્રણ જ ગાથા અહીં જણાવી છે. તેને અર્થ
આ શત્રુંજય મહાતીર્થની આશાતના ન કરીએ. ધૂપઘટા સાથે થાનઘટાને જોડીએ તે આ સંસારને તરી જઈએ. ૧
તીર્થની આશાતના કરવાથી ધનની હાનિ થાય, ભૂખ્યા હોવા છતાં અન્ન-પાણી ન મળે, શરીર રોગથી વ્યાપ્ત થાય, આ ભવમાં એવી સ્થિતિ પ્રાપ્ત થાય. ૨
તીર્થની આશાતના કરનાર છે પરભવમાં પરમાધામીને વશ પડે, તેઓ વૈતરણી નદીમાં વહેવરાવે, અગ્નિકુંડમાં બાળે. ત્યાં તે અને કોઈ શરણભૂત નથી. ૩
અરે ! તીર્થ આશાતના કરવાથી કેવાં માઠાં ફળ-દુખ લેવધા પડે છે, આ ભવમાં અને પરભવમાં
For Personal & Private Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
આશાતનાથી એવાં દુખે ન ભોગવવાં હોય તે તીર્થ આશાતનાથી અવશ્ય બચશે. આશાતનાથી દૂર રહેશે. રિર) તીર્થયાત્રામાં અગીયાર ફળની પ્રાપ્તિ –
વિધિપૂર્વક તીર્થયાત્રા અવશ્ય કરવી જોઈએ. તેથી અગીયાર ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.
આ સમ્બનમાં શ્રીકુલ સારગણિએ “પરેશરાર’ નામના ગ્રંથમાં પચાસમા ઉપદેશમાં કહ્યું છે કે“બારમાનાં નિવૃત્તિળિયજીત રાવણચમુनैर्मल्यं दर्शनस्य प्रणयिजनहित जीर्णचैत्यादिकृत्यम् । तीथौन्नत्यं जिनेन्द्रोदितवचनकृतिस्तीर्थकृत्कर्मबन्धः, सिद्धेरासन्नभावः सुरनरपदवी तीर्थयात्राफलानि ॥ ५० ॥
(૧) આરંભ-સમારંભની નિવૃત્તિ, (૨) દ્રવ્યની સફળતા, (૩) સંઘવાત્સલ્ય [ભક્તિ], (૪) દર્શનની નિર્મળતા, (૫) સ્વજન-નેહિજનોનું હિત, (૬) છ ત્યાદિ કાર્ય, (૭) તીર્થની ઉન્નતિ, (૮) જિનેન્દ્રઆજ્ઞાનું પાલન, (૯) તીર્થકર નામકર્મને બંધ, (૧૦) મેલની સમીપતા, અને (૧૧) સુરનરપદવીની પ્રાપ્તિ એ સર્વ તીર્થયાત્રાના [ અગીયાર -] ફળે છે. (૫)
વિધિપૂર્વક તીર્થયાત્રાથી પ્રાપ્ત થતા ઉક્ત એ અગિયારે ફળાના સમ્બન્ધમાં નીચે પ્રમાણે ક્રમશઃ વિચારીએ. ૧. આરંભ-સમારંભની નિવૃત્તિ એટલે પાપાર અને
For Personal & Private Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
[ ૫૮ ] ત્યાગ. જ્યારથી ભાવુક યાત્રિક તીર્થયાત્રામાં કે સંઘયાત્રામાં પ્રયાણ કરે છે ત્યારથી તે ઘર અને વ્યાપાર આદિ સલ્બધી સર્વ પ્રકારના પાપારંભને-પાપસમારંભને ત્યાગ કરે છે.
આમ કરવાથી આત્મામાં આવતા અશુભ વિચારે બંધ થઈ જાય છે. એને લઈને અશુભ કર્મને બંધ પણ અટકી જાય છે.
તીર્થયાત્રાથી પ્રાપ્ત થતા અગીયાર ફળે પૈકી એ પહેલું ફળ છે.
૨. દ્રવ્યની સફળતા–એટલે લક્ષમીને સદુપયેગ. તીર્થયાત્રા કરવા નીકળેલ ભાવુક યાત્રિક તીર્થસ્થાનમાં સુપાત્રબુદ્ધિથી જિનમદિરાદિ તે ક્ષેત્રમાં, અનુકંપાબુદ્ધિથી દીન, દુઃખી, અશરણ જીવને સહાયતા કરવામાં અને જીવદયા વગેરે કાર્યોમાં સ્વદ્રવ્યને એટલે પિતાની લક્ષમીને સદુપયોગ કરે છે..
આ રીતે દાનધર્મને અપનાવતાં સ્વદ્રવ્યની સફળતા દ્વારા મહાન પુણ્ય ઉપાર્જન કરે છે.
તીર્થયાત્રાથી પ્રાપ્ત થતા અગીયાર ફળે પિકી એ બીજું ફળ છે.
૩. સંઘવાત્સલ્ય—એટલે ચતુર્વિધ સંઘની ભક્તિ. વિધિપૂર્વક તીર્થયાત્રા-સંઘયાત્રા કરનારને સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની ભક્તિ કરવાને અત્યુત્તમ લાભ પ્રાપ્ત થાય છે.
For Personal & Private Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
[ ૫૯ ]
ભક્તિ બહુમાન પૂર્ણાંક સાધુમહારાજાઓને તથા સાધ્વીમહારાજાઓને આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર વગેરે આપવાથી સમ્યગ્દર્શનાદિ ગુણાની પ્રાપ્તિ થાય છે.
સદ્ગુરુના મુખથી જિનવાણીનું શ્રવણ કરવાથી સયમ વગેરે ગુણાની પ્રાપ્તિ સુલગ્ન અને છે.
વળી સાધર્મિક બન્ધુના સદ્ગુણા જોઇને એમના પ્રત્યે આદર-બહુમાન પ્રગટે છે અને એવા સા પેાતાના આત્મામાં પ્રગટાવવાની શુભ ભાવના પેદા થાય છે.
તીથ યાત્રાથી પ્રાપ્ત થતા અગીયાર ફળા પૈકી એ ત્રીજી
ફળ છે.
૪. દર્શનની નિ'લતા—એટલે સમ્યગ્દર્શનનું નિમાઁલ પડ્યું.
તીર્થ યાત્રામાં સમ્યગ્દષ્ટિવંત આત્માને તીથ અને તીર્થાધિપતિ એવા શ્રી વીતરાગદેવનાં અનુપમ દર્શનથી, વદન-નમસ્કારથી અને સ્પર્શનાર્દિકથી અપૂર્વ ભાવેાદાસ પ્રગટે છે. તેથી કરીને ક્રમની નિર્જરા અને સમ્યગ્દર્શનની વિશેષ વિશુદ્ધિ-નિમાઁલતા થાય છે.
જે ભવ્યાત્મા અત્યાર સુધી પણ સમ્યગ્દર્શન પામેલા નથી તે પણ આવુ. તીથ સ્થાનનું અને શ્રી જિનેન્દ્રદેવનુ' પ્રશસ્ત આલેખન પામતાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે.
સમ્યગદર્શીન-એ આત્માના અનેક ગુણા પૈકીના
For Personal & Private Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
એક ગુણ છે. એ સમ્યગદર્શનની નિર્મલતા એ જ ખરેખર આત્માની નિમલતા છે.
જેમ દેહને નિર્મલ કરવા માટે અનેકવાર જલસ્તાન કરવું પડે છે તેમ આત્માને નિર્મલ કરવા માટે અને નિર્મલ રાખવા માટે પ્રત્યેક ભાવુકે અનેકવાર “તીર્થયાત્રા અવશ્ય કરવી જોઈએ.
તીર્થયાત્રાથી પ્રાપ્ત થતાં અગીયાર ફળે પિકી એ ચોથું ફળ છે.
પ. પ્રણજિનહિત-એટલે વજન નેહિજનું હિત. તીર્થયાત્રા બની શકે ત્યાં સુધી પોતાના કુટુંબીજનોને સાથે લઈને કરવી. શક્તિ હોય તે નેહીજનેને-સાધર્મિક બધુઓને સાથે રાખીને તીર્થયાત્રા કરવી, સ્થિતિસંપન્ન શક્તિશાળી સમર્થ પુરુષએ તે શાસન પ્રભાવના પૂર્વક મોટા સંઘ કાઢીને તીર્થયાત્રા કરવી. આમ કરવાથી તીર્થ યાત્રામાં સાથે આવેલા કુટુમ્બીજને અને સાધર્મિક બધુઓ પણ તીર્થયાત્રાના પ્રભાવથી સમ્યગદર્શન, વ્રતનિયમ, ધમ. શ્રદ્ધા વગેરે ગુણેને પામે છે. તેથી તેઓનું પારમાર્થિક હિત થાય છે.
તીર્થયાત્રાથી પ્રાપ્ત થતા અગીયાર ફળે પૈકી એ પાંચમું ફળ છે.
૬. જીર્ણચંત્યાદિ કૃત્ય—એટલે છ જિનમંદિર વગેરેના કાર્ય.
તીર્થયાત્રા કરવા નીકળેલ સંઘ, સંઘપતિ આદિ યાત્રિકોને
For Personal & Private Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
[ ] રસ્તામાં આવતાં અનેક ગામોના જીર્ણ થયેલ એવા જિનમંદિર વગેરેના પુનરુદ્ધારમાં સવ-લક્ષમીને સદુપયેગા કરવાને સુઅવસર પ્રાપ્ત થાય છે.
જ્યાં જિનમંદિશદિના સાધને નથી ત્યાં નવા જિનમદિરાદિકની જરુરીયાત જણાય તે તેમાં પણ યથાશય સ્વ-સમ્પતિને સદવ્યય કરવાની શુભ ઘડી પ્રાપ્ત થાય છે.
પ્રબળ પુદયે પ્રાપ્ત થયેલ એ સુઅવસર પ્રસંગે યાત્રિક સંઘ અને સંઘપતિ વગેરે તીર્થયાત્રામાં જીર્ણ થયેલ જિનમદિરાદિને પુનરુદ્ધાર અને નૂતન જિનમંદિરાદિકનું નિર્માણ વગેરે શુભકાર્યોમાં સ્વદ્રવ્યને સદુપયોગ કરવા પૂર્વક પ્રકૃણ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી શકે છે.
તીર્થયાત્રાથી પ્રાપ્ત થતા અગીયાર ફળે પછી એ છઠું ફળ છે.
૭ તીર્થો ત્ય—એટલે તીર્થની ઉન્નતિ, જૈનધર્મની ઉન્નતિ. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સાથે વિધિ સહિત છરીના પાલન પૂર્વક તીર્થયાત્રા કરવાથી સર્વત્ર શ્રી જિનશાસનની-જૈનધર્મની અનુપમ પ્રભાવના થાય છે.
| તીર્થ સ્થાને માં તીથલાભાદિકની બોલી બેલવા પૂર્વક દેવદ્રવ્ય વગેરેમાં વૃદ્ધિ કરવાથી, તીર્થોદ્ધાર આદિ સતકાયામાં યથાશક્તિ સ્વદ્રવ્યને વ્યય કરવાથી અને વાચકોને
For Personal & Private Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
દાન આપવાથી તીથની ઉન્નતિ, જિન શાસનની ઉન્નતિ, જૈનધર્મની ઉન્નતિ થાય છે
આ રીતે તીર્થયાત્રામાં અને તીર્થસ્થાને વગેરેમાં સ્વદ્રવ્યને સવ્યય કરી સુંદર લાભ લેનાર એવા સંઘપતિની કે સંઘયાત્રીની ઉદારતા, ધર્મભાવના અને જિનભક્તિ ગુણાનુરાગિતા આદિ સદ્ગુણે જોઈને અન્ય શ્રદ્ધાળુ ભાવુક આત્માઓના અંતઃકરણમાં પણ આવાં તીર્થયાત્રા સંઘ ઈત્યાદિ સત્કાર્યો કરવાની શુભ ભાવના પ્રગટ થાય છે. અવ્યય કરનાર ભાગ્યશાલિ ની અનુમોદના થાય છે.
તીર્થની ઉન્નતિ, જિનશાસનની ઉન્નતિ, જૈન ધર્મની ઉન્નતિ કરવી-કરાવવી અને અનુકવી એ મહાફળદાયી છે.
તીર્થયાત્રાથી પ્રાપ્ત થતા અગીયાર ફળે પિકી એ સાતમું
૮. જિનાજ્ઞાપાલન–એટલે શ્રી જિનેન્દ્રદેવની આજ્ઞાનું પાલન,
તીર્થયાત્રા મેક્ષ પ્રાપ્તિનું મુખ્ય અંગ છે?
એમ સર્વ વિભુ શ્રી જિનેન્દ્રદેવે-તીર્થંકર પરમાત્માએ કહ્યું છે, માટે તીર્થયાત્રા કરવી એ અત્યાવશ્યક છે. - તારક શ્રી તીર્થકર ભગવંતની ઉક્ત એ આજ્ઞાને શિરોધાર્ય કરીને વિધિપૂર્વક તીર્થયાત્રા અવશય કરવી જોઈએ. જેથી જિનાજ્ઞા પાલનની પણ છાપ લાગે.
અવિધિપૂર્વક તીર્થયાત્રા કરવાથી જિનાજ્ઞાભંગને
For Personal & Private Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
વિરાણનાને દોષ લાગે છે, માટે અવિધિપૂર્વક તીર્થયાત્રા ન થઈ જાય તેને ખ્યાલ રાખ જોઈએ. જિનાજ્ઞાપાલન દ્વારા જ જીવનની સફળતા છે, આત્માની ઉન્નતિ-ઉત્ક્રાંતિ છે, અને મુક્તિનું આકર્ષણ છે.
તીર્થયાત્રાથી પ્રાપ્ત થતા અગીઆર ફળે પૈકી એ આઠમું ફળ છે.
૯. તીર્થકૃત કર્મબંધ-એટલે તીર્થકર નામકર્મને બંધ. “જિનપડિમા જિન સારખી કહી સૂત્ર મઝાર શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ જિનેશ્વર-તીર્થકર ભગવાનની સમાન છે. એ સાવચનને શ્રદ્ધાપૂર્વક સ્વીકારી, વિધિ સહિત તીર્થયાત્રા કરનાર ભવ્યાત્મા ઉત્કૃષ્ટ ભાલ્લાસ પૂર્વક
સવી જીવ કરું શાસનરસી એ ભાવદયારૂપ મંગલ ભાવનાથી પિતાના આત્માને ઓતપ્રેત-તલ્લીન કરતા તીર્થકર નામકર્મને બંધ પાડે છે.
એના પ્રતાપે એજ ભવ્યાત્મા ત્રીજા ભવમાં મનુષ્ય જન્મ પામી, તીર્થકર બની, ધર્મતીથેની સ્થાપના કરે છે. પ્રતે સકલ કર્મને ક્ષય કરી, મિક્ષમાં સાદિ અનંત સ્થિતિને પામી સર્વદા શાશ્વત સુખને ભાગી બને છે. | તીર્થયાત્રાથી પ્રાપ્ત થતા અગીઆર ફળે પિકી એ . નવમું ફળ છે.
૧૦. સિધ્ધરાસન્નભાવ–એટલે મિક્ષ સમીપણુંનજીકપણું.
For Personal & Private Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
૪]
આ વિધિપૂર્વક તીર્થયાત્રા કરનાર ભવ્યાત્માને કર્મ સંયોગ કદાચ ઉત્કૃષ્ટ ભાલ્લાસ ભલે ન આવ્યા હોય તે પણ તે આસન્નસિદ્ધિ, એટલે મેક્ષનું સમીપપણું અવશ્ય પામે છે.
સંસારમાં પરિમિત ભ્રમણ કરીને પણ તે ભવ્યાત્મા જલ્દી મોક્ષમાં જાય છે.
તીર્થયાત્રાથી પ્રાપ્ત થતા અગીયાર ફળે પૈકી એ દશમું ફળ છે.
૧૧. સુરનરપદવી–એટલે ઉચ્ચ દેવપણું અથવા ઉચ્ચ મનુષ્યપણું.
વિધિપૂર્વક તીર્થયાત્રા કરનાર ભવ્યાત્મા જયાં સુધી સકલ કર્મને ક્ષય કરવા પૂર્વક મિલમાં ન જાય ત્યાં સુધી તેને પણ સંસારમાં દેવરૂપે દેવગતિમાં અથવા મનુષ્યરૂપે મનુષ્યગતિમાં જન્મ લે પડે છે. ત્યાં પણ તે ભવ્યાત્મા રાજાની કે મહારાજાની, સ્વામિની કે ઈન્દ્ર આદિની મહાપદવીઓ પામે છે. તેના માટે દુર્ગતિના દ્વારા બંધ થતાં સદ્ગતિના દ્વાર ખુલ્લાં રહે છે.
અંતિમ ભાવમાં મનુષ્યજન્મ પામી, સંયમ સ્વીકારી, સકલ કર્મને ક્ષય કરી તે ભવ્યાત્મા મોક્ષસુખને પામે છે.
તીર્થયાત્રાથી પ્રાપ્ત થતા અગીયાર ફળો પૈકી એ અગીયારમું ફળ છે.
ઉકત એ ઉત્તમ અગીયાર ફળ પ્રાપ્ત કરવા હેય તે,
For Personal & Private Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
[ ૨૫ ]
ભાગ્યશાતિએ ! છરી પાલિત વિધિપૂર્વક તીથ યાત્રા સ્વય’ કરા અને બીજાને કરાવા
[૨૩] સંધ કાઢવાના વિધિઃ
શક્તિશાળી સમથ પુરુષાએ સ્વ-દ્રવ્યના સૂય દ્વા સોંઘ કાઢવા પૂર્વક તીથ યાત્રા કરવી જોઇએ.
સઘને સાથે લઈને તીથ યાત્રા કરવી તેને સધ કાઢવા કહેવાય છે.
કઈ રીતે સધ કાઢવા ? એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેના વિધિ શાસ્ત્રકારોએ શાસ્ત્રમાં જણાવ્યેા છે. એને અવલખીને મૂળવવિધ કેવી હતી તે આચાય શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાએ તીથ યાત્રાના ત્રણનમાં વણવી છે.
તેનું યકિચિત સ્વરૂપ અહીં જણાવાય છે.
વિધિપૂર્વક છરીપાલિત તીથ યાત્રા સઘ કાઢવાની શુભ ભાવનાવાળા ભાગ્યશાલિએ પ્રથમ રાજાની કે રાજ્યના મુખ્ય અધિકારીની સમતિ મેળવવી. ત્યારપછી સ`ઘમાં સાથે રાખી શકાય તેવાં સાનાના, ચાંદીના, ચંદનના, હાથીદાંત વગેરેનાં મનાહર જિનમદિરા થ-પાલખી વગેરે સ્વશક્તિ અનુસાર તૈયાર કરવાં. મોટા સમીઆણા, તબૂએ, કનાતા, રાવટીઓ, રસોઈનાં સાધના, પાણી રાખવાનાં ટાંકા તથા ગાડાં વગેરે સામગ્રી પણ તૈયાર કરવી. ત્યારબાદ આચાય મહારાજાધિ સાધુ મહારાજાઓને તથા સ્વજનવગને મહુમાન પૂર્વ ક નિમ`ત્રણ કરવું. (શ્રી સ`ઘ આમત્રણ પત્રિકા અનેક ગામાના
પ્
For Personal & Private Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
સંઘપર મોકલવી.) શ્રી સંઘની રક્ષા માટે રખેવાળ તથા પોલીસ વગેરેને પાકે અંબત કરે અને તેમને જોઈતાં શસ્ત્ર-હથીયાર વગેરે સાધને પૂરાં પાડવાં. ગીત, વાદ્ય અને નૃત્યની સુંદર સામગ્રી પણ સંઘમાં સાથે રાખવા માટે મેળવવી.
વિશેષમાં હિંસાના કાર્યો બંધ કરાવવા માટે અમારિ પ્રવર્તાવવી. જિનમંદિરાદિ સ્થાનમાં અડ્રાઈ મહેત્સવ કર. તેમ જ અષ્ટોત્તરી, શાન્તિસ્ત્રાવ, સિદ્ધચક્રપૂજન, નન્હાવત પૂજન, અહંદમહાપૂજન, ઋષિમંડલપૂજન, નમિઉણપૂજન વગેરેમાંથી કોઈ પણ પૂજન શક્તિ હોય તે ભણાવવું. દીનરાંક આદિને દાન આપવું તથા સંધમાં આવવાની અભિલાષાવાળા યાત્રિક પાસે ધન-વાહન વગેરેની સગવડતા ન હેય તેવા નિરાધારને જે જોઈએ તે સાધન-સામગ્રી આપવાની ઉદઘોષણા કરાવી તીર્થયાત્રા માટે સંઘમાં આવવા ઉત્તેજિત કરવા જોઈએ.
આ રીતે ઉક્ત સર્વ તૈયારી કર્યા પછી શુભ દિવસે મંગલ મુહૂર્ત બેન્ડવાજાને મધુર નાદ સંઘવીએ પ્રસ્થાન કરવું. ત્યાં સમસ્ત સમુદાયને વિશિષ્ટ ભોજન કરાવવા પૂર્વક તાંબૂલાદિકથી સત્કારી ઉત્તમ આભૂષણે અને કુલાદિ કિંમતી વસ્ત્રોની પહેરામણી કરવી. ત્યારબાદ સંઘના પ્રતિષિત આગેવાન પાસે સંઘપતિપણાનું તિલક કરાવવું. ત્યારપછી શ્રીસંઘની પૂજાને મહત્સવ કરે.
સંઘપતિ પિતાના કુળને તથા ધનાદિકને અનુસરીને
For Personal & Private Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
અત્યત આદર અને બહુમાનપૂર્વક સાધુ-સાધ્વીઓને સંયમ પયગી સર્વ વરતુઓ શ્રદ્ધાથી આપે. .
વળી સાધર્મિક શ્રાવક-શ્રાવિકાવર્ગને પણ સ્વશક્તિ પ્રમાણે પહેરામણી વગેરે આપીને સત્કારે. દેવ-ગુરુ-ધર્મના ગુણ ગાનારા એવા યાચકે આદિને પણ ઉચિત લાગે તે રીતે દાન આપવા પૂર્વક તૃપ્ત કરે.
સંઘનું પ્રયાણ થવા પહેલાં સંઘની સર્વ વ્યવસ્થા સર્વસ્થ વ્યવસ્થિત રહે અને તેનું ધ્યાન રાખે એવી એક મુખ્ય કમીટી-સમિતિ નીમવી. તેની અંતર્ગત કામ કરનારી પણ નાની નાની અનેક કમીટી નીમવી. સર્વ અધિકારવાળા એક મુખ્ય સંચાલકને સર્વ જવાબદારી સોંપવી. તે કમીટી, સમિતિની સલાહ અનુસાર કામ કરે, અને જરૂર પડે ત્યાં વિશેષકાર્ય અને સંઘપતિને પૂછે.
સંઘને કરવાની મુસાફરી, ઉતરવાના સ્થાને અને સ્થિરતા કરવાની મર્યાદા આદિ સર્વ કાર્યક્રમોની પહેલાથી સંઘમાં જાહેરાત કરાવે.
સંઘનું પ્રયાણ કર્યા પછી રસ્તામાં શ્રી સંઘની સારી રીતે સંભાળ કરવા પૂર્વક જ્યાં જ્યાં નગર, શહેર કે ગામમાં જિનમંદિરે આવે ત્યાં ત્યાં નાત્રપૂજા ભણાવે, મહાધ્વજ ચઢાવે અને સર્વ ચિત્યની યાત્રા કરવા પૂર્વક પૂજાનાં ઉપકરણ તથા મંદિરને એગ્ય ઉત્તમ સાધને આપે. તેમજ શક્તિ પ્રમાણે જીર્ણોદ્ધાર કરાવે, સાધર્મિકોને ઉદ્ધરે, જીવડ્યા પળાવે ઇત્યાદિ શાસનની પ્રભાવના કરે.
For Personal & Private Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] જ્યારે પહોંચવા ધારેલ તીર્થનાં દૂરથી દર્શન થાય ત્યાર સેનિયા, ર અને મોતી વગેરેથી તે તીર્થને હ. પૂર્વક વધાવે, તેની સ્તુતિ કરે અને ઉત્તમ મોદક, લાડુ વગેરેની પ્રભાવના કરે.
તીર્થભૂમિ-તીર્થસ્થાનમાં શાસનની અનુપમ પ્રભાવના થાય એ રીતે મહા આડંબર પૂર્વક પ્રવેશ કરે.
તીર્થસ્થાનમાં પ્રવેશ કર્યા પછી ત્યાં અપૂર્વ ઠાઠથી વિધિપૂર્વક મનાત્ર મહત્સવ કરે, અષ્ટપ્રકારી આદિ પૂજા ભણાવે, આચાર્ય મહારાજાદિ ગુરુભગવંતની શુભ નિશ્રામાં નાણ સમક્ષ વિધિ સહિત ઉછામણી લતા પૂર્વક તીર્થમાળા પહેરે, તીર્થની ચારે બાજુ ઘીની (પંચામૃતની) ધારા દેવે, શ્રી જિનેન્દ્રદેવના નવે અંગે વિધિપૂર્વક પૂજન કરે, કુલઘર અને કેળનાં ઘર બનાવી મહામહેવ કરે, જિનમંદિરના શિખર ઉપર કિમતી જરી આન-રેશમી એટ જ ચડાવે, તે દિવસે દાન આપે, શત્રજાગરણ કરે, ગીત-નૃત્યાદિ ઉત્સવ કરે, તીર્થની આરાધનાને ઉદ્દેશીને શક્તિ પ્રમાણે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિની તપશ્ચર્યા કરે, ક્રોડ કે લાખ અક્ષત રેખાથી ભરેલો થાળ પ્રભુની આગળ મૂકે, જુદી જુદી જાતિનાં ફળ, નેવેદ્ય, પકવાન વગેરે ૧૦૮, ૧૦૮ વસ્તુઓ મૂકે, જેનારને આશ્ચર્ય ઉપજે એ સુંદર દશ નિય ચંદર ભગવંતની ઉપર બાંધે, દીપકમાં ઘી પૂરે, તથા આંગી, અંગભૂંછણ, આરતી, મંગલદવે, ધૂપઘાણી, કળશ, ચામર, ચંદન, કેસર, ધૂપ, મિરપીંછી, વાળાકુંચી,
For Personal & Private Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
વરગની થેકડી, થાળા, થાળી, વાટકા, વાટકી, કુંડી, હાંડે, ડેલ, ઘંટ, પડદુ, ઝાલર, ત્રિગડું, પાટલા, ભંડાર, વાત્ર અને પૂજાનાં વસ્ત્રો વગેરે તીર્થમાં આપે. જયાં તીર્થમાળા પહેરી હોય ત્યાં સંઘની સ્મૃતિરૂપે નવ્ય દહેરાસર, દેરી કે હતુપ વગેરે કરાવે અને શિલ્પી વગેરે કારીગરોને સત્કારે. ત્યાં થતી આશાતનાએ દૂર કર, તીર્થના નિર્વાહ માટે અમુક લાગે શરુ કરાવે, તીર્થની રક્ષા કરનારાઓનું સન્માન કરે, સાધર્મિકોનું વાત્સલ્ય કરે, સંઘમાં પધારેલા પદવીધર આચાર્યો, ઉપાધ્યાય, પન્યાસ, પ્રવતીકે, ગણીઓ અને સાધુ મહારાજાઓ તથા સાધ્વી મહારાજાઓને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કેબલ, આસન, સંથારીયા, રજોહરણ આદિ વહોરાવવા પૂર્વક ભક્તિ કરે. શ્રાવક-શ્રાવિકા વર્ગને પણ પહેરમણ કરે, અને યાચકે તથા દીન-દુઃખીઆ આદિને ઉચિત દાન દેવે.
વળી તીર્થમાં વિશેષ કરીને ધ્યાન, તપ, જપ, સેવાભક્તિ ઉત્કૃષ્ટ કલાસ પૂર્વક સુંદર કરે કે જેથી તેના સંસ્કારો જીવન પર્યત સ્મૃતિરૂપે આત્મામાં રહે,
આ પ્રમાણે તીર્થયાત્રા કરીને પૂર્વવત્ વિધિપૂર્વક પાછા ફરતાં સંઘપતિ પિતાના નગર-શહેર કે ગામમાં આવે ત્યારે મહાઆડંબરપૂર્વક પ્રવેશ કરે. ઘરે પહોંચ્યા બાદ શાસનદેવના આહ્વાન આદિ અને ઉત્સવ કરે, શ્રી સંઘને ભેજન વગેરેથી સાકાર કરવા પૂર્વક ક્ષમાયાચના સાથે વિદાય આપે.
જે દિવસે તીર્થમાળા પહેરી હેય તે દિવસને તીર્થ
For Personal & Private Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
| [ 6 ] દર્શનના મરણ નિમિત્તે પ્રતિવર્ષ જીવનપર્યત ઉપવાસાદિ તપશ્ચર્યાથી આરાધે.
ઉક્ત વિધિપૂર્વક છરી પાલિત તીર્થયાત્રાને સંઘ કાઢ જોઇએ.
સંધ કાઢવાના એ વિધિ પરથી વાંચકે જાણી શકશે કે વિધિપૂર્વકને તીર્થયાત્રા સંઘ આ જ કહેવાય. નહીં કે રેલવે-મિટર આદિ વાહનને. [૨૪] સંધિભક્તિ
ચતુર્વિધ સંઘની ભક્તિ-સેવા શાસનપ્રભાવનાના પ્રતિક સમી છે. મહાન પ્રબળ પુણ્યદય હોય ત્યારે જ શ્રી સંઘની ભક્તિ-સેવા કરવાને અનુપમ લાભ પ્રાપ્ત થાય છે. શ્રીસંઘને પશેલા પવિત્ર રજકણે કમરજને દૂર કરવામાં અત્યંત સહાયક બને છે.
ઘરને આંગણે પધારેલ સંઘને જોઈ હદય અતિ પ્રલિત બનવું જોઈએ. એમ થવું જોઈએ કે આજે મારે ઘેર સેનાને સુરજ ઉગ્યા. મોતીને મેહુલે વરસ્ય. આજે મારું ઘર-મારું આંગણું પવિત્ર થયું. હું કૃતકૃત્ય થયે. આજને મારો દિવસ સફળ થશે.
જેના ઘરે સંઘના ચરણ-કમલને સ્પર્શ થયો હોય તેના આંગણામાં નહીં ધારેલું બને છે.
આ અગે શ્રી કુલસાર ગણિએ “વપરાશા' ગ્રંથમાં
For Personal & Private Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
[[૭૧] વાના પ્રાળ પેતુ,
प्रवरमणिनिधानं तद्गृहान्तः प्रविष्टम् । अमरतरुलतानामुद्गमस्तस्य गेहे,
માનસિહ સહર્ષ ચા પત્ત સંવવ .” જેના ઘરને સંઘના ચરણ-કમલને સ્પર્શ થયે, તેના આંગણામાં સુંદર સુવર્ણની વૃષ્ટિ થઈ, શ્રેષ્ઠ મણિઓના નિધાન તેના ઘરમાં પ્રવેશી ચૂક્યા, ક૯૫વૃક્ષની લતા તેના ઘરમાં ઉગી, દેદીપ્યમાન સુવણની ધારાએ તેના આંગણામાં પડી સમજવી. (૫૫)
ચતુર્વિધ સંઘની ભક્તિ-સેવા કરવાને મુખ્ય હેતુ એ પણ છે કે–
એ ચતુર્વિધ સંઘમાંથી કઈક ભાગ્યશાલી ભવિષ્યમાં તીર્થકર થવાના હશે, કઈક ગણધર થવાના હશે, કોઈક સંયમ સ્વીકારવા પૂર્વક કેવલજ્ઞાન પામી માલમાં જનારા હશે, કેઈક જૈનશાસનની અલૌકિક, અદ્વિતીય, અનુપમ પ્રભાવના કરનારા હશે.
ઉત્તમ યોગ્યતાને પામેલા એવા આત્માની ભક્તિસેવા કરવાથી એ ઉત્તમતાને આપણે પણ પામી શકીએ.
તથા ઉત્તમ આરાધના કરનાર એ આ શ્રી સંધ અમારામાં પણ આરાધકભાવને ઉત્પન્ન કરે એવી સ ભાવની વિચારણાપૂર્વક થયેલું ઉત્તમ આરાધન આત્મહત્વની સુંદર રસલ્હાણ આપી શકે છે,
For Personal & Private Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
[ ૭૩ ] જુએ–બંધીધર વસ્તુપાલની સંઘભક્તિધોળકાનગરના વરધવલ રાજાના મહામંત્રી વસ્તુપાલને જ્યારે ખબર પડી કે મારવાડ નાગોરના પુનડ શ્રાવક છરી પાળતા વિશાલ સંઘ સાથે શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થની યાત્રાએ જઈ રહ્યા છે અને સંઘ શ્રી શંખેશ્વરજી તીર્થની યાત્રા કરી માંડલની બહાર રોકાયે છે, ત્યારે સંધની સેવા ભક્તિ કરવા રવબંધુ તેજપાલને સ્વજન્મભૂમિ માંડલમાં બોલાવી તેની ખૂબ સેવા-ભક્તિ કરી. તથા સંઘપતિ પુનડ શ્રાવકને તેજપાલે કહ્યું કે
“હે ભાગ્યશાલી સંઘપતિજી ! તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી આપ શ્રી સંઘ સાથે પાછા ફરતાં ધોળકાનગર ને અમને પાવન કરજે.” *
શ્રી સંઘ તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરી પાછો આવી રહ્યા છે એવા સમાચાર જ્યારે મહામંત્રી વસ્તુપાલ-તેજપાલે સાંભળ્યા ત્યારે મહામંત્રી વગેરે શ્રી સંઘનું સ્વાગત કરવા માટે સામે જઈ રહ્યા છે.
મહામંત્રી વસ્તુપાલ ઉઘાડા પડે જે બાજુ જઈ રહ્યા છે તે બાજુને વાયુ વાઈ રહ્યો છે. જેથી રજ, ધૂળ, ઉડી ઉડીને મહામંત્રી પર પડી રહી છે. આ જોઈ નજીકમાં રહેલા એક સેવકે કહ્યું કે, હે મંત્રીશ્વર! ઉડતી રજ-ધૂળ આપના ઉપર પડી રહી છે. આપણું શરીર બગડશે માટે આપ આ બાજુ છેડી બીજી બાજુ ચાલે,
For Personal & Private Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
[ ૭૩ ]
આ સાંભળી વસ્તુપાલ મંત્રીશ્વરે કહ્યું, મહાનુભાવ! પરમ પવિત્ર એવા શ્રી શત્રુંજય તીર્થાધિરાજને સ્પર્શીને આવતા એ શ્રી સંઘની આ ઉડતી રજ-ધૂળ પણ પવિત્ર છે. આ રજ તે મને આજે પવિત્ર બનાવી રહી છે. મંત્રીશ્વરને આ જવાબ સાંભળી સહુ આશ્ચર્ય મગ્ન બન્યા.
મંત્રીધર વસ્તુપાલ અને સંઘપતિ પુનડ બને જણ ખૂબ ભાવથી ભેટયા. ત્યારપછી નગરમાં શાસન પ્રભાવનાપૂર્વક શ્રી સંઘને પ્રવેશ કરાવ્યા. પિતાના આંગણે શ્રી સંઘ પધારતાં ખૂદ મંત્રીશ્વર વતુપાલ જાતે જ સર્વનું બહુમાન કરે છે. સર્વ સાધમી બધુઓના દૂધથી પગ ધોઈ તિલક કરી સર્વને ઉચિત સ્થાને જમવા બેસાડે છે. ગુજરાતને મહામંત્રી આજે પિતાની જાતે સર્વને મીષ્ટ ભજન પીરસે છે અને ભજન પતી ગયા પછી પણ પિતાના તર ફથી સર્વને પહેરામણ આપે છે.
શ્રીસંઘની અનુપમ સેવા-ભક્તિને લાભ લેતાં બે પ્રહાર પસાર થવા છતાં મહામંત્રી વસ્તુપાલના મુખ પર સહેજ પણ લાનિ દેખાતી નથી કે દેહ થાકેલે જણાતું નથી. શ્રીસંઘની સમક્ષ હાર્દિક ભાવનાના પ્રબળ જેર નાચ કરતાં મંત્રીશ્વર બોલે છે કે
આજે શ્રી સંઘના ચરણસ્પર્શથી અમારું આંગણું પવિત્ર થયું. આજને મારો દિવસ ધન્ય બન્યા. આજે અમારી સર્વ આશા ફળી. આજે અમારા ભાગ્ય ખીલ્યાં કે
For Personal & Private Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
| ૭૪ ]
જેથી અમને આવી અમૂલ્ય સધમક્તિ-સધસેવા કરવાના શુભ અવસર મળ્યો.
ભવિષ્યમાં હવે અમારું' આંગણુ શ્રીસ`ઘના ચરણુ પશથી કયારે પાવન થશે ! ઈત્યાદિ.
ઘણા સમય થઈ ગયેલ હોવાથી તેજપાલ હવે વસ્તુપાલને જમી લેવા માટે કહે છે ત્યારે વસ્તુપાલ કહે છે કે-બન્ધુ ! આજના પવિત્ર દિવસે સંધભક્તિનું સર્વ કાય મારી જાતે પતાવ્યા પછી જ જમીશું !
આવી શુભ ભાવના અને આવી અનુપમ સ‘ધભક્તિ ખૂબ જ અનુમાનીય અને પ્રશ'સનીય છે.
[૨૫] સધપતિપદની પ્રાપ્તિ
B
સ'સારમાં પરિભ્રમણ કરતા એવા આત્માને 'ધપતિપણું પ્રાપ્ત થવું અતિ દુલ ભ છે.
ભલે ! દેવભવમાં દિવ્યઋદ્ધિ મળી હોય કે મનુષ્યભવમાં સ્કુરાયમાન કીર્ત્તિવાળું બલવાન સામ્રાજ્ય પ્રાપ્ત થયું હોય, પણ પ્રબળ પુછ્યાય વિના સદ્ઘપતિનું પદ મળતું નથી. એ પદ પ્રાપ્ત કરવું જોઇએ.
આ અંગે શ્રી કુલસાર ગણિ વિરચિત ‘શ્રી રવેશમાર ’ ગ્રંથમાં પણ કહ્યું છે કે—
-
" संसारेऽसुमता नरामरभवाः
'
પ્રાણાત્રિયોડનેજરા, कीर्त्तिस्फूर्तिमदर्जितं च शतशः साम्राज्यमप्यूर्जितम् ।
For Personal & Private Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
| ૭૫
स्वाराज्यं बहुधा सुधाभुजचयाराभ्यं समासादितं, लेभे पुण्यमयं कदापि न पुनः सङ्घाधिपत्यं पदम् ॥ ५२ ॥
>>
સ'સારમાં જીવાએ મનુષ્ય અને દેવના ભવા તથા ઋદ્ધિઓ અનેકવાર મેળવી, સ્કુરાયમાન કીર્ત્તિવાળુ બલવાન સામ્રાજ્ય પણ અનેકવાર પ્રાપ્ત કર્યું", સુધા-અમૃતભાછ એવા દેવાથી સેવવા ચાગ્ય એવું સ્વગનું રાજ્ય પણ અનેક વખત મેળવ્યું, પરંતુ પુણ્યમય સુધનું અધિપતિપણું', સંધપતિની પદવી જીવે કયારે ય પણ મેળવી નહિ. માટે તે મેળવવા પ્રયત્ન કરવા. (૫૨)
શ્રીસ'ધને તીથ યાત્રા કરાવનાર સંઘવી તીર્થમાળા પહેરી શકે છે અને સંઘપતિપદ પ્રાપ્ત કરી શકે છે, જગતમાં પણ સ‘ઘપતિ તરીકે પ્રસિદ્ધિ પામે છે,
ઇન્દ્ર અને ચક્રવર્તિના પદ્મ કરતાં પણ પુણ્યાનુખ ધી પુણ્યવાળું એવું આ સંઘપતિપદ-સોંઘપતિનું સ્થાન વિશેષ સ્તુતિને ચાગ્ય છે.
ચતુર્વિધ સ’ધને છરીપાલિત વિધિપૂર્વક તીથ યાત્રા કરાવનાર સ`ઘપતિ-સ’ઘનાયક દેવને પણ આદરવા ચાગ્ય થાય છે. અને તે એક ભવ કે ત્રીજા ભવમાં માક્ષના શાશ્વતા સુખના ભાગી અને છે. [૨૬] સધપતિ શબ્દના અર્થ અને સમાસઃ—
મૈંઘ અને પતિ એ અન્ને મળીને સંઘપતિ શબ્દ અનૈવ
છે. તેના અથ
100
For Personal & Private Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ] લંદ એટલે સમુદાય અને વૃત્તિ એટલે સ્વામી. અથાત સંઘને સમુદાયને નાયક-હવામી જે હેય તે “સંઘપતિ કહેવાય છે.
ચતુર્વિધ સંઘ સહિત વિધિપૂર્વક તીર્થયાત્રા કરાવનાર વ્યક્તિ અવશ્ય સંઘને નાયક-સંઘને સ્વામિ કહેવાય છે.
વ્યાકરણ શાસ્ત્રમાં સંઘપતિ શબ્દને સમાસ બે રીતે જણાવ્યું છે.
૧. “સંઘરા પતિ સંઘપતિ ” એમ પછીતપુરુષ સમાસ થાય છે. તેને અર્થ સંઘને સ્વામી-સંઘને નાયક.
૨. “સંપ તિર્થ 8 સંઘપતિઃ ' એમ બહુવીહિ સમાસ થાય છે.
તેને અર્થ-સંઘ છે સ્વામી જેને એ સંઘપતિ.
સારાંશ એ છે કે-સંઘપતિએ એમ માનવું જોઈએ કે ભલે મને સહુ સંઘપતિ કહેતા હોય, પણ હું તે સંઘને સેવક છું. સદ્ભાગ્યે પ્રબળ પુણ્યોદયે ચતુવિધ સંઘની ભક્તિને આ અપૂર્વ લાભ મને મળે છે.
નિરભિમાનતા, નમ્રતા, સરલતા, સહૃદયતાદિ ગુણેને હું અપનાવું. કૃતકૃત્ય બનું, પામેલ મનુષ્યભવને સફળ કરું અને પરભવની બેંકમાં પુણ્યાનુબંધી પુણ્ય જમે કરાવું.
For Personal & Private Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ] [૨૭] તીર્થભક્તિ
આત્માને ઉજજવલતામાં લાવવા માટે તેની સામે ઉત્તમ સાધન અવશ્ય જોઈએ જ. સાધન વિના સાધ્ય સિદ્ધ થઈ શકતું નથી.
શ્રી અરિહંતદેવેની અનન્ય ઉપાસના એ જ સર્વોત્તમ સાધન છે. હૃદયમાં જિનભક્તિ જ્યારે પ્રકટે ત્યારે તીર્થભક્તિ પણ પ્રકટ થયા વિના રહે નહિ.
સાચી તીર્થભક્તિ પ્રકટ્યા સિવાય તીર્થસ્થાને પ્રત્યે ઉપેક્ષાભાવી રહ્યા કરે છે.
પવિત્ર એ તીર્થોની-તીર્થ સ્થાનની કઈ દશા થઈ રહી છે? ક્યાં ક્યાં તીર્થોદ્ધારની જરૂર છે? કયાં ક્યાં જીણું થયેલાં જિનમંદિરનો જીર્ણોદ્ધારની જરૂર છે? ઈત્યાદિ એ સર્વ ખ્યાલ તીર્થયાત્રા કરનારને અવશ્ય આવી શકે છે. અને એને ઉંદ્ધાર કરવા-કરાવવાની ભાવના ઉદભવતાં સક્રિય પ્રયત્ન તે કરે છે.
આ અંગે પાટણના મહામંત્રી ઉદયનનું જવલંત ઉદા. હિરણ નીચે પ્રમાણે છે.
ગુજરાત-પાટણને મહારાજા કુમારપાલના મહામંત્રી ઉદયન સૌરાષ્ટ્ર સોરઠમાં સમાજની સામે યુદ્ધ-લડાઈ - કરવા જઈ રહ્યા છે. માર્ગમાં મહામંત્રીને એ વિચાર આવ્યા
કે-હું તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિરાજને ભેટીને જ જાઉં! - એમ વિચારી તુરત જ શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા
For Personal & Private Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]. કરવા ગયા. દાદાના દરબારમાં દેવાધિદેવના દર્શન કરી રહ્યા છે. ભાલ્લાસ પૂર્વક પ્રભુના ગુણગાન ગાઈ રહ્યા છે.
એવામાં મંત્રીશ્વરે દીવાની સળગતી દીવેટ લઈને જતાં એવા એક ઉંદરને જોયે. ઉદયન મહામંત્રીનું હૃદય એકદમ કમકમી ગયું!
અરે ! આવા કાષ્ઠના મંદિરમાં આ રીતે કદાચ કોઈ. અગ્નિને સોગ બની જાય તે આખું મંદિર બળીને ભસ્મીભૂત થતાં આ દ્ધારનું આલંબન આપણી સામેથી સર્વથા નષ્ટ થઈ જાયને!
છેવટે મંત્રીશ્વરે મનમાં નિશ્ચય કર્યો કે
અત્યારે તે હું યુદ્ધ કરવા માટે જઈ રહ્યો છું, પણ યુદ્ધ પછીથી જરુર આ મંદિરને ઉદ્ધાર કરાવીશ ત્યારે જ જંપીશ.
ત્યારપછી ઉદયન મહામંત્રીએ સમરરાજ સામે યુદ્ધ કરતાં વિજય મેળવી મહારાજા કુમારપાલની આજ્ઞા પ્રવર્તાવી દીધી.
મહામંત્રીનું આ અંતિમ યુદ્ધ હતું. તેમાં એમના પાર્થિવ દેહને ખૂબ જ જમે લાગ્યાં હતાં. સામને-સેવકે મંત્રીશ્વરની ખડે પગે સેવા કરી રહ્યાં છે.
કરવાના
મંત્રીશ્વરની અંતિમ ગંભીર પરિસ્થિતિ જોઈ સામજોએ કહ્યું કે- મંત્રીશ્વર ! પ્રભુનું મારણ-ધ્યાન કરતા રહે,
For Personal & Private Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
[ ૭૯ ] ધર્મવાસિત આપના આત્મામાં કર્યું દુઃખ ડખી રહ્યું છે તે જણાવે.
અશ્રુભીની આંખે ગદગદ કંઠે મંત્રીશ્વરે કહ્યું કે– હે સામંત ! નથી મને મરણને ભય કે નથી મને પુત્રની ચિંતા કે નથી મને રાજ્યપાટની ઈચ્છા, માત્ર હું મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી શક્યા નથી, તેનું મને ખૂબ દુખ થઈ રહ્યું છે.
આ સાંભળી સામતે એ હાથ જોડીને વિનતિ કરતાં કહ્યું કે-મંત્રીશ્વર ! આપની અપૂર્ણ રહેલી પ્રતિજ્ઞા અમને જણાવે. અમારાથી પૂર્ણ થશે તે અમે પુરી કરીશું અને નહિ થાય તેમ હશે તે આપના પુત્ર પાસે અમે અવશ્ય પુરી કરાવીશું.”
અમને પૂર્ણ વિશ્વાસ છે કે આપના અને પુત્ર બાહડ અને ચાહડ આપના પગલે જ ચાલી આપની અપૂર્ણ રહેલી પ્રતિજ્ઞા અવશ્ય પૂર્ણ કરશે.
આ સાંભળી પરલોકમાં જવાની તૈયારી કરતા એવા ઉદયન મહામંત્રીના મુખમાંથી અંતિમ ઉદગાર નીકળ્યા કે
સામન્ત! શ્રી શત્રુંજય મહાતીર્થના જીર્ણ મંદિરને ઉદ્ધાર કરવાની મેં પ્રતિજ્ઞા કરેલી છે. મારાથી તે પ્રતિજ્ઞા પૂર્ણ ન થઈ શકી પરંતુ હવે તમે એ મારી પ્રતિજ્ઞા બાહડ પાસે અવશ્ય પૂરી કરાવશો. આટલું બોલતાં જ મંત્રીશ્વરે અંતિમ શ્વાસ લીધે. એમને આત્મા પરકમાં ચાલ્યા ગયે.
આ સમાચારથી પિતાના વિચાગનું બને બધુને દુખ
For Personal & Private Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
[ ૨૦ ]
થયુ અને પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે માહડમત્રીએ ખીજે જ દિવસે કુશલ શિલ્પીઓને મેલાવી પ્લાન તૈયાર કરાવી શ્રી શત્રુંજય મહાતીર્થના મંદિરના જĮદ્ધારનુ` કામ શરુ કરી દીધું.
મ'ત્રીશ્વરના અતિ ઉત્સાહ અને એમની કાર્ય દક્ષતાના પરિણામે અલ્પ સમયમાં જ કુશલ શિલ્પીએએ પણ જીર્ણો - દ્ધારનું કાય. અતિ વેગમાં ચલાવી જલ્દી પૂર્ણ કર્યુ”
એક સેવકે પાટણમાં આવી દાતણ કરતા એવા બાહડ મંત્રીને સમાચાર આપ્યા કે મત્રીશ્વર ! શ્રી શત્રુ‘જય મહાતીથ પર મદિના જીણેłદ્ધારનું કાર્ય પૂર્ણ થયું છે.
આ સમાચાર સાંભળી મત્રીશ્વરને અતિ આનંદ થયા. અને સમાચાર લાવનાર સેવકને સેનાની જીભ અને રત્નનુ ચાકડું' આપ્યું.
એટલામાં અશ્વ પર બેસીને આવેલ જોવા બીજા સેવકે સમાચાર આપ્યા કે મત્રીશ્વર ! જીર્ણોદ્ધાર કરાવેલ દેવાલય ફાટી ગયું !
આવા સમાચાર સાંભળી કોઈપણ વ્યક્તિને આન'ને બદલે આઘાત-દુઃખ થાય એ સ્વાભાવિક છે. માહડ મંત્રી શ્વરને તે આઘાતને બદલે આનદ થયા. મનમાં એમ થયું કે મને તી ભક્તિના પુનઃ પણ લાભ મળી ગયા. દેવાલય તૂટી ગયાના સમાચાર આપનાર સેવકને મત્રીશ્વરે ખત્રીશ સાંનાની જીભ અને ખત્રીશ રત્નનાં ચેકમાં આપ્યાં,
For Personal & Private Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
( ૮૧] ત્યારબાદ મત્રીશ્વરે તુરત જ પાલીતાણા પહેચી, શિલ્પી એને બોલાવી છદ્ધાર કરાવેલ અને ફાટી ગયેલ જિનમંદિરની વિગત પૂછી. ત્યારે શિલ્પીઓએ જણાવ્યું કે
મંત્રીશ્વર ! ભમતીવાળું જિનમંદિર બનાવ્યું હતું. ઉંચી ભૂમિ હોવાથી પવન ખૂબ ભમતીમાં ભરાઈ જતાં પવનના જે મંદિર ફાટી ગયું છે.
આ સાંભળી મંત્રીશ્વરે કહ્યું. શિલ્પીએ ! હવે જમતી વિનાનું જિનમંદિર બાંધે!
| શિલ્પીઓએ કહ્યું, મંત્રીશ્વર ! ભમતી વિનાના જિનમંદિરથી સંતતિ વધતી નથી એ શિલ્પને નિયમ છે.
ભલે! એમ હોય. સંતતિની ખાતર જિનમંદિરને જોખમમાં મૂકવું એ વ્યાજબી નથી. આપણે તે ભમતી વિનાનું જિનમંદિર બનાવવું છે.
મંત્રીશ્વરના કહેવા મુજબ ભમતી વિનાનું જિનમંદિર બનાવવાને નિશ્ચય થતાં શિલ્પીઓ ફરીને પણ કામ કરવા માટે તૈયાર થયા અને કામની તડામાર તૈયારીઓ કરવા - લાગ્યા.
આ બાજુ સેરઠના સંઘને ખબર પડતાં તત્કાલ સંઘના અગ્રગણ્ય શ્રાવકે પણ ગિરિરાજની તળેટીમાં આવી પહેંચ્યા છે અને મંત્રીશ્વરને કહેવા લાગ્યા કે મંત્રીશ્વર ! આ સોરઠને સંધ આપને કંઈક વિનંતિ કરવા આવ્યો છે. શ્રી સંઘની વિનંતિને અવશ્ય સ્વીકારવી જ પડશે.
For Personal & Private Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
[ ૮૨ ]
મંત્રીશ્વરે કહ્યું કે- હું પશુ શ્રી સધના સેવક છુ મંત્રી હૈ!' તે પાટણના રાજ્યની, નહીં કે સ ંધના. શ્રી સુધ ખુશીથી મને આજ્ઞા કમાવે, એ આજ્ઞાનું પાલન કરવા હું પ્રતિક્ષુ તૈયાર જ છું.'
સારઠના સ`ઘે કહ્યું' કે
મત્રીશ્વર ! આપે મહાન્ મદિરા બધાવી મહાન્ પુણ્ય ઉપાર્જન કર્યું' છે એટલું જ નહીં પિતાના પંથે ચાલી પુત્રપદ પણ શાભાવ્યું છે.
સામ્હના સબ્ર એમ ઈચ્છે છે કે હવે અમે પણ જિનમંદિરના નિર્માણ કા માં યથાશક્તિ કાંઇક અમારી લક્ષ્મીના સભ્યય કરીએ.
આ સાંભળી ખાડ મત્રી એલ્યા કે
શ્રીસદે આ લાભ પણ મને જ લેવા દીધા હાત તે વધુ સારું', છતાં ય શ્રી સંઘની આજ્ઞાને હું ઉથાપીશ નહિ, આ મહાતીર્થ અને આ જિનમંદિરે શ્રી સધન જ છે, અને હું પણ શ્રી ઘને જ છું'
•
ત્યારપછી સારઠના સધ એકત્રિત થઈ ગયા અને ટીપની શરુઆત કરી દીધી.
સદગૃહસ્થ સ્વશક્તિ અનુસાર તીર્થભક્તિની ટીપમાં સારી રકમ લખાવી રહ્યા છે. નિજ ધનનુ સમર્પણ કરી રહ્યા છે. અલ્પ સમયમાં જ સારી રકમ એકઠી થઈ ગઈ.
For Personal & Private Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
' (૧] એ સમયે મંત્રીશ્વરની દષ્ટિ દૂર ઉભેલી અને દરિદ્ર દેખાતી એવી એક વ્યકિત પર પડી. તે મંત્રીશ્વરની નજીક આવવાની કોશિશ કરી રહ્યો છે પણ લેકે આવવા દેતા નથી.
તત્કાલ મંત્રીશ્વરે એ વ્યક્તિને પિતાની પાસે બોલાવ્યા અને પૂછયું કે ભાઈ ! તું કોણ છે? શા માટે અહિં આવ્યો છે? પાસે બેઠેલા મલિન વઢવાનું વ્યક્તિએ કહ્યું કે
મરીરાજ! હું અહીંથી થોડે દૂર રહેવાશી છું. મારું નામ ભીમે છે. મને લેકા ભીમા કંડલીયાના નામે ઓળખે છે. ઘી વેચીને જીવન ચલાવું છું. પાંચ દ્રમનું ઘી લઈને વેચવા નીકળ્યું હતું. બે દ્રમ કમા છું, અને સાત દ્રમની મારી સર્વસ્વ મૂડી લઈને હું અહિં આવી જીંદગીમાં પહેલી જ વાર દાદા આદિનાથ ભગવાનના દર્શન કરી પવિત્ર થ છું. એક દ્રમનાં પુષ્પ-ફૂલ લઈ ભગવાનને ચઢાવ્યા છે, અને એક દ્રમ ભંડારમાં નાખે છે. હવે મારી પાસે માત્ર પાંચ જ દ્રમ છે એમ કહી પિતાને ખેશના છેડેથી છોડી મંત્રીશ્વરના હાથમાં એ પાંચ ક્રમ મૂકી ભીમ કંડલી છે કે, આ મારી સર્વસવ મૂડી આપ આ તીર્થના દ્વારમાં ગ્રહણ કરો.' - મંત્રીશ્વરે એની હાર્દિક ભાવના અને ભાલાસ જોઈને
એ પચે દ્રમ ગ્રહણ કર્યા એટલું જ નહીં પણ ટીપના કાગળીયામાં લખાએલા સ નામની ઉપર ભીમા કુંડલી યાનું પહેલું નામ લખી દીધું.
For Personal & Private Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
આ જોઈ એકદમ સેઠને શેઠી આઓ ક્રોધે ભરાયા એમના મુખ લાલ-પીળાં થઈ ગયા અને બોલવા લાગ્યા કે અમે ટેપમાં પાંચ હજાર, પચીશ હજાર લખાવ્યા છતાં અમારા નામો કરતાં પણ આ પાંચ ક્રમ આપનારનું નામ પહેલું?
સમય બુદ્ધિશાળી એવા બાહડમંત્રીએ શાન્તિપૂર્વક કહ્યું કે-ભાગ્યશાતિઓ ! ભીમા કંડલીયાનું નામ સૌથી પહેલું લખી દેવામાં આવ્યું છે, તેથી આપને આશ્ચર્ય પૂર્વક લાગતું હશે કે આમ કેમ?'
પણ દીર્ધદષ્ટિ રાખી શાતિપૂર્વક વિચારવું જોઈએ કે પાંચહજાર, પચીશ હજાર લખાવનારની પાસે કેટલી મૂડી અને આ પાંચ ક્રમ આપનારની પાસે કેટલી મૂડી! જેની પાસે જીવનનિર્વાહતું કંઈપણ સાધન નથી એવા એ ભાગ્યશાલિએ તે પિતાનું સર્વસવ તીર્થભક્તિમાં સમર્પ કરી દીધું. એની અનુમોદના કરવી જોઈએ.
શ્રી સંઘના સર્વ ભાઈઓ સમજી ગયા અને ભીમા કુંડલીયાની અનુમોદના કરી રહ્યા. ટીપતું કાર્ય પૂર્ણ થયા બાદ બાડમંત્રીશ્વર વગેરે ભીમા કુંડલીયાની પાસે રત્નાદિકની ભેટ ધરે છે પણ તેણે એ ભેટ ગ્રહણ ન જ કરી તે ન જ કરી.
ત્યારપછી તે ભીમ કુંડલીયે ત્યાંથી રવાના થઈ પિતાના ગામ તરફ આવી રહ્યો છે. તેના હૃદયમાં એક બાજુથી તીર્થ દર્શન અને સાત દ્વમના સદ્વ્યયથી આનંદ છે, પણ
For Personal & Private Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
[૮૫] બીજી બાજુથી પાસે પૈસા છે નહિ અને સ્ત્રી ઉગ્ર સ્વભાવની હેવાથી ઘેર પહોંચતાં જ કલેશ કરશે તેનું દુઃખ છે.
આમ હોવા છતાં પણ આ વખતે ઘરમાં પરિસ્થિતિ જુદી જ હતી. ઉગ્ર સ્વભાવની સ્ત્રી પણ શાંત બની ગઈ હતી. દારથી પિતાના પતિને આવતા જોઈ આનંદથી એમની સામે જઈ સન્માનપૂર્વક પતિને ઘરમાં લાવી ઉચિત સ્થાને બેસાય. પત્નીની શાન્તિ, કરેલ સન્માન અને શાન્ત વાતા વરણ જોઈ ભીમે કુંડલીયે આશ્ચર્યમુગ્ધ બની ગયે. પતિ-પત્ની બંનેને ઘણે આનંદ થશે. ભીમાએ તીર્થ દર્શન નાદિ અને કરેલ સર્વસ્વ દાનની વાત કરી. તેની પત્નીએ ભાવથી અનુમોદના કરી.
ભીમાકંડલીયાની સાચી તીર્થભક્તિ અને ફળની આશંસા વિનાની આરાધનાને કારણે આત્મ આનંદ એ અનુભવી શ. ભીમાનું ભાગ્ય ખીલ્યું. એ જ દિવસે ઘરના આંગણાના વિભાગમાં ગાયને બાંધવાને ખુટે ખેદતાં એમાંથી સેવાનો ભરેલે ચરુ નીકળે. એને લઇને ભીમે ગયા શ્રી શત્રુંજય મહાતીર્થ પર, બાહડમંત્રીશ્વરને એ સેનેયાથી ભલે ચરુ મેંપી દેવા તૈયાર થયે એ સમયે શ્રી શત્રુંજય મહાતીર્થના અધિષ્ઠાયક દેવ શ્રી કપર્દીયક્ષ પ્રત્યક્ષ થઈને બોલ્યો કે “ભીમા ! તારી નિષ્કામ તીર્થભક્તિ જોઇને પ્રસન્ન થઈને મેં આ સેનયાને ભરેલે ચરુ આપ્યા છે. તેને તું લઈ જા, એને સદુપગ કરજે. જેથી તારું સર્વ વ સમર્પણ વિશ્વમાં આદર્શ સ્વરૂપ બનશે.
For Personal & Private Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
[]. ત્યારપછી ભીમે કુંડલીયે ઘેર જઈ ધમધનામાં વિશેષ ઉદ્યમશીલ બન્ય.
પાંચમા આરામાં પણ આત્મઉજજવલતાનાં અનન્ય પ્રતિકે સમાન એવા પવિત્ર તીર્થો,-તીર્થસ્થાનકે -જિનમંદિરે, જિનબિ આપણને અનાયાસે પ્રાપ્ત થયાં છે. આવી સર્વોત્તમ સામગ્રી સદભાગ્યે મળી છે.
જેમ ઉદયન મંત્રીધરે અને તેમના સુપુત્ર બાહડ મંત્રી શ્વરે તથા ભીમ કુંડલીયાએ તીર્થયાત્રા અને તીર્થભક્તિમાં કે સુંદર લાભ લીધે તેમ પ્રત્યેક વ્યક્તિએ તીર્થયાત્રામાં અને તીર્થભકિતમાં યથાશક્ય સુંદર લાભ લેતાં શીખવું જોઈએ. રિ૭] પૂર્વના વિશિષ્ટ તીર્થયાત્રા
સંઘેનું સ્મરણ – તીર્થયાત્રા કે સંઘયાત્રાની પ્રવૃત્તિ આજની નથી પણ અતિ પુરાણી અતિ પ્રાચીન તત્વ-તત તીર્થંકર પરમાત્માના તીર્થ સમયની છે.
પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં તેની પ્રવૃત્તિ ચાલુ છે અને ચાલુ રહેશે.
(૧) આ અવસર્પિણી કાળમાં થયેલ સર્વથી પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવંતના મુખથી તથાધિરાજ શ્રી, સિદ્ધગિરિજી મહાતીર્થનું માહાસ્ય સાંભળી, એમના જ
For Personal & Private Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
1 ટ૭ ] સંસારી અવસ્થાને પ્રથમ પુત્ર શ્રી ભરત ચકવતિએ સુવર્ણના મંદિર સાથે પરમ શાસન પ્રભાવક મહાસંઘ કાઢી શ્રી સિદ્ધગિરિજી આદિ અનેક તીર્થોની યાત્રા કરવાપૂર્વક શ્રી સિદ્ધગિરિજી તથા શ્રી રેવતગિરિજીને પહેલે ઉદ્ધાર કરાવ્યો હતે.
ઈન્દ્રની આજ્ઞાથી શ્રી ભરત મહારાજાએ શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થ પર ૮૪ મંડપવાળે વિભ્રમ નામને મહાપ્રાસાદ કરાવી, તેમાં શ્રી ઋષભદેવ ભગવંતની ચતુર્મુખ રનમય મનહર મૂર્તિ સ્થાપના કરી હતી. અન્ય પણ ત્રેવીસે ભગવાનના પ્રાસાદ કરાવી, તેમાં પણ દેહ અને વર્ણ પ્રમાણે જિનમૂત્તિઓ સ્થાપના કરી હતી.
શ્રી કદમ્બગિરિજી, હસ્તગિરિજી તથા ચર્ચગિરિજી વગેરે સ્થળોએ પણ પ્રાસાદ બંધાવી રત્નમય મૂત્તિઓ બિરાજમાન કરી હતી.
શ્રી રૈવતગિરિજી મહાતીર્થ પર ફિટિક રત્નમય સુરસંદર નામને પ્રાસાદ બંધાવી, તેમાં નીલમણીય શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ સ્થાપના કરી હતી.
મુખ્ય શિખરથી પશ્ચિમ દિશા તરફ એક એજનના આતરે સ્વસ્તિકાવત નામને પ્રાસાદ બંધાવી તેમાં શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિ સ્થાપન કરવા ઉપરાંત અન્ય વન-સુવર્ણરજત આદિની બનેલ જિનમૂત્તિઓ બિરાજમાગ કરી હતી.
For Personal & Private Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
[ ૮૮ ] એ સર્વ મૂત્તિએની અંજનવિધિ તથા પ્રતિષ્ઠાવિધિ મહત્સવપૂર્વક શ્રી નાભી ગણધર મહારાજાના વરદહસ્તે થઈ હતી.
ત્યારપછી શ્રી અબુદગિરિજી તીર્થ પર સંઘ સાથે આવી ત્યાં ત્રણે કાળની ગ્રેવીસીનાં મંદિર બંધાવી જિનમૂર્તિએ સ્થાપના કરી હતી.
શ્રી વૈભારગિરિ તીર્થ પર ભાવી ચરમ તીર્થકર શ્રી મહાવીરસવામી ભગવાનનું મંદિર બંધાવી તેમાં મૂર્તિ બિરાજમાન કરી હતી. ત્યાંથી શ્રી સમેતશિખરજી તીર્થ પર આવી વીશ તીર્થકર ભગવતેના વીશ જિનમંદિર બંધાવી. ત્યાં અષ્ટાક્ષિક મહત્સવ કર્યા પછી પિતાની વિનીતાનગરીમાં મહાઆડંબરપૂર્વક પ્રવેશ કર્યો હતે.
પ્રાંતે શ્રી ભરત મહારાજા આરિસાભવનમાં કેવલજ્ઞાન પામી મોક્ષમાં ગયા હતા. ત્યાર પછી થયેલ અનેક રાજામહારાજાઓએ તથા શેઠ--શ્રીમાતાએ પણ છરી પાળતા સંઘે કાઢવાપૂર્વક તીર્થયાત્રાએ કરેલી છે.
(૨) શ્રી ભરત મહારાજા મોક્ષમાં ગયા બાદ છ કોડ પૂર્વ વર્ષો પસાર થતાં તેમના વંશમાં થયેલ શ્રી દંડવીય રાજાએ પણ શ્રી ભરત મહારાજની જેમ મહાસંઘ કાઢી શ્રી સિદ્ધાચલજી આદિ તીર્થોની યાત્રા કરવાપૂર્વક શ્રી સિદ્ધગિરિજી તથા શ્રી રૈવતગિરિજી તીર્થને બીજો ઉદ્ધાર કરાવ્યું હતું. તેમ જ શ્રી અબુદગિરિ, વૈભારગિરિ,
For Personal & Private Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
[ ] અષ્ટાપદગિરિ, સમેતશિખરગિરિ વગેરે તીર્થોની પણ યાત્રા કરવાપૂર્વક ઉદ્ધાર કરાવ્યું હતું.
પ્રાંતે શ્રી દંડવીર્ય રાજા ભરત ચક્રીની જેમ આરિસાભવનમાં કેવલજ્ઞાન પામી મિક્ષસુખના ભાગી બન્યા હતા.
(૩) આ અવસર્પિણીમાં થયેલ બીજા તીર્થકર શ્રી અજિતનાથ ભગવાનના મુખથી શ્રી શત્રુંજય મહાતીર્થનું માહાગ્ય સાંભળી, દ્વિતીય ચકી શ્રી સગર ચક્રવર્તિએ શ્રી શત્રુંજયાદિ તીર્થોની યાત્રા નિમિત્તે મહાસંઘ કાઢી શ્રી શત્રુંજય મહાતીર્થે આવી, ઈન્દ્રના કથનથી શ્રી ઋષભદેવ ભગવાન વગેરેની રત્નમય મૂર્તિ સુવર્ણ ગુફામાં મૂકાવી, નૂતન પ્રાસાદ બનાવરાવી સુવર્ણમય મૂત્તિઓ સ્થાપન કરાવવાપૂર્વક એ મહાતીર્થને ત્રીજો ઉદ્ધાર કરાવ્યા હતા.
તેમ જ શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થથી સંઘ સાથે પ્રયાણ કરી શ્રી વિતગિરિજી તીર્થ આવી, ત્યાં પણ એ જ પ્રમાણે નૂતન પ્રાસાદે બનાવવી શ્રી રેવતગિરિજી તીર્થને પણ ત્રીજો ઉદ્ધાર કરાવ્યું હતું.
ત્યાર પછી અન્ય તીર્થોની યાત્રા કરી અયોધ્યા, નગરીમાં પ્રવેશ કર્યા હતા. પ્રાતે સગરચકી ચાત્રિ સ્વીકારી, કેવલજ્ઞાન પામી તેર લાખ પૂર્વનું આયુષ્ય પૂઈ કરવાપૂર્વક મુક્તિપુરીમાં સિધાવ્યા હતા.
(૪) આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનના
For Personal & Private Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
શાસનમાં થયેલ શ્રી ચંદ્રપ્રભા નગરી (વર્તમાનમાં પ્રભાસપાટણ)ના શ્રી ચંદ્રયશા મહારાજાએ શ્રી સિદ્ધગિરિજી આદિ તીર્થોની યાત્રા નિમિત્ત મહાસંઘ કાઢી શ્રી શત્રુંજય મહાતીર્થ આવી, પ્રાસાદે જીર્ણ થયેલા જોઈ તેને ઉદ્ધાર કરાવ્યું હતું. ત્યાંથી સંઘ સાથે શ્રી રેવતગિરિજી તીર્થ આવી ત્યાં પણ પ્રાસાદને ઉદ્ધાર કરાવી પ્રભુપ્રતિમા સ્થાપન કર્યા હતાં. ત્યારપછી શ્રી અબુંદગિરિ તથા શ્રી બાહુબળીજી આદિ તાર્થની યાત્રા કરવાપૂર્વક ત્યા ઉદ્ધાર કરાવી પિતાની ચંદ્રપ્રભા નગરીમાં પ્રવેશ કર્યો હતો.
પ્રાંતે શ્રી ચંદ્રશા મહારાજા દીક્ષા લેવાપૂર્વક એક લાખ પૂર્વ વર્ષ પર્યત સંયમ સાધી કેવલજ્ઞાન પામી મોક્ષમાં સીધાવ્યા હતા.
(૫) સેળમાં તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાનના સુપુત્ર અને હસ્તિનાપુર નગરના મહારાજા શ્રી ચકધરે [ચકાયું] શ્રી દ્ધિગિરિજી આદિ તીર્થોની યાત્રા નિમિત્તે મહાસંઘ કાઢી શ્રી શત્રુંજય મહાતીર્થે આવી, યાત્રા કરવાપૂર્વક ઈન્દ્રના વચનથી તેને ઉદ્ધાર કરાવ્યું હતું. ત્યાંથી સંઘ સહિત શ્રી રૈવતગિરિજી તીર્થે આવી ત્યાંના જીર્ણ થયેલ જિનમંદિરોને પણ જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. ત્યારબાદ અન્ય તીર્થોની યાત્રા કરવાપૂર્વક શ્રી હસ્તિનાપુર નગરમાં પ્રવેશ કર્યા હતા. શ્રી શાંતિનાથ ભગવાનના નિર્વાણના સમાચાર સાંભળી શ્રી ચક્રધર મહારાજાએ દીક્ષા લીધી હતી. દશ હજાર વર્ષ પર્વત દીક્ષા પર્યાય પાળી કેવલજ્ઞાન પામી
For Personal & Private Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
[ હ૧] ખાતે શ્રી સમેતશિખરજી તીર્થ પર તેઓશ્રી મુક્તિપુરીમાં સીધાવ્યા હતા.
(૬) વશમાં તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના શાસનમાં થયેલ અયોધ્યા નગરીને રાજા દશરથે શ્રી સિદ્ધગિરિજી આદિ તીર્થોની યાત્રા નિમિત્તે મહાસંઘ કાયા હતા. શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી મહેસવ કરવાપૂર્વક કેટલાંક જિનમંદિર બંધાવ્યાં હતાં. ત્યાંથી સંઘ સાથે શ્રી રૈવતગિરિજી તીર્થમાં આવી યાત્રા કરવાપૂર્વક ત્યાં મહોત્સવ કર્યો હતે. દશરથ રાજાની રાણી કૈકેયીએ ત્યાં બરટ નામના શિખર પર પિતાના નામનું જિનમંદિર બંધાવી શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ સ્થાપન કરી હતી. ત્યાંથી સંઘ પાછા વળતાં માર્ગમાં આવતી ટૂંક નામની નગરીમાં દશરથ રાજાની રાણી કૌશલ્યાએ શ્રી શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર, વલભીપુર નગરમાં સુપ્રભાસે શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર, કપિલપુર નગરમાં દશરથ નદન શ્રી રામચંદ્રજીએ શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર અને વામન પુરમાં દશરથનંદન શ્રી લક્ષ્મણજીએ શ્રી આદિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું હતું. તેમ જ ભામંડલ આદિએ પણ માર્ગમાં આવતાં જુદા જુદા ગામમાં જિનમંદિર બંધાવ્યાં હતાં. ત્યારબાદ સંઘ સાથે દશરથ રાજાએ અયોધ્યા નગરીમાં પ્રવેશ કર્યો હતે.
(૭) શ્રી દશરથનંદન શ્રી રામચંદ્રજીએ પણ બન્યું લક્ષ્મણજી સહિત શ્રી શત્રુંજયાદિ તીર્થોની યાત્રા નિમિત્ત
For Personal & Private Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
[ ૯૨ ]
મહાસંધ કાઢી શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થ માં આવી ભાવાલ્લાસપૂર્વક તીથ યાત્રા કરી હતી. તથા જીતુ થઈ ગયેલાં સ* જિનમ'દિાના જીÌદ્ધાર કરાવ્યા હતા. ત્યાંથી સબ્ર સહિત શ્રી રવતગિજીિ મહાતીર્થે આવી ચાત્રા કરવાપૂર્વક ત્યાંના પણ જીલ થઈ ગયેલાં જિનમદિ રાના જીર્ણોોદ્ધાર કરાવ્યા હતા.
શ્રી રામચંદ્રજીએ પણ સેાળ હજાર રાજા સાથે દીક્ષા લીધી હતી. તથા કૈાટીશીલા ઉપર કેવલજ્ઞાન પામી પ્રાંતે પંદર હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થ પર ત્રણ ક્રોડ મુનિવરાની સાથે સિદ્ધિપદ
પામ્યા હતા.
(૮) ખાવીશમા તીથકર શ્રી નેમિનાથ ભગવાનના મુખથી શ્રી શત્રુ'જય મહાતીનું માહાત્મ્ય સાંભળી પાડવાએ પણ શ્રી સિદ્ધગિરિજી આદિ તીથૅરૅની યાત્રા નિમિત્ત હસ્તિનાપુર નગરથી શુભ દિવસે થી વરત્ત ગણધર ભગવતની પુણ્ય નિશ્રામાં પ્રયાણ કર્યુ હતુ. શ્રી કૃષ્ણ મહારાજા પણ યાદવાની સાથે તથા અનેક રાજા વગેરે પણ એ મહાસ ધમાં જોડાયા હતા. શ્રી શત્રુંજય મહાતીર્થ'ની યાત્રા કરવાપૂર્વક પાંડવાએ એ મહાતી'ના ઉદ્ધાર કરા હતા. ત્યાંથી સધ સહિત પ્રયાણ કરી ચંદ્રપ્રભાસ તીથ માં શ્રી ચંદ્રપ્રભસ્વામીની યાત્રા કરી રૈવતાચલ તીથ પર શ્રી નૈમિનાથ ભગવાનની યાત્રા કરવાપૂર્વક મદિને છ દ્ધાર કાવ્યા હતા. ત્યાંથી આજીજી, વૈભારગિરિ, સમ્મેતશિખર્
For Personal & Private Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
[ ૯૩ ]
આદિ તીર્થોની યાત્રા કરી છોોદ્ધાર કાય કરાવી સધ દ્વારિકા નગરીમાં આવ્યા બાદ ત્યાં પાંડવાએ સવ રાજા વગેરેના વસ્ત્રાલ કારાદિથી સત્કાર કર્યાં હતા. ત્યાંથી સર્વે પાતપાતાના સ્થાને ચાલ્યા ગયા હતા.
યુદ્ધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, નકુલ અને સહદેવ એ પાંચે પાંડવાએ શ્રી ધર્મોંઘાષ મુનિવરના ઉપદેશથી દીક્ષા સ્વીકારી અને એવા અભિગ્રહ કી કે શ્રી નેમિનાથ ભગવાનને વંદન કર્યાં ખાદ પાચ્છુ કરવુ. હસ્તિક‚ નામના નગરમાં આવતાં શ્રી નેમિનાથ ભગવાનના નિર્વાણના સમાચાર સાંભળતાં પાંચે પાંડવા સીધા શ્રી સિદ્ધાચલજી મહાતીથ પર જઈ અનશન કરી તકૃત કેવલી મની વીશ ક્રોડ મુનિઓની સાથે સિદ્ધિપદ પામ્યા હતા.
પાંચમા આરામાં પણ ચાવીશમા તીર્થંકર શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં અનેક મહાપુરુષાએ શ્રી સિદ્ધાચલજી માહિ તીર્થીના શાસનપ્રભાવક સ થે કાઢેલા છે. જેનુ વન આશ્ચર્યમાં મૂકી દે એવુ પ્રશ’સનીય-અનુમાનનીય છે. જુઓ—
(૯) તાર્કિક શિરામણી આચાય શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી મ॰ શ્રીના સ્રદુપદેશથી વિક્રમ સ`વત્ પ્રવૃત ક શ્રી વિક્રમાદિત્ય રાજાએ શ્રી શત્રુ'જય મહાતીર્થની યાત્રાના છરી પાળતા મહાસઘ કાઢયા હતા. તેમાં ૧૬૯ સુવર્ણના, ૫૦૦ હાથીદાંતના અને ૫૦૦ ચંદનના જિન
For Personal & Private Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
| હ૪]
મદિરો હતા. આ. શ્રી સિદ્ધસેન દિવાકરછ મા આદિ પાંચ હજાર (૫૦૦૦) આચાર્યો સાથે હતા. ચૌદ મુગુટબદ્ધ રાજાઓ સાથે હતા, સીત્તેર લાખ શ્રાવકાના કુટુંબ સાથે હતા. તદુપરાંત એક કોડ દશ લાખ ને નવ હજાર શકિ -ગાડીએ, અઢાર લાખ અશ્વ-ઘડાઓ, સાત હજાર ને છ હાથીએ, અને તેના પ્રમાણમાં અન્ય ઉટે તથા બળદ વગેરે હતાં.
(૧૦) કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ૦ શ્રી ના સદુપદેશથી પરમાત કુમારપાલ રાજાએ અણહીલપુર પટ્ટન [ પાટણનગર ] થી શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને મહાસંઘ કાઢી હતું. તેમાં સુવર્ણ તથા રત્નના અઢારસે ને ચુમેતેર [૧૮૭૪] જિનમંદિર સાથે હતા.
તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થ પર આવેલ શ્રી કુમારપાલ મહારાજાના સંઘ પ્રસંગે ઈન્દ્રમાલ પહેરવાની ઉછામણી જોરદાર બોલાઈ રહી હતી. એક બાજુ કુમારપાલ મહારાજા અને બીજી બાજુ વાટમંત્રી આદિ હતા. બોલી ચાર લાખ, આઠ લાખ આદિ બેલાઈ રહી હતી.
એ સમયે સૌરાષ્ટ્ર દેશના મહુવા શહેરના નિવાસી પ્રાગૂવાટ હંસરાજ ધારુના પુત્ર જગડુશાહ મલીન વસ્ત્રથી સજજ થયેલે ત્યાં ઉભે હતે. એણે એકદમ સવાકેડ રક મની જાહેરાત કરી. સહુની દષ્ટિ એના ઉપર પડી. ખુદ મહારાજા કુમારપાલે આશ્ચર્ય પૂર્વક પૂછ્યું ત્યારે જગડુશાએ જણાવ્યું કે
For Personal & Private Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
મહારાજા ! મારા પિતાશ્રી નૌકામાં બેસી દેશ-દેશાતરમાં વ્યાપાર કરવા ગયા હતા. ત્યાં કમાએલ દ્રવ્યથી સવાસવા કોડ સુવર્ણ મુદ્રાની કિંમતનાં પાંચ મારિન ખરીદી ઘરે આવ્યા બાદ અંત સમયે મને કહ્યું કે હે પુત્ર! આ સવા-સવા કોડ સુવર્ણ મુદ્રાની કિમતના પાંચ રત્ન તને આપું છું. તેમાંથી બે રન ઘરમાં રાખજે અને ત્રણ રસ્તે માંથી એક રત્ન શ્રી શત્રુંજય તીર્થમાં, એક રન શ્રી ગિરનારજી તીર્થમાં અને એક રન પ્રભાસપાટણમાં ખરચજે,
આ સાંભળીને મહારાજા કુમારપાલ અને વાગભટ મંત્રી આદિ સર્વ સંઘને અતીવ આનંદ થયે, જગડુશાને ઈન્દ્રમાળા પહેરાવવામાં આવી. આ રીતે શ્રી કુમારપાલ મહારાજાના સંઘ પ્રસંગે જગડુશાએ એક રત્ન શ્રી શત્રુંજયમાં બીજું રત્ન શ્રી ગિરનારજીમાં અને ત્રીજું રત્ન શ્રી પ્રભાસ પાટણમાં ખરચી સુંદર લાભ લેવા પૂર્વક જૈનશાસનની અનુપમ પ્રભાવના કરી હતી.
(૧૧) ઉંબરરાજે સ્થાપેલા અબુદાચલ [આબુ પર્વતની તલહફ્રિકા તિલાટી) ના અલંકાર સમાન એવા ઉંબરનગરથી શ્રી દેશલે ચૌદ કોડ દ્રવ્યને ખર્ચ કરીને શ્રી શત્રુંજયાદિ સાત તીર્થોની મહત્સવ પૂર્વક ચૌદ યાત્રા કરવા પૂર્વક ચૌદ વાર સંઘવી તિલક કરાવ્યું હતું ,
(૧૨) શ્રી આભૂ સંઘપતિના સંઘમાં સાત જિન મંદિર હતાં. તીર્થયાત્રામાં તેમણે બાર કોડ સોનૈયાને સદવ્યય કર્યા હતા,
For Personal & Private Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
[
**
]
(૧૩) શ્રી પેથડ સધપતિના સંધમાં બાવન જિન મક્રિશ હતાં તથા સાત લાખ મનુષ્ચા હતાં. તેમણે તીથ યાત્રામાં અગીયાર લાખ રુપાના ટકના સદ્વ્યય કર્યાં હતા.
(૧૪) એક સમય શ્રી ગિરનારજી તીથ પર વેતામ્બર અને દિગમ્બરના સધ અને સાથે આવ્યા. એ સમયે શ્વેતામ્બર અને દિગમ્બરના સધ વચ્ચે તીથ સમ્બન્ધી વિવાદ થયા. શ્વેતામ્બર કહે અમારું' તીથ અને દિગમ્બર કહે અમારુ તી. તે સમયે વૃદ્ધ પુરુષાએ નિર્ણય કરવા પૂર્વક કહ્યું કે જે દેવદ્રવ્યમાં વૃદ્ધિ કરીને ઇન્દ્રમાળા ધારણ કરે તેનુ આ તી. • એ જ વખતે શ્વેતામ્બર અને શ્રીમ'ત એવા પેથડ શ્રાવકે સ્નાત્ર મહોત્સવમાં છપ્પન ઘડી સુવણ દેવદ્રવ્યમાં આપવા વડે દેદ્રન્થમાં અભિવૃદ્ધિ કરીને ઇન્દ્રમાળા પહેરી હતી, ચાર ઘડી સુષણ યાચકોને આપ્યું હતું અને શ્રી શત્રુંજય તીથી શ્રી રેવતાચલ-ગિરનાર તીથ સુધી એક સુવર્ણમય ધ્વજ માંધ્યા હતા. તેમના પુત્ર અને રેશમી વસ્રના તેવા જ ધ્વજ ચઢાવ્યા હતા.
આ પ્રમાણે કરીનેે પેથડ શ્રાવકે પેાતાનુ' એટલે શ્વેતાખર ધનું તીથ સ્થાપિત કર્યુ હતું.
(૧૫) મત્રીશ્વર વસ્તુપાલ અને તેજપાલ અને અધુએ કાઢેલ તીર્થયાત્રા સંઘમાં સાત લાખ મનુષ્યા હતા. શ્રી ગીરનારજી તીમાં લલિતાદેવીએ ખત્રીશ લાખ સેાના મહેરનાં કિંમતી આભરણાથી શ્રી નેમિનાથ ભગવાનની
For Personal & Private Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ] પૂજા કરી હતી. આ જોઈ તેજપાલ મંત્રીએ પણ બત્રીશ લાખ સોનામહોરોથી પ્રભુપૂજા કરી હતી.
- શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપર અનુપમાદેવીએ શ્રી ઋષભદેવ ભગવાનની બત્રીસ લાખનાં આભરણેથી પૂજા કરી હતી. આ જોઈ લલિતાદેવીએ પણ બત્રીસ લાખના આભથી પ્રભુપૂજા કરી હતી.
મહામંત્રી વસ્તુપાલ અને તેજપાલના વર્ણનમાં આવે છે કે-શ્રી વસ્તુપાલે સંઘ સાથે સાડાબાર તીર્થયાત્રાએ કરી હતી. તેમાં પહેલી યાત્રા વિ. સં. ૧૨૮૫માં કરી હતી. એ પહેલી યાત્રાના સંઘમાં ૧૪૪ જિનમંદિરે હતાં. તેમાં ૨૪ હાથીદાંતને અને બાકીના કાનાં. ૪૫૦૦ ગાડીઓ, ૧૮૦૦ ઘોડાગાડીઓ, ૭૦૦ પાલખીઓ, ૭૦૦ આચાર્યો, ૨૦૦૦ તામ્બર સાધુઓ, ૧૧૦૦ દિગમ્બર સાધુઓ, ૧૯૦૦ શ્રીમતે, ૪૦૦૦ ઘોડાએ, ૨૦૦૦ ઉંટે, અને સાત લાખ મનુષ્યો હતાં. આ પ્રમાણે વધતા જતાં પ્રમાણવાળી આગળની તીર્થયાત્રાઓ જાણવી.
(૧૬) વિ. સં. ૧૨૮૬ની સાલમાં મારવાડમાં આવેલ નાગોરના નિવાસી પુનડ શ્રાવકે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને સંઘ કાઢયે હતે. એ સંઘમાં ૧૮૦૦ ગાડાં હતાં અને હાથી-ઘોડા વગેરે પણ પ્રમાણમાં વિશેષ હતાં. હજારે “ભાવિક યાત્રીઓ છરી પાળતા યાત્રા કરનારા આ સંઘમાં હતાં.
- (૧૭) માંડવગઢના મહામંત્રી પેથડશાહના પુત્રરત્ન
For Personal & Private Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]. ઝાંઝણશાએ વિ. સં. ૧૩૪૦ મહા સુદ પાંચમના દિવસે શ્રીધર્મઘોષસૂરીશ્વરજી મહારાજાદિ ૨૧ આચાર્યોની શુભ નિશ્રામાં શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની યાત્રા નિમિત્તે મંગલ પ્રયાણ કર્યું હતું. સંઘયાત્રામાં અઢી લાખ માણસ હતા. મહામંત્રી ઝાંઝણશા શ્રી સંઘમાં પધારેલા સાધમિકેની ભક્તિ કરવામાં જરા પણ ખામી ન આવે તેની ખૂબ જ કાળજી રાખતા હતા.
સવારમાં સર્વના જાગ્યા પહેલાં જાગતા અને શ્રી સંધ પ્રયાણ કર્યા પછીથી પિતાના બે હજાર અંગરક્ષકોને લઈ સંઘની પાછળ પાછળ સર્વની ખબર રાખતા પ્રયાણ કરતા હતા,
કણવટીના ભાટે જઈ સારંગદેવને ખબર આપી કે મહારાજ ! માંડવગઢના મહામંત્રી ગાંઝણશા મહાસંઘ સાથે શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થની યાત્રા કરવા નીકળ્યા છે અને કર્ણાવટી તરફ પધારી રહ્યા છે.
આવા શુભ સમાચાર સાંભળતાં જ મહારાજા સારંગ દેવ હાથી ઉપર બેસી વિવિધ વાત્રે સહિત મહામંત્રી સામે ગયા, મહારાજા સારંગદેવ અને સંઘપતિ મહામંત્રી ઝાંઝણશા આનંદપૂર્વક પરસ્પર ભેટયા. સંઘમાં આવેલા પિતાના સાધમી બધુઓની સંઘપતિએ મહારાજા સારંગ દેવને ઓળખ આપી.
ત્યારપછી મહારાજા પિતાના રાજમહેલમાં જઈ નિજ મંત્રી દ્વારા રાજમહેલમાં જમવા માટે આમંત્રણ મોકલાવ્યું,
For Personal & Private Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
મહારાજા સારંગદેવના મંત્રીએ સંઘપતિ ઝાંઝણશાની પાસે આવીને કહ્યું કે-મંત્રીશ્વર ! મહારાજા આપને આમંત્રણ આપે છે કે આપના શ્રી સંઘમાંથી જે આપને એગ્ય લાગે એવા તે બે-પાંચ હજાર સારા સારા માણસની સાથે આ૫. રાજમહેલમાં જમવા માટે પધારે.
સારંગદેવના મંત્રીની વાત સાંભળી સંઘપતિ ઝાંઝણશાએ હિમતવદને કહ્યું. મંત્રીશ્વર! મહારાજાનું આમંત્રણ મારે શિરોમાન્ય છે. પરંતુ હું આ રીતે આવી ન શકું. કારણ કે–
" इमे साधर्मिकाः सर्वे, लोका में बान्धवाधिकाः । माननीयाः पूजनीयाः, सङ्घ कष्टेन मीलिताः ॥"
અહીં સંઘમાં એકત્રિત થયેલા આ સર્વે સાધર્મિક મારે મન તે બધુથી પણ અધિક પ્રિય છે. માનનીય છે અને પૂજનીય છે. એક પણ સાધર્મિકને છોડીને હું જમવા નહિ જ આવી શકું.
મહારાજા સારંગદેવે બે ત્રણ વખત આમંત્રણ મોકલવા , છતાં પણ સંઘપતિએ ના જ કહી ત્યારે ચોથીવાર ખુદ મહારાજા સારંગદેવ આમંત્રણ આપવા આવ્યા. '
મહારાજાને મંત્રીશ્વર સંઘપતિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મહારાજા ! સંઘમાં આવેલા સર્વ સાધર્મિકોને આપ - જમવા માટે આમંત્રણ આપી શકતા હોય તે જ હું આવી શકું નહીંતર નહીં જ,
For Personal & Private Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
[ {。。 ]
સંઘપતિના આ પ્રત્યુત્તરથી મહારાજા સ્હેજ ક્રોધિત અન્યા. તત્કાલ સમયજ્ઞ સધપતિ ઝઝણશાએ કહ્યું મહારાજા | ભલે આપને સશ્વમાં આવેલા મારા સર્વ સાધર્મિકાને જમાડવાની ઈચ્છા ન હાયતા કઇ નહિ, પણ મને આપના સમસ્ત ગુજરાતને જમાડવાના લાભ આપેા. મારી ભાવના સફળ કરા
આ સાંભળી મહારાજાના મનમાં એમ થયું કે મારા આમંત્રણને નહીં સ્વીકારનાર એવા ઝઝણને ઝ‘ખવાઘેા પાડવા એ ભાવનાથી મહારાજાએ સંઘપતિ ઝાંઝણના વચનના સ્વીકાર ક].
મહારાજાની અનુમતિથી સમસ્ત ગુજરાતને જમાડવા માટે એક મહિના પછીના દિવસ નક્કી કરવામાં આવ્યા.
સામગ્રી એકત્રિત
આ બાજુ ઝાંઝશા સ ંઘપતિએ સ કરવા માંડી.
પાંચ પાંચ હજાર માણસ એક સાથે વિશાલકાય સેકસ સ'ડપા બધાવી તેને આદિથી શણગારી દીધ. ધૂપદાનીએથી વાતાવરણ પણ સુગષિત કરી દીધુ. એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી કે જમનારને જશપણ તકલીફ઼ પડે નહિ અને સવને અન હદ માનદ થાય.
બેસી શકે એવા તારણા-ધજા એ
નિયત કરેલા દિવસે જમવાના કાર્યક્રમ શરુ થયા. પાંચ-પાંચ દિવસ પ ́ત ગુજરાતના પાંચ પાંચ લાખ માણસાને સતિ ઝાંઝલુશાએ જમાડ્યાં.
For Personal & Private Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૧ ] મહારાજા સારંગદેવને સંઘપતિ ઝાંઝણશાએ મિતવાદને કહ્યું કે મહારાજા ! શું આપની ગુજરાતમાં બસ આટલા જ માણસો છે ? પાંચ-પાંચ દિવસથી પાંચ પાંચ લાખ માણસેને જમાડવા છતાં હજુ પણ મારી પાસે ઘણું જ સામાન વધે છે.
એમ કહી મીઠાઈના ભરેલા કાઠાર મહારાજાને બતાવ્યા. એ જોઈને સારંગદેવ તે મુખમાં આંગળી નાખી ગયે. આજ બની ગયો. તેને એમ લાગ્યું કે હું મહારાજા હોવા છતાં સમસ્ત સંધને ન જમાડી શકે. અને આ વાણી હવા છતાં પણ ગુજરાતના પાંચ પાંચ લાખ માણસને લગાતાર પાંચ પાંચ દિવસ સુધી સુંદર વ્યવસ્થા પૂર્વક મિષ્ટાન્નાદિકથી જમાડયા. જબરો નીકળ્યો.
એક રાજા-મહારાજા ન કરી શકે એટલું મંત્રીશ્વર ઝાંઝણશા સંઘપતિએ કરી બતાવ્યું.
વધેલી મીઠાઈ વગેરે સાધર્મિક બધુઓને બહુમાનપૂર્વક આપીને જૈનશાસનની અનુપમ પ્રભાવના કરવા પૂર્વક સમગ્ર વિશ્વમાં ઝાંઝણ સંઘપતિએ જૈન ધર્મને વિજયવજ ફરક કાવ્યા હતા.
(૧૮) સૌરાષ્ટ્રના દંડનાયક સાજણને શ્રી ગિરનારજી તીર્થની યાત્રા કરતાં શ્રી નેમિનાથ ભગવાનની મનોહર મૂર્તિને નિરખી અનહદ આનંદ થયો, પણ જિનપ્રાસાદની જીણતા જોઈને ઘણું જ દુઃખ થયું. પિતાની સંપત્તિથી તેને છદ્ધાર કરાવવાનું કાર્ય તેને અશક્ય લાગ્યું. છેવટે
For Personal & Private Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૨ ] તેણે નિર્ણય કર્યો કે સૌરાષ્ટ્રની મહેસુલના ૧રા કેડ સેનયા શ્રી ગિરનારજી તીર્થ પરનાં મંદિરોના ઉદ્ધાર માટે ખચી નાખવા.”
એમ વિચારી દંડનાયક સાજણ દેએ જિનમંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય કુશલ કારીગર-શિલ્પીઓના હાથે શરુ કરાવ્યું.
સારાય સૌરાષ્ટ્રમાં ગિરનાર પર થતા જિનમંદિરના જીર્ણોદ્ધાર કાર્યનું વાતાવરણ ગુંજી ઉઠયું.
દંડનાયકના તેજથી કેટલાક રાજપુરુષથી આ સહન નહીં થતાં તેઓ મહારાજા સિદ્ધરાજ પાસે પાટણ પહોંચી ગયા. અને દંડનાયકની વિરુદ્ધ બેલવા લાગ્યા.
! આપ તે અહીં બેઠા છે જ્યાંથી જાણે. દંડનાયક સાજણ મંત્રીએ સૌરાષ્ટ્રની મહેસુલના ૧રા કરેડ સેનયા પિતાની કીતિની લાલસા પાછળ ખરચી નાખ્યા
મહારાજા સિદ્ધરાજને સાજણ મંત્રીની નિમકહલાલી, સત્યનિષ્ઠા અને સદાચારિતા માટે પૂર્ણ વિશ્વાસ હતું એટલે આ વાત માની નહીં.
ત્યારે તેઓએ કહ્યું કે મહારાજા ! અમારી વાત પર વિશ્વાસ ન આવતું હોય તે આપ અત્યારે જ સાંઢણી પર માણસ મોકલી સાજદે મંત્રીને કહેવરાવે કે તમે મહેસુલના ૧૨ા કોડ સેનિયા સાથે લઈને શીધ્ર અમારી પાસે આવે,
For Personal & Private Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૩] મહારાજા સિદ્ધરાજ સાજણ મંત્રીને પિતાની પાસે બોલાવવા માટે માણસ મોકલવા તૈયાર થયા.
આ બાજુ શ્રી ગિરનારજી તીર્થ પર જીર્ણોદ્ધારનું કાર્ય ખૂબ જ વેગથી ચાલતું દેખી સાજણ મંત્રીનું હૈયું પણ તીર્થભક્તિથી અત્યંત હરખી રહ્યું છે. મનમાં એ પણ વિચાર આવી રહ્યો છે કે મહારાજા સિદ્ધરાજ મહેસૂલના ૧૨ કોડ સેનિયા માગે તે કોઈ પણ ભોગે એમની આગળ ધરી દેવા. પરંતુ એટલી મોટી રકમ કયાંથી મેળવવી? સૌરાષ્ટ્રનાં ધનાઢ્યનગરો તરફ દષ્ટિપાત કરતાં મંત્રીશ્વરની વંથળી-વણથલી તરફ દષ્ટિ ઢળી. મંત્રીશ્વર વંથળીમાં આવતાં ત્યાંના કોટ્યાધિપતિ મહાજને તેમનું સુંદર સ્વાગત કર્યું. અને જમવા માટે મહાજનના અગ્રણીઓએ આગ્રહ કર્યો.
મંત્રીશ્વરે કહ્યું- અહીં હું એક ખાસ વિશિષ્ટ કાર્ય માટે આવ્યો છું. એ કાર્ય થયા પછી જ હું જમીશ.”
સંઘના અગ્રણીઓએ કહ્યું-મંત્રીશ્વર! જરુર ફરમાવે અમારાથી જેટલું શક્ય હશે તેટલું બધું જ કરી છૂટીશું.'
આ પ્રમાણે મંત્રીશ્વરને કહ્યા પછી અગ્રણીઓએ શ્રી સંઘને ભેગા કર્યો. તેની સમક્ષ સાજણુએ શ્રી ગિરનાર પર્વત પર ચાલી રહેલ જીર્ણોદ્ધારના કાર્યમાં ખર્ચાઈ ગયેલ મહારાજા સિદ્ધરાજના મહેસૂલના ૧૨ ક્રોડ સેનયા વગેરે સર્વ વૃત્તાંત નિવેદન કર્યા બાદ હવે તે શા ક્રોડ સેનિયા
For Personal & Private Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૪ ] મહારાજાને પાછા આપવાના હોવાથી તેની અતિ આવશ્યકતા જણાવી.
દંડનાયકનું એ વક્તવ્ય સાંભળી સહુ એકબીજાના મુખ તરફ જેવા લાગ્યા. કેઈપણ બોલ્યું નહિ. છેવટે સાકરિયા નામના શ્રેષ્ઠી ઉભા થઈ હાથ જોડીને કહેવા લાગ્યા કે“ભાગ્યશાલિઓ ! તમે સવે તે અનેક શુભકાર્યો કરો છો આ કાર્યને તે મને એકલાને જ લાભ આપે. કૃપા કરી સંઘ મારી વિનંતિને સ્વીકાર કરે. ,
આ સાંભળી આશ્ચર્ય પામવા પૂર્વક શ્રી સંઘે સહર્ષ સાકરિયા ઝીની વિનંતિ માન્ય રાખી. મહામંત્રીને સાકરિયા શેઠ પિતાના ઘરે લઈ ગયા. અને તેમની બહુમાન પૂર્વક મનગમતાં ભોજનથી સાધર્મિક-ભક્તિ કરી. ત્યારપછી બને જણ ગાદી પર બેઠા. * સાકરિયા શ્રેણીએ કહ્યું કે-“હે મંત્રીશ્વર ! આપ કહે તે ૧રા કોડ નયા મૂલ્યના હીરા, કહે તે મોતી, કહે તે સુવર્ણ અને કહે તે રોકડા સેનિયા જે કહો તે સમર્પણ કરું.
આ સાંભળી સાજણ મંત્રીશ્વર તે આભા જ બની ગયા. સાકરીયા શ્રેષ્ઠીએ પિતાની તીજોરીમાંથી લાવી મંત્રી શ્વરની આગળ રને ઢગલે કરી હાથ જોડી વિનંતિ કરી કે “મંત્રીશ્વર ! આપ કૃપા કરી તીર્થની સેવા-ભક્તિમાં આ લક્ષમી સ્વીકારો.”
For Personal & Private Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૫]
મંત્રીશ્વરે કહ્યું “હે દાનવીર! શ્રેણી ! તમારી આવી અનુપમ ઉદારતાથી હવે હું નિર્ભય છું. જ્યારે મારે જરુર પડશે ત્યારે જ હું લઈ જઈશ, હમણાં નહિ.”
શ્રેષ્ઠીએ કહ્યું ભલે ! જયારે જરૂર પડે ત્યારે ખુશીથી આપ લઈ જઈ શકો છો. અહીં તે તૈયાર જ છે.
ત્યારબાદ સાકરિયા શ્રેષ્ઠિના ઘરેથી સાજદે મંત્રીશ્વર અશ્વપર બેસી રવાના થયા અને ગિરનાર ગિરિની તળેટીમાં આવી પહોંચ્યા.
જ્યાં બે-ચાર દિવસ પસાર થયા ત્યાં તે પાટણથી મહારાજે મોકલેલ સાંઢણસ્વાર સાંજના સમયે સાજણ દંડનાયક પાસે આવી પહોંચે.
મંત્રીશ્વરને પ્રણામ કરી એમના હાથમાં મહારાજા સિદ્ધરાજને પત્ર મૂક્યો તેને વાંચતા જ બુદ્ધિશાળી મંત્રી શ્વરને સર્વ ખ્યાલ આવી ગયે. મહારાજાના આવેલ પત્રના જવાબમાં આગન્તુક રાજપુરુષને જણાવી દીધું કે—મારા તરફથી મહારાજાને કહેશે કે હું સૌરાષ્ટ્રને રેઢું મૂકીને હમણ પાટણ આવી શકું એમ નથી. સાડા બાર કોડ સોનૈયાનું મહેસુલ જોઈતું હોય તે મહારાજા જાતે અહીં આવીને લઈ જાય.”
મંત્રીશ્વરના મુખથી એ પ્રત્યુત્તર સાંભળી આગતુક શજપુરુષ ત્યાંથી રવાના થયા અને પાટણ આવી પહોંચે. મહામંત્રીને સંદેશે મહારાજા સિદ્ધરાજને કહ્યો.
For Personal & Private Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૬]
||ગત
સાંભળીને મહારાજા કોષાવેશમાં આવી સાજણને શિક્ષા કરવાને નિર્ધાર કર્યો. આથી તેજોષી રાજપુરુષને આનંદ થયા. મહારાજા સિદ્ધરાજે સેના સાથે સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું.
આ બાજુ સાજણ દંડનાયકને ખબર પડી કે મહારાજા સિદ્ધરાજ આ તરફ આવી રહ્યા છે. તેમનું સ્વાગત કરવા દંડનાયક સામે આવ્યા. શ્રી ગિરનારગિરિની તળેટીમાં મહારાજા સિદ્ધરાજે આવી પહોંચતાં દંડનાયકે તેમનું સ્વાગત કર્યું. એ સમયે રોષભરી મુદ્રાએ મહારાજા સિદ્ધરાજે કહ્યું કેહે સાજણ! તારી પાસે સૌરાષ્ટ્રની ૧૨ કેડ સેનવાની આવેલ મહેસૂલ લેવા માટે હું આવ્યું છે, માટે તે લાવ.”
સમયજ્ઞ શાણા સાજણદેએ કહ્યું કે-“મહારાજા ! મહેસૂલના ૧રા કેડ સેના તૈયાર જ છે, પરંતુ આપ અહીં સુધી પધાર્યા છે તે શ્રી ગિરનારગિરિના શિખરે રહેલાં શ્રી નેમિનાથ ભગવાનનાં ગગનચુંબી ભવ્ય મંદિરનાં દર્શને નાદિ તે કરે,
મહારાજા સિદ્ધરાજને પણ લાગ્યું કે અહીં સુધી આવીને પ્રભુના દર્શનાદિ કર્યા વિના હું પાછો જાઉં એ પણ ઉચિત નથી.
સાજણ દે મંત્રીશ્વરે મહારાજા સિદ્ધરાજને હાથ પકડે.
બંને ગિરનારગિરિની પાગ ચઢી ઉપર આવી પહોંચ્યા. શ્રી નેમિનાથ ભગવાનના દર્શનાદિ કરી તીર્થયાત્રાને આનંદ
For Personal & Private Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ] અનુભવ્યો. ત્યાર બાદ મંદિરનું અનુપમ નૂતન સર્જન અને એથી પાછળ થયેલે કરોડો સેનેયાને સદ્ગય વગેરે જોઈને મહારાજા સિદ્ધરાજ આશ્ચર્ય મુગ્ધ બન્યા અને પિતાના રાષ્ટ્રની આ મહાન તીર્થસમૃદ્ધિની ભૂરિ-ભૂરિ પ્રશંસા કરતાં દંડનાયકને કહેવા લાગ્યા કે–
હે સાજણદે! ધન્ય છે, આવા ગગનચુંબી ભવ્ય મંદિર બંધાવનાર ભાગ્યશાલિને અને એવા નરરત્નને જન્મ આપનાર એવી એની જનેતાને-માતાને!' આ સાંભળી સાજણ દંડનાયકે કહ્યું કે–
મહારાજા! ધન્ય છે આપના જેવા રાજાધિરાજને અને આપને જન્મ આપનાર જનેતાને કે જેમણે આવા ગગનચુંબી ભવ્ય મંદિરો બંધાવ્યાં છે.”
મહારાજા સિદ્ધરાજ બોલી ઉઠયા કે– “સાજણદે! ના રે ના. મેં એ ભવ્ય મંદિર બંધાવ્યા નથી.” - ત્યારે સાજણદે મંત્રીશ્વરે કહ્યું કે- “મહારાજા ! આપના સૌરાષ્ટ્ર મહેસુલના આવેલા ૧રા કેડ સેનયામાંથી એ ભવ્ય મંદિરનું સર્જન થયું છે. હવે આપને એ ભવ્ય મંદિર નિર્માણના સુકૃતનું અનુપમ પુણ્ય જોઈતું હોય તે તે લે અને મહેસૂલના આવેલ ૧રા કેડ સોનિયા જોઈતા હોય તે તે પણ આપવા માટે તૈયાર જ છે!”
આ સાંભળી મહારાજા સિદ્ધરાજની મનભાવના એકદમ પલટાણી. સાજદે મંત્રીશ્વરને હાથ પકડી લઈ, હર્ષના આંસુ
For Personal & Private Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૮ ] સાથે ગળગળા સાદે મહારાજા બોલ્યા, “હે સાજણ ! આજે તે મારી અને ભાવના પલટાવી દઈ મને જાગૃત કર્યો તું તે મારે ખરેખર કલ્યાણમિત્ર બન્યા. હવે મારે એ સૌરાષ્ટ્રની મહેસુલના ૧ર કેડ સેનૈયા લેતા નથી. મારે તે એ ભવ્ય મંદિરના નિર્માણના સુકૃતનું અમાપ પુણ્ય, અક્ષય કલ્યાણ જ જોઈએ.”
મહારાજા સિદ્ધરાજ એ સાડા બાર કોડ નયા કરતાં પણ અધિક અમાપ પુણ્ય ઉપાર્જન કરી પાટણ આવી પહોંચ્યા.
આ બાજુ વંથલીથી દાનવીર સાકરિયા શેઠે પણ રને સાથે ગિરનાર આવી, સાજણ દંડનાયકની આગળ સાડા બાર કોડની કિંમતનાં રત્નને ઢગ કરી દીધું. આ જોઈ મંત્રીશ્વર દંડનાયકના આનંદને પાર રહ્યો નહીં. - પછી સાજણદેએ સાકરિયા શેઠને મહારાજા સિદ્ધરાજ
અહીં આવ્યા ઈત્યાદિ સર્વ વૃત્તાંતથી વાકેફ કરી કહ્યું કે“શેઠ ! આ તીર્થના પ્રભાવે સેવે સારાં વાનાં થઈ ગયાં છે. હવે આપના સાડા બાર કોડ સોનાની કિંમતનાં આ રત્નગની જરૂર નથી.
આ સાંભળી સાકરિયા શેઠે કહ્યું. “મંત્રીશ્વર! આ શું બાલ્યા જયારથી આપ કહી ગયા ત્યારથી આ ધન ધર્મના નામે જુદું જ કાઢી રાખ્યું છે. હવે હું તેને ઉપભોગ કરી શકું નહિ.”
છેવટે મંત્રીશ્વરે સાકરિયા શેઠની શુભ ભાવના સફળ
For Personal & Private Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૯ ] થાય એ રીતે ચલે માગ કાલે. એ જ રને હાર બનાવી શ્રી નેમિનાથ ભગવાનને કંઠમાં પહેરાવી દીધું.
તીર્થયાત્રા મનુષ્ય જીવનમાં કેવું સત્વ રેડે છે, કેવી ભવ્ય ભાવનાઓ ભરે છે અને કેવું ઉન્નત જીવન બક્ષીસ કરે છે એવી પ્રતીતિનું એ જવલંત ઉદાહરણ છે.
એ તીર્થયાત્રાએ સાજણ મંત્રીશ્વર, મહારાજા સિદ્ધરાજ અને સાકરિયા શેઠ એ ત્રણેમાં નવું સત્વ, ભવ્ય ભાવનાઓ અને ઉન્નત જીવન બક્ષીસ કર્યું.
(૧૯) વિ. સં. ૧૯૯૧માં શાસ્ત્રને સમ્રા-પરમ ગુરુદેવઆચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ વિજયનેમિસૂરીશ્વરજી મ. શ્રીના સદુપદેશથી તેઓશ્રીજીની શુભ નિશ્રામાં રાજનગરઅમદાવાદથી શ્રેષ્ઠિવર્ય માણેકલાલ મનસુખભાઈએ શ્રી ગિરનારજી-શ્રી શત્રુંજયજી તથા શ્રી કદમ્બગિરિજી આદિ તીર્થયાત્રાનો મહાસંઘ પૂર્વના સંઘેને યાદ કરાવે તે કાઢયો હતે.
એ સંઘમાં-લભગ ૪૫૦ થી ૫૦૦ આચાર્યો, ઉપાધ્યા અને પંન્યાસ આદિ સાધુઓ હતા. ૬૦૦ થી ૭૦૦ લગભગ સાધ્વીઓ હતી. સેંકડો શ્રીમતિ કુટુએ વગેરે પાંચ હજાર ઉપરાંત ભાઈ-બહેને પાયલ ચાલીને યાત્રાધે
સંચયી હતાં. કુલ ૧૫ થી ૨૦ હજાર યાત્રિકો હતાં. . ચાંદીનું શિખરબંધ જિનમંદિર, ચાંદીને મેરુ, ચાંદીનું વિગડું, ચાંદીને મોટે રથ, ઈન્દ્રધ્વજા, હાથી, ઘોડા, મોટર, સેંકડો ગાડાઓ, નેબત અને બેન્ડ હતાં.
For Personal & Private Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૦ ] સેંકડો તબુઓ અને નાની-મોટી રાવટીઓ વગેરે સાથને દ્વારા જ્યાં જ્યાં પડાવ પડતે ત્યાં ત્યાં નગર વસેલું હેય એ ભાસ થતું હતું. હજારના ખર્ચે, સત્તાના બળે કે લાગવગથી જે વ્યવસ્થા ન સચવાય તેવી સુંદર વ્યવસ્થા જળવાતી હતી. જ્યાં જ્યાં સંઘ જાય ત્યાં ત્યાં હજારે માણસની મેદની શ્રી સંઘના દર્શનાર્થે ઉભરાતી હતી જશે જગ પર શ્રી સંઘનું સુંદર સ્વાગત થતું હતું. ચૂડાના નરેશે ચૂડામાં સંઘ જે મહિનામાં આવ્યું તે આખા મહિ નામાં કાયમ ખાતે “અમારી પ્રવર્તન–જાહેર કર્યું હતું. લીમ્બડીના નરેશ, ગોંડલ નરેશ, પાલીતાણા નરેશ આદિએ પણ શ્રી સંઘનું બહુમાનપૂર્વક સ્વાગત કર્યું હતું. સ્થળે સ્થળે સંઘપતિ અને યાત્રિકો તરફથી સાતે ક્ષેત્રમાં તેમ જ સર્વ અવશ્ય પિષ્ય ક્ષેત્રમાં વિશેષતઃ દાનગંગા વહેતી મૂકવામાં આવી હતી.
ત્યારપછી પણ વિધિપૂર્વક છરી પાળતા તીર્થયાત્રાના અનેક સંઘ નીકળ્યા છે અને અનેક નીકળતા જાય છે. એ સર્વ સંઘે અનુમોદનીય અને પ્રશંસનીય છે. રિ૮] પ્રતિદિન પાંચ તીર્થયાત્રાની પ્રતિજ્ઞા
નિસંગ ચિત્તવાળા એવા સાધુ મહારાજાઓ પણ તીર્થયાત્રા અવશ્ય કરે છે.
શ્રી આમરાજા પ્રતિબંધક સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરીશ્વરજી મશ્નીને તે એવી પ્રતિજ્ઞા હતી કે
For Personal & Private Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૧ ]
પ્રતિદિન પાંચ તીથની વંદના કર્યા વિના ગોચરી-ભિક્ષા વાપરવી નહી.
આકાશગામિની વિદ્યાથી આચાય મહારાજ હુ'મેશાં પાંચ તીથની યાત્રા-વદના કરવા જતા.
શ્રી શત્રુંજય મહાતી માં શ્રી ઋષભદેવ ભગવાનને, શ્રી રૈવતાચલ મહાતી માં શ્રી નેમિનાથ ભગવાનને, ભરુચમાં શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનને, મોઢામાં શ્રી મહાવીરસ્વામી ભગવાનને, અને મથુરામાં શ્રી પાસે સુપાર્શ્વ નાથ ભગવાનને નમી-વંદન કરી એ ઘડીની (૪૮ મીનીટની) 'દર સારઠમાં ફરીથી ગાંપાર્લિંગગિરમાં ( ગ્વાલીયરમાં )
જતા હતા.
તી દેન તીર્થયાત્રા સ`ને અવશ્ય કરણીય છે.
[૨૯] જિનદર્શન અને આત્માના અધ્યવસાયની વિશુદ્ધિ—
સાક્ષાત્ શ્રી જિનેશ્વર-તીર્થંકર ભગવાનાં દન પંચમ કાળના પ્રભાવે આપણને આ ભરત ક્ષેત્રમાં થવાં અતિ દુ`ભ છે. મહાવિદેહમાં સાક્ષાત્ શ્રી સીમંધરસ્વામી શ્રાદિ જિનેશ્વરી વિદ્યમાન હોવા છતાં ત્યાં આપણે જઇ શકતા નથી.
એ સાક્ષાત્ શ્રી જિનેશ્વર-તીથકર ભગવતાના અભા– વમાં તેમના અન'ત શુણેનુ' સ્મરણ કરાવતી, સમતા સમાં
For Personal & Private Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
[ ૧૧ર ]
ઝીલતી રાગ અને દ્વેષ વિનાની નિર્વિકારી એવી જિનમૂર્તિ જિનપ્રતિમા સાક્ષાત જિનેશ્વર ભગવાનના સરખી જ ગણાય છે.
એ મનહર જિનમૂર્તિનાં દર્શન અને અર્ચન-પૂજનદિને અનુપમ લાભ તીર્થસ્થાનમાં જિનમંદિરોમાં અવશ્ય મળી શકે છે. - જિનમંદિરે દર્શન કરવાની ઈચ્છા કરવા માત્રથી અને ત્યાં જવાથી શું શું લાભ પ્રાપ્ત થાય છે, તે પૂર્વાચાર્યોએ કહેલ નીચે ક જણાવે છે.
જુઓ" यास्याम्यायतनं जिनस्य लभते ध्यायश्चतुर्थ' फलं, षष्ठं चोस्थित उद्यतोष्टममथो . गन्तुं प्रवृत्तोध्वनि । श्रद्धालुर्दशमं बहिर्जिनगृहात् प्राप्तस्ततो द्वादशं, मध्ये पाक्षिकमीक्षिते जिनपतौ मासोपवास फलम् ॥१॥"
હું શ્રી જિનેશ્વર દેવના મંદિરે જવા માટે ગમન કરું એમ મનથી ચિન્તવનાર એ શ્રદ્ધાળુ ભવ્યાત્મા એક ઉપવાસના ફળને પામે છે, જવા માટે ઉભા થતાં બે ઉપવાસના ફળને પામે છે, ગમન-ચાલવા માટે ઉદ્યમ કરતે ત્રણ ઉપવાસના ફળને પામે છે, માર્ગમાં ચાલતાં ચાર ઉપવાસના ફળને પામે છે, જિનમંદિરના બહારના ભાગમાં પહોંચતાં પાંચ ઉપવાસના ફળને પામે છે, જિનગૃહના મધ્ય ભાગમાં પહોંચતાં પંદર ઉપવાસના ફળને પામે છે, અને શ્રી જિનેશ્વરદેવને એટલે તેમની મૂર્તિને જોતાં-દર્શન કરતાં એક માસખમણના એક મહિનાના ઉપવાસના ફળને પામે છે. (૧)
For Personal & Private Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૩ ]
આ સમ્બન્ધમાં શ્રી પદ્મચરિત્રમાં પણ કહ્યુ` છે કે
3
“मणसा होइ चरत्थं, छटुफलं उअिस्स संभवइ । गमणस्स पयारंभे, होइ फलं अट्टमोवासो
गमणे दसमं तु भवे, तह चैव दुबालसं गए किंचि । मग्गे पकखुववासो, मासुववासं न दिट्ठमि
संपत्ती जिणभवणे, पावइ छम्मासिअं फलं पुरिसो । संवच्छरिअं तु फलं, दारुद्देसट्ठिओ लहइ
पायकिणेण पावइ, वरिससयं तं फलं जिणे पावइ वरिससहरसं, अनंतपुण्णं जिणे थुनिए
શ્રી જિનમ'દિરે જવાની ઇચ્છા થતાં એક જવા ઉભા થવાથી બે ઉંપવાસનુ, અને જવા ઉપાડતાં ત્રણ ઉપવાસનુ' ફળ મળે છે, ૧,
॥ ↑ ॥
॥ ૨ ॥
॥ ૢ ||
महिए ।
For Personal & Private Use Only
11 8 11
ચાલવા માંડતાં ચાર ઉપવાસનું, કેટલુ'ક ચાલ્યા પછી પાંચ ઉપવાસનું, માગ માં પંદર ઉપવાસનુ અને જિનમદિરને જોતાં મહિનાના ઉપવાસનું ફળ મળે છે. ૨.
ર.
ઉપવાસનું', માટે પગ
જિનમંદિરે પડેચતાં છમાસી તપનુ અને દ્વાર પાસે જતાં એક વર્ષના ઉપવાસનું ફળ મળે છે, ૩,
પ્રદક્ષિણા દેતાં એકસો વર્ષના ઉપવાસનુ, જિનપૂજાથી એકહજાર વર્ષના ઉપવાસનુ તથા જિનસ્તુતિ કરવાથી મન'ત પુણ્ય પ્રાપ્ત થાય છે. ૪.
Page #137
--------------------------------------------------------------------------
________________
* ૧૧૪ ]
અન્યત્ર પણ કર્યું છે કે
ઠંડ सयं पमज्जणे पुण्णं, सहस्सं च विलेवणे । સૂચનાસિબ મારા, અનંત નીચવા ॥ ॥'
જિનમૂર્ત્તિની પ્રમાજ ના કરતાં એકસેસ વષઁના, જિનમૂર્ત્તિને વિલેપન કરતાં એકતુજાર વર્ષના, અને જિનમૂર્તિને પુષ્પ-ફૂલની માલા ચઢાવતાં એક લાખ વર્ષના તપફળને પામે છે; તથા ગીત-વાજી ત્રથી અનંત ફળને પ્રાપ્ત કરે છે.
૧
पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकोटिसमो ं जपः । जपकोटिसमं ध्यानं, ध्यानकोटिसमो लयः || ”
• પૂજાકેાટિ સમાન સ્વેત્ર છે, Ôત્રકા સમાન જપ છે, જપકેટિ સમાન ધ્યાન છે, અને ધ્યાનકેાટિ સમાન લય છે.
એ સર્વે જિનાપાસનાની ઉત્તરોત્તર શ્રેષ્ઠ ભૂમિકા છે.
તીથ યાત્રામાં, તીથ સ્થાનામાં-જિનમ'દિાદિમાં એ સવ લાભ અવશ્ય મળે છે.
તેથી આત્માના અધ્યવસાયની વિશુદ્ધિ પણ વિશેષ થાય છે.
ઉક્ત કથનના સમર્થનમાં શ્રી વિનયવિજયજી મ૦ શ્રીએ ગુજર ભાષામાં રચેલ ચૈત્યવવંદનમાં પણ કહ્યું છે કે
પ્રણમી શ્રી ગુરુશજ આજ, જિનમંદિર કૅ); પુણ્ય ભણી કશું સફ્ટ, જિનવચન શહેર. ૧
For Personal & Private Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૫ ]
રે જાવા મન કરે, ચોથ તણે ફલ પાવે જિનવર જુહારવા ઉઠતાં, છઠ પિતે આવે, ૨ જઈશું જિનવર ભણી, માર્ગ ચાલતા હે દ્વાદશ તણે પુણ્ય, ભક્તિ માલા. ૩ અર્ધ પંથ જિનવર ભણી પંદર ઉપવાસ દીઠે સ્વામી તણે ભવન, લહીએ એક માસ. ૪ જિનવર પાસે આવતાં, છ માસી ફૂલ સિદ્ધ આવ્યાં જિનવર બારણે, વર્ષીતપ ફલ લીધ. ૫ સો વર્ષ ઉપવાસ પુણ્ય, પ્રદક્ષિણા દેતા, સહસવર્ષ ઉપવાસ પુણ્ય, જે નજર જતાં. ૬ ફલ ગણું ફૂલની માલને, પ્રભુકાઠે ઠવતી; પાર ન આવે ગીત નાદ, કેરાં કુલ ગુણતા. ૭ શીર પૂછ પૂજા કરે છે, સુર ધૂપ તણે ધૂપ અક્ષતસારને અક્ષય સુખ, દીપે તyવર રૂ૫ ૮ નિર્મલ તન મને કરીએ, થતાં ઈન્દ્ર જગીશ; નાટક ભાવના ભાવતાં, પાવે પદવી જગીશ. ૯ જિનવર ભક્તિ હાલીએ, પ્રેમે એ પ્રકાશી; સુણી શ્રીગુરુ વયણ સાર, પૂર્વ ઋષિએ ભાસી. ૧૦ અષ્ટ કર્મને ટાળવા જિનમંદિર જઈશું, ભેટી ચરણ ભાગવતનાં, હવે નિર્મલ થઈશું. ૧૧
For Personal & Private Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
( ૧૧૬ ]
કીર્ત્તિવિજય ઉવજ્ઝાયના એ, વિનય કહે કર જોડ; સફળ હાો મુજ વિનતિ, જિનસેવાના કેડ. ૧૨ એજ વાતનુ' સમથન કરતાં આ. શ્રીજ્ઞાનવિમલસૂરિજી મહારાજ પણ ચૈત્યવદનમાં જણાવે છે કે
જિનવર ભિખને પૂજતાં, હાય શતણુ પુણ્ય; સહસ્રગુણ ફળ ચ'ને, જે લેપે તે અન્ય. ૧ લાખશુશું ફળ કુસમની, માળા પહેરાવે; અન’તગુણુ ફળ તેથી, ગીતગાન કરાવે. ૨ તીથ’કર પદવી વરે, જિનપૂજાથી જવ; પ્રીતિ-શક્તિપણે કરી, સ્થિરતાપણે અતીવ 3 જિનપડિમા જિન સારીખી, સિદ્ધાંત ભાખી, નિક્ષેપા સહુ સામિા, થાપના તિમ દાખી. ૪ ત્રણ કાળ ત્રિભુવનમાંહી, કરે તે પૂજન જેહ; દરિશન કૈરુ' ખીજ છે, એહમાં નહીં સદૈતુ જ્ઞાનવિમલ પ્રભુ તેને, હાય સદા સુપ્રસન્ન; એહિ જ જીવિત ફળ જાણી જે, તેહી જ વિજન ધન્ન. ૬
[૩૦] તીર્થં અને તીર્થયાત્રા સમ્બન્ધી લેાકેા
LEDANE
તીય અને તીથ યાત્રા સમ્બન્ધી શ્લેકા નીચે પ્રમાણે છે,
(1)
" दाहोपशमस्तृष्णा- विच्छेदः क्षालनं मलस्य यतः अर्थैस्तिसृभिर्बद्धं तत एव द्रव्यतस्तीर्थम् ॥
For Personal & Private Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
[૧૧૭ ]. सम्यग्दर्शन चरण-ज्ञानावाप्तियतो भवेत् पुंसाम् । । आचार्यात प्रवचनतो, वाऽप्येतद्भावतस्तीर्थम् ॥ [ શ્રીશેકાગમુનિ વાસ્તાિ માવાની છૂક-૨]
દાહની શાંતિ, તૃષાને નાશ અને મળનું પ્રક્ષાલન એ ત્રણ પ્રત્યે જન સહિત જે હોય તે દ્રવ્યતીથ કહેવાય છે.
જે આચાર્યથી અથવા પ્રવચનથી મનુષ્યને સમકપ્રકારે જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ થાય તે ભાવતીર્થ કહેવાય છે.
" श्रो-तीर्थपान्थरजसा विरजीभवन्ति,
तीर्थेषु बम्भ्रमणतो न भवे भ्रमन्ति । द्रव्यव्ययादिह नराः स्थिरसम्पदः स्युः,
पूज्या भवन्ति जगदीशमथार्चयन्तः ॥
* | વરાતળિી , go ર૪૬] તીર્થયાત્રિકોના પગની રજવડે રજવાળા થનારા મનુષ્ય કમરજથી રહિત થાય છે. તીર્થમાં પરિભ્રમણ કરનારા મળે. સંસારમાં પરિભ્રમણ કરતા નથી. તીર્થયાત્રામાં દ્રવ્ય ' વ્યય કરવાથી મનુષ્ય સ્થિર સંપત્તિવાળા થાય છે અને તીર્થમાં જઈ જગદીશ એટલે શ્રી જિનેશ્વરદેવની પૂજા, ભક્તિ, આરાધના, ઉપાસના કરતાં સ્વયં પૂજ્ય બને છે.”
.. “ आरंम्भाणां निवृत्तिविणसफलता सङ्घवात्सल्यमुच्चै
नर्मल्यं दर्शनस्य प्रणयिजनहितं जीर्णचैत्यादिकृत्यम् । ,
For Personal & Private Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
( ૧૧૮ ]
तीर्थोंन्नत्यं जिनेन्द्रोदितवचनकृतिस्तीर्थकृत्कर्मबन्धः, सिद्धेरासन्नभावः सुरनरपदवी तीर्थयात्राफलानि ॥" | શ્રીજીસાર નિકૃત ઉપદેશના પ્રથ, જો-૧૦ ] આર'ભ-સમાર'ભથી વિરામ, દ્રવ્યાનુ` સફલપણુ, સંઘના વાત્સલ્યભાવ, ઇન-સમ્યક્ત્વનું' નિ`લપણું, સ્નેહીજનાનુ હીત, જીણુ ચૈત્યાદિ કાય, તીથની ઉન્નતિ, જિનેન્દ્રે કહેલ ધર્મ'ની સફલતા, તીથ'કર નામકર્મના 'ધ, માક્ષની નજીકપણું અને દેવ-માનવભવાની પ્રાપ્તિ એ સર્વ તીયાત્રાના ફળે છે.
66
(૪)
फलं चतुर्धा सुकृताप्तिरुचैः ।
सदा शुभध्यानमसारलक्ष्म्याः,
तीर्थोन्नतिस्तीर्थकृतां पदाप्ति
गुणा हि यात्राप्रभवाः स्युरेव ॥"
=
[ श्रीकुलसागरगणिकृत उपदेशसार ग्रन्थ श्लोक - ५१ ]
સવ`દા શુભધ્યાનથી તીથ યાત્રા કરનારને મા'માં દેવ‘પૂજા, સ્થલે ચૈત્યપરિપાટી, સાધર્મિક્રવાત્સલ્ય વગેરે મનારથ કરવા વડે ગુલમ્યાન થાય છે. સાતક્ષેત્રમાં વાવવા વંડે ચપલ લક્ષ્મીનું સલપણુ' મળે છે, ‘છ’રી પાલન કરવા વર્ડ દાન, શીલ, તપ અને ભાવનાદિ પુણ્ય પ્રાપ્ત થાય છે, તથા સ્થાને સ્થાને મોટા મહોત્સાદિક કરવાથી તીથની ઉન્નતિ અને જિનશાસનની પ્રભાવના થાય છે, તેમજ તીક્ષ્ કર નામકર્મ બંધાય છે.
For Personal & Private Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
[૧૧] એ સર્વે ગુણ તીર્થયાત્રા પ્રભાવી છે.
" तैश्चन्द्रे लिखितं स्वनामविशदं धात्री पवित्रीकृता, ते वन्द्या कृतिनः सतां सुकृतिनो वंशस्य ते भूषणम् । ते जीवन्ति जयन्ति भूरिविभवास्ते श्रेयसां मन्दिरं, सर्वाङ्गरपि कुर्वते विधिपरा ये तीर्थयात्रामिमाम् ॥"
(સૂ મુtra, gta કદ, ઋો-૬) –જે ભવ્યાત્મા સકલ કુટુમ્બ પરિવાર સહિત વિધિપૂર્વક તીર્થયાત્રા કરે છે તેનું નામ ચંદ્રમંડલમાં અક્તિ થાય છે. તે જન્મભૂમિ અને જનેતાને પવિત્ર કરે છે. એવા કૃતાર્થ આત્માને અપુરુષે પણ વંદન કરે છે. એવી રીતે તીર્થયાત્રા કરનાર અને કરાવનાર આત્મા વંશને શોભાવનાર બને છે, દીર્ધાયુ પ્રાપ્ત કરે છે, જય પામે છે અને સર્વ પ્રકારના કલ્યાણ પામનારો થાય છે.
*(૬). “रागाद्यम्भाः प्रमादव्यसनशतचलदीर्घकल्लोलपाल:, क्रोधेावाडवाग्निमृतिजननमहानकचक्रौघरोदः (ध) । तृष्णापातालकुम्भो भवजलधिरयं तीर्यते येन तूर्ण, तज्ज्ञानादिस्वभावं कथितमिह सुरेन्द्रार्चितर्भावतीर्थम् ॥"
(રામાયણ, ગોવા, ૦ ૩૧, ૦ ૨૨) –આ સંસારરૂપી સમુદ્ર શગાદિક જળથી ભરેલું છે, તેની પાળ સાથે પ્રમાદ અને વ્યસનરૂપી સેંકડો મોટો
For Personal & Private Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૦ ]
જાએ અથડાય છે, જેમાં કેધ અને ઈર્ષારૂપ વડવાનળ રહેલું છે, જેને કિનારે જન્મ-મરણરૂપ મોટા મઢ્યના સમૂહો રહેલા છે, તથા જેમાં તૃષ્ણારૂપી પાતાલકળશે રહેલા છે. આ સંસારસમુદ્ર જેણે કરીને શીવ્ર તરી જવાય છે, તે જ્ઞાનાદિક સ્વભાવવાળું એવું જે ભાવતીર્થ દેવેન્દ્રજિત શ્રી તીર્થકર ભગવતેએ કહેલું છે.
(૭) “#ાહારી મૂપિસ્તારા,
___पद्भ्यां चारी शुद्धसम्यक्त्वंधारी । यात्राकाले सर्वसचित्तहारी, પુષ્યામા રા ત્રહ્મવાદી વિવે છે”
(૩રાતળિો , go ર૪૩) –યાત્રા કરનાર પુણ્યશાળી વિવેક મનુષ્ય યાત્રાના સમયે હંમેશાં એક વખત ભેજન-એકાસણું કરવું, ભૂમિ પર શય્યા કરવી, પગે ચાલવું, શુદ્ધ સમ્યફલ ધારણ કરવું, સર્વ સચિત્તને ત્યાગ કરે, અને બ્રહ્મચર્ય પાળવું.
gઝારી ભૂમિiદત્તાવારી,
___ पद्भ्यां चारी शुद्धसम्यक्त्वधारी । थात्राकाले सर्वचित्तहारी,
पुण्यात्मा स्याद् ब्रह्मचारी विवेकी ॥"
(૩રાવાર માવાતર go રૂ૦૪) –એકાસણું કરવું, ભૂમિ સંથારે ક, ખુલા પગે
'
For Personal & Private Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
[૧૨]
ચાલવું, શુદ્ધ સમ્યકત્વ ધારણ કરવું, યાત્રા કાળમાં સર્વ સચિત્ત વસ્તુને ત્યાગ કરે અને બ્રહ્મચર્યનું પાલન કરવું. વિવેકી પુણ્યાત્મા યાત્રા કરતી વખતે એ છરીનું પાલન
"सदा शुभध्यानमसारलक्ष्म्याः ,
___फलं चतुर्धा सुकृताप्तिरुच्चैः । तीर्थोन्नतिस्तीर्थकृतां पदाप्ति
ના દિ ચાત્રામવાડ યુક્ત ”
(उपदेशसार भाषान्तर पृ० ३०५, श्लो० ५१) –હમેશાં શુભ ધ્યાનથી તીર્થયાત્રા કરનારને માર્ગમાં દેવપૂજાદિ મને રથ કરવા વડે શુભ ધ્યાન થાય છે, સાતે ક્ષેત્રમાં વાવવા વડે લક્ષમીનું સફલ પણું મળે છે, છરી પાલન કરવા વડે દાન-શીલ-તપ-ભાવનાદિ પુણ્ય પ્રાપ્ત થાય છે, મોટા મહેન્સ કરવાપૂર્વક તીર્થની ઉન્નતિ અને જિનશાસનની પ્રભાવના થાય છે, તેમ જ તીર્થંકર નેત્ર બંધાય છે. એ સર્વ ગુણે થાવાથી ઉત્પન્ન થાય છે.
(૧૦) " संसारेऽसुमता नरामरभवाः प्राप्ताः श्रियोऽनेकशः, कीर्तिस्फूर्तिमदर्जितं च शतशः साम्राज्यमप्यूजितम् । स्वाराज्यं बहुधा सुधाभुजचयाराध्यं समासादितं, . लेभे पुण्यमयं कदापि न पुनः सङ्घाधिपत्यं पदम् ॥"
(૩૫રાણા, શો. ૧૨)
For Personal & Private Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
[૧૨૨ ] –સંસારમાં પ્રાણીઓએ મનુષ્ય અને દેવના ભો તથા ઋહિ અનેક વાર મેળવી, કુરાયમાન કીર્તિવાળું બલવાન સામ્રાજ્ય પણ સેંકડોવાર મેળવ્યું, અમૃતને ખાનારા દેથી સેવવા યોગ્ય તેવું સ્વર્ગનું રાજ્ય પણ અનેક વાર મેળવ્યું પણ પુણ્યમય સંઘનું અધિપતિ પણું, સંઘની પદવી જીવે કયારેય પણ મેળવી નહિં માટે તે મેળવવા પ્રયત્ન કરે.
(૧૧) “ Qાં શોતિતો માળ, વિપુત્રાનાં રતિઃ | उन्नति शासनं नीतं, तीर्थयात्रां प्रकुर्वता ॥"
(રૂપાલાર માથાનત્તર go રૂ૭) –પૂર્વ પુરુષોએ પ્રકાશિત માર્ગ પિતાના પુત્રોને દેખાડ અને શાસનની ઉન્નતિ પમાડી, તીર્થયાત્રા કરતાં આ લાભ મળે છે.
(૧૨) "तरात्मा सुपवित्रितो निजकुलं तैर्निर्मलं निर्मितं, तैः संसारमहान्धकूपपततां हस्तावलम्बो ददे । लब्धं जन्मफलं कृतं च कुगतिद्वारकसंरोधनं, ये शत्रुञ्जयमुख्यतीर्थनिवहे यात्रासु क्लप्सोद्यमाः ॥'
(રૂપરાતા શો. ધરૂ) તેઓએ પોતાના આત્માને સુપવિત્ર બના, પિતાનું કુલ નિર્મલ બનાવ્યું, તેઓએ સંસારરૂપી મહાઅંધકારમય - કુવામાં પડતાં જીવેને હાથનું આલંબન આપ્યું છે, માનવ
For Personal & Private Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૩ ]
જન્મનું ફળ મેળવ્યુ છે, દુતિરૂપી દ્વાર તેણે બંધ કર્યુ છે, કે જેએ શત્રુ'જય વગેરે તીર્થાંની યાત્રામાં સપૂણ્ ઉદ્યમી થયા છે.
(૧૩)
पूज्यपूजा दया दानं, तीर्थयात्रा जपस्तपः । तं परोपकारा, मर्त्यजन्मफलाष्टकम् ॥”
પૂજ્યાની પૂજા, દયા, દાન, તીથૅયાત્રા, જપ, તપ, શ્રુતારાધન અને પરોપકાર એ મનુષ્યજન્મનાં આઠ વિશિષ્ટ ફળે છે.
(૧૪)
': जिणपूआ जिणथुअणं, गुरुथुअ साहम्मिआण वच्छल्लं । વવહારસ ચ મુઠ્ઠી, રનત્તા તિથનત્તા ચ।।” [મન્નર્બળાળમાળ સાથ ગાથા-૩ ] જિનપૂજા, જિનસ્તવન, ગુરુસ્તુતિ, સાધર્મિકવાત્સલ્ય, વ્યવહારશુદ્ધિ, રથયાત્રા અને તીર્થયાત્રા એ શ્રાવકનાં કન્યા છે.
(૧૫) जिनेन्द्रान्न परो देवः, सुसाधोर्न परो गुरुः । ન સંધાર ક્ષેત્ર, પુયમસ્તિ જ્ઞાત્રયે ”
જિનેન્દ્ર ભગવાનથી મહાન્ કાઈ દેવ નથી, સુસાધુથી મહાન્ કોઈ ગુરુ નથી અને સ’ઘથી મહાત્ કાઈ ક્ષેત્ર નથી. ત્રણે લાકમાં એ પુણ્ય છે. અર્થાત્ એ ત્રણે પુણ્યથી પ્રાપ્ત થાય છે.
For Personal & Private Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
( ૧૨૪]
श्रीसङ्घवात्सल्यमुदाचित्तता, कृतज्ञता सर्वजनेष्वनुग्रहः । ' जिनेन्द्रभक्तिर्गुणिनां च गौरवं, भवन्ति तीर्थङ्करसम्पदे नृणाम् ॥"
જે શ્રી સંઘનું વાત્સલ્ય ઉદાચિત્તથી કરે છે, તેના પ્રત્યે સર્વજન કૃતજ્ઞતા પ્રગટ કરે છે અને અનુગ્રહ માનતાં તેનાથી જિનેન્દ્રભક્તિ પ્રાપ્ત થાય છે ને પ્રાંતે તીર્થકરની સંપદા પ્રાપ્ત થાય છે.
(૧૭) श्री संघानघवात्सल्य-फलं वक्तुं न शक्यते । निःशेषपुण्यकार्येषु, यस्यौपम्यं न गोयते ॥"
શ્રીસંઘનું અનઘવાત્સલ્યનું ફળ કહેવામાં કઈ સમર્થ થઈ શકતું નથી. અને સંપૂર્ણ પુણ્યકાર્યોની ઉપમા પણ એની સમક્ષ ગાઈ શકાતી નથી.
(૧૮) लक्ष्मीस्तं स्वयमभ्युपैति रभसा कीर्ति स्तमालिङ्गति, प्रोतिस्तं भजते मतिः प्रयतते तं लब्धुमुत्कण्ठया । स्वःश्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालिङ्गति, यः सङ्घ' गुणराशिकेलिसदनं श्रेयोरुचिः सेवते ॥
જે સંઘની સેવા રુચિપૂર્વક કરે છે તેની પાસે લક્ષ્મી સ્વયં ઉપસ્થિત થાય છે, કીર્તિ તેનું આલિંગન કરે છે, પ્રીતિ તેને ચાહે છે, બુદ્ધિ તેને પ્રાપ્ત કરવા માટે ઉત્કંઠિત રહે છે, વર્ગશ્રી તેને ભેટવા માટે ઉત્સુક રહે છે, એટલું જ નહીં મુક્તિ પણ તેને આલિંગન કરે છે.
For Personal & Private Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
[ tre] [३१] अनती:"तित्थगरगुणा पडिमासु, नस्थि निस्संसय विजाणतो । तित्थयरत्ते नमंतो, सो पावेइ णिजरं विउलं ॥११३० ॥ कामं उभयाभावाओ, तहवि फलं अस्थि मणविसुद्धिए । तिइ पुण मणविसुद्धिइ, कारणं होति पडिमाओं ॥ ११३४ ।। दसण-नाण-चरित्तेसु, निउत्तं जिणवरेहि सव्वेहिं । तिसु अत्थेसु निउत्तं, तम्हा तं भावओ तित्थं ॥११३९ ।।
(आवश्यकनियुक्ति) सौऊण तं भगवओं गच्छइ तहि गोयमो पहिअकित्ती । आरुहइ त नगवरं, पडिमाओ वंदइ जिणाणं ॥२९१ ॥
- (उत्तराध्ययनसूत्र अ० १० नियुक्ति) तित्थगराण भगवओ, पवयणपावणि अइसईड्ढिणं । अभिगमणःणमण-दरिसण-कित्तण- संपूअणा-थूअणा ॥ ३३० ।। जम्माभिसेअ-गिक्खमण-चरण-नाणुप्पया य निवाणे । देवलोअभवण-मंदिर-नंदीसर-भोमनगरेसु ॥ ३३१ ॥ अटावयमुजिते, गयग्गपयए अ धम्मचक्के अ.। पासरहावत्तनगं, चमरुप्पायं च वदामि ॥३३२ ॥ उण माहप्पं इसिनाम-कित्तणं सुरनरिंदपूया य । .. पोराणचेइयाणि य, इअ एसा दंसणे होइ ॥३३४ ।। .. (आचाराङ्ग स्कं० २ चू० ३ भावनाध्ययननियुक्ति
दर्शनभावना अधिकार)
For Personal & Private Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
[૧૨] જે ઘૂમે ના -ળામળ-નાળ-નિકાળે - संखडि विहार आहार, उवहि तह दसणदाए ॥११९ ॥
(નિયુક્તિ, પત્ર )
(જૈન સત્ય પ્રકાશ ક્રમાંક, ૧૦) જૈન પરંપરાને ઈતિહાસ, ભાગ-૧, પૃ. ૪૫-૪૬ માંથી. " “પ્રતિષ્ઠાણા' નામના ગ્રંથમાં જિનમંદિર બનાવવાની થળને નિર્દેશ આ પ્રમાણે છે – “જન્મ-નિષત્રમારાન-જ્ઞાન-નિર્વાનભૂમિપુ.
अन्येषु पुण्यदेशेषु नदीकूले नगेषु च । प्रामादिसन्निवेशेषु समुद्रपुलिनेषु च,
પુ વા મનોજ્ઞપુ જાન્નિનમિ ભારતવર્ષમાં આવેલા આપણાં અનેક જૈનતીર્થો છે. તેમાં કેટલાએક પ્રાચીન અને કેટલાએક અપ્રાચીન છે. કેટલાએક પ્રસિદ્ધ અને કેટલાએક અપ્રસિદ્ધ પણ છે. તેનાં નામે નીચે પ્રમાણે જણાવાય છે.
ગૂર્જરભૂમિના તીર્થો-મંદિરાવલી પર્વ તીર્થનામ [સૌરાષ્ટ્ર વિભાગ] નગર-ગામ નામ ૧ શ્રી શત્રુંજય-સિદ્ધગિરિજી તીર્થ પાલીતાણા ૨ શ્રી રૈવતગિરિ-ગિરનારજી તીર્થ
જુનાગઢ ૩ શ્રી કદમ્બગિરિજી તીર્થ
બોદાનાનેસ
For Personal & Private Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૭ ]
તીથનામ
૪ શ્રી હસ્તગિરિજી તીર્થ ૫ શ્રી તાલધ્વજગિરિજી તીથ
૬ શ્રી મધુમતી-મધુપુરીતીથ
૭ શ્રી ઘેઘા તીથ ( ૧-પીરમબેટ )
૮ શ્રી વલભીપુર તીથ
૯ શ્રી વામનસ્થલી તીથ (૨-એસમ પહાડ)
૧૦ શ્રી દેવપત્તન-પ્રભાસતીર્થં
૧૧ શ્રી ઉન્નતપુર તી
૧૨ શ્રી દીવ તીથ
૧૩ શ્રી દેલવાડા તીય
૧૪ શ્રી અજાહરા-અજારાતીથ
૧૫ શ્રી જામનગર
૧૬ શ્રી વર્ધમાનપુર
૧૭ શ્રી ધવલપુર
૧૮ શ્રી ધુકા
૧૯ શ્રી વમાનપુર ૨૦ શ્રી શિયાણી તીથ
૨૧ શ્રી કાડીનાર તીથ
૨૨ શ્રી બલેજા (ખરૈયા) પાર્શ્વનાથજી ૨૩ શ્રી ઢાંક ૨૪ શ્રી દ્વારિકા
નગર-ગામ નામ
ચાક
તળાજા
મહુવા
ભાવનગર પાસે
વળા
વથી
પ્રભાસપાટણ
ઉના
દીવ
દેલવાડા
For Personal & Private Use Only
(
અારા
જામનગર
વઢવાણુ
ધાળકા
ધંધુકા
વઢવાણ શહેર
શિયાણી
કાડીનાર
)
)
દ્વારકા
Page #151
--------------------------------------------------------------------------
________________
જખૌ
તેરા
ગેડી
[૧ર૮ ] તીર્થનામ કચ્છ વિભાગ 4 નગર-ગામ નામ ૨૫ શ્રી ભદ્રાવતી-ભદ્રેશ્વરજી તીર્થ
ભદ્રેશ્વર ૨૬ શ્રી સુથરીતીર્થ
સુથરી ૨૭ શ્રી ઠાશ તીર્થ
કોઠારા ૨૮ શ્રી જખૌ તીર્થ ૨૯ શ્રી નળિયા તીર્થ
નળિયા ૩૦ શ્રી તેર તીર્થ
(એ કરછમાં અબડાસાની આ પંચતીથી કહેવાય છે.) ૩૧ શ્રી કટારિયા
કટારીયા ૩૨ શ્રી ગેડી ૩૩ શ્રી કંથકોટ
કંથકોટ, ૩૪ શ્રી સીકરા
સીકરા ૩૫ શ્રી ખાખર
* ગુજરાત વિભાગ : ૩૬ શ્રી શંખપુર-શંખેશ્વરજી તીર્થ શંખેશ્વર ૩૭ શ્રી તારાપુર-તારંગા તીર્થ
તારંગા ૩૮ શ્રી પટ્ટન-પાટણ તીર્થ
પાટણ ૩૯ શ્રી ભીમપલ્લી-ભીલડીયાજી તીર્થ ભીલડીયા ૪૦ શ્રી સેનપુર-સેરિસાઇ તીર્થ
શેરીસા ૪૧ શ્રી વામજ તીર્થ
વામજ ૪૨ શ્રી ભાયણીજી તીર્થ ૪૩ શ્રી પાન સર તીર્થ
પાસર ૪૪ શ્રી મેત્રાણા તીર્થ ૪૫ શ્રી ચારુપ તીર્થ
ચારુપ
ખાખર
ભોયણું
મેત્રાણ
For Personal & Private Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૯ ]
ગાંભ.
તીર્થનામ
નગર-ગામ નામ ૪૬ શ્રી ચાણસ્મા તીર્થ
ચાણસ્મા ૪૭ શ્રી કઈ તીર્થ (૧-જામપરા) કંઈ ૪૮ શ્રી મેહેરા તીર્થ
મહેરા ૪૯ શ્રી ગંભૂતા-ગાંભુતીર્થ ૫૦ શ્રી હરિયાળા તીર્થ
ઉપરિયાના ૫૧ શ્રી રતેિજ તીર્થ
તેજ પર શ્રી રાજનગ–અમદાવાદ
અમદાવાદ (૧-આશાવલ, ર-કર્ણાવતી) ૫૩ શ્રી માતર તીર્થ
માતર ૫૪ શ્રી સ્થભનપુર-ખંભાત તીર્થ
ખંભાત ૫૫ શ્રી વટપદ્ર-વડેદરા
(૧-અકોટા, ૨-પાવાગઢ, ૩-ચાંપાનેર) પદ શ્રી દર્શાવતી-ડભોઇ તીર્થ ૫૭ શ્રી કંકાવતી-કાવી તીર્થ ૧૮ શ્રી ગંધાર તીર્થ
ગંધા ૫૯ શ્રી ભૃગુકચ્છ-ભરુચતીર્થ
ભરૂચ ૬૦ શ્રી ઝગડિયાજી તીર્થ
ઝગડિયા ૬૧ શ્રી સૂર્યપુર-સુરત દર શ્રી પ્રફ્લાદનપુર-પાલનપુર
પાલનપુર ૬૩ શ્રી સરોત્રા
સરોત્રા ૪ શ્રી દાંતાપાટક-દાંતીવાડા
વડેદરા
ડભોઈ કાવી
સુરત
દાંતીવાડા
For Personal & Private Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૩ ]
નગર-ગામ નામ - રામસેન
થરાદ
વાવ ભે રોલ જમણપુરા હારીજ રૂપપર વડનગર
ઉંઝા સિદ્ધપુર મહેસાણા
તીથનામ ૬૫ શ્રી શામસિન્યપુર-શમસેનતીર્થ ૬૬ શ્રી થશપથરાદ ૬૭ શ્રી વાવ ૬૮ શ્રી પીપલપુર-ભોલતીર્થ ૬૯ શ્રી જમણપુર ૭૦ શ્રી હારીજ ૭૧ શ્રી રૂપપર ૭૨ શ્રી આનંદપુર-વડનગર ૭૩ શ્રી ઉંઝા ૭૪ શ્રી સ્થલ-સિંદ્ધપુર ૭૫ શ્રી મહેસાણા ૭૬ શ્રી સંડેર ૭૭ શ્રી શંખલપુર-શંખલપુર ૭૮ શ્રી ઝીંઝુવાડા ૭૯ શ્રી વડગામ ૮૦ શ્રી મધુમતી–મહુડી ૮૧ શ્રી નરોડા ૮૨ શ્રી દેવપત્તન-દ્રાવડપુર ૮૩ શ્રી ઈલાપદ્ધ-ઈલાદુર્ગ-ઈવાર ૮૪ શ્રી ખેડબ્રહ્મા ૮૫ શ્રી વાટાપલ્લી ૮૬ શ્રી મોટા પોશીનાતીર્થ ૮૭ શ્રી વિજાપુર
સંડેર
શંખલપુર ઝીંઝુવાડા વડગામ
મહુડી નરોડા દાવડ
ઇડર ખેડબ્રહ્મા
વડાલી
મોટાપશીના
વિજાપુર
For Personal & Private Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૧] ૨ * રાજસ્થાન ભૂમિના તીર્થો-મંદિશવલી જ તીર્થનામ જ મારવાડ વિભાગ * નગર-ગામ નામ ૧ શ્રી માંડવ્યપુર-માંડવર
મંડાર ૨ શ્રી જેસલમેરતીર્થ
જેસલમેર ૩ શ્રી અમરસાગર
અમરસાગર ૪ શ્રી લૌદ્રવપુર-લેદ્રવાતીર્થ
લેદ્રવા ૫ શ્રી એશિયાતીર્થ
એશિયા ૬ શ્રી પહિલકા-પહલી
પાલી ૭ શ્રી માલ-રત્નમાલ-પુષ્પમાલ-ભિન્નમાલ ભિન્નમાલ ૮ શ્રી બાડમેર-બાડમેર
બાડમેર ૯ શ્રી મેવાનગર-વીરમપુર-નાકોડાજી તીર્થ નાકોડા ૧૦ શ્રી જલ
જસેલ ૧૧ શ્રી જાલેર તીર્થ-સુવર્ણગિરિ
જાહેર ૧૨ શ્રી ભથ્વપુર-ભાંડવાછતીર્થ
ભાંડવા ૧૩ શ્રી ઘાંઘાણીતીર્થ
ઘાંઘાણી ૧૪ શ્રી કપટહેડક-કાપડહેડા-કાપરડાજી તીર્થ કાપરડા ૧૫ શ્રી ફલવધિ- ફલોધિતીર્થ મેડતા રોડ ફલેધિ ૧૬ મેદિનીપુર-ડિતપુર-મેડતા
મેડતા ૧૭ શ્રી નાગપુર-નાગેશ
નાગર ૧૮ શ્રી રાવણતીર્થ-અલવર
અલવર ૧૯ શ્રી અજયમેદુર્ગ–અજમેર
અજમેર ૨૦ શ્રી સિંહવલી-ખીમેલ
ખી મેલ ૨૧ શ્રી ખડાલા
ખુડાલા
For Personal & Private Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
*
*
સાંડેરાવ
[ ૧૩૨ ] તીર્થનામ
નગરે-ગામ નામ ૨૨ શ્રી બાલી
વાલી ૨૩ શ્રી હથુંડી-શતામહાવીરતીર્થ શતા મહાવીર ૨૪ શ્રી શમી પાટી-કત પાટી-સેવાડી
સેવાડી ૨૫ શ્રી સેસલતીર્થ
સેસલી ૨૬ શ્રી સાંડેરાવ ૨૭ શ્રી ક્ષમાનંદી-ખીવાદી
ખીવાણી ૨૮ શ્રી જાકોડાજી તીર્થ
જાકડા ૨૯ શ્રી રાણકપુરજી તીર્થ
રાણકપુર ૩૦ શ્રી સાદડી
સાદડી ૩૧ શ્રી મુંડારા
મુંડારા ૩૨ શ્રી ઘાણેશવ
ઘારાવ ૩૩ શ્રી મૂછાળા મહાવીર તીર્થ મૂછાળા મહાવીર ૩૪ શ્રી નફૂલડાનિકા-નંદકુલવી-નવૂલાઈ
નારદપુરી-નાડલાઈ તીર્થ નાડલાઈ ૩૫ શ્રી નન્દપુનÇલ-નવૂલ-નકૂલ
નર્દુલપુર-નાડેલ તીર્થ નાડોલ ૩૬ શ્રી વરકનકપુર-વકનકનગર-વણકાણા તીર્થ વકાણા ૩૭ શ્રી નદાણા તીર્થ
નાંદાણા ૩૮ શ્રી કેટાજી તીર્થ
કોટા ૩૯ શ્રી નયા બેડા-છેડા ૪૦ શ્રી નાણા તીર્થ
નાણા ૪૧ શ્રી પિંડરવાટક-પીડવાડા
પડેવાડા
ખેડા
For Personal & Private Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૩ ] તીર્થનામ
નગર-ગામ નામ ૪૨ શ્રી ચાલી
ચરલી ૪૩ શ્રી પાવઠા
પાવઠા ૪૪ શ્રી ઊથમણ
ઊથમણ ૪૫ શ્રી વાઘસીણ-વાગીણ
વાગીણ ૪૬ શ્રી ઝાડવલી-ઝાવવલી-ઝાઝઉલ-ઝાડેલી. ઝાડોલી ૪૭ શ્રી અજાહરી–અજારી તીર્થ
અજારી ૪૮ શ્રી નંદિવર્ધનપુર-નંદિપુર-નંદિગ્રામ
નાદિયા તીર્થ નાદિયા ૪૯ શ્રી ટીપુરપટ્ટન-લેટાણક-લેટાણા ૫૦ શ્રી દીયાણાજી તીર્થ ૫૧ શ્રી બ્રાહ્મણવાટક-બ્રાહ્મણવાડા
બામણવાડઇ તીર્થ બ્રાહ્મણવાડા પર શ્રી વીરવાડા
વિરવાડા ૫૩ શ્રી સિહી
સિદેહી ૫૪ શ્રી કેલર તીર્થ
કોલર ૫૫ શ્રી અંદર
અન્દર ૫૬ શ્રી ગેહલિ-ગોહલી
ગોહિતી ૫૭ શ્રી ગેડીજી તીર્થ
માબતનગર ૫૮ શ્રી દેવદર ૫૯ શ્રી ધનારી ૬૦ બી નીતેડા
નીડા ૬૧ શ્રી કાલિકા-કાછોલી
કાલી
લેટાણું દીયાણા
દેવદર
ધનારી
For Personal & Private Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
( ૩૪]
તીથનામ
નગર-ગામ નામ.
દેલવાડા
૬૨ શ્રી વાસા
વાસા ૬૩ શ્રી હિડા
રોહિડા ૬૪ શ્રી વાટેલા
વાડા ૬૫ શ્રી ભીમાણ
ભીમાણા ૬૬ શ્રી ભારજા
ભારજા ૬૭ શ્રી કાશાહ:-કાસીંદ્રા
કાસીદ્રા ૬૮ શ્રી આમથી
આમથરા ૬૯ શ્રી કીવરલી
કીવરલી ૭૦ શ્રી એડ-એર
એર ૭૧ શ્રી દેરણા
દેરણા ૭૨ શ્રી દેવકુલપાટક-દેલવાડા ૭૩ શ્રી વધિલાટ-વેલાર
વેલાર ૭૪ શ્રી ચામુડેરી (સાંવલેરી)
ચામુડેરી ૭૫ શ્રી સીપેરક-સીવેશ
સીવેશ ૭૬ શ્રી ઉંદરા
ઉંદશ ૭૭ શ્રી કાજરા ૭૮ શ્રી પશુવા ૭૯ શ્રી લાજ
લાજ ૮૦ શ્રી તલપુર ૮૧ શ્રી હમીરપુર-મીરપુર તીર્થ
મીરપુર ૮૨ શ્રી જીતપુર ૮૩ શ્રી આરાસણાકાર-આરાસણા
કુંભારિયાજી તીર્થ કુંભારિયા
કજરા
પિશુવા
તેલપુર
સાંત
For Personal & Private Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૫]
તીર્થનામ
નગર-ગામ નામ
આબુ એરિયા
૮૪ શ્રી અબ્દ-આબુ દેલવાડા તીર્થ ૮૫ શ્રી એરિયાસકપુર-એસ-ઓરિયા ૮૬ શ્રી (આબુ) અચલગઢ તીર્થ
અચલગઢ ૮૭ શ્રી મેડ
મેડા ૮૮ શ્રી પાલડી
પાલડી ૮૯ શ્રી હંડાઊદ્રા-હણાદ્રા
હેણાદ્રા ૯૦ શ્રી સેલવાડા
સેલવાડા ૯૧ શ્રી જીરાવલી-છરિકાપલી-છાવલાછતીર્થ છાવેલા ૯૨ શ્રી મડાહત-મડાહડ-મહાર
મહાર ૯૩ શ્રી સાતણ
સાતસે ૯૪ શ્રી સત્યપુર-સત્યપુરી-સાચોરતીર્થ
સાચાર ૯૫ શ્રી ભટાણા
ભટાણ ૬ શ્રી માલ
મારોલા ૯૭ શ્રી બ્રહ્માણ-વરમાણ
વરમાણુ ૯૮ શ્રી ધવલી
ધવલી ૯૯ શ્રી ડબાણી
ડબાલી ૧૦૦ શ્રી શીરડકી
શીરડી ૧૦૧ શ્રી સ્વાકરાતીર્થ
ક્યાકરણ * મેવાડ વિભાગ * ૧૦૨ શ્રી ધૃવ-કેસરીયાજી તીર્થ
(પગાચલતીર્થ) કેસરિયા ૧૦૩ શ્રી દેલવાડા તીર્થ
દેલવાડા
For Personal & Private Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ] તીર્થનામ
નગર-ગામ નામ ૧૦૪ શ્રી કરહેડા-કરડાછતી
કરે ૧૦૫ શ્રી દયાલશાહને કિલ્લરાજનગર રાજનગર ૧૦૬ શ્રી ચિત્રકૂટ-ચિતેડગઢ-ચિતેડ ચિતોડ
(એ મેવાડની પંચતીથી કહેવાય છે.) ૧૦૭ શ્રી આઘાટ-આહડ-આયડતીર્થ ઉદયપુર ૧૦૮ શ્રી નાગહદ-નાગદ્રહ-નાગદાતીર્થ , નાગદા ૧૦૯ શ્રી ચંવલેશ્વરજી તીર્થ ૧૧૦ શ્રી બનેડા
બનેડા ૧૧૧ શ્રી મેઘપુરપાટણ-વટપદ્ર બડદા બડોદા ૧૧૨ શ્રી પુનાલી
પુનાલી ૧૧૩ શ્રી ગિરિપુર-ડુંગરપુર
ડુંગરપુર * માલવા વિભાગ ૪ ૧૧૪ શ્રી લક્ષમણીજીતીર્થ
લક્ષમણી ૧૧૫ શ્રી રત્નપુરી-રત્નલલામપુરા-ધમંપુરી
રત્નલામ રતલામ ૧૧૬ શ્રી બિબડોદ
બિબડોદ ૧૧૭ શ્રી સાગાદિયા
સાગાદિયા ૧૧૮ શ્રી સેમલિયા
સેમલિયા ૧૧૯ શ્રી ઇંગલપુરપત્તન-રીગણદ રીંગણાદા ૧૨૦ શ્રી દશપુર-મંતર
મંદસોર ૧૨૧ શ્રી મગની
માસી
For Personal & Private Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૭ ]
તીર્થં નામ
નગર-ગામ નામ
૧૨૨ શ્રી તુંગિયાપત્તન-તારણપુર-તાલનપુરતી' તાલનપુર
૧૨૩ શ્રી ખાચરાદ
ખાચરાદ
ઉજૈન
સેલસા
૧૨૪ શ્રી અવંતિકા-પુષ્પકર ડિની-ઉજ્જૈન ૧૨૫ શ્રી વિદિશા-બેલસા
(ઉદયગિરિ, સ્થાવ`ગિરિ, કુંજરાવત રિ એ ત્રણે વિદિશા-ભેલસાની પાસે છે.)
૧૨૬ શ્રી કુંદનપુર-અમીઝરાતીથ ૧૨૭ શ્રી ભાજકટ-લેપાવરતીથ
૧૨૮ શ્રી માંડવગઢતીથ
૧૨૯ શ્રી ધારાનગરી-ધાર
૧૩૦ શ્રી ધમનાર
૧૩૧ શ્રી વ
૧૩૨ શ્રી ઘસાઈ
* પંજાબ અને સિંધની મદિરાવલી
( ઉત્તર પ્રદેશ )
૧ શ્રી દિલ્હીનગર
૨ શ્રી સાલકોટ-સિયાલકોટ
૩ શ્રી ખાનકાડાગરા
· * શ્રી વીતભયપુરપત્તન-ભેરા ૫ શ્રી લવપુર-લાહાર
For Personal & Private Use Only
અમીઝરા
ભાપાવર
માંડવગઢ
ધાર
મનાર
વઈ
ઘસાઈ
દિલ્હી
સિયાલકોટ
માનકાડાગરા
ઘેરા
લાહાર
Page #161
--------------------------------------------------------------------------
________________
તક્ષશિલા
( ૧૩૮] તીર્થનામ
નગર-ગામ નામ ૬ થી તક્ષશિલા ૭ શ્રીનગર કાશ્મીર
શ્રીનગર, ૮ શ્રી પિંડદાદાખાન
પિંડદાદાખાન ૯ શ્રી કાલાબાગ
કાલાબાગ (નાગાર્જુન પર્વત) ૧૦ શ્રી બનું
બન્તુ ૧૧ શ્રી મુલતાન
મુલતાન ૧૨ શ્રી ડેરોગાજીખાન
ડેશબાજીખાન ૧૩ શ્રી જીરા
જીશ ૧૪ શ્રી ફરીદકોટ,
ફરીદકોટ ૧૫ શ્રી હેશિયારપુર
હેશિયારપુર ૧૬ શ્રી લુધીના
સુધીના ૧૭ શ્રી માલેર કોટડા
માલેર કોટડા ૧૮ શ્રી અંબાલા
અબાલા ૧૯ શ્રી કરાંચી (સિંધ પ્રાંત)
કરાંચી ૨૦ શ્રી હાલા
હાલા ૨૧ શ્રી ઉમરકોટ
ઉમરકોટ દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રની મદિરાવલિ * ૧ શ્રી મુંબઈ-અગાસી-થાણા
મુંબઈ ૨ શ્રી પૂના ૩ શ્રી જુનેર
પૂના
જુનેર
For Personal & Private Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૯ ] તીર્થનામ
નગર-ગામ નામ ૪ શ્રી પદ્મપુર-કુંભકારકૃત-નાસિકથપુર-નાશિક નાશિક (ચમારનાની ગુફા, અંજનેરીની ગુફા, ચાંદેડની ગુફા, અને અનકાઈ-કનકાઈની ગુફા એ નાસિક
પાસેની ગુફાઓ છે) ૫ શ્રી અહમદનગર
અહમદનગર ૬ શ્રી સતારા
સતારા ૭ શ્રી કરાડ
કડ ૮ શ્રી સાંગલી
સાંગલી ૯ શ્રી કુંજ (હેમકૂટગિરિ) ૧૦ શ્રી કોલ્હાપુર (વિંગલવાડીનું ગુફા મંદિર) કોલ્હાપુર ૧૧ શ્રી હુબલી ૧૨ શ્રી ગદગ
ગદગ * દક્ષિણ ભારત * ૧૩ શ્રી વિજાપુર
(બદામીની જૈન ગુફા, એહાલની જૈન ગુફા,
ઐવલ્લીની જૈન ગુફા, કારુણાની જૈન ગુફા.) ૧૪ શ્રી અમલનેર
અમલનેર ૧૫ શ્રી મદ્રાસ ૧૬ શ્રી સિત્તાવાસલ
(અન્નાવાસલ, નાર્થ મલય, મદુશ યાને મલાઈ)
હુબલી
વિજાપુર
For Personal & Private Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
( ૧૪ તીર્થનામ
નગર-ગામ નામ ૧૭ શ્રી બેઝવાડા
બેઝવાડા ૧૮ શ્રી ગુડીવાડા
ગુડીવાડા ૧૯ શ્રી તેનાલી
તેનાલી ૨૦ શ્રી હૈદ્રાબાદ
હૈદ્રાબાદ ૨૧ શ્રી કુપાક-કુલ્યપાક-કાલિયાપાક
માણેકસ્વામી તીર્થ કુલ્પાક ૨૨ શ્રી ઔરંગાબાદ
ઔરંગાબાદ (જૈન ગુફાઓ, ઇરાની ગુફામદિર)
* મધ્યપ્રદેશની મંદિરાવલી * ૧ શ્રી આકોલા
- આકલા ૨ શ્રી સિરપુર
સિરપુર ૩ શ્રી ભદ્રાવતી-ભાંદજી તીર્થ
લાંક ૪ શ્રી અંતરીક્ષણ તીર્થ
અંતરીક્ષ * ઉત્તરપ્રદેશ અને બિહાર–બંગાલની મંદિરાવલી જ ૧ શ્રી વાલિયર (માલવા-મધ્ય ભારત) ગવાલિયર
(પ્રાચીન નામ-ગે પગિરિ, ગવગિરિ,
પાચલ, ગેપાલાચલ, ઉદયપુર ) ૨ શ્રી લખનૌ (લખમણ કિલા) લખનો ૩ શ્રી કાંપિલ્યપુર-કપિલપુર-કંપલાજી તીર્થ કાંપિયપુર ૪ શ્રી ઇન્દ્રપુર-મથુરા
મથુરા
For Personal & Private Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
રતનપુરી
[ ૧૪૧ ] તીર્થનામ
નગર-ગામ નામ ૫ શ્રી શૌરીપુર તીર્થ
શૌરીપુર (પ્રાચીન નામ-સરિયપુર, સૂર્યપુર, સેરીપુર). ૬ શ્રી રત્નપુરી તીર્થ-નવાઈ ૭ શ્રી વારાણસી-કાશી-બનારસ
બનારસ, (ચંદ્રપુરી-ચંદ્રાવતી-ચંદ્રૌટી અને સિંહપુરી-સારનાથ) ૮ શ્રી ઉગ્રસેનપુર-અર્ગલપુર-આગરા આગરા, ૯ શ્રી ગીરડી ઋજુવાલુકા (બારાડ) - ગીરડી ૧૦ શ્રી મધુવન
મધુવન. ૧૧ શ્રી ગુણશીલવન-ગુણાયા
ગુણયા ૧૨ શ્રી સમેતશિખરજી તીર્થ
(પ્રાચીન નામ-સમિદગિરિ સમાધિગિરિ
મલ પર્વત અને શિખરજી) ૧૩ શ્રી વડગામ-કુંડલપુર
કુંડલપુર ૧૪ શ્રી પાવાપુરીજી તીર્થ
પાવાપુરી (પ્રાચીન નામ-- અપાપાપુરી, મધ્યમા પાવા). ૧૫ શ્રી રાજગિરતીર્થ
રાજગૃહ (પ્રાચીનનામ-ક્ષિતિપ્રતિષ્ઠિત, ચણકપુર
ઋષભપુર, કુશાગ્રપુર, ગિરિત્રજ) (૧. વિપુલગિરિ, ૨. રત્નગિરિ, ૩. ઉદયગિરિ, ૪. સ્વર્ણગિરિ,
અને ૫, વૈભારગિરિ એ પાંચ પહાડે છે.)
For Personal & Private Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૨ ]
તીર્થનામ
નગર-ગામ નામ ૧૬ શ્રી હસ્તિનાપુરજી તીર્થ - હસ્તિનાપુર ૧૭ શ્રી અયોધ્યા તીર્થ
અધ્યા (પ્રાચીન નામ–ઈવાકુભૂમિ, કેશલ, કૌશલા, વિનીતા, અધ્યા, અવધ્યા.
રામપુરી અને સાકેતપુરી.) (૧. શ્રી પ્રયાગ-અલ્હાબાદ ૨. શ્રી અષ્ટાપદ ૩. શ્રી કૌશામ્બી ૪. શ્રી તુરિયસન્નિવેશ ૫. શ્રી નંદિગ્રામ ૬. પચાર પહાડી
૭. શ્રી દિલપુર) ૧૮ શ્રી ઉપુર-બિહાર-બિહાર-બિહારશરીફ બિહાર
( તંગિક-તુંગીયા-તુંગી) ૧૯ શ્રી પાટલીપુત્ર-પટણા
પટણા (૧. નાગાર્જુનગુફા ૨. શ્રાવતી
૩, શ્વેતામ્બી) ૨૦ શ્રી ભાગલપુર
ભાગલપુર (૧. મિથિલા ૨. વૈશાલી
For Personal & Private Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
તીથનામ
૩. આમલા
૪. નેપાલ )
૨૧ શ્રી નાથનગર
૨૨ શ્રો ચ'પાપુરી-ચંપાનાળા ( મંદાગિરિ નામના પહાડ )
(૧. ખરદ્વાન ૨. તિલૂડી ૩. પહાડપુર )
[ ૧૪૩ ]
૩૧ શ્રી શવાલપાડા ૩૨ શ્રી આરિસા
૨૩ શ્રી માલુચર
૨૪ શ્રો કટગાલા—નસિંહપુર
૨૫ શ્રી મહિમાપુર ( સુશીÖાબાદ શહેર મહિમાપુર ૨૬ શ્રી અજિમગજ
અજિમગ'જ
૨૭ શ્રી લછવાડ-ક્ષત્રિયકુંડ ( લછવાડ ગામ ) ક્ષત્રિયકુ’ડ
૨૮ શ્રી કાકી
કાક'દી
૨૯ શ્રી કુમારડી
કુમારડી
૩૦ શ્રી કલકત્તા
કલકત્તા
નગર ગામ નામ
( સૂર્ય પહાડ )
( ૧. ભુવનેશ્વર ૨. હ્રદયગિરિ-ખ’ગિરિ )
નાથનગર
ચ’પાપુરી
For Personal & Private Use Only
માલુચા
કટગેાલા
ગવાલપાડા
એરિયા
Page #167
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૪ ]
વિચ્છેદ તીર્થે. સમય જતાં થયેલી રાજ્યક્રાંતિ, ધમંક્રાંતિ અને દુર્ભિક્ષાદિકના કારણે જેનોએ કરેલા સ્થળાંતરના પરિણામે કેટલાક તીને વિચ્છેદ થયેલે છે.
જેમકે – શ્રાવસ્તી, કૌશામ્બી, ભદિલપુર, મિથિલા, પુરીમતાલ (પ્રયાગ), પ્રયાગ (અલ્હાબાદ) અહિચ્છત્રા, તક્ષશિલા, વિતભયપત્તન, કાંગરા, બદ્રી પાર્શ્વનાથ, ઉદયગિરિ, જગન્નાથપુરી, જેનપુર અને દ્વારિકા વગેરે એ તીર્થોને વિછેર થયેલ છે.
તથા શ્રી અષ્ટાપદજી જેવાં તીર્થો વિસારે પડયાં છે.
૩ર તીર્થ વંદના
ભારતવર્ષના સર્વ ધર્મોમાં જૈનધર્મ સત્કૃષ્ટ છે. તેથી કરીને એ પિતાની પ્રાચીનતા, કલાપ્રિયતા અને તત્વજ્ઞાનાદિકથી સારાય વિશ્વમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
એ જૈન ધર્મની પ્રાચીનતા, ભવ્યતા અને વિશાલ ઉદારતાના એક પ્રતીકરૂપ આપણ સ્થાવર જૈન તીર્થો છે.
જેના અણુએ અણુમાં ભવ્ય ભૂતકાળ અદ્યાવધિ ગુંજી રહ્યો છે, જેને પરમાણુએ પરમાણમાં આત્માને, મનને અને કાયાને પવિત્ર કરે એવું સુંદર વાતાવરણ છે.
For Personal & Private Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
[૧૪] ચાલી રહેલ આ અવસર્પિણી કાળના પાંચમા આરામાં પણ સંસારસાગર તરવામાં સ્ટીમરજહાજ-નૌકા સમાન એવાં એ આપણા પુનિત તીર્થોને અને મંદિરોને પ્રતિદિન પ્રભાત કાલે આબાલવૃદ્ધ જૈન સકલતીર્થ વંદે કર જોડ એમ કહી વિકરવેગે વંદન કરે છે. એ તીર્થવંદનાસુત્ર નીચે પ્રમાણે છે.
સકલ તીર્થ વ૬ કરોડ, જિનવર નામે મંગલ કેડ, પહેલે વગે લાખ બત્રીશ, જિનવર ચિત્ય નમું નિશદિશ,
બીજે લાખ અાવીશ કહાં, ત્રીજે બાર લાખ સહ્યાં; થે સ્વર્ગ અડ લખ ધાર, પાંચમે વ૬ લાખ જ ચાર,
છઠે સવગે સહસ પચાસ, સાતમે ચાલીશ સહસ પ્રાસાદ; આઠમે વગે છ હજાર, નવ-દશમે વંદુ શત ચાર.
અગ્યાર-બારમે ત્રણશે સાર, નવયકે ત્રણસે અઢાર પાંચ અનુત્તર રાવે મળી, લાખ ચોરાશી અધિકાં વળી.
સહસ સત્તાણુ ત્રેવીસ સાર, જિનવરભવનતણે અધિકાર લાંબા સે જન વિસ્તાર, પચાસ ઉંચા બહેતર ધાર
એકસો એશી બિબ પ્રમાણ, સભાસહિત એક ચિત્યે જાણ સે કોડ બાવનકેડ સંભાલ, લાખ ચોરાણુ સહસ ચઆલ,
For Personal & Private Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
[ ૧૪ ]
સાતસે ઉપર સાઠ વિશાળ, સવિ બિંબ પ્રણમું ત્રણ કાળ; સાતક્રોડ ને બહોતેર લાખ, ભવનપતિમાં દેવળ ભાખ,
એક એસી બિંબ પ્રમાણ, એક એક ચિત્ય સંખ્યા જાણ તેરશે કોડ નેવ્યાશી કોડ, સાઠ લાખ વંદું કર જોડ
બત્રીશે ને ઓગણસાઠ, તિછલકમાં ચિત્યને પાઠ ત્રણ લાખ એકાણું હજાર, વણશે વીશ તે બિંબ જુહાર,
(૧૦)
બંતર તિષિમાં વળી જેહ, શાશ્વત જિન વંદું તે; ઋષભ ચંદ્રાનન વારિણ, વર્તમાન નામે ગુથણ,
(૧૧) સમેતશિખર વહુ જિન વીશ, અષ્ટાપદ વંદુ વીશ, વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર.
(૧૨) શંખેશ્વર કેસરી સાર, તારંગે શ્રી આજત જુહાર અંતરિક વકાણે પાસ, જીરાવલ ને થંભણ પાસ,
ગામ નગર પુર પાટણ જેહ, જિનવાય નમું ગુણગેહ, વિહરમાન વંદુ જિન વિશ, સિદ્ધ અનંત નમું નિશદિશ.
(૧૪). અઢીદ્વીપમાં જે અણગાર, અઢાર સહસ શીલાંગના ધાર; પંચ મહાવ્રત સમિતિ સાર, પાળે પળવે પંચાચાર,
For Personal & Private Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૭ ]
બાહા અતર તપ ઉજમાલ, તે મુનિ વંદુ ગુમણિમાલ નિત નિત ઉઠી કીર્તિ કરું, જીવ કહે ભવસાયર તાં, ભાવાર્થ:
આ તીર્થ વંદના સૂત્રમાં શાશ્વતા-અશાશ્વતા તીર્થોને તથા જિનબિંબોને વંદન કરવામાં આવેલ છે.
આમાં જણાવેલ શાશ્વતાં જિનમંદિર અને શાશ્વતાં જિનબિંબોની સંખ્યા નીચે પ્રમાણે છેદેવક- શાશ્વત જિનચેની સંખ્યા (૧) સૌધર્મ દેવલોક
૩૨૦૦૦૦૦ (૨) ઈશાન દેવક
૨૮૦૦૦૦૦ (૩) સનકુમાર દેવક
૧૨૦૦૦૦૦ (૪) માહેન્દ્ર દેવલોક
૮૦૦૦૦૦ (૫) બ્રહ્મ દેવક
૪૦૦૦૦૦ (૬) લાંતક દેવક
૫૦૦૦૦ (૭) મહાશુક દેવેલેક
૪૦૦૦૦ (૮) સહસ્ત્રાર દેવક(૯) આણત દેવલોક
૪૦૦ (૧૦) પ્રાણત દેવલેક છે () આરણ દેવક
૩૦૦ (૧૨) અષ્ણુત દેવલેક- ઉક્ત એ બાર દેવલોકમાં આવેલા શાશ્વતા જિન ચેની સંખ્યા-૮૪૬૦૦ ની છે.
For Personal & Private Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
શાન્યતા ચૈત્યો,
કુલ-૮૪૯૬૭૦૦x૧૮૦=૧૫૨૯૪૦૬૦૦૦
નવગ્રંથેયક- ૩૧૮ | પાંચ અનુત્તર-પ
ભવનપતિ-૭૨૦૦૦૦×૧૮૦= ૧૩૮૯૬૦૦૦૦૦૦
નિતાલેકનદીદ્વીપરુચકીપકુલદ્વીપ
જિનમ શિ
[ ૧૪૮ ]
દુહાના અ—
શાશ્વતા જિનબિમા–
–
X ૧૨૦= ૩૮૭૬૦
૩૧૯૯ × ૧૨૦
૬૦ × ૧૨૪
૮૫૭૦૦૨૮૨ જિનબિંમ-૧૫૪૨૫૮૩૬૦૮૦
આ. શ્રી વિજયલક્ષ્મીસૂરીશ્વરજી મહારાજે વીશસ્થાનકપદની પૂજામાં આવતી વીશમી તી પદ્મપૂજામાં તીથ યાત્રાના સમ્બન્ધુમાં કહ્યુ` છે કે—
=
દુહા
તીર્થયાત્ર પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ; પરમાનંદે વિલાસતાં, જય જય તીર્થં જહાજ.
૪૯૧૩૧૦
શાસનની ઉન્નતિ માટે તીથ યાત્રા પ્રભાવશાળી છે, પદ્મમ ન'દના વિલાસને આપનાર છે. માટે તીરૂપી જહાજ જયવંતુ ત્તો'. (૧)
For Personal & Private Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
[ ૧૪ ]
ઢાળ
( ગિઆ રે ગુરુ તુમ તજ઼ા-એ દેશીમાં. ) શ્રી તીથપદ પૂજે ગુણીજન, જેહથી તરિકે તે તીથ રે; અહિ'ત ગણધર નિયમા તીરથ, ચવિદ્ધ સંઘ મહા તીરથ ૨. શ્રી તીરથપ૪૦ ૧ લૌકિક અડસઠ તી'ને જિયે, લેાકેાત્તરને ભજીયે રે; લેાકેાત્તર દ્રવ્યભાવ એ ભેદ્દે, સ્થાવર જગમ જજિયે રે,
શ્રી તીર્થપ૪૦ ૨
પુંડરીકાક્રિક પાંચ તીરથ, ચૈત્યના પાંચ થાવર તીરથ એહું ભણીજે, તીથ યાત્રા
શ્રી તીર્થપ૪૦ ૩
વિહરમાન વીશ જંગમ તીરથ, બે કોડી કેવળી સાથ રે; વિચર'તા દુઃખ દેહગ ટાળે,
જંગમ
તીરથ નાથ રે, શ્રી તીથપ૪૦ ૪
પ્રકાર રે; મનેાહાર ૨,
સંધ ચતુર્વિધ જંગમ તીરથ, શાસનને શે।ભાવે રે; અડતાલીશ ગુણે ગુણવતા, તીથ'પત્તિ નમે ભાવે રે, શ્રી તીરથપદ પ તીરથપદ ધ્યાવે ગુણ ગાવા, પ'ચર'ગીયણ મેલાવા ૨; થાળ ભરી ભરી તીથ વધાવા, ગુણ અનત દિલ લાવા રે, શ્રી તીરથપદ મેરુપ્રભુ પરમેશ્વર હુએ, એહ તીરથને પ્રભાવે રે, વિજય સૌભાગ્યલક્ષ્મીસૂરિ સ'પદ, પરમ મહેાદય પાવે રે,
શ્રી તીર્થપ૪૦ ૭
ઢાળના અથઃ—
હૈ ગુણીજના ! તમે શ્રી તીય પદની પૂજા કરી, જેનાથી
For Personal & Private Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
[૧૫૦ ]. આ સંસારરૂપી સમુદ્ર તરી જવાય તે તીર્થ કહેવાય છે. અહિત અને ગણધર નિશ્ચયથી તીર્થરૂપ છે અને ચતુર્વિધ સંઘ પણ મહાતીર્થરૂપ છે. ૧
લૌકિક તીર્થોને તજી લેકોત્તર તીર્થની સેવા કરીએ. લકત્તર તીર્થ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. તેમજ થાવર અને જંગમ એમ પણ તેના બે ભેદ છે. તેની પૂજા કરીએ. ૨. - પુડરકગિરિ વગેરે પાંચ (શત્રુંજય, ગિરનાર, આબુ,
અષ્ટાપદ અને સંમેતશિખર) , ચેત્યના પાંચ પ્રકારે એ સવ સ્થાવર તીર્થ કહેવાય છે. એ તીર્થોની સુંદર યાત્રા કરીએ. ૩
વીશ વિહરમાન તીર્થકરો જંગમ તીર્થ છે. તે જંગમ તીર્થના નાથ બે કોડી કેવળી સાથે વિચરતા થકા અનેક પ્રકારનાં દુઃખ અને દૌભાગ્યને ટાળે છે. ૪
ચતુર્વિધ સંઘ પણ જંગમ તીર્થ કહેવાય છે. તે શાસનને શોભાવનાર છે. અને તે અડતાળીશ ગુણે કરીને ગુણ વંત છે. તેને તીર્થપતિ-તીર્થકર ભગવંત પણ ભાવે નમસ્કાર કરે છે. ૫
હે ભવ્યાત્માઓ! તમે તીર્થાપનું ધ્યાન કરે. તેના ગુણ ગામે. પંચરંગી રત્ન મેળવી થાળ ભરી એ તીર્થને વધાવે. તેમજ તેને અનંત ગુણેને દિલમાં લાવે. ૬
એ તીર્થપદના પ્રભાવે મેરુપ્રભરાજા તીર્થકર થયેલા છે. વિજયવત સૌભાગ્યલક્ષમી અને પૂજય એવી સંપદા તેમજ પરમ મહદય-મોક્ષને પામેલા છે. ૭
For Personal & Private Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૧]
છે છે. ઉ પ સં હા ૨ . @
આત્મામાં રહેલી અનંતજ્ઞાનાદિ શક્તિને પ્રગટ કરવામાં અત્યંત સહાયક સર્વોત્તમ સાધન એ સ્થાવર તીર્થ અને જંગમતીર્થ છે.
એ સ્થાવર તીર્થો કે જ્યાં તરણતારણ શ્રી તીર્થંકર પરમાત્મા આદિ મહાપુરુષનાં જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિવણ થયેલાં છે.
જે સ્થળે અનેક મહાપુરુષોએ મહામંગલકારી તપશ્ચય કરેલી હોય, ધ્યાન કરેલું હોય, આત્માનું સંપૂર્ણ જ્ઞાન પ્રગટ કરેલું હોય, તે સ્થળની ભૂમિનું વાતાવરણ પણ પવિત્ર બનેલું હોય છે.
તે પવિત્ર ભૂમિને સ્પર્શ કરતાં અંતઃકરણમાં શાન્તિ પ્રસરે છે. તે પવિત્ર સ્થળની આમેન્નતિકારક ઉત્તમ વાતે સાંભળતાં હૃદય ઉલાસ પામે છે. તે મહાપુરુષોના આદર્શ જીવનચરિત્રનું સ્મરણ કરતાં અભૂતપૂર્વ શક્તિ પ્રગટે છે, એટલું જ નહીં પણ તે મહાપુરુષના જેવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે મન ઉત્સુક બનતા વિશેષ પ્રગતિપૂર્વક પુરુષાર્થ કરે છે. . એ સર્વ તીર્થના નિમિત્ત-કારણથી બને છે. આ તીર્થભૂમિ તે પવિત્રભૂમિ છે. તે કાંઈ જવલંત જ્ઞાનમૂર્તિ જીવંત પ્રભુ નથી, માત્ર એક ઉચ્ચતમ નિમિત્ત છે.
S
For Personal & Private Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૨ ]
તે તીથમાં જઈને લાભ મેળવવાના છે. વિધિપૂર્વક તીથ – યાત્રા કરનાર યાત્રિક એ લાભ અવશ્ય મેળવી શકે છે.
ક્રમ મેલ ધાવા, પવિત્ર થવા, પુણ્ય પ્રાપ્ત કરવા, શાન્તિ મેળવવા અને આત્મજ્ઞાનાદિકમાં અભિવૃદ્ધિ કરવા માટે જ તીથ સ્થાનામાં જવાનુ હોય છે. નહીં કે ઉજાણી કરવા માટે કે ભાગવિલાસના સાધના અપનાવવા માટે
સ'સારની ઉપાધિથી ભરપૂર વ્યવહારકાય માં લીન બનેલા એવા ગૃહસ્થાએ સમય મેળવીને તીથ યાત્રાએ અવશ્ય જવુ‘ જોઇએ, પરંતુ તીથૅ જવાના હેતુ જરાપણુ ભુલવા ન જોઇએ. ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા યાકિની મહત્તરા ધમ'સૂતુ સૂરિપુરઠેર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પણુ ચાદાપંપારણમાં ઉપસ'હાર કરતાં કહે છે કે
" जत्ताविहाणमेयं णाऊणं गुरुमुहाओ धीरेहिं । एवं चिय कायं अविरहियं भत्तिमतेहि ||५० || "
6
આ યાત્રાવિધાનને ગુરુમુખથી જાણીને ધીર પુરુષોએ એજ પ્રમાણે અવિહિત ભક્તિપૂર્વક કરવુ જોઈએ.' પ્રાણીમાત્રની આધ્યાત્મિક ઉન્નતિ અર્થે આ રીતે છરી પાલિત તીથ યાત્રાની મહત્તા સંક્ષેપમાં જણાવી. કેવળ તીથ - યાત્રા અંગેનું જ્ઞાન મેળવીને બેસી ન રહેતાં ક્રિયાશી બનજો, નહીંતર * ગતિ વિના પથજ્ઞોઽવ નોતિ પુરમિતિમ્ ' રસ્તાનું જ્ઞાન હાવા છતાં પણ નગરના સાચા માર્ગે ચાલ નાની ક્રિયા ન કરો તા ઇચ્છિત નગરે પહેાંચી શકે નહીં.
6
For Personal & Private Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૭ ]
શાસ્ત્રમાં પણ કર્યું છે કે-‘ વરળક્ષરવિજ્ઞીનો પુત્તર સુવધ્રુવિ નાળંતો- સમ્યગ્ આચાર સિવાય । મહાજ્ઞાનીએ પશુ ડુબી જાય છે. સ'સારસાગર તરી શકતા નથી.
જ્ઞાન-યિામ્યાં મોક્ષ:'-જ્ઞાનક્રિયાઢારા માક્ષ છે. જ્ઞાનની સાથે ક્રિયાના પણ સુમેળ હોવા જોઇએ.
6
સદ્ગુરુમહારાજના સ'ચાગે તીથ યાત્રામાં જ્ઞાન અને ક્રિયા અનૈના લાભ છે. તે લાભથી વાંચિત ન રહે. હૈ ધર્મી જીવે ! ધર્માત્મા ! તમે જીવનભર જગમ અને સ્થાવર તીથૅના સાચા યાત્રિક મની પ્રાંતે માક્ષમાના યાત્રિક અનેા કે જેથી તમારુ' સસારમાં પરિભ્રમણ અટકે, જન્મ-મરણ ટળે, સકલ કમ દૂર થાય અને પ્રાંતે મુક્તિપુરીના અન તસુખધામમાં સાદિ અન ંત સ્થિતિએ બિરાજમાન થઇ શકે। એવી 'તઃકરણની શુભ ભાવના પૂર્ણાંક વિરમું છું.
For Personal & Private Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
[1 ૧૫૪]
વીર સં. ૨૫૦૦,
લેખક વિક્રમ સં૨૦૩૦ નેમિ સં. ૨૫,
શાસનસમ્રાટ-રિચક્રચક્રવર્તિ - તપે. કાતિક વદ-૨ સોમવાર. ગચ્છાધિપતિ શ્રી કદમગિરિ-પ્રમુખારેકતા. ૧૨-૧૧-૧૯૭૩
તીર્થોદ્ધારક-બાલબ્રહ્મચારી-સર્વતત્ર- રવ
તનાચાર્ય મહારાજાધિરાજ શ્રીમદવિજય R
નેમિસૂરીશ્વરજી મ. શ્રીના પટ્ટાલંકાર
સાહિત્યાચાર્ય, વ્યાકરણવાચસ્પતિ
| શાસ્ત્રવિશારદ-કવિરત્ન, બાલબ્રહ્મચારી શ્રી અજિતનાથ જૈન શ્રીમદ્ વિજયેલાવણ્યસૂરીશ્વરજી મ. ધર્મશાળા-ઉપાશ્રય | શ્રીના પટ્ટધર કવિદિવાકર, શાસ્ત્રવિશારદ,
ઉદયપુર મેવાડ વ્યાકરણરત્ન, બાલબ્રહ્મચારી શ્રીમ રાજસ્થાન,
વિજયદક્ષસૂરીશ્વરજી મ. શ્રીના પદધર
જૈનધર્મદિવાકર, તીર્થ પ્રભાવક મરુધર (લેખકની દીક્ષાભૂમિમાં
દેશધારક, શાસ્ત્રવિશારદ સાહિત્યરનદીક્ષા પર્યાયના ૪૩ માં
કવિભૂષણ, બાલબ્રહ્મચારી શ્રી વિજય વર્ષને પ્રારંભ દિવસ)
સુશીલસરિ
સ્થળ:
/ મ મવા |
અવાજ
List
For Personal & Private Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
[ १५५ ]
श्रीतीर्थ - वन्दना - स्तवनम् ।
[ स्रग्धरा-वृत्तम् ]
[१]
सद्भक्त्या देवलोके रविशशिभवने व्यन्तराणां निकाये, नक्षत्राणां निवासे ग्रहगणपटले तारकाणां विमाने । पाताले पन्नगेन्द्रे स्फुटमणिकिरणे ध्वस्तसान्द्रान्धकारे, श्रामत्तीर्थङ्कराणां प्रतिदिवसमहं तत्र चैत्यानि चन्दे ||१||
[२] वैताये मेरुशृङ्गे रुचकगिरिवरे कुंडले हस्तिदन्ते, वक्षारे कूटनंदीश्वर - कनकगिरौ नैषधे नीलवन्ते । चित्रे शैले विचित्रे यमकगिरिवरे चक्रवाले हिमाद्रौ श्रीमत्तीर्थङ्कराणां प्रतिदिवसमहं तत्र चैत्यानि वन्दे || २ || [ ३ ] श्री शैले विध्यशृङ्गे विमलगिखिरे ह्यर्बुदे पावके वा, सम्मेते तारके वा कुलगिरिशिखरेऽष्टापदे स्वर्णशैले । सह्याद्री वैज्जयन्ते विपुलगिरिवरे गूर्जरे रोहणाद्रौ, श्रीमत् तीर्थङ्कराणां प्रतिदिवसमहं तत्र चैत्यानि वन्दे || ३ || [४] आघाटे मेदपाटे क्षितितटमुकुटे चित्रकूटे त्रिकूटे, लाटे नाटे च घाटे विटपि - घनतटे देवकूटे विराटे ।
For Personal & Private Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
[ १६ ]
कर्णाटे हेमकूटे विकटतरकटे चक्रकूटे च भेदे, श्रीमतीर्थकराणां प्रतिदिवसमहं तत्र चैत्यानि वन्दे || ४ ||
[५] श्रीमाले मालवे वा मलयिनि निषधे मेखले पिच्छले वा, नेपाले नाले वा कुवलयतिलके सिंहले केरले वा डाहाले कोशले वा विगलितसलिले जङ्गले वा तमाले, श्रीमतीर्थकराणां प्रतिदिवसमहं तत्र चैत्यानि वन्दे ||५||
[६]
अङ्गे वङ्गे कलिङ्गे सुगतजनपदे सत्प्रयागे तिलङ्गे, गौडे चौडे मुरङ्गे वरतरद्रविडे उद्रियाणे च पौण्ड्रे । आद्रे माद्रे पुलिन्द्रे द्रविड कुवलये कान्यकुब्जे सुराष्ट्रे, श्रीमत् तीर्थङ्कराणां प्रतिदिवसमहं तत्र चैत्यानि वन्दे || ६ || [७]
चम्पायां चन्द्रमुख्यां गजपुरमथुरापत्तने चोजयिन्यां, कौशाम्ब्यां कौशलायां कनकपुरवरे देवगिय च काश्याम् । नाशिक्ये राजगेहे दशपुरनगरे भद्दिले ताम्रलिप्त्यां श्रामन्तीर्थङ्कराणां प्रतिदिवसमहं तत्र चैत्यानि वन्दे ||७|| [८]
स्वर्गे मत्येऽन्तरिक्षे गिरिशिखरद्र हे स्वर्नदीनीरतीरे, शैलाग्रे नागलोके जलनिधिपुलिने भूरुहाणां निकुओ
।
For Personal & Private Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
[ १५७ ] प्राम्येऽरण्ये वने वा स्थलजलविषमे दुर्गमध्ये त्रिसन्ध्यं, श्रीमत्तीर्थङ्कराणां प्रतिदिवसमहं तत्र चैत्यानि वन्दे ॥८॥
श्रीमन्मेरौ कुलाद्रौ रुचकनगवरे शाल्मले जम्बूवृक्षे. चोद्याने चैत्यनन्दी-रतिकर-रुचके कोण्डले मानुषाङ्के । इक्षुकारे जिनाद्रौ दधिमुखगिरौ व्यन्तरे स्वर्गलोके. ज्योतिर्लोके भवन्ति त्रिभुवनवलये यानि चैत्यालयानि ॥९॥
[१०]
इत्थं श्रीजैनचैत्य-स्तवनमनुदिनं ये पठन्ति प्रवीणाः, प्रोद्यत्कल्याणहेतुं कलिमलहरणं भक्तिभाजस्त्रिसन्ध्यम् । तेषां श्रीतीर्थयात्रा-फलमतलमलं जायते मानवानां. कार्याणां सिद्धिरुच्चैः प्रमुदितमनसां चित्तमानन्दकारी ॥१०॥
मङ्गलचैत्य-स्तोत्रम् ।
(शार्दूलविक्रीडित-वृत्तम् ) नित्ये श्रीभुवनाधिवासिभवने बाते मणिद्योर्तिते, कोट्यः सप्त जिनौकमां द्विकयुता लक्षास्तथा सप्ततिः । प्रत्येकं भवनादिषु प्रतिसभं स्तूपत्रये शाश्वतं, तत्र श्री-ऋषभादयो जिनवराः कुर्वन्तु वो मङ्गलम् ॥१॥
For Personal & Private Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
[१८] रम्ये व्यन्तरसत्कभीमनगरव्यूहे सुरत्नोज्ज्वले, . श्रीसिद्धायतनानि सन्ति गणनातीतानि चैत्यानि च । तेभ्यः सङ्ख्यगुणानि चैत्यभवनान्यन्तः सदा ज्योतिषां, तत्र श्री-ऋषभादयो जिनवराः कुर्वन्तु वो मङ्गलम् ॥२॥ सौधर्मादिविमानराजिषु तथा ग्रेवेयकाण्युत्तरस्वर्गेष्वस्ति सहस्रसप्तनवतिः शुद्धास्त्रयोविंशतिः ।। चैत्यानामभितश्चतुरधिकाशीतिश्च लक्षाः सदा, तत्र श्री-ऋषभादयो जिनवराः कुर्वन्तु वो मङ्गलम् ॥३॥ वैताढ्येषु शतं च सप्ततियुतं नित्यं तथा विंशतिः, चैत्यानां गजदन्तकेषु नवतिः कुर्वध्रिपेषु स्थिताः । त्रिंशद् वर्षधरेषु मेरुषु तथाशीतिश्च पञ्चाधिकाः, तत्र श्री-ऋषभादयो जिनवराः कुर्वन्तु वो मङ्गलम् ॥४॥ प्रत्येकं रुचकेषु मानुषनगे चत्वारि सत्कुण्डले, चत्वार्यायतनानि सन्ति सततं सर्वेषुकाराद्रिषु । वक्षस्कारगिरिष्वशीतिरनघा नन्दीश्वरे विंशतिः, तत्र श्री-ऋषभादयो जिनवराः कुर्वन्तु वो मङ्गलम् ।।५।। वैताढये स्थन पुरादिनगरस्तोमे विदेहेष्वपि, क्षेमादिर्नगरव्रजोऽस्ति भरतेऽयोध्या तथैरावते । सौर्य कुण्डपुरं तथा गजपुरी चम्पा च वाणारसी, - तत्र श्री-ऋषभादयो जिनवराः कुर्वन्तु वो मङ्गलम् ॥६॥
For Personal & Private Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
[१५] अस्त्यानन्दपुरं फलर्द्धिनगरी श्रीसत्यनाम्ना पुरं, नासिक्यं भृगुकच्छमङ्गलपुरं सोपारकं विश्रुतम् । मोढेर मथुराऽणहिल्लनगरं श्री-स्तंभनं पावनं, तत्र श्री-ऋषभादयो जिनवराः कुर्वन्तु वो मङ्गलम् ॥७॥ रख्यातोऽष्टापदपर्वतो गजपदः सम्मेतशैलाभिधः, श्रीमान् रैवतकः प्रसिद्धमहिमा शत्रुञ्जयो मण्डपः । वैभारः कनकाचलोऽबुंदगिरिः श्रीचित्रकूटादयः, तत्र श्री-ऋषभादयो जिनवराः कुर्वन्तु वो मङ्गलम् ॥८॥ देवाः श्री-ऋषभाजितप्रभृतयः श्री-पुण्डरीकादयः, श्रीमन्तो भरतेश्वरप्रभृतयः श्री-बाहुवल्यादयः । श्रीमद्रामयुधिष्ठिरप्रभृतयः प्रद्युम्नशाम्बादयः, श्रीमद्गौतममुरव्यसाधुयतयः कुर्वन्तु वो मङ्गलम् ॥९॥ यस्मात् तीर्थमिदं प्रवृत्तिमगमत् श्रीमत्सुधर्मो गुरुः, धन्यो धन्यमुनिः सुकोशलमुनिः श्रीशालिभद्राभिधः । मेतार्योऽथ दृढपहारिसुयतिमेघो दशार्णाभिधः, श्री-श्रीमत्करकण्डमुरव्ययतयः कुर्वन्तु वो मङ्गलम् ॥१०॥ श्रीजम्बूः प्रभवप्रभुर्गतभवः शय्यंभवः श्रीयशोभद्रारव्यः श्रुतकेवली च चरमः श्रीभद्रबाहुर्गुरुः । शीलस्वर्णकषोपलः सुविमलः श्रीस्थूलिभद्रः प्रभुः, सर्वेऽप्यायमहागिरिप्रभृतयः कुर्वन्तु वो मङ्गलम् ॥१२॥
For Personal & Private Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
[10] श्यामाचार्य-समुद्रमगुसहिताः श्रीभद्रगुप्तादयः, श्रीमान् सिंहगिरिस्तथा धनगिरिः स्वामी च वज्राभिधः । श्रीवीरो मुनिरायरक्षितगुरुः पुष्यो गुरुः स्कन्दिलः, श्री-देवर्द्धिपुरस्सराः श्रुतधराः कुर्वन्तु वो मङ्गलम् ॥१२॥ ब्राह्मी चन्दनबालिका भगवती राजीमती द्रौपदी. कौशल्या च मृगावती च सुलसा सीता सुभद्रा शिवा । कुन्ती शीलवती नलस्य दयिता चूला प्रभावत्यपि, पद्मावत्यपि सुन्दरी दिनमुखे कुर्वन्तु वो मङ्गलम् ॥१३॥ ऽतीतानागतवर्तमानविषयाः सर्वेऽपि तीर्थङ्कराः, सिद्धाः सरिवराश्च वाचकवराः सर्वेऽपि सत्साधवः । धर्मः श्री जिनपुङ्गवैनिगदितो ज्ञानादिरत्नत्रयं, श्रीमन्तो जिनसिद्धसाध्वतिशयाः कुर्वन्तु वो मङ्गलम् ॥१४॥
__ ( अनुष्टुब्-वृत्तम् ) शाश्वताऽशाश्वतान्येवं, चैत्यानि पुरुषोत्तमाः । भव्येभ्यो मङगलं दद्युः, स्तुताः श्रीधर्मसूरिभिः ॥१५॥
For Personal & Private Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
વિ શ્રી જૈનધર્મદિવાકર-તીર્થ પ્રભાવક-મધર
દેશદ્ધારક પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્
વિજય સુશીલસૂરીશ્વરજી મ શ્રીનું મેવાછે. ડના સુપ્રસિદ્ધ ઉદયપુર નગરમાં થયેલ
ચીરસ્મરણીય ચાતુર્માસનું સંક્ષિપ્ત વર્ણન
વિક્રમ સંવત ૨૦૨૭ સાલનું ચાતુર્માસ મારવાડ પાલી નગરમાં શાસનપ્રભાવનાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, પાલીથી છરી પાળતા સંધ સાથે શ્રી કાપરડાતીર્થની યાત્રા કરી તથા પીપાડથી છરી પાળતા સંઘ સાથે શ્રી ફલેધીતીર્થની યાત્રા કરી, બીકાનેર નગરમાં એક બહેનની ચમહત્સવ દીક્ષા કરી, રાની સ્ટેશન ઉપર શ્રી શાન્તિનાથ ભગવાન આદિની મહામંગલકારી પ્રતિષ્ઠા કરી, જાવાલમાં વૈશાખ વદ પાંચમે પાંચ દીક્ષાનું તથા લાયમાં સાતમે એક દીક્ષાનું સમહત્સવ કાર્ય પતાવી બીકાનેર-જોધપુર-નાગોર-નડેલની સ્ટેશન આદિ અનેક સ્થળની ચાતુર્માસ માટે સાગ્રહ વિનંતિ હોવા છતાં ઉદયપુ શ્રી સંઘની સાગ્રહ વિનંતિ ની ટેશને
For Personal & Private Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
[૧ ] વીકારેલ હોવાથી ૫૦ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય સુશીલસૂરીશ્વરજી મ. શ્રી સપરિવાર જાવાલથી વિહાર કરી ગયેલી-સીરેહી-બ્રાહ્મણવાડા-પડવાડા આદિ સ્થળે થઈ જેઠ શુદ છઠ્ઠના દિવસે ગોગુન્દ્રા પધાર્યા.
ગોગુન્દ્રા શ્રી સંઘે બેન્કયુકત ૫૦ આ૦ મ શ્રીનું સ્વાગત કર્યું. બીજે દિવસે પૂર આ૦ મીનું જાહેર પ્રવચન સ્થાનકમાં થયું. ઉદયપુરથી શ્રી સંઘના સે ઉપત ભાઈબહેનેએ આવી પૂજા ભણાવી તથા સાધર્મિકવાત્સલ્ય કર્યું.
આઠમને દિવસે ઇકબાલ થઈ સાંજના થર પધાર્યા. તેમના દિવસે દેવાલી પધારી ત્યાં સ્થિરતા કરી. દશમના દિવસે બાલમુનિ શ્રી જિનેત્તમવિજયજીને વડી દીક્ષાના ચોગમાં પ્રવેશ કરાવે. અઢાર દિવસ બાદ ત્યાંથી વિહાર કરી ચાલીશ વર્ષ પૂર્વે જયાં ૫૦ આ૦ મટશ્રીની દીક્ષા થઈ ત્યાં ચૌગાનજીના મંદિરમાં ભાવી વીશીમાં બી શ્રેણિક મહારાજાના જીવ થનાર પ્રથમ તીર્થકર શ્રી પદ્મનાભ જિનેશ્વરની વિશાલકાય ભવ્ય મૂર્તિનાં તથા શ્રી આદિનાથ-શાન્તિનાથપાશ્વનાથ-મહાવીર સ્વામી આદિ જિનબિંબનાં દર્શનાદિ કરી ત્યાં ત્રણ દિવસની સ્થિરતા કરી, પૂજા ભણાવવામાં
આવી.
પૂઆ૦ મ૦ શ્રી દીક્ષા બાદ પ્રથમવાર જ ચાતુમાં સાથે નગરમાં પધારનાર હેવાથી તેમજ પૂ૦ બાલમુનિશ્રી જિત્તમ વિ. મની વડી દીક્ષા કરવાની હોવાથી વ્યાખ્યાનમાં પૂ આ મ૦ શ્રીના સદુપદેશથી શાન્તિનાવ
For Personal & Private Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
સહિત દશ દિવસને મહોત્સવ કાને શ્રી સંઘે સાનt નિર્ણય કર્યો. તેમાં જુદા જુદા ક્યૂહ તરફથી પૂજા
ધાઈ ગઈ, અને શાન્તિભાવ સંધ તરફથી ભણાવવાનું નકકી કર્યું.
આમંત્રણ પત્રિકા કાઢવામાં આવી. [૧] ચાતુર્માસ પ્રવેશ
અષાઢ શુદ બીજ ને બુધવારના દિવસે પૂ આ મe શ્રીએ, ૫૦ પન્યાસ શ્રી વિનોદવિજ્યજી ગણી, પૂ. મુનિશ્રી રત્નશેખરવિજયજી મ., પૂ. મુનિશ્રી અભયશેખરવિજયજી મ, પૂ. મુનિશ્રી શાલિભદ્રવિજયજી મ. તથા ૫૦ બાલમુનિ શ્રી જિનવિજયજી મ સહિત અને પૂ. સાધ્વી વિમલા શ્રીજી આદિ બાર ઠાણા સહિત સુરજ પળથી નગરમાં પ્રવેશ કર્યો. પ૦ આ૦ મ૦ શ્રી દીક્ષા બાદ પ્રથમ જ વાર અત્રે ચાતુમય માટે પધારતાં હેવાથી શ્રી સંઘને અનેરો ઉત્સાહ હતા. મશક બેન્ડના મધુર સવરે પૂર આ મ0 શ્રી આદિનું શ્રી સંઘે ભાવભીનું સુંદર સ્વાગત કર્યું. સ્થળે સ્થળે અનેક ગલીઓ થઈ. શ્રી અજિતનાથ જૈન ધર્મશાળામાં પધારી પાટ ઉપર બિરાજમાન થયા.
પ્રારંભમાં ઉદયપુર નિવાસી સંગીતપ્રેમી શા ધરમસિંહ તથા શીવ અવાહીરલાલ મડિયા બને બધુએ સુંદર સ્વાગત ગીત ગાયા બાદ બાલિકાઓએ પણ સ્વાગત ગીત ગાયું. ૫૦ આ૦ મ૦ શ્રીએ અર્ધા કલાક પ્રામાવિક પ્રવચન કર્યા બાદ ૬ બાલમુનિ શ્રી જિનેત્તમવિએ પણ પાંચ મીનીટ વ્યાખ્યાન આપ્યું. સવને આનંદ થયે.
For Personal & Private Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
[१४]
राव
दिनांक १२-७-७२ को श्री जैन श्वेताम्बर मूर्तिपूजक संघ की साधारण बैठक पूज्य आचार्य महाराज साहब श्री सुशील - सूरिजी की निश्रा में हुई जिसमें निम्नलिखित प्रस्ताव सर्वा: नुमति से स्वीकृत हुवा |
श्री जैन श्वेताम्बर मूर्तिपूजक संघ की साधारण सभा श्री गुजरात राज्य की सेवा में सादर धन्यवाद अर्पण करती है कि उन्हो ने हिन्दु मंदिरो के आसपास भूमि में बलिदान के नाम पर होने वाली पशु-पक्षियों की हिंसा को अपराध मानकर रोक लगा दी है। संघ की यह सभा गुजरात राज्य के इस कदम को सराहना करती है एवं इसके लिये आभार प्रकट करती है ।
साथ ही राजस्थान राज्य की सेवा में नम्र निवेदन करती है कि वे भी इसी प्रकार कानून बनाकर मूक पशु-पक्षियों की हिंसा पर रोक लगाने की कृपा करावें ।
लि०
तत्रतसिंह चौधरी
मन्त्री श्री जैन श्वेताश्वर महासभा उदयपुर (राजस्थान )
ત્યારબાદ પૂ॰ આ મ॰ શ્રીએ સમગલ કર્યું. શા ભવરલાલજી મુર્ડિયા તરફથી લાડવાની પ્રભાવના કરવામાં
भावी
For Personal & Private Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
એ દિવસે સર્વ સાધુ મહારાજાઓને તથા સર્વ સાધ્વી મહારાજાઓને આયંબિલ હેવા ઉપરાંત શ્રી સંઘમાં પણ ૧૦૦ ઉપરાંત આયંબિલની તપશ્ચર્યા થયેલ દશાદિકા મહોત્સવનો પ્રારંભ
શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ તરફથી આમંત્રણ પત્રિકા કાઢવા પૂર્વક શ્રી અજિતનાથ જૈન ધર્મશાલામાં આજથી જ દશાહ્નિકા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યું. બપોરે પૂજા-પ્રભાવના-ગી તથા રાતના ભાવના રહી.
પ્રતિદિન શ્રી સંધ વ્યાખ્યાનમાં, પૂજામાં અને ભાવનામાં સારી રીતે લાભ લેવા લાગે. વન્દ્રનાથે
અષાઢ સુદ પાંચમને દિવસે રાજસ્થાનના માજી મીની. સ્ટર અમરતલાલ યાદવ શ્રી સંઘના આગેવાન શાહ મનહરલાલજી ચતુર સાથે પૂ. આ મઠ શ્રી પાસે વન્દ્રનાથે આવ્યા. વન્દન બાદ મંગલિક શ્રવણ કર્યું અને વાસક્ષેપ નંખાવ્યું. ત્યારબાદ પૂ આ મઠ શ્રીની સાથે શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી અત્યંત આનંદ વ્યક્ત કર્યો. [૨] બાલમુનિની વડીઠીક્ષા અને શાન્તિસ્નાત્ર
અષાઢ સુદ દશમને દિવસે પૂર આ મઠ શ્રીની શુભ નિશ્રામાં પૂ૦ બાલમુનિ શ્રી જિનેત્તમવિજયજી મ.ની વડોદક્ષા નાણુ સમક્ષ વિધિપૂર્વક શ્રી સંધના અનેરા ઉત્સાહ સાથે શ્રી અજિતનાથ જૈન ધર્મશાળામાં કરવામાં આવી,
For Personal & Private Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
એ સમયે પૂ. બાલમુનિએ પણ દશ મીનીટ વ્યાખ્યાન પ્રી સંઘને સંભળાવ્યું. ૫૦ બાલમુનિના સંસારીપણાને દાદા શા. અમીચંદજી સાંકલાજી જાવાલવાળા તરફથી પ્રભાવના કરવામાં આવી. તથા શ્રી સંધ તરફથી પણ પ્રભાવના થઈ. બપોરે શ્રી સંઘ તરફથી શાન્તિસ્નાત્ર અત્યંત ઉલાસ પૂર્વક ભણાવવામાં આવ્યું. [3] પૂ૦ શ્રી ભગવતીસૂત્ર અને શ્રી વિક્રમચરિત્રને
પ્રારંભ. , અષાઢ વદ સાતમને દિવસે પરમપાવન પંચમાંગ પૂજય શ્રી ભગવતીજી સૂત્રને બેન્ડ સહિત વધેડો તથા શા વિજયસિંહજી મારવાડીને ત્યાં પૂ. શ્રી ભગવતીજી સૂત્રની પધરામણી પૂ૦ આ૦ મ આદિ ચતુવિધસંઘનાં પગલાં. જ્ઞાનપૂજન અને મંગલાચરણ પૂ૦ આ૦ મ શ્રી પાસે શાહ વિજયસિંહજીએ કઈ પણ તીર્થને છરી પાળતા સંઘ કાઢવાની કરેલ પ્રતિજ્ઞા. ત્યારબાદ પ્રભાવના રાતના રાત્રિ જાગાણુ.
અષાઢ વદ આઠમને દિવસે સવારના પૂ. શ્રી ભગવતી સવને પાલખીમાં પધરાવી બેન્ડ સહિત ધર્મશાળામાં લાવી શા કાળલાલજી, વિજયસિંહજી તથા શા મીઠાલાલજી આદિ પરિવાર જ્ઞાનપૂજન કરવા પૂર્વક પૂઆ. મા શ્રીને ૫૦ શ્રી ભગવતી સૂત્ર તથા શ્રી વિક્રમચરિત્ર વાંચવા માટે વહાવેલ.
પ્રથમ ગીનીથી જ્ઞાનપૂજન શાપ્રભુલાલ દોશી ઉમટે પરિવાર કર્યું. ત્યારબાદ ચાર પૂજન ચાર સદરહસ્થાએ
For Personal & Private Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૭ ]
પરિવાર અમેત રૂપાનાણાથી ક્રમશઃ કર્યું. પછી સકલ વધે પણ રૂપાનાણાથી પૂજન કર્યું.
ઘણા વર્ષ પૂ॰ શ્રી ભગવતીજી સૂત્ર સાંભળવાને સુઅવસર પ્રાપ્ત થયેલ હાવાથી શ્રીસ'ધના અનેરા ઉત્સાહ સહિત પૂજ્ય પાદ આચાર્ય દેવે પૂ શ્રી ભગવતીજી સૂત્રના મ’ગલાચરણુ પૂર્વક કરેલા પ્રારંભ, તથા ભાવનાધિકાર શ્રી વિક્રમચત્રિની કરેલી શરૂઆત. પ્રાંતે પ્રભાવના.
આ દિવસે સામુદાયિક મંગલકારી આય બિલના તપ પણ વિશેષ પ્રમાણમાં થયેલ.
ખારે જંપ આગમની પૂજા, પ્રભાવના તથા શતના ભાવના પણ થયેલ.
આજથી ૧૦ શ્રી ભગવતી સૂત્રના પ્રથમ શતકની પૂર્યો. હુતિ થાય ત્યાં સુધી પ્રતિદિન પ્રારંભમાં એક રૂપીયાથી જ્ઞાનપૂજન શા॰ રતનલાલજી નલવાયા તરફથી થતું.
તથા પૂ॰ શ્રી ભગવતી સૂત્રના પ્રથમ શતકમાં આવતા પ્રત્યેક પ્રશ્નોત્તર ઉપર એકેક રૂપીયાથી જ્ઞાનપૂજન શા૦ મીઢાલાલજી તલેસરા તરફથી થતું.
પૂર્વ આ॰ મ॰ શ્રીના મુખથી પૂ॰ શ્રી ભગવતીજીસૂત્ર તથા શ્રીવિક્રમચરિત્ર શ્રવણ કરવાના અનુપમ લાભ શ્રી ધને પ્રતિદિન મળવા લાગ્યા. તેથી સધમાં વિશેષ આન
પ્રવતી રહ્યો.
For Personal & Private Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] [૪] ત્રીશમી ઓળીની પૂર્ણાહુતિ નિમિત્તે પૂજા
તથા શ્રી નેમિનાથજી મંદિરે દર્શન
શ્રાવણ સુદ પાંચમને દિવસે પૂજ્યપાદ આચાર્ય શ્રીને શ્રી વર્ધમાન તપની વીશમી એળી પૂર્ણ થતી હોવાથી તે નિમિત્તે શ્રી અજિતનાથ જૈન ધર્મશાળામાં પંચકલ્યાણકની પૂજા શાહ તારાચંદજી સાથરાવાળા તરફથી પ્રભાવના સહિત ભણવવામાં આવી
પૂ૦ આ૦ મ શ્રી આદિ ચતુર્વિધ સંઘ સહિત બેન્ડ સાથે શ્રી નેમિનાથજી ભગવાનના મંદિરે દર્શનાર્થે પધાર્યા. [૫] મેવાડના જિનમંદિરના જીર્ણોદ્ધારમાં પાંત્રીશ
હજારની સહાયતા૫૦ પૂ૦ આચાર્યદેવને વન્દ્રનાથે મારવાડથી શ્રી પાદરલી સંઘનું ડેપ્યુટેશન આવ્યું. પૂજયપાદ આચાર્યદેવના સદુપદેશથી શ્રી પાદરલી સંઘ તરફથી મેવાડના જિનમંદિરનો જીર્ણોદ્ધારમાં પાંત્રીસ હજાર રૂપિયા આપવાની જય બેલાતાં શ્રી સંઘમાં અત્યંત આનંદ પ્રવર્યો.
એ પાંત્રીસ હજારની રકમમાંથી અહીં ચગાનજીના જિનમેદાદ કાર્યમાં ૧૧૦૦૦) રૂપિયા ૫૦૦ મએની રિણાથી આપવા નક્કી થયા. બાકીના અન્ય અન્ય ગામેના મંદિરમાં | મુંબઈથી વંદનાર્થે આવેલ દેવચંદનગરવાળા શેઠ દેવચંદ જેઠાલાલે ૫૦ આ મ૦ શ્રીના સદુપદેશથી ચૌમાનજીના જિનમંદિદિ કાર્યમાં એક હજાર રૂપિયા આપ્યા.
For Personal & Private Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
[૧૯]
[૬] પચરંગી તપને તથા અષ્ટાદિ મહત્સવને
પ્રારંભ
શ્રાવણ સુદ દશમને દિવસે શ્રી સંઘ તરફથી અષ્ટાલિકામહત્સવને પ્રારંભ થશે. તથા શ્રી સંઘમાં પંચરંગી તપની શરૂઆત થઈ. તેમાં એક પંચરંગી પૂ૦ સાધ્વીજી મહારાજમાં અને છ પંચરંગી ભાઈ-બહેનમાં.
આ સિવાય પણ વિવિધ તપશ્ચર્યા ચતુર્વિધ-ઘમાં ચાલુ રહી.
મહત્સવ દરમ્યાન પ્રતિદિન પૂજા-પ્રભાવના-આંગી તથા રાતના ભાવના. [૭] પંચરંગીતપનાં પારણ અને ખાતમુહૂર્ત
શ્રાવણ સુદ ચૌદશે પંચરંગી તપ પૂર્ણ થતાં પુનમ (બળેવ) ને દિવસે તપસ્વી ભાઈ-બહેનને પારણું શા પ્રભુલાલ દેશી (ઉમ્મડ) તરફથી આયંબિલભવનમાં કરાવવામાં આવ્યાં. વળી શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ મંદિરના વિભાગમાં પૂ૦ આ૦ મe શ્રીની શુભ નિશ્રામાં શાહ ભંવરલાલજી સિંગઢવાડીયાએ નૂતન જિનમંદિરનું ખાતમુહૂર્ત વિધિપૂર્વક કર્યું,
[૮] શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના
પૂજ્યપાદ આચાર્યદેવની પુણ્ય નિશ્રામાં એ સવાલ ભવનમાં શ્રી પર્યુષણા મહાપર્વની આરાધના સુંદર થઈ. તેઓશ્રીના અનેક પ્રવચનને અનુપમ લાભ મળવા ઉપરાંત પૂપંન્યાય
For Personal & Private Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
શ્રી વિનાદવિજયજીગણી, પૂ॰ મુનિશ્રી રત્નશેખરવિજયજી મં૦ તથા બાલમુનિ શ્રી જિનાત્તમવિજયજી મના વ્યાખ્યાનના પણ લાભ શ્રીસ'ધને મળ્યો.
શ્રી કલ્પસૂત્ર શા॰ કાળુલાલજી મારવાડીને ત્યાં લઈ જઈ ત્રિજાગરણ કરવામાં આવ્યું તથા શ્રી મહાવીરસ્વામી ભગવાનનું પારણુ' ચૌદ સ્વપ્રાદિ સહિત શા॰ ગણેશમલ જી પુંજાવતને ત્યાં લઈ જઈ રાત્રિજાગરણ કરવામાં આવ્યું.
સંવત્સરીના દિવસે ત્રણસે ઉપરાંત પૌષધ પુરુષમાં થયા, તેમને શ્રીફળની પ્રશ્નાવના આપવામાં આવી.
આઠે દિવસ કસાઈખાના બંધ શખવામાં આવ્યાં. દેવદ્રવ્ય તથા જ્ઞાનદ્રવ્યની ઉપજ સારી થઈ.
આય'ખિત ખાતાની, જીવદયાની તયા સાધારણે ખાતાની ટીપા પણ કરવામાં આવી.
ભાદરવા શુદ પાંચમને દિવસે તપસ્વીએનાં પારણાં શ્રીસંધ તરથી થયાં.
ભાદરવા શુક્ર નામને દિવસે ભવ્ય વઘેાડા કાઢવામાં આન્યા.
[૯] વિવિધ તપશ્ચર્યાં
પૂજ્યપાદ આચાર્ય દેવની શુભ નિશ્રામાં ચતુર્વિધ સધમાં તપશ્ચર્યાં નીચે પ્રમાણે થયેલ.
સાધુઓમાં-(૧) પૂ॰ સુનિ શ્રી અભયશેખરવિજયજી મહાજે કરેલ નવ ઉપવાસ,
For Personal & Private Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
[૧] (૨) પૂ મુનિશ્રી શાલિભદ્રવિજયજી મહારાજે કરેલ અડ્રાઈ-આઠ ઉપવાસ તથા શ્રી વર્ધમાન તપની દશમી ઓળી. (૩) પૂ. બાલમુનિ શ્રી જિનેત્તમવિજયજી મહારાજે કરેલ વહીદીક્ષાના પેગ તથા શ્રી
નવપદજી મહારાજની પહેલી એળી, સાવીઓમાં-(૧) પૂ. સાધ્વી વિમલશ્રીજી મહારાજે
કરેલ શ્રી વર્ધમાન તપની ૪૩મી એળી, (૨) પૂ૦ સાધ્વી સુદર્શનાશ્રીજી મહારાજે કરેલ અગીયાર ગણધરના છઠ્ઠ તથા શ્રી વર્ધમાન તપની ૩૮ મી એાળી. (૩) ૫ સાધ્વી કપલતાશ્રીજી મહારાજે કરેલ આયંબિલ તપથી સિદ્ધિતપ તથા શ્રી વર્ધમાન તપની ૨૩ મી એળી. (૪) પૂસાધ્વી ચંદ્રકલાશ્રીજી મહારાજે કરેલ શ્રી વર્ધમાન તપની ૨૬-૨૭ મી
ઓળી.
(૫) પૂ. સાધ્વી કીર્તિપ્રભાશ્રીજી મહારાજે કરેલ શ્રી વર્ધમાન તપની ૩૮-૩૯-૪૦ મી એળી. (૬) પૂ. સાધ્વી ભદ્રપૂર્ણાશ્રીજી મહારાજે કરેલ માણખમણ તથા શ્રી વર્ધમાન તપની ૨૧મી એળી.
For Personal & Private Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
( ૧૦૨ ]
(૭) ૧૦ સાધ્વી ઇન્દ્વપ્રભાશ્રીજી. મહારાજે કરેલ સિદ્ધિતપ તથા શ્રી વર્ધમાન તપની ૩૧ મી ઓળી.
(૮) પૂમ્રાથ્વીરત્નકલાશ્રીજી મહારાજે કરેલ શ્રી વર્ધમાન તપની ૧૧-૧૨મી મેળી તથા એકાંત આપ બિલ.
(૯) પૂ॰ સાધ્વી શીલકાતાશ્રીજી મહારાજે કરેલ શ્રી વર્ધમાન તપની ૧૭મી ગાળી તથા નવપદજી મહારાજની ઓળી. (૧૦) પૂ॰ સાઘ્વી મુમલયાશ્રીજી મહારાજે કરેલ શ્રી વર્ધમાનતપની ૧૧મી એની તથા નવપદજી મહારાજની એળી.
(૧૧) પૂ॰ સાધ્વી ચરણુકલાશ્રીજી મહારાજે કરેલ શ્રી વર્ધમાનતપની ૧૪-૧૫મી ઓળી, શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રાવક-શ્રાવિકા વર્ગ માં બે માસ ખમણ, ઉપવાસથી ચાર દ્ધિતપ, આય બિલથી પચીશ સિદ્ધિ તપ, બે સેાળ ઉપવાસ, બે અગિયાર ઉપવાસ, અઠ્ઠાઈ (આઠ ઉપવાસ) અનેક, અને અઠ્ઠમાદિ પણ અનેક.
વ માનતપવાળા અનેક તેમજ અક્ષયનિધિ તપવાળા પણ અનેક.
[૧૦] ચૌગાનજીના મદિરમાં ભવ્ય આંગી તથા પુજાઆસા (ભાદરવા) વદ બીજને દિવસે ચોગાનજીના શ્રી પદ્મનાભ જિનમ'માં મૂળનાયક શ્રી પદ્મનાભ પ્રભુની
For Personal & Private Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
[19] વિશાલકાય મૂર્તિની આકર્ષક ભવ્ય અગી કરવામાં આવી. તથા શા કયાલાલજી લકડવાસવાળા તરફથી સત્તભેદી પૂજા ભણાવવામાં આવી
૧૦૮ દીવાની આરતી ૯૧ મણ ઘીની ઉછામણી બેલી શાહ કાળુરામજી મારવાડીએ પરિવાર સમેત ઉતારી. [૧૧] એકત્રીશ ઉપવાસના પારણા પ્રસંગે પૂર આ૦
મ આદિ ચતુર્વિધ સંધનાં પગલાં.
સ્થાનકવાસી શાહ જીવનસિંહજી બાબેલના ધર્મપત્નીએ કરેલ ૩૧ ઉપવાસની તપશ્ચર્યા નિમિત્તે તેએાએ આસો (ભાદરવા) વદ ત્રીજને દિવસે બેન્ડ સહિત જિનમંદિરનાં દર્શ નાદિ કરી, ચાલું વ્યાખ્યાનમાં આવી પૂ. આ. મા શ્રી પાસે જ્ઞાનપૂજન કરવા પૂર્વક વાસક્ષેપ નંખા. તથા આવતી કાલે પિતાના ઘરે પધારવા માટે પૂર આમ આદિ ચતુર્વિધ સંઘને વિનંતિ કરી
ચેથને દિવસે પૂર આ મઠ શ્રી ચતુર્વિધ સંઘ સહિત બેન્ડ સ્ટાથે શા. જીવનસહજ બાબેલના ઘરે પધાર્યા, ગહેલી તથા શાનપૂજન કરવા પૂર્વક સર્વે એ વાસક્ષેપ નખા. પૂ૦ આ૦ મ૦ પ્રીના સદુપદેશથી તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવાની પ્રતિજ્ઞા કરી. પ્રાંતે લાડવાની પ્રભાવના પણ કરી.
થોડાદિવસ બાદ શાહ જીવનસિંહજી બાબેલે પણ તેર ઉપવાસની તપશ્ચર્યા કરી, પારણે પુનઃ પૂ૦ આ૦ મ૦ શ્રીનાં પગલાં પિતાના ઘરે કરાવ્યાં,
For Personal & Private Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
tet 1 - ૫૦ આ મe શ્રીના સંસર્ગ અને સદુપદેશથી જિન મદિરાદિ તરફની શ્રદ્ધામાં વિશેષ અભિવૃદ્ધિ થઈ.. [૧] સવીના ખેડામાં વ્યાખ્યાન તથા પૂજા
આસો (ભાદરવા વદ ને મને દિવસે પૂ. આ મકશ્રી ચતુર્વિધ સંઘ સાથે સવીના ખેડા પધાર્યા. આ બાજુ શ્રી કેશરીયાજી તીર્થની યાત્રા કરી અત્રે પૂર આમ શ્રીને વજનાથે આવેલા સુરેન્દ્રનગર સંઘ (ગુજરાત) ભીલવાડા (રાજસ્થાન) સંઘ અને સાદડી સંધ (રાજસ્થાન) સર્વનું સંમેલન થયું. પૂઆ મઠ શ્રીના વ્યાખ્યાન બાદ ભાતું આપવામાં આવ્યું. શ્રી વર્ધમાન તપની ૪૮મી એની પૂર્ણ કરી પારણું કરેલ કંચનબાઈ નલવાયાએ પૂ૦ આમ શ્રીના સદુપદેશથી પૂજા જણાવી. [૧૩] સંધવી રાજમલજી બરડીયા વકીલનું બહુમાન
પૂ. આ. મા શ્રીને વ્યાખ્યાનમાં ભીલવાડાથી મેટર દ્વારા સંઘ લઈને વંદનાર્થે આવનાર સંધવી જમલજી બેર ડિયા વકીલનું ઉદયપુર શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ તરફથી બહુમાન કરવામાં આવ્યું. તેમાં સંઘપતિને તિલક કરી, માલા પહેરાવી તથા શ્રીફળ અને ૧૦૧) રૂપિયા આપ વામાં આવ્યય.
એ સમયે પૂ. આ. મ૦ શ્રીના સદુપદેશથી સંઘવીએ ૨૫૧) રૂપિયાની એક તિથિ આયંબિલ ખાતામાં નેધાવી,
ઉદયપુરનિવાસી શા. બેતલાલ નહાર તરફથી આવેલ ભીલવાડા સંઘની સાધર્મિક ભકિત કરવામાં આવી.
For Personal & Private Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
* ૧૭૫
[૧૪] શાશ્વતી ઓળીની આરાધના–
પૂર્વ આ॰ મ॰ શ્રીની શુભ નિશ્રામાં આસેસ મામ્રની શાશ્વતી ઓળીની આરાધના સુંદર થયેલ. પૂ આ॰ મ શ્રીએ તથા પૂ ખાલમુનિ શ્રી જિનેાત્તમવિજયજી મહારાજે પણ શ્રી નવપદજી મહાશજની એળી કરી. અનેક પૂ સાધ્વીજી મહારાજે તથા અનેક ભાઇ-બહેનેાએ પણ એળી કરી.
નવે દિવસ પૂ૦ ૦ મ॰ શ્રીના મુખેથી શ્રી સિદ્ધચક્ર માહાત્મ્ય ગભિત . શ્રી શ્રીપાલચરિત્ર સાંભળવાના શ્રી સવને સુંદર લાભ મળ્યા.
આસે શુક્ર પુનમને દિવસે ઉદયપુરમાં આવેલ શ્રી જૈન શ્વેતામ્બર મૃત્તિપૂજકના ૩૬ સે જિનમંદિરમાં ભગવાનની ભવ્ય અાંગીના દર્શનને શ્રી સધને અનુપમ લાભ મળ્યા. [૧૫] સંધવી શા॰ પારસમલજી સરાફનું' બહુમાન અને શ્રીફલની પ્રભાવના—
પૂજ્યપાદ આચાર્ય દેવના વ્યાખ્યાનમાં ખીલાડાથી મેટર દ્વારા મઘ કાઢી શ્રી સિદ્ધગિરિ મહાતીર્થોતિકની યાત્રા કરી તેમ જ શ્રી કેશરીયાજી તીર્થની યાત્રા કરી, અત્રે નાચે આવનાર સ`ઘવી શા. પારસમલજી શક્નું ઉદયપુર શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ તરફથી બહુમાન કરવામાં આવ્યું. તેમાં સંઘપતિને તિલક કરી, માલા પહેરાવી તથા શ્રીફળ અને ૧૦૧) રૂપિયા આપવામાં આવ્યા.
For Personal & Private Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭ ] એ સમયે પૂ. આ. ભ. શ્રીના મદુપદેશથી સંઘવી પારસમલજી સરાફે શ્રીફલની પ્રભાવના પૂર્વક રપ૧) રૂપિયાની એક તિથિ આયંબિલ ખાતામાં નેધાવી.
પીપાડવાળા સંઘવી શાક તેજરાજ મનસાલીએ પણ ૨૫૧) રૂપિયાની એક તિથિ આયંબિલ ખાતામાં નોંધાવી.
ઉદયપુર શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ તરફથી આવેલ બીલાડા સંઘની સાધર્મિક ભક્તિ કરવામાં આવી.
વિનંતિને રવીકારઅહીંથી ચાતુમય બાદ મહા માસમાં બીલાડામાં અંજન શલાકા અને પ્રતિષ્ઠા પ્રસંગે અવશ્ય પધારવા માટે બીલાડા સંઘે સાગ્રહ વિનંતિ કરતાં પૂર આ૦ મશ્રીએ તેને સાનંદ હવીકાર કર્યો. [૧૬] શાસનસમ્રાટ જન્મશતાબ્દી મહત્સવ
શાસનસમ્રાટ-સૂચિકચક્રવર્તિતપાગચ્છાધિપતિ ૫૦ ૫૦ આ૦ શ્રીમદ્ વિજયનેમિસુરીશ્વરજી મ. સા. ની જન્મશતાબ્દી નિમિત્તે શ્રી સંઘ તરફથી દશદિવસને મહત્સવ ઉજવવાને પૂછે આ મ0 શ્રીના સદુપદેશથી વ્યાખ્યાનમાં નિર્ણય થતાં આઠ દિવસની પૂજા-પ્રભાવના-આંગીને આદેશ વકીલ મગનલાલજી સીંગટવાડીઆની ધર્મપત્નીએ લીધે.
આમત્રણ પત્રિકા કાઢવામાં આવી. કાર્તિક (આસો) વદ સાતમથી શ્રી અજિતનાથ જૈન ધર્મશાલામાં મહત્સવ શરૂ કરવામાં આવ્યો. આઠ દિવસ પૂજા-પ્રભાવના-આંગી વકીલ
For Personal & Private Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
| ૧૭૭ ) મગનલાલજી સિગઢવાડીયા તથી રહી. તથા હાથી-થઘેાડા-પાલખી-એ એન્ડ સહિત ભવ્ય વરઘેાડા પણ એમની તરફથી નીકળ્યો.
શ્રી સુ'ધ તક્થી ધનતેરસે 'ભ સ્થાપના, અખ'ડ દ્વીપક, જવાારાપણું તથા નવગ્રહ-દદિક્પાલ-અષ્ટમ'ગલ પુજન વગેરે ચૌગાનજીના શ્રી પદ્મનાભ જિનમંદિરમાં કરવામાં આવેલ.
દીવાળીના દિવસે દીવાળીનું બ્યાખ્યાન, રાતના દૈવવ`દનાદિ પણ કરવામાં આવેલ.
[૧૭] નૂતન વષૅમાં માંગલાચરણાદિ તથા અષ્ટોત્તરી સ્નાત્ર
વી૨ સ્ર. ૨૪૯૯ તથા વિક્રમ સ. ૨૦૨૯ કાર્તિક થઇ એકમને મ'ગલવારના દિવસે શ્રી અજિતનાથ જૈન ધમ શાળામાં શ્રીસ'ધને પૂજ્યપાદ આચાર્ય દેવે મ'ગલાચરણુ-ગૌતમાક સભાળાયું. તથા પૂર્વ પન્યાસ શ્રી વિનાદવિજયજી ગણીએ સાત મરણુ-શ્રી ગૌતમસ્વામીજીના રાસ અને શાસનસમ્રાટ્ર ત્યષ્ટક સંભળાવેલ
શ્રી ચૌગાનજીમાં શ્રી મહાવીરસ્વામી જિનમંદિરે શ્રી સંધ તરફથી લાડુ ચઢાવવામાં આવ્યા.
વિજયમુહૂર્તે શ્રી પદ્મનાભ જિનમંદિરના બહારના વિભા ગમાં ધેલ મડપમાં શ્રી ૫'ધ તરફથી અષ્ટોત્તરી સ્નાત્ર શ્રી સંધના અને ઉત્સાહ સાથે સુંદર ભણાવવામાં આવ્યું. શે પ્રસ`ગે. ચાઠ ઇન્દ્રો અને ઇન્દ્રાણીએ તથા છપ્પન્ન નિકુમારિકાઓએ અષ્ટોત્તરી સ્નાત્રમાં સુદર લાભ લીધા.
ર
For Personal & Private Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
{ ૧૭૮] ૧૬૫ મણની ઘીની બોલીથી વકીલ મગનલાલ સિંઘટ વાડીયાએ સપરિવાર એકસો આઠ દીવાની આરતી ઉતારી. તથા ૬૫ મણ ઘીની બોલીથી શા કાળલાલજી-વિજયસિંહજીમીઠાલાલજી મારવાડીએ મંગલદી ઉતાર્યો.
શ્રી સંઘ તરફથી લડવાની પ્રભાવના કરવામાં આવી. "
આ રીતે શાસનસમ્રાર જન્મશતાબ્દી મહોત્સવ શાસન પ્રભાવના પૂર્વક સુંદર ઉજવાયે પયપાદ આચાર્યદેવના સદુપદેશથી ઉજવાએલ શાસનસમ્રાટ જન્મશતાબ્દી મહોત્સવની
મૃતિમાં આરસની છત્રી બનાવી તેમાં શાસનસમ્રાટની વિશાલ કાય ભવ્ય ગુરુમૂર્તિ બેસાડવાનું શ્રીસંઘ તરફથી સેલા નક્કી કરવામાં આવ્યું. તે અંગે અનેક સંગ્રહસ્થાએ પિતાના નામ વ્યાસહાયક તરીકે લખાવ્યા.
પૂજ્યપાદ આચાર્યદેવને વન્દનાથે ગૂઢા-બાતાનું ન છાત્રાવાસની સુપ્રસિદ્ધ સંગીતમંડળી તથા સુમેરપુર જેના છાત્રાવાસની સંગીત મંડળી આવેલ બને મળીને કાર્યકમ વ્યાખ્યાનમાં રહેલા ઉદયપુર જૈિન શ્વેતામ્બર મૂર્તિ પૂજક સંઘ તરફથી અને મંડળીને એક એક, એકસે એક રૂપિયા આપવામાં આવેલ.
ગૂઢા મંડળીને કેલેન્ડર જનામાં ચાર ઉપરાંત રૂપિયા મળ્યા.
અનેક ગામના ભાવુકે વંદનાર્થે આવેલા. તેઓને જમવાની વ્યવસ્થા માટે શ્રીઘ તરફથી સ્વતંત્ર વ્યવસ્થા આયંબિલ ભવનમાં રાખેલ,
For Personal & Private Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
the ] (૧૮) વાડીજીના મંદિરમાં પૂજા, દેવલીમાં તથા
ચૌગાનજીમાં ગુમંદિરનું ખાતમુહુર્તકાર્તિક સુદ દશમને દિવસે વાડીજીના મંદિરમાં પંચકલ્યાણકની પૂજા પ્રભાવના સાથે વકીલ ગણેશમલજી પુજાવત તરફથી ભણાવવામાં આવી.
એજ દિવસે દેવાલીમાં ગુરુમદિરનું ખાતમુહૂર્ત તથા ચૌગાનજી મંદિરના બહારના વિભાગમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. (૧૯) ચાતુર્માસ પરાવર્તન તથા સીસારમાં પૂજા
પટ્ટદર્શનાદિકાર્તિક સુદ પુનમને દિવસે સવારે ૫૦ પૂ. આચાર્ય મ૦ શ્રી તથા પૂપંન્યાસ શ્રી વિનોદવિજયજી મ. આદિ છ ઠાણાનું અને પૂ૦ સાધ્વીશ્રી વિમલશ્રીજી આદિ બાદ ઠાણાનું ચાતુમય પરાવર્તન બેન્ડ સાથે શાક ભંવરલાલજી યુડિયાને ત્યાં કરવામાં આવ્યું.
દિગમ્બર વ્યાખ્યાન હેલમાં પૂ૦ આ૦ મ૦ શ્રીનું સુંદર પ્રવચન થયું. શાક ભંવરલાલજી મારડીયાએ કુટુમ્બ સહિત જ્ઞાન પૂજન કરવા પૂર્વક વાસક્ષેપ નંખાવ્યું. પ્રાંતે લાડવાની પ્રભાવના કરી.
બરે આ૦ મ શ્રી ચતુર્વિધ સંઘ સાથે સીસાર - પધાર્યા. ત્યાં જિનમંદિરનાં દર્શન તથા શ્રી સિદ્ધગિરિજી પટ્ટના દર્શનાદિ કર્યા, શાહ ગીરધારીસિંહજી કેરી તરફથી ત્યાં પૂજા ભણાવવામાં આવી.
For Personal & Private Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] [૨૦] ચૌગાનજીમાં શીલાન્યાસ, પૂ૦ શ્રીભગવતીજી
સૂત્રના પ્રથમ શતકની સમાપ્તિ. વરઘોડા તથા પૂજા અને શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથ મંદિરના વિભાગમાં નૂતન મંદિરને શીલાન્યાસમાગશર (કાર્તિક) વદ બીજના દિવસે પૂ. આ. મક શ્રીની પૂર્વે આ જ ઉદયપુરમાં થયેલ શિક્ષાને ૪૧ વર્ષ પૂર્ણ થતાં હોવાથી અને પૂ આમ૦ શ્રી દીક્ષાના કરમા વર્ષમાં પ્રવેશ કરતા હેવાથી બીસંઘમાં અનેરા ઉત્પાહિ હતે.
સવારના ચૌગાનજીના મંદિર વિભાગમાં ૫૦ આ૦ મ મીની શુભ નિશ્રામાં આરસની છત્રી બનાવી શાસનસમ્રાશ્રીની ગુરુમૂર્તિ પધરાવવા માટે દરવાજાની સામેના ઉપરના વિભાગમાં વિધિ પૂર્વક વકીલ ગણેશમલજી પુજાવતને હરતે શીલાન્યા કરવામાં આવેલ.
ત્યારપછી વ્યાખ્યાનમાં પૂ. શ્રી ભગવતીજી સૂત્રના પ્રથમ શતકની સમાપ્તિ થતાં તેને વરઘોડો કાઢવામાં આવ્યા. તથા પ્રભાવના પણ કરવામાં આવી.
બપરના વિજયમુહૂર્ત શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ મંદિરના વિભાગમાં પૂર આ મશીની શુભ નિશ્રામાં શાહ ભંવર લાલજી રિંગટવાડીયાએ નૂતન જિનમંદિરને શિલાન્યાસ વિધિ પૂર્વક કયે બે વાગે શ્રી અજિતનાથ જૈન ધર્મશાળામાં ૪૫ આગમની પૂજા પ્રભાવના સહિત શા ફતલાલજી મનાવતા તરફથી જણાવવામાં આવી. તથા રાતના ભાવના રહી
For Personal & Private Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
[૨૧] કેશરીયાજી તીર્થંના છરી પાળતા સધ–
શા॰ સેહનલાલજી સુરાણાની ધ'પત્નીએ ચાતુર્માસ દર મ્યાન કરેલ સિદ્ધિતપના પારણા પ્રસંગે પૂર્વ આ૦ મ॰ આદિ ચતુર્વિધ 'ધનાં પગલાં પંચવટીમાં આવેલ પોતાના ખ'ગઢે અન્ડ સહિત કરાવ્યાં. તે શ્રમયે પૂ॰ આ૦ મ॰ શ્રીના સૂકું પદેશથી શા॰ સહનલાલજ સુરાણાએ કાઇપણ તીથ'ના છરી પાળતા મધ કાઢવાની કરેલ પ્રતિજ્ઞાનુસાર, એ જ પૂજ્યપાદ આચાર્ય દેવની શુભ નિશ્રામાં માગશર (કાર્તિક) વદ આઠમને દિવસે અપાર શા ઢાલતચિંહજી તથા શા સહનલાલજી સુરાણા બન્ધુએ શ્રી કેશરીયાજી તીર્થીના સુધઢાયા. [૨૨] શ્રી કેશરીયાજી તીર્થની યાત્રા અને સ’ધમાળા
કાયા, ટીડી, પ્રાસાદ મુકામ કરી શ્રી કેશરીયાજી તીર્થ માં પૂ આ મ॰ શ્રી સ ંધ થઈને ખાસે પધારતાં સ્થાયી સંઘે બેન્ડ સહિત સ્વાગત કર્યું. શ્રી કેશરીયાજી ભગવાનનાં નાદિ કરતાં ચતુર્વિધ ધને અત્યંત આન' થયા.
એજ દિવસે પૂ॰ આ૦ મ॰ શ્રીની નિશ્રામાં નાણુ સમક્ષ બન્ને પતિ-ધવેણુ વગેરેને વિધિપૂર્વક સંધમાળા પહે રાવવામાં આવી. સંઘપતિ તરફથી મદિરમાં પૂજા પણ ભણાવવામાં આવી.
[૨૩] લકડવાસમાં પ્રતિષ્ઠા
પૂ આ મ॰ શ્રી માદિ શ્રી કેશરીયાજી તીર્થ થી વિહાર દ્વારા પુનઃ ઉદયપુર આવી માગશર શુદ ત્રીજને દિવસે હાડ
For Personal & Private Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૨ ]
વાસ શ્રી સંઘના અત્યંત માગ્રહથી લકડવાસ પધાર્યા. પૂ સા॰ વિમલાશ્રીજી માદિ પણ પધાર્યા. શ્રી 'ધ તરફથી' છાએલ આમન્ત્રણ પત્રિકાનુસાર એજ દિવસે મૂળનાયક શ્રી શાન્તિનાથાદિ જિનબિમ્બનું ઉત્થાપન કરવામાં આવ્યુ. મહાત્સવના પ્રાર'સ થયે. 'ભસ્થાપનાદિ અને નવગ્રહાર્ત્તિ પૂજન પણ એજ દિવસે કરવામાં આવેલ. પૂજા-પ્રભાવના- માંગી પ્રતિદિન રહ્યાં.
નામના દિવસે જલયાત્રાના વરઘેાડે કાઢવામાં આવ્યેશ, માગશર શુદ દશમના દિવસે શ્રી સંધના અનેરા ઉત્સાહ સાથે અને બેન્ડના મધુર નાદે પૂ॰ આ મ॰ શ્રીની પુણ્યનિશ્રામાં મૂળનાયક શ્રી શાન્તિનાથાદિ જિનબિમ્બાની તથા યક્ષ-યક્ષિ ણીની પ્રતિષ્ઠા કરવામાં આવી. મૂળનાયક શ્રી શાન્તિનાથ ભગવાન લકડવાસનિવાસી શા॰ રતનલાલજી ` કનૈયાલાલજીએ આદેશ લઈ બિરાજમાન કર્યો', અન્ય જિનબિ બાદિ અન્યાએ બિરાજમાન કર્યાં. ધજા ઉદયપુરનિવાસી શા ગેાકુળચંદજી રાજનગરવાલાએ આદેશ લઈ ચઢાવી. અપેારે શાન્તિનાત્ર મા વવામાં આવ્યું' સાધર્મિકવાત્સલ્ય થયુ. આ પ્રસ`ગે ઉદયપુરથી સેકડા ભાઇ હેનેા આવેલ. દશ હજાર ઉપરાંત આવક થતાં શ્રી સઘમાં અત્યંત આનંદ થયા.
શાસનપ્રભાવના પૂર્ણાંક થયેલ પ્રતિષ્ઠાની સવે એ અનુ મેદના કરી.
માગશર શુક્ર ખારસે પૂ૦ ૦ મ૦ આદિ ઉદયપુર પધાર્યાં. પેાષ (માગશર) વદ એકમને દિવસે શા॰ ડુંગરસિંહજી નાણાવટી તરફથી પ્રભાવના સહિત પૂજા ભણાવવામાં આવી,
For Personal & Private Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] [૨૪] ઉદયપુરનગરમાંથી વિહાર
પષ (માગશર) વદ બીજને દિવસે પૂજયપાદ આચાર્ય. દેવે સપરિવાર ઉદયપુર શહેરમાંથી વિહાર કર્યો. ચૌગાનજીના સર્વ જિનમંદિરે દર્શનાદિ કરી શ્રી સંઘને ટૂંક પ્રવચન યુક્ત માંગલિક સંભળાવ્યું. શ્રી સંઘના સર્વ ભાઈ-બહેનેએ ધારણા પ્રમાણે પ્રતિજ્ઞા કરી. પ્રતિષ્ઠાદિ કાર્ય અને પુનઃ પધારવા માટે શ્રી સંઘે વિનંતિ કરી.
ત્યારબાદ પૂ. આમ શ્રી દેવાલી પધાર્યા. ત્યાં શ્રી સંધ તરફથી પૂજા ભણાવવામાં આવી.
ત્રીજ ઈસ્વાલ અને ચેાથ ગેગુંદા કરી પાંચમે નાદે મા પધાર્યા. ત્યાં શા ઊનલાલજી સાયરાવાળા તરફથી પૂજા ભણાવવામાં આવી. શ્રી સંઘને વ્યાખ્યાનને પણ લાભ મળે. ઉદયપુરથી આવેલ સંગીતપ્રેમી શા ઉગસિંહજી તથા તેમના પુત્ર ધામસિંહજી મેરડીવાએ શતને સંગીતમાં સારે રસ જમાળે.
છઠને દિવસે ઢેલ પધાર્યા. ત્યાં પણ શા. દેવીલાલજી સાયરવાળા તરફથી પૂજા ભણાવવામાં આવી. સાંજના કમાલ પધાર્યા. સાતમે સાયરા પધારતાં શ્રી સંઘ તરફથી સામૈયું
કર્યું. ત્યાં પણ શ્રી શ્રમણકલ્પવિજયજી મ. નું વ્યાખ્યાન થયું. - આઠમે પૂ. બા. મા શ્રી આદિ શ્રી રાણકપુર તીર્થ માં પધાર્યા. પિષ દશમી ત્યાં કરી. ઉદયપુરથી અનેક ભાઈબહેને બસ લઈને વંદનાર્થે આવ્યા. અગિયારસના દિવસે મુંબઈથી યાત્રાર્થે આવેલા ભાઈ-બહેનેએ પૂજા ભણાવી.
For Personal & Private Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૪
માસે પૂ॰ આ॰ મ॰ શ્રી સપરિવાર સાદડી પધારતાં શ્રી અધ તરફથી બેન્ડ સાથે સામૈયુ કરવામાં આયુ. અનેક ગહુલીએ થઈ. પૂર્વ આ મ॰ શ્રીના પ્રવચન બાદ પૂ ખાલમુનિ શ્રી જિનેાત્તમવિ॰ મહારાજે પશુ દશ મિનિટ વ્યાખ્યાન આપ્યુ.
તેરસે સુડારા પધારતાં એન્ડયુક્ત શ્રી સુધ તરફથી સ્વાગત કરવામાં આવ્યું. અનેક ગહુલીએ થઇ. પૂ॰ આ મ॰ ના પ્રવચન બાદ પૂ॰ બાલમુનિએ પણ પ્રવચન કર્યું. પ્રભાવના થઈ. ચૌદશે પણ પૂ૦ ૦ ૨૦ શ્રીનું પ્રવચન થયું. સાંજના લીટવાડા પધાર્યા. અમાસે શની સ્ટેશન પધારતાં શ્રી સંધ તરફથી બેન્ડ યુકત મામૈયુ થયું. અનેક ગડું લીએ થઇ. પૂ॰ આા૦ મ॰ શ્રીનુ' તથા પૂ॰ ખાલમુનિનું પ્રવચન થયું. પેષ શુદ એકમે ચાચારી પધાર્યા. ત્યાં ખડીરુ પાડેતી (અજમેર પાસે) માં મહાશુદ તેરસની પ્રતિષ્ઠા પ્રાગ ઉપર પધારવા માટે મ્યાવરવાળા શા॰ શંકરલાલજી ક્રુષ્ણેાત તથા અજમેરથી શા॰ રતનલાલજી આદિએ આવી સાગ્રહ વિનંતિ કરતાં તેના પૂ આ મ શ્રીએ સ્વીકાર કર્યો.
યુક્ત
ત્યાંથી ખીજને દિવસે ખોડ પધારતાં દેશી એન્ડ શ્રી સંધ તરફથી સામૈયુ થયું, પૂ॰ આ મ॰ શ્રીના વ્યા ખ્યાન માદ પ્રભાવના કરવામાં આવી.
•
પૂ ॰ મ॰ શ્રીના સદુપદેશથી શા॰ ભીખમચ'દજી ૩'ડાવાળા તરફથી એક ઉપાશ્રય બ‘ધાવવાનું શ્રીસંઘે નક્કી કર્યુ જિનમદિરના ચાલતા કાય અંગે પૂ॰ આમ શ્રીએ માગ 'ન આપ્યું. ત્રીજને દિવસે ગુંદાજ પધાર્યાં.
For Personal & Private Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
[૮૫] ચોથને દિવસે ગુજથી રામાસાયાઉં પધાર્યા ત્યાં આવેલ નાડેલ સંઘના બન્ને પક્ષના સમાધાન અંગે પૂ૦ આ૦ મ૦ શ્રીએ લખીને કવરમાં ફેંસલે આખો. એ લઈ બન્ને પક્ષવાળાએ નાડેલ જઈ સંઘ લેગે છે. શ્રી સંઘને એ ફેંસલો સંભળાવતાં બને પક્ષનું સમાધાન થતાં નાડોલ ધમાં અત્યંત આનંદ
પ્રવા, તેની ખુશાલીમાં શ્રી સંઘે શાન્તિનાત્ર ભણાવવું તથા | સકલ શ્રીઘનું સામિવાયવ્ય કરવાનું નકકી કર્યું.
પાંચમને દિવસે પાલી પધારતાં શ્રીસંઘે ૫૦ આ મ0 શ્રીનું બેન્ડ યુક્ત વાગત કર્યું. ૫૦ આ૦ મ0 શ્રી તથા ૫૦ બાલમુનિના વ્યાખ્યાનને લાભ શ્રીસંઘને મળે. છઠના દિવસે પણ પૂ આ મ૦ શ્રીએ સ્થિરતા કરી.
સાતમે નીગ્લી-સરદારસમ્બન્ધ, આઠમે ચોપડા, નામે ઉણગામ-એલવી થઈ દશમે શ્રીકાપરડાજી તીર્થ પધારતાં પેઢી તરફથી સામૈયું થયું. શ્રી પાર્શ્વનાથ ભગવા નના દર્શનાદિકથી સર્વને આનંદ થયે. અગીયારસ પણ ત્યાં કરી તેરમે ભાવી પધાર્યા. બીલાડા સંઘના આગેવાને વંદનાથે આવ્યા. ત્યાંથી ચૌદશે પીચાડ પધાર્યા. [૨૫] બીલાડા શહેરમાં પ્રવેશ
પિષ શુદ પુનમને દિવસે શ્રી જૈનધર્મદિવાકર મરૂથરદેશોહારક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજયસુશીલસૂરીશ્વર છ મ૦ મા સપરિવાર બીલાડામાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પધારનાર હોવાથી સમસ્ત શહેરમાં આનંદ આનંદ પ્રવર્તી રહ્યો. બીજે ભવ્ય સ્વાગતની પૂર્વ તૈયારી
For Personal & Private Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] કરી. બેન્ડના મધુર સ્વરે તથા શ્રીસંઘના અને શહેરના અનેરા ઉત્સાહ પૂર્વક પૂ૦ આ૦ મશ્રીએ સપરિવાર બિલાડી શહેરમાં પ્રવેશ કર્યો. સ્થળે સ્થળે અનેક ગલીએ થવા લાગી. દાદાવાડીને જિનમંદિરમાં દર્શનાર્થે પધારતાં ત્યાં ખરતરગચ્છના સુપ્રસિદ્ધ પૂ. મુનિરાજ શ્રી કાનિસાગરજી મ૦ તથા પૂમુનિરાજ શ્રી દર્શનસાગરજી મ૦ નું સુભગ સંમિલન થતાં શ્રી સંઘના ઉત્સાહમાં અભિવૃદ્ધિ થઈ. અન્ય જિનમંદિરના દર્શનાદિ કરી પૂ. આ૦ મશ્રી તથા પૂ૦ પન્યાસ શ્રી વિનેદવિજયજી ગણિવરાદિ શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ઉપાશ્રયે પધાર્યા. ઉપાશ્રય બહારના વિશાલ ચેકમાં ૫૦ આ૦ મ મ આદિ પાટ ઉપર બિરાજયા. બાદ બાલિ. કાઓએ સ્વાગતગીત ગાયું. અતિથિવિશેષ તરીકે પધારેલ ખેજરડાના ઠાકર ભેસિંહજી એમ પુજ્યપાદ આચાર્ય મટ પ્રીનું વચનાદિ દ્વારા ભાવભીનું સ્વાગત કર્યું. ત્યારબાદ પૂ આ૦ મ શ્રીનું મધુર પ્રવચન થયું ૧૦ બાલમુનિ શ્રી જિનેત્તમવિજયજી મ. શ્રીએ પણ સાત મીનીટ પ્રવચન સંભળાવ્યું, અને આનંદ થયો. શ્રીસંઘ તરફથી પ્રભાવના કરવામાં આવી. આ પ્રસંગે ઉદયપુર-જેતારણ-કાપરડાજીખારીયા-જાવાલ આદિ અનેક સ્થળેથી ભાવુકે આવેલ.
બપેરે સંઘ તરફથી પંચકલ્યાણકની પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી
વદ એકમથી છઠ સુધી શ્રીસંઘને વક્તા પૂ. મુનિશ્રી મણકષવિજય મ૦ ના વ્યાખ્યાનને લાભ મળ્યો. ત્યારબાદ
For Personal & Private Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ] પ્રવક્તા પૂ. મુનિરાજ શ્રી મનોહરવિજયજી મના વ્યાખ્યાનને લાભ શ્રીસંઘને મળવા લાગ્યા.
ચંદનબાળાના અઠ્ઠમતપનાં પારણુંતપાગચ્છની બે બાળાઓએ તથા ખરતરગચ્છની બે બાળાઓએ ચંદનબાળાને અઠ્ઠમતપ કરેલ. પ્રત્યેકના પારણા પ્રસંગે પૂજયપાદ આચાઈદેવાદિ તથા પૂ. મુનિરાજ શ્રી કાન્તિસાગરજી મ. આદિ ચતુવિધ સંઘ સહિત બેન્ડવાજા સાથે પધારેલ, ચારે સ્થળે પ્રભાવના કરવામાં આવેલ.
અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવને પ્રારંભ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમવિજયસુશીલસુરીશ્વરજી મ. શ્રીની શુભ નિશ્રામાં, મહા (પષ) વદ અગીયારસથી અંજન. શલાકા-પ્રતિષ્ઠા મહત્સવને પ્રારંભ થયો. શ્રીસમેતશિખરસમવસરણ-મેરૂપર્વત તથા પાંચે કલ્યાણકની રચનાઓ કરવામાં આવી. પાંચે કલ્યાણકના તથા જલયાત્રાના વાડામાં હાથીઅશ્વ-ઉથ-ઇન્દ્રવજ-મેટરપાલખી-બેન્ડવાજા-નગારા-નિશાનડંકા અને સંગીતમંડળી આદિ રહેવાથી જેવા માટે માનવ મહેરામણ ઉભરાતે પ્રતિદિન પૂજા-આંગી-ભાવનામાં જનતા સારો લાભ લેતી. વિધિ-વિધાન જોવા માટે પણ જનતા ઉલટતી,
જાહેર વ્યાખ્યાનમહા શુદ શેથને દિવસે ઉપાશ્રય અને સ્થાનકની બહારના વિશાલ ચેકમાં જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું, તેમાં જૈનધર્મદિવાકર-મરુધર દેશોદ્ધારક તપાગચ્છીય પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયસુશીલસુરીશ્વરજી મ. સા., પ્રસિદ્ધ વક્તા
For Personal & Private Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૮] ખરતરગચ્છીય પૂ. મુનિરાજ શ્રી કાન્તિસાગરજી મ. સા. તથા સ્થાનકવાસી કડક મીબીમલજી મસા. એ ત્રિવેણી. સંગમ થવાથી તથા ત્રણેના મુખથી જિનવાણી શ્રવણ કરવાને અનુપમ લાભ મળતા શ્રોતાવર્ગમાં આનંદ આનંદ પ્રવર્યો.
પ્રવક્તા પૂ. મુનિરાજ શ્રી મનહરવિજયજી મ. સા. ને પ્રવચનને તથા એક સ્થાનકવાસી મા ના વ્યાખ્યાનને લાભ પણ શ્રોતાવર્ગને મળ્યો. પ્રાંતે પૂર આ મ૦ શ્રીએ સમરુ કર્યું.
- અંજનશલાકા અને પ્રતિષ્ઠાપૂજ્યપાદ આચાર્યદેવે મહા સુદ પાંચમ (વસંત પંચમી) ને ગુરુવારના દિવસે શ્રી સંઘનાં અનેરો ઉત્સાહ સાથે અને બેન્ડ વાજાના મધુરના શ્રી વિમલનાથ વગેરે જિનબિઓની અંજનશલાકા કર્યા બાદ મૂળનાયક તરીકે શ્રી વિમલનાથ ભગવાનની તથા અન્ય જિનબિમ્બની પ્રતિષ્ઠા શાસનપ્રભાવના
પૂર્વક કરી.
મૂળનાયક શ્રી વિમલનાથ ભગવાન જેતાણવાળા શાક જાહરીલાલજીએ બિરાજમાન કર્યા. બપોરે વિજય મુહૂર્ત અષ્ટોત્તરી નાત્ર ભણાવવામાં આવ્યું.
આ પ્રસંગે જયપુર-જોધપુર-ઉદયપુર-બીકાનેર-અજમેરજેતારણ-જેસલમેર - ફધી-વ્યાવર-પીપાડ-પાદરલી-શાનીજાવા આદિ અનેક સ્થળેથી ભાવુકે આવેલ. સુવિધિકાક લાલભાઈ કુલચંદ ઘીયા આદિ અમદાવાદથી, શ્રી જૈન છાત્રાવાસની સંગીત મંડળી ગૂઢાથી, સંગીતપ્રેમી શા ધર્મસિંહજી
For Personal & Private Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
તથા જવાડીલાલજી સુડિયા ઉદયપુરથી, અગીતસીક શા જ્ઞાનચંદજી તથા શા ભવરલાલજી મથશ લેાષીથી તથા સંગીતકાર પાલજી નેરૂલાથી આવેલ પગલાં અને પ્રતિજ્ઞા–
શા॰ કુલચંદજીએ તથા શા॰ પુખરાજજીએ પેાતપેાતાના ઘરે બેન્ડ સહિત પૂ॰ મા॰ મ૦ શ્રી શાહિ ચતુર્વિધ સ’ધનાં પગલાં કરાવી. જ્ઞાનપૂજન કરવાપૂર્વક અને માંગલિક વણુ કરવાપૂર્વક સજોડે બ્રહ્મચર્ય વ્રતની જીવનભર પ્રતિજ્ઞા કરી, તથા અનુકૂલતાએ કાઈપણ તીના સઘ કાઢવા માટે પણ બધા તીખી. [૨૬] બડી રુપાડેલી તરફ વિહાર–
બિલાડામાં મહા શુક્ર પાંચમે શાસન પ્રભાવના પૂર્વક 'જનશલાકા અને પ્રતિષ્ઠા કર્યો બાદ પુષપર્વાદ આચાય વે અપેારના વિહાર કર્યો. શ્રીમદ્ય બેન્ડવાજા સાથે બહાર પહોં ચડાવા માટે રોયાર રહ્યો. પૂજ્યપાદ માચાય દેવને મળવા માટે સ્થાનકમાંથી મરૂલરકેશરી મીશ્રીમલજી મ॰ સપરિવાર બહાર પધાર્યા. બન્નેનું સમીલન થતાં સર્વને આનંદ થયા. શહેરની બહાર શ્રીસધને મંગલાચરણ ભળાવી પૂ૦ ૦ મ॰ શ્રીએ બડીરૂપાડેલી તરફ વિહાર કર્યાં.
સાતમે જેતારણ પધારતાં શ્રોસંઘે બેન્ડ સહિત સામૈયું કર્યુ. પૂ આ॰ મ॰ શ્રીના વ્યાખ્યાનના શ્રીસ'ધને લાભ મળ્યો. .
દશમે ખ્યાવર પધારતાં શ્રીસ`ઘે એન્ડ સહિત સ્વાગત કર્યું". નેક ગહુંલી થઈ. ત્યાં પણ શ્રીસ'ધને પૂ॰ આ સ શ્રીના વ્યાખ્યાનના લાભ મળ્યો.
For Personal & Private Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૦ ]
અગીયાસે લામ્બા પધારતા શ્રીસ'ધે દેશીવાજીંત્ર દ્વારા સ્વાગત કર્યુ. પૂ॰ આ મ॰ શ્રીના સદુપદેશથી જિનમ`દિર કાય' 'ગે સઘમાંથી કંમિટ નીમાઈ અને નવી ટીપની શરૂઆત કરી.
બડી રૂપાડેલીમાં પ્રવેશ
પૂર્વે પૂજય પન્યાસ શ્રી વિનાદવિજયજી ગણિ મ॰ તથા પૂ॰ સુનિશ્રી શ્રમણકવિજયજી મ૰ પધારેલ હોવાથી અને મહાત્સવના પણ પ્રારંભ થઈ ગયેલ હાવાથી શ્રીસંઘમાં આનંદ પ્રથતી રહેલ. આજે ખાસે પુજ્યપાદ અાચાય દેવના મડીરૂપાડેલીમાં પ્રવેશ થતાં શ્રીસ`ઘે બેન્ડ સહિત ભન્ય સ્વાગત કર્યું', જોવા માટે સારી જનતા ઉલટી. અનેક ગલીએ થઇ. જિનમંદિરે દશÖન કર્યાં બાદ પૂ॰ આ॰ મ૦ ગ્રા॰ વિશાલ ભગ્યે મંડપમાં પાટ ઉપર બિરાજમાન થયા. સ્વાગતગીત માદ અતિથિવિશેષ તરીકે પધારેલ ભીલવાડા ડીસ્ટ્રીકટના એમેલ્ય શ્રી યશવ’તસિંહ નહારે ૫૦ પૂર્વ ॰ મ॰શ્રીનું વચનદ્વારા ભાવભીનું સ્વાગત કર્યું. ત્યાષાદ પૂ॰ આ મ શ્રીએ મધુર પ્રવચન કર્યું. સવને આન ંદ થયા.
આ પ્રસગે જયપુર-અજમેર-ભીલવાડા-કૅકડી-ગુલાબપુરાખ્યાવ-બિલાડા-જાવાલ-સુશ્ત આદિ અનેક સ્થળેથી ભાવુકા
આવેલ.
અપેારના જલયાત્રાના ભવ્ય વરઘેાડા નીકળેલ, પ્રતિષ્ઠા અને શાન્તિના
મહા શુક્ર તેમને ગુરુવારના દિવસે મૂળનાયક શ્રી પાર્શ્વ -
For Personal & Private Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
[ rs ]
નાથ આદિ જિનબિમ્બાની પ્રતિષ્ઠા શ્રીમધના અનેરા ઉત્સાહ સાથે અને બેન્ડના મધુરનાદે પુજ્યપાદ આચાય ધ્રુવે કરી. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન સુરત રહેતા દાઢાવાળા શા પાનાચંદભાઇએ બિરાજમાન કર્યાં. વિજયમુહૂર્ત શાન્તિસ્નાત્ર ભણાવવામાં આવ્યું. સાધર્મિકવાત્સલ્ય થયું.
દ્વારાદ્ઘાટન તથા જાહેર વ્યાખ્યાન ચૌદશના દિવસે સવારે પૂ॰ આ॰ મ૦ શ્રીની શુભનિશ્રામાં દાઢાવાળા શા॰ પાનાચંદભાઇએ બેન્ડના મધુરનાદે જિનમ'દિ રનું દ્રારાદ્ઘાટન કર્યું. અપેારે બેન્ડવાજા સાથે પૂ॰ આ મ૦ મી સ્કુલમાં પધાર્યાં. સ્કુલ તરફથી સ્વાગત કરવામાં આવ્યું.
ત્યાં પૂં આ મ॰ શ્રીનું જાહેર પ્રવચન થયા બાદ વક્તા ૦ સુ॰ શ્રી શ્રમણકવિજયજી મ॰ અને પૂ॰ બાલમુનિ શ્રી જિાત્તમવિજયજી મ૦ નું પણ વ્યાખ્યાન થયું. સૂતે આનદ થયા, ડેડમાસ્તરે પૂર્વ આ॰ મ॰ શ્રી આદિના આભાર માન્યા.
[૨૭] કેકડી તરફ વિહાર–
પુનઃમની સ્થિરતા કરી પૂ॰ આમશ્રીએ કૈકડી તરફ વિહાર કર્યાં.
ફાગણ (મહા) વદ એકમે લાંબા પધારતાં શ્રીદે દેશી બૅન્ડથી પૂ॰ આ મ॰ શ્રીનું સામૈયું કર્યું. તથા સઘને ૧૦ આ॰ મ॰ શ્રીના વ્યાખ્યાનના લાભ મળ્યો.
બીજને દિવસે ગુલાબપુરા પધારી અને જિનમ'રાદિનાં દર્શન કરી તથા શ્રીસ'ધને વ્યાખ્યાન સ`ભળાવી વિજયનગર
For Personal & Private Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
પધાથી. જિનમંદિરના દર્શનાદિ કરી શ્રી સંધને માંગલિક સંભળાવ્યું ત્રીજના દિવસે સથાણું પધારતાં શ્રીસંઘે ૫૦ આ૦ મ૦ શ્રીનું દેશી બેન્ડ સહિત સામૈયું કર્યું. જિનમંદિરનાં દર્શનાદિ કરી શ્રીધને માંગલિક સંભળાવ્યું બપોરે શ્રી જૈન
શ્વેતામ્બર ઉપાશ્રયનું ઉદ્દઘાટન પૂ૦ આ૦ મશ્રીની શુભ નિશ્રામાં થયું. તથા એમાં જ ૧૦ આ૦ મ૦ શ્રી મંગલ પ્રવચન થયા બાદ પૂ. બાલમુનિ શ્રીજિનેત્તમવિજયજી મનું વ્યાખ્યાન થયું, શ્રીસંઘ ઉપરાંત સ્કુલના માસ્તરે અને સર્વે વિઘાથીઓ પણ વ્યાખ્યાન શ્રવણ કરવા આવેલ. હેડમાસ્તર પૂ આ શ્રી ને આભાર માનેલ. પ્રાંત કર્યા બાદ પ્રભાવના શ્રીસંઘ તરફથી થઈ.
ચોથને દિવસે પૂ૦ આ૦ મ૦ શ્રી આદિ ભીનાથ પધાર્યા. ચાર મંદિરનાં દર્શનાદિ કરી સ્થાનકમાં ઉતર્યા પાંચમને દિવસે સ્થાનકમાં પૂ૦ આ૦ મ૦ શ્રીનું પ્રાભાવિક પ્રવચન થયું. સ્થાનક વાસી અનેક ભાઈ-બહેનેએ શ્રવણને લાભ લીધે. ખ્યાવરથી શા શંકરલાલજી મુણત વંદનાથે આવ્યા. શ્રી જૈન વેતામ્બર મૂર્તિપૂજક સંઘના કાર્યકર્તાઓને મંદિરના કાર્ય જલ્દી પૂર્ણ કરવા અને ચારે મંદિરની પ્રતિષ્ઠા કરાવવા ૫૦ આ૦ મ૦ શ્રીએ માર્ગદર્શન પૂર્વક પ્રેરણા આપી.
છઠને દિવસે વડલા પધાર્થી સ્કુલમાં પૂર આ મશીનું વ્યાખ્યાન થયું. સાતમને દિવસે સવારે નાગેલા પધારી અને વ્યાખ્યાનને લાભ આપી બપોરે વડગામ પધાર્યા. જિન મંદિરનાં દર્શન થયાં. આઠમે સરવાર પધાર્યા. ત્યાં પણ જિનમંદિરનાં દર્શન થયા. તેમને દિવસે અજગર પધાર્યા,
For Personal & Private Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
1 to
કેકડી શહેરમાં પ્રવેશદશમને દિવસે કેકડી શહેરમાં પૂર આ૦ મ૦ શ્રી આદિ પધારતાં શ્રી સંઘે એન્ડ યુકત ભાવભીનું હવાગત કર્યું. અનેક ગહેલી થઈ. જિનમંદિર દર્શનાદિ કરી ઉપાશ્રયે પધાર્યા બાદ પુ. આ મઠ શ્રીનું સુંદર પ્રવચન થયું. પ્રાંતે સર્વમા” બાદ પ્રભાવના થઈ.
બપોરે પ્રભાવના સહિત પૂજા ભણાવવામાં આવી. અગીવારના દિવસે પણ પૂ. આ. મા શ્રીના વ્યાખ્યાનને શ્રી સંઘને સુંદર લાભ મળે. પ્રભાવના કરવામાં આવી. બપોર પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી. [૨૮] શ્રી ચંવલેશ્વર તીર્થની યાત્રા નિમિત્તે છરી
પાળતા સંઘનું પ્રયાણ પૂજ્યપાદ આચાર્યદેવના સદુપદેશથી શ્રી ચંવલેશ્વર તીર્થની યાત્રા નિમિત્તે છરી પાળતે સંઘ કાઢવા માટે શા દીપચંદજી અને શાસૌભાગ્યમલજી રૂપાવત બને બધુઓએ શ્રીસંઘ પાસેથી લીધેલ આદેશ અનુસાર ફાગણ (મહા) વદ બારસને દિવસે પૂ. આ. મ૦ શ્રીની શુભ નિશ્રામાં છરી પાળતા ચતુ. વિધ સંઘનું બેન્ડવાજાના મધુર નાદે પ્રયાણ થયું. શહેરની બહાર સ્થિરતા કરી. બારસે પાર પધારતાં શ્રીસંઘે સામૈયું કર્યું. વ્યાખ્યાન, પૂજા અને સાબિવાત્સલ્ય ત્રણે થયાં. ચૌદશે સદારા પધારતાં શ્રીસંઘે બેન્ડ સહિત સ્વાગત કર્યું.
વ્યાખ્યાન, પૂજા અને સાધર્મિવાત્સલ્ય એ ત્રણે થયાં. ત્યાંના એક સદગૃહસ્થે સંઘ કાઢવાની પ્રતિજ્ઞા કરી. અમાસે
For Personal & Private Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
( ૧૯૪] સાવર પધારતાં બેન્ડ સહિત શ્રીસંઘે સામૈયું કર્યું. ત્યાં પણ વ્યાખ્યાન, પૂજા અને સાધર્મિવાત્સલ્ય એ ત્રણે થયાં. ફાગણ શુદ એકમે જહાજ પુરા પધારતાં સંઘે એન્ડ યુકત ભાવભીનું વાગત કર્યું. જિનમંદિરમાં પૂજા ભણાવાઈ. સાધર્મિવાલ્યા કરવામાં આવ્યું. પૂઆ૦ મા શ્રીના વ્યાખ્યાનમાં જૈન જૈનેતર જનતાએ સારે લાભ લીધે. કાખ્યાનમાં પધારેલ મેજીસ્ટ્રેટ શા. કનૈયાલાલજી દિગમ્બરે પૂ. આ. ભ. શ્રીને આભાર માન્ય. સંગીતને પણ પ્રેમ રહ્યો.
બીજને દિવસે જામેલી પધારતાં શ્રીસંઘે બેન્ડ સહિત સામૈયું કર્યું. વ્યાખ્યાન, પૂજા અને સામિવાત્સલ્ય એ ત્રણે થયાં. ત્રીજને દિવસે પારેલી પધારતાં શ્રી સંઘે બેન્ડ સહિત સ્વાગત કર્યું. વ્યાખ્યાન, પૂજા અને સાધર્મિવાત્સલ્ય એ ત્રણે થયાં.
સવાર શ્રી ચંવલેશ્વર તીર્થની યાત્રાએ જવાનું હોવાથી ત્યાં સંઘની કઈ પણ વ્યક્તિ તરફથી અશાંતિનું વાતાવરણ ઉપસ્થિત ન થાય એ માટે પૂર આ મ૦ શ્રીએ સંઘના આગેવાનોને પ્રતિજ્ઞા કરાવેલ. ચંવલેશ્વર તીર્થમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં
દશનાદિફાગણ શુદ ચોથને દિવસે ચેનપુર થઈને શ્રી ચંવલે. ધર તીર્થમાં છરી પાળતા સંઘ સાથે પૂ. આ. મ. શ્રી પધાર્યા. શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન થતાં જ સર્વને આનંદ થશે. ચૈત્યવન્દન કરી પૂ આ મ૦ શ્રી મંદિરના
For Personal & Private Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
[૧૯૫] બહારના ભાગમાં પધારી શ્વેતામ્બર અને દિગમ્બર ભાઈઓને શાન્તિ જાળવવા માટે દશ મિનિટ ઉપદેશ આપી ધર્મશાળાએ પધાર્યા. આ પ્રસંગે આવેલ પાંચસે ઉપરાંત દિગમ્બર ભાઈઓ તરફથી થતી અશાન્તિના કારણે ૫૦ આ૦ મા શ્રીની આજ્ઞા નુસાર સૂરલ સંઘ વિજય મુહૂર્ત નીચે ઉતરી ચેનપુરા પહોંચી ગ. માત્ર શાહ અમરચંદભાઈ ટેકપૂર્વક ઉપર રહ્યા. ચેન પુરામાં પુજા ભણાવવામાં આવી અને સાધર્મિવાત્સલ્ય કરવામાં આવ્યું.
સાંજના ૫૦ આ મઠ શ્રી પાસે મેજીસ્ટ્રેટ શ્રી કનૈયાલાલજી જૈન દિગમ્બર તથા પિલીસ સુપ્રીટેન્ડેન્ટ આવીને વિનતિ કરી -“આપ સવારે સંઘ સહિત ઉપર પધારે અને આપશ્રીની વિધિપૂર્વક યાત્રા કરે
પિોલીસને પાકે બંદોબસ્ત રહેશે. અશાંતિ થશે નહીં.'
પૂ આ મ૦ શ્રીએ હા પાડતાં મેજીસ્ટ્રેટ અને એસ. પી, ને આનંદ થયે. સંઘવાળાઓને પણ આનંદ થયે.
દર્શન, પૂજા અને સંઘમાળાફાગણ સુદ પાંચમને દિવસે સવારે ૧૦ આ૦ મ૦ શ્રી થતુર્વિધ સંઘહિત બેન્ડવાજા સાથે પુનઃ શ્રી ચંબલેશ્વર તીર્થયાત્રા કરવા ઉપર પધાર્યા. પિલીસને વ્યવસ્થિત બંદબસ્ત હેવાથી આજે શ્રીસંઘને અનેરો ઉત્સાહ હતું. શ્રી ચંપલેશ્વર પાર્શ્વનાથ ભગવાનનાં ૫૦ આ મ૦ શ્રી આદિએ ચતુર્વિધ સંઘ સાથે દર્શન કર્યા બાદ ચિત્યવંદન કરતા હતા
For Personal & Private Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
[૧] એ સમયે સંઘપતિ આદિ શ્રાવક-શ્રાવિકાઓએ અંદર લગાડવા પૂર્વક પ્રભુજીને પ્રક્ષાલ કર્યા બાદ કેશર-ચંદનપુષ્પ-ધૂપ આદિ અષ્ટપ્રકારી પૂજા કરી. તેમ જ પ્રભુજીના માતક, ઉપર મુગટ ચઢાવે અને છત્ર પણ ધારણ કરાવવામાં આવ્યું. આરતી ઉતારી અને મંગલદી પણ ઉતા, સર્વને અત્યંત આનંદ થયે અને સર્વની ભાવના પૂર્ણ થઈ.
ત્યારબાદ પૂ. આ૦ મ૦ શ્રી આદિ જિનમંદિરમાંથી બહાર પધારતાં જય જયકાર વત્યા. સંઘવાળા સર્વે નાચી ઉક્યા. અનશન ઉપર ઉતરેલ શાક અમચંદભાઈ પણ ટેક પૂર્ણ થતાં આનંદમાં આવી ગયા. દિગમ્બર ભાઈએ પણ બે હાથ જોડી પૂ૦ આ૦ મ૦ શ્રીને નમન કરવા લાગ્યા.
સેંકડે માણસે જોઈ શકે એવા સ્થલ ઉપર નાણ સમક્ષ પૂ આ૦ મ શ્રીની શુભનિશ્રામાં સંઘમાળારોપણની વિધિ શરૂ કરવામાં આવી. બે કલાક સુધી વિધિને કાર્યક્રમ ચાલુ રહ્યો. બન્ને સંઘપતિ-સંઘવેણ આદિને સંઘમાળા પહેરાવવામાં આવી. તથા અભિનંદન પત્ર તીર્થ પેઢી અને કેકડીલંઘ તરફથી આપવામાં આવ્યું.
તીર્થપ્રભાવક પદવીજૈનધમ દિવાકર મરૂદ્ધારક શાસ્ત્રવિશારદ પરમ પૂજય આચાર્યદેવની શાંત પ્રકૃતિ અને પુણ્ય પ્રભાવથી અશાન્તિ દૂર થતાં ચારે તરફ શાન્ત પ્રસરી. સર્વને આનંદ થશે. એ પ્રાગે કેકડી શ્રી સાથે, તીર્થકમિટિએ તથા આસપાસના અનેક ગામના આવેલ ભાવકોએ મળી પૂજયપાદ આચાર્ય, દેવને “તીર્થ પ્રભાવક એ પદવીથી નવાજ્યા,
For Personal & Private Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૭ ]
તથા સ'ધવી દીપચ'છ અને સુઘવી સૌભાગ્યમલજીએ પૂ આ મ॰ શ્રીએ ગરમ કાંબળ એઢાડી. પ્રાંતે પૂ॰ આ મ॰ શ્રીએ ‘સર્વમ ૪૦' કર્યું..
શ્રી ચ'વલેશ્વર પાર્શ્વનાથ ભગવાનનાં દર્શનાદિ કરી પૂ આ મ॰ શ્રી ચતુર્વિધ સંધ સહિત બેન્ડવાજા સાથે નીચે ઉતરી ચેનપુરા પધાર્યા. ત્યાં સંધવીજી તરફથી સાધમિવાત્સલ્ય કરવામાં આવ્યું.
સાંજના સ'ધ મેટર દ્વારા રવાના થયા. [૨૯] ભીલવાડા તરફ વિહાર
ફાગજી શુદ છઠને દિવસે પૂ॰ આ મ॰ શ્રી સપરિવાર ગેહુંલી પધારી વ્યાખ્યાનના લાભ આપ્યા. સાતમને દિવસે કાટડી સ્વાગત સહિત પધારી વ્યાખ્યાનના લાભ આપ્યા. આઠમને દિવસે સવારે લસાડીઆ પધારી અપાર વિહાર કરી કોદુકોડા પધાર્યા. તેમને દિવસે સુહાણા પધાર્યો. ત્યાં ભીલવાડાના સંઘે વંદનાથે આવી પૂજા ભણાવી તથા સાધમિવાત્સલ્ય કર્યું..
ભીલવાડામાં પ્રવેશ અને સ્થિરતા
ફાગણ શુદ દશમે પૂજયપાદ આચાર્ય દેવ ભીલવાડા પધારતાં શ્રીસ ંઘે અનેરા ઉત્સાહપૂર્વક પેાલીસબેન્ડ સહિત સુંદર સ્વાગત કર્યું. અનેક ગડુલીએ થઈ. જિનમંદિરે દશનાદિ કરી નૂતન ઉપાશ્રયમાં પધાર્યા. શ્રીમધને પૂ॰ આ૦ ૨૦ શ્રીના મધુર પ્રવચનનેા લાભ મળવા ઉપરાંત પ્રવકતા પૂછ્યુંમુનિશજ શ્રી મનેાડુરવિજયજી મ૦ ના તથા પૂ॰ ખાલમુનિ જિનાત્તમવિજયજી મ૦ ના પણ વ્યાખ્યાનને લાશ મળ્યો.
For Personal & Private Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
| ૧૯૮ ૧
પ્રાંતે પૂ॰ આ મ॰ શ્રીએ ‘સર્વમ ૪૦' કર્યું. બાદ શ્રી સંઘ તરફ્થી પ્રભાવના કરવામાં આવી. શ્રી'ઘના આગ્રહથી પૃષ્ઠ આ મ॰ શ્રીને થોડા દિવસ સ્થિરતા કરવી પડી. પ્રતિદિન પૂ આ મ॰ શ્રી આદિના વ્યાખ્યાનો અનુપમ લાભ શ્રી સુધને મળવા લાગ્યા.
ચૌદશને દિવસે ખીવાન્દીવાળા શા॰ દેવીલાલજીએ પેાતાના ઘરે પ્રભુજી પધરાવી પ્રભાવનાયુક્ત પૂજા ભણાવી.
પુનમને દિવસે વકીલ રાજમલજી એારડીયા તરફથી ઉપા શ્રયમાં પ્રભાવનાયુક્ત પૂજા ભણાવવામાં આવી.
ચૈત્ર ( ફાગણ ) ૧૪ પહેલી ત્રીજને દિવસે બપોરના વિહાર કરી સાંગાનેર પષાર્યો. જિનમ ંદિરનાં દર્શનાર્દિકથી આનદ થયા. પૂ॰ મુનિરાજ શ્રી મનેહરવિજયજી મ॰નું વ્યાખ્યાન થયું.
ચૈત્ર (ફાગણુ) વદ ખીજી ત્રીજને દિવસે બનેડા તીથ પધાર્યા. ત્યાનું પ્રાચીન વિશાલ જિનમ ંદિર અને મૂળનાયક વગેરે ભગવાનની મનેાહર વૃત્તિએાનાં દશનાર્દિકથી અત્યંત આનંદ થયા. ભીલવાડા સરૈધ તરથી પૂજા ભણાવવામાં આવી તથા સામિવાત્સલ્ય કરવામાં આવ્યું,
મ॰ શ્રી આદિ આરજી
ચાથને દિવસે પૂ॰ આ પધાર્યા. ત્યાં પૂર્વ મુનિાજ શ્રી મનેહર૧િ૦૫૦ શ્રીએ વ્યા
ખ્યાન આપ્યું.
પાંચમને દિવસે પુનઃ ભીલવાડા પધાર્યા.
For Personal & Private Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૯ ]
છઠને દિવસે પૂ. આ. મ શ્રી ચતુર્વિધ સંઘ સહિત બેન્ડવાજા સાથે વકીલ રાજમલજી બરડીયાને ઘેર પગલાં કરવા પધાર્યા. ત્યાં માંગલિક સંભળાવ્યા બાદ વકીલે આવેલ સવા ત્રણ ભાઈ-બહેનેની મેવા અને કુંટ આદિથી ભક્તિ કપી. તથા પ્રભાવના પણ આપી. •
આઠમને દિવસે પૂ. આ. મ. શ્રી ચતુર્વિધ સંઘ સહિત બેન્ડવાજા સાથે શાકનૈયાલાલજી રામપુરીયાના બંગલે પધાર્યા, ત્યાં પૂ૦ આ૦ મ0 શ્રીનું પ્રવચન થયું. તથા પ્રભાવના સહિત પૂજા ભણાવવામાં આવી. [૩૦] શ્રી કરેડા તીર્થની યાત્રા
ચિત્ર (ફાગણ) વદ અગીયારસને દિવસે પૂર આમ મી આદિએ શ્રી કરેડાતીર્થની યાત્રા નિમિતે વિહાર કર્યો.
આટૂન-ગાડરમાલા-પહુના-શ્મી–જાસ્મા થઈને અમાસે શ્રી કડા તીર્થે પધાર્યા. શ્રી કરેડા પાર્શ્વનાથ ભગવાનની ભવ્યમૂર્તિના દર્શનાદિથી સર્વને આનંદ થયે. ચિત્ર શુદ્ધ એકમની સ્થિરતા દરમ્યાન ભીલવાડાથી અનેક ભાઈ-બહેને તથા ઉદયપુરથી શા૦ ફતલાલજી મનાવત, શાવિરચંદજી સીરોહીયા, અને શા. રમણલાલજી નલવાયા વગેરે વંદનાથે આવ્યા.
[૩૧] ઉદયપુરનગરમાં પ્રવેશ- ચૈત્ર શુદ બીજે શી કરેડ તીર્થથી વિહાર કરી ફતહનગર
માવલી-ખેમલી-ગુડલી થઈ સાતમને દિવસે ઉદયપુરના ચૌગા
For Personal & Private Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૦ ] નજી જિનમંદિરની પાસેના સ્થાનમાં ૫૦ આ૦ મ આદિ પધાર્યા. તેમને દિવસે શ્રીસંઘે કરેલ બેન્ડ સહિત વાગત પૂર્વક શહેરમાં પ્રવેશ કર્યો. પૂ. આ૦ મ શ્રીને મંગલ પ્રવચન બાદ પ્રભાવના કરવામાં આવી. પ્રતિદિન શાશ્વતી એળના વ્યાખ્યાનને લાભ પ્રવક્તા ૫૦ મુનિરાજ શ્રી મને હરવિજયજી મ. શ્રી તરફથી શ્રીઘને મળ્યો. ચૌગાનજીના જિનમંદિરમાં પ્રતિષ્ઠા મહેસવ
પૂ. આમ શ્રીની શુભ નિશ્રામાં ચગાનજીના શ્રી પદ્મનાભ જિનમંદિરમાં શ્રીસંઘ તરફથી વૈશાખ (ત્ર) વદ દશમથી શાન્તિનાવ યુક્ત અષ્ટાહ્નિકા મહત્સવ શરૂ કરવામાં આ
વૈશાખ સુદ ત્રીજ (અક્ષયતૃતીયા) ના દિવસે સર્વ મંદિર ઉપર ધજા-દંડ ચઢાવવામાં આવ્યા. તથા પૂ. આ મ૦ ગ્રીન સદુપદેશથી તૈયાર થયેલ દરવાજા ઉપરની છત્રીમાં શા. વિજયસિંહજી સારે ભરાવેલ આવતી ચોવીશીના પ્રથમ તીર્થકર શ્રી પદ્મનાભ ભગવાનના અગીયારમાં શ્રી શતબલ ગણધરની મૂર્તિની અને તેની સામેના વિભાગની છત્રીમાં શાહ ફતે લાલજી કાબુલાલજી મનાવતે ભરાવેલ શાસનસમ્રા વગીય પૂજ્યાચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્દ વિજયનેમિસૂરીશ્વરજી મ. સાની દેહ પ્રમાણ વિશાલકાય ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા શ્રીસં. ઘના અનેરા ઉત્સાહ પૂર્વક પૂર આ મ૦ શ્રીને વરદ હસ્તે કરવામાં આવી ગણધર ભગવાનની મૂર્તિ શા કનૈયાલાલજી લકડવાસવાળાએ બિરાજમાન કરી અને શાસનમ્રાટની વિશાલ
For Personal & Private Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
[ ર૦૧ ] કાય ભવ્યમૂર્તિ સ્વર્ગીય સંઘવી ઉર્જનલાલજીના સુપુત્ર શાક ફતે લાલજી અને કાબુલાલજી મનાવતે બિરાજમાન કરી. તેમજ તેઓ તરફથી શાન્તિસ્નાત્ર ભણાવવામાં આવ્યું.
શકુંતલાકુમારિકાની દીક્ષાપૂ આ મ૦ શ્રીની શુભ નિશ્રામાં વિશાખ શુદ પાંચમને દિવસે ઓસવાલ ભવનમાં શાહ રતનલાલજી નલવાયાની સુપુત્રી બાલબ્રહ્મચારિણી શકુંતલા બહેનની દીક્ષા નાણુ સમક્ષ શ્રીસંઘના અનેરા ઉત્સાહ સાથે વિધિપૂર્વક કરવામાં આવી.
પૂ આ શ્રીમદવિજયરામસૂરીશ્વરજી (ડહેલાવાળા) ૦ શ્રીના આજ્ઞાતિની પૂ૦ સાશ્રી વિમળ શ્રીજીના શિષ્યા સાશ્રી સુદનાશ્રીજીના શિષ્યા પૂત્ર સારા શ્રી કપલતાશ્રીજીના શિષ્યા બનાવી નૂતન સાધ્વી શ્રી ક૯૫ગુણાશ્રીજી નામથી જાહેર કરવામાં આવ્યા.
- ચાતુર્માસની જયપૂ આ શ્રી આદિને ચાતુર્માસ કરાવવાની વિનંતી માટે જયપુર, નાડોલ અને મુંડારા સંઘના અનેક સફગર આવ્યા. આ બાજુ ઉદયપુર શ્રીઘ પણ દ્વિતીય ચાતુમાંસની વિનંતિ માટે તૈયાર થયે.
જયપુર ચાતુમય કરવાની પૂર્ણ ભાવના છતાં પ૦ આ૦ મ૦ શ્રીએ પિતાની અને પૂ. બાલમુનિ શ્રી જિનોત્તમવિજ. યજી મ.ની શારીરિક અસ્વસ્થતાને કારણે ઉદયપુર શ્રી સંઘની વિનતિ વીકારતાં શ્રીસંઘે સહર્ષ દ્વિતીય ચાતુમયની વૈશાખ સુદ પાંચમે જ જય બેલાવી
For Personal & Private Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૨ ] - પાલપરામાં ગૃહમંદિરને પ્રતિષ્ઠા મહોત્સવ
પૂ. આ૦ મની પુણ્ય નિશ્રામાં વૈશાખ સુદ આઠમને દિવસે ઉદયપુર-પાલપરામાં શા ગાલાલજી પરકાજી સિહીયાના ગૃહમંદિરની ચલપ્રતિષ્ઠાને અષ્ટોત્તરી નાત્રયુક્ત અષ્ટાક્ષિક મહોત્સવનો પ્રારંભ થયે.
વૈશાખ સુદ પુનમને દિવસે શ્રીસંઘના અને ઉત્સાહ સાથે શ્રી પાર્શ્વનાથ ભગવાન આદિની ચલ પ્રતિષ્ઠા કરવામાં આવી અને શાન્તિસ્નાત્ર ભણાવવામાં આવ્યું.
પ્રતિષ્ઠા મહત્સવના પ્રસંગે આવેલ ગૂઢા-બાતાનુની જૈન છાત્રાવાસની સંગીત મંડળીએ પૂજા અને ભાવનામાં સુંદર રસ જમા .
નવનિમિત ઉપાશ્રયનું ખાતમુહૂર્ત એજ વૈશાખ સુદ પુનમને દિવસે થેબની વાડીમાં આવેલ શ્રી ઋષભદેવ ભગવાનના મંદિર પાસેની વિશાલ જગ્યામાં ૫૦ આ૦ મો મીની શુભ નિશ્રામાં શ્રીસંહના અનેરા ઉત્સાહ સાથે બેન્ડવાજાના મધુરનાદ વિધિપૂર્વક નવનિર્મિત ઉપાશ્રય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તથા પ્રભાવના પણ કરવામાં આવી.
ગુડલીમાં પ્રતિષ્ઠા મહોત્સવ૫૦ ૫૦ આ૦ મો શ્રીના વરદ હરતે જેઠ સુદ ચોથના શાન્તિનાત્ર યુક્ત શ્રી આદીશ્વર ભગવાન આદિની પ્રતિષ્ઠા શાસન પ્રભાવના પૂર્વક થઈ,
For Personal & Private Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૩] પૂ૦ શ્રી ભગવતીજી સૂત્રના વેગમાં પ્રવેશ
જેઠ વદ દશમને દિવસે પૂ આ મવશ્રીએ નાણ સમક્ષ ચતુર્વિધ સંઘની હાજરીમાં પૂ. મુઠ શ્રીવિકાશવિજયજી મ. અને પૂ૦ મુ. શ્રી મનેહરવિજયજી મને પૂ. શ્રી ભગવતીજી. સૂત્રના વેગમાં વિધિપૂર્વક પ્રવેશ કરાવ્યું. બીસંઘ તરફથી પ્રભાવના કરવામાં આવી.
ચાતુર્માસ પ્રવેશઅષાડ સુદ બીજને દિવસે પૂર આ મ૦ શ્રી તથા પૂ૦ પં. શ્રી વિનેદવિજયજી ગણી આદિ અગીયાર ઠાણાએ ચાતુમસ પ્રવેશ કરતાં શ્રીસંઘે બેન્ડ યુક્ત સામૈયું કર્યું. અનેક ગલીઓ થઈ. શ્રી અજિતનાથ જૈન ધર્મશાળામાં પધાર્યા. પૂ. આ મ0 શ્રીના મંગલ પ્રવચન બાદ શ્રી સંધ તરફથી પ્રભાવના કરવામાં આવી.
પ્રતિદિન શ્રી સંઘ વ્યાખ્યાનમાં સુંદર લાભ લેવા લાગે. પૂ. શ્રીઉત્તરાધ્યયનસૂત્ર અને શ્રી યુગાદિદેશનાને
પ્રારંભ અષાડ સુદ સાતમને દિવસે શા કાળલાલજી મારવાડીના સુપુત્ર શાવિજયસિંહજીએ પિતાના ઘેર સૂત્ર લઈ જઈને શત્રિ જાગરણ કર્યું. આઠમને દિવસે પૂર આ મ આદિને
ચતુવિધ સંઘ સહિત વરઘોડો કાઢીને શ્રી અજિતનાથ જૈન . ધર્મશાળામાં લાવી જ્ઞાનપૂજન કરવાપૂર્વક પૂ૦ આમ શ્રીને
સવ વહેરાવ્યું. જુદા જુદા સંગ્રહ તરફથી પાંચ જ્ઞાન પૂજન થયા બાદ ચતુવિધ સંઘ સમક્ષ વ્યાખ્યાનમાં પૂ૦ આ૦ મe
For Personal & Private Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૪ ] શ્રીએ ૫૦ શ્રી ઉત્તરાધ્યનસૂત્ર તથા ભાવનાધિકારે શ્રી યુગાદિ. દેશના વાંચવાને પ્રારંભ કર્યો. પ્રાંતે પ્રભાવના કરવામાં આવી. બપોરે પણ પ્રભાવના પૂર્વક ૪૫ આગમની પૂજા ભણાવવામાં આવી.
આ દિવસે શ્રીસંઘમાં ઘણ આયંબિલ થયાં. તેમના દિવસથી પ્રતિદિન પૂ. મુત્ર શ્રી વિકાસ વિજયજી મદના મુખથી વ્યાખ્યાનને લાભ શ્રી સંઘને મળવા લાગે
શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના– પૂ. આ. મ શ્રીની શુભનિશ્રામાં શ્રી પર્યુષણ મહાપર્વની સુંદર આરાધના ચતુવિધ સંઘે કરી. શાહ દિવાનસિંહજી બાફણા પોતાના ઘેર શ્રી કલ્પસૂત્ર બેન્ડવાજા સહિત લઈ જઈ રાત્રિ જાગરણ કર્યું. ચૌદ સવMા સહિત શ્રી મહાવીર સ્વામી ભગવાનનું પારણું શાહિમ્મતસિંહજી સાયરાવાળા પિતાના ઘેર લઈ જઈ રાત્રિ જાગરણ કર્યું.
ચતુર્વિધ સંઘમાં અઠ્ઠાઈ આદિ તથા અક્ષયનિધિની તપશ્ચર્યા
થઈ
આઠે દિવસ કસાઈખાના બંધ રાખવામાં આવ્યાં. વડે કાઢવામાં આવ્યું.
શાશ્વતી ઓળીની આરાધના૫૦ આ૦ મ૦ શ્રીની શુભનિશ્રામાં શાશ્વતી એળીની. આરાધના વિધિપૂર્વક સુંદર થઈ. પૂ. બાલમુનિશ્રી જિનેત્તમ વિજયજી મ. શ્રીએ પણ શ્રીનવપદજી મ. શ્રીની ત્રીજી એની વિધિપૂર્વક કરી. આ શુદ પુનમે પૂજા ભણાવવામાં આવી
For Personal & Private Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
સવ મંદિરમાં સગી દર રચવામાં આવી. ઓળીને નવે દિવસ શ્રી શ્રીપાળચરિત્ર શ્રવણને લાભ પ્રવક્તા પુત્ર મુનિરાજ શ્રી વિકાસ વિજયજી મ. દ્વારા શ્રીસંઘને મળે.
તેમાં આને શુદ દશમે પૂર આ મ શ્રીને વંદનાથે આવેલા સંઘવી જૌહરીલાલ પુખરાજજી પટવા જતારણવાળાએ વ્યાખ્યાનમાં લાડવાની પ્રભાવના કરી. શ્રમણ સમુદાયમાં થયેલ તપ તથા ગની
આરાધના. [૧] પૂ આ શ્રીમદ્ વિજ્યસુશીલસૂરીશ્વરજી મ. શ્રીએ
ચાતુર્માસ દરમ્યાનમાં શ્રી વર્ધમાન તપની ૩૫-૩૧મી
એળી કરી. [ 2 ] ૫૦ મુનિરાજ શ્રી વિકાશવિજયજી મ. તથા ૫૦
મુનિરાજ શ્રી મનેહરવિજયજી મ. બન્નેએ કરેલ
પૂ શ્રી ભગવતીજી સૂત્રના ગ. [૩] પ૦ મુશ્રી અભયશેખરવિજયજી મહારાજે કરેલા
પૂ શ્રી ઠાણાંગ અને પૂ૦ શ્રી સુગડાંગ એ બન્ને આ સૂત્રના યોગ. [૪] પૂ. મુત્ર શ્રી શાલિભદ્રવિજયજી મહારાજે કરેલ શ્રી
વર્ધમાનતપની ૧૧ મી ઓળી. [ પ ] ૫૦ મુશ્રી શ્રમણક૫વિજયજી મહારાજે કરેલ પૂરા
શ્રી ઉત્તરાધ્યયન અને ૫૦ શ્રી આચારાંગ એ બને સૂત્રને વેગ
For Personal & Private Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
I ! [૬] ૫૦ બારમુનિ શ્રી જિત્તમવિજયજી મહારાજે કરેલ
શ્રી નવપદજીની ત્રીજી એળી. શમણ સમુદાય ઉપરાંત પૂ. સાધ્વીજી સમુદાયમાં તથા શ્રાવક-શ્રાવિકા વર્ગમાં પણ વિવિધ તપશ્ચર્ય થયેલ.
* દિવાળી પર્વની આરાધના પૂ. આ. મ૦ શ્રીની પુણ્ય નિશ્રામાં દિવાળી પર્વને પ્રવચનને લાભ શ્રીમંધને પૂ. મુનિરાજ શ્રી વિકાસવિજયજી મ દ્વારા મળે. દિવાળી પર્વની આરાધના તપ અને દેવવંદન દ્વારા ચતુર્વિધ સંઘે કરી.
નૂતન વર્ષનું મંગલાચરણ અને પૂજાવિક્રમ સં. ૨૦૩૦ કાર્તિક સુદ એકમને શનિવારના નૂતન વર્ષના પ્રારંભ દિવસે શ્રી અજિતનાથ જૈન ધર્મશાળામાં ચતુર્વિધ સંઘ સમક્ષ પૂળ આ૦ મ૦ શ્રીએ મંગલાચરણ અને સાતસ્મરણ સંભળાવેલ. શ્રી ગૌતમસ્વામીને રાસ ૫૦ ૫૦ શ્રી વિનેદવિજયજી ગણિવરે, શ્રી ગૌતમાછક સંસ્કૃત પૂ. મુળ શ્રી વિકાશવિજયજી મહારાજ, શ્રી નેમિસૂરીશ્વરાછક સંસ્કૃત પૂરા મુ. શ્રી મનેહવિજયજી મહારાજે તથા ગુજરાતી અષ્ટક પૂ. બાલમુનિ શ્રી જિનેત્તમવિજયજી મહારાજે સંભળાવેલ
બપોરે ચૌગાનજીના શ્રી પદ્મનાભ જિન મંદિરમાં પંચ કલ્યાણક પૂજા ભણાવવા પૂર્વક લાડૂની પ્રભાવને શ્રીસંઘ તરફથી કરવામાં આવી તથા પ્રભુજીને ભવ્ય આંગી રચવામાં આવી.
For Personal & Private Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
{ ૨૦૭ ] જ્ઞાનપંચમીની આરાધનાપૂ આ મ૦ શ્રીની શુભનિશ્રામાં જ્ઞાનપંચમીની આરાધને શણગારેલ જ્ઞાન સમક્ષ દેવવંદન પર્વક સુંદર થઈ. જ્ઞાન પંચમીને વ્યાખ્યાનને લાભ ૫૦ મુનિરાજ શ્રી વિકાસવિજયજી મહારાજ દ્વારા શ્રી સંઘને મળ્યો.
ચૌમાસી ચૌદશની આરાધના૫૦ આ૦ મ૦ શ્રીની શુભ નિશ્રામાં કાર્તિક સુદ ચૌદશની આરાધના ચૌમાસી દેવવંદન પૂર્વક સુંદર થઈ. ચૌમાસી વ્યાખ્યાનને લાભ ૫૦ મુનિરાજ શ્રી વિકાશવિજ્યજી મહાજ દ્વારા શ્રીસંઘને મળ્યો.
ચાતુર્માસ પરાવર્તન૫૦ આ. ભ. શ્રી આદિ ૧૧ ઠાણાનું તથા પૂ૦ સાદેવીજી છ ઠાણાઓનું ચાતુર્માસ પરાવર્તન કાર્તિક શુદ પુનમને દિવસે શા જગન્નાથજી મહેતાના તરફથી બદલવામાં આવ્યું. બેન્ડ સહિત પૂ આ મઠ શ્રી આદિ ચતુવિધ સંઘ સાથે એમના ઘેર પધારતાં રહેલી કરવા પૂર્વક જ્ઞાન પૂજન કર્યા બાદ પ૦ આ મ૦ શ્રીએ મંગલાચરણ કર્યું. ૫૦ મુનિરાજ શ્રી મનેહરવિજયજી મ. શ્રીએ વશ મિનિટ પ્રવ ચન આપ્યા બાદ પતાસાની પ્રભાવના કરવામાં આવી.
ત્યારપછી ૫૦ આ૦ મ૦ શ્રી આદિ ચતુર્વિધ સંઘસહિત શ્રી શીતલનાથ જિનમંદિરે દર્શન કરી પાસેના ઉપાશ્રય પધાર્યા ત્યાં પૂ. આ૦ મીએ કાર્તિકી પૂર્ણિમાની મહત્તા ઉપર સુંદર પ્રવચન કરી સ્થિરતા કરી.
For Personal & Private Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૮ ] બપોરે ચતુર્વિધ સંઘ સીયાર દશનાથે ગયા. ત્યાં પૂજા ભણાવવામાં આવી.
ગણિ-પંન્યાસપદ પ્રદાન મહત્સવ૫૦ ૫૦ આ૦ મ૦ ની શુભનિશ્રામાં કાર્તિક (માગશર) વદ બીજના શ્રી અજિતનાથ ધર્મશાળામાં ગણિ-પંન્યાસ પદ પ્રદાન નિમિતે ૧૦ દિવસને મહત્સવ શ્રી તરફથી શરૂ કરવામાં આવ્યું. છઠના દિવસે એજ ધર્મશાળામાં પૂર આ શ્રીના વરદ હસ્તે પૂ. મુનિરાજ શ્રી વિકાસ વિજયજી મ૦ તથા પૂ. મુનિરાજ શ્રી મનેહરવિજયજી મને ગણિપદ પ્રદાન કરવામાં આવ્યું. બપોરે પુના-ખડકીવાળા શાક પુનમચંદજી કેશરીમલજી તરફથી નન્દાવર્ત પૂજન ભણાવવામાં આવ્યું. તથા અગિયારસના દિવસે પૂ૦ ગણિ શ્રી વિકાસ વિજયજી મ. ને પંન્યાસપદ પ્રદાન કરવામાં આવ્યું. તેમજ શ્રી સંધ તરફથી શાતિનાવ ભણાવવામાં આવ્યું. હાથીપળની ધર્મશાળામાં પ્રતિષ્ઠા મહોત્સવ
૫૦ ૫૦ આ૦ મા શ્રીની પુણ્યનિશ્રામાં શ્રી જૈન હાથી પિળની ધર્મશાળામાં નૂતન જૈનમંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે વદ તેરસથી દશ દિવસને મહત્યવ શ્રીસંધ તરફથી શરૂ કરવામાં આવ્યું. માગશર સુદ પાંચમના દિવસે મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી તથા બને શ્રી પાર્શ્વનાથ જિનબિ. આદિની પ્રતિષ્ઠા પૂ આ મ૦ શ્રીના વરદ હસ્તે શાસન પ્રભાવના પૂર્વક ઠાઠથી થઈ
For Personal & Private Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૯ ] મૂળનાયક શ્રી વાસુપૂજ્યભવામી શાહ મનહરલાલજી ચતુર પથરાવી સોડે બ્રહ્મચર્ય વ્રતની જીવન પર્વત પ્રતિજ્ઞા કરી.
પ્રતિષ્ઠા સમયે ઉદયપુરના મહારાણા શ્રી ભગવતસિંહજી આદિ પધાર્યા અને પૂર આ મ૦ શ્રી પ્રવચનને લાભ લીધે,
સુમનકુમારિકાને દીક્ષા મહોત્સવમાગશર સુદ પાંચમથી ૫૦ પૂ. આ. મા શ્રીની શુભ નિશ્રામાં શ્રી વાસુપૂજયહવામી જિનમંદિરમાં શા કાળુરામજી માલવાડી તરફથી સુમનકુમારિકાની દીક્ષા નિમિત્તે શાતિથનાર યુક્ત દશ દિવસને મહત્યવ શરુ કરવામાં આવ્યા. મૌન એકાદશીના દિવસે શા. વિજયસિંહજી મારવાડીની સુપુત્રી બાલબ્રહ્મચારિણી સુમનબહેનને પંચાતી રામાં પૂર આ૦ મ શ્રીના વરદહસ્તે જૈન-જૈનેતર હજારે માનવેની સમક્ષ વિધિ પૂર્વક દીક્ષા આપવામાં આવી. નૂતન સાધ્વીજીનું નામ શ્રી સંવેગપૂર્ણકળાશ્રીજી રાખી ૫૦ સાધ્વી શ્રી કપલતાશ્રીજીના શિષ્યા તરીકે જાહેર કરવામાં આવેલ.
એ સમયે નૂતન સાધ્વીજીના સંસારી પિતા શા. વિજય. સિંહજીએ તથા તેમની ધર્મપત્નીએ જીવનપર્યત બ્રહ્મચર્ય. વતની પ્રતિજ્ઞા કરી.
પ૦૦ આયંબિલની પૂર્ણાહુતિ નિમિત્તે - શ્રી સિદ્ધચક મહાપૂજનડહેલાવાળા પૂ આ શ્રીમદ વિજયશસૂરીશ્વરજી મ. ના આજ્ઞાત્તિની ૫૦ માણ્વીઝી કીર્તિમામીજી (ચાણમા
For Personal & Private Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
( શ ) વાળા) ના અખંડ ૫૦૦ આયંબિલ તપની પૂર્ણાહુતિ નિમિત્તે ચૌગાનજીના શ્રી પદ્મનાભસ્વામી ભગવાનના મંદિર વિભાગમાં પૂ આ શ્રીમદ્ વિજયસુશીલસૂરીશ્વરજી મ. ની શુભ નિશ્રામાં શ્રી સિદ્ધચક્રમહાપૂજન શ્રી સંઘ તરફથી ભણાવવામાં આવ્યું.
તેમ જ ૫૦૦ આયંબિલ તપ પૂર્ણાહુતિના પારણને સમા રોહ શ્રી જૈન હાથીપળની ધર્મશાળામાં સુંદર રીતે ઉજવાયા,
આ પ્રસંગે ચાણસ્માથી આવેલ ૫૦ સાધ્વીશ્રી કીર્તિપ્રભાશ્રીજી મઠ ના સંસારી પિતા જીવનલાલ તથા તેમનાં ધર્મપત્નીએ પ્રભાવના આદિને સારે લાભ લીધે
આમ ૫૦ આ૦ મ૦ શ્રીની પાવન નિશ્રામાં ઉદયપુરમાં શાસનપ્રભાવનાનાં અનેક ધાર્મિક કાર્યો અપૂર્વ રીતે ઉજવાયાં, જે ઉદયપુરના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંક્તિ રહેશે. [૩૨] ઉદયપુરથી મારવાડ તરફ વિહાર–
પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યસુશીલસૂરીશ્વરજી મ૦ શ્રી આદિએ માગશર (પષ) વદ ચોથને ગુરુવારના દિવસે ઉદયપુરથી મારવાડ તરફ જવા માટે બપોરે વિહાર કર્યો
શ્રી હાથીપળ ધર્મશાળાના શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના મંદિર તથા ચોગાનજીના શ્રી શાંતિનાથ, શ્રી મહાવીરસ્વામી-શ્રી પદ્મપ્રભભગવાનના રણે મંદિરે દર્શન કરી, તથા ચતુર્વિધ સંઘને માંગલિક પ્રવચન સંભળાવી પૂ૦ આ
આદિ ભુઆણુ પધાર્યા.
For Personal & Private Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
[ પ ] પાંચમના દિવસે શ્રી અબદળ-શાન્તિનાથ ભગવાનનાં દર્શન કરી કૈલાસપુરી (એકલિંગજી) પધાર્યા.
છઠના દિવસે દેલવાડા પધાર્યા. સાતમે સ્થિરતા કરી. સ્થાનકમાં ૫૦ આ મ૦ શ્રીના વ્યાખ્યાનને લાભ જેનજેનેતર વગે મારા લીધે. ઉદયપુરથી ત્રણસે ઉપરાંત ભાઈબહેને વદનાથે આવ્યાં. શામાંગીલાલ સુરાણાએ પ્રભાવના યુકત પૂજા ભણાવી અને સાથમિક વાત્સલ્યને લાભ લીધે.
સાંજના વિહાર કરી નેગડીયા પધાર્યા.
આઠમના દિવસે નાથદ્વાર પધારતાં શ્રી ૫૦ આ મશ્રી આદિનું બેન્ડ યુક્ત સ્વાગત કર્યું. જિનમંદિરે દર્શન કરી સ્થાનકમાં ઉતર્યાબાદ પૂ. આ. ભ. શ્રીએ માંગલિક સંભળાવ્યું.
તેમના દિવસે તથા પિષ દશમીના દિવસે પૂ૦ ગણી શ્રી મનેહરવિજયજી મ. ના વ્યાખ્યાનને લાભ શ્રી સંઘને મળે. બપોરે પંચકલ્યાણકની પૂજા પ્રભાવના યુક્ત ભણાવ્યા બાદ પાલખીમાં ભગવાનને લઈને બેન્ડ સહિત વધેડો શ્રીસંઘ તફથી કાઢ્યો.
સાધમિકવાત્સલ્યને લાભ શા મન્નાલાલજી મીઠાલાલજી મારવાડીએ લીધે આ પ્રસંગે ગામગુડાથી પચાસ ઉપરાંત ભાઈ-બહેને વંદનાથે આવ્યા.
અગીયારસના દિવસે સવારે શ્રી સંઘને વ્યાખ્યાનને લાભ આપ્યા બાદ બપરના વિહાર કરી પૂ આ મ આદિ વારા પધાર્યા.
For Personal & Private Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
[ ] વાસના દિવસે સવારે વિહાર કરી ઈદા જિન મંદિરનાં દર્શન કરી દયાલશાના કિલા ઉપર પધારી શ્રી ઋષભદેવ ભગવાનનાં દર્શન કરી ધર્મશાલામાં સ્થિરતા કરી. તેરસના દિવસે એક માઈલ દૂર આવેલ રાજસચ્ચદમાં જિનમંદિરનાં દર્શનાર્થે પધારતાં તેરાપન્થીને સ્થાનમાં ૧૦ આ૦ મ૦ શ્રીનું સુંદર પ્રવચન થયું. એજ પ્રમાણે ચૌદશના દિવસે પણ રાજસમ્બન્દમાં તેરાપન્થી ભાઈ-બહેનોને પૂ૦ આ૦ મ૦ શ્રીન તથા પૂ. બાલમુનિ શ્રી જિનેત્તમ વિ. મોના વ્યાખ્યાનને લાભ મળે.
બપોરે દયાલશાના કિલ્લા ઉપર શ્રી ઋષભદેવ ભગવાનના મંદિરમાં નવાણું પ્રકારી પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી. ત્યાંના મુનિ ઉદયપુરના શાગીરધારીલાલજી ચપલેતે સેવાને સુંદર લાભ લીધે.
આ પ્રસંગે નાથદ્વારથી શા મન્નાલાલજી મીઠાલાલજી મારવાડી આદિ તથા ઉદયપુથી શાક ભંવરલાલજી સીંગટ વાડીયા આદિ વન્દનાથે આવેલ.
અમાસ સુધી સ્થિરતા કર્યા બાદ પિષ શુદ એકમના બપોરે વિહાર કરી કેલવા પધાર્યા. ત્રણ જિનમંદિરનાં દર્શન કરી ત્યાં સ્થિરતા કરી. ત્રીજના દિવસે ત્યાંના એક સદગૃહસ્થ તરફથી પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી.
થના દિવસે ચારભુજા-ગડબાર પધારી જિનમંદિરનાં દર્શન કરી ત્યાં સ્થિરતા કરી. ત્યાં ડિ સંઘના ભાઈએ એ આવીને રિડ પધારવા માટે વિનંતી કરતાં તેને ૫૦ આ૦ મ૦ શ્રીએ સ્વીકાર કર્યો.
For Personal & Private Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
( ૨૧૩ ]
પાંચમના દિવસે દ્બેિડ પધારતાં શ્રીસ ંઘે તથા સ્કુલના માતરા અને વિદ્યાથી ઓ સહિત હેડ માસ્તરે એન્ડ યુક્ત ભવ્ય સ્વાગત કર્યું. અનેક ગડુંલી થઇ. જિનમદિરે દર્શન કરી ઉપાશ્રયે પધાર્યાં બાદ પૂ॰ આ મ શ્રીના વ્યાખ્યાનના સુદર લાભ શ્રીસ'ધને મળ્યા, પ્રભાવના કરવામાં આવી. ખપેરના સ્કુલમાં પૂ॰ મુનિરાજ શ્રી મનેહરવિજયજી ગણી મનું જાહેર વ્યાખ્યાન સ્કુલમાં થયું.
છઠના દિવસે સવારે ઉપાશ્રયમાં પૂ॰ આ મ॰ શ્રીના તથા પૂ॰ બાલમુનિ શ્રી જિનાત્તમવિજયજી મના વ્યાખ્યાનના લાસ શ્રીસાને મળ્યો. ખપેરે શા॰ ભૂલાલજી સેલ‘કી તરફ્થી પ્રભાવના યુક્ત ૪૫ ભાગમની પૂજા ભણાવવામાં આવી. શ્રીસ'ધ તરફથી પાલખી એન્ડ યુક્ત પ્રભુના વરવાડા કાઢવામાં આવ્યેા.
સાતમના દિવસે મજીરા પધારતાં શ્રી સથે બેન્ડ સહિત સ્વાગત કર્યું. અનેક ગહુંલીઓ થઇ. ૫૦ પૂ॰ આ શ્રીમદ્ વિજયહિમાચલસૂરીશ્વરજી મ॰ શ્રીના શિષન પૂર્વ ૫૦ શ્રી રત્નાકરવિજયજી ગણી મ॰ તથા પૂર્વ મુનિ શ્રી રાજશેખર વિજયજી મ॰નું સ’મીલન થયું. જિનમંદિરે દર્શન કરી ઉપા શ્રયમાં પૂ॰ આ મ॰ શ્રીનું મંગલ પ્રવચન થયા બાદ પ્રભાવના કરવામાં આવી.
આઠમને દિવસે સવારે પૂ॰ શુ શ્રી મનેાહરવિજયજી મના વ્યાખ્યાનના લાભ શ્રીસ'ઘને મળ્યો. મપારે શા પૂજાલાલજી મધવી તરફથી પ્રભાવના સહિત પંચકલ્યાણકની
For Personal & Private Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૪ ]
પૂજા ભણાવ્યા બાદ શ્રીસ'ધ તથી પાલખી ઍન્ડ સહિત પ્રભુના વઘાડા કાઢવામાં આવ્યો.
નામના દિવસે પણ પૂર્વ ગણી શ્રી મને હરવિજયજી મ॰નું વ્યાખ્યાન થયું. અપેારે શા॰ દેવીરાજજી લેલાલજી તરફથી પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી.
દશમના દિવસે કેલવાડા પધારતાં શ્રીસ`ઘે એન્ડ યુક્ત સ્વાગત કર્યું. અનેક ગહુંતીએ થઇ. પૂ॰ આ મ॰ શ્રીનું મંગલાચરણ ઉપાશ્રયમાં થયા બાદ ૫૦ ગણી શ્રી મનેાહર વિ॰ મનું વ્યાખ્યાન સ્કુલમાં થયું. બપોરે અતરાય કમની પૂજા પ્રભાવના યુક્ત શા॰ રાજમલજી કાવડીયા તરફથી ભણાવવામાં આવી.
અગીયારસના દિવસે સવારે તલાકી દશનાર્થે પધારતાં શ્રીસ ́થે સ્વાગત કર્યું. જિનમંદિરે હન કર્યા બાદ શ્રીસ'ધને વ્યાખ્યાનના લાભ આપી પુ૦ ૦ મ૦ શ્રી આદિ પાછા કેલવાડા પધાર્યા. પાલીતાણામાં શાસ્ત્રવિશારદ-કવિરત્ન-શાસ્ત્રન પ્રભાવક ૫૦ પૂર્વ આા૦ શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મ સા॰ કાળધર્મ પામ્યાના સમાચાર મળતાં દેવવદન કરવામાં આવ્યું. તે નિમિત્તે મારે શા॰ મૂળચટ્ટજી છગનલાલજી કાવડીયા તરફથી પ્રભાવના સહિત પૂજા ભણાવવામાં આવી.
પાષ શુદ ૧૩ના દિવસે કેલવાડાથી કુંભલગઢ પચાયું. રીકેડ-મજરા કેલવાડાના આવેલ જૈનભાઇ-બહેનેાને શજ મહેલના વિભાગમાં પૂ૦ ૦ મ॰ શ્રીના પ્રાભાવિક પ્રવચનની સુંદર લાભ મળ્યો.
For Personal & Private Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
[ પ ] ચૌદશને દિવસે કુમ્ભલગઢથી નીચે ઉતરી શ્રી મૂછાળો મહાવીર તીર્થની યાત્રા કરવા પૂર્વક ત્યાં સ્થિરતા કરી. ઘણેરાવ શ્રીસંઘનું ડેપ્યુટેશન વિનતિ અર્થે આવતાં પૂર આ મ. શ્રી સપરિવાર પોષ વદ એકમે ઘાણે રાવ સ્વાગત યુકત પધાર્યા. અનેક ગહ્લીઓ થઈ. મંગલ પ્રવચન બાદ શ્રીસંઘ તરફથી પ્રભાવના કરવામાં આવી. જોકેટ શ્રીસંઘના યાત્રાળુઓ તથા ખુડાલાથી શા. સરદારમલજી વંદનાથે આવ્યા. પાંચમ સુધી પૂ૦ ગણિ શ્રી મનેહરવિજયજી મ. શ્રીને વ્યાખ્યાનને લાભ શ્રીસંઘને મળ્યો,
પિષ વદ છઠના દિવસે પૂ. આ. મળ સપરિવાર ચતુર્વિધ સંઘ સહિત સેડા તીર્થની યાત્રાએ પધાર્યા. ત્યાં પૂ. પ૦ શ્રી ચંદનવિજયજી ગણી તથા ૫૦ મુ. શ્રી પ્રમોદવિજયજી મ0 વન્દનાર્થે આવતાં સમીલન થયું. રાની સ્ટેશનથી તથા આનાગામથી શ્રીસંઘનું ડેપ્યુટેશન વંદનાથે આવ્યું. ઘણેરાવ શ્રી સંધ તરફથી પણ ભણવવા પૂર્વક સાધમિવાત્સલ્ય કરવામાં આવ્યું.
- સાંજના ૫૦ આ મ૦ શ્રી આદિ પાછા ઘાણેશવ પધાર્યા, દશમ સુધી સ્થિરતા કરી.
પિષ વદ ૧ સે ઘણાવથી આનાગામ પધારતાં શ્રીયધે સામૈયું કર્યું. જિનમંદિરે દર્શન કર્યા બાદ ઉપાશ્રયમાં ૫૦ આ મ૦ શ્રીનું વ્યાખ્યાન થયું. શ્રીસંઘ તરફથી પ્રભાવના કરવામાં આવી. બપોરે શાહ જાવતરાજજી ખીમરાજજી પુનમીયા તરફથી પ્રભાવના સહિત પૂજા ભણાવવામાં આવી. સાંજના
For Personal & Private Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૫૬ ]. પ્રતિક્રમણ બાદ ઉપાશ્રયમાં સ્થાયી શ્રી સંઘ ભેગે કરી પ૦ પૂ૦ આ૦ મશ્રીએ ઘણેરાવથી સાથે આવેલ શ્રી સંઘના માગૃહસ્થ સમક્ષ જિનમંદિરના સમ્બન્ધમાં પડેલ ઝઘડાના સમાધાનને ફેંઘલો આપતાં શ્રી સંઘમાં આનંદ પ્રવ.
બારસના દિવસે સવારે અંતરાયકર્મ નિવારણની પૂજા શ્રીસંધ તરફથી પ્રભાવના સહિત ભણાવવામાં આવી.
ચૌદશના દિવસે આનાથી હાલેપ પધારતાં શ્રી ઘે ભાવભીનું સ્વાગત કર્યું. અનેક ગહેલી થઈ. જિનમંદિરે દર્શન કરી ઉપાશ્રયમાં પધાર્યા. ત્યાં પૂ આ મ૦ શ્રીના વ્યાખ્યા બાદ શ્રી સંઘ તરફથી પ્રભાવના કરવામાં આવી. અમાસના દિવસે પણ વ્યાખ્યાનમાં અને પૂજામાં શ્રી સંઘ તસ્કુથી પ્રભાવના કરવામાં આવી. [૩૩] નડાલમાં શ્રી સિદ્ધચક્રમહાપૂજન સહિત
અષ્ટાહિકા-મહોત્સવ મહા સુદ એકમના દિવસે ઢાલપથી નાડેલ પધારતાં ૫૦ પૂ આ શ્રી આદિને શ્રીસંઘે બેન્ડ યુક્ત સુંદર હવાગત કર્યું. અનેક ગહેલી એ થઈ. ચારે જિનમંદિર દર્શન કરી મી માનદેવસૂરિ જૈન ઉપાશ્રયમાં પધાર્યા. પૂ આ મ૦ મીનું વ્યાખ્યાન પૂર્ણ થતાં શ્રી ચાતુર્માસ કરાવવા માટે જોરદાર વિનંતિ કરી. ગત વર્ષના ચાતુર્માસને લાભ અમને નહીં મળેલ હોવાથી આ સાલ અમારી ભાવના સફળ કરે. ચાતુર્માસની જય બોલાવ્યા વિના અમે વિહાર
For Personal & Private Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૭ ] કરવા દઈશું નહીં. વસંતપંચમીના દિવસે આપશ્રીની સમેતિ પૂર્વક અમે અવશ્ય જય બોલાવીશું. પ્રાંતે બંઢ૦ બાદ શ્રીસંઘ તરફથી પ્રભાવના કરવામાં આવી.
પાલીતાણામાં કાળધર્મ પામેલ પરમશાનપ્રભાવક પૂ. આઇ શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મ. સારની પુણય સ્મૃતિમાં પૂ આ શ્રીમદ્ વિજયસુશીલસુરીશ્વરજી મ. સા. ના સદુપદેશથી તેઓશ્રીની શુભ નિશ્રામાં નાલ નિવાસી શાક કુંદનમલજી મુલચંદજી પરમાર તરફથી ત્રીજના દિવસે શ્રી સિદ્ધચક મહાપૂજન સહિત અષ્ટાહૂિનકા–મહત્સવ શરુ કરવામાં આવે.
વસંતપંચમીના દિવસે પૂર આમ બીના વ્યાખ્યાનમાં શ્રી સંઘે અને ઉત્સાહપૂર્વક ચાતુર્માસની જય બેલાવી. તેની ખુશાલીમાં લાડુ અને પતાસાની પ્રભાવના કરવામાં આવી. પાંચમ સુધી પૂ આ મઠ શ્રીના પ્રવચનને લાભ મળ્યા બાદ છઠથી પૂ૦ ગણી શ્રી મોહવિજયજી મ.ના વ્યાખ્યાનને લાભ શ્રીસંઘને મળવા લાગે.
શા કુંદનમલજી મૂળચંદજી પરમાર તરફથી તેમના દિવસે પાલખી-ઘડા-બેન્ડ સહિત વડે કાઢવામાં આવે
દશમના દિવસે શ્રી સિદ્ધચક મહાપૂજન ભણાયા બાદ તેમના તરફથી સાધર્મિક વાત્સલ્ય પણ કરવામાં આવ્યું.
અગીયારસના દિવસે દાદાઈ પધારતાં શ્રીસંઘ તરફથી હવાગત કરવામાં આવ્યું. અનેક ગહેલીઓ થઈ. મંગલાચરણ
For Personal & Private Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
it૨૮] બાદ પ્રભાવના પણ કરવામાં આવી. બારસના દિવસે પણ પૂ. આ. ભ. શ્રીના વ્યાખ્યાન બાદ પ્રભાવના કરવામાં આવી. બપોરે શા. લાલચંદજી ધરુપજી તરફથી પૂજા પ્રભા વન સહિત ભણાવવામાં આવી.
ચૌદશના દિવસે રાનીસ્ટેશન પધારતાં શ્રી સંઘે સામૈયું કર્યું. અનેક ગહેલીઓ થઈ. અને જિનમંદિરે દર્શન કર્યા બાદ ધર્મશાળામાં પૂ૦ આ૦ મા શ્રીનું મંગલ પ્રવચન થયું. પુનમથી પૂ૦ ગણીશ્રી મનેહરવિ મય ના વ્યાખ્યાનને લાભ શ્રીસંઘને મળવા લાગે. મહા વદ બીજને દિવસે ચારીથી વંદનાર્થે પધારેલ ૫૦ પં. શ્રી વિનેદવિજયજી ગણી તથા પૂ૦ ૫૦ શ્રી વિકાશવિજયજી ગણી આદિનું સંમલન થયું. ચોથના દિવસે અંતરાયકર્મ નિવારણની પૂજા ભણાવવામાં આવી.
શાસન પ્રભાવનાજૈનધર્મદિવાકર-તીર્થ પ્રભાવક-મરુધરદેશદ્વારક ૫૦ ૫૦ આ શ્રીમદ્ વિજયસુશીલસૂરીશ્વરજી મઆદિ વાલરાઈ, ગુડા એન્ડલા, ખડ, ઈન્દ્રા, જવાલી,નાંદાણું, ચાચેરી, રાનીગામ, વિરામી આદિ સ્થળે પધારતાં, દરેક સ્થળેના શ્રીસંઘે ઉમળકાભેર સામૈયું, વ્યાખ્યાનશ્રવણ, પ્રભુપૂજા અને પ્રભાવના વગેરેને લાભ લીધેલ. ખૌડમાં “સજ્ઞાનની મહત્તા વિષે સ્કૂલમાં પૂ આ મ૦ મીનું જાહેર પ્રવચન જાયેલ.
ખીમાડામાં ફાગણ વદ ને મના ૫૦ ૫૦ આ૦ શ્રીમદ્દ વિજયલાવણ્યસુરીશ્વરજી મ. ની વર્ગારોહણ તિથિ ઉજ
For Personal & Private Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૯ ]
વાતા, મીસ'ધ તરફથી પાલખી-એન્ડ-મેટર યુક્ત ભવ્ય વર ઘેાડા કાઢવામાં આવેલ. વઘેાડામાં ત્યાંના ઢાકાર સુમેરસિંહજી આદિ પણ પધારેલ મનરુપરામ મારું કુંભારે ૭૧ અણુ ઘીની ઉછામણી માલી આરતી તથા મંગલદ્દીવા ઉતારેલ.
આ પ્રસગે ગુજરાતથી પધારેલ શાસનસમ્રીના સમુદાયના પૂ॰ સા॰ શ્રી રવીન્દુપ્રભાશ્રીજી, પૂર્વ સા॰ શ્રી રત્નમાલાશ્રીજી પૂ॰ સા॰ શ્રી પીયુષપુર્ણાશ્રીજી તથા પૂર્વ સા શ્રી કલ્પપૂર્ણાશ્રીજી આદિ ઠાણા ચાર સ્વર્ગીય પૂ॰ ગુરુદેવના સમાધિમંદિરમાં ભાવવાહી વિરહ ગીત ગાયા બાદ, પૂર્વ મ॰ શ્રીએ મ'ગલ પ્રવચનપૂર્વક પૂ॰ ગુરુદેવના આદર્શ જીવ નનુ સક્ષિપ્તવર્ણન કરેલ. મારે પૂજા તથા પ્રભાવના થયેલ.
[૩૪] રાનીસ્ટેશનમાં શ્રી સિદ્ગુચક્ર મહાપૂજન અને અષ્ટાફ્રિકા-મહાત્સવ
૫૦ પૂર્વ આ॰ શ્રીમદ્ વિજય સુશીલસૂરીશ્વરજી મ સા ની પુણ્ય નિશ્રામાં શ્રી સંઘ તરફથી ચૈત્ર શુદ છઠથી અષ્ટાલિકા-મહેસ્રવ પ્રારંભ થયેલ, પ્રતિદિન પૂ૦ ૦ મ૦ ની શ્રી સિદ્ધચક્ર માહાત્મ્ય યુક્ત શ્રીપાલ ચરિત્ર-વાણીના સુંદર લાભ શ્રીસ થે લીધા.
શુદ્ઘ નામના ચતુર્વિધ સંઘ સહિત પૂ॰ આ મ॰ શ્રી સુસ્વાગત' વકાણા તીથ દશનાર્થે પધારતાં અને આ બાજુથી પૂ આ શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મ આદિ પૃષારતાં તથા કલકત્તાથી શ્રી સિદ્ધાચલજીના છ'રી પાળતા સુધ સાથે
For Personal & Private Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
( ૨૨૦ ]. ૫૦ આ. શ્રી વિજયજયંતસૂરીશ્વરજી મ., પૂ. આ૦ શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મળ, પૂ આ શ્રીમદ્ વિજયનવીન સુરીશ્વરજી મળ, પૂ આ શ્રી નિપુણપ્રભસૂરીશ્વરજી મ. આદિ પધારતાં વકાણમાં પૂ૦ છ આચાર્ય મહારાજાઓનું સુભગ સંમીલન થયું.
સાંજના પૂ આ શ્રીમદ્ વિજય સુશીલસુરીશ્વરજી મ. આદિ શનીસ્ટેશને પધારી ગયા.
શુદ અગીયારસના ની સ્ટેશને પૂ આ શ્રીમદ વિજય સમુદ્રસૂરીશ્વરજી મ૦ અને ૫૦ આ૦ શ્રીમદ વિજયસુશીલ સૂરીશ્વરજી મ. શ્રીનું પુનાસંમલન થતાં અને સાથે વ્યાખ્યાન થતાં સકલસંઘને અત્યંત આનંદ થયે.
શુદ તેરસના દિવસે ૫૦ આ. શ્રીમદ્ વિજયસુશીલસૂરીશ્વરજી મ. ઝીની શુભ નિશ્રામાં દેવાધિદેવ શ્રમણ ભગ વાન મહાવીર પરમાત્માના જન્મ કલ્યાણકની ઉજવણી વ્યાખ્યાન વરડે, પૂજા અને સંગીત-ભજન પૂર્વક સુંદર થયેલ. આ પ્રસંગે વરકાણની સંગીત મંડળી પણ આવેલ.
ચિત્રી પુનમના દિવસે સાદડીવાળા શાક શાન્તિલાલ જવાનમલજી તરફથી શ્રી સિદ્ધચક મહાપૂજન ભણાવવામાં આવ્યું અને વદ એકમના ઢાલેપવાળા શા. મૂળચંદજી ભાગચંદજી તરફથી આયંબિલની ઓળી કરનાર ભાઈ-બહેનેને પારણાં કરાવવામાં આવ્યાં.
ચિત્ર વદ ત્રીજના દિવસે પૂ૦ આમ સપરિવાર ખીમેલ પધારતાં શ્રી સંધ તરફથી એન્ડ યુક્ત સ્વાગત કરવામાં આવ્યું,
For Personal & Private Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ). અનેક ગહેલી થઈ. જિનમંદિર દર્શન કરી નૂતન ન ઉપાશ્રયમાં પધાર્યા પૂ૦ આ૦ મ૦ શ્રી તથા પૂ૦ બાલમુનિ શ્રી જિનેત્તમવિજયજી મ. નું વ્યાખ્યાન થયા બાદ શ્રી સંધ તરફથી પ્રભાવના કરવામાં આવી તથા બપોરે શ્રી શાન્તિનાથ ભગવાનના મંદિરમાં અંતરાયકર્મ નિવારણની પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી.
ચોથના દિવસે ખંડાલા, પાંચમના દિવસે ફાલના દર્શન કરી સીદરૂ, છઠના દિવસે જા કેડાતીથે, અને સાતમે સુમેરપુર પધાર્યા. [૩૫] શિવગંજમાં દીક્ષા, વડી દીક્ષા અને
પ્રતિષ્ઠા-મહોત્સવસુમેરપુરથી શિવગંજ પધારતાં પૂ. આ. મ૦ શ્રીનું શાહ પુખરાજજી સેગમલજી તરફથી બે બેન્ડ યુક્ત ન્ય વાગત કરવામાં આવ્યું. અનેક ગહુલીઓ થઈ. જિનમંદિર દર્શનાદિ કરી પીપલીવાલી ધર્મશાળામાં પૂર આ૦ મ. આદિના વ્યાખ્યાન બાદ પ્રભાવના કરવામાં આવી. બપોરે શ્રી મુનિસુવ્રતસ્વામી જિનમંદિરમાં પંચકલ્યાણકની પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી.
આઠમના દિવસે પૂ. આ. શ્રીમદ વિજ્યપૂર્ણાનંદસૂરીશ્વરજી મ. તથા પૂ આ શ્રી વિજયીકારસૂરિજી મ. આદિનું, ૫૦ મુઇ શ્રી વાણિવિ. મ. આદિનું, પૂ. મુ. શ્રી કલ્યાણસાગરજી મ૦ અને ૫૦ મુત્ર શ્રી મહાયશસાગરણ મ આદિનું સુભગ સમીલન થયું,
For Personal & Private Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૨] ચિત્ર (શાખ) વદ તેરશથી શ્રી માનસંતુષ્ટિનામક શ્રી મુનિસુવ્રતસ્વામી જિનપ્રાસાદમાં, ૫૦ ૫૦ આ શ્રીમદ વિજયસુશીલસૂરીશ્વરજી મ. સા. ની શુભનિશ્રામાં શા પુખરાજજી સેગમલજી તરફથી દશ દિવસને મહો ત્સવ શરુ કરવામાં આવ્યા.
વૈશાખ સુદ બીજને દિવસે શ્રી સિદ્ધચક મહાપૂજન ભણાવવામાં આવ્યું તથા રથ-પાલખી હાથી-ઘડા-બેન્ડ આદિ સહિત દીક્ષાને ભવ્ય વડે કાઢવામાં આવ્યા,
અક્ષયતૃતીયાના દિવસે પૂ આ શ્રીએ જાવાલ નિવાસી શાહ અમીચંદજી સાંકલચંદજીને શાસનપ્રભાવના પૂર્વક વિધિ સહિત દીક્ષા આપી, મુનિ શ્રી અરિહંતવિજયજી નામ શખી ૫૦ પૂ આ શ્રીમદ્વિજયદક્ષસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા
આજ દિવસે શિવગંજ નિવાસી શાહ કેસરીમલજી પિરવાડે શ્રી કેશરીયાજી તીર્થને છરી પાળીતે સંઘ પૂ આ શ્રીમદ્ વિજયપુર્ણાનંદસૂરીશ્વરજી મ. શ્રીની નિશ્રામાં કાઢયે.
થને દિવસે અહેવપૂજન ભણાવવામાં આવ્યું. પાંચમને દિવસે સવારે અષ્ટાદશ અભિષેક કરાવવામાં આવ્યા. બપોરે રથ-પાલખી-હાથી-ઘડા-બેન્ડ યુક્ત જલયાત્રાને ભવ્ય વડે કાઢવામાં આવ્યો.
વૈશાખ સુદ સાતમના દિવસે શુભ મુહૂર્ત શ્રી મુનિસુવ્રતસ્વામી જિનપ્રાસાદમાં શ્રી શંખેશ્વર-છાવલા-અંતરીક્ષ
For Personal & Private Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
{ } નાગેશ્વર-ચિતામણિ પાશ્વનાથ જિનબિંબની, શ્રી પુંડરીક હવામી તથા શ્રી સુષમણવામીની અને શ્રી પદ્માવતીદેવીની પ્રતિષ્ઠા પરમશાસન પ્રભાવના પૂર્વક કરવામાં આવી.
તેમજ પૂ આ શ્રીમદ વિજયમંગલપ્રભસુરી. શ્વરજી મ. શ્રીના સમુદાયના પૂ. સાધ્વી શ્રી લબ્ધિમતી બીજી તથા પૂ. સા. શ્રી રાજીમતી શ્રીજીની વિધિપૂર્વક વડી દીક્ષા કરવામાં આવી.
બપોરે અષ્ટોત્તરી નાત્ર ભણાવવામાં આવ્યું. સાંજના ૫૦ આ૦ મ૦ શ્રી આદિ હીરાબાગ પધાર્યા [૩૬] જાવાલમાં વડીઝીક્ષા, અષ્ટફ્રિકા પ્રતિષ્ઠા મહા
ત્સવ તથા દશાહિકા ઉદ્યાપન મહોત્સવપિસાલીયા-ભેવ-અનેર-ગળ થઈને વૈશાખ સુદ દશમે જાવાલ પધારતાં ૫૦ પૂ આ મ૦ શ્રી તથા પૂ૦ ૫૦ શ્રી વિનેદવિજયજી મ. આદિનું બેન્ડ યુક્ત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અનેક ગહેલીઓ થઈ. પાંચે જિનમંદિરે દર્શન કરી ઉપાશ્રયમાં પધાર્યા બાદ પૂ. આ. મ. શ્રીએ મંગલાચરણ કર્યું અને પૂર બાલમુનિ શ્રી જિનેત્તમવિજયજી મ૦ શ્રીએ વ્યાખ્યાન આપ્યું. પ્રભાવના કરવામાં આવી. ' (૧) બારસના દિવસે શ્રીસંઘ તરફથી અંબાજીની વાડીમાં પ્રતિષ્ઠા મહોત્સવ શરુ કરવામાં આવે. એ દિવસે પંચ કલ્યાણક પૂજા પ્રભાવના સહિત શા કપુરચંદજી દેસાઈ તરફથી ભણાવવામાં આવી, તથા સાંજના સાધર્મિક ભક્તિ શા કુલચંદજી કપુરચંદજી તથા શાહ મગનલાલજી સકલચંદજી તરફથી કરવામાં આવી.
For Personal & Private Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
{ ૨૨૪]. (૨) તેરસના દિવસે શા. ભુરમલજી અમીચંદજી તરફથી પીસ્તાલીશ આગમની પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી. તથા સાંજના સાધર્મિક ભક્તિ શા. લખેમીચંદજી પનાજી બાવલીવાલા તલ્ફથી કરવામાં આવી.
(૩) પૂજ્યપાદ આ૦ મ0 શ્રીના સદુપદેશથી શ્રી નિર્ણય કરેલ અનુસાર ચૌદશના દિવસે અંબાજીની વાડીમાં શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માની ૨૫૦૦મી નિર્વાણ શતાબ્દીની સમૃતિમાં “શ્રી મહાવીર કીર્તિસ્તંભનું ખાતમુહૂર્ત શા- ઝવેરચંદજી હેમાજી તથા તેમના પુત્ર શા છગનલાલજીએ વિધિપૂર્વક
શ્રી અંબાજી જૈન ઉપાશ્રયનું ઉદઘાટન શાહ શીખવચંદજી વાલચંદજીએ કર્યું,
ગામમાં શાજોરાવરમલજી પ્રતાપચંદ તરફથી પાંચ છોડ યુક્ત ઉદ્યાપન મહેસૂવને પ્રારંભ કરવામાં આવ્યા.
બને સ્થળે કુંભસ્થાપનાદિ કરવા પૂર્વક પ્રભાવના યુક્ત પૂજા ભણાવવામાં આવી.
અંબાજીની વાડીમાં શા. વાલચંદજી લખમાજી તરફથી અંતશયકર્મની પૂજા પ્રભાવના સહિત ભણાવાઈ. તથા સાધર્મિક ભક્તિ શા. ગુલાબચંદજી ખાસા તરફથી કરવામાં આવી.
(૪) પુનમના દિવસે બન્ને સ્થળે પૂજા પ્રભાવના સહિત ભણવાઈ. અંબાજીની વાડીમાં નવાણું પ્રકારી પૂજા પ્રભાવના યુક્ત શાક દેવીચદં મૂલચંદજી તરફથી ભણાવવામાં આવી
For Personal & Private Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
tપ ] તથા પ્રજાના પ્રાથમિક ભક્તિ શા ભૂરમલજી તરફથી કરવામાં આવી.
(૫) વૈશાખ ળેિષ્ઠ વદ એકમના દિવસે સવારમાં અષ્ટાદશ અભિષેક, ગુરુમૂર્તિઓના અભિષેક તથા દંડ-કલશોના અભિષેક કરવામાં આવ્યા. બંને સ્થળે પૂજા પ્રભાવના યુક્ત ભણાવાઈ.
અંબાજીની વાડીમાં શ્રી નવપદજી મહારાજની પૂજા પ્રભાવના સહિત શાહ ખુશાલચંદજી જેતાજી તફથી ભણાવવામાં આવી. બપોરના રથ-ઈન્દ્રવજ-હાથી-ઘડા-મોટરબેન્ડ આદિ સહિત ભવ્ય વરઘડે કાઢવામાં આવ્યું. સાંજના સાધર્મિક ભક્તિ શાક ઉમેદમલજી વજીગજી તથા શાહ થાનમલજી શંકરલાલજી તરફથી કરવામાં આવી
(૬) વૈશાખ ળેિષ્ઠ વદ બીજ ને બુધવારના દિવસે સવારે શુભ મુહૂર્તે અંબાજીની વાડીમાં મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનના મંદિર ઉપર નૂતન દંડ ચઢાવવામાં આવ્યું તથા ધજા શાક રીખવદાસજી ભૂરમલજી કવરાત તરફથી ચઢાવવામાં આવી.
શાસનસમ્રાટ્ ગુરુમંદિરમાં ભાવનગરમાં સ્વર્ગવાસ પામેલ ૫૦ પૂ આ શ્રીમદ વિજયસૂરીશ્વરજી મ. શ્રીની મૂર્તિ શાહ લખમીચંદજી પનાજીએ, ખીમાડામાં સવર્ગવાસ પામેલ ૫૦ પૂ આ શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મ. શ્રીની મૂર્તિ શા સકલચંદજી મૂલચંદજીના ધર્મપત્ની ગંગાબાઈએ તથા જાવાલમાં સ્વર્ગવાસ પામેલ પૂ. મુનિરાજ શ્રી ચંદ્ર
- ૧૫
For Personal & Private Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૨]. પ્રવિજથજી મ શ્રીની મૂર્તિ શા બાબુલાલજી પુનમચંદજીએ વિધિપૂર્વક બિરાજમાન કરી. આ પ્રસંગે પૂ. મુનિરાજ શ્રી
ભુવનવિજયજી મ. આદિ તથા પૂ૦ મુ. શ્રી જિનપ્રવિજયજી મ૦ આદિ પણ આવેલ. ત્યારપછી પૂ. સા. શ્રી તિપ્રભાશ્રીજીની વડી દીક્ષા કરવામાં આવી.
બપેર શ્રી ઋષભદેવ ભગવાનના મંદિરમાં અષ્ટોત્તરીસ્નાત્ર શા, મંછાલાલજી હિન્દજી તરફથી ભણાવવામાં આવ્યું. ગામમાં પણ ચાલતા મહેત્યમાં પ્રભાવના સહિત પૂજા ભણાવાઈ. સાંજના સાધર્મિક ભક્તિ શા૦ સેંકલચંદજી રાજીગણ તથા સંઘવી બાબુલાલજી હુકમીચંદજી તરફથી કર વામાં આવી.
(૭) ત્રીજના દિવસે સવારે અંબાજીની વાડીમાં શ્રી ઋષભદેવ ભગવાનના મંદિરનું દ્વારાઘાટન કરવામાં આવ્યું. બપોરે અહ૬ અભિષેક પૂજન શ૦ કુલચંદજી ચમન મલજી તરફથી પ્રભાવના સહિત ભણાવવામાં આવ્યું.
ગામમાં પણ પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી. સાંજના સાધર્મિક ભક્તિ કરવામાં આવી.
(૮) ચોથના દિવસે અંબાજીની વાડીમાં સત્તરભેદી પૂજા પ્રભાવના યુક્ત શા. પુનમચંદજી ઝવેરચંદજી તરફથી ભણાવવામાં આવી, ગામમાં પણ પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી, સાંજના સાધર્મિક ભક્તિ કરવામાં આવી
() પાંચમના દિવસે ગામમાં સવારે નવગ્રહાદિ પૂજન કરવામાં આવ્યું.
For Personal & Private Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
( ૨૨૭ ] શ્રી મહાવીર કીર્તિસ્તંભને શિલાન્યાસ શાકુરચંદજી જગરૂપજી તરફથી વિધિપૂર્વક કરવામાં આવ્યા.
બપોરે પ્રભાવના સહિત પૂજા ભણાવવામાં આવી.
(૧૦) છઠના દિવસે ગામમાં પૂજા પ્રભાવના સહિત ભણાવ્યા બાદ, રથ-ઈન્દ્રવજ-હાથી-ઘેડા-બેન્ડ આદિ યુક્ત જલયાત્રાને ભવ્ય વધેડે કાઢવામાં આવે,
(૧૧) સાતમના દિવસે ગામમાં સવારે શુભ મુહૂર્ત પૂ. મુનિશ્રી અરિહંતવિજયજી મ. શ્રીની વિધિપૂર્વક વડી દીક્ષા કરવામાં આવી.
બપોરે શાજોરાવલજી પ્રતાપચંદ તરફથી શાતિનાત્ર ભણાવવા પૂર્વક સાધર્મિક ભક્તિ કરવામાં આવી.
(૧૨) આઠમના દિવસે ગામમાં સત્તરભેદી પ્રભાવના યુક્ત ભણાવવામાં આવી.
બને સ્થળે ચલચિત્રની રચનાઓ આકર્ષક થયેલ. અનેક દરવાજાઓ અને ધજાએ-તેરણ-છેડે આદિથી ગામના તથા અંબાજી વાડીના રસ્તાને સુંદર શણગારવામાં આવેલ. - પ્રતિદિન પ્રત્યેક મંદિરે પ્રભુજીને રંગબેરંગી આકર્ષક આંગી કરાયેલ તથા પૂજા-ભાવનામાં ભાવુકેએ અને સંગીતકારેએ સુંદર રસ જમાવેલ,
આ પ્રમાણે ૫૦ ૫૦ આ૦ મ૦ શ્રીની શુભ નિશ્રામાં પરમ શાસનપ્રભાવના પૂર્વક ઉજવાએલ અને મહત્સવ જાવા લના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત રહેશે.
For Personal & Private Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
(૨૮) તેમના દિવસે પૂ. આ મe શ્રી ચત િસ સહિત જાવાલથી વિહાર કરી, જામતા જિનમંદિરના દર્શન કરી ભૂતગામ પધારતાં સામૈયું કરવામાં આવ્યું. જિનમંદિરે પ્રભાવના સહિત પુજા ભણાવવામાં આવી.
શાહ ગુલાબચંદજી નતા તરફથી કર શખવામાં આબે અને શા કામમલજી ગમનાજી તફથી સાધ મિકવાત્સલ્ય કરવામાં આવ્યું.
સાંજના પૂ આ મસપરિવાર માંડણ પથાર્યો. [૩૭] શિવગંજમાં પ્રવેશ અને ઉદ્યાપન યુક્ત
અષ્ટાહિકા-મહોત્સવ– અદાર અને પિયાલીયા દશમ કરી, અગીયારસના દિવસે શિવજ પધારતાં સંઘવી પુખરાજજી કેસરીમલજી તરફથી ૫૦ પૂ. આ૦ મા શ્રી આદિનુ બેન્ડ યુક્ત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અનેક ગહેલીઓ થઈ. જિનમંદિરે દર્શનાદિ કરી પીપલીવાળી ધર્મશાળામાં ૫૦ આ૦ મશ્રીનું તથા પૂ. બાલમુનિ શ્રી જિનેત્તમવિજયજી મ. નું વ્યાખ્યાન થયા બાદ પ્રભાવના કરવામાં આવી - એજ દિવસે એજ ધર્મશાળામાં સંઘવી પુખરાજજી કેશરીમલજી પાલડીવાળા તરફથી નવ ડ યુક્ત ઉદ્યાપન મહત્સવને પ્રારંભ કરવામાં આવ્યું. કુંભસ્થાપનાદિ વિધિ કરવામાં આવી. પ્રતિદિન વ્યાખ્યાનમાં અને પૂજામાં પ્રભાવના ચાલુ રહી. વદ ચૌદશે શ્રી રષિમંડલ મહાપૂજન, જેઠ સુદ એકમે શ્રી અહંદુ અભિષેક પૂજન
For Personal & Private Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
[૨૨૯ ] તથા બીજે શ્રી સિદ્ધચક મહાપૂજન ભણાવવામાં આવ્યું.
ચેથને દિવસે સવારે પૂ આ શ્રીમદ વિજય મંગલપ્રભસૂરીશ્વરજી મના સમુદાયના પૂ. સાધ્વી શ્રી લક્ષિ તપ્રજ્ઞાશ્રીજીની તથા પૂત્ર સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજીની વડી દીક્ષા વિધિપૂર્વક કરવામાં આવી. બપોરે પીસ્તાલીસ આગમની પૂજા ભણાવ્યા બાદ રથ-ઈન્દ્રધ્વજ-હાથી-ઘડામેટર-બેન્ડ યુક્ત જલયાત્રાને ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યું.
જેઠ સુદ પાંચમને દિવસે વિધિપૂર્વક શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું.
શાસનપ્રભાવ પૂર્વક એ મહત્સવ સુંદર ઉજવાયે.
સાતમે જાકડા, આઠમે ફાલના થઈ દશમે ખીમેલમાં પ્રવેશ કરતાં શ્રીસંઘે બેન્કયુક્ત ભાવભીનું ભવ્ય સ્વાગત કર્યું, અનેક ગહુલીઓ થઈ. વ્યાખ્યાન બાદ શ્રીસંઘ તરફથી પ્રભા વના કરવામાં આવી. એ જ દિવસે પૂ. આ. મ. શ્રીની શસ નિશ્રામાં શ્રીસંઘ તરફથી ૧૫ દિવસને મહત્સવ શરુ કરવામાં આવ્યું. કુંભસ્થાપના વિધિપૂર્વક કરવામાં આવી.
સાંજે વિહાર કરી ધણી પધારતાં શ્રી સંઘ સામૈયું કર્યું. વ્યાખ્યાન બાદ પ્રભાવના થઈ. અગીયારસે વાલી પધારતાં શ્રીસંઘે સ્વાગત કર્યું. પૂ. આ૦ મ૦ શ્રીના મંગલાચરણ બાદ પૂ. બાલમુનિશ્રી જિનેત્તમવિયજીએ વ્યાખ્યાન આપ્યું. [૩૮] લુણાવામાં પ્રવેશ તથાદીક્ષા મહોત્સવ- જેઠ સુદ બારસના દિવસે વાલીથી વિહાર કરી સેસલી
For Personal & Private Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૦] જિનમંદિરનાં દર્શન કરી લુણાવા પધારતાં પૂ. આ. મ0 શ્રીનું ભાવભીનું ભવ્ય સ્વાગત બેન્ડ યુક્ત કરવામાં આવ્યું. અનેક ગલીઓ થઈ. જિનમંદિરે દર્શન કરી ઉપાશ્રયમાં પધાર્યા. પ. પૂ. આ૦ મ૦ શ્રીના વ્યાખ્યાન બાદ પ્રભાવના કરવામાં આવી. શ્રી યશોદાકુમારીની દીક્ષા નિમિત્તે શાહ પ્રવીણકુમાર નિહાલચંદજી આદિવાસી પરિવાર તરફથી ચાલતા પંચાહ્નિકા મહોત્સવમાં નવાણુ–પ્રકારી પૂજા પ્રભાવના ઋહિત ભણાવ્યા બાદ રથ-ઈન્દ્રવજ હાથી-ઘોડા-મોટર-બેન્ડ સહિત વષીદાનને ભવ્ય વરઘેડે કાઢવામાં આવ્યું,
જેઠ સુદ તેરસના દિવસે સવારે શુભ મુહૂર્ત શ્રી સંઘના અનેરા ઉત્સાહ પૂર્વક પૂ૦ આ૦ મઝીની શુભ નિશ્રામાં લુણાવાના શા. નિહાલચંદજી મગનીરામજીની સુપુત્રી બાલબ્રહ્મચારિણી શ્રી યશદાકુમારીને દીક્ષા આપી, નૂતન સાવિશ્રા સુપમેન્દ્રાશ્રીજી નામ રાખી, પૂ આ શ્રીમદ્દ વિજયહિમાચલસૂરીશ્વરજી મ. શ્રીન સમુદાયના વિદુષી પૂ૦ સા. શ્રી ઉધોતશ્રીજી (મધુકરી) ની શિષ્યા તરીકે જાહેર કરવામાં આવ્યા.
જારના બાલબ્રહ્મચારિણી શ્રી ચંદ્રાકુમારીને દીક્ષા આપી નૂતન સાધ્વી શ્રી ચંદ્રકળા શ્રીજી નામ રાખી, તથા બાલબ્રહ્મચારિણી શ્રી નિર્મળાકુમારીને દીક્ષા આપી નૂતન સાવીશ્રી યશપૂર્ણ શ્રીજી નામ રાખી, પૂ આ શ્રીમદ વિજયમંગલ પ્રભસૂરીશ્વરજી મ. શ્રીન સમુદાયના ૫૦ સા શ્રી જ્ઞાનશ્રીજીની પ્રશિષ્ય તરીકે બન્નેને જાહેર કરવામાં આવ્યા. એક સાધ્વીજીની વડી દીક્ષા પણ કરવામાં આવી.
For Personal & Private Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
[૨૩૧:] આ પ્રસંગે પૂ. આ. શ્રીમદ્દ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ૦ શ્રીના સમુદાયના પૂ૦ મુઇ શ્રી કૈલાસપ્રભ વિ૦ મળ, મુત્ર શ્રી ધુરંધરવિજયજી મ., પૂ. મુત્ર શ્રી મતિષેણવિ. મ૦ તથા ૧૦ મુ. શ્રી જયંતભદ્રવિજયજી મ. આદિ પણ આવેલ.
બપોરે પંચકલ્યાણકની પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી. તથા સાધર્મિક વાત્સલ્ય કરવામાં આવ્યું.
આ રીતે લુણાવામાં ત્રણ દીક્ષા અને એક વડીઢીક્ષાને શુભ પ્રસંગ યાદગાર બને.
ચૌદશે વાલી અને પુનમે ઘણી થઈ ખીમેલ પધાર્યા. [[૩૯] ખીએલમાં ૧૫ દિવસને મહત્સવ,
દીક્ષા તથા પ્રતિષ્ઠા પ. પૂ. આ૦ મ૦ શ્રીની શુભ નિશ્રામાં ખીમેલમાં શ્રી સંઘ તરફથી શરુ કરાએલ ૧૫ દિવસને મહત્સવ સુંદર ઉજવાશે.
તેમાં જુદા જુદા સગૃહ તરફથી પ્રભાવના સહિત પૂજાએ ભણાવવામાં આવી.
જેઠ (આષાઢ) વદ બીજને દિવસે અહં અભિષેક પૂજન શા. રૂપચંદજી વાલચંદજી તરફથી ભણાવવામાં આવ્યું,
ચોથના દિવસે શ્રી સિદ્ધચકમહાપૂજન શાહ વાલચંદજી પ્રતાપચંદજી તરફથી ભણાવવામાં આવ્યું,
For Personal & Private Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૨ ] પાંચમના દિવસે વરઘોડે તથા છઠના દિવસે જલયાત્રાને અને વષીદાનને ભવ્ય વરઘડે કાઢવામાં આવ્યા. રાતના પણ દીક્ષાર્થીબાઈની વનલી કાઢવામાં આવી.
જેઠ (આષાઢ) વદ સાતમના દિવસે સવારે શુભ મુહૂર્ત શ્રી શાન્તિનાથ ભગવાનનાં મંદિરમાં શાસનદેવીની પ્રતિષ્ઠા વિધિપૂર્વક કરવામાં આવી. શાશનદેવીની મૂર્તિ શાહ વાલચંદજી માનમલજી ખીમાવતે બીરાજમાન કરી.
જાલેરના કમલાબાઈને દીક્ષા આપી, નૂતન સાધ્વીશ્રી કમલપ્રભાશ્રીજી નામ રાખી, પૂ આ શ્રીમદ્ વિજ્ય મંગલપ્રભસૂરીશ્વરજી મ. ના સમુદાયના પૂ. સા. શ્રી જ્ઞાનશ્રીજી મ. ના શિષ્યા તરીકે જાહેર કરવામાં આવ્યાં. શ્રી સંઘ તરફથી અષ્ટોત્તરીનાત્ર ભણાવવામાં આવ્યું.
ગામમાં શ્રી સંઘની જાજમ આદિના કારણે સંઘર્ષ દૂર કરવા માટે પૂજ્યપાદ આચાર્ય મા શ્રીએ સમાધાનમાં સંતોષ કારક ફેસલે આપતાં શ્રી સંઘમાં અત્યંત આનંદ પ્રવ. તેની ખુશાલીમાં શ્રી સંઘના જુદા જુદા સંગ્રહસ્થા તરફથી સાત સાધર્મિક વાત્સલ્ય કરવામાં આવ્યાં. શાસનની અનુપમ પ્રભાવના થતાં ખી મેલમાં આનંદ આનંદ વર્તી રહ્યો.
[૪૦] કેસેલાવમાં અષ્ટાહિકા મહોત્સવ
ખીમેલથી વિહાર દ્વારા વિરામી અને ખીમાડા થઈને કેસેલાવ પધારતાં શાક વનાજી કેશાજીના પરિવાર તરફથી
For Personal & Private Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૩] પ. પૂ. આ. ભ. શ્રીનું ભાવભીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, અને તેઓશ્રીની શુભ નિશ્રામાં શ્રી સિદ્ધચકમહાપૂજન અને શાન્તિનાત્ર યુક્ત શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનના મંદિરમાં અષ્ટાલિંકા-મહત્સવ શરુ કરવામાં આવ્યું. પ્રતિદિન વ્યાખ્યાનમાં તથા પૂજામાં પ્રભાવના ચાલુ રહી.
અષાઢ સુદ બીજને દિવસે અષ્ટાદશ અભિષેક બાદ ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યું. ત્રીજને દિવસે સવારે શુભ મુહૂર્ત શ્રી મુનિસુવ્રત સ્વામી જિનમંદિરની ઉપર વિધિપૂર્વક ઈંડ-કળશ સ્થાપન કરવામાં આવ્યા. બપોરે શાન્તિનાત્ર ભણાવવામાં આવ્યું.
- ચોથને દિવસે સવારે વ્યાખ્યાન બાદ પૂ. આમ શ્રીની શુભ નિશ્રામાં શા. વનાજી કેશાજીના પરિવારે શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું મંદિર શ્રી પોરવાડ સંઘને સંપ્યુંબપોરે ખીમાડા પધાર્યા.
[૪૧] ખીમાડામાં ગુરુમૂર્તિને પ્રવેશ અને ચમત્કાર
૫૦ ૫૦ આ૦ મ શ્રી ખીમાડા પધાર્યા બાદ શાળ મૂલચંદજી શેષમલજી કામદાર તરફથી અંતરાયકર્મની પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી.
પાંચમને દિવસે સવારે પૂ. આ. ભ. શ્રીને તથા ૫૦ બાલમુનિ શ્રી જિનેત્તમવિજયજી મ. શ્રીના વ્યાખ્યાનને લાભ શ્રીસંઘને મળ્યો. બપોરે શા. ચંદનમલજી સાતેકચંદજી.
For Personal & Private Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૪ ]
તરફથી પંચકલ્યાણકની પૂજા પ્રભાવના યુક્ત ભણાવવામાં આવી.
અષાઢ શુદ છઠના દિવસે સવારે શુમ મુહૂર્ત વગીય ૫૦ પુ૰ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી ગુરુ મહારાજશ્રીની જયપુરથી આવેલ મનેહર મૂર્ત્તિને ગામમાં એન્ડ યુક્ત શ્રીધના અનેરા ઉત્સાહ પૂર્વક પ્રવેશ કરાવવામાં આવ્યા. એ સમયે શ્રી શ્રેયાંસનાથ ભગવાનના મંદિરમાં શા॰ પુખરાજજી તથા શા સુરજમલજીના શરીરમાં ભૈરવજી આવ્યા અને માલ્યા ક્રુ
• જિનમ'દિરમાં થતી આશાતના દૂર કરે. ગુરુમ'દિરની પ્રતિષ્ઠા કરાવા. ગામની ઉન્નતિ થશે,' ઇત્યાદિ ત્યારબાદ ગુરુ મૂર્તિ ક્રિયાભવનમાં પ્રવેશ કરાવ્યા બાદ પુનઃ શાં॰ પુખરાજજીના શરીરમાં આવતાં પૂર્વની જેમ ઉદ્ઘાષણા કરી.
આથી ચતુર્વિધ સ'ધને અતીવ આનંદ થયો. પ્રભાવના કરવામાં આવી.
પૂ॰ આ મ॰ શ્રીને એન્ડ યુક્ત પ્રત્યેક ઘેર પગલાં કરવાં જવું પડ્યું.
મારે શા ભભુતમલજી અમીચંદજી તરફથી શ્રી નવપદજી મહારાજની પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી.
સાતમના દિવસે સવારે વિરામી થઇને અપેારે મી સ્ટેશન પધાર્યા.
For Personal & Private Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
'T ૨૩૫ ] આઠમે વિજેવા દર્શન કરી વરકાણુ પધાર્યા. તેમના દિવસે નાડેલ પધાર્યા બાદ બહારની સ્કુલમાં સ્થિરતા કરી.
અષાઢ સુદ દશમના દિવસે નાડેલમાં ૫૦ પૂ. આ મા શ્રીએ, ૫૦ ૫૦ શ્રી વિનોદવજયજી ગણ, પૂ. મુશ્રી રત્નશેખરવિજયજી મ., પૂ. મુત્ર શ્રી શાલિભદ્રવિજયજી મ., પૂ. બાલમુનિ શ્રી જિનેત્તમવિજયજી મ. તથા પૂ. મુ. શ્રી અરિહંતવિજયજી મ. સહિત શ્રીસંઘના સ્વાગત પૂર્વક ચાતુમાં પ્રવેશ કર્યો.
III
For Personal & Private Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
[ ર૩૬ ]
જ છે હ અહં નમઃ * જૈનધર્મદિવાકર તીર્થપ્રભાવક મરુધરદેશદ્ધારક
પ્રશાન્તભૂતિ ૫૦ પૂ. આચાર્યદેવ શ્રીમદ્દ વિજ્યસુશીલસુરીશ્વરજી મ.સાવકી સેવા
સાદર સમર્પિત ક અભિનન્દન-પત્ર પૂજય આચાર્યદેવ
રાજસ્થાન કી શુષ્ક તથા દુર્ગમ ભૂમિ મેં વિચરણ કરના વ અજ્ઞાનાધાર તળે દબે છે કે જીવન-પથ કે જ્ઞાનલક સે આલેકિત કરના કિતના દુક્કર કાર્ય હું યહ તે અનુભવી કા હદય હી સમગ્ર સકતા હૈ ઐસે પ્રદેશ મેં સતત ૧૪ વર્ષે તક વિભિન્ન ધર્મ પ્રભાવના કરના ઔર ધર્મ પ્રકાશ સે ઈસ પ્રદેશ કે આલોકિત કરના કઠિન પરીક્ષા હૈ, કઠિન સાધન , જિસને આપકી યશપતાકા કે ગગન કી ઉંચા ઈ મેં લહરાયા હૈ અનન્ય સાધક
આપકા અનવરત સાધના કા હી યહ પ્રતિફલ હૈ કિ હમ સબ યહાં એકત્ર હુએ હૈ ઔર શાનદાર પ્રતિષ્ઠા મહે. ત્સવ સમ્પન્ન છે પાયા છે. મહત્યા જિસ શાન્તિ એકતા સંતોષ વ ઉલ્લાસ કે વાતાવરણ મેં સમ્પન્ન હુઆ હૈ, ઉસકે પ્રેરણાસ્ત્રોત આપ હી રહે હૈ જિસકે કારણ હી સંભાવના
For Personal & Private Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
101 કી પુનીત ધારા પ્રવાહિત હેકર અબ કે હઈસ આપ્તાવિત કરી રહી છે એસે અનન્ય સાધક કે પ્રતિ કૃતજ્ઞતા અભિવ્યક્ત કરને મેં શબ્દ કી શક્તિ અપર્યાપ્ત સિદ્ધ હૈ રહી ! ધર્મનિષ તપાધન:
આપકે જન્મ કે સાથ હી ધર્મ કી વસિયત કૌટુમ્બિક પરમ્પરા કે રૂપ મેં મિલી થી, પૂજ્ય શ્રી પિતાજી અગ્રજ વ અનુજ, તાત્પર્ય યહ હૈ કિ સંપૂર્ણ પરિવાર હી પ્રવજયા કે પરમ પાવન પથ પર અગ્રેસર હેકર ધર્મશાસન કે અલંકૃત કરને મેં સફલ રહા હૈ. ઉસી કમ મેં ૫૦ શ્રી ભી રાજસ્થાન કે સુપ્રસિદ્ધ ઝીલે વ ફવા કે નગર ઉદયપુર મેં વિ. સં. ૧૯૮૮ માર્ગશીર્ષ કુળ ૨ કે સ્વ. સાહિત્યસમ્રાટ ૫૦ પૂ. આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મ. સા. કે પાવન કરકમલે સે દીક્ષા ગ્રહણ કી વ અપને અગ્રજ ભ્રાતા પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયદક્ષસૂરીશ્વરજી મ. સા કે શિષ્યત્વ ગ્રહણ યિા (ઉસ સમય પ્રવર્તક પૂ. શ્રી લાવાય વિ. મ. એવી પૂ. મુનિ શ્રી દક્ષ વિ. મ.) વિ. સં. ૧૯૮૮ માઘ શુકલા ૫ કે દિન શ્રી સેરીસા તીર્થ મેં સ્વ. પરમ ગુરુદેવ સુરિસમ્રાટ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મત્ર સારા કે કર કમલ દ્વારા બડી દીક્ષા સમ્પન્ન હુઈ અપને પરમ ગુરુદેવ વ પ્રગુરુદેવ કી પાવન નિશ્રા મેં આપને જૈન વ જૈનેતર દર્શન ગ્રન્થ કે નિષ્ઠાપૂર્વક અધ્યયન કિયા વ જૈન આગ કા વિધિપૂર્વક અભ્યાસ કિયા વિ . ૨૦૦૬ માર્ગશીર્ષ કૃષ્ણા ૬ કે વેરાવલ (સૌરાષ્ટ્ર) મેં
For Personal & Private Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
( ૨૭૮ ] ગણિપદ વ વિ. સં. ૨૦૦૬ વૈશાખ શુકલા ૩ કે દિન શજ. નગર અહમદાબાદ મેં પન્યાસપદ સે યમલકત કિયા ! ૫૦ શ્રી કે ગુરુદેવ ને વિ.સં. ૨૦૨૧ માઘ શુક્લા ૩ કે ઉપાધ્યાય પદ વ માઘ શુકલા ૫ કે આચાર્યપદ સે વિભૂષિત કિયા સાથ હી આપકી યોગ્યતા સે પ્રભાવિત હેકર શાસ વિશારદ, સાહિત્યરન, કવિભૂષણ આદિ પદ સે સમલંકૃત દિયા સાહિત્યકલાનુરાગી :
આપને આજ દિન તક ૬૦ ટે-મડે ગ્રન્થ કા નિર્માણ વ સમ્પાદન કાર્ય કિયા વર્તમાન મેં ભી સાહિત્ય સેવા કા કાર્ય ઉતને હી ઉત્સાહ સે ચલ રહા હે ભગવાન મહાવીર હવામી કી ૨૫૦૦ વર્ષ નિર્વાણ કલ્યાણક કી મૃતિ મેં ભી કુછ સાહિત્ય કા સર્જન કિયા હે હેમ શબ્દાનુશાસન સુધા, સુશીલ નામમાલા, તીર્થકર ચરિત્ર, વદનદાપણ, સમ્યકત્વ રત્ન દીપક વ રત્નની માલા આદિ
શિપ કલાકેલી આપ અનન્ય ઉપાસક રહે હૈ જૈસલમેર તીર્થ કે મન્દિર કા પુરુહાર વ બામણવાડજી તીર્થ મેં૪૫ આગમ કે તામ્રપટ્ટ પર આલેક્તિ કરના આદિ અનેક કાર્ય આપ હી કી પ્રેરણા સે ચલ રહે હે ઇસ પ્રકાર આપકી શિલ્પકલા કે પ્રતિ ભી અનૂઠી રુચિ હે ભગવાન મહાવીર સ્વામી કે ૨૫૦૦ વી નિર્વાણ ક૯યાણક પર વિશેષ પ્રોગ્રામ, જાવાલ મેં ભગવાન મહાવીર કીતિતન્મ, નાડેલ મેં નૂતન શ્રી સિદ્ધચક્ર મદિર વ નૂતન શ્રી પાવાપુરી મન્દિર, ખીમેલ મેં ભી નૂતન બી પાવાપુરી માહિર આદિ ભવ્ય જિનમન્દિર
For Personal & Private Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
| ૨૯ ] બની રહે છે. આપશ્રી ને રાજસ્થાન મે ૩૦ કરીબ પ્રતિ કા, ૧૦ ઉપરાન્ત છરીપાલ સંધ આદિ વ અનેક મહોત્સવ કે કાર્યક્રમ શાસનપ્રભાવના પૂર્વક આપતી કી શુભ નિશ્રા મેં હુએ
(1) જૈસલમેર તીર્થ કી શાનદાર પ્રતિષ્ઠા કી સમાપ્તિ પર વહાં કે શ્રી સંઘ ને આપકે જૈનધર્મદિવાકર પદ સે સમલકૃત કિયા
(૨) કેકડી શ્રી ચવલેશ્વર તીર્થ છીપાલ સંઘ કે શુભાવયર પર શ્રી અંકલેશ્વર તીર્થ મેં સંઘવી કે શાનદાર માલારેપણુ કે પચાત્ આપ શ્રી કે અનેક ગ કે જૈનજનેતર લેગ ને તીર્થ પ્રભાવક પદ સે વિભૂષિત કિયા
શની સ્ટેશન મેં પ્રતિષ્ઠા કી શાનદાર પૂર્ણાહુતિ પર આપ શ્રી કે વહાં કે શ્રી સંઘ ને મરુધરદેશદ્ધારક પદ પ્રદાન કિયા રાજસ્થાનદીપક :
હમારે રાજસ્થાન કા યહ પરમ સૌભાગ્ય હૈ કિ પૂજ્ય શ્રી કી દીક્ષા, ઉપાધ્યાય વ આચાર્ય પદ અલંકરણ ઈસી પ્રદેશ મેં હુએ પૂજ્ય શ્રી કે શાસન પ્રભાવ વ સત્કાર્ય હમેં આકર્ષિત કર રહે હે ઈ દુર્ગમ પ્રદેશ મેં વિરારણ કર પૂજ્ય શ્રી ને સદુધર્મ કા જે તિ પ્રજવલિત કી હૈ વહ ભૌતિકતા સે સંવત અશાંત માનવ કે ધૂમિલ પથ કે આલેકિત કર ઉનહે દીક્ષા નિર્દેશ દેને મેં સહાયક હે રહી
For Personal & Private Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૦ ]
હ' ઈ પ્રકાર આપને દીપક કા કા કિયા હૈ (વર્ષ જલ કર અન્ય કે પ્રકાશિત કરના !) આજ હમારે હર્યો છે આનન્દ કી મસ્તી વ પ્રતિષ્ઠા કા અનેખે ઉત્સાહ સે સંપન્ન હના ઈસી કી એક કડી હે આપકે ઈન દિવ્ય ગુણે સે પ્રભાવિત હેકર આપકે રાજસ્થાનદીપક પદ સે સમલંત કિયા જાય તે અનુરૂપ સિદ્ધ હોગા. હમેં આશા હક દીપક કી ભાંતિ હી અવલોકિત હે હમારે પથ કે પ્રકાશિત કરને કી કૃપા યથાવત કરતું રહેશે
સાદર સવિનય વિનતિ હૈ કિ ઇસ શુષ્ક ભૂમિ મેં વિચરણ કર અપને સદુપદેશે સે ધર્મ સરિતા કી બાઢ લાકર ઇસે નવ ૫વિત કરે અનત મેં પુન યહી કામના કરતે હૈ કિ શાસનદેવ કે પ્રભાવ સે આપ તન, મન સે પૂર્ણ સ્વસ્થ રહ કર દીર્ધાયુષ્ય પ્રાપ્ત કરે જિસસે ધર્મશાસન કા ચાતુદિક આલેક બ્રાન્ત ભવપથિકે કે સમ્યફ દિશા નિર્દેશ
પુન: આપકે પાવન ચરણારવિન્દો મેં શ્રદ્ધા સુમન અર્પિત કરતે હુએ–
હમ હૈ, સમસ્ત જૈન શ્વેતામ્બર સંઘ કે સદસ્ય, પાલી
એવં અન્ય સ્થાને સે સમ્મિલિત બધુ, સ્થલ-પાલી વિ. સં. ૨૦૩૧ ફાગુન કૃષ્ણ ૩ વીર સં. ર૫૦૧ દિન ૨૮ ફરવરી, ૧૯૭૫
For Personal & Private Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________ For Personal & Private Use Only બી. પી. પ્રેસ–પાલીતાણુ. www.jainellorary.org DD})))))))))))) ))}); } }) - ને એક (લિલ કે કાકા f ) .